Book Title: Arhat Darshan Dipika
Author(s): Mangalvijay, Hiralal R Kapadia
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/004886/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अहम જૈનતત્ત્વદીપનું વિસ્તૃત વિવેચન ચાને આહુત દર્શન દીપિકા મૂળના કતાં ન્યાયતીથી ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી સંપાદક અને વિદ્વચકે પ્રા. હીરાલાલ ૨. કાપડિયા, Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीप्रभुधर्मसूरये । न्यायतीर्थ-न्यायविशारद-प्रवर्तक-उपाध्याय श्रीमङ्गलविजयविरचितः जैन-तत्त्व-प्रदीपः। तस्येय कापडियेत्युपाश्रीयुतरसिकदासतनुजनुषा एम्. ए. इत्युपाधिविभूषितेन प्रो० हीरालालेन गूर्जरगीर्गुम्फिता विस्तृत विवेचनरूपा वृत्तिर्नाम्ना आहेत-दर्शन-दीपिका । सम्पादक:पुण्यपत्तनस्य प्राच्यविद्यासंशोधनमन्दिरेऽर्धमागध्यध्यापकः, पुरा तु — विल्सन् 'विद्यालये गणिताध्यापको न्यायकुसुमाञ्जलि-स्तुतिचतुर्विंशतिकाद्यनुवादको हीरालालः । मुद्रकः प्रकाशयित्रीश्रीयशोविजयजैनग्रन्थमाला। वटोदरे लुहाणामित्रमुद्रणालयाधिपतिः । प्रथम संस्करणे प्रतयः १००० । वैक्रमीयाब्दः १९८८ । वीरसंवत् २४५८। धर्मसंवत् १०। पण्यं रूप्यकसप्तकम् । Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed at The Lubāna Mitra Steam Printing Prese by A. V. Thakkar for the Publisher on 1-1-32. Published by S'ri Yasovijaya Jaina Granthamālā Bhavnagar (Kathiawar). Page #4 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीप्रभुधर्मसूरये । ન્યાયતીર્થ ન્યાયવિશારદ પ્રવર્તક ઉપાધ્યાય શ્રીમંગલવિજ્યકૃત જેન- તત્ત્વ- પ્રદીપ ને વિવેચનાત્મક અનુવાદ યાને આહત દર્શન દીપિકા. સંશોધન, ભાષાંતર તેમજ વિવેચન કરનાર– છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ., ન્યાયકુસુમાંજલિ, સ્તુતિ-ચતુર્વિશતિકા વગેરેના અનુવાદક અને વિવેચક તેમજ સભાષ્ય સટીક તવાથધિગમસૂત્ર વગેરેના સંપાદક. પ્રકાશક શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલાના કાર્યવાહી પ્રથમ આવૃત્તિ : : નકલ ૧૦૦૦ છે. વિક્રમ સંવત્ ૧૯૮૮ વીર સંવત ૨૪૫૭ ધર્મ સંવત ૧ મૂલ્ય રૂ. ૭-૦-૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક વડોદરા-રાવપુરામાં ધી લુહાણામિત્ર ટીમ પ્રિન્ટિંગ પ્રેસમાં અંબાલાલ વિ. ઠક્કરે શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તારીખ ૧-૨-૧૯૩૨. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ નવયુગપ્રવર્તક સ્વર્ગસ્થ ગુરૂદેવ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ, दत्तां शास्त्र विशारदेन सहितां सर्वैर्बुधैः स्वेच्छया जैनाचार्य परामवाप्य पद: बुद्धया कुशाग्रीयया । दूरीकृत्यरजोऽप्यजस्रमखिलं सत्वं च शिष्टोच्चये तन्वन्तं सुमनःसु धर्म विजयं ख्यातंच वन्देऽनिशम् ॥ १॥ न्या. ती. उ. श्रीमंगलविजयःnalitieryo Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા શ્રીવિજ્યધર્મસૂરિ સ્મૃતિ. જેમની કૃપાદ્રષ્ટિથી અને જેમના વિચક્ષણ વિનયવર્ગના આદરણીય પ્રયાસથી મારે ધાર્મિક અભ્યાસ વિશેષત પ્રગતિમાન બન્ય, અજૈન જને સાથેની જેમની આકાંક્ષ્ય અને અનુકરણીય વર્તણુકે મારા મન ઉપર ઊંડી છાપ પાડી, જેમની સાહિત્યના પ્રચારની સતત ભાવનાથી મારામાં નવીન ચૈતન્યને સંચાર થયે, પાશ્ચાત્ય પ્રદેશમાં પણ જૈન ધર્મને વિજયવાવટા ફરકાવવાની જેમની મહત્ત્વાકાંક્ષાએ મારા જેવાને યુરોપ મેકલી ધામિક વ્યાખ્યાને અપાવવાના સંકલ્પને જન્મ આપ્યો, જેમની જ્ઞાનસમૃદ્ધિએ વિવિધ વર્ણ, વેષ, વિદ્વત્તા અને આચાર-વિચારવાળી વ્યક્તિઓને આકર્ષિત કરી, જેમની સમયજ્ઞતાએ પ્રતિસ્પદ્ધિઓના હૃદયમાં પણ સાદર સ્થાન મેળવ્યું અને કેટલાકને તે પરમ મિત્રરૂપે પરિણુમાવ્યા તે પ્રાતસ્મરણય, પૂજ્યપાદ, સ્વર્ગસ્થ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિયધર્મસૂરિવરના વાત્સલ્યપૂર્ણ મહાન ઉપકારના સ્મરણ-લેશ તરીકે આ આહત-દર્શનદીપિકાના પ્રણયન-પ્રસંગે એ મંગળ મૂતિને સવિનય વંદન કરું છું અને એમના સદૂગુણેની પુનઃ પુન: પ્રશંસા કરૂં છું. પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિર, પુણયપત્તન. ચારિત્ર્યાનુરાગી આષાઢ કૃષ્ણ એકાદશી હીરાલાલ રસિકદાસ કાપડિયા. વીર સંવત ૨૪૫૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીરસિક-ચન્દ્રિકા-સ્મરણ સામાન્ય સ્થિતિ હોવા છતાં એમ.એ. ( M. A ) સુધીને મને ઉચ્ચ અભ્યાસ કરાવવા જેમણે આર્થિક આપત્તિ સાનંદ નીભાવી લીધી, મારામાં જ્ઞાનતિ પ્રકટાવવા માટે પોતાના દેહની દીવેટ બનાવતાં જેમને જરા પણ ક્ષોભ ન થા, મારા જીવનને નૈતિક અને ધાર્મિક સંસ્કારથી સંસ્કારિત કરવું એ જ જેમનું જીવનસૂત્ર હતું, કંકમાં હું મનુષ્યભવ સાર્થક કરી શકું એ જેમની સદા ઉત્કટ ભાવના હતી તે તીર્થસ્વરૂપી, પુણ્યશ્લેક, સુગ્રહીતનામધેય માતાપિતાના અપ્રતિમ ઉપકારના સ્મરણ-ચિરૂપે હું તેમના અમર આત્માને સવિનય પ્રણામ કરું છું અને આ શુદ્ધ કૃતિની યોજના દ્વારા મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે તેમણે મારે માટે સેવેલ સુયોગ્ય પરિશ્રમનું યત્કિંચિત્ ફળ છે એમ સૂચવતે વિરમું છું. પ્રાચ્ય-વિદ્યા-સંશોધન-મંદિર પુણ્યપતન આષાઢ કૃષ્ણ એકાદશી વીર સંવત્ ર૪૫૭ વાત્સલ્યભાજન શિશુ હીરાલાલ રસિકદાસ કાપડિયા. ૧ પિતા-રસિકદાસ; માતા-ચંદા (ચંદ્રિકા )ગારી. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બોલ. જૈન ધર્મની સાહિત્ય-સેવાના તથા અમૂલ્ય ગ્રન્થપ્રકાશનના ઉદ્દેશથી સાગત શાઅવિશારદ મહાત્મા શ્રીવિજયધર્મસૂરીશ્વરજીના વરદ હસ્તે સ્થપાએલ આ સંરથા સમયાનુકૂલ અને શક્તિ અનુસાર ગ્રન્થપ્રકાશનનું કાર્ય અત્યાર સુધી કરતી આવી છે તે જૈન સમાજને વિદિત છે. પરંતુ એટલું તે કહેવું પડશે કે પૂજ્યપાદ આચાર્યશ્રીના સ્વર્ગવાસથી આ સંસ્થાને બહુ હાનિ સહન કરવી પડે છે. સંસ્થા પગભર બની તે પહેલાં જ સમાજના કમનસીબથી તેઓશ્રી આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા, જેથી આર્થિક ચિંતાનાં વાળ હજી સંસ્થાના કાર્યક્ષેત્રમાંથી ખસ્યાં નથી. આથી આવી આર્થિક પરિસ્થિતિની ગંભીરતામાં સંસ્થાને સંભાળી સંભાળીને અમારે સાહિત્યસેવાના ક્ષેત્રમાં પગલાં માંડવાં પડે છે. છતાં એ નિવેદન કરતાં આનંદ થાય છે કે પ્રાતઃસ્મરણીય વિજયધર્મસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યવર્ગ તરફથી આ સંસ્થાને અનેક વાર બકે સદા સહાયતા મળતી રહી છે. આ ઉપરાંત એમ કહેવામાં પણ અતિશક્તિ નહિ થાય કે આ સંસ્થાનું અસ્તિત્વ પણ તેઓશ્રીની જ કૃપાદૃષ્ટિને આભારી છે. ન્યા. તી. ન્યા, વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી જેઓ સંસકૃતના પ્રકાંડ વિદ્વાનોની પંક્તિમાં અગ્ર સ્થાન ભોગવે છે અને જેમનાં ધર્મદીપિકા, જૈનતત્રપ્રદીપ, સમભંગી, તવાખ્યાન (પૂર્વાધ-ઉત્તરાર્ધ ) તથા અન્ય પુસ્તકનું પ્રકાશન કરવાનું ભાગ્ય આ સંસ્થાને પ્રાપ્ત થયું છે, તેઓશ્રીની અન્યાન્ય કૃતિઓ પૈકી જૈનતરવપ્રદીપનું વિવેચનાત્મક ભાષાંતર પ્રકાશન કરવાનું પણ અમને સદભાગ્ય પ્રાપ્ત થાય છે એ ખરેખર સંસ્થા તેમજ સમાજને માટે એક આનંદની વાત છે. વિશેષમાં આ પ્રકાશન અર્થે તથા અન્ય પ્રકાશન અર્થે પણ ઉપદેશ દ્વારા આર્થિક સહાયતા કરાવવા તેઓશ્રીએ જે તકલીફ ઊઠાવી છે તે બદલ આ સંસ્થા તેમની અણી છે. સાથે સાથે પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રી પાસે જૈનતવપ્રદીપનું અધ્યયન કરી બહુ જ સુન્દર અને વિસ્તૃત વિવેચન પૂર્વક આહંત દર્શન દીપિકા નામે ગુજરાતી અનુવાદ માટે પરિશ્રમ કરનાર વિદ્વાન બંધુ પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડીઆ M. A. ને આ સ્થળે આભાર માનવો અમે નહિ ભૂલીએ. તદુપરાંત ગ્રંથકાર ઉપાધ્યાયજીની સંક્ષિપ્ત જીવનરેખા આલેખવામાં શ્રી વીરતપ્રકાશક મંડળ ( શિવપુરી)ના વિદ્યાર્થી ન્યાયતીથ બાલાભાઈ વીરચંદ દેસાઈએ જે શ્રમ લીધે છે તેની નેંધ લેતાં અમને અવશ્ય હર્ષ થાય છે. આશા છે કે આવી જ રીતે અમારી સંસ્થાને આવાં પ્રકાશન દ્વારા પગભર કરવાના પુણ્યકાર્યમાં હરકઈ વિદ્વાન સહાયતા કરશે. વિનીત– ધર્મ સંવત ૧૦ ) અભયચંદ ભગવાનદાસ ગાંધી. ભાદ્રપદીય શુક્લ ચતુર્દશી ? -શ્રીયશોવિજય જેન ગ્રંથમાલા, ભાવનગર. ભાવનગર. 1 A post-graduate lecturer at the B. O. R. Institute ( Poona ). Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ જગતુ પૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ. એ. એમ. એ. એસ. બી. એચ. એમ. એ. એસ, આઈ. એચ. એમ. જી. એ. એસ. જATI जगतपूअशस्त्रविशारद आविजयधर्मशार - ती मोजुदोजुदा अवस्थामा स्वस्पंजगत ઝવ ા સમજી - જન્મ સં. ૧૯૨૪ મહુવા ( જુદી જુદી અવસ્થામાં ) | દીક્ષા સં', ૧૪૪૧ ભાવનગર નિવાણુ સં'. ૧૯9. શિવપુરી Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ન્યા. તી. ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતત્વદીય સંબંધી ઉત્સર્ગ–ઉદ્ગારનો અનુવાદ ગુજરાતથી પગે વિહાર કરીને મહાશ્રમ પૂર્વક જેમણે “કાશી માં મેટું ન વિદ્યાલય સ્થાપ્યું, ત્યાંના પ્રૌઢ વિદ્વતાથી વિભૂષિત પંડિતેને જૈનધર્મ વિષેને સંદેહ જેમણે રફુરાયમાણ તર્કો વડે દૂર કર્યો, “બંગાળ દેશમાં વિચરીને ધર્મોપદેશ આપી ત્યાંના માંસ ભક્ષણ કરનારા મનુષ્યના હૃદયમાં કરણને અંકુર જેમણે રે, “કાશી ના રાજાના પ્રમુખપણા હેઠળ સર્વ ભારતીય પંડિતેઓ જેમને ઉચ્ચ પદવીને માનથી અલંકૃત કર્યા, હિંસારૂપ દેષને દૂર કરવા માટે અને દયાધમને પ્રચાર કરવા માટે જે કૃપાળુએ “કાશીમાં પશુશાળા ( પાંજરાપિળ) સ્થાપી, “જોધપુર નગરમાં સાહિત્ય પરિષદ્ ભરી શિક્ષાના વ્યાપારના હિંડિમની જેમણે ઉઘોષણા કરી, તેમજ ગામે ગામ અને શહેરે શહેર સર્વતઃ જૈન ધર્મ સંબંધી ભાષણ દ્વારા કોના ઉપર ઉપકાર કરવાનું જેમનું વ્રત નિશ્ચળ છે, તે શારદ ચંદ્રરૂપી અમૃતની જેમ સુંદર આચાર વડે મનહર એવા શ્રી વિજયધર્મ નામના સૂરિ ખરેખર પ્રસિદ્ધ જ છે. મારા જેવા જડ બુદ્ધિએ પણ જે કંઈ ઉન્નતિ પ્રાપ્ત કરી તેમાં તારી કૃપાદ્રષ્ટિ સિવાય બીજું કશું કારણ નથી. હે ગુરુ! તારી કૃપાથી જ હું આટલી ભૂમિકાએ આરૂઢ થયે છું એટલે તારા ઋણમાંથી મારી જાતને મુક્ત કરવા હું અસમર્થ જ છું, છતાં તારા કરકમળમાં આ કંઈક કૃતિ અખું છું અને એથી મારા જન્મને અંશતઃ કૃતાર્થ થયેલે માનું છું, –મંગલવિજય. Page #17 -------------------------------------------------------------------------- ________________ ન્યા. તી. ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયકૃત જૈનતપ્રદીપની પ્રસ્તાવનાનો અનુવાદ अहम् નમો નમઃ શ્રી મુર્ખજે અન્ય શાસ્ત્રને વિષે જેમણે સમુચિત પ્રયત્નો કર્યા છે એવા વિચક્ષણ પંડિતંમ પણ હસ્તર, અપાર અને અગાધ એવા જૈન પ્રવચનરૂપ સાગરમાં પ્રવેશ કરવાને ખરેખર મોટે ભાગે અસમર્થ છે તે સાધારણ બુદ્ધિવાળા જનની તે વાત જ શી કરવી? આથી કરીને સુગંભીર અર્થવાળા તે પ્રવચનેને સુખેથી બંધ થાય તે માટે ભદ્રબાહુસ્વામી, વાચકમુખ્ય (શ્રીઉમા સ્વાતિ), સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રસૂરિ વગેરે દુઃષમ આરારૂપ રાત્રિ(ના અંધકાર)ને દૂર કરવામાં સૂર્ય સમાન પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા. તે દ્વારા પણ તથાવિધ ઉપકાર થવાને અસંભવ જોઈ પરોપકારપરાયણ ચિત્તવાળા ભગવાન ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિએ તર્ક સિદ્ધાન્તના રહસ્યથી પરિપૂર્ણ ગ્રંથો રચ્યા, પરંતુ કાળના બળે બુદ્ધિની વધારે ને વધારે મંદતાથી યુક્ત બનતા હાલના માને તે કષ્ટ સમજી શકે તેમ છે, એથી સંસ્કૃતના અલ્પ અભ્યાસી હોવા છતાં સંક્ષેપમાં પરંતુ સ્પષ્ટ રૂપે આહંત મતને વિષે પ્રતિપાદન કરાયેલા પદાર્થના તત્ત્વજ્ઞાનના અભિલાષી જને અલ્પ પ્રયત્નથી એને બેધ પામે તેટલા માટે તત્ત્વાર્થાધિગમ વગેરે ગ્રંથને આધાર લઈ, સુવિખ્યાત નામવાળા ગુરુવર્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરસ્મી તેમજ અનલ્પ શાસ્ત્રના અભ્યાસથી નિષ્ણાત બુદ્ધિવાળા બનેલા મારા (મોટા) ગુરુબંધુ ઉપાધ્યાય (અત્યારે આચાર્યપદે બિરાજતા) શ્રીઇન્દ્રવિજયની કૃપાથી, અલ્પજ્ઞ હેવા છતાં મેં સાદી ભાષામાં નવીન પદ્ધતિ પૂર્વક લક્ષણના પ્રદર્શન રૂપે (જેન દર્શનકારને સંમત) પદાર્થના રહસ્યનું પ્રતિપાદન કરનાર આ જૈનતત્વ પ્રદીપ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથમાં સાત અધિકારની યોજના કરાઈ છે. તેમાં પહેલા અધિકારમાં જીવ, ઉપયોગ, બંધ અને મુક્તિના ઉપાય વગેરે પદાર્થોનું પ્રતિપાદન કરાયું છે. બીજા અધિકારમાં અવરૂપ ધર્માસ્તિકાયાદિનું અને વિશેષ કરીને પુદ્ગલનું નિરૂપણ કરાયું છે. ત્રીજા અધિકારમાં આશ્રય તવનું કારણના ઉલેખપૂર્વક તેના ભેદે અને અવાંતર પ્રકારનું દિગ્દર્શન કરાવાયું છે. જેથી અધિકારમાં બન્ધકારણીભૂત કર્મના ભેદે અને પ્રદેશનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમા અધિકારમાં સંવર તત્વનું વિવેચન કરાયું છે. છ અધિકારમાં નિર્જરા તત્વના સ્વરૂપનું કારણ વગેરે ઉલ્લેખપૂર્વક વિવેચન કરાયું છે. સાતમા અધિકારમાં મા તત્ત્વના સ્વરૂપનું નિરૂપણ છે. આ પ્રમાણે જેન શાસ્ત્રને અભીષ્ટ એવાં સાતે તો પૈકી પ્રત્યેક પરત્વે એક એક અધિકાર છે તેનું નિરૂપણ કરાયું છે. વળી આ ગ્રંથગત લક્ષિત શબ્દના અકારાદિ અનુક્રમની તેમજ સૂચીપત્રની ગ્રંથના અંતમાં જના કરવામાં આવી છે. આ પ્રમાણે યથાસાધ્ય પ્રયાસ કરવા છતાં જે કઈ ત્રુટિ કે પ્રમાદજન્ય અશુદ્ધિ વગેરે દેષ કે સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા આ ગ્રંથમાં ઉદ્દભવેલ હોય તેનું પરિધન કૃપાળુ હૃદયવાળા સજજ કરશે એવી મુનિ મંગલવિજય આશા રાખે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ અગ્રવચન (Foreword) ઈ. સ. ૧૯૧૮ માં હું એમ.એ. ( M. A. )ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે અને એ વર્ષમાં વિસન્ત પાઠશાળા ( Wilson College')માં ગણિતના અધ્યાપક તરીકે જોડાયે, એથી મને જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે યથેષ્ઠ સમય મળવા લાગ્યો. એને સદુપયોગ થાય તે માટે મારે વિશેષ રાહ જોવી ન પી. ઈ. સ. ૧૯૨૦ માં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ પિતાના વિનીત અને વિચક્ષણ શિષ્યમંડળ સાથે “મેહમયી નગરીમાં પધાર્યા. તેમની મારા ઉપર કૃપાદ્રષ્ટિ થતાં મને સવાર સાંઝ અભ્યાસ કરવાની અનુકૂળતા મળી. આનું એક પરિણામ એ આવ્યું કે ન્યાયવિશારદ ન્યાયતીર્થ ઉપાધ્યાય શ્રીમંગલવિજય પાસેથી હું જૈનતરપ્રદીપનું અધ્યયન કરી શકે. તેઓ આ નગરી છોડી ગયા તે પૂર્વ મેં જૈનતત્ત્વદીપનું ભાષાંતર તૈયાર કરી તેમને બતાવ્યું હતું. સમય જતાં મારું વાચન ક્ષેત્ર વિશાળ થતાં મેં પ્રસંગે પાત્ત વિવેચન તૈયાર કરવા માંડ્યું. મુદ્રણાલયમાં છપાતી વેળા પણ પ્રાયઃ ઉમેરે કરવાની તક જવા દીધી નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે મારી મુદ્રણાલય-પુસ્તિકાનું ઉપાધ્યાયજીને હાથે સર્વાગે નિરીક્ષણ થયાને સુગ મળ્યા બાદ જ આ આહંતદશનદીપિકા નામને ગ્રંથ છાપવા અપાયે નથી. પરંતુ એ ઉમેરવું જોઈએ કે પ્રથમ વેળાના ધન-પત્ર તેમજ પ્રાયઃ દ્વિતીય વેળાનાં શેધન-પત્ર પણ તેમની નજર હેઠળથી પસાર થતાં હતાં અને કેટલીક વાર તો તેઓ તેમાં અમૂલ્ય ફેરફારો સૂચવતા હતા. આને બળે તેટલે લાભ લઈ ત્રીજી વારના શોધન-પત્રમાં ગ્ય પરિવર્તન કરી તે છપાવવા મેં રજા આપી છે. . આ ગ્રંથ કેવળ જૈનતત્તપ્રદીપનું ભાષાંતર નથી તેમજ એ એનું સામાન્ય સ્પષ્ટીકરણ પણ નથી, પરંતુ એ એનું વિસ્તૃત વિવેચન છે. કેટલાક જટિલ વિષય વિષે પણ અત્ર યથામતિ ઊહાપોહ કરાય છે. જૈન દર્શનના સારા અભ્યાસી તરીકે ગણાતી વ્યક્તિને પણ આમાંથી કંઈક નવું જાણવાનું મળી રહેશે એ મારો નમ્ર અભિપ્રાય છે. અત્ર આલેખાયેલા વિષયો ઉપરાંત ઘણુના વિવરણ માટે અત્ર અવકાશ છે; દ્રવ્યાનુગ સંબંધી હજી અનેક દિશાઓમાંથી પ્રકાશ પાડી શકાય તેમ છે. ખાસ કરીને પ્રજ્ઞાપના અને વિવાહપ્રજ્ઞપ્તિના પ્રાપ્ત અભ્યાસી આમાં ઘણી વસ્તુઓની ન્યૂનતા જોઈ શકશે, પરંતુ એ સમગ્ર હકીકતને સમાવેશ કરવા જતાં ગ્રંથનું કલેવર વધી જવાના ભયને તેમજ તેને લીધે વધનાર ખર્ચને પહોંચી વળવાની મુશ્કેલીને પણ બાજુ ઉપર રાખીએ તે પણ એ ગ્રંથ જે કક્ષાના વિદ્યાર્થીઓ માટે જાય છે તેના ક્ષેત્રની બહારને એ ગ્રંથ થઈ જાય એવી પ્રતીતિ થતી હોવાથી તેમજ ખાસ કરીને એવા અગમ્ય પ્રદેશમાં ઉડ્ડયન કરવા માટે આવશ્યક શક્તિ અને પરિસ્થિતિ નહિ હોવાથી આ વાત અત્ર પડતી મૂકવામાં આવી છે. છતાં આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરવાને અપૂર્વ ૧ આથી એક સરખી શૈલી ન રહી હોય તે તે બનવાજોગ છે. પરંતુ પૂર્વાપર અનુસંધાન જળવાઈ રહે તે બદલ મેં બનતી કાળજી રાખી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અગ્રવચન અવસર મને પ્રાપ્ત થશે તે તે વેળા જે એની ખાસ આવશ્યકતા જણાશે તે આ સેવક પિતાનાથી બનતું કરવા ચૂકશે નહિ એવી આશા રખાય છે. દશનશાસ્ત્ર એ અદ્ભુત રત્નાકર છે. એના અનેકવિધ ગમ અને લંગરૂપ તરંગેના આઘાતમાં એકાદ દશનનાં તત્ત્વ તણખલાંની માફક ક્યાંક ક્યાંક છૂટાછવાયાં તરતાં હોય તે તમામને એકત્રિત કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી તે સમસ્ત દશનેનાં સવગીય તને હસ્તગત કરવાની તે વાત જ શી કરવી? પ્રસ્તુત ગ્રંથમાં સમગ્ર પર્વોત્ય દર્શનેનું સર્વાગીય નિરૂપણ બની શક્યું નથી. વળી પાશ્ચાત્ય દાર્શનિક તો પણ ઊડાહિ કર બાકી રહી ગયો છે. અર્થાત જૈન દર્શન સ બંધી અને ષડદન પરત્વેના એક એક મહત્વના મુદ્દાની જોડમાં એક બીજું મહત્વનું પ્રકરણ પરિશિષ્ટરૂપે પણ છેવટે ઉમેરાવું જોઈતું હતું તેમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની રૂપરેખા પર્વાત્ય દાર્શનિક તના સમન્વય પૂર્વક આલેખાવી જોઈતી હતી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો zlozaica (Aristotle ), nael ( Plato ), aius ( Stoic ) aranc 392 (Zeno), આપણે ત્યાંના મધ્યયુગની પેઠે શાબ્દિક જાળ ગૂંથનાર મધ્યયુગવર્તી સ્કૂલમેન (Schoolmen), નવ યુગને પ્રારંભ કરનાર બેકન ( Bacon ), આચાર્ય શ્રી રામાનુજની માફક વિશિષ્ટાદ્વૈતી સ્પાયનેઝા (Spinoza ), તદનંતર કેવલાદ્વૈતી મેલેબ્રાંચે ( Malebranche), આત્મવાદી ડેકાટ (Descartes), પછી પિઝિટિવિઝમ્ (Positivizm ) ના સંસ્થાપક કે ( Comte ), ત્યાર બાદ જનહિતવાદિત્યના પુરસ્કર્તા જોન હુઅર્ટ મિલ ( John Stuart Mill), સુખવાદી હેશિયસ ( Helvetius) અને તેની ઉપર પોતાના કાયદાનું તત્ત્વજ્ઞાન રજુ કરનાર બૅથમ ( Bentham), નીતિ અને ધર્મનું લગ્ન કરાવી આપનાર ઉદાર અને ધર્મશીલ ડે. માટિને ( Martineau), તદ્દન નજીકની એટલી ઓગણીસમી શતાબ્દીની લગભગ પૂર્ણાહુતિના સમયે ચમકનાર ભૌતિક શાસ્ત્રમાંના મેરુમણિ સ્પેન્સર (Spencer ), ત્યાર બાદ જમન ( German) જગમાંના, આર્યાવર્તના શ્રીશંકરાચાર્યના અવતારરૂપ ગણાતા મેંટ (Kant), તદનંતર એમના જ તત્ત્વજ્ઞાનનું સ્પષ્ટીકરણ કરનાર તેમજ નવયુગના ફેરફાર પ્રમાણે ઈતિહાસનું ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાન કથનાર ફિટે (Fighte), શેલિંગ ( Schelling ), વીસમી સદીમાંના મહાતત્ત્વજ્ઞાની ઍલે ( Bradley ) અને કાન્સ (France) નિવાસી બગસન ( Bergson )-આ બધાનાં મંતવ્યના નિર્દેશ પૂર્વકનું થોડામાં અને માર્મિક રીતે સહેલી ભાષામાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન વિષયક પ્રકરણ રચાવું જોઈતું હતું. આ તે મારા વિવેચનમાં મને જે દષ્ટિએ ન્યૂનતા જણાઈ છે તેને ઉલ્લેખ થયો. હવે મૂળ ગ્રંથ જૈનતરપ્રદીપને ઉદ્દેશીને થડે વિચાર કરીશું. એ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. ઈ. સ. ૧૯૧૮માં એ છપાઈને પ્રથમ બહાર પડ્યા. મુખપૃષ્ઠ પછી (હાલ સ્વર્ગસ્થ પરંતુ તે સમયે વિદ્યમાન) શ્રીવિજયધર્મસૂરિની પ્રતિકૃતિ, ગ્રન્થકારે ઉત્સદગાર દ્વારા તેમને કરેલ સમર્પણ અને ત્યાર પછી બે પાનાંની પ્રસ્તાવના બાદ મૂળ ગ્રંથને પ્રારંભ થાય છે. આનું નામ નતવપ્રદીપ ૧-૨ આ બેના મેં તૈયાર કરેલા ગુજરાતી અનુવાદ માટે જુઓ પૃ. ૧૧-૧૨. Page #20 -------------------------------------------------------------------------- ________________ અમ-વચને રખાયું છે, તે સકારણ છે. આની સાત વિભાગે પા પ્રત્યેક વિભાગ માટે અધિકાર એવી સંજ્ઞા જવામાં આવી છે. એનું કદ ક્રાઉન ડિશપત્રી છે અને એનું કલેવર ૧૬૬ પૃષનું છે. અંતમાં પ્રશસ્તિનાં ૨, લક્ષિતશબ્દાનુક્રમણિકાનાં ૩૬ અને શુદ્ધિપત્રકનાં ૮ પૃષ્ઠ નજરે પડે છે. આ પ્રમાણેનું એનું બહિરંગ સ્વરૂપ છે. અંતરંગ સ્વરૂપને વિચાર કરતાં ખાસ કરીને વિદ્યાવારિધિ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર અને તેની સુપ્રસિદ્ધ શ્વેતાંબરીય અને દિગંબરીય વૃત્તિઓને આધારે એ જાયેલું છે. એની શૈલી લાક્ષણિક છે. લગભગ પ્રત્યેક પારિભાષિક શબ્દનું સ્વરૂપ લક્ષણ દ્વારા અત્ર દર્શાવાયું છે. મુખ્યત્વે કરીને આ લક્ષણો જ ગ્રંથને માટે ભાગ શકે છે અને પ્રાય એને જ આ સંસ્કરણમાં સમાવેશ કરાયો છે. આમાંથી કેટલાંક લક્ષણે અવતરણરૂપે શ્રીયુત મેતીલાલ લાધાજી દ્વારા પ્રસિદ્ધ થયેલ તત્ત્વાર્થાધિગમસૂત્રનાં ટિપૂણેમાં નજરે પડે છે. એ લક્ષણે લક્ષણના લક્ષણને અનુસરે છે કે નહિ, એ શાસ્ત્રસંગત છે કે નહિ, એ વસ્તુના નિરૂપણ ઉપર પ્રકાશ પાડી શકે છે કે નહિ ઈત્યાદિ સબંધી વિશેષ ઊહાપોહ કરવા માટે ખાસ જરૂર જણાતી નથી.' કેટલીક વાર એક જ પદાર્થ આશ્રીને બે કે તેથી પણ વધારે લક્ષણ પણ અપાયાં છે. આમ કરવામાં ગ્રંથકારને હેતુ કઈ પણ રીતે અભ્યાસીને સહાયક થઈ પડવાને હોય એમ જણાય છે. આ સંસ્કરણમાં આપેલાં બધાં લક્ષણે મૂળ ગ્રંથને જ અનુસરતાં નથી; કેમકે છપાતી વેળા પણ કેઈક કેઈક વાર ગ્રંથકારને હાથે તે પૈકી કેટલાંકની બાબતમાં પરિવર્તન થયું છે. આ ગ્રંથકારનું જીવનચરિત્ર સંપૂર્ણ રીતે અન્ન ન આલેખતાં કેવળ એમની સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓની નેંધ લેવી દુરસ્ત સમજાય છે, કેમકે તેમની જન્મભૂમિ, તેમને જન્મસમય તેમનાં માતપિતા, તેમને શૈશવકાળ ઇત્યાદિ હકીકતેની મને અંગત માહિતી નથી, તેના જિજ્ઞાસુએ તે આ ગ્રંથમાં હવે પછી આપવામાં આવનાર ચરિત્ર તરફ દષ્ટિપાત કર, ભાષા રચના-વર્ષ મુકણ-વર્ષ ગ્રંથનું નામ ૧ સપ્તભંગીપ્રદીપ ૨ શક્તિવાદટિપ્પણ ૧૯૩૩ ગુજરાતી સંસ્કૃત ૧૯૭૭ અમુદ્રિત ૧ પ્રથાનાં નામકરણ પ્રાયઃ આકસ્મિક હોતાં નથી. મોટે ભાગે એમ કહી શકાય કે પૂર્વ કાલીન અને સમકાલીન વિદ્વાનોની ભાવનામાંથી તેમજ સાહિત્યના નામકરણના પ્રવાહમાંથી પ્રેરણું મેળવીને સંથકારો પોતાની કતિના નામની યોજના કરે છે. પ્રસ્તુત ગ્રંથકારે ન્યાયતીર્થ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય વાચક શ્રીયશોવિજયની વિવિધ કૃતિઓને અંતે “પ્રદીપ” પદ જોઈ આ નામ પસંદ કયુ" હેય એમ સમજાય છે. ૨ દિશામાં કેટલોક પ્રયાસ મેં કર્યો છે અને તેમ કરતી વેળા જે સૂત્ર પદ કે વાક્યની એ છાયા જ છે તેનો તે તે સ્થાનમાં મેં પ્રાયઃ નિર્દેશ કર્યો છે. ૩-૪ અત્ર આપવામાં આવતાં તમામ વર્ષ વિક્રમ સંવતરૂપ સમજવાં, Page #21 -------------------------------------------------------------------------- ________________ 11 ગ્રંથનું નામ ૩ વ્યુત્પત્તિવાદટીકા ૪ ધર્મદીપિકા ( વ્યાકરણ ,, ૫ જૈનસાહિત્યમાં પદાર્થની હિંદી ભાષા સંસ્કૃત ૧૫ ગહ’લીસંગ્રહ ૧૬ તેનુચુ શિક્ષણપદ્ધતિ વ્યવસ્થા - જૈનતત્ત્વપ્રદીપ સંસ્કૃત ૭ તત્ત્વાખ્યાન ( પૂર્વ ) ગુજરાતી ૮ દ્રવ્યપ્રદીપ ૯ ધમ પ્રદીપ ૧૦ અષ્ટપ્રકારી પૂજા ૧૧ તત્ત્વાખ્યાન ( ઉત્તરા ) ૧૨ સમ્યક્ત્વપ્રદીપ ૧૩ નયપ્રદીપ ૧૪ ધજીવનપ્રદીપ "" ,, 22 95 અત્ર-પંચન "" સંસ્કૃત ગુજરાતી 29 રચના-વ ૧૯૬૬ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૪ ૧૯૭૭ ૧૯૭૮ ૧૯૮૦ ,, "" ૧૯૮૩ "2 99 મુદ્રણવ અમુદ્રિત ૧૯૮૧ ૧૯૭૨ ૧૯૭૪ ૧૯૭૭ ૧૯૭૮ ૧૭૯૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૩ અમુદ્રિત ૧૯૮૫ "" "" આ ઉપરથી જોઇ શકાય છે કે પ્રસ્તુત ગ્રંથકારે સ ંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં ગ્રંથ રચ્યા છે. વળી આ સેાળ ગ્રંથા પૈકી દ્રવ્યપ્રદીપની તેમજ ધર્મ પ્રદોપની બીજી આવૃત્તિ પણ બહાર પડી છે કે જેના અંતમાં લગભગ પ્રત્યેક કૃતિ સબંધી થાડાક ઊહાપેાહ કરાચેલા છે. તત્ત્વાખ્યાન સબંધી થાડા ઘણા પરિચય એના ઉત્તરાર્ધમાં છપાયેલી મારી પ્રસ્તાવનામાંથી મળી રહેશે. આથી ગ્રંથકારના સમગ્ર કૃતિકલાપ વિષે વિશેષ પરિચય આપવા ન શકાતાં હવે આ તદશ ન-દીપિકા એ નામ મે' કયા હેતુથી ચેાયું છે તેને લગતા ઊહાપાહ કરીશ. ૧૯૮૪ અમુદ્રિત મૂળ ગ્રંથનું નામ તેા. જૈનતત્ત્વપ્રદીપ છે. એના વિસ્તૃત વિવેચનનુ' આ તદનદીપિકા એ નામ પસદ કરાયું, કેમકે પ્રદીપ અને દીપિકા એ અને એક ગેત્રના છે; વળી પ્રદીપ એ દીપિકાના મેટા ભાઇ છે, એટલે મૂળ ગ્રંથને અનુલક્ષીને રચાયેલા વિવરણ માટે આ અંતિમ પદની ચેાજના મને સમુચિત જણાઇ, વળી જેમ અનેક પૂર્વકાલીન મહાનુભાવાએ રચેલ ગ્રંથાના અંતમાં ‘ પ્રદીપ ’ શબ્દ નજરે પડે છે તેમ ‘ દીપિકા ' પણ જોવાય છે. આથી અંતિમ પદ · દ્રીપિકા ' રાખવામાં મહાપુરુષોનું બુદ્ધિપૂર્ણાંકનું અનુકરણ પણુ કારણરૂપ છે. હવે ‘દર્શોન’ શબ્દના વિચાર કરીશું'. મૂળ ગ્રંથના નામના મધ્યમાં ‘ તત્ત્વ ’ શબ્દ છે. એ પ્રાયઃ વિચાર સાથે સંબધ ધરાવે છે, ‘ દન ’ શબ્દમાંથી પણ કથંચિત્ એ જ ધ્વનિ નીકળે છે. આ પ્રમાણે મૂળ સાથે સંબંધ ધરાવનાર ‘ દર્શન ’ શબ્દ સ્થાને જણાયા. વળી આ વિવરણમાં આચારક્રિયાકાંડ–સાળ સસ્કારા, પૂજનાદિ વિધિ-વિધાન ઇત્યાદિ સંબંધી બહુ જ ઓછે. વિચાર કરવાના Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ). ઇરાદો હોવાથી–અંગ્રેજીમાં જેને philosophy કહે છે અને જે ગ્રીક ભાષામાંના philosophes (જ્ઞાનને પ્રેમ) શબ્દ ઉપરથી બનેલું છે તદન્તગત વિષયને પ્રાયા અત્ર સમાવેશ કરવાની ઉત્કંઠા હેવાથી પણ “દર્શન’ શબ્દનું નિર્માણ કરાયું છે. હવે બાકી રહેલ ૫દ “આહંતની યોજનાનું કારણ તપાસીશ. એ સંબંધમાં નિવેદન કરવાનું કે મળ ગ્રંથના નામગત જૈનનો એ એક દષ્ટિએ પર્યાય જ છે. વળી આ વિવરણમાં મારે કેવળ જૈન દર્શનની જ બાજુ રજુ કરવી ન હતી, કિન, વેદિક તેમજ બૌદ્ધ દશનની પણું આછી કે ઘેરી રૂપરેખા આલેખવી હતી. આ સમગ્ર ભાવનાના ઘેતક શબ્દને વિચાર કરતાં મને “આહંત” શબ્દ લહયમાં આવ્યો અને એને મેં સહર્ષ અગ્ર સ્થાન આપ્યું આ પ્રમાણે સમગ્ર નામની સંકલના થઈ. જેમ અંધકારમાં દીપક સહાયકારી બને છે તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જનોને માર્ગ દર્શાવવામાં જ્ઞાનરૂપ પ્રદીપ અતિશય ઉપયોગી થઈ પડે છે. આવા પ્રદીપની જે રોજના પ્રસ્તુત ગ્રંથકારે કરી છે તેને પ્રકાશ અન્યત્ર ફેલાવવાનું કાર્ય આ દીપિકા કરશે એવી ઉમેદથી આ વિવરણ જાયું છે. તેમાં હું કેટલે અંશે સફળ થયો છું તે દર્શાવવાનું કાર્ય મારું નથી; એને નિર્ણય તે કંઈ સુજ્ઞ મધ્યસ્થ વ્યક્તિ કરી લેશે. અંતમાં આ વિવરણ તૈયાર કરવામાં મને જે મહાનુભાવેની સીધી કે આડકતરી રીતે સહાયતા મળી છે તેને મારે સાનંદ ઉપકાર માનો બાકી રહે છે. સૌથી પ્રથમ તે ધાર્મિક ક્ષેત્રમાં વિહાર કરવાનું વિશિષ્ટ સામર્થ્ય સંપાદન કરાવનાર ન્યા. તી, ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયને હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે, કેમકે એમના કૃપાકટાક્ષથી તે આ વિવરણને પ્રસંગે ઉપસ્થિત થયે. વળી એની પ્રસિદ્ધિમાં પણ એમને સક્રિય ફાળો છે. આના પહેલી વારમાં તેમજ બીજી વારનાં અને ક્વચિત તે ત્રીજી વારનાં પણ સંશોધનપત્ર તપાસી જવાની ઉદારતા તેમણે દર્શાવી છે. પ્રત્યેક વાર સંશોધનપત્રની એક નકલ બારેબાર તેમને વિહારમાં પણ મળતી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કઈ કઈ વેળા બીજી કે ત્રીજી વારનાં પ્રમાં પણ પરિવર્તન કરવું પડયું છે અને તે મુદ્રણાલયના અધિપતિએ નીભાવી લીધું છે એટલે અંશે હું એમને ત્રાણી છું. લગભગ ૬૦૦ પૃષ્ઠ છપાઈ રહેવા આવ્યાં હતાં તેવામાં આ સમસ્ત ગ્રંથનું શુદ્ધિપત્રક તૈયાર કરવાનું કામ શ્રીયુત કુંવરજી આણંદજીને સેંપવાનું નક્કી થયું. એથી ત્યાર પછીનાં દ્વિતીય વારનાં સશેધન પત્રની એક નકલ તેમના ઉપર પણ મોકલવાને પ્રબંધ કરાયો. આ મહાશયે તે તપાસી જવામાં તેમજ આ સમગ્ર ગ્રંથગત વિચારે સંબંધી મારી સામે જે પ્રશ્નો રજુ કરવામાં જે મહેનત લીધી છે તે બદલ તેમને હાર્દિક અભિનંદન આપવામાં આવે છે. આના ઉત્તર ૧ આની પ્રતીતિરૂપે એટલું જ નિવેદન કરવું બસ થશે કે આને “અહંત' સાથે ખાસ સંબંધ છે; એથી એના અર્થ માટે વેદમાં “અહંત' શબ્દ ક્યાં ક્યાં નજરે પડે છે તેના નિર્દેશ માટે તેમજ બૌદ્ધ સાહિત્યમાંના એના પ્રયોગ માટે “ The Indian Historical Quarterly ” ના તૃતીય વિભાગ (volume )ના ૪૭૫ થી ૪૭૮ પર્યરતનાં પૃષ્ઠ જેવા ભલામણ કરવામાં આવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) યથાસાધન પ્રથમ પરિશિષ્ટમાં મે' આપ્યા છે, શુદ્ધિપત્રક તૈયાર કરવાનું કામ તેા તેમનાથી ખની શકયું નથી. આ તદનદીપિકામાં જે જે ગ્રંથાને સાક્ષિરૂપે ઉલ્લેખ કરાયેા છે તેના અકારાદિ ક્રમની સૂચિ દ્વિતીય પરિશિષ્ટ તરીકે અત્ર આપવામાં આવી છે. આ ઉપરાંત જૈનતત્ત્વપ્રદીપના લાક્ષણિક વિભાગગત તેમજ એના આ વિવરણુગત લક્ષિત શબ્દોની પણ સૂચિની ત્રીજા પરિશિષ્ટ તરીકે અત્ર સકલના કરવામાં આવી છે. આ પ્રમાણે આને યથામતિ સાંગોપાંગ અનાવવા મેં પ્રયાસ કર્યો છે. પુણ્યપત્તનના પ્રાચ્યવિદ્યાસંÀાધનમંદિરનું નિમંત્રણ સ્વીકારી હું અહીંથી ત્યાં ( પુણ્યપત્તન ) જઇ રહ્યા તે વેળા ચેાગ્ય પુસ્તકાલયના અભાવે અને મારી પાસે પશુ ત્યાં આવશ્યક જૈન પુસ્તકો નહિ હોવાથી કેટલાંક સ્થળેાનાં અવલેાકન માટે મારે, મને જ્ઞાનગેાચરીને આસ્વાદ લેવામાં અનુકૂળતા કરી આપનારા વિદ્યાવિલાસી મુનિ શ્રીચર્તુવિજયને પરિશ્રમ આપવા પડડ્યા હતા. આ કાયાઁ તેમણે જે ઉમંગ અને ઉલટથી ત્વરા `ક કરી મેાકલ્યુ હતું તે બદલ હું તેમના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ વિવરણ તૈયાર કરવામાં ખાસ કરીને ગુજરાતી ગિરામાં ગુંથાયેલા ગ્રંથા પૈકી નવતત્ત્વવિસ્તરા અને તત્ત્વાર્થ સૂત્રનું વિવેચન એ એ મને વિશેષતઃ ઉપયોગી થઈ પડયાં છે એટલે એના ચેાજક-પ્રકાશકના પણ ઉપકાર માનવાની આ તક હું સહર્ષ વધાવી લઉં છું. અંતમાં મહુશ્રુત સજ્જનેને આ ગ્રંથમાં જે ન્યૂનતા જાય તે તેમના સૌજન્ય અનુસાર પ્રેમભાવે સહન કરી લેવા તેમજ ભવિષ્યમાં મને માગસૂચક થઇ પડે તેવી સૂચના કરવા પ્રણામાંજલિ પૂર્વક પ્રાર્થના કરતા વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર સુબઇ. આશ્વિન શુક્લ પ્રતિપદ્ વીર સ'. ૨૪૫૭ હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧ દક્ષિણવહારી મુનિરાજ શ્રીઅમરવિજયના શિષ્યરત્ન. ૨ ૬ જૈન ગ્રંથ પ્રકાશન સભા ' તરફથી ઇ. સ. ૧૯૨૩માં આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે. 8 ગૂજરાત વિદ્યાપીઠ ( અમદાવાદ ) તરફથી આ પ્રકાશિત થયેલ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતીથી ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી મહારાજ. विद्वान् कलावपि महान् विशदक्रियावान् वृद्धस्तथापि वयसा दृढशक्तिधारी। पटदर्शनेद्धमतिराईतदृष्टिभक्तिर्भातीह मंगलविजेतृवरो मुनीन्द्रः ॥ हिमांशुविजयः Page #26 -------------------------------------------------------------------------- ________________ 666666666666666666 ' श्रीमङ्गल विजयाष्टकम 6666666666666666666 श्रीध में स्मृतिशेषकं पदमिते जातच शोकं महत् लोकानां प्रमदाय यः प्रति गुरोर्धमात्पदं प्राप्तवान । दृष्ट्रा यस्य गुणैककान्तिममां प्रीती जनांघों गिरा पूर्णेन्दु समवाप्य किं मलिलधिः हर्ष न वा धारयेत् ॥ १ ॥ * for मानिनोऽधिकधियं ग्लानानना व्याकुलाः सञ्जाताः सहसा यथा छुट्टपति दृष्ट्राऽरविन्दानि वै । haaraar निशम्य तमगुः ख्यानित्र दिव्यापिनीं स्पादादानुगुणच युक्तिरचनं संश्रुत्य चक्रुः स्तुतिम् ॥ २ ॥ * *** * आत्मारामे विकसितमितानेकविद्योद्मानां सौगन्ध्यं षट्पदसमुदया यम्य जिर्घान्ति सन्तः । श्रोतुं धर्म भविकमनमश्चाश्रयन्ते यदट्टि सोऽयं जीयादुपकृतिमना मङ्गलश्रीविजेता ॥ ३ ॥ * * * * ज्ञानप्रभा प्रतिहताऽध चतुर्दिशासु श्रीमङ्गलेनिविजयेन तमोऽध्य जैनागमादिमुखपण्डितमानसानां व्यस्तारि वे हृदयपद्मविभाकरेण ॥ ४ ॥ * + Page #27 -------------------------------------------------------------------------- ________________ माध्यस्थ्यशान्तिगुणरत्नखनिः सुमृतिः प्राजश्च वृद्धि निक्रपेण परीक्षिता सौ । मन्ये तके गुणमणीनपहर्तकामाः मत्मङ्गतिव्यनिकरण हि चोरयन्ति ॥ ५ ॥ वैष्यमाकलितवान् किल तकशास्र शाब्दे पि यम्य धिषणा क्रमते यथार्थम् । माहित्यशाम्नमपि चागमवेदवदी जनेतरीयनवदर्शनशास्रवेत्ता ॥३॥ क्रोधाग्निदग्धमनमा जलदाम्बुधारा लोभाहिदष्टवपुषां शममन्त्रकल्पा । यहारती समि भाति सुधासगोत्रा श्रीमान बनी विजयते वरलब्धकीतिः ॥ ७ ॥ विशुद्धचारित्रगुणकवृत्तिः मंमारचित्रे य उदाममृत्तिः । मुमुक्षुभावविहितात्मशुद्धिः श्रीमङ्गलात्मा विजयश्चकास्ति ॥ ८ ॥ व्या. ती पंडित अम्बालालः शिवपुयाम AWRA Page #28 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા યાને ન્યા. તી, ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજીની સંક્ષિપ્ત જીવનરેખા પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે, એને વેગે પાણુ સકલ નદીનાં તે ગમ વહે; વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી, દયાના, પુણેના તુજ પ્રભુ! મહાસાગર ભણી. » ન્હાનાલાલ, લેખક: ન્યાયતીર્થ, તર્કભૂષણ પંડિત બાલાભાઇ વીરચંદ દેશાઈ (ભિક્ષુ-સાયલાકર ). Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત; મીઠી મનોહર વાડી આ હારી નંદનવન શી અમલ, રસ ફુલડાં વીણતા વીણતાં ત્યાં કરીએ નિત્ય કલોલ, અમારી સન્ત મહન્ત અનન્ત વીરોની વહાલી અમારી માત, જય જય કરવા હારી જગતમાં અર્પણ કરીએ જાત. અમારી ગુણવંતી ગુજરાત.” એ જ કવિ ખબરદારની રસભરી કવિતાની માનીતી રસવંતી ગુજરાત અને આજની પિતાના નવકુસુમ જેવા કે મળ બાળકોની સામે મુખેની કુરબાનીઓથી શૌર્યવંતી બનેલી ગુજરાત' જેનાં સંતાનો એક વખત નમાલાં, સુકોમળ અને ભીરુ ગણાતાં હતાં એ જ ગુજરાત. અને આજે સમયધર્મની હાકલ પડતાં અનેક મેંઘા પુત્રોની કુરબાની આપનાર પણ એ જ ગુજરાત કે જેના ખોળામાં જેનાં સંતાનોએ તલવારના ખેલે પણ ખેલ્યાં છે-હજારો વિલાસ પણ ભેગવ્યાં છે; અરે જેનાં કેટલાંક બાળકો નિરક્ષર ભટ્ટાચાર્યો પણ થયાં છે, જ્યારે કેટલાંકે તે વિદ્યાના ક્ષેત્રમાં અદ્વિતીય કાર્યો કર્યા છે, કેટલાંકે જર, જમીન અને જેરૂને માટે માથાં પણ મેલ્યાં છે અને કેટલાંકે તેને તૃણવત્ ત્યાગ પણ કીધે છે, કેટલાંક વિલાસમાં લપટાયા પણ છે અને કેટલાંક સાધુતાની શ્રેષ્ઠતાએ પણ પહોંચ્યાં છે. આવી વિચિત્ર સ્વરૂપી ગુજરાતના એક ત્યાગી અને વિદ્વાન મહાજનની આ રેખામાં જીવનકથા છે. વડોદરા રાજયમાં “હેસાણા’ ગામની પાસે એક “લીંચ' નામનું ગામડું છે. એની વસ્તી ત્રણ હજારથી વધારે નહિ હોય. એની સુંદરતામાં પ્રાકૃતિક સુંદરતા સિવાય માનવકૃત સુંદરતા કાંઈ જ નથી એમ કહેવાય. હિંદુસ્તાનનાં ગામડાં એટલે કાંઈ સુવડ, સ્વચ્છ અને Page #30 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા સગવડતાવાળાં યુરોપનાં ગામડાં નહિ' પણ શહેરામાં વસતા ભૂખ્યા વરૂએથી પાયમાલ થયેલા દુ:ખી ઘરના એક સમુદાય, જેમના આરેાગ્ય માટે ત્યાં મ્યુનિસીપલીટી હાતી નથી, જેમની કેળવણી માટે સામાન્ય નિશાળ કરતાં કાંઇ વધારે હેતુ નથી, જેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે ક્લો કે તે-ગ્રાઉન્ડા હાતાં નથી, જેમના જીવનની મેાો માટે બાગબગીચા કે કોઇ અન્ય વસ્તુએ હૈાતી નથી. ફક્ત કુદરતની જ મહેરબાનીથી જીવતા આવા ગામડામાંથી પણ જેમ કાદવમાંથી કમળ થાય તેમ મહાત્માઓ પેદા થાય છે. એમનાં આરેાગ્ય, કેળવણી અને શિક્ષણ ઉપર કુદરત જ ધ્યાન આપે છે. એમના જીવનની વૃદ્ધિ સાથે જ બધે સ્વાર્થ સ્વતઃ સષાતા જાય છે. એ જ ‘ લીંચ ’ ગામમાં એક ધર્મિષ્ઠ મહેતા કુટુમ્બ વસતુ હતુ. અને પૈસે ટકે તે મધ્યમ સ્થિતિનુ' હતુ. ગામડાના એછા ખર્ચેવાળા જીવનમાં તે પેાતાના દિવસે આનંદમાં પસાર કરતું હતું, તેમની મહત્વાકાંક્ષાઓ રાક્ષસી ન હતી કે તેમને જીવનમાં અશાન્તિ હેરાન કરી શકે, પણ તેમની આકાંક્ષાઓની પર્યાપ્તિ કુટુમ્બસેવામાં, ધસેવામાં યા ગ્રામસેવામાં જ થતી હતી. આ કુટુમ્બમાં આગેવાન ભગવાનદાસ મહેતા હતા, જે જન્મથી લઇને ધાર્મિક કાર્યોંમાં રસ લેતા હતા. સાંસારિક કાર્યામાં વધારે નીરાગતા રાખતા અને પેટપાષણ જેટલા ધંધા સિવાયના સમય ધમની ઉપાસનામાં વ્યતીત કરતા. સુસાધુના સ‘ગથી તે ખારવ્રતધારી પણ અન્યા હતા. જીવનના અન્તિમ કેટલાએક વર્ષામાં તે તેમણે બ્રહ્મચર્યં વ્રત પણ લીધુ હતુ. સાથે તેમનાં સુશીલા પત્ની અમાદેવી પણ તેમાં રસ લેનારાં હતાં, જેથી આ ૪'પતીનું જીવન વિષમય સંસારના ક્ષેત્રમાં સુખ અને સતાષથી પસાર થતું હતુ. સંવત્ ૧૯૩૩ ની સાલ હતી. હેમંત ઋતુના માગશર મહીના પસાર થતા હતા. ખેતરામાં જુવારના છેાડા પાકી ચૂકવા હતા. કેટલેક ઠેકાણે તેા લાવણી પણ શરૂ થઈ ચૂકી હતી. ખેડુતા ખેતરોમાં અનિલની મદમર્દ લહેરીમાં ડાલતા દાણાથી ભરેલા ડુડા જોઈને આનંદ પામતા હતા. આવેલા ભાતા ઉપર ભવિષ્યની મહેલાત ઘડતાં આનદથી પૈસા ઉડાવતા દૂકાનદારો પેાતાના ધીરેલા પૈસા એવડા વ્યાજે મળશે એમ વિચારીને મલકાતા હતા. બાળકો પશુ શિયાળાની મીઠી ઠંડીમાં પેાતાના પાઠે બહુ આનંદ પૂર્વક યાદ કરતા હતા. રાત્રે ઉગતી ચાંદનીમાં સગડીની આસપાસ બધાં ટાળે વળી પાતપાતાની કહાણીએ કરતાં–કાઇ દુઃખ રડતુ, કોઈ સુખ કથતું તે કાઇ પરી અને અપ્સરાની વાતા કરતું એમ જાણે સ†દેશીય કાન્ફરન્સ ભરાતી. આવા સુન્દર માસની એક ચંદ્રમાવાળી રાત્રિના અન્તિમ ભાગે આપણા જીવનકથાના નાયક મહાત્માના જન્મ થયો. ત્રણ ભાઈ અને એ મ્હેનેાની પછી એવતરેલા બાળક માટે ગૃહસ્થાને છે. આનંદ હોય; પરંતુ જન્મથી જ કોઇ અનુપમ શક્તિને લઇને જન્મેલા આત્મા તરફ્ સવને કુદરતી ખેંચાણ થાય છે. સર્વાંનાં મના તે બાળકના જન્મથી જ આનંદ પામ્યાં અને જાણે એ દર્શાવવા માટે જ નામ ન પાડ્યુ' હોય તેમ એ બાળકનું નામ ' મનસુખ ” રાખવામાં આવ્યું. અભ્યાસ અને તેના ત્યાગ— ૩ મનસુખ ગામડાના વાતાવરણમાં મોટા થયા, જેથી એનુ શરીર સારૂ કસાયુ. એના Page #31 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા અંગમાં નકામી સુકુમારતા અને કમળતા ન ભરાણું. એ ગામડાની ખણે અને ખેતરમાં ફરતે નિર્ભય બન્યું. સાત વર્ષ વીત્યાં અને તે નિશાળે ભણવા ગયે. ગામડાની નિશાળમાં પણ મનસુખને ભણવાને શેખ લાગે. તેણે ઉત્સાહથી પોતાને અભ્યાસ કરવા માંડ્યો. વર્ગમાં પણ તેને ઉંચે નંબર રહેતા. પણ સ્થિતિની પરિવર્તનશીલતાનાં ચક્રમાં કયો સંસારી નથી સપડાતે ભગવાનદાસ મહેતાની સ્થિતિ પલટાણ. પૈસાની તંગાશ વધી. કુટુમ્બનું એકલે હાથે ભરણપોષણ મુશ્કેલ બન્યું. તેમણે પુત્રને ધંધામાં જોડ્યા. મનસુખને પણ પિતાના પાંચ વર્ષના અભ્યાસને તિલાંજલી આપવી પદ્ધ અને અણગમતી રીતે પિતાની આજ્ઞાને માન આપીને વેપારી લાઈન સ્વીકારવી પડી. પણ પાણીમાં રહેતાં કમળને જેમ પાણીને પાસ લાગતું નથી તેમ આવા વ્યવસાયમય જીવનમાં પણ મનસુખનું મન આ સર્વ વાતેથી નિરાળું રહ્યું. માતાને સ્વર્ગવાસ “ સુખે ચાલ્યો જાતે દિવસ સુખમાં ના ગત થશે, મળ્યા અપાનંદ મનુજ દિલને તે ખરી જશે; રહેશે રોવું, તે જન મનુનું બાન્ધવ ખરૂં, બધું વહાલું બીજું મરણ સમયે જાય વહતું” -કલાપી. મનસુખે સંસારની સોળ સોળ પાનખર ઋતુઓ જોઈ અને તેને કાળના અનન્ત ઉદરમાં લીન થતી પણ જોઈ. હવે તે યુવાની તેના દ્વાર પર આવી ડેકીયાં કરી રહી હતી. મનસુખ સંસારની પેટ ભરવા માટેની ધુરાને ઉદાસી મને ધીરે ધીરે ખેંચી રહ્યો હતે. ત્યાં તેના હૃદય ઉપર એક સખ્ત ફટકો લાગ્યા. એ દુઃખીયારી સાલ ૧૯૪ત્ની હતી. મનસુખની પ્રેમાળ માતા થી બીમારી ભેગવી સંસારથી હંમેશને માટે ચાલી ગઈ. મનસુખ અકલિત મુંઝવણ સાથે માતાના દેહને રાખમાં મળી જતે જોઈ રહ્યો. સાથે એનું પુત્રાહુદય પ્રેમથી હન કરી રહ્યું. એ વિચારતું હતું કે –“અરે આ શું ? જેના પર આટલે પ્રેમ તેને પણ મને છેડીને જવું પડયું તે પછી ક્યાં છે સંસારમાં અવિચળ પ્રેમ અને અવિચળ જીવન ?” મનસુખે જોયું કે જ્યારે પિતે છાતી ફાટ રડતું હતું ત્યારે બીજ હલકા મને જાણે કાંઈ ખાસ દુઃખદાયક બનાવ ન બન્યા હોય તેવી રીતે વાત કરી રહ્યાં હતાં. તેણે વિચાર્યું કે સંસારમાં મેહ જ રડાવે છે, રુદનની માતા મેહ છે; એને છોડું તે આ બધી ગભરામણ છૂટી જાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા દૃઢ વૈરાગ્ય અને બ્રહ્મચર્ય વ્રત 6. The glories of our blood and state Are shadows, not substantial things; There is no armour against fate, Death lays his icy band on kings. Sceptre and crown Must tumble down And in the dust be equal made With the poor crooked scythe and spade." -James Shirley. ધીરે ધીરે સમય પસાર થતે ગયે. માતાના વિયોગના દર્દની હવા સમય કરી રહ્યા હતા. એક દિવસ તે મનસુખના ઘરમાં વાજાં વાગવા માડયાં. ઘરનાં બધાં માણસે સુંદર અલંકારો અને સુંદર વસ્ત્રો પહેરી ફરવા માંડ્યાં. ઘરે રંગવા અને શણગારવા માંડ્યાં. મિઠાઈઓ તૈયાર થવા માંડે. ચારે કેર આનંદ આનંદ પ્રસરી રહ્યો. મનસુખે જાણ્યું કે મેટા ભાઈનું આજે લગ્ન હતું. પ્રત્યેક મનુષ્ય સમજતું હતું કે આજે ખરે આનંદને દિવસ છે. જીવનના લહાવા લુંટવાને સમય જ આ છે. પણ મનમુખ વિચારતે હસે કે-“શું? - આજ જીવનનું સાચું સુખ છે? આથી જીંદગીમાં સુખ મળે ?” પણ પ્રશ્નના ઉત્તરે ન જ મળતા. એનું અનભ્યાસી હદય જવાબ ને તું આપતું. અને ન સમજાય તેવી મુંઝવણ પેદા કરતું હતું. અસ્તુ. મનસુખે રાતે ખૂબ ધમાલ જોઈ. મોટા ભાઈ લગ્ન કરીને આવ્યા. એક નવેઢા ઘરમાં આવી. બધે ઉત્સાહ ઉત્સાહ અને આનંદ આનંદ ફેલાઈ રહ્યો. ત્રણ ચાર દિવસો વીત્યા કે બધું સમાપ્ત થયું અને ધીરે ધીરે માનવમંડળ વિખરાયું. બહારથી આણેલી નવોઢા હવે ઘરના કામકાજમાં ભાગ લેતી થઈ. અને ઘરમાં આનંદની લહરીઓ વતી લાગી. છતાં મનસુખ હજી મૂઢની જેમ વિચારતે કે- શું આમાં સાચું સુખ છે?” પણ તે પ્રશ્ન અનુત્તર જ રહેતો. - થોડાક સમય આનંદમાં પસાર થયો. એક દિવસ ઘરમાં ડોક્ટર આવ્યા. બધા ધમાધમ કરીને દેહતા જણાયા. ઘરમાં કઈ દવા તૈયાર કરતું તે કઈ કઈ બેરાક બનાવવાની ભાંજગડમાં પડયું હતું. પ્રત્યેકના મુખ પર થી વધતી ચિતાની રેખાઓ પથરાઈ ગઈ હતી. બિચારી પેલી થોડા સમય પહેલાં આવેલી નવેઢાના-સંસારના હાવો લેવાને તલસતી યુવતિના મુખ પર જતાં તે માલુમ પડતું હતું કે ક્યાંય પણ તેજનું અસ્તિત્વ ને તું. એ વ્યાકુળ અને ગભરાયેલી હતી. તેની આંખોમાં વિષાદની ઘેરી છાયા પથરાયેલી દષ્ટિગોચર થતી હતી, Page #33 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા મનસુખે આ બધું જોયું અને જાણ્યું કે મોટા ભાઈ સખ્ત બિમાર છે. ભાઈ તરફની પ્રેમે એના હૃદયમાં દુઃખ પેદા કર્યું પણ એ અફસોસ કરે કે ન કરે તેટલામાં નેહીઓના કારમાં રુદનની એક વજા જેવા સખ્ત હૃદયને ધ્રુજાવી નાખે તેવી ચીસ સંભળાણી અને ઘરમાં કકળાટ મચી ગયો. મનસુખે વિલાપ કરતા જેનાથી જાણ્યું કે “ભાઈ, માતા જે રસ્તે ગઈ, તે રસ્તે સીધાવી ગયો,” રુદન કરતાં સ્નેહીઓ શબને બાંધી શ્મશાને લઈ ગયા. પેલાં ત્રણ વર્ષ પહેલાનાં હસતાં નેહીઓ આજે રડતાં હતાં, છાતી ફુટતાં હતાં. પેલી નવોઢા તે જાણે રુદનથી આકાશના ટુકડા કરવા ચાહતી ન હોય તેમ વિલાપ કરી રહી હતી. એને વિલાપ દેખી કઈ પિશાચહદયનું માનવી પણ પીગળી જાય. અરે ! પત્થરને પણ જે હૃદય હોય તે પાણું થઈ જાય. પણ ક્રૂર મૃત્યુએ તે પિતાના કાન જ કાપી નાખ્યા હતા. એણે તે પિતાનું ધાર્યું કર્યું. સ્મશાનમાં મનસુખે ભાઈનું સુંદર શરીર સવભક્ષી અગ્નિજવાળામાં સ્વાહા થતું જોયું અને સાથે જ પ્રથમને વિચાર ઉો કે “ શું સાચું સુખ આ છે ?” અત્યારે એના હદયે જવાબ વાળે કે “જે સાચું સુખ બધા માનતા હતા તે 'તું તે તો રે જ છે, અને બીજું જ છે.” મનસુખને પ્રશ્ન ઉઠો કે “ કયાં છે? અને કેવું છે ?” ત્યાં ફરી એનું હૃદય અટવાઈ ગયું. જવાબ ન મળે, એથી ફરી એ મુંઝવણમાં પડશે. થોડા સમય પહેલાના આનંદને બદલે અત્યારે ઘરમાં શેકની ઘેરી છાયા પથરયેલી હતી. બધાનાં મુખે ઉદાસી હતાં. પેલી નવેઢા જેના હાથ પર અને શરીર પર સુંદર ભૂષણે શોભતાં હતાં તેના શરીર પર આજે એક પણ આભૂષણ અસ્તિત્વમાં ને'તું. એ એક શ્યામલ વસ્ત્રથી પિતાના શરીરને વીંટાળી ખુણામાં બેઠી હતી. એનું મુખ જાણે અનન્ત વર્ષોની ચિન્તાઓથી કરમાઈ ન ગયું હોય તેવું થઈ ગયું હતું. અરેરે ! જે સુખને અન્ત દુઃખમાં છે તે સુખ શાનું? All's well that ends well અર્થાત્ જેને અન્ત સારે તે વસ્તુ સારી. આ બધાં દશ્યો અને વિચાર મનસુખને મુંઝવી રહ્યાં હતાં. જેમ આકાશમાં ઘેરાયેલાં ઘનઘોર વાદળાં વેરાઈ જાય અને સૂર્યદેવને સોનેરી પ્રકાશ જગત પર ફેલાય એમ તે જ અરસામાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી ત્યાં પધાર્યા. પ્રાતઃકાલનાં વ્યાખ્યાન બધાં સાંભળવા જતાં. મનસુખ પણ ચાલ્યું, ત્યાં એણે એ સાધુશિરોમણિના મુખથી સાંભળ્યું કે “વા જાતતન મધ્યા, રાઘા = તગિરિ .. निरीक्ष्यते भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ॥" અનિત્ય ભાવનાને પૂર્ણ પરિચય કરાવનારા આ લેકની વ્યાખ્યા ચાલી. રાજા, રાણ કે શેઠીઆઓને-કેઈને પણ સુખ નથી; સાચું સુખ તે સંસારથી વિરક્ત થયેલ-જેણે મેહ અને માયા ત્યાગી છે એવા પુણ્યશ્લેક સાધુને છે. મનસુખે આ સાંભળ્યું. એના હૃદય પરથી વજન ઓછું થતું લાગ્યું. હૃદયમાંથી ઘણાં વર્ષોની મુંઝવણ જાણે નાશ ન પામતી હોય તેમ લાગ્યું. એના હૃદયમાંથી ઘર અજ્ઞાનને Page #34 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા પહદે ખસી જઈ જાણે તેજ ન પ્રસરતું હોય તેમ લાગ્યું. એને સત્ય સુખ શામાં છે તેની ઝાંખી થવા માંડી. ઘણે વખત વિચારના વમળમાં ફસેલે આત્મા મહાત્માના શેડા ઉપદેશથી કંઈક સ્વતંત્રતા અને સુખ અનુભવવા લાગ્યું. જાણે બધા પાશે તૂટતા ન હોય તેમ એને લાગ્યું. અઘેર અને અંધકારમય વનમાં એક સ્વચ્છ અને પ્રકાશવંત માર્ગ દેખાય. વ્યાખ્યાન પૂર્ણ થયું. માનવમેદની વિખરા. મનસુખ સૂરિજી પાસે ગયે. તેણે પિતાની શંકાઓ જાહેર કરી. તેનું નિરસન થયું. પછી મનસુખ ઠાવક થઈ બે -“ગુરુદેવ! હું આ દુઃખમય સંસારમાં ન ફર્સ માટે મને આજીવન બ્રહ્મચર્ય વ્રત આપ. હું હજી મારા જીવનને પવિત્રતાના ઉંચા પગથિયે લઈ જવા ચાહું છું વાતે મને બ્રહ્મચર્ય વ્રત આપી, વર્તમાનમાં સંસારની વાસનાના મજા મારા ઉપર ન ધસી આવે માટે પાળ બાંધી આપે.” જનહૃદયના પરીક્ષક મહાત્મા શ્રીવિજયધર્મસૂરિજીએ એ કાંચનને તપાસ્યું. કથીર તે નહિ નીકળે? પણ કાંચન કેમ કથીર નીકળે ? અન્ને મહાત્માએ તેને બ્રહ્યચર્ય વ્રત આપ્યું. મનસુખ કંઈક ગુણ આનંદ અનુભવતે ગૃહ પ્રતિ પાછો ફર્યો. છેડે સમય વીત્યા બાદ એણે ઉપાશ્રયમાં “સમરાદિત્ય કેવલીને રાસ” વંચાતે સાંભળે. વૈરાગ્યના ઉત્તમ કોટિના એ ગ્રંથે મનસુખના હૃદય પર ખૂબ ઉંડે અસર કરી. આ તે બળતામાં ઘી હેમાવા જેવું થયું. વૈરાગ્યને અગ્નિ તે પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો, આ રાસની ઉચ્ચ ભાવનાએ તેમાં ઘીની ગરજ સારી. તે બિલકુલ આ સંસારના ઝઘડાઓથી ઉદાસી બન્યો અને સાધુતા ગ્રહણ કરવાની ભાવના તેના હૃદયમાં દઢ થવા લાગી. દીક્ષા માટે પ્રયાણ-નિરાશા-પુનરાગમન શીતળ નહિં છાયા રે આ સંસારની કુડી છે માયા રે આ સંસારની કાચની કાયા રે છેવટ છારની સાચી એક માય રે જિન અણુગારની ” –બાર વ્રતની પૂજા. મનસુખને હવે સંસારમાં રહેવું બહુ કઠિન ભાસતું હતું. તેનું મન વેરાગ્યમય બન્યું હતું. આથી તેના મનમાં એમ થતું હતું કે આ બધી શી ઉપાધિઓ મારે તે બધું છે દઈ સંસારી મટી સાધુ થવું છે કે જેમાં સંસારનાં દુઃખનું અસ્તિત્વ નથી. આ ભાવના ધીરે ધીરે ૫કવ થતી જતી હતી. અને એનું મન વધારે ને વધારે સંસારી કાર્યોથી ઉદાસીન બનતું જતું હતું. તેમાં જાણે કુદરતે સહગ ન આયે હોય તેમ તેના પિતાશ્રી ભગવાનદાસ શેડી માંદગી બાદ આ ક્ષણિક સંસારને છે ચાલતા થયા. યદ્યપિ મનસુખને પિતા તરફના પ્રેમને લીધે દુઃખ તે અવશ્ય થયું, પણ જ્ઞાનદષ્ટિથી જોતાં તેને લાગ્યું કે “મારે માર્ગ હવે એકલો થયો. હવે મને ઈષ્ટ પથમાં પ્રગતિ કરતાં કઈ રોકવા નહિ આવે.” Page #35 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ ” એમ નરસિંહ મહેતા જેવી ભાવના જાગી. અને ભાવનાને સાકાર કરવા તેઓ સમય શોધવા લાગ્યા. છેવક તપાસ કરતાં તેમણે જાણ્યું કે જેમનાથી પિતાની મુંઝવણ દૂર થઈ હતી એવા શાઅવિશારદ વિજયધર્મસૂરિજી “સમી ગામમાં વિરાજતા હતા. મનસુખને મન થયું-“ચાલ ભાઈ ! એમના ચરણમાં જઈને ઝુકાવી દઉં.” . એક રળિયામણી પ્રભાતે હજી સૂર્યના લાલ ગળામાંથી કિરણેયે નેતાં છુટ્યાં તેવામાં મનસુખ-આજને નવજુવાન મનસુખ જાણે સ્નેહના પાશને અંતરના બળથી કાપી ન નાખતે હોય અને છુટ થવા માંગતે ન હોય તેમ ભરેલા ઘરમાંથી એકાકી નીક–નીકળી પડશે. એણે ગામને સુંદર સીમાડો વટાવ્યા. તે સ્ટેશનના રસ્તે પડશે. દષ્ટિમાંથી ઝાંખા થતા પિતાના ગામને જાણે અન્તિમ વખત ન જેતે હેય તેમ એક ઉડતી નજર નાખી રવાના થયો. સ્ટેશન આવ્યું–ગાવ આવી-ગામાં બેઠો-ઉતર્યો-ચા અને “શંખેશ્વર તીર્થમાં જઈ તીર્થયાત્રા કરી ત્યાંથી “સમી ગામમાં ગુરુશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયે. તેણે પિતાની મહતી ઈચ્છા જાહેર કરી. ૫ણે એ સૂરિવર્ય આજના કેટલાક સ્વછંદી સાધુઓના જેવા ન હતા. આજના અમુક સાધુઓના જેવી એમની વૃત્તિ ફક્ત શિષ્ય જ એકઠા કરવાની નેતી કિતુ એમની વૃત્તિ તરફી સંગ નિહાળી કામ કરવાની હતી. ખરેખર ! પીળાં ચા વેત કપડાં પહેરી લેવાથીમાથું મુંડાવી નાંખવાથી ગૃહત્યાગ કરવા માત્રથી સાધુત્વની પર્યાપ્તિ નથી થતી, પરંતુ મેહ, માયા અને કક્ષાની સામે ઝૂઝતા અંતરના માપથી સાધુત્વની સીમા મપાય છે. વિજયધર્મસૂરિજીએ ફરમાવ્યું-“ભાઈ ! એક વખત ફરી પાછા ઘેર જાએ. સગાં નેહીઓને મળે ને તેમની આજ્ઞા મેળ; એ વિના દીક્ષા ન અપાય. મનસુખ હતોત્સાહ થયા. પણ જરા હીંમત એકઠી કરી તેણે એક પાસે ફેંક્યો-“જી, આપની વાત યથાર્થ છે, પણ સ્નેહીઓ મને કેમ રજા આપે? એમની પાસે હું વધારે છે કહી શકું?” મહાત્માજીએ હસતે મુખડે જવાબ વાળે-“તે મનસુખ! જે આટલી પણ શક્તિ સાધુ થનારમાં ન હોય તે પછી સાધુ થઈને પણ શું કરશે? તમારે હદય મજબૂત રાખી સ્નેહીઓને સમજાવી તેમની રજા મેળવી આવવું જોઈએ, નહિં તે દીક્ષા નહિં મળે,” સૂરિજીએ તે રોકડું પરખાવ્યું. મનસુખ સમજે કે અહિં દાળ નહિં ગળે. ચાલે કરી ઘર અને વળી ને પ્રયત્ન શરૂ કરીએ. મનસુખે ઘર તરફને રસ્તો લીધે. એના મનમાં હજી એ જવાબને પડશે ગાજતે હસે કે-“નહિં તે દીક્ષા નહીં મળે.” આ વાત ઉપર ચાર છ મહિનાનાં પડે વીંટાઈ ગયાં, છતાં મનસુખના મનની વાત પર હજી એક પણ પડ નો'તું ચડયું. એણે મોટા ભાઈને તે કહી જ દીધું હતું કે-“મારે દીક્ષા લેવી જ છે, રજા આપશો.” Page #36 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા ૯ નેહવશ સગાઓ એકદમ કેમ હા પાડે ? પણ જ્યારે તેમને સ્પષ્ટ જણાયું કે મનસુખનું હૃદય હવે વધારે દુઃખી થાય છે અને એને હવે આ સંસારના રગડામાં પડવાનું જરા પણ મન નથી ત્યારે તેઓએ રજા આપી અને કહ્યું કે “ભાઈ ! જજો, શક્તિ વિચારીને કામ કરે છે, પણ હમણાં શેડ વખત રોકાઈ જાઓ.” થોડા સમય પછી પિતે દીક્ષા લેવા જશે એમ નક્કી થયું. એથી મનસુખનું હૃદય આનંદથી ઉભરાયું. સ્નેહીઓએ અને સગાંઓએ હવે મનમુખ દીક્ષા લેવા જાય છે એમ સમજી તેને અનેક પ્રકારનાં આનંદ તથા ભેજન આપવા માંડયાં. પણ આ બધાની વચ્ચે સ્થિર ચિત્તે મનસુખ નિલેપ ઉભો રહ્યા અને શાન્તિની નજરે બધુ નિહાળી રહ્યો. દીક્ષા – એ ઝવૈત, સૈવાનુબજ मनुष्यत्वं मुमुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥" એ ૧૫૬ ના વૈશાખ માસની પંચમીની રમણીય સવાર હતી. “મહુવા ગામ આજે શણગારાયું હતું. શ્રાવકે બહુ ઉત્સાહ પૂર્વક ચિતરફ તૈયારીઓ કરતા દેખાતા હતા. રસ્તાઓ ઉપર પતાકા અને ઝંડાઓ બાંધવામાં આવતા હતા. જૈન પૈસાદાર પિતાનાં મકાનની આગળનો ભાગ સાફ કરાવી પાણી છટાવી સુંદર બનાવતા હતા વૈશાખના તાપથી બચવા, ઉપર મનહર ચાનીઓ બંધાવતા હતા. ચિતરફ જૈનોના ઘરેઘરમાં આનંદ ઉભરાતે દેખાતું હતું. જૈન ઉપાશ્રય તેમ જૈન મંદિર પણ શણગારવામાં આવ્યાં હતાં, વાજીબેના ના કર્ણાચર થતા હતા. આ બધું જોતાં એમ ભાસતું હતું કે જાણે કઈ તાલેવંતની પુત્રીના લગ્નને ઉત્સવ હશે અને આજ કાલમાં જાન આવવાની હશે, જેથી આ બધી તૈયારીઓ થતી હશે. પણ વહાલા વાચક! તપાસ કરતાં વાસ્તવિકતા તે બીજી જ જણાઈ. લગ્ન તે હતું જ પણ સંસારની વિલાસવાસના અને વૈભવનું નહિ. ત્યારે? સંસારથી પર મુક્તિની સાધનાનાં, સમ્યક્ત્વ-પ્રાપ્તિનાં ને સમાધિનાં એ લગ્ન હતાં. લગ્ન કરનાર વિશ્વની ચળ લહમીને માલીક કહેવાતે તાલેવંત નહે તે પણ મોક્ષની અખૂટ અને અવિચળ લક્ષ્મીને માલીક બનવા માંગનાર હદયની વાસનાને માલીક-સાચો તાલેવંત, એક નવજુવાન હતો. એની જાનમાં આવેલાનાં હદ સંસારનાં ક્ષણિક સુખો ભેગવવા ચા એશઆરામ કરવા આવેલાં ન'તાં પણ તપ અને ત્યાગની પાછળ અનુમોદન કરનારાં ભક્તિભીનાં હદયે હતાં. સંક્ષેપમાં વહાલા વાચક! આ લગ્ન નેતા, પરંતુ દીક્ષા હતી. આવતી કાલે શ્રી વિજયધમસૂરિજીની પાસે એક નવજુવાન દીક્ષા લેનાર હતે. એના ઉત્સવની જેન સંઘે કરેલી આ તૈયારીઓ હતી. અને વાચક ! તે નવયુવાન કઈ બીજો નહતો પણ આપણે ઓળખીતે પેલો મનસુખ જ હતું. એ ઘરથી રજા લઈ ગુરુશ્રીના ચરણોમાં હાજર થયા હતા અને આવતી કાલે એ સામાન્ય વાસના ભૂખે માનવ મટી શાન્ત અને વિરાગી સાધુ થવાને હતો. Page #37 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા એ અનેક જ વડે રાહ જોવાઈ રહેલી અને મનસુખની પ્રિય “આવતી કાલ” “આજ માં પલટાઈ ગઈ. સવારથી ખૂબ ધામધુમ મચી. પ્રત્યેક પિતે તેમાં કંઈને કંઈને ભાગ લઈને ભાગ્યશાલી થવા મથતો હોય તેમ દેખાતું હતું. થી વાર પછી વરાડે ચઢ. મનસુખને બધાએ એક સુંદર શણગારેલ ગાધમાં બેસાડશે. અને પિતાને પ્રિય લાગતાં બધાં ઘરેણાં એને પહેરાવ્યાં. મનસુખે બધાને પ્રિય લાગતું બધું થવા દીધું. એ સમજતો હતો કે આ બિચારા સમજતા નથી કે જે સર્વસ્વ ત્યાગની અણી પર આવી પહોંચે છે અને આ ઘરેણાં શાં ? અને આ ભપકા શાર છતાં તેણે કેઈને રોક્યા નહિ-થવા દીધું. બધું શાન્ત અને નીરાગ નજરે નીહાળ્યા કર્યું. વરઘેડે ચાલ્ય-વાજાં વાગ્યાં–ગીત ગવાયાં–સ્થલે સ્થલે વધામણાં થયાં અને વરઘોડો સમાપ્ત થયે. દીક્ષાની ક્રિયા શરૂ થઈ અને થી વારમાં પૂરી પણ થઈ. થોડા વખત પહેલાંને અપટુડે, કપડામાં ઉભેલા મનસુખ, બે કપડામાં વીંટળાએ સાધુ થયે. સુંદર વાળાના સ્થાને વાળ વિનાનું મસ્તક ચમકારા કરવા માંડ્યું. આજે મનસુખની ઈચ્છા પૂરી થઈ. એને લાગ્યું કે જીવનના ધ્યેયને પહોંચવાને સીધે રસ્તે હાથમાં આવી ગયા છે. હવે તે માર્ગે પ્રયાણ કરવાની જ વાર છે. મનસુખે ભાઈભાંડુ અને કુટુંબ પરની મોહમાયા ઉતારી. નાના સમુદાય સાથેનું સગપણ છે વિશ્વ સાથે સગપણ બાંધ્યું. હવે અમારે પ્રિય મનસુખ, મનસુખ મટી, ‘મુનિરાજ શ્રીમંગલવિજયજી” બન્યા-વહાલા વાચક! મારા, તારા અને જગથી પૂજ્ય એવા તેઓ અકિંચન સાધુ થયા. વંદન છે એ ત્યાગને ! વિદ્યાભ્યાસની ઉત્ક૭ ને નિશ્ચય " रम्यं हHतलं न किं वसतये ? श्राव्यं न गेयादिकम् ? किं वा प्राणसमासमागममुखं नैवाधिकं प्रीतये । किन्तु भ्रान्तपतत्पतङ्गपवनव्यालोलदीपाकुरच्छायाचञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गताः॥" –વૈરાગ્યશતક શ્લો૦ ૮૦ વિદ્યા વિનાનું જીવન, જીવન વિનાના શરીર બરાબર છે. પ્યારા વાચકે! આપણે પેલે ઓળખીતે મનસુખ-ના, ના, હવે તે મુનિરાજ શ્રીમંગલવિજયજી પોતાના સાધુ-જીવનની કઠોર નિયમાવલીઓને સાનંદ પાળતા પિતાને સમય ગુરુસેવાની અંદર વ્યતીત કરવા લાગ્યા. સંસારીઓની જંજાળમાંથી હવે તેઓ સાધુજીવનની મીઠી શાન્તિ અનુભવતા હતા. તપશ્ચર્યા અને ભક્તિ તેમણે જેટલી બની શકે તેટલી શરૂ કરી દીધી હતી. પ્રથમ ચાતુર્માસ તે તેમણે “મહુવામાં જ કર્યું. પછી ગુજરાતમાં બધે બ્રમણ કરવા માંડયું. પણ એ ભ્રમણ ગાઈ કે ઘોડા ઉપર બેસીને નતું. આ તે જૈન ધર્મના સાધુ. એઓ તો કાંચન, કામિનીને સર્વથા ત્યાગી, બે કે ત્રણ કપડાના ટુકડા એમના શરીરને ઢાંકે. એક યા બે કપડાં એમની શય્યા માટે રહે. એમને આહાર ઘેરઘેરથી માગીને લાવેલી ભિક્ષા અને તેમાં પણ અમુક પ્રકારની નિષ Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા તાઓ. નીચે પગ ખુલ્લા, ઉપર માથું ખુલ્યું. સળગતે સૂરજ હોય કે કડકડતી ઠંડ હાય, વરસતો વરસાદ હોય કે ગાઢ ધૂમસ હેય, એ બધાને એમને તે કેઈના પણ સહારા વગર કેવળ પિતાના શરીરથી મુકાબલે કરવાને. સૈનિકની પેઠે પિતાને ઉપયોગી વસ્તુઓ પિતાના શરીર પર લટકાવી વિહાર કરવાને. એમને ઘર નહિ કે બહાર નહિ, આશ્રમ નહિ કે ઉપાશ્રય નહિ. કેઈ સગુંવહાલું એ નહિ. એમને ચોમાસા કે જ્યારે છત્પતિ અમર્યાદિત થાય છે, એ સિવાય આઠ મહિના બધે. ભ્રમણ કરતા રહેવાનું. પિતાને એઓ સ્પર્શ પણ કરી ન શકે અને કઈ પણ જાતના વાહનમાં એઓ બેસી ન શકે. હાથમાં એક દંડ અને શિર પર એક ધમની આજ્ઞા. બધાએ દેશ એમને મન સરખા. ઠેર ઠેર ઉપદેશ દેવાના અને સાથે સાધુધર્મની આવશ્યક ક્રિયાઓ નિત્ય કરવાની. આવી સાચી સાધુતામાં મુનિરાજ શ્રીમંગલવિજયજીએ પિતાનાં પગરણ માંડ્યાં હતા. તેઓ ગુજરાતમાં આઠ માસ ભમ્યા અને ચાતુર્માસ આવતાં “વિરમગામમાં જઈ ત્યાં ચાર માસ માટે રહ્યા. ત્યાં લેકને સદુપદેશ આપીને ધમક્રિયાઓમાં રસ લેતા કરીને સમય સંપૂર્ણ થયે તેઓ ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. ભ્રમણ કરતાં કરતાં તેઓશ્રી “ભાયણનામના સુંદર તીર્થમાં આવ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજીની ભણવાની ઈચ્છા જે ઘણા વખતથી સંગે પ્રતિકૂળ હેવાથી દબાએલી પડી હતી તે સાધુત્વની સ્વીકૃતિની સાથે પુનર્જન્મ પામી હતી. તેમને વિચાર હતું કે “આ બહાળું સંસ્કૃત સાહિત્ય જેમાં પ્રત્યેક વિષયના ઉચ્ચ કેટીના ગ્રંથ છે તે ભાષા હું ભણું અને એ ગ્રંથને હું વાંચું. તેમાં થતાં ધર્મગ્રંથ જેમાંને ઘણે ભાગ સંસ્કૃતમાં તથા પ્રાકૃતમાં છે તે પણ સાથે જોવાઈ જશે. અને વિશેષ શક્તિ હશે તે એને ગુજરાતીમાં ઉતારી ગુર્જર પ્રજા સમક્ષ મૂકીશ.” આ વિચાર તેઓશ્રીએ ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજીને જણાવ્યું. સૂરિજીએ તરત જ તેમની ઊંડી ઇચ્છા વિદ્યા પ્રત્યેના પ્રેમની જાણી લીધી. તેમને એક પંડિત, શ્રાવક દ્વારા બોલાવી દીધા. પણ હજી કંઈક મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે વધારે પુણ્યકાર્ય થવાનું હશે કે જેથી થોડા વખતમાં તેમને તે પંડિત મહાશયને પ્રતિકૂલ અનુભવ થશે અને તેમને ત્યાગ કરે. પડ, યદ્યપિ આમ પંડિતના ત્યાગથી તેમની વિદ્યાવૃત્તિને સખ્ત દુઃખ થયું પણ તેઓ મજબૂર હતા. છતાં– * જે થાય છે તે સારા માટે. ” આ તાજા અનુભવથી શ્રીવિજયધર્મસૂરિજીને વિચાર જૈન પંડિતે તૈયાર કરવા માટે થયે તેવા અકાટય વિદ્વાને “કાશી –બનારસ' જેવા વિદ્યાક્ષેત્રમાં જ થઈ શકે માટે ત્યાં જઈ શાલા યા સંસ્થા સ્થાપી સાધુઓને તથા જૈન સંતાનને ભણાવવા. યદ્યપિ તે ક્ષેત્રમાં જવું, ત્યાં જઈ શેડો વખત પણ સ્થિરતા કરવી, જ્યાં– " हस्तिना ताड्यमानोऽपि न गच्छेद् जैनमन्दिरम् ।" –આવી ભીષણ ભાવના બહુલતાથી ફેલાએલ હેય, ત્યાં વિદ્યાભ્યાસનું સ્થાન કેમ સ્થાપી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મંગલ જીવન કથા શકાય? છતાં અત્યારે કહેવું એ વિષયાન્તર થશે કે પુણ્યક વિજયધર્મસૂરિજી જેવા બાહોશ, ત્યાગી અને સાધુપુંગવ માટે શું કઠિન હતું? એમણે એ કઠિનતાને કેમ નષ્ટ કરીને જૈન ધર્મને અંડે ત્યાં ફરકાવ્યો એ તેમના જીવનના પાઠકને સુવિદિત જ છે. અસ્તુ મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે એ વિચાર પેદા થયો-પકવ થયો અને જવા માટે નિશ્ચય પણ થઈ ગયે. બધી તૈયારીઓ બાદ ચોમાસું પૂર્ણ થયે જવાને ઈરાદે પાકે થયે. આ માસું આપણું મુનિરાજે પુનઃ “વીરમગામમાં કર્યું. ગુરુશ્રી “માંડલમાં ચાતુર્માસ રહ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ચોમાસું પૂર્ણ થવાની કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. તેમને બધા માસાં કરતાં આ ચોમાસાના દિવસે વધારે લાંબા લાગ્યા. પણ આખરે તે પણ પૂરા થયા જ, પછી બધાએ ભેગા થઈને “કાશી” પ્રતિ પ્રયાણ કર્યું. લાંબી મુસાફરી અને મહાકીતિને આ રીતે પ્રારંભ થયે " जिनकी नोवतकी सदासे गुंजते थे आसमां दमबखुद है मकबरों में हुं न हां कुछ भी नहीं। जिनके महलों में हजारों रंगके फानुस थे झाड उनकी कब्र पर है और निशां कुछ भी नहीं ॥" એ જ લીંચ ગામ–મુનિરાજ શ્રીમંગલવિજયજીની જન્મભૂમિ અને ત્યાંના થોડા ફેરફાર સિવાયના એ જ શ્રાવકે. તેઓએ સાંભળ્યું કે મુનિરાજશ્રી કાશી” તરફ ભણવા જાય છે. તેઓ વિચારવા લાગ્યા – “અરે રે ! બાપ કાશી ! ત્યાં તે કેમ જવાય? રસ્તામાં જગલે આવે, વાઘ, સિંહે ફરતા હય, નદીઓ આવે ત્યાં જવાય?” બધા આમ વિચારવા લાગ્યા, કારણ કે કઈ “કાશી” ભણવા જાય છે એમ ફક્ત જ્યારે ગામમાં કેઈ બ્રાહ્મણના પુત્રને જનોઈ આપવાની હોય છે ત્યારે જ્યારે તે પોતે કચ્છ ભીડ અને દંડ લઈ કાશી ભણવા જાય છે એમ કહી ડે છે અને તેને માટે તેની પાછળ દે તેને પકડે છે અને ઘેર લાવી બેસાડી દે છે, બસ આ અભિનય તેઓએ જે હતું અને કાશીએ ભણવા જાય છે એ શબ્દ ત્યારે સાંભળેલ. અને આ તે સાક્ષાત્ “કાશી” તરફ જાય છે એટલે એમ સાંભળતાં આશ્ચય તો જરૂર થાય જ. છતાં તેઓ તેમને સમજાવવા યા એક વખત તે પ્રદેશ તરફ જતાં પિતાના વતનને તે દર્શનનો લાભ આપતા જાય, એ બહાને મુનિરાજશ્રી પાસે ગયા અને વિનતિ કરી. ગુરુભક્ત મુનિરાજ શ્રીમંગલવિજયજીએ તે કહ્યું કે “ભાઈ ! ગુરુશ્રી પાસે જાઓ તેમની જે આજ્ઞા થશે તે માટે માન્ય છે. ” સમય ગુરુશ્રીએ હા પાડી. શ્રાવકેન આનંદસાગર ઉલસ્પે. કેટલાએક તેમની સાથે રહ્યા અને કેટલાક ઘેર ખુશ ખબર આપવા પહોંચી ગયા. શ્રાવકના આનંદનો દિવસ આવ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજીએ પિતાના વતનમાં ગુરુદેવ સાથે પ્રવેશ કર્યો. આખું ગામ પેલા મનસુખને જેવા ઉલટયું. પણ તેઓ નિહાળે છે તે Page #40 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા પેલો મનસુખ ને તે પણ આ તે કઈ સાધુના લેબાશમાં ઉપયોગથી પગલાં ભરતા મુનિરાજશ્રી હતા. કેટલાકની આંખોમાં હર્ષનાં આંસું આવ્યાં. કેટલાક તેમને વિમિત વદને નીહાળી જ રહ્યા. કેટલીક વૃદ્ધાઓ પોતાના ખોળામાં રમેલ મનસુખની આ દશા જોઈ ઉભી ઉભી આંસુ સારવા લાગી. કેઈ સ્ત્રીઓ તેને કુતૂહલતાથી અનિમેષ નયને નિરખી રહી હતી. આવી લોકદશાને નીહાળતા, ગુરુશ્રીની પાછળ નતવદને પગલાં ભરતા મુનિરાજ શ્રીમંગલવિજય ધીમે પગલે ચાલતા હતા. ધીરે ધીરે બધા ઉપાશ્રયમાં આવી પહોંચ્યા– ગુરુશ્રીએ છેડે ઉપદેશ આપે. એ સાંભળીને શ્રાવકે સહર્ષ વિખરાયા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ભિક્ષાની ઝોળી લઈ ગોચરી માટે એક અન્ય સાધુ સાથે નીકળી પડ્યા. પ્રત્યેક ગૃહસ્થ પિતાનું ઘરઆંગણું પવિત્ર કરવાને વિનવી રહ્યો હતે. મુનિરાજશ્રી દરેકને ત્યાંથી થોડું થોડું લેતા આગળ વધ્યા. એમ કરતાં કરતાં પોતાનું પૂર્વનું ઘરઆંગણું આવ્યું. તેમની આંખેની સામે સીનેમાના પટ પર ફરતાં દશ્યની માફક પિતાની પૂર્વાવસ્થા યાદ આવવા લાગી. આ એ જ ઘર જેમાં મનસુખ રહેતા હતે, રમતા હતા. આ તે જ ઘર જેમાં હમેશાં કલકલ ઇવનિ થઈ રહેતું હતું, જેમાં આજે એક બે માણસે સિવાય કેઈ ને તું. ઘર શાન્તિનું સામ્રાજ્ય છવાએલું હતું. આ તે જ પાડોશ જ્યાં બે ચાર ડાહ્યા અને આનંદી વૃદ્ધ રહેતા હતા. અરેરે ! તેઓ પણ કાલના ચક્રમાં છૂપાઈ ગયા હતા. આ જ પાડોશનાં ઘર જ્યાંની ગૃહદેવીઓ અમૂલ્ય શણગાર સજી ફરતી હતી, આજે તેમની કેટલીકના શરીર પર એક લાલ વસ્ત્ર સિવાય કાંઈ ને'તું. સુંદર વૃક્ષે જ્યાં મનસુખ રમતે તેમાંના કેટલાંક આજે કરમાઈ ગયાં હતાં. કેટલાંક મકાને જે માનથી પૂર્ણ રહેતાં ત્યાં સંભાળ રાખવા માટે નિજીવ તાળાં સિવાય કેઈ ને તું. ક્રૂર સંસાર ! ખરેખર સંસારમાં કેણ અચલિત અને અદુઃખી રહ્યું છે જે આજે કુદે છે તે કાલે માટીમાં મળે છે. આજે રાજા થઈને મેજ કરે છે, કાલે તે રસ્તા પર ટુકડા માગનાર ભીખારી બને છે. ખરેખર સંસારમાં ધર્મ સિવાય કોઈ અચલિત રહ્યું જ નથી, મુનિરાજશ્રી આ બધા વિચારમાં ડૂખ્યા હતા. તેમની દશા એક કવિ એ કહ્યું છે તેવી જ હતી કે– વ શાક, થંભ્ય મુજ ગાન, જ્ઞાન આ એક જ રે. વિના ધર્મ, નવલ, આ સ્થાન ચલિત સૌ એક જ રે. મુનિરાજ વૈરાગ્યની ભાવનાને પ્રદીત કરતા આગળ વધ્યા. એમને એમનાં બાલ્યાવસ્થાનાં સુખ ન સાંભર્યા પણ એમને તે બધે સંસારની નશ્વરતા જ ભાસી ગામમાં ત્રણ વર્ષ જેવા શેડ સમયમાં થયેલું પરિવર્તન નીહાળતા પાછા ફર્યા. ખરેખર! સંસારનાં ચક્રો હમેશાં ગતિશીળ જ રહે છે, એના સુખદુખના પાટા પ્રત્યેક ઉપર ફરી જાય છે. આમ મુનિરાજશ્રી ચાર દિવસ ત્યાં રહ્યા. શ્રાવકેને તથા અન્ય પ્રજાને સારે ઉપદેશ આપે. બધા આનંદિત થયા, ચોથા દિવસની ઉષા પ્રગટી અને વતન તેમજ વતનવાસીઓને છોડી એ વિદ્યારસિક મુનિરાજ ગુરુશ્રીની સાથે “કાશી” જવાના પંથમાં આગળ વધ્યા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રયાણ— મોંગલ જીવન કથા “જો વીર્સ્ટ મસ્ટિનઃ વિષય ? જો ના નિલેશતથા ? यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम् । यद्दंष्ट्रानखलाङ्गुलप्रहरणः सिंहो वनं गाहते तस्मिन्नेव तद्विपेन्द्ररुधिरैस्तृष्णां छिन्न्यात्मनः ॥ 17 ‘ દેહગામ ’થી વિહાર શરૂ થયા. હમેશાં દશથી વીશ માઇલની મજલ અને તે પણ પગપાળાની જ! પેાતાને સામાન પાતે જ ઉઠાવીને ચાલવાનું, ભામ તેમની મજલ આગળ વધી. આટલી મેટી મજલની અને આટલા મેાટા ઉદ્દેશની ખખર ‘ગુજરાત’માં પડતાં છાપાઓમાં ખળભળાટ મચી રહ્યો. પ્રત્યેક તેના કાર્ય તરફ આકર્ષાયા. કોઈ રાગથી, તેા કેાઇ દ્વેષથી, તેાકેાઈ જીજ્ઞાસાથી. તેઓએ સુંદર ‘ ગુજરાત ’ વટાવ્યું. સાથે એના સુંદર ખારાક, સુ ંદર વાસસ્થાનેા, સુંદર શ્રાતા અને રસીલું વાતાવરણ પણ છેડયું. હવે ‘ઉજ્જૈન' તરફના પચે પડવા, નવા પ્રદેશ, નવા મનુષ્ય અને નૂતન ભાવનાઆમાં થઇને પેાતાના માર્ગ કાપવા મડયા, પ્રત્યેક ગ્રામમાં ગુરુશ્રી લેાકાને ઉપદેશ આપતા અને લેાકેાને કલ્યાણના માર્ગ તરફ પ્રેરતા.વિક્રમરાજાની પ્રસિદ્ધ ‘ઉજ્જયિની’ આવી. એના પેàા પ્રસિદ્ધ સિદ્ધવડ, ભતૃહરિની ગુફાએ, ‘ક્ષિપ્રા’ નદીના હરીઆળા તટા,અવંતી પા નાથનું સુંદર મ ંદિર, કાલીયાદેના મહેલ વિગેરે સુંદર સ્થાના આવ્યાં અને છેડવાં, એ સાધુસમુદાય કમર કસીને આગળ વધ્યા. ‘શાઝાપુર’, ‘શિવપુરી’ અને ‘ઝાંસી’નાં બીહામણાં જંગલેામાં ચાલ્યા. દિવસે પણ માનવી હથીઆર વગર ચાલતાં ધ્રુજે એવી ઘેાર વનરાજીઓ ખાલી આત્મવિશ્વાસ ઉપર પસાર કરી. કેઇ વખત જંગલામાં રહેવુ' પડે, વાઘેાની ચીસે સંભળાય, અજ્ઞાનીઓના ઉપદ્રવ સાથે હાય, કોઇ વખત ભૂખ્યા ઝાડ નીચે સુઈ રહેવુ પડે, તેા કેાઈ વખત માગ ભુલેલા સાથીની શેાધમાં હેરાન થવુ' પડે. એમ કરતાં ‘ઝાંસી’ અને તેના પ્રસિદ્ધ કિલ્લા પણ વટાળ્યે, અને ‘કાનપુર’ ‘પ્રયાગ’ના રસ્તે પડચા. એવા પ્રદેશામાં ફરવું અને સાધુતાના નિયમ પાળવા એ કેટલી કઠિન વાત છે તે વ્હાલા વાચક ! તું હું કે બીજા ન કહી શકીએ; જેને અનુભવ્યુ' હેાય તે જ વર્ણવી શકે. ‘કાનપુર’ આવ્યુ−ગયુ’. ‘પ્રયાગ’ આવ્યું’. ‘ગ’ગા’—‘જમના’ના મહાસગમ આવ્યે . અને આગળ વધ્યા. પીરે ધીરે જે લક્ષ્ય પૂર્ણાંક નીકળ્યા હતા તે વિદ્યાપુરી– કાશી’ પણ આવી પહોંચી. ઉનાળાને બેઠાને એ અઢી મહીના વીતી ચૂક્યા હતા. વૈશાખ સુદ ત્રીજની સુંદર સવારે જૈન નામથી ભડકનારા, જૈનાને ઘણાની નજરે જોનારા, વિચિત્ર માનવસમુદાયવાળા ‘કાશી’નગરમાં સાધુમ’ડળે પ્રવેશ કર્યાં. સ્થાને પહેાંચવાના મહીનાને પરિશ્રમ આજે સફળ થયા. ગુરુશ્રી આજે આટલા પ્રવાસ ખાદ પણ આનંદમાં હતા. તેમના મુખ પર આન’૪ની લહરી ઉઠતી જેવાતી હતી. મુનિરાજ શ્રીભગલવિજયજી આજે ઉંડા આત્મસાષ અનુભવતા હતા. વ્હાલા વાચક ! જેમ સ્વપ્ન આવે અને કલાકોના કલાકો પસાર થઈ જાય તેમ ચાર કે છ મહિનાના સમય તુ એકદમ કાઢી નાખ; કારણું કે એટલે સમય વિજયધમ સૂરિજી માટે સ્થાનની શોધ કરવાના, અને વિદ્યા માટે યથાયેાગ્ય બ ંદોબસ્ત કરવાના હતા, એ બદોબસ્ત કેમ Page #42 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા ૧૫ કર્યો અને બધું કેમ વ્યવસ્થિત થયું એ જાણવાની જે તને જીજ્ઞાસા થતી હોય તે પ્યારા પાઠક ! સૂરિજીના જીવનવૃત્તાન્તને તું જોઈ લેજે, તને યથાર્થ ભાન થશે. આટલે સમય આપણા મુનિરાજશ્રીએ તે મંદ ગતિથી અભ્યાસ કરવામાં વિતાવ્યું. છેડા મહીના વીત્યા–સ્થાન નકી થયું. “કાશી” જેવામાં સાધુતાથી ખેંચાઈને શુભેચ્છકે પણ વધ્યા. ભણાવનાર પંડિતે પણ નક્કી થયા. અને એક પાઠશાળાનું પણ સ્થાપનકાર્ય થયું, જે પાછળથી “શ્રીયશવિજય જૈન પાઠશાળા ને નામે પ્રસિદ્ધ થઈ. અભ્યાસ તડામાર ચાલ્યો. જૈનના પુત્રે પણ “ગુજરાત ”નું કેમળ વાતાવરણ છે ત્યાં આવવા લાગ્યા અને વિદ્યાના વ્યાસંગમાં લીન થવા માંડયા. આપણા કથાનાયક પણ તેમાં મસ્ત બન્યા. તેઓ સંપૂર્ણ શક્તિથી વિદ્યાભ્યાસમાં તલ્લીન બની ગયા. તેમણે દિવસ રાતનું ભાન પણ થોડા સમય માટે છોડ્યું. એક વર્ષ પસાર–બે વર્ષ પસાર-ત્રણ, ચાર એમ આઠ આઠ વર્ષનાં વહાણાં વીત્યાં. આવી આવી ઘોર તપશ્ચર્યા બાદ વિદ્યાદેવી પ્રસન્ન કેમ ન થાય? મુનિરાજ શ્રીમંગલવિજયજીનું જ્ઞાન હવે અપ્રતિમ વધ્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય તેમાં પણ નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાય, સાહિત્ય વિગેરેના તથા પ્રત્યેક દર્શનના સારા જ્ઞાતા બન્યા હતા. આટલા ટુંકા સમયમાં તેઓશ્રીએ પ્રત્યેક વિષયનાં ઉચ્ચ પુસ્તકને અભ્યાસ કરી લીધું હતું.વ્યાકરણમાં તે સિદ્ધાન્તકામુદી, પાતંજલ મહાભાષ્ય, લઘુશ-દુશેખર, પરિભાષે દુશેખર, મનોરમા,વિભક્તિ-અર્થનિર્ણય વિગેરે વિગેરે સારાં પુસ્તકનું તેમણે અધ્યયન કર્યું. ન્યાયમાં-નવ્ય ન્યાયમાં સુક્તાવલી, દિનકરી, પંચલક્ષણ, માધુરી, સિદ્ધાન્તલક્ષણ-પક્ષતા, સામાન્ય નિરુક્તિ, હેવાભાસ વિગેરેનું અધ્યયન કર્યું. પ્રાચીન ન્યાયમાં ગતમસત્ર, વાસ્યાયનભાષ્ય, ન્યાયવાતિક, વૈશેષિક દર્શન, ન્યાયમંજરી, સાંખ્યતવમુદી, સાંખ્યપ્રવચન, વેદાન્તપરિભાષા, શારીરિકભાષ્ય, બ્રહ્મસૂત્ર જેવાં કાર્ય પુસ્તકનાં અધ્યયન કર્યા. સાહિત્યમાં પણ કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, પંચકાવ્ય વિગેરેનું અધ્યયન કર્યું. જૈન ન્યાયનાં પ્રાપ્ત ઘણાં પુસ્તકે તેમણે વાંચ્યાં. ઘણુ વખતના ભૂખ્યાને સુસ્વાદુ ભેજન મળતાં એ પિટ ભરાતાં સુધી કેમ છેડે? એમ આજે જ્ઞાનના ભૂખ્યાને સ્વાદિષ્ટ જ્ઞાનનું ભેજન મળતાં એ અમુક હદે કેમ કાય? મુનિરાજશ્રીએ તે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરીક્ષાઓ આપવાને વિચાર ખાસ છે, છતાં એક વખત વિચાર થતાં “કાશીમાં મધ્યમાની પરીક્ષા આપી. તેમાં ઉત્તીર્ણ થતાં સાથીઓની સલાહ અને આગ્રહથી તેઓશ્રી કલકત્તે વિહાર કરી ગયા. ત્યાં હિન્દુ ન્યાયતીર્થની પરીક્ષા આપી ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી “ન્યાયતીર્થ ”નું પદ પ્રાપ્ત કર્યું. એક વખત બંગીય વિદ્વાનોની સભામાં ચર્ચાવાદ થતાં અને તેમાં પિતાની કુશળતા સિદ્ધ થતાં તેઓશ્રીને “ન્યાયવિશારદ'ની પદવી પણ પ્રાપ્ત થઈ. પિતાના અભ્યાસ સાથે તેઓશ્રી પિતાના જ્ઞાનને લાભ અન્યને પણ આપવા ચૂક્યા નેતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મોંગલ જીવન કથા કાશી'માં પચાસેક વિદ્યાર્થીઆને તથા કેટલાક સન્યાસીઓને પણ તેઓએ અભ્યાસ કરાભ્યા. કેટલાક જૈન સાધુઓએ પણ તેમના જ્ઞાનના લાભ ઉઠાવ્યેા. તેઓશ્રી હમેશાં પેાતાના જ્ઞાનને લાભ આપવાને તત્પર રહેતા. આ સમયે તેમના જ્ઞાનથી આકર્ષાઇ‘કલકત્તા સંસ્કૃત એસેાશીએશને' પેાતાની ન્યાય, વ્યાકરણની ટાઇટ્સ પરીક્ષાઓના તેમને પરીક્ષક નીમ્યા અને ત્યારબાદ વારવાર અન્ય પરીક્ષાઓના પણ તે પરીક્ષક બનતા રહ્યા. આમ તેઓ દશ વર્ષ સુધી તેા બરાબર કામ કરતા રહ્યા પણ અન્તમાં અન્ય વ્યવસાય વધતાં તે પ્રવૃત્તિના તેમણે ત્યાગ કર્યાં. આટલા અભ્યાસ બાદ પોતાના ગુરુદેવ સાથે પાછા તે ‘ગુજરાત' તરફ વિહાર કરીને આવ્યા. માર્ગોમાં ‘ઉદેપુર’, ‘મેવાડ’,‘મારવાડ’ વિગેરે પ્રદેશેામાં ખૂબ ફર્યાં અને ધર્મના પ્રચાર કર્યાં. ધીરે ધીરે ‘ગુજરાત’માં આવ્યા. પુનઃ એક વખત પેાતાના વતનમાં શ્રાવકાના આગ્રહથી ચાર દિવસ માટે જઇ આવ્યા. ત્યારબાદ તીર્થાધિરાજ ‘ શત્રુ જય 'ને ભેટચા-ત્યાંથી પાછા ફરી ‘મુંબઇ’ને માગે પડચા—અને ‘ મુંબઇ ’માં જ ચાતુર્માંસ કર્યું. તેમની પ્રવૃત્તિ હું ઇશ્વરના સંબંધમાં લેાકેા કહી ગયા છે કે તેને એક દીકરા હતા. પેગમ્બરને માટે પશુ કેટલાકેા તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે ઐન્દ્રજાલિક હતા. જ્યારે ઈશ્વર કે પેગમ્બર પણ માણસેાની નિ'દામાંથી નથી અચ્યા ત્યારે માણુસ તા કેવી જ રીતે બચી શકે ? ” —સૂરીશ્વર અને સમ્રાટ્ તેઓશ્રીએ પેાતાની પ્રવૃત્તિ હંમેશાં જ્ઞાનમય જ રાખી છે. તેઓએ આ છાપાંના નકામા– ધાંધલીઆ વાતાવરણમાં જરા પણ લાગ નથી લોધે। અને હમેશાંને માટે ઉદાસીન રહ્યા છે. પેાતાનાથી બનતી સાહિત્યસેવામાં અને ધર્મોપદેશમાં તથા અન્ય ધર્મક્રિયાઓમાં પેાતાનુ જીવન વ્યતીત કયુ" છે. તેઓશ્રી સદા સમજતા આવ્યા છે કે—નકામા બીજાને હલકા પાડવાથીચા પાતાની ખાટી બડાઇઓ હાંકવાથી માટા નથી થવાતું, જે ચાહે છે કે અમે મેાટા થઇએ તે હંમેશાં ખાટા જ ઠરે છે. જે શાન્ત અને ચૂપચાપ પોતાની સાહિત્યક પ્રવૃત્તિ વધારતા જાય છે. તે જ પાર ઉતરી જાય છે; નહિ તે ક્લેશના કીચડમાં ફસાઇ પેાતાનું ધ્યેય તે ચૂકી જાય છે, આ જ એમના વિચાર અને એ જ એમની ધારણા, જે આજની મનેરમ ઘડી સુધી એક જ સરખી છે. અરે ! પેાતાના પર દ્વેષીએ તરફથી જુઠા અને અપમાનકારક હુમલા થયા છતાં તેઓ છાપાંઓની કહેવાતી સભ્ય ગાળાગાળીમાં નથી પડવા, તે સદા સ્વામી રામતીર્થના જેવા જ સિદ્ધાન્ત રાખે છે કે · મિત્ર અથવા શત્રુઓએ કરેલી ટીકાને આપણે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જાગૃત કરવા આવેલા ખરાબ સ્વપ્ન તરીકે જ ગણી કાઢવી. તમે જંગે છે ત્યારે સ્વપ્ન કળ્યાં છે ? ” અને વ્હાલા વાચક ! પરિણામમાં જે હીરા હતા તે આજે હીરો જ રહ્યો અને નકલી Page #44 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા હીરા બિચારા પિતાનું નૂર ગુમાવી બેઠા. જે તે સમજે છે કે હું ખરાબ નથી તેને ભલે એક વખત દુનિયા ખરાબ કહે પણ તેથી તેને કોઈ નુકશાન થતું નથી. અરે ! આ ચક્કરમાં તીર્થંકર જેવા સમર્થ જ્ઞાનીઓ પણ આવી ગયા છે તે મનુષ્ય કોણ માત્ર? અગર કેવળ સારાની જ દુનિયા હોત તે તેનો ઉદ્ધાર કયાર થઈ ગયો હોત. એ તો ખરાબ વગર સારાની પરીક્ષા ન હોય. અમાવાસ્યાનાં ઘોર અંધારા સિવાય ચંદ્રનું મૂલ્ય કેમ અંકાય? આપણા મુનિરાજશ્રી આ વાતના સમજદાર હોવાથી આ જ સુધી શાન્ત રહેવા પામ્યા છે અને તેઓશ્રી સમાજને સારાં સારાં પુસ્તક અપ શક્યા છે. તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણદિના ઘણુ ગ્રંથ ગુજરાતીમાં યા અન્ય ભાષામાં ગુજરાદિ પ્રજાના હિતાર્થો લખ્યા છે. ન્યાય વ્યાકરણ જેવા વિષયો ભાષામાં ઉતારવા એ ખરેખર બહુ કઠિન બાબત છે. તે સાથે તેઓશ્રીએ દર્શન પર પણ પુસ્તકો રચ્યાં છે. પિતે ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષાના કવિ પણ છે. તેઓશ્રીએ રાસ તથા અન્ય પુસ્તકે પદ્યમાં પણ લખ્યાં છે. તેની વિસ્તૃત સૂચી અત્ર આપવામાં આવેલ છે. આવી રીતે આજ દિન પર્યંત તેઓશ્રી પિતાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ એકધારી વધારી રહ્યા છે. - તેઓશ્રીને “ગુજરાતમાં આવતાં “ખ્યાવરમાં સૂરિજી સમક્ષ શ્રીસંઘે પ્રવર્તકનું પદ આપ્યું, જે સમયે આજે આચાર્યપદથી વિભૂષિત શ્રી વિજયેન્દ્રસૂરિજીને ઉપાધ્યાય પદવી અપાણી હતી તથા જે વખતે સંસ્કૃત ભાષાના અખંડ અભ્યાસી ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયજી “કિસનગઢથી ખાસ પધાર્યા હતા, તથા જે મંગલ સમયે ગુરુભક્ત મુનિરાજ શ્રીવિશાલવિજયજીને ભાગવતી દીક્ષા આપાણી હતી. પુનઃ કાશી તરફ પ્રયાણ મુંબઈના ચાતુર્માસ બાદ શ્રીવિજયધર્મસૂરિજીની ઈચ્છા પુનઃ “કાશી” તરફ જવાની થઈ; કારણ કે તેમને અનુભવે બતાવ્યું કે પિતે સ્થાપેલ “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” જે ત્યાં લઈ જવામાં આવે તે ઉન્નતિ થાય. પુનઃ મહાત્માજીએ પિતાની મજલ શરૂ કરી દીધી. સાથે આપણુ પ્રવર્તક મુનિરાજ શ્રીમંગલવિજયજી પણ હતા. મનુષ્ય ધારે છે શું અને થાય છે શું? અધવચ પરિશ્રમથી સૂરિજી બિમાર થયા. અને ઈર” પહોંચતાં પહોંચતા તેમની તબીઅત બહુ લથડી ગઈ. હવે તેમને લાગ્યું કે મારે વધારે આરામ શરીરને આપવો જોઈએ. પણ બીજી બાજુ પાઠશાળા માટે જવાની જરૂરીઆત હતી. હવે શું કરે? અત્તે તેમણે વિચાર્યું કે એ કામ પ્રવર્તક શ્રીમંગલવિજયજી સારી રીતે કરી શકશે, માટે તેમને બેલાવી કહ્યું. “ભાઈ તમે જાઓ.” ગુરુભક્ત પ્રવર્તકજીને તે ન ગમ્યું. રોગગ્રસ્ત ગુરુશ્રીને છોડી અન્યત્ર કેમ જવું? પણ, અન્તમાં ગુરુદેવના અત્યાગ્રહને વશ થઈને એમણે પિતે અન્ય ત્રણ મુનિવર સાથે “કાશી” તરફ પ્રયાણ કર્યું. અને ગુરુદેવને પુનઃ જલદી મળવાની અંતર પ્રાર્થના કરી. આ સમયે તેઓશ્રીની સાથે શાન્તભૂતિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પણ હતા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ મંગલ જીવન કથા પણ અરે રે! માનવી કયે દિવસે પિતાની ઈચ્છાને પાર પાડી શક્યા છે ? તે જે ચાહે છે તેની પ્રતિકૂળતા તેની સામે હાજર થાય છે. એક કવિ પોકારે છે કે– “ અરે પ્રારબ્ધ તે ઘેલું, રહે તે દર માગે તે; ન માગે દેડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે ! ” થયું પણ એમ જ, હજી “કાશી” પહોંચ્યાને અઢી માસ માંડમાંડ થયા હતા તેટલામાં તે જૈન ધર્મને મહાદીપ બુઝાયે. જૈન નામંડળને ચંદ્ર આથમી ગયે. શ્રી વિજયધમસૂરિજીને સ્વર્ગવાસ થશે. આવા સમાચાર સાંભળતાં. ગુરુભકત શિષ્યને ગુરુના વિરહનું દુઃખ કેટલું થાય તે પ્યારા પાઠક ! વર્ણવું મારી લેખન-શક્તિની બહારની વાત છે. પણ હવે અફસોસ કરે કાંઈ વળે તેમ નથી તેમ વિચારી પિતાના મનને શ્રીમંગલવિજયજીએ સમજાવ્યું. અને તે જ વખતે જાણે સ્વર્ગસ્થ ગુરુદેવને અંજલિ ન ધરતા હોય તેમ બે પ્રતિજ્ઞા કરી લીધીઃ એક તે વિદેશી કાપડને સર્વથા ત્યાગ અને ખાદીનું અંગે ધારણ; અને બીજી હમેશાં છ વિગય. માંથી ચાર વિષયને ત્યાગ. પ્યારા પાઠક ! આ પ્રતિજ્ઞાનું મહત્વ ઝીણી ઝીણું મલમલે પહેરતા મુનિરાજોને પૂછજે કે ચા વિના વ્યાકુળ થતા શ્રીમંતને પૂછજે ? અસ્તુ, તેઓશ્રી ‘કાશી માં રહ્યા. ત્યાં પાછળથી “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” પણ આવ્યું. તેઓશ્રીએ તેનું ત્યાં એકાદ વર્ષ સુધી સુચારૂ રૂપે સંચાલન કર્યું. વિદ્યાર્થીઓને પ્રેમથી ભણવ્યા તથા વ્યવસ્થા સુંદર બનાવી. પરંતુ એટલામાં ઉક્ત સંસ્થાને ગુરુદેવના સમાધિમંદિર પાસે “શિવપુરી”માં લઈ જવાનું નક્કી થયું. પ્રવર્તક શ્રીમંગલવિજયજી પિતાના મહેટા ગુરુભાઈ ઈતિહાસતવમહોદધિ શ્રીવિજયેન્દ્રસૂરિજી તથા શાસનદીપક મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી જેવા સમર્થ વિદ્વાન મુનિવરો સાથે “શિવપુરી” તરફ ચાલ્યા. વચમાં “આગ્રામાં શેઠ શ્રી લક્ષ્મીચંદ્રજી બૈદના આગ્રહથી ચાતુર્માસ રહી પોતાના ગુરુબંધુઓ સાથે એક પ્રતિષ્ઠા કરી તથા ગુરુદેવના સ્મારક તરીકે એક મોટું પુસ્તકાલય સ્થાપ્યું. વાચક ! તે પુસ્તકાલય તે “વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર” જે આપણા જીવનનાયકે એકત્રિત કરેલ સુંદર પુસ્તકના સંગ્રહથી દીપી રહ્યા છે. અહિંના ઉત્સવમાં “આગ્રાના શ્રીસંઘ તરફથી પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીઇન્દ્રવિજયજીને આચાર્ય પદ તથા આપણ પ્રવર્તકજીને “ ઉપાધ્યાય” પદ મયં, ત્યારબાદ ઉપાધ્યાયજી “શિવપુરી પધાર્યા. પાઠશાળાને રૂદ્ધ રીતે સંચાલિત કરીને પિતે આચાર્યશ્રી સાથે મારવાડમાં વિચરી ફરી “શિવપુરીમાં આવી ત્યાંથી “મુંબઈ ચાતુર્માસ કરી પૂજ્ય આચાર્યશ્રી સાથે “મદ્રાસ”, “મહેસુર તરફ ચાલ્યા. હજારો માઈલના વિહાર એ ત્યાગી મુનિઓએ પશે કર્યા. આજે વેગથી દેડતી ટેનમાં પણ પ્રવાસીને ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ પૂરા જોઈએ ત્યાં પગે ચાલીને જવું એ શું નાની સૂની વાત છે ? ઘોર અટવી, પાણીના પૂરથી ગાં બનેલી નદીઓ, પચીસ ત્રિીસ કદમ પર ગરજતા સિંહ, અને જંગલી લોકેની વચ્ચે વૃક્ષોના આશરા નીચે વિશ્રામ લેવાને, આવું આવું પ્રતિદિન મળવાનું છતાં નાને સાડાત્રણ Page #46 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા હાથને માનવી પણ શું નથી કરી શકત? સંસારની સારામાં સારી કરામતે એની જ બનાવેલી છે. અસ્તુ.. આજે તે ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી “ગુજરાત” “કાઠીઆવાડથી હજારો માઈલના છેડે જૈન ધર્મથી વધુ અપરિચિત પ્રદેશમાં ફરી પિતાની વિદ્વતાને ત્યાંના ભવ્ય જીને લાભ આપી રહ્યા છે. આજે ચેપન ચેપન વર્ષની અવસ્થાએ પણ એ ત્યાગી મહાત્મામાં હજારો માઈલના વિહાર કરવાનું સામર્થ્ય ભયુ છે. કયાં આજને નવજુવાન જે ચાર માઈલ ચાલતાં પણ હાંકી જાય અને ક્યાં આ વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ત્યાગી સાધુ હવે વહાલા વાંચક! આપણે અત્યારે અહિંથી વિખુટા પડીશું. ઉપાધ્યાયશ્રીના જીવન માટે વધારે શું લખવું? જગદ્વિખ્યાત જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની કીતિ અને મહત્તામાં શું તેમને ભાગ ને? વિશ્વવિજયી દ્ધાઓના વિજયમાં શું સેનિટેના આત્મભેગથી સ્થપાપેલ હિસ્સો નથી હોતે? શેઠની શેઠાઈમાં જેટલી તેની મહત્તા પ્રશંસનીય છે એટલે તેના હાથ નીચેના કુશળ નેકરને આત્મગ પણ છે. ઉપાધ્યાયશ્રીએ છાપામાં પિતાનાં નામે ન છપાવ્યાંનકામા લેશે કરી પ્રસિદ્ધ પુરુષ નથી બન્યા; એમણે તે ગુરૂશ્રીની ભક્તિમાં અને સાહિત્યની મંગી સેવામાં જ પોતાના કર્તવ્યની વર્તમાનને માટે ઇતિશ્રી માની છે. પ્રાન્ત-શાસનદેવ તેમને આરોગ્ય અર્પે જેથી માનવજીવનના ટૂંકા સમયમાં પણ તેઓ લેકકલ્યાણને માટે બીજા અનેક લાભદાયી ગ્રંથ રચે અને બાલજીને સન્માર્ગે દોરે. પિતાની શુદ્ધ સાધુતાથી નાસ્તિકતાભર્યા વાતાવરણમાં પણ સત્યધર્મતા સ્થાપે એમની કીતિ તથા સાધુતાના પરિમલે દિગદિગન્તમાં પ્રસરે. આટલી જ શુભેચ્છા કરીને બહાલા વાચક! આપણે વિખુટા થઈશું. " शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ " એ જ ગોણ શાન્તિ:, યોગ શાન્તિા, ગોપ શા7િ | Page #47 -------------------------------------------------------------------------- ________________ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. પ્રથમ ઉલ્લાસ-જીવ-અધિકાર ૦ 0 ૦ ૧૪ ૮ 2 ૨૧ ૯ ૮ વિષય પૃષ્ઠક | વિષય ગ્રન્થકારકૃત મંગલાચરણ ૧ નપાયિક દર્શનના સેળ પદાર્થો ૧૨ મંગલાચરણનો હેતુ તથા અનુબધ-ચતુષ્ટય (પ્રમાણદિની વ્યાખ્યા તથા તેના પ્રકારે) ૧૨-૧૩ ૧( “મંગળ ' શબ્દનો અર્થ ) ૨ ! પ્રમાણાદિ સોળ પદાર્થોને સાત પદાર્થોમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરવાનું કારણ ૩ | અન્તર્ભાવ પદાર્થ-નિરૂપણ ૩-૨૫ | અદ્વૈત વેદાન્ત દર્શન પદાર્થની સંખ્યા ( પ્રમાતા આદિનાં લક્ષણો ) ૧૪ સાત પદાર્થોના ક્રમ-નિર્દેશની સકારતા શન્યવાદ-સમીક્ષા ૧૪-૨૨ ( આઅવની વ્યુત્પત્તિ ) | ( અવિનાભાવનો અર્થ ) પદાર્થની પર્યાપ્તતા | સ્કૂલરૂપ પદાર્થને અસંભવ જીવ અને અજીવમાં અન્ય પદાર્થોને અન્તભાવ ૪ | શૂન્યવાદને નિરાસ ૨૧-૨૨ ( ઉપચારનું લક્ષણ અને તેના પ્રકારો ) ઉત્તર પક્ષ સાત પદાર્થોની આવશ્યકતા ૬. માયાવાદની મીમાંસા ૨૨-૨૫ પુણ્ય અને પાપને વિચાર સત્યં બ્રહ્મ મિથ્યા જગતને વાસ્તવિક અર્થ ૨૫ પુણ્ય અને પાપની વ્યાખ્યા આત્મ-નિરૂપણ ૨૬–૪૯ પુણ્ય અને પાપના પ્રકારે જીવનું લક્ષણ પુણ્ય અને પાપને આસવ કે બંધમાં સમાવેશ ૮ | લક્ષણનું લક્ષણ વિવક્ષાનુસાર પદાર્થોની સંખ્યા | ૯ | ( લક્ષણનો વ્યુત્પત્તિ–અર્થ ) અન્ય દર્શનકારાની પદાર્થ સંબંધી માન્યતા છે | અતિવ્યાપ્તિ સાંખ્ય દર્શનનાં ૨૫ તની પૂલ રૂપરેખા | અવ્યાપ્તિ (સાંખ્ય દંર્શનનું ૬૧ મું સૂત્ર) અસંભવ બૌદ્ધ દર્શનની સૌત્રાન્તિક આદિ ચાર શાખાએ ૧૦ | જીવના લક્ષણની યથાર્થતા વૈશેષિક દર્શનના છ પદાર્થો | ( દશ પ્રાણો ) ( દ્રવ્યનાં લક્ષણો તથા તેના નવ ભેદ ) ૧૦ | યૌગિક અર્થ અને પ્રવૃત્તિ-નિમિત્ત (ગુણની વ્યાખ્યા તેમજ તેના ચોવીસ પ્રકારે) ૧૦-૧૧ | તુલનાત્મક દ્રષ્ટિએ જીવનું સ્વરૂપ ૨૮-૨૯ ( કર્મની વ્યાખ્યા અને તેના પાંચ પ્રકાર) ૧૧ જૈન દૃષ્ટિએ જીવ ૨૮ ( સામાન્યનાં લક્ષણ અને વિધાન ). આત્માને વાસ્તવિક ધર્મ ૨૯ ( વિશેષની વ્યાખ્યા ). ૧૧ ! કરણની દ્વિવિધતા ( સમવાયની રૂપરેખા ) ચિતન્યની આત્માથી ભિન્નતા-અભિનેતા ૩૨-૩૩ દ્રવ્યાદિનો જીવ-અછવામાં સમાવેશ ૧૧ | આત્માનું પરિણાવિ ૧ કૌસમાં દર્શાવેલ વિષય ટિપ્પણગત સમજો ç Page #49 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક વિષય ઠાંક આત્માની નિત્યતા-અનિત્યતા - ૩૪ | (મન:પર્યાયદર્શનરૂપ સંજ્ઞાને અભાવ ) આત્માનું કર્તવાદિ | ઉપયોગના પ્રકારની સંકલના આત્માની દેહ-પરિમાણતા | ( આભિનિબેધિક જ્ઞાનનું લક્ષણ). ( અવય અને વ્યતિરેકનો અર્થ ). | (શ્રુતજ્ઞાનનું લક્ષણ) ૫૯-૬૦ આત્મા એક જ નથી આત્મામાં અજ્ઞાન હોવાનું કારણ આત્માની દેહથી ભિન્નતા-અભિન્નતા (એકેન્દ્રિયના ભેદો ) જીવોની સંખ્યા જીવના બે મુખ્ય પ્રકારો સંસારી જીવને કર્મનું બંધન “સંસાર” શબ્દનો અર્થ (ભવ્ય, અભવ્ય અને જાતિભવ્યની ધૂળ રૂપરેખા) ૩૯ સિદ્ધ' શબ્દની વ્યુત્પત્તિ (પુણ્યાનુબધિ પુણ્યાદિની પ્રકારતરથી વ્યાખ્યા) ૪૧ સિદ્ધ' શબ્દની નિષ્પત્તિ અદષ્ટની સિદ્ધિ ૪૦ સિદ્ધ' શબ્દનો અર્થ ( આત્માશ્રયનું લક્ષણ) ૪ર | ( સિદ્ધના પર્યાય ) મૂર્ત કર્મથી અમૂર્ત આત્માનું બંધન ૪૩-૪૪ મુક્તિનો માર્ગ વેદાદિ ધર્મશાસ્ત્રોના પાઠ ૪૪-૪૫ ( ૧૧ પ્રકારના સિદ્ધો ). તકની તરતમતા અને તેને આશ્રય | સમ્યગ્દર્શનાદિના ક્રમમાં રહેલું રહસ્ય ૪૬-૪૭ આસ્તિક કોણ ? સમુદાય’ શબ્દનું પ્રયોજન ૬૪-૬૫ ૪૭-૪૯ મોક્ષનાં જ્ઞાન અને ક્રિયારૂપ સાધન ( જેન ચાર વેદો ) જ્ઞાન અને ક્રિયાના સહયોગની આવશ્યકતા ઉપયોગનાં લક્ષણો ૬૫ ( સામાન્ય અને વિશેષની સમજણ) ૪૯ મેક્ષ-માર્ગના અન્ય પ્રકારો ૬૬-૬૮ દર્શનાન્તરીયની મુક્તિ-માર્ગની માગંણ ઉ૮-૬૯ જ્ઞાન અને દર્શનમાં રહેલો તફાવત કારણના બે પ્રકારો સમ્યગ્દર્શનનું લક્ષણ ૫ -૫ દર્શન’ શબ્દના અર્થે ( છમસ્થનો અર્થ ) મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાનનાં બાહ્ય અને સમ્યગ્દર્શનનાં અન્ય લક્ષણે મિચ્છાદનનો અર્થ આભ્યન્તર કારણે . ૫૧ શ્રદ્ધાને ૭૨-૭૩ ઉપયોગનો શબ્દાર્થ સમ્યગ્દર્શનના પર્યા ૭૩-૭૪ ઉપયોગ-વાદ પર-૫૮ (બોધિનું લક્ષણ) જીવને એક સમયમાં કેટલા ઉપયોગ હોઈ શકે? પર સમ્યગદર્શન અને સમ્યગ્દષ્ટિમાં ભિન્નતા ( અંતર્મુહૂર્તની વ્યાખ્યા ). | ( ગુણસ્થાનને અર્થ) કિયાઓનું યૌગ પદ્ય ૫૩નિસર્ગનું લક્ષણ જ્ઞાનબિન્દુને પ્રાન્ત ભાગ અને તેને આંધગમનું લક્ષણ ૭૫ અનુવાદ * ૫ – ૭ | સમ્યગ્દર્શનની રૂપરેખા ૭૫–૧૪૫ ઉપગના અવાંતર ભેદો ૫૮ | કર્મના પ્રકારે ૭ – ૭ પશ્વત્તાની વ્યાખ્યા અને તેના પ્રકારે ૫૮-૫૯ : (પ્રકતિ વગેરેની સમજણ ) ( અજ્ઞાનને અર્થ, વિર્ભાગજ્ઞાનની વ્યુત્પત્તિ કર્મોની સ્થિતિ અને અર્થ ). ૫૮ ' (કેડીકેડીને અર્થ) ૪૮ ૭૨. * આ કેપ્ટકસૂચક ચિ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ વિષય પક્ષેાપમના અને સાગરેાપમના ભેદા (પરમાણુના પ્રકારે, અકુલ સંબધી ક્રાષ્ટક) ( યેાજનનુ' કાઇક ) સુમ ત્રણ પ્રકારના સાગરાપમનાં પ્રત્યેાજને પુગલ-પરાવર્ત વાનું લક્ષણ અને તેના પ્રકારો ( પાંચ પ્રકારનાં શરીરા ) બાદર-દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્તનું સ્વરૂપ મતાંતર સૂક્ષ્મ-દ્રવ્ય-પુગલ-પરાવર્તનું સ્વરૂપ ક્ષેત્ર-પૂગલ-પરાવર્તીના બે પ્રકારા કાલ પુદ્ગલ-પરાવર્તીનું પ્રરૂપણ ભાવ-પુદ્ગલ-પરાવર્તનું સ્વરૂપ પુદ્ગલ-પરાવતના અર્થ મેાક્ષ-ગમન પૂર્વે ની કેટલીક સ્થિતિએ શ્રવણુસંમુખી કાળ માર્ગસમુખી કાળ ( અકામ નિર્જરા ) ધમ યૌવન કાળ આઠે કરશે! ) અધ્યવસાયનું પ્રાબલ્ય સ્થિતિ-ધાત અને કૃતનાશ તથા અકૃતાગમના દાષાનું નિવારણ સ્થિતિ-ધાતના અ વિષય–પ્રદર્શન. પૃથ્વાંક વિષય ૭૮-૨ ૧૮-છ | ( ‘સ'ની'ના અર્થ ) ગ્રન્થિ-દેશમાં રહેલા ભગ્યાનાં વતે ८० પર્યાપ્તિના વિવિધ અર્થોં ) ૯૫-૯૬ ૮૨ | ઉપર્યુક્ત વન ઉપર પ્રકાશ પાડનારૂ દૃષ્ટાન્ત ૯૬ ૮૨ દૃષ્ટાન્તના ઉપનય ૯૬ ૮૩ | ગ્રન્થિનું સ્વરૂપ ૮૩ અપૂર્ણાંક ણ ૮૩-૮૪ | અપૂર્ણાં કરણની વિશિષ્ટતા ૮૪ ( એક ઠાણીએ, એ ઠાણીએ, ત્રણ દાણી એ, ८४ ચાર ઠાણીએ રસ ) ૮૪ ( ૪૭ ધ્રુવ-બન્ધિ પ્રકૃતિ ) ૮૪-૮૫ ( ૩૪ શુભ પરાવર્તીમાન પ્રકૃતિ ) ૮૫ | સ્થિતિ-ધાત ( શ્રીપ્રસન્નચન્દ્ર રાષિતું કથાનક ) નિકાચિત કર્મીના ઉપક્રમ ( અનિકાચિતનેા અથ ) ( અખાધા-કાલ, અનુભત્ર-કાલ, નિષેક-કાલ, વિપાકૅાય અને પ્રદેશેાયની સ્થૂલ સમજ) ૯૦ યથાપ્રવૃત્તિકરણનુ” પ્રયાજન યથાપ્રવ્રુત્તિકરણનું સ્વરૂપ ૯૧ ૯૧ ( ધાન્યનો પ્યાલે અને નદી–પાષાણુ–ન્યાય ) ૯૧ ( આઠ દૃષ્ટિઓનાં નામ ) ગ્રન્થિ—દેશની સમીપ વન અભવ્યનું દ્રવ્ય--ચારિત્ર ( ઉપશમનાના પ્રકારે ) અભવ્યના શાસ્ત્રાભ્યાસ મિથ્યાત્વી ભવ્યના શાસ્ત્રાભ્યાસ ૮૭ ૮૭ ८७ આનં દસૂચક ઉદાહરણ ત્રણ પુંજ બનાવવાનું કા ૮૮-૮૯ | ( મદન–કેદ્રવાનું દૃષ્ટાન્ત ) રર ૨૯ re ૯૨ ૯૩ રસ-શ્રાત ૮૬ | ગુણ–શ્રેણિ ૧૦૨ ૮૬ | અભિનવ સ્થિતિ બંધ ૧૦૨ ૮૬ | યથાપ્રવ્રુત્તિકરણ દિનાં અધ્યવસાય-સ્થાના ૧૦૨-૧૦૩ ૮૬ | અનિવૃત્તિકરણના નામની સા કતા ૮૭ અન્તરકરણના અ ઉદીરણા અને આગાલને અ ( રસાદયને અ ) સમ્યક્ત્વની પ્રાપ્તિથી આનંદ મતાન્તર અન્તરકરણ દરમ્યાનનાં કા ( સંક્રમના પ્રકાર ) કર્મ ગ્રન્થકાર અને સિદ્ધાન્તકારા વચ્ચે મ ભેદ 3 પ્રથમ કયુ' સમ્યક્ત્વ ? ઔપશ્િમક સમ્યક્ત્વ પછીની દશા ક્ષાયેાપમિક સમ્યક્ત્વની પ્રાપ્તિને મા ક્ષાયેાપશમિક સમ્યક્તીની તિ પતિત સમ્યક્ત્વધારીને મિથ્યાભાવને બંધ ક્ષાયિક સમ્યક્ત્વની શ્રેષ્ઠતા પૃષ્ણક ૯૫ ૯૫ ૯૩ ૯૩ ૯૪ | ( ઔપમિક અને ક્ષાયેાપશિમક સયામાં ૯૫ અંતર ) ८७ ८७ ૯૮ ૯૯ ૯૯ ૧૦૧ ૧૧-૧૦૨ ૧૦૯-૧૧૧ '૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧ ૫ ૧૦૫ ૧૦૫ ૧′ ૧૦૬ ૧૦૩ ૧૦૮ ૧૦ ૧૧૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૨ ૧૩૨ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક | વિષય Y4 ક્ષાયિક સમ્યકત્વના બે પ્રકારે ૧૧ર | સંવેગાદિની વ્યાખ્યા ક્ષયપામાદિની સમજણ ૧૧૨ : (અભેદ વસ્તુમાં લિંગી અને લિંગની કલ્પના) ૧૨૯ ઉપશમ અને ક્ષયની ભિન્નતા ૧૧૩ | નિવેદની રૂપરેખા ૧૩૦ ક્ષાયિક સમ્યકત્વીની ગતિ ' અર્થવ્યત્યય ૧૩૦ ( દશે આશ્ચર્યો ) ૧૧૪ અનુપાનું સ્વરૂપ (શ્રીદુશ્મહરિના તેમજ શ્રીકૃષ્ણ વાસુદેવના અનુંકસ્પાના બે ભેદ ૧૩૦ પાંચ ભો) ૧૧૪ ( સંવેગનું પ્રથકાત લક્ષણ ) ૧૩૦ ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ વચ્ચે આસ્તિકાનો વિચાર ૧૩૧ વિરોધ સમ્પર્વનાં ૬૭ લક્ષણો સાસ્વાદન સમ્યક્ત્વ ૧૧૬ | શ્રદ્ધાનના ચાર પ્રકારો ૧૩૧ નામાન્તરો ત્રણ લિંગ ૧૩૨ વેદક સમ્યકત્વ ૧૧૬ | દશ વિનય વેદકનો અન્તભાવ ૧૧૭ ત્રણ પ્રકારની શુદ્ધિ ભવ ભ્રમણમાં સમત્વનું સંપાદન ૧૧૭ | પાંચ દૂષણે ૧૩૨ કસમ્યકત્વની રિથતિ અને ગુણસ્થાનક ૧૧૮ સર્વશંકા ૧૩ ૩ ( ચૌદ ગુણસ્થાનકનાં નામો ) ૧૧૮ પ્રાકૃત ભાષાનું ગૌરવ ૧૩૩-૧૩૫ ( અધિકતાનું સમાધાન ) ૧૧૮ | વીતરાગને માર્ગ વિષે શંકાગ્રસ્તને ભલામણ ૧૩૫ કયું સમ્યકત્વ સ્વભવતું જ, પરભવનું જ કે કાંક્ષા ૧૩૬ ઉભય ભવનું હોઈ શકે ? વિચિકિત્સા ૧૩૬ (પૃથ્વીકાયાદિકને સાસ્વાદન જેવા વિષે મત-ભેદ) ૧૧૯ વિચિકિત્સા અને શંકા વચ્ચે અંતર નરકાદિનું સમ્યકત્વ ૧૨૦ વિચિકિત્સાનું અન્ય સ્વરૂપ ૧૩ ( દેવને અપર્યાપ્ત અવસ્થામાં પથમિક મિથ્યાષ્ટિની પ્રશંસા ૧૩૭ સમ્યક્ત્વ ). મિથ્યાદૃષ્ટિનો પરિચય ૧૩૭ સમ્યક્ત્વના પ્રતિબંધક પર મત-ભેદ આઠ પ્રભાવના સમ્યક્ત્વના પ્રકારે ૧૨૨ | ( ક્ષીર થવાદિ લબ્ધિ ) પ્રકારની સ્થૂળ વ્યાખ્યા ૧૨૩ પ્રભાવકનું સ્વરૂપાંતર નૈઋયિક અને વ્યાવહારિક સમ્યક્ત્વ ૧૨૩ પાંચ ભૂષણે ૧૬૯ દિવ્ય સમ્યક્ત્વ અને ભાવ સમ્યફવ ૧૨૮ (આર્માદિ ઔષધિ). ૧૩૯ પૌગલિક અને અપૌગલિક સમ્યફો ૧૨૪ છ યતના કારક સમ્યક્ત્વ ૧૨૪ વન્દનાદિનો અર્થ ૧૪૦ રોચક સભ્યત્વ ૧૨૪ છ અભિયોગ ૧૪૧ દીપક સભ્ય ત્વ ૧૨ ૭ ભાવના ૧૪૨ સભ્યના દશ પ્રકારે ૧૨૫-૧૨૬ ધર્મનું મૂળ સમ્ય કૃત્વનાં શમાદિ પાંચ લિંગો ૧૨૬ ધર્મનું દ્વાર ૧૪૨ શમ ૧૨૭ ધર્મની પીઠ ૧૪૨ શમની ઉત્પત્તિ ૧૨૭ ધર્મને આધાર ૧૪૨ શમની અન્ય વ્યાખ્યાઓ ૧ર૭ ધર્મનું ભાજન ૧૪૨ વિષયની તૃષ્ણા અને ક્રોધની ખ૪નાનાં લક્ષણો ૧૨૮ ધર્મનું નિધન ૧૪૩ ૧૩૬ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૧૫૦ ૧૬૨ ૧૬૩ ૧૬ ૩ ૧૫૩ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક | વિષય પૃષ્ઠક છ સ્થાનક ૧૪૩ | અધિકરણ ૧૫૯ ( બૌદ્ધોની નિર્વાણ સંબંધી માન્યતા) ૧૪૩ | સ્થિતિ ૧૫૯ સમ્પર્વનું માહામ્ય ૧૪૪-૧૪૬ (અવગાહના અને સ્પર્શનની વચ્ચે અંતર) ૧૫૯ સમ્યજ્ઞાનનાં લક્ષણો ૧૪૬ વિધાન સમ્યક્ષ્યારિત્રનાં લક્ષણો ૧૪–૧૪૭ નિર્દેશાદિ દ્વારા અને સમ્યગ્દર્શન ૧૬ ૦-૧૬૧ નિક્ષેપનું લક્ષણ અને તેના પ્રકાર ૧૪૭ સમ્યગ્દર્શન અને આદિ દ્વારા ૧૬૧-૧૬૪ નામ એટલે શું ? ૧૪–૧૪૯ ગતિ–દ્વાર સ્થાપનાનું લક્ષણ ૧૪૯ ઈન્દ્રિય-દ્વાર ૧૬૨ દ્રવ્યનું લક્ષણ ૧૫૦ કાય–દ્વાર ૧૬૨ દ્રવ્ય’ શબ્દની વ્યુત્પત્તિ ૧૫૦ યોગ-દ્વાર ૧૬૨ “ગ્ય' કહેવાનું કારણ ( ભાષક, પરિત વગેરે ) દ્રવ્ય નિક્ષેપના અવાંતર ભેદો ૧૫૧ | કષાય-દ્વાર ૧૬ ૩ ને આગમથી દ્રવ્ય મંગલ ૧૫૧–૧૫ર વેદ–દ્વાર ( 'શબ્દના અર્થો ) ૧૫૧ લેશ્યા-દ્વાર તવ્યતિરિક્ત ૧૫-૧૫૩ સમ્યગ્દર્શન-દ્વાર ૧૬૩ (ચરણસિત્તરી અને કરણસિત્તરીના નિર્દેશ) ૧૫ર જ્ઞાન-દ્વાર ભાવનું લક્ષણ દર્શન–દ્વાર ૧૬૩ ભાવમંગલની કિવિધતા ૧૫૭-૧૫૪ ચારિત્ર-દ્વાર પેટભેદો ૧૫૪ આહારક-દ્વાર ૧૬૩ *નિક્ષેપ-કેપ્ટક ૧૫૪ ઉપયોગ–દ્વાર નામાદિમાં પરસ્પર ભેદ ૧૫૫ | પ્રમાણ-પરિચય ૧૬૪–૨૦૩ નામ, સ્થાપના અને દ્રવ્યમાં સમાનતા પ્રમાણુનું લક્ષણ ૧૬૪ સ્થાપનાની નામ અને દ્રવ્યથી ભિન્નતા ૧૫૫ (જ્ઞાનને સ્વપરપ્રકાશક માનવાનું કારણ) ૧૬૪-૧૬૫ નામ અને સ્થાપનાની દ્રવ્યથી ભિન્નતા ૧૫૫ | (વિપર્યય, અધ્યવસાય અને સંશયનાં નામની સ્થાપના અને દ્રવ્યથી ભિ નતા લક્ષણો) ૧૬૫–૧૬ ૬ નામાદિનું પ્રજન ૧૫ | પ્રમાણુનાં અન્ય લક્ષણો ૧૬–૧૬૭ નામાદિ નિક્ષેપની વ્યાપકતા ૧૫૬–૧૫૭ પ્રમાણ–સંખ્યામાં મત-ભેદ ૧૬૭-૧૬૮ ( નામ-અછવ વગેરે ) ૧૫૭ ( વાસ્યાયન અને પ્રશસ્તપાદ ) ૧૬૭ ( રત્નત્રયી અને નામાદિ નિક્ષેપ ) ૧૫૭ ( પ્રમાણના લક્ષણ પરત્વે જૈન સંપ્રદાયોમાં ( દ્રવ્ય પરત્વે નામાદિ નિક્ષેપ ) ૧પ૭ મત-ભેદ ) જુદા જુદા પદાર્થો આશ્રીને નિક્ષેપ ૧૫૭-૧૫૮ ( અક્ષપાદ સંબંધી દંતકથા ) ૧૫૭-૧૫૮ ૧૬૭ અનુયોગનાં દ્વારા ૧૫૮ (મીમાંસા દ્વારા અર્થ-વિચારની પુષ્ટિ ) ૧૬૮ અનુયોગ–કારોની સંખ્યા ૧૫૮ (પ્રભાકર, કુમારિક ભટ્ટ અને મુરારિ ( ઘનિષ્પન્ન નિક્ષેપ દત્ય દિ ) મિશ્રના અનુયાયીઓ ) १९८ નિર્દેશ ૧૫૯ પ્રમાણુના બે ભેદ ૧૬૮ સ્વામિત્વ ૧૫૯ | પક્ષ પ્રમાણનું લક્ષણ ૧૬૯ સાધન ૧૫૯ (અતિન્દ્રિયને અર્થ એવઘ સંસાનું સૂચન) ૧૬૯ ૧૬૩ ૧૫૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૧૭ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક | વિષય પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ ૧૬૯ ! (ન્યાયદર્શન પ્રમાણે તકને ૧૧ પ્રકારે) ૧૮૪ ( વ્યભિચારનું લક્ષણ ). ૧૬૯ { તર્કની ઉપલગિતા પ્રત્યક્ષના લક્ષણ પરત્વે મતાંતર ૧૭૦-૧૭૧ તર્કનું પ્રામાણ્ય ૧૮૬ ( સનિક અર્થ અને તેના છ પ્રકારો ) ૧૭૦ | હેતુગમ્ય અને આગમગમ્ય પદાર્થો ૧૮૭ * નિયાયિક દર્શન પ્રમાણે પ્રત્યક્ષના પેટા- (દ્વિદલની સમજણ ) ૧૮૮ વિભાગો અને તેનું કાષ્ઠક ) ૧૭ (વાદ-દ્વાચિંશિકામાંના પ્રાસંગિક શ્લોકે) ૧૮૯ ( બૌદ્ધ દર્શન પ્રમાણે પ્રત્યક્ષના ચાર પ્રકારો) ૧૭ર | (વાદાષ્ટકનું ભાષાંતર ) ૧૯૦-૧૯ ( પ્રત્યક્ષ સંબંધી જન દષ્ટિ, વિરેાધનો અનુમાન ૧૯૧ પરિહાર ). ૧૭૩-૧૭૩ | સાધન ૧૯૨-૧૯૫ પ્રત્યક્ષ અને પક્ષને શબ્દાર્થ ૧૭૪-૧૭૫ | હેતના પ્રકારો ( અક્ષનો અર્થ ) ( સ્થાનાંગસૂત્રની ટીકામાં યા૫કાદિનાં ( એકાંતિક પરોક્ષ ) ૧૭૫ ઉદાહરણે ) ૧૯? સત્યવહારિક પ્રત્યક્ષના પ્રકારે ૧૭૬ તૃતીય પ્રકારની આલોચના ૧૯૭–૧૯૯ ગ્રન્થકારની શૈલી ૧૭૬ હેતુના ૨૫ પ્રકારનું કેક ૧૯૭ (પ્રત્યેક જ્ઞાનની સ્વસંવેદનમાં પ્રત્યક્ષતા ) ૧૭૬ પ્રત્યેકનું ઉદાહરણ ૧૯૮-૧૯ ( પ્રમાણ-મીમાંસા પ્રમાણે સાંવ્યવહારિકનું હેલાભાસ ૧૯૮-૨૦૦ લક્ષણ છે પરાર્થનુમાન માટે આવશ્યક અવયવો २०० મતિજ્ઞાનનું લક્ષણે ૧૭૭ અનુમાનનું પ્રામા * નન્દીસૂત્ર પ્રમાણે જ્ઞાનની પ્રત્યક્ષતાદિ આગમ-પ્રમાણ પૂર્વકનું કોષ્ટક ) ૧૭૭ આગમ અને અનુમાનમાં અંતર મતિજ્ઞાનના પર્યાયે ૧૭૮ ! પ્રમાણના પેટાવિભાગોનું કોઇક ૨૦ ૩ સ્મરણનું લક્ષણ ૧૭૯ | કૃતનિશ્રિત મતિજ્ઞાનનું લક્ષણ ૨૦૪ સ્મરણનું પ્રામાણ્ય ૧૭૯ અમૃતનિશ્રિત મતિજ્ઞાનનું લક્ષણ ૨૦૫ સ્મૃતિની પરતંત્રતા ૧૭૯ મૃતનિશ્રિતના ચાર પ્રકાર ૨૦૫ વિષયની સ્વતંત્રતા ૧૭૯ | અવગ્રહનું લક્ષણ ર૦૫ ગૃહીતગ્રાહિત્ય ૧૮૦ વ્યંજનાવગ્રહનું લક્ષણ ૨૦; પ્રત્યભિજ્ઞાન ૧૮૦ | | વ્યંજનના ત્રણ અર્થે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનમાં તફાવત ૧૮૧ વ્યંજનાવગ્રહના ચાર પ્રકારે ૨ ૦૭ સામાન્ય પ્રકારો ૮૧ (નેત્ર અને મનને અપ્રાપ્ય ગણવાનું કારણુ) ૨૦૭ પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણ ૧૮૧ ઈહાનું લક્ષણ ૨૦૮ ( સ્થાસક વગેરેની સમજણું ). ઈહાના છ પ્રકારે ૨૦૮ પ્રત્યભિજ્ઞાનમાં ઉપમાનને અર્ભાવ ૧૮૨ | કન્દ્રિયાદિજન્ય વિષયો ૨૦૮ ઉપમાનનું લક્ષણ ૧૮૩ અપાયનું લક્ષણ પ્રત્યભિજ્ઞાનનું સ્વાતંત્ર્ય ૧૮૩ ધારણનું લક્ષણ (ઉપમાન અને ઉપમિતિ વચ્ચે ભિન્નતા ) ૧૮૩ અવિસ્મૃતિનું લક્ષg ૧૮૪ | વાસનાનું લક્ષણ તર્કનું લક્ષણ ૧૮૪ | સ્મૃતિનું લક્ષણ વ્યાપ્તિ ૧૮૪ ] અવગ્રહાદિના પર્યાય ૨૧૦ ૨૦૨ ૨૦૨ ૨ ૦૨ ૨૦૯ : તર્ક ૨૦ ૨૪૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૨૩૪ ૨૩૪-૨૩૫ ૨૫ ૨૩૫ ૨૫ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૭ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક | વિજય વ્યંજનાવગ્રહાદિનાં દૃષ્ટાન્ત ૨૧૦ | ગમિક શ્રત અને અગમિક મૃત નેત્ર અને મન સંબંધી અર્થાવગ્રહ ૨૦-૨૧૧ | ( કાલિક શ્રત ) વ્યંજનાવગ્રહાદિકનું કાલ-માન ૨૧૧ | અંગપ્રવિષ્ટ કૃત અને અંગબાહ્ય શ્રત *મૃતનિશ્રિત મતિજ્ઞાનના પ્રકારનું કોઇક ૨૧૨ | પર્યાય-શ્રત બહુ ઇત્યાદિ ભેદેનાં લક્ષણો ૨૧૩-૨૦૧૪ પર્યાય-સમાસ-શ્રત મતિજ્ઞાનના અનન્ત ભેદ ૨૧૪-૨૧૫ અક્ષર–શ્રત (નિશ્રિતને અન્ય અર્થ) ૨૬૪ અક્ષર-સમાસ–મૃત (મતિજ્ઞાનના ૨૮ ભેદ પરત્વે મત ભેદ) ૨૧૪ | પદ–શ્રત અવગ્રહમાં બાર ભેદની ઘટના ૨૧૫ | પદ-સમાસ-શ્રેત અવગ્રહને અંત ૨૧૬ સંધાત-શ્રત અવગ્રહ અને ઈહાની જ્ઞાનરૂપતા ૨૧૬ | સંઘાત-સમાસ-શ્રત અવગ્રહાદિની આનુપૂર્વી ૨૧૬-૨૦૧૭ | પ્રતિપત્તિ-બુત અમૃતનિશ્ચિત મતિના ચાર પ્રકારો ૨૧૭ | પ્રતિપત્તિ-સમાસ–શ્રત ઔત્પાતિકી મતિનું લક્ષણ ૨૧૭ અનુયોગ-શ્રત વનયિકી મતિનું લક્ષણ ૨૧૭ અનુગ-સમાસ- શ્રત કાર્મિકી મતિનું લક્ષણ ૨૧૭ પ્રાભૂત-પ્રાભૂત-શ્રુત પારિણુમિકી મતિનું લક્ષણ ૨૧૮ | પ્રાભૂત-પ્રાભૃત-સમાસ–મૃત (રેહકની કથા ) ૨૧૮-૨૨૨ | પ્રાકૃત-કૃત (સિદ્ધપુત્રની કથા) ૨૨૨-૨૨૪] પ્રભૂત-સમાસ-બુત (ખેડુતનું ઉદાહરણ) ૨૨૪ | વસ્તુ–મૃત (પરિણામિકી મતિ પરત્વે શ્રાવકનું ઉદાહરણ) ૨૨૫ વસ્તુ-સમાસ-બત વનયિકી મતિ અને શ્રુત-નિશ્ચિતતા પૂર્વ-શ્રત મતિચતુષ્કમાં અવગ્રહાદિ માટે અવકાશ ૨૨૬ પૂર્વ-સમાસ-શ્રુત જાતિસ્મરણુજ્ઞાન પ્રત્યેક્ષના ભેદો બુતજ્ઞાનનું લક્ષણ અવધિજ્ઞાનનું લક્ષણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર ૨૨૮ ] અવધિજ્ઞાનને શબ્દાર્થ મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનના પ્રકારો મતિ અને શ્રુતમાં કારણ-કાર્યતા ૨૨૯ | (મતિજ્ઞાન દિનો સમાસ-વિગ્રહ ) શ્રુતજ્ઞાનના પ્રકારે ૨૩૦ ગુણપ્રત્યય-અવધિજ્ઞાનના છ પ્રકારે શ્રતને ૧૪ પ્રકારે ૨૩૦–૨૩૧ અનુગામિકની વ્યાખ્યા (અકારના ૧૮ પ્રકારે ) ૨૩૦ અનનુગામિકનું સ્વરૂપ ( શ્રતજ્ઞાનને ૨૦ ભેદ ) ૨ ૩૦ | વર્ધમાનની વ્યાખ્યા અનેક્ષર શ્રત ૨૩૧ હીયમાનનું લક્ષણ સંગ્નિ--બુત અને અસંગ્નિ-શ્રુત ૨૩૧-૨૩૨ | પ્રતિપાતિનું સ્વરૂપ સમ્યફ-શ્રત તથા મિયા-બુત ૨૩૨ ૨૩૩ | અપ્રતિપાતિનો વિચાર સાદિ શ્રત અને અનાદિ શ્રુત ૨૩ 3 | હીયમાન અને પ્રતિપાતિમાં ભેદ સુપર્યાવસિત શ્રત અને અપર્યાવસિત શ્રત ૨૭૩-૨૩૪ | પ્રકારાન્તરનો વિચાર ૨૩૭ ૨૩૭. ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૨૬ ૨૨૭ ૨૨૯ અવા ૨૩૭ ૨૩૮ ૨૩૮ ૨૭૮-૨૩૯ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ વિષયપ્રદર્શન. ૨૪ ૨૬૧ વત ૨૪૨ ૨૬૨ २४८ વિષય પૃષ્ઠક | વિષય પૃષ્ઠક મન:પર્યાયનું લક્ષણ ૨૪૧ | દર્શનના ચાર પ્રકારે ર૬૧ દ્રવ્ય-મન અને ભાવ-મનનાં લક્ષણ ચક્ષુર્દશનનું લક્ષણ બાજુમતિનું લક્ષણ ૨૪૧ અચક્ષુર્દર્શનનું લક્ષણ ૨૬૧ વિપુલમતિનું લક્ષણ ૨૪૧ અવધિદર્શનનું લક્ષણ (મન:પર્યવની વ્યુત્પત્તિ). ૨૪૧ (અવગ્રહનું અન્ય લક્ષણ) અનુમતિ અને વિપુલમતિ વચ્ચે તફાવત | કેવલદર્શનનું લક્ષણ અવધિજ્ઞાન અને મન પયયજ્ઞાનમાં રહેલી દર્શાનીઓની સંખ્યા ૨૬૨ વિશિષ્ટતા ૨૪૨ મન:પર્યાયદર્શનને અભાવ ૨૬૨-૨૬૪ કેવલજ્ઞાનનું લક્ષણ ૨૪૩ કેવલજ્ઞાન અને કેવલદર્શન સંબંધી વિચાર- ૨૬૪-૭૨ કેવલજ્ઞાનની સિદ્ધિ ૨૪૩ સ્વાતંત્ર્ય કેવલજ્ઞાનના પ્રકારો ૨૪૪ કેવલજ્ઞાનના ભેદ-પ્રભેદનું કોઇક ૨૪૫ (શંગગ્રાહિક ન્યાય ) ૨૭૧ કેવલજ્ઞાનીની વાણી ૨૪૫–૨૪૬ નય-મીમાંસા ૨૭૩-૩૭૧ ( અભિલાપ્ય અને અનભિલાયની ગણત્રી) ૨૪૫ નયને પ્રભાવ २७२ નયની વ્યાપકતા જ્ઞાનેને સહભાવ ૨૭૨ ૨૪૬ અજ્ઞાનને અર્થ અને તેના પ્રકારે ૨૪૭–૨૪૮ નયનાં લક્ષણે ૨૭૩-૨૭૪ વિર્ભાગજ્ઞાન ૨૪૮ (નયાભાસની પદવી). ૨૭૩ ગ્રન્થકારકૃત નયનું લક્ષણ જ્ઞાનના અનંત પ્રકારે ૨૭૫ જ્ઞાન સંબંધી દ્રવ્યાદિની અપેક્ષાએ વિચાર ૨૪૮-૨૫૦ વસ્તુના અનંત ધર્મો ૨૭૫ દ્રવ્યની અપેક્ષાએ સત્તા અને અસત્ય (મધુકરી–વૃત્તિ, ગોચરી ) ૨૭૬ ૨૪૯ ક્ષેત્રની વિવક્ષાએ સર્વ २७६ વિવિધ જ્ઞાનીઓની સંખ્યા ૨૫૦ કાળની દૃષ્ટિએ સર્વ પાંચ જ્ઞાનેને ક્રમ અને પરસ્પર સમાનતા ૨૫૦-૨પર ૨૭૭ ભાવની કલ્પનાથી સર્વ મતિ અને મૃતની સમાનતા ૨૭૭ ૨૫૦-૨૫| મતિ અને શ્રુતનું અવધિ સાથે સાધમ્મ વર્ણની અપેક્ષાએ સર્વ ૨૫૧ ૨૭-૨૮ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં સામ્ય ૨પ૧-૨પર શબ્દની અપેક્ષાએ સર્વ સંખ્યાની વિવક્ષાએ સર્વ મન પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાનની સમાનતા ઉપર ૨૭૮ મતિજ્ઞાનાદિમાં ભિન્નતા સંયોગ-વિયોગની અપેક્ષાએ સર્વ પરિમાણદિની અપેક્ષાએ સર્વ અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત ઉપર ૨૭-૨૮૧ ( આવલિકાદિનું સ્વરૂ૫ ) (શ્રોત્રિપલબ્ધિન ત્રિવિધ વિગ્રહ) ઉપર અવધિજ્ઞાન અને મને પર્યાવજ્ઞાનમાં ભિન્નતા ૨૫૪ (છ કારકનું સ્વરૂપ ). મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાનનો અંતભાવ ૨૫૪-૫૬ પ્રાસંગિક શંકાઓ અને સમાધાન ૨૮૧-૨૮૩ નાની અનંતt (પ્રતિવેગીનો અર્થ) ૨૮૩ ( અર્ધજરતી ન્યાયને અર્થ) દુનય' એટલે શું ? ૨૫૫ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞ નની એકતા ૨૫-૨૫૮ પ્રમાણુ અને નયમાં તફાવત ૨૮૭ સમવ્યાપ્યતા ૨૫૬ સંક્ષિત વર્ગીકરણ ( બ્રાહ્મણ વશિષ્ઠ ન્યાય, ગે.બલીવ ન્યાય ) ર૩૬ નિશ્ચયનયાદિને પરમ જ્ઞાનનું માહાત્મ્ય ૨૫૮-૫૯ ૬ (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ જ્ઞાન-નિરૂપણ અને પ્રમાણ-વિચાર ૨૫૯-૨૬૧ | ભેદનું કારણ ) ૨૫૨ ૨ ૨૮૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ * પૃથક જી. ૩૦૩ ૩૦૩ ૩૧૯ ૩૨૦ ૩૨૦ વિષય-પ્રદર્શન. - વિષય પૂઠાંક વિષય ભેદ-૩૯૫ના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય ૩૦૧ | સામાન્ય-સંગ્રહાદિનાં ઉદાહરણો ૩૧૫ અન્વય દ્રવ્યાર્થિક નય ૩૦૧ | અપર-સંગ્રહનું લક્ષણ અને તેનાં ઉદાહરણો ૩૧૬ સ્વવ્યાબ્રિાહક દ્રવ્યાર્થિક નય ૩૦૨ અપર સંગ્રહાભાસ ૩૧૬ પદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય ૩૦૨ વ્યવહારનું લક્ષણ ૩૧૭ પરમભાવગ્રાહી વ્યાર્થિક નય વ્યવહારના ભેદ ૩૧૭ પર્યાયાર્થિક નયના છ પ્રકારે ( દ્રવ્ય' સંજ્ઞાની સાર્થકતા ) ૩૧૭ અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય વ્યવહારાભાસનું લક્ષણ ૩૧૭ સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય ૩૦૩ | ઋજુસૂત્રનું લક્ષણ ૩૧૮ ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક ઋજુસૂત્રના બે ભેદે ૩૧૯ ३०४ શબ્દનું લક્ષણ સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય ૩૦૪ | જુસૂત્ર અને શબ્દ નયમાં અંતર કપાધિનિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય ૩૦૪ | કાલ-ભેદ ૩૨૦ કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક કારક-ભેદ ૩૨૦ નય લિંગભેદ ૩૨૦ શ્રીદેવસેનના મત પ્રમાણે નવ ન ૩૦૪ | સંખ્યા-ભેદ ૩૨૦ ઉપનયનું દિગ્દર્શન ૩૦૫ | પુરુષ-ભેદ નવ જાતના ઉપચાર ૩૦૬ | ઉપસર્ગભેદ ૩૨૧ અસદ્દભૂત વ્યવહારના ત્રણ પ્રકારો ३०७ | શબ્દ-નયને જુસૂત્ર પ્રત્યે આક્ષેપ નગમનાં લક્ષણો ૩૦૮ શબ્દ-નય પ્રતિ સમભિરૂટની વક્રોક્તિ ( “અન્ય વિશેષ’નું લક્ષણ) ૩૦૯ સમભિરૂટનું લક્ષણ ૩૨૧ નંગમાભાસ સમાસો પરત્વે સમભિરૂઢની માન્યતા ૩૨૨ નગમના ત્રણ પ્રકારો ૩૧૦ એવભૂતનું લક્ષણ ૩૨૨ ધર્મયગોચર ૩૧૦ નગમ યાદિની ઉત્તરોત્તર વિશુદ્ધતા ૩૨૩ ધર્મિયગોચર ૩૧૦ પ્રસ્થકનું ઉદાહરણ ૩૨૩ ધર્મધમિગ્રેચર ૩૧૧ વસતિનું ઉદાહરણ ૩૨૩ નિગમના પ્રકારાંતરો ૩૧૧ પ્રદેશ પરત્વે નયનું કથન ભૂત નિગમ ક્રોધાદિના સંબંધમાં નાના અભિપ્રાયો ૩૨ ૬ વર્તમાન નિગમ ૩૧૧ | * આ સંબંધી કાષ્ઠક ભવિષ્ય નગમ ૩૧.૧ જ્ઞાન પરત્વે નયોનું મંતવ્ય ૩૨૮ સામાન્ય અને વિશેષ સંબંધી જૈન માન્યતા ૩૧૧ | ઉત્તરોત્તર નાની અલ્પ વિષયકતા ૩૨૮ નૈગમ નય વગેરેની ઉત્તરોત્તર વિશુદ્ધતા ૩૧૨ નોન સમાવતાર વસતિનું ઉદાહરણ ૩૧૨ ! ( ચાર અનુગોનું સ્થૂળ સ્વરૂપ ) પ્રસ્થનું ઉદાહરણ ૩૧૩ ] ( ત્રણ પ્રકારના રો ) ગ્રામનું ઉદાહરણ ૩૧૩ નિક્ષેપનો નયમાં સમાવેશ સંગ્રહનું લક્ષણ ૩૧૩ ? જીવનું અન્ય લક્ષણ સંગૃહીત અને પિડિતના અર્થો ૩૧૪ પાંચ ભાવોનાં નામો સંગ્રહપ્રવકૃત્વનો અર્થ ૩૧૪ : ( તસ્થ અને અતસ્થ લક્ષણે ) સંગ્રહ નયના બે ભેદે ૩૧૫ | ઔપશમિક ભાવનું લક્ષણ ૩૨૧ ૩૨૧ ૩૧૦ ૩૨૪ ૩૧૧ ૩૨૭. ૩૨૮ ૦ ") ૦ ) તા ) ) ( ) . છે ) ) (6 Page #57 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. વિષય પૃડાંક ૩૪૯ જી ન ૩૩૫ ૭૩૫ ૩૫૦ ૩૫૦ ૩૩૭ ૩૫૧ ૩૩૮ ૯૩૩ ચકલ પૃષ્ઠક | વિષય ૩૩૩ / ગતિનું લક્ષણ કષાયનું લક્ષણ ૩૪૯ ૩૩૪ લિંગનું લક્ષણ ૩૪૯ મિથ્યાદર્શનનું લક્ષણ ૩૪૯ ૩૩૪ અજ્ઞાનનું લક્ષણ ૩૪૯ અસિદ્ધનું લક્ષણ ૩૪૯ ૩૩૫ અસંયતનું લક્ષણ ૨૪૯ લેશ્યા-વિવરણ ૩૫૬-૩૬૩ લેશ્યાનું લક્ષણ ૨૩૭ લેશ્યાને વ્યુત્પત્તિ-અર્થ કૃષ્ણ લેશ્યાનું લક્ષણ ૩૫૧ ૩૩૭ નીલ લેસ્યાનું લક્ષણ કાત લેશ્યાનું લક્ષણ ૩૫૧ ૩૩૮ તેજોલેસ્યાનું લક્ષણ ૩૫૧ પલેશ્યાનું લક્ષણ ૩૫૧ શુલ લેસ્યાનું લક્ષણ ૩૫૨ ૩૩૯ } લેશ્યા પરત્વે દષ્ટાંત ૩૫ ૩૩૯ કયા જીવને કઈ કઈ લેસ્યાઓ હોઈ શકે ? ૩૫૩ લેશ્ય પરત્વે અલ્પબહુ ૩૫૪ ૩૪૦ લેશ્યાઓના વર્ણાદિનું સ્વરૂપ ૩૫૪ ૩૪૦ . લેશ્યાઓની સ્થિતિ ૩૫૫ ૩૪૦ લેશ્યાઓની ઉત્કૃષ્ટ સ્થિતિની ગણના ૩૫૫ ! નારકાદિની લેશ્યાઓની સ્થિતિ ૩૫૬ ૩૪૧ લેશ્યાઓનું પરાવર્તન ૩૫૭ ૩૪૧ લેશ્યાઓના પરિણામ ૩૪૧ લેશ્યાની ઉત્પત્તિ ૩૫૮ ३४२ લેશ્યા શી વસ્તુ છે ? ૩૫૮-૩૬૧ ૩૪૨ | ભાવ-લેસ્યાના ભેદો ૩૬૧ દર્શનાંતરમાં લેક્ષા–સદશ વિચારે ૩૬૨ પરિણામિક ભાવના ત્રણ ભેદો ભવ્યનું લક્ષણ ૩૪૩ અભવ્યનું લક્ષણ પરિણામિક ભેદોની સંખ્યા પર વિચાર અસ્તિત્વાદિની રૂપરેખા ૩૪૩ અતિવાદ છવના બે પ્રકારો મુક્તનું લક્ષણ ૩૪૪ સંસારીનું લક્ષણ ૩૬૭ ૩૪૪ સંસારીના સમનસ્ક અને અમનસ્ક એવા ૩૪૮ બે ભેદે ક્ષાયિક ભાવનું લક્ષણ ક્ષાપશમિક (મિશ્ર) ભાવનું લક્ષણ ઔદયિક ભાવનું લક્ષણ પારિણામિક ભાવનું લક્ષણ (સર્વ–ધાતિ અને દેશ-ઘાતિ સ્પર્ધકો). પાંચ ભાવોની ઉત્પત્તિ વેદકનું લક્ષણ સાન્નિપાતિક ભાવ સાન્નિપાતિક ભાવના પ્રકારે ભાવનો ક્રમ ઔપશમિકાદિ ભાવોના અવાંતર પ્રકારો ઔપશમિત સમ્યક્ત્વનું લક્ષણ નારકાદિકને ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પશમિક ચારિત્રનું લક્ષણ ક્ષાયિક ભાવના નવ ભેદે ક્ષાયિક સમ્યકૃત્વ ક્ષાયિક ચારિત્ર ક્ષાયિક જ્ઞાન ક્ષાયિક દર્શન સાયિક દાન ક્ષાયિક લાભ ક્ષાયિક ભોગ સાયિક ઉપભોગ ભોગ અને ઉપભોગમાં તફાવત સાયિક વીર્ય સાયિક દાનાદિનાં અન્ય લક્ષણો ક્ષાયોપથમિક ભાવના ૧૮ ભેદો મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાન મતિ-અજ્ઞાનાદિ ચક્ષુદર્શનાદિ ક્ષાપશમિક દર્શન દાનાદિ ક્ષાયોપથમિક લબ્ધિ લબ્ધિ પરત્વે શંકા ક્ષાયોપશમક સમ્યક્ત્વ ક્ષાપશમિક ચારિત્રનું લક્ષણ દેશવિરતિનું લક્ષણ સ્પર્ધકનું લક્ષણ સ્પર્ધકનું સ્વરૂપ ઔદયિકના ૨૧ ભેદો ૩૪૦ o ૨ ૩૪૦ ૩૫૭ (co ૨ (d (U (A o ૩૪૨ ૩૪૨ १४ ૩ ૬૪ (U ૩૬૪ u ( ૩૪૩ 11 નિવાર ૩૬૪ ૩૪૪ ( Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ૩૭૦ 3८८ ૩૭રે N ૩૯૦ ૩૯૨ વિષય-પ્રદર્શન. પૃષાંક | વિય પૃષાંક દ્રવ્યમને અને ભાવ–મનનાં લક્ષણો સંબંધી (મનુષ્ય અને ઘોડાના કાન ) શાસ્ત્રોક્ત પાઠ ૩૬૮ આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિયના સ્વરૂપ પર સંસારીના બે ભેદે-ત્રસ અને સ્થાવર ૩૭૦ મત-ભેદ ૩૮૭ ત્રસ અને સ્થાવરનાં લક્ષણો લબ્ધિ-ઇન્દ્રિયનું લક્ષણ ૩૮૮ ત્રસ જીવોના બે ભેદો ૩૭૧ ઉપયોગ-ઇન્દ્રિયનું લક્ષણ સ્થાવર અને વ્યસની વ્યાખ્યામાં મતાંતરો ૩૭૧ ( ઇન્દ્રિયના પાંચ મુખ્ય વિષયો ) ૩૮૮ ( પાંચ એકેનિો ઉપન્યાસ ). ઇન્દ્રિયના ભેદોનું કાષ્ઠક ૩૮૯ ગતિ-ત્રસ અને લબ્ધિ-ત્રસ પરત્વે મતાંતર ૩૭૩ લબ્ધિ-ઈન્દ્રિયાદિનો પ્રાપ્તિ-કમ ૩૯૦ સ્થાવરના ભેદના કમની સકારણુતા ૩૭૩ ઇન્દ્રિોની સંખ્યા અને તેનાં નામ નજીવના ભેદનું કોષ્ઠ ૩૦૪ ઇન્દ્રિયના ક્રમની સકારણતા ૩૯૧ પૃથ્વીકાયના ભેદ-પ્રભેદ ઈન્દ્રિોની સંખ્યા ૩૯૨ શ્વર્ણ બાદર પૃથ્વીકાયના ભેદો ૩૭૫ આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિયોનાં સંસ્થાનો ખર બાદર પૃથ્વીકાયના પ્રકારો ૩૭૫ ( સ્પર્શનેન્દ્રિયની શરીર-વ્યાપકતા ) ૩૯૨ ( પર્યાતિનું લક્ષણ ) ૩૭૫ સ્પર્શનેન્દ્રિયનું લક્ષણ ૩૯૩ અષ્કાયના અવાંતર ભેદો ૩૭૬ રસનેન્દ્રિયનું લક્ષણ તેજસ્કાયના ભેદે ૩૭૬ | ધ્રાણેન્દ્રિયનું લક્ષણ ૩૯૭ વાયુ–કાયના પ્રભેદો ૩૭૬ | તેન્દ્રિયનું લક્ષણ વનસ્પતિકાયના ભેદ-પ્રભેદ ३७९ કર્ણેન્દ્રિયનું લક્ષણ ૩૯૩ પ્રત્યેક બાદર વનસ્પતિકાયના બાર ભેદ 399 ઇન્દ્રિયોના ૨૩ વિષય ૩૯૮-૯૯૫ ( વૃક્ષના જુદી જુદી અપેક્ષાએ પ્રકારે ). કઈ ઇન્દ્રિયે પાયકારી છે ? ( ૨૪ પ્રકારનાં ધાન્યો) સ્પષ્ટ અને બદ્ધસ્કૃષ્ટ પદાર્થોનું ગ્રહણ સાધારણ અને પ્રત્યેક વનસ્પતિનાં લક્ષણો ૩૭૮ જ્ઞાન-ધારાના ક્રમે ૩૯૬-૩૯૭. ( વનસ્પતિના છ ભેદ) ૩૭૮ દર્પણદિનું દર્શન સમભંગનું લક્ષણ ઇન્દ્રિયનું પરિમાણ ૩૯૮ સૂમ એકેન્દ્રિય જીવોનું સ્થાન અને તેની સંખ્યા૩૮૦ તેની સંખ્યા૩૮૦ ઇન્દ્રિયોના પરમાણુ વગેરેની સંખ્યા ૩૯૮ વનસ્પતિની સચેતનતા *ઇન્દ્રિયોનાં નવ દ્વાર સંબંધી યંત્ર પૃથ્વીકાયનું સજીવત્વ | મન એટલે શું? ૪૦૦ અકાયતું સચેતત્વ ૩૮૩ ( અનિન્દ્રિયનો અર્થ ) ૪૦૦ તેજસ્કાયની સજીવતા ૩૮૩ મનનું સ્થાન ૪૦૦ વાયુકાયની યાત્મકતા | મનનો વિષય ૪૦૧ ઇન્દ્રિય-મીમાંસા | પંચેન્દ્રિયના સંસી અને અસંરી એ બે ભેદે ૪૦૨ ઈન્દ્રિયનું લક્ષણ સંસીનું લક્ષણ ૪૦૨ નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ સંજ્ઞાનો વ્યુત્પત્તિ–અર્થ ( ‘ઇન્દ્રિય” શબ્દની નિષ્પત્તિ ) સંસી કેણું, અસંસી કેણું ? ( એકેન્દ્રિયાદિ વ્યવહારનું કારણું ) ૩૮૫ સંજ્ઞાના દીર્ધકાલિકી વગેરે ત્રણ પ્રકારો આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિયનું લક્ષણ સંજ્ઞાના બે ભેદ બાહ્ય-નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ • ૩૮૬ | નારકો વગેરેમાં મયુનાદિ સંજ્ઞાવાળાની સંખ્યા ૪૦૪ ઉપકરણ ઇન્દ્રિયનું લક્ષણ ૩૮૬ ' દશ સંજ્ઞાઓ ४०४ ૩૯૮ ૩૭૯ ૩૮૦ ખ ૪ o ૨૮૨ o o o ૩૮૩ ૩૮૪ o જ o જ o o ૩૮૫ ૪૦૨ 5 ૩૮૬ ४०४ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષય ( ચાર સત્તાએ) દશ સના સંબંધી વૃક્ષનું ઉદાહરણ સાળ સજ્ઞાએ પુનજ મદ્યોતક ઉલ્લેખા પુનર્જન્મની સિદ્ધિ ( મૃત્યુના અથ ) જીવનું દ્વિવિધ સંસરણ દેશાંતરપ્રાપ્તિરૂપ સંસરનું લક્ષણ ભાવાંતરપ્રાપ્તિરૂપ સંસરણનું લક્ષણ પુનર્જન્મ સંબંધી પાંચ પ્રકા અંતરાલ ગતિની દ્વિવિધતા ઋજુ ગતિનું લક્ષણ વક્ર ગતિનું લક્ષણ વક્ર ગતિના પ્રકારો દિગ ંબરીય માન્યતા ગતિ માટે પ્રયત્ન કાણનું લક્ષણ અનુણિ ગતિનું લક્ષણ આહારના પ્રશ્ન આહારનું લક્ષણુ આહારના ત્રણ પ્રકાર મેજિસ આહારનું લક્ષણ ( ઋજુ વગેરે ગતિ દરમ્યાન પરભવના આયુષ્યને ઉદય ) ( સંધાત અને પરેશા ) વિગ્રહ-ગતિમાં અનાહારિતાનુ કાલ-માન ગતિ, કાલ–માન વગેરેના કાઠા આહાર-મીમાંસા સામ-આહારનું લક્ષણ વલ-આહારનું લક્ષણું કયા જીવને કયા આહાર હોય છે ? અભાગિક અને અનાજેગિક આહાર આહારના સચિત્તાદિ ત્રણ પ્રકારો આહાર માટેની દિશા દ્રષ્યાદિ અપેક્ષા પૂર્વક આહાર-વિવરણ (આનુપૂર્વી પૂર્વક આહાર) જન્મની આલેાચના જન્મના ત્રણ પ્રકાર વિષય–પ્રદર્શન. પૃષ્ટાં ૪૦૪ ૪૦૫ ગર્ભૂજનું લક્ષણ ૪૨૬ ઉપપાત-જન્મનું લક્ષણ ૪૦૬-૪૦૯ | સમૂનૌદ્દિ જન્મેાનુ સ્પષ્ટીકરણ ૪૧૦ ૪૧૧ સ’મૂર્ચ્છિ મ મનુષ્યાનાં ઉત્પત્તિ ક્ષેત્રા ૪૧૧ | સમૂર્ચ્છનાદિ ક્રમને હેતુ ૪૧૨ | યાનિ–પર્યાલાયન ૪૧૨ | યાનિનું લક્ષણ ૪૧૨ | સંવૃત ચેાનિનું લક્ષણ ૪૨ ૪૧૩ વિષય સમૃ་િમ જન્મનું લક્ષણ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨ ૪૨૨ ૪૨૪ ૪૨૫ ૪૨૫ ૪૨૩ ૪૨૬ ૪૨૭ વિદ્યુત ચેાનિનુ લક્ષણ સભૃત-વિદ્યુત ચેાનિનુ લક્ષણ ચેનિની અન્ય રીતે ત્રિવિધતા ૪૧૩ ૪૧૩ | ( સચિત્તના અર્થ ) ૪૧૪ | સચિત્ત યાનિનું લક્ષણ ૪૧૫ ચિત્ત ચેાનિનું લક્ષણ ૪૧૬ ) સચિત્તાાંચત્ત યાનિનું લક્ષણ ૪૧૭ સ્પર્શની અપેક્ષાએ ચેઈનની ત્રિવિધતા શીતાદિ યાનિનાં લક્ષણા | સ‰તાદિ ચેાનિના અધિકારી ૪૧૮ ૪૧૮ સવ્રતાદિ ચેનવાળા વાનુ અલ્પબહુત્વ ૪૧૯ | અચિત્તાદિ ચેાનિના અધિકારી ૪૧૯ અચિત્તાદિ યાનિવાળા જીવાનુ અલ્પબહુત્વ ૪૨૦ શીતાદિ યાનિના અધિકારી ૪૨૧ | શીતાદિ ચેાનિવાળા જીવાનુ અલ્પબહુવ્ ૪૨૧-૪૨૭ ( ૬૩ શલાકાપુરુષો ) માનવી મહિલાની યાનિએ યોનિ સંબંધી કાષ્ટક અંડજાદિ આઠ ચેાનિ-સગ્રહે ચેાનિની ગણત્રી યાનિ અને કુલમાં તફાવત ૪૨૭-૪૩૧ * ચેાનિ અને કુલ-કૅટિની સંખ્યા ગર્ભ જમાદિના સ્વામી ગર્ભ જન્મની ત્રિવિધતા જરાયુજનું લક્ષણ અંડજનું લક્ષણ ૪૨૭ પાતજનું લક્ષણ પૃષ્ટાં ૪૨૭ ૪૨૮ ૪૨૮ ૪૨૮-૪૩૰ ૪૩૦ ૪૩૦ ૪૩૧–૪૪૧ ૪૩૧ ૪૩૨ ( દિગંબર–મત પ્રમાણે યોનિની સંખ્યા ) ૪૪૦-૪૪૧ ચેાનિએની શુભ-અશુભતા ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૩ ૪૩૩ ૪૩૩ ૪૩૩-૪૩૪ ૪૩૪ ૪૩૪ ૪૩૪ ૪૩૫ ૪૩૫ ૪૩૬ ૪૩૬ ૪.૭ ૪૩૭૪૩૮ ૪૩૮ ૪૩૯ ૪૩૯ ૪૪૦ ૪૪૧ ૪૪૧ ૪૪૧ ૪૪૨ ૪૪૨ ૪૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ૪૪૮ વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક | વિષય * પૃષ્ઠક “પિતાજ’ શબ્દની યથાર્થતા જર શરીરેનાં પ્રયજનો -४९० ઉપપાતના બે પ્રકારે ૪૪૩ શરીરના અધિકારી ૪૬૧ દેવો પપાતનું લક્ષણ ૪૪૩ શરીરને વિષય (ગતિ) ૪૬૨ નારકોપ પાતનું લક્ષણ ૪૪૩ ચારણ અને જંઘાચારણું લબ્ધિઓ ૪૬૨ દેવ વગેરેનો જન્મ ૪૪૩ ! ( “ નંદીશ્વર ' દીપ ) ४१३ શરીર-નિરૂપણ ૪૪૪-૪૬૮ | તેજસ શરીરની અનાદિતા પર મત-ભેદ ૪૬૩ શરીરના પાંચ પ્રકારે ૪૪૪ | શરીર અને આત્માનો સંબંધ ૪૬૪ ઔદારિક શરીરનું લક્ષણ ૪૪૪ એકી વખતે ક્યા જીવને કેટલા શરીર હોઈ " ( તીર્થંકરાદિનું રૂ૫ ) ૪૪૫ | શકે ? ૪૬૫-૬૬ વિક્રિય શરીરનું લક્ષણ આહારક શરીરનું વિશિષ્ટ સ્વરૂપ ૪૬૬-૪૬૭ ( વિક્રિયાને અર્થ અને તેના ભેદો) ૪૪-૪૪૭ *કારણાદિત ૧૧ વિશેષતા પૂર્વક શરીરનું - આહારક શરીરનું લક્ષણ ૪૪૭ | યંત્ર - ૪૬૮ તેજસ શરીરનું લક્ષણ ૪૪૭ લિંગ-વિચાર ૪૬-૪૭૧ ( તેજસ શરીરના બે ભેદ ) ૪૪૮ પુષ—લિંગનું લક્ષણ કામણ શરીરનું લક્ષણ સ્ત્રી-લિંગનું લક્ષણ ૪૬૯ શરીરની પૃથતા ४४८ નપુંસકલિંગનું લક્ષણ -૪૬૯ કામણ શરીરની ઔદારિકાદિથી ભિન્નતા ૪૪૯ ભાવ-વેદનું સ્વરૂપ ૪૭૦ કાશ્મણની સનિમિત્તતા ૪૪૯ આયુષ્ય-મીમાંસા ૪૭૧–૪૮૧ શરીર સંબંધી કારણવિશેષ શંકા અને સમાધાન ૪૭ શરીરના પ્રદેશોની સંખ્યા આયુષ્ય વધારી શકાય કે ? ૪૧૭૪ શરીરનાં પ્રમાણ આયુષ્યના બે પ્રકારે ૪૭૪ ( સાત પ્રકારના સમુદ્યાત ) ૪૫ર-૪૫૩ સેપક્રમ આયુષ્યનું લક્ષણ ૪૭૫ ( રજજુની વ્યાખ્યા ) ૪૫૩ નિરુપક્રમ આયુષ્યનું લક્ષણ ૪૭૫ શરીરની અવગાહના ૪૫૩ ! ઉપક્રમોની સંખ્યા વગેરે એકેન્દ્રિયની તેજસ અવગાહના ૪૫૪ અધ્યવસાય–ઉપક્રમના ત્રણ ભેદો ૪૭૬ વિકલેન્દ્રિયની તેજસ અવગાહના ૪૫૪ નિમિત્તાદિ છ ઉપક્રમો ૪૭૬-૪૭૭ ( પાંડુક વન ) સેપક્રમાદિ આયુષ્યના અધિકારીઓ નારકની તૈજસ અવગાહના ૪૫૪ (યુગલિકાની ઉત્પત્તિ) ४७८ ( પાતાલકલશોનું સ્વરૂપ ) ૪૫૪-૪૫૫ (અમરદેહને અર્થ) : ४७८ પંચેન્દ્રિય તિર્યચની તૈજસ અવગાહના પપ | આયુષ્ય-બંધ ૪૮૯ મનુષ્યની તૈજસ અવગાહના ૪૫૬ [ સ્થિતિની દ્વિવિધતા ૪૮૧ દેવની તેજસ અવગાહના ૪૫૬ | કયા જીવને કેટલા પ્રાણ હોય છે ? " ૪૮૧ ( મનુષ્ય-ક્ષેત્ર ) ૪પ૬ { ગતિ-વિચાર ૪૮૨-પરછ કારીની સ્થિતિ ૪૫૭ નરક–ગતિનું લક્ષણ ૪૮૨ (કૃત્રિમ અને જન્મસિદ્ધ શરી) ૫૭-૪૫૮ | ‘નરક શબ્દની વ્યુત્પત્તિ ૪૮૨ શરીરનું અલ્પબદુત્વ સાત નરકે શરીરેનો વિરહ-કાલ ૪પ૮ ! સાત ભૂમિઓની જાડાઈ ૪૮૩ * કયાં શરીરે અપ્રતિઘાતક છે ? ૪૫૯ / રતનપ્રભા વગેરે નામની સહેતુકતા ૪૮૪ ૪૫૦ | ૪૫૦ ૪૫૧ ૩૫૪માન સ ખ્યા વગર : ૭૫-૪૭૭ ૪૫૪ | ४७८ ૪૫૮ (૪૮૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષય–પ્રદશને. વિષય હાંક ૪૯૮ ૪૯૮ ૪૯૯ ૪૯૯ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૫૦૨ ૫૦૩ ૫૦૩ ૫૦૩ પૃદ્ધાંક | વિષય રત્નપ્રભાના ત્રણ કાંડ ૪૮૪ | ભાવ-દેના ૩૫૬ ભેદ નરકાવાસનું સ્વરૂપ ૪૮૪ | ભવનપતિના પ્રકાર પ્રસ્તોની સંખ્યા ભવનપતિઓનાં નિવાસ-સ્થાનો નારકોના પરિણામ વગેરે ૪૮૫ | ( ૧૫ પરમધામિ કે ) નરક–ગતિના અધિકારી ૪૮૫ | ( અંડગેલિકનું સ્વરૂપ ) આગતિ ૪૮૫ | અસુરકુમારાદિનાં ચિહનો નારનું આયુષ્ય ૪૮૫ વ્યંતરોનાં નિવાસસ્થાનો તિયંગ-ગતિનું લક્ષણ ४८६ વ્યંતરના ૧૦૫ ભેદો તિર્યંચ-વિચાર ૪૮૬ | (પિશાચાદિના અવાંતર ભેદો) પંચેન્દ્રિય-તિયચના પેટા-વિભાગો ૪૮૬ આઠ જાતના તિયંગ-ભક જલચરના અવાંતર ભેદે ૪૮૭ ( કાંચનગિરિની સંખ્યા ) ચતુષ્પદાદિના પેટા વિભાગો ૪૮૭ | જ્યોતિષ્કના દશ પ્રકારે ( આસાલિકનું સ્વરૂપ ) ૪૮૭–૪૮૮ | વૈમાનિક દેના પ્રકારો બેચરના ચાર ભેદો ૪૮૯ ( ચંદ્રનો પરિવાર ) તિયની ભવ-સ્થિતિ ૪૮૯ કપ ના બાર પ્રકારે ( ચર્મ પક્ષી વગેરેનો અર્થ અને તેનાં નામે ) ૪૮૯ | કલ્પાતીત દેવાના પ્રકારે કેટલાંક ચોપગાં જનાવરોનું આયુષ્ય ૪૯૦ વૈમાનિક દેવનાં વિમાનોની સંખ્યા જ પ્રાણુઓનું વર્તમાન કાલમાં આયુષ્ય ૪૯૦ | ( વિમાનના વર્ગો ) તિર્યંચોની કાય-સ્થિતિ ૪૯૧ | ( વિમાન આશ્રી સિદ્ધાયતન વગેરે) મનુષ્ય-ગતિનું લક્ષણ | સૌધર્માદિનું સ્થાન મનુષ્યના બે વિભાગો ૪૯૨ કિબિષિકના ત્રણ પ્રકારો આર્ય અને સ્વેચ્છનાં લક્ષણો ૪૯૨ | લોકાંતિકોનું સ્વરૂપ આર્યને ભેદ-પ્રભેદ ૪૯૨ ભવનપતિ વગેરેના ઇન્દ્રાદિ ભેદ કર્મભૂમિનું લક્ષણ ૪૯૩ ઇન્દ્રનું લક્ષણ કર્મભૂમિ અને અકર્મભૂમિઓની સંખ્યા ૪૯૪ સામાનિકનું લક્ષણ મનુષ્યની સંખ્યા ४५४ ત્રાયન્ટિંશનું લક્ષણ ( આર્ય–દેશોની સંખ્યા ) ૪૯૪ પાર્ષદનું લક્ષણ પૃથ્વીના જુદા જુદા વિભાગનું ક્ષેત્રફળ લેપાલનું લક્ષણ અને તેની જનસંખ્યા ૪૯૫ આત્મરક્ષકનું લક્ષણ ક્રમનુષ્યની સ્થિતિ ૪૯૬ અનીકનું લક્ષણ (મનુષ્ય-ગર્ભની સ્થિતિ) ૪૯૬ પ્રકીર્ણકનું લક્ષણ દેવ ગતિનું લક્ષણ ૪૯૭ આભિગ્યનું લક્ષણ દેના ચાર ભેદો ૪૯૭ કિલિબષિકનું લક્ષણ ભવનપતિનું લક્ષણ ૪૯૭ ઇન્દ્રોની સંખ્યા વ્યંતરનું લક્ષણ ઇન્દ્રોનાં નામો તિષ્કનું લક્ષણ ૪૯૮ દેવ સંબંધી પ્રવીચાર-વિચાર વૈમાનિકનું લક્ષણ ૪૯૮ સ્પર્શ-પ્રવીચારનું લક્ષણ પાંચ જાતના દે ૪૯૮ ( રૂપ-પ્રવીચારનું લક્ષણ . ૫૦૪ ૫૦૪ ૫૦૪ ૫૦૪ ૫૦૪ ૫૦૫ ૫૦૬ ૫૦૭ પ૦૭ ૫૮૭ ૫૦૭ ૫૦૭ ૫૦૮ ૫૦૮ ૫૦૮ ૫૦૮ ૫૦૮ પ૦૮ ૪૯૭ પ૦૯ ૫૦૯-૫૧૧ ૫૧૦ ૫૧૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. ૧૫ ૫૪૧ ૫૨૧ | ૫૪૫ ૫૪૬ ૫૪૬ ૫૪૯ ૫૪૯ ૫૫૨ ૫૫૨ વિષય પૃષ્ઠક | વિષય પૃષ્ઠક શબ્દ-પ્રવીચારનું લક્ષણ ૫૧૧ | અધર્માસ્તિકાયનું લક્ષણ ૫૪૦ મનઃ-પ્રવીચારનું લક્ષણ ૫૧૧ આકાશાસ્તિકાયનું લક્ષણ ૫૪૯ કઈ દેવી કેને ભાગ્ય છે ? ૫૧૧ પગલાસ્તિકાયનું લક્ષણ ઇન્દ્રોના પ્રવીચાર સંબંધી હકીકત ૫૧૨–૫૧૭ | કાલનું લક્ષણ ૫૪૧ દેવાનું આયુષ્ય ૫૧૬ કારણની ત્રિવિધતા ૫૪ો જીવ–સંખ્યા-કુલક ૫૧૭! ગતિ અને સ્થિતિ સંબંધી અપેક્ષા-કારણની જીનાં સ્થાન ૫૧૦ તપાસ ૫૪૨ જીવ, પુદગલ વગેરેનું અ૫હત્વ અવગાહ આપનાર દ્રવ્ય પાંચ ગતિ આશ્રીને જીવોનું અ૫હત્વ અસ્તિકાની સંખ્યા ૫૪૫ નરયિકાદિ આઠનું અપબડુત્વ ૫૨૨ | જીવાસ્તિકાયાદિ પરત્વે ગેરસમજ કાયની અપેક્ષાએ અલ્પબહુત્વ પર ૨ ( વાચસ્પતિ મિશ્રનો અને શ્રીશંકરાચાર્યને ઇન્દ્રિયની વિવક્ષાએ અલ્પબદુત્વ ૫૨૨ પરિચય ) જીવોનું ૯૮ બેલનું મોટું અલ્પબદુત્વ પર ૨ | ( ભામતી વગેરેની પરિસ્થિતિ ) ૫૪૭ જીનિ ગતિ–આગતિ ૫૨૪-૧૨૭ નિત્યનું લક્ષણ દેવોની ગતિ ૫૨૪. અવસ્થિતનું લક્ષણ દેમાં આગતિ પર૪ | ક્રિયાવન્દ્ર અને નિયિત્વનાં લક્ષણો ૫૫૧ નારકાની ગતિ ૫૨૫ દ્રવ્યનું અન્ય લક્ષણ નરકમાં આગતિ પર ૫ ગુણ અને પર્યાયનાં લક્ષણે તિર્યંચની ગતિ–આગતિ પર ૫-પર૬ | દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ ૫૫૨-૫૫૪ મનુષ્યની ગતિ ૫૨૭ દ્રવ્યોના સામાન્ય ગુણે ૫૫૪ મનુષ્યમાં આગતિ ૫૨૭ દ્રવ્યના વિશેષ ગુણો ૫૫૪ દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવ ૫૫૪ દ્વિતીય ઉદ્યાસ-અજીવ અધિકાર ગુણ અને સ્વભાવમાં તફાવત ૫૫૫ અજીવનું લક્ષણ ૨૮ જીવાદિના સ્વભાવની સંખ્યા ૫૫૫ અજીવના પેટાવિભાગો ૫૨૮ ] સ્કંધાદિ વિભાગો ૫૫૫-૫૫૯ ધમસ્તિકાયાદિનો ક્રમ પર૮ જીવાસ્તિકાયાદિના પ્રદેશોની સંખ્યા ૫૫૯ ધમસ્તિકાયાદિના સમાસ વગેરે પરત્વે દ્રવ્યોનાં સ્થિતિ-ક્ષેત્ર વિચાર પર૮-પર ( સંખ્યાના પ્રકારો ) ૫૬૨ પદાર્થનું લક્ષણ જીવના પ્રદેશોના સંકેચ અને વિકાસની મર્યાદા ૫૪૪ ઉત્પાદનું લક્ષણ ૫૩૦ પ્રદેશ–સંહારનું લક્ષણ - ૫૬૫ વ્યયનું લક્ષણ ૫૩૦ પ્રદેશ-વિસર્ગનું લક્ષણ ૫૬૫ ધ્રૌવ્યનું લક્ષણ ૫૩૧ તિષ્યગુપ્તનું મંતવ્ય ૫૬૫–૫૬૭ જૈન દષ્ટિએ પદાર્થનું સ્વરૂપ ૫૩૧ | રેહગુપ્તની નિહનવતા ૫૬૭-૫૭૧ દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિયતા ૫૪૩ | ધમસ્તિકાયાદિનું વ્યાદિની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદાદિ ત્રણ ધર્મો પ૩૫–૫૩૯ | સ્વરૂપ ૫૭૧-૫૭૨ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને પરસ્પર છવાદિથી થતો ઉપકાર ૫૭૩ સંબંધ પ૩૯ ! દ્રવ્ય-ભાષાનું લક્ષણ ૫૭૪ ધર્મારિતકાયનું લક્ષણ પ૩૮ | ભાષા-ગનું લક્ષણ ૫૭૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક = ૬૨૨ ૫૭૮ ૫૮૦ ૧૨૭. વિષય-પ્રદર્શન. વિષય પૃષ્ઠક વિધ્ય પ્રાણનું લક્ષણ ૫૭૪ | પુદ્ગલ–સ્કંધનું લક્ષણ ૧૧ ઉહવાસનું લક્ષણ પ૭૪ સુક્ષ્મ સ્કંધનું લક્ષણ ૬૧૨ અપાનનું લક્ષણ પષ્પ | બાદર સ્કંધનું લક્ષણ સુખનું લક્ષણ પહ૫ (ધર્માસ્તિકાયાદિના પર્યાય ) ૬૧૩-૧૪ દુઃખનું લક્ષણ ૫૭૫ | પરમાણુ વગેરેમાં સ્પશદિ ૬૧૫ જીવિતનું લક્ષણ ૫૭૫ દેશાદિની સંખ્યા મરણનું લક્ષણ ૫૭૫ | સ્કંધ અને પરમાણુમાં તફાવત પનાનું લક્ષણ ૫૭૬ અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ પરિણામનું લક્ષણ પ૭૬ પુગલના લક્ષણાત્મક પરિણામ ક્રિયાનું લક્ષણ પછ૭. સ્કંધના દશ પ્રકારે ૨૪. ગતિના ત્રણ પ્રકારે ૫૭૭ | શબ્દના દશ પ્રકારો ૬૨૪ પ્રયોગ–ગતિનું લક્ષણ ૫૭૮ શબ્દના ભેદ-પ્રભેદ ૬૨૪ વિશ્વસા–ગતિનું લક્ષણ શબ્દના પ્રકારની સંકલના ૬૨૫ મિશ્ર–ગતિનું લક્ષણ ૫૭૮ શબ્દના છ પ્રકારે ૬૨૫ ગતિનું દિગ્દર્શન ૫૭૮-૫૮૦ શબ્દના ત્રણ ભેદ પરત્વનું લક્ષણ શબ્દની ઉત્પત્તિ १२७ અપરત્વનું લક્ષણ કેણુ કેવો શબ્દ સાંભળે છે ? કાલના નથયિક અને વ્યાવહારિક એવા ભાયા-દ્રવ્યના ગ્રહણ અને વિસર્જન પરત્વે ૫૮. પેગ-વિચાર વ્યાવહારિક કાલનું સ્વરૂપ ૫૮૧-૫૮૮ | વચન-યોગનું સ્વરૂપ ત્રીસ મુહૂર્તનાં નામો ૫૮૨ | ગોની સંખ્યા १२८ પંદર દિન અને પંદર રાત્રિનાં નામો ૫૮૩) ભાષા-દ્રવ્યના ગ્રહણ અને વિસર્જનના સમય દિન-તિથિ અને રાત્રિ-તિથિનાં નામ ૫૮૩ [ સંબંધી મતભેદ પાંચ પ્રકારના મહિના ૫૮૪ ભાષા-દ્રવ્ય વડે સંપૂર્ણ લોકની વ્યાપ્તિ માટેનું વર્ષોના પાંચ પ્રકારે 1 કાલ-માન જૈન દષ્ટિ પ્રમાણે ૧૯૪ અથવા ૨૫૦ નિયુક્તિકારના કથનની સંગતિ અંક સુધીની સંખ્યા ૫૮૫ | ચાર સમયની લોક-વ્યાતિના સંબંધમાં ( શીર્ષપ્રહેલિકાને અંક દ્વારા નિર્દેશ ) ૫૮૫ - મતાંતર ( પરાર્ધ સુધીની સંખ્યાનાં નામો ). ૫૮૫ શબ્દનું પૌદ્ગલિક ૬૩૫ વ્યાવહારિક વિભાગોની સંકલન શબ્દમાં રૂપાદિનું અસ્તિત્વ વૈદિક કાલ–ગણના ૫૮૮–૧૮૯ શબ્દના સ્વરૂપ સંબંધી વિવિધ માન્યતાઓ ૬૩૬ ભારતીય દર્શન અને કાલ-તન્ત પ૮૭–૧૯૪ શબ્દ સંબંધી વૈશેષિક મત અને તેનું નિરસન ૬ ૬ (બાદરાયણ સૂત્રની વિવિધ વ્યાખ્યાઓ) ૫૯૨-૧૯૩ શબ્દનું લક્ષણ ૬ ૩૯ કાલ સંબંધી જૈન માન્યતાઓને ફેટનું નિરસને ૬૩૯ સમન્વય પ૯પ-૬૧૦ બન્ધના ભેદ-પ્રભેદે ૬૪૧ અન્યયોગવ્યચ્છેદ અને અયોગવ્યછેદનો અર્થ ૬૧૦ | (અબ્રક્ષાદિનું સ્વરૂપ) ૬૪૧-૬૨ એક છવાસ્તિકાયાદિના કંધ વગેરેની સંખ્યા ૬૧૧ | પ્રાયોગિક બન્ધના પ્રકાર ૫૮૫ ૬૩૧ १३४ Page #64 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન, ૬૬૭ ११८ ૬૭૪ ૬૫૫ વિષય પૃષ્ઠક ! વિષય પૃષ્ઠક તત્વાર્થરાજ પ્રમાણે બધા પ્રકારે ૬૪૫ ( જીવની “પુદગલ 'સંજ્ઞા ) પ્રાયોગિક બન્ધનું લક્ષણ ૬૪૬ | દેવાનું લક્ષણ ११७ વૈઋસિક બન્ધના બે ભેદે ૬૪૬! ( સ્કંધાદિનું સ્વરૂપ) (કમ અને નોકર્મ વચ્ચેનો તફાવત ) પ્રદેશનું લક્ષણ સાદિ વૈસિક બંધનું લક્ષણ ૬૪૬ | પરમાણુનું લક્ષણ અનાદિ વૈઋસિક બનું લક્ષણ પરમાણુનું લક્ષણતર મિશ્ર બન્ધનું લક્ષણ ૬૪૭ કંધ અને પરમાણુની ઉત્પત્તિ અન્ય સૌમ્યનું લક્ષણ ૬૪૮ ભેદજન્ય પરમાણુનું લક્ષણ १७० આપેક્ષિક સૌમ્યનું લક્ષણ १४८ | સ્કંધના બે ભેદો અન્ય સ્થૌલ્યનું લક્ષણ ૬૪૮ ચાક્ષુષ અને અચાક્ષુષ સ્કંધનાં લક્ષણે ૬૭૧ અપેક્ષિત સ્થૂલતાનું લક્ષણ ૬૪૮ ભેટ” શબ્દના બે અર્થે ૬૭૧-૬૭૨ સંસ્થાનનું લક્ષણ “ચાક્ષુષ' પદને લાક્ષણિક બંધ १७२ (ઓજસ્ અને યુગ્મને અર્થ) અપિત અને અનર્પિતનાં લક્ષણે ૬૭૩ * સંસ્થાનના વીસ ભેદો ૬૫૦ પૌગલિક બન્ધ પ્રતર, પરિમંડલાદિ સંસ્થાનોનું સ્વરૂપ ૬૫૦-૬૫૪ સંગ અને બધા વચ્ચે તફાવત ६७४ ભેદનું લક્ષણ ૬૫૪ બન્ધની દિવિધતા ૬૭૫ તનવાર્થરાજ પ્રમાણે ભેદના છ ભેદ ૬૫૫ શ્રીસિદ્ધસેનગણિકત વૃત્તિ પ્રમાણે બન્ય ૬૭૭ પ્રજ્ઞાપનાદિ પ્રમાણે ભેદના પાંચ પ્રકારે સર્વાર્થસિદ્ધિ વગેરે અનુસાર બધુ १७८ ભાષાના પુદગલેને પાંચ પ્રકારને ભેદ ૬૫૬ સ્પર્શાદિ પરિણામોની વ્યવસ્થા १७८ અંધકારનું લક્ષાણુ બન્ધના સમયે પરિણતિ १७९ છાયાનું લક્ષણ ૬૫૭ ગુણનું સ્વરૂપ આતપનું લક્ષણ ગુણ અને દ્રવ્યના સ્વરૂપ સંબંધી વૈશેષિક દષ્ટિ ૬૮૦ ઉદ્યોતનું લક્ષણ પર્યાયની વ્યુત્પત્તિ ૬૮૧ ( ચન્દ્રકાન્ત વગેરે રત્નો ). પર્યાયના બાર ભેદે ૬૫૮ વર્ણાદિ અને અગુરુલધુને વિચાર ૬૫૮૬૫૯ વ્યંજન-પર્યાય અને અર્થ–પર્યાય ૬૮૨ વને પરિણામ વ્યંજન-પર્યાયના ચાર પ્રકારે વૈશેષિક દર્શન પ્રમાણે રૂપનું સ્વરૂપ પરિણામનું સ્વરૂપ રસનું સ્વરૂપ પરિણામનું લક્ષણ રસ સંબંધી વિશેષિક માન્યતા સાદિ અને અનાદિ પરિણામ ૬૮૫ ગન્ધનું સ્વરૂપ ચોગનું લક્ષણ ૬૮૫ સ્પર્શનું સ્વરૂપ પ્રત્યેક દ્રવ્યમાં દિવિધ પરિણામોને સંભવ : ૬૮૬ સ્પર્શ સંબંધી વૈશેષિક દષ્ટિ “ પુગલ 'શબ્દની વ્યુત્પત્તિ-અર્થ ૬૮૮ અગુરુલઘુનું સ્વરૂપ પુગલ 'શબ્દની નિષ્પત્તિ વ્યવહાર–નયવાદીને આક્ષેપ અને તેનું સમાધાન પુગલનું લક્ષણ ૬૯૧ ૬૬૪-૬૬૫) પુદ્ગલના દ્રવ્ય-અપ્રદેશાદિ અને દ્રવ્યપુદગલના ૫૦૦ ભેદ ૬૬પ | સપદેશાદિ ભેદે અને તેનું અલ્પબહુત્વ ૬૯ અછવના પ૬૦ ભેદ | અપૌગલિક અને પૌગલિક પદાર્થને વિચાર ૬૯૨ બૌદ્ધ દર્શન અને સ્કંધે ૬૬૬-૬૬૭ | ( નામસ્કંધાદિનું સ્વરૂપ ) ૬૫૬ ૬૫૮ ૬૫૮ ६५९ १८३ Page #65 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન.. ૭૩૮ * ૦૩ | કમરથUs Rાલ ચાલાક ' ૭૪૦ આ વિષય પૃષ્ઠક | વિજય પૃષ્ટાંક ( વિચારપંચાશિકાની ૨૮-૩૦ ગાથાઓ ) ૬૯૨ 1 ૭૨૮ મૃગની ચલન-ક્રિયા લોકાકાશમાં રહેલા જીવ-પ્રદેશો ૭૨૯ પરમાણુ વગેરેમાં શસ્ત્રપ્રવેશાદિ ૯૩ | એક આકાશ-પ્રદેશમાં છવ–પ્રદેશાદિની પરમાણુ વગેરેના વિભાગો ૬૯૪ [ સંખ્યાનું અ૫હત્વ ૭૨૯ પરમાણુ વગેરેની પરસ્પર સ્પર્શના ૬૯૪ ધર્માસ્તિકાયાદિના એક એક પ્રદેશની સ્પર્શના ૭૩૦ પરમાણુ વગેરેની સંસ્થિતિ ૭૩૪. પરમાણુ-પુદગલાદિ અને અંતરકાલ ૬૯૭ | ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની સ્પર્શના ૭૩૫ દ્રવ્યસ્થાનાયુ વગેરે ૬૯૮ | * નિષ્કર્ષરૂપ કાષ્ઠક ૭૩૫ અવગાહના અને ક્ષેત્રમાં તફાવત ૬૯૮ ! ધમસ્તિકાયાદિની અવગાહના દ્રવ્યસ્થાનાયુ વગેરેનું અ૫બહુત્વ ૬૯૮ * કોઇક દ્વારા સમગ્ર વિવેચનનો સારાંશ ૭૩૭ (પરમાણખ૭ષત્રિશિકા ) ૭૦૦-૭૦૧ પરમાણુની સ્પર્શનાના સંબંધમાં સૌગોની તૃતીય ઉલાસ-આસ્રવ અધિકાર ૭૭૨ આમ્રવનો અર્થ ૭૩૮ કચણુકાદિક સ્કની નિષ્પત્તિ તથા અવયવો આસવ અને સંવરમાં ભેદ અને અવયવીને ભેદભેદ કર્ભાશયાદિ સાથે આઝવાદિનું સંતુલન ૭૩૯ પરમાણુઓનું મિલન અને સ્કંધનો ભેદ ૭ કલેશ, કર્મશય અને વિપાકનો અર્થ ) ૩૯ પરમાણુ-પુગલની શાશ્વતતા, અશાશ્વતતા, બૌદ્ધ દર્શનના આસવ સંબંધી વિચાર ૭૩૯ ચરમતા અને અચરમતા ૭૦૯ (આસ્રવ સંબંધી ડે. યુકેબીનું વક્તવ્ય) પુદગલાસ્તિકાયના પ્રદેશ પરત્વે આઠ પ્રશ્નો આસવનું લક્ષણ ૭૪૦ પરમાણુની સત્તા ઇત્યાદિ કર્મ અને રોગનાં લક્ષણો ૭૪૧ દિપ્રદેશિક સ્કંધ પર છ ભાંગા ૭૧૧ કાગનું લક્ષણ ૭૪૨ ત્રિપ્રદેશિક સ્કંધ આશ્રીને તેર ભાંગા ૭૪ર. કાયનું લક્ષણ ૭૧૨ વર્ગણાનું સ્વરૂપ વાગ્યાગનું લક્ષણ ૭૧૩ મનાયોગનું લક્ષણ ૭૪૨ વગણના સ્વરૂપ-કથનમાં ભિન્નતા ૭૧૮ આસવના વિભાગ અને પેટાવિભાગો કાલવર્ગણાનું સ્વરૂપ ૭૧૯ માનસિક શુભ આઅવનું લક્ષણ ૪૩ ભાવ-વગંણાઓનું સ્વરૂપ ૭૧૯ માનસિક અશુભ આમ્રવનું લક્ષણ ૭૪૩ ધર્માસ્તિકાયાદિના પર્યાય ૭૧૯ વાચિક શુભ આસવનું લક્ષણ ૭૪૩ ( યૌગિક અને રૂઢ શબ્દો ) ૭૨૦ ( કક્ષાયની વ્યુત્પત્તિ ) ૭૪૩ પરમાણુનું પ્રતિઘાતિત્વ ૭૨૨ | વાચિક અશુભ આરૂવનું લક્ષણ ૭૪૪ છે દ્રવ્યોની નિત્યતા અને અનિત્યતા ૭૨૨ કાયિક શુભ આમ્રવનું લક્ષણ ૭૪૪ ધર્માસ્તિકાયાદિનું અસ્તિત્વ ! કાયિક અશુભ આસવનું લક્ષણ ૭૪૪ સાંખ્ય સપ્તતિ અને અનુલબ્ધિનાં અશુભ કર્મનાં કારણો ७४४ આઇ કારણો ૭૨૩ ( કષાય, વેગ, પ્રમાદાદિનો અર્થ ) હ૪૪ દિશાઓનું સ્વરૂપ શુભ યોગનું લક્ષણ ૭૪૫ (ધર્માસ્તિકાયાદિને ઉપકાર ) ૭૫ ] અશુભ યોગનું લક્ષણ ૭૪૫ ( આકાશ અને અવગાહરૂપ ગુણ ) કરપ ! બે પ્રકારના વેગનાં અન્ય લક્ષણે ૭૪૫ દશ દિશાઓનાં ઉદ્દગમસ્થાનાદિ ૭૨૭ | યોગ શુભતા અને અશુભતાને આધાર ७४५ દિશાઓની આકાશ દ્વારા ઉ૫પત્તિ ૭૨૮ ( અશુભકાયિક વગેરે છ યોગોનાં ઉદાહરણો ૭૪૫ ૧૧ ' 5" રાણા Page #66 -------------------------------------------------------------------------- ________________ વિષય શુભાશુભ યોગાનાં કાર્યો ( ‘પ્રાધાન્યતઃ વ્યપદેશ'ના અર્થ ) આસવના પ્રકારાંતરથી ભે સાંપરાયિક આસ્રવનું લક્ષણ ઐય્યપથિક આસવનું લક્ષણ સાંપરાયિક અને ઐયોપથિક કમ સાંપરાયિક આસવના ભેદો ક્રિયાના પચ્ચીસ ભેદો સમ્યક્ત્વ-ક્રિયાનું લક્ષણ મિથ્યાત્વ–ક્રિયાનુ લક્ષ સમાદાન-ક્રિયાનુ લક્ષણ ઐોપથિકી ક્રિયાનું લક્ષણ પ્રયાગ—ક્રિયાતુ લક્ષણ પરિગ્રહ–ક્રિયાનુ લક્ષણ માયાપ્રત્યયિક ક્રિયાનું લક્ષણૢ અપ્રત્યાખ્યાન–ક્રિયાનું લક્ષણ કાયિક ક્રિયાનું લક્ષણુ અધિકરણ-ક્રિયાનું લક્ષણું પ્રાદેષિકી ક્રિયાનું લક્ષણ પારિતાપનિક ક્રિયાનું લક્ષણ પ્રાણાતિપાત–ક્રિયાનું લક્ષણુ દાષ્ટિકી ક્રિયાનું લક્ષણ સ્પર્શનપ્રત્યયિક ક્રિયાનું લક્ષણ પ્રતીત્ય-ક્રિયાનુ લક્ષણ સામ-તાપનિપાતિક ક્રિયાનું લક્ષણ સ્વાહસ્તિકી ક્રિયાનું લક્ષણ નિસર્ગ–ક્રિયાનું લક્ષણ વિદ્વારણ-ક્રિયાનું લક્ષણુ આનયન–ક્રિયાનું લક્ષણ અનવકાંક્ષ-ક્રિયાનુ લક્ષણ અનાભાગ–ક્રિયાનુ લક્ષગુ આરભિક ક્રિયાનુ લક્ષણું મિથ્યાદર્શન–ક્રિયાનું લક્ષણુ પચ્ચીસ ક્રિયાઓના નામેાલ્લેખને ક્રમ આસવના ૪૨ ભેદ્યનુ સૂક્ષ્મ અવલેાકન ગતિ આશ્રીને આસવના ભેદ ઇન્દ્રિય આશ્રીને આસવના ભેદ ફાય આત્રીને આસવ-મે વિષય-પ્રદેશ ન. પૃષ્ઠોંક વિષય ૭૪૬ | ઇન્દ્રિયા સંબંધી આસ્રવની શુભાશુભતા ext 19૪૬ ७४७ ७४७ ૭૪૭ કષાય સ’બધી આસવાની શુભાશુભતા ( દીક્ષાની યેાગ્યતાયેાગ્યતા) ચાગ સંબધી આસ્રવાની શુભાશુભતા અત્રતા સબંધી આત્મવાની શુભાશુભતા ક બંધની વિશેષતાનાં કારણે। ( મૈત્રાયણી ઉપનિષદ્ના ઉલ્લેખ ) ૭૪૮ ( પરિસવ અને અનાવ ) ૭૪૯ | અધિકરણાના ભેદો ૭૪૯ છેદન-અધિકરણનું લક્ષણ દહન-અધિકરણનુ લક્ષણ 984 ૭૫૦ ૯૫૦ | મારણ-અધિકરણનુ' લક્ષણ ૭૫૧ લવણ-અધિકરણનું લક્ષણ ૭૫૧ સ્નેહ-અધિકરણનું લક્ષણ છપર ક્ષાર-અધિકરણનું લક્ષણ અમ્ન-અધિકરણનું લક્ષણ ઉપર ૭૫૩ અનુપયુક્ત મનેઽધિકરણાદિનાં લક્ષણા ૯૫૩ સર્ભનું લક્ષણ ૭૫૪ – સમાર’ભનું લક્ષણ ૭૫૪ | આરંભનુ લક્ષણ ૭૫૫ | ભાવાધિકરણના ૧૦૮ ભેદા ત્યાદિ ૭૫૫ | અછવાધિકરણના નિત નાદિ ભેદો ૭૫૫ નિત નાદિ ભેદોનુ સ્વરૂપ ૭૫ કાષ્ટકમ રૂપ ઉત્તરગુનેિવત ના અધિકરણનું પુસ્તકરૂપ ઉત્તરધ્રુષ્ણનિવતના-અધિકરણનુ ૧૫૭ ૭૫૮ ૭૫૯ ૭૫૮ ચિત્રકČરૂપ ઉત્તરગુણુનિવના-અધિકરણનુ ૭પ૯ | નિક્ષેપાધિકરણના ભેદા ૭૬૦ અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણનુ લક્ષણ ૭૬૦ | દુષ્પ્રમાર્જિત નિક્ષેપાધિકરણનુ લક્ષણ છ૬૦ | વૈશિક નિક્ષેપાશ્વિકરણનું લક્ષણ ૭૬૧ | અનાભોગિક નિક્ષેપાધિકરણનું લક્ષણ ૭૬૨ | સયાજનાધિકરણ અધિકાર ૭૬૩ મનેનિસર્ગાધિકરણનું લક્ષણ ૭૬૩ વાગ્—નિસર્વાધિકરણનું લક્ષણ ૭૬૪ | કાય–નિસર્ગાધિકરણનું લક્ષણુ ૧૯ પૃšાંક ૭૬૪ ૭૬૫ ૭૬૫ st ૭}} 9}} ७६७ ७६७ ૭૬૨ ૭૬e ve yte 9te 1990 ७७० ७७० 19190 991 ૭૭૧ ૭૭૧ ૭૭૨ ૭૭૨ પર લક્ષણ ૭૬૪ લક્ષણું ૭૭૪ લક્ષણ હ૭૪ પ * ૭૭૫ છપ ૭૭૫ us Gee ૭૭૬ 699 ७७७ Page #67 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન.. ૭૯ ૭૯૩ ७६४ ૭૮૨ વિષય પૃષ્ણાંક વિષય પૃષ્ઠક * અધિકરણના ભેદ-ઉપભેદે ૭૭૭ કેવલીનું લક્ષણ ७८८ આહારનો આઠ પ્રકારને પરિણામ ૭૭૮ શ્રુતનું લક્ષણ મૂળ પ્રકૃતિએ 990 અંગનું લક્ષણ અને તેના ૧૨ પ્રકારો ૭૯૦ જ્ઞાનાવરણીય અને જનાવરણીય કર્મના આસો ૭૭૮ ઉપગાદિનું લક્ષણ અને તેના ૧૨ પ્રકારે ૭૯૧ પ્રદોષનું લક્ષણ ૭૭૯ | સંવનું લક્ષણ ૭૯૧ નિહનવનું લક્ષણ શ્રીસંઘનું સ્વરૂપ અને તેનું પૂજ્યત્વ માત્સર્યનું લક્ષણ હ૭૯ (માનનીય અને અમાન્ય સંધ સંબંધી સંબોધઅન્તરાયનું લક્ષણ ૭૮૦ પ્રકરણગત ઉલ્લેખ ) આસાદનનું લક્ષણ ૭૮ ૦ | | ધર્મનું લક્ષણ ઉપધાતનું લક્ષણ ૭૮૦ દેવનું લક્ષણ આસાદન અને ઉપઘાતમાં તફાવત ૭૮૦ . કેવલિ-અવર્ણવાદનું લક્ષણ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મોની ભિન્નતા ૭૮૧ મુત-અવર્ણવાદનું લક્ષણ અસાતવેદનીય કર્મોના આસ્ત્ર ૭૮૧ ( કવલાહારવાદ સંબંધી સાહિત્ય ) ૭૯૪ દુઃખનું લક્ષણું ૭૮૧ ( ૪૫ આગમે ). ૭૯૪ શાકનું લક્ષણ ૭૮૨ | સંધ અવર્ણવાદનું લક્ષણ ૭૨૬ તાપનું લક્ષણ ૭૮૨ ગોપૂજનનું નિરસન ૭૯૬ આકન્દનું લક્ષણ સંયમિસંઘ-અવર્ણવાદનું લક્ષણ ૭૯૭ વધનું લક્ષણ ૭૮૨ | ગૃહસ્થ સંધ-અવર્ણવાદનું લક્ષણ ७८८ પરિવનનું લક્ષણ ૭૮૩ ધર્મ-અવર્ણવાદનું લક્ષણ ૭૯૮ ત્રતાદિ અસાતવેદનીયનાં બંધક છે ? ૭૮૩ દેવ-અવર્ણવાદનું લક્ષણ સાતવેદનીય કર્મના આસ્ત્રો ७८४ તીર્થંકરનો વર્ણવાદ ( ભૂત, પ્રાણી, જીવ અને સર્વને અર્થ ) ધર્મને વર્ણવાદ વતીનું લક્ષણ આચાર્યનો વર્ણવાદ અનુકંપાનું લક્ષણ ૧૮૫ સંઘને વર્ણવાદ દયા અને જાતિમાં તફાવત ૭૮૫ | દેવનો વર્ણવાદ દાનનું લક્ષણ ૭૮૬ | કેવલી આદિના અણુવાદ પર ઊહાપોહ સરાગનું લક્ષણ ૭૮૬ ચારિત્રમોહનીયનું લક્ષણ અને તેના ભેદે સંયમનું લક્ષણ રી-વેદના આમ્રવનું લક્ષણ ८०२ ગનું લક્ષણ ૭૮૬ પુરુષ-વેદના આસ્રવનું લક્ષણ ૮૦૩ ક્ષાન્તિનું પ્રક્ષણ ७८७ નપુંસક-વેદના આસવનું લક્ષણ ચોચનું લક્ષણ ૭૮ષ્ઠ | હાસ્ય-મોહનીયના આસ્રવનું લક્ષણ દ્રવ્ય-શૌચનું લક્ષણ ૭ ૭ રતિ–મેહનીયના આસ્રવનું લક્ષણ ભાવ શૌચનું લક્ષણ 19૮૮ અરતિમોહનીયના આઅવનું લક્ષણ ૮૦૪ સાતવેદનીયના ભૂતત્રત્યનુકંપાદિ શક–મોહનીયના આસ્ત્રવનું લક્ષણ ८०४ ઉપરાંત અન્ય સ્ત્ર ૭૮૮ ? ભય-મોહનીયના આસવનું લક્ષણ ( માતાપિતાની ભક્તિ ) ૭૮૮ | જુગુપ્સાહનીયના આસવનું લક્ષણ દર્શનમેહનીય કર્મના આશ્ચ ૭૮૯ નારક-આયુષ્ય-આસવનું લક્ષણ ૮૦૫ અવર્ણવાદનું લક્ષણ ૭૮૮ | તિર્યંચ-આયુષ્ય-આસવનું લક્ષણ ૮૦૫ % ७८४ ૦ ૦ ૦ + + + બ ૮૦૭ બ 6 = = Page #68 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. ૨૧ વિષય واد ૮૨૨ (૦૮ ૮૨૪ ૮૨૪ ૮૨૫ -- વિષય મનુષ્ય-આયુષ્ય-આસવનું લક્ષણ ( “શીલ નો અર્થ ) દેવ-આયુષ-આસ્રવનું લક્ષણ સરાગસંયમનું લક્ષણ સંયમસંયમનું લક્ષણ અકામ નિર્જરાનું લક્ષણ બાલતપનું લક્ષણ દેહદમન અને બૌદ્ધ દૃષ્ટિ પંચાગ્નિ કચ્છનું સ્વરૂપ શીલવંતનું લક્ષણ દેવ–આયુષ્ય-કમના અન્ય આસ્ત્રો અશુભ નામકર્મના આવો યોગવક્રતાનું લક્ષણ વિસ વાદનું લક્ષણ યોગવક્રતા અને વિસંવાદન વચ્ચે ભેદ શુભ નામકર્મના આ તીર્થંકર-નામકર્મના આસ્ત્રો દશનવિશુદ્ધિનું લક્ષણ દર્શન વિશુદ્ધિનાં આઠ અંગે ' યાને દર્શનના આઠ આચારે (દ્રવ્ય-આચારાદિ ) વિનયસંપન્નતાનું લક્ષણ વિનયના ચાર પ્રકારો જ્ઞાન-વિનયનું લક્ષણ જ્ઞાનના આઠ આચાર દર્શન-વિનયનું લક્ષણ ચારિત્ર-વિનયનું લક્ષણ ઉપચાર-વિનયનું લક્ષણ શીલ સંબંધી અનતિચારનું લક્ષણ ઉત્સર્ગ અને અપવાદ છ પ્રકારનાં સૂત્રો ઉત્સર્ગ અને અપવાદનું લક્ષણ ઉત્સર્ગ અને અપવાદ સંબંધી પન્નગી જ્ઞાને પગનું લક્ષણ વાચના વગેરેનું સ્વરૂપ સવેગનું લક્ષણ ત્યાગનું લક્ષણ તપેનું લક્ષણ પૃષ્ઠક | પૃષ્ઠક (૦૬ સમાધિનું લક્ષણ ૮૨ ? ૮૦૬ | વૈયાવચેનું લક્ષણ ૮૨૧ ૮૦૬ | ભક્તિનું લક્ષણ ૮૨૧ ૮૦૭ | આવશ્યકાપરિહાશિનું લક્ષણ ૮૨૨ આવશ્યકને અર્થ અને તેના અધિકારી | આવશ્યકનું મહત્વ આવશ્યક ક્રિયાના છ વિભાગો ૮૮ | અને તેનું સેવન (૦૯છ આવશ્યકની પ્રણાલિકા ૮૨૩ ૮૦૯ | સામાયિકાદિનું સ્વરૂપ ૮૧૦ ( સામાયિકના ભેદ ). ૮૧૦ ચતુર્વિશતિસ્તવ ૮૨૫ ૮૧૦ વદન ૮૧૦ ૮૨૫ ૮૧૧ અવન્દને વન્દન કરવાથી શું ફળ ? પ્રતિક્રમણ ૧૧ | પ્રતિક્રમણના પ્રકારે ૮૨૭ ૮૧૧ | કાયોત્સર્ગ ૮૨૭ (ઘોટકાદિ ૧૯ દ) ૮૨૮-૮૨૯ પ્રત્યાખ્યાન ૮૨૮ માર્ગપ્રભાવનાનું લક્ષણ ૮૨૯ પ્રવચન વાત્સલ્યનું લક્ષણ ૮૨૪ તીર્થકર—નામકર્મની અપૂર્વ ચાવી ૮૧૪ નીચ ગેત્ર-કમના આસ્ત્રો ૮૩૩ ૮૧૪ આત્મ--પ્રશંસાનું લક્ષણ ૮૩૧ અસ ગુણભાવનનું લક્ષણ ૮૩૧ ૮૧૪ પનિંદાનું લક્ષણ ૮૧૫ ગુણાચ્છાદનનું લક્ષણ ૮૩૨ પ્રશંસાનું લક્ષણ ૮૨૨ ૮૧૫ આછીદનનું લક્ષણ ૮૩૨ ઉભાવનનું લક્ષણ ૮૧૭. ઉચ્ચ ગોત્રકમના આત્મવો ૮૧૮ | નમ્ર વૃત્તિનું લક્ષણ ૮૩૩ ૮૨૦ અનુજોકનું લક્ષણ ૮૩૩ ૮૨૦ ઉચ્ચ ગોત્રનું લક્ષણ અંતરાયના આસ્ત્રો ૮૩૩ ૮૨૦ અંતરાયનું લક્ષણ ૮૭૩ ૮૨૧ ! આવોની ઇયત્તા ૮૩૩ ૮૩. N N N ૮૧૪ ૮૩૧ N ૮૧, N N ૮૦૨ N ૮૩૨ N N. ૮૨૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદશન. વિષય ૮૬૨ ૮૩૭ ८७० ૮૭ ૮૫૦ ૮૫૦ પૃષ્ઠક વિષય પૃષ્ઠક આમના વિભાગનો હેતુ ૮૩૪ | ગૃહસ્થની સવા વમા દયા હિંસાનું લક્ષણ ૮૩૫ | * ( હિંસાના વિવિધ પ્રકારે). ૮૬૧ હિંસાના વિવિધ પ્રકારે ૮૬ | અહિંસાનું ગૌરવ પ્રાણોને નાશ અને હિંસાને પરસ્પર સંબંધ ૮૭૬ ! અહિંસાનું વ્યાપકત્વ ૮૬૪ હિંસાના લક્ષણની મીમાંસા જૈન અહિંસા પરત્વે ગેરમજ ८६४ (યશક્તિલક પ્રમાણે હિંસાની વ્યાખ્યા) ૮૩૭ અહિંસાના પાલન માટે અવકાશ ૮૬૮ દ્રવ્યહિંસા અને ભાવહિંસાને સહભાવ ૮૪૩ ] ( પૃથ્વીકાયાદિ અને ૧ પારસી ' ધર્મ ) ૮૬૮ માત્ર વ્યહિંસા ૮૪૩ અહિંસાનું સ્વરૂપ ૮૬૯ (હિંસાજન્ય બંધ) ૮૪–૮૪૪ ] “સંસારચક ' મત અને તેનું નિરસન માત્ર ભાવહિંસા ૮૪૫ | હાથી જેવાના નાશથી જીવન ૮૭૫ દ્રવ્યહિંસા તેમજ ભાવહિંસાનો અભાવ ૪૬ | દેશી મૃષાવાદવિરતિનું લક્ષણ ८७५ હિંસાના સંક૯પી આદિ ચાર પ્રકારે ૮૪૭ અસત્યનું સ્વરુપ ૮૭૬ હિંસાના ફળની વિચિત્રતા ૮૪૮ દેશથી સ્ટેયવિરતિનું લક્ષણ ૮૭૬ ( શ્રી અમૃતમંદને અભિપ્રાય ) ૮૪૯ દેશથી અબ્રહ્મવિરતિનું લક્ષણ ૮૭૭ હસ્તિતાપસવાદ ૮૪૯ | બ્રહ્મચર્યનું દિગ્દર્શન અસત્યનું લક્ષણ ( પરસ્ત્રીને શબ્દાર્થ ) (৬৬ સ્તેયનું લક્ષણ ૮૫૦. | સ્વદારતેષ ૮૮૦ ( અહિંસાના રક્ષણરૂપે અન્ય વ ) દેશથી પરિગ્રહવિરતિનું લક્ષણ ૮૮૧ અદત્તાદાનના ચાર પ્રકારો ૮૫૧ | | સર્વવિરતિનું લક્ષણ ૮૮૧ અબહાનું લક્ષણ ૮૫૧ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ ૮૮૨ પરિગ્રહનું લક્ષણ (પર ભાવનાનું તાત્પર્ય તૃષ્ણ ૮૫૨ ઈ-સમિતિનું લક્ષણ પરિગ્રહના પ્રકાશ ૮૫૩ | મને ગુપ્તિનું લક્ષણ ચોવીસ પ્રકારનાં રત્નોનાં નામ ૮૫૩ | એષણ-સમિતિનું લક્ષણ ( સેતુ-ત્રાદિ ). ૮૫૪ ! ભિક્ષા સંબંધી ૪૨ દેષો ૮૮૩ પરિગ્રહના નવા પ્રકાર (૫૫ સાળ પિડ–ઉદ્દગમ–દે ૮૮૩-૮૮૪ ( ગણિમાદિને અર્ય ) ૮૫૫] સળ ઉત્પાત દોષો પરિગ્રહ-પરિમાણ વ્રતની સાર્થકતા ૮૫૫ દશ એષણા ૮૮૪ પરિગ્રહ એટલે શું? ૮૫૬ | ભિક્ષા સંબંધી ૪૨ દેનું સ્પષ્ટીકરણ ૮૮૪ પાંચ અબતેનું અવલોકન ૮૫૬ | ૧૬ ઉદગમ-દોષોની રૂપરેખા ૮૮૪ બતનો અર્થ ૮૫૭ | * ( શિકના ભેદે ) ૮૮૫ વિરતિનું લક્ષણ ૮૫૭ ૧૬ ઉત્પાત-દેષનું સ્વરૂપ દેશથી પ્રાણાતિપાતવિરતિનું લક્ષણ ૮૫૮૧૦ એષણ-દોષનું વિવરણ અહિંસા અને અનેકાન્ત આદાન-નિક્ષેપણુ-સમિતિનું લક્ષણ ૮૮૮ અહિંસાની ચતુર્ભગી ૮૫૮ ઔધિક અને ઔપમાહિક ઉપકરણોનું સ્વરૂપ ૮૮૯ અહિંસાના પ્રકારે ૮૫૮ સાખીનાં ૨૫ ઉપકરણ ૮૯ અહિંસાની અન્યાન્ય વ્યાખ્યાઓ ૮૫૯ | દરેક ઉપકરણનું પ્રમાણ અહિંસાની આવશ્યકતા ૮૫૯ | આર્યાનાં ઉપકરણોનું પ્રમાણ ૮૯ દર ૮૮૪ ૮૮૭ (૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. ૯૧૨ ૮૫ | બૌદ્ધ , ૯૧૫ વિષય પૃષ્ઠક | વિષય ઉપાધિ રાખવાનું પ્રયોજન ૮૯૧ ] જગતના સ્વભાવનું લક્ષણ આલોકિતપનભોજનનું લક્ષણ સંવેગનું લક્ષણ સત્યનું ગૌરવ ૮૮૩ | કાયસ્વભાવનું લક્ષણ ૯૧૧ સત્યરૂપ મહાવતની પાંચ ભાવનાઓ ૮૯૩ વૈરાગ્યનું લક્ષણ ૯૧૨ આચિત ભાષણનું લક્ષણ ૮૯૪ ચાતુર્યામનું સ્વરૂપ ક્રોધ-પ્રત્યાખ્યાનનું લક્ષણ ૮૯૪૫ ( બહિહાદાનવિરમગુરૂપ પરિભાષા ). ૯૧૨ લોભ-પ્રત્યાખ્યાનનું લક્ષણ ૮૯૪ | ( ઋજુ, જડ વગેરેને નિર્દેશ) ૯૩-૯૧૪ ભય-પ્રત્યાખ્યાનનું લક્ષણ ૮૯૫ | અજેના દર્શન અને પાંચ મહાવ્રત ૯૧૪ હાસ્ય-પ્રત્યાખ્યાનનું લક્ષણ બૌદ્ધ દર્શનગત દશ શિક્ષા અસ્તેય વ્રતની પાંચ ભાવનાઓ ૮૯૫ ! | રાત્રિભોજન-વિરમણ બ્રહ્મચર્ય વ્રતની પચ ભાવનાઓ રાત્રિભોજન સંબંધી ચતુર્ભાગી ૯૧૭ અપરિગ્રહરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓનું રાત્રિભોજનના ત્યાગ માટેનાં કારણે ૯૧૭ સમુચ્ચયાત્મક લક્ષણ ૮૯૭ વ્રતીનું લક્ષણ ૯૧૯. સર્વાર્થસિદ્ધિ પ્રમાણે અહિંસાદિની પાંચ શલ્યનું લક્ષણ ૮૨૦ - પાંચ ભાવનાઓ ૮૯૭ નિદાન–શલ્યનું લક્ષણ ૯૨૦ ( આ ભાવનાઓ સંબંધી સૂત્રોનું કતૃત્વ) ૮૯૭ મિથ્યાદર્શન-શલ્યનું લક્ષણ ૯૨૧ અહિંસાદિની પુષ્ટિરૂપ અન્ય ભાવનાઓને વ્રતના બે ભેદો ૯૨૧ પ્રસ્તાવ ૮૯૭ અગારીનું લક્ષણ ૯૨૨ હિંસાનાં ફળો અનગારનું લક્ષણ ૨૩ અસત્યનાં ફળો અણુવ્રત સંબંધી વિચાર ૯૨૩ સ્તેયનાં ફળો દિગ્ગતનું લક્ષણ અબ્રાચયનાં ફળ ભોગપભેગપરિમાણ વ્રતનું લક્ષણ પરિગ્રહનાં ફળ ચાર પ્રકારને આહાર ૯૨૫ મૈત્રીભાવનાનું લક્ષણ ૯૦૦ અશનાદિની રૂપસિદ્ધિ ૯૨૫ (મૈત્રીભાવનાનું ફળ ) ૯૦૦ અનાદિ સંબંધી શબ્દનિરૂપણ ૯૨૫ (સમભાવથી મોક્ષ) ૯૦૦ અનર્થદંડનું લક્ષણ ૯૨ ૬ પ્રમોદભાવનાનું લક્ષણ ૯૦૨ અનર્થદંડવિરતિનું લક્ષણ ૯૨૬ કારુણ્ય-ભાવનાનું લક્ષણ ૯૦૩ સામાયિકનું લક્ષણ ( ઈષ્યોનું બળ ). ४०३ દેશાવકાશિક વતનું લક્ષણ માથાશ્ય-ભાવનાનું લક્ષણ १०४ પૌષધ વ્રતનું લક્ષણ ૯૨૭ (પ્રેમના પ્રકારે) १०४ અતિથિસંવિભાગનું લક્ષણ મૈત્રી વગેરે ભાવનાઓનો પ્રભાવ ૯૦૫ શ્રાવકનાં વ્રતોના ભંગ ૯૨૮ મૈત્રી વગેરે ચાર ભાવના સંબંધી બહુમતનું બાર વ્રતનો ક્રમ વગેરે ૯૨૮ વાવ્ય ૯૦૫ વ્રત અને શીલનો ભેદ મેત્યાદિ ભાવના અને ગવાસિષ્ઠ રામાયણ ૯૦૭ ! સંખનાનો પ્રસ્તાવ ૯૯ મૈગ્યાદિ ભાવતાઓ અને ગદર્શન . ૯૦૮ | મારણતિક સંખનાનું લક્ષણ ( અહંકારના ભગવદ્ગીતા પ્રમાણે પ્રકાર) ૯૦૯ દ્રવ્ય-સંલેખનાનું લક્ષણ મૈત્યાદિ ભાવના અને બૌદ્ધ દર્શન ૯૧. I ભાવ-સંલેખનાનું લક્ષણ ૯૩૦ ૮૯૯ ૯૨૫ ૯૨૭ ૯૨૭ ૯ર૭ ૯૨૮ છ હ બ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિષય મરાંતિક સલેખના અને આત્મધમાં ભિન્નતા અતિચારને ઉપક્રમ ( ભાવના, પરિણામ અને પ્રવૃત્તિના ભેદ ) શંકા-અતિચારનું લક્ષણ કાંક્ષા-અતિચારનું લક્ષણુ ( વિરાધનાનું સ્વરૂપ ) વિચિકિત્સાનું લક્ષણુ અન્યદૃષ્ટિપ્રશ’સારૂપ અતિચારનું લક્ષણ અન્યદૃષ્ટિસસ્તવરૂપ અતિચારનું લક્ષ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર વનું લક્ષણ પ્રાણિ–વધના ૨૪૩ પ્રકારો અંધનું લક્ષણ વિચ્છેદનુ લક્ષણ અધિક ભારના આરેાપણનું લક્ષણ અન્નપાનના નિરાધનુ લક્ષણ વધ, બંધનાદિ સેવન સબંધી આવશ્યકચૂર્ણિ વગેરેના નિર્દેશ દ્વિતીય અણુવ્રતના અતિચારા મિથ્યા-ઉપદેશનુ લક્ષણ રહસ્ય-અભ્યાખ્યાનનું લક્ષણ સહસા-અભ્યાખ્યાનનું લક્ષણ ફ્રૂટ લેખનું લક્ષણ વિશ્વસ્ત મત્રભેદનું લક્ષણુ ન્યાસ-અપહારનું લક્ષણ ત્રીજા અણુવ્રતના અતિચારા સ્તન–પ્રયાગનું લક્ષણુ સ્તન આહત આદાનનું લક્ષણ ચારના સાત પ્રકાર ચૌરપ્રસૂતિના ૧૮ પ્રકાશ વિરુદ્ધ રાજ્યાતિક્રમનું લક્ષણ પ્રતિરૂપક-વ્યવહારનું લક્ષણ ફૂટ ક્રય-વિક્રયનું લક્ષણ હીનાધિક માતામાનનું લક્ષણ ચેાથા અણુવ્રતના અતિચારે અન્યવિવાહ–કરણનું લક્ષણ વ્યાપારીએ ને ગુજરાન માટેના પ્રપંચ ૯૩૦-૯૩૩ વિષય-પ્રક્શન. પૃાંફ્ વિષય વિવાહનું લક્ષણ પરિવવાહની વ્યાખ્યા પરત્વે મતભેદ ૯૩૩ વરગમનનું લક્ષણ ૯૩૩ | પરગૃહીતગમનનું લક્ષણ ૯૩૪ અન ંગક્રીડાનું લક્ષણ ૯૩૫ ( અંગ અને અનંગના અર્થ) ૯૩૧ ( બ્રહ્મચર્યંની નવ વાડા ) તીવ્ર કામનું લક્ષણ ૯૩૬ સ્વદારસ તાષી વગેરેને કેટલા અતિચાર ? પાંચમા અણુવ્રતના પાંચ અતિચારો ૯૩૭ ક્ષેત્રનુ લક્ષણ અને તેના પ્રકારો ૯૩૭ ક્ષેત્ર-પ્રમાણાતિક્રમનું લક્ષણ ૯૩૭ વાસ્તુના અ અને તેના પ્રકારા ૯૩૮ વાસ્તુ-પ્રમાણુાતિક્રમનુ લક્ષણ હિણ્ય અને સુવણૅના ભેદ ૯૩૮ | હિરણ્ય-સુવર્ણ પ્રમાણતિક્રમનું લક્ષણ ૯૩૮ | ધન-ધાન્ય-પ્રમાણાતિક્રમનું લક્ષણ ૯૩૮ ધાન્યના ૧૭ પ્રકાર! ૯૩૬ ૯૩૬ ૯૩૯ દાસીદાસ-પ્રમાણાતિક્રમનું લક્ષણ ૯૪૦ ૯૪૧ પ્રથમ ગુણુવ્રતના પાંચ અતિચારે ૯૪૦ | સ્મૃતિ-અંતર્ધ્યાનનું લક્ષણ ૯૪૧ | ઊ་-વ્યતિક્રમનું લક્ષણ અધા-વ્યતિક્રમનું લક્ષણ ૯૪૧ | તિર્યંચ્-વ્યતિક્રમનું લક્ષણ ૯૪૨ | ક્ષેત્ર-વૃદ્ધિનું લક્ષણ ૯૪૨ દ્વિતીય ગુણુવ્રતના અતિચારો ૯૪ર | સચિત્ત આહારનું લક્ષણ ૯૪૨ સચિત્તસ`બદ્દે આહારનું લક્ષણ ૯૪૩ | સચિત્તમિત્ર આહારનું લક્ષણુ ૯૪૩ | અભિષવ-આહારનું લક્ષણુ ૯૪૩-૯૪૪ | મદિરાનું સેવન ૯૪૪ મદિરા તેમજ માંસના પ્રકારો ૯૪૪ | માંસનું સેવન ૯૪૫ ૯૪૫ ૯૪૫ ૯૪૫ જપ કદનું લક્ષણ માંસના ત્યાગ સંબંધી મહાભારતાદિની સાક્ષી દુષ્પક્વ આહારનું લક્ષણ ત્રીજા ગુણવ્રતના અતિચારે પૃષ્ઠોંક ૯૪૬ ૯૪૨ ex} ૯૪૭ ૯૪૭ ८४७ ૯૪૮ exe exe ૫૦ ૫૦ ૯૫૧ ૯૫૧ ૯૫૧ ૯૫૧ ૯૫૧ પર ૯૫૨ : ૯૫૨ ૫૩ ૯૫૩ ૯૫૩ ૯૫૪ ૯૫૪ ૯૫૪ ૫૫ ૯૫૫ ૯૫૫ ૯૫૬ ૯૫૬ ૯૫ ૯૫૭ ૯૫૭ ૯૫૭-૫૮ ૯૫૮ ૯૫૯ ૯૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ-દિન, વિષય ૯૭૧ ૯દર પૃષ્ઠક | વિજય પૃષ્ઠ ૯૫૯ સુખ-અનુબંધનું લક્ષણ નિદાનનું લક્ષણ દાનના સ્વરૂપનો ઉપક્રમ ૯૭૨ ૯૬૦ દાનનું લક્ષણ ૯૭૨ ૯૬૧ વિધિવિશેષનું લક્ષણ ૯૭૩ ૯૬૧ દ્રવ્યવિશેષનું લક્ષણ ૯૭૩ દાતવિશેષનું લક્ષણ ૯૭૩ ૯૬ર પાત્રવિશેષનું લક્ષણ ८७४ ૯૬૨ ચતુથી ઉલાસ–બબ્ધ આધકાર બધનાં કારણે ૯૬૭ | અવિરતિનું પ્રમાદ અને કષાયથી પૃથફત્વે ૯૭૫ ( અવિરતિ કથંચિત કપાયમાં અંતર્ભાવ ) ૯૭૫ ૯૬૪ મિથ્યાત્વાદિ બન્ધ-હેતુએ ને ઇન્દ્રિયાદિ આસ્ત્રો ૯૬૪ સાથે અભેદ મિથ્યાદર્શનાદિની જુદાં જુદાં ગુણસ્થાનમાં સંભાવના બન્ધનાં કારણેની સંખ્યા પરત્વે મતાંતરે ૯૭૬ ૯૬૪ આસ્રવ અને બંધ એ બે તત્તવમાં પહેલું કયું ? ८७७ મિયાદર્શનનું સ્વરૂપ અને તેના બે પ્રકારો ૯૭૮ ૯૪૫ મિથ્યાત્વનું લક્ષણ ૮૭૮ અભિગૃહીત મિથ્યાત્વનું લક્ષણ ૯૭૯ ૯૬૬ ( મહર્ષિ બુદ્ધના સમયના ૬૩ પંથે ) ૩૬૩ પાખંડીઓ ૮૭૯ ૯૬૭ વિવિધ વાદો અને તેના મુખ્ય અનુયાયીઓનો ૯૬૭ પરિચય કરાવનારૂં સાહિત્ય ૯૮૦ ૯૬૪ tY ( શ્રાવકના ૨૧ ગુણે ). કીકુચનું લક્ષણ મૌર્યનું લક્ષણ સંયુક્ત અધિકરણનું લક્ષણ ઉપભોગ-અધિકત્વનું લક્ષણ અસમીક્ષ્ય-અધિકરણનું લક્ષણ પ્રથમ શિક્ષાવ્રતના અતિચારે કાયદુપ્રણિધાનનું લક્ષણ (કાય સંબંધી ૧૨ દે ) વાગ-૬ષ્મણિધાનનું લક્ષણ ( વચન સંબંધી ૧૦ દષો ) મને-દુપ્રણિધાનનું લક્ષણ ( મન સંબંધી ૧૦ ) અનાદરનું લક્ષણ સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણ દેશાવાકાશિક વ્રતના અતિચારો આનયન-પ્રયાગનું લક્ષણ -પ્રાગનું લક્ષણ શબ્દ-અનુપાતનું લક્ષણ વર્ણ-અનુપાતનું લક્ષણ પાગલ-ક્ષેપનું લક્ષણ ત્રીજા શિક્ષાત્રતના અતિચારે પ્રથમના ત્રણ અતિચારોનાં લક્ષણ સારાંશ અનાદરનું લક્ષણ સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણ ચેથા શિક્ષાત્રતના પાંચ અતિચારો સચિત્તનિક્ષેપનું લક્ષણ સચિત્તપિધાનનું લક્ષણ પરવ્યપદેશનું લક્ષણ માત્સર્યનું લક્ષણ કાલાતિકમનું લક્ષણ સંખનાના પાંચ અતિચારે છવિત-આશંસાનું લક્ષણ મ-આશંસાનું લક્ષણ w w . 2 w ૯૬૫ * - w w w - w w દૃષ્ટિવાદ ૯૮૧ w ૯૮૧ w ૯૮૨ w ૯૬૮ w ૯૬૭ ( સૂત્રકતાંગના વિષયોની રૂપરેખા ) ૯૪૮ | સૂત્રકૃતાંગ અને અજ્ઞાનવાદ ૯૬૮ - - , ક્રિયાવાદ ૯૬૮ છે , અક્રિયાવાદ અક્રિયાવાદના આઠ પ્રકાર ૯૭૦ ! સૂત્રકૃતાંગ અને વિનયવાદ ૯૭૦ | વિનયવાદનું વિકૃત સ્વરૂપ ૭૦ | કિયાવાદીના ૧૮૦ ભેદ ૯૭૧ | કાલવાદીની માન્યતા ૯૭ સ્વભાવવાદીનું મંતવ્ય ૯૮૪ ૯૮૫ ૯૮૬ તાત્પર્યાય મિત્ર-અનુરાગનું લક્ષણ ૯૮૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨ વિષય નિયતિવાદીને મત ઇશ્વરવાદીની માન્યતા આત્મવાદીખાનુ મતબ્બ યદચ્છાવાદીનુ કથન જીવાદિના ૧૮૦ પ્રકાર અનભિગ્રહીતાદિ મિથ્યાત્વ અવિરતિનું લક્ષણ કષાયનું લક્ષણ પ્રમાદનું લક્ષણ પ્રમાદના પાંચ તેમજ આઠ પ્રકાર અતિ-માહતીયનુ લક્ષણું ૯૯૧ અમૂત્ત. આત્મા અને કર્મનું ગ્રહણ અન્યના અથ ૯૯૨ ૯૯૨ ૯૯૨ શોક-માહનીયનું લક્ષણ ભય—મેાહનીયનું લક્ષણ જુગુપ્સા-માહનીયનું લક્ષણ પુરુષવેદ-માહનીયનું લક્ષણ સ્ત્રીવેદ–મોનીયનું લક્ષણું નપુંસકવેદ–મેહનીયનું લક્ષણ કાત્ શરીરરૂપ પરિણામનું લક્ષણ કર્મપ્રવાદ પ્રમાણે કબન્ધની ત્રિવિધતા ( નિકાચિત અને અનિકાચિત કર્મના ભેદ ) ૯૯૩ ૯૯૩ જીવપ્રદેશ અને ક્રમના પરસ્પર સંબંધ ૯૯૪ ૯૪ ૯૯૬ ૯૯૬ નપુ ંસકના નવ તેમજ સાળ પ્રકારે આયુષ્ય-કમનું લક્ષણુ નરક–આયુષ્યકમનું લક્ષણુ તિગ્-આયુષ્યકમનું લક્ષણ મનુષ્ય-આયુષ્યક્રમ નું લક્ષણુ ૯૯૭ | દેવ-આયુષ્યકર્મોનું લક્ષણ ૯૯૭ હા નામ-કમના જર તેમજ ૧૦૩ પ્રકારો ૯૯૦ | ગતિ-નામકમ નું લક્ષણ નારકતિ-નામકર્મનું લક્ષણ ૯૯૮ | તિર્યં†ગૃતિ--નામકમનું લક્ષણ ૧૦૦૦ | મનુષ્યગતિ-નામકર્માંનુ લક્ષણ ૧૦૦૦ | દેવગતિ-નામકનું લક્ષણ ૧૦૦૨ એકેન્દ્રિય જાતિ-નામક્રમનું લક્ષણ એકેન્દ્રિયાદિ જાતિ-નામકમનું લક્ષણ ૧૦૯૩ શરીર-નામકર્મીનું લક્ષણ ઔરિક શરીરનું લક્ષણ ૧૦૯૪ ઔદારિક શરીર-નામકનું લક્ષણ ૧૦૦૪ | વૈક્રિય શરીરનું લક્ષ · ૧૦૦૪ | વૈક્રિય શરીર-નામકર્મનું લક્ષણ ૧૦૦૪ આહારક શરીરનું લક્ષણ ૧૦૦૨ ૧૦૦૩ ગાડામાહિલ સાથેના ઊહાપોહ અન્યના ચાર પ્રકાર પ્રકૃતિ-અન્યનું લક્ષણ સ્થિતિ-અન્યનું લક્ષણ અનુભાગ અન્ધનું લક્ષણ્ પ્રદેશ-અન્યનું લક્ષણુ માદકનુ ઉદાહરણ ( ચાર અન્ય માટે અન્ય દષ્ટાંતે ) ચારે અન્ધા પરત્વે વિવરણુ પ્રકૃતિ બન્ધના ભેદો અને ઉપભેદ જ્ઞાનાવરણાદિના પરસ્પર સંબંધ જ્ઞાનાવરણના પાંચ ભેદા જ્ઞાનનું લક્ષણુ દનાવરણના નવ ભેદ નિદ્રાનું લક્ષણ નિદ્રાનિદ્રાનુ લક્ષણ પ્રચકાનું લક્ષણ પ્રચલાપ્રચલાનું લક્ષણ ત્યાનદ્ધિનું લક્ષણ વેદનીયના એ મૂળ ભેદ અને તેના અવાંતર પ્રકાર વિષય-પ્રદેશ. પૃષ્ટાં વિષય ૯૮૭ અનંતાનુબંધિ-કલાયમે હતીયનું લક્ષણુ અપ્રત્યાખ્યાન કષાયમાહનીયનું લક્ષણ ete ૯૮૯ | પ્રત્યાખ્યાન-કષાયમાહનીયનુ લક્ષણ સજ્વલન-કલાયમે હનીયનું લક્ષણ ૯૯ ૯૯૦ ૯૯૦ ( ૧૮ પાપસ્થાના ) કષાયાના ક્રોધાદિ ભેદે ને કષાયના નવ ભેદો ૯૯૦ ૮૦ હાસ્ય-મેહનીયનું લક્ષણ રતિ-મેહનીયનુ લક્ષણ ૯૯૦ આહારક શરીર–નામકર્મનુ લક્ષણ ૧૦૦૫ | તેજસ શરીરનુ` લક્ષણ પૃłાંક ૧૦૦૫ ૧૦૦૬ ૧૦૦૬ ૧૦૦૬ ૧૦૦૬ ૧૦૦૭ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૯ ૧૦૦૯ ૧૦૦૯ ૧૦૦૯ ૧૦૧૦ ૧૦૧૦ ૧૧૨ ૧૦૧૨ ૧૦૧૨ ૧૦૧૨ ૧૦૧૩ ૧૦૧૩ ૧૦૧૪ ૧૦૧૫ ૧૦૧૫ ૧૦૧૫ ૧૦૧૫ ૧૦૧૫ ૧૦૧ ૧૦૧૬ ૨૦૧૬ ૧૦૧૭ ૧૦૧૭ ૧૦૧૭ ૧૦૧૭ ૧૦૧૭ ૧૦૧૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. २७ પૃથ્યાંક વિષય પૃષ્ઠોક ! વિષય તેજસ શરીર-નામકર્મનું લક્ષણ ૧૦૧૮ આહાર-પર્યાપ્તિ ૧૦૩૧ કામણ શરીરનું લક્ષણ ૧૦૧૮ | શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ ૧૦ ૩૩ કામણ શરીર-નામકર્મનું લક્ષણ ૧૦૧૮ | ભાષા પર્યાપ્તિ ૧૦૩૩ અંગે પાંગ-નામકર્મનું લક્ષણ ૧૦૧૮ ( આલંબનને અર્થ) ૧૦૩૩ બન્ધન–નામકર્મનું લક્ષણ ૨૦૧૮ | મનઃ-પર્યાપ્તિ ૧૦૩૪ ઔદારિક ઔદારિક બન–નામકમનું લક્ષણ ૧૦૧૯ પર્યાપ્તિઓની સંખ્યા ૧૦૩૪ ( અંગો અને ઉપાંગો ) ૧૦૧૮ | પર્યાપ્તિ સંબંધી પુદગલો * ૧૦૩૫ સંધાતન-નામકર્મનું લક્ષણ ૧૦૨૦ | પર્યાપ્તિ સંબંધી પુદગલનું સ્થાન ૧૦૩૬ સંસ્થાન-નામકર્મનું લક્ષણ ૧૦૨૦ | પર્યાતિઓની સમાપ્તિનો ક્રમ ૧૦૩૭ સંહનનનું લક્ષણ ૧૦૨૦ ( દ્રવ્ય–મન ) ૧૦૩૭ વજસષભનારાયાદિ સંબંધી વિચાર ૧૦૨૧) છ પર્યાપ્તિઓની રચનાની ગૃહરચના સાથે સ્પશ–નામકર્મનું લક્ષણ ૧૨૨ | સંતુલના. ૧૩૮ ગન્ધાદિ નામકર્મનાં લક્ષણે ૧૦૨૨ અપર્યાપ્ત આશ્રીને પર્યાપ્તિઓની સમાપ્તિ ૧૦૩૮ આનુપૂર્વ–નામકર્મનાં લક્ષણ ૧૨૨ | કયા જીવને કેટલી પતિઓ હોય? ૧૦૩૮ વિહાયોગતિ-નામકર્મનું લક્ષણ १०२३ લબ્ધિ-અપર્યાપ્ત અને લબ્ધિ-પર્યાપ્ત પરાઘાત-નામકર્મનું લક્ષણ ૧૦૨૩ સંબંધી પર્યાપ્તિઓ ૧૦૪૦ શ્વાસોશ્વાસ-નામકર્મનું લક્ષણ ૧૦૨૪ જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રાણનું લક્ષણ ૧૦૨૪ અપાનનું લક્ષણ ૧૦૨૪ ભેદે અને તેના ઉપભેદે ૧૦૪૧ આપનામકર્મનું લક્ષણ ૧૦૨૪ પર્યાપ્ત અપર્યાપ્તને કાલનિર્ણય ૧૦૪૪ ઉધોત-નામકર્મનું લક્ષણ ૧૦૨૫ પૂર્ણ થયેલી પર્યાપ્તિઓ દ્વારા ઉદ્ભવતી ક્રિયા અગુરુલઘુ-નામકર્મનું લક્ષણ ૧૦૨૫ ૧૦૪૩ તીર્થકર—નામકર્મનું લક્ષણ પર્યાપ્તિનો પ્રારંભ અને તેની પૂર્ણાહુતિ ૧૦૪૪ ૧૦૨૫ ૧૦૨૬ નિર્માણ-નામકર્મનું લક્ષણ પ્રત્યેક-નામકર્મનું લક્ષણ ૧૦૪૫ સ્થિર-નામકર્મનું લક્ષણ ઉપઘાત-નામકર્મનું લક્ષણ ૧૦૨૬ ૧૦૪૫ ત્ર નામકર્મનું લક્ષણ ૧૨૬ શુભ–નામકર્મનું લક્ષણ ૬૦૪૫ બાદર-નામકર્મનું લક્ષણ ૧૦ર૬ સમગ-નામકર્મનું લક્ષણ પર્યાપ્ત-નામકર્મનું લક્ષણે સુરવર-નામકમનું લક્ષણ ૧૦૪૬ આહાર-પર્યાપ્તિનું લક્ષણ ૧૦૨૭ અદેય-નામકર્મનું લક્ષણ 1०४६ શરીર-પર્યાપ્તિનું લક્ષણ ૧૯૨૭ યશકીર્તિ-નામકર્મનું લક્ષણ ૧૦૪૬ ખબરસ-પરિણમન એટલે શું ? ૧૦૨૮ સ્થાવર-નામકર્મનું લક્ષણ ૧૦૪૭ ઇન્દ્રિય-પર્યાપ્તિનું લક્ષણ ૧૦૨.] સૂક્ષ્મ-નામકમનું લક્ષણ ૧૦૪૭ પ્રાણ પાન-પર્યાપ્તિનું લક્ષણ ૧૦૨૮ અસ્થિર-નામકર્મનું લક્ષણ १०४७ ભાષા-પર્યાપ્તિનું લક્ષણ અપર્યાપ્ત-નામકર્મનું લક્ષણ १०४७ મન-પર્યાપ્તિનું લક્ષણ ૧૦૨૯ સાધારણ—નામકર્મનું લક્ષણ ૧૦૪૮ પર્યાપ્તિનું પર્યાલચન - ૧૦૨૬-૧૦૪૫ અશુભ-નામકર્મનું લક્ષણ ૧૦૪૮ પર્યાપ્તિનું લક્ષણ અને તેના વિવિધ દુર્ભાગ-નામકર્મનું લક્ષણ २०४८ અર્સની સંગતિ ૧૦૩૦ દુઃસ્વર-નામકર્મનું લક્ષણ ૧૦૪૮ ૧૦૨૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ २८ વિષયમ્મદર્શન, ૧૦૫૫ વિષય પૃષ્ઠક | વિષય પૃથ્યાંક અનાદય-નામકર્મનું લક્ષણ ૧૦૪૮ | સંવરના પ્રકારો ૧૦૬૬ અયશકીર્તિ-નામકર્મનું લક્ષણ ૧૦૪૯ ગુપ્તિનું સામાન્ય લક્ષણું ૧૦૬૬ ઉચ્ચ-ગોત્રકમનું લક્ષણ ૧૦૪૯ ] ( સંવરના ૫૭ કે ૬૯ ઉપાયો ). ૧૦૬૬ નીચ–ગોત્રકર્મનું લક્ષણ ૧૦૪૯ | મને-ગુપ્તિનું લક્ષણ ૧૦૬૭ દાનાંતરાય-કર્મનું લક્ષણ ૧૦૪૯ | વચનગુપ્તિનું લક્ષણ ૧૦૬૭ લાભાંતરાય કર્મનું લક્ષણ ૧૦૫૦ | કાય-ગુપ્તિનું લક્ષણ ૧૦૬૭ ભોગાંતરાય-કર્મનું લક્ષણ ૧૦૫૦ મનોગુપ્તિના ત્રણ પ્રકાર ૧૦૬૮ ઉપભેગાંતરાય-કર્મનું લક્ષણ ૧૯૫૦ વચનગુપ્તિના બે પ્રકારે ૧૦૬૮ વર્યાતરાય-કર્મનું લક્ષણ ૧૦૫૦ કાયગુપ્તિના બે પ્રકારે ૧૦૬૯ આઠ મૂલ પ્રકૃતિઓની સ્થિતિ અને અબાધા- સમિતિનું સામાન્ય લક્ષણ ૧૦૬૯ કાલ ૧૦૫૧ | ઈસમિતિનું લક્ષણ ૧૦૬૯ કલોદય પછી થતી કર્મની દશા ૧૦૫૨ ( સમિતિના આઠ પ્રકારે ) નિર્જરાની વિવિધતા ૧૦ર ' ભાષા-સમિતિનું લક્ષણ ૧૦૭૦ અનુભાગના અર્થ સંબંધી ઊહાપોહ ૧૦૫૩ ચાર પ્રકારની ભાષા ૧૦૧ વિપાકનો ફળ આપવાનો પ્રકાર ૧૦૫૩ સત્ય ભાષાના દશ ભેદ ૧૦૭૧ વિપાકની શુભાશુભતા ૧૦૫૪ મૃષા ભાષાના દશ પ્રકારો ૧૦૭ પ્રદેશ-બન્ધને વિચાર ૧૦૫૪ (સહકારિબંખ્યરૂપ ધર્મ). ૧૦૭૧-૧૭૭૨ (પુરયની વ્યાખ્યા ) સત્યામૃષા ભાષાના દર્શ પ્રકારો ૧૦૭૨ ૪ર પુણ્યપ્રકૃતિઓનાં નામ ૧૦૫૬ અસત્યામૃષા ભાષાના બાર ભેદ ૧૦૭ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિઓનો વિભાગ ૧૦૫૭ એષણ-સમિતિનું લક્ષણ ૧૦૭૪ પુણ્ય અને પાપનું ઉપાર્જન કરવાના પ્રકારે ૧૦૫૭ આદાનનિક્ષેપ-સમિતિનું લક્ષણ ૧૦૭૪ પુણ્ય બાંધવાના ૯ પ્રકારો ૧૦૫૮ ઉત્સગસમિતિનું લક્ષણ ૧૦૭૪ પાપ બાંધવાના ૧૮ પ્રકારો ૧૫૮ ગુપ્તિને વિષે સમિતિના અંતર્ભાવ ૧૦૭૪ પુણ્યના અને પાપના બે બે પ્રકારો (આઠ પ્રવચનમાતા). ૧૦૭૫ ( દાન કેને દેવાય ?). આઠ પ્રવચનમાતામાં કાદશાંગીને સમાવેશ ૧૦૭૬ ગતિ પ્રમાણે પુણ્યપ્રકૃતિઓનો વિભાગ ધર્મનું લક્ષણ ૧૦૭૬ ( સમગતુરઆનો અર્થ ) ૧ ૦૫૯ શવિધ યર માં ૧૦૭૬ જ પમાણે પુથપનિંગપાને વિભાગ ક્ષમાનું લક્ષણ ૧૦૭૭ ૮૨ પાપપ્રકૃતિઓ ૧૦૬૦ ૧૦૭૭. ગતિ પ્રમાણે પાપપ્રકૃતિઓના વિભાગ ધન નિગ્રહ કરવાના પાંચ પ્રકાશે ૧૦૬૧ ૧૦૭૮ ક્ષમા કેળવવાના પાંચ પ્રકારો જાતિ પ્રમાણે પાપકૃતિઓનો વિભાગ ૧૦૬ " પુણ્ય અને પાપનાં વાસ્તવિક અને સ્વતંત્ર ૧૦૭૮ મૃદુતાનું લક્ષણ અસ્તિત્વ ૧e19 ૧૦૬૧ જુતાનું લક્ષણ - ૬૪ શૌચનું લક્ષણ ૧૯૭૯ પંચમ ઉલ્લાસ-સંવર અધિકાર | સત્ય ભાષાનું લક્ષણ સંવરનું લક્ષણ ૧૦૫ | સત્ય અને ભાષા-સમિતિમાં તફાવત ૧૦૮૦ વ્ય-સંવરનું લક્ષણ ૧૦૬૫, સંયમનું લક્ષણ ૧૦૮૦ ભાવ-સંવરનું લક્ષણ ૧૦૬૫ | સંયમને ૧૭ પ્રકારે ૧૦૮૦ ૧૦૫૮ ૧૦૫૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. વિષય પૃષાંક ! વિષય પૃષ્ઠક સંયમના અન્ય રીતે સૂચવાતા ૧૭ પ્રકાર ૧૦૮૦ | વિવિક્તશયસનનું લક્ષણ ૧૧૧૦ ત્યાગનું લક્ષણ ૧૦૮૧ લીનતાનું લક્ષણ ૧૧૧૦ આકિંચનનું લક્ષણ ૧૦૮૧ કાયફલેશનું લક્ષણ ૧૧૧૦ બ્રહમચર્યનું લક્ષણ ૧૦૮૧ કાયલેશનું અન્ય લક્ષણ ૧૧૧૧ દશવિધ માનવધર્મ ૧૦૮૨ ! બાથ તપથી કર્મ-નિજેરા ૧૧૧૧ ભાવનાનું લક્ષણ ૧૦૮૩ તપશ્ચર્યાના સ્વરૂપની મીમાંસા ૧૧૧૧-૧૧૧૫ ભાવનાના બાર પ્રકારે ૧૦૮૩ આત્યંતર તપનું લક્ષણ ૧૧૧૫ અનિત્ય ભાવનાનું લક્ષણ ૧૦૮૩ પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૫ અશરણ-ભાવનાનું લક્ષણ ૧૦૮૩ પ્રાયશ્ચિત્તના પ્રકારો ૧૧૧૬ સંસાર–ભાવનાનું લક્ષણ ૧૦૮૪ | આલેચનારૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ એકત્વ-ભાવનાનું લક્ષણ ૧૦૮૪ પ્રતિકમણ–પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૭ અન્યત્વ–ભાવનાનું લક્ષણ ૧૦૮૫ આચન-પ્રતિકમણુરૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૭ અશુચિ-ભાવનાનું લક્ષણ ૧૦૮૫ | વિવેક-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૭ આસવ-ભાવનાનું લક્ષણ ૧૦૮૬ | વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૮ સંવર-ભાવનાનું લક્ષણ ૧૦૮૬ છેદ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૮ આસવના નિરાધના ઉપાય ૧૦૮૬ | પરિહાર-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૮ નિર્જરા-ભાવનાનું લક્ષણ ૧૦૮૬ ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ૧૧૧૯ લોક-ભાવનાનું લક્ષણ ૧૦૮૭ પ્રાયશ્ચિત્તોની સંખ્યા ૧૧૧૯ લોકના વિભાગો ૧૯૮૭ વિનયનું લક્ષણ ૧૧૨૦ ( દ્રવ્યલેકાદિ ) ૧૮૮૭ વિનયના ચાર પ્રકારે ૧૧૨૦ અલોકાદિનાં સંસ્થાને ૧૯૮૮ | જ્ઞાન-વિનયનું લક્ષણ ૧૧ર૦ લાકની આઠ પ્રકારની સ્થિતિ ૧૦૮૮ | દર્શન-વિનયનું લક્ષણ ૧૧૨૦ કઈ જાતિમાં કેટલા સંવર ૧૧૦૫ ચારિત્ર-વિનયનું લક્ષણ ૧૧૨૧ કઇ કાયમાં કેટલા સંવર ? ૧૧૦૫ ઉપચાર-વિનયનું લક્ષણ ૧૧૨૧ વૈયાવૃજ્યના દશ પ્રકારે ૧૧૨૧ પણ ઉલાસ-નિજો અધિકાર | સ્વાધ્યાયના પાંચ ભેદો ૧૧૨ નિરાનું લક્ષણ ૧૦૬ વાયનાનું લક્ષ ૧૧૨૨ તપનું લક્ષણ - ૧૧૦૬ | ઉનાનું લક્ષણ ૧૬૨૨ તપના બે ભેદે અને તેના ઉપભેદ ૧૧૦૬ | અનુપ્રેક્ષાનું લક્ષણ ૧૧૨૨ બાલ તપના પ્રકારો પર ઊહાપોહ ૧૧૦૬-૧૧૦૮ આયનું લક્ષણ માનનું લક્ષણ ૧૧૦૮ | ( ઉદાત્તાદિ ઘોષ) ૧૧૨૩ આહારનું પરિમાણુ ૧૧૦૮ ' ધર્મોપદેશનું લક્ષણ ૧૧૨૩ ઉત્કૃષ્ટ અવમૌદર્યનું લક્ષણ ૧૧૦૯ વ્યુત્સગનું લક્ષણ ૧૧૨૩ ઉપાધું અવમૌદર્યનું લક્ષણ ૧૧૦૯ આવ્યંતર વ્યુત્સગનું લક્ષણ ૧૧૨૪ જધન્ય અવમૌદર્યનું લક્ષણ ૧૧૦૮ ધ્યાનનું લક્ષણ ૧૧૨૪ વૃત્તિ-પરિસંખ્યાનનું લક્ષણ ૧૧૦૯ ધ્યાનના અધિકારી ૧૧૨૪-૧૧૨૫ ૧૧૧ છામસ્થનું અને સર્વાનું બાન ૧૧૫ રસ-પરિયાદન થાય Page #77 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદર્શન. ૧૧૪૦ ૧૧૩૦ ] ચરણમાજ વિષય પૃષ્ઠક | વિષય પૃષ્ઠક અજૈન દર્શન પ્રમાણે ધ્યાનની વ્યાખ્યા ૧૧૨૬જ્ઞાન-પુલાકનું લક્ષણ ૧૧૩૮ ( માત્રા અને કાલગણના ) ૧૧૨૬ ! દર્શન-પુલાકનું લક્ષણ ૧૧૩૮ ધ્યાનનું કાલપરિમાણુ ૧૧૨૬ ચરણ-પુલાકનું લક્ષણ ૧૧૩૮ ધ્યાનના ભેદો ૧૧૨૭ લિંગ-પુલાકનું લક્ષણ ૧૧૩૮ આર્તા ધ્યાનનું લક્ષણ ૧૧૨૭ સર્મ-પુલાકનું લક્ષણ ૧૧૩૮ રૌદ્ર ધ્યાનનું લક્ષણ ૧૧૨૭ બકુશનું લક્ષણ ૧૩૯ ધર્મ ધ્યાનનું લક્ષણ ૧૧૨૮ બકુશના પાંચ પ્રકાર ૧૧૩૯ શુલ ધ્યાનનું લક્ષણ ૧૧૨૮ ] આગ-બકુશનું લક્ષણ ૧૩૯ પ્રથમ આત્ત ધ્યાનનું લક્ષણ ૧૧૨૮ અનાગ–બકુશનું લક્ષણ ૧૧૩૯ દિતીય આ ધ્યાનનું લક્ષણ ૧૧૨૮ સંવત-બકુશનું લક્ષણ ૧૧૩૯ તૃતીય આત્ત ધ્યાનનું લક્ષણ ૧૧૨૯ અસંવૃત્ત-બકુશનું લક્ષણ ૧૩૯ ચતુર્થ આતો ધ્યાનનું લક્ષણ ૧૧૨૯ સૂક્ષ્મ-બકુશનું લક્ષણ ૧૧૯ આત્ત ધ્યાનના સ્વામીઓ ૧૧૨૯] ઉપકરણ–બકુશનું લક્ષણ હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનનું લક્ષણ ૧૧૨૯ શરીર–બકુશનું લક્ષણ ૧૧૪૦ મૃષાનુબંધી રૌદ્રધ્યાનનું લક્ષણ ૧૧૦૦ પ્રતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૦ તેયાનુબંધી રૌદ્ર સ્થાનનું લક્ષણ ૧૧૭૦ જ્ઞાનપતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૧ વિષયાનુબંધી રૌદ્ર ધ્યાનનું લક્ષણ ૧૧૩૦ દર્શનપ્રતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૧ રૌદ્ર ધ્યાનના સ્વામીઓ ચરણપ્રતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૧ ધર્મ ધ્યાનના ચાર પ્રકારે ૧૧૩૧ લિંગપ્રતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૧ આજ્ઞાવિચય-ધમયાનનું લક્ષણ ૧૧૧ સૂક્ષ્મપ્રતિસેવના-કુશીલનું લક્ષણ ૧૧૪૪ અપાયરિચય-ધર્મધ્યાનનું લક્ષણ ૧૧૩૧. કષાયકુશીલનું લક્ષણ ૧૧૪૧ વિપાકવિચય–ધર્મધ્યાનનું લક્ષણ ૧૧૩ર | નિગ્રંથનું લક્ષણ સંસ્થાનવિચય-ધમ ધ્યાનનું લક્ષણ ૧૧૩૨ સ્નાતકનું લક્ષણ ૧૧૪૨ ધર્મધ્યાનના સ્વામીઓ ૫૧૩૨ સિલેશી એટલે શું? ૧૧૪૨ શુકુલ ધ્યાનના ચાર પ્રકારો ૧૧૩ મુલાકાદિ નિગ્રન્થની આઠ દષ્ટિએ સમીક્ષા પૃથફત્વવિતર્ક સવિચાર શુક્લ ધ્યાનનું લક્ષણ ૧૧૩૩ ૧૧૪૩-૧૪૫ એકત્વવિતર્ક નિર્વિચાર શુક્લ યાનનું લક્ષણ ૧૧૩૩ સંયમ--દાર ૧૧૪ સમ્રક્રિયાપ્રતિપાતિ શુલ ધ્યાનનું લક્ષણ ૧૧૩૪ શ્રત--દાર ૧૧૪૩ પ્રતિસેવના-દાર ભુપતક્રિયા નિવૃત્તિ શુલ ધ્યાનનું લક્ષણ ૧૧૩૪ ૧૧૪૩ તીર્થ-કાર ૧૧૪૩ શકલ ધ્યાનના નિરૂપણને ભાવાર્થ ૧' ૩૪ લિંગ-દ્વાર ૧૧૪૩ પ્રથમ પ્રકારના શુલ ધ્યાનનું અન્ય લક્ષણ ૧૧૩૫ લેસ્યા-દાર ૧૧૪૪ શુકુલ ધ્યાન સંબંધી વિગતનું સ્પષ્ટીકરણ ૧૧૭૫ ઉપપાત-દ્વાર ૧૧૪૪ ૧૧૩૬ સ્થાન-દાર ૧૧૪૪ શુફલ ધ્યાનના અધિકારીઓ ૧૧૬ સમ્યગ્દષ્ટિ વગેરેની નિજારાની તરતમતા ૧૧૩૭ સપ્તમ ઉલ્લાસ–મેક્ષ અધિકાર નિર્ગસ્થના પાંચ પ્રકારો ૧૧૩૭ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ ૧૧૪૬ પુલાકનું લક્ષણ ૧૧૩૭ | મોહનીયાદિ કર્મને આત્યંતિક ક્ષય ૧૧૪૬ મુલાકને પાંચ પ્રકારે ' ૧૧૩૮ કેટલાક ભાવોને નાશ ૧૧૪૭ ૧૧૪૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રદશન. ૩૧ ઝાંખી વિષય પૃષ્ઠક | વિષય પૃથ્યાંક કેવલી અને છમસ્થમાં તફાવત ૧૧૪૭ સિદ્ધના ત્રણ ત્રણ ભેદે ૧૧૫૬ સયોગી કેવલી ૧૧૪૮ | સિદ્ધના સ્વરૂપની બાર અનુયોગદાર દ્વારા મુક્ત જીવને કાર્યક્રમ ૧૧૪૮ ૧૧૫૬ (વીર્ય યોગદદ્રવ્યતાનો અર્થ) ૧૧૪૮ | ક્ષેત્ર-દ્વાર ૧૧૫૭ મુક્ત જીવન દ્રવ્યાદિ અપેક્ષાએ વિચાર ૧૧૪૯ | | કાલ-દ્વાર ૧૧પ૭ સિધ્યમાન ગતિના હેતુઓ ૧૧૪૯ ] ગતિ-દ્વાર ૧૧પ૭ પૂર્વ પ્રાગરૂ૫ હેતુ ૧૧૪૯] લિંગ-દાર ૧૧૫૭ સંગના અભાવરૂપ હેતુ ૧૧૫૦ ! તીર્થ-દ્વાર ૧૧૫૭ બન્ધના ઉદરૂપ હેતુ ૧૧૫૦ ચારિત્ર-દ્વાર ૧૧૫૭ ગતિ પરિણામરૂપ હેતુ ૧૧૫૧ { પ્રત્યેકબુહાબોધિત-દાર ૧૧૫૭ ઉપસંહાર ૧૧૫૧ જ્ઞાનજાર ૧૧૫૮ સિદ્ધના પંદર ભેદનાં નામે ૧૧૫૨ અવગાહના-દાર ૧૧૫૮ સિહના પંદર ભેદનું નિરૂપણ ૧૧૫૩ | અન્તરાર ૧૧૫૮ (અતીર્થપણાના બે પ્રકારો ) ૧૧૫૩ | સંખ્યા-દાર ૧૧૫૮ ( સ્ત્રીના ત્રણ પ્રકારે ) ૧૧૫૪ | અ૫બહુવૈદ્ધારનો ક્ષેત્રાદિ દષ્ટિએ વિચાર (પ્રત્યેક બુદ્ધ અને સ્વયંબુહમાં અંતર) ૧૧૫૪–૧૧૫૫ ૧૧૫૮-૧૧૬૦ અનેક-સિદ્ધ છે આશ્રીને વ્યવધાન ૧૧૫૫-૧૧૫૬ [ સિદ્ધના ૩૧ ગુણ ૧૧૬ ૦ સિદ્ધના પંદર ભેદ શું એક બીજાથી ગ્રંથકારકૃત પ્રશરિત ૧૧૬૧-૧૧૬૫ સ્વતંત્ર છે ? ૧૧૫૬ | અનુવાદકકૃત સ્તુત્યાત્મક પદ્ય સિદ્ધના બએ ભેદે ૧૧૫૬ ! - Page #79 -------------------------------------------------------------------------- ________________ BREFFFFF વિષયાનુક્રમ કકકકકકક વિષય મહાત્મા શ્રીવિજયધર્મસરિ-મૃતિ શ્રીરસિકચન્દ્રિકા-સ્મરણ પ્રકાશકના બે બોલ ઉત્સ–ઉગારને અનુવાદ પ્રસ્તાવના અનુવાદ અગ્રવચન ૧૩-૧૮ મંગલજીવનકથા ૧ -૧૯ વિષય-પ્રદર્શન ૧ - ૨૧ -૧૧૬૫ આહતદર્શન દીપિકા યાને જૈનતત્તપ્રદીપનું વિસ્તૃત વિવેચન પ્રથમ પરિશિષ્ટ-સૂમ ઇક્ષિકા દ્વિતીય પરિશિષ્ટ-સાક્ષિભૂતગ્રંથસૂચી વતીય પરિશિષ્ટ-લાક્ષણિકશખસૂચી Page #80 -------------------------------------------------------------------------- ________________ અના આહંત દર્શન દીપિકા યાને જૈનતત્વપ્રદીપનું વિસ્તૃત વિવેચન પ્રથમ ઉલ્લાસ– “જીવ અધિકાર ગ્રન્થકરકૃત મંગલાચરણ नत्वा श्रीमन्महावीरं, धर्मसूरि गुरुं तथा। 'जैनतत्त्वप्रदीपाख्यं, ग्रन्थं कुर्वे यथामति ॥१॥-अनुष्टुप અર્થાત અન્તરંગ શત્રુઓને પરાસ્ત કરીને જેમણે પિતાનું નામ સાર્થક કર્યું છે, તેવા ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર(પ્રભુ)ને તેમજ ધર્મને ઉદ્દદ્યોત કરવામાં સૂર્ય સમાન એવા ગુરૂ ( શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય) શ્રીવિજયધર્મસૂરિને નમસ્કાર કરીને હું ( ન્યાયવિશારદન્યાયતીર્થ પ્રવર્તક શ્રીમંગલવિજય ઉપાધ્યાય) મારી બુદ્ધિ અનુસાર જૈન તત્વ ઉપર પ્રકાશ પાડવામાં પ્રદીપ સમાન એ જૈનતત્વ પ્રદીપ નામને ગ્રન્થ રચું છું. મંગલાચરણને હેતુ તથા અનુબન્ધ-ચતુષ્ટય શિષ્ટાચારનું પરિપાલન કરવાને અર્થે, નિવિદને ગ્રન્થની પરિસમાપ્તિ થાય કે ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય તેટલા માટે કે અન્ય કઈ એવા હેતપૂર્વક પ્રાયઃ દરેક ગ્રન્થકાર શાસ્ત્રની આદિમાં ૧ આ અવસર્પિણીની અપેક્ષાએ અન્તિમ એવા શ્રી મહાવીર પ્રભુના જીવન ઉપર પ્રકાશ પાડનારાં અનેક સાધનો છે. આના સ્થલ નિર્દેશ માટે જુઓ શ્રીમેરૂવજયગણિત ચતુર્વિશતિજિના નન્દસ્કૃતિનું મારું સ્પષ્ટીકરણ (પૃ ૧૬૪-૧૬ ૫ ). ૨ આ વિવેચન મેં તૈયાર કર્યું ત્યારે તે આ સાક્ષર-રત્ન પોતાની વિદ્વત્તાને વિશ્વને લાભ આપી રહ્યા હતા, પરંતુ આજે આ ગ્રન્થ છપાતી વેળાએ તે તેમના સ્વર્ગ–વાસ થયાને સવાપાંચ વર્ષો વિતી ગયાં છે. કાળની અકળ કળા છે. ૩ સરખા છવાછવાભિગમ ઉપાંગની શ્રીમલયગિરિરિક્ત ટીકા ( પત્રાંક ૧ )માં આપેલ નિમ્નલિખિત સાક્ષીભૂત શ્લોક “प्रेक्षावतां प्रवृश्यर्थ, फलादित्रितयं स्फुटम् । મારું વૈષ રાણા, કાબિછાણિત | ”—મનgs Page #81 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ પિતાના ઈષ્ટ દેવની તથા પૂજ્ય ગુરૂની સ્તુતિ કરે છે તે પ્રમાણે આ જૈનતત્તપ્રદીપના કર્તાએ પણ આ લેકના પૂર્વાદ્ધ વડે પિતાના ઇષ્ટદેવ અને ગુરૂની સ્તુતી કરી છે અને ઉત્તરાદ્ધ વડે વિષય વિષે ઉલેખ કર્યો છે. સાધારણ રીતે આ મંગળરૂપ સ્તુતિ દ્વારા વિષય, પ્રજન, સમ્બન્ધ અને અધિકારી એ ચાર વસ્તુઓનું દિગ્દર્શન કરાવવાનો નિયમ છે. કહ્યું છે કે– જ, વિષય શોકન વિનrsgધું જળ્યા, મારું નૈવ શા ? ”—અનુo અર્થાત્ સમ્બન્ય, અધિકારી, વિષય અને પ્રજન એ ચાર અનુબાથી રહિત, શાસ્ત્રની આદિમાં કરેલું મંગલાચરણ પ્રશંસાપાત્ર નથી. અત્ર તે ચાર અનુબજોમાંના વિષયરૂપ એક જ અર્થાત વિદ્વાનોની પ્રવૃત્તિને માટે શાસ્ત્રની શરૂઆતમાં પ્રજનાદિ ત્રણ વસ્તુઓ ( એટલે કે પ્રોજન અથવા ફળ, સમ્બન્ધ અને વિષય )નું સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવું જોઈએ, (કેમકે વિચારશી પુરૂષ કોઈ પણ કાર્યને વિષે પ્રયોજન વિના પ્રવૃત્તિ કરતા નથી ) તેમજ ઇષ્ટ અર્થની સિદ્ધિને માટે મંગલાચરણ પણ અવશ્ય કરવું જોઈએ. ૧ મંગળ શબ્દનો અર્થ વિચારતાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં નિવેદન કરે છે કે – अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥ २२ ॥-आर्या अहवा निवायणाओ, मंगलमिटुत्थपगइपञ्चयओ। થે ન જ ગઇ, તાં કાનમાબf ૨૩ - , में गालयह भवाओ, मंगलमिहेवमा नेकत्ता। મrefસ સત્યaણ, નામ કટિકટું તે જ ! ” , [ मग्यतेऽधिगम्यते येन हितं तेन माल भवति । અષકા મને પરત તિ તવ રમા | ૨૨ || अथवा निपातनाद् माल मिष्टार्थप्रकृतिप्रत्ययतः । शाखे सिद्धं यद् यथा तद् यथायोगमायोज्यम् ॥ २३ ॥ मां गालयति भवाद् मालमिहैवमादि नैरुक्ताः । માતે રાઘવાતો નાદિ ચતુર્ષિ તા ૨૪ ] અર્થાત જે વડે હિત પ્રાપ્ત થાય-સધાય તે મંગળ છે; અથવા મંગ એટલે ધર્મ, તેને સ્વાધીન કરે તે મંગળ ( ધર્મનું ઉપાદાને કારણ ) છે. (૨૨) અથવા ઇષ્ટ અર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ તેમજ પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ કરવો અથવા ( વ્યાકરણ ) શાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયેગપૂર્વક તે સિદ્ધ કરવો. (૨૩) અથવા મને જે સંસારથી દૂર કરે તે મંગળ ઈત્યાદિ મંગળ શબ્દના અર્થો શાસ્ત્રાનુસાર શબ્દ-વેત્તાઓ કહે છે; આ મંગળ નામાદિક ચાર પ્રકારે છે. (૨૪) * મંગળ’ શબ્દ સંબંધી વિશેષ માહિતીને માટે તે તેને જિજ્ઞાસુઓને હું વિશેષાવશ્યકની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત બૃહત્તિ ( પત્રક ૧૭-૪૦) જોવા ભલામણ કરું છું. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અનુબન્ધના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જોકે બાકીના અનુખન્ધા ઉપલક્ષણથી ચાને સામથી ઘટાવી શકાય તેમ છે. ‘ જૈન તત્ત્વ ’ એ આ ગ્રન્થના ‘ વિષય ’ અથવા ‘અભિધેય’છે. ‘ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ’એ વાચક વર્ગનું‘· અનન્તર પ્રયેાજન ’છે, જ્યારે પરોપકાર ? એ ગ્રન્થકર્તાનું ‘અનન્તર પ્રચાજન’ છે; તેમજ ‘ મેાક્ષ-પ્રાપ્તિ ’ એ બનેનુ... ‘પારમ્પારિક પ્રયેાજન’ છે. પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ એ ‘ સમ્બન્ધ ’ છે, કેમકે જૈન તત્ત્વ એ પ્રતિપાદ્ય છે અને આ ગ્રન્થ તેના પ્રતિપાદક છે, અને ધર્માંતત્ત્વના જિજ્ઞાસુઓ આ ગ્રન્થના ‘ અધિકારી ’ છે. શ્રીમહાવીર પ્રભુને નમસ્કાર કરવાનું કારણ મ'ગલાચરણમાં શ્રીઋષભદેવ પ્રમુખ અન્ય તીથ કરશને શ્રીમહાવીરપ્રભુને નમસ્કાર કર્યાં છે, તેનુ કારણ શુ' હશે ? છે કે તે આસન ઉપકારી હાવાથી તેમજ અત્યારે શાસન પણ તેમનુ જ પ્રવર્તતું હાવાથી તેમને ગ્રન્થકારે નમસ્કાર કર્યાં છે. પદાર્થ-નિરૂપણુ આપણે ઉપર જોઇ ગયા તેમ આ ગ્રન્થમાં જૈન તત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવનાર છે, તે તેમાં પ્રથમ તા જૈન મત પ્રમાણે પદાર્થી-તત્ત્વા કેટલા છે, તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે ગ્રન્થકાર કથે છે કે પદાર્થની સંખ્યા "નીવડનોવાડઽઅવ-વન્ય-મંત્ર-નિજ્ઞા-મોક્ષરુક્ષના સત્ત પટ્ટાથઃ ॥ અર્થાત્ જૈન દર્શનમાં ( ૧ ) જીવ, ( ૨ ) અજીવ, ( ૩ ) ?આશ્રવ ( આસવ ), ( ૪ ) અન્ધ, ( ૫ ) સંવર, ( ૬ ) નિર્જરા અને ( ૭ ) મેાક્ષ એમ સાત પદાર્થો છે. સાત પદાર્થોના ક્રમ-નિર્દેશની સકારણુતા— આ સાત પદાર્થોમાં-તત્ત્વામાં પ્રથમ જીવના નિર્દેશ કર્યાં છે તેનુ' કારણ એ છે કે સમગ્ર તત્ત્વામાં વિચાર કરનાર, પોલિક દ્રબ્યાના ગ્રહણાદિક ક્રિયાના સંચાલક, સાંસારિક કે મુક્તિચેાગ્ય પ્રવૃત્તિના વિધાતા જીવ સિવાય અન્ય કાઇ નથી. વળી એના વિના અજીવ તત્ત્વના ભાવ પણ કોણ પૂછે ? આથી એને પ્રથમ સ્થાન આપ્યું છે તે ચેાગ્ય છે. જીવની ગતિ, સ્થિતિ, અવગાહના, ૧ સરખાવા નમસ્કાર ન કરતાં ગ્રન્થકારે આને વિચાર કરતાં એમ ભાસે k ---વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ॰ ૧, સૂ॰ ૪ ) ૨ આશ્રવ કહેા કે આસ્રવ એ બને એક જ વાત છે, કેમકે એ એને વ્યુત્પત્તિ-અથ એક જ છે, જોકે વ્યુત્પત્તિએ નીચે મુજબ જૂદી છેઃ—— . નૌષા-ડરીયા--ડડસ્ર-૫૫-સંવર્-નિર્કાયા-મોક્ષત્રમ્ | " आश्रूयते कर्म अनेन इति आश्रव:' । ' आस्रवति कर्म अनेन इति आस्रत्रः । ' ૩ આ સાત પદાર્થોં પૈકી પ્રત્યેકના સ્વરૂપતા એક એક ઉલ્લાસ દ્વારા ગ્રન્થકાર સ્વયં નિર્દેશ કરનાર હાવાથી તે વિષે અત્ર વિશેષ ઉલ્લેખ કરવામાં આવતા નથી, Page #83 -------------------------------------------------------------------------- ________________ છવ-અધિકાર. [ પ્રથમ વતના વગેરેમાં ઉપકારક અજીવ પદાર્થ હોવાથી તેને બીજી પંક્તિમાં મૂકવામાં આવે તે વાસ્તવિક છે. વિકારી જીવ અને અજવરૂપ કમને સંશ્લેષતે સંસાર છે. આના આસવ અને અન્ય એ બે મુખ્ય હેતુઓ છે. તેમાં વળી આસવ વિના બન્ધની હૈયાતી નથી, કેમકે બન્ધ આસપૂર્વક છે, વાસ્તે આસવને ત્રીજું સ્થાન આપી બન્ધને આના પછી નિર્દેશ કરે તે વ્યાજબી છે. આના પછી આના પ્રતિપક્ષીપ સંવર અને નિર્જરાનો ઉલ્લેખ કરવો તે સ્થાને છે. કમની સંપૂર્ણ નિરા થતાં મિક્ષ મળે છે, માટે તેને અંતમાં નિર્દેશ કરાય તે સમુચિત છે. એટલે કે આ સમગ્ર ઊહાપોહ-પ્રવૃત્તિ જેને માટે છે, જે ઉત્કૃષ્ટ તત્ત્વરૂપ છે, જે સમગ્ર બ્રહ્માણડના સારરૂપ છે, તે મેક્ષને અંતમાં નિર્દેશ કર્યો છે તે સહેતુક છે, કેમકે ભવ્ય જીવની એ અંતિમ–અનન્ય દશા સૂચવે છે. આ ક્રમ પરત્વે અન્ય રીતે પણ વિચાર થઈ શકે છે. જેમકે બન્થનમાંથી આત્માનું મુક્ત થવું તે “મેક્ષ' છે; મુક્તિને પ્રાપ્ત કરવી એ દરેકને અન્તિમ ઉદ્દેશ છે; તેથી “મેક્ષ'ને અન્તિમ-સપ્તમ પદાર્થ તરીકે ગણાવ્યા છે તે યુક્ત છે, આ મુક્તિ મેળવવામાં “સંવર” અને નિર્જરા ” એ અન્તર કારણે હેવાથી તે બેને મોક્ષની પૂર્વે સ્થાન આપવામાં આવ્યું છે તે વ્યાજબી છે. વળી આસ્રવ અને બધના અસ્તિત્વને લીધે તે નવીન કમના રોકાણુરૂપ સંવર અને જૂનાં કમના પરિશાટનરૂપ નિર્જરા મુકિત મેળવવામાં ખપ પડે છે. આ કારણને લીધે આસ્રવ અને બન્ધ વિષે સંવર અને નિર્જરા કરતાં પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે તે ઉચિત છે. વિશ્વના સમસ્ત પદાર્થોને ચેતન અને જડ અર્થાત્ “વ” અને “અજીવ” એ બે પદાર્થોમાં અન્તર્ભાવ થતું હોવાથી તે બેનું પ્રથમ નિરૂપણ કર્યું તે સ્વાભાવિક-વાસ્તવિક છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સાત પદાર્થોને અમુક ક્રમ રાખવામાં સબળ કારણ રહેલું છે, પદાર્થની પર્યાપ્તતા આ સાત પદાર્થો પર્યાપ્ત છે, કારણ કે જીવ અને અજીવ એ બે મળીને વિશ્વ થયેલું છે. જે સમગ્ર જીવે અને સમસ્ત અજીવ પદાર્થો એક એકથી હમેશાં પૃથક જ રહેતાં હાય-કઈ પણ કાળે એ બેનો સંગ થતો ન જ હોય, તે તે પછી અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી; પણ જે તે પૈકી કેટલાક પઢા સંયુક્ત હોય અને જ્યારે આ સંસારમાં તે તેમજ છે ( કેમકે સંસારી જીવ અનાદિ કાળથી કર્મથી બદ્ધ છે), ત્યારે તે તે એના સમ્બન્ધ થવાનું કારણ (આસવ), તેને સમ્બન્ધ (બન્ય), તે સમ્બન્ધનુ રોકાણ ( સંવર) અને તે સમ્બન્ધને ક્રમિક અને આત્યંતિક નાશ ( નિરા અને મેક્ષ) એટલાને જ વિચાર કરે બસ છે. અર્થાત આ સાત પદાર્થો ઉપરાંત અન્ય કેઈ પદાર્થની અપેક્ષા રહેતી નથી. આ ઉપરથી એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ત્યારે આ સંસારના સમગ્ર પદાયૅને સાત વર્ગમાં જ વહેંચી શકાય તેમ છે કે તેથી પણ ન્યૂનાધિક (ઓછા વરા) વર્ગોમાં તેને અન્તર્ભાવ થઈ શકે તેમ છે ? જીવ અને અજીવમાં અન્ય પદાર્થોનો અન્તર્ભાવ વસ્તુતઃ છવ અને અજીવ એમ બે જ પદાર્થો છેપરંતુ અવસ્થા–ભેદને લઈને અથવા ૧ આ એક પ્રકારને પુગલ છે, એ આત્મિક શક્તિને આવ્રત કરે છે. આ સંબંધમાં વિશેષ વિવેચન આગળ ઉપર ( ત્રીજા ઉલ્લાસમાં ) કરવામાં આવનાર છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આહુત દર્શન દીપિકા, ૫ સ્પષ્ટ એધ થાય તેટલા માટે જૈન શાસ્ત્રકાર સાત પદાર્થાનું પ્રરૂપણ કરે છે. જો વસ્તુસ્થિતિ આવી છે, તે પછી આસવ, અન્ધ, સવર, નિર્જરા અને મેક્ષ એ પદાર્થોના કેવી રીતે જીવ અને અજીવમાં સમાવેશ થાય છે એવા પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્દભવે છે. આના સમાધાનાથે સમજવું કે ‘આ’ સવ ’એ શુભાશુભ કર્માને આવવાના કારણરૂપ આત્માના પરિણામ-વિશેષ છે. આ પ્રમાણે આસ્રવ જયારે આત્માને એ જાતના પરિણામ છે, તે પછી પરિણામ અને પરિણામીને કંચિત અભિન્ન માનતાં તેને ચેતન પદાર્થાંમાં સુતરાં અન્તર્ભાવ થઈ જાય છે; અને જો કાર્યના કારણમાં ૧ઉપચાર ૧ ‘૩૫ચારોત્યન્ત વિરાજહિતો: રો: સાપુયાતિચચમદિના મેક્સીતિ અર્થાત્ અત્યંત ભિન્ન શબ્દાને વિષે અમુક પ્રકારની સમાનતા જોવાથી તેમાં રહેલી ભિન્નતાના ખ્યાલ છેડી દઇ તેમને એક ગણવા તે ‘ઉપચાર ' છે, જેમકે કૈક મનુષ્યતે ઉદ્દેશીને એમ કહેવુ કે આ ગધેડા છે, આ મનુષ્યમાં અને ગધેડામાં અનેક પ્રકારની ભિન્નતા રહેવા છતાં પણ બન્નેમાં રહેલી મૂર્ખતાને ધ્યાનમાં લખને આમ પણ કહી શકાય છે. આ ઉપચારનુ એક ઉદાહરણ છે. આ ઉપરથી સમજી શકાય છે કે એક વસ્તુમાં અન્ય વસ્તુના તમામ ધર્મો ન હોય તો પશુ તે બન્નેમાં રહેલ કાષ્ટક સમાન ધમને ઉદ્દેશીને એક વસ્તુના અન્ય વસ્તુમાં આરોપ કરવા તે ‘ ઉપચાર ’ છે. स्थगनमात्रम् 39 આ ઉપચારના અનેક ભેદ છે. જેમકે ( અ ) કારણમાં કાર્યના ઉપચાર, ( આ ) કા માં કારણના ઉપચાર, ( ૪ ) ધ'માં ધર્માંના ઉપચાર, ( ઈ ) ધર્મીમાં ધતા ઉપચાર, ( ઉ ) ગુણમાં સુણીના ઉપચાર, ( ઊ ) ગુણીમાં ગુણુને ઉપચાર, ( એ ) આધારમાં આધેયના ઉપચાર, વિગેરે, ( ( અ કારણમાં કાર્યના ઉપચાર— આને માટે આપણે મૃત્તિકા ( માટી ) અને ઘટ ( ધડા)નું ઉદાહરણ વિચારીશું જે વખતે મૃત્તિકા મૃત્તિકાની જ અવસ્થામાં ઢાય-મૃત્તિકારૂપે જ હાય-ધટરૂપે પરિષ્કૃત ન થઇ હોય ત્યારે પણ સત્કાય'વાદની અપેક્ષાએ અથવા તિરાભાવની વિવક્ષાપૂર્વક મૃત્તિકાને ટરૂપ માનવી તે આ ઉપચારનુ દૃષ્ટાન્ત છે. વિશેષમાં આવી સ્થિતિમાં પણ આ મૃત્તિકા ઘટ છે એમ કહેવુ તે ખેાટુ' નથી; કેમકે જોકે આમાં બટના જલધારાદિક ધર્મ નથી, અર્થાત્ આ મૃત્તિકાથી કઇ ઘટનું કાર્યં થઇ શકે તેમ નથી, તેપણુ રૂપ, રસ, ગન્ધ વિગેરે કેટલાક સમાન ધર્માં બન્નેમાં રહેતા હૈાવાથી તેમજ ભવિષ્યમાં તે ટ બની શકનાર હોવાથી તેમ કહેવુ ન્યાય છે. પારિભાષિક શબ્દમાં કહીએ તે અત્ર દ્રવ્ય-ધટમાં ભાવ ઘટના આરેાપ કરવામાં આવ્યા છે. વળી આ સમ્બન્ધમાં એક બીજું ઉદાહરણ વિચારીએ. ધારા કે કાઇક પાઠકને આ વાંચનથી-આ શબ્દપ્રયાગથી ઉપર્યુક્ત હકીકતનું જ્ઞાન થયું. તે તે જ્ઞાનરૂપ કાર્યનું કારણ આ શબ્દ-પ્રયાગ ઢાવાથી, કારણમાં કાર્યના ઉપચાર કરીને આ શબ્દ-પ્રયાગ પણ જ્ઞાન કહેવાય. આવા કારણને લઇને તા હેતુ-પ્રયેાગને પણ ‘ અનુમાન' કહેવામાં આવે છે. ( આ ) કાર્યમાં કારણના ઉપચાર--- ઉપર જોઇ ગયા તેમ જેમ માટી ઘટ છે એમ કહી શકાય, તેમ ઘટ માટી છે એમ પણુ કહી શકાય. આ કાર્યમાં કારણના ઉપચાર ( આરોપ )નું દૃષ્ટાન્ત છે. ( ૪ ) ધર્મમાં ધર્મીના ઉપચાર— જ્ઞાન-દનરૂપ ઉપયાગ એ આત્માના ધમ છે. આ ઉપયાગરૂપ ધર્માંને આત્મારૂપ ધર્મી તરીકે એળખાવવા તે ધર્મોમાં ધર્માંના ઉપચાર સમજવા. (ઈ) ધર્મીમાં ધમતા ઉપચાર~~~ આત્મારૂપ ધર્માંને ઉપયાગરૂપ ધમ તરીકે માનવા તે ધર્મીમાં ધર્મના ઉપચાર છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર, ( પ્રથમ માનીએ તે તેને પુદગલ-અજીવ પદાર્થમાં સમાવેશ કરી શકાય છે.' આ પ્રમાણે બન્ધના સમ્બન્ધમાં પણ ઘટાવી શકાય તેમ છે. જેમકે કમ-વર્ગણાનું, આત્માના પ્રદેશોની સાથે ક્ષીર અને નીરની માફક યાને લોખંડ અને અગ્નિની જેમ ઓતપ્રોતએકમેક થઈ જવામાં જે આત્માને પરિણામ કારણરૂપ છે, તે “બન્ધ' તત્વ છે. આ પરિણામને પરિણામીથી પૃથક માનવામાં ન આવે તે સુતરાં બન્ધ તવ ચેતનરૂપ ઠરે છે અને જે કાર્યને કારણમાં ઉપચાર કરીને વિચાર કરવામાં આવે તે તે કમ-વર્ગણાને અચેતન યાને અજીવ તત્વમાં અન્તર્ભાવ થઈ શકે છે, એ દેખીતી વાત છે. આ પ્રમાણે નિર્જરા સબન્ધી પણ વિચાર કરી શકાય તેમ છે. જેમકે આત્માની સાથે એકમેક થઈ ગયેલી કમ–વગણાઓના પરિશાટનમાં કારણરૂપ આત્માને જે પરિણામ છે તે નિર્જરા છે. એટલે કે પરિણામને પરિણામીથી અભિન્ન સ્વીકારતાં તેને જીવ પદાર્થમાં અન્તર્ભાવ થાય છે, જ્યારે ઉપયુકત ઉપચારને અવલંબીને વિચારીએ તે તેને અજીવમાં સમાવેશ થાય છે. નિજ રા એ કર્મનું અંશતઃ–એકદેશીય પરિશાટન છે, જ્યારે મેક્ષ એ તેનું સમસ્તતઃ -સર્વદેશીય પરિશાટન છે. એટલે મેક્ષ પણ છવ-અછવમાં અન્તર્ભાવ થાય છે એ નિવેદન કરવું બાકી રહેતું નથી. સાત પદાર્થોની આવશ્યકતા – જો કે આ પ્રમાણે વસ્તુત બે પદાર્થો સિદ્ધ થાય છે ખરા, પરંતુ તેમ છતાં એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે કે જયારે આ પ્રમાણેની પરિસ્થિતિ છે, તે ગ્રન્થકારે સાત પદાર્થોને શા માટે નિર્દેશ કર્યો? આનું સમાધાન જે કે ચેથા પૃષ્ઠમાં સૂચવ્યું છે છતાં તેને સ્કુટ કરવાના ઈરાદાથી અત્રે ઉમેરવામાં આવે છે કે અતિશય સંક્ષેપ પૂર્વકનું કથન કુશાગ્ર બુદ્ધિએને માટે સંભવે છે, બાળ જેને માટે તે જેટલે અંશે મધ્યમ કથન હિતકારી છે તેટલે અંશે અત્યંત સંક્ષિપ્ત કે અત્યંત વિસ્તૃત કથન હિતકારી નથી. વળી જીવ અને અજીવ એ બે પદાર્થને જ નિર્દેશ કરવામાં આ પ્રમાણે (ઉ) ગુણમાં અને ગુણીને અને (9) ગુણમાં ગુણના ઉપચાર સમ્બન્ધ પણ સમજી લેવું. ગામ ચાલ્યું, જગતને મેઢે કંઇ ઢાંકણું છે ઇત્યાદિ આધારમાં આધેયના ઉપચારનાં ઉદાહરણ છે, કેમકે “ ગામ થી ‘ ગામમાં વસતા લોકે” અને “જગત્ 'થી “જગતમાંના પ્રાણીઓ' સમજવાના છે. વિશેષમાં વ્યવહાર ' નયના દૃષ્ટાન્તભૂત પર્વત બળે છે, ઘટ કરે છે, ઇત્યાદિ ઉદાહરણનો પણ ઉપચાર તરીકે ઉલ્લેખ કરી શકાય છે; કેમકે ૫ર્વત બળે છે એનો ખરો અર્થ એ છે કે પર્વત ઉપર રહેલ ઘાસ વગેરે પદાર્થો બળે છે, ઇત્યાદિ. ઉપચારના સંબંધમાં એ પણ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે એકને બીજામાં આરોપરૂપ આ ઉપચારના અસદ્દભૂત અને સદભૂત એવા બે પ્રકારો છે. શંખમાં પંચાચારનો આરોપ કરી તેને આચાર્ય ' માનવા તે અસદભૂત ઉપચાર છે. મૂર્તાિ માં પરમાત્માનો અથવા કોઈની પણ પ્રતિકૃતિમાં તે વ્યક્તિનો આરોપ કરવો તે સદભૂત ઉપચાર છે. ૧ ત્રીજા ઉલાસ તરફ દષ્ટિપાત કરતાં માલુમ પડશે કે એકને “ભાવાસવ' અને અન્યને “ દ્રવ્યાસવ' તરીકે ઓળખાવવામાં આવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, આવે તે બાળ પર’તુ મુમુક્ષુ જીવાને 'હેય અને ૨ઉપાદેય તત્ત્વાની શી રીતે સમજ પડે ? આનું તેમને યથાર્થ જ્ઞાન થાય તેટલા માટે આસવ અને અન્યએ એ સંસારનાં મુખ્ય કારણાના-હૈય તત્ત્વાના અને સંવર અને નિર્જરા એ બે મુક્તિના પ્રધાન હેતુઓને ઉપાદેય તત્ત્વોના નિર્દેશ આવશ્યક છે. આ ઉપરથી આસ્રવાહિ ચતુષ્ટયના ઉલ્લેખ તે સકારણુ છે એમ સમજી શકાય છે. પરંતુ મેાક્ષના ઉલ્લેખ કરવાનું શુ કારણ છે એમ જો કાઇ પ્રશ્ન કરે તેા તેના ઉત્તર એ છે કે જે મુખ્ય સાધ્ય છે, જે પ્રધાન લક્ષ્ય-બિન્દુ છે, જેના નિર્દેશાથે તેા આ ગ્રન્થ છે, તેના કેમ બહિષ્કાર થઇ શકે ? આથી સાત પદાર્થોના નિર્દેશ સકારણ છે એમ જોઇ શકાય છે. પુણ્ય અને પાપના વિચાર ઉત્તરાધ્યયનસૂત્ર જેવા આગમમાં તેમજ “નવતત્ત્વપ્રકરણ પ્રમુખ ગ્રન્થાનાં પણ આ સાત તત્વા ઉપરાંત પુણ્ય અને પાપને પણ નિર્દેશ કરેલ જણાય છે તેા આ મેનુ શુ સ્વરૂપ છે તેમજ તેના અત્રે ગણાવેલા સાત તત્ત્વા પૈકી શેમાં અન્તર્ભાવ થાય છે તે હવે વિચારી લઇએ. જીવાને સુખ ભાગવવામાં હેતુરૂપ અધ્યવસાય દ્વારા આવેલ શુભ કમ ( પુદ્ગલ ) તે ‘ દ્રવ્ય-પુણ્ય ’ છે. જ્યારે તે કને ઉત્પન્ન કરનારા અધ્યવસાય ( પરિણામ-ભાવ ) તે ‘ ભાવ—પુણ્ય ’ છે. એવી રીતે જીવાને દુઃખદાયી અશુભ કમ તે ‘ દ્રશ્ય-પાપ ’ છે, જ્યારે આ અશુભ કર્મોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણરૂપ અશુભ અધ્યવસાય તે ‘ભાવ-પાપ ’ છે. પુણ્ય અને પાપની વ્યાખ્યા આ ઉપરથી એ પણ સમજી શકાય છે કે પાપ અને પુણ્યના આસ્રવ અથવા અન્ય તત્ત્વમાં અન્તર્ભાવ થઇ શકે છે, કેમકે કમનું આગમન તે આસ્રવ છે અને તેનું સંસારી જીવ સાથે મળી જવું તે અન્ય છે. કહેવાની મતલખ એ છે કે જો શુભ કર્મના આગમનને ઉપાર્જનને પુણ્ય કહેવામાં આવે તે તેના આસવમાં સમાવેશ કરી શકાય અને જો શુલ કના જીવ સાથેના સંબંધને-મન્યને પુણ્ય કહેવામાં આવે તે તેને અન્યમાં સમાવેશ કરી શકાય. આવી હકીકત પાપના સંબંધમાં પણ ઘટાવી શકાય. તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકા ( પૃ૦ ૪૨ )માં ‘પુષ્પાયોચ્ચ યમ્હેડમ્તાયાત્ ' અર્થાત પુણ્ય અને પાપના અન્યમાં અન્તર્ભાવ થાય છે એવા ઉલ્લેખ છે, પરંતુ કા ના કારણમાં ઉપચાર કરતાં તેના આસવમાં પણ અન્તર્ભાવ થઇ શકે છે. પુણ્ય અને પાપના આસ્રવ કે બધમાં સમાવેશ G વળી આના આસવમાં અન્તર્ભાવ થાય છે એ વાત આ ગ્રન્થકારકૂત સપ્તભંગીપ્રદીપ ( પુ૦ ૨ ) ઉપરથી તેમજ શ્રીવિજયાદયસૂરિ દ્વારા સ ંસ્થાધિત નવતત્ત્વવિસ્તરા ( પૃ૦ ૫) ઉપરથી પણ જોઇ શકાય છે. શ્રીઅકૅલ દેવકૃત તત્ત્વા રાજયાતિક ( પૃ૦ ૨ )માં તા કહ્યું પણ છે કે— " पुण्यपापपदार्थोपसङ्ख्यानमिति चेत् न, आस्रवे बन्धे वाऽन्तर्भावात् । " આ વાતનું શ્રી વિદ્યાનન્દસ્વામિકૃત તત્ત્તા શ્લોવાતિ ક(પૃ૦ ૯૧)ના નિમ્ન-લિખિત લેાક સમર્થન કરે છેઃ Page #87 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકાર. [ પ્રથમ : એટલુજ નહિ પરંતુ ભવિષ્યમાં પણ સુખ મળે. આથી આને અ · સુખ છે અને છે' એમ થઇ શકે છે, જે પુણ્ય ભાગવતાં નવું પુણ્ય ન ઉપાર્જન થતાં પાય ઉપાર્જન થાય-બ’ધાય તે ‘ પાપાનુબન્ધિ પુણ્ય ’ છે, આના ઉદય થતાં સુખ મળે છે, પરંતુ ભવિષ્યમાં તે દુઃખ આવી પડે છે. આથી આના અર્થો ‘ સુખ છે અને નથી ’ એમ થઇ શકે છે. પ્રથમ પ્રકારનું પુણ્ય ઉપાદેય છે, જ્યારે દ્વિતીય પ્રકારનું પુણ્ય હૅય છે. : પાપ ભાગવતાં નવીન પાપ ઉપાન કરવું-ખાંધવુ' તે ‘ પાપાનુબન્ધિ પાપ ’ છે. આના અર્થ ‘ સુખ નથી અને નથી ’ એવા થાય છે. પાપ ભાગવતી વેળાએ શુભ અધ્યવસાયને લઇને નવીન પુણ્ય ઉપાન કરવું–બાંધવું તે · પુણ્યાનુન્ધિ પાપ ’ છે. આના અથ · સુખ નથી અને છે ’ એમ થાય છે. પ્રથમ પ્રકારનું પાપ હેાય છે, જ્યારે દ્વિતીય પ્રકારનું ઉપાદેય છે. આ પ્રકારના પુણ્ય અને પાપના પ્રકારો ધ્યાનમાં લેવાથી ધર્મીને ઘેર ધાડ કેમ આવે છે તેનુ' કારણુ સમજાય છે. કેમકે આ તે પુણ્યાનુબંધી પાપનું તે ફળ ભાગવે છે; ભવિષ્યમાં તેને ધર્મોના ફળ તરીકે સુખ મળશે જ, એવી રીતે ખાટે માગે જનારા ફાવી જતા દેખાય છે તેથી કેટલાક ધર્મ-અધર્મના વિવેક ભૂલી જવા દોરાય છે તે પણ યુક્ત નથી એમ જોઈ શકાય છે. કારણ કે પૂર્વ જન્મમાં આવા જનાએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેનું મધુરૂ' ફળ તે અત્યારે ચાખી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં તે તેમનાં કુકમની શિક્ષારૂપ દુઃખ તે તેમને ભાગવવું જ પડશે. આ પ્રમાણે પુણ્ય અને પાપના અવાંતર ભેદો પડે છે તેમ તેના અન્ય અપેક્ષાપૂર્વક પશુ એ બે ભેદો પડે છે, જેમકે ( ૧ ) પુણ્યાનુબ ંધિ પુણ્ય અને ( ૨ ) પાપાનુબન્ધિ પુણ્ય; તેમજ ( ૧ ) પાપાનુબન્ધિ પાપ અને ( ૨ ) પુણ્યાનુખનધિ પાપ. જે પુણ્ય ભાગવતાં નવુ' પુણ્ય ઉપાર્જન થાયઅંધાય તે ‘ પુણ્યાનુન્ધિ પુણ્ય ' છે. આ ભાગવતાં સુખ મળે પુણ્ય અને પાપના પ્રકારો ૧૪ મી ગાથા— ૧ ત્યાગ કરવા લાયક, ૨ ગ્રહણ કરવા લાયક, આદરવા યોગ્ય. ૩ સરખાવા આ આગમ ( મૂળ સૂત્ર)ના ૨૮ મા (મેક્ષમાગ`ગતિ) અધ્યયનતી નિમ્ન-લિખિત ܕ .. " जीवाजीवा य बंधो य पुण्णं पावासबो तहा संवरो निजरा मुक्खो संतेप तहिया नत्र । जीवाजीवौ च बन्धश्च पुण्यं पापात्रत्रौ तथा । संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नत्र ॥ ] ૪ આના કર્તા શ્રીદેવગુપ્તસૂરિ છે. તેમણે ચેાથી ગાથામાં કહ્યુ` છે કે“ નીયાનૌત્રા ઘુળ, પાયાસસંવરો ચ નિક્કરń / बंधी मोक्खो य तहा, नव तत्ता होति नायब्बा ॥" [ जीवाजीवौ पुण्यं पापास्रवौ लंवरश्च निर्जरणम् | बन्धी मोक्षश्च तथा नव तत्वानि भवन्ति ज्ञातव्यानि ॥ ] આ ગાથા થાડાક ફેરફાર સાથે નવતત્ત્વ તરીકે સુપ્રસિદ્ધ ગ્રન્થની આદિમાં નજરે પડે છે, Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પુvણપાપપલા , વજાત્રવરિશ . श्रद्धातव्यौ न भेदेन, सप्तमोऽतिप्रसङ्गतः ॥ ८॥" આ વિવેચનને સાર એ છે કે વિવિધ વિવફા પ્રમાણે પદાર્થોની સંખ્યા જૂદી જૂદી દર્શાવી શકાય છે. જેમકે બેની, સાતની અથવા નવની. આથી જૂનાધિક વિવક્ષાનુસાર પદાર્થોની સંખ્યા પણ દર્શાવી શકાય તેમ છે. દાખલા તરીકે જીવાદિક સાતે સંખ્યા. તના ઉત્પાદ (ઉત્પત્તિ), વ્યય (નાશ) અને ધ્રૌવ્ય (સ્થિતિ) રૂપ “ સત્ ”પણાની અપેક્ષાએ એક તત્ત્વ છે એમ કહી શકાય. જીવ અને અજીવ એ બે તત્વે પિકી જે અજીવન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુગલ અને કાળ એ પાંચ પેટા વિભાગોને ધ્યાનમાં લઈ જીવ તત્ત્વને વિચાર કરીએ તો છ તો થાય છે. આવી રીતે જૂદી જૂદી અપેક્ષાએ વિચારતાં પદાર્થોની જદી જુદી સંખ્યા સિદ્ધ થાય છે અને એમાં જ સ્યાદ્વાદીની બલિહારી છે. અન્ય દર્શનકારેની પદાર્થ સંબંધી માન્યતા– પ્રસંગે પાત્ત અન્ય દર્શનકારે કેટલા પદાર્થો માને છે તેનું પણ દિગદર્શન કરી લઈએ. પ્રથમ સાંખ્ય દર્શન તરફ નજર કરીશું તે જણાશે કે આ સાંખ્ય દશન. દર્શનકાર પચ્ચીસ (૨૫) તત્તે માને છે. તેમાં “પુરૂષ અને પ્રકૃતિ” એ બે મુખ્ય તત્ત્વ છે. “સર્વ”, “રજસ્” અને ‘તમસ” એ ત્રણ ગુણની સામ્યવસ્થાને “ પ્રકૃતિ” યાને ‘પ્રધાન” કહેવામાં આવે છે. આ પ્રકૃતિ જડ છે. એમાંથી બાકીનાં ત્રેવીસ (૨૩) તને પ્રાદુર્ભાવ થાય છે. જેમકે પ્રકૃતિમાંથી ‘મહત” તત્ત્વ અથવા “બુદ્ધિ ” ઉત્પન્ન થાય છે. આ બુદ્ધિમાંથી “અહંકાર અને આવિર્ભાવ થાય છે. એમાંથી પાંચ સૂફમ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિો અને મન એ સેળ (૧૬) તત્ત્વની ઉત્પત્તિ થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચને “સૂક્ષ્મ તન્માત્રા” તરીકે ઓળખાવવામાં આવે છે. તેમાંથી અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશ એ “મહાભૂતની ” ઉત્પત્તિ માનવામાં આવી છે. આ પ્રમાણે પ્રકૃતિ એ ત્રેવીસ તત્ત્વનું કારણ છે. | સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નેન્દ્રિય અને કણેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિ” કહેવામાં આવે છે, જ્યારે વાણી, હસ્ત, પાદ, ઉપસ્થ ( પુરૂષ—ચિન) અને ગુદા એ પાંચને “કર્મેન્દ્રિય” સંબોધવામાં આવે છે. - જેનું કારણ જડ હોય તેનું કાર્ય ચેતન ન હોઈ શકે એ તે દેખીતી વાત છે. વળી ૧ આ પાચેના વિશિષ્ટ સ્વરૂપ માટે જુઓ દિતીય ઉલ્લાસ. ૨ સરખા શ્રીકપિલ મહર્ષિપ્રણીત સાંખ્ય દર્શનના પ્રથમ અધ્યાયનું નિમ્નલિખિત ૬૧ મું સૂત્ર “સર--માં શાળાકથા પ્રકૃતિ, તે પૈદાન, મતોs , a[1रात् पञ्च तन्मात्राणि उभयमिन्द्रियं, तन्मात्रेभ्यः स्थूलभूतानि, पुरुष इति पञ्चविंशतिर्गणः" - ૩ મલ-વિણ ત્યાગ કરવાનું તેમજ અપાનવાયુ બહાર કાઢવાનું કારણ Page #89 -------------------------------------------------------------------------- ________________ છવઅધિકાર [ પ્રથમ પુરૂષ” તત્વ તે ચેતનરૂપ જ છે, તે પછી આ ઉપરથી જોઈ શકાય છે કે સાંખ્ય મતમાં પણ ચેતન” અને “જડ” એમ બે જ મુખ્ય તત્વે માનેલાં છે, બદ્ધ દર્શન બૌદ્ધ દર્શનમાં વૈભાષિક, સૌત્રાંતિક, ગાચાર (અથવા વિજ્ઞાનવાદી) અને માધ્યમિક (અથવા શૂન્યવાદી) એમ ચાર મુખ્ય ફિરકાઓ યાને શાખાઓ છે. તેમાં વૈભાષિક મતમાં આત્માને પુદ્ગલ” શબ્દથી ઓળખવામાં આવે છે તેમજ તેમાં વળી પદાર્થ ચાર ક્ષણ સુધી જ અવસ્થિત રહે છે એવી માન્યતાને સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષમાં જાતિ (ઉત્પત્તિ), સ્થિતિ, જરા અને વિનાશ એ કઈ પણ પદાર્થની ઉત્પત્તિ, સ્થિરતા, છતા અને નાશના અનુકેમે કારણ છે, આ સિવાય અન્ય કેઈ કારણ નથી, એમ આ મત પ્રતિપાદન કરે છે. સૌત્રાંતિક મત પ્રમાણે આત્મા જેવી કોઈ ચીજ નથી. તે મતમાં દુઃખના કારણભૂત વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ પાંચ સ્કંધેનું પ્રાધાન્ય છે. યોગાચાર મત પ્રમાણે વિજ્ઞાન સિવાય આ સમસ્ત વિશ્વમાં બીજો કે પદાર્થ જ નથી. આ મન્તવ્યને લઈને તે આ મત “જ્ઞાનાતવાદ” તરીકે ઓળખાય છે. માધ્યમિક મત તે અખિલ બ્રહ્માડ શુન્ય જ છે એમ સ્વીકારે છે. આથી આ મતના અનુયાયીઓ “શૂન્યવાદી” કહેવાય છે. આ ચારે તેનાં મન્તને સંપૂર્ણ ચિતાર આપવાનું કાર્ય ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર બની શકે તેમ નહિ હોવાથી તેમજ તેને પ્રસ્તુત વિષય સાથે બહુ અગત્યને સંબંધ પણ નહિ હેવાને લીધે તેનું નિરૂપણ કરવામાં આવતું નથી. પરંતુ ઉપલક દ્રષ્ટિએ પણ વિચારતાં એટલું તે જોઈ શકાય છે કે બૌદ્ધ દર્શન પ્રમાણે (૧) કેઈ પણ પદાર્થ જ નથી, (૨) સર્વ પદાર્થ જ્ઞાનમય જ -ચેતનરૂપ જ છે અથવા તે (૩) સમસ્ત પદાર્થોને ચેતન અને અચેતન યાને જીવ અને અજીવ એમ બેજ તમાં અંતર્ભાવ થાય છે. સમસ્ત જગત્ શુન્ય જ છે, આત્મા જે કઈ પદાર્થ જ નથી તેમજ વિજ્ઞાન સિવાય કેદી અન્ય પદાર્થ જ નથી, એ વાતને વિચાર હવે પછી (પૃ. ૧૪–૨૨) કરીશું. અત્યારે તે અન્ય દર્શન તરફ દષ્ટિ કરીએ. વૈશેષિક દર્શન– આ દર્શન પ્રમાણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, "વિશેષ અને સમવાય એમ એકંદર ૧ ગુણ અને ક્રિયાના આધારને ‘દ્રવ્ય' સંબોધવામાં આવે છે. આ ઉપરાંત કાર્યની સમવાયકારણતા જેમાં રહેલી હોય તે દ્રવ્ય' છે, એમ પણ તેનું લક્ષણ બાંધવામાં આવે છે. વળી દ્રવ્યવરૂપ અપર સામાન્યથી જે સંબદ્ધ હોય તે “ દ્રવ્ય” છે, એવું લક્ષણ પણ આ સંબંધમાં આપવામાં આવે છે. આ દ્રવ્યતત્ત્વના નવ ભેદ છે:-(૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાળ, (૭) દિશા, (૮) આત્મા અને (૯) મન. - ૨ રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, Page #90 -------------------------------------------------------------------------- ________________ શિલાસ ] આહંત દર્શન દીપિકા - ૧૧ છ પદાર્થો છે. નવીન મત પ્રમાણે અભાવને પૃથક્ પદાર્થ માનતાં પદાર્થોની સંખ્યા સાતની બને છે. વ્યાદિને જીવ અજીવમાં સમાવેશ દ્રવ્ય તાવમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને એમ જે નવ તત્ત્વને સમાવેશ કરવામાં આવ્યું છે તેમાંથી આત્મા તે ચેતન છે જ, એટલે એ વિષે કંઈ પણ ઉલ્લેખ કરવાનું બાકી રહેતું નથી. વળી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન એની જે પ્રકારે વિવક્ષા કરીએ તે પ્રમાણે તેને જડ કે ચેતનની કેટિમાં મૂકી શકીએ. આકાશ, કાળ અને દિશા તે જડ છે. ગુણ એ દ્રવ્યને પર્યાય છે, તે પછી દ્રવ્યને જેમાં સમાવેશ થાય તેમાં ગુણને પણ સમાવેશ થઈ જ જાય એ સ્વાભાવિક છે. એ પ્રમાણે કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય વિષે પણ સમજી લેવું. અભાવ તે જ્યારે પદાર્થ જ નથી તે એ વિષે વિચાર કરવાનું રહે જ કયાંથી? આ ઉપરથી સમજી શકાય છે કે વૈશેષિક દર્શનકાર પણ મુખ્યત્વે કરીને ચેતન અને જડ એમ . બે જ તે માને છે. સુખ, દુઃખ, ઈરછા, દ્વેષ અને પ્રયત્ન તેમજ ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ એમ એકંદર વીસ ગુણે છે, એવી વૈશેષિક મતની માન્યતા છે. ૩ મૂર્ત દ્રવ્યમાં જ રહેનારું અને નિર્ગુણ એ - જે તત્ત્વ તે કર્મ” કહેવાય છે. આ કર્મના ઉલ્લેષણ (પત્થર વિગેરેને ઊંચે ફેંકવાની ક્રિયા), અવક્ષેપણુ (દડા વિગેરેને નીચે ફેંકવાની ક્રિયા ), આકુંચન (હસ્તાદિને સંકેચવાની ક્રિયા), પ્રસારણ (પાદાદિ અવયવને પ્રસારવાની ક્રિયા) અને ગમન ( જવાઆવવાની ક્રિયા ) એમ પાંચ ભેદ છે. ૪ અનેક પદાર્થોમાં “સમવાય સંબંધથી નિત્ય રહેવાવાળા તવને “ સામાન્ય” કહેવામાં આવે છે અને તેને દ્રવ્ય, ગુણ અને કર્મથી પૃથફ પદાર્થ તરીકે સ્વીકારવામાં આવે છે. આ સામાન્યના “ પર સામાન્ય ’ '(યાને મહાસામાન્ય ) અને “અપર સામાન્ય’ એમ બે ભેદે છે. દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણેમાં સત્તારૂપે રહેલા સામાન્યને “પર સામાન્ય’ કહેવામાં આવે છે, ક્યારે દ્રવ્યત્વ, ગુણત્વ, ઇત્યાદિ અલ્પ વિષયક સામાન્યને “અપર સામાન્ય” કહેવામાં આવે છે. . - પ એક પરમાર્થી બીજે પરમાણુ પૃથફ છે એવું ભેદ-જ્ઞાન કરાવવામાં કારણરૂપ તત્ત્વ તે વિશેષ” છે. એને અનેક ભેદે છે. આ સામાન્યથી તદ્દન સ્વતંત્ર છે, એમ આ વિશેષિક મતનું માનવું છે. જૈન મત પ્રમાણે તે સામાન્ય અને વિશેષ એ બંને ત સાપેક્ષ છે. ૬ સમવાય એ સંબંધ–વિશેષ છે. અર્થાત ગુણુ અને ગુણીને, અવયવ અને અવયવીને, જાતિ અને વ્યક્તિને, ક્રિયા અને ક્રિયાવાનનો, આધાર અને આધેયને તથા નિત્ય દ્રવ્ય અને વિશેષને જે સંબંધ તે “સમવાય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ તખ્તમાં પટ છે, આ તૃણમાં કટ (સાદડી) છે, ઇત્યાદિ જ્ઞાન થવામાં જે કારણભૂત હોય તે “સમવાય’ કહેવાય છે. આ સમવાયના અવાંતર ભેદ નથી. તે એક, નિત્ય અને વ્યાપક છે-તે સદા સર્વત્ર વર્તમાન છે. ૧ સરખા પ્રશસ્તપાદભાષ્ય ( પૃ૦ ૬ )ની નિમ્નલિખિત પંક્તિ -જુન-કર્મ-જ્ઞાન-વિજ-મજાજ arot ના સાથી-હિfor તાજા નિઃ ” Page #91 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [. પ્રથમ નિયાયિક દર્શન– હવે તૈયાયિક દર્શન તરફ દષ્ટિપાત કરીએ. આ દર્શનમાં સેળ તને માનવામાં આવ્યાં છે. જેમકે પ્રમાણ, પ્રમેય, સંશય, "પ્રોજન, દત, સિદ્ધાન્ત, અવયવ, તક, નિર્ણય,વાદ, ૧ સરખાવો શ્રીગૈાતમ મહર્ષેિચિત ન્યાય-દર્શનનું નીચે મુજબનું આદ્ય સુત્ર— “કાળ-ર-હાઇ-ઝાન--fસાત-sષાના-ના-નાનાદાવિતo tત્યામા-દ-જાતિ-નિઝ થનાનાં તરફHજાત નિરાષિનમઃ ” ૨ પદાર્થોની ઉપલબ્ધિના કારણને “પ્રમાણુ' કહેવામાં આવે છે. પછી ભલે તે કારણ જ્ઞાનસ્વરૂપ છે યા ન દે. નિયાયિક દર્શન પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ એકંદરે ચાર પ્રમાણ છે. ૩ પ્રમાણ વડે નિશ્ચિત થયેલ પદાર્થને “પ્રમેય' કહેવામાં આવે છે. ૪ એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન પ્રકારના ધમે દષ્ટિગોચર થતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેને સંશય” કહેવામાં આવે છે. જયારે વસ્તુની ફક્ત સામાન્ય ધર્મ જ દષ્ટિગોચર થતા હોય અને તેના વિશેષ ધર્મો સ્પષ્ટ દેખાતા ન હોય ( જોકે તેને ખ્યાલ તે હોય છે, ત્યારે સંશયને સ્થાન મળે છે. જેમકે દૂરથી એક વસ્તુ જોઈ; તેમાં મનુષ્ય તેમજ વૃક્ષ એ બંનેમાં રહેલા ઊંચાઈ, પહોળાઈ, ઇત્યાદિ સામાન્ય ધર્મો માલૂમ પડે છે, પરંતુ મનુષ્યના ચેતનત્યાદિ વિશેષ ધર્મો તેમજ વૃક્ષના શાખા-પ્રશાખા ઈત્યાદિ વિશેષ ધર્મને સાક્ષાત્કાર થતું નથી, તે આ સ્થળે આ વૃક્ષ છે કે મનુષ્ય એ સંદેહ-સંશય ઉદભવે છે. ૫ અભીષ્ટ-સાધ્ય વસ્તુ તે “પ્રજન’ છે. ૬ દૃષ્ટાન્ત એટલે ઉદાહરણ. સાધ્ય-ધર્મ અને સાધન-ધર્મની વ્યાપ્તિને જેમાં નિર્ણય થઈ ગયે હોય અને એથી કરીને તે વાદી અને પ્રતિવાદી ઉભયને જે સંમત હોય તે “દુષ્ટાન્ત' કહેવાય છે. ૭ સિદ્ધાન્તના ચાર પ્રકારે છે– સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અભ્યપગમ. જે વાત સર્વ શાસ્ત્રોને-તંત્રને સંમત હોય તે “ સર્વતંત્ર · સિદ્ધાંત કહેવાય છે, જ્યારે જે હકીકતના સંબંધમાં મતાન્તર હોય તે “ પ્રતિતંત્ર' સિદ્ધાંત કહેવાય છે. એક વાતને સિદ્ધ કરવા જતાં સાથે સાથે જે અન્ય વાત પણ સિદ્ધ થઈ જાય તે “ અધિકરણ’ સિદ્ધાન્તને નામે ઓળખાય છે. જે વાત પિતાને માન્ય ન હોય છતાં “તુથતુ ટુર્નરઃ ” ભલે તમે તુષ્ટ થાઓ એવા ઈરાદાપૂર્વક સ્વીકારવામાં આવે તે અભ્યપગમ’ સિદ્ધાન્ત છે. ૮ અનુમાનનાં અંગોને “અવયવ' કહેવામાં આવે છે અને તે પાંચ છેઃ-પ્રતિજ્ઞા, હેતુ ઉદાહરણ, ઉપનય અને નિગમન. - ૯ તક એ એક પ્રકારનો દાહ છે. આ દ્વારા સંશયરૂપ એજ્ઞાન દૂર થાય છે અને વસ્તુનું અસલ સ્વરૂપ ઝળકી ઊઠે છે. ૧૦ નિર્ણય એટલે નિશ્ચય. એ તર્કનું પરિણામ છે. ૧૧ નિર્ણય કરવાને સારૂ વાદી અને પ્રતિવાદીઓ દ્વારા થતી ચર્ચા તે “વાદ' છે. જેને સાહિત્યમાં પણ વાદ સંબંધી વિચાર કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જુઓ તાર્કિક ચકચૂડામણિ આચાર્ય શ્રીસિદ્ધસેન દિવાકરકૃત વાદ-દ્વાત્રિશિકા અને ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિ રાજકૃત વાદાષ્ટક Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૩ જલ્પ, વિતષ્ઠા, હેત્વાભાસ, 'છળ, જાતિ, અને નિગ્રહસ્થાન. આ સેળ પદાર્થોને વૈશેષિક દર્શનકારે માનેલા સાત પદાર્થોમાં સમાવેશ થઈ જાય છે. આ વાતની નિર્ણયસાગર મુદ્રણાલયમાંથી ઈ. સ. ૧૯૨૭ માં બહાર પડેલી અને મુક્તાવલી, દિનકરી અને રામરૂદ્રીથી વિભૂષિત એવી કારિકાવલીને ૪૨ મા પૃષગત નિમ્નલિખિત ઉલ્લેખ સાક્ષી પૂરે છે " नन्वन्ये पदार्थाः कथं न सन्ति न्यायसूत्रे षोडशपदार्थनिरूपणादित्याशक्य नैयायिकानामपि मते सप्त पदार्था इत्यविरद्धं षोडशपदार्थानां सप्तपदार्थेषु अन्तर्भूतत्वात् " સેળ પદાર્થોને સાતમાં કેવી રીતે અંતર્ભાવ થાય છે તેને પણ આ પૃષ્ઠમાં તેમજ ત્યાર પછીનાં પૃષ્ઠોમાં વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ તેની અહિંઆ ખાસ આવશ્યકતા નહિ હેવાથી તે સંબંધમાં ઊહાપોહ ન કરતાં ઉપયુક્ત ગ્રન્થ જોઈ જવા ભલામણ કરવામાં આવે છે. જ્યારે હકીકત આમ છે, તો પછી આ સેળ તને પણ જીવ અને અજીવ એ બે તમાં અંતર્ભાવ થઈ જાય છે એમ કહેવામાં ખાસ પ્રમાણ આપવાની જરૂર રહે છે? અદ્વૈત વેદાન્ત દર્શન– અદ્વૈત વેદાન્ત દર્શનકાર એક જ તત્ત્વ-બ્રહ્મતત્વ સ્વીકારે છે. પરંતુ બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે, તે આ ચેતનરૂપ બ્રહ્મતત્વની સાથેસાથે જડ પદાર્થ તેમણે પણ ભાન પડશે. : ૧ પિતાના પ્રતિપક્ષીને પરાસ્ત કરવાના ઉદ્દેશથી જે શબ્દ-રચનાને પ્રયોગ કરવામાં આવે તે “ જલ્પ' છે. ૨ પિતાના પક્ષનું-મન્તવ્યનું સમર્થન કર્યા વિના ગમે તેમ બેલવું તે “વિતષ્ઠા ' છે. આના બળ ઉપર પ્રતિપક્ષીને પક્ષમાં અનેક દૂષણો બતાવવામાં આવે છે, પરંતુ પિતાને પક્ષ સિદ્ધ કરવામાં તેને ઉપયોગ થતો નથી. ૩ અસત્ય હેતુને “ હેવાભાસ' કહેવામાં આવે છે. અન્ય શબ્દમાં કહીએ તો વાસ્તવિક રીતે હેતુ ન હોવા છતાં તેના જે જેમાં આભાસ થાય તે “હેવાભાસ' છે. નાયિકાના મત પ્રમાણે આવા હેત્વાભાસને અસિદ્ધ, વિરૂદ્ધ, વ્યભિચારી, બાધિત (કાલાતીત ) અને સત્રતિપક્ષ એમ પાંચ પ્રકારે છે. શ્વેતાંબર જેને તે આ પૈકી પ્રથમના ત્રણ સ્વીકારે છે. એ સંબંધમાં વિશેષ માહિતી માટે જુએ ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયકુત ન્યાયકુસુમાંજલિનું મારું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૪૨-૧૪૩ ). પ્રતિપક્ષીને પરાસ્ત કરવા માટે વિકલ્પ ઉત્પન્ન કરવા તે “ છળ છે; આ છળના વાક-છળ, સામાન્ય-છળ અને ઉપચાર–છળ એમ ત્રણ અવાંતર ભેદે છે. ૫ અસત્ય દૂષણોને આરેપ કરે તે. “ જાતિ ' છે અને તેના એકંદર વીસ પ્રકારે છે. જુઓ આ ગ્રન્થકારકૃતિ તવાખ્યાનને પૂર્વાર્ધ ( પૃ૦ ૧૨૭ ). પ્રતિજ્ઞાહાનિ વગેરેને આશ્રય લઈને વાદીને બેલતે બંધ કરે, તે “ નિગ્રહ સ્થાન છે. બધા મળીને તેના બાવીસ ભેદે છે. જુએ તજ્યાખ્યાનને પૂવોઉં ( કૃ૦ ૧૩૩ ).. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવ--અધિકાર. [ પ્રથમ આ વાત ઉપર વિચાર કરીએ તે પૂર્વે જગત્માં કેઇ પદાર્થ જ નથી; સર્વ જગત્ શૂન્ય છે; 'પ્રમાતા પ્રમેય, પ્રમાણુ કે પ્રમિતિ એવું કઇં ઇંજ નહિ એ પ્રમાણેની ઉદ્ઘાષણા કરનારા પશુન્યવાદીએના કથન તરફ લક્ષ્ય આપવું આવશ્યક સમજાય છે. પ્રથમથી જ એ નિવેદન કરવાની જરૂર જણાય છે કે જોકે શૂન્યવાદીને પૂર્વ પક્ષ અને તેનું નિરાકરણ સમજાવવા બનતા પ્રયાસ કરવામાં આવે છે, છતાં જો એ વાત કોઇ પાઠકને ગળે ન ઉતરે તે તેથી તેને નિરાશ થવાનું કઇ કારણ નથી. એ વાત પડતી મૂકીને અન્ય વિષય તરફ ષ્ટિપાત કર્યા બાદ ફરીથી એ વિષય ઉપર વિચાર કરવાથી વધુ પ્રકાશ પડશે એવી આશા રહે છે. આ હકીકત વિચારવામાં આવનારી · માયાવાદ–મીમાંસા ' ને પણ લાગુ પડે છે. શૂન્યવાદ-સમીક્ષા પૂર્વ પક્ષ- હું જૈન મતાવલ ખી ! જ્ઞાન એ શું છે ? જો જ્ઞાન એ બાહ્ય અર્થ-પદાર્થનું આંતરિક ગ્રાહક છે અને બાહ્ય અથ ગ્રાહ્ય છે એમ કહેતા હે, તે આ અર્થ અણુરૂપ, સ્થૂલરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે એમ પ્રશ્ન ઊઠે છે. આમાંથી જો પ્રથમ પક્ષ ગ્રહણ કરતા હા અર્થાત્ અ અણુરૂપ છે એમ કહેતા હૈ, તે આ અણુ સંબંધી જ્ઞાન–નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થાય છે કે અનુમાન દ્વારા થાય છે એ જાણવું બાકી રહે છે, કેમકે આ એ પ્રમાણેા ઉપરાંત ત્રીજી કોઇ પ્રમાણ નથી.અે જો પ્રત્યક્ષ દ્વારા થાય છે એમ માને તે અમે તમને પૂછીએ છીએ કે આ પ્રત્યક્ષ ચાગિન પ્રત્યક્ષ છે કે અસ્મદાદિ પ્રત્યક્ષ છે અર્થાત્ આ પ્રત્યક્ષ ચાગિ−ગમ્ય છે કે આપણા જેવાને જેમ અન્ય વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેવું આ પ્રત્યક્ષ છે ? પ્રથમ વાત અંગીકાર કરશે તે તે તે આગમ પ્રમાણને વિષય ઠરશે, અને તેમ થતાં તે શ્રદ્ધામાત્રથી આદરણીય મનાશે, એટલે તે હકીકત ઇષ્ટ નથી. જો દ્વિતીય વાત તમને માન્ય હાય, તે તે અનુભવ–વિરૂદ્ધ વાત છે, કેમકે સ્વપ્નમાં પણ આ પરમાણુ છે, આ પરમાણુ છે એવુ જ્ઞાન થતું નથી પણ ઉલટું આ સ્તમ્ભ છે, આ ઘટ છે, ઇત્યાદિ સ્થૂલ વિષયનું જ્ઞાન થાય છે. આથી જોઇ શકાય છે કે અણુનો નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થાય છે એ હકીકત યુક્તિ-વિકલ છે. હવે જે અણુના નિશ્ચય અનુમાન-શમ્ય છે એમ માનતા હા, તે અમારે તમારી પાસેથી એ જાણવું આકી રહે છે કે તમે અનુમાનને અર્થ નિશ્ચિત-સાધ્ય–સાધન–સંબંધરૂપ અનુમાન કરા છે કે એથી વિપરીત ? અર્થાત્ જે સાધ્ય-સાધનના અવિનાભાવરૂપ સંબધના નિશ્ચય થયા છે ૧ કાઇ પણ વસ્તુને યુકિતપુર:સર મેધ કરનાર તે ‘ પ્રમાતા કહેવાય છે. ૨ જે વસ્તુ ખાધ કરવા યેાગ્ય-જાણવા લાયક હોય તે · પ્રમેય ' છે. ૩ જેના વડે વસ્તુના યથા મેધ થાય તે ‘ પ્રમાણ ’ છે. ૪ વસ્તુના યથાર્થ એધ તે ‘ પ્રમિતિ ' છે. ૫ આ શૂન્યવાદીએ તે બીજા કાઇ નહિ, પરંતુ આપણે જોઇ ગયા તેમ તેએ બૌદ્ધ દશનના ચાર સંપ્રદાયોમાંના · માધ્યમિક ' સંપ્રદાયના અનુયાયી છે. - બૌદ્ધ દર્શન તેમજ વૈશેષિક દાન પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ એ જ પ્રમાણેા છે. હું એક વિના બીનનું નહિ હાવું એવા આનેા સામાન્ય અર્થ છે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૫ એવા અવિનાભાવ સંબંધના બળ ઉપર તમે અનુમાન કરે છે કે કેમ ? આને ઉત્તર તમે એમ આપતા છે કે ઉત્તર પક્ષ સ્વીકારે એ કંઈ ચતુર મનુષ્યનું કામ નથી, કેમકે તેમ કરવાથી તે અતિ પ્રસંગ પ્રાપ્ત થાય, વ્યભિચારી હેતુ દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થઈ શકે ઈત્યાદિ અઘટિત વાત પણ અંગીકાર કરવી પડે, વાતે અમે પ્રથમ પક્ષ સ્વીકારીએ છીએ, તે હવે એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે કે આ અનુમાનમાંનું વ્યાપ્તિરૂપ-અવિનાભાવ સંબંધરૂપ જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે એમ તે તમારાથી પ્રસ્તુતમાં માની શકાય તેમ નથી, કેમકે અણુ-પરમાણુ અતીન્દ્રિય છે, તેથી એવા પદાર્થની સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેત-લિંગ પ્રત્યક્ષ-સિદ્ધ મળે તેમ નથી. આથી આવા સંબંધને નિશ્ચય અનુમાનથી થાય છે એમ જ કહેતા હતા તે તે અનુમાન આ અનુમાનથી સિદ્ધ માને છે કે અન્યથી એટલે કે અનુમાનાન્તથી ? “ આ જ અનુમાનથી ” એમ તે કહી શકાય તેમ નથી, કેમકે એ કથન તે પરસ્પરાશ્રય નામના દેષથી દૂષિત ઠરે છે, કારણ કે સંબંધને નિશ્ચય થવાથી તે અનુમાન થાય છે અને અનુમાન થવાથી સંબંધને નિશ્ચય થાય છે એ તમારા કથનને સાર નીકળે છે એટલે કે અણુનું જ્ઞાન અનુમાન ઉપર આધાર રાખે છે અને આ અનુમાનનું જ્ઞાન અણુના ઉપર આધાર રાખે છે. - હવે જે અનુમાનાન્તરથી અણુનું જ્ઞાન થાય છે એમ કહેતા હૈ તે પાછા પૂર્વની માફક અનુમાનના બે પ્રકારમાંના કયા પ્રકારથી માને છે ઈત્યાદિ વિવેચન કરતાં અનુમાનાન્તરરૂપ માનથી જ્ઞાન થાય છે એમ માનવું પડશે અને તેમ કરવા જતાં ‘અનવસ્થા દોષ લાગુ પડે છે. આથી આ સાર એ નીકળ્યો કે સાધન અને સાધ્યની વ્યાપ્તિ પ્રથમ કઈ પણ ઠેકાણે નિર્ણત કરી હોય તે જ ત્યાર પછી અન્યત્ર સાધન–હેતુને જોઈને સાધ્યનું અનુમાન કરી શકાય. પરમાણુરૂપ બાહ્ય વસ્તુ–અર્થની સિદ્ધિમાં તેવી વ્યાપ્તિ નહિ મળતી હોવાથી અનુમાન પ્રમાણ પણ અનુપયેગી કરે છે. અર્થાત અણુનું જ્ઞાન અનુમાન દ્વારા પણું થઈ શકતું નથી. ચાલે, આ સંબંધમાં હવે તમને બીજે જ પ્રશ્ન પૂછીએ છીએ અને તે દ્વારા પણ અર્થને અણુરૂપ માનવામાં જે દેશે આવે છે તે બતાવીએ છીએ. શું આ આણું નિત્ય છે કે અનિત્ય છે? જે અણુને નિત્ય કહેતા હે, તો તે કઈ પણ ક્રિયા કરી શકે તેમ છે કે નહિ અર્થાત્ તે અણુ નિત્ય હેઈ કરીને પણ ક્રિયા કરવામાં પ્રવૃત્તિમાનું થાય છે કે તે અકિંચિત્કાર છે? અન્ય પક્ષ તે માની શકાય તેમ નથી, કેમકે અર્થ-કિયા ન કરી શકે તેવા અર્થાત્ અકિંચિત્કર પદાર્થો તે ખ-પુષ્પ (આકાશકુસુમની) માફક સત્તા ધરાવતા નથી. આથી જે અણુને નિત્ય તેમજ તે અર્થ-ક્રિયા કરે છે એમ માનતા હે, તો એ કહેશે કે તે નિત્ય પદાર્થ અર્થ–ક્રિયા અનુક્રમે કરે છે કે યુગપએકી સાથે સર્વ અર્થ કિયાએ કરે છે? જે તે નિત્ય પદાર્થ અર્થ-ક્રિયા અનુક્રમે કરે છે, એમ કહેતા હો, તે તે શું જ્યારે જ્યારે ક્રિયાઓ કરે છે ત્યારે ત્યારે તેને સ્વભાવ તેને તે જ કાયમ રહે છે કે તેમાં ફેરફાર થાય છે અર્થાત્ અર્થ-ક્રિયા સ્વભાવ-અભેદ–પૂર્વક છે કે સ્વભાવ–ભેદ–પૂર્વક છે ? જે પ્રથમ પક્ષ સ્વીકારતા હે. તો શું જે સ્વભાવ વડે પરમાણુ પ્રથમ કાર્ય કરે છે, તે જ સ્વભાવ વડે તે ઉત્તર કાર્ય કરે છે કે જે સ્વભાવ વડે ઉત્તર કાર્ય કરે છે તે જ સ્વભાવ દ્વારા તે પૂર્વ કાર્ય કરે છે તે જણાવશો. આમાંથી ગમે તે વાત અંગીકાર કરવાથી તે તે અર્થકિયા અનુક્રમે ન કરતાં યુગપત્ કરે છે એમ માનવું પડશે. હવે જે બીજો પક્ષ અંગીકાર કરતા હૈ અર્થાત્ એમ કહેતા છે કે સ્વભાવ-ભેદપૂર્વક તે Page #95 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ નિત્ય પદાર્થ અર્થ-ક્રિયા કરે છે, તે તે વારંવાર તેના સ્વભાવમાં ફેરફાર થાય છે એમ સિદ્ધ થતું હેવાથી આપોઆપ નિત્યવાદને જલાંજલિ મળી જાય છે, કેમકે સ્વરૂપમાં ફેરફાર થે એનું નામ જ અનિયતા છે.' હવે જો આમ હારી જવાથી ચીડાઈને એમ કહેતા હૈ કે નિત્ય પદાર્થ એકી સાથે-યુગપત્ અર્થ-ક્રિયાઓ કરે છે, તે ભાઈ સાહેબ! એ કેમ ભૂલી જાઓ છે કે એક ક્ષણમાં પરમાણુની સર્વ ક્રિયાઓ થઈ જવાથી, દ્વિતીયદિ ક્ષણમાં પરમાણુની સત્તા જતી રહેશે, કેમકે તે અકિંચિત્કર બને છે, તેમજ વળી પ્રથમ ક્ષણમાં અર્થ-કિયા કરવાને સ્વભાવ અને બીજા ક્ષણમાં શૂન્ય-સ્વભાવ, આમ તે સ્વભાવમાં પરાવર્તન-સ્વભાવ-ભેદ થતો હોવાથી તે પદાર્થ નિત્ય ન સિદ્ધ થતાં ઉલટો અનિત્ય સિદ્ધ થાય છે અર્થાત્ અણુ નિત્ય છે, એ તમારી વાત હવામાં ઊડી જાય છે. હવે અણુ અનિત્ય છે એમ પણ કહેતા હો તો તે યુક્તિયુક્ત નથી, તે તરફ શૂન્યવાદી ધ્યાન ખેંચે છે. પ્રથમ તે પૂછે છે કે અણુ અનિત્ય છે એ વાક્યમાં અનિત્ય શબ્દના ક્ષણિક અને કાલાન્તરસ્થાયી (થોડો વખત ટકી રહેનાર) એ બે અર્થોમાંથી કયો અર્થ કરે છે? જે અનિત્યથી ક્ષણિક અર્થ ગ્રહણ કરતા હે, તે આ અણુ ક્ષણિક છે એમ હવામાં કંઈ કારણ છે કે નહિ? અર્થાત તેની ઉત્પત્તિ શું અકસ્માત છે કે કેમ? જે આમાંથી બીજો પક્ષ સ્વીકારતા હે, તે અકસ્માત્ ” શબ્દથી શું હેતુનો નિષેધ (કારણ–પ્રતિષેધ)-કારણને અભાવ સમજે કે તેની ઉત્પત્તિને અભાવ માને કે તેની ઉત્પત્તિમાં તે પિતેજ કારણ છે અર્થાત્ સ્વાત્મહેતુક7 એમ જાણવું કે તે હેતુનું વર્ણન થઈ શકે તેમ નથી એટલે કે તે હેતુ નિરૂપાખ્ય-અનિર્વચનીય છે એમ ગણવું? હવે જે “અકરમાત્ ” શબ્દનો અર્થ કારણનો અભાવ કરતા હો, તે તે અણુની ઉત્પત્તિ કારણની અપેક્ષા રાખતી નથી, એમ તમે અંગીકાર કરે છે અને એથી કરીને તે અણુ હમેશાં વિદ્યમાન રહેશે કે હમેશાં અવિદ્યમાન રહેશે એટલે કે જ્યાં તે અનિત્ય વાદ ઊડી જાય છે કે ૧ આ વાતનું નિરાકરણ અન્ય રીતે પણ થઈ શકે છે તે અત્ર દર્શાવવામાં આવે છે. જે તમે એમ કહેતા હો કે નિત્ય પદાર્થ અનુક્રમે અર્થ ક્રિયા કરે છે, તે જે સમયે તે પ્રથમ અર્થ-ક્રિયા કરવા પ્રવૃત્ત થાય તે સમયે તેનામાં અન્ય ક્રિયા કરવાને સ્વભાવ છે કે નહિ ? જે તેનામાં બીજી પણ અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે એમ માનશે, તે પછી અનુક્રમે અર્થ-ક્રિયા કરવામાં શું હેતુ સમાયેલું છે ? આને બચાવ તમે એમ કરતા છે કે સહકારિ બીજાં કારણોને તે સમયમાં સદભાવ નહિ હોવાથી તે ભવિષ્યમાં થનારી બીજી ક્રિયાઓ કરી શકતા નથી, તે એવો પ્રશ્ન ઉદભવે છે કે સહકારિ કારણે નિત્ય પદાર્થમાં કંઇક એવી વિશેષતા ઉત્પન્ન કરે છે કે જે સહકારિ કારણે હાજર હોય તે જ તે કાર્ય કરી શકે અને તેના અભાવમાં ગેરહાજરીમાં તે ન જ કરી શકે ? આને પ્રત્યુત્તર તમે એમ આપતા હો કે સહકારિ કારણે જરૂર તે નિત્ય પદાર્થમાં વિશેષતા–વિશેષ અતિશય ઉત્પન્ન કરે છે, તે અમે તમને એ પૂછવા માંગીએ છઈએ કે આ અતિશય-વિશેષ નિત્ય પદાર્થના પૂર્વ સ્વભાવમાં ફેરફાર કરે છે કે કેમ અર્થાત સહકારિ કારણેને અંગે ઉત્પન્ન થતી વિશેષતાને લઈને શું નિત્ય પદાર્થના સ્વભાવમાં પરાવર્તન થાય છે કે નહિ ? પરાવર્તન થાય છે તે આપણે ઉપર જોઈ ગયા તેમ નિત્યવાદ ઉડી જાય છે અને પરાવર્તન નથી થતું એમ માને તે અનુક્રમે કિયા થાય છે એ વાત નષ્ટ થઈ જાય છે. ૨ સરખા બૌદ્ધાચાર્ય શ્રીધમકીતિનું કથન – " नित्यं सत्वमसरवं वा-ऽहेतोरम्यानपेक्षणात् । અer fક માથાન, હાનિકારકણભષઃ | Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] કયાં તે શૂન્યવાદને સ્વીકાર થાય છે. વળી જો ‘અકસ્માત્’ શબ્દથી ઉત્પત્તિના અભાવ માનતા હા, તે પછી જેમ પ્રથમ ક્ષણમાં તેની ઉત્પત્તિ ન થઇ શકી તેમ અન્ય ક્ષણામાં પણ થઇ શકશે નહિ અર્થાત્ તે શૂન્ય ઠરે છે. ' અકસ્માત્ ’ને ત્રીજો અથ કરવાથી પણ તમારૂ કઇ વળે તેમ નથી, કેમકે જે પદાથ સ્વયં અવિદ્યમાન હોય તે પેાતાની ઉત્પત્તિમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? વળી તે અણુમાં તે ઉત્પન્ન થયા તે પહેલાં પણ કારણરૂપ સત્તા રહેલી હોવાથી તેમાં સદા સત્ત્વ રહેવાના પ્રસંગ ઉત્પન્ન થાય છે અર્થાત્ નિત્ય-વાદના સ્વીકાર કરવા પડે છે. આર્દ્રત દર્શન દીપિકા, આ ઉપરાંત ચાથા અથ કરવાથી પણ તમે તમારી વાત સિદ્ધ કરી શકે તેમ નથી (જુઓ પૃ૦ ૨૩ ). આથી અનિત્યના અ ક્ષણિક માનીને પરમાણુ અનિત્ય સિદ્ધ ઠરતા નથી, એ જોઇ શકાય છે. ૧૭ હવે પરમાણુ ક્ષણિક છે એમ હોવામાં કઇ કારણ રહેલું છે એમ કહેતા હૈ।, તે આ કારણ કેઇ સ્થૂલ વસ્તુરૂપ છે કે પરમાણુરૂપ છે ? પ્રથમ પક્ષ તે તમારાથી સ્વીકારાય તેમ નથી, કેમકે તમે તેા અને અણુરૂપ માનેા છે. પરમાણુ ક્ષણિક છે એમ હોવામાં જે કારણ રહેલુ છે તેને તમે જો ‘પરમાણુ’ તરીકે ઓળખાવતા હા, તે જ્યારે આ પરમાણુ પાતાનું કાર્યાં કરે છે, તે સમયે તે સરૂપ, અસરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે એમ સવાલ ઉપસ્થિત થાય છે. કે આમાંથી જો પ્રથમ પક્ષ સ્વીકારતા હા, તે એ જાણવુ બાકી રહે છે કે જ્યારે પરમાણુ પોતાનું કાય કરે છે ત્યારે જ તે સરૂપ છે કે ત્યાર પછી પણ છે અર્થાત્ તે કાલાન્તરસ્થાયી છે ? આમાંથી છેલ્લા માર્ગ સ્વીકારતાં ક્ષણિકવાદ નષ્ટ થઇ જાય છે અને પ્રથમ માર્ગ સ્વીકારતાં એ દૂષણ ઉદ્ભવે છે કે ઉત્પત્તિ-ક્ષણમાં તે ઉત્પત્તિ-માત્રમાં વ્યગ્ર હોવાથી તે પોતાનું કાય કરી શકે નહિ. આના બચાવ જે એમ કરતા હૈા કે અણુની સત્ત્વરૂપ ક્રિયા તે જ કારણ છે તેા પછી રૂપઅણુ રસ–અણુનું કારણ અને રસ-અણુ રૂપ–અણુનું કારણ ઇત્યાદિ અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે અણુની સત્ત્વરૂપ ક્રિયા તા આવા અણુઓમાં પણ રહેલી છે. હવે જો બીજો પક્ષ સ્વીકારો તે અર્થાત્ જે પરમાણુ કારણુ છે તે અસપ છે એમ કહેતા હા તાઃ ઉત્પત્તિ-ક્ષણ સિવાય સદા જ્યારે પરમાણુ અસરૂપ છે તે પછી તે પેાતાનુ કા હંમેશાં જ કર્યા કરશે, કેમકે તેનુ અસત્વપણું તે સદા મેનુદ છે અર્થાત્ ક્ષણિકવાદ ઊડી જાય છે. ત્રીજો પક્ષ પણ દોષયુક્ત છે, કેમકે જે કારણને તમે પરમાણુરૂપે ઓળખાવે છે તે પરમાણ ઉભયરૂપ કેમ સભવી શકે ? કારણ કે જો તે સરૂપ હાય તે તે અસરૂપ કેમ કહી શકાય અને જો અસરૂપ હોય તેા સદૃરૂપ કેમ કહી શકાય? અર્થાત્ આમ માનવાથી દુર વિધ આવે છે. ચેાથેા પક્ષ પણ યુક્તિવિકલ છે, કેમકે વિધિ અને પ્રતિષધરૂપ એ વિકલ્પામાંથી એકને નિષેધ કરવાથી અન્યની અવશ્ય સિદ્ધિ થાય છે, એ વાત તે આબાલગોપાલ પ્રસિદ્ધ છે. આથી અણુ ક્ષણિક સિદ્ધ થયા નહિ એમ તમારે માનવું પડશે. હવે જો અણુ કાલાન્તરસ્થાયી છે. એમ પ્રતિજ્ઞા કરતા હૈ। તે તેને પણ નિર્વાહ તમારાથી થઇ શકે તેમ નથી. કેમકે ઉપયુક્ત યુક્તિઓમાંની કેટલીક યુક્તિઓ અહિં આ પણ કામ લાગે તેમ છે. જો અણુને કાલાન્તરસ્થાયી કહેતા હે, તે તે અપ્રક્રિયા કરી શકે તેમ છે કે નહિ ? 3 Page #97 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ અન્ય વાત તો તમારાથી મનાય તેમ નથી, કેમકે તેમ કરવાથી તે અકિંચિકર બનતાં ગગનકુસુમની માફક તે અવિદ્યમાન ઠરે છે. પ્રથમની વાત પણ તમે અંગીકાર કરી શકે તેમ નથી, કારણ કે એમ સવાલ ઊભું થાય છે કે જે કાર્ય પરમાણુ કરે છે તે અસરૂપ, સદરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે ? અસદરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે એમ માનવું એ તો દેખીતી મMઈ છે. જે સદરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે એમ માનીએ તો એ વાંધો આવે છે કે “તું” નું કારણ કેમ હોઈ શકે અને કદી એમ માની પણ લઈએ તો સત્વ તે દરેક સ્થળે હેવાથી ક્રિયાની વિરતિ કદી પણ થશે નહિ. બાકીના બે પક્ષોમાં તે ઉપર્યુક્ત દે આવે છે એટલે તે સ્વીકારાય તેમ નથી. આથી પદાર્થ આણુરૂપ છે એ વાત તમે મૂકી દે. યૂલરૂપ પદાર્થને અસંભવ– શુન્યવાદી હવે એ સિદ્ધ કરવા તૈયાર થાય છે કે પદાર્થ—અર્થ સ્કૂલરૂપ પણ સંભવી શકે તેમ નથી. તે કહે છે કે જે પદાર્થને સ્કૂલરૂપ માનતા હે, તે તે નિત્ય છે કે અનિત્ય નિત્ય છે એમ કહેવાથી તે જે દૂષણે અણુરૂપ અર્થ નિત્ય છે એ સિદ્ધાંતનું ખંડન કરતાં દર્શાવ્યાં હતાં તે અત્ર પણ લાગુ પડે છે. હવે જે અનિત્ય કહેતા હે, તે સ્કૂલરૂપ પદાર્થ કેઈ પણ સમયે ઉત્પન્ન થયો છે એમ તમારો કહેવાને અર્થ થાય છે અને તેથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આવા સ્કૂલરૂપ પદાથની ઉત્પત્તિમાં શું કારણ છે અને જે પદાર્થ કારણરૂપ હોય તે પદાર્થ સ્કૂલરૂપ છે કે પરમાણુરૂપ પ્રથમ પક્ષ તે દોષ–યુક્ત છે, કેમકે સૂમની અપેક્ષાએ જ કઈ પણ વસ્તુ સ્થૂલ કહી શકાય એ નિયમ શું નથી ? જે બીજો પક્ષ તમને માન્ય હોય, તે અર્થ અણુરૂપ તેમ જ સ્કૂલરૂપ છે એ વાત અર્થાત્ પ્રથમ ગણાવેલા ચાર પક્ષેમાંના ત્રીજા પક્ષને તમારે સ્વીકાર કરે પડશે. તે છતાં પણ તમે તે વાત પણ અંગીકાર કરવા તૈયાર હો, તો અમને એ જણાવશો કે જે પરમાણુને તમે સ્કૂલરૂપ પદાર્થથી ઉત્પત્તિના કારણ તરીકે ઓળખાવે છે. તે પરમાણુ નિરતિશય છે કે સાતિશય અર્થાત્ તે કઈ શક્તિ-વિશેષથી રહિત છે કે કેમ? આમાંથી પ્રથમ માર્ગ સ્વીકારવાથી તે એ આપત્તિ આવી પડે છે કે ત્રણે લોકમાં રહેલા પરમાણુઓમાં દરેક પરમાણુ સ્કૂલ કાર્યના ઉત્પાદક માનવો પડશે અને તે કાર્ય પણ અહોનિશ ચાલુ રહેશે, કેમકે તમે તે ગમે તેવા પરમાણુને પણ કારણરૂપ માને છે. જે બીજો માર્ગ તમને ઇષ્ટ હોય, તે “અતિશય થી એકદેશાવરિથતિ ( એક જ દેશમાં રહેવું ), સંગ કે ક્રિયા સમજવી એ નિવેદન કરશે. જે અતિશયને અર્થ એકદેશાવસ્થિતિ કરશે, તો પૃથ્વીરૂપ એક દેશમાં રહેલા સર્વ પરમાણુઓને ભૂલ કાર્યના ઉત્પાદક માનવા પડશે, કેમકે પૃથ્વી પણ એક દેશ જ છે ને ? જો આના બચાવમાં તમે એમ કહેતા છે કે દેશ શબ્દને આ કંઈ વાસ્તવિક અર્થ નથી અને ખરો અર્થ તે એ છે કે જેટલા પરમાણુઓ વડે એક કાર્ય થઈ શકે તેટલા પરમાણુઓ જે પ્રદેશમાં રહેતા હોય તેને “દેશ” કહીએ છીએ, તે આથી તે પરસ્પરાશ્રય નામને દેષ આવે છે, કેમકે તમારું કહેવું એમ છે કે જ્યાં સ્કૂલ પદાર્થ ઉત્પન્ન થઈ શકે તે દેશ છે અને જે દેશમાં પરમાણુ કાર્ય કરી શકે ત્યાં ભૂલ પદાર્થની ઉત્પત્તિ છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા ૧૯ અર્થાત્ દેશની સિદ્ધિ કાના પર આધાર રાખે છે અને કાર્યની સિદ્ધિ દેશના પર આધાર રાખે છે. આથી એક દેશાવસ્થિતિરૂપ અતિશયથી વિશિષ્ટ પરમાણુ કાર્યાં કરી શકે નહિ એ વાત સિદ્ધ થઇ જાય છે. ' જો અતિશયના અર્થ · સંચાગ કરતા હો, તા આ સંચાગને નિત્ય માનેા છે કે અનિત્ય ? જો સંચળને નિત્ય કહેશેા, તેા ઉત્પાદ્ય કાર્યાંની ઉત્પત્તિ સર્વંદા ચાલુ છે એમ માનવું પડશે. જો તેને અનિત્ય કહેશેા, તા આ સંચાગ કેવી રીતે ઉત્પન્ન થયા ? શુ આ પરમાણુઓમાંથી ઉત્પન્ન થાય છે કે બીજી કોઇ રીતે ? અન્ય માર્ગ ઇષ્ટ નથી, કેમકે તેમ કરવાથી તેા તદાધાર ધર્મની અન્ય દ્વારા ઉત્પત્તિ માનવારૂપ આપત્તિ-વિધ આવે છે, એટલે કે જેમ ઘટમાં રહેલા રૂપાદિ ધર્મનું અગ્નિસંચાગ માત્ર કારણ નથી પરંતુ ઘટ પણ કારણ છે, તેમ અણુમાં રહેલ ( અનુવૃત્તિ ) સંચાગનું અણુ પણ એક કારણ છે તેથી અણુ સિવાયના અન્ય જ કાઇ પટ્ટા કારણ છે એમ માનવુ એ વિશેાધી હકીકત છે-એ એક જાતનું સાહસ છે. આથી જો સચાગરૂપ ઉત્પત્તિમાં તે પરમાણુઓ જાતે જ કારણરૂપ છે. એમ કહેતા હૈ, તો શું આ પરમાણુઓ નિરતિશય છે કે સાતિશય છે ? નિરતિશય માનવાથી તે પ્રથમની માફક દોષ આવે છે. આથી જો આ સયાગના ઉત્પાદક પરમાણુઓ સાતિશય છે એમ માનશે, તે અનવસ્થા દોષ આવે છે, કેમકે જેમ એક સયાગરૂપ અતિશયની ઉત્પત્તિમાં અતિશયાન્તર માનવે પડચો, તેમ અતિશયાન્તરની ઉત્પત્તિમાં વળી અન્ય અતિશયાન્તર માનવો પડશે અને એમ માનવા જતાં અનવસ્થા દોષ સ્પષ્ટ રીતે દેખાય છે. વળી સંચેાગરૂપ અતિશય માનવામાં જે બીજા દૂષણા લાગુ પડે છે તે બતાવવામાં આવે છે. જેમકે આ કાર્યાત્પત્તિમાં પરમાણુવૃત્તિસયાગસ્વરૂપ જે અતિશય તમે માને છે, તે પરમાશુઓના સ્વભાવરૂપ છે કે તેનાથી અલગ-પૃથક્ છે ? પ્રથમ પક્ષ માનવાથી તે સચેગ એ પરમાણુ જ બની ગયા. એટલે કે તે પદાર્થાન્તર ઠર્યાં નહિ. બીજો પક્ષ જે તમને આદરણીય હાય, તા એ કહા કે આ અતિશય સર્વથા પરમાણુઓથી અલગ-પૃથક્ છે કે કથંચિત્ છે ? કથ ંચિત્ તે તમે કહી શકશે નહિ, કેમકે એ તા વિધી વાત છે. હવે જો સયેાગને પરમાણુઓથી સ થા પૃથક્ માનતા હો તે એવા સવાલ ઊભા થાય છે કે આ સંચાગ સંબદ્ધ છે કે અસંબદ્ધ ? જે તે અસબદ્ધ છે એમ કહેશેા, તા પરમાણુઓના આ સંબંધ છે એમ તમારાથી કેમ કહેવાશે વારૂ જો તે સઅદ્ધ છે એમ કહેશે, તે શું તે સયાગ, સમવાય, તાદાત્મ્ય, તદુત્પત્તિ અથવા અવિશ્વ ભાવથી સમૃદ્ધ છે ? ? એમાંના પ્રથમ પક્ષ ગ્રહણ કરવા તે યુક્તિવિકલ છે, કેમકે ગુણરૂપ સાગમાં સંચાગને અસમ્ભવ છે, કારણ કે એ તે સર્વમાન્ય સિદ્ધાન્ત છે કે ગુણુ તા નિ' જ હોય છે. સમવાયરૂપ દ્વિતીય પક્ષ વડે પણ તમારૂં ગાડું ચાલે તેમ નથી, કેમકે સમવાય તે સવવ્યાપી હોવાથી જ્યારે તે એક સ’ચાગને એક સ્થળે સંબદ્ધ કરે છે, ત્યારે તેને અન્યત્ર પશુ કેમ સહુ ન કરે ? તાદાત્મ્યરૂપ પક્ષ માનવાથી પણ તમારા શુકવાર વળે તેમ નથી, કેમકે એમ એલવાથી ‘ વદતા વ્યાઘાત ’ આવે છે. કારણ કે તમે તે ભેદ પક્ષના સ્વીકાર કર્યાં છે–સંચાગ પરમાણુઓથી સથા અલગ છે એમ કહ્યું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ - જીવ-અધિકાર.. [ પ્રથમ તદુત્પત્તિરૂપ માર્ગથી પણ તમારે દહાડે વળે તેમ નથી, કેમકે પરમાણુઓથી સંયોગની ઉત્પત્તિ થાય છે એ વાતનું તે હમણાં જ અમે ખણ્ડન કરી ગયા છઈએ. - અવિષ્યગભાવરૂપ પક્ષ માનવાથી પણ તમારે બેડો પાર પડે તેમ નથી, કેમકે એ તે કથંચિત્ તાદાભ્યરૂપ છે અને “કથંચિત્ કહેવું” એ વિરોધજનક હકીકત છે. વળી આ સંગ અણુઓના સર્વ દેશે આશ્રીને છે કે એક દેશ આશ્રીને રહે છે? પ્રથમ વાત અંગીકાર કરવાથી તે એમ ભાવ નીકળે કે એક આખો પરમાણુ બીજા આખા પરમાણુ સાથે મળી જાય છે–એકમેક થઈ જાય છે અને તેથી કરીને તમારે માનેલે સ્થલ પદાર્થ એક મેટા પરમાણુરૂપ બની ગયે. બીજી વાત અંગીકાર કરશે, તે છ પરમાણુઓને વેગ થત હોવાથી પરમાણુમાં પડેશતારૂપ આપત્તિ આવી પડશે. આથી જોઈ શકાય છે કે સંગરૂપ અતિશય માનવાથી તમારું કાર્ય સરે તેમ નથી, એવી જ રીતે ક્રિયારૂપ અતિશયના સંબંધમાં પણ સમજી લેવું. વળી, આ સ્થળ અવયવી–અર્થ સાધાર છે કે નિરાધાર (આશ્રય-શૂન્ય) છે ? આ અવયવી આશ્રય-શૂન્ય છે એમ કહેવું એ પ્રતીતિ-વિરૂદ્ધ છે. જે તે સાધાર છે, તે શું એક અવયવમાં રહે છે કે અનેકમાં રહે છે ? પ્રથમ પક્ષ તે અસત્ય છે. એ વાત તે અવયવમાં અવયવી રહે છે, નહિ કે અવયવમાં અવયવી રહે છે એ ઉપરથી સમજી શકાય તેમ છે.. હવે આ અવયવીને સાધાર માની તેને અનેક અવયમાં રહેતે માનશે, તે એ પ્રશ્ન ઊઠે છે કે આ અવયવે અવિરોધી છે કે વિરોધી છે? આમાંને પ્રથમ પક્ષ માનશે તે તે પ્રમાણ સંગતાથશે નહિ, કેમકે આ અવયવ ચલ છે, આ અવયવ અચલ છે, આ નીલ છે, આ સ્થૂલ છે, આ અસ્થૂલ છે એવી પ્રતીતિ થાય છે. એટલે કે એક જ સ્થૂલ અવયવીમાં પ્રત્યક્ષ જણાતા ચલત્વ, - અચલત્વ, નીલત્વ, ઈત્યાદિ વિરોધી અવયને અપલાપ થશે. હવે જે વિરેધીરૂપ પક્ષ સ્વીકારશો, તો વિરૂદ્ધ ધર્મનો સંબંધ-વિશેષ થવાથી એક સ્થલ અવયવી સિદ્ધ થઈ શકશે નહિ, અર્થાત્ પરસ્પર વિરોધી અવયવો વડે એક સ્કૂલ અવયવી કેમ બની શકે ? વળી આ સ્થૂલ અવયવી અવયવમાં સામન–સંપૂર્ણતાથી રહે છે કે એક દેશથી (અંશથી) રહે છે ? પ્રથમ પક્ષ સ્વીકારવાથી તે બીજા બધા અવયે નિરર્થક બની જશે. અર્થાત. અનેક અવયવ-આધારરૂપ પક્ષ પાતાલમાં ગરક થઇ જશે, અથવા તે દરેક અવયવમાં અવયવી રહે છે એમ કહેવાથી અવયની બહુલતા પ્રમાણે અવયવીની પણ બહુલતા માનવારૂપ પ્રસંગ પ્રાપ્ત થશે. જે એક દેશથી અવયવી અવયવમાં રહે છે એમ કહેશે, તો પણ તમારું કાર્ય સરે તેમ નથી, કેમકે તેમ કરવાથી અવયવીને નિરંશ માનવારૂપ પક્ષ તમારે છોડી દેવું પડશે. વળી જે એ પક્ષને છેડી દઈને તેને સાંશ માનવા તૈયાર થશે, તે પણ કંઈ તમારે પત્તો ખાય તેમ નથી. કારણ કે આ અંશને અવયવીથી ભિન્ન માને છે કે અભિન્ન તે કહે છે ભિન્ન છે, એમ કહેશે તે પૂર્વોક્ત પ્રમાણે દેશથી કે સમસ્તપણે એમ પ્રશ્ન ઊઠતાં, અનવસ્થારૂપ દેષ લાગુ પડશે અને જે અભિન્ન માનશે, તે અંશ જેવી કેઈ ચીજ રહેશે નહિ. આ પ્રમાણે વિચારતાં અર્થ સદરૂપ તેમજ અસરૂપ એમ ઉભયરૂપ છે એ પક્ષ નિર્બદ્ધ સિદ્ધ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. ૨૧ હવે અનભયરૂપ પદાર્થ છે એ પક્ષ તે વિદ્વાનને ઉપેક્ષણીય હોય એમાં નવાઈ જ શી ? કેમકે એ વાતમાંથી એકનો નિષેધ કરવાથી અન્યની સિદ્ધિ થાય એ નિયમ કયાં જગજાહેર નથી ? આ પ્રમાણે બાહ્ય અર્થ છે એ વાત સિદ્ધ થતી નથી એમ અમે શુન્યવાદી છાતી ઠોકીને કહીએ છીએ. હવે તમે માનેલ બાહા અર્થના ગ્રાહક જ્ઞાનરૂપ અર્થ જેવી કઈ વસ્તુ નથી એ પણ બતાવી દઈએ છીએ, કેમકે જ્યારે બાહ્ય અર્થ જ નથી તે પછી તેને ગ્રાહક હોય એ બને જ ક્યાંથી? વળી બીજી પણ આ બાબતમાં અમે યુક્તિઓ રજુ કરીએ છીએ. પ્રથમ તે અમે તમને એ જ પૂછીએ છીએ કે આ જ્ઞાનરૂપ અર્થ-ગ્રાહક અર્થને સમકાલીન છે કે નહિ? પ્રથમ પક્ષ માનતાં તે વિશ્વના સમસ્ત પદાર્થોનું એકી સાથે જ્ઞાન થવું જોઈએ. કેમકે આ જ્ઞાન થવામાં જ્ઞાન અને અર્થને સમકાલિત્વરૂપ હેતુ બરાબર વિદ્યમાન છે. જો તમે બીજે પક્ષ સ્વીકારતા હો, તે એ પ્રશ્ન ઊઠે છે કે આ જ્ઞાન નિરાકાર છે કે સાકાર ? જે આ જ્ઞાન નિરાકાર છે એમ માનવા જશે તે પ્રતિનિયત પદાર્થને પરિચછેદ થઈ શકશે નહિ. આથી જે આ જ્ઞાનને સાકાર માનવા તૈયાર થતા હો, તે એ જ્ઞાનને આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન? જે આ જ્ઞાનને આકાર તેનાથી અભિન્ન માનશે, તે વાસ્તવિક રીતે આકાર જે કઈ પૃથ-પદાર્થ ન રહેતાં, તે જ્ઞાન નિરાકાર ઠરે છે અને આથી તે પૂર્વોક્ત દૂષણો અહિં પણ લાગુ પડે છે. વાસ્તે જે હવે જ્ઞાનના આકારને તેનાથી ભિન્ન માનશે, તે પણ સંકટનું નિવારણ થાય તેમ નથી. કેમકે તમારી આ માન્યતા પરત્વે અમે એ જાણવા માંગીએ છીએ કે આ જ્ઞાનથી ભિન્ન એ જે આકાર તે ચિતૂપ છે કે અચિદ્રુપ? આના પ્રત્યુત્તરમાં તમે એમ કહેશે કે તે આકાર ચિતૂપ છે, તો પાછા પૂર્વને જ પ્રશ્ન આવી ખડો થાય છે અને તેથી તમે આપત્તિમાંથી બચી શકતા નથી. આથી હવે જે તે જ્ઞાનને આકાર અચિપ માનશે, તે આ આકાર અર્થને જ્ઞાતા છે કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે તે અને જ્ઞાતા નથી એમ કહેશે, તે પછી તે દ્વારા જે જ્ઞાન મળશે તે વાસ્તવિક કહી શકાશે નહિ; અને તે જ્ઞાતા છે એમ કહેશે, તે પાછી પૂર્વોક્ત આપત્તિ આવી પડવાની. આથી જ્ઞાન જે કોઈ પદાર્થ જ નથી, એમ સિદ્ધ થાય છે અર્થાત્ શુન્યવાદને વિજયડંકે વાગી રહે છે. શૂન્યવાદને નિરાસ ઉત્તર પક્ષ[ હવે જેન તરફથી શૂન્યવાદને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ તમારી શુન્ય-વાદની પ્રરૂપણા પ્રમાણુ–પુરસ્સર છે કે નહિ ? જો આ પ્રરૂપણા પ્રમાણ–સિદ્ધ છે એમ કહેશે, તે તે પ્રમાણ અર્થ કે જ્ઞાન એ બેમાંથી એકરૂપ જ સિદ્ધ થતાં, શૂન્ય-વાદ હવામાં ઊડી જાય છે અને જે આ પ્રમાણને શૂન્ય કહેવાનું સાહસ કરશે, તે તે શુન્ય પ્રમાણ વડે શૂન્યવાદની સિદ્ધિ તે સોમવતી અમાસ ને શકવાર થઈ શકે તેમ છે. વળી, જે એમ કહેવા વિચાર રાખતા હો કે આ પ્રરૂપણા કોઈ પણ પ્રમાણના આધારે કરવામાં આવી નથી, તે પછી તમારા કથન પર વિદ્વાનને વિશ્વાસ હોય જ ક્યાંથી? આ પ્રમાણે શૂન્ય-વાદ શૂન્યતામાં જ લીન થઈ જાય છે. વળી આ પ્રરૂપણ કરતી વેળાએ જે કેટલાક દેશે તમે આપ્યા છે, તે અમે જૈનોને લાગુ Page #101 -------------------------------------------------------------------------- ________________ જીવ—અધિકાર. [ પ્રથમ પડી શકતા નથી. કેમકે અમે તે અનેકાન્તવાદી છીએ; અર્થાત્ અમે જૂદી જૂદી અપેક્ષાએ એક જ વસ્તુમાં વાશ્રી ધર્મને પણ માનવા તૈયાર છીએ અને આ પ્રમાણેની માન્યતા ન્યાયપુરસ્કર છે, એ પણ સાથે સાથે નિવેદન કરીએ છીએ. વિશેષમાં એ પણ ખુલાશે। અમે રજી કરીએ છીએ કે પરમાણુઓથી જ હમેશાં સ્કૂલ પદાર્થની ઉત્પત્તિ છે એવું કથન અમને માન્ય નથી, કેમકે સ્કૂલ સૂતર વડે પણ સ્થૂલ પટ બને છે એ તો જાણીતી વાત છે તેમજ વળી આત્મા, આકાશ, ઇત્યાદિ પદાર્થો કંઇ પુદ્ગલ-જન્ય નથી. પરમાણુ દ્વારા પણ જ્યાં ઉત્પત્તિ માનવામાં આવે છે, ત્યાં તેમજ તમે પૂછેલા સાધાર-નિરાધાર, અવયવી અનેકરૂપ છે કે એકરૂપ ઇત્યાદિ પ્રસંગેામાં અનેકાન્ત મતના આશ્રય લેવાથી કાઇ પણ જાતનો ભય રહેતો નથી એટલું જ નહિ, પરંતુ સમસ્ત વાત ન્યાયસંગત ઠરે છે અને તેમ થતાં તમારા શૂન્યવાદ તમને ખેલતાં બંધ કરી દે છે. વિશેષમાં શૂન્યવાદનુ સ થા સેવન કરનાર શૂન્યવાદીઓને એમ પણ પૂછવામાં આવે છે કે તમે જે શૂન્યવાદની પ્રરૂપણા કરો છો તે તમારા આગમ-અનુસાર છે કે કેમ ? જો તે આગમ-અનુસાર છે, એમ કહેવાનું સાહસ કરશો, તો આગમરૂપી પદાર્થો સ્તૂપ સિદ્ધ થતાં તમારા શૂન્યવાદ શશશૃંગની વિદ્યમાનતાની સાથે ખરેખર હરીફાઇ કરવામાં જરાએ ઉતરે એમ નથી એમ જોઇ શકાય છે. આથી વિપરીત પક્ષ સ્વીકારશો, તો તમારૂં કથન તમારા સિવાય અન્યને માન્ય કેમ થઇ શકશે વારૂ ? વળી પ્રમેય જેવો કોઇ પદાર્થ જ નથી, એમ કહેશો નહિ; કેમકે તમે જે શૂન્યવાદની પ્રરૂપણા કરે છો તે પ્રમેય નથી, તો ખીજું શું છે ? વળી કઇ પણ વાત સિદ્ધ કરવી હોય, તો તેમાં શું પ્રમાણ રહેલ છે, તે બતાવવું આવશ્યક છે. આથી જે પ્રમાણરૂપ પદાર્થ માનવા તૈયાર થશો, તો શૂન્યવાદનું ‘ સત્યાનાશ ’નીકળી જશે અને જો પ્રમાણ જેવુ' કઈ છે જ નહિ એમ કહેશો તો તો વાહ શી સુન્દર વાત ! આ પ્રમાણે શૂન્યવાદની જે સમીક્ષા જૈન ગ્રન્થામાં નજરે પડે છે તેની સ્કૂલ રૂપરેખા મે યથામતિ અત્ર આલેખી છે. હવે અદ્વૈતવાદીઓના મન્તવ્યનું અવલેાકન કરીશું. માયાવાદની મીમાંસા * 'અદ્વૈતવાદીઓ ‘ સત્યં ત્રણ મિથ્યા જ્ઞાત્ ' એ સૂત્રની બહુધા ઉદ્ઘોષણા કરે છે અને એ દ્વારા તેઓ એમ કહે છે કે બ્રહ્મ જ સત્ય છે અને જગત્ તો મિથ્યા છે—પ્રપચરૂપ છે અને આ પ્રપ ંચનુ કારણ માયા ( અવિદ્યા ) છે. પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમાન હેાવાથી, શુક્તિ ( છીપ )માં ચાંદીની માફ્ક. આવા અનુમાનથી તેઓ બ્રહ્મ જ પદાર્થ છે એમ સિદ્ધ કરવા મથે છે. આ વાતમાં કેટલું સત્ય રહેલુ છે, તે હવે વિચારવામાં આવે છે, માયાવાદીઓને પ્રથમ તો એ પૂછવામાં આવે છે કે (૧) ‘ મિથ્યા ’ શબ્દ અત્યન્ત અસદ્રુપ ’ વાચક છે અર્થાત્ જે ‘ સર્વથા અસત્ ’ છે તે ‘મિથ્યા’ છે એવા ‘મિથ્યા’ શબ્દને અથ ૧ અદ્વૈતવાદના કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈત ઇત્યાદિ પ્રકારા તરફ વિશેષ લક્ષ્ય ન આપતાં અત્ર સામાન્ય રીતે તેને વિચાર કરવામાં આવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ આહંત દર્શન દીપિકા. કરે છે કે ( ૨ ) અન્ય પદાર્થની અન્યરૂપે પ્રતીતિ એનું નામ “મિચ્યા છે કે (૩) “મિચ્યા શબ્દ “અનિર્વાચ્ય’ના અર્થમાં સમજવાનું છે? જે આ ત્રણ પક્ષમાંથી તેઓ પ્રથમ પક્ષ અંગીકાર કરે, તો “અસત્ ' પદાર્થની પ્રરૂપણ કરવારૂપ ષ તેમને લાગુ પડે છે. બીજો પક્ષ સ્વીકારવાથી અર્થાત્ રજજુ (દેરડી)ને જોઈને તેને સર્પ માનવા જેવી ભૂલ થાય છે, આ ભૂલને-અજ્ઞાનને મિથ્યા કહેવાથી, તો વિપરીત–પાતિ સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને જે આ બેમાંથી એક પણ પક્ષ ન રવીકારતાં, જે તેઓ તૃતીય પક્ષને આશ્રય લેતા હોય ( વસ્તુતઃ માયાવાદીઓ તૃતીય પક્ષનું જ અવલમ્બન કરે છે) તો અનિર્વાચ્યથી શું સમજવું એ જાણવું બાકી રહે છે. જે અનિચ્ચને અર્થ “નિઃસ્વભાવતા કરવામાં આવે, તે અસત્-ખ્યાતિ કે સત્ ખ્યાતિ એ બેમાંથી એક સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે ( અને આ તે તેમને ઈષ્ટ નથી); કેમકે સ્વભાવ ક્યાં તો ભાવરૂપ છે કે કયાં તે અભાવરૂપ છે અર્થાત્ સ્વભાવના આ બે પ્રકારે છે. હવે “નિસ અવ્યયને પ્રતિષેધકરૂપ અર્થ કરવાથી નિઃસ્વભાવતા શબ્દ વડે ભાવનું નિરાકરણ યાને ક્યાં તે અભાવનું નિરાકરણ થાય છે. ભાવનું નિરાકરણ થવાથી અસત્ –ખ્યાતિ અને અભાવનું નિરાકરણ કરવાથી સત–ખ્યાતિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગે તેમને પ્રાપ્ત થાય છે. આ આપત્તિમાંથી બચવાની ખાતર જે તેઓ “નિઃસ્વભાવતા અને અર્થ “પ્રતીતિ-અગોચરત્વ' અર્થાત જે પ્રતીતિગોચર ન હોય તે નિરવભાવ છે એમ કરે તે “પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમાન હોવાથી ....” એવું જે અનુમાન કર્યું હતું તેની સાથે વિરોધ આવે છે. કેમકે જે પ્રપંચ જેવી વસ્તુ છે જ નહિ તેમજ તેની પ્રગતિ પણ કદાપિ થતી નથી, તે પછી “પ્રપંચ મિથ્યારૂપ છે, પ્રતીયમન હોવાથી...” એ અનુમાનને પ્રવેગ કરીને પ્રપંચને “ધર્મી રૂપે કેમ સ્વીકાર્યો છે તેમજ પ્રતીય માનત્વ રૂપ હેતુ પણ કેમ અંગીકાર કર્યો છે? આથી તે ઉલટું એમ સિદ્ધ થાય છે કે પ્રપંચ પ્રતીયમાન છે. આના બચાવમાં જે માયાવાદી એમ યુક્તિ રજુ કરે કે પ્રપંચ પ્રતીતિથી અગોચર છે, એમ કહેવાનું કારણ એ છે કે જે રૂપે પ્રપંચ પ્રતીત થાય છે, તે તેનું વાસ્તવિક રૂપ નથી અને એનું જ નામ પ્રતીતિ-અગોચરત્વ છે, તે તેને વિપરીત-ખ્યાતિ સ્વીકારવી પડશે. વળી ‘પ્રપંચ અનિવોચ્ચ છે ” એ પક્ષ પ્રત્યક્ષ-બધિત છે, કેમકે પ્રત્યેક ભિન્ન ભિન્ન પદાઈને પ્રપંચરૂપે માયાવાદીના મતમાં ઓળખાવવામાં આવ્યો છે, તેમજ પ્રત્યક્ષ પણ ઘટાદિ પદાર્થનું તેનાથી ઇતર પદાર્થની ભિન્નતાપૂર્વક જ્ઞાન કરાવે છે. અહિંઆ જે માયાવાદી એવો પ્રશ્ન ઊઠાવે કે પ્રત્યક્ષ તે વિધાયક જ છે અર્થાત્ તે તે પદાર્થના સ્વરૂપનું ગ્રહણ કરનાર જ છે પરંતુ તે પદાર્થના સ્વરૂપનું નિરાકરણ કરી શકે તેમ નથી, અને તેમ હોવાને લીધે કેવળ એક બ્રહ્મને માનવાવાળા વેદાન્તીઓને જ સિદ્ધાન્ત અબાધ્ય રહે છે, કેમકે તેનું કંઈ ખંડન થઈ શકતું નથી, તે આ તેમનું કથન યુક્તિ-યુક્ત નથી. કેમકે પટાદિક અન્ય પદાર્થોના નિષેધપૂર્વક જ ઘટાદિ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન છે. વિશેષમાં પિતાદિ વર્ષોથી ભિન્ન એ જે નીલ વર્ણ છે તેવા નીલ વર્ણનું આ નીલ વર્ણ છે એવું જ્ઞાન થાય છે, પરંતુ અન્યથા તેમ થતું નથી, કારણ કે જેમ કેવળ ભૂતળનું ગ્રહણ થતાં ભૂતળ ઉપર ઘટને અભાવ એવું ગ્રહણ પણ થઈ જાય છે, તેવી જ રીતે કેવળ પદાર્થના સ્વરૂપનું જે ગ્રહણ છે, તે અન્ય પદાર્થોના નિષેધના ગ્રહણરૂપ છે. આથી પ્રત્યક્ષ વિધાયક તેમજ નિષેધક એમ સ્વીકારવું ન્યાય-સંગત છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જીવ-અધિકાર [ પ્રથમ આ પ્રમાણેનું પ્રત્યક્ષનું ઉભય સ્વરૂપ હોવા છતાં એમ માની લઈએ કે પ્રત્યક્ષ વિધાયક જ છે, તે પ્રત્યક્ષ દ્વારા જેમ વિદ્યાનું વિધાન થાય છે, તેમ અવિદ્યાનું પણ વિધાન કેમ ન થવું જોઈએ? અવિદ્યાનું આવું વિધાન થાય છે એમ અંગીકાર કર્યાથી સુતરાં વૈતવાદ સિદ્ધ થઈ જાય છે અને અદ્વૈતવાદ આકાશમાં અદ્ધર લટકતે રહી જાય છે, કેમકે વિદ્યા અને અવિદ્યા એમ બે પદાર્થો સિદ્ધ થાય છે અને આમ થતાં પ્રપંચ મિથ્યારૂપ રહેતું નથી. વિશેષમાં આ માયાવાદીઓ અવિઘાના નિષેધપૂર્વક સન્માત્રનું જ્ઞાન કરાવનાર તરીકે પ્રત્યક્ષને કહે તો શું તેમ કરવાથી તેઓ પિતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતા નથી? વળી પ્રપંચ મિથ્થારૂપ છે એ અદ્વૈતવાદીઓનો પક્ષ અનુમાન-બાધિત પણ છે. કેમકે જેમ આત્મા “અસત્ થી વિલક્ષણ હોવાને લીધે મિથ્યા નથી તેમ પ્રપંચને સારૂ પણ સમજી લેવું. વિશેષમાં આ પક્ષ સિદ્ધ કરવાને સારૂ પ્રતીયમાનસ્વરૂપ જે હેતુ આપવામાં આવ્યો છે, તે વ્યભિચારી છે; કારણ કે બ્રહ્માત્મા પ્રતીત હોવા છતાં પણ મિથ્થારૂપ નથી. કદાચિત માયાવાદી પ્રપંચને અપ્રતીમાન કહેવાનું સાહસ કરે, તો અપ્રતીયમાન (જાણી ન શકાય તેવા) પ્રપંચના વિષયમાં વચનને પ્રયોગ કરે તે નિરર્થક છે, કેમકે જે પદાર્થ જાણવામાં આવતું હોય, તે જ સંબંધી કંઈ ઊહાપોહ કરી શકાય. વળી “શુક્તિમાં ચાંદીની માફક એવું જે ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે સાધ્યવિકલ નામના દેષથી દૂષિત છે; કેમકે શુક્તિ તેમજ ચાંદી એ બન્ને પ્રપંચના ક્ષેત્રની બહાર નહિ હોવાને લીધે એ બન્નેમાં અનિર્વચનીયતા સાધ્યમાન છે. વળી માયાવાદી જે અનુમાન દ્વારા પ્રપંચ મિથ્યા છે, એમ સિદ્ધ કરવા તૈયાર થાય છે, તે અનમાન પ્રપંચથી ભિન્ન છે કે અભિન્ન ? જે તે ભિન્ન હોય, તે તે સત્ય છે કે અસત્ય ? આ વિક માંથી “અનુમાન પ્રપંચથી ભિન્ન તેમજ સત્ય છે” એમ સ્વીકારવાથી તે એમ સહજ જોઈ શકાય છે કે અનુમાનની માફક પ્રપંચ પણ સત્ય ઠરે છે અને આથી અદ્વૈતવાદરૂપી વૃક્ષના મૂળમાં કુઠારને પ્રહાર થાય છે. વળી જો અનુમાન અસત્ય છે એમ કહેવામાં આવે છે તે અસત્ય અનુમાનથી કોઈ વસ્તુનું યથાર્થ સ્વરૂપ નિર્ણત થઈ શકે ખરું કે ? હવે જે અનુમાનથી પ્રપંચ અભિન્ન છે એમ માનવામાં આવે તો અનુમાન પણ પ્રપંચસ્વભાવી ઠર્યું અને તેમ થતાં જેમ પ્રપંચ મિથ્થારૂપ છે, તેમ અનુમાન પણ મિથ્યારૂપ સિદ્ધ થયું. અને એમ થયું તે પછી આવા અનુમાનથી શું કાર્ય થઈ શકે તેમ છે ? અને જ્યારે આ પ્રમાણે અનુમાન દ્વારા પ્રપંચ મિથ્યા છે એમ સિદ્ધ ન થઈ શક્યું તે પછી પરબ્રહ્મ જ સલૂપ છે અને તે સિવાયના તમામ પદાર્થો અસલૂપ છે એમ કયા આધારે કહી શકાય વારૂ? વિશેષમાં જે અદ્વૈતવાદી અદ્વૈતવાદને સિદ્ધ કરવાને પ્રમાણે આપવા તૈયાર થાય, તે પણ એ લોકો પાસે પ્રમાણ જેવી વસ્તુ જ નહિ હોવાને લીધે, તેમના મનોરથ મનમાં જ રહી જશે અર્થાત્ મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા એ જ એને નિચોડ કહી શકાય કે બીજો કોઈ? કેમકે પ્રમાણને ૧ સાધમ્મ દષ્ટાન્તાભાસના આઠ પ્રકારે પૈકી આ એક છે. એની માહિતી માટે જુઓ ન્યાય ( સ્તવ ૩, ૦ ૮ )નું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૪૪–૧૪૫ ). Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૫ સભાવ માનવાથી તે અદ્વૈતવાદ ઊડી જાય છે. આને બચાવ એમ થઈ શકે તેમ નથી કે અમે અદ્વૈતવાદીઓ લોકોને પ્રતીતિ કરાવવાની ખાતર જ અનુમાનાદિ પ્રમાણેને વ્યવહાર કરીએ છીએ, કેમકે અદ્વૈતવાદીઓના મતમાં પરબ્રહ્મ સિવાયના કોઈ પણ પદાર્થને સારૂ સ્થાન જ નથી, તે પછી “ક” જેવી વાત કરવી તે ટાઢા પહોરના ગપ્પા કે બીજું કંઈ? આપણે જોઈ ગયા તેમ અનિર્વચનીયતાને અર્થ નિઃસ્વભાવતા કરવાથી અદ્વૈતવાદીઓનું કાર્ય સરતું નથી. આથી જે અનિર્વચનીયતાને અર્થ “નિરૂક્તિને વિરહ' અથવા તે “નિરૂક્તિના નિમિત્તને વિરહ' એમ કરવામાં આવે (એટલે કે શબ્દ ભંડોળ ખૂટી ગયા છે અથવા તે શબ્દપ્રવેગ કરવાનું કોઈ પણ કારણ નથી) તો પણ તેમને બેડો પાર પડે તેમ નથી. કેમકે નિરૂક્તિને વિરહ છે એમ કહેવું એ અજ્ઞાન છે, કારણ કે દરેક વસ્તુને સારૂ ભાષામાં શબ્દ છે. હવે જે નિરૂક્તિના નિમિત્તનો વિરહ છે એમ કથન કરવામાં આવે તો તે પણ યુક્તિ-વિકલ છે, કારણ કે નિરૂક્તિનું નિમિત્ત ક્યાં તે “જ્ઞાન” છે યાને કયાં તે “ વિષય છે. ઘટપટાદિ પદાર્થનું જ્ઞાન તે આબાલગેપાલ પ્રસિદ્ધ હોવાને લીધે જ્ઞાન નથી, તેને અભાવ છે, એમ કહેવું એ મૂર્ખતા છે. વળી વિષય નથી એમ પણ કહી શકાય તેમ નથી, કારણ કે તે ભાવરૂપ કે અભાવરૂપ એ બેમાંથી એક તો હોવું જ જોઈએ અને તેમ માનવાથી અદ્વૈતવાદીઓને સત્-ખ્યાતિ કે અસ-ખ્યાતિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ અદ્વૈતવાદના સંબંધમાં બીજું ઘણું કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થ–ગૌરવના ભયથી વિરમવામાં આવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે રચેલી શ્રીમહાવીર પ્રભુની સ્તુતિરૂપ અન્ય વ્યવછેદિકા દ્વત્રિશિકાની શ્રીમલ્લિકુસૂરિકૃત સ્યાદ્વાદમંજરી નામની વૃત્તિ (૧૩ મા લેકની ટીકા)નું અવલોકન કરવું યોગ્ય ગણાશે.' આ પ્રકરણને સમાપ્ત કરવા પૂર્વે “સત્યં બ્રહ્મ વિઘા =” એ સૂત્રને વાસ્તવિક અર્થ શું ભાસે છે તે નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય. જગત્ મિથ્યા છે એને અર્થ કંઈ એમ કરવાને કે સમજવાનું નથી કે શશશૃંગની માફક જગના સમસ્ત પદાર્થો “અસત્ ” છે, પરંતુ એ પદાર્થો-સંસાર અસાર છે, એમ સમજવાનું છે અને આરાધના કરવા ગ્ય તો-સજજનોને હિતકારી ("સભ્યોહિતં સત્ય) એવો પદાર્થ તો ચૈતન્યસ્વરૂપી આત્મા છે, એ તરફ ખાસ લક્ષ્ય રાખવાનું છે. અનાદિ કાળની મેહ-વાસનાથી મુક્ત થવાનો આ એક અત્યુત્તમ ઉપાય છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. આ ઉપરથી આ સૂત્રની મહત્તા પણ સાથે સાથે જોઈ શકાશે. અને શશશૃંગ કે વધ્યાસુતની માફક જગને “અસત્ ” માનવાથી જે ફૂષણ, અડચણો કે નડતરે આવી પડે છે, તેનાથી ભયભીત રહેવાનું કંઈ કારણ રહેશે નહિ. સંસારની અસારતા, અનિત્યતા, ઇત્યાદિ બાબતો ઉપર જૈન મહર્ષિઓએ પણ પ્રકાશ પાડવામાં કંઈ પાછી પાની કરી નથી. આથી આ અર્થ “મિચ્યા’ શબ્દને વાસ્તવિક અર્થ હોવો જોઈએ એમ કહેવું એ વધારે પડતું નહિ ગણાય. ૧ ગૂર્જર ગિરામાં આ વાતની માહિતી મેળવવા ઈચ્છનારે તરવાખ્યાનને ૧૩મે પ્રસ્તાવ જે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવઅધિકાર [ પ્રથમ આત્મ-નિરૂપણ હવે ઉપર્યુક્ત જીવાદિક સાત પદાર્થોનું લક્ષણ દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં પ્રથમ જીવ (આત્મા)નું લક્ષણ વિચારવામાં આવે છે. આ સંબંધમાં ગ્રન્થકાર કહે છે કે – રૂપાવર નીવરા હૃક્ષગમ (૨) અર્થાત્ ઉપયોગવાળા પદાર્થને “જીવ” કહેવામાં આવે છે. અથવા જો ગુણ અને ગુણની અભેદ વિવક્ષા કરીએ તે ઉપયોગ એ જીવનું લક્ષણ છે એમ કહી શકાય. આ લક્ષણ પરત્વે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે લક્ષણ એટલે શું તે જોઈ લેવું અનાવશ્યક નહિ ગણાય, કેમકે ગ્રન્થકારે આ ગ્રન્થમાં અનેક વસ્તુઓનાં લક્ષણો આપ્યાં છે, લક્ષણનું લક્ષણ જે વસ્તુને જે અસાધારણ ધર્મ હોય તે તે વસ્તુનું “લક્ષણ” સમજવું. જેનાથી વસ્તુ જણાય તે “લક્ષણ છે. જે લક્ષણમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેમાંને એક પણ દેષ ન હોય, તેને શુદ્ધ “લક્ષણ” જાણવું. ૧ સરખા તત્ત્વાર્થાધિના દ્વિતીય અધ્યાયનું નિમ્નલિખિત આઠમું સૂત્ર– “ ૩૫ ૪૫. ” આ વાતનું ઉત્તરાધ્યયનસૂત્ર ( અ૦ ૨૮)ની નિમ્નલિખિત દશમી તેમજ અગ્યારમી ગાથાએ સમર્થન કરે છે: " ઘરના કાળો કારો, કીજો ૩ વમનસ્ટam | नाणेणं दसणेणं च सुहेण य दुहेण य ॥ १० ॥ नाणं च दंसणं चेत्र, चरित्तं च तवो तहा। वीरियं उपयोगो य, एयं जीवस्त लक्खणं ॥ ११।।" [वर्तनालक्षणः कालो जीव उपयोग लक्षणः। ज्ञानेन दर्शनेन च सुखेन च दुःखेन च ।। १० ॥ ज्ञानं च दर्शनं चैव चारित्रं च तपस्तथा । वीर्यमपयोगश्चतज्जीवस्य लक्षणम् ॥ ११ ॥ અર્થાત વતન એ કાળનું લક્ષણ છે અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ જીવ જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી જણાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય અને ઉપગ એ જીવનમાં લક્ષણ છે. ૨ સરખાવો ૩ ( રેતિ ક્ષમ ” આ વ્યુત્પત્તિ-અર્થ છે, Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા અતિવ્યાપ્તિ જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેને લાગુ પડે અર્થાત જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તેમાં (લક્ષ્યમાં) તેમજ અન્ય વસ્તુઓમાં (અલક્ષ્યમાં) પણ રહે તે તે લક્ષણમાં અતિવ્યાપ્તિ” નામને દેષ સમજ. જેમકે પ્રસ્તુતમાં જીવનું લક્ષણ જે પરિણામી હોય તે જીવ છે” એમ બાંધીએ તે તેમાં “અતિવ્યાતિ” નામને દેષ આવે છે, કેમકે જીવથી ઇતર એવો અલક્ષ્ય જે પુગલ તે પણ પરિણામી છે. વળી બીજું ઉદાહરણ લઈએ. “જેને શીંગડાં હોય તે ગાય જાણવી” એમ જે ગાયનું લક્ષણ બાંધવામાં આવે, તે ગાય સિવાયનાં બકરી વિગેરે જનાવમાં પણ તે લક્ષણ પ્રાપ્ત થાય છે. આથી અહિંઆ “અતિવ્યાપ્તિ’ દેષ છે. અવ્યાપ્તિ જે લક્ષણ સંપૂર્ણ રીતે લક્ષ્યમાં ન રહેતા તેના એક અંશમાં જ પ્રાપ્ત થાય તે તે લક્ષને “અવ્યાપ્તિષથી ગ્રસ્ત જાણવું. જેમકે “મેક્ષે ગયેલો હોય તે જીવ કહેવાય એવું જે જીવનું લક્ષણ બાંધવામાં આવે, તે સમગ્ર સંસારી અને મુક્ત છને એ લક્ષણ લાગુ ન પડતાં ફક્ત મુક્ત જેમાં જ તે ઘટી શકે, અને તેમ છતાં સંસારી જીવો જ કહેવાય નહિ. આ પ્રમાણે જો ગાયનું લક્ષણ રાતા રંગવાળી ત્વયુક્ત હોય તે ગાય જાણવી એમ કરીએ, તે બાકીના વર્ણવાળી ગાયોમાં તે લક્ષણ રહેતું નથી. આથી આ લક્ષણમાં “અવ્યાપ્તિ’ નામને દેષ છે, અર્થાત્ એમાં કથંચિત્ અસંભવતા છે-અસંભવને અંશ છે. અસંભવ જે વસ્તુનું લક્ષણ બનાવ્યું હોય તે વસ્તુના એક પણ ભાગમાં જે તે લક્ષણ પ્રાપ્ત ન હોય, સર્વથા અપ્રાપ્ત જ હોય, તે તે લક્ષણમાં “અસંભવ” નામને દેષ જાણ. આને સર્વથા અવ્યાપ્તિ તરીકે ઓળખાવી શકાય. “જે જ્ઞાન-રહિત હેય તે જીવ કહેવાય ” એવું છે જીવનું લક્ષણ બાંધવામાં આવે, તે તે લક્ષણ કેઈ પણ જીવમાં ઘટી શકે નહિ. આ સંબંધમાં એક અન્ય દષ્ટાંત વિચારીએ. જે ગાયનું લક્ષણ એમ કરીએ કે “જેને પાંચ પગ હોય તે ગાય જાણવી” તે આવું લક્ષણ કોઈ પણ ગાયમાં પ્રાપ્ત થતું નહિ હોવાથી, આ લક્ષણ “અસંભવ” નામના દેષથી ફષિત ઠરે છે. છવના લક્ષણની યથાર્થતા– જીવ શબ્દને વ્યુત્પત્તિ-જન્ય અર્થ તે “લીતિ-arળા ધરવતોતિ વીર છે ૧ જૈન શાસ્ત્રમાં દશ પ્રાણે માન્યા છે–પાંચ ઇન્દ્રિ, કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ પ્રકારનાં બળ, ઉસ-નિઃશ્વાસ અને આયુષ્ય. વાત જીવાજીવાભિગમની શ્રીમલયગિરિ. સુરિત વૃત્તિ (પત્રાંક ૧૦૭)માં સાક્ષીરૂપે નિર્દેશાયેલ નિમ્નલિખિત પદ્યમાં ફ્રુટ રીતે જોઈ શકાય છે - " पञ्चेन्द्रियाणि त्रिविधवलं च, उच्छ्वास निःश्वासमथान्यदायुः । કાના સતે માજ્ઞિકat વિયોની જો તુ ઉદ્ધના | ૨ " Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જીવઅધિકાર. [ પ્રથમ અર્થાત્ ‘જીવે છે—પ્રાણ ધારણ કરે છે તે જીવ છે’ એમ થાય છે,તે પછી‘ઉપયાગ એ જીવનું લક્ષણ ઇં’ એમ કેમ કહ્યું? આનું સમાધાન એ છે એ આત્માના સ્વરૂપમાં જૈન મત શું કહે છે,તે સહજ માલૂમ પડે તેટલા માટે ગ્રન્થકારે ઉપર્યુક્ત લક્ષણ બાંધ્યું છે. અર્થાત્ “જ્ઞાન વિશ્વનાં આત્મા” ઇત્યાદિ દનાન્તરીય લક્ષણથી વિશિષ્ટતા સૂચવવા આ પ્રમાણે લક્ષણ આંધવામાં આવ્યુ છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે શબ્દને વ્યુત્પત્તિ-અર્થ-યોગિક અર્થ સત્ર કામ આવતે નથી; પરંતુ તેનુ પ્રવૃત્તિ-નિમિત્ત જાણવાની આવશ્યકતા રહે છે. દાખલા તરીકે “ ગચ્છતીતિ નૌઃ " અર્થાત્ ‘ ગમન ( ગતિ ) કરે તે ગાય ’ એ ‘ ગો ’ શબ્દના યૌગિક અ છે; પરંતુ એથી જે કઇ ગતિ કરતા હોય તેના ‘ ગા ’ શબ્દથી વ્યવહાર કરી શકાય ? અને શું ગાય કદી બેઠેલી કે સૂતેલી હાય તે તેને શુ ગાય ન કહેવી ? આ ઉપરથી જોઇ શકાય છે કે ‘ ગા ’ શબ્દના યોગિક અથ પ્રસ્તુતમાં નિરર્થક છે. શબ્દની વ્યુત્પત્તિ કરીએ તે ચૌગિક અર્થ માલૂમ પડે ખરો, પરંતુ તે અર્થ સર્વત્ર ઉપયાગી પ્રવૃત્તિ નિમિત્ત નથી. એથી કરીને ‘ ગેા ’ શબ્દનું પ્રવૃત્તિ-નિમિત્ત ગેાત્વ જાતિ ( ગલકઅલાર્દિક આકારયુક્ત સંસ્થાનવિશેષ ) જેમાં હોય તેનેજ ‘ગા’ શબ્દથી સ’ખાધી શકાય. તેવી રીતે પ્રસ્તુતમાં પણ ઉપયાગવાન પદાર્થને જ જીવ કહી શકાય. યોગિક અથ અને :: વિશેષમાં એ ભૂલવું ન જોઇએ કે શબ્દના અર્થ કરતી વેળા રૂઢિ તરફ પણ ખ્યાલ રાખવાની આવશ્યકતા છે.જેમકે ‘પ’ક’ શબ્દના વ્યુત્પત્તિ અર્થ તે એ છે કે ‘દું જ્ઞાયતે કૃતિ વજ્જન’' અર્થાત્ કાદવમાં ઉત્પન્ન થાય તે ‘ પંકજ ’ કહેવાય છે. પરંતુ જેટલી વસ્તુ કાદવમાં ઉત્પન્ન થાય, તેટલી બધી ‘ પંકજ ’ કહેવાતી નથી. ‘ પંકજ ’ શબ્દ તે ‘ કમળ ' માટે જ વપરાય છે, એ રૂઢિની પ્રબળતા સૂચવે છે. એવી જ રીતે ‘ વેદનીય ’ કર્માંમાંના ‘ વેદનીય ’ શબ્દને અ પણ રૂઢિ—વિશેષથી ઘટાવવામાં આવે છે.એ તે દેખીતી વાત છે કે દરેક કર્માં વેદવામાં-અનુભવવામાં આવે છે; વાસ્તે દરેક કર્મને વેદનીય કહેવુ જોઇએ; પરંતુ આ કથન યુક્ત નથી; કેમકે વેદનીય શબ્દથી સાતાવેદનીય કે અસાતાવેદનીય જ સમજવાની રૂઢિ-પ્રથા છે. આ વાત તૃતીય ઉલ્લાસ તરફ દ્રષ્ટિપાત કરવાથી સહેલાઇથી સમજી શકાશે. તુલનાત્મક દૃષ્ટિએ જીવનું સ્વરૂપ~~ જૈન દૃષ્ટિએ જીવ ** યઃ कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । સંમતો પરિનિયંતા, ન ઘામા નાન્યક્ષઃ ||⟨|| '' અર્થાત્ જે કર્મના ભેદનાર છે, કર્માંના ફળને ભાગવનાર છે, એક ગતિમાંથી અન્ય ગતિમાં પરિભ્રમણ કરનાર છે તેમજ કર્માંથી નિવૃત્ત થનાર છે તે જીવ છે. આ સિવાય અન્ય લક્ષણવાળા જીવ નથી. આ ઉપરથી જેકે જીવ સબંધી જૈન માન્યતા થોડે ઘણે અંશે સમજી શકાય અત્ર કાઇ એમ શંકા ઉપસ્થિત કરે કે જીવનુ આ લક્ષણ અવ્યાપ્તિ દોષથી ગ્રસ્ત છે, કારણ કે સિદ્ધના વેને આ દશ પ્રાણ નહિ હાવાથી તેએને ‘જીવ’ કહી શકાશે નહિ, તે આનુ સમાધાન એ છે કે તેમના સંબંધમાં ‘પ્રાણ' રાદથી ઉપર્યુક્ત દશ ( દ્રવ્ય-) પ્રાણ ન સમજતાં જ્ઞાનાદિ ભાવ-પ્રાળુ સમજવા. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા, તે પણ શ્રીવાદિદેવસૂરિએ પ્રમાણુનયતત્વાકાલંકારના સાતમા પરિચ્છેદના પ૬ મા સૂત્રમાં જે જીવનું સ્વરૂપ બતાવ્યું છે તે તરફ નજર કરવાથી જૈન દર્શનકારે અન્ય દર્શનકારથી કેટલે અંશે આત્માના સ્વરૂપના સંબંધમાં જૂદા પડે છે તે સ્પષ્ટ જોઈ શકાય તેમ હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે – " चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्रं भिन्न: વાદિષ્ટાંચાઇ આ સૂત્રમાં આત્માને ચૈતન્ય-સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભક્તા, દેહ-વ્યાપી, પ્રત્યેક શરીરમાં જૂદી જૂદે અને પદ્ગલિક દ્રવ્યરૂપ અદષ્ટવાળે દર્શાવવામાં આવ્યો છે. આમાં આત્માને પહેલું વિશેષણ ચૈતન્યસ્વરૂપી” આપવામાં આવ્યું છે અર્થાત્ ચૈતન્ય એ આત્માને મુખ્ય ગુણ છે–એ જીવનું અસલ સ્વરૂપ છે–એ આત્માને વાસ્તિવિક ધર્મ છે-આત્મા જ્ઞાનમય છે એમ કહ્યું છે. આથી ચૈતન્યને ઉપાધિજનિત અર્થાત્ દેહ, ઈન્દ્રિય અને મનના સંબન્ધથી ઉત્પન્ન થનારા–આગન્તુક ધર્મ માનનારા તેમજ તેને આત્માથી પ્રથક માનનારા વિશેષિક વગેરે જુદા પડે છે. પ્રતિસમય અન્યાન્ય પર્યાયમાં ગમન કરવું તે પરિણામ છે. આત્મા આવા પરિણામથી યુક્ત હોવાથી અર્થાત્ તે નવી નવી ગતિઓમાં ભ્રમણ કરતે હોવાથી તેને પરિણામી” કહેવામાં આવ્યું છે. નૈયાયિક, સાંખ્ય વગેરે કે જેઓ આત્માને અપરિણામી–ફૂટસ્થ માને છે, તેઓ પરિણામી” વિશેષણથી જુદા પડે છે. આત્માને પરિણામી ”, “કત ” તેમજ “ સાક્ષાત્ ભક્તા ” એ ત્રણ વિશેષણો લગાડવાથી સાંખ્ય જૂદા પડે છે, કેમકે તેઓ “પ્રકૃતિ” ને કર્તા માને છે અને પુરૂષ” ને (આત્માને) તે સર્વથા નિર્લેપ, પરિણામરહિત, કિયા-શૂન્ય માને છે. “દેહ પરિમાણ” વિશેષણથી આત્માને સ્વદેહપરિમાણીમાત્ર શરીરમાં જ વ્યાપ્ત માનનારા જેનાથી તેને સર્વવ્યાપક માનનારા વૈશેષિકે, તૈયાયિકે, બ્રહ્મવાદીઓ તથા સાંખ્યો જુદા પડે છે. દરેકને આત્મા જૂદ છે, શરીરે શરીરે તે પૃથ છે એમ દર્શાવનારા પ્રતિક્ષેત્રભિન્ન’ વિશેષણથી સર્વ શરીરમાં એક જ આત્મા છે એમ માનનારા અતબ્રહ્મવાદીઓ જૂદા પડે છે. છેલ્લા વિશેષણ દ્વારા આત્માને પૌગલિક અદષ્ટવાળે બતાવતાં એક તે અદષ્ટને નહિ સ્વીકારનારા ચાર્વાકે જૂદા પડે છે; અને તે ઉપરાંત અદષ્ટને અર્થાત્ ધર્મ-અધમને આત્માના વિશેષ ગુણ માનનારા તૈયાયિક-વૈશેષિકે અને તેને માયારૂપ ગણી તેની સત્તા નહિ સ્વીકારનારા વેદાન્તીઓ પણ જુદા પડે છે. આત્માને વાસ્તવિક ધર્મ– જેઓ ચૈતન્યને આત્માનું અસલ સ્વરૂપ માનતા નથી, તેઓ તેને શરીર, ઈન્દ્રિય અને મનના સંબન્ધથી ઉત્પન્ન થનારા આત્માના અવાસ્તવિક ધર્મ તરીકે ઓળખાવે છે. વળી તેને સમવાય સંબન્ધથી આત્મા સાથે સંમત માને છે. આથી તેઓ (નૈયાયિકાદિ) મુક્તાવસ્થામાં ૧ સરખા તૈયાયિનું કથન– " जडस्वरूपो जीवो ज्ञानसमवायाद ज्ञानी " Page #109 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ પણ આત્માને જ્ઞાનમય માની શકતા નથી. આ તેમની માન્યતા કેટલે અંશે સત્ય છે એ વાત વિચારી લઈએ. પ્રથમ તે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે નૈયાયિક દર્શન પ્રમાણે આત્મા સ્વયં જ રૂપ ( જ્ઞાન-શુન્ય ) છે. તેમજ આત્મા અને જ્ઞાન એ બંને સર્વથા ભિન્ન છે. પરંતુ સમવાય સંબંધરૂપ ઉપાધિ દ્વારા જ્ઞાન અને આત્માને સંબંધ થાય છે. વિશેષમાં એ દશનનું એમ માનવું છે કે જે જ્ઞાન અને આત્માને અભિન્ન માનવામાં આવે તે આત્માને નાશ થવા સંભવ છે; કેમકે રાગ, દ્વેષ અને મહરૂપ દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ એ ચારને અનુક્રમે નાશ થતાં બુદ્ધિ પ્રમુખ આત્માના નવ વિશેષ ગુણને પણ ધ્વંસ થવાને અને એથી કરીને તે આત્માના રામ રમી જવાના. આ ઉપરાંત આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે એ પ્રકારના વ્યવહારને લેપ થઈ જવાનો ભય રહેવાથી, તેઓ આત્મા અને જ્ઞાનને અભિન્ન માનતાં અચકાય છે. જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવું એ ઠીક નથી. કેમકે એમ માનવાથી તે દાખલા તરીકે જેમ વિપિનચન્દ્રથી તેની બેન મને રમાનું જ્ઞાન પૃથક હોવાને લીધે મને રમાના જ્ઞાનથી કંઈ વિપિનચન્દ્રને પદાર્થનું ભાન થઈ શકે નહિ, તેમ વિપિનચન્દ્રનું જ્ઞાન વિપિનચન્દ્રના આત્માથી ભિન્ન હોવાને લીધે, વિપિનચન્દ્રના જ્ઞાનથી કંઇ વિપિનચન્દ્રના આત્માને જ્ઞાન થાય નહિ. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ બીજાના જ્ઞાનથી આપણને વસ્તુને બંધ થાય નહિ, તેમ આપણા જ્ઞાનથી આપણા આત્માને પણ બંધ થઈ શકે નહિ. આના બચાવમાં એમ કહેવું કે જે આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું હોય, તે જ આત્મામાં તે જ જ્ઞાન વસ્તુને પરિચય કરાવવા સમર્થ છે અર્થાત્ જેકે વિપિનચન્દ્રનું જ્ઞાન વિપિનચન્દ્રના આત્માથી ભિન્ન છે, છતાં પણ તે બે વચ્ચે સમવાય-સંબંધ હોવાને લીધે ઉપર્યુક્ત દેષને સ્થાન મળતું નથી, તે આ વાત ન્યાયવિરૂદ્ધ છે. કેમકે નિયાયિક મત પ્રમાણે જ્યારે આત્મા સર્વવ્યાપક [ તેમજ ફૂટસ્થ (સર્વથા અપરિણામી) ] છે અને સમવાય પણ (એક, નિત્ય અને) સર્વવ્યાપક છે, ત્યારે તે એકના જ્ઞાનથી બીજાને-અરે બાકીના સર્વ જેને જ્ઞાન થવું જોઈએ, એમ સિદ્ધ થાય છે, પરંતુ તેમ થતું તે નથી, એ જાણીતી વાત છે. વળી, જેમ ઘટ અને ઘટનું રૂપ એ સમવાય-સંબંદ્ધ છે અને ઘટના રૂપને નાશ થતાં તેના આધારભૂત ઘટને નાશ થાય છે, તે પ્રમાણે આત્મા સાથે સમવાય-સંબંધથી બંધાયેલ જ્ઞાનને નાશ થતાં (કારણ કે જ્ઞાન ક્ષણિક છે ), આત્માનું અસ્તિત્વ જતું રહેવાનું તેમજ આત્માની નિત્યતા તો સર્વદાને માટે ગયેલી જ સમજવાની !!! આ ઉપરાંત આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું છે એ વાત ધારે કે અંગીકાર કરી લઈએ તે પણ એ પ્રશ્ન તે જરૂર ઉપસ્થિત થાય છે કે આ સમવાય આત્મા અને જ્ઞાનને કયા સંબંધથી સંબદ્ધ કરે છે, તેમજ જેમ આત્મામાં જ્ઞાન સમવાય-સંબંધથી રહેલું છે, તેમ આ સમવાય એ બેમાં કયા સંબંધથી રહેલું છે ? આ સમવાય જ્ઞાન અને આત્મા વચ્ચે બીજી સમવાયરૂપ સંબંધ દ્વારા સંબંધ કરાવે છે, એમ માનવા જતાં તે અનવસ્થારૂપ દૂષણ સમીપ આવે છે. આ દેષથી મુક્ત થવા માટે એમ તે કહી શકાય તેમ નથી કે જ્ઞાન અને આત્માને સંબંધ પ્રથમનો જ સમવાય સ્વસ્વરૂપથી જ કરી આપે છે, કારણ કે એમ માનવા કરતાં જ્ઞાન પોતે જ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. આત્માની સાથે સ્વસ્વરૂપ-સંબંધથી સંબદ્ધ છે એમ સ્વીકારવામાં શું વાંધો છે ? અને વળી તેમ કરવાથી આ સમવાય જે પદાર્થ માનવાની કલ્પના પણ વ્યર્થ કરવી નહિ પડે, એ ઉલટ લાભ થશે. આ પ્રમાણેની યુક્તિઓને જેવા છતાં પણ કદાગ્રહને વશ થઈને સ્વપરપ્રકાશક દીપકનું દષ્ટાંત રજુ કરીને, સમવાય પોતાના સ્વભાવને લઈને જ્ઞાન અને આત્માને પિતાની સાથે સંબંધ કરાવે છે એમ કહેવાનું સાહસ કરશે નહિ. કેમકે તૈયાયિક મત પ્રમાણે ગુણ અને ગુણ—ધર્મ અને ધર્મ સર્વથા ભિન્ન છે. આથી તેજ છે દ્રવ્ય જેનું’ અને ‘ પ્રકાશ છે ધર્મ જેને એવા દીપકના દષ્ટાન્તથી તમારે બેડો પાર પડશે નહિ. કારણ કે એકાંત ભેદભાવને સ્વીકારનારાથી દીપકને પ્રકાશરૂપ કેવી રીતે માની શકાશે? આ પ્રમાણે જ્યારે દીપક નૈયાયિક મત છે સ્વપરપ્રકાશક સિદ્ધ થતું નથી, તે એ દાંતનો આધાર લઈને સમવાયને સિદ્ધ કરવાને મને રથ મનમાં જ નહિ રહી જવાનો તો બીજું શું ? અને જ્યાં સુધી આ પ્રમાણે સમવાય પદાર્થ જ સિદ્ધ થતું નથી, તો પછી આ બધો ઊહાપોહ હવામાં જ ઊી જવાને કે બીજું કંઈ ? વળી, એમ પણ કાં ન કહી શકાય કે દીપક અને પ્રકાશ અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ જો તે દીપક વપરપ્રકાશક કહી શકાય તેમ છે, તે ઘટ, પટ ઈત્યાદિ વસ્તુ પણ સ્વપરપ્રકાશક છે એમ કેમ ન માનવું ? વિશેષમાં એ પણ જાણવું બાકી રહે છે કે સમવાયને સ્વપરપ્રકાશકરૂપ સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન ? જે તે ભિન્ન છે એમ કહેશે તે પછી એ બંને સમવાયને સ્વભાવ છે એમ કયા આધારે કહેશે ? આના આધાર તરીકે અન્ય સમવાયનો નિર્દેશ કરી શકાય તેમ નથી, કેમકે અનવસ્થારૂપ નાગણ દૂસવાને એકી સે લાગ જોઈ રહી છે. આથી એ આધાભૂત પિતે જ છે અને અન્ય નથી એમ કહેવાય તેમ નથી. કેમકે એમાં શી યુક્તિ રહેલી છે? આથી સ્વભાવને ભિન્ન નહિ માનતાં અભિન્ન સ્વીકારશે, તો સ્વભાવને જલાંજલિ મળી જવાની અને સમવાય માત્ર બાકી રહી જશે. વળી, (નૈયાયિકની એ પણ માન્યતા છે કે આ તખ્તમાં પટ છે એવું જ્ઞાન સમવાયને લીધે થાય છે અને) સમવાયી (સમવાયથી સંબદ્ધ)માં સમવાયનું જ્ઞાન તે સમવાયાન્તર વિના–સ્વતઃ ઉત્પન્ન થાય છે તે પછી આત્મામાં જ્ઞાન છે એવું જ્ઞાન થવામાં સમવાયનું શું કામ છે? આ ઉપરથી સાર એ નીકળે છે કે જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન નથી. હવે જેમ ‘સુથાર વાંસલા વડે લાકડું ઘડે છે,” તેમાં સુથારરૂપ કર્તા વાંસલારૂપ ૧ દીપકને એ સ્વભાવ છે કે તે પોતાના ઉપર પ્રકાશ નાંખે છે ( અર્થાત તેને જોવાને કે જાણવાને અન્ય દીપકની જરૂર રહેતી નથી ) તેમજ ઘટ, પટ, કટ ઇત્યાદિ પર વસ્તુઓ ઉપર પણ પ્રકાશ નાંખે છે. આથી દીપક “સ્વપરપ્રકાશક’ કહેવાય છે. આ પ્રમાણે સમવાય પરત્વે પણ સમજી લેવું. અર્થાત સમવાય પિતાને તેમજ જ્ઞાન અને આત્માને સંબંધિત કરે છે, એટલે કે સમવાય પોતાનાથી પર એવા જ્ઞાન અને આત્મા એ બન્નેને પરસ્પર સંબંધિત કરે છે, તેમજ તે પોતે પોતાની જાતને તે બંને સાથે સંબંધિત કરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ કરણથી ભિન્ન છે, તેવી જ રીતે “આત્મ જ્ઞાન વડે વસ્તુ જાણે છે તેમાં આત્મારૂપી કર્તા, જ્ઞાનરૂપી કરણથી ભિન્ન છે, એવી જે પ્રતીતિ થાય છે, તે જ્ઞાન અને આત્માને અભિન્ન માનતાં કેવી રીતે થાય, એ નેયાચિક તરફથી રજુ થતા પ્રશ્નનો વિચાર કરવામાં આવે છે. પ્રથમતઃ આનું નિરાકરણ એમ થઈ શકે કે આ દષ્ટાન્ત વિષમ છે, અર્થાત્ તે અત્ર લાગુ પડતું નથી, કેમકે “વાંસલે ” તે બાહ્ય કરણ છે, જ્યારે “જ્ઞાન” તો આભ્યન્તર કરણ છે. અને કરણે આમ બે પ્રકારના છે એ વાત તે સ્યાદ્વાદમંજરી (પૃ. ૫૧)માં સાક્ષીરૂપે આપેલા નીચેના કલેકથી પણ જોઈ શકાય છે. જાર ટ્રિવિધ સે, વાઇમારતાં યુ. यथा लुनाति दात्रेण, मेकं गच्छति चेतसा ॥१॥" અર્થાત્ પડિતે કરણના આભ્યન્તર અને બાહ્ય એમ બે પ્રકારે જાણે છે. તેમાં (દેવદત્ત) દાતરડાથી કાપે છે અને મનથી મેરૂ જાય છે એમાં દાતરડું એ બાહ્ય કરણ છે, જ્યારે મન એ આભ્યન્તર યાને અંતરંગ કરણ છે. આથી જે આભ્યન્તર કરણ તેના કર્તાથી ભિન્ન છે, એવું દષ્ટાન્ત આપે, તે તે આ વાત માન્ય થઈ શકે. વળી બાહ્ય કરણના સર્વ ધર્મો અંતરંગ કરણમાં રહેલા છે, એમ કહેવું ન્યાયવિરૂદ્ધ છે, કેમકે તેમ કરવાથી તે “દેવદત્ત દીપકની મદદથી નેત્ર વડે પદાર્થ જુએ છે ” એ સ્થળે જેમ દીપક દેવદત્તથી સર્વથા ભિન્ન છે તેમજ નેત્ર પણ દેવદત્તથી સર્વથા ભિન્ન છે, એમ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. વળી, વાંસલા અને સુથારનું દષ્ટાન સાધ્ય-વિકલ છે અર્થાત્ તે સાધ્યને સિદ્ધ કરી શકતું નથી. કેમકે વાંસલા અને સુથાર વચ્ચે પણ સર્વથા ભિન્નતા રહેલી નથી, પરંતુ કથંચિત્ અભિન્નતા પણ રહેલી છે. એટલે સુથાર કે વાંસલારૂપ એકલું સાધન લાકડું ઘડવારૂપ કાર્ય કરી શકે તેમ નથી. અર્થાત્ એ કાર્ય કરવામાં ઉભયના સહગની જરૂર છે. આથી લાકડું ઘડવાની કિયા કરનાર કોણ છે એ દષ્ટિએ વિચાર કરતાં-એ અપેક્ષાથી પ્રશ્ન તપાસતાં વાંસલા અને સુથાર વચ્ચે અભિન્નતા જોઈ શકાય છે. વળી, સર્પ જેમ પિતા વડે પિતાને વટે છે, તેમ અભેદભાવમાં પણ અર્થાત્ આત્મા અને જ્ઞાનને (કથંચિત) અભિન્ન માનવા છતાં, કતૃકરણભાવ બરાબર ઘટી શકે છે. આ ઉપાંત “ચેતન” ને ભાવ ચૈતન્ય છે અર્થાત્ ચેતન્ય ચેતનનું સ્વરૂપ છે એ પણ શું આ અભેદભાવને પુષ્ટ કરતું નથી? કેમકે દાખલા તરીકે શું વૃક્ષથી વૃક્ષનું સ્વરૂપ સર્વથા ભિન્ન મનાય ખરું કે ? આ વિવેચનમાંથી એ તાત્પર્ય નીકળે છે કે ચૈતન્ય (જ્ઞાન) આત્માથી ભિન્ન ભિન્ન છે. અર્થાત તે સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન નથી. ચેતન્યને આત્માથી સર્વથા ભિન્ન માનવા જતાં હું સુખી છું, દુઃખી છું, હું જાણું છું, ઇત્યાદિ જે અભેદ-પ્રતિભાસ થાય છે તે પછી Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કયાંથી થશે? તેમજ વળી જે તેને સર્વથા અભિન્ન માનીએ, તે આત્મા વરૂપી છે અને ચેતન્ય તેનું સ્વરૂપ છે એ ભેદ-પ્રતિભાસ કયાંથી થશે? વિશેષમાં એ પણ ધ્યાનમાં રાખવું કે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં જ્ઞાન એ આત્માને સ્થાયી ગુણ છે–ચૈતન્ય આત્માનું અસલ સ્વરૂપ છે, એ વાત તે પ્રમાણ તરીકે ગણવામાં આવે છે અને તેથી જે આ પ્રમાણ જતું રહે, તે કયા પ્રમાણથી આત્મા સિદ્ધ થશે વારૂ એ વાત પણ નિયાચિકે ધ્યાનમાં રાખવા જેવી છે. આત્માનું પરિણમિત્વ “રાનિત્ય રજા અર્થાત “આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ તૈયાયિકો માને છે. તેમના મત પ્રમાણે ફ્રટસ્થતા કૌટટ્ય)નું લક્ષણ એ છે કે “નવતાવાળુનિવવંટar” અર્થાત્ પ્રતિનિયત (મુકરર કરેલા) સ્વરૂપનું કાયમ રહેવું તે કીટશ્ય (ફૂટસ્થતા) છે, જ્યારે નિત્યતાનું લક્ષણ એ દર્શનમાં એમ બાંધવામાં આવ્યું છે કે “માધુતાનુvપન્ન થાવમાવં નિug” અર્થાત્ વિનાશરહિત, ઉત્પત્તિ વિનાનું, સ્થિર અને એક સ્વભાવવાળું દ્રવ્ય “નિત્ય” સમજવુ. આ પ્રમાણેનાં ફૂટસ્થ અને નિત્યનાં લક્ષણોને વિચાર કર્યા પછી પણ આત્મા ફૂટસ્થ–નિત્ય છે એવી ઉલ્લેષણ કરવી એ શું એક પ્રકારનું સાહસ નથી? કેમકે જીવ દાખલા તરીકે મનુષ્ય -ગતિમાંથી મરીને તિર્યંચાદિ અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે તેમજ જન્મથી માંડીને મરણ પર્યત તેની અવસ્થામાં ફેરફાર થતો રહે છે (જેમકે કુમારાવસ્થા વીત્યા બાદ તરૂણાવસ્થા અને ત્યાર પછી વૃદ્ધાવસ્થા છે. આ ઉપરાંત સમય સમય પર તેના જ્ઞાનમાં પણ વધ-ઘટ થાય છે, એ આબાલગેપાલ પ્રસિદ્ધ વાતથી કોણ અજ્ઞાત છે? વળી આત્માને ફૂટસ્થ-નિત્ય માનવાથી તે આત્મામાં કતૃત્વ, ભેતૃત્વ, ઇત્યાદિ ધર્મો પણ ઘટી શકશે નહે. આથી શું જગના વ્યવહારને પણ લેપ નહિ થાય વારૂ ? નૈયાયિકો તરફથી આ સંબંધમાં એ ખુલાસે કરવામાં આવે છે કે આત્માને ફૂટથ-નિત્ય માનવા છતાં પણ તેનામાં કતૃત્વ, જેતૃત્વ, જન્મ, જરા, મરણ વિગેરે ઘટી શકે છે. કેમકે જ્ઞાન, ઈચ્છા, ઇત્યાદિને સંબંધ છે તે “કતૃત્વ” છે; સુખ-દુઃખને સંબંધ થશે તે “લેતૃત્વમાં છે; અપૂર્વ શરીર, ઇન્દ્રિય પ્રમુખની સાથે સંબંધ છે તે “જન્મ” છે, વિગેરે, વિગેરે. પરંતુ પૂર્વાવસ્થાના ત્યાગપૂર્વકની ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ તે “સંબંધ” કહેવાય છે, તે પછી આ ઉપર્યુક્ત કથન તે શું યુતિ-વિકલ દેખાતું નથી ? કેમકે સંબંધ જેવી ચીજ ફૂટસ્થ નિત્ય વાદીના મતમાં કેવી રીતે સંભવે? અને એથી જ કરીને સંબંધ વિના સંબંધમાં કતૃત્વ, ભેતૃત્વ ઇત્યાદિને પ્રલાપ શા કામને ? પૂર્વાવસ્થાને પરિત્યાગ કર્યા વિના જ જ્ઞાનાદિના સમવાયની ઉત્પત્તિ માનવી, એ તો વધ્યાને ત્યાં પુત્ર-જન્મ મહોત્સવ કર્યા બરાબર જ ગણાય. વળી જો જ્ઞાનની ઉત્પત્તિના સમયે પણ રાત્મા જેવો ને તે જ રહે છે, તેની અવરથામાં જરા પણ પરિવર્તન થતું નથી, તે પછી પૂર્વ અવસ્થામાં અપ્રમાતારૂપે હોવાથી ઉત્તર અવસ્થામાં ૧ જે જીવને દેવ, નારકી કે મનુષ્યની કટિમાં સમાવેશ ન થઈ શકે તે તિર્યંચ' કહેવાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ છવ–અધિકાર [ પ્રથમ એટલે કે જ્ઞાનત્પત્તિના સમયે પણ તે તે જ રહેવાને કેમ કે આત્મા ફૂટસ્થ છે, એવી તૈયાયિકની માન્યતા છે. આથી આત્મા વસ્તુ–પરિછેદક બનશે નહિ અને તે મૂર્ખશિરોમણિ રહી જવાને. જે આ વાત ઈષ્ટ ન હોય અને તેથી એમ કહેવા તૈયાર થતા હો કે પૂર્વ અવસ્થામાં અપ્રમાતારૂપે રહેલ આત્મા જ્ઞાનત્પત્તિના સમયે અર્થાત્ ઉત્તરાવસ્થામાં પ્રમાતારૂપ બને છે, તે તે પિતાને હાથે જ પિતાના પગમાં કુહાડો મારનારની યાદીમાં આપનું પણ નામ નેંધાવાનું કેમકે આમ કરવાથી તે આપ જ આપના ફૂટસ્થ મન્તવ્યને નિષેધ કરે છે અને આત્મા પરિણામી છે એ વાત સુતરાં અંગીકાર કરો છે. આત્માની નિત્યતા-અનિત્યતા હવે આત્માને સર્વથા નિત્ય માનવાથી હિંસાની ઉત્પત્તિ, અહિંસાની પાલના કે અન્યાન્ય ગતિ સંભવશે નહિ, ઈત્યાદિ દે આવે છે, તેથી તેને સર્વથા અનિત્ય માન જોઈએ, એ વિચાર સ્વપ્ન પણ ન કરવો જોઈએ. કેમકે આ કાર્ય તે ઓલામાંથી નીકળીને ચૂલામાં પેસવા જેવું છે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે ચરથી ભયભીત થઈને ચેરની પલ્લીને આશ્રય લીધા બરાબર છે. કેમકે આત્માને અનિત્ય માનવાથી કંઈ ઉપર્યુંકત દેશોમાંથી મુક્તિ મળે તેમ નથી અને ઉલટું વિશેષમાં જગત્ શૂન્યાકાર બની જવાનું, કેમકે આત્મા સર્વથા અનિત્ય છે, એટલે તેને નાશ થવાને. - આ ઉપરથી સાર એ નીકળે છે કે આત્માને નિત્ય-અનિત્ય માન જોઈએ અને “નિત્ય” શબ્દનો અર્થ એ કર કે “તમraષ નિય” (તન્ત્રાથધિત અ. ૫, સૂ૦ ૩૦ ) અર્થાત્ પિતાના મૂળ સ્વભાવનું કાયમ રહેવું તે “નિત્યતા છે. આથી આત્માના પર્યાયે ભલે બદલાય એટલે કે તે એક ગતિમાંથી અન્ય ગતિમાં ભ્રમણ કરે કે એકની એક ગતિમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થાય તે પણ તેને મૂળ સ્વભાવ (ચૈતન્ય) તે સર્વદા વિદ્યમાન જ રહેવાને અર્થાત્ ચેતનરૂપ આત્મા કદી પણ અચેતન નહિ જ બને, “એ આત્મા નિત્ય છે” એ વાક્યને અર્થ સમજ. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા પર્યાયની દષ્ટિએ અનિત્ય” છે, જ્યારે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે “નિત્ય છે, કેમકે નૂતન પર્યાને પ્રાપ્ત કરવા છતાં પણ મૂળ દ્રવ્ય આબાદ રહે-અન્વયી દ્રવ્યને નાશ ન થાય એ જ “નિત્ય’ શબ્દને વાસ્તવિક અર્થ છે. - આત્માનું સ્વાદિ સાંખ્ય દર્શન પ્રમાણે આત્મામાં અકતૃત્વ, નિર્ગુણત્વ અને ભકતૃત્વ રહેલું છે. કહ્યું પણ છે કે-- મૂર્તતનો મો, નિત્ય નnત્તોડજિ. કર્તા નિ: સૂમ, સાતમા “વિત્ર ને ?” આ પ્રમાણે જ્યારે સાંખ્ય આત્માને ભોક્તા માને છે, તે તેના મત પ્રમાણે આત્મા પિતે Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા ૩૫ ભાગ ભાગવે છે કે બીજો કોઈ એ પ્રશ્ન ઊઠે છે. આમાંથી પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે એ જાણવું બાકી રહે છે કે જ્યારે આત્મા ભાગ ભાગવવાની ક્રિયા કરે છે, તે તે પ્રમાણે તે બીજી ક્રિયાઓ કેમ કરતા નથી ? જો આથી ખીજા પક્ષને આશ્રય લેવામાં આવે, તે સ્વવચનના વિરાધના અવકાશ રહે છે, કેમકે આત્મા ભેાક્તા છે એમ કહેવુ અને ભેતૃત્વરૂપ કા તે પોતે નથી કરતા એમ પણ કહેવુ એને ખીજું શું કહી શકાય ? : વળી આત્માને અકર્તા માનવાથી તે ગગન--કુસુમના જેવુ તેનુ અસ્તિત્વ રહેશે. આ ઉપરાંત આત્માને અકર્તા તેમજ ભાક્તા કહેવાથી તેા કૃતનાશ અને અકૃતાગમ એ બે દોષો ઉદ્ભવે છે. જેમકે ‘ પ્રકૃતિ ’ કર્યાં કરે છે, પરંતુ ફળ તે · પુરૂષ ’ ભગવે છે. કમ કરનારી પ્રકૃતિને તેના ફળ સાથે કંઇ લેવા દેવા નથી, આ ‘ કૃતનાશ ’ છે; અને ‘ પુરૂષ ’ કમ કરતા નથી, છતાં તે ફળ ભાગવે છે, એ ‘અકૃતાગમ’ છે. આથી આત્મા કર્તા તેમજ સાક્ષાદ્ ભાક્તા છે એમ માનવુ' સમુચિત જણાય છે. * આત્માની દેહ–પરિમાણુતા— 6 નૈયાયિક, વૈશેષિક અને સાંખ્ય દર્શનકારી આત્માને સર્વવ્યાપક માને છે (તેમજ અદ્વૈતવાદીઓ કે જેઓ એક જ આત્મા માને છે) તેએ પણ તેને સર્વવ્યાપક ગણે છે. પ્રથમ તે। આ માન્યતાના સંબંધમાં એ જાણવુ ખાકી રહે છે કે જ્યારે આત્મા સર્વવ્યાપી છે, તે પછી અન્ય સેંકડો વસ્તુઓને સારૂ સ્થાન જ ક્યાં રહ્યું ? - વિશેષમાં એક આત્માને ‘હું સુખી છું”, હું દુઃખી છું”, ‘હું જ્ઞાની છું ' ઇત્યાદિ પ્રતીતિ થતાં સર્વ આત્માઓને તેમ જ થવુ જોઇએ. આ ઉપરાંત એક જીવ જો ભેાજન કરે, તા બાકી બધા જીવોને ક્ષુધાની શાન્તિ થઈ જવી જોઈએ. વળી સુખ–દુ:ખ ઇત્યાદિ વિાધી લાગણીના અનુભવ પણ એકી સાથે થવા જોઈએ, કેમકે આત્મા સબ્યાપી માનવામાં આવ્યેા છે. એક જીવના બંધ કે મેક્ષ થતાં સર્વ જીવે કે જેની સાથે આ એક જીવ આતપ્રોત થઇ ગયા છે, તે સ પરત્વે તેમ થવું જોઇએ; અર્થાત્ જ્યારે જીવા સબ્યાપક હાવાને લીધે એકમેક થઇ ગયેલા હોવાથી એ કેવી રીતે અને કે એક જીવ એક અવસ્થામાં રહે, ત્યારે ખીજો જીવ વળી બીજી જ અવસ્થામાં રહે ? વળી જ્યારે આત્મા સર્વ વ્યાપી છે, ત્યારે તે દેવ, નરક,તિયંચ અને મનુષ્ય એમ ચારે ગતિને તેને એકી સાથે અનુભવ થવાના. વિશેષમાં આત્માને સર્વવ્યાપી માનવાથી અંધારી જગ્યામાં તેમજ અપવિત્ર સ્થળમાં પણ તેનો નિવાસ જરૂર થવાનો. આ ઉપરાંત શરીરની બહાર પણ આત્મા છે એમ માનવાથી શેા લાભ છે તે પણ સમજી શકાતુ નથી. વળી શરીરમાં રહેલા આત્મામાં અને આાશમાં શું ફેર છે, એવા પણ પ્રશ્ન ઊઠે છે. વિશેષમાં આત્માને સબ્યાપી માનવાની સાથે ઈશ્વરને પણ સર્વવ્યાપી માનનારાના મતમાં ઈશ્વર જ જગત્નો કર્યાં છે એમ કેમ કહી શકાશે ? દૂધ અને જળના મિશ્રણનું પાન કરનાર એમ કહી શકે કે મેં એકલા દૂધનું જ કે જળનું જ પાન કર્યું છે ? તેમજ એમ પણ કાં ન કહી શકાય કે જ્યારે આત્મા જગત્નો કર્તા નથી, તેા પછી તેની સાથે ઓતપ્રોત થઇ ગયેલા ઈશ્વરમાં પણ જગત્ત્વકતૃત્વ કયાંથી સ ંભવશે ? આ ઉપરાંત આકાશની માર્ક સબ્યાપક આત્મામાં ક્રિયા પણ કેવી રીતે ઘટી શકશે ? આ પ્રમાણે આત્મા નિષ્ક્રિય સિદ્ધ થતાં તે સંસાર પર પાણી ફરી વળ્યું. નહિ રહ્યો બંધ કે નહિં રહી મુક્તિ, Page #115 -------------------------------------------------------------------------- ________________ છે. જીવ–અધિકાર. [ પ્રથમ આ ઉપરાંત આકાશ, કાળ, દિશા વિગરેથી આત્મા જેકે ભિન્ન છે, છતાં તેમાં ઘટની માફક દ્રવ્યપણું હોવાને લીધે તે સર્વવ્યાપક સિદ્ધ થઈ શકતો નથી. વિશેષમાં એમ અનુમાન થઈ શકે છે કે જે પરમહત્વનું અધિકરણ હોય તે ચેતન હોઈ શકે નહિ, જેમકે આકાશ; પરંતુ આત્મા તો ચેતનરૂપ છે, આથી એમાં સર્વવ્યાપકતા સંભવતી નથી. વિશેષમાં “ઘર ઘ ggn: ૪ તત્ર કુમાફિન્નિતિ મેત '' (અન્ય-૦ ૦ ૯) અર્થાત્ જ્યાં ઘટનો ગુણ “રૂપ રહે છે, ત્યાં તે “ઘટ” રહે છે જ એટલે કે ગુણીના સ્થાનની બહાર ગુણ રહેતું નથી અર્થાત્ જ્યાં ગુણ હોય તે સ્થાનમાં તેનો ગુણી હે જ જોઈએ એ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યનું કથન પણ શું સૂચવે છે ? આથી શું આત્મા શરીરાવચ્છિન્ન સિદ્ધ થતો નથી વારૂ ? કેમકે આત્માને જ્ઞાનરૂપી ગુણ તે શરીરમાં રહેલા જ આત્મામાં છે એ વાતની કેણ ના પાડી શકે તેમ છે ? પુષ્પાદિકને ગંધરૂપી ગુણ પુષ્પના સ્થાનની બહાર પણ અન્યત્ર જોવામાં આવે છે એમ કહીને આ નિયમને દૂષિત ઠરાવી શકાશે નહિ. કેમકે ગંધયુક્ત પુદ્દગલે સ્વભાવથી ઉત્પન્ન થયેલી (વૈસસિકી ) કે વાય આદિના પ્રયોગ ( પ્રયત્ન )થી ઉત્પન્ન થયેલી (પ્રાયોગિકી ) ગતિ દ્વારા એક સ્થળેથી અન્ય સ્થળે જાય છે એ વાત ભૂલી જવા જેવી નથી. આથી કરીને ઉપર્યુક્ત નિયમ અકાટ કરે છે અર્થાત્ આત્માને જ્ઞાનરૂપી ગુણ તે શરીરાવચિછન્ન આત્મામાં જ દેખાય છે (અને આ વાતને વૈશેષિક દશનકાર તેમજ જૈન દર્શનકાર બને સ્વીકારે છે ), વાસ્તે આત્મા શરીરાવચ્છિન્ન, નહિ કે સર્વવ્યાપી સાબીત થાય છે. આ નિયમ વ્યભિચારી છે એમ બતાવવાને મંત્રનું દષ્ટાન્ત આપવામાં આવે કે મંત્ર સેંકડે ગાઉ દૂર રહીને પણ આકર્ષણ–ઉચ્ચાટનાદિ કાર્ય કરી શકે છે, અર્થાત્ આકર્ષણાદિ મંત્રના ગુણો જ્યાં દષ્ટિગોચર થાય છે, તે સ્થળે તેને ગુણી માલૂમ પડતું નથી, તે તે અસમંજસતા છે. કારણ કે આકર્ષણાદિ ગુણે કંઈ મંત્રના નથી, પરંતુ એ મંત્રના અધિષ્ઠાતા દેવના છે, અર્થાત્ તે તે તેને મહિમા છે. એટલે કે આકર્ષણ કે ઉચ્ચાટન કરવાના સ્થળ પર આ દેવ કે તેને સેવક સ્વયં હાજર રહે છે. આથી એ સિદ્ધ થાય છે કે ગુણ ગુણીનો ત્યાગ કરીને અન્યત્ર રહી શકતો નથી. આ ઉપરથી એ જોઈ શકાય છે કે જેમ ઘટના ગુણ સર્વત્ર નહિ હોવાને લીધે તે અસવંગત છે, તેવી રીતે આત્માને જ્ઞાનરૂપ ગુણ સર્વત્ર નહિ ઉપલબ્ધ થતું હોવાને લીધે તે પણ અવગત કરે છે, વળી આકાશાદિના ગુણ સર્વત્ર માલૂમ પડે છે તે તેની સાથે આકાશ પણ સર્વ વ્યાપી છે જ. આ પ્રમાણે અન્વય દાન તેમજ વ્યતિરેક દડાન્ત પણ જીવને શરીરાવચ્છિન્ન સિદ્ધ કરે છે. જ્યાં ગુણ હોય ત્યાં ગુણ હોવો જ જોઈએ” એ નિયમને સાંગોપાંગ અને ટૂષણરહિત જોઈને વૈશેષિક પણ તેના બળ ઉપર “અહ” ના દકાન્તથી આત્માને સર્વ વ્યાપક સિદ્ધ કરવાને મને રથ રાખે, તે તે મનમાં મેતીના ચેક પૂરે છે, એમ માનવું અનુચિત નથી. - ૧ એક વસ્તુની હયાતીમાં અન્ય વસ્તુની હૈયાતી તે “અન્વય” છે. ત્યારે એક વસ્તુના અભાવમાં અન્ય વસ્તુને અભાવ તે “ વ્યતિરેક ' છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૩૭ વૈશેષિક દર્શન પ્રમાણે આત્માના નવ વિશેષ ગુણોમાં ધર્મ અને અધર્મને પણ સમાવેશ થાય છે અને આ બન્ને ગુણેને “અદણ” ના નામથી એ દર્શનમાં ઓળખાવવામાં આવે છે. વળી, આ અદણ નામને પદાર્થ તે મત પ્રમાણે સર્વ કાર્યનું નિમિત્ત કારણ છે તેમજ તે સર્વવ્યાપક છે. આ અદષ્ટ ગુણ સર્વવ્યાપક હોવાથી, તેને ગુણી આત્મા સર્વવ્યાપક છે એમ સિદ્ધ થાય છે, એવું કથન જે વૈશેષિક કરે, તે તે “પથીમાંનાં રીંગણાં છે. કેમકે પ્રથમ તે અદષ્ટ સર્વવ્યાપક છે એ વાત સિદ્ધ કરવી જોઈએ. તેમજ વળી અને દરેક પદાર્થની ઉત્પત્તિમાં કારણ માનીને (અશ્વિનું ઊર્ધ્વગમન, વાયુનું તિર્યંગ-ગમન, ઈત્યાદિ પણ આ અને આભારી છે એમ કહીને) “ઈશ્વર જગત્-કર્તા છે એવા પિતાના મતનું મંડન પણ વૈશેષિકે કરી શકશે નહિ, કેમકે અદષ્ટ તો ત્રણે જગતને રચવાને સમર્થ છે. વિશેષમાં અનેક પ્રદીપની પ્રભાઓ પરસ્પર મળીને રહે છે, તેવી રીતે આત્માઓ રહેલા હવાથી ભિન્ન ભિન્ન આત્માઓનાં શુભાશુભ કર્મ પણ એકત્રિત થઈ ગયેલાં હોવાથી એકનાં શુભ કર્મથી અન્ય સુખી તેમજ એકનાં અશુભ કર્મથી અન્ય દુ:ખી એવી ગડબડે ઊભી થશે. આને બચાવ એમ થઈ શકે તેમ નથી કે આત્મા શરીરમાં રહીને જ શુભાશુભ કર્મના ફળરૂપ સુખદુ:ખને અનુભવ કરે છે અને દરેક આત્માનું શરીર પૃથક પૃથક હોવાથી આવી ગડબડને સારૂ અવકાશ રહેશે નહિ, કેમકે એમ હોય તે પછી આત્માએ પિતે ઉપાર્જન કરેલ અદષ્ટ, શરીરથી બહાર નીકળીને અગ્નિનું ઊર્ધ્વ ગમન કરાવે છે, ઇત્યાદિ માન્યતામાં શું પૂર્વાપર વિરોધ આવતો નથી કે ? આ આત્માના સર્વવ્યાપકતા વાદના નિરાકરણમાં બીજી અનેક યુક્તિઓ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, પરંતુ ગ્રન્થ-ગૌવના ભયથી અત્ર આપવામાં આવતી નથી. વિશેષ જિજ્ઞાસુઓએ સ્યાદ્વાદ-મંજરી (અન્યગઢના નવમા શ્લોકની ટીકા)નું અવલોકન કરવું. વળી આત્માને શરીરાવચ્છિન્ન માનવાથી અન્ય મતાવલંબીઓ તરફથી જે દૂષણે આપવામાં આવે છે તે તેમજ તેનું નિરાકરણ પણ એ જ ગ્રન્થમાંથી તેમજ ન્યાયકુસુમાંજલિના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૮૨-૯૧) ઉપરથી પણ જોઈ શકાશે. આત્માની દેહથી ભિન્નતા-અભિનતા – આત્મા દેહથી ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્નને પ્રાસંગિક વિચાર કરવામાં આવે છે. આત્માને દેહથી સર્વથા ભિન્ન માનવો તે યુતિ-વિકલ માર્ગ છે. એમ ન હોય તે પછી દેહને પ્રહાર કરવાથી આત્માને દુઃખ થાય ? (અને દુઃખ તે થાય છે, એ અનુભવસિદ્ધ હકીક્ત છે.) એકને ૧ અદષ્ટ સર્વવ્યાપક છે એ સિદ્ધ કરવાને એવી યુક્તિ આપવામાં આવે કે સર્વ પદાર્થોની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ એ અદષ્ટ જે સર્વવ્યાપક ન હોય તે અન્ય દીપમાં રહેલી રૉય, સુવર્ણ, રત્ન, ચંદન ઇત્યાદિ વસ્તુઓ અમુક નિયમિત પ્રદેશમાં રહેલા પુરુષને ઉપભોગ્ય કેમ બની શકે ? આ યુક્તિ ટાઢા પહેરની ગપ છે કે તેમાં કંઇ પ્રમાણુતા રહેલી છે. એ વિદ્વાન વાંચક તરત જોઈ શકે તેમ છે, એટલે એ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવાથી શું ફી ? Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જીવ-અધિકાર [ પ્રથમ પ્રહાર કરવાથી અન્યને દુઃખ થાય એ તે નવાઈ જેવું છે, કારણ કે ઊંટને લાકડે મારવામાં આવે અને તેનું દુઃખ ગધેડાને ભેગવવું પડે એ તે કઈ પણ દિવસે બને ? આથી જોઈ શકાય છે કે આત્માને દેહથી સર્વથા ભિન્ન માને એ જ્યાં સુધી યુકિત-યુક્ત છે. વળી, જે આત્માને દેહથી સર્વથા અભિન્ન માનવામાં આવે, તે પણ વિપત્તિનાં વાદળાં જરૂર ચડી આવવાનાં, કેમકે એમ માનવાથી તે દેહને નાશ થતાં આત્માને પણ નાશ સ્વીકાર પડશે અને આ હકીકત કોને ઈષ્ટ હોઈ શકે? કઈ વ્યક્તિ પોતાને નાશવંત માનવા તૈયાર થાય વાર? આત્મા એક જ નથી– આ પ્રમાણે આત્માની શરીરાવચ્છિન્નતાને વિચાર કર્યો. હવે શરીરે શરીરે આત્મા પૃથ છે અર્થાત્ આત્મા એક જ નથી, એકથી વધારે આત્મા સંસારમાં છે એ વાતનું પ્રતિપાદન કરવામાં આવે છે. આત્મા એક જ છે, એમ માનવામાં તે બન્ય, મેક્ષ, સુખ, દુઃખ, ક્રિયા ઈત્યાદિ ઘટી શકશે નહિ, એ દેખીતી વાત છે. વળી આત્મા વ્યક્તિતઃ એક જ છે, પરંતુ જલચન્દ્રની માફક તે અનેક ભાસે છે, એમ કહેવું પણ એગ્ય નથી. કારણ કે આ તે અતવાદીને મત છે અને તેના મતમાં આગમ જ પ્રમાણ તરીકે રહી શકે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી તે વ્યવહાર–સિદ્ધ વસ્તુઓ અનેક છે એમ સ્વીકારવું પડે છે અર્થાત્ અદ્વૈતવાદ ઊડી જાય છે. આ ઉપરાંત અનુમાન પ્રમાણ માટે પણ આ દર્શનમાં સ્થાન નથી, કેમકે હેતુ (સાધન) અને સાધ્ય એ બેને પૃથક્ સ્વીકાર્યા વિના ઈષ્ટની સિદ્ધિ પણ તે કેમ કરી શકે અને જે આને પૃથક્ સ્વીકારે છે તે અદ્વૈતવાદ શી રીતે ટકે? આથી તે આગમ પ્રમાણને જ આશ્રય લઈ શકે તેમ છે. આવી રીતે જ્યારે એ આગમનો જ આશ્રય લે, તો પિતાનું જ આગમ સત્ય અને અન્યનું આગમ અસત્ય એ વાત સિદ્ધ થયા વિના તેની વાત વિદ્વાનો માને પણ કેમ ? વળી, સર્વ પદાર્થો પ્રતિભાસે છે એ કથનમાંનું પ્રતિભાસમાનત્વ “સ્વથી છે કે “પરથી છે એમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રથમ પક્ષ તે સ્વીકારાય તેમ નથી, કેમકે ઘટ, પેટ, આદિના દષ્ટાન્તથી એ વાત યુક્તિ-વિકલ સિદ્ધ થાય છે અને જે દ્વિતીય પક્ષનો આશ્રય લેવામાં આવે તે પિતાના અદ્વૈતવાદને હાનિ પહોંચે છે, કેમકે એથી તે “પર”ની સિદ્ધિ થાય છે. જીની સંખ્યા વિશ્વમાં છ કેટલા છે, તે સંબંધી હવે વિચાર કરવામાં આવે છે. તેમાં એ તે આપણે જોઈ ગયા કે સમસ્ત સંસારમાં એક જ જીવ છે, એમ માનવું હાનિકારક છે એટલે કે આથી જીવની સંખ્યા ફક્ત એકની જ છે એ માન્યતા પાયા વિનાની લાગે છે. ત્યારે શું સંસારમાં સંખ્યય જીવ છે કે કેમ એ પ્રશ્ન ઉદ્દભવે છે. સંસારમાં જીવની સંખ્યા બહુ મોટી નથી એમ માનવું એ એક પ્રકારનું સાહસ છે, કેમકે એમ માનવાથી તે ભવિષ્યમાં સંસાર જીવ વિનાને બની જશે, કારણ કે પ્રતિસમય આ સંસારમાંથી કઈ નહિ ને કેઈ જીવ મુકિત-પુરી જઈ જ રહ્યો છે (અલબત, આ જૈન માન્યતા છે ). વિશેષમાં આ આપત્તિમાંથી બચવા માટે મુક્ત છે સંસારમાં ફરી અવતરે છે એમ માનવું એ પણ ન્યાયસંગત નથી ( આ વાત મુકિતના અધિકારમાં વિચારીશું છે. આથી Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સંસારમાં એટલા બધા જ માનવા કે જેને કોઈ પણ દિવસે છેડે આવે નહિ એટલે કે જીવ અનન્ત છે એ માન્યતા ન્યાયસંગત ઠરે છે અને જૈન દર્શન એમ જ માને છે. કાળના સૂફમમાં સૂફમ વિભાગને જૈન દર્શનકાર “સમય” તરીકે ઓળખાવે છે. ભૂતકાલ અને ભવિષ્યત્કાલના એવા અનન્ત અનન્ત સમયે છે, જ્યારે વર્તમાનકાલને એક જ સમય છે. આ ત્રણે કાલના સમયે એકઠા કરતાં જે સરવાળે થાય તેના કરતાં પણ અનન્તગણું જીવે છે, એવી જેને માન્યતા છે. ભવિષ્યત્કાલને દિન-પ્રતિદિન પ્રતિસમય ઘટાડો થવા છતાં પણ ભવિષ્યકાલને અંત આવશે એમ કેઈ સ્વપ્ન પણ માની શકે ખરે કે ? તે પછી જ્યારે જીવની સંખ્યા અનન્ત છે, તો તેને અંત કદી આવે ખરે કે ? હા, એ વાત વ્યાજબી છે કે સંસારમાંથી મુક્તિ-પુરીએ જતાં હોવાથી, સંસારી જેની સંખ્યા પ્રતિસમય ઘટતી જાય છે, પણ તેથી આ સંખ્યા શૂન્યાકાર થઈ જશે, એવી ભીતિ રાખવી નકામી છે, કેમકે “અનન્ત” શબ્દ શું સૂચવે છે ? વિશેષમાં, જ્યારે બધા જ છે મોક્ષે જતા રહેશે, ત્યારે સંસારમાં જીવ નહિ રહે તેનું કેમ એ પ્રશ્નનો જવાબ, ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય એમ જે જેના વિભાગો જૈન દર્શનમાં પાડવામાં આવ્યા છે અને જેને વિષે આગળ ઉપર આ પુસ્તકમાં વિવેચન કરવા વિચાર છે તે તરફ દષ્ટિપાત કરવાથી સહજ મળી આવશે. સંસારી જીવને કર્મનું બંધન– હવે આત્મા પગલિક અછવાનું છે અર્થાત્ સંસારી આત્મા પદ્ગલિક કર્મથી બંધાયેલ છે, એને વિચાર કરીએ. પ્રથમ તે ચાર્વાક મત તરફ નજર કરીએ. ચાર્વાકે (નાસ્તિક) અદણને માનતા નથી. પરંતુ તેનું શું કારણ છે, તે જાણવું જોઈએ. (૧) શું આશ્રયરૂપ પરલેકીને અભાવ છે તેથી ? (૨) શું અદણ અપ્રત્યક્ષ (પક્ષ) છે તેથી? (૩) શું આ વાત યુક્તિ-યુક્ત સિદ્ધ થઈ શકે તેમ નથી તેથી? (૪) શું સાધકને અભાવ હોવાથી ? કે (૫) અદષ્ટને અભાવ છે તેથી એમ પાંચ વિકલ્પ ઉદ્દભવે છે. પ્રથમ વિક૯૫ અસ્થાને છે કેમકે પાકીની સિદ્ધિ થઈ શકે છે. | દ્વિતીય વિકલ્પના સંબંધમાં એ કહેવાનું છે કે શું અદષ્ટ ચાર્વાકને જ અપ્રત્યક્ષ છે કે બીજા તમામ દર્શનકાને પણ તેમ છે? ચાર્વાકને જે અપ્રત્યક્ષ હોય તેવી વસ્તુ કે આ પૃથ્વી ઉપર છે જ નહિ એમ કહેવાથી તે ચાર્વાકને અપ્રત્યક્ષ એવા તેના પિતામહાદિનો પણ અભાવ સિદ્ધ થવાને અને તેમ થતાં વિશેષતઃ તેને પિતાને પણ અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થવાને; કેમકે ૧ વહેલું કે મોડે પણ જરૂર મેલે જનાર જીવ “ભવ્ય ' કહેવાય છે. ૨ જેનામાં મેક્ષે જવાની યેગ્યતા પણ નથી તે જીવ “ અભવ્ય ' કહેવાય છે. ૩ મેક્ષે જવાની લાયકાત હોવા છતાં જે અનુકૂળ સામગ્રીના અભાવે કદી પણ સંસારને છેલ્લી સલામ ભરી નહિ શકે-મુક્ત નહિ થઈ શકે તે જીવ “ જાતિભવ્ય' કહેવાય છે, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જીવ–અધિકાર [ પ્રથમ પિતા વિના પુત્રની ઉત્પત્તિ હોઈ શકે કે? વળી અટક પિતાના સિવાય બીજા સમસ્ત જીને અપ્રત્યક્ષ છે એમ તે ચાર્વાક જ્યારે પિતે સર્વજ્ઞ હોય તો જ કહી શકે. આ ઉપરથી આ વિકલ્પ પણ યુક્તિ-વિકલ છે એમ સમજાય છે. અદઈ જેવી વસ્તુ છે, એ વાત યુક્તિઓ દ્વારા સિદ્ધ થઈ શકે છે કે નહિ એવા તૃતીય વિકલ્પ પરત્વે હવે વિચાર કરવામાં આવે છે. જેઓ એમ કહે છે કે તર્કો વડે આ વાત સિદ્ધ થઈ શકે છે, તેનું ખણ્ડન કરવા ચાર્વાક તૈયાર થાય છે અને પિતાની સમજ પ્રમાણે તે દૂષણે રજુ કરે છે. પ્રથમ ચાર્વાક એમ પૂછે છે કે આ અદષ્ટ સનિમિત્તક છે કે અનિમિત્તક? જો તે અનિમિત્તક માનશે, તે અદણ સર્વદા વિદ્યમાન જ રહેશે કે સર્વદા અવિદ્યમાન જ રહેશે (જુઓ ૧૬ મા પૃષ્ઠનું ટિપ્પણ ). હવે અદષ્ટને સનિમિત્તક માનવામાં આવે. તે ચાર્વાક એમ કહે છે કે આ અદષ્ટનું નિમિત્ત અષ્ટાન્તર ( અન્ય અદg), રાગ-દ્વેષાદિ કષાયની મલિનતા કે હિંસાદિ ક્રિયા એ ત્રણમાંથી એક હોઈ શકે. જે આ અદષ્ટનું નિમિત્ત અદાણાન્તર માનવામાં આવે, તે અનવસ્થારૂપ હષણ આવી પડે છે; અને જે રાગ-દ્વેષાદિ કષાયની મલિનતાને નિમિત્ત તરીકે સ્વીકારવામાં આવે, તે સમસ્ત સંસારી જે રાગ-દ્વેષાદિ કષાયથી કલુષિત હવાને લીધે કઈ પણ કાળે કઈ પણ જીવ કર્મ (અદષ્ટ) સહિત બને જ નહિ અર્થાત્ મુક્તિને અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આથી કરીને અદષ્ટનું નિમિત્ત હિંસાદિ ક્રિયા છે, એમ માનવામાં આવે છે તે અશક્ય છે, કેમકે પાપના હેતુરૂપે મનાતી હિંસાદિ કિયા અને પુણ્યના કારણરૂપે ગણાતી અહંત-પૂજાદિ ક્રિયામાં વ્યભિચાર ઉદ્દભવે છે. જેમકે અનેક પશુપંખીને કારણ વિના વધ કરનાર તેમજ પિતા, માતા, પુત્ર, મિત્રાદિને દ્રોહ કરનાર એ ભયંકર પાપી પણ રાજલક્ષ્મી ભગવતે જોવામાં આવે છે અને સર્વ જી ઉપર કરૂણાની દષ્ટિએ જેનારે, સત્કાર્ય કરનાર, અન્ત-પૂજાદિ ક્રિયામાં ભાગ લેનારો એ પુણ્યાત્મા પણ અનેક ઉપદ્રવ ભગવતે જોવાય છે એટલું જ નહિ, પણ તેને દારિદ્રયાદિ અનેક સંકટમાંથી પસાર થવું પડે છે. આ પ્રમાણે જે જે દૂષણો અત્રે ઉપસ્થિત કરવામાં આવ્યા છે, તેનું હવે નિરાકરણ વિચારવામાં આવે છે. અદષ્ટનું નિમિત્ત અછાન્તર છે એમ સ્વીકારવાથી અનવસ્થા દૂષણ આવી પડે છે, એમ જે કહેવામાં આવ્યું છે, તેના સંબંધમાં સમજવું કે અનવસ્થા સર્વત્ર દૂષણરૂપ નથી અર્થાત્ આ સ્થાને તે એ અનવસ્થા ઈષ્ટ છે, ભૂષણરૂપ છે, કેમકે બીજ અને વૃક્ષ એમાંથી વૃક્ષની પૂર્વે બીજ, તેની પૂર્વે વૃક્ષ, તેની પૂર્વે બીજ, એ પ્રમાણેની અનન્ત ક૯૫ના ઇષ્ટ છે. વળી જે એમ કહેવામાં આવ્યું કે કેઈને પણ કર્મને અભાવ થઈ શકશે નહિ એ વાત આગળ ઉપર વિચારીશું. વિશેષમાં પાપી મેજ-મઝામાં પોતાના દિવસો પસાર કરે છે, જ્યારે ધમીને ઘેર ધાડ પડે છે, એમ કહી જે હિંસાદિ ક્રિયામાં વ્યભિચાર દર્શાવવામાં આવ્યો છે, તે અસ્થાને છે. કારણ કે પાપી મેજ શેખ ઉડાવે છે, તેમાં તેનું પૂર્વ ભવનું પુણ્ય કારણરૂપ છે અને આ ભવમાં જે પાપ કરે છે તેનું દુ:ખદાયી ફળ તે તે અવશ્ય ભવિષ્યમાં ભેગવનાર છે. એ જ પ્રમાણે ધર્મી દુઃખી જીવન ગાળે છે, તેનું કારણ તેને પૂર્વે કરેલ કુકમને વિપાક છે, જ્યારે આ ૧ આ સંબંધમાં વિશેષ વિચાર ચતુર્થ ઉલ્લાસમાં કરવામાં આવનાર છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દન દીપિકા, ૪૧ ભવમાં તે જે સત્કાર્યાં કરે છે તેનુ' સુખદ ફળ તે તે ભવિષ્યમાં ભેગવશે, એમાં જરા પણ સંદેહ નથી. અર્થાત સાતમા–આઠમા પૃષ્ઠોમાં તાવેલા પુણ્ય-પાપના (૧) પુણ્યાનુબન્ધિ પુણ્ય ( ૨ ) પુણ્યાનુબન્ધિ પાપ, ( ૩ ) પાપાનુબન્ધિ પુણ્ય અને ( ૪ ) ૪પાપાનુબન્ધિ પાપ એ ચાર પ્રકારામાંથી પાપાનુબન્ધિ પુણ્ય અને પુણ્યાનુબન્ધિ પાપનાં આ પરિણામે છે. (6 હવે અદૃષ્ટના સાધકના અભાવ છે એવા જે ચતુર્થાં વિકલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યેા હતેા તેના સંબંધમાં કહેવાનું કે આગમ તેમજ અનુમાન એમ બન્ને સાધના માજીદ છે. “ शुभः પુણ્ય ”, “ અનુમઃ વા૫ છે ( તત્ત્વાર્થાધિ॰ અ॰ ૬, સૂ॰ ૩-૪ ), अग्निहोत्रं જી ુપાત્ સ્વયંન્નામ: ” ( તૈત્તિરીયસહિતા ) ઇત્યાદિ જૈન-જૈન વાકયા પણ આગમની સાધકતા સિદ્ધ કરે છે. વિશેષમાં ‘ તુલ્ય સામગ્રી-સાધન હેાવા છતાં પણ કાર્યોમાં જે વિશેષતા ઉદ્ભવે છે તે સકારણ છે ’ એ અનુમાનથી પણ અદૃષ્ટ ' સિદ્ધ કરી શકાય છે.પ '' , આ સંબંધમાં એમ કહેવામાં આવે કે જેમ એક જ પ્રદેશમાં ઉત્પન્ન થનારાં બેર અને કાંઢામાં મૃદુતા અને કુટિલતા રૂપ વિશેષતા-ભિન્નતા સ્વજ્ઞાવને લઇને જ સભવે છે અને વળી જેમ એક જ સરાવરમાં ઉગેલા કમળામાં કાઇ લાલ તેા, કાઇ સફેદ ત્યાદિ તેમજ કોઇ શતપત્રી તા કેાઈ સહસ્રપત્રી ઇત્યાદિ ભેદ ઢાવામાં સ્વભાવ જ કારણ છે, તેમ શરીરધારી જીવાના સબંધમાં સમજી લેવુ', તા એ કથન યુક્તિ-યુક્ત નથી; કેમકે આ દૃષ્ટાન્તમાં રજુ કરેલ બેર, કાંટા તેમજ કમળ એ વનસ્પતિ છે ને તેમ હેાવાથી તે પણ શરીરધારી જીવ છે. આથી જે વાત હજી સિદ્ધ નથી તે સિદ્ધ કરવા પૂર્વે તે વાતના સ્વીકાર ઉપર આધાર રાખનારૂ ઢષ્ટાન્ત આપવું તે નિરથ ક છે, વળી અષ્ટને નહિ સ્વીકારતાં, જગતની વિચિત્રતાનું કારણ તેના તેવા સ્વભાવ છે એમ પ્રતિપાદન કરનારા પ્રતિ એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સ્વભાવથી શું ( ૧ ) નિàતુતા ( કારણુતા ), ( ૨ ) સ્વાત્મહેતુતા, ( ૩ ) વસ્તુ-ધર્મ કે ( ૪ ) વસ્તુ-વિશેષ એ ચારમાંથી શુ સમજવુ' ? આમાંથી સ્વભાવને અર્થ ‘ અકારણુતા ’ કરવાથી એમ સિદ્ધ થાય છે કે કયાં તે જગતની વિચિત્રતા સદા એક જ સરખી રહેવી જોઇએ કે કયાં તે વિચિત્રતા હોવી જ ન જોઇએ ( જુએ પૃથ્વ ૧૬ ). આ બેમાંથી એક પણ વાત અંગીકાર કરી શકાય તેમ નહિ હૈાવાને લીધે સ્વભાવના અથ ‘ નિšતુતા ' ઘટી શકતા નથી. 6 ૧ જન્માન્તરને માટે પુણ્ય સંપાદન કરી આપનાર પુણ્ય પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવાય છે. ૨ જન્માન્તરને સારૂ પુણ્ય ઉપાર્જન કરવામાં વચ્ચે નહિ આવનારા પાપને ‘પુણ્યાનુબન્ધિ પાપ' સમજવું. ૩ જન્માન્તરને માટે પાપ સંપાદન કરવામાં કારણભૂત પુણ્યતે ‘ પાપાનુબન્ધિ પુણ્ય ' જાણવું. ૪ જન્માન્તરને સારૂ પાપનાં પેટલાં અધાવનારા પાપને ‘ પાપાનુબન્ધિ પાપ ′ કહેવામાં આવે છે, ૫ સરખાવે। શ્રીવિશેષાતી નિમ્ન-લિખિત ગાથા ( *r નો તુકુત્તા ખાળ, હે વિલેશો ન સો વિના ફૈરું । ઊત્તનો ‘ગોયમ', યો ય હૈ ય સે મં ઇ રૂ// [ यस्तुस्यसाधनानां फले विशेषो न स बिना हेतुम् । कार्यस्वतः गौतम ! घट इव हेतुश्च तत् कर्म ॥ ] Page #121 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ આથી જે “સ્વભાવ'ને અર્થ “સ્વાત્મહેતુતા' ( સ્વાત્મકારણુતા, પિતે જ પિતાનું કારણ છે, એમ કહેવામાં આવે, તે “આત્માશ્રય” નામને દેષ ઉદ્દભવે છે. જે સ્વભાવને અર્થ “વસ્તુ-ધર્મ” કરવામાં આવે તે આ વસ્તુ-ધર્મ દશ્ય છે કે અદશ્ય? આ વસ્તુધર્મને “દશ્ય” તે કહી શકાય તેમ નથી, કેમકે તે આપણને દષ્ટિગોચર થત નથી, અને જો આ વસ્તુધર્મ અદશ્ય છે તો અહસ્ય હાઈ કરીને પણ તે વિદ્યમાન છે એમ માનવા જતાં અદષ્ટ અદષ્ટ હેઈ કરીને વિદ્યમાન છે એમ કેમ ન માનવું? * જો “સ્વભાવને અર્થ “વસ્તુ-વિશેષ” સમજવામાં આવે, તે આ વસ્તુ-વિશેષરૂપી સ્વભાવ મહાભૂતેથી અતિરિક્ત છે કે મહાભૂતસ્વરૂપ છે એટલે કે તે મહાભૂતથી ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે આ વસ્તુ-વિશેષ મહાભૂતેથી અતિરિક્ત છે એમ અંગીકાર કરીએ તે એ સવાલ ઊભું થાય છે કે આ વસ્તુ-વિશેષ મૂર્ણ છે કે અમૂર્ત ? અને જે મૂત્ત હેય તે તે “દશ્ય છે કે “અદશ્ય છે? દશ્ય કે અદશ્ય એ બેમાંથી એક પણ પક્ષ સ્વીકારતાં તેનું નિરાકરણ ઉપર મુજબ થઈ શકે છે. આથી આ મહાભૂતથી ભિન્ન વસ્તુ-વિશેષ અમૂર્ત છે એમ કહેવું પણ યુકિત-સંગત નથી. જે આ “વસ્તુ-વિશેષ'મહાભૂત-સ્વરૂપ છે, તેનાથી અભિન્ન છે એમ સ્વીકારવામાં આવે તો એક જ સ્ત્રીનાં સાધે ઉત્પન્ન થયેલાં બે સંતાનમાં એક ભૂખ અને બીજે ચતુર જોવામાં આવે તે આવી વિશેષતા શેને આભારી છે ? કેમકે વસ્તુ-વિશેષરૂપી સ્વભાવ તે બને સ્થળે સમાન જ છે. એ ઉપરથી સાર એ નીકળે છે કે અદષ્ટ કહે કે સ્વભાવ કહે તે એક જ છે અને આ મહાભૂતેથી અભિન્ન અદષ્ટ પીગલિક સિદ્ધ થાય છે. વળી આ ઉપરાંત કમનું અસ્તિત્વ તેમજ પૌગલિકત્વ સિદ્ધ કરનારી ઘણી યુક્તિઓ છે, તેમાંથી કેટલીક યુક્તિઓને અત્ર વિચાર કરવામાં આવે છે. જેમ વૃદ્ધ શરીર તરૂણ શરીર પૂર્વક હોય છે અને તરૂણ શરીર બાલ શરીર પૂર્વક હાય છે તેમ આ બાલ શરીર અન્ય શરીર પૂર્વક હોવું જોઈએ. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે આ અન્ય શરીર તે કામણ શરીર-કમમય શરીર યાને કમ હેવું જોઈએ. કેમકે પૂર્વભવીય ભૌતિક શરીર તો તે ( ગત ) ભવમાં ભસ્મીભૂત થઈ ગયું છે અને અશરીરી નિયામકના અભાવને લઈને નિયમિત પ્રદેશમાં યાને અન્ય ગતિમાં જવા સમર્થ નથી અર્થાત્ નિયમિત પ્રદેશમાં જવાને માટે કાર્મણ શરીરની આવશ્યક્તા છે. આ ઉપરથી કમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. હવે આદર્શ (અદષ્ટ) પૌશલિક છે, તે પણ યુક્તિ-પુરસ્સર દર્શાવવામાં આવે છે, એ ૧ “ારા દાક્ષિકનિષષનોનિgrણ ગરમાશ્રય: ” અર્થાત પિતાની ઉત્પત્તિમાં પિતાની જે અપેક્ષા રાખવી તે “ આત્માશ્રય” કહેવાય છે. ૨ આ માટે જુઓ શ્રીવિશેષાને દ્વિતીય ગણધરવાદ ( ગાવ ૧૬૧૨-૧૬૪૩), ૩ જેને પુર્નજન્મ માને છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આતિ દર્શન દીપિકા, તા દેખીતી વાત છે કે બેડી, સાંકળ ઇત્યાદિ વસ્તુ પૌલિક હાવાને લીધે જ બન્ધનરૂપ બને છે, તેમ ક પણ પૌલિક હાય તા જ તે આત્માના અન્ધનરૂપ થઇ શકે. અત્ર કામ, ક્રોધ વિગેરે અપૌદ્ગલિક હૈ.વા છતાં પણ આત્માને બાંધી શકે છે, તેા પછી કર્માં પણ પૌલિક નહિ ઢાઇ કરીને આત્માના અન્ધનકર્તા તરીકેનુ` કા` કેમ ન કરી શકે, એવા પ્રશ્ન ઊઠાવવા અસ્થાને છે, કારણ કે આનું સમાધાન એ છે કે કામ-ક્રોધાદિ કઇ ખુદ અન્ધનરૂપ નથી; કિન્તુ તે તા આત્માની મદ્ધાવસ્થા–પરતન્ત્રતા છે અને આવી બન્ધનજનિત અદ્ધ-અવસ્થા ( પરતન્ત્રતા ) પૌદ્ગલિક ન હોય તેા તેમાં ક'ઇ વાંધા જેવું નથી; કેમકે શુ' દારૂ પીવાથી ચિત્તની વિકલતા ઉત્પન્ન થતી નથી ? કહેવાની મતલબ એ છે કે જેમ દારૂ પીવાથી ઉત્પન્ન થતી ચિત્તની વિકલતા આત્માના એક પ્રકારના પરિણામ હાવાથી પુદ્દગલરૂપ નથી, તેમ કામ-ક્રોધાદિના સબંધમાં પણ સમજી લેવું, પરંતુ જેમ આ ચિત્તની વિકલતાની ઉત્પત્તિનું કારણ જે દારૂ તે પૌલિક છે, તેમ કામાર્દિની ઉત્પત્તિનું કારણ જે કર્માં તે પણ પૌલિક હોવુ' જ જોઈએ. આમાંથી સાર એ નીકળે છે કે અન્યનજનિત-મૃદ્ધ અવસ્થા ભલે પૌલિક ન હાય, પરંતુ તેનું કારણ તે પૌગલિક હોવું જ જોઈએ. વિશેષમાં આત્માથી અતિરિકત કમ પરિણામી હોવાથી, ક્ષીરની માફક તે મૂત્ત કરે છે. વળી, અગ્નિને દાહ થવાથી જેમ વેદના ઉદ્ભવે છે, તેમ કમ દ્વારા પણ આત્મા સુખ-દુઃખાદિના અનુભવ કરતા હેાવાથી, તે કમ પણ મૂત્ત સિદ્ધ થાય છે. ૪૩ આ ઉપરથી એ કૃલિતા થાય છે કે ચેગ દશનમાં દૃષ્ટને આત્માના વિશેષ ગુણરૂપ, સાંખ્ય દર્શનમાં પ્રકૃતિના વિકારરૂપ, ઔદ્ધ દનમાં વાસનાસ્વરૂપી અને બ્રહ્મવાદીઓના મતમાં અવિદ્યારૂપ માનવામાં આવ્યું છે તે વાત જૈન દર્શનકારને સંમત નથી. જૈન શાસ્ત્રમાં તે અષ્ટને પૌદ્ગલિક-મૂત્ત માનવામાં આવ્યુ` છે, મૂ` કથી અમૃત આત્માનુ બન્ધન— ભૂત્ત કમથી અમૃત્ત આત્મા કેવી રીતે બધાઈ શકે તે વિચારીશું મૂત્ત કમ અમૃત્ત આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કેવી રીતે કરી શકે ? કેમકે શું અમૃત્ત આકાશને મૂત્ત ચન્દનાદિકના વિલેપનથી અનુગ્રહ કે ખડ્ગાદિકના ખંડનથી ઉપદ્માત થતા સાંભળ્યું, જોયા કે જાણ્યા છે ? કહેવુ પડશે કે આવા પ્રશ્ન ઊઠાવવા નિરક છે; કેમકે મૂત્ત બ્રાહ્મી વગેરે ઔષધિઓથી અમૂર્ત જ્ઞાનના અનુગ્રહ થાય છે; તેમજ વળી મૂત્ત માદિકથી અમૂત્ત જ્ઞાનને ઉપધાત પણ થાય છે. આવાં અનેક ઉદાહરણા મળી શકે તેમ છે. વિશેષમાં એ વાત પણ ભૂલવા જેવી નથી કે આ સંસારી આત્મા એકાન્તે સર્વથા અમૃત નથી, કેમકે અનાદિ કર્મ-સન્તતિથી તે પરિણામાન્તરને પામેલા છે. જેમ અગ્નિ અને લેહપિણ્ડ એક બીજા સાથે મળેલ છે, તેમ સ’સારી જીવ અને કમળેલાં છે. આથી ક મૂ હાવાથી તેનાથી કથંચિત અનન્ય-અભિન્ન માત્મા પણ ગ્રંથગિતુ મૂત્ત, આથી કરીને મૃત્ત Page #123 -------------------------------------------------------------------------- ________________ ४४ જીવ–અધિકાર, હું પ્રથમ કમ વડે આ અમૂર્ત-મૂત્ત આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે, જ્યારે આકાશ સર્વથા અમૃત્ત હાવાથી તેને એનાથી અનુગ્રહ કે ઉપઘાત થતા નથી. વળી એમ પણ કહેવુ ચેાગ્ય નથી કે જો મૂત્ત કર્મથી અમૂત્ત આત્માનું બંધન થઈ શકે છે, તે શરીરાદિક મૂત્ત વસ્તુ વડે પણ તેમ સ્વીકારવાના અતિપ્રસ`ગ પ્રાપ્ત થશે. કારણ કે જ્યારે હકીકત આમ છે, તે એમ કેમ ન કહી શકાય કે અમૃત્ત એવી અવિદ્યા વડે જેમ આત્માનું બંધન થાય છે, ( આ પ્રમાણે માનવા તમે માયાવાદી તૈયાર થાઓ છે ) તેમ અમૂત્ત ગગનથી પશુ આત્માનું બંધન-આવરણ થવુ' જોઇએ ? આના ઉત્તરમાં બચાવ તરીકે એમ કહેવુ કે વિરૂદ્ધ વસ્તુએ જ એક એકના આવરણરૂપ બની શકે છે ( જેમ અંધકાર આલેકના ) તે તે અમારે પણ ઈષ્ટ છે. અને આથી કરીને ઉપર્યુક્ત અતિપ્રસ’ગરૂપી દોષ અમને લાગુ પડતા નથી; કેમકે દેહાર્દિ કંઈ આત્માથી સવથા વિરૂદ્ધ નથી. વેદાદિ ધમશાસ્ત્રાના પાડો~~ સાંખ્ય દર્શનમાં જેને પુરૂષ તરીકે અને બૌદ્ધદર્શનમાં જેને વિજ્ઞાન-કન્ધ યાને પુદ્ગલ તરીકે ઓળખાવ્યા છે તે આત્માના અસ્તિત્વાદિને સૂચવનાર કેટલાંક વાકચા વેદાદિકમાંથી અત્ર આપવામાં આવે છે.— ( ૧ ) ‘‘ ફર્મ નવેમ્બર રિધિ મિ માં નુ શાપરો અથર્મતત્ ।” ( ઋગ્વેદ ૧૦-૧૮-૪ ) ( યજુવેંદ ૨૫-૪૪ ) ** (૨) न वाse एतन्त्रिय से न रिष्यसि " ( ૩ ) “ આસ્માન પિતમાં પુત્ર પૌત્ર પિતામર્મ્ ! ( ४ ) " यो म आत्मा या मे प्रजा ये मे पशवस्तैरहं मनोवाचं પ્રશીવામિ ” ( તાણ્ડય મહાભ્રાહ્મણ ૧-૩-૪ ) નાયાં નનિશ્રી માતર યે પ્રિયા તાજીયે” (અથર્વવેદ ૫-૩૦) دو 46 ( ૫ ) यथा व्रीहिर्वा यो वा श्यामको वा श्यामाकतण्डुलो वैवमयમસ્તરામનું પુદ્દો ફિર્થમય: ' ( શતપથ બ્રાહ્મણ ૧૦-૬-૩-૨ ). ,, ( ૬ ) “ !_f ૢ XP, Wા, શ્રોતા, પ્રાતા, સુચિતા, મન્તા, મોદા, ર્તા વિજ્ઞાનરમા પુરુષઃ ન સ પરેક્ટરે બાનિ સસ્કૃતિષ્ઠતે ।'' (પ્રશ્નેાપનિષદ્ ૪-૯) ૧ આત્માના અસ્તિત્વ સંબંધી-જીવ છે કે નહિ' એ પ્રશ્ન પરત્વે વિષ્ટિ માહિતી માટે જીએ શ્રીવિશેષાને પ્રથમ ગણધરવાદ ( ગા૦ ૧૫૪૯ ૧૬૦૩ ). Page #124 -------------------------------------------------------------------------- ________________ उसास] આહત દર્શન દીપિકા. (७)" इन्द्रियेभ्यः परा ह्या, अर्थेभ्यश्च परं मनः । मनसंस्तु परा बुद्धि-बुद्धेरात्मा महान् परः ॥" . -(ोपनिष६ १-3-१०) (८)" सोऽस्यायमात्मा पुण्येभ्यः कर्मभ्यः प्रतिधीयतेऽथास्याऽयमितर आत्मा कृतकृत्यो वयोगतः प्रेति स इतः प्रयन्नेव पुनर्जायते" (अंतरेयोपनि५६२-४) ()" तस्मिन् स्वपति तु सुस्थे, कर्मात्मानः शरीरिणः । स्वकर्मभ्यो निवर्तन्ते, मनश्च ग्लानिमृच्छति ॥" -(मनुस्मृति १-५३ ) (१०) " अन्तवन्त इमे देहा, नित्यस्योक्ता शरीरिणः । अनाशिनाऽप्रमेयस्य, तस्माद् युध्यस्व 'भारत! ॥१८॥ य एनं वेत्ति हन्तारं, यश्चैनं मन्यते हतम् । उभौ तौ न विजानीते, नायं हन्ति न हन्यते ॥ १९ ॥ न जायते म्रियते वा कदाचि-नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥२०॥ वासांसि जीणोनि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥२२॥ अच्छेद्योऽयमदाह्योऽय-मक्लेद्योऽशोष्य एव च । नित्या सर्वगतः स्थाणु-रचलोऽयं सनातनः ॥ २४ ॥ -(भावगीता भ०२) આ ઉપરથી જૂદા જૂદા દર્શનકારની–ધર્મવેત્તાઓની આત્માના રવરૂપ સંબંધી કેવી માન્યતા છે તેનો થોડે ઘણે ખ્યાલ આવ્યો હશે. કમની સિદ્ધિ દ્વારા આત્માની સિદ્ધિ થઈ જતી. હેવાથી આત્માનું અસ્તિત્વ નહિ સ્વીકારનારા ચાર્વાકને ઉદ્દેશીને વિશેષ કથન કરવાની જરૂર જણાતી નથી. પરંતુ એટલું તો કહેવું પડશે કે ચૈતન્યને શરીરને ધમ માને એ યુક્તિયુક્ત વાત नथी (नुमा न्यायसुभासिनु भा३ २५४ी० ५० ७१-७४). અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ખરી રીતે જોતાં આત્મા, કમ, ઈશ્વર એ અતીન્દ્રિય પદાર્થો છે. એની પ્રતીતિ પ્રત્યેક જીવને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા થઈ શકે તેમ નથી. - ૧ રમાત્મા છે કે નહિ એ સંશય આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ સંવેદનસિદ્ધ સંશયાદિ વિજ્ઞાન જેના હૃદયમાં સ્પરે છે, તેને માટે તે તે સંવેદન આત્મા પ્રત્યક્ષ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ પ્રથમ જીવ-અધિકાર. તર્કના બળથી એને નિર્ણય દુઃસાધ્ય બલકે અસાધ્ય છે. કેમકે જેમ મુષ્ટામુષ્ટિ, દડતષ્ઠિ, કેશાકેશિ શરીર-યુદ્ધ છે તેમ તકતકિ પણ એક જાતનું વાગ્યું છે.' તર્કોની તરતમતાને ધ્યાનમાં લઈને જ મુમુક્ષુ જનેને એની દાઢમાં ન ફસાવવા માટે શાસ્ત્રકારે ઉદ્યોષણ કરે છે. આના સમર્થનાર્થે સમર્થવાદી શ્રીહરિભદ્રસૂરિના નિમ્નલિખિત ઉદગાનું સૂચન કરવું આવશ્યક સમજાય છે – " यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यै-रन्यथैवोपपाद्यते ॥ १४३ ॥ ज्ञायेरन हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः, कृतः स्यात् तेषु निश्चयः ॥ १४४ ।। न चैतदेवं यत् तस्मात् , शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात, त्याज्य एव मुमुक्षुभिः ॥ १४५ ॥ ग्रहः सर्वत्र तत्वेन, मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत् ? ॥ १४६॥" -ગદષ્ટિસમુચ્ચય અર્થાત્ પ્રયત્નપૂર્વક કુશળ તાર્કિકોએ અનુમાન દ્વારા સિદ્ધ કરેલા પદાર્થને તેમનાથી વધારે તક—બળવાળા તદ્દન વિપરીત રીતે જ સ્થાપિત કરે છે. વળી જે અતીન્દ્રિય પદાર્થોને (માત્ર) હેતુવાદથી બંધ થતું હોત, તે પ્રાજ્ઞ જનેએ આટલા કાળ દરમ્યાનમાં ક્યારને એ એ ૧ આથી તર્ક-શાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રની હું અવગણના કરવાનું સૂચવતિ નથી, કેમકે એ દ્વારા બુદ્ધિ ખીલે છે: કલ્પના-શકિતનો વિકાસ થાય છે અને તટસ્થ જનને તે જ સારે ગાતે સાથs” દ્વારા સુચવ્યા મુજબ ખરી ખાટી બાજુનું ભાન થાય છે. એ હકીકત મારા લક્ષ્ય બહાર નથી. ૨ આ વિશેષણમાં જરા પણ અતિશયોક્તિ રહેલી નથી. તેમ છતાં એની પ્રતીતિ કરવાની ઉકઠા રાખનારને આ યોગીશ્વરે રચેલી અનેકાન્તજયપતાકા જોઈ જવા વિનવું છું. ૩ અત્ર એક જ ઉદાહરણ આપવું બસ થશે. કસુમાંજલિના કર્તા પ્રખર તાહિક શ્રીઉદયન પિતાની આ કૃતિમાં ઈશ્વરને “સર્વ કર્તા ' સિદ્ધ કરવા માટે તનતોડ પ્રયત્ન કરે છે. તે અને અનુમાનોનો ટથી ઉપયોગ કરવા ઉપરાંત તે વેદની કૃતિઓને પણ આશ્રય લે છે એટલું જ નહિ, કિન્તુ એ રીતે સમજાવ્યા છતાં કેઇ એ વાતને અસ્વીકાર કરે તે તેને પIslati:” ને ઇલકાબ આપે છે. ઈશ્વર-ભક્તિથી પ્રેરાઈને-ઇશ્વરના વાસ્તવિક ગુણોનું સમર્થન કરવાના હેતુથી જેમ આ તાર્કિકરન કમર કસે છે, તેમ આ તરફ જૈન મુનિવર્યો પણ ઈશ્વરને સાત સિદ્ધ કરવા તન-યુકિતઓને વરસાદ વરસાવે છે. શ્રી હેમચંદ્રસૂરિ તે ઈશ્વરને જગત-કર્તા માનનારાને ઉદ્દેશીને અન્યને નિમ્નલિખિત ઇnsfeત ગિજa: ૨ વાર ર : 8 નિદા | મા કુarfiew: હ્યુ-si - sruતુશાસભ્ય છે . ” -પદ્ય દ્વારા “ કહેવાકી' કહી પિતાનું વકતવ્ય પૂર્ણ કરે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હત દર્શન દીપિકા, વિષે નિશ્ચય કર્યાં હોત. પરંતુ વસ્તુ-સ્થિતિ આવી નથી. એથી શુષ્કતના મહાન્ આગ્રહને મેાક્ષાભિલાષી જનાએ તા ત્યજી દેવા જોઇએ, કેમકે એ મિથ્યાભિમાનનું કારણ છે. વળી કયાંય પણ તત્ત્વ સંબંધી કદાગ્રહ રાખવા તે મુમુક્ષુ જનાને ઘટે નહિ. મુક્તિમાં બીજા પણ ધΖમતાવાદ-વિવાદો છેડી દેવાના છે, તા આને ત્યાગ કરવા પડે તેમાં શું ? આસ્તિક કેણુ ? આત્મ-નિરૂપણના પ્રકરણનું સૂક્ષ્મ અવલાકન કાયો એ વાત તેા સુજ્ઞ પાઠકના ધ્યાનમાં આવી હશે કે જેને આત્મા, પુણ્ય, પાપ, પુનર્જન્મ, પરલેાક ઇત્યાદિના સ્વીકાર કરે છે. આવી પરિસ્થિતિમાં પણ તેમને ' નાસ્તિક ' ના ઈલ્કાબ આપવા તે સમુચિત લાગતું નથી, કેમકે મહિષ પાણિનિકૃત અષ્ટાધ્યાયી ( ૪-૪-૬૦ ) ના નિમ્ન-લિખિત~~ " “ બસ્તિ નાસ્તિ વિષ્ઠ મંતિઃ ’ —સૂત્રની શ્રીભટ્ટાજી દીક્ષિતે રચેલી સિદ્ધાન્ત કાસુદી ( પૃ૦ ૨૭૩)માં નીચે ગુજમ ઉલ્લેખ છે:-- " 'अस्ति परलोक इत्येवं मतिर्यस्य स आस्तिक: । नास्तीति मतिर्यस्य स नास्तिकः " અર્થાત્ પરલેાક છે એવી જેની બુદ્ધિ છે તે ‘ આસ્તિક ' છે અને જેની એવી મતિ નથી તે ‘ નાસ્તિક ’ છે. આ ઉલ્લેખનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ કેટલાક મનુસ્મૃતિ ( અ૦૨)ના નિમ્ન-લિખિત-~~~ ४७ “ જોયઅશ્વેત તે સૂજે, હેતુશાસ્રાપ્રવાર્ ઠિક | ન સાધુમિટિન્નાથી, નાસ્તિકો લેનિ॥ ?? || ઇ -પદ્ય ઉપર પોતાના મન્તવ્યની ઇમારત ચણે છે. પરંતુ તેમણે એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે પ્રથમ તે મનુસ્મૃતિનાં સમસ્ત કથાનાને સ્વીકાર કરવા તેઓ તૈયાર છે ? વળી એ પણુ સાક્ષરોથી કયાં અજાણ્યું છે કે સ્મૃતિઓમાં પરસ્પર વિરોધાત્મક કથન છે. કહ્યુ પણ છે કે— * સોડતિષ્ઠઃ स्मृतयश्व भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् । ૧ શ્રીહેમચંદ્રસૂરિ પણ તેની અપૂર્વ પ્રતિભાની પ્રતીતિ કરાવનારા સિદ્ધહૈમ વ્યાકરણના • નાતિજાતિવાકૃમિ ' ( કે-૪-૬૬ ) મૂત્રની સ્વપન વૃત્તિમાં · આસ્તિક ' ની વ્યુત્પત્તિ નીચે મુજબ સુચવે છે: आस्ति परलोकः पुण्यं पापमिति वा मतिरस्य आस्तिकः 55 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જીવ-અધિકાર. atri निहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ॥ १ ॥ '', વિશેષમાં એ પણ વાત વિચારવા જેવી છે કે જેના પણ વેદ' ને માને છે. સ્પષ્ટ શબ્દમાં કહુ. તે જૈનાનું એમ માનવું છે કે આ અવસર્પિણીમાં થઇ ગયેલા પ્રથમ તીથ"કર શ્રીઋષભદેવના સુપુત્ર શ્રીભરત ચક્રવર્તીએ પેાતાના પિતાશ્રીના ઉપદેશ અનુસાર ચાર વેદો રચ્યા હતા. આ વેદોતું પહેન-પાઠન આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભુના શાસન સુધી ચાલ્યું. ત્યાર પછી તેમાં પિરવતન થયું અને અત્યારે જે વેઢો ઉપલબ્ધ છે. તે પરસ્પર વિધાત્મક હોવાથી વિશ્વસનીય નથી. આ ઉપરાંત એ પણ ખાસ સ્મરણમાં રાખવા જેવો હુકીકત છે કે જેનેાના ચાવીસમા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીએ તેમના સમયમાં પ્રચલિત વેદોને અશુદ્ધ કહી વેદના પક્ષપાતીઆની લાગણી દુભવી નથી, તેના અથ સમજવામાં ભૂલ થાય છે એમ કહ્યુ છે. આ હકીકતને જો વાસ્તવિક ગણવામાં આવે તેા વેદની નિન્દા કરે તે નાસ્તિક’એ વાકયના આધરે પણ જૈનાને નાસ્તિક કહી શકાશે નહિ, કેમકે વેદના અવણુ વાઢમાં તેમના હાથ નથી. : : આ સંબ’ધમાં એમ પણ કહી શકાય કે ‘ વેદ ’ ના અથ · જ્ઞાન ' થાય છે. એથી સાચા જ્ઞાનના નિન્દકને નાસ્તિક કહેવે એવા ભગવાન્ મનુના આશય તે નહિ હાય ? જો આ આશય હાય તા જૈને તે શું પણ દરેક સમન્તુ બન્યું એ વાત ઝટ 'ગીકાર કરે એમાં કહેવું જ શું? [ પ્રથમ ܕ ૧ સસારાદર્શન, સસ્થાપનપરામશન, તત્ત્વાવષેાધ અને વિદ્યાપ્રમાધ એવાં ચાર વેઢાનાં નામ છે. ૨ આ જૈતાની ઉદારતા સૂચવે છે, એથી કરીને તે જૈન દાર્શનિક સાહિત્યમાં અન્યાન્ય - દનાને સમન્વય જોવામાં આવે છે. વળી જૈન દન એટલે જ સમ્યગ્દર્શન એમ નહિ, પરંતુ એ તે એના ગ્રાહક ઉપર આધાર રાખે એવા મુદ્રાલેખ નીચે મુજબની પંક્તિમાં ઝળકી ઉઠે છે, એ ખુશી થવા જેવું છે. k सम्यग्दृष्टेः अर्हत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतं वा यथास्वरूपमवगमात् सम्यक्क्षुतम् मिथ्यादृष्टेः पुनः अस्प्रणीतम् इतर वा मिथ्याश्रुतम, यथास्त्ररूपमनवगमात् " ( कर्म० ટી છુ ??, મા॰ ) આચા વ. શ્રીસિદ્ધસેન દ્વિવાકર તો પોતાની પ્રતિભાની પ્રતિમારૂપ સ્વકૃત સમ્મતિતકમાં ત્યાં સુધી કહે છે કે - • भई मिच्छादंसणसमूहमइ अस्त अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्गसुद्दा हिगम्मस्स ॥ ७० ॥ " [ भद्रं मिथ्यादर्शनसमूहमतिकस्य अमृतस्वादस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगमस्य । ] અર્થાત્ જે મિથ્યાદતાના સમૃહુરૂપ છે તથા જે અમૃત જેવુ' સ્વાદિષ્ટ છે. તેમજ જેના મમ સમજવા માટે સવેગ-સુખની પ્રાપ્તિ આવશ્યક છે તે જિન-વચનરૂપ ભગવાન ભદ્રવત–ભયવંત રહે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. આ પ્રમાણેની યુક્તિઓની સર્વથા અવગણના કરી અને જે તે માનીએ છીએ, જે વેદ અત્યારે પ્રચલિત છે અને એને જે અર્થ અમે કરીએ છીએ તે જ સાચા વેદ છે અને તેને નહિ માનનાર નાસ્તિક છે એમ જે પડિતંમચનું કહેવું હોય, તે તે એક જાતનું સાહસ છે. આવી સ્થિતિમાં તે જેમ મુસલમાને કુરાનને નહિ માનનારા સમસ્ત જનેને “કાફર' કહે છે તેમ એક મતાવલંબી અન્ય મતાવલંબીને નાસ્તિક ગણશે; એટલે જગત્માં એક બીજાની અપેક્ષાએ કેઈ આસ્તિક રહેશે નહિ. આ ભાવ નિમ્ન-લિખિત પદ્યમાં સારી રીતે પ્રતિબિમ્બિત થાય છે“ વારિત થે જિનશાકુન િસરિણામ __ कौसङ्ग्यं चौडवीये भुवनसुविदिते वैष्णवेऽनाश्रयत्वम् । सामाज्येऽनार्यता यत् प्रचलति परमंम्लेच्छके काफरत्वं सर्वाधःपातकारी प्रसरति भयदो भारते भेदभावः॥१॥" આ પ્રમાણે આત્માદિ પરત્વે સરસ કે નીરસ ઊહાપોહ કરી હવે પ્રસ્તુત વિષય વિચારીશું. તેમાં સૌથી પ્રથમ જીવના લક્ષણ તરીકે જે “ઉપગ”ને ગ્રન્થકારે નિર્દેશ કર્યો છે, તેનું લક્ષણ - તેમના શબ્દોમાં જોઈ લઈએ. ज्ञान-दर्शनयोः सम्यक्स्वविषयकसीमानुल्लङ्घनेन धारणरूपत्वम्, बाह्याभ्यन्तरनिमित्तकत्वे सति आत्मनो यथायोगं चैतन्यानुकारिपरिणामविशेषरूपत्वं वोपयोगस्य लक्षणम् । (२) અર્થાત્ જ્ઞાન-દર્શનના વિષયની યથાર્થ સીમાનું ઉલ્લંઘન કર્યા વિના જે દ્વારા જ્ઞાન-દર્શનને ધારી શકાય તેને અથવા તે જે પ્રકારના જ્ઞાન યાને કશનની બાહા અને આભ્યન્તર સામગ્રી વિદ્યમાન હોય તે સામગ્રીને અનુકૂળ જે આત્મામાં ચૈતન્ય નામને પરિણામ થાય તેને “ઉપયોગ” કહેવામાં આવે છે. ઉપયોગનું આ લક્ષણ સમજવામાં “જ્ઞાન” અને “દર્શનનું સ્વરૂપ જાણવું આવશ્યક હેવાથી પ્રથમ તત્સંબંધી વિચાર કરવામાં આવે છે, જોકે ગ્રન્થકાર પિતે પણ આગળ ઉપર આ પર પ્રકાશ પાડે છે. જ્ઞાન અને દર્શનમાં રહેલે તફાવત દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે. કેઈ પણ પદાર્થના વિશેષ ૧ સરખાવો તાર્યાધિની શ્રીસિદ્ધસેનમણિકૃત ટીકા (૫૦ ૧૪૯)ની નિમ્નલિખિત પંક્તિઓ “ અgોજ કામ, નારનrfપક જ્ઞાન-કલીનો સથવારાવિષષનીमानुल्लघनेन धारणं समाधिरुच्यते ।" ૨ સરખાવો તરવાર્થરાજ (પૃ. ૮૨)ની નિમ્નલિખિત પંકિત– "बाह्याभ्यन्तरतुद्रयसन्निधाने यथासम्भवमुपलब्धश्चतन्यानुविधायी.परिणाम उपयोगः।" , એકાકાર અને એક શબ્દથી વાય એવી પ્રતીતિને “ સામાન્ય ' કહેવામાં આવે છે. ૪ વિજાતીય પદાર્થથી સર્વથા ભિન્નપણાનું ભાન કરાવનારને “ વિશેષ ' કહેવામાં આવે છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જીવ-અધિકાર. [ પ્રથમ ક્રમને ગૌણ રાખીને જો તેના સામાન્ય ધર્મના વિચાર કરીએ તે તે એધને ‘ દર્શીન ’ કહેવામાં આવે છે; પર ંતુ એથી ઉલટુ' તેના સામાન્ય ધર્મને ગૌણ રાખી તેના વિશેષ ધમને ઉદ્દેશી તે પદ્મા નું ગ્રહણ કરવામાં આવે તે તેને ‘ જ્ઞાન ’ કહેવામાં આવે છે, જ્ઞાન તે સાકાર બધ-ઉપયાગ છે, જયારે દર્શન તે નિરાકાર એધ–ઉપચેગ છે. શ્રીશ્યામાચાયૅકૃત પ્રજ્ઞાપનાસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ ( ૪૫૩ પત્રાંક )માં ઢાંચણરૂપે આપેલ નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણુ છે કે— ' તું સામત્રાળ, મવાળું નેય હ્રદ વાર | अविसेसिण अत्थे, दंसणमिह वुच्चए सभऐ ॥ १ ॥ " [ यत् सामान्यग्रहणं भावानां नैव कृत्वाऽऽकारम् । अविशेष्य अर्थान् दर्शनमित्युच्यते समये ॥ ] જ જ્ઞાન અને ક્રેન એ અને એકના એક જ-તેના તે જ પદાથ ઉપર પ્રકાશ પાડે છે, અર્થાત્ અનેના વિષય એક જ છે. ફ્ર એટલા જ છે કે જ્ઞાન વસ્તુના ઉપર વિશેષ રૂપે પ્રકાશ પાડે છે, જ્યારે દશન તેને સામાન્ય રૂપે ઓળખાવે છે. જ્ઞાન અને દન એ એમાં જ્ઞાન પ્રધાન પદ લાગવે છે, કેમકે જ્ઞાન દ્વારા જ સકળ શાસ્રાદિના વિષચેક પરત્વે વિચાર થઇ શકે છે. વળી જ્ઞાનરૂપ ઉપયાગમાં જ વ ંતા જીવ સવ લબ્ધિએ મેળવી શકે છે. આ વાત દનરૂપ ઉપયેગમાં વનારા જીવના સંબંધમાં ઘટી શકતી નથી. કહ્યું પણ છે કે— " सव्वाओ लद्वीओ सागरोवओगोवउत्तस्स, नो अणागारोबओगोवउत्तस्स " - [ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्य, न अनाकारोपयोगोपयुक्तस्य ] વળી, જે સમયે આત્મા સમસ્ત કથી મુક્ત થાય છે, તે સમયે તેને જ્ઞાનરૂપ જ ઉપયેગ હાય છે; દશનરૂપ ઉપયાગ તે ખીજા સમયે થાય છે. વિશેષમાં કેવલજ્ઞાનીઓને અર્થાત્ સજ્ઞાને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે, જયારે અન્ય છદ્મસ્થ પ્રાણીઓના સંબંધમાં એથી ઉલટી હકીકત છે, અર્થાત્ તેમને તે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કારણના બે પ્રકારા ઉપયાગનું લક્ષણ યથાર્થ રીતે સમજાય તેટલા માટે બાહ્ય અને આભ્ય તર કારણ એટલે હું “ જીવૃત્તિ તિવ્રુતીતિ ઇન્દ્રક્ષ્ય ” એ વ્યુત્પત્તિવાળા ‘ મત્સ્ય ’ શબ્દ પારિભાષિક છે. એને અથ ધાતિ-કમથી યુકત-રાગી-અમજ્ઞ કરવામાં આવે છે. અભિધાન ( કા૦ ૩, શ્લા૦ ૪૨ )ના નિમ્નલિખિત— . " कपटं कैतवं दम्भः कूटं छद्मोपधिश्छलम् -પૂર્વાધ ઉપરથી છમના અ ‘કપટ' છે એમ સમજાય છે. જ્યાં સુધી માનવમાં કપટ-માયા હ્રાય ત્યાં સુધી તે માનવ સર્વજ્ઞ બની શકતા નથી. 99 Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. શું તે પણ જાણવું જરૂરી છે. કારણના બે પ્રકારો છે-બાહ્ય અને આભ્યન્તર અથવા આપેક્ષિક અને ઉપાદાન. દરેક વસ્તુની ઉત્પત્તિને આધાર આ બે કારણે ઉપર રહેલો છે, જેમકે ઘટ ઉત્પન્ન કરે હોય તે તેમાં તેનાં ચક્ર, દંડ, કુલાલ (કુંભાર) વિગેરે બાહ્ય કારણેની જરૂર પડે છે, તેમજ માટી, તેની સ્નિગ્ધતા ઈત્યાદિ તેનાં આભ્યન્તર કારણેની પણ અપેક્ષા રહે છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ જે પ્રકારના જ્ઞાનરૂપ યાને દર્શનરૂ૫ ઉપગ ઉત્પન્ન કરે હય, તદનુકૂળ નિમિત્તેને સદભાવ હોવો જોઈએ. મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાનેનાં બાહ્ય અને આભ્યન્તર કારણે મતિજ્ઞાનરૂપ ઉપયોગના આલેક (પ્રકાશ), યોગ્ય દેશમાં રહેલી વસ્તુને ઈન્દ્રિય સાથે સંયોગ (સન્નિકર્ષ) ઇત્યાદિ બાહ્ય કારણે અને મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ વગેરે તેનાં આભ્યન્તર કારણે પ્રાપ્ત થતાં મતિજ્ઞાનરૂપ ઉપગ થાય છે. એ પ્રમાણે શબ્દ-શ્રવણ, ઉપદેશક, પુસ્તક વિગેરે કૃતજ્ઞાનનાં બાહ્ય કારણે છે અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ક્ષપદમાદિક તેનાં આભ્યન્તર કારણે છે. અવધિજ્ઞાનની બાબતમાં રૂપી પદાર્થો અને તે જ્ઞાનને આવૃત કરનારા કર્મોને ક્ષયોપશમ અનુક્રમે બાહ્ય અને આભ્યન્તર કારણે છે. મનરૂપે પરિણત થયેલ મનની પૌગલિક વર્ગણાઓ એ મન:પર્યવજ્ઞાનનાં બાહ્ય કારણે છે, જ્યારે આ જ્ઞાનના આવરણરૂપ કર્મોનો ક્ષયોપશમાદિ તેનું આભ્યન્તર કારણ છે. કેવલજ્ઞાનના સંબંધમાં તે પદાર્થ માત્ર તેના બાહ્ય કારણરૂપ છે અને આ જ્ઞાનને તિરોહિત કરનારાં કમને ક્ષય તે તેનું આભ્યન્તર કારણ છે, અત્ર ક્ષપશમ નહિ કહેવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાવરણીય કર્મને પશર્મ છે જ નહિ–હોઈ શકે નહિ, આ પ્રમાણે આ પાંચ પ્રકારનાં બાહ્યા અને આભ્યન્તર નિમિત્તે પરત્વે વિચાર કર્યો. એવી જ રીતે ચક્ષુદ્દશનાદિ ચાર પ્રકારના દર્શન-ઉપયોગના સંબંધમાં પણ યથાવિધ નિમિત્તે ઘટાડી શકાય તેમ છે. આ વિવેચન ઉપરથી ઉપયોગ શી વસ્તુ છે તે પાઠક-વર્ગને ધ્યાનમાં આવ્યું હશે, છતાં પણ એ વિષે કેટલેક વિચાર ફરીથી કરી લઈએ. ઉપગને શબ્દાર્થ– ઉપયોગ એ રૂપ અને વોન એ બે શબ્દોનું બનેલું છે. તેમાં ૩પ ને અર્થ “સમીપ, પાસે છે, જ્યારે “ને અર્થ “જ્ઞાન-દર્શનનું પ્રવર્તન” યાને “વિષયની સાવધાનતા માટેની તૈયારીમાં છે. આ કંઈ સ્વકપોલકલિપત વાત નથી. કેમકે તવાર્થાધિની બૃહદ વૃત્તિ (પૃ. ૧૪૯)માં કહ્યું છે કે "योगः ज्ञानदर्शनयोः प्रवर्तनं विषयावधानाभिमुखता, सामीप्यवर्ती योग उपयोगः नित्यसम्बन्ध इत्यर्थः " ૧ આનું સ્વરૂપ હવે પછી વિચારવામાં આવશે. ૨ જ્ઞાનાવરણીય કર્મના પ્રકારો પૈકી એક. ૩ આ આગળ ઉપર સમજાવવામાં આવશે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ • ઉપયોગ ' શબ્દની વ્યુત્પત્તિ-અથ પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરીય ટીકા (૩૧૨ પત્રાંક) માં જે નીચે મુજબ આપ્યા છે, તે પણ આ વાતની સાક્ષી પૂરે છે. उपयुज्यते - वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्युपयोगः " . . અર્થાત્ જેના વડે જીવ વસ્તુના પરિચ્છેદ પ્રતિ વ્યાપાર કરે છે-પ્રવૃત્ત થાય છે તે ‘ઉપયાગ’ છે. કહેવાની મતલખ એ છે કે ઉપયાગ આત્માના એક પ્રકારના પરિણામ છે. એનુ’ ખીજુ' નામ · ચૈતન્ય ’ છે, ‘ ચૈતન્ય ’ એટલે ‘ જ્ઞાન અને દશન ’; અર્થાત જ્ઞાન અને દČન એ ચૈતન્યના પર્યાયા છે, જે જાતનું જ્ઞાન યાને દન સંપાદન કરવુ હાય તેને અનુકુળ ખાહ્ય અને આભ્યન્તર નિમિત્તે મળતાં ‘ જ્ઞાન-ઉપયાગ ’ કે ‘ દર્શન-ઉપયાગ ’ થાય છે, આ ઉપરથી જોઇ શકાય છે કે ઉપયાગના જ્ઞાન–ઉપચેગ ચાને ‘ સાકાર ’ ઉપચેગ અને દન-ઉપયોગ યાને ‘નિરાકાર’ ઉપયેગ એમ એ મુખ્ય ભેદો પડે છે. છદ્મસ્થાને આ બને ઉપચેગ એક જ વસ્તુ પરત્વે વધારેમાં વધારે અન્તર્મુહૂત સુધી જ હાઇ શકે છે અને તેમના સંબન્ધમાં જ્ઞાન-ઉપચાગના સમય દર્શીનઉપયેાગના કરતાં સંખ્યેય ગણા છે; જ્યારે કેવલીઓને ( સર્વજ્ઞાને ) તે તે અને ઉપયેગા એકેક સમયના જ હોય છે. પર Cs ઉપયાગવાદ જીવને એક સમયમાં કેટલા ઉપયાગ હોઇ શકે ?— એક જ સમયમાં જીવને એકથી વધારે ઉપયોગ ડાઇ શકે નહિ (પરંતુ ક્રિયા તા હાઇ શકે) આ વાતની વિશેષાની નિમ્નલિખિત ગાથા સાક્ષી પૂરે છેઃ—— “ ?-વિસપયત્તા, પોષવિરોફ્િળો હું સમયે ? । समए दो उवओगा, न होज किरियाण को दोसो ? ॥ ३७३ ॥ [ શ્રફળ-વિસનેપ્રયત્નો પરસ્પરવિરોધિનો વયં સમયે ? । समये द्वावुपयोग न भवेतां क्रियाणां तु को दोषः ? ॥ ] ૧ “ આથમ્યો નવગ્ય સ્થાત, પ્રવૃત્યતનું તેમ । નમોનમુહૂર્ણાન્ત-મત્તથાસવિધ ચત: ફા’-લાકપ્રકાશ, વ્યલાક, સ` ૩ અર્થાત્ નવ સમયેાથી માંડીને અંતદૂત'ની શરૂઆત થાય છે અને તે મુદ્દતમાં જ્યાં સુધી એક સમય એા ડાય ત્યાં સુધી છે. આ અંતર્મુ દૂત'ના અસંખ્ય પ્રકારો પડે છે. કહેવાની મતલબ . એ છે કે નવ સમયથી માંડીને બે ઘડી ( ૪૮ મિનિટ )માં એક તદ્ભૂત ' કહેવામાં આવે છે. સમય ’ એ જૈન શાસ્ત્રના અર્થ સમમાં સૂક્ષ્મ કાળ-વખત થાય છે. એક સેકંડમાં અરે તેા અસંખ્ય સમયે પસાર થઇ જાય છે. સમય કરતાં કાષ્ઠ વખત છે, એ સૂક્ષ્મતમ છે એ અવિભાજ્ય છે. સમય એા એટલા બધા કાળને પરિભાષિક શબ્દ છે અને એને આંખ મીચીને ઊન્નાડીએ તેટલામાં સૂક્ષ્મ કાળ નથી, એ છેલ્લે સૂક્ષ્મ ૨ આ ગાથા પ્રજ્ઞાપનાની વૃત્તિ (૨૬૪ પત્રાંક )માં દૃષ્ટિગાચર થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ક્રિયા એક સમયમાં એકથી વધારે હોઈ શકે. આ વાત તે નાટકીઆ-ખેલ કરનારા નાટક કરતાં જતાં એક જ સમયમાં હસ્તપાદાદિ વડે વિવિધ ચેષ્ટા કરે ક્રિયાઓનું વૈગપદ્ય છે તે પરથી પણ સમજી શકાય છે. વળી આના સમર્થનાથે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે દરેક વસ્તુમાં એક જ સમયમાં ઉત્પાદ અને વ્યય ઉદ્દભવે છે તથા એક જ સમયમાં સંઘાત અને પરિશાટન થાય છે.' અત્ર કેઈ એમ માનવાને તૈયાર થાય કે દમસ્થ જીવેને જ્ઞાનની અપૂર્ણતાને લઈને ભલે એક સમયમાં અને ઉપયોગ ન હોય, પરંતુ કેવલજ્ઞાનીઓને તે બંને ઉપયગો હોઈ શકે તે આ વાત સૈદ્ધાતિકે સ્વીકારતા નથી. આના સમર્થનાથે તેઓ વિશેષાવની નિમ્નલિખિત ગાથાને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે– " नाणम्मि दंसणम्मि य, एत्तो एगयरम्मि उवउत्सा। सव्वस्स केवलिस्स वि, जुगवं दो नत्थि उवओगा ॥ ३०९६ ॥" [ ज्ञाने दर्शने च एक अनयोरेकतरस्मिन् उपयुक्ताः। सर्वस्य केवलिनोऽपि युगपद् द्वौ न स्त उपयोगी ॥] અર્થાત્ સર્વસને પણ એક સાથે બે ઉપગે લેતા નથી. પરંતુ તાર્કિક-શિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકર આ વાત સ્વીકારતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે ઉપયોગ હોઈ શકે કે નહિ એ સંબંધમાં સૈદ્ધાતિકો અને તાર્કિકે વચ્ચે તીવ્ર મત-ભેદ છે. આ વાયુદ્ધ કંઈ તીર્થોત્તરીયો સાથેનું નથી, એ તો ભવેતામ્બર સંપ્રદાયના બે પાની ચર્ચાનો રંગમંડપ છે. સાત્વિક પક્ષના આગેવાન પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, જ્યારે તાર્કિક પક્ષના અગ્રણી આચાર્યવય શ્રીસિદ્ધસેન છે. આ બે પક્ષમાંથી તેનું મન્તવ્ય સાચું છે અને નિર્ણય મારા જેવા મજમતિ કરી. ન શકે એટલું જ નહિ પરંતુ, આ વિરોધાત્મક મન્તવ્યો છે એમ પણ કહેવું છે મારે માટે તે ઉચિત નથી. આ સંબંધમાં ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશવિજયગણિના ઉદગારે ખાસ મનનીય હેવાથી તે અનુવાદ સહિત નીચે મુજબ ઉપસ્થિત કરૂં છું – " प्राचां वाचां विमुखविषयोन्भेषसूक्ष्मेक्षिकायां येऽरण्यानीभयमधिगता नव्यमार्गानभिज्ञाः । तेषामेषा समयवणिजां 'सम्मति ग्रन्थगाथा विश्वासाय स्वनयविपणिप्राज्यवाणिज्यवीयी ॥१॥ ૧ આ સંબંધમાં વિશેષ માહિતીને સારૂ જુઓ વિશેષાની ટીકા (૫૦ ૨૧-૨૧૭). ૨ પ્રથમના ત્રણ પદ્ય “મદાક્રાન્તા' છંદમાં, ત્યાર પછીનાં બીજાં ત્રણ પદ્ય પૃથ્વી” છંદમાં અને અંતિમ ( સાતમું ) પદ્ય " શિખરિણી ' છંદમાં રચાયેલ છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ५४ ७५-अधि२. [ प्रथम भेदग्राही व्यवहृतिनयं संश्रितो मल्लवादी पूज्याः प्रायः करणफलयोः सीम्नि शुद्ध सूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः सङ्ग्रहं सिहसेन स्तस्मादेते न खलु विषमाः सूरिपक्षास्त्रयोऽपि ॥ २॥ 'चित् सामान्य पुरुषपभाक्केवलाख्ये विशेषे तद्रूपेण स्फुटमभिहितं साद्यनन्तं यदेव । सूक्ष्मैरंशैः क्रमवदिदमप्पुच्यमानं न दुष्टं तत् सूरीणामियमभिमता मुख्यगौणव्यवस्था ॥ ३ ॥ तमोऽपगमचिजनुःक्षणभिदा निदानोद्भवाः - श्रुता बहुतराः श्रुते नयविवादपक्षा यथा । तथा क इव विस्मयो भवतु सूरिपक्षत्रये प्रधानपदवी धियां क नु दवीयसी दृश्यते ? ॥ ४ ॥ प्रसह्य सदसत्वयोन हि विरोधनिर्णायक विशेषणविशेष्ययोरपि नियामकं यत्र न । गुणागुणविभेदतो(ने) मतिरपेक्षया स्यात् पदा किमत्र भजनोर्जिते स्वसमये न सङ्गच्छते ॥५॥ प्रमाणनयसङ्गता स्वसमयेऽप्यनेकान्तधी यस्मयतटस्थतोल्लसदुपाधिकिर्मीरिता। कदाचन न बाधते सुगुरुसम्प्रदायक्रम समजसपदं वदन्त्युरुधियो हि सद्दर्शनम् ॥ ६ ॥ रहस्यं जानन्ते किमपि न नयानां हतधियो विरोधं भाषन्ते विविधबुधपक्षे बत खलाः । अमी चन्द्रादित्यप्रभृतिविकृतिव्यत्ययगिरा निरातङ्काः कुत्राप्यहह न गुणान्वेषणपराः ॥ ७॥" -शानमन (प्रान्त मा) નવીન માર્ગથી અપરિચિત એવા જે (મહાનુભા ), પૂર્વ (મુનિવરની પ્રાચીન) વાણીઓમાં (જૂદી જૂદી અપેક્ષાએ ગૂંથાયેલા અને એથી કરીને ટુંકી નજરવાળાઓને) વિમુખ (વિધાત્મક જણાતા) વિષયેના પ્રાદુર્ભાવના સૂક્ષ્મ અવલે કનને વિષે (અર્થાત તેનું નિરીક્ષણ કરતી ૧ આ પદ હું બરાબર સમજી શક નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, પ વેળા ) મોટા જંગલના લયને પામ્યા છે, તે સિદ્ધાન્તના વ્યાપારીઓને, નિજ નયરૂપ મજારમાં મેટા વ્યાપારના મારૂપ આ સંમતિગ્રન્થની ગાથા વિશ્ર્વાસ માટે થશે.૧ ભેદ ( વિશેષ )ને ગ્રહણ કરનારા (શ્રી)મલવાદીએ રવ્યવહાર નયના આશ્રય લીધેા છે, પૂજ્ય ( શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ક્રિયાની સિદ્ધિમાં અત્યંત ઉપકારક ) કરણ અને ફળ (કાય^)ની સીમાને વિષે માટે ભાગે શુદ્ધ ઋજીસૂત્ર નયનું અવલમ્બન કર્યું છે અને (શ્રી)સિદ્ધસેન (દિવાકર ) ભેદને ઉચ્છેદ કરવામાં તત્પર ( અર્થાત વિશેષથી સદા વિમુખ રહેનાર ) એવા *સંગ્રહ નયનુ સેવન કર્યું' છે, તેથી કરીને આ ત્રણે સૂરિએ ના પદ્મા ( ભિન્ન ભિન્ન નયને અનુલક્ષી પદાર્થાનું પ્રતિપાદન કરનારા હાવાથી ) વિષમ ( વિરોધાત્મક ) નથી ( કિન્તુ ખાળ જીવાને એકાન્તવાદથી મચાવવામાં વિશેષ સહાયક છે ).--ર ( સમસ્ત ઉપયેગેામાં ) પ્રધાન પદને ભગવનારા કેવળ નામના વિશેષમાં ચૈતન્ય જે સામાન્ય એ રૂપે અને સાદિ-અનન્ત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. સૂક્ષ્મ અÀાથી ( વિશેષગ્રાહી વડે ) આ ચૈતન્યને ક્રમિક જે કહેવામાં આવ્યું છે તે દૃષ્ટ નથી ( કિન્તુ યુક્તિયુક્ત ) છે, કેમકે ( આ ત્રણે ) સૂરિઓને મુખ્ય ( વિશેષાત્મક ) અને ગૌણ ( સામાન્યાત્મક) વ્યવસ્થા (અર્થાત વ્યવહાર નયના અભિપ્રાયે વિશેષનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવુ' અને સામાન્યમાં ઉદાસીન રહેવું અને સંગ્રહ નયના અભિપ્રાય પૂર્ણાંક સામાન્યનું મુખ્યરૂપે પ્રતિપાદન કરવું અને વિશેષમાં ઉડ્ડાસીન રહેવું એ વ્યવસ્થા ) સંમત છે.-૩ ।। અજ્ઞાન રૂપ અંધકાર )ને દૂર કરનારા ચૈતન્યના ઉત્પત્તિ-ક્ષણના ભેદરૂપ કારણથી ઉદ્ભવેલા અનેક ( જૂદા જૂદા અભિપ્રાયને દર્શાવનારા ) નયના વિવાદના પક્ષા જેવી રીતે શાસ્ત્રમાં ( જૂદી જૂદી રીતે ) સ*ભળાય છે ( તેવી જ રીતે તેના વિચાર કરતાં તેમાં આશ્ચય જેવુ કંઇ નથી ) તેમ ( પૂર્વોક્ત ત્રણ ધુરંધર ) સૂરિના ત્રણ પક્ષ વિષે વિચાર કરતાં વિસ્મય છે ? કેમકે બુદ્ધિ(શાળીઓ)ને મુખ્ય પદવી કાં વિશેષ દૂર દેખાય છે ?-૪ જ્યાં સત્ત્વ અને અસત્ત્વના વિરાધના બળાત્કાર પૂર્વક કોઇ નિષ્ણુય નથી તેમજ જ્યાં વિશેષણ અને વિશેષ્યના પણ કોઇ ખળાત્કારથી નિયામક નથી, તેવા ભુજના વડે પરાક્રમી નિજ દનમાં ગૌણ અને મુખ્યના ભેદને વિષે ‘સ્યા' પદવાળી અપેક્ષાથી યુક્ત બુદ્ધિ શું સગત નથી ?–પ પોતાના સિદ્ધાન્તમાં પણ પ્રમાણ અને નયથી સંગત તથા નયના વિસ્મયરૂપ તટસ્થતામાંથી ઉલ્લાસ પામતી ઉપાધિ વડે ચિત્રિત એવી અનેકાન્ત મતિ સુગુરૂના સમ્પ્રદાયના ક્રમને કદાપિ ખાધા કરતી નથી, કારણ કે આવા સંગત પદ્મને ( એટલે કે આવા પ્રકારના સમન્વય કરનારાને ) તા મહાતિ ‘ સદ્દશન ' કહે છે.-૬ જેમની બુદ્ધિ નષ્ટ થઇ છે-બહેર મારી ગઇ છે તે દુષ્ટ ( જને ) નચેાના રહસ્યને જાણતા નથી અને એથી કરીને તે વિવિધ વિચક્ષણ ( સૂરિએ )નાં પક્ષમાં વરાધ ( છે એમ ) વધે છે, ૧-૪ આની માહિતી માટે જુએ નય-મીમાંસાનું આ ઉલ્લાસમાં આપનારૂં પ્રકરણું. Page #135 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ આ ચન્દ્ર, સૂર્ય વગેરેમાં વિકાર અને વ્યતિક્રમની વાણી વડે નિર્ભય (બનેલા જન) કઈ પણ સ્થાને અરેરે ગુણેની શોધ કરતા નથી–૭ હવે પાછા કરતુતને વિચાર કરીશું તે જણાશે કે વિશેષા ( ગા. ૩૦૯૫-૩૧૩૫) તેમજ તેની માલધારીય શ્રીહેમચન્દ્રસૂરિફત વૃત્તિ સર્વજ્ઞને બે ઉપયોગ એક સાથે હોઈ શકે કે કમસર હોઈ શકે એ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પાડે છે. પરંતુ તે સમૂળ ન આપતાં તેને નીચે મુજબ સારાંશ આપવામાં આવે છે - પૂર્વ પક્ષ–કેવલજ્ઞાન અને કેવલદર્શન અવિનાશી છે એટલે કે તે સદા અવસ્થિત છે. આથી તેને ઉપયોગ યુગપ-એકી સાથે છે, કેમકે જે બેધસ્વરૂપી તથા સદા અવસ્થિત હોય તેને ઉપગ સર્વદા હોય છે, જે એમ નહિ સ્વીકારવામાં આવે તો તેને-સ્વભાવ ઘટી શકશે નહિ. આ પ્રમાણે બનેના સદા ઉપયોગ હોવાથી બે ઉપગ એક વખતે હોવાનું સિદ્ધ થાય છે. ઉત્તર પક્ષ-પ્રજ્ઞાપનાના કાય-સ્થિતિ-પદમાંના માળા જે તે ! રફનાાનિ ત્તિ લઇ શરિ રોડ? ઈત્યાદિ ઉલેખ ઉપરથી જોઈ શકાય છે કે વિદ્યમાન જ્ઞાનદર્શનને ઉપગ નિરન્તર હા જોઈએ એ કથન અને કાન્તિક-વ્યભિચારી છે. ૫૦-પા–એક સમયે કેવલજ્ઞાનને ઉપયોગ અને બીજા સમયે કેવલદર્શનને ઉપયોગ માનવાથી પ્રતિસમય આ જ્ઞાન-દર્શનને અંત આવશે અને તેમ થતાં સિદ્ધાન્તમાં કહેલા તેના અનન્તપણાને અભાવ થશે. વળી કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ માટે કરેલા પ્રયાસ નિરર્થક થશે, કેમકે દરેક સમય પછી કેવલજ્ઞાન અને કેવલદર્શનને વારંવાર અભાવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. - આ ઉપરાંત આવરણ રહિત એવા બે દીપક સમકાલે, નહિ કે અનુક્રમે, વરતુ ઉપર પ્રકાશ પાડે છે, એ તરફ ધ્યાન આપતાં જ્ઞાનાવરણના અને દર્શનાવરણના ક્ષયથી ઉદ્દભવેલ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સર્વ વસ્તુ ઉપર યુગપતું પ્રકાશ પાડે એમજ માનવું યુક્તિ-સંગત સમજાય છે. વિશેષમાં ક્રમસર ઉપયોગ માનવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે એક બીજાના આવરણરૂપ બનશે, કેમકે એકની સત્તા દરમ્યાન બીજાને અભાવ છે. જે આ બંને એક બીજાના આવરણરૂપ નહિ માનવામાં આવે તે એકના ઉપયોગના સમયે બીજાને નિષ્કારણું આવરણ માનવું પડશે અને તેમ થતાં નિત્ય સત્તા કે અસત્તા પ્રાપ્ત થશે. વળી જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવલીને માનવાથી તેમના સંબંધમાં પણ અસર્વજ્ઞતા કે અસવંદશિતા માનવી પડશે અર્થાત્ કેવલજ્ઞાનમાં અનુપગના સમયે અસર્વજ્ઞતા અને કેવલાશનના અનુપયોગના સમયે અસવંદશિતા જિનેશ્વર પરત્વે માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેમ થતાં તેઓ સર્વદા સર્વજ્ઞ તેમજ સર્વદર્શી છે એમ કહી શકાશે નહિ. ઉ પક્ષ–જ્ઞાન દર્શનને એકાંતર ઉપયોગ માનવાથી જે દૂષણ વીતરાગને લાગુ પડે છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા તે છઠ્ઠમસ્થને પણ લાગુ પડશે એટલે કે જ્ઞાનના અનુપગના સમયે અજ્ઞાનીપણું, દર્શનના અનુપગના વખતે અદશિપણું, આવરણના ક્ષયની નિષ્ણજનતા અને નિષ્કારણ આવ ણતા છે દે છદ્મસ્થને પણ લાગુ પડશે. વળી કેવલી સર્વથા જ્ઞાનાવરણાદિથી મુક્ત છે, જ્યારે છમસ્થ તેમ નથી, તેથી જ્ઞાન-દર્શનના યુગપ૬ ઉપયોગમાં કેવલીને વિદ્ધ નથી, પરંતુ છેદમસ્થને જ છે એમ કહેવું ઠીક નથી. એનું કારણ એ છે કે દમ જેકે સર્વથા આવરણ રહિત નથી પણ તેને દેશથી તે-અંશતઃ તે આવરણને ક્ષય છે જ. એથી કરીને સર્વ વસ્તુ વિષેક જ્ઞાન-દર્શનનો ઉપગ ભલે છથને ન હેય, કિન્તુ અસર્વ વસ્તુવિષયક દેશવિષયી જ્ઞાનનો યુગપ૬ ઉપગ તેને હું જોઈએ. છતાં આ વાત કેમ સ્વીકારવામાં આવતી નથી ? કેમ છમને યુગપ૬ ઉપગ હેવાનો નિષેધ કાય છે? આથી એ ફલિતાર્થ થાય છે કે જો છમસ્થને યુગપ૬ ઉપગ ન હોય તે તે કેવલીને પણ ન જ હોય. વિશેષમાં અનુપગના સમયે જ્ઞાન-દર્શનને અભાવ માનવે તે ઠીક નથી. અર્થાત્ કમસર ઉપયોગયુક્ત કેવલીને જે વખતે જે જ્ઞાન કે દર્શનનો ઉપયોગ હોય તે વખતે તે જ જ્ઞાન કે દર્શન હોય છે અને જે વખતે જેમાં તે અનુપયુકત હોય તે વખતે તે જ્ઞાન કે દર્શન અવિદ્યમાન જ છે એમ માનવાથી અનિષ્ટ પ્રસંગે પ્રાપ્ત થાય છે. તે એ છે કે છઠ્ઠમરથને યુગપ૬ ઉપગનો અભાવ માનેલે હેવાથી છઠ્ઠમી સાધુ દર્શન, જ્ઞાન કે ચારિત્ર એ ત્રણમાંથી એકમાં ઉપયુક્ત હેઈ અન્યમાં અનુપયુક્ત સિદ્ધ થતાં તેની અભાવ સ્વીકા પડશે. એટલે કે દર્શનથી રહિતને સાધુ નહિ કહેવાશે, પરંતુ લોકમાં તેમજ આગમમાં તેવાને સાધુ કહેવામાં આવે છે તેનું કેમ ? આ ઉપરાંત જે અનુપયુક્ત હોય તે અવિદ્યમાન છે એમ સ્વીકાસ્વાથી જ્ઞાન-દર્શનને ઉપરોગ અન્તમુહૂર્ત હેવાને સૈદ્ધાત્વિક ઉલ્લેખ પણ અવિદ્યમાન ઠરશે. વળી જ્ઞાન-દર્શનનો ઉપગ છાસઠ (૬૬) 'સાગરોપમથી કંઇક અધિક કાળને જે માનવામાં આવ્યો છે તે પણ નકામે ગણશે. વિશેષમાં શ્રીગેતમાદિ ગણધર પણ અવિદ્યમાન હશે, કેમકે તેમને પણ સમજાળે તે એકને ઉપગ છે. એટલે કે જે સમયમાં તેમને ઉપયોગ નહિ હોય તે સમયમાં તેઓ અવદ્યપાન મનાશે. અંતમાં એ પણ નિવેદન કરવામાં આવે છે કે પારિણમક ભાવથી જીવનું જીત્વ છે જે સ્વભાવ છે, તેમ જીવેને એકાન્તર ઉપગ પણ પાણિમિક હોવાથી સ્વભાવ જ છે એટલે કે કેવલીને એકાન્તર ઉપગમાં સ્વભાવ જ આવરણ છે. - આ બંને પક્ષોના કથન તરફ વિશેષ ધ્યાન આપતાં એ સ્કુરે છે કે (૧) બંને પક્ષે–સદ્ધા ન્તિકે તેમજ તાકિક છમસ્થને એક સમયે બે ઉપયોગ માનતા નથી. (૨) કેવલીને લબ્ધિથી જ્ઞાન-દર્શન અનન્તકાલિક છે, પરંતુ ઉપગથી તો એક એક સમયી જ છે એમ દ્વાન્તિકે માને છે, જ્યારે તાર્કિકો ઉપગથી પણ બંનેને મકાળે માને છે. (૩) વૈદ્ધાનિકે તમાથી બાગમ ૧ અગણિત વર્ષો પસાર થઈ જાય એટલે મેં આ કાળ છે. એનું સ્વરૂપ આ ઉ ૫ વિચારવામાં આવનાર છે. ૨ આ સંબંધી આ ઉલ્લાસમાં વિચાર કરવામાં આવશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પ૮ જીવ-અધિકાર. [ પ્રથમ વચનની અવગણના કરવા ના પાડે છે. (૪) તકિ કે પ્રબળ તર્ક વડે ઉપયોગનું યોગપદ્ય સિદ્ધ કરવા મથે છે, પરંતુ આ વાતના સમર્થનાથે કેઈ સ્પષ્ટ આગમ-વાક્યનો ઉલ્લેખ કરી શકતા નથી. આ પ્રમાણે ઉપયોગવાદના પ્રકરણને સમાપ્ત કરીએ તે પૂર્વે આ સંબંધમાં દિગંબરાની શી માન્યતા છે તે જોઈ લઈએ. તત્વાર્થરાજ (પૃ. ૮૬)ના નિમ્ન–લિખિત– " छद्मस्थेषु तयोः क्रमेण वृत्तिनिरावरणेषु युगपत् " --ઉલલેખ ઉપરથી સમજાય છે કે તેમના મતમાં છદ્મસ્થને કમસર ઉપયોગ માનવામાં આવ્યો છે, જ્યારે વીતરાગને-કેવલીને તે યુગપત્ ઉપગ સ્વીકારવામાં આવ્યો છે. ૫ગના અવાંતર ભે– મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાન; મતિ-અજ્ઞાન, કૃત-અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન અને ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન, અવધિવન, અને કેવલદર્શન એ *ચાર પ્રકારનાં દર્શન એમ ઉપગના બાર ભેદ પડે છે. તેમાં પ્રથમના આઠને “જ્ઞાન-ઉપયોગ તરીકે અને છેલ્લા ચારને “દર્શન-ઉપગ” તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ ઉપયોગના મુખ્ય બે ભેદ છે, જ્યારે તેના અવાંતર છે તે બાર છે. પાયત્તાની વ્યાખ્યા અને તેના પ્રકારો આ પ્રમાણે ઉપયોગના મુખ્ય ભેદેના તેમજ તેના અવાન્તર ભેદને વિચાર કર્યો. હવે આ સાકાર અને અનાકાર ભેદમાં અન્તર્ગત અવાન્તર ભેદરૂપ “પશ્યત્તા ને વિચાર કરવામાં ૧ વિભંગ જ્ઞાનને અત્ર અજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે એથી કોઈને શંકા થશે કે આ શું ત્રિાધાત્મક કથન નથી? કેમકે જ્ઞાન અને અજ્ઞાન તે સર્વથા જૂદાં છે. આનું સમાધાન એ છે કે જ્ઞાન અને અજ્ઞાન એ બંને એક પ્રકારના બધ' યાને એક જાતની “સમજણ છે. આ બેમાં ફેર માત્ર એ જ છે કે “જ્ઞાન” એ “યથાર્થ બેધ' યાને ‘સાચી સમજણ છે, જ્યારે “અજ્ઞાન' એ “અયથાર્થ બોધ' યાને ટી સમજણું છે. વસ્તુને વસ્તુપે જાણવી તે “જ્ઞાન” છે, જ્યારે વસ્તુને અવડુરૂપે-વિપરીત રૂપે જાણવી તે “અજ્ઞાન” છે. વિભગન્નાની વસ્તુને વિપરીત રૂપે સમજે છે, વાસ્તે તેનું આ વિર્ભાગજ્ઞાન અજ્ઞાન કહેવાય છે. જૈન શાસ્ત્રમાં “અવધિ-અજ્ઞાન” એવી પારિભાષિક સંજ્ઞા નથી, પરંતુ તેને બદલે ‘વિર્ભાગજ્ઞાન’ એવી સંજ્ઞા છે. આને વ્યુત્પત્તિ–અર્થ પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરીયવૃત્તિ (૫૨૭ પત્રાંક)માં નીચે મુજબ આપવામાં આવ્યો છે – “friીતો મw-rffઇનિવાર ર૪ તત્વ જિમ, તા તત્વ ા જ જિમાના” - ૨ જન શાઅમાં દાનના ચાર જ પ્રકાર પાડવામાં આવ્યા છે; કેમકે મન:પર્યાયદર્શન જેવી સંજ્ઞા નથી. આથી કરીને જ્ઞાનના પાંચ અથવા આઠ પ્રકાર પડે છે, જ્યારે દર્શનના તે ચાર જ પડે છે. આ યારે પ્રકારનાં જે લક્ષણે ગ્રન્થકારે આપ્યાં છે તે પ્રસંગનુસાર વિચારીશું. છે સરખાવે તવાથધિ (અ. ૨)નું નિમ્નલિખિત નવમું સૂત્ર ( ૪ દિfકોડ જાદ:” Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા આવે છે. આ પહ્યત્તાના સાકાર અને અનાકાર એમ બે ભેદે છે. તેમાં સાકાર પયત્તા 'ઘ દીર્ઘ કાળ પર્વતનું ત્રિકાલિક જ્ઞાન સમજવું અને અનાકાર પશ્યત્તા થી પરિપુટરૂપ દર્શન પ્રક્ષણ સમજવું. આથી સમજી શકાય છે કે મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન ફક્ત વર્તમાનકાલિક જ હેવાથી તેને સાકાર પશ્યત્તામાં સમાવેશ થઈ શકતું નથી. એટલે કે બાકી રહેલા સાકાર ઉપગમાંના છ પ્રકારોને સાકાર પશ્યત્તા” નામની સંજ્ઞા ઘટી શકે છે, કેમકે બાકીનાં કૃતાદિ જ્ઞાને ત્રિકાલિક છે. અનાકાર પચત્તામાં અચક્ષુર્દશનનો સમાવેશ થઈ શકતું નથી, કેમકે તે રન ફુટ નથી, કારણ કે નેત્ર-ઈન્દ્રિયથી જેવું આત્માને શ્રુટ દર્શન થાય છે, તેવું અન્ય ઈન્દ્રિ અને મન દ્વારા થતું નથી. આથી બાકીના ત્રણ અનાકાર ઉપગ “અનાકારે પશ્યત્તા ” કહી શકાય છે. આ પ્રમાણે પશ્યત્તાના બધા મળીને નવ ભેદ (છ સાકાર અને ત્રણ અનાકાર) પડે છે. આવી રીતે ઉપગ અને પશ્ચાત્તાના જે પ્રકારે પડે છે, તેની નીચે મુજબ સંકલન થઈ શકે છે -- ઉપયોગ સાકાર ઉપગ અનાકાર ઉપગ અચદર્શન ચક્ષુદ્રન અવધિદર્શન કેવલદાન અનાકાર પદ્મત્તા મતિ-જ્ઞાન મતિ-અજ્ઞાન મુત-જ્ઞાન છૂત-અજ્ઞાન અવધિ-જ્ઞાન વિભંગ-જ્ઞાન મનઃપર્યય-જ્ઞાન કેવલ-જ્ઞાન સાકાર પદ્મત્તા ૧ આનું બીજું નામ આભિનિધિ પણ છે. ૨ સરખાવે "जमवांगहादिरूवं, परचुपपन्नमत्थुगाहगं लोए । - इंदियमणोनिमित्तं, च तमाधिनिशेधिगं बेंति ॥ यद अवग्रहादिरूप प्रत्युत्पन्न अस्त ग्राहक लोके । જિમનાનિસિં આજ સુધરે , અર્થાત જે જ્ઞાન અવગ્રહાદિરૂપ છે, પ્રત્યુત્પન્ન વસ્તુનું ગ્રાહક છે, ઈદ્રિય અને મન જેનાં નિમિનકારણે છે, તે જ્ઞાન “આભિનિધિ કહેવાય છે. ૩ સરખાવે– - “ લે પુખ ઉતzfia, Itatiાજુનારિ વિન્નri" दियमणोनिमित्तं, सुयनाणे जिणी बैंति ॥१॥" । Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ કયા જીવને કેટલા ઉપયોગો હોય છે, એ વાત વિચારવી જોઈએ. પરંતુ જીવોના ભેદપ્રભેદ જાણ્યા સિવાય એ વાતને અત્રે ઉલ્લેખ કરે તે ઠીક નહિ; તેથી પ્રસંગ મળતાં તે તરફ દષ્ટિપાત કરીશું. અત્યારે તે એક બીજા પ્રશ્નને વિચાર કરી આ ઉપગના પ્રકરણને સમાપ્ત કરીએ. આત્મામાં અજ્ઞાન હેવાનું કારણ– ઓ ચરાચર જગતમાં ઉપયોગ વિનાનો કઈ પણ જીવ નથી. નિગોદના છને પણ અક્ષરના અનન્તમા ભાગ જેટલે તે ઉપગ છે જ. જ્યારે વસ્તુ-સ્થિતિ આમ છે, તે અત્ર કેઈને શંકા થાય કે આત્માને સદા ઉપયોગ છે અને તેમ છતાં એ તે કેટલીક વાર ઉપયોગહીન જણાય છે તેનું શું કારણ? વળી જ્ઞાનમય આત્માને સંશય, વિપર્યય (વિપરીત જ્ઞાન), જ્ઞાન ઈત્યાદે કેમ સંભવે? આનું સમાધાન એ છે કે જોકે આત્મા જ્ઞાનમય છે, તે પણ તેનું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મોને લીધે આચ્છાદિત રહે છે. આત્માને દરેક પ્રદેશ આ પ્રમાણે આચ્છાદિત રહે છે એમ માનવાની કેઈએ ભૂલ કરવી નહિ, કેમકે આત્માના મધ્ય ભાગમાં રહેલા આઠ પ્રદેશે તે સર્વથા શુદ્ધ છે, સર્વીશે કર્મથી રહિત છે, પરંતુ તે સિવાયના પ્રદેશમાં ઉકળતા જળની માફક ઉથલપાથલ થયા કરે છે અને તેથી આત્મા લાંબા સમય સુધી એક વસ્તુમાં ઉપગવાળે રહી શકતો નથી, પરંતુ તે અન્યાન્ય પદાર્થમાં ઉપગવાન બને છે. ઉપર્યુક્ત વાત સ્પષ્ટ રીતે સમજાય તેટલા માટે આપણે સૂર્યનું દષ્ટાન્ત વિચારીએ. સૂર્ય સર્વદા પ્રકાશમય છે, છતાં પણ જ્યારે તે વાળથી આચ્છાદિત થાય છે, ત્યારે તે પ્રમાણમાં તેને પ્રકાશ ઓછોવત્તા પડે છે, પરંતુ એ વાત તો અસંભવિત છે કે સૂર્યના પ્રકાશને સર્વથા -અભાવ થાય. ગમે તેટલાં વાદળાંઓથી તે આવૃત થાય તે પણ તેને કંઈ પણ પ્રકાશ તે રહેવાને જ; નહિ તે દિન અને રાત્રિ જે ભેદ રહેશે જ નહિ. આ વાતને ઉપનય કરતાં માલૂમ પડશે કે સૂર્ય તે આત્મા છે, વાદળાં તે જ્ઞાનાવરણીય કર્મ છે અને પ્રકાશ તે જ્ઞાન છે. આ હકીકતને અન્ય શબ્દોમાં કહીએ આત્મ જ્ઞાનસ્વરૂપી હોવા છતાં પણ આવરણરૂપ કમને લીધે 'દુ – પુનઃ fz#ાજfun... Irrugiyarf firનમ . इन्द्रिगमनानिमित्तं श्रुतज्ञान तत् जिला ब्रुवते ॥] અર્થાત જે જ્ઞાન ત્રિકાલવિષયક છે, આગમ ગ્રન્થને અનુસરનારૂં છે તેમજ ઇન્દ્રિય અને મન જેનાં બાહ્ય કારણરૂપ છે, તે જ્ઞાનને જિનેશ્વરે “બુતજ્ઞાન કહે છે. ૧ જૈન શાસ્ત્રમાં ( દ્રવ્ય ) ઈન્દ્રિયની સંખ્યા અનુસાર છના એકેન્દ્રિય,કીન્દ્રિય ઈત્યાદિ પાંચ બિભ પાડāામાં આવ્યા છે. તેમાં વળી એકેન્દ્રિયના પૃથ્વીકાય, જલકાય (અપકાય), તેજકીય, વાયુકાય અને વન-૫નકાય એમ પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે. આમાંને વળી છેલ્લા પ્રકારના પ્રત્યેક અને સારગ એમ બે ભેદ બતાવવામાં આવ્યા છે. સાધારણ વનસ્પતિકાયને “નિરોદ' કહેવામાં આવે છે. અનું વિશિષ્ટ વરૂપ-એના સૂમ અને બાદર એવા બે ભેદો તે આગળ ઉપર વિચારવામાં આવશે. ૨- પ્રદેશની માહિતી સારૂ જુઓ બીજે ઉલ્લાસ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તેમાં ન્યૂનાધિક જ્ઞાન, સંશય, અજ્ઞાન ઇત્યાદિ દષ્ટિગોચર થાય છે. પરંતુ અપર્યાપ્ત સૂક્ષ્મ નિદ જેવો આત્મા પણ કદાપિ સર્વથા કર્મથી-જ્ઞાનાવરણીય કર્મથી આવૃત થતો નથી; કેમકે જે એમ માનવામાં આવે, તે જીવ અને અજીવ એ ભેદ ઘટી શકશે નહિ અને આ હકીકત છે કેઈને પણ ઈષ્ટ હેઈ શકે નહિ. આ પ્રમાણે આપણે જીવના લક્ષણરૂપ ઉપગ પરત્વે લક્ષણ અને વિધાનની દ્રષ્ટિએ વિચાર કર્યો. હવે જીવન પ્રકારે તરફ નજર કરીશું. આ સંબંધી ગ્રન્થકાર કહે છે કે – सच जीवो द्वेधा-संसारि-सिद्धभेदात् ।। અર્થાત્ જીવના સામાન્ય રીતે મુખ્ય બે પ્રકારે પડે છે –(૧) “સંસારી ” અથવા “બદ્ધ” અને (૨) “સિદ્ધ” અથવા “મુક્ત”. જે સંસારમાં પરિભ્રમણ જીવના બે મુખ્ય પ્રકારો કરે છે, તે “સંસારી ” જાણવા. “સંસાર” શબ્દ “સ' ઉપસર્ગપૂર્વક છું' ધાતુ ઉપરથી બનેલું છે. આ ધાતુને અર્થ - ભ્રમણ કરવું” થાય છે અને શમ્' ઉપસર્ગ એ જ અર્થની પુષ્ટિ કરે છે. ૮૪ લાખ જીવ *પેનિઓમાં પરિભ્રમણ કરવું, રખડવું, જન્મ-મરણના ફેરા ફરવા સંસાર' શબ્દનો અર્થ તે “સંસાર” છે અને આ કાર્ય કરનાર જીવ “સંસારી છે. વળી, સંસાર” શબ્દનો અર્થ “૮૪ લાખ જીવ–નિ” પણ થાય છે. આ ઉપરાંત જીવની કમબદ્ધ અવસ્થાનું નામ પણ “સંસાર” છે. આવી અવસ્થાને પ્રાપ્ત થયેલા–સંસારમાં આસક્ત રહેલા છે તે “ સંસારી છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે સંસારીનું મુખ્ય લક્ષણ કર્મબદ્ધ અવસ્થા છે. એથી કરીને તો તેને “બદ્ધ” એવું નામ આપી શકાય છે. એના વિરોધી “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા-વ્યુત્પત્તિ તે નીચે લખેલ શ્લેક દ્વારા વિચારીએ – " मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमलो मे ॥१॥" તtiા છે પકt ? , “ જાણીશા નિ મહદ અળતર મન નિ सो वि अ जा आधरिजा, तेण जीवो अजीवत्तणं पाविजा." [सर्वजीवानामपि च अक्षरस्य अनन्ततमो भागो नित्योदघाटितः तिष्ठति: सोऽपि यदि आवियेत, तेन जीवोऽजीवत्वं प्राप्नुयात् ] ૨ સરખા તત્વાર્થાધિ. (અ૨ )નું નિમ્નલિખિત દશમું સૂત્ર– સંgifiા મુસા | ” ૩ સામાન્ય રીતે એમ કહેવાનું કારણ એ છે કે અપેક્ષા અનુસાર તો છેવોના એકથી માંડીને અનેક સુધી ભેદ પડી શકે છે કે જેનું દિગ્દર્શન આ ઉલ્લાસમાં હવે પછી કરાવવામાં આવનાર છે. $ નિ એટલે ઉત્પત્તિ-સ્થાન. એ વિષે વિશેષ માહિતી યોનિના પ્રકરણમાંથી મળશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ અર્થાત જેણે ( ઘણું ભવના પરિભ્રમણથી ) બાંધેલાં પુરાણ કર્મ બાળીને ભસ્મીભૂત કર્યા છે, અથવા જે મુક્તિરૂપી મહેલના ઉચ્ચ ભાગ ઉપર સિધાવી ગયા છે, અથવા જે પ્રખ્યાત છે, નિયંતા છે કે કૃતકૃત્ય છે, તે “સિદ્ધ ” મને મંગલકારી થાઓ. અત્ર “દિ' એ પદની શબ્દ-સિદ્ધિ (નિષ્પત્તિ) “પૃદરાદિ’ શબ્દના સરખી છે. જેમ “કૃવત્તને આદિ વર્ણ “z' અને “ક્ષત્તિ 'સિદ્ધ શબ્દની નિષ્પત્તિ ને પ્રથમ વર્ણ “ર એ મળીને “સુર” (બેલતા છતાં બેસે છે તે) શબ્દ થાય છે, તેમ પ્રસ્તુતમાં ‘ણિત' ને આદિ વર્ણ ‘વિ અને “દત્ત' (ભસ્મીભૂત કરેલ)ને પ્રથમ વર્ણ ' એ બે મળીને “ નિશબ્દ તૈયાર થાય છે. ભૂતકૃદંતને ત પ્રત્યય લગાડતાં મિક્સ અને ધાતુને અન્ત ચા વ્યંજન હોય તો તે પ્રત્યયને પ થાય છે અને પાછલા ચેથા વર્ણને ત્રીજો વર્ણ થાય છે એ નિયમ અનુસાર સિધ=ણિ+= fસદ શબ્દ બને છે. સિત એટલે બદ્ધ, બાંધેલું. બાંધેલા આઠ પ્રકારનાં કર્મરૂપ ઇન્જનને જેણે જાજવલ્યમાન શુક્લ ધ્યાનરૂપ અગ્નિ વડે બાળીને ભસ્મીભૂત કર્યા છે, તે સિદ્ધ સિદ્ધ” શબ્દનો અર્થ કહેવાય છે, અથવા ‘વિધ મત્ય” (પા પા ક૭) એ ઉપરથી શિવપુરી–નિવૃતિ નગરીમાં જે હમેશને માટે સિધાવી ગયા છે, જે નગરીથી કદી પણ સંસારમાં પાછા ફરવાનું છે નહિ તેવી નગરીના રહેવાસી બન્યા છે, તે “સિદ્ધ” કહેવાય છે. વળી, બીજી રીતે “વિધુ '(૧૦ ધrs ૨૧૨ ઉપરથી જે કૃતકૃત્ય થયા છે, જેને હવે કઈ પણ પ્રકારને અર્થ બાકી રહ્યો નથી, તે “સિદ્ધ” કહેવાય છે. આ ઉપરાંત અન્ય રીતે પણ “સિદ્ધ' શબ્દનો અર્થ વિચારી શકાય તેમ છે. જેમકે જિ શા મrણાશે જ' (૧) ઘા૦ ૪૮) અર્થાત્ જે જગતના શાસિતા-નિયંતા બન્યા છે અથવા જે મંગલ રૂપ અનુભવે છે, તે “સિદ્ધ” જાણવા. 1 - વળી “સિદ્ધને અર્થ “નિત્ય” પણ થાય છે અર્થાત જેણે અપર્યવસાન સ્થિતિને પ્રાપ્ત કરી છે, તે “સિદ્ધ છે. ઉપલબ્ધ ગુણ-સંદેહ વડે જે ભવ્ય દ્વારા પ્રખ્યાત છે, તે પણ સિદ્ધ છે..? આ પ્રમાણે રસિદ્ધ’ શબ્દના વિવિધ અર્થો થાય છે. પરંતુ તેમાં કમરહિતપણું એ જ સિદ્ધનું મુખ્ય લક્ષણ છે. ૧ આના સ્વરૂપ માટે જુઓ છઠ્ઠો ઉલ્લાસ. ૨ અકાયિક, સંયત, ભવ્ય, બાદર, પર્યાપ્ત, નપરીત, સંસી, નિવૃત્ત ઇત્યાદિ * સિંધ ના પર્યાયે છે.. Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અત્ર એ ધ્યાનમાં રાખવું જરૂનું છે કે આ · સિદ્ધ ’ શબ્દને સ ંસારમાંના વિદ્યા—સિદ્ધ, મંત્ર-સિદ્ધ, રસ-સિદ્ધ ઇત્યાદિ નામધારી ‘ સિદ્ધ ' સાથે કંઇ લાગતું વળગતુ” નથી. સ’સારીના તેમજ સિદ્ધના અવાંતર ભેદો વિચારવાના વિચાર હાલ તુરત તે માંડી વાળી, ક રૂપ ભયંકર અને મજબૂત સાંકળથી અંધાયેલા જીવ તેનાથી કેવી રીતે મુક્ત થઇ શકે અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવામાં કયાં સાધન ઉપયેાગી છે, તે તરફ નજર કરીએ. આ સબંધમાં ગ્રન્થકારનુ કહેવુ એ છે કે— 'संसारिणी मोचनोपायः सम्यग्दर्शनज्ञानचारित्रसमुदायरूपः । અર્થાત્ સ સારરૂપ મંદીખાનામાંથી મુક્ત થવાના ઉપાય–સંસાર-સમુદ્ર તરી જવાનું ઉત્તમ નાવ, સમ્યગ્-દર્શન (પ્રશસ્ત દર્શન), સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યક્-ચારિત્ર એ ત્રણને સમુદાય યાને સહયોગ છે. સમ્યગ્-દર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્યક્-ચારિત્ર એ ત્રણના સમૂહને જૈન શાસ્ત્રમાં ‘રત્ન-ય’ મુક્તિના માગ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દરેક રત્નના અધિકારી, વિષય અને સાધન એમ ત્રણ રીતે વિચાર કરી શકાય તેમ છે. જેમકે, સભ્ય-દર્શનના સંબંધમાં તે દનમાં શ્રદ્ધા રાખનાર, શ્રદ્ધેય અને શ્રદ્ધાનાં સાધના એમ ત્રિપ્રકારે વિચાર કરી શકાય. અર્થાત્ સભ્ય-દર્શન કાને હાઇ શકે, .સમ્ય-દર્શનને વિષય શુ છે તેમજ સમ્યગ–દનની પ્રાપ્તિનાં કયાં સાધનો છે એમ ત્રણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે સમ્યગ્–જ્ઞાનના સંબંધમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનાં સાધનો અને સમ્યક્–ચારિત્રન માખતમાં સમ્યક્—ચારિત્રના આરાધક, ચારિત્રને વિષય અને તેવું ચારિત્ર પ્રાપ્ત કરવાનાં સાધના એમ ત્રિવિધ વિચાર થઇ શકે. ૩ * ૧ સિંહના ૧૧ પ્રકારો શ્રીભદ્રબાહુસ્વામિકૃત આવશ્યક-નિયુકિતની નિમ્ન-લિખિત— મે ! ત્તિત્તે ૨ વા ય ૩, મંતે ? સોળે અ હું અનમે દ્। अत्थ ७ जत्ता ८ अभिषाप ९, तने १० कम्मकखप ११ इय ॥ ९२७ ॥ —ગાથામાં દર્શાવ્યા પ્રમાણે નીચે મુજબ છેઃ-~~ (૧) ક*-સિદ્ધ, (૨) શિલ્પસિદ્ધ, (૩) વિદ્યા-સિદ્ધ, (૪) મત્ર-સિંહ, (૫) યોગ–સિદ્ધ, (૬) આગમ–સિહ, (૭) અર્થ-સિદ્ધ, (૮) યાત્રા-સિદ્ધ, (૯) અભિપ્રાય સિદ્ધ, (૧૦) તપઃ સિદ્ધ અને (૧૧) ક્રાય-સિદ્ધ. ક-સિદ્ધાદિનું ઉદાહરણપૂર્વક નિરૂપણુ ૯૨૯ મી ગાથાથી શરૂ થાય છે, પરંતુ ગ્રન્થ-ગૌરવના ક્ષયથી તે અત્ર આપવામાં આવતું નથી. ૨ સરખાવે! તત્ત્વાર્થાધિ॰ ( અ ૧ )નુ નિમ્ન-લિખિત આદ્ય સૂત્ર सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । 7) એવા કાષ્ટ અર્થા કરવાને નથી. (. ૩ અત્ર ‘ દર્શન ' અર્થ ‘· શ્રદ્દાન ' કરવાના છે; અર્થાત્ પ્રસ્તુતમાં નિરામર મેષ, મત કે ૪ શ્રીચરોાવિજયગણિકૃત શ્રીજ્ઞાનસારસૂત્રગત તેરમા મૌનાકમાં કહ્યું પણ છે કે आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । ધૈર્ય રત્નત્રયે જ્ઞપ્તિ- ્યષાતા મુનેઃ || ૨ | Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જીવ–અધિકાર [ પ્રથમ રામ્ય-દશનાદિકના ક્રમમાં રહેલું રહસ્ય આ દરેક રત્નનું નિરીક્ષણ કરવાની વિવિધ અપેક્ષા વિષે વિશેષ વિચાર ન કરતાં સમ્ય– દર્શન, સમ્યગ-જ્ઞાન અને સમ્ય-ચારિત્ર એ પ્રકારને ક્રમ આપવામાં કે ઉદ્દેશ રહેલ છે કે નહિ તેનું પ્રથમ અવકન કરીએ. શાસ્ત્રકાર કહે છે તેમ સમ્યગદર્શન એ સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રને પામે છે. એ હોય તે જ સમ્યજ્ઞાન અને ત્યાર પછી સમ્યક્મચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્ય-દર્શન સમ્ય-જ્ઞાનનું કારણ છે, જ્યારે સમ્યગ-જ્ઞાન એનું કાર્ય છે, અર્થાત આ બે વચ્ચે કાર્ય-કારણ રૂપ સંબંધ છે. કારણું પહેલું અને કાર્ય પછી એ તો લેક–પ્રસિદ્ધ વાત છે. તે પછી જોઈ શકાય છે કે સમ્યદર્શનને સમ્યગ-જ્ઞાનની પૂર્વે પદ આપ્યું, તે વાસ્તવિક જ છે. સમ્યગ-દર્શન જેને પ્રાપ્ત થયું હોય તેને સમ્યગ જ્ઞાન હોવું જ જોઈએ એ કંઈ અકાય નિયમ નથી, પરંતુ સમ્યગ-જ્ઞાન જેને થયું હોય તેને સમ્યગદર્શન હોવું જ જોઈએ એ નિર્વિવાદ હકીકત છે. આ પ્રમાણે સમ્યકુચારિત્ર સમ્યજ્ઞાનપૂર્વક જ છે અને તેને હેતુ પણ સમ્યગ-જ્ઞાન છે. જેણે સમ્ય-ચારિત્ર સંપાદન કર્યું હોય તેનામાં સમ્યગ્રદર્શન અને સમ્યગ-જ્ઞાનને સદ્ભાવ હોવો જ જોઈએ. કિન્તુ સમ્યગ-જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ હેવી જ જોઈએ એ નિયમ નથી. અર્થાત્ કહેવાની મતલત એ છે કે ઉત્તરોત્તર ભજના છે. આ હકીકત સ્પષ્ટ રીતે સમજાય તેટલા માટે આપણે એક ઉદાહરણ વિચારીશું. જેટલા મનુષ્યને “એક” એ સંખ્યાને બોધ હોય, તે સર્વને તેથી અધિક બે, ત્રણ જેવી સંખ્યાને બંધ હાય જ એમ કહેવાય નહિ; કેમકે આ મનુષ્ય પૈકી કઈ બાળક તે હજી એકડો જ ઘૂંટી રહ્યું હોય, બગડાનું તે તેને ભાન પણ નહિ હોય એમ બનવા જોગ છે. હવે જેટલા મનુષ્ય “બે” એ સંખ્યાથી પરિચિત હોય તે સર્વ “એક ” થી તે પરિચિત છે જ, પરંતુ ત્રણ થી તેઓ વાકેફગાર હોય કે ન પણ હોય. એવી રીતે જેટલા મનુષ્યને ત્રણ” નું જ્ઞાન છે, તે સર્વ “એક” અને “બે” થી પણ પરિચિત છે જ. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જોકે જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તેને તે જ સમયમાં સમ્યજ્ઞાન હોવું જ જોઈએ એ કંઇ નિયમ નથી તેમજ જેવું સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું કે સાથે સાથ સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ પણ થઈ જ ગઈ એ પણ કંઈ નિયમ નથી, પણ એ વાત તે ચક્કસ છે કે જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તે જીવ વહેલું કે મેડો સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવાને જ; કેમકે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તે જીવ મોક્ષે જવાને સર્વથા લાયક બને છે અને જે મેક્ષે જાય, તેને આ ત્રણે સાધનને સહયોગ હવે જોઈએ, એ તે નિર્વિવાદ છે. એવી જ રીતે જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે સમયે તે સમ્યગ્દર્શનથી વિભૂષિત છે જ અને વળી ભવિષ્યમાં તે સમ્મચારિત્ર પ્રાપ્ત કરવામાં પણ ફત્તેહમંદ થનાર છે, એ નિઃસંદેહ હકીકત છે. સમ્યગ્દર્શનાદિ ત્રણ રન્નેમાંથી એક પણ રત્ન ઓછું હોય ત્યાં સુધી મુક્તિ મળે નહિ એ દર્શાવવા અત્ર “સમુદાય” શબ્દ વાપર્યો છે. મોક્ષને માર્ગ એ એક સમુદાય” શબ્દનું જાતની બે બાજુએ બે વાંસ અને વચ્ચે (જેને પગથિયાં તરીકે પ્રયોજન ઉપયોગ થઈ શકે એવા ) દાંડવાવાળી નિઃશ્રેણિ-નીસરણી-સીડી છે. 'બે બાજુના બે વાંસ તે બીજા કેઈ નહિ પણ સમ્યગ-દર્શન અને Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સમ્યજ્ઞાન છે અને વચ્ચેના દાંડવા તે સમ્ય-ચાત્રિના દરજજ છે. એ વાંસ તેમજ વચ્ચેના દાંડવા મજબૂત હોય તે સીડી ઉપર ચઢી શકાય. આમાંથી એક પણ વસ્તુની ન્યૂનતા હોય, તે ઉપર ચઢવાનું બની શકે નહિ. તેમ પ્રસ્તુતમાં પણ સમ્ય-દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ પરમ પુનિત ત્રિપુટી મળે તો જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે. આ ત્રણ સાધનોના સહયોગમાં જ મુક્તિ છે. આલંકારિક શબ્દોમાં કહીએ તે સમ્યગ્દશનરૂપી સરસ્વતી, સમ્યજ્ઞાનરૂપી યમુના અને સમ્યક્રચારિત્રરૂપી ગંગાના સંગમમાં–ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ “મુક્તિ મળે છે. કેટલીક વખત એમ પણ કહેવામાં આવે છે કે “ નાવિરિષ્ઠ નવ” યાને “જ્ઞાનશિયાખ્યાં બોલ” અર્થાત જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ મેક્ષનાં જ્ઞાન અને મળી શકે છે. પરંતુ આ વાત કંઈ ટી નથી, કેમકે આ પ્રસંગે ક્રિયારૂપ સાધનો “જ્ઞાન” શબ્દમાં ‘દર્શન’ શબ્દને અંતર્ભાવ સમજી લેવાનું હોય છે.' જ્ઞાન અને ક્રિયાના સહયોગની આવશ્યકતા-- અત્રે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે એકલા જ્ઞાન દ્વારા કે એકલી ક્રિયા દ્વારા મુક્તિ મળી શકે નહિ, પરંતુ એ બન્ને પ્રાપ્ત થાય, તે જ કાર્ચ સરી શકે. શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિયુક્તિ (પત્રાંક ૭૦-૭૧)માં કહ્યું પણ છે – “ “ ના વિઘારી, ૩ દિયા. વસંત પંરો દો, ધારાશા જ ધંધો / ૨૦૨ –અનુટુપ संजोगसिहीइ फलं वयंति, न हु एगचकेण रहो पयाइ । अंधो य पंगू य वणे समिचा, ते संपउता नगरं पविट्ठा ॥ १०२॥" –ઉપજાતિ જેમ જ્ઞાનને ક્રિયાની જરૂર છે તેમ ક્રિયાને જ્ઞાનની જરૂર છે, કેમકે મેક્ષ નગરે લઈ જનારા મહારથનાં એ બે પૈડાં છે યાને કશુકલપક્ષીને મુકિત પ્રતિ ઉડવામાં સહાય કરનારી બે પાંખે છે. જે ૧ જુઓ પૃ૦ ૬૭. ૨ છાયા हृतं ज्ञानं क्रियाहीनं हता अज्ञानतः क्रिया । पश्यन् पङ्गुलो दग्धो धावमानश्च अन्धकः ॥ संयोगसिद्धया फलं वदन्ति न खल एकचक्रेण रथः प्रयाति । अन्धश्च पगुश्व वने समेत्य तौ सम्प्रयुक्तो नगरं प्रविष्टौ ।। ૩ સરખા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિત અધ્યાત્મચાર ( અ૦ ૧ ) નિમ્નલિખિત શ્લોક – " ज्ञानं शुद्धं क्रिया शुद्धे-त्यशो द्वाघि सङ्गतौ । ઘરે માસથળે , પક્ષાવિક wafar: ! રૂ . ” ૪ જે જીવને મુક્તિ મેળવવા માટે વધારેમાં વધારે કિંચિ—ન અર્ધ પુદગલપરાવત જેટલો Page #145 -------------------------------------------------------------------------- ________________ . }} જીવઅધિકાર. [ પ્રથમ ફક્ત જ્ઞાનના જ પક્ષપાત કરે છે તે શુષ્કજ્ઞાની છે અને જે ફક્ત ક્રિયાને જ મહત્ત્વની સમજે છે તે ક્રિયામૂઢ છે. આ બન્ને ભૂલે છે, કેમકે જ્ઞાન વિના ક્રિયા કરનારો મનુષ્ય અધ ( આંધળા ) છે અને પોતાના જ્ઞાનને અમલમાં નહિ મૂકનાર અર્થાત્ ક્રિયા વગરના જ્ઞાનવાળા માનવ પશુ ( પાંગળા ) છે. જેમ કાઇ પાંગળા મનુષ્ય વનમાં આગ લાગેલી જુએ, પરંતુ પગના અભાવે તેની બહાર નીકળી શકતા નથી, તેમ આંધળા મનુષ્ય પણ જોકે ચાલી નીકળવાને સમર્થ છે છતાં નેત્રના અભાવે દેખી શકતા ન હાવાથી બહાર જઇ શકતા નથી. આ બન્ને જો એક બીજાની મદદ લઇ કામ કરે, તા જરૂર તેઓ આગથી બચી શકે; અર્થાત્ આંધળાના ખભા પર પાંગળા બેસે અને પાંગળાના કહ્યા મુજબ આંધળા ચાલે તે તે બન્ને આગ લાગેલા વનમાંથી નીકળી નગરમાં જઇ શકે, આ હકીકત તત્ત્વા રાજ૦ (પૃ૦૧૦)માં પણ નિમ્ન-લિખિત પદ્યો દ્વારા જોઇ શકાય છેઃ “ ત જ્ઞાન ચિાદ્દીન, હતા વાજ્ઞાનિનાં ઋિષા । પાવન વિજામ્બો રૂપા, પચવ ચ પપુરઃ || { ||-અનુ॰ संयोगमेवेह वदन्ति तज्ज्ञा, न ह्येकचक्रेण रथः प्रयाति । અશ્ર્વ પશુધ્ધ અને વિદો, તો સયુસ્તો નગર વિૌ ।'।''-ઇન્દ્રવજા આ પ્રમાણે પ્રસ્તુતમાં સમજવુ કે જ્ઞાન એ પાંગળું છે અને ક્રિયા એ આંધળી છે; તેથી બન્નેને પરસ્પરની અપેક્ષા રહે છે. વળી જ્ઞાનની સાતા પણુ ત્યારે જ ગણી શકાય કે જ્યારે તે જ્ઞાન `સુગતિનું સાધક અને-વિરતિને ઉત્પન્ન કરે- મુક્તિ મેળવવામાં સહાયક બને. સાક્ષ–માના અન્ય પ્રકારા— જેમ જ્ઞાન અને ક્રિયાના સહુચેાગરૂપ પ્રકારાન્તરથી આપણે માક્ષ-માર્ગના વિચાર કર્યાં, તેમ જ્ઞાન, તપ અને સંયમરૂપ ત્રણ સાધનાના સમુદાયરૂપ પણ મોક્ષ–મા કહેવામાં આવે છે, એ વાતને સૂચવનારી આવશ્યકનિયુક્તિની નિગ્નલિખિત ગાથા પ્રતિ સૃષ્ટિપાત કરીશું. કાળ ( કે જેનું સ્વરૂપ હવે પછી વિચારાશે ) સુધી જ સંસારમાં રખડવુ પડે તે ‘શુકલપક્ષી ' કહેવાય છે, જ્યારે એથી વધારે વખત સુધી જેને સંસારમાં રખડવાનું આકી હોય તે ‘ કૃષ્ણપક્ષી ' કહેવાય છે. ૧ આશ્યક–નિયુકિતમાં કહ્યું પણ છે કે जहा खरो चंदणभारवाही, भारस्त भागी न चंदणस्स । 27 एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सोग्गईए ॥ १०० ॥ [ यथा खरः चन्दनभारवाही भारस्य भागी न खलु चन्दनस्य । एवमेव ज्ञानी चरणेन होनो ज्ञानस्य भागी न खलु सुगतेः ॥ ] ર પ્રશમતિ ( શ્લા॰ ૭૨ )માં તેના કર્તા શ્રીઉમાસ્વાતિએ કહ્યું છે. ज्ञानस्य फलं विरतिः । " ૩ સરખાવા “ ના વિઘા ચા મુિલ્યે, ” "" ir Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, “ નાનું પયામાં મોકો તો સંક્રમો ય યુરિો । 77 तिन्हं पि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ॥ १०३ ॥ અર્થાત્ પ્રકાશ પાડનારૂ જ્ઞાન, શેાધક તપશ્ચર્યા તેમજ શુતિકારી સંચમ એ ત્રણના સમાયેાગને જિન–શાસનમાં · માક્ષ ’ કહેવામાં આવ્યેા છે. આ ઉપરથી કોઇને એમ ભાસે કે તત્ત્વાર્થાધિના આદ્ય સૂત્ર સભ્યશન થી તેમજ એના આધારે ગ્રન્થકારે કરેલા મેક્ષ માર્ગના નિરૂપણથી આ વિરૂદ્ધ હકીકત છે, પર ંતુ આ ભાસ તે આભાસ જ છે; એમાં વિરાધને માટે અવકાશ નથી; કેમકે ઉપયુક્ત નિયુક્તિની ગાથાની ટીકા ( પત્રાંક ૭૨ )માં શ્રીહરિભદ્રસૂરિએ કરેલ નિમ્ન-લિખિત ઉલ્લેખ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છેઃ (6 सम्यग्दर्शनस्य ज्ञानविशेषत्वाद् रुचिरूपत्वात् ज्ञानान्तर्भावाद् अदोषः " કહેવાની મતલબ એ છે કે જોકે ઉપર્યુક્ત માર્ગની પ્રરૂપણામાં સમ્યગ્દર્શનના ઉલ્લેખ નથી, છતાં પણ સમ્યગ્દર્શન એ જ્ઞાનવિશેષ હાવાથી, રૂચિરૂપ હોવાથી, જ્ઞાનમાં તેના અંતર્ભાવ થતા હોવાથી વાચકવય શ્રીઉમાસ્વાતિના કે આ ગ્રન્થકારના કથન સાથે કાઇ પણુ જાતને વિરાધ ઉપસ્થિત થતા નથી. વિશેષમાં આવશ્યકસૂત્રની શ્રીહારિભદ્રીય ટીકા ( પત્રાંક ૭૧ )માંના નિમ્ન-લિખિત- 46 क्रिया तु तपःसंयमरूपत्वात् " ~~~ઉલ્લેખ તરફ નજર કરતાં એ પણ સમજી શકાય છે કે તપ અને સંચમ એ ક્રિયાના પ્રકાર। હાવાથી નિયુક્તિ--સૂચિત મોક્ષનું નિરૂપણ પણ “ જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એ સૂત્રની સાથે સર્વથા સગત છે. આ પ્રમાણે જૈન દર્શનમાં મુક્તિનાં બે અથવા ત્રણ સાધનના સહયોગની હકીકત વિચારી. સાથે સાથે આ દનમાં અપેક્ષાનુસાર ચાર પણ સાધના માનવામાં આવ્યાં છે, તે તરફ નજર કરી લઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર ( અ૦ ૨૮ )ની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું છે — “નાનું પ જ્ઞળ ચેય, અત્તિ ચ તો તટા । एस मग्गु त्तिपन्नत्तो, जिणेहिं वरदं सिहिं ॥ २ ॥ ;,, ૧ છાયા છે ૨ છાયા ज्ञानं प्रकाशकं शोधकं तपः संयमश्च गुप्तिकरः । त्रयाणामपि समायोगे मोक्षो जिनशासने भणितः ॥ ज्ञानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा । एष मार्ग इति प्रज्ञप्तो जिनैवंरदर्शिभिः ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ I છ–અધિકાર [ પ્રથમ અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમજ તપ એ(ને સહયોગ મોક્ષને ) માગ છે એમ ઉત્તમ દર્શનવાળા જિનેશ્વરેએ કહ્યું છે. અત્ર જે તપને નિર્દેશ કર્યો છે તેને ચારિત્રમાં અંતર્ભાવ થઈ શકે છે. આના સમર્થન નાર્થે તત્વાર્થલેક (પૃ. ૬૪)ને નિમ્નલિખિત બ્લેક રજુ કરવામાં આવે છે: " पूर्वावधारणेऽप्यत्र, तपो मोक्षस्य कारणम । ___ न स्यादिति न मन्तव्यं, तस्य चर्यात्मकत्वतः ॥ ८० ॥" આ પરિસ્થિતિમાં પૂર્વોક્ત હકીકત ફલિત થાય છે અર્થાત રત્નત્રયાત્મક મોક્ષ-માર્ગ સિદ્ધ થાય છે. દર્શનાન્તરીની મુક્તિમાર્ગની માગણ અન્ય દર્શનકારેની મુક્તિના માર્ગ પરત્વે શી માન્યતા છે તે તરફ દષ્ટિપાત કરીશું તે જણાશે કે કેટલાકની એવી માન્યતા છે કે “ જુથને નથી લH ” અર્થાત ગુરૂના વચનમાં નિશ્ચય રાખવાથી મુક્તિ મળે છે. આ વાત અનેકાન્ત દષ્ટિએ વિચારતાં સ્યાદ્વાદ સિદ્ધાન્તપૂર્વક ઘટાવતાં યથાર્થ લાગે છે, કેમકે એ તે અનુભવસિદ્ધ હકીકત છે કે ગુરૂ વિના વાસ્તવિક ધર્મનું જ્ઞાન નહિ અને જ્ઞાન અને દર્શન તે અવ્યભિચારી છે. વળી સમ્યગ્દર્શન વિના સમ્યકૂ-ચારિત્રને સંભવ સ્વપ્ન પણ હોઈ શકે નહિ. આ ઉપરથી જોઈ શકાય છે કે આ માન્યતા જૈન દર્શનના સિદ્ધાન્ત સાથે સંગત ઠરે છે. વળી કેટલાકનું એમ માનવું છે કે “rriaોત્તરતુ જ્ઞાનં ક્ષમા !” અર્થાત ‘ ગુણાતીત વસ્તુનું જ્ઞાન એ મેક્ષ –માર્ગને ઉપાય છે. આ વાત પણ યથાર્થ છે, એમ સ્યાદ્વાદી બેધડક કહી શકે તેમ છે. એ તે જાણીતી વાત છે કે “સત્ત્વ', “રજમ્” અને “તમમ્ ” એ ત્રણ ગુણો છે. જૈન દર્શન પ્રમાણે આ ત્રણને પીગલિક સુખ, દુઃખ અને મેહ તરીકે ઓળખાવી શકાય તેમ છે. આવા ગુણોથી અતીત તે પરમાત્મા છે. આ પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થતાં મિક્ષ મેળવતાં વાર લાગે ખરી ? આથી જોઈ શકાય છે કે “પmજ્ઞાનજારિત્રાળ નોક્ષમાએ સૂત્ર નિર્વિવાદ સિદ્ધ થાય છે. ૧ જુએ શાસ્ત્રવિશારદ સ્વર્ગસ્થ શ્રીવિજયધ રિકત પરૂષાર્થ-દિગ્દર્શન (પૃ. ૩૦-૩૬). ૨-૩ આ માટે જુઓ નય-મીમાંસાનું પ્રકરણ. ૪ કહ્યું પણ છે કે વિના ગુut Tળીfast, artifa ષ fધક્ષf यथाऽर्थसाथै गुरुलोचनोऽपि दीपं बिना पश्यति नान्धकारे ॥१॥" અર્થાત જેમ વિશાળ ને તવાળા ( માનવ ) પણ અંધારામાં પદાર્થોના સમૂહને દવા વિના જોઈ શકતો નથી, તેમ પણિત ( પુરૂષ ) પણ ગુણના સાગરરૂપ ગુરૂઓ વિના (વાસ્તવિક) ધર્મને જાણી શકતો નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિ. કેટલીક વાર એમ પણ કહેવામાં આવે છે કે “ ના વિનાશરિત નિ:કારણ શુન્યમાપક્ષવિરીનવતુ જ્ઞાનં મોક્ષના " અર્થાત “સાકાર વસ્તુનો નાશ અને નિરાકારની શૂન્યતા એ ઉભયથી પૃથ વસ્તુનું જ્ઞાન થવાથી મોક્ષે જવાય છે. આ કથન પણ યુક્તિયુક્ત છે, કેમકે જડ સાકાર વસ્તુ તે ઘટ-પટાદિક પુદગલ છે, જ્યારે જડ નિરાકાર વસ્તુ તે ધર્માસ્તિકાયાદિક છે. આ ઉભયથી ભિન્ન વસ્તુ તો સર્વજ્ઞ વીતરાગ ભગવાન છે. એનું જ્ઞાન થતાં મોક્ષ મેળવવામાં વિલંબ થાય ખરે છે ? ગ્રન્થ-ગૌરવના ભયથી હવે બીજાં કેટલાંક મન્તવ્યને ફક્ત નિર્દેશ કરી આ વિષય સમાપ્ત કરવામાં આવે છે. વિદ્વાન પાઠક કયાં તો તે વાકયમાં રહેલ રહસ્યને સ્વયં વિચારી લેશે અથવા તે તે માટે પુરૂષાર્થ (પૃ. ૩૨-૩૫) જોઈ લેશે. (૨) “gવારા વિજ્ઞાન્ત કથિતદુરિજવિધા મોક્ષમા” (૨) “ચાપતવારા કરાતાર્થનિષ્ટાચાર મોક્ષના (૩) “મર વરસે ધ્યાનધાર મોક્ષા ” (૪) “ મહાવાક્યવિવ મોક્ષના () “જિતનાતીમાચિ મોક્ષમાળા” (६) “ सोऽहं सोऽहं सहजानन्दात् समरसत्वं मोक्षमार्गः।" (૭) “ગૌનાકા નક્ષના ” (૮) “ હવામાનવધનો મોક્ષના (૧) “નાનાતીર્થશાત્રાનપતાના | " –શ્રી કરસ્વામિકૃત વસૂચી આ પ્રમાણે દરેક દશનકારે સીધી કે આડકતરી રીતે મિક્ષનાં સાધન તરીકે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્ય-ચારિત્રને સ્વીકાર્યા છે એ વાત આપણે જોઈ ગયા. પરંતુ આ ત્રણ વસ્તુઓ શું છે તેને હવે ક્રમશઃ વિચાર કરીશું. તેમાં પ્રથમ તો ગ્રન્થકારે આપેલા નિમ્ન– લિખિત સમ્યગ્દર્શનના લક્ષણનું દર્શન કરીએ. परिणामविशेषात्तनिसर्गाधिगमजनितो यस्तत्वार्थश्रद्धानरूपो व्या. .. पारस्तजनकपरिणामविशेषरूपत्वम् ,शमसंवेगा. સમ્યગ્દર્શનનું લક્ષણ ॐ दिलिङ्गाभिव्यङ्गत्वे सति निसर्गाधिगमजन्य છે तत्त्वार्थश्रद्धानजनकात्मपरिणामरूपत्वं वा सम्यग्दर्शनस्य लक्षणम्। (३) અર્થાત પરિણામ-વિશેષથી નિસર્ગ અને અધિગમનું ગ્રહણ થાય છે અને એ બેમાંથી ૧ નિસર્ગ એટલે સ્વભાવ, પરિણામ અથવા અપરોપદેશ. ૨ અધિગમ એટલે અભિગમ, આગમ, નિમિત, શ્રવણ કે ઉપદેશ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જીવ–અધિકાર. [[ પ્રથમ ગમે તે એક તત્વાર્થમાં શ્રદ્ધાનરૂપ વ્યાપાર ઉત્પન્ન કરે છે. આ બને તે શ્રદ્ધાનનાં આપેક્ષિક કારણે છે, જ્યારે ઉપાદાન–મુખ્ય કારણ તે આત્માને પરિણામવિશેષ છે. તેથી ઉપર્યુક્ત વ્યાપારને ઉત્પન્ન કરનારા આત્માના પરિણામને “સમ્યગદર્શન ” સંબોધવામાં આવે છે, જેને શ્રદ્ધાનને પણ ઉપચારથી “સમ્યગ-દર્શન ” કહેવામાં હરકત જેવું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે શમ, સંવેગ ઈત્યાદિ ચિહનોથી માલુમ પડતો અને નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થયેલ તત્વાર્થ– શ્રદ્ધાનને ઉત્પન્ન કરનારે એ આત્માને પરિણામ “સમ્યગ-દર્શન” કહેવાય છે. સમ્યગ—દશનમાં “સમ્યક” અને “દર્શન” એ બે શબ્દો રહેલા છે. “સમ્યક” એટલે “યથાર્થ ” અથવા પ્રશસ્ત; અને “દશન” એટલે “શ્રદ્ધાન”; આથી જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે તેમાં શ્રદ્ધા રાખવી–તેને માનવી તેનું નામ “સમ્યગદર્શન” ઠર્યું. દર્શન શબ્દના અર્થો– આપણે જોઈ ગયા તેમ “દર્શન’ શબ્દને જોકે પ્રસ્તુતમાં “શ્રદ્ધાન” અર્થ થાય છે, છતાં તેના નિરાકાર (નિર્વિકલ્પક) બેધ, નેત્રજન્ય જ્ઞાન, મત ઇત્યાદિ જે અર્થો થાય છે, તે પણ વિચારી લઈએ. ” એ સિદ્ધહૈમના ધાતુ-પાઠ ઉપરથી દર્શનને અર્થ “જેવું તે થાય છે. શ્રીઅમરસિંહકૃત નામલિંગાનુશાસન યાને અમરકેશના તૃતીય કાષ્ઠના ૩૧માં બ્લેકમાં પણ કહ્યું છે કે “ના ડોકનેક્ષણમ્ " ‘દર્શન ને અર્થ નેત્ર (આંખ) પણ થાય છે, એ વાત અભિધાનવના તૃતીય (મત્ય) કાર્ડના નિમ્ન-લિખિત પદ્ય ઉપરથી જોઈ શકાય છે – જઠ્ઠક્ષક્ષ જે, નવ દિવ્યમ્ लोचनं दर्शनं दृक् च, तत्तारा तु कनीनिका ॥ २३९ ॥" દર્શનના આ ઉપરાંતના વિવિધ અર્થો કલિ૦ શ્રીહેમચન્દ્રસૂરિકૃત અનેકાર્થસંગ્રહના વિસ્વર કાર્ડના નિમ્નલિખિત પર્વ ઉપરથી જોઈ શકાય છે – નં ર થ–પોgિ-શrટા . વન-જનરોગ્રાપિ, ાન વર્ષ-રંઘો ૧૮૨ | " ૧ ઇત્યાદિથી નિર્વેદ, અનકમ્પા અને આરિતક્ય સમજવાં. ૨ આ ચિલિંગેની અનુક્રમે પ્રધાનતા છે અને પશ્ચાનુપૂર્વી એ ઉત્પત્તિને અનુક્રમ છે. ૩ જુઓ તસ્વાર્થ-બૃહદવૃત્તિ ( પૃ૦ ૩૦ ). Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. દર્શન’ શબ્દના ઉપલબ્ધિ તેમજ શાસ્ત્ર એવા અર્થ થાય છે, એ વાતને બદનવના નિમ્નલિખિત– . ને વિને નવા, વાજં ચાટ્ટારાના सर्वदर्शनवाच्योऽर्थः, सक्षेपेण निगद्यते ॥ १ ॥" –આદ્ય પદ્યની વૃત્તિ ( તીરહસ્ય૦)ગત નીચે મુજબના ઉલ્લેખ સમર્થન કરે છે – “સાશ્વત્ વિદ્યમાનં છાશથિલકાનાપેક્ષા કરાતં વા રનરવરિષજ્ઞને દેવાણં ણ ખરા; અથવા સરં–નાનામુવાदिभिरभ्यर्चितं दर्शनं (-मतं) जैनदर्शनं यस्य स सद्दर्शनस्तम्. " દર્શનને અર્થ સામાન્ય ગ્રહણ નિરાકાર બેધ) થાય છે, એ વાતને સમ્મતિતના જીવકાર્ડની 'આદ્ય ગાથા તથા કવિરાજ શ્રીધનપાલકૃત ઋષભ-પંચાશિકાની શ્રીપ્રભાનન્દસૂરિકૃત, લલિતક્તિ” નામની વૃત્તિ ( પૃ૦ ૬)ગત નારાજagrોવર નમ્” ઉલ્લેખ સમર્થન કરે છે. વળી આ વાતની તત્ત્વાર્થરાજ (પૃ ૮૬)ની “સારું જ્ઞાન, અનાવાર ન” એ પંક્તિ પણ સાક્ષી પૂરે છે. સમ્યગ્દર્શનનાં અન્ય લક્ષણે – હવે પાછા પ્રસ્તુત વિષયને વિચાર કરીએ અને તેમાં પ્રથમ નિસ-લિખિત મુદ્રાલેખ તરફ દષ્ટિપાત કરીએ. "से अ संमत्ते पसत्थसंमत्तमोहणीअकम्माणुवेअणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते" [ तत् च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्वमोहनीयकर्मानुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिगः शुभ आत्मपरिणामः प्रज्ञप्तः ] આ લક્ષણ સર્વથા વ્યાપક છે, કેમકે અત્ર વર્ણવેલ સમ્યકત્વ સિદ્ધ પરમાત્માઓમાં તેમજ મન પર્યાપ્તિ નહિ થવાને લીધે માનસિક અધ્યવસાયરૂપ શ્રદ્ધાન ન હોય એવા અપર્યાપ્ત છવામાં પણ તે ઘટી શકે છે. વિશેષમાં જ્યાં આવું સમ્યકત્વ હોય ત્યાં જ યથાર્થ શ્રદ્ધાન પ્રકટે છે અને જ્યાં આવું શ્રદ્ધાન હોય ત્યાં જરૂર આવું સમ્યત્વ હોય જ એ પ્રકારની વ્યાપ્તિ હેવાથી ૧ આ રહી તે ગાથા— “ નું નામ , તર્ક વિત્તમં નrit | दोण्ह वि णयाण एसो, पाडेकं अत्थपन्जाओ॥१॥" यत् सामान्यग्रहणं दर्शनमेतद विशेषितं ज्ञानम् । द्वयोरपि नययोः एष प्रत्येक अर्थपर्यायः ॥1 ૨-૩ આ વાત આગળ ઉપર સમજાવવામાં આવનાર છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ કરે જીવ-અધિકાર [ પ્રથમ સમ્યકત્વના કાર્યરૂપ શ્રદ્ધાનમાં તેના કારણરૂપ સમ્યકત્વને ઉપચાર કરીને તેને ( શ્રદ્ધાનને ) સમ્યકત્વ” કહેવામાં આવે છે. વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ સમ્યક્ત્વનું શું લક્ષણ કળે છે, તે માટે તત્ત્વાર્થાધિરના આવ અધ્યાયનું નિન્સ-લિખિત " तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् " –દ્વિતીય સૂત્ર વિચારીએ. આમાંથી એ ભાવાર્થ નીકળે છે કે તત્ત્વાર્થમાં શ્રદ્ધાન અથવા તત્ત્વ વડે (નિશ્ચયથી) અર્થનું શ્રદ્ધાન તે “સમ્યગદર્શન છે. જે પદાર્થો જે અવસ્થામાં જે રૂપે રહેલા છે તે રૂપે તેને જાણવા તે “તત્ત્વ” કહેવાય છે અને તેને તે રૂપે નિશ્ચય કરે તે “અર્થ” જાણો. આ બન્નેના સમુચ્ચય સ્વરૂપને “તત્ત્વાર્થ ” શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તાત્પર્ય એ નીકળે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તે પદાર્થને તે રીતે નિશ્ચય કરવામાં તત્ત્વાર્થ સંજ્ઞા ફળીભૂત થાય છે. સાથે સાથે શ્રીહેમચન્દ્રાચાર્યું જે સમ્યકત્વનું લક્ષણ બાંધ્યું છે તે તરફ ઉડતી નજર વારે રેચત્તવૃદ્ધિ-શુ જ પુરતામતિ | ધર્મ જ ધર્મથી શુET, ઘામિguતે | ૨ " –ચોગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ અર્થાત (યથાર્થ ) દેવને વિષે દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધમ–બુદ્ધિ તે “સમ્યકત્વ કહેવાય છે. એટલે કે જે દેવ, ગુરૂ, ધર્મ એવાં નામને લાયક હોય, તેમાં જ તે પ્રકારની બુદ્ધિ રાખવી તે “સમ્યકત્વ છે. આ લક્ષણ દ્વારા ટૂંકમાં પણ યથાર્થ રીતે સમ્યગ્દર્શનનું દિગ્દર્શન થઈ શકે છે, વાતે આ લક્ષણ અત્ર વિચાર્યું છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ વિશેષ ફુટ રીતે સમજાય તેટલા માટે એના પ્રતિપક્ષી મિથ્યા-દર્શન ને વિચાર કરે આવશ્યક જણાય છે. જેવું જે વસ્તુનું સ્વરૂપ મિથ્યાદર્શનનો અર્થ ન હોય, તે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા તે પરત્વે વિપરીત અભિનિવેશ તે “મિથ્યાદશન” કહેવાય છે. જેમ સમ્યગદર્શન યાને યથાર્થ શ્રદ્ધાન સર્વ પ્રકારનાં દુઃખનાં બીજને ભસ્મીભૂત કરી આત્માને ઉન્નતિના શિખર ઉપર ચઢાવવામાં અગ્ર ભાગ ભજવે છે, તેમ મિથ્યાદશન યાને અયથાર્થ શ્રદ્ધાન સર્વ સુખના બીજને દગ્ધ કરી આત્માને અવનતિના ખાડામાં ઢકેલી મૂકવામાં પિતાનું જોર અજમાવે છે. શ્રદ્ધાન– જૈન દર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપે ચિતરવામાં આવ્યું છે. જગતના ૧ આ લક્ષણ સાધનરૂપ છે, જ્યારે તવાધિનું આ પૃષ્ઠમાં આપેલું લક્ષણ સાધ્યરૂપ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૭૩ પ્રાયઃ સર્વ ધર્મમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ ખેદની વાત તો એ છે કે આજકાલ તેના વાસ્તવિક અર્થને બોધ જતો રહ્યો છે, અરે તેમાં રહેલું રહસ્ય લુપ્તપ્રાય થઈ ગયું છે. સંગીત જેવી ઉત્તમ વિદ્યા વારાંગનાના હાથમાં જતાં, પ્રેમ પ્યારમાં મસ્ત રહેનારા વ્યભિચારીના હાથમાં જતાં, ભક્તિ ચકડોળે ચડેલાં ચિત્તવાળા મનુષ્યોના હાથમાં જતાં અને વિદ્યા કુપાત્રના હાથમાં જતાં જેમ તે શબ્દમાં રહેલું રહસ્ય છિન્ન-ભિન્ન થઈ ગયું છે, તેમ શ્રદ્ધાન પણ અવિવેકીઓના હાથમાં જતાં તેની પણ તેવી જ દશા થઈ છે, તેમાં રહેલા અત્યુત્તમ અર્થ અધમ સ્થિતિએ પહોંચી ગયો છે, ઘણી વાર શ્રદ્ધાનો અર્થ “ઉપરટપકેની માન્યતા' સમજવામાં આવે છે તે ભૂલ ભરેલું છે. જોકે શ્રદ્ધા અને માન્યતા એ બે એક જ વસ્તુની કળા છે, તે પણ શ્રદ્ધાન પ્રથમ પંક્તિ ઉપર અને માન્યતા દ્વિતીય પંક્તિ ઉપર રહેલ છે. શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક છે. એ તે મનુષ્યના આત્મા ઉપર પ્રકાશ પાડનારે દિવ્ય આલોક છે, જ્યારે માન્યતા તો મનના અમુક ભાવને જ ઉલ્લેખ કરે છે. શ્રદ્ધાનને આવિર્ભાવ થતાં, જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેક-જ્ઞાન સ્કુરે છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે તેમ “તવ રણ નિરવ કે વિહિં પાર” અર્થાત વીતરાગ પ્રભુએ વસ્તુનું જેવું સ્વરૂપ પ્રકાર્યું છે તેવું જ તે વસ્તુનું સ્વરૂપ છે એવી અચળ શ્રદ્ધા - રાખવી તે શ્રદ્ધાન છે. ઉપર ઉપરની માન્યતાની સાથે આ શ્રદ્ધાનને કંઈ લાગતું વળગતું નથી. આ પ્રમાણે સમ્યગ્દર્શનના અંગભૂત શબ્દો તેમજ તેના અર્થસૂચક શ્રદ્ધાન સંબંધીના ઊહાપેહથી એ વિષે થોડે ઘણે પણ ખ્યાલ પાઠક-વર્ગને સમ્યગદર્શનના પર્યા. આ હશે. તે ખ્યાલ મજબુત-ચિરસ્થાયી બને તેટલા માટે સમ્યગ્દર્શનના પર્યાય તરફ દષ્ટિપાત કરીશું. સમ્યગ્ન-દર્શન, દર્શન, સમ્યકત્વ, સમ્યગ્દષ્ટિ, સમકિત, બધિ એ બધા સમાનાર્થક શબ્દ છે. જેને એ પ્રાપ્ત ૧ સરખા તૈત્તિરી ના બ્રહ્માનન્દવલીના ચતુર્થ અનુવાકગત નિખ-લિખિત ઉલેખ– રહ્ય છ દિઃ ” મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયના નિમ્નલિખિત બ્લેકમાં પણ કહ્યું છે કે – " सम्यग्दर्शनसम्पन्नः, कर्मभिनं निबध्यते। दर्शनेन विहीनस्तु, संसारं प्रतिपद्यते ॥७४॥" અર્થાત જેની પાસે સમ્યગ-દર્શનરૂપ સંપત્તિ છે, તે કર્મથી બંધાતું નથી, પરંતુ જે આ દર્શનથી રહિત છે, તેને તે સંસાર સાંપડે છે-તે તે સંસારમાં રખડે છે, ૨ છાયા સવ વધે નિફા જત કવિતા ૩ અત્ર દર્શનને અર્થ સમ્યક્ત્વ છે. કહ્યું પણ છે કે “ સંકળfમદ દક, સં કુળ તત્તwar ” ૪ શ્રી હેમચન્દ્રસૂરિકૃત વેગશાસના ચેથા પ્રકાશમાં “બધિ 'નું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – sRy guથત અતા, કાથરોચ્ચાજ | तत्वनिश्चयरूपं तद, बोधिरत्नं सुलभम ॥ १०९ ।" 10 Page #153 -------------------------------------------------------------------------- ________________ ७४ જીવ-અધિકાર [ પ્રથમ થયેલ હેય, તેને સમ્યગ્દશની, દશની, સમ્યક્ત્વ, સમ્યગ્દષ્ટિ, સમકિતવંત, બેધિમાન એવી સંજ્ઞાઓ આપવામાં આવે છે. સમ્યગદર્શન અને સમ્યગ-દષ્ટિમાં ભિન્નતા સમ્યગદર્શન અને સમ્યગ-દષ્ટિ એ બે શબ્દો વચ્ચે કથંચિત ભિન્નતા છે એ વાત પણ સાથે સાથે જોઈ લઈએ. જેમકે, સમ્યગદર્શન સાદિસાત જ છે, જ્યારે સમ્યગ-દષ્ટિ તે સાદિસાંત તેમજ સાદિ-અનંત એમ બે પ્રકારની છે. કેમકે સમ્ય-દર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છાસઠ (૬૬) સાગરોપમ (કાલ-વિશેષ)થી કંઈક અધિક કાલ રહે છે. ક્ષાયિક સમ્યક ત્વવાળા છદ્મસ્થ (અસર્વજ્ઞ)ની સમ્યગૃષ્ટિ સાદિસત છે, જ્યારે સગી-અગી કેવલી અને તુતાત્માઓની સમ્યગ-દષ્ટિ સાદિ અનંત છે. વળી સમ્યગદશની અસંખ્યય છે, જ્યારે સમ્યદષ્ટિ તે “અનંત છે, કેમકે સર્વ-કેવલીઓ સમ્યગદર્શની નથી. પરંતુ તેઓ સમ્યગ્ર દષ્ટિ તે છે. આનું કારણ એ છે કે જેને સમ્યકત્વ–મેહનીય (કર્મ)નાં દળિયાં હોય, જેને અપાયરૂપ મતિજ્ઞાન હોય તેને “સમ્યગ્દર્શન” સંભવે છે અને કેવલ્ય અવસ્થામાં મેહનીય કમને સર્વથા નાશ થયેલ હોવાથી તેમજ મતિજ્ઞાનાદિને અભાવ હોવાથી આ વાત ઘટી શકતી નથી. વળી સમ્યગદર્શનનું ક્ષેત્ર લોકને અસંખ્યાતમે ભાગ છે, જ્યારે સમ્યદષ્ટિનું ક્ષેત્ર તે સમસ્ત લેક જેટલું છે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાતું હોવાથી તેમજ એ મેક્ષનું “બીજ ૧ સમ્યગ (યથાર્થ) દષ્ટિ છે જેની તે સમગ-દષ્ટિ જાણો. અર્થાત અત્ર બહુવ્રીહિ. સમાસ છે, નહિ કે કર્મધાય. ૨ સમ્યક્ત્વના હવે પછી પાડવામાં આવનાર પ્રકારે પૈકી એક છે. ૩ જૈન ધર્મ પ્રમાણે મુક્તિ-મહેલ ઉપર પહોંચાડનારી નિસરણીના ચૌદ પગથિયાં છે. આને પારિભાષિક શબ્દોમાં “ ચૌદ ગુણસ્થાન ' કહેવામાં આવે છે. તેમાંના ઉત્તમ-સર્વોત્તમ તેરમાં અને ચોદમાં ગુણસ્થાનના જીવને ઉદ્દેશીને આવી સંજ્ઞા અપાય છે. આ વાત આગળ ઉપર વિચારીશું. ૪-૫ “ અસંખ્યય’ શબ્દને સામાન્ય અર્થ જેની સંખ્યા ન થઈ શકે એવો થાય છે, પરંતુ આ જનોનો પારિભાષિક શબ્દ છે. તેવી જ રીતે અનંત' શબ્દથી જેનો અનંત ન આવી શકે એમ જ ને સમજતાં તેનો વિશેષ અર્થ જાણવો આવશ્યક છે. આ બંને વાતે શ્રીવિનયવિજયગણિત લોકપ્રકાશમાંના ક લેકના પ્રથમ સગમાં ઘણી સારી રીતે સમજાવવામાં આવી છે. ૬-૭ આ સંબંધમાં આગળ ઉપર માહિતી આપવામાં આવશે. ૮ સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત પ્રશમરતિ (પ્રકરણ)નું નિત-લિખિત પદ્ય – “ સદાનં, સામમિતિ નિમઃ દિન ! માત્રામજ્ઞાનન-fજ મતિ ઉમધ્યાહસંયુમ ૨૭ ” આ પદ્યનો ઉત્તરાર્ધ પ્રજ્ઞાપનાની શ્રમલયગિરિરિકત વૃત્તિ ( પ૨૬ મા પલક )માં ટાંચણુરૂપે નજરે પડે છે. - સરખાવો શ્રીદેવગુસૂરિકૃત નવતરવપ્રકરણની અદ્ય ગાથા – Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા ૭૫ હવાથી એના પ્રકારે, એનાં ભૂષણે, દૂષણ ઇત્યાદિ અનેક દષ્ટિએ એના સંબંધમાં વિચાર કરે આવશ્યક છે, પરંતુ આ બધાનું વિશિષ્ટ સ્વરૂપ આલેખવામાં આવે તે પૂર્વે એના પ્રથમ લક્ષણગત નિસર્ગ અને અધિગમના ગ્રન્થકારે નિર્દેશ કરેલાં લક્ષણે જોઈ લઈએ. નિસર્ગનું લક્ષણ એ છે કે अनिवृत्तिकरणरूपत्वम् , परोपदेशानपेक्षत्वं वा निसर्गस्थ लक्षणम् । (४) અર્થાત અનિવૃત્તિકરણ કહે કે ગુરૂ પ્રમુખ પર જનના ઉપદેશની અપેક્ષા કહે તે નિસર્ગનું લક્ષણ ‘નિસર્ગ ” છે. આપણે ૬૯ મા પૃષ્ઠમાં જઈ ગયા તેમ એને અર્થ સ્વભાવ છે. એમાં કેઈના ઉપદેશની અપેક્ષા રહેલી નથી. અધિગમનું લક્ષણ એ છે કેઅધિગમનું લક્ષણ વપરાતાપેક્ષવમવિજય ઋક્ષણમ્ (૫) અર્થાત પરના ઉપદેશની અપેક્ષા તે “ અધિગમ છે. આ ઉપરથી નિસર્ગ–સમ્યકત્વ અને અધિગમ-સમ્યકત્વને ભેદ થોડે ઘણે અંશે સમજી શકાય છે, પરંતુ નિસર્ગના લક્ષણગત અનિવૃત્તિકરણ એટલે શું તેનો તેમજ સમ્યગ્દર્શનના બીજા લક્ષણગત શમાદિ લિંગને બંધ થવે બાકી રહે છે એટલે એ દિશામાં પ્રયાણ કરીએ. સમ્યગ્દર્શનની રૂપરેખા યથાર્થ શ્રદ્ધાનને અનુકૂળ પ્રવૃત્તિ કરાવવામાં કુશળ એવા આભાના પરિણામને-અધ્યવસાયને “કરણ” કહેવામાં આવે છે, એ વાત લક્ષ્યમાં રાખી જૈન દાર્શનિક સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે અનિવૃત્તિકરણ સમજવા માટે તેની પૂર્વેનાં યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણનું સ્વરૂપ જાણવું જોઈએ અને તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ એટલે શું તે બરાબર ધ્યાનમાં આવે તેટલા માટે કર્મના આઠ પ્રકારે, સાગરોપમ તથા પુદ્ગલપરાવર્તાને પરિચય કરવું આવશ્યક છે. આથી પ્રથમ કર્મના પ્રકારે વિચારીશું, જોકે એ પ્રત્યેકના અવાંતર ભેદાદિનું સ્વરૂપ તે તૃતીય ઉલ્લાસમાં આલેખીશું. કર્મના પ્રકારે – આપણે છઠ્ઠા પૃષ્ઠમાં બંધ-તરવનું સ્થળ સ્વરૂપ જોઈ ગયા છીએ. આ બંધના કાર્યના " सम्मं च मोक्ख वीयं, तं पुण भूयत्थसहरणरूवं । पसमाइलिंगगम्म, सुहायपरिणामरूपं तु ॥ १॥" [ સવાર જ પાવી, તત પુનઃ મૂતાઈ જાનHI Page #155 -------------------------------------------------------------------------- ________________ 9t જીન–અધિકાર, હું પ્રથમ લેખને લઇને પ્રકૃતિ, રસ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારો પડે છે.' તેમાં વળી પ્રકૃતિઅધના ( ૧ ) જ્ઞાનાવરણીય, ( ૨ ) દનાવરણીય, ( ૩ ) વેદનીય, ( ૪ ) મેહનીય, ( ૫ ) આયુષ્ય, ( ૬ ) નામ, (૭) ગેાત્ર અને ( ૮ ) અન્તરાય એમ આઠ ભેદ પડે છે. પ્રસ્તુતમાં આ અવે પ્રકૃતિના અવાંતર પ્રકારાના વિચાર ન કરતાં મદિરા સમાન માહનીય કમના (૧) દર્શનમેાહનીય અને (૨) ચારિત્ર-માહનીય એ બે ભેદોના તેમજ એ પ્રત્યેકના પ્રભેદોના ઉલ્લેખ કરીશું. દશ ન–માહનીયના સામાન્ય અર્થ એ છે કે જીવાદિતત્ત્વના સંબંધમાં યથા શ્રદ્ધાન ઉત્પન્ન થવા દેવામાં આડે આવવુંવિધ્નરૂપ થવું' અર્થાત્ તેનુ` કા યથાદનનું આચ્છાદન કરવાનું' છે, દન-માહનીય શબ્દ પણ સૂચવે છે તેમ ‘ દર્શન ’ સાથે એને સંબંધ છે. તે એ છે કે દઈન—મેાહનીય કાઁના અસ્ત થતાં સમ્યગ્-દૈષ્ટિના ઉદય થાય છે. ચારિત્ર–મેાહનીયથી એ સમજવાનું છે કે નિજ સ્વરૂપમાં રમણુ કરવા રૂપ આત્માના ચારિત્રને અટકાવનારૂં આ કમ છે. આત્માપયોગી સાધનાથી દૂર રાખનાર અને ખાટી જ જાળામાહ્ય આડંબરાના આદર સત્કાર કરાવનારૂ આ કમ છે. દર્શોન-મેાહનીયના સમ્યક્ત્વ-માહનીય, મિશ્ર-મેાહનીય અને મિથ્યાત્વ-માહનીય એ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્ર-મેહનીયના ( ૧ ) કષાય અને ( ૨ ) નાકષાય એવા એ ભેદે છે. તેમાં વળી ‘ કષાય ’ના ( ૧ ) ક્રેષ, ( ૨ ) માન, ( ૩ ) માયા અને ( ૪ ) લાભ એવા ચાર પ્રકારો છે, આ પ્રત્યેકના એક એકથી ઉતરતા મળવાળા ૧) અનન્તાનુમન્ત્રી, ( ૨ ) અપ્રત્યાખ્યાન, ( ૩ ) પ્રત્યાખ્યાન અને ( ૪ ) સજવલન એવા ચાર અવાંતર ભેદો છે. નાકષાય’ના ( ૧ ) હાસ્ય, ( ૨ ) રતિ, ( ૩ ) અતિ, (૪) શાક, ( ૫ ) ભય, ( ૬ ) જુગુપ્સા, ( ૭ ) પુરૂષ–વેદ, ( ૮ ) ૩ ૧-૪ આ ચારેના અય માટે વિચારો નિમ્ન-લિખિત પદ્યઃ— 66 પ્રકૃતિસ્તુ ક્ષમાત્ર; પાત્, સ્થિતિ: હાથપારગમ્ | અનુમાનો રતો શેયઃ, પ્રàો મહત્તશ્ચયઃ ॥ ૨ ॥ " ૫ કમના (1) પ્રકૃતિ-કમ, (ર) સ્થિતિ-કમ, (૩) રસ-કમ અને (૪) પ્રદેશ-કમ' એમ ચાર પ્રકારા પડે છે, એ વાતને શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત કવિપાક ( પ્રથમ ક્રમગ્રન્થ )ની દ્વિતીય ગાથાનુ પ્રથમ પદ પુષ્ટ કરે છે. “ પથ-૩-F-પત્તા તં ચકળ્યા અત્ર એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જોકે પ્રકૃતિ-કમ સ્થિતિ, રસ અને પ્રદેશથી યુક્ત છે, છતાં વિવક્ષિત પ્રકૃતિ-બંધનુ વર્ણન કરતી વેળાએ સ્થિતિ વગેરેની ઉપેક્ષા કરવામાં આવે છે; એટલે કે વિવક્ષિતને મુખ્ય ગણી છતરને ગૌણ ગણુવામાં આવે છે. એવી રીતે સ્થિતિ-ભધના વર્ણન સમયે પ્રકૃતિ, રસ અને પ્રદેશ એ ત્રણ અગાની અવિવક્ષા સમજવી અને રસ-બંધના વષઁન વખતે શેષ પ્રકૃત્યાદિની ઉપેક્ષા અને પ્રદેશ-બંધના નિરૂપણ સમયે પ્રકૃતિ, સ્થિતિ અને રસની ગોતા સમજવી. કહેવાની મતલબ એ છે કે બન્ધનાં ચાર અંગો પૈકી એકનુ` કથન ચાલતુ હેાય ત્યારે બીજા ત્રણ અંગાની વિવક્ષા છે. '. Page #156 -------------------------------------------------------------------------- ________________ કુંલ્લાસ 1 આહત દશ”ન દીપિકા. સ્ત્રી–વેદ અને ( ૯ ) નપુસક–વેદ એમ નવ પ્રકાર છે.૧ કર્માની સ્થિતિ. " કમના ભેદ–પ્રભેદેની આ પ્રમાણે સ્થૂલ રૂપરેખાનું દર્શન કરી હવે એના સ્થિતિ–કાળ તરફ ઉડતી નજર ફ્રેંકીએ. કમ–પુદ્ગલ જેટલા વખત સુધી સ’સારી આત્મા સાથે આતપ્રત થયેલુ રહે—જોડાયેલુ રહે, તેટલે વખત તે કમના સ્થિતિ-કાલ ’ યાને ‘ સ્થિતિ ” કરવાય છે. કદ્રવ્ય વધારેમાં વધારે જેટલે વખત રહે તે તેના ‘ ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ' અને એછામાં આછે। જેટલા કાળ રહે તે તેના ‘ જઘન્ય સ્થિતિ-કાલ ’ વણવા. આ બેની વચ્ચેના કાળનું નામ ‘ મધ્યમ સ્થિતિ-કાલ ’ છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેન્નનીય અને અન્તરાય એ ચાર કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ ત્રીસ રકાડાકોડી સાગરોપમના, નામ અને ગાત્ર એ પ્રત્યેકના વીસ કાડાકાઢી સાગરાપમના, અને માહનીયના સિત્તેર ( સૌથી વધારે ) કોડાકોડી સાગરોપમના અને આયુષ્યને તેત્રીસ ( સૌથી ઓછા ) સાગરાપમને છે. વેદનીય, નામ અને ગાત્ર એ સિવાયનાં કર્મના જઘન્ય સ્થિતિ કાલ અંતર્મુ་જૂના છે. વેદનીયના જઘન્ય સ્થિતિ-કાલ પરત્વે મત-ભેદ છે. તત્ત્વાર્થાધિ॰ ( અ૦ ૯, ૭ સૂ૦ ૧૯ ) પ્રમાણે તે બાર મતના છે, જ્યારે ઉત્તરા૦ (અ૦ ૩૩) પ્રમાણે તે પશુ અંતર્મુહૂતના છે; નામ અને ગાત્રને તે આઠ આઠ મુના છે. આ હકીકત પૂરેપૂરી સમજાય તે માટે ‘ સાગરોપમ ' એટલે શું તે જાણવું જોઈ એ. પર’તુ આ સાગરોપમનુ` સ્પરૂપ ‘ પચેપમ ’ ઉપર આધાર રાખે છે એટલે કે પચે પમથી પરિચિત થતાં સાગરોપમ સહેલાઇથી સમજી શકાય તેમ છે. આ સંબંધમાં આગળ વધીએ તે પૂર્વે એ નિવેદન ૧ આ પ્રમાણે દર્શન-માહતીયના ત્રણ, કષાયના સેાળ અને નેકષાયના નવ ભેદ્ય મળીને મેહનીયના ૨૮ પ્રકારો પડે છે. આ સર્વેનું વિશિષ્ટ સ્વરૂપ તુ ઉલ્લાસમાં વિચારીશું. ૨ એક કરાડ (ક્રાટિ)ને એક કરાડે ચુવાથી જે સંખ્યા આવે છે, તેને (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અર્થાત્ એકડા ઉપર ૧૪ મીડાં ચડાવીએ ત્યારે એટલે કે એક શંકુને ) · કાડાકાડી ’ કહેવામાં આવે છે, ૩ આ રહ્યું તે સૂત્ર~~ 16 ૪ આ રહ્યો તે ઉલ્લેખ 44 अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य. ७७ ૩૫ીસાિમાળ, સૌ જોરિૌઢીઓ ! उक्कोसिया होइ ठिई, अंतमुहुत्तं जहन्निया ॥ १९ ॥ आवरणिजाण दुहं पि, वेयणजे तहेव य । अंतरापय कम्मम्मि ठिई पसा वियाहिया ॥ २० ॥ " [ उदधिसद्गनाम्नां त्रिंशत् कोटिकोटयः । उत्कृष्टा भवति स्थितिः अन्तर्मुहुर्त जघन्या ॥ १९ ॥ आवरणीययोः द्वयोरपि वेदनीये तथैव च । સતરાયે હૈં ધર્મનિ સ્થિતિરેલા વાક્યાતા || ૨૦ || ] Page #157 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર { પ્રથમ કરવું આવશ્યક જણાય છે કે પાપમના સ્વરૂપ પરત્વે મતભેદ છે કે જેને યથાપ્રસંગ નિર્દેશ કરીશું. ગોળાકાર ધાન્યના પાત્રને “પત્ય” કહેવામાં આવે છે. આની ઉપમા અપાયેલા કાળને - પાપમ” કહેવામાં આવે છે. પાપમના અને એથી કરીને પલ્યોપમના અને સાગરેપમના પણ ત્રણ ત્રણ ભેદ પડે છે. જેમકે, (૧) ઉદ્ધારસાગરોપમના ભેદે પાપમ, (૨) અદ્ધા- પષમ અને (૩) ક્ષેત્ર-પપમ; અને (૧) ઉદ્ધાર-સાગરોપમ, (૨) અદ્ધા-સાગરોપમ અને (૩) ક્ષેત્રસાગરેપમ. વળી આ પ્રત્યેકના બ દર અને સૂક્ષમ એમ બે અવાંતર ભેદ પડે છે. આથી સૌથી પ્રથમ આપણે બાદર-ઉદ્ધાર-પપમનું સ્વરૂપ વિચારીશું. ધારે કે 'ઉન્સેધાંગુલથી મપાયેલા એક જન (૨૪ આંગળ= હાથ; ૪ હાથ-૧ ધનુષ્ય, ૧ જૈન શાસ્ત્રમાં પરમાણુના (૧) નયિક ( સૂક્ષ્મ ) અને (૨) વ્યાવહારિક એમ બે પ્રકારો પાડવામાં આવ્યા છે. વ્યાવહારિક પરમાણુ અનંત નવિક પરમાણુઓનો બનેલો હોવાથી નિશ્ચય–નય પ્રમાણે “ પરમાણુ” કહેવાય નહિ; એ નય પ્રમાણે તે તેને “ સ્કન્ધ ' કહેવો જોઈએ. પરંતુ ગણત્રી કરવામાં આ વ્યાવહારિક પરમાણુ કામ લાગે છે તેથી તેમજ આ પરમાણુના પણુ શસ્ત્ર વડે બે ભાગ નહિ થઇ શકતા હોવાથી, અગ્નિ વડે તે બાળી શકાતો નહિ હોવાને લીધે તેમજ તેમાં છિદ્ર પણ પાડી શકાય તેમ નહિ હોવાને કારણે એને વ્યવહાર–નય પ્રમાણે પરમાણુ ગણવામાં આવ્યો છે. આવા અનંત વ્યાવહારિક પરમાણુઓ એકઠા મળતાં એક “વત્ - ક્ષણ-ક્ષણિકા' થાય. આવી આઠ ઉત – ણ-ક્ષણિક મળતાં એક ક્ષણ-ક્ષણિકા' થાય (જીવસમાસના ૯૬ માં પત્રકમાંની ૯૬ મી ગાથામાં તે અનંત ઉત-ક્ષણશ્રુણિકા મળવાથી એક “ શ્લષ્ણુ–ક્ષણિકા ' થાય એમ કહ્યું છે, પરંતુ તે હકીકત ભગવતી વગેરે આગમ-ગ્રન્થોથી વિરોધાત્મક હોવાથી વિચારણીય છે ). આઠ ક્ષણ-ક્ષણિકાને એક “ ઊદ-રેણું" આઠ ઊર્ધ્વ–રેણુને એક “ત્રસ-રેણું ', આઠ ત્રસ-રેણુને એક “ રથ-રેણુ” [ આથી વિપરીત હકીકત શ્રીજિનભદ્રમણિકત બહત-સંગ્રહણીની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૩૩)માં છે, પરંતુ તે અસંગત છે એવો ઉલ્લેખ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચનસારદ્વારની મુનિરાજ શ્રીદેવભાના શિષ્ય શ્રી સિદ્ધસેના સરિએ રચેલી વૃત્તિ (પત્રાંક ૪૦૬ )માં છે ], આઠ રથ-રેણુને એક દેવકર અને ઉત્તરકુરૂક્ષેત્રના નિવાસી મનુષ્યને “કેશામ ', આઠ કેશાનો હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રના વાસી માનવને “કેશાગ્ર , આવા આઠ કેશાને હેમવંત અને હેરવત ક્ષેત્રના રહેવાસી મનુષ્યને ‘ કેaોય ', આવા આઠ કેશાને પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના વતની માનવને “કેશાગ્ર ', આવા આઠ કેશાગ્રાનો ભરત અને અંગાવત ક્ષેત્રના નિવાસી મનુષ્યને ‘ કેશાગ્ર ', આવા આઠ કેશાથી એક ‘ લીખ’ [ આ ઉલેખ સંગ્રહણીની બહ ત્તિમાં તેમજ પ્રવચનની ટીકા ( પત્રાંક ૪૬૦ )માં છે, જ્યારે ગણધર શ્રી સુધમવામીએ રચેલી જંબદ્વીપપ્રજ્ઞપ્તિની ઉપાધ્યાય શ્રી શાતિચગણિકૃત રત્નમંજૂષા નામની વૃત્તિ ( પત્રાંક ૯૪)માં તે પૂર્વ અને પશ્ચિમના મહાવિદેહના નિવાસી મનુષ્યના આઠ કેશાગ્રોથી એક ‘ લીખ ' થાય છે એ ઉલ્લેખ છે ], આઠ લીની એક “ ચૂક ' ( જૂ ), આઠ યૂકાનો એક “ યવને મધ્યભામ’ અને આઠ યવના મધ્યભાગનો એક “ ઉત્સધાંગુલ' થાય છે. આ હકીકત નીચે મુજબના કેઠક ઉપરથી જોઇ શકાય છે. અનંત નથયિક પરમાણુ , વ્યાવહારિક , = = ૧ વ્યાવહારિક પરમાણુ. , ઉત-ક્ષણ-ક્ષણિકા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ૨૦૦૦ ધનુષ્ય = ક્રોશ જોશ=૧ જન) જેટલી ઊંડાઈ, પહેળાઈ અને લંબાઈવાળા પ્યાલાના ૮ ઉત્ક્ષ ણક્ષણિકા = , શ્લેષણ-ક્ષણિકા છે, ઊર્ધ્વ–રેણું = » ત્રસ-રેણું , રથ-રેણું કેશાગ્ર (દે-ઉ) 0, ( હ-) = , ( હૈ-હૈ ) = , , (પૂ-૫ મહા) = કેશાગ્રો = ૧ લક્ષણ-ક્ષણિકા. , ઊર્ધ્વરેણુ. , ત્રસ–રેણુ, , રથ-રેણુ. , કેશાગ્ર ( દેવકુરૂ-ઉત્તર કુરુક્ષેત્રના માનવ સંબંધી). , , (હરિવર્ષ રમક , , , ). , , ( હૈમવંત-હરણ્યવત ,, , , ). ( પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ,, ,, ). , ( ભરત-ઐરાવત , , , ). = લખ. લીખ આ ધૂકા. ચૂકા ,, યવને મધ્ય-ભાગ. , યવના મધ્યભાગ = , ઉસેધાંગુલ. ઉસેધાંગુલથી અઢીગણ વિસ્તારવાળું અને ચાર ગણુ આયામવાળું એટલે કે ઉત્સધાંગુલથી અઢીગણું પહોળું અને ચાર ગણું લખું એવું “પ્રમાણલ” છે. ભરત ચક્રવર્તી કે શ્રીહષભદેવનું જંગલ તે જ પ્રમાણાંગુલ' છે. વળી જે કાળમાં જે મનુષ્યની ઊંચાઈ પોતાના અંગુલથી ૧૦૮ ગણી હોય, તે કાળમાં તે મનુષ્યનું અંગુલ “ આ માંગુલ' કહેવાય છે. આથી આત્માગુલ અનિયમિત છે એમ સમજી શકાય છે. આ પ્રવચનગ્ના વૃત્તિકારને મત છે ( જુઓ પત્રક ૪૦૭), જયારે પ્રજ્ઞાપનાવૃત્તિમાં તે જે જવા મત્તા , તેff દો માળ તુ | तं भणिअमिहायंगुल-मणि अयमाणं पुण इमं तु ॥१॥" એવો ઉલ્લેખ છે. ઉલ્લેધગુલાદિ શું કામમાં આવે છે એ સંબંધમાં પણ મત-ભેદ છે; પરંતુ એનો અત્ર નિર્દેશ ન કરતાં તેના જિજ્ઞાસુઓને શ્રીમુનિચન્દ્રસૂરિકૃત અંગુલ–સપ્તતિકા જેવા ભલામણ કરવામાં આવે છે. જોકે આ પ્રમાણે ઉત્સાંગુલાદિ સંબંધી ઊહાપોહ પૂર્ણ થાય છે, છતાં યજન સાથે તેનો શે સંબંધ છે તે વ્યક્ત કરનાર નીચે મુજબની પ્રવચનની ટીકા ( પત્રાંક ૪૦૬ )માં સાક્ષીરૂપે આપેલી જીવસમાસની નિલિખિત ગાથાઓ આપવી દુરસ્ત ગણાશે. ___" अद्देव य जबमज्झाणि अंगुलं छच्च अंगुला पाओ। पाया य दो विहत्थी दो व विहत्थी भवे हत्थो ॥ ९९ ॥ चउहत्थं पुण धणुहं दुन्नि सहस्साई गाउयं तेसिं । चत्तारि गाउबा पुण जोयणमेगं मुणेयव्वं ॥१०॥" [ अष्टैष यवमध्यानि अगुलं षट् च अङगुलानि पादः । पादौ च द्वौ बितस्तिः च वितस्ती भवतः हस्तः ॥ ९९ ॥ चतुर्हस्तं पुनः धनुः द्विसहस्राणि गव्यूतं तेषाम् । चत्वारि गव्यूतानि पुनः योजनमेकं ज्ञातव्यम् ।। १०० ॥] આ ઉપરથી નીચે મુજબનું કેષ્ટક રજુ કરી શકાય છે – Page #159 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ આકારને કુવે છે. આ કુવાના વૃત્તની પરિધિના સંબંધમાં લોકપ્રકાશના પ્રથમ સર્ગમાં " परिधिस्तस्य वृत्तस्य, योजनत्रितयं भवेत् । एकस्य योजनस्थोन-षष्ठभागेन संयुतम् ॥ ७२ ॥" અર્થાત્ એને પરિધિ (ઘેરા) ૩૨ યોજનથી કંઈક ન્યૂન છે. આ કુવાને ઉત્તરકુરૂના મનુષ્યના મસ્તક ઉપર એકથી સાત દીવસ સુધીમાં ઉગેલા કેશાગ્રોથી ખૂબ ઠાંસી ઠાંસીને ભરો. આ કુવાને આકઠ એ ભરે કે અગ્નિ કેશાગ્રને બાળી શકે નહિ, પવન તેને હરી શકે નહિ, જળ તેને ભીંજવી શકે નહિ અને ચક્રવર્તીનું સૈન્ય એના ઉપર થઈને ચાલ્યું જાય તે કેશા જરા પણ નીચા નમે નહિ, આવી રીતે કેશાગ્રથી ભરેલા આ કુવામાંથી સમયે સમયે એકેક વાળ કાઢ. એમ કરતાં કરતાં જેટલા કાળ પછી આ કુ ખાલી થાય તે કાળને “બાદર-ઉદ્ધારપ૯પમ” કહેવામાં આવે છે. આનું પ્રમાણુ સંખ્યાત સમયે જેટલું છે, કેમકે કેશ પણ સંખ્યાત છે. આવા પામનું સ્વરૂપ વિચારવાનું કંઈ અન્ય પ્રયોજન નથી, પરંતુ એ જ છે કે સૂલમ–ઉદ્ધાર-પલ્યોપમાદિનું સ્વરૂપ ધ્યાનમાં આવે. આના સ્વરૂપ માટે પણ પૂર્વોક્ત કે કામમાં લેવાને છે. ફેર એટલો જ છે કે બાદર-અદ્ધા-પલ્યોપમના પ્રત્યેક સ્વાભાવિક કેશાગ્રના અસત્ કલ્પનાથી અસંખ્યય ખડે કલ્પવા. અત્યન્ત નિર્મળ નેત્રવાળ છદમસ્થ પુરૂષ જે અત્યંત સક્ષમ પદગલને જોઈ શકે તેના અસંખ્યાતમા ભાગે આ ખ છે, પરંતુ સૂક્ષ્મ પનકના જીવની ૬ અંગુલ = ૧ પાદ (પાદનો મધ્ય તલ-પ્રદેશ ). ૨ પાદ = વિતસ્તિ. , વિતસ્તિ = , હાથ. ( ૨ હાથ = , કુક્ષિ. ) ૪ હાથ = , ધનુષ્ય. ૨૦૦૦ ધનુષ્ય = , ગાઉં. ૪ ગાઉ = , જન. ૧ જેન દાર્શનિક સાહિત્યનો આ એક ઉત્તમ ખજાનો છે. સાહિત્યના વિશ્વ-કાશ ( Encyclopedia ) તરીકે આને ઓળખાવી શકાય તેમ છે. ૨ જેની ત્રિજ્યા યાને છવા અડધા યોજનની હેય એટલે કે જેનો વ્યાસ કેવિખંભ એક જ. નનો હેય, તેની પરિધિ સામાન્ય રીતે ૩ યોજનની ગણાય છે, જ્યારે સમર્થ ગણિતજ્ઞો એને ગ્રીક અક્ષર ૧ ( પાઈ )થી સૂચવે છે. આને Incommensurable ગણવામાં આવે છે. અર્થાત આ એક એવો અપૂર્ણાંક છે કે જેના અંશ અને છેદ પૂર્ણ કથી દર્શાવી શકાય તેમ નથી. ૩ ક્ષેત્રસમાસની બહ૬ વૃત્તિ તેમજ જમ્બુદ્વીપ-પ્રાપ્તિની વૃત્તિમાં આ પ્રમાણે અભિપ્રાય છે. જ્યારે પ્રવચનની વૃત્તિ તેમજ સંગ્રહણીની બૃહદ્ વૃત્તિમાં સામાન્ય રૂપથી કેશા નિર્દેશ છે; “વીજયસેહર'થી શરૂ થતા ક્ષેત્રવિચારની પજ્ઞ વૃત્તિમાં તે કહ્યું છે કે દેવકુરૂ અને ઉત્તરકુરૂમાં જન્મેલ સાત દિવસના ઘેટાના ઉધાંગુલ પ્રમાણુક રોમના પ્રથમ આઠ ખડ ( ટુકડા ) કરવા. આ પ્રત્યેક ખડના આઠ આઠ ખણ સાત વાર કરવા, એટલે એક રામના 9 = ૨૦૦૭૧૫૨ ખરડો થશે આવા રોમ-ખ૭થી તે કુવાને-પત્યને ભુ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અવગાહના-ક્ષેત્રથી અસંખ્યય ગુણ છે. વૃદ્ધ-વાદ પ્રમાણે આ ખડ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેટલો છે. આ પ્રમાણેના સરખા ખડોથી પૂર્વોક્ત કુ ભરે. આમાંથી પ્રતિસમય એકેક ખડ બહાર કાઢતાં જેટલા કાળે તે કુ ખાલી થાય, તે કાળને ‘સૂક્ષમ-ઉદ્ધાર-પલ્યોપમ * કહેવામાં આવે છે. આ કાળમાં સંખ્યય વર્ષ-કેટિને સમાવેશ થાય છે. બાદર-ઉદ્ધાર-પપમ માટેના કેશાથી ભરેલા કુવામાંથી એકેક કેશાગ્ર પ્રતિસમય નહિ બહાર કાઢતાં દર સો વર્ષે બહાર કાઢવામાં જેટલે વખત વીતી જાય, તેને “બાદર–અદ્ધા-- પલ્યોપમ ” કહેવામાં આવે છે ( આમાં સંખ્યય વર્ષ-કોટિનો અન્તર્ભાવ છે). એવી રીતે સૂક્ષ્મ-ઉદ્ધાર-પપમ માટેના (કેશાગ્રના) ખડેથી ભરેલા કુવામાંથી એકેક ખણ્ડ સો સો વર્ષે બહાર કાઢી કુવાને તદન ખાલી કરતાં એટલે કાળ વ્યતીત થાય, તેને “ સૂક્ષ્મ-અદ્ધાપાપમ” કહેવામાં આવે છે, બાદર-ઉદ્ધાર પલ્યોપમના કેશાથી જેટલા આકાશ-પ્રદેશ સ્પર્શાવેલા છે, તે પ્રદેશો પૈકી પ્રત્યેકનું એકેક સમયે અપહરણ કરતાં જેટલો કાળ લાગે, તે બાદર-ક્ષેત્ર-પોપમ” જાણ. આ કાળ દરમ્યાન અસંખ્યય ઉત્સર્પિણી--અવસર્પિણીઓ પસાર થઈ જાય છે. સૂક્ષમ-ઉદ્ધાર-પલ્યોપમના બડોથી જે આકાશ-પ્રદેશોને સ્પર્શ થયો હોય તેમજ જેને “ન થયે હોય તે પૈકી 'પણ પ્રત્યેક પ્રદેશનું સમયે સમયે અપહરણ કરતાં સર્વે પ્રદેશનું ૧ અનુગદ્વાર ( ગા. ૧૦૮, પત્રાંક ૧૮૦ )માં કહ્યું પણ છે કે " तत्थ । एगमेगे वालग्गे असंखेजाई खंडाई किन्जद, ते णं वालग्गा दिट्ठीओ. गाहणाओ असंखेज इभागमेत्ता सुहुमम्स पणगजी रस्त सरीरोगाहणाउ असंखेजगुगा " [ तत्र एकैकस्य वालाग्रस्य असख्येयानि खण्डानि क्रियन्ते, तानि वालाग्राणि दृष्ट्यवगाहनतः असङ्ख्येयभागमात्राणि सूक्ष्मस्य पनकजीवस्य शरीरावगाहनाया असलयेयTrઉન ] ૨ જુઓ અનુયોગની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા. આના ઉલ્લેખ માટે જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૩૦૨ ). કે દશ કડાકડી સૂમ-અદ્ધા-સાગરોપમ મળીને એક ‘ઉત્સર્પિણી” કે એક “અવસર્પિણી થાય છે. ૪ ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલા કેશાગ્રોથી કઈ નભ:-પ્રદેશ સ્પર્શ બાકી રહી જાય, એ વાત યુકિત- સંગત છે; કેમકે આ કેશાગ્રોને ખડે કરતાં પણ નભ:પ્રદેશ અત્યંત સુકમ છે. આ વાત ધ્યાનમાં આવે તેથી એક દૃષ્ટાન્ત વિચારીશું. કેળાં ( કૂષ્માણ્ડ થી ભરેલા વાસણમાં બીજોરાં ( માતૃલિંગ ) માઈ શકે છે. વળી તેમાં બિલું (બિલ્વ )નો સમાવેશ થઈ શકે છે. આમાં પણ વળી આમળાં ( આમલક), તેમાં બેર, વળી તેમાં ચણા એમ એકેકથી નાની નાની વસ્તુઓ મવડાવી શકાય છે. ૫ “ આથી ઉભેધાંગુલથી પ્રમિત યોજન જેટલા આયામ, વિકમભ અને ઊંડાઈવાળા પદ્યમાં જેટલા આકાશ-પ્રદેશ છે તે પૈકી ' એમ અર્થ કરી શકાય છે, છતાં જે ઉપર પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે તે દષ્ટિવાદને અનુસાર છે એમ શાસ્ત્રકાર કર્થ છે, ૧૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ છવઅધિકાર [ પ્રથમ અપહરણ કરવામાં જેટલી વાર લાગે, તેને સૂક્ષ્મ-ક્ષેત્ર- પપમ” સમજ. આ પૂર્વોક્ત કાળ કરતાં અસંખ્યય ગુણ છે. ( આ પ્રમાણે આપણે વિવિધ જાતના પલ્યોપમને વિચાર કર્યો. આ પ્રત્યેક પ્રકારના ૫૫મને દશ કડાકીએ ગુણતાં જે જવાબ આવે, તે તે જાતના સાગરે પમનું માપ છે. અર્થાત્ દશ કડાકડી બાદર-ઉદ્વાર પાપમને બાદર-ઉદ્ધાર-સાગરેપમ થાય ઇત્યાદિ. સૂક્ષ્મ ત્રણ પ્રકારના સાગરેપમેનાં પ્રયોજન ત્રિવિધ બાદર સાગરોપમની વ્યાખ્યા તે સૂક્ષ્મ સાગરોપમના સ્વરૂપની સમજુતી માટે છે, જ્યારે સૂર્મ-ઉદ્ધાર-સાગરોપમાદિનું ખાસ પ્રયોજન છે. જેમકે અઢી સૂમ-ઉદ્ધાર-સાગરેપમ યાને ૨૫ કડાકેડી સૂક્ષમ-પલ્યોપમના જેટલા સમયે છે, તેટલી સંખ્યા ૧તિયંગ-લેકના દ્વીપ-સમુદ્રની છે. સૂક્ષ્મ-અદ્ધા--સાગરેપમ નારક, તિર્યંચ વગેરે જેની કમ-સ્થિતિ, કાય-- સ્થિતિ અને ભવ-સ્થિતિનું માપ દર્શાવવામાં કામ લાગે છે. પૃથ્વીકાયાદિ જેની સંખ્યાનું નિરૂપણ કરવામાં સૂકમ--ક્ષેત્ર સાગરેપમને ખપ પડે છે. પ્રસ્તુતમાં આપણે જેનું કામ છે તે તે સૂક્ષ્મ-અદ્ધા--સાગરોપમ છે, કેમકે ૭૭મા પૃષ્ઠમાં કમની જે સ્થિતિની હકીકત દર્શાવી છે, તેમાં આનું જ કામ છે. આથી કદાચ પાઠક--મહાશયને એમ ભાસે કે હવે અનિવૃત્તિકરણના સ્વરૂપના દર્શન માટે વિલંબ નહિ થાય, પરંતુ વસ્તુસ્થિતિ તેમ નથી. હજી પુદગલ-પરાવર્તની પ્રરૂપણારૂપી તરંગિણી તરી જવાની બાકી રહે છે. એટલે એનું સ્વરૂપ યથામતિ આલેખીશું. પુદ્ગલ-પરાવર્ત– અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણ મળે ત્યારે એક “પુદગલ-પરાવત થાય. ભૂતકાળમાં એવા અનન્ત પસાર થઈ ગયા અને અને ભવિષ્યમાં પણ એથી અનન્ત ગુણ પસાર થશે. * ૧ આનું સ્વરૂપ આગળ ઉપર વિચારવામાં આવનાર છે. સામાન્ય રીતે આને મત્યં–લેક તરીકે ઓળખાવી શકાય. જુઓ બહષભ૦નું મારું સ્પષ્ટીકરણ (પૃ૫ ). ર બીજા કામમાં ન ઉત્પન્ન થતાં એકના એક કાર્યમાં ફરી ફરીને ઉત્પન્ન થવામાં જેટલે વખત વીતી જાય તેને “કાય-સ્થિતિ' કહેવામાં આવે છે. ૩ આનું બીજું નામ આયુષ્ય છે. જ ભગવતી, વિવાહપ્રાપ્તિ, વ્યાખ્ય પ્રાપ્તિ ઇત્યાદિ નામથી ઓળખાતા પાંચમા અંગમાં તો છે માનવા તીવgામ સમાધિ ” એ સૂત્રમાં અનાગત કાળ અતીત કાળથી એક સમય અધિક કહ્યો છે, જ્યારે અત્ર તે અનન્ત ગુણે કહેવામાં આવ્યા છે તે કેવી રીતે સંગત છે એમ સહજ પ્રશ્ન ઉદભવે. આનું સમાધાન એ છે કે અનાગત કાળને અન્ત નથી તેમજ અતીત કાળની આદિ નથી. આ પ્રમાણે એ બંને અનન્ત હોવાથી સમાન છે. પરંતુ એ બેની વચ્ચે પ્રભુને પ્રશ્ન–સમય છે. તે સમયને વિનાશ નહિ થઈ ગયેલ હોવાથી તેની અતીત કાળમાં ગણના થઈ શકે નહિ. ભવિષ્યત કાળના અવિનાશરૂપ ધર્મ સાથે એની સમાનતા હોવાથી એને અનાગત કાળમાં અન્તર્ભાવ કરી શકાય છે. આ રીતે વિચારતાં ભગવતીને ઉલેખ યુક્તિ-યુક્ત જણાય છે. હવે જે ઉલ્લેખ સાથે એને વિરોધ આવે છે Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. આ પુદ્ગલ પરાવતના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ એ ભેદથી ચાર પ્રકારે પડે છે. વળી આ પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે બે અવાંતર ભેદે છે. આ પૈકી સૌથી પ્રથમ બાદર-દ્રવ્ય-પુગલ પરાવર્તનું સ્વરૂપ વિચારીએ. પરમાણુઓના સમુદાયથી બનેલા એક પ્રકારના સ્કન્યને “વણ ” કહેવામાં આવે છે. આના (૧) ઔદારિક શરીરવગણ, (૨) વૈક્રિયશરીરવગણ, વર્ગનું લક્ષણ અને (૩) તૈજસશરીરવગણ, (૪) કામણુશરીરવગણ, (૫) તેના પ્રકારે ભાષા-વગણ (૬) શ્વાસોચ્છવાસ-વર્ગણ અને (૭) મને-વર્ગણ એમ સાત ભેદ છે. બાદર-દ્રવ્ય-પુગલ-પરાવર્તનું સ્વરૂપ આ ચૌદ રજજુ પ્રમાણ જેટલી ઊંચાઈવાળા લેકમાં રહેલા તમામ પુગલેને દારિક શરીરની વગેરણારૂપે ગ્રહણ કરી છો દેવા, એવી રીતે આ પુગલોને વૈક્રિય શરીરને યોગ્ય વર્ગણારૂપે પરિણુમાવી–ભોગવી ત્યજી દેવા, એવી રીતે બીજી બધી વર્ગણારૂપે તે સર્વેને ભેળવી તેને ત્યાગ કરે, આ પ્રમાણે કરતાં એક જીવને જેટલે વખત લાગે, તેને “બાદર-દ્રવ્ય-પુગલ-પરાવત’ કહેવામાં આવે છે. સૂકમ-દ્રવ્ય-પુદગલ-પરાવત કાળ ધ્યાનમાં આવે એટલા માટે જ આનું સ્વરૂપ વિચારવું પડે છે. તેને વિચાર કરીએ. આ વિચાર કરતી વેળાએ જે અતીત અને અનાગત કાળને સમાન માનીએ, તે એક સમય પૂર્વેના અતીત કાળથી અનાગત એક સમય વધારે ગણાય. એવી રીતે બે સમય પૂર્વેના અતીતમાં અને તે સમયના અનાગતમાં બે સમયનું અંતર પડે. એવી રીતે આ બે વચ્ચે જોઈએ તેટલું અંતર કલ્પી શકાય છે. વળી અનાગતમાંથી ગમે તેટલે સમય ઓછો થાય છતાં તેને કઈ દિવસ અંત આવનાર , એ તરફ લક્ષ્ય આપતાં અતીત કાળ કરતાં અનાગત કાળ અનન્ત ગુણ છે એમ કહેવું ન્યા૨ સેમજાય છે. આ હકીકતને ધ્યાનમાં લઈને તે પ્રવચનગ્ના ૧૬૧ મા દ્વારમાં કહ્યું પણ છે કે "ओस प्पिणी अणता, पोग्गलपरियट्रओ मुणेयम्बी। તેડriતા તો મળવા મળતનુir ll ૨૧ ” [उत्सर्पिण्योऽनन्ता: पुद्गलपरिवर्तको ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा अनागताद्वा अनन्तगुणा ॥] ૧ જૈન શાસ્ત્રમાં (અ) ઔદ્યારિક, (આ) પૈક્રિય, (ઈ) આહારક, (ઈ) તૈજસ અને (ઉ) કામણ એમ પાંચ પ્રકારનાં શરીર ગણાવેલાં છે. આ બધાનાં લક્ષણદિને અત્ર વિચાર કરીશું નહિ, કેમકે આ ઉલ્લાસમાં આગળ ઉપર તે વિચારવામાં આવનાર છે, પરંતુ પાંચ શરીરે પિક આહારક શરીરનું અત્ર કેમ ગ્રહણ કરવામાં આવ્યું નથી અને ઉત્તર આપીશું. તે એ છે કે આહારક શરીર કોઈ પણ જીવને સમસ્ત સંસારમાં વધારેમાં વધારે ચાર વાર જ પ્રાપ્ત થાય છે એથી કરીને પૂગલ-પરાવર્તામાં તે ઉપયોગી નહિ હોવાથી તે વિષે અત્ર નિર્દેશ કરવામાં આવ્યું નથી. ૨ જુઓ ઋષભનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૫). Page #163 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મતાંતર જીવ–અધિકાર. આ કાળ પરત્વે મત-ભેદ છે એમ પ્રવચનના ૧૬૧ મા દ્વારમાંના નિમ્ન લિખિત ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છેઃ 64 અવ રૂમો જ઼્યારે મોરા-વિક~-Àયતિ । नी से सदव्वगहणम्मि बायरो होड़ परियहो ॥ ४२ ॥ ,, * પ્રથમ ( અર્થાત્ અથવા અન્ય આચાર્ચાના મત પ્રમાણે ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાણુ એ ચાર પ્રકારની, નહિ કે સાત પ્રકારની, વણારૂપે સમરત પુદ્ગલાને ભાગવી ત્યજી દેવા તે માદર-યુગલ-ધરાવતા ’ છે, સૂક્ષ્મ-દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્તનું સ્વરૂપ અનેક ભવામાં ભ્રમણ કરતાં કરતાં કોઇ જીવ સમગ્ર લેકના પુદ્ગલને ઔદારિક શરીરની વણારૂપે ભાગવી ત્યજી દેવાનું કાર્ય કરતા હોય, તેવામાં તે અન્ય પ્રકારની વણારૂપે કોઇ પુદ્દગલને પરિણમાવે ભોગવે અને તેને છોડી દે, તે તે પુગલને જે વિજાતીય વણારૂપે પરિણુમાવી હાય તેની આમાં ગણત્રી થઇ શકે નહિ, કેમકે આદર-દ્રશ્ય-પુદ્દગલ-પરાવમાં ગમે તેમ-વ્યતિક્રમ પૂર્ણાંક પણ સમગ્ર પુદ્ગલને સમસ્ત વણારૂપે ભગવી છેાડી દેવા એ હેતુ છે, જ્યારે સૂક્ષ્મ-દ્રવ્ય પુદ્ગલ-પરાવતમાં તે ક્રમ પૂર્વક જ વિવક્ષિત સજાતીય વણારૂપે તમામ પુગલાને ભાગવી ત્યજી દેવા ઉપર ભાર મૂકવામાં આવે છે, ક્ષેત્ર-પુદ્ગલ-પરાવત ના બે પ્રકારો— સમગ્ર લેકવ્યાપી આકાશના કોઇ પ્રદેશમાં મરણ થયું હોય, ત્યાર પછી તેની નજદીકના કે દૂરના આડા અવળા પ્રદેશમાં મરણ થાય, એવી રીતે જેટલા કાળે કોઇ એક જીવનું સમગ્ર આકાશ-પ્રદેશમાં મરણ થઇ રહે, તેટલા કાળને ‘ બાદર-ક્ષેત્ર-પુદગલ-પરાવત ’ કહેવામાં આવે છે. પરં તુ આ મરણા અનુક્રમે થતાં એટલે કે જે એક પ્રદેશમાં મરણ થયુ હોય તેની નજદીકના—પ્રદેશમાં મરણ થવા પૂર્વે અન્ય કોઇ પ્રદેશમાં મરણ થયું હોય તે તે પ્રદેશની ગણના ન કરવી, પરંતુ જ્યારે ફરીથી અનન્તરવર્તી પ્રદેશમાં જ મરણ થાય તેા તેની ગણના કરવી, એવી રીતે ક્રમસર પ્રદેશમાં મરણ થતાં જેટલા કાળ વ્યતીત થઇ જાય, તેને ‘ સુક્ષ્મ-ક્ષેત્ર-પુદ્ગલપરાવત ’ કહેવામાં આવે છે. કાલ-પુદ્ગલ-પરાવર્તનું પ્રરૂપણ— અવસર્પિણી કે ઉત્સર્પિણીના જેટલા સમયો છે, તે પૈકી પ્રત્યેક સમયમાં મરણ થવામાં ૧ જોકે જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અસ`ધ્યેય પ્રદેશ જેટલી છે, છતાં કાઇ વિવક્ષિત દેશમાં મરનાર જીવતા કાઇ એક વિવક્ષિત પ્રદેશને પ્રથમ પ્રદેશ તરીકે ગણી લેવા. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૫ (ભલે તે પછી વ્યતિક્રમ પૂર્વક હાય) જેટલા કાળ વીતી જાય, તે ' હું આદર--કાલ-પુદ્ગલ-પરાવત ’ કહેવાય છે, પરંતુ પ્રથમ સમયે મર્યા પછી તે જીવ પાછે જ્યારે તદનન્તર દ્વિતીય સમયમાં મરે ત્યારે જ તે દ્વિતીય સમય ગણાય અને વચ્ચેના જે સમયેામાં તેનું મરણ થયુ હાય તે સમયેા ગણત્રીમાં ન લેવાય, એવી રીતે ક્રમસર મરણવિષયક સમયેા જ ગણતાં સમગ્ર સમયાના વારા આવી જતાં જેટલા કાળ વહી જાય, તેને · સૂક્ષ્મ-કાલ-પુદ્ગલ-પરાવત ’ કહેવામાં આવે છે. આ વાત વિસ્તારથી વિચારીશું, ધારેશ કે કેઇ જીવ આ અવસર્પિણીના પ્રથમ સમયમાં મરણ પામ્યા. ત્યાર પછી અવણીના ત્રીજા સમયમાં તેનું મરણુ ન થયું તે। . આ અવસપ ણીને બાકીના સમગ્ર કાળ તેમજ સંપૂર્ણ ઉત્સર્પિણીના કાળ એટલે કે વીસ કડાકોડી સાગરોપમમાં એક સમય ન્યૂન એટલા કાળ પછી જયારે અવસર્પિણી આવે ત્યારે ગણનામાં કામ લાગે એવા દ્વિતીય સમય આવે છે. આ દ્વિતીય સમયમાં તેનું મરણુ થાય તે તે લેખે ગણાય; નહિ તે ફરીથી અન્ય અવસર્પિણી માટે રાહ જોવાની બાકી રહે છે. એમ કરતાં દ્વિતીય સમયમાં મરણ થાય, ત્યાર પછી અવસર્પિણીના તૃતીય સમયમાં તેનું મરણ થવુ જોઇએ. આમ જો દ્વિતીય સમય પછી તરત જ તેનું તૃતીય સમયમાં મૃત્યુ ન થાય તે વળી અન્ય અવસર્પિણી આવે ત્યાં સુધીમાં જે કોઇ પણ સમયમાં તેનું મરણ થયેલુ હાય તે ગણાય તેમ નથી, પરંતુ જ્યારે અવસર્પિણીના તૃતીય સમયમાં જ તેને દેહ પડે ત્યારે જ તે સમય કામમાં લઇ શકાય. આવી રીતે અવસર્પિણીના અગણિત સમયેામાં ક્રમશઃ મરણ થતાં કેટલા બધા કાળ વ્યતીત થઇ જાય એ તે વિચક્ષણ જન એની મેળે વિચારી લેશે. ભાવ–પુદ્ગલ-પરાવત નું સ્વરૂપ- અસંખ્યેય લેાકાકાશના પ્રદેશ જેટલા અનુભાગ-અન્યનાં સ્થાન છે. આ સ્થાનના નિષ્ણા દક કષાયના ઉચરૂપ અધ્યવસાયે છે એટલે તેની સંખ્યા પણુ એટલી જ છે. આ અધ્યવસાયેામાં મન્ત્રતા-તીવ્રતાની અપેક્ષાએ તરતમતા રહેલી છે. આ પૈકી અત્યંત મન્ત્ર એવા અધ્યવસાય પૂર્વક કેઇ જીવ મરે, ત્યાર પછી એનાથી જરા આછા મન્દ અધ્યવસાયે મરે, આ પ્રમાણે મરણુ થાય તે પૂર્વે બીજા કોઇ અધ્યવસાય પૂર્વક તેનું મરણ થયુ હોય તે તે અધ્યવસાયાને પણ ગણુત્રીમાં લેવામાં આવે અને એવી રીતે સમરત અધ્યવસાયે પૂર્વક મરણુ થઇ રહેવામાં જેટલા વખત વીતી જાય, તેને ‘ આદર-ભાવ-પુદ્ગલ-પરાવત ’ કહેવામાં આવે છે, પરંતુ જયાં અધ્યવસાયની તરતમતા લક્ષ્યમાં રાખીને અર્થાત્ એક અધ્યવસાય પૂર્વકના મરણ પછી તદ્દનન્તર અધ્યવસાય પૂર્ણાંક જ જો મરણ થાય (ભલે તેમ થાય તે પૂર્વે બીજા કોઇ અધ્યવસાય પૂર્વક મરણ થયું હોય તે તેની નોંધ ન લેવાય) તે જ તે અધ્યવસાય ગણત્રીમાં લેવાય; એવી રીતે વિચારતાં જેટલે કાળ વ્યતીત થાય, તેને ‘ સૂક્ષ્મ-ભાવ-પુદ્ગલ-પરાવત ‘ કહેવામાં આવે છે, આ ગ્રન્થકારકૂત સમ્યક્ત્વપ્રદીપ (પૃ૦ ૧૩ )માં કહ્યું છે તેમ અત્ર એ ઉમેરવું અના ૧ કોઇ અન્ય ગ્રન્થમાં આવા ઉલ્લેખ મારા જોવામાં આવ્યે નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ વસ્યક નહિ ગણાય કે સૂક્ષ્મ-દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્તી કરતાં સૂક્ષ્મ-ક્ષેત્ર-પુદ્ગલ-પરાવા કાળ અધિક છે. એનાથી પણ સૂક્ષ્મ-કાલ-પુદ્ગલ-પરાવર્તી ચડી જાય છે. e પુદ્ગલ–પરાવ ના અર્થ આ પ્રમાણે ક્ષેત્ર-પુદ્ગલ-પરાવર્તાદિના સ્વરૂપ તરફ લક્ષ્ય આપતાં સમજી શકાય છે કે પુદ્ગલ-પરાના વ્યુત્પત્તિ-અર્થ દ્રવ્ય-પુદ્ગલ-પરાવર્ત સિવાય અન્યત્ર સુઘટિત થતા નથી. કહેવાની મતલબ એ છે કે પુદ્ગલાનુ પરિવન થવુ અન્ય રૂપે પરિણમવું એ આને વ્યુત્પત્તિ-જન્ય અર્થ તે અન્યત્ર કામ લાગતા નથી. આથી એના પ્રવૃત્તિ-નિમિત્તરૂપ અને વિચાર કરવા જોઇએ. ઉત્સર્પિણી અવસર્પિણીનું માપ એ અત્ર નિમિત્ત છે. આ નિમિત્ત તે ક્ષેત્ર-પુદ્ગલ-પરાવતમાં બરાબર ઘટી શકે છે, એટલે એ સંબંધમાં કઇ નિવેદન કરવું બાકી રહેતુ નથી. પરંતુ આ સિવાયનાં વિશિષ્ટ પ્રયેાજને જાણવાં બાકી રહે છે, પરંતુ તેને રાશન કરનાર કોઇ ઉલ્લેખ મારા જોવામાં નથી. મેાક્ષગમન પૂર્વેની કેટલીક સ્થિતિએ— શ્રવણુસ’સુખી કાળ જન્મ, જરા ( ઘડપણુ ) અને મરણુરૂપ જલતરંગાથી વ્યાપ્ત ભીષણ ભવ-સમુદ્રમાં મિથ્યાત્વ મહનીયાદિ કર્મોની પ્રેરણાથી અનન્ત પુદ્ગલ પરાવત કાળ પર્યંત અવ્યવહારરાશિ-સૂક્ષ્મ નિગેાદના ભવામાં અનેક પ્રકારનાં અસહ્ય દુ:ખાના અનુભવ કરતાં કરતાં અકામનિજ રાદિ હેતુના મળથી વ્યવહારરાશિમાં આવેલા જીવને મેાક્ષ ગમન માટે જ્યારે એ પુદ્ગલ પરાવત જેટલા કાળ બાકી રહે છે, ત્યારે તેને નિવિવેકપણે ધનુ શ્રવણ કરવાની અભિલાષા થાય છે. આ કાળને ૮ શ્રવણુસમુખી કાળ ’ કહેવામાં આવે છે. આવી રીતે આ જીવને સંસારમાં રખડપટ્ટી કરતાં કરતાં જ્યારે મુક્તિ મેળવવા માટે અર્થાત્ આત્માની સર્વોત્કૃષ્ટ શક્તિના આવિર્ભાવ કરવા માટે દોઢ પુદ્ગલ-પરાવત જેટલા કાળ બાકી રહે છે, ત્યારે પૂર્વની અપેક્ષાએ પરિણામની વિશુદ્ધતા હૈાવાથી તે જીવને ધાર્મિક માર્ગમાં પ્રવૃત્તિ કરવા માટે અનુકૂળ માર્ગાનુસારી ગુણોને મેળવવા માટે ઇચ્છા ઉદ્ભવે છે. આ કાળને ‘ માસ’મુખી કાળ ’ કહેવામાં આવે છે. આ કાળે આત્માને જે પરણામ હાય છે તેથી પણ તેના પરિણામ વિશેષ શુદ્ધ થતાં કર્મોની સ્થિતિને અકામનિર્જરા દ્વારા આછી માસ મુખી કાળ ૧ આનું સ્વરૂપ આ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે, બેંક એની આછી રૂપરેખા ઋષભના સ્પષ્ટીકરણ ( પૃ॰ ૧૦૧ )માં આલેખવામાં આવી છે. ૨ આ સંબંધમાં જોકે ગ્રન્થકાર પંચમ ઉલ્લાસમાં સ્વયં પ્રકાશ પાડે છે, છતાં એનુ સ્થૂળ સ્વરૂપ અત્ર વિચારવું અસ્થાને નહિ લેખાય. નિર્જરા કે જેનું લક્ષણ આપણે છઠ્ઠા પૃષ્ટમાં જોઇ ગયા છીએ, તેના સકામ–નિર્જરા અને અકામ-નિર્જરા એવા બે પ્રકારા છે. મારાં કર્માંના ક્ષય થાઓ એવી બુદ્ધિપૂર્વક તપશ્ચર્યાદિ અનુષ્ટાના દ્વારા તેને ક્ષય કર!–તેને આત્માથી વિખૂટાં કરવાં-ખેરવી નાંખવાં, તે · સકામ~ નિર્જરા' છે, જ્યારે ક્રને સ્થિતિ-કાલ પૂર્ણ થતાં કર્મ પોતાની મેળે ખરી પડે, તે ‘અકામ-નિર્જરા’ છે, Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા કરતાં જીવને જે સમયે સંસારરૂપી કેદખાનામાંથી છૂટવાને માટે એક પુલ પરાવત જેટલે કાળ બાકી રહે છે, ત્યારે બાહ્ય આડંબરવાળા વિવિધ ધર્મોને હેય ગણી ધમવન કાળ વીતરાગે દર્શાવેલા માર્ગને આશ્રય લેવાની તેને ઉત્કંઠા થાય છે. આ કાળને “ધર્મ–ચૌવન-કાળ' કહેવામાં આવે છે. આ ધર્મયૌવન કાળમાં જ મોક્ષે જનારા જીવને કળ્યાદિ કારણને અનુસાર તથા ભવ્યત્વ-દશાને પરિપાક થવાથી એ પરિણામ ઉદભવે છે કે જેના બળથી-જે કરણથી તે આયુષ્ય કર્મ સિવાયનાં બાકીનાં જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોની અતિશય દીર્ધ સ્થિતિ અન્તઃકેટકેટિ સાગરેપમ એટલે પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોડાકડી સાગરોપમ જેટલી શેષ રહે છે. આ કરણને “યથાપ્રવૃત્તિકરણ” કહેવામાં આવે છે. સ્થિતિ-ઘાત અને કૃતનાશ તથા અકૃતાગમના દોષનું નિવારણ– અત્ર કેઈ શંકા કરે કે જે જીવે જે કમની જેટલી સ્થિતિ બાંધેલી હોય, તેટલા કાળ સુધી તે જીવે તેને ભેગવવી જ જોઈએ. આમ હોવા છતાં અતમુહર્ત પ્રમાણ અધ્યવસાયના સમૂહરૂપ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ્યારે એ દીર્ઘ સ્થિતિના નાશની વાત નિવેદન કરવામાં આવે છે, તે એ વાત કેમ સંભવી શકે ? વળી જે તે સંભવે છે, તે બાંધેલ સ્થિતિ સુધી કમ નહિ ભેગવવું પડતું હોવાથી “કૃતનાશ” અને ઓછી સ્થિતિનું કર્મ ન બાંધવા છતાં તે અલ્પ સમયમાં ભગવાઈ જાય છે એથી “અકૃતાગમ” એમ બે દોષે શું ઉપસ્થિત થતા નથી ? આના સમાધાના નિવેદન કરવાનું કે પ્રથમ તે આ પ્રશ્ન જ અસ્થાને છે. કેમકે યથાપ્રવૃત્તિકરણ દ્વારા દીર્ઘ સ્થિતિને કંઈ કૃત્રિમ નાશ થતો નથી. જેટલી સ્થિતિ બાંધવામાં આવી હોય તેને અમુક ભાગ સ્વાભાવિક રીતે વ્યતીત થતાં જેટલી સ્થિતિ રહે, તે સ્થિતિ બાંધેલી સ્થિતિ કરતાં ઓછી થઈ છે એમ જરૂર કહેવાય; પરંતુ તેથી આ સ્થિતિને પ્રયત્નજન્ય નાશ થયો છે એમ ન જ કહેવાય. જ્યાં સુધી આ નાશ ન થાય, ત્યાં સુધી કૃતનાશાદિ દેને માટે અવકાશ કયાંથી સંભવી શકે ? ખરી રીતે આવા દેનું ઉત્થાન સ્થિતિ-ઘાત પરત્વે સંભવે છે, કેમકે સ્થિતિ-- ઘાતને અર્થ એ છે કે જેટલી સ્થિતિ બાંધેલી હોય, તેમાં સ્વાભાસ્થિતિઘાતને અર્થ વિક રીતે વખત જતાં તે જેટલી ઓછી થાય એટલે જ તેમાં ઘટાડે થાય છે એમ નથી, કિન્તુ તે ઉપરાંત 'અપવર્તન કરણ ૧ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરે૫મની છે એટલે એની સ્થિતિ તે સદા અન્તઃ"કોટકેટિ સાગરોપમની હેવાથી અત્ર તેનું વજન કરવામાં આવ્યું છે. ૨ આ હકીક્ત અપવર્તનીય આયુષ્યને પણ લાગુ પડે છે. આ આયુષ્યનું સ્વરૂપ આ ઉલ્લાસમાં વિચારવામાં આવશે. ૩ ‘કરણ' એ જીવના વય-વિશવનું નામ છે. આવાં કરણે આઠ છે – (૧ ) બંધનકરણ, (૨ ) સંક્રમણ-કરણ, (૩) ઉના -કરણ, (૪) અપવર્તના-કરણ, (૫) ઉદીરણ-કરણ, (૬) ઉપશમ-કરણ, (૭) નિધત્તિકરણ, અને (૮) નિકાચના-કરણ. આ આઠેનું સ્વરૂપ કમ્મપયડીમાં બહુ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં આપણે અપવર્તન Page #167 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જીવ-અધિકાર. [ પ્રથમ દ્વારા તેમાં સવિશેષ ઘટાડે કરવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક સ્થિતિને પ્રયત્નપૂર્વક હાસનાશ થાય છે. આનું નામ “સ્થિતિઘાત” છે. આથી સમજી શકાય છે કે આ પ્રશ્નને અત્યારે તે ચાલુ વિષય સાથે સંબંધ નથી, છતાં આ સમ્યકત્વના પ્રકરણમાં આગળ ઉપર વિચારમાં આવનાર સ્થિતિ- ઘાત તથા રસ--ઘાત સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે એટલે અત્ર એને ઉત્તર આપ સર્વથા અપ્રાસંગિક નહિ લેખાય. અધ્યવસાયનું પ્રાબલ્ય – સૌથી પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અધ્યવસાયને પ્રતાપ કંઈ ઓર જ છે. આત્મા અત્યંત મલિન અધ્યવસાયની મદદથી અંતર્મુહૂત જેટલા અલ્પ સમયમાં પણ સાતમી નરકે સિધાવવા લાયક કમલિકે (દળિયાં) એકઠાં કરી શકે છે. તેવી રીતે અતિશય શુભ અધ્યવસાયના અવલંબનથી ટુંક સમયમાં આવા દલિકને વિખેરી નાંખી મુક્તિ-ગમન પણ કરી શકે છે. શંકા રહેતી હોય તે વિચારે ‘શ્રીપ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાન્ત. કરણને વિચાર કરીશું. જે વીર્ય-વિશેષ વડે કર્મની સ્થિતિ કે તેના રસમાં ઘટાડો કરાય, તે “અપવર્તના કરણકહેવાય છે. ૧ આ રાજર્ષિના ચરિત્રથી ભાગ્યે જ કોઈ જન અપરિચિત હશે, પરંતુ અજન વર્ગને ઉદેશીને તો તેનું નીચે મુજબ છૂળ સ્વરૂપ આપ્યા વિના નહિ ચાલે: ક્ષિતિપ્રતિષ્ઠિત’ નગરમાં વેરીઓને વશ કરવામાં નિપુણ અને ન્યાયના નમુનારૂપ પ્રસન્નચન્દ્ર નામના રાજા રાજ્ય કરતા હતા. આ નગરમાં એક વેળા શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ થયું. આ વાતથી વાકેફગાર થતાં રાજા તેમની પતિતપાવની દેશને સાંભળવા ગયા. શ્રવણનું મનન કરતાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એથી પિતાના બાળક પુત્રને રાજગાદી સોંપી તેમણે પિતે દીક્ષા લીધી. આ રાજર્ષિ ધર્મધ્યાનમાં લીન બની એક દિવસ “રાજગૃહ' નગરની બહાર કાસગં ધ્યાને રહ્યા. એવામાં તેમના શહેરન ( ક્ષિતિપ્રતિષ્ઠિત’ નગરના) બે વણિકે ત્યાં થઈને પ્રભુને વન્દન કરવા જતા હતા. તેમણે પોતાના રાજાને ત્યાં ધ્યાનસ્થ જોયા. એમાંથી એક વણિક બોલ્યો કે આ રાજા ધન્ય છે કે જેમણે સામ્રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી તપશ્ચર્યા–લક્ષ્મીને સ્વીકાર કર્યો છે. બીજો વણિક બેલી ઉઠશે કે આ મુનિ ધન્યવાદને નહિ પરંતુ ઉપાલંભ (ઠપકો )ને પાત્ર છે, કેમકે એમણે બાળવયના બળ વગરના પુત્રને રાજ્યસન , ઉપર બેસાડ્યો તે ખોટું કર્યું છે; કેમકે એથી તે એમના શ એ આ બાળકને અને સમસ્ત નગરને પણ હેરાન કરવામાં કચ્ચાસ રાખતા નથી. આ પ્રમાણે પરસ્પર વાતાં-વિનોદ કરતાં તે વણિકે તે ત્યાંથી ચાલી ગયા, પરંતુ આ વાત તે રાજર્ષિના કર્ણમાં પ્રવેશ કરી ગઈ. આથી તેમનું મને ડામાડોળ બન્યું. તેઓ કલ્યાણકારી ધ્યાનથી વિમુખ બની આત્મઘાતી ધ્યાનમાં તલ્લીન બન્યા. તેમને ખુબ ગુસ્સો ચડ્યું કે શું હું જીવતે બેઠો છું છતાં મારા પુત્રની આવી દુર્દશા થાય ? મનમાં ને મનમાં તેઓ વિરોધી શત્રએ સાથે યુદ્ધ કરવા મંડી ગયા. આ પ્રમાણે તેઓ યુદ્ધને વિચારમાં મશગુલ બન્યા હતા, તે સમયે શ્રીવીરના અનન્ય ભક્ત શ્રીશ્રેણિક નરેશ્વર પ્રભુને પ્રણામ કરવા ત્યાં થઈને જતા હતા. તેમણે આ મહર્ષિને વન્દન કર્યું, પરંતુ એમણે તે એમના સામું આંખ પણ ઊંચી ન કરી. રાજાએ ધાર્યું કે તેઓ આત્મ-રમણતામાં આરૂઢ થયા હશે. શ્રેણિક નૃપતિએ પ્રભુ પાસે જઈ વંદન કરવા પૂર્વક તેમની દેશના સાંભળી. ત્યાર પછી તેમણે પ્રભુને પ્રશ્ન કર્યો કે જે સમયે મેં પ્રસન્નચન્દ્ર રાજષિને પ્રણામ કર્યા, તે સમયે તેઓ કાળ–ધર્માને--નિવણને પામે. તો તેઓ કઈ ગતિમાં જાય? પ્રભુએ ઉત્તર આપ્યો કે સાતમી નરકે, શ્રેણિક રાજા તે આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 'અનિકાચિત બંધવાળાં કર્મોની સ્થિતિની અપવતના (ઘટાડે ) થઈ શકે, તેમાં કશી નવાઈ નથી, કેમકે નિકાચિત બંધવાળાં કર્મોની સ્થિતિમાં પણ નિકાચિત કર્મોને ઉપક્રમ જ્ઞાનપૂર્વક તીવ્ર તપશ્ચર્યા દ્વારા ઘટાડો થઈ શકે છે. આ વાત નિમ્ન–લિખિત ગાથા દ્વારા સમર્થિત થાય છે – “ “દવાળવું, uિrrગરના पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि ॥१॥" આ વાતની પુષ્ટિ અર્થે એક બે ઉદાહરણો વિચારીશું. ઘણા દિવસ સુધી ચાલે તેટલું ધાન્ય ઘરમાં ભરેલું હોય, પરંતુ એકાએક ભસ્મક વ્યાધિ થતાં અલ્પ દિનમાં તે સમગ્ર ધાન્ય ખવાઈ જાય તેમ દીર્ઘ કાળ પર્યત ભેગવવા લાયક કર્મો પણ શુભ અધ્યવસાયની પ્રબળતાને લઈને લઘુ કાળમાં ભેગવાઈ જાય. બીજા દદાહરણ તરીકે આપણે કેરીને વિચાર કરીશું. કાચી કેરીને કંડીઆમાં ભરી તેના આ તેફ રાજર્ષિના મનમાં મહાભયંકર યુદ્ધ ચાલી રહેલું હતું. તેમણે રણભૂમિમાં સર્વ શત્રુઓને પરાસ્ત કર્યા, પરંતુ એક પ્રધાન શત્રુને હરાવવો બાકી રહી ગયે. આ વખતે રાખો ખૂટી ગયેલાં હોવાથી, હાથમાં તરવાર સરખી પણ નહિ રહેલી હોવાથી, આવેશમાં આવેરામાં શિરમાણ ( માથાના ટોપ )થી તેને મારવા તેઓ તૈયાર થયા. આ વિચારને વર્તનમાં મૂકવા જે તેમણે પિતાને માથે હાથ મૂકે, તે તેમને શું ભાન થયું ? કયાં મુનિવેષ અને ક્યાં આ મનોદશા ? ” વિવેક-દષ્ટિ તેમનામાં જાગૃત થઈ અને જોતજોતામાં તેમણે સાતમી નરકે સિધાવવા યોગ્ય કર્મ–દલિને ખપાવી નાંખ્યાં એટલું જ નહિ, પરંતુ તેઓ પશ્ચાત્તાપની–શુદ્ધ અધ્યવસાયની દિશામાં પૂર જોસથી પ્રયાણ કરવા લાગ્યા. આવે સમયે શ્રેણિકે પ્રભુને ફરીથી પ્રશ્ન પૂછે કે અત્યારે રાજર્ષિનો દેહ પડે તે તેઓ કયાં જાય ? પ્રભુએ જવાબ આપ્યો કે અનુત્તર વિમાને. શ્રેણિકે આ માટે પ્રભુને ખુલાસો કરવા વિનવ્યા. પ્રભુએ તેમને મને બળની મહત્તા સમજાવી. એવામાં દેવ-દુન્દુભિને નાદ સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછે કે આ શું ? પ્રભુએ ઉત્તર આપ્યો કે રાજર્ષિને નિર્મળ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને દેવે તેને ઉત્સવ કરી રહ્યા છે.' આ દૃષ્ટાન્તથી મનેવાહનની વેગવતી ગતિ અને તેનું પરાક્રમ સમજી શકાય છે. આ વાતને ધ્યાનમાં લઈને તેમના સામર્થ્યને લક્ષ્યમાં રાખીને તે મૈત્રાયણ્યપનિષદમાં ચોથા પ્રપાઠકમાં કહ્યું પણ છે કે “ મન gવ મનુષsimi, arti વર્ષ-w : . જલ્પા વિજ્ઞાાત્તિ, મોક્ષે નિવદં રમતગૂ | 3 || ” . ' ૧ કર્મને બંધ એક જાતને નથી. કોઈ કામ અતિશય ગાઢ બંધાય છે, તે કઈ કર્મ ગાઢ, તે કોઇ શિથિલ, તો કોઈક અતિશિથિલ. જે કર્મને અતિશય ગાઢ બંધ થાય છે, તેને “ નિકાચિત” કહેવામાં આવે છે. આથી વિપરીત તે “અનિકાચિત છે. ૨ છાયા-- सर्वप्रकतीनामेवं परिणामधशादपक्रमो भवेत् । प्रायमनिकाचितानां तपसा निकाचितानामपि ॥ * : Page #169 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ ઉપર ઘાસ નાંખી તેને કપડા વડે ઢાંકી રાખીએ, તે શું તે જલદી પાકી ન જાય? આવી રીતે અનિકાચિત અને કેટલીક વાર નિકાચિત કર્મો પણ અધ્યવસાયના પ્રતાપે અલ્પ કાળમાં ભગવાઈ જાય એવાં બનાવી શકાય છે. એમાં કઈ જાતના વિરોધને માટે સ્થાન નથી. આથી કરીને તે અબાધાકાળના જઘન્ય-ઉત્કૃષ્ટ ભેદ તથા ઉદયાવલિમાં આવતાં કર્મો પરત્વે નિષેક અને ગુણરચના ઘટી શકે છે. આ હકીકતને ઝુટ કરવી અને વશ્યક નહિ ગણાય એમ માની આ સંબંધમાં કેટલુંક વિવેચન ઉમેરવામાં આવે છે. પ્રજ્ઞાપનાવૃત્તિમાં (૧) પ્રદેશ--કર્મ-અનુભવ અને (૨) વિપાક-કર્મ-અનુભવ એમ બે પ્રકારને “કર્માનુભાવ દર્શાવેલ છે. તેમાં પ્રદેશન-કમની અપેક્ષાએ દરેક કર્મ અવશ્ય જોગવવું પડે છે, જ્યારે રસથી કર્મને અનુભવ થાયે ખરે અને નપણું થાય. એટલે કે કમને રસ અનુભવાય અને કેઈને ન અનુભવાય. જેમ શેરીમાં રહેલો રસ સૂર્યના તાપથી સૂકાઈ જાય છતાં ત્યાં કૃતનાશ અને અકૃતાગમ માટે સ્થાન નથી, તેમ રિથતિ પણ રસાધીન હોવાથી રસમાં અપવતના થતાં રિથતિમાં પણ અપવતના થાય એ સ્વાભાવિક છે. વિશેષમાં અનેક છાએ તુલ્ય સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય છતાં તેના અનુભવ-- કાલમાં ફરક પડે તે તેમાં કંઈ નવાઈ નથી. કેમકે, દાખલા તરીકે ભૂલેશ્વરથી ચપાટી જવા નીકવેલા સર્વે મનુષ્ય સમકાલે જ ત્યાં જઈ પહોંચે એવો કંઈ નિયમ છે? શું એ વાત પ્રત્યેક મનુષ્યની ગતિના વેગને અધીન નથી? એવી જ રીતે એક જ વર્ગમાં દાખલ થયેલા સર્વે વિદ્યાર્થીઓ સમકાલે જ અમુક પાઠ તૈયાર કરી શકે કે અમુક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે એવી કેઈ રાજાજ્ઞા છે ? શું આ હકીકત બુદ્ધિની તરતમાતાને અધીન નથી? ૧ જે કર્મોની જેટલા કડાકેડી સાગરોપમની સ્થિતિ હોય છે તેટલા સે વર્ષોને તેને “ અબાધા કાળ' યાને “અનુદય કાળ' જાણ. આ કાળ દરમ્યાન તે તે કર્મ છવને સ્વ ઉદય વડે બાધા-હાનિ કરી શકતું નથી. એથી એને “ અબાધા કાળ' કહેવામાં આવે છે. બાકીને કાળ કે જે દરમ્યાન પ્રદેશદય કે વિપાકેદય હોય છે, તે “ અનુભવ-કાલ ” યાને “નિષેક-કાલ ” કહેવાય છે. અત્ર પ્રદેશેાદય અને વિપાકેદય એટલે શું તે નિવેદન કરવું આવશ્યક સમજાય છે. કેટલાક એમ માનવાની ભૂલ કરે છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વથા જતો રહ્યો હોય તે પ્રકૃતિના પ્રદેશ માત્રને ઉદય તે “ પ્રદેશોદય ' છે અને જે રસવાળી પ્રકૃતિને રસ ઉદયમાં આવે છે તે પ્રકૃતિને “ વિપાકોદય ' છે. આ માન્યતા ભ્રાન્ત હોવાનું કારણ એ છે કે સ્તિબુક-સંક્રમરૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદયમાં આવેલી પ્રકૃતિમાં રસ જરૂર હોય છે, પરંતુ તેને તીવ્ર રસ પરપ્રકૃતિરૂપે પરિણમેલું હોવાથી સ્વપ્રકૃતિરૂપેસ્વવિપાકરૂપે ઉદયમાં આવી શકતા નથી. આ પ્રમાણે વિવક્ષિત પ્રકૃતિના પ્રદેશે સ્વવિપાકરૂપે ઉદયમાં નહિ આવેલા હોવાથી પરંતુ પરવિપાકરૂપે ઉદયમાં આવેલા હોવાથી તે “પ્રદેશદય” જ કહેવાય. જેમ દૂધ દહીં વગેરે રૂપે પરિણમે, તે તે પરિણામમાં દુષ્પને પ્રદેશાનુભવ છે અને દહીં વગેરેમાં તેને રસાનુભવ છે. ૨. કર્મના ઉદય વખતે તેનાં દલિકની જે રચના હોય તે “ નિષેક ” કહેવાય છે. ૩ ગુણરચના એટલે ગુણાકારે રચના. જુઓ ગુણ-અણિનું સ્વરૂપ.. ૪ આ વાતને લક્ષ્યમાં રાખીને “ સવરપેર મારામ” ઇત્યાદિ ઉલ્લેખ અસ્તિત્વમાં આવ્યા જણાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. - વળી એ કંઇ અકાટય નિયમ નથી કે જે કમ જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે તે ભેગવવું જોઈએ. જે એમ જ હોય તે અશુભ કર્મોને નાશ કરવા માટે જાયેલાં તપ, જપ, જિન-પૂજા વગેરે શુભ અનુષ્ઠાને વ્યર્થ જશે. વિશેષમાં તદ્દભવક્ષગામી જીવને પણ પૂર્વ કર્મો વિપાકેદયરૂપે ભેગવતાં નવીન કમને બંધ થશે અને તેમ થતાં તે મુક્ત થઈ શકશે નહિ. આથી કડાકે સાગરેપમે જેટલી દીર્ઘ સ્થિતિવાળું કર્મ પણ નીરસપણે પ્રદેશથી ભગવાય છે એમ માનવું ઉચિત સમજાય છે. આ વાતને ધ્યાનમાં લેતાં એમ કહી શકાય તેમ છે કે અંતિમ ભવમાં સર્વ કર્મોને ક્ષય થઈ શકે છે. આશા રહે છે કે આ ટુંક વિવેચનનું મનન કરનારાને તે સ્થિતિ-- અપવતનામાં કે રસ-- અપવતનામાં એટલે કે સ્થિતિ અને રસના ઉપકમમાં કૃતનાશ કે અકુતાગમ દેષ માટે અપાશે પણું સ્થાન નથી એમ સ્પષ્ટ સમજાયું હશે. યથાપ્રવૃત્તિકરણનું પ્રજન કે વસ્ત્રની ઉપર ઘી કે તેલને ડાઘ પડ્યો હોય અને તેના ઉપર ધૂળ ચોંટી ગઈ હોય, તે તે ડાઘ બરાબર દેખાતું નથી, પરંતુ જે ધૂળને દૂર કરવામાં આવે છે તે ડાઘ નજરે પડે તેવી રીતે આત્મારૂપ વસ્ત્રમાં રાગ-દ્વેષની નિબિડ ગાંઠ (ગ્રથિ)રૂપ ડાઘ પડે છે; એ ડાઘ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે તેને આછાદિત કરનારી કર્મોની દીર્ઘ સ્થિતિરૂપ ધૂળ દૂર કરવી જોઈએ. આ કાર્ય કરવાનું બળ યથાપ્રવૃત્તિકરણમાં છે. એ અધ્યવસાયની મદદથી કમરસ્થિતિને લાઘવ કરી આત્મા અન્તઃસ્થાન–પ્રન્થિ-સ્થાન નિહાળી શકે છે. યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ યથાપ્રવૃત્તિને સામાન્ય અર્થ એ છે કે આત્માની અનાદિ કાળથી કમ ખપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવી ને તેવી પ્રવૃત્તિ. જોકે આ પ્રમાણે આત્માની અનાદિની ચાલ કાયમ છે, છતાં કારણ-પરિપાકને લઈને-'ધાન્યના પ્યાલાના દષ્ટાન્ત અનુસાર-નદી-પાષાણુ ન્યાય પ્રમાણે ૧ ધારો કે આપણી પાસે ધાન્યને એક પલ્ય ( પ્યાલો ) છે. આમાંથી પ્રતિદિન જેટલું ધાન્ય કુટુંબ-કબીલાના નિર્વાહ માટે કાઢવામાં આવે તેના પ્રમાણમાં ઓછું ધાન્ય છે તેમાં નંખાય, તે સમય જતાં–અમુક કાળ વીત્યા બાદ તે પલ્ય ધાન્ય વિનાને નહિ થઇ જાય ત્યારૂ ? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મ–પ્રદેશ એ પડ્યું છે. અનાભોગ–અકામ નિર્જર દ્વારા આમાંથી ઘણાં કર્મને ખપાવતે અને તેના પ્રમાણમાં ન્યૂન નવીન કમેને બાંધતો જતો જીવ કાલાંતરે પ્રબ્ધિ-પ્રદેશ સમીપ ન આવી પહોંચે ? શું એ કર્મોની સ્થિતિ ઘટાડી ન શકે ? ૨ ધારે કે એક પર્વત છે અને તેમાંથી એક નદી વહી રહી છે. આ પર્વતની નીચે એક પત્થર રહેલો છે; તે આને પ્રવાહમાં તણાય છે. તો એ બનવા જોગ છે કે આમ તેમ અથડાઈ ઘસાતાં ઘસાતાં તે પત્થર ગોળ અને સુંવાળા બની જાય. તેમ પ્રસ્તુતમાં જીવે તે પત્થર છે, ચતુર્ગતિરૂપ સંસાર તે જલ-પ્રવાહ છે. તેમાં તણુત છવરૂપી પાંપણ અનાભોગરૂપ ઘર્ષણ વડે ધર્મ-પ્રવૃત્તિરૂપ યોગ્ય ઘાટમાં આવે-યથાયોગ્ય સંગે મળતાં કષાયની મંદતાના ગે કર્મ-સ્થિતિને લાઘવ કરે તે શું અસંભવિત ઘટના છે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જીવ–અધિકાર. [ પ્રથમ આત્મા કર્માનું સ્થિતિ-ખલ ઘટાડે છે-મિથ્યાત્વને મન્દ બનાવે છે. આમાં જે આત્માના અનાભેગ --બુદ્ધિ પૂર્વકના નહિ એવા જે પરિણામ કારણરૂપ છે, તેને ‘ યથાપ્રવૃત્તિકરણ ’ એવું નામ આપવામાં આવ્યુ છે. યથાપ્રવૃત્તિકરણના આપણે સ્પષ્ટતાની ખાતર સામાન્ય અને વિશિષ્ટ એવા એ ભેદો પાડીશુ. તેમાં જે યથાપ્રવૃત્તિકરણ આદ્ય અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય જ તેને આપણે વિશિષ્ટ તરીકે ઓળખાવીશું. શાસ્ત્રમાં આને ‘'પૂર્વપ્રવૃત્ત ’ એવું અપર નામ આપવામાં આવ્યુ છે અને તે વાસ્તવિક છે, કેમકે બીજાં કરણા કરતાં એ પૂર્વે પ્રવર્તે છે. ખીજા યથાપ્રવૃત્તિકરણને આપણે સામાન્ય કહીશુ. આ સામાન્ય યથાપ્રવૃત્તિકરણના અધિકારી તે અભળ્યે પણ છે. અર્થાત્ જેમનામાં માહ્ને જવાની લાયકાત પણ નથી તેવા જીવા પણ આના અધિકારી છે, એટલે એ દૃષ્ટિએ એ મહત્ત્વનું નથી. છતાં એ ભુલવુ ન જોઇએ કે આત્માન્નતિના માર્ગે પ્રયાણુ કરનારાઓને માટે તે આ પહેલ સ્ટેશન છે. જેને પાતાના આત્માનું હિત સિદ્ધ કરવું હાય, શિવ-સુન્દરીના સુચાગ પ્રાપ્ત કરવાની જેને ઉત્કંઠા હાય, તેને તે આ રખડપટ્ટીરૂપ સ’સારના અનેક સ્ટેશનેથી મુસાફરી કરી આ સ્ટેશન સુધી આવવા માટે ટિકિટ કઢાવવી જ જોઇએ. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ સ્ટેશન સુધી આવી પહોંચ્યા કે બેડો પાર જ થઇ ગયા એમ નથી અર્થાત્ અહીં આવ્યા પછી જ આત્માન્નતિના માર્ગમાં આગળ વધી શકાય એ સાચી વાત છે, કિન્તુ આગળ વધી જ શકાય એમ નથી. અર્થાત્ અહીં સુધી આવી પહેાંચવુ' એ ભવ્ય કે અભબ્ય જીવને માટે અશક્ય નથી, પરંતુ અહીં આવ્યા વિના તે આગળ વધવું એ અશક્ય છે જ. અહીં આવ્યા પછી જે અપૂર્વકરણરૂપ પરવાના મેળવી શકે, તે જ શિવ-પુરી જવાના અધિકારી બની શકે. અભવ્યે જે યથાપ્રવૃત્તિકરણના અધિકારી છે, એના કરતાં અપૂર્વકરણની પૂર્વે પ્રવર્તતા થથાપ્રવૃત્તિકરણમાં જે કેટલીક વિશેષતાઓ રહેલી છે તે હવે પછી વિચારીશું, પર`તુ અત્ર એટલું તે જરૂર નિવેદન કરીશુ કે પૂર્વપ્રવૃત્તની પ્રારંભની પૂર્વેના અન્તર્મુહૂત કાળ દરમ્યાન પણ પ્રતિસમય અનન્ત ગુણી વિશુદ્ધિથી વૃદ્ધિ પામતા, ગ્રન્થિ સમીપ આવેલ અભવ્યની વિશુદ્ધિથી અધિક-અનંત ગુણી વિશુદ્ધિમાં વર્તતા, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન કે વિભગજ્ઞાનમાં વતતા, માનસિક, વાચિક અને કાયિક ચાગ ( વ્યાપાર ) પૈકી ગમે તે એક ચાગવાળા અને તેજો-લેશ્યા, પદ્મ-લેશ્યા અને શુકલ-લેયા એ ત્રણ વિશુદ્ધ લેસ્યા પૈકી એક લેશ્યાવાળા જીવ આયુષ્ય સિવાયનાં સાત કર્મીની અંતઃકોટાકાટિ પ્રમાણની સ્થિતિ કરે છે. સામાન્ય ચથાપ્રવૃત્તિકરણના ઉત્કૃષ્ટ કાળ અસ ંખ્યાત સમયના છે, જ્યારે વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણને-પૂર્વ પ્રવૃત્તને અન્તર્મુહૂત જેટલા છે. તેમાં પણ આગળ વિચારવામાં આવનારા અપૂર્વ ૧ આ કરણ તે જે જીવ યાગની ( ૧ ) મિત્રા,( ૨ ) તારા, ( ૩ ) ખલા, ( ૪ ) દીપ્રા, ( ૫ ) થિરા, ( ૬ ) કાન્તા, ( ૭ ) પ્રભા અને ( ૮ ) પરાએ આ દષ્ટિએ ( દૃષ્ટિ એટલે સદ્ભાવનાથી ભિત આત્માને પરિણામ-વિશેષ ) પૈકી પ્રથમ દૃષ્ટિમાં પ્રવર્તતા હાય, તેને હાય છે જેકે આ કરણ દરમ્યાન અપૂર્વકરણના ઉદય નથી, છતાં આના બળથી આ દૃષ્ટિવાળાને તેની પ્રાપ્તિ અતિદૂર નહિ હાવાથી કાર્યમાં કારણના ઉપચાર કરી આને ‘ અપૂર્વકરણ ' પણ કહેવામાં આવે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દૃશન દીપિકા, ૨૩ કરણ અને અનિવૃત્તિકરણ એ એ કરણા પૈકી પ્રત્યેકને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહ છે. વળી આ ત્રણેને સરવાળા કરતાં જે કાળ આવે તેનું માપ પણ અંતર્મુહૂ જ છે એ ભૂલવા જેવુ નથી. ગ્રન્થિ દેશની સમીપ વન--- ગ્રન્થિ-દેશની સમીપ આવેલા જીવાનુ વતન વિવિધ જાતનું છે. જેમકે અભવ્ય જીવા પણ ક—સ્થિતિના લાઘવ કરી અનંત વાર આ રાગ-દ્વેષની ગાંઠરૂપ અને એથી કરીને ‘ ગ્રન્થિ ’ તરીકે આળખાવેલ દેશ સુધી આવી પહોંચે છે, પરંતુ તે તેને ભેદી શકતા નથી. આનું કારણ એ છે કે તેમની પાસે સામગ્રીની વિકલતા છેં-રાગાદિને મારી હડાવવા માટે કારણભૂત વિશિષ્ટ અધ્યવસાયની ન્યૂનતા છે. આથી કરીને મિથ્યાત્વ-મેહનીયની સર્વોપશમના નહિ કરી શકવાથી ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિથી વિમુખ રહી તે આ ગ્રન્થિ-દેશમાં સંખ્યેય કે અસંખ્યેય કાળ સુધી પડી રહે છે. ત્યાર પછી તેમના અધ્યવસાય મલિન બને છે જ, કેમકે અલભ્યોને વિશુદ્ધતર અધ્યવસાય સ ંભવતા નથી, એટલે એમને માટે તત્કાલ તો અધઃપતન જ સરજાયેલુ છે. ગ્રન્થિ-દેશમાં રહેલો કાઇ અભવ્ય જીવ ઉત્તમ મુનિરાજનાં ચક્રવર્તી જેવા રાજાધિરાજ વડે થતાં પૂજા-સત્કાર-સન્માનાદિ જોઇને કે પરમ પૂજ્ય તીથ - કરની અનુપમ સમૃદ્ધિને જોઇને અથવા સ્વર્ગ—સુખની વાંછાથી પ્રેરાઇને દીક્ષા ગ્રહણ કરે છે. આ પ્રમાણે દ્રવ્યથી સાધુતાને ઉદ્દેશીને તે પાતાના ગૌરવાઢિની અભિલાષાથી પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરે અભવ્યનું દ્રવ્ય—ચારિત્ર ૧ સર્વોપશમના તે મેહનીય કમની જ હાય છે; બીજા` જ્ઞાનાવરણાદિ કર્મીની હાતી નથી; તેની તે દેશે પશમના હેાય છે. પ્રસ્તુતમાં જે મિથ્યાત્વ-માહનીય કના પ્રથમ બંધ થઇ ચૂકયા હોય તેને નવીન ઉદય અથવા તે! જેના ઉદય શરૂ થઇ ચૂકયા હોય તેનો ચાલુ ય જેનાથી અટકાવી શકાય અને તે સાથે ઉદીરણા આત્માના યોગ નામના વી વડે જે કર્મ-લિકને યાવલિકામાં પ્રક્ષેપાય તે · ઉદીરણા *), નિવૃત્તિ ( ક–લિકમાં ઉના-વૃદ્ધિ કે અપવના-હાનિ સિવાય બની શકે એવા સંસ્કાર ) અને નિકાચના ( કર્ર-દલિકમાં કાઇ પણ કરણ ન સંસ્કાર ) પણ જેનાથી રાકી શકાય એવા સંસ્કાર આ કર્મ–લિકમાં ઉપજાવવા તે છે. આ સર્વોપશમના તે! કર્ણકૃત જ હોય છે. તે દેશેાપશમનાની જેમ કરણકૃત તેમજ એ પ્રકારની નથી. પસ`ગ્રહની મૂળ ટીકામાં કહ્યું પણ છે કે બીજું કંઈ ન પ્રવર્તી શકે એવા સર્વોપશમના અકરણુકૃત એમ t देशोपशमना करणकृता करणरहिता वा, सर्वोपशमना तु करणकृतैव. " સંસારી જીવાને, પર્વત ઉપરથી પડતી નદીના પ્રવાહથી વૃત્તાદિ આકારને પામેલા પત્થરના જેવા યથાપ્રવૃત્તિકરણ વગેરેથી સાધ્ય ક્રિયાવિશેષ વિના પણ વેદનાનુભવાદિ કારણેાથી જે ઉપશમના થાય તે ‘♦ અકરણકૃત ઉપશમના ' છે, જ્યારે યથાપ્રવૃત્તિકરણાદિથી સાધ્ય ક્રિયાવિશેષથી ઉદ્ભવતી ઉપશમના તે ‘ કરણુકૃત ઉપશમના ' છે. તેમાં પણ વળી આ અકરકૃત ઉપશમનાનાં અકરણેાપશમના અને અનુદીર્ગાપશમના ' એવાં એ નામેા છે, પરંતુ હાલમાં તેનું જ્ઞાન કાને નથી—તેને વિચ્છેદ ગયા છે એમ શ્રીમલગિરિસર શ્રીશિવશકૃિત કમ્મપયડી ( કમપ્રકૃતિ )ની ઉપશમના-કરણની આદ્ય ગાથાની ટીકા ( પત્રાંક ૧૬૦ )માં સૂચવે છે. 2 સર્વોપશમનાનાં ગુણાપશમના અને પ્રશસ્તાપશમના એવાં બે નામેા છે, જ્યારે દેશે પશમનાનાં અગુણાપશમના અને અપ્રશસ્તાપશમના એવાં બે નામેા છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ છવઅધિકાર. [ પ્રથમ છે. છતાં આવી કિયાના બળથી તે છેક 'નવમા ગ્રેવેયકમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. ખરેખર આ દ્રવ્યચારિત્રનો પ્રભાવ છે. આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિપ્રણીત પંચાશકની શ્રી અભયદેવસૂરિએ રચેલી ટીકા (પત્રાંક ૬)માં કહ્યું પણ છે કે ““નવનિરા ના, હુ વિજ્ઞg કરવામાં भणिओ जिणेहिं सो न य, लिंग मोत्तुं जो भणियं ॥१॥ जे सणवावण्णा, लिंगग्गहणं करिति सामन्ने । તે િ િ ૩૦, ૩ો કાર વિના ૨ ” અર્થાત્ સૂત્રમાં જે કારણથી જિનેશ્વરોએ સર્વ જેને ગ્રેવેયકમાં ઉપપાત કહ્યો છે, તે લિંગ મૂકીને નહિ, કેમકે કહ્યું છે કે જેઓ સાધુપણામાં દર્શન (સમ્યકત્વ)થી ભ્રષ્ટ હોઈ લિંગનું ગ્રહણ કરે છે–દીક્ષા લે છે, તેમને પણ ઉત્કૃષ્ટ ઉપપાત વેચક સુધી છે, કેઈક અભવ્ય જીવ ગ્રન્થિ-દેશમાં રહીને વધારેમાં વધારે નવમા 'પૂર્વ સુધી સૂત્ર-પાઠ જાણી શકે છે, પરંતુ પૂર્વધર–લબ્ધિના અભાવે તે અર્થ જાણે અભવ્યને નહિ. તેનું શુત તે દ્રવ્ય-શુત છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ શાસ્ત્રાભ્યાસ અભવ્ય જીવ (૧) સમ્યકત્વ-સામાયિક (યાને સમ્યત્વ-દશન), (૨) શ્રુત-સામાયિક, (૩) દેશવિરતિ-સામાચિક અને (૪) સર્વવિરતિ-સામાયિક એ ચાર પૈકી શ્રત–સામાયિકને જ લાભ મેળવી શકે છે. આ વાતનું આવશ્યક સૂત્રની ટીકાનું નીચે મુજબનું વાક્ય સમર્થન કરે છે– ૧ આ સ્વર્ગની હકીકત આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. ૨ આ ઉપરથી વિદ્વાન પાઠક સ્વયં ભાવ-ચારિત્રનું મહત્ત્વ વિચારી લેશે. અપૂર્વ પ્રભાવશાળી ભાવ–ચારિત્ર તે કઈ ભાગ્યવંતને માટે જ નિર્માણ થયેલું સમજવું. सर्वजीवानां यस्मात् सूत्रे ग्रेवेयकेषु उपपातः । भणितो जिनैः स न च लिगं मोक्तुं यतो भणितम् ॥१॥ ये दर्शन यापन्ना लिाग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामपि च उपपात उत्कृष्टो यावत् ग्रेधेयके ॥२॥ ૪ જૈન શાસ્ત્રમાં આગમ (સિદ્ધાન્ત)ના જે આચારાદિ બાર અંગે ગણાવવામાં આવ્યા છે, તે પી દષ્ટિવાલ નામના બારમા અંગનો ૧૪ પૂર્વો એ એક વિભાગ છે. આની માહિતી માટે જુએ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ | પૃ૦ ૫૯-૬૧ ). ૫ દેશ-વિરતિ-સામાયિક એટલે ભાવ–શ્રાવકપણું, ૬ સર્વવિરતિ-સામાયિક એટલે ભાવસાધુપણું યાને ભાવ-ચારિત્ર. Page #174 -------------------------------------------------------------------------- ________________ જીલ્લાસ ] આત દૃન દીપિકા, "अस्थापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाथ अर्हदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति, ન તેષામ: । .. ફાઇ મિથ્યાત્વી ભવ્ય જીવ ગ્રન્થિ-દેશમાં રહી દેશ પૂર્વમાં કંઇક ન્યૂન એટલું દ્રવ્યત સપ દન કરે છે, ન્યૂન કહેવાના હેતુ એ છે કે જેણે પૂરેપૂરા દેશ પૂર્વનું અધ્યયન કર્યુ. હાય, તે તે મુક્તિનું આકણુ કરવામાં આકર્ષિ`ણી વિદ્યારૂપ સમ્યક્ત્વથી વિભૂષિત જ હાય. પભાષ્યને નિમ્ન-લિખિત ઉલ્લેખ આ વાતની પુષ્ટિ કરે છેઃ 46 चउदस दस य अभिन्ने, नियमा सम्म तु મેમણ મયળ । ’ મિથ્યાત્વી ભવ્યના શાસ્ત્રાભ્યાસ ૧ [ चतुर्दशसु दशसु वा अभिन्नेषु (सम्पूर्णेषु ) नियमात् सम्यक्त्वं तु રોષે ( તતોડવાને શ્રુતે ) મન્નના ] અર્થાત્ જ્યારે પૂર્ણ ચૌદ કે દેશ પૂર્વીનું જ્ઞાન હોય ત્યારે જરૂર સમ્યક્ત્વ હોય છે; એથી આવુ જ્ઞાન હાય, ત્યારે સમ્યકત્વ હોય પણ ખરૂ અને ન પણ હેાય. ગ્રન્થિ-દેશમાં રહેલા ભવ્યેાનું વન— ગ્રન્થિસ્થાનની સમીપ આવેલા કેટલાએક ભવ્ય જીવે પણ દીસંસારી હાવાથી અભવ્યની જેમ રાગાદિ રિપુથી પરાસ્ત થઇ તેને વશ બની ત્યાંથી પાછા વળે છે એટલે કે પૂર્વની જેમ પાછાં દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધે છે. કેટલાક ભવ્ય જીવો અવસ્થિત પરિણામી હાવાથી કેટલાક કાળ સુધી ગ્રન્થિ--દેશમાં પડયા રહે છે, એટલે કે તેઓ કર્મની સ્થિતિ નથી આછી કરતા કે નથી વધારતા; અર્થાત્ આયુષ્ય-ક સિવાયનાં નૂતન કર્મોની સ્થિતિ અન્તઃકાટાકાટી સાગરોપમ જેટલી જ આંધે છે, જે ભવ્ય જીવો લઘુસ’સારી છે--જે પુદ્ગલ-પરાવતા કાળમાં તે જરૂર મેક્ષે જનારા છે, તેવા નરકાદિક ચારે ગતિના રસની પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો અપૂર્ણાંકરણરૂપ અધ્યવસાયની સહાયતાથી ગ્રન્થિના ભેદ કરે છે. ૧ આ હકીકત વિશેષાની નીચેની ગાથામાં ઝળકી ઊઠે છેઃ --- तिथंकर, दणण्णेण वा विकज्जेण । सुसामाइयलाहो, होज अभवस्स गठिमि ॥ १२१९ ॥ '' [ तीर्थङ्करादिपूजां दृष्ट्वाऽन्येन वाऽपि कार्येण । श्रुतसामायिकलाभो भवेत् अभव्यस्य ग्रन्थौ (ग्रन्थिदेशे ) | 1 ૨ મનન-ચિંતન કરવાની શક્તિવાળે જીવ સ`ગી ' કહેવાય છે, એ વાત આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવશે. ૩ પર્યાપ્તિના શક્તિ-વિશેષ, શક્તિજનક પુદ્ગલ અને ક્રિયા–સમાપ્તિ એવા ત્રણ અર્થો નજરે Page #175 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર [ પ્રથમ ઉપર્યુક્ત વર્તન ઉપર પ્રકાશ પાડનારૂં દાન ધારે કે કોઈ ત્રણ મનુષ્યો અમુક નગર તરફ જવા નીકળ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ચેરોના ઉપદ્રવથી ભયંકર એવી અટવામાં આવી ચડે છે. તેમના આગમનની જાણે રાહ જોઈને જ ન બેસી રહ્યા હોય એમ બે રે તેમને પકડવા દેઈ આવે છે. આ બેને આવતાં જોઈને ભયભીત થયેલે એક મનુષ્ય તો સત્વર પોબારા ગણી જાય છે, બીજો માણસ તે ચેરેના પંજામાં સપડાય જાય છે, જ્યારે ત્રીજો માનવ તે પુરૂષાર્થ ફેરવી--બળ વાપરી તે બે ચારને હંફાવી- હરાવી અટવી ઓળંગી ઈષ્ટ નગરે જઈ પહોંચે છે. દાન્તને ઉપનય– આને ઉપનય એ છે કે ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચોર તે રાગ અને દ્વેષ, ચોરાનું નિવાસસ્થાન તે ગ્રન્થિ-દેશ, ચોરેથી બીને અગ્યારા ગણી ગયેલે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ગે પાછો દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધનારે જીવ, ચરોના પંજામાં સપડાયેલ માણસ તે ગ્રન્થિ-દેશમાં રહેલે જીવ કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદ નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછા પણું વળતું નથી, તથા પિતાનું શુરાતન વાપરીને ઈષ્ટ નગરે જઈ પહોંચનાર માનવ તે કુહાડાની તીક્ષ્ણ ધાર જેવા અપૂર્વકરણ કરીને રાગ-દ્વેષની ગ્રન્થિને ચીરીને સભ્યત્વને સંપાદન કરનારે ભવ્ય જીવ. પ્રન્થિનું સ્વરૂપ – ગ્રન્થિ ને સામાન્ય અર્થ ગાંઠ છે. પ્રસ્તુતમાં ગ્રન્થિથી રાગ-દ્વેષરૂપ આત્માને કમર જનિત અતિશય મલિન પરિણામ સમજવાનું છે. આ ગ્રન્થિ તે અન્ય કેઈ નહિ પણ ચાર અનન્તાનુબન્ધી કષાયની ચેકડી છે. અપૂર્વકરણ સિવાય આને પરાસ્ત કરી શકાય તેમ નથી, કેમકે આ ગાંઠ અત્યંત કઠોર અને મજબૂત તેમજ ઘણા સમયથી ઊગેલી ગુપ્ત વાંસના જેવી દુધ છે. વિશેષામાં કહ્યું પણ છે કે “ “દિત્તિ , વરઘારકાદિ રજા વક્ષ વાલ્મક્ષત્રિો, ઘરનદોષપરિષrit liા ** પડે છે. આ સંબંધમાં વિશેષ હકીકત ચતુર્થ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિ હોવાનું ત્યાં દર્શાવવામાં આવનાર છે તેટલી પર્યાપ્તિ તે જીવ જ્યાં સુધી પૂરી ન કરે ત્યાં સુધી . તે “ અપયત ' કહેવાય છે અને જ્યારે તે પૂરી કરે ત્યારે તે “ પર્યાપ્ત ” કહેવાય છે. ૧ છાયા ઇજિરિતિ કુતુર્મર રાઘજૂuffra | जीवस्य कर्मज नितो धनरागद्वेषपरिणामः ॥ આ ગાથા કપ-ભાષ્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] અપૂર્વ કરણ—— અપૂર્ણાંકરણ એ વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણ (પૂર્વ પ્રવૃત્ત) પછી અને અનિવૃત્તિકરણ પૂર્વે ઉદ્ભવતું કરણ છે. સામાન્ય રીતે વિચારતાં જેમ અપૂર્વકરણ એ પૂર્વ પ્રવૃત્તનું કાય છે, તેમ આ અનિવૃત્તિકરણનું કારણુ છે. આ અપૂર્વ^કરણ પૂર્વપ્રવૃત્ત કરતાં વધારે શુદ્ધ છે–ચડિયાતું છે, પરંતુ અનિવૃત્તિકરણથી તે ઉતરતુ છે. આપણે ઉપર જોઇ ગયા તેમ એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવે આ અપૂર્વકરણના અધિકારી નથી. એના ઉપર તે પંચેન્દ્રિયની અને તેમાં પણ વળી પર્યાપ્ત સન્નીની અને તેમાં પણ વળી અ પુદ્ગલ-પરાવથી કઇક ન્યૂન જેટલા કાળ સુધીમાં તે જે જીવ જરૂર જ મેક્ષે જનારા હોય તેમની હકુમત ચાલી શકે તેમ છે. તે જ ગ્રન્થિને ભેદવામાં આને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. આવા જીવા ઉપર ઈર્ષ્યા, દ્વેષ, નિન્દા વગેરે દોષો બહુ જ ઘેાડા પ્રભાવ પાડી શકે છે, કેમકે આ જીવાને આત્મ-કલ્યાણુ કરવાની તીવ્ર અભિલાષા હોય છે. એથી કરીને તે તે સંસારની ખટપટ-પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હાઇ તે નીતિને માર્ગે ચાલે, સત્પુરૂષોના પક્ષપાત કરે તથા `સુદેવ અને રસુગુરૂનુ બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ આદરે તે તેમાં શી નવાઇ ? આ જીવોના સબંધમાં એમ કહી શકાય છે કે તેએ અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે–તેઓ ‘ અપુનબન્ધક ’છે એટલે કે જે અવસ્થા દરમ્યાન મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિ અન્ય અટકી જાય એવી અવસ્થાએ તેએ પહેાંચ્યા છે. ' આર્હુત દર્શન દીપિકા જેમ ચથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર થઇ શકે તેમ છે, તેમ અપૂર્ણાંકરણ કે જે ભવ્ય જીવાને જ પ્રાપ્ય છે તેના સબંધમાં સમજવુ' કે કેમ એવા પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અર્થાત્ આ અપૂવ કરણ જીવને એક જ વાર ઉદ્ભવે છે કે એથી વધારે વાર પણ ? અને જો તે વધારે વાર ઉદ્ભવતુ હોય, તે તેના વ્યુત્પત્તિ-જય અથ કેવી રીતે સુટિત રહે છે ? ૯૭ આના ઉત્તર એ છે કે કેટલાક ભન્ચ જીવાને એક કરતાં વધારે વાર પણ અપ - કરણની પ્રાપ્તિ સંભવે છે, કેમકે અપૂર્વકરણ પ્રાપ્ત કર્યાં બાદ અનિવૃત્તિકરણની મદદથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે અમરપટા લખાવીને આવેલુ હાતુ નથી તે ન જ ગુમાવી બેસાય તેવું નથી. જ્યારે વસ્તુસ્થિતિ આ પ્રમાણેની છે, તે બીજી, ત્રીજી, ઈત્યાદિ વારનું અપૂર્વકરણ અપૂર્વવત્ હેવાથી તે અપૂવ કરણ કહેવાય એમ સમજી શકાય છે. અલમત અપૂર્વકરણના વ્યુત્પત્તિ-અથ ત એ છે કે પૂર્વે જીવે નહિ અનુભવેલા એવા અધ્યવસાય-વિશેષ, અપૂર્વકરણની વિશિષ્ટતા— આપણે જોઇ ગયા તેમ સામાન્ય યથાપ્રવ્રુત્તિકરણ તે અંક વિનાના મીંડા જેવું છે. એનું કઇ ખાસ ફળ નથી. પરંતુ વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણ ( પૂર્વપ્રવૃત્ત ) તેમજ અપૂર્વકરણ ૧ આની માહિતી માટે જીએ શ્રીભક્તામરસ્તાત્રની પાપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના દ્વિતીય વિભાગ (પૃ૦ ૧૩૩–૧૩૫ ). ૨ આના સ્થૂળ સ્વરૂપ માટે જીએ ઋષભનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૪૨ ), Page #177 -------------------------------------------------------------------------- ________________ છવ–અધિકાર. [ પ્રથમ (પ્રથમ છે કે અંતિમ હો એ બને તો આત્માની ઉન્નતિનાં સાધક છે. તેમાં પણ અપૂર્વકરણ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. એનું કારણ એની વિશિષ્ટતા વિચારતાં સમજાશે. યથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિ–ઘાત, રસ–ઘાત કે ગુણ-શ્રેણિના પ્રવર્તન માટે સ્થાન નથી, પરંતુ એમાં કેટલીક વિશુદ્ધિઓ માટે સ્થાન છે. આ પૂર્વપ્રવૃત્તને પ્રાપ્ત થયેલ છવ "દ્વિસ્થાનક (બે ઠાણીઆ) રસવાળાં અશુભ કર્મોને અને ચતુઃસ્થાનક (ચાર ઠાણીઆ) શુભ . ૧ યથાપ્રવૃત્તિકરણ દ્વારા દીર્ધ સ્થિતિવાળાં કર્મોની અંતઃકટોકેટિ સાગરોપમની સ્થિતિ કરાય છે એટલે અલબત પૂર્વોકત-સ્થિતિને હાસ થાય છે તે ઓછી થાય છે, પરંતુ તેને વાસ્તવિક રીતે સ્થિતિ-વાત એવું નામ અપાય નહિ, એ વાતને પૃ૦ ૮૭-૮૮ તથા સ્થિતિ-ઘાતનું સ્વરૂપ (જુઓ પૃ૦ ૧૦૧) સમર્થન કરે છે. ૨-૩ આ માટે જુઓ પૃ૦ ૧૦૧-૧૦૨. જ પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિથી ઉત્તરોત્તર સમયની અનંત ગુણી વિશુદ્ધિ દર્શાવનાર બે પુરુષની વિવક્ષા માટે જુઓ કમ્પની ટીકા ( પત્રાંક ૧૬-૧૬૩ ). ૫ આ હકીકત રસની તરતમાતાને અધીન છે. શુભ કર્મોનો રસ ક્ષીર, ખાંડ, શેરડી, દરાખ વગેરેની જેમ માટે હોય છે, જ્યારે અશુભ કર્મોને રસ ઘાતકી. લીંબડે ઇત્યાદિની જેમ કડવું હોય છે. કમપ્રકૃતિની ટીકા ( પત્રાંક ૬૩ )માં ટાંચણરૂપે આપેલી નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે " घोसाडई निंबुवमो असुभाण; सुभाण खीरखंडुप मो" [ ઘriાત-નિયમોશુમાનાક, જુમાનાં ક્ષીર-gvcvમ: ] ધારે કે આપણી પાસે એક શેર લીંબડાને રસ છે. એમાં જે કડવાશ રહેલી હોય, તેને સ્વાભાવિક યાને એક સ્થાનક (એક પ્રાણીઓ ) રસ કહેવામાં આવે છે. આ રસને ઉકાળી તેને અડધે ભાગ ( એક દ્વિતીયાંશ ) બળી જાય એટલે એટલે અડધે શેર બાકી રાખીએ તે તે રસ પહેલાં કરતાં વધારે કડવો ( કટુતર ) બનેલો કહેવાય એ નિઃસર્જે છે. આ અડધા શેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી એટલે આની કડવાશ પ્રથમ કરતાં બમણી હોવાથી તે કિસ્થાનક યાને બે ઠાણુઓ રસ કહેવાય. જો શેર રસને ઉકાળીને તેના બે ભાગ જેટલો તેને એ છે બનાવીએ અર્થાત ત્રીજે ભાગે (એક તૃતીયાંશ) તે બાકી રહે તેમ કરીએ તો તે રસ દ્રિસ્થાનક રસ કરતાં પણ વધારે કહે છે યાને પ્રથમની અપેક્ષાએ કર્તમ છે. આ એક તુતીયાંશ રસમાં સ્વાભાવિક રસ કરતાં ત્રણ ગણી કડવાશ રહેલી હોવાથી તેને ત્રિસ્થાનક યાને ત્રણ ટાણીએ રસ કહેવાય. એવી રીતે જે શેર રસને ઉકાળીને તેના ત્રણ ભાગ જેટલે રસ બાળી નાંખી ચેથે ભાગે ( એક ચતુર્થેશ ) યાને (૧) પાશેર બાકી રહે તેમ કરીએ તે તે રસ ત્રિસ્થાનક કરતાં પણ વધારે કડવો છે. પ્રથમની અપેક્ષાએ એ અતિકતમ છે; આ પાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી એટલે કે પ્રથમની અપેક્ષાએ તેમાં ચાર ગુણી કડવાશ હોવાથી તે ચતુઃસ્થાનક યાને ચાર ઠાણીઓ રસ કહેવાય છે. આ પ્રમાણે જેમ લીંબડાની કડવાશ વધારી શકાય છે તેમ તેને ઓછી–મન્દ પણ કરી શકાય છે. જેમકે એક શેર લીંબડાના રસમાં એક શેર પાણી રેડીએ તે આ બશેરના મિશ્રણમાં પહેલા જેટલી કડવાશ રહેલી હોવાથી એકંદર રીતે તેની કડવાશ અડધી થયેલી ગણાય. એવી રીતે જે બશેર પાણી રેડીએ તે તેની કડવાશ ત્રીજે ભાગે રહેશે. એવી રીતે ત્રણ શેર પાણી રેડીએ તે કડવાશ એથે ભાગે રહેશે. આમ તે રસ મન્દ, માતર, મન્દતમ બને છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિક. કર્મોને બાંધે છે, અર્થાત્ પૂર્વની જેમ અશુભ કર્મ બાંધતી વેળા તે તેના ચતુઃસ્થાનક રસ (અનુભાગ)ને ન બાંધતાં ક્રિસ્થાનક અનુભાગને અને તે પણ પ્રતિસમય અનન્ત ગુણો હીન અનુભાગને બાંધે છે; જ્યારે શુભ કર્મોના સંબંધમાં તેના દ્રિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને અને તે પણ સમયે સમયે અનન્ત ગુણ અધિક અનુભાગને બાંધે છે. વળી આ જીવ સ્થિતિ-બંધ પણ પૂર્વ પૂર્વ સમયની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યય ભાગે હીન ઉત્તરોત્તર સમયમાં કરે છે. વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ જીવ ૧૪૭ ધ્રુવ-અબ્ધિ પ્રકૃતિને બાંધતે છતે પિતપતાના ભવ-પ્રાગ્ય શુભ પરાવર્તમાન પ્રકૃતિને, નહિ કે અશુભને, બંધ કરે છે; તેમાં પણ વળી આયુષ્યનું વર્જન સમજવાનું છે, (કેમકે અતિશય વિશુદ્ધ પરિણામવાળે જીવ આયુષ્ય-બંધને પ્રારંભ ન કરે). આ વાત કમ્મના ઉપશમના કરણની નિમ્નલિખિત ગાથાઓમાંથી સ્પષ્ટ તરી આવે છે – ૧ પાંચ પ્રકારની જ્ઞાનાવરણીય પ્રકૃતિ, નવ પ્રકારની દર્શનાવરણીય, મિથ્યાત્વમોહનીય, સોળ કવાય, ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપધાત, નિમણુ અને પાંચ પ્રકારના અન્તરાય ( પ+૯+૧+૧૬+૧+૧+૧+:+૧+૧+૧+૧+૧+૧+૧+૫ ) એમ ૪૭ ધ્રુવ-બલ્પિ પ્રકૃતિઓ છે ( સરખાવો શતક નામને પાંચમા કર્મગ્રન્થની બીજી ગાથા , જે ગુણસ્થાનક લગી જેનો બંધ કહ્યું છે, ત્યાં લગી તે અવશ્ય બંધાય જ તે માટે તે “ ધ્રુવ-બધિ” કહેવાય છે. ૨ ભવ–પ્રાગ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે જે તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યકૃત્વને ઉત્પન્ન કરતે હોય તે દેવગતિને પ્રાપ્ય એવી એટલે કે દેવગતિ, દેવાનપ્રવી, પંચેન્દ્રિય જાતિ, ક્રિય શરીર, વેકિય અંગોપાંગ, સમચતુરસ્ત્ર (ઉત્તમ) સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, ત્રણ દશક (અર્થાત ત્રસ–નામ, બાદર-નામ, પર્યાપ્ત-નામ, પ્રત્યક-નામ, સ્થિર-નામ, શુભ-નામ, સુભગ-નામ, સુસ્વર-નામ, આદેય-નામ અને યશકીતિ-નામ), સાતવેદનીય અને ઉચ્ચ ગોત્ર એ ૨૧ બાંધે. દેવ કે નારક પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતું હોય તે મનુષ્યગતિને વેગ્ય એવી એટલે કે મનગગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચે, સમ, વ4-ઋષભ-નારા ( ઉત્તમ ) સંહનન, ઔદારિક શરીર, ઔદારિક અંગે પાંગ, પરા, ઉછુ, પ્રશસ્ત, ત્રસ અને ઉચ્ચ ગેત્ર એ ૨૨ શુભ પ્રકૃતિએ બાંધે આ પૈકી જે સાતમી નરકને જીવ પ્રથમ સમ્યકત્વને પામતે હોય તો ગતિર્દિકને સ્થાને તિર્યંગ-ગતિ, તિર્યંગ-આનુપૂર્વ અને ઉચ્ચ ગેત્રને સ્થાને નીચ ગેત્ર એટલે પૂકત કથનમાં ફેરફાર સમજો . ૩ દેવદ્રિક (એટલેદેવ-ગતિ અને દેવ—આનુપૂવો), મનુષ્યદિક, પંચે, દેહત્રિક, અંગોપાંગત્રિક, સમ, વજ, પરા, ઉ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત, ત્રસ , જિનનામ, શુભ આયુષ્યત્રિક, સાતારા અને ઉચ્ચ ગેત્ર ( ૨+૨+૧+૨+૩+૧+૧+૧+૧+૧+૧+૧+૧૦+૧+૩+૧+૧ ) એ ૩૪ શુભ પરાવર્તમાન પ્રકૃતિ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ १०० कव-अधिकार. " ठिइ सत्तकम्मअंतो- कोडीकोडी करेत्तु सत्तण्हं । दुट्टाणं चणे, असुभसुभाणं च अणुभागं ॥ ५ ॥ २ छाया १ छाया बंधतो धुवपगडी, भवपाडग्गा सुभा अणाऊ य । जोगवसाय पएस, उक्कोसं मज्झिम जहन्नं ॥ ६ ॥ ठिइबंधापूरे, नवबंधं पल्लसंख भागूणं । असुभ सुभाणणुभागं, अनंतगुणहाणिवुड्ढीहिं ॥ ७ ॥ આ પ્રમાણે જોકે યથાપ્રવૃત્તિકરણમાં આત્માની નિળતાના વિકાસના પાયે નંખાય છે, તે પણ તેની વિશેષ વિમળતા તે અપૂર્વકરણ દરમ્યાન જ થાય છે. કારણ કે આ ४२शुभां प्रवेश ४२वानी साथै प्रथम सभयथी (१) स्थिति - घात, (२) रस - घात, ( 3 ) गुणु-श्रेणि, અને (૪) અભિનવ સ્થિતિ-અન્ય એમ ચાર ચાર ક્રિયા શરૂ થઇ જાય છે. કમ્મપચડી ( પત્રાંક १६३)भांशु छे -- करणं अहाववत्तं, अपुव्वकरणमनियट्टिकरणं च । अंतोमुहुत्तियाईं, उवसंतद्धं च लहइ कमा ॥ ८ ॥ " " "निव्वयणमवि ततो से, ठिइरसघायठिइबंधगडा उ । गुणसेढी व समगं, पढमे समये पवत्तंति ॥ १२ ॥ " स्थिति सप्तकर्मणामन्तः कोटाकोटिं कृत्वा सप्तानाम् । विस्थानकं चतुःस्थानकं अशुभशुभानां च अनुभागम् ॥ ५ ॥ बन्धुत्रप्रकृतीः भवप्रायोग्याः शुभाः अनायुष्काश्च । योगवशाच्च प्रदेशं उत्कृष्टं मध्यमं जघन्यम् || ६ || स्थितिबन्धाद्धापूर्णे नवबन्धं पल्यसख्य भागोनम् । अशुभ शुभानामनुभागं अनन्तगुणहानिवृ द्विभिः ॥ ७ ॥ करणं यथाप्रवृत्तं अपूर्वकरणम निवृत्तिकरणं च । आन्तमौहूर्तिकानि उपशान्ताद्धां च लभते क्रमात् ॥ ८ ॥ निर्वचनमपि ततः तस्य स्थितिरसघातस्थितिबन्धकाद्धास्तु | गुणश्रेणिरपि च समकं प्रथमे समये प्रवर्तन्ते ॥ [ प्रथम Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. ૧૮૧ - સ્થિતિવાત– જ્ઞાનાવરણીયાદિ જે કર્મો ઘણા કાળ સુધી ભેગવવા લાયક સ્થિતિવાળા બાંધ્યાં હોય, તે કર્મોની સ્થિતિને અપવતના કરણ દ્વારા ઓછી કરવી–ડા કાળમાં કર્મો ભગવાઈ જાય તેમ કરવું તે “સ્થિતિ–ઘાત” છે. (જુઓ પૃ. ૮૭-૮૮) આ કાર્ય અપૂર્વકરણવર્તી જીવ અપૂર્વ રીતે કરે છે એટલે તદંશે આ કરણનું નામ સાર્થક છે. આ સ્થિતિ-ઘાતના સ્વરૂપ ઉપર કમ્મરના ઉપશમના કરણની નિમ્ન–લિખિત ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે -- “ , રંપરું ઘર સંવતન મા. ठिइकंडगमणुभागं, गणंतभागा मुहुत्तंतो ॥ १३ ॥ " અર્થાત સીધી લીટીરૂપ સત્તામાં રહેલી અંતઃકટાકેટિ સાગરેપમ પ્રમાણની સ્થિતિના ઉપરના ભાગમાંથી વધારેમાં વધારે સેંકડો સાગરેપમ પ્રમાણ અને ઓછામાં ઓછા પાપમના અસંખ્યય ભાગ જેટલા સ્થિતિ–ખંડને ઉકેરે છે એટલે કે તે ભાગમાં રહેલા ઉપર્યુક્ત પ્રમાણની સ્થિતિવાળાં કર્મ-દલિને ત્યાંથી ઉઠાવે છે અને તેમ કરીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તેમાં એટલે કે જેમાં રહેલ દલિકે અનુભવાતાં નથી તે સ્થિતિમાં તેને પ્રક્ષેપે છે–ગોઠવે છે. આ પ્રમાણેની સ્થિતિ ખંડને ઉશ્કેરવાની ક્રિયા અંતમુહૂર્તમાં પૂરી થાય છે. ત્યાર બાદ ફરીથી પ્રથમ સ્થિતિ–ખંડની અનન્તર રહેલા જઘન્ય વા ઉત્કૃષ્ટ સ્થિતિ–ખંડને અંતમુહૂર્તમાં ઉમેરે છે અને પૂર્વની જેમ દલિકેન પ્રક્ષેપ કરે છે. એ પ્રમાણે અપૂર્વકરણ દરમ્યાન હજાર સ્થિતિખંડનાં દલિકે ઉઠાવી લઈ નીચેની સ્થિતિમાં દાખલ કરાય છે. આથી કરીને અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિ–સત્તા હોય છે, તેથી તેના અન્ય સમયે સંખેય ગુણ હીન સ્થિતિ–સત્તા થાય છે. અર્થાત તેટલા પ્રમાણ સ્થિતિવાળાં દૃલિકો તે ભાગમાંથી ખાલી થાય છે. રસ–ઘાત-- આ સંબંધમાં કમ્મરના ઉપશમના કરણની નિમ્ન–લિખિત ગાથામાં કહ્યું છે કે – ૧ આનું તેમજ અન્ય કોઈ હકીકતનું) ફરીથી પ્રરૂપણ કરતી વેળા સિંહાવલોકન ન્યાયનું અવલંબન લઈ તેની કંઇ વિશેષતા સમજાવવા પ્રયાસ કરાય છે એમ સમજવું. ર આ પ્રમાણે પંચસંગ્રહમાં પણ છે, પરંતુ કશ્મની શ્રીયશોવિજયગણિકત ટીકા (પત્રાંક ૧૮૨)માં “ સંખેય 'ને ઉલ્લેખ છે. ૩ છાયા उदधिपृथक्त्वोत्कर्षमितरं पल्यस्य असङख्येयभागम् । स्थितिकण्डकमनुभागानन्तभागान् मुहूर्तान्तः ॥ १३ ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધકાર. [ પ્રથમ અજીમાણા, ચણં નવદં પૂરતુ ठिइकंडसहस्सेहिं, तेसिं बीयं समाणेइ ॥ १४ ॥२" અર્થાત્ અશુભ પ્રકૃતિઓના સત્તામાં રહેલ રસાણુઓના અનંત ભાગ કરી તેને એક ભાગ છે દઈને બાકીના રસાણુઓને અંતમુહૂર્ત કાળમાં વિનાશ કરે છે. ત્યાર પછી પહેલા છોડી દીધેલા અનંતમાં ભાગના અનંત ભાગે કલ્પી એક ભાગ સિવાયના બાકી બધા ભાગના રસાણુઓને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. એ પ્રમાણે એક સ્થિતિ–ખંડનો ઘાત થતાં હજારે અનુભાગ-ખંડેને ઘાત થઈ જાય છે અને આવા હજારે સ્થિતિ-ખંડાના ઘાત વડે અપૂર્વકરણ સમાપ્ત થાય છે. ગુણશ્રેણિ– પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્યય ગુણ વૃદ્ધિએ એટલે કે પ્રથમ સમયમાં અલ્પ, દ્વિતીય સમયમાં એથી અસંખ્યાત ગુણાં, વળી તૃતીય સમયમાં એથી અસંખ્યાત ગણાં એમ અન્તર્મહતના અન્ય સમય સુધી ઉપરની સ્થિતિમાંથી ઉઠાવેલ દલિકને દાખલ કરવાં તે ગુણ-શ્રેણિ છે. શ્રીદેવેન્દ્રસૂરિકૃત પાંચમા કમગ્રન્થની ૮૩મી ગાથામાં કહ્યું પણ છે કે – "गुणसेढी दलरयणा-णु समयमुदयादसंखगुणणाए। एअगुणा पुण कमसो, असंखगुणनिज्जरा जीवा ॥" આ દલિકેના પ્રક્ષેપને કાળ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કંઈક અધિક છે. અભિનવ સ્થિતિ-બંધ– અપૂર્વકરણના પ્રથમ સમયે અર્થાત્ આ કરણની શરૂઆતથી જ પ્રત્યેક સમયે પહેલાં નહિ કરે એ એટલે અભિનવ એ પાપમના અસંખ્યય ભાગે હીન એ અન્ય સ્થિતિબંધ થાય છે. અન્ય સ્થિતિ–બંધ અને સ્થિતિ–ઘાત એ બેને પ્રારંભ તેમજ પૂર્ણતા સમકાલે જ થાય છે. યથાપ્રવૃત્તિકરણદિનાં અધ્યવસાય-સ્થાને યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ એ બંનેનાં અધ્યવસાય-સ્થાને પ્રતિસમય અસંખ્યય ૧ છાયા– अनुभागकण्डकानां बहुभिः सहस्त्रैः पूरयत्येकम् । स्थितिकण्डसहस्रैः तेषां द्वितीयं समानयति ॥ ૨ આ પ્રમાણે મહેપાધ્યાય શ્રીયશવિજયકૃત ટીકા સહિત છપાયેલી કમપ્રકૃતિમાં ગાથા છે. ૩ છાયા गुणश्रेणिः दलरचनाऽनुसमयमुदयादसङ्ख्यगुणनया । તા: પુનઃ અશોક કથાનિના | Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ 1 આહંત દર્શન દીપિકા. ૧૦૩ લોકપ્રદેશ જેટલા છે. યથાપ્રવૃત્તિકરણનાં અધ્યવસાય-સ્થાને પ્રથમ સમયમાં અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશના પ્રદેશ-રાશિ જેટલાં છે, દ્વિતીય સમયમાં એથી અધિક છે, તૃતીય સમયમાં એથી પણ અધિક એ પ્રમાણે ઉત્તરોત્તર સમયમાં સમજી લેવું. અપૂર્વકરણ માટે પણ આ પ્રમાણે ઘટાવી લેવું. આ અધ્યવસાય-સ્થાની સ્થાપના કરવામાં આવે છે તે વિષમ ચતુરન્સ (quadrilatera) ક્ષેત્ર થાય છે. એની ઉપર અનિવૃત્તિકરણનાં અધ્યવસાય-સ્થાને મેતીના હારના આકારે સ્થાપી શકાય છે. વિષમ ચતુર ક્ષેત્રની સ્થાપના મુક્તાવલી સ્થાપના યથા પ્રક ૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ થી ૦ અપૂર્વકરણ ૦ અનિવૃત્તિકરણના નામની સાર્થકતા-- અનિવૃત્તિકરણ એ જ એક એવું કરણ છે કે જેમાં વર્તેલા, વર્તતા અને વર્તનારત્રિકાલવર્તી છની પરિણામ-વિશુદ્ધિ સમાન સમયમાં તુલ્ય હોય છે. આથી આનું નામ સાન્વર્થ છે એમ સમજી શકાય છે. કહેવાની મતલબ એ છે કે અનિવૃત્તિકરણના અધિકારી જીને પ્રથમ સમયમાં એક જ સરખી વિશુદ્ધિ હોય છે; દ્વિતીય સમયમાં પણ એક જ સરખી, એમ આ કરણના અન્તિમ સમય સુધી સમજવું. આનો અર્થ એમ કરવાનો નથી કે પ્રથમ સમય અને દ્વિતીય સમયની વિશુદ્ધિ ફેરફાર વિનાની–એક સરખી છે. યાદ રાખવું જોઈએ કે ઉત્તરોત્તર સમયમાં અનન્ત ગુણી વિશુદ્ધિ રહેલી છે, પરંતુ વિવક્ષિત કઈ પણ સમયમાં ત્રણે કાળના જીની પરિણામ-વિશુદ્ધિ એક સરખી હોય છે. આ કરણની સાર્થકતા અન્ય રીતે પણ સિદ્ધ થાય છે. તે એ છે કે આ કારણે પિતાનું કાર્ય કર્યા વિના-સમ્યકત્વ સંપાદિત કરાવ્યા વિના નિવૃત્ત થતું નથી, નિરાંતે બેસતું નથી, પાછું હઠતું નથી. આ કરણના જેટલા સમયે છે તેટલા જ તેના અધ્યવસાયે છે. વળી અપૂર્વકરણના આરંભ-કાલથી જેમ તે કરણમાં સ્થિતિ-ઘાતાદિ ચાર કાર્યો પ્રવર્તે છે, તેમ આ કરણ માટે પણ સમજી લેવું. આ અનિવૃત્તિકરણના બળથી અન્ડરકરણ બને છે. આ અન્ડરકરણ એટલે શું તે વિચારીએ. ૧ કરમ૦ના ઉપશમનાકરની નિમ્નલિખિત ૧૬મી ગાથાને પૂર્વાર્ધમાં કહ્યું પણ છે કે " अणियट्टिम्मि वि एवं तुल्ले काले समा तओ नाम" [ અનિવૃત્તિ( ૪ ) અnિ gવું તુવે કાજે ના તો નામ ] Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જીવ-અધિકાર. [ પ્રથમ અન્તરકરણને અર્થ— સામાન્ય રીતે અન્ડરકરણને એ અર્થ કરવામાં આવે છે કે અનિવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વ–મહનીય કર્મનાં દલિકે કે જે અંતઃકટાકેદી સાગરેપમ જેટલી દીર્ઘ સ્થિતિવાળાં છે તેના બે વિભાગો પાડવા. એટલે કે આ કર્મ-પુંજમાને કેટલાક ભાગ અન્તમુહર્ત કાળમાં ભેગવાઈ જાય-વેદાઈ જાય-ખપી જાય એવો બનાવે, જ્યારે બીજા ભાગને તેની અસલ સ્થિતિમાં કાયમ રહેવા દેવે આ પ્રમાણે બે પ્રકારની સ્થિતિવાળાં પુજે બનાવી તે બેની સ્થિતિમાં અન્તરે પાડવું તે “અન્ડરકરણ” છે એટલે કે આ બે સ્થિતિ વચ્ચે અંતમુહૂર્તની મિથ્યાત્વના દલિકથી રહિત જે સ્થિતિ બને છે, તે “અન્તકરણ” છે. આનું વિશિષ્ટ સ્વરૂપ એ છે કે અન્તર્મુહૂર્તપ્રમાણુની સ્થિતિવાળા અનિવૃત્તિકરણના સંખ્યાત ભાગમાંથી ઘણાખરા વ્યતીત થયા બાદ એક સંખ્યાત ભાગ બાકી રહે ત્યારે સીધી લીટીરૂપ મિથ્યાત્વની સ્થિતિ સંબંધી નીચેને અન્તમું ડ્રપ્રમાણવાળ ઉદયાવલિકાને ભાગ છે દઈને બાકીના ભાગમાં અન્ડરકરણ કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે અન્તમુહૂર્ત કાળ સુધીમાં ભોગવવા યોગ્ય એવા મધ્ય ભાગમાં રહેલા દલિકને પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિમાં પ્રવેશ કરાવવામાં કારણરૂપ કિયાવિશેષ કે અધ્યવસાય તે “અન્તરકરણ” છે. આ અન્ડરકરણની નીચેની સ્થિતિનું નામ પ્રથમ સ્થિતિ છે, જ્યારે તેની ઉપરની સ્થિતિનું નામ દ્વિતીય સ્થિતિ છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે અન્ડરકરણરૂપ કિયાના પ્રથમ સમયથી જ મિથ્યાત્વના અન્ય સ્થિતિ-અન્યને પ્રારંભ થાય છે અને તે અન્ય સ્થિતિ-અન્ય તેમજ આ અન્તરકરણની ક્રિયા સમકાલે સંપૂર્ણ થાય છે. વળી અન્તરકરણની ક્રિયાની સાથે સાથે ગુણશ્રેણિના સંખ્યામા ભાગને અન્તરકરણ ૯ દલિક સહિત ઉમેરવાનું કામ ચાલે છે. ઉકેરાતાં (ઉત્કીર્યમાણ ) દલિને પ્રથમ અને દ્વિતીય સ્થિતિમાં પ્રક્ષેપ થાય છે. અંતમુહર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિમાં વતે જીવ (ઉદીરણા–પ્રયોગથી) આ (પ્રથમ) સ્થિતિના દલિજેને ખેંચીને ઉદયાવલિકામાં દાખલ કરે ઉદીરણને અને છે–ઉદય-સમયમાં પ્રક્ષેપે છે. આનું નામ “ઉદીરણા” છે. આગાલનો અર્થ ઉદીરણા પ્રયોગ વડે દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકને આકર્ષીને ઉદયાવલિકામાં દાખલ કરવાં તે “ આગાલ” કહેવાય છે. આગાલ એ ઉદીરણાને એક ભેદ છે; એનું વિશેષાર્થસૂચક નામ છે. એને વિશેષાર્થ જણાવવાને માટે તે આ દ્વિતીય સ્થિતિ સંબંધી ઉદીરણાને આગાલ” એવું પૂર્વાચાર્યોએ નામ આપ્યું છે. ઉદય અને ઉદીરણુ વડે પ્રથમ સ્થિતિને અનુભવ કરતાં કરતાં જ્યારે તે અંતર્મુહૂર્તની સ્થિતિ બે આવલિકા જેટલી બાકી રહે, ત્યારે આગાલરૂપ ઉદીરણ પ્રવર્તતી નથી, પરંતુ મિથ્યાત્વના રસ– ઘાત અને ઉદીરણાનું કાર્ય ચાલુ રહે છે. પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી બાકી રહે ત્યારે તે ઉદીરણનું પ્રવર્તન પણ બંધ થાય છે. એટલે કે તે આવલિકામાં રહેલાં દંલકને ઉદય વડે જ અનુભવ થાય છે. આ અનન્ય આવલિકા વ્યતીત થઈ જતાં ઉદય પણ બંધ પડી જાય છે, તે પણ નિવતે છે, કેમકે આગળ વેદ્યમાન દલિકને અભાવ છે. આ પ્રમાણે જીવ પ્રથમ સ્થિતિના Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૧૫ દલિકોને જ્યારે સંપૂર્ણ અનુભવી રહે છે અને સાથે સાથે દ્વિતીય સ્થિતિનાં દલિકને જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે તેમ એટલે કે ભારેલા અગ્નિની જેમ ઉદયમાં ન જ આવે--અંતમુહૂર્ત સુધી તે ભેગવવાં ન જ પડે એવી રીતે દબાવી રાખે છે, ત્યારે અંતરકરણના પ્રથમ સમયે અતિશય આનંદજનક પશામક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને તેને અપૂર્વ આનન્દ અન્તરકરણના ચરમ સમય સુધી તો એટલે કે અન્તમુહૂર્ત કાળ પર્યત જીવ લઈ શકે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આ પથમિક સમ્યકત્વ દરમ્યાન ચાર અનન્તાનુબન્ધી કષાય અને સમ્યકત્વ-મેહનીય, મિશ્ર-મેહનીય અને મિથ્યાત્વ–મેહનીય એ દર્શન–ત્રિકને એટલે કે આ સાત પ્રકૃતિઓ પૈકી એકેને પ્રદેશદય કે રસોદય પણ હેત નથી. આ કારણને લીધે તે આને “અપીગલિક સમ્યકત્વ” કહેલું છે. વળી એ જ હેતુથી પશમિક સમ્યકત્વને શાચિક સમ્યક્ત્વની જેમ “આત્મિક-સમ્યકત્વ” કહેવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિથી આનન્દ– આપણે ઉપર જોઈ ગયા તેમ અન્તરકરણના પ્રથમ સમયમાં મિથ્યાત્વ-મેહનીયને અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે અને અતિદીર્ઘ સ્થિતિવાળાં તાદશ કમને અધ્યવસાયના બળથી દબાવી રાખેલાં હોવાથી–રાગ દ્વેષને ઉપશમાવેલાં હોવાથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પિતાની સંસારની રખડપટ્ટી દરમ્યાન સૌથી પ્રથમ ઓપશમિક સમ્યક્ત્વ પામે છે. આ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહૂલાદ થાય છે તે અવર્ણનીય છે, છતાં તેનું સ્થળ સ્વરૂપ પણ સમજાય તેટલા માટે શાસ્ત્રકારે કેટલાંક ઉદાહરણ આપે છે. જેમકે, ભર ઉનાળાની મેસમમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા અને નિર્જળ વનમાં અથડાતા આન-દસૂચક ઉદાહરણે વટેમાર્ગુને ઝાડની છાયારૂપ શીતળ સ્થાન નજરે દેખાતાં કેટલે આનંદ થાય તેમાં પણ વળી જો આ વટેમાર્ગુને આવા શીતળ સ્થળમાં આરામ લેવાને સુગ મળે એટલું જ નહિ, પરંતુ ત્યાં આવીને કઈ એને ઠંડું પાણી પીવા આપે અને તેના આખા શરીરે ચન્દનને લેપ કરે તે તેના આનન્દમાં કંઇ ન્યૂનતા રહે ખરી ? એવી રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મ ઋતુમાં જન્મ-મરણાદિરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી તપ્ત થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી પીડિત એવા ભવ્ય જીવરૂપ વટેમાગુને અન્ડરકરણરૂપ શીતળ છાયા દષ્ટિગોચર થાય, ત્યારે તે તે તરફ હર્ષપૂર્વક દેડે એમાં શી નવાઈ? અને ત્યાં જતાં જ- અન્તરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેક ગુણી ૧ કહેવાની મતલબ એ છે કે જેમ વનમાં દાવાનલ લાગે હોય અને તે દાવાનલ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉષર-ભૂમિમાં આવે ત્યારે તે આપોઆપ એલવાઈ જાય–શાંત પડી જાય, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વ-વેદનરૂપ દાવાનલ પણ અન્ડરકરણરૂપ ઉષર-ભૂમિને પ્રાપ્ત થતાં શમી જાય છે. અર્થાત પશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ૨ રસ સહિત પ્રદેશને ઉદય તે “ રદય' કહેવાય છે. આને “ વિપાકેદય” પણ કહેવામાં આવે છે. ૩ આ કર્મ-કન્યકારોને અભિપ્રાય છે. આ સંબંધમાં સૈદ્ધાતિને જૂદ મત છે. જુઓ પૃ૦ ૧૦૯. Page #185 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ શીતલતાવાળા સમ્યક્ત્વરૂપ ઘનસાર (ચંદન)થી તેને આત્મા લેપાય, ત્યારે તે તેના આનંદ વિષે પુછવું જ શું ? જન્મથી જ અંધ હોય તે એકાએક દેખતો થઈ જાય- આ સમગ્ર વિશ્વ વિલેકવાની તેને સુંદર તક મળી જાય તે તેને કેટલો આનંદ થાય? એવી રીતે અનાદિકાલિક મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગ્ગદર્શનરૂપ વિવેકનેત્ર મળે, ત્યારે તેના આનંદમાં કંઈ મણું રહે ખરી કે ? કેઈ દુઃસાધ્ય વ્યાધિથી પીડાતા રેગીને રામબાણ ઔષધ પ્રાપ્ત થાય તે તેને કે આનંદ થાય? તેમ મિથ્યાત્વાદિ દુઃસાધ્ય રોગથી ગ્રસ્ત ભવ્ય જીવને તેના પ્રતીકારરૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે તેના આનંદમાં કંઈ કચ્ચાસ રહે ? “ ભયંકર રણસંગ્રામમાં હારી જવાની અણી ઉપર આવેલા સેનાપતિને વિજય-માળા વરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તેને જે આનંદ થાય, એનાથી પણ કરોડ ગુણ આનંદ સમ્યત્વ પ્રાપ્ત થતાં પ્રાણીને થાય એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી જ. ત્રણ પુંજ બનાવવાનું કાર્ય– આપણે પર્વે (પૃ૦ ૧૦૪-૧૦૫) ઉપર જઈ ગયા તેમ જ્યાં સુધી જીવ પ્રથમ સ્થિતિમાં હેય-જ્યાં સુધી તે અંતમુહૂર્તવેદ્ય મિથ્યાત્વ-દલિકને અનુભવ કરી રહ્યો હોય, ત્યાં સુધી તે તે મિથ્યાદષ્ટિ જ છે. આ સ્થિતિના ચરમ સમયે એટલે અનિવૃત્તિકરણના પણ છેલ્લા સમયે, પરં અંતરકરણના અને એથી કરીને પથમિક સભ્યત્વના પ્રારંભની પૂર્વેના સમયમાં, ભવ્ય જીવ અત્યાર સુધી દબાવી રાખેલાં દીર્ઘકાલિક બીજી સ્થિતિમાં રહેલાં દલિકના મદન કેદ્રવાદિના દષ્ટાન્ત અનુસાર કમ્મતની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૬૫)માં સાક્ષીભૂત નિમ્નલિખિત પદ્યો દ્વારા જાયષણ વથા ઉર-અક્ષ सद्दर्शनं तथैवास्य, सम्यक्त्वे सति जायते ॥१॥ आनन्दो जायतेऽत्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः । સાથvમે પત્ર, પિતરા પરોક્ષધાલૂ રા”- ૨ મદન–કેદ્રવાને ધેવાથી તેમાંના કેટલાક પૂરે પૂર મદન (મયણ)થી રહિત બને, કેટલાક છેડે ઘણે અશ-અડધોઅડધ મયણ રહિત થાય તે કેટલાક સર્વથા મયણાથી યુક્ત જ રહે એ એક પ્રાસંગિક દઝાન્ત છે. બીજાં બે દષ્ટાન્ત વસ્ત્ર અને જળ સંબંધી છે અને તે વાત આદિ શબ્દથી દર્શાવવામાં આવી છે. જેમ કેઈ અત્યંત મલિન વસ્ત્ર હોય તે ધોવાથી તદન નિર્મળ–સ્વચ્છ બની જાય; જ્યારે કોઈક વસ્ત્ર ઉપર એ ડાઘો પડયો હોય-એવો મેલ બાઝો હોય કે તે દેવાતાં અર્ધ-શુદ્ધજ બને; અને કાઈક વસ્ત્રને ગમે તેટલા છે પડે-તેપણ તે મલિન જ રહી જાય-મગરોળી આ પત્થરના ઉપર જેમ મૂસળધાર વૃષ્ટિની પણ કંઈ અસર ન થાય તેમ તેના મેલને જળની કંઈ જ અસર ન થાય. એવી રીતે કેટલુંક મેલું ગંદુ પાણી સ્વચ્છ બની શકે, કેટલુંક થોડે અંશે મલિન અને ડે અંશે “નિર્મળ એટલે કે મિશ્ર બને અને કેટલુંક મલિન જ રહે તેમ અત્ર ઘટાવી લેવું. . Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉલ્લાસ ] આહત દેશમાં દીપિકા અનુભાગની તરતમતાવાળા ત્રણ પુજે કરે છે. આ વાતને કમ્પ૦ના ઉપશમનાકરણની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે – તે સારું વારિ, તિદાડનુમાન કથા सम्मत्तं सम्मिस्स, मिच्छत्तं सव्वघाईओ ॥ १९ ॥" અર્થાત તે કાળે એટલે જે સમયથી અનન્તર સમયે ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત થનાર છે તે સમયે એટલે કે પ્રથમ સ્થિતિના અન્તિમ સમયે મિથ્યાત્વભાવમાં-મિથ્યાષ્ટિપણે રહ્યો થકે જીવ દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકોને અનુભાગ વડે શુદ્ધ, શુદ્ધ-અશુદ્ધ (અર્ધ-શુદ્ધ યાને મિશ્ર) અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારના કરે છે. તેમાં શુદ્ધ દલિકે તે સમ્યકત્વ મેહનીયને પુંજ છે અને તે દેશઘાતી રસથી યુક્ત હવાથી દેશઘાતી છે, એટલે કે આ પુંજને રસ વિશિષ્ટ શ્રદ્ધાનરૂપ દેશને રેકે છે, પરંતુ સામાન્ય શ્રદ્ધાનને તે રોકતો નથી. અર્ધશુદ્ધ દલિકે તે મિશ્રમેહનીય પુંજ છે, જ્યારે અશુદ્ધ દલિક તે મિથ્યાત્વ–મેહનીયને પુંજ છે. આ બંને પુજે સર્વઘાતી છે, કેમકે તે સર્વઘાતી રસથી યુક્ત છે એટલે કે તેમાં સર્વીશ શ્રદ્ધાનને ઘાત કરનારે રસ રહે છે. મતાન્તર– ઉપર્યુક્ત ત્રિપુંજ બનાવવાનું કાર્ય પશમિક સમ્યકત્વની પ્રાપ્તિના પૂર્વ સમયમાં થાય છે કે તેની પ્રાપ્તિના સમયમાં થાય છે એ સંબંધમાં મત-ભેદ છે. કમ્મપયડીના કર્તાને જે અભિપ્રાય છે તે ઉપર દર્શાવ્યો છે. ચૂર્ણિકારને પણ એ જ અભિપ્રાય છે એમ તેની : નિમ્ન–લિખિત પંક્તિ ઉપરથી જોઈ શકાય છે – " चरमसमयं मिच्छदिट्टि से काले उसमसम्महिटि होहीइ ताहे बिइयठिई तिहाऽणुभागं करेइ, तं जहा-सम्मत्तं, सम्ममिच्छसं, मिच्छत्तं चेति" - શતકચૂર્ણિકારને મત આથી જૂદ છે. તેમના મત પ્રમાણે આ કાર્ય અન્ડરકરણના પ્રવેશ-સમયથી એટલે કે ઔપશમિક સભ્યત્વ પામ્યા પછી થાય છે. કહ્યું પણ છે કે– "पमं सम्मत्तं उपाडितो तिन्नि करणाणि करे। उसमसम्मत्तं पडिवन्नो मिच्छत्तदलियं तिपुंजी करेइ-सुद्धं, मीसं, असुद्धं चेति" ૧ છાયા-- तस्मिन् काले द्वितीय स्थिति त्रिधाऽनभागेन देशघातिस्थम् । सम्यक्त्वं, समिश्रं मिथ्यात्वं सर्वघाति ॥ ૨ છાયા ..चरमसमये मिथ्यादृष्टिः तत्काले उपशमसम्यग्दृष्टिभविष्यति तदा द्वितीय स्थितिक નિષiszમાનં કાતિ, તત્ કથા-સગવં, ઘનિદgN fમદiાઉં રેતિ | ૩ છાયા प्रथमं सम्यकत्वं उत्पादयन् त्रीणि करणानि करोति । उपशमसम्यन्वं प्रति . पन्नो मिथ्यात्वदलिक त्रिपक्षीकरोति-शुद्धं, मिश्र अशुद्धं चेति। Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છવ અધિકાર. ( પ્રથમ અન્યત્ર પણ કહ્યું છે કે– "'कम्मरगंथेसु धुवं, पढमोवसमी करेइ पुजतिअं। तव्वडिओ पुण गच्छइ, सम्मे मीसम्मि मिच्छे वा ॥" અર્થાત્ કર્મગ્રંથોમાં ( સૂચવ્યા મુજબ) નકકી પ્રથમ પરામિક સભ્યત્વી ત્રણ પુજે કરે છે અને ત્યાર બાદ સમ્યકત્વ, મિશ્ર કે મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. અન્ડરકરણ દરમ્યાનનાં કાર્ય– આપણે ઉપર જોઈ ગયા તેમ સૌથી પ્રથમ તે અન્તરકરણમાં પ્રવેશ થતાં જ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને પુંજ-ત્રિક કરે છે. વિશેષમાં આ કરણવર્તી જીવ મિથ્યાત્વનાં દલિક ગુણસંક્રમ વડે સમ્યકૃત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. એટલે કે પ્રથમ સમયમાં અલ્પ દલિક સમ્યકૃત્વમાં અને એથી અસંખ્ય ગુણ મિશ્રમાં પ્રક્ષેપે છે, દ્વિતીય સમયે સમ્યકત્વમાં અસંખ્ય ગુણાં દલિકે અને એથી પણ અસંખ્ય ગુણ દલિક મિશ્રમાં પ્રક્ષેપે છે. એ પ્રમાણે સમયે સમયે-છેક અન્તર્મુહૃતના અન્ય સમય સુધી આ પ્રમાણે ગુણ-સંક્રમ પ્રવર્તે છે. ત્યાર બાદ વિધ્યાત-સંક્રમ પ્રવર્તે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ગુણસંક્રમ પ્રવર્તે છે, ત્યાં સુધી આયુષ્ય સિવાયનાં સાત કર્મો આશ્રીને સ્થિતિ-ઘાતનું, રસ-ઘાતનું અને ગુણ-શ્રેણિનું પ્રવર્તન ચાલુ રહે છે. મિથ્યાત્વની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી તે મિથ્યાત્વની સ્થિતિઘાત પ્રવર્તે છે, પરંતુ આવલિકા બાકી રહે ત્યારે તે બંને નિવૃત્ત થાય છે. મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની બે આવલિકા જ્યાં સુધી બાકી ન રહે ત્યાં ૧ છાયા कर्मग्रन्थेषु धुवं प्रथमोपशमी करोति पुञ्ज त्रिकम् । तत्पतितः पुनर्गच्छति सम्यक्त्वे मिश्रे मिथ्यात्वे वा ॥ - ૨ અમુક કર્મરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશનું અન્ય કર્મરૂપે પરિણમન-પરિવર્તન તે સંક્રમ’ છે. આ સંક્રમના પ્રકૃતિ આદિને લઈને પ્રકૃતિ–સંક્રમ આદિ ચાર ભેદ પડે છે. તેમાં પ્રદેશ સૅક્રમના (૧) ઉદૂવલન-સંક્રમ, (૨) વિધ્યાત-સંક્રમ, (૩) યથાપ્રવૃત્ત-સંક્રમ, (૪) ગુણ-સંક્રમ અને (૫) સં-સંક્રમ એવા પાંચ અવાંતર ભેદ છે. એ સર્વેને અત્ર વિચાર ન કરતાં પ્રસ્તુતમાં પ્રથમ ગુણ-સંક્રમ એટલે શું તે જોઈ લઈએ. અપૂર્વકરણાદિમાં વતે જીવ અધ્યમાન અશુભ પ્રકૃતિએનાં કર્મ-દલિકાનું સામાં સંક્રમ કરે, તે “ગુણ-સંક્રમ’ છે; અર્થાત પહેલાં બાંધેલાં અશુભ કર્મ-દલિંકાને વર્તમાન બંધવાળી શુભ પ્રકૃતિરૂપે પરિણાવવી તે “ગુણ-સંક્રમ’ છે. પ્રથમ સમયમાં જેટલાં અશુભ દલિકાને સંક્રમ થાય, તેનાથી દ્વિતીય સમયમાં “ગુણ’ શબ્દ સૂચવે છે તેમ અસંખ્ય ગુણ દલિકનું સંક્રમણ કરવું; એવી રીતે ઉત્તરોત્તર સમય પરત્વે ઘટાવી લેવું. ૩ ગુણ-પ્રત્યયથી અને ભવ-પ્રત્યયથી જે પ્રકૃતિએને બંધ પ્રવર્તે નહિ, તે પ્રકૃતિને ‘વિષ્ણાતસંક્રમ” થાય છે. આ સંક્રમ વડે પ્રથમ સમયે જેટલાં દળિયાં અન્ય પ્રકૃતિમાં પ્રક્ષેપાય છે, તેટલા પ્રમા નાં શેષ (વિવક્ષિત પ્રકૃતિ સંબંધી બાકી રહેલાં ) દળિયાંને અપહાર કરતાં અંગુલને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ-પ્રદેશ છે તેટલા પ્રદેશપ્રમાણ દેશ-ખડે વડે તે પ્રકૃતિગત દલિક ખાલી થાય છેઅપરાય છે–તેને નિર્લેપ થાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સુધી મિથ્યાત્વની ગુણ-શ્રેણિ પ્રવર્તે છે, પરંતુ બે આવલિકા અવશિષ્ટ કહેતાં ગુણ-શ્રેણિ નિવર્સે છે. આ પ્રમાણે અન્ડરકરણના પ્રવેશ–સમયથી માંડીને તે અન્તર્મુહૂર્ત સુધી તે જીવ પથમિક સમ્યગ્દષ્ટિ રહે છે. પશમિક સમ્યગ્દર્શનના અન્તમુહૂર્તને અન્ને કિંચિત્ અધિક એવી એક આવલિકા જેટલી સ્થિતિ બાકી રહેતાં શુક્લપક્ષી જીવ દ્વિતીય સ્થિતિગત સમ્યકત્વાદિ ત્રણે પુંજના દલિકને અધ્યવસાય-વિશેષની મદદથી આકર્ષીને તેને અન્ડરકરણની અન્ય આવલિકામાં પ્રક્ષેપે છે, એટલે કે પ્રથમ સમયમાં અધિક, દ્વિતીય સમયમાં એથી જૂન, તૃતીય સમયમાં એથી પણ ન્યૂન એમ આવલિકાના અન્ય સમય સુધી દલિકનું હીન હીનતર પ્રક્ષેપનું કાર્ય ચાલે છે. આ પ્રમાણે પ્રક્ષેપાતાં કલિકની સ્થાપના (આકૃતિ) ગોપુછ (ગાયના પૂછડા) જેવી બને છે. અન્ડરકરણને કાળ આવલિકા પ્રમાણ બાકી રહેતાં અધ્યવસાય અનુસાર ત્રણ પુજેમાંથી કઈ પણ એક પુંજને ઉદય થાય છે. જે આ સમયે શુભ અધ્યવસાય હોય તે શુદ્ધ દલિકને ઉદય થાય છે એટલે કે આત્મા “ક્ષા પશિક” સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, જે મધ્યમ અધ્યવસાય હોય, તે મિશ્ર દલિકને ઉદય થાય છે એટલે આત્મા “મિશ્ર-દષ્ટિ બને છે, અને જે મલિન અધ્યવસાય હાય તે અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે છે એટલે આત્મા ફરીથી “મિથ્યાદષ્ટિ બને છે. અત્ર ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે ઉપશમ-સમ્યત્વની સહાયતાથી આત્મા જે મિથ્યાત્વ–મેહનીયના શુદ્ધાદિ ત્રણ પુ-વિભાગો કરે છે, તે પૈકી ગમે તે એક તે અન્તર્મુહૂર્ત કાળ વીત્યા બાદ જરૂર જ ઉદયમાં આવે છે અને તેમ થતાં તે ચોથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. કર્મગ્રન્થકાર અને સિદ્ધાંતકારે વચ્ચે મતભેદ (૧) પ્રથમ કયું સમ્યક્ત્વ અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમતઃ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરો દ્વારા પથમિક સમ્યકત્વ જ પામે છે તે વાત કર્મગ્રંથને જ અનુસરે છે અર્થાત્ એ કર્મગ્રન્થકારેને જ અભિપ્રાય છે. સિદ્ધાન્તકારોના અભિપ્રાય પ્રમાણે તે અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમ તે ઔપશમિક સમ્યક્ત્વ જ પ્રાપ્ત કરે એવો કંઈ અચળ નિયમ નથી. અર્થાત્ કે અનાદિ મિથ્યાષ્ટિ જીવ પથમિક સમ્યકત્વ પામે તે કઈ ક્ષાએ પશિક સમ્યક્ત્વ પણ પામે. (૨) પથમિક સમ્યક્ત્વ પછીની દશા– ઔપથમિક સમ્યક્ત્વના સંપાદનને માર્ગ જે આપણે ઉપર વિચારી ગયા, તે કર્મ ગ્રન્થકારોના મત પ્રમાણે છે. મેટે ભાગે આ જ માગને સૈદ્ધાન્તિકે સ્વીકારે છે એટલે કે યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિ પૂર્વક અન્તરકરણના પ્રથમ સમયમાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી તેઓ મળતા થાય છે, પરંતુ વિશેષતા એ છે કે આ ઓપશમિક સમ્યકત્વના અનુભવ-સમયમાં કે તે પૂર્વે પણ છવ મિથ્યાત્વ-મેહનીયના શુદ્ધાદિ ત્રણ પુજે કરતે નથી જ. આ , Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જીવ-અધિકાર [ પ્રથમ માટે સૈદ્ધાનિકોનું કહેવું એ છે કે તેમ કરવા માટે જોઈએ તેટલો સમય નથી, એની સ્થિતિ અલ્પ છે. આથી કરીને ઓપશમિક સમ્યકત્વને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલે કાળ અને જઘન્યથી એક સમય જેટલો કાળ બાકી રહે ત્યારે તે પ્રાણી મિથ્યાદ્રષ્ટિ અવસ્થાને જ પામે છે. આ સંબંધમાં તેઓ ઈલિકા (ઈયળ)નું દષ્ટાન્ત રજુ કરે છે. ક૫ભાગમાં કહ્યું પણ છે કે "'आलंवणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया। एवं अकयतिपुंजी, मिच्छं चित्र उवसमी एइ ॥१॥" (૩) ક્ષાપશમિક સભ્યત્વની પ્રાપ્તિને માર્ગ– પ્રાથમિક ક્ષાપશમિક સભ્યત્વની પ્રાપ્તિનો માર્ગ સિદ્ધાન્તકારે એ બતાવે છે કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણને અધિકારી બને છે. ત્યાર પછી અપૂર્વકરણના સામર્થ્ય વડે તે ગ્રન્થિને ભેદે છે અને એ જ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વ–મોડનીયના તે ત્રણ પુજે કરે છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરી એ કરણની મદદથી ( નહિ કે અન્ડરકરણની સહાયતાથી) આ શુદ્ધાદિ ત્રણ પુંજોમાંથી તે શુદ્ધ પુજને જ અનુભવ કરે છે અર્થાત્ તે ક્ષાપથમિક સમ્યક્ત્વ પામે છે. આથી કરીને પથમિક સમ્યક્ત્વને સ્વામી થયા વિના જ તે એકદમ ક્ષાપથમિક સમ્યક્ત્વને અધિકારી થાય છે. આ મત-ભિન્નતા પરત્વે એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ શ્રેણિ વિનાનું પરામિક સભ્યત્વ પામે છે એટલે અનાદિ મિથ્યાષ્ટિ જીવ જે પશમિક સમ્યકત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઈએ, એ પરત્વે તે સિદ્ધાન્તિકે અને કર્મગ્રન્થકારે વચ્ચે મતભેદ નથી. (૪) ક્ષાપશમિક સમ્યકત્વીની ગતિ વિચારભિન્નતાનું એ પણ એક સ્થળ છે કે જે મનુષ્ય ક્ષાપશમિક સમ્યકત્વ સહિત મરણ પામે, તે ચાર ગતિમાંથી કઈ ગતિમાં જાય. કર્મગ્રન્થકારે તે એમ જ કહે છે કે તે દેવ-ગતિમાં જ જાય અને તેમાં પણ વળી તે વૈમાનિક દેવ તરીકે જ ઉત્પન્ન થાય. સેદ્રાન્તિકેનું આ સંબંધમાં એમ કહેવું છે કે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પૂર્વે જ આયુષ્યને બંધ થઈ ગયો હોય તે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં તે સમ્યકત્વધારી જીવ જાય અને સમ્યક્ત્વ પણ તેની સાથે જાય; નરક ગતિમાં પણ સાત નરકે પૈકી છેક છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વને સાથે લઈને જવાય છે. ૧ છાયા आलम्बममलभमाना यथा स्वस्थानं न मुश्चति इलिका । एवं अकृतत्रिपुञ्जी मिथ्यात्वं एव उपशमी एति ॥ અર્થાત જેમ આશ્રય નહિ મળતાં ઇયળ પિતાનું સ્થાન છેડતી નથી, તેમ જેણે ત્રિપુંજ કર્યો નથી એ ઉપશમી જીવ મિથ્યાત્વને જ પામે છે. તે Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૧ (૫) પતિત સમ્યક્ત્વધારીને મિથ્યાભાવને બંધ ગ્રથિ ભેદ્યા બાદ સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વ-દશામાં જાય અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકે જાય તે જીવ મિથ્યાભાવને લગતાં જે કર્મો બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે નહિ એ સંબંધમાં મત-ભેદ છે. સૈદ્ધાન્તિકે તે ઉત્કૃષ્ટ સ્થિતિ–બંધ માટે ના જ પાડે છે. કર્મગ્રન્થકારોનું આ સંબંધમાં એ નિવેદન છે કે આ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ–બંધ કરે, એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાંધે, પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં–અત્યન્ત ચિકાસવાળાં–તીવ્ર અનુભાગવાળાં કર્મો બાંધે નહિ. સમ્યક્ત્વ-પ્રદીપ (પૃ. ૨૯)માં સૂચવવામાં આવ્યું છે તેમ આ બાબતમાં તાત્વિક દષ્ટિએ વિચારતાં અપેક્ષાક્તરને લઈને વિવાદનું સ્થાન રહેતું નથી. એક પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિને સ્વીકાર કર્યો, પરંતુ તીવ્ર અનુભાગની અનુમતિ આપી નહિ, જ્યારે બીજા પક્ષે તે ઉત્કૃષ્ટ સ્થિતિને જ અનાદર કર્યો. જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મોમાં ઉત્કટ રસ ન હોય તો એવી નામધારી ઉત્કૃષ્ટ સ્થિતિથી શું? કેમકે રસને અધીન સ્થિતિ છે. જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી જ સ્થિતિ છે. જેમ - દીવામાં જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી જ તે બળી શકે છે–ત્યાં સુધીની જ તેની સ્થિતિ છે. આ વિવેચન ઉપરથી પથમિક અને ક્ષાશિક સમ્યક્ત્વના પ્રાદુર્ભાવને પ્રકાર તેમજ એ બે વિષેનું અન્તર ધ્યાનમાં આવ્યાં હશે. આ બંને કરતાં ક્ષાયિક સમ્યત્વ ઊંચા દરજજાનું છે. તેનું કારણ એ છે કે ક્ષાપશમિક સભ્યત્વ દર્શનમોહનીયના શુદ્ધ પુદગલે યાને સમ્યક્ત્વ મેહનીયના ઉદયરૂપ છે એટલે કે એ કંઈ “ આત્મિક ” સમ્યકત્વ ક્ષાયિક સમ્યક્ત્વની નથી, પરંતુ પીગલિક સમ્યક્ત્વ છે. આ ઉપરથી સમજી શ્રેષ્ઠતા શકાય છે કે ઔપશમિક સમ્યકત્વ પીગલિક નહિ હોવાથી તેમજ તેમાં ક્ષાપશમિક સમ્યકત્વની જેમ મિથ્યાત્વમેહનીય કમને પ્રદેશ-ઉદય પણ નહિ હેવાને લીધે તે “ક્ષાપશમિક થી ચડિયાતું છે. ક્ષાયિક ૧ આપણે આગળ ઉપર દર્શાવી ગયેલા ભેદની વાતને શ્રીઉમાસ્વાતિ(?)કૃત શ્રાવક–પ્રજ્ઞપ્તિની ટીકા પણ સમર્થન કરે છે, પરંતુ ત્યાં એ મતાંતર બતાવવામાં આવ્યો છે કે શ્રેણિગત ઉપશમ-સમ્યફત્વમાં જ મિથ્યાત્વ–મેહનીય પ્રદેશ-ઉદય ન હોય, મણિ વિનાના ઉપશમ–સમ્યક્ત્વમાં તે તેનો પ્રદેશઉદય હોય. તે પણ એ વાત તે નિશ્ચિત છે કે ઉપશમ–સમ્યક્ત્વમાં સમ્યક્ત્વ–મોહનીયને ઉદય તે ન જ.. હોય, જ્યારે ક્ષપશમ–સમ્યક્ત્વમાં આ મેહનીયને ઉદય છે જ. આથી એ બેની ભિન્નતા છે. આ વાત ટીકાકારના શબ્દોમાં કહું તે તે નીચે મુજબ છે – "भायोपशामिकादस्य को विशेष इति उच्यते-तत्र उपशान्तस्यापि मिथ्यात्वस्य प्रदेशानुभवोऽस्ति, न तु औपशमिके। अन्ये तु व्याचक्षते-श्रेणिमध्यवर्ति नि औपशामिके प्रदेशानुभवो नास्ति, न तु द्वितीये, तथापि तत्र सम्यक्त्वावनुभवाभाव एव विशेषः ॥" ૨ ઔષથમિક સમ્યકત્વ અંતમુહર્તાની સ્થિતિવાળું હોવાથી તેમજ ફરીથી મિથ્યાત્વભાવ તરફ લઈ જનાર હોવાથી અને ક્ષાપથમિક તે ઉત્કૃષ્ટતઃ લગભગ ૬ ૬ સાગરોપમ જેટલી સ્થિતિવાળું હોવાથી તેમજ એનાથી વિશદ્ધ હોવાથી ક્ષાપશમિક ઔપશમિકથી ચડિયાતું છે એમ તત્ત્વાર્થ-બહવૃત્તિ( પૃ૦ ૬૨ )ના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે – Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જીવ અધિકાર. [ પ્રથમ સમ્યકત્વ આગળ તે આ ઓપશમિક-અરે ઉપશમ શ્રેણિનું ઔપશમિક પણ કંઇ હિસાબમાં નથી, કેમકે આ તે અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનત્રિક એ સાતે પ્રકૃતિના સમૂળ ક્ષય થતાં ઉદભવે છે. એમાં આ કેઈ પણ પ્રકૃતિને પ્રદેશ-ઉદય પણ નથી એટલું જ નહિ, પરંતુ તે પૈકી કઈ સત્તામાં પણ નથી. વિશેષમાં ક્ષાયિક સમ્યકત્વ તે જાણે આત્માને પરમ મિત્ર હોય -તેની છાયા હેય તેમ તે તેની સાથે મુક્તિમાં પણ અનુગમન કરે છે, જ્યારે બાકીનાં બે સમ્યક્ત્વ તો દેહધારી પ્રાણીનું મૃત્યુ થતાં તેના દેહની જેમ અહીં પાછળ રહી જાય છે. કહેવાની મતલબ એ છે કે ક્ષાપશમિક કે પથમિક સમ્યક્ત્વો આત્માની સાથે સ્થાયી રહેતાં નથી. અર્થાત્ તેની પ્રાપ્તિ થયા બાદ આત્મા કુસંગતિ વગેરે કારણેને લીધે ફરી મિથ્યાત્વી બની જાય છે. ક્ષાયિક સમ્યકત્વના સંબંધમાં આવું નથી જ બનતું. પરંતુ કેઇ પ્રશ્ન કરે કે શાસ્ત્રોમાં તેના પાડવામાં આવેલા અશુદ્ધ ક્ષાયિક અને શુદ્ધ ક્ષાયિક ક્ષાયિક સમ્યક્ત્વના એ બે પ્રકારે શું સૂચવે છે? તો આને ઉત્તર એ છે કે છદ્મસ્થાને બે પ્રકારો અને સર્વને ઉદ્દેશીને આ કથન છે. એટલે કે જે કે અનન્તાનુબધી કષાયાદિ સાતે પ્રકૃતિઓને ક્ષય કરી છદ્મસ્થ આ સમ્યક્ત્વ સંપાદન કર્યું છે, છતાં સામગ્રી–વિશેષ મળતાં તેના અપ્રત્યાખ્યાનાદિ કષાયો અનંતાનુબન્ધી જેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને તેમ છતાં તે નરકને પણ અતિથિ બને તે બનવા જોગ છે. વળી તાડના ઝાડની નીચે બેસી કઈ માણસ દૂધ પીતે હેય તે પણ તે તાડી પીતે હશે એવી જેમ સામાન્ય ઉક્તિ છે તેમ અથવા તો જેમ કેઈ શાહુકાર ઘણું કાળથી રાની પલ્લીમાં રહેતું હોય તે તેને પણ લકે ચાર ગણે એ સંભવિત છે, તેમ ક્ષાયિક સમ્યકત્વ મલિન દેખાય એવા સંજોગોમાં છદમ મૂકાય તેમ હોવાથી તેમનું સમ્યકત્વ “અશુદ્ધ ગણાય છે. સર્વને-કેવલજ્ઞાનીઓને આ પ્રસંગ જ ઉપસ્થિત થાય તેમ નહિ હોવાથી તેમનું ક્ષાયિક સમ્યત્વ તે અહોનિશ નિર્મળ જ રહેતું હોવાથી તેમજ વસ્તુનું સ્પષ્ટ પરિચ્છેદક હોવાથી તેને “શુદ્ધકહેવામાં આવે છે તે યથાર્થ જ છે. ક્ષપશમાદિની સમજણ– ક્ષપશ” શબ્દમાં “ક્ષય” અને “ઉપશમ” એ બે શબ્દો રહેલા છે. એટલે એ ઉપરથી સૂચન થાય છે તેમ ક્ષાપશમિક અવસ્થા દરમ્યાન ઉદયમાં આવેલાં કર્મોને-ઉદલાવલિકામાં " औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसम, अल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमनात्, यतोऽन्तर्मुहुर्तमात्रं भवेत, यदि च कालं तत्रस्थो न करोति, एवं सति मिथ्यादनिमेष प्रतिपद्यत इत्यागमः । तस्माच्चौपशमिकतः क्षायोपशमिकसम्यग्दर्शनं विशुद्धतरम्, बहुकालावस्थायित्वात् यत उत्कृष्टन षट्षष्टिः सागरोपमाणि साधिकानितकम्, अत पत्र व तस्य वस्तुपरिच्छेदे स्पष्टं ग्रहणसामर्थ्य मनुमातव्यमागमाच्चास्मात" આ કંઈ વિરે ધજનક હકીકત નથી, કેમકે અપેક્ષા અપેક્ષા પ્રમાણે ક્ષાપશમિક અને ઓપશમિક સમ્યક્ત્વની શ્રેષ્ઠતાનો વિચાર થઈ શકે છે. ૧ આ દરમ્યાન અનંતાનુબન્ધી ચાર કષાય તેમજ મિથ્યાત્વ-મેહનીય કર્મ ઉપરાંત બીજાં બે મોહનીયને એટલે કે પાંચને બદલે સાતને ઉપશમ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દૃન દીપિકા, ૧૧૩ પ્રવેશેલાં કર્માંના ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલાં કર્મોના વિપાક-ઉદયના વિકÆ યાને ઉપશમ થાય છે, જોકે પ્રદેશ-ઉદય રેકી શકાતા નથી, તેનુ કાર્ય તા ચાલુ રહે છે. ઉદયમાં આવેલાં કર્મોના હ્રાંતપૂર્વક અનુદિત કના સર્વથા વિશ્વમ્ભ તે ‘ઉપશમ’ છે. ઉડ્ડય અને ક્ષય આઠે કર્માંના થાય છે, પરંતુ ક્ષયાપથમ તેા ચાર ઘાતિ-કર્માના જ છે અને વળી ઉપશમ તે માહનીય કમના જ ડાઇ શકે છે. ઉપશમ અને ક્ષયની ભિન્નતા— અત્રે તેમજ આગળ ઉપર ઉપશમ અને ક્ષય વિષે વિચાર કરવામાં આવ્યે છે અને તે એ વચ્ચેનું અ ંતર પણ ૧૧૧ મા પૃષ્ઠમાં સમજાવવામાં આવ્યું છે, છતાં તે અંતર-ક્રક–શિન્નતા સ્પષ્ટ સમજાય તે માટે એક ઉદાહરણ વિચારીશું.... ધારા કે આપણી પાસે એક મલિન જળનુ પાત્ર છે. ઘેાડા સમય પછી તમામ મેલ જળને તળિયે બેસી જતાં તે જળ નિર્મળ જણાશે, પરંતુ આ નિમળતા કયાં સુધી રહેવાની ? જયાં સુધી જળની આ સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી જ, કેમકે આ સ્થિતિમાં જરા પણ ફેરફાર થતાં જળને અલ્પાંશે હાથ અડકી જતાં મેલના રજકણેા સત્ર પ્રસરી જવાના અને જે જળ નિળ-સ્વચ્છ જણાતુ' હતું તે અસ્વચ્છ-ઢહેાળુ' માલૂમ પડશે; પરંતુ જો આ જળમાંથી તેની અસ્વચ્છતાના આત્યંતિક અન્ત આણવામાં આવ્યેા હાય, તા પછી આઘાત, પ્રત્યાધાત કે એવી કોઇ પણ ક્રિયાથી તે જળ અસ્વચ્છ અને ખરૂં કે ? પ્રસ્તુતમાં આ વાત મેહનીય કમ સબંધી વિચારીએ. આ કમના રજકણા જ્યારે આત્મા રૂપ પાત્રના પ્રદેશામાં સ્થિર થઇ જાય છે, ત્યારે તે સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલા જળની નીચે બેસી ગયેલા રજકણા જોતજોતામાં કિચિન્માત્ર ક્રિયાની અસર થતાં સર્વત્ર પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મેાહના રજકણા મલિન અધ્યવસાયને અધીન બની સમસ્ત આત્મ-પ્રદેશેામાં પ્રસરી જાય છે અર્થાત તેના ઉદય થાય છે; પરંતુ જો મૈાહના સવથા વિનાશ કરવામાં આવ્યા હાય-એના રજકણાને ચાવચ્ચન્દ્રદિવાકરો દેશવટા દઇ દીધા હાય-તેમને આત્મ-પ્રદેશમાંથી સદાને માટે હાંકી કાઢયા હોય તેા તેનું કદી પણુ આત્મ-પ્રદેશમાં ઉત્થાન થાય ખરૂ ?– તે કદી પણ ઉચમાં આવે કે ? આ ઉપરથી એ ફલિત થાય છે કે જેના ઉપશમ થયા હોય તેના ઉદ્ભય માટે જરૂર અવકાશ છે—ભલે પછી તે કદાચ મેાડા થાય, પરંતુ ક્ષયના સંબંધમાં તા ઉદયમાં આવવાની વાત શશશૃગ જેવી છે, કેમકે જે સત્તામાં પણ નથી અને કદી આવનાર પણ નથી, તે કયાંથી ઉદયમાં આવે ? ક્ષાયિક સમ્યક્ત્વીની ગતિ— ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા પછી માનવી કઈ ગતિમાં જાય એ પ્રશ્નના ઉત્તર આપતાં પૂર્વે એ જાણવું જરૂરનું છે કે આગામી ભવનુ આયુષ્ય તેણે માંધ્યુ` છે કે નહિ ? જો ક્ષાયિકની ઉત્પત્તિ પૂં આગામી ભવનું' આયુષ્ય બંધાઈ ગયુ` હાય તા જે ગતિના આયુષ્યના બંધ થયા હાય ત્યાં તેને જવુ' જ પડે, પરંતુ એટલુ તા ધ્યાનમાં રાખવું પડશે કે ચારે ગતિઓ પૈકી પ્રાથમિક ત્રણ નરક, વૈમાનિક દેવ કે અસ`ખ્યેય વષઁના આયુષ્યવાળા તિયાઁચ અને મનુષ્ય એટલાના જ તે 15 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જીવ-અધિકાર. [ પ્રથમ અધિકારી છે. જે દેવ કે નરક ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ ત્રીજે ભવે મોક્ષે જાય. જે અસંખ્યય વર્ષવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તે ચોથે ભવે મેક્ષે જાય, કેમકે યુગલિકે મરણ પામીને પ્રાયઃ દેવગતિ જ પામે અને ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષે જાય, આ ઉપરથી સમજી શકાય છે કે ક્ષાયિક સમ્યકત્વને પરભવના આયુષ્યને બંધ થયો હોય તે તે ત્રીજે કે ચોથે ભવે જરૂર જ મોક્ષે જાય. આ સંબંધમાં કવચિત અપવાદ મળી આવે છે, કેમકે ન્યાય, શ્રીયશોવિજયગણિએ કમ્પ૦ના ઉપશમના–કરણ (ભા૩૨)ની ટીકા (પત્રાંક ૧૯૧)માં કરેલ ઉલેખ અનુસાર તથા વળી કલિક શ્રીહેમચન્દ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપરષચરિત્રના આઠમા પર્વના અગ્યારમાં સગ (લોક ૨૧-૫ર )માં કરેલ નિરૂપણ પ્રમાણે તથા વસુદેવહિડી તરફ દષ્ટિપાત કરતાં શ્રીદુશ્મહસૂરિ તેમજ શ્રીકૃષ્ણ વાસુદેવ ક્ષાયિક ' ૧ આના સ્વરૂપ માટે જુઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ (સૂ૦ ૨૧ ). ૨ “પ્રાયઃ' કહેવાનું કારણ એ છે કે એક પુરૂષ-સ્ત્રીનું યુગલ નરકે ગયાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પરંતુ તે શ્રીસ્થાનાંગના નિમ્નલિખિત ક૭૭ મા સૂત્રમાં દર્શાવેલાં દશ આશ્ચર્યો પૈકી એક (સાતમું) : " उपसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ । कण्हस्स अबरकंका ५ अवयरणं चंदसूराणं ६ ॥१॥ हरिबंसकुलुप्पत्ती ७ चमरुप्पाओ य ८ अट्ठसय सिद्धा ९ । अस्संजयाण पूआ १० दस बि अणं तेण कालेणं ॥ २॥" આની વિશેષ માહિતી માટે જુઓ પ્રવચન ( પત્રાંક ૨૫૭-૧૫૮ ) અથવા શ્રીક૯પસૂત્રની શ્રીવિનયવિજયગણિત સુબોધિકા નાખી ટીકા ( દ્વિતીય આવૃત્તિ, પત્રાંક ૨૫ ).. ૩ આ આચાર્ય પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વ સહિત આ વર્તમાન પાંચમા આરાના અંતમાં દેવલોકમાંથી યેવી અત્ર મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ કાળધર્મ પામી–આયુષ્ય પૂર્ણ કરી “ સૌધર્મ' દેવલોકમાં અને ત્યાંથી ચાવી પાછા મનુષ્ય થઈ મોક્ષે જશે. ક્ષાયિક સખ્યત્વની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં જ થતી હોવાથી દેવલોકમાંથી યુવી અત્ર ઉત્પન્ન થનારા શ્રીદુપ્રસૂરિએ દેવલોકમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વેના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેના ભવમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરેલું હોવું જોઈએ. અર્થાત (અ) મનુષ્ય તરીકેને ભવ, ત્યાર પછી (આ) “ સૌધર્મ ' દેવ તરીકેનો, ત્યાર બાદ (ઇ) મનુષ્યને, પછીથી (ઈ) દેવને અને અંતમાં (6) મનુષ્યનો એમ તેમના પાંચ જેવો છે. ( ૪ (અ) વાસુદેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ( આ ) નીચે ત્રીજી પૃથ્વીએ-નરકે સિધાવ્યા છે ( આ જૈન માન્યતા છે; કેમકે દરેક વાસુદેવ અધોગામી–નરકગામી એ તેને સિદ્ધાન્ત છે; ખુદ મહાવીર સ્વામી પણ ત્રિપૃ5ઠ વાસુદેવ તરીકેના તેમના ભવ પછી નરકે ગયા હતા ). ત્યાંથી તેઓ છે ) મનુષ્ય તરીકે અવતરી, પણ પામી (ઈ) વૈમાનિક દેવગતિમાં પાંચમા ક૫માં અને ત્યાંથી આ ભારતવર્ષમાં ગંગાકારપુરના જિતશત્રુ રાજાને ( ઉ ) અમમ નામના પુત્ર–બારમાં તીર્થકર તરીકે ઉત્પન થશે અને તે ભવમાં તીર્થકરનામકર્મના વિપાક-ઉદયનો અનુભવ કરી મોક્ષે જશે. આ હકીકતને કમની શ્રીયશવિજયગણિત ટીકા ( પત્રાંક ૧૯૧ )ગત નિમ્ન-લિખિત ગાથા પુષ્ટિ આપે છે: " नरयाउ नरभवम्मि देवो होऊण पंचमे कप्पे । તો જુકામrો કારણ ‘અમwfસરથા. ” Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. સમ્યવી હઈ પાંચમે ભવે મોક્ષે જનારા છે એવું તાત્પર્ય નીકળે છે. જે ક્ષાયિક સમ્યકત્રીએ પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તે ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપી-આયુષ્યબંધને પણ છેલ્લી સલામ ( good-bye ) કરી તે આયુષ્ય પૂર્ણ થતાં સર્વોત્કૃષ્ટ પંચમ ગતિને અર્થાત મુક્તિને પામે. ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યકત્વ વચ્ચે વિરોધ આપણે ૧૧૨ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ જ્યારે ક્ષાયિક સમ્યકત્વ નિરંતર સ્થાયી છે અને સાપશમિક બહુ બહુ તે ચિરસ્થાયી છે અને મુક્તિમાં તે તેને માટે સ્થાન પણ નથી, ત્યારે શું ક્ષાપશમિક સમ્યકત્વ ક્ષાયિકને અટકાવનારું છે. એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આને ઉત્તર હાકારમાં છે, કેમકે ક્ષાપથમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વ–મોહનીય જાતિના શુદ્ધ પુદ્ગલોને અનુભવ થાય છે, જ્યારે ક્ષાયિકમાં તેને કેઈ પણ રીતે સભાવ નથી, અરે એના અભાવમાં જ એની ઉત્પત્તિ છે. એટલે કે એક રીતે વિચારતાં અન્ધકાર અને પ્રકાશ જેટલું આ બેમાં અંતર છે.. જેમ અન્ધકાર એ પ્રકાશનું આવરણ ગણાય છે તેમ ક્ષાપથમિકમાં ઉદયરૂપે મિથ્યાત્વ–મોહનયના શુદ્ધ પુદગલે યાને દશન–મેહનીય ઉદય હાજર હોવાથી તે વિશુદ્ધ દશનનું-ક્ષાયિક સમ્યકત્વનું આવરણ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે ક્ષાપશમિક મિથ્યાત્વ-જાતિનું હેવાથી તે વિન્નરૂપ છે. પરંતુ આ પરિસ્થિતિમાં એવી શંકા જરૂર ઉદ્દભવે કે મિથ્યાત્વ-જાતિથી આત્મ-શ્રદ્ધાને સંભવ મનાય જ કેમ? આને ઉત્તર નિન-લિખિત બે ઉદાહરણ પૂરા પાડે છે. સૂકમ અકરૂપ આવરણથી આચ્છાદિત દીપક પણ ડેક પ્રકાશ તે પાઇ શકે છે એ નિર્વિવાદ વાત છે. એનું આ આવરણ દૂર થતાં વિશેષ પ્રકાશની આશા રાખવી સ્થાને છે. એવી રીતે છેડે અંશે મલિન એવા વસ્ત્રમાં મણિ ઢંકાયેલું હોય તે પણ તેનું તેજ સર્વથા ઢાંકયું ન જ રહે તેની ધક પ્રભા પણ જણાય. આ મણિ સ્વચ્છ વસ્ત્રમાં આચ્છાદિત હોય તે એનું તેજ વિશેષ ઝળકી ઊઠે. વળી જે વસ્ત્ર જ ઢાંકી નાખવામાં આવે, તે તેને સંપૂર્ણ પ્રકાશ પડે, એ દેખીતી વાત છે. એવી રીતે પ્રસ્તુત માં મિથ્યાત્વના પુદગલેને શુદ્ધ બનાવતાં તેના અશુભ રસાદિ દૂર કરતાં ક્ષાયોપથમિક ભાવ પ્રાપ્ત થતાં-શુદ્ધ પુદ્ગલેને ઉદય થતાં આત્મધર્મરૂપ શ્રદ્ધાનને અસ્કુટ પ્રાદુર્ભાવ તે જરૂર થાય છે. અને તેમાં વળી જ્યારે આવા પુદ્ગલેને સર્વથા ક્ષય થાય ત્યારે એટલે ક્ષાયિક ભાવમાં વર્તતા જીવને સર્વ પ્રકારે શ્રદ્ધાન ઉદ્ભવે એમાં કહેવું જ શું ? પ્રવચન ( પત્રક ૧૧૧ )માં તે નિમ્નલિખિત ગાથા દ્વારા શ્રીકૃષ્ણ વિજય નામના વીસમાં તીર્થકર થશે એવો ઉલ્લેખ છે – " दीवायणस्स जीवं, नसोहरं वंदिमी इगुणवीस । कण्ह जियं गयतण्हं, बीसइमं विजयमभिधंदे ॥ ४६७ । " ૧ આને બદલે કેટલીક વાર અસ્વચ્છ જળને નિર્મળ બનાવનાર તક (નિમળાનાં બીઆ)નું દિષ્ટાન આપવામાં આવે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ છવ-અધિકાર. | પ્રથમ આથી સમ્યકત્વ મોહનીયને ક્ષય થતાં સમ્યકત્વ કેમ ઉદભવે એ શંકાનું પણ નિરાકરણ થઈ જાય છે સાસ્વાદન સમ્યક્ત્ર સમ્યકત્વના (૧) ક્ષાપશમિક, (૨) ઔપશમિક અને (૩) ક્ષાયિક એમ ત્રણ પ્રકારે પડે છે એ વાત આપણે જોઈ ગયા. અત્ર સાસ્વાદન નામના ચોથા પ્રકારને વિચાર કરવામાં આવે છે. “સારવાર વતંતે રૂતિ સારવાર " એટલે કે આસ્વાદન -કંઈક સ્વાદ સહિત વતે તે “સાસ્વાદન” છે. પ્રસ્તુતમાં ઓપશમિક સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાષ્ટિ રૂપ પ્રથમ ગુણસ્થાનકે જતાં આ સમ્યકત્વ ઉદ્દભવે છે. જેમ કે મનુષ્યને ગોળ ખાધા પછી તરતજ વમન (ઉલટી) થાય તે પણ તેને કંઈ ગળચટે પરંતુ અનિષ્ટ સ્વાદ લાગે તેમ પશમિકથી પીને મિથ્યાત્વે જતાં આ સમ્યકત્વને કંઈક સ્વાદ રહી જાય. આવા સમ્યકત્વને “સાસ્વાદન” કહેવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં આ સમ્યકત્વને “સાસાયણ' કહેવામાં આવે છે. આનું “સાશાતન” એવું પણ સંસ્કૃત રૂપાન્તર થાય છે. એને સામાન્ય અર્થ એ થાય છે કે આ=સમતા સમસ્તપણે શાતન કરેઃપાતન કરે=પાડે= મુક્તિ-માર્ગથી ભ્રષ્ટ કરે તે આશાતન” છે. મરતમાં અનંતાનુબન્ધી કષાયેની મદદથી નામાન્તરે સમ્યકત્વ-માર્ગથી ભ્રષ્ટ કરે તે “આશાતન છે. આવા આશાત નથી જે યુક્ત હોય તે “સાશાતન” કહેવાય એ ન્યાપ્ય છે. આનું “સાસાદન” એવું પણ રૂપાન્તર થાય છે. એને ચુસનિ–અર્થ જીવસમાસની શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ ( પૃ૦ ૭) માં નીચે મુજબ છે – "आयम्-औपशमिकसम्यक्त्वलाभलक्षणं सादयति-अपनयताति आसादनं, अनन्तानुबन्धिकषायवेदनमिति, नैरुक्तो यशब्दलोपः।" અર્થાત ઔપથમિક સમ્યક્ત્વના લાભને દ્દર કરે તે “સાસાઇન” છે. વેદક સમ્યકત્વ ઉપર્યુક્ત સમ્યકત્વના ચાર પ્રકારમાં “વેદક સમ્યક્ત્વ ઉમેરતાં તેના પાંચ ભેદ પડે છે. 1 આ પતન દરમ્યાન બહુ જ ઓછો કાળ વ્યતીત થાય છે, કેમકે સાસ્વાદનને ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાને છે. આ વાત બાલછના લક્ષ્યમાં આવે તે માટે “પર્વતના શિખર ઉપરથી પડનારાનું દૃષ્ટાન્ત રજુ કરાય છે (જુઓ શ્રીરત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમાલનું ૧૧મું પવ). એના ઉપરથી ભોંય પડતાં જેટલી વાર લાગે, તેનાથી અતિશય અ૫ કાળમાં પથમિક સમ્યક્ત્વનું વમન કરતે જીવ સાસ્વાદની થઈ મિથ્યાત્વી બને છે. ૨ –ણમા શતાતિ-જાતિ મજશfansfપતિ ભારતઅજરત્તાનુufષાનવ ” ( પૃ૦ ૭). Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા ૧૧૭ ૧૦૭ મા પૃષ્ઠમાં દર્શાવી ગયેલા અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એ ત્રણ પુંજોમાંથો અશુદ્ધ અને મિશ્ર એ એ પુજાના ક્ષય કર્યાં પછી શુદ્ધ પુજનેા ક્ષય કરતી વેળાએ-તે ક્ષીણ થવાની તૈયારીમાં હાય, તેના છેલ્લા ગ્રાસ વેદાઈ રહ્યો હાય, તે સમયના સમ્યકત્વને ‘ વેદક ’ કહેવામાં આવે છે, 'અન્ય શબ્દોમાં કહીએ તે અનન્તાનુમન્ત્રી ચાર કષાયા, મિથ્યાત્વ-મેાહનીય, મિશ્ર–મેહનીય અને સમ્ય-માહનીય એ સાત પ્રકૃતિએ પૈકી છ પ્રકૃતિને આત્યન્તિક અન્ય આણ્યા બાદ સાતમી પ્રકૃતિને ક્ષીણુ કરતાં કરતાં-ખપ વતાં ખપાવતાં જ્યારે સમ્યક્ત્વ-મેહનીયરૂપ અવશિષ્ટ પ્રકૃતિના છેલ્લા પુદ્ગલના ક્ષય કરવા બાકી રહે તે સમયનું સમ્યકત્વ ‘ વેદક ’ છે. આ પછી એક જ સમયમાં ‘ ક્ષાયિક ’ સમ્યક્ત્વના લાભ થાય છે. આથી આ સમ્યકત્વ પણ ક્ષાયિકની જેમ સૌંસારની અનાદિ કાળની મુસાફરી દરમ્યાન એક જ વાર પ્રાપ્ત થાય છે એ નિવેદન કરવું બાકી રહેતુ નથી. વૈદકના અતર્ભાવ— વેદક સમ્યક્ત્વની આ રૂપરેખા ઉપરથી સમજી શકાય છે કે એના ક્ષાર્યાપથમિક સમ્યક્“ ત્વમાં અન્તર્ભાવ થાય છે, કેમકે ઓપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વમાં તા પુદ્ગલના વેદનના સર્વથા અભાવ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સમ્યક્ત્વ-પુજના પુદ્દગલાના અનુભવની દૃષ્ટિએ વેદક અને ક્ષાચે પમિક સમ્યક્ત્વા સમાન છે, પરંતુ વૈદકમાં ઉડ્ડયમાં આવેલા અશેષ પુદ્ગલને અનુભવ રહેલા છે, જ્યારે ક્ષાાપશમિકમાં તેા ઉદયમાં આવેલા તેમજ નહિં આવેલા એવા ઉભય પ્રકારના પુદ્ગલાના અનુભવ રહેલા છે. આથી કરીને પરમાર્થથી તેા વેદક પણ ક્ષાચા– પશમિક જ છે, કેમકે તેમાં ચરમ ગ્રાસ સિવાયના પુદ્ગલાના ક્ષય થયેલા છે અને ચરમ ગ્રાસવતી પુદ્ગલેના મિથ્યાસ્વભાવને દૂર કરવા રૂપ ઉપશમના સદ્ભાવ છે. ભવ-ભ્રમણમાં સમ્યકૃત્વનું સપાદન – ભવ્ય પ્રાણીને ઉપર્યુક્ત પાંચ પ્રકારના સમ્યક્ત્વ પૈકી કયુ' સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઈ શકે એ પ્રશ્ન વિચારીશું. ઔપમિક અને એથી કરીને સાવાદન સમ્યક્ત્વ પણ સમગ્ર ભવ-ભ્રમણુ આશ્રીને વધારેમાં વધારે પાંચ વાર અર્થાત્ એક પ્રથમ સમ્યક્ત્વ મળવાના સમયે અને ત્યાર બાદ ચાર વાર ઉપશમ-શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકદર પાંચ વાર જ મળે છે, જયારે એક જ ભવ આશ્રીને બે વાર પ્રાપ્ત થાય છે. ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે, જ્યારે વેદક અને ક્ષાયિક તા એક જ વાર મળે છે. ૧. वेद्यते - अनुभूयते शुद्ध सम्यक्त्व पुञ्जपुद्गला अस्मिन्निति वेदकम् —જીવસમાસની મલ॰ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિ (પૃ૦ ૭૪) ૨ સર્વાંગે પ્રરૂપેલા ધમને વિષે સાચી શ્રદ્ધા થવામાં અપ્રતિબન્ધક હોવાથી ઉપચારથી શુદ્ધ પુંજ ‘સમ્યક્ત્વ–પુજ' કહેવાય છે. જીએ શ્રીદેવાનન્દસરિષ્કૃત સમયસારની સ્વાપર ટીકા આ ( પત્રાંક ૩૫ ). ૩ આ વાત · સાસ્વાદન ' સમ્યક્ત્વને પણ લાગુ પડે છે. 93 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જીવ-અધિકાર. [ પ્રથમ સમ્યક્ત્વની સ્થિતિ અને ગુણસ્થાનક– સમ્યકત્વ સ્થિતિ "ગુણસ્થાનક છે જધન્ય ઉત્કૃષ્ટ ઔપશમિક | અંતમુહૂર્ત અંતર્મદૂત ચોથાથી અગ્યારમા સુધી – એકંદર ૮ સાસ્વાદન ૧ સમય ૬ આવલિકા એ જ નામના દ્વિતીય , – ૧ | લાયોપશમિક | અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમથી કંઈક ચોથાથી સાતમા ૨ અધિક વેદક ૧ સમય ૧ સમય ક્ષાયિક અંતર્મુહૂર્ત , - , ૧૧ ૩૩ સાગરોપમથી કંઇક | | ચેથાથી ચૌદમા ૩ અધિક; અથવા અને Yઅનતે કાળ મુક્તિમાં પણ કયું સમ્યકત્વ કેટલા વખત સુધી રહે છે અર્થાત્ કયા સમ્યકૃત્વની કેટલી સ્થિતિ છે તેને વિચાર કરતાં માલુમ પડશે કે પ્રત્યેક સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ પડે છે. આ પ્રશ્નની સાથે સાથે કર્યું સમ્યકત્વ કયા ગુણસ્થાનકે હોય છે તેનું પણ સમાધાન ઉપરના ઠક દ્વારા જોવાય છે. ૧ બધાં મળીને ગુણસ્થાનકે ચૌદ છે. (1) મિથ્યાદષ્ટિ, (૨) સાસાદન, સાશાતન, કે સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમા, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, ૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂમસ પરાય, (૧૧) ઉપશાનમોહ, (૧૨) ક્ષીણમોલ, (૧૩) સંગિકેવલી અને (૧૪) અગિકેવલી. ૨ આગળ ઉપર વિચારવામાં આવનારા દેવાના ભેદ પૈકી વૈમાનિક દેવોના કલ્પપપન દેવમન બારમાં દેવલોકના નિવાસીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. ત્યાં જે જીવ ત્રણ વાર ઉત્પન્ન થાય અથવા વૈમાનિક દે પૈકી કપાતીત દેવોના વિજયાદિ ચાર વિમાનોમાં બે વાર ઉત્પન્ન થાય તો તે દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું હોવાથી ૬૬ સાગરોપમ વીતી જાય. પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં દેવ ચ્યવીને ( દેવાના મરણને યવન કહેવામાં આવે છે ) તરત જ નારકી કે દેવ તરીકે ઉત્પન્ન થાય એ વાતને લક્ષ્યમાં રાખી વિચાર કરતાં કંઈક અધિક કાળ” કેમ કહેવામાં આવે છે તે સમજાય છે. આની સ્પષ્ટ સમજણ માટે તરવાર્થ -બહવૃત્તિ ( પૃ. ૬૦.) તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે આ ભારતવર્ષમાં આઠ વર્ષને માનવી ક્ષાયોપશામક સમ્યકત્વ પામીને દીક્ષા ગ્રહણ કરી આઠ વર્ષ જૂનું પૂર્વ કાટિ (૮૪ લાખ Page #198 -------------------------------------------------------------------------- ________________ કલાસ ) આત દર્શન દીપિકા. કયું સમ્યકત્વ સ્વ ભવનું જ, પર ભવનુ જ છે ઉભય ભવનું હેઈ શકે?— સામાન્ય રીતે સમ્યકત્વના પથમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એવા જે ત્રણ પ્રકારે પડે છે તે પૈકી કયું સમ્યકત્વ સ્વભવાદીનું હોઈ શકે એ અવકીશું. આ પ્રશ્નને ઉત્તર યથાર્થ રીતે સમજાય તે માટે સ્વભાવનું સમ્યકત્વ એટલે શું તે તરફ ઉડતી નજર ફેંકીએ. ધારો કે કોઈ મનુષ્ય તેના તે મનુષ્ય-ભવમાં કઈ પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે-ઉપાર્જન કરે છે તે તેનું આ સમ્યક્ત્વ “સ્વભવનું ગણાય છે, પરંતુ જે તે પૂર્વ ભવના સમ્યક્ત્વ સહિત મનુષ્ય તરીકે જન્મ્યા હોય તે તે સમ્યકત્વ “પરભવનું કહેવાય છે. અત્રે એ પણ ધ્યાનમાં રાખવું કે એ કેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીયિ અને ચતુરિન્દ્રિય તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિયોને ક્ષાપથમિકાદિ ત્રણ પ્રકારના સમ્યકત્વ પૈકી એક પણ જાતનું સમ્યક્ત્વ સંભવતું જ નથી, (જુઓ સમયસારની ટીક નું ૩૭મું પત્ર અથવા જીવસમાસની ટકાનું ૭૭મું પત્ર) એટલે એ છોને ઉદ્દેશીને સ્વભાવનું કે પરભવનું સમ્યકત્વને એ વિચાર કરવાને રહેતું નથી જ. આથી આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર નિમ્નલિખિત કેઇક દ્વારા મળી શકે છે. ને ૮૪ વડે ગુણે એટલા અર્થાત ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષે દીક્ષા પાળી ક્ષાપક્ષમિક સમ્યકત્વ સહિત વિજયાદિમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કરી ફરીથી મનુષ્ય થઇ પૂર્વોક્ત કથન પ્રમાણે દીક્ષા ગ્રહણ કરે અને મરીને તે જ વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી મનુષ્ય થાય અને દીક્ષા લે તે તેજ ભવમાં તે મોક્ષે જાય. આ પ્રમાણે ૬૬ સાગરોપમ કાળ ઉપરાંત ત્રણ પૂર્વકેટિ વિશેષ જેટલે વખત ક્ષાપશમિકની સ્થિતિ થાય. ૩ “અધિક” કહેવામાં આવે છે તે મનુષ્ય-ભવ ઉદ્દેશીને છે. જ ક્ષાયિક સમ્યકત્વની સ્થિતિ સાદિ-અનન્ત છે. કાળના (૧) અનાદિ-અનન્ત, (૨) સાદિઅનન્ત (૩) અનાદિ-સાત અને (૪) સાદિ-સાન્ત એવા ચાર પ્રકારો પૈકી આ બીજો પ્રકાર છે. ૧ આ વિષય પ્રવચનના ૧૪૯માં કારની વૃત્તિમાં તથા જીવસમાસની વૃત્તિ (પૃ. ૭૬-૭૭)માં તેમજ પ્રશ્નોત્તરસાર્ધશતકમાં પણ નજરે પડે છે. ૨ આ ત્રણે સમ્યફોને આ વર્તમાન પાંચમા આરામાં પણ સંભવ છે, પરંતુ ઉત્પત્તિ તે પૂર્વનાં બેની જ છે; કેમકે ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તે ચરમ તીર્થંકર શ્રી મહાવીરના સમકાલીન મનુવ્યને માટે જ બતાવવામાં આવી છે. આ આરામાં ક્ષાયિકનો સંભવે કેમ હોઈ શકે એ પ્રશ્ન પૂછનારે શ્રીદુપ્રહમરિનું ઉદાહરણ યાદ કરવું. ૩ બાદર પૃથ્વીકાય, અકાય. વનસ્પતિકાય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમજ અસંસી તથા સંજ્ઞી પંચેન્દ્રિયોને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ પરભવનું સંભવે છે, જ્યારે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિયોને તાદુભવિક–સ્વભવનું હોય છે. કામચકેિના અભિપ્રાય પ્રમાણે સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર તેજસ્કાય અને વાયુકાયને વિષે સમ્યક્ત્વના લેશ સહિત ઠાઇની ઉત્પત્તિ નહિ હોવાથી એ જીવને સાસ્વાદન હેતું નથી. “ પુ#િinયા છા, મયમr! પુષિા નો વિટ્ટી મિલિટ્રી રામદદરિદી, ઘરે કાળ ઘળા એ પ્રજ્ઞાપનાના સૂત્ર અનુસાર તે પૃથ્યાદિ એકેનિદ્રાને સાસ્વાદન હતું જ નથી. જ કાર્મપ્રન્થિકોની માન્યતા મુજબનું આ કેક છે, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જીવ-અધિકાર. સંસી પંચેન્દ્રિયો ઔપરા પર | ઉભય ક્ષાયિક સ્વ. પંર ઉભય છે . સ્વ મિક સ્વભવન સામેપ શમિક ભવનું ભવન લાયક સ્વ... | પ્રથમ ત્રણ નરકના જીવો બીજી ત્રણ નરકેના છો X X X X * | X | * x | X | * | * સાતમી નરકના જી સંખેય વર્ષાયુષ્યવાળા. તિર્થ એ અસંખ્યય વર્ષતિર્ય સંય વર્ષ મનુષ્ય | X | x અસંખ્યય વર્ષા , X | ઇ ' X ભવનપતિ આદિ ત્રણ નિકા વૈમાનિક આ યથાર્થ સમજાય તે માટે થોડુંક વિવેચન ઉમેરીશું. (૧) ઔપશમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે કઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન થયેલા આ સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતું નથી.' (૨) ક્ષાપથમિક સમ્યકત્વના સંબંધમાં કર્મગ્રન્થકારો અને સૈદ્ધાન્તિકે વચ્ચે મત-ભેદ છે, કર્મગ્રન્થકારોની એવી બે વિશિષ્ટ માન્યતા છે કે (અ) તિર્યંચ કે મનુષ્ય એ બેમાંથી કઈ પણ લાપશમિક સમ્યકત્વ સહિત તે વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતા જ નથી. તેમજ (આ) ચાર ગતિઓ પૈકી કઈ પણ ગતિમાને છવ ક્ષાપશમિક સમ્યકત્વને સાથે લઈને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતો નથી. ૧ આ સંબંધમાં ચોથા કર્મગ્રન્થ ( ગા. ૧૪ ) ની ટીકામાં સૂચવ્યા મુજબ એવો મત-ભેદ છે કે ઉપશમ-શ્રેણીમાં મરણ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવને અપર્યાપ્ત અવસ્થામાં પરભવનું ઓપથમિક સમ્યક્ત્વ હોય છે. ૨ છઠ્ઠા કર્મગ્રન્થની નિમ્નલિખિત ગાથાઓ તરફ નજર કરતાં સમજાય છે કે અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચને ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે. " तिन्नेष य बावीसे, इगवीसे अटुवीस सत्तरसे । કરેલ તેરાપંથટાઇifજ | ૨૩ .” " नवपणगोदयसंता, तेषीसे पन्नवीस छब्धीसे । अट्ट चउरट्टवीसे नव सगि गुणतीस तीसम्मि ॥३३॥" Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા ૧૨૧ આ પ્રસંગે આ ઉપરાંત બીજા બે નિયમ કે જે સર્વમાન્ય છે-સૈદ્ધાતિકને તેમજ કર્મ ગ્રન્થકારને પણ સંમત છે, તેને ઉલ્લેખ કરવો આવશ્યક હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે– (ઈ) અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક ગતિમાંથી આવેલા હતા નથી. (ઈ) નારક મરીને તરત જ નરક કે દેવ-ગતિમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે દેવ પણ ચવીને દેવ કે નારક તરીકે તરત જ ઉત્પન્ન થતા નથી. આથી એ તાત્પર્ય નીકળે છે કે નારક અને દે મરણ બાદ તરત જ મનુષ્ય કે તિર્યંચ તરીકે જ જમે છે તેમજ નરકમાં અને સ્વર્ગમાં જનારા છ મનુષ્ય કે તિર્યંચે જ છે. ક્ષાપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમથી કંઈક અધિક છે તેમજ કઈ પણ જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમથી વધારે નથી એ વાત ધ્યાનમાં લેતાં ક્ષાપશમિક સમ્યકૃત્વ પરભવનું હોઈ શકે એ નિર્વિવાદ વાત છે. કર્મથકારોના મત પ્રમાણે આ સમ્યક્ત્વના સ્વભાવાદિને પ્રથમ વિચાર કરીશું - નરકના અને સ્વભાવનું જ ક્ષાપથમિક સમ્યકત્વ હેઈ શકે, પરભવનું હોઈ શકે જ નહિ એ વાત (ઈ) અને (અ) નિયમથી સિદ્ધ થાય છે. કેમકે (ઈ) નિયમ અનુસાર નારક છે પૂર્વ ભવમાં મનુષ્ય કે તિર્યંચ જ હોવા જોઈએ અને એ બેમાંથી કેઈ પણ જીવ (અ) નિયમ પ્રમાણે નરકમાં ઉત્પન્ન થાય નહિ એથી કરીને નારકનું ક્ષાપથમિક પરભવનું સંભવી શકે જ નહિ. એવી રીતે (અ) અને (ઈ) નિયમને લઈને દેના ચાર નિકા પૈકી ભવનપતિ વ્યન્તર અને જ્યોતિષ્ક એ દેવેને તેમજ (ઈ) અને (આ) નિયમ અનુસાર અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચાને પણ પરભવનું ક્ષાપથમિક સંભવે નહિ. કામચન્શિકના સિદ્ધાન્ત મુજબ વૈમાનિક દે અને સંખેય વર્ષના આયુષ્યવાળા સંસી માન એ બે જ વર્ગમાં પર-ભવનું ક્ષાપથમિક સંભવે છે. સિદ્ધાન્તકારની લાપશમિક સમ્યકૃત્વ સંબંધી માન્યતા વિચારીએ. તેમના અભિપ્રાય અનુસાર સાત નરકે પૈકી પ્રથમની છ નરક સુધીના જીવોનું સમ્યકૃત્વ સ્વભવનું યા પરભવનું એટલે બંને પ્રકારનું પણ હોઈ શકે છે, જ્યારે સાતમી નરકના છાનું સમ્યકત્વ સ્વભવનું જ હોય છે. ચારે નિકાયના દેવેનું, સંજ્ઞી તિર્યંચેની તેમજ સંજ્ઞી મનુષ્યનું સમ્યકત્વ બંને પ્રકારનું હોય છે.' ૧ આ ઉપરથી એટલું તો સહેલાઈથી જોઈ શકાય છે કે સ્વભવના ક્ષાયોપથમિક સમ્યક્ત્વ મબધી સદાનિત તેમજ કામ ગ્રથિકે વચ્ચે મત-ભેદ નથી. ઓપશમિક સમ્યક્ત્વના છે, જે અધિકારીશા છે. તે તે અથત સર્વ પ્રકારના સંસી પંચેન્દ્રિય આના પણ અધિકારી છે. કેમકે પાથમિક પથમિક ધિની પ્રાપ્તિ પછી અંતમુદત કાળમાં જ એના અધિકારીઓને આને લાભ થાય છે તે વિશેષમાં ઓપશમિક ભાવમાં તે કોઇનું મરણ થતું જ નથી. એ વાત તૃતીય કર્મગ્રન્થની નિમ્નલિખિત "परमुबसमि बटुंता, आउ न बंधंति तेण अजयगुणे । देवमण आउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥" -૨૧ મી માથા ઉપરથી ફલિત થાય છે. 16. Page #201 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ (૩) ક્ષાયિક સમ્યક્ત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર સ્વભવનુ હાતુ જ નથી. વિશેષમાં સાત નરકામાંની છેલ્લી ચાર નરકેાના જીવાને, સંખ્યેય વર્ષના આયુષ્યવાળા તિર્યંચાને તેમજ ભવનપતિ, ન્યન્તર અને જયાતિષ્ક એ ત્રણ પ્રકારના દેવાને ક્ષાયિક સમ્યક્ત્વના કોઇ પણ રીતે સ’ભવ નથી એવા નિયમ છે. આથી કરીને પ્રથમની ત્રણ નરકના જીવાતું, અસંખ્યેય વષઁના આયુષ્યવાળા તિય ચાનુ તથા મનુષ્યાનું તેમજ વૈમાનિક દેવાનું સમ્યક્ત્વ પરભવનું જ હોઇ શકે. સભ્યેય વર્ષીના આયુષ્યવાળા સજ્ઞી મનુષ્ચાને સ્વભવનું અને પરભવતુ એમ ઉભય પ્રકારનુ` હાય છે. ૧૨૨ સમ્યક્ત્વના પ્રતિબન્ધક પરત્વે મત-ભેદ— કમ ગ્રન્થ વગેરેમાં ખાસ કરીને મિથ્યાત્વ-મૈાહનીયના ઉપશમ, ક્ષાપશમ અને ક્ષયથી ઉદ્ભવતા સમ્યકત્વને ઓપશમિક, ક્ષાચેાપશમિક અનેક્ષાયિક એવી સંજ્ઞા આપેલી છે. આ ઉપરથી તેમના મતમાં મિથ્યાત્વ–માહનીયાદિને સમ્યક્ત્વના પ્રતિબન્ધક માનવામાં આવેલ હાય એમ જણાય છે, પરંતુ અપાયાંશને સમ્યક્ત્વ કહેવામાં આવે છે એ હકીકત તરફ ધ્યાન આપતાં દશનમેહનીયને સમ્યક્ત્વનું આવારક ગણવું તે ચેાગ્ય લાગતુ નથી. અલખત જેમ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવામાં માહનીયના ક્ષય આવશ્યક છે, આ ક્ષય થાય ત્યાર પછી જ કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે તેમ પ્રસ્તૃતમાં પણ મેહનીય કર્માંના અવાંતર ભેદો પૈકી મિથ્યાત્વાદિના ઉપશમાદિ થાય ત્યારે જ તથાવિધ સમ્યકત્વના પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રમાણે કેવલજ્ઞાનના તેમજ સમ્યક્ત્વના પ્રાદુભૉવમાં માહનીયના અસ્ત નિમિત્ત-કારણ છે, એ વાત સાચી છે; પરંતુ જેમ કેઇ પણ બુદ્ધિશાનીએ કેવલજ્ઞાનના આવારક તરીકે મેહનીયને ગણ્યુ નથી, કેવલજ્ઞાનાવરણીય કને જ ગણ્યું છે, તેમ સમ્યક્ત્વ પરત્વે પણ મતિજ્ઞાનાવરણીય ક્રમને જ આવારક ગણવુ' જોઇએ. અત્ર એ સ્ફુટ કરવુ અનાવશ્યક નદ્ઘિ લેખાય કે અનન્તાનુમન્ત્રી કષાયા વગેરેના ઉપશમ થવાથી યથાયેાગ્ય જ્ઞાનાવરણીય કમના ક્ષાપશમ થાય છે અને તેમ થતાં જે સમ્યક્ત્વ ઉદ્ભવે છે, તેને પરની અપેક્ષાએ ‘ ઔપશમિક ’ કહેવામાં આવે છે; બાકી તેના પેાતાના આવરણના ક્ષયાપશમને ધ્યાનમાં લેતાં તે ‘ક્ષાાપશમિક’ કહેવાય છે. આ પ્રકારનુ' કથન સ્વકપાલકલ્પિત નથી પર ંતુ તે કપભાષ્ય તથા તત્ત્વાર્થ-બૃહવ્રુત્તિ (પૃ૦ ૬૧-૬૨) વગેરેના આધારે સૂચવવામાં આવે છે. સમ્યક્ત્વના પ્રકારો શાસ્ત્રમાં સમ્યક્ત્વના વિવિધ પ્રકાશ બતાવ્યા છે. જેમકે સમ્યક્ત્વના એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ એમ ભેદો પડી શકે છે. તત્ત્વાર્થાંમાં શ્રદ્ધાનરૂપ લક્ષણુવાળું સમ્યક્ત્વ તે એક પ્રકારનું છે. સમ્યક્ત્વના બે પ્રકારા ચાર રીતે પડે છે: (૧) નિસ-સમ્યક્ત્વ અને અધિગમ-સમ્યક્ત્વ, (ર) નિશ્ચય-સમ્યકૃત્વ અને વ્યવહાર–સમ્યક્ત્વ; (૩) દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ; અને (૪) પૌલિક સમ્યક્ત્વ અને અપૌદ્ગલિક ( આત્મિક ) સમ્યક્ત્વ, સમ્યક્ત્વના ત્રણ પ્રકારા બે પ્રકારે પડે છેઃ—( 1 ) ઔપશમિક, ક્ષાયેાપશમિક અને ક્ષાચિક; અને ( ૨ ) કારક, રેચક અને દીપક, Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આર્હુત દર્શન દીપિકાં ૧૨૩ સમ્યક્ત્વના ચાર પ્રકારા અને પાંચ પ્રકારે તે ત્રિવિધ સમ્યક્ત્વના પ્રથમ પ્રકારમાં સાસ્વાદન અને વેદકની ગણના કરતાં ઉદ્ભવે છે. સમ્યક્ત્વના દશ ભેદો એ રીતે પડે છેઃ એક તા ક્ષાચેાપશમિક, ઔપશ્ચમિક, સાસ્વાદન, વેદક અને ક્ષાયિક એ પાંચે પ્રકારનાં સમ્યક્ત્વા નિસર્ગ તેમજ અધિગમથી ઉત્પન્ન થઇ શકે છે એટલે એ દૃષ્ટિએ આ દરેકના એ એ ભેદો પડતાં સમ્યક્ત્વના દશ ભેદો થાય છે. ખીજી રીતે એના દશ ભેદ પડે છે, જેમકે ( ૧ ) નિસર્ગ-રૂચિ, ( ૨ ) ઉપદેશ–રૂચિ, ( ૩ ) આજ્ઞા-રૂચિ, ( ૪ ) સૂત્ર–રૂચિ, ( ૫ ) ખીજ-રૂચિ, ( ૬ ) અધિગમ-રૂચિ, ( ૭ ) વિસ્તાર-રૂચિ, ( ૮ ) ક્રિયા–રૂચિ, ( ૯ ) સક્ષેપ-રૂચિ અને ( ૧૦ ) ધચિ. મકારાની સ્થળ વ્યાખ્યા ઉપર્યુક્ત પ્રકારા પૈકી જેનુ સ્વરૂપ પૂર્વે વિચારવામાં આવ્યું નથી તેની ક્રમશઃ સ્થળ વ્યાખ્યા આપવી પ્રાસંગિક નહિ ગણાય. સૌથી પ્રથમ નિશ્ચય-સમ્યક્ત્વ એટલે શું તે જોઇ લઇએ, કેમકે નૈસગિક અને આધિગમિક સભ્યનું સ્વરૂપ આપણે વિચારી ગયા છીએ, દેશ, કાલ અને સંહનનને અનુરૂપ યથાશક્તિ સંયમના અનુષ્ઠાનરૂપ સમગ્ર મુનિ-વૃત્ત ( ચારિત્ર ) તે · નૈૠયિક ' સમ્યક્ત્વ છે; જયારે ‘ વ્યાવહારિક ’ સમ્યક્ત્વ ઉપશમાદિ લિંગથી લક્ષિત આત્માના શુભ પરિણામ છે એટલુંજ નહિ; કિન્તુ આ ત શાસન પ્રતિ પ્રીતિ ઇત્યાદિ સભ્યક્વના હેતુ પણ છે. અત્ર કા'માં કારણના ઉપચાર કરવામાં આવે કે આવા હેતુ પણ પર પરાએ મેાક્ષની પ્રાપ્તિમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે છે, કારણ નૈૠયિક અને વ્યાવહારિક સમ્યક્ત્વ "जं मोणं तं सम्मं, जं सम्मं तमिह होइ मोणं तु નિયમો પક્ષ ૩, સદ્ન સમ્મત્તઢે fન ॥ ? || '' --પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૧) આ દ્વિવિધ સમ્યક્ત્ત્ત સંબંધી એમ પણ નિર્દેશ થઇ શકે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ આત્માના શુદ્ધ પરિણામને ‘નિશ્ચય-સમ્યક્ત્વ ’ સમજવુ' આત્મા અને તેના ગુણુ સથા જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે, કેમકે અભેદ પરિણામે પરિણિત આત્મા તે તદ્ગુણુરૂપ કહેવાય જ. જેવુ' જાણ્યુ' તેવા જ ત્યાગ—ભાવ જેને હાય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હેાય તેવા સ્વરૂપાપયાગી જીવના આત્મા તે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે દેહમાં રહેલા છે, માટે રત્નત્રયના શુદ્ધ ઉપયેગે વતંતા જીવને ‘નિશ્ચય-સમ્યક્ત્વ ’ કહેવાય. ૧ જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૩ ). ૨ છાયા-મ यद्द मौनं तत् सम्यकूत्वं यत् सम्यकूत्वं तदिह भवति मौनमेत्र | निश्चयस्य इतरस्य तु सम्यक्त्वहेतुरपि सम्यक्त्वम् ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જીવ-અધિકાર. ( પ્રથમ શ્રમણ(મુનિ-દર્શન, જિન-મહત્સવ, તીર્થયાત્રા ઈત્યાદિ શુભ હેતુથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વને “ વ્યવહાર સમ્યકત્વ” કહેવાય. દ્રવ્ય-સમ્યકત્વ અને ભાવ-સમ્યકત્વ વીતરાગે-સર્વ-જિનેશ્વરે પ્રરૂપેલા તને પરમાર્થ જાણ્યા વિના તે સત્ય જ હોવાની શ્રદ્ધા રાખનારા જીવોનું સમ્યકત્વ “ દ્રવ્ય-સમ્યકત્વ' છે, ત્યારે છાદિ સાત પદાર્થોને નય, નક્ષેપ, સ્યદ્વાદ ઈત્યાદિ શૈલી પૂર્વક પરમાર્થ જાણનારાનું સમ્યકત્વ “ભાવ-સમ્યક્ત્વ” છે. દિગલિક અને અપદ્ગલિક સમ્યક - આપણે પૂર્વે જોઈ ગયા તેમ ક્ષાપશમિક સમ્યકત્વ એ પીગલિક સમ્યક્ત્વ છે, જયારે પશમિક અને ક્ષાયિક એ બંને અપગલિક-આત્મિક સમ્યક છે. કાક સભ્યત્વ વીતરાગ પ્રભુએ જે અનુષ્ઠાન-માર્ગ પ્રકા છે, તે માર્ગે ચાલનારાનું સમ્યકત્વ “કારક ” કહેવાય છે. અર્થાત યથાર્થ તત્વ-શ્રદ્ધાન પૂર્વક આગક્તિ શૈલી અનુસાર ગ્રતાદિ કરનારા વિશુદ્ધ ચારિત્રવાન આ સમ્યકૃત્વના અધિકારી છે. રેચક સમ્યક્ત્વ શ્રીજિનેશ્વરનાં વચનને વિષે પૂરેપૂરી શ્રદ્ધા રાખે-તેને વિષે રૂચિ હોય એટલું જ નહિ, પરંતુ જિનેક્ત ધર્મ પ્રમાણે ક્રિયાઓ કરવાની અભિલાષા પણ હોય, પરંતુ ભારે કમી હેવાથી તેવી ક્રિયાઓ તેવાં અનુષ્ઠાને ન કરી શકે, તે જીવનું સમ્યકત્વ “રેચક” કહેવાય છે. આ સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે. દાખલા તરીકે શ્રેણિક નરેશ્વરને આવું સમ્યકત્વ હતું. ૧ આની વ્યાખ્યા કરતાં દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહ્યું પણ છે કે" तो समणो ना सुमणो, भावेण य जान हो पायमणो। सयणे य जणे य समो, समो उ माणावमाणेसु ॥ १५६ ॥" [ ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः । स्वजने च नने व समः समस्तु मानापमानयोः ॥ ] ન્યાયા. શ્રીયશવિજયગણિકૃત જ્ઞાનસારના ૧૩ મા મૌનાકમાં પણ કહ્યું છે કે “ મને જો નજર ઉં, ૨૩ અનિઃ રિલીતિતઃ | सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव च ॥१॥" ૨ કેટલાકે દ્રવ્યનો અર્થ પુગલ અને ભાવને અર્થ પરિણામ કરી ક્ષાયોપથમિક સમ્યકૃત્વને “ દ્રવ્ય-સમ્યકત્વ' તરીકે અને પથમિક તથા ક્ષાયિકને “ ભાવ-સમ્યકત્વ' તરીકે ઓળખાવે છે, તો શું તે વાત સત્ય છે ? ૨ આનું સ્વરૂપ આ ઉલાસમાં વિચારાથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ - ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૨૫ દીપક સમ્યકત્વ પિતે મિથ્યાદષ્ટિ કે અભવ્ય હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવાળા બનાવે–અન્ય છ ઉપર જીવાદિ તને યથાર્થ પ્રકાશ પાડે, તે જીવનું સમ્યકત્વ “દીપક' કહેવાય છે.' અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે જીવ પિતે મિથ્યાદષ્ટિ હોય તેને સમ્યકત્વધારી કહે તે શ વિરોધાત્મક કથન નથી ? આને ઉત્તર એ છે કે આ જીવ અન્ય જીવને સમ્યકત્વના સંપાદનમાં કારણભૂત હોવાથી કારણમાં કાર્યને ઉપચાર કરી આવા જીવને સમ્યકત્વી નો ઈલ્કાબ અપાય છે. આ દીપક સમ્યકત્વધારીને ‘ મસાલચી' (મસાલ ધરનાર )ની ઉપમા આપી શકાય તેમ છે, કેમકે જેમ મસાલચી પિતાના હાથમાં બળતી-પ્રકાશ પાડતી “મસાલ”હેવા છતાં પોતે તે અંધારામાં જ રહે છે અર્થાત તે મસાલ વડે તે અન્ય છ ઉપર જ, નહિ કે પિતાના ઉપર પ્રકાશ પાડે છે, તેવી રીતે આ દીપક સમ્યકત્વી જિનેત તને વિષે અંતરંગ શ્રદ્ધાનથી રહિત હોવા છતાં પણ અન્ય જીવન ઘટમાં શ્રદ્ધાન પ્રકટાવે છે-તેમને યથાર્થ રૂચિ-શ્રદ્ધાન ઉત્પન કરાવે છે. આ પ્રમાણે તે શાસનની ઉન્નતિનું કાર્ય કરતે હોવાથી તેને ઉપચારથી સમ્યકત્વી કહે તે પણ શું વધારે પડતું છે ? સમ્યક્ત્વના દશ પ્રકારે – (૧) નિસર્ગ-રૂચિ એટલે જિનેશ્વરે પ્રરૂપેલાં તો પ્રતિ સ્વાભાવિક અભિલાષા પરના ઉપદેશ વિના જાતિમરણ કે પિતાની પ્રતિભાશાળી મતિ અનુસાર જીવાદિ તત્ત્વને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદે પૂર્વક અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદે પૂર્વક શ્રદ્ધા રાખવી તે “નિસર્ગ-રૂચિ ” છે. (૨) ઉપદેશ-રૂચિ એટલે પરના-છદ્મસ્થ કે સર્વજ્ઞ ગુરૂના ઉપદેશથી ઉદ્દભવેલી છવા તત્વવિષયક રૂચિ. (૩) આશા-રૂચિ એટલે વિવક્ષિત અર્થના બેધ વિના જિનેશ્વરની આજ્ઞા-પ્રવચનમાં જે ફરમાન કરવામાં આવ્યું છે તેને જ સત્ય માની-જરા પણ કદાગ્રહ કર્યા સિવાય તત્વને વિષે માષgષ મુનિશ્રીની જેમ અભિરૂચિ રાખવી તે. (૪) સૂત્ર-રૂચિ એટલે આચારાદિ અંગપ્રવિણ અને આવશ્યક, દશવૈકાલિક વગેરે અંગબાહ્ય સૂત્રે જાણવાથી ગેવિન્દ વાચકની પેઠે ઉદ્દભવતી રૂચિ. (૫) બીજ-રૂચિ એટલે એકને બેધ થતાં અનેકને બોધ થાય એવાં વચનને વિષે ૧ આવું સમ્યકત્વ શ્રીઅંગારમદકાચાર્યને હતું. ૨ આના સમર્થનાથે નિમ્નલિખિત ઉલ્લેખ રજુ કરવો અપ્રાસંગિક નહિ ગણાય – * પંડિત ભયે મસાલચી, બાત કરે બનાઈ; ઓરન ઉજાલા કરે, આપ અંધેરે જાણ. ” Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ છવ-અધિકાર [ પ્રથમ રૂચિ. અર્થાત જેમ જળના એક પ્રદેશમાં રહેલું તેલનું બિન્દુ સમગ્ર જળનું આક્રમણ કરે છે તેમ એક દેશમાં ઉત્પન્ન થયેલી રૂચિ શેષ અનેક તમાં રૂચિરૂપ બને. જેમ એક બીજ અનેક બીજેને ઉત્પન્ન કરે છે, તેમ કોઈ એક પદને વિશે ઉદ્દભવેલી રૂચિ અન્ય પદોમાં પણ રૂચિરૂપ બને છે. (૬) અધિગમ-રૂચિ એટલે આચારાદિ અંગે, ઔપપાતિકાદિ ઉપાંગે, ઉત્તરધ્યયનાદિ પ્રકીર્ણ વગેરે આગને અર્થ જાણ્યા બાદ તેને વિષે રૂચિ. (૭) વિસ્તાર-રૂચિ એટલે ધર્માસ્તિકાયાદિ સમગ્ર દ્રવ્યો અને તેના પર્યાયને યથાએગ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણે તેમજ નગમાદિ ન વડે બંધ થવાથી ઉત્પન થતી રૂચિ. આ અતિશય નિર્મળ રૂચિ છે. (૮) કિયા-રૂચિ એટલે સમુચિત સંયમનાં અનુષ્ઠાનને વિષે રૂચિ-જ્ઞાનાદિ આચારના અનુષ્ઠાન કરવાની રૂચિ. (૯) સંક્ષેપ-રૂચિ એટલે જેને પરદર્શન માત્રનું જ્ઞાન નથી તેમજ જે જિન-વચનથી પણ પરિચિત નથી અર્થાત જેણે કઈ પણ પદાર્થનું વિસ્તૃત જ્ઞાન મેળવ્યું નથી એવાની રૂચિ. દાખલા તરીકે ઉપશમાદિ ત્રણ પદ વડે તત્વ-રૂચિને પામનાર ચિલાતીપુત્ર. (૧) ધમ-રૂચિ એટલે ધર્માસ્તિકાયાદિના ધર્મો અથવા જિનેન્દ્રપ્રરૂપિત શ્રતના ધર્મોને કે ચારિત્રના ધર્મોને વિષે રૂચિ. અર્થાત ધર્માસ્તિકાયાદિના ગતિ-સ્વભાવાદિને તથા અંગપ્રવિણ આગમમાં વર્ણવેલા મૃત-ધર્મને તથા સામાયિકાદિ ચારિત્ર-ધમને તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલાં છે એમ જાણી તેને વિષે શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વનાં સમાદિ પાંચ લિગો (લક્ષણે – આપણે ૬૯ માં તથા ૭૧ માં પૃષ્ઠમાં જે સમ્યકત્વનાં લક્ષણે વિચારી ગયા તે પૈકી કેટલાકમાં સમાદિ લિંગ-લક્ષણે વિષે નિશ કરવામાં આવ્યો છે. આથી તેની થી પણ રૂપરેખા જાણવાની અભિલાષા થાય એ સ્વાભાવિક છે. આને તૃપ્ત કરવા માટે પ્રથમ તે ચગશાસના દ્વિતીય પ્રકાશમાંના નિમ્ન-લિખિત પદ્ય દ્વારા લિંગોનાં ન મે જોઈ લઈએ. “ જાન-હા-નિર્દેશ-STH-ડરતવરાળે. અક્ષર જ્ઞમિક સભ્ય, નરવકુવ િ ૨૬ .” અર્થાત (૧) શમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકમ્પ અને (૫) આસ્તિકતાનાં લક્ષણે રૂપ પાંચ લક્ષણોથી રૂદ્ધ રીતે સમ્યક્ત્વ ઓળખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિમાં આ પાંચ લક્ષણે-લિંગને સદભાવ હોય, તે ૧ આ દશ ભેદો પૈકી કેટલાકને નિસર્ગ-રૂચિ અને ઉપદેશ–ચિમાં અથવા અધિગમ-રૂચિમાં અન્તભવ થઈ શકે તેમ છે, પરંતુ બાળ જીવોને ઉદ્દેશીને આ પ્રમાણે ભેદ પાડવામાં આવ્યા છે. જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૪ ). Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. १२७ વ્યક્તિ જરૂર જ સમ્યક્ત્વથી અલંકૃત હોય જ, પરંતુ આથી એમ સમજવાનું નથી કે જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યુ“ હેાચ તેનામાં આ શમાદિ હાય જ, શમ— શમ એટલે પ્રથમ યાને ઉપશમ. અનન્તાનુમન્ત્રી કષાયાના અનુદયને અર્થાત જે અવસ્થામાં ‘અનન્તાનુબન્ધી કષાયેાના ઉદય ન હેાય, તેને ‘ શમ ’ કહેવામાં આવે છે. આ શમની ઉત્પત્તિ એ પ્રકારે સ'ભવે છે; એક તા સ્વભાવથી અને બીજી કષાયેાના કટુ ફળ જોઇને તીવ્ર કષાયાને શમની ઉત્પત્તિ ઉદય ન થાય તેવા પ્રયત્ન કરવાથી. શમની અન્ય વ્યાખ્યાઓ— શ્રીદેવગુપ્તસૂરિપ્રણીત નવતત્ત્વપ્રકષ્ણુની લમ્બં ધ મોલથીય૰ એ ગાથાના ભાષ્યમાં નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ કથે છે કે— વસમો સંવેગો વિ ય, निव्वेय दया उ तह य अस्थिक्कं । इह पसमो पढमिल्लुय - कसायविसओ मुणेयब्वो ॥ २ ॥ तत्तासु दोसाई - विसयं पसमं भणंति किल एगे । अन्ने उ उवसमं तं विसयति साकोहकंडूणं ॥ ३ ॥ ', અર્થાત્ પ્રશમ, સવેગ, નિવેદ, દયા (અનુકમ્પા) અને આસ્તિય (એ સમ્યકત્વનાં પાંચ લક્ષણેા છે). એમાં પ્રશમ તે પ્રથમ ( અનન્તાનુબન્ધી ) કષાય સંબંધી જાણવા ( આ વાતને આપણે ઉપર નિર્દેશ કરી ગયા છીએ). તત્ત્વાદિને વિષે દ્વેષાદ્વિવિષયક ( અર્થાત્ તત્ત્વાને વિષે દ્વેષ ન રાખવા અને તત્ત્વને વિષે રાગ ન કરવા તે )ને કેટલાક આચાર્યાં ‘ પ્રશમ ’ કહે છે. વળી બીજા કેટલાક આચાર્યોં તા વિષયની તૃષ્ણા અને ક્રોધની ખના ( મુજળી )ના ઉપશમને ‘ પ્રથમ ’ કહે છે. ૧ આ સંબંધમાં આગ અને ધૂમાડાનું દૃષ્ટાન્ત વિચારીશું તે સમજાશે કે જ્યાં જ્યાં ધૂમાડા હાય-દેખાય ત્યાં ત્યાં જરૂર આગ હાવી જ જોઇએ, પરંતુ જ્યાં આગ હાય, ત્યાં ધૂમાડા ઢાવા જ જોઇએ એવા કાઈ નિયમ નથી. ૨ અનન્તાનુમન્ત્રી ક્રોધને વશ બનેલા પ્રાણી પેાતાની સમજ પ્રમાણે અપરાધી જીવનુ સમૂળ નિકન્દન કરવાની વૃત્તિવાળા હૈાય છે. જ્યારે મને પ્રાપ્ત થયેલા જીવ તા અપરાધીનુ ચિન્તન કરતા નથી. ૩ છાયા - प्रशमः संवेगोऽपि च निर्वेदो दया तु तथा व आस्तिक्यम् । इह प्रशमो प्रथमकषायविषयो ज्ञातव्यः ॥ २ ॥ तादिषु द्वेषादिविषयं प्रशमं भणन्ति किल एके । अन्ये तु उपशमं तं विषयतृषाकोधकण्डूयनम् ॥ ३ ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જીવ-અધિકાર. [ પ્રથમ આ ઉપરથી આપણે શમની ત્રણ જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ શકીએ છીએ; (૧) અનન્તાનુબન્ધી કષાની અનુદય-અવસ્થા, (૨) તત્તને વિષે અપ્રીતિને અને અતને વિષે રાગને અભાવ અર્થાત મિથ્યાભિનિવેશનો ઉપશમ અને (૩) વિષયની તૃષ્ણાને અને ક્રોધની ખજે. નાને ઉપશમ. આ તૃતીય વ્યાખ્યા સમજવા માટે વિષયની તૃષ્ણ અને ક્રોધની ખજના એટલે શું તે જાણવું જોઈએ. એ જિજ્ઞાસાને ઉપર્યુક્ત ભાગ્યકાર શ્રીઅભયદેવસૂરિ અનુક્રમે તૃપ્ત કરતાં વિષયની તૃષ્ણ જન્માજwful, વિદ્યા સવા વદg વીવો. અને વિષ્ણુ તિરH, લીપ ઘણા વિરપતિ રા ૪ ક્રોધની ખજનાનાં નાના, નવા મંતો વહિં જાળ . લક્ષણે વિપરિત , તં કિ સોહv I ૬ ” અર્થાત વિષયમાં અતૃપ્ત સ્વભાવવાળે જીવ જેને વશ થઈ ગમ્ય-અગમ્યના વિવેકને ત્યાગ કરી સવમાં (દાખલા તરીકે સ્વપરપ્રમામાં) પ્રવર્તે, તે “વિષય-તૃષ્ણા ” છે. સત્ય અને એથી ઈતર (એટલે અસત્ય) દેનું શ્રવણ કરવાથી અવિચારીપણે અંદર ( ચિત્તમાં) અને બહાર (વચન અને કાયામાં) જે રફુરણરૂપ કાર્ય થાય, તે ક્રોધ-ખર્ચનાનું લિંગ (લક્ષણ) છે. અત્ર કઈ શ્રીકૃષ્ણ વાસુદેવ કે શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત શ્રેણિક નૃપતિનાં દwતે આગળ કરી એમ પ્રશ્ન કરે કે આ બે મહાત્માઓ અપરાધી જને ઉપર તે જરૂર દોધ કરતા હતા તેમજ વિષયોમાં આસક્ત પણ હતા, તે તે બેને શમ લક્ષણવાળા કેમ ગણાય અને જ્યારે તેઓ આ પ્રમાણે શમ રહિત હતા તે પછી તેને સમ્યગ્દષ્ટિ તરીકે શાઓમાં કેમ એળખાવ્યા છે ? કહેવું પડશે કે આ પ્રશ્ન અસ્થાને છે, કેમકે આને ઉત્તર કયારનેએ અપાઈ ગયો છે. આથી પ્રશ્ન-કર્તાની અજ્ઞાત દશા-વિમરણ સિદ્ધ થાય છે, છતાં એને ઉત્તર ફરીથી સૂચવાય છે. પ્રથમ તે જ્યાં સમ્યકત્વ હોય ત્યાં સમાદિ લિંગ હોવાં જ જોઈએ એ ભૂલભરેલી માન્યતા છે. અર્થાત જ્યાં લિંગ હોય, ત્યાં લિંગી હોય પરંતુ જ્યાં લિંગી હોય ત્યાં લિંગ હોવું જ જોઈએ, એ કંઈ નિયમ નથી. આ વાતના સમર્થનાથે ૧૨૭ માં પૃષ્ઠમાં સૂચવેલ અગ્નિ અને ધૂમનું દાન્ત યાદ કરવું જોઈએ. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હે જ જોઇએ એ કથન અસત્ય છે, કેમકે શું તપાવેલા લોઢાના દષ્ટાન્તથી આ કથન વ્યભિચારી ઠરતું નથી ! ૧ છાયા गम्यागम्य विवेकं त्यक्त्वा सर्वत्र वर्तते जीवः । विषयेषु अतृप्तात्मा यस्या वशाद् विषयतृष्णा सा ॥ ४ ॥ सत्येतरदोषाणां श्रवणात् अन्तर्बहिश्च यत् स्फुरणम् । अविचारयित्वा कार्य तद लि क्रोधकण्डयनस्थ ॥५॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દન દીપિકા ૧૨૯ વળી એ વાત પણ ભૂલી ન જવી જોઇએ કે શ્રીકૃષ્ણ પ્રમુખને જે ક્રોધ, લાભ હતા તે જોકે અનન્તાનુમન્ત્રી હતા નહિ અર્થાત્ તે અપ્રત્યાખ્યાન વગેરે કષાયરૂપ હતા, છતાં અધ્યવ સાયની મલિનતાની તીવ્રતાને લઇને તે અનન્તાનુબન્ધીરૂપે તેમનામાં પરણત થયા હતા અને તેથી તેા આવા મહાનુભાવેાને પણ નરકના અતિથિ બનવુ' પડયુ હતુ. સર્વગાદિની વ્યાખ્યા સ ંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિય એ ચારેના સ્વરૂપનું પૂર્વોક્ત ભાષ્યની નિમ્ન— લિખિત ગાથા દ્વારા દિગ્દર્શન થાય છેઃ “સંવેગો મોર્વમરૂં, નિશ્ચેો સવિત્તયા ટ્રોફ । दुत्थिविसया उदया, अस्थिक्कं तत्तविसयं ति || ६ || " અર્થાત્ સવેગ એટલે મોક્ષની ઈચ્છા; નિવેદ એટલે સંસારથી વૈરાગ્ય; યા તે દુ:ખી સંબ’ધી ( અનુકમ્પા ); અને આસ્તિક્ય તે તત્ત્વ ( સત્પદાર્થ ) સબંધી ( શ્રદ્ધા ) છે. આ ચારેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય છેઃ— જે અભીષ્ટ સંચેગ પછી વિયાગ થવાના જ હાય, તે સંચાગ એકાન્તે સુખકારી ગણાય ? જ્યાં દિન અને રાત્રિની માફક અથવા તડકા અને છાંયડાની જેમ સુખ-દુઃખ કરતાં રહેતાં હાયજ્યાં સ્થાયી સુખને અભાવ હાય, તે સંસારનાં સુખે તે વાસ્તવિક રીતે સુખ કહેવાય ? જે સુખ પરના આધારે પ્રાપ્ત થતું હતુ–પરની અપેક્ષા રાખતુ હતુ., તે સુખ ખરી રીતે સુખ મનાય ? આ પ્રશ્નોના ઉત્તરેથી સમજી શકાય છે કે આ સંસારમાં જે સુખને સંભવ છે તે ક્ષણભંગુર, સાન્ત, પરાશ્રયિ, પુદ્ગલજન્ય સુખ છે એટલે કે તે વસ્તુતઃ દુઃખરૂપ જ છે. સચા સુખનું તે આ દુનિયામાં સ્વપ્નું પણ નથી. આ તે દેહ ઉપર ગુમડાં કે ફેલ્લા થતાં તેની વેદનાથી વ્યાકુળ બનેલા પ્રાણી તે ફૂટી જતાં ‘હાસ ' એવા ઉદ્ગાર કાઢી જે સુખ માને, તેવું સુખ આ સંસારમાં છે. યથાર્થ સુખ તે મેક્ષમાં જ છે, એ સુખ અનત, અવ્યાબાધ, અવિનાશી આત્મિક છે. આવા નિઃસીમ સુખની અભિલાષા તે સવેગ ’ છે. આના અધિકારીઓને ૧ છાયા संवेगो मोक्षमतिः निर्वेदो भवरिकता भवति । दुःखितविषया तु दया आस्तिक्यं तत्तविषयमिति ॥ ૨ આથી કાષ્ઠને શંકા થાય કે સ્વાસ્તિક્યનો અર્થ તે યથા શ્રદ્દાન થાય છે, તે તે જ સમ્યક્ત્વ થયુ. એટલે આસ્તિક્ય એ સમ્યક્ત્વનું લિંગ કેમ કહી શકાય ? અભેદ વસ્તુમાં લિંગી (સાધ્યું) અને લિંગ ( સાધન )ની કલ્પના કેવી રીતે સમુચિત ગણાય ! આનું સમાધાન એ છે કે સમ્યક્ત્વનું લક્ષણુ તપાસતાં જોઇ શકાય છે તેમ એ આત્માને એક પ્રકારને શુભ પરિણામ છે અને આસ્તિયશ્રદ્ધાન તેા તેનું કાય છે. શ્રદ્ધાનને જે સમ્યક્ત્વ કહેવામાં આવે છે તે ઔપચારિક છે–એ તે કાર્યમાં કારણના ઉપચારને ઉદ્દેશીને છે. 17 Page #209 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકાર [ પ્રથમ મુમુક્ષુ' કહેવામાં આવે છે, કેમકે તેમની દષ્ટિએ સાંસારિક સુખ-ચકવતની કે દેવેન્દ્રોની ત્રદ્ધિથી મળતાં સુખે પણ નિઃસાર છે, તુચ્છ છે, અલ્પ છે. એક ત્રાજવાનાં બે પલાં પૈકી એકમાં સમગ્ર સંસારી જીનાં કહેવાતાં સુખને સમૂહ મૂકવામાં આવે અને બીજા પલામાં મેક્ષે ગયેલા અનન્ત છો પૈકી એક જ જીવનું સુખ મૂકવામાં આવે તે કયું પલ્લું નીચું નમે એ પાઠક-મહાશય સ્વયં વિચારી લેશે. નિવેદની રૂપરેખા નિર્વેદ એટલે ભવ-વૈરાગ્ય, સમ્યગ્દષ્ટિ જીવ દુઃખથી ભરપૂર આ ભવરૂપ કારાગારમાં કમરૂપ દંડથી પીડા પામતાં અને કઈ પણ પ્રકારે તેને પ્રતીકાર કરવાને અસમર્થ થતાં સંસાર ઉપરથી મમત્વ રહિત થાય છે અર્થાત સંસારથી ઉદાસીન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભવને નરક સમાન ગણીને તેમાંથી નાસી છૂટવાના ઉપાયને વિચાર કરે અને સંસારથી ઉદ્વિગ્ન રહેવા કમર કસવી તે “નિર્વેદ છે. અર્થ–વ્યત્યય કેટલાક સંવેગ અને નિર્વેદને અર્થ ઉલટસૂલટી કરે છે. એટલે કે તેઓ સવેગને અર્થ ભવ-વૈરાગ્ય’ અને ‘નિર્વેદને અર્થ “મોક્ષાભિલાષા કરે છે.' અનુકમ્પાનું સ્વરૂપ અનુકપ્પા એટલે દુખી પ્રાણીના દુઃખને નિષ્પક્ષપાતપણે દૂર કરવાની ઈચ્છા. નિષ્પક્ષપાતપણે એમ કહેવાનું પ્રયોજન એ છે કે પક્ષપાત લઈને તે વાઘ પણ પોતાના બચ્ચા ઉપર કરૂણા રાખે છે. આ અનુકમ્પાના દ્રવ્ય-અનકમ્પા અને ભાવ અનુકમ્પા એમ બે ભેદે અનુકમ્પાના છે. કેઈ પણ જાતની સહાયતા કરીને સામાના દુઃખને પ્રતીકાર કરે, બે ભેદો તે “ દ્રવ્ય-અનકમ્પા” જાણવી. અન્યને દુઃખી જોઈને, હૃદયને આદ્ર બનાવવું, તે “ભાવ-અનકમ્પા” સમજવી. અન્ય રીતે વિચારતાં દીન, રેગી, શેકાતુર પ્રાણીનાં દુઃખ દૂર કરવાં તે ‘દ્રવ્ય-અનુકંપા” છે, જ્યારે અધર્મ કરનાર જીવ દુર્ગતિને ભાજન થશે અને ધર્મ-કરણી નહિ કરવાથી તે સુગતિ નહિ પામી શકે એ વિચારથી તેને ધમને વિષે સ્થિર કરે તે “ભાવ-દયા” છે. આને નિષ્કર્ષ એ છે કે સર્વ જીવો સુખના જ અર્થી છે અને દુખનો નાશ કરવાની ઈચ્છા રાખે છે તેથી મારે કેઈને પણ દુઃખ ન દેવું–જરા પણ પીડા ન કરવી એ પ્રકારના અધ્યવસાયને “અનુકમ્પા” કહેવામાં આવે છે. ૧ તૃતીય ઉલ્લાસમાં આપણે જોઈશું તેમ ગ્રન્થકારે પણ એમ જ કર્યું છે, કેમકે સંવેગનું લક્ષણ બાંધતાં તેઓ કથે છે કે" जन्म-जरा-मरणाविक्लेशरूपसंसारात् प्रतिक्षणं भयपरिणामरूपत्वं संवेगस्य लक्षणम् " Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૩૧ આસ્તિક્યને વિચાર આસ્તિક્ય એટલે જિનેક્ત તત્ત્વને વિષે શ્રદ્ધા. જિનેન્દ્ર પ્રકાશેલા જીવ, પકાદિક અતીન્દ્રિય પદાર્થો છે એ પ્રકારની જેની બુદ્ધિ હોય તે આસ્તિક” કહેવાય છે અને તેને ભાવ તે આસ્તિ” સમજવો. આ પ્રમાણે અન્ય જીવગત પક્ષ સમ્યકત્વનું પણ ભાન કરાવનારા સમાદિ લક્ષણને વિચાર કર્યો. પરંતુ સમ્યકત્વનાં ૬૭ લક્ષણે પૈકી આ તે પાંચ જ થયાં. હજી દૂર લક્ષણોનું સ્થળ વરૂપ આલેખવું રહ્યું એથી એ દિશામાં પ્રયાણ કરવામાં આવે છે. સમ્યકત્વનાં ૬૭ લક્ષણે ૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, પ ટૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, દયતના, ૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાને એ સમ્યકત્વ વિષયક ૬૭ લક્ષણો-પ્રકારે છે. શ્રદ્ધાનના ચાર પ્રકારો જીવાદિક પદાર્થોનો પરિચય કરી તેને પરમાર્થ જાણ એટલે કે પ્રવચનમાં-સિદ્ધાન્તમાં જેવી પ્રરૂપણા કરી હોય તે અર્થ હૃદયમાં ધારે, એ શ્રદ્ધાનને પ્રથમ પ્રકાર છે. જે મુનિરને પરમાર્થને યથાર્થ બોધ થયો હોય, જેઓ સવેગ-રંગના તરંગોને ઝીલતા હાય, જેઓ જિનાજ્ઞાનુસાર ઉપદેશ આપતા હય, જેઓ રત્નત્રયીના આરાધક હોય, જેઓ શુદ્ધ સંયમ પાળતા હય, જેઓ કપટથી વિમુખ હેય, તેમની યથાશકિત સેવા કરવી, તે શ્રદ્ધાનને દ્વિતીય પ્રકાર છે. જિનમતના ઉત્થાપક અને સ્વકપલકલ્પિત મતના સ્થાપક અર્થાત નિહનોને અને વેચ્છાચારીઓને, પાસન્થ (શિથિલાચારી)ને, કુશીલેને, કદાગ્રહીઓને, જિન-વેષને બટ્ટો લગાડનારાઓને અને સમ્યત્વથી ભ્રષ્ટ સાધુઓને પરિચય ન કરવો-તેમને વંદનાદિ ન કરવા, તે શ્રદ્ધાનને તૃતીય પ્રકાર છે. અનેકાંતવાદથી વિમુખ એવા ઈતર દશનીઓને સંગ ન કરે, એ શ્રદ્ધાનને ચતુર્થ પ્રકાર છે. ૧ સરખા પ્રવચનના ૧૪૮મા દ્વારની નિમ્નલિખિત બે ગાથાઓ – “घउसहहणतिलिंग ३ दस धिणय१०तिसुद्धि३पंपगयदोस । अट्ठ पभावण ८ भूसण ५ लक्खण ५ पंच विहसंजुत्तं ॥ ९२६ ॥ छविह जयणा ६ ऽऽगारं ६ छब्भावणभावियं च छद्राणं ।। इय सत्तयसटिलक्खणभेय विसुद्धं च सम्मत्तं ॥ ९२७ ॥" ર આ પ્રમાણે પતિત જનેને સંગ કરવાને નિષેધ કરવાનું કારણ એ છે કે ગંગાનું નિર્મળ જળ પણ સમુદ્રના જળની સંગતથી પિતાની મીઠાશ હારી જઈ ખારાશ પામે છે, તેમ ભ્રષ્ટ જનોના સમાગમથી લાભને બદલે સમ્યક્ત્વરૂપ રન ગુમાવી બેસવાનો સંભવ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ જીવ—અધિકાર. ૧૩૨ ત્રણ લિંગા— કાઇ ચતુર, ચિંતાથી રહિત, નીરોગી અને સુખી યુવક સુરૂપ અને સુલક્ષણ પત્ની સાથે પાંચે ઇન્દ્રિચેાના વિષય-સુખ ભાગવતા થકા દિવ્ય ગીત જેટલા રાગથી—જેટલી આસક્તિથી– તાલાવેલીથી સાંભળે તેવી અભિલાષા જિનેાક્ત શ્રુતનું શ્રવણ કરવા માટે રાખવી તે પ્રથમ લિંગ છે. [ પ્રથમ જેને કકડીને ભૂખ લાગી હાય-જે પૂરેપૂરા ક્ષુધાતુર બન્યા હોય એવા વિપ્ર વિકટ વન ઓળંગી રહેતાં મનેાહર ઘેખરને જોતાં તેનું ભક્ષણ કરવા જેમ તલપાપડ થઇ રહે તેવી ધ-શ્રવણ કરવા માટેની ઉત્કટ ઉત્કંઠા રાખવી તે દ્વિતીય લિંગ છે. જેમ વિદ્યાસાધક વિદ્યા સાધવામાં એકચિત્ત રહે–જરાએ આળસ કે પ્રમાદને આશ્રય આપે નહિ, તેમ સુગુરૂનું વેચાવૃત્ત્વ કરવામાં તેમની સેવા અજાવવામાં તત્પર રહેવુ તે તૃતીય લિંગ છે. દશ વિનય ( ૧ ) ખાર ગુણેાથી અલંકૃત એવા તીથ કરને, (૨) આઠ ગુણાથી વિભૂષિત સિદ્ધના, (૩) જિનસદેશ જિન-પ્રતિમાના, (૪) આચારાદિ આગમ (શ્રુત)ને, (૫) સાધુના ક્ષાન્તિ આદિ દશવિધ ધના, (૯) શ્રમણ-વર્ગના, (૭) છત્રીસ ગુણાથી મણ્ડિત આચાય ના, (૮) ૨૫ ગુણાથી યુક્ત એવા ઉપાધ્યાયના, (૯) ચતુર્વિધ સંઘને અને (૧૦) સમ્યક્ત્વીનો વિનય એ દેશવિધ વિનય છે. ત્રણ પ્રકારની શુદ્ધિ— . સમ્યક્ત્વને જે નિર્મળ બનાવે તે ‘ શુદ્ધિ ’ કહેવાય, સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રવચનની પ્રરૂપણા કરી છે—જે તત્ત્વો પ્રકાશ્યાં છે તે જ તેમજ તે તત્ત્વોને જેમણે સ્વીકાર્યા છે તે જીવો જ આ સ’સારમાં સારરૂપ છે, બાકી બધુ અસાર છે એવી મતિ તે ‘ માનસિક શુદ્ધિ ' છે. સુર અને અસુરો વડે અર્ચિત એવા શ્રીઅરિહંત ( તીર્થંકર)ની ભક્તિ કરવાથી જે કાર્ય સિદ્ધ ન થયુ, તે અન્ય કેાઇ દેવ-દાનવથી કેમ થઇ શકે એવા જે ઉદ્ગાર કાઢવા તે ‘ વાચિક શુદ્ધિ' છે. દેહને અનેક પ્રકારે છેદે, ભેદે, વિદ્યાર્, વેદના ઉપજાવે તે બધું સહન કરવુ, પરંતુ અન્ય સરાગી દેવાને વન્દન નહિ જ કરવુ’-વીતરાગ દેવને જ મરતક નમાવવું તે ‘કાયિક શદ્ધિ' છે. પાંચ દૂષણા k સમ્યકત્વને જે દૂષિત કરે તે ‘ દૂષણ ’ કહેવાય ( આને અતિચાર પણ કહેવામાં આવે છે ). આવાં દૂષણા પાંચ છેઃ ( ૧ ) શકા, ( ૨ ) કાંક્ષા, (૩) વિચિકિત્સા, ( ૪ ) મિશ્રાદ્રષ્ટિની પ્રશંસા અને ( ૫ ) મિથ્યાર્દષ્ટિનો પરિચય. જિનેશ્વરપ્રણીત પદાર્થાને વિષે સંશય રાખવા તે અને ( ૨ ) સર્વ શંકા, જીવ સ હું પૅશંકા ’ છે, આ શંકાના એ પ્રકારે છેઃ-( ૧ ) દેશ-શંકા ૧ અત્ર રાંકાને સમ્યફળ વિષયક સ્ખલના ગણવામાં આવે છે તે વ્યવહારનય અનુસાર Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૧૩૩ વ્યાપી છે કે નહિ અથવા જીવ સપ્રદેશી છે કે અપ્રદેશી એ દેશ-શંકા છે. અર્થાત્ જીવાદિ તત્ત્વાના કોઇ અંશ સંબધી શંકા તે ‘ દેશશકા ’ છે, જ્યારે ધમ છે કે નહિ એવી શંકા તે ‘ સશકા ’ છે. આ વાત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે તે માટે એક બે ઉદાહરણો વિચારીએ. જેમકે જીવપણ સમાન હેાવા છતાં એકને ભવ્ય અને બીજાને અભવ્ય કેમ કહી શકાય ? અથવા ઉત્પાદ, વ્યય અને પ્રોબ્યથી સર્વ પદાર્થો યુક્ત હોવા છતાં તેમાંના કેટલાકને જીવ કહેવા અને કેટલાકને અજીવ કહેવા તેનું શું કારણ ? આ પ્રશ્ના ‘ દેશશકા ’ વિષયક છે. એના ઉત્તર એ છે કે મગપણુ સમાન હોવા છતાં રાંધતી વેળા ઘણાખરા મગા ચડી જાય, જ્યારે કોઇક ( કાંગડા મગ )ને ગમે તેટલા કાળ સુધી ચૂલા ઉપર રહેવા દેવામાં આવે તે પણ ન જ ચડે તેનું જે કારણ છે તે અત્ર પણ છે અર્થાત્ પરિણામ-સ્વભાવ સિવાય અન્ય કોઇ કારણ નથી. જૈન શાસ્ત્રા પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે, વાસ્તે તે કલ્પિત હાવાં જોઇએ એ ‘ સશંકા ’ છે. એનું સમાધાન એ છે કે સામાન્ય જીવા પણ સંસ્કૃત જેવી શિષ્ટ ભાષાના અનભ્યાસીએ પણ શાસ્ત્રા સમજી શકે તે માટે આ પ્રમાણેની રચના કરવામાં આવી છે. કહ્યું પણ છે કે— વાહ-શ્રી-મમ્-પૂર્વાળાં, નૃળાં ચરિત્રાિમ્ । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ १ ॥ 46 '' અર્થાત્ ખાળ, બળા, મન્દ અને મૂર્ખ માનવીએ કે જે ચારિત્રની આકાંક્ષા રાખતા હોય તેમના ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞાએ સિદ્ધાન્ત પ્રાકૃત ( ભાષામાં ) કર્યા. પ્રાકૃત ભાષા પહેલી કે સંસ્કૃત અને નિર્ણય કરવાનુ આ સ્થળ નથી ( એ માટે જુઓ સ્વર્ગસ્થ પ્રો. મણીલાલ નભુભાઇ દ્વિવેદીકૃત સિદ્ધાન્તસાર ), છતાં પણ એટલું તેા નિવેદન કર્યા વિના નહિ ચાલે કે કામળ, મધુર, ગંભીર એવી આ ગિરા સંસ્કૃતથી ઉતરતી નથી. એ સમજવું. ભાકી નિશ્ચય-નય પ્રમાણે તે શંકાના સદ્ભાવમાં સમ્યક્ત્વનો અભાવ જ છે. પ્રત્રચનની ટીકા ( પત્રાંક ૬૯ )માં નિમ્ન-લિખિત સાક્ષીભૂત પદ્ય દ્વારા કશું પણ છે કે t एकस्मिन्नर्थे संदिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्या च दर्शनं तत् स चादिहेतुर्भवगतीनाम् ॥ १ ॥ " અર્થાત્ એક પણ અર્થમાં સંદેહ ઉત્પન્ન થતાં જિનેશ્વર વિષેના વિશ્વાસના વિનાશ થાય છે. તેમ થતાં મિથ્યાદષ્ટિ થવાય છે અને આ સસારની ગતિએવુ તે મુખ્ય કારણ બને છે. "" ૧ વિચારા શ્રીરાજશેખરસૂરિષ્કૃત કપૂરમજરીનો નિમ્ન-લિખિત ઉલ્લેખ: परसा सक्कमबन्धा, पाउअबंधो वि होइ सुउमारो । पुरुसमहिलाणं जेंति, अ मिहंतरं तेत्तियभिमाणं ॥ १ ॥ | परुषाः संस्कृतबन्धाः प्राकृतबन्धोऽपि भवति सुकुमारः । पुरुषमहिलयोर्याषत् च मिथः अन्तरं तावदनयोः ॥ ? અર્થાત્ સંસ્કૃતની રચના કંઠાર છે. જ્યારે પ્રાકૃતની રચના સુકુમાર છે. જેટલુ પુરૂષ અને પ્રમદા વચ્ચે અતર છે, તેટલું આ બે ભાષાએ વચ્ચે છે. * ૨ આ ગિરાની એક એ પણ વિશિષ્ટતા છેકે એક શબ્દના જેટલા અર્થે પ્રાકૃતમાં થઇ શકે છે, તેટલા સંસ્કૃતમાં થઇ શકવા મુશ્કેલ છે. જીઓ અર્થાંદીપિકા નામની શ્રાદ્રપ્રતિક્રમણત્તિ. (પત્રાંક ૧૨૮) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જીવ-અધિકાર. [ પ્રથમ ગિરાને એટલે જેનોને હાથે સત્કાર થયો છે તેટલો અનાને હાથે નહિ થયો હોય એમ માની લઈએ તે પણ વેદાંગશિક્ષા, શંભુરહસ્ય વગેરે અજૈન ગ્રન્થમાં તેની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે એની નેંધ લીધા વિના નહિ ચાલે. ૧ જેની કાદશાંગી પૈકી ૧૧ અંગે પ્રાકૃત ભાષામાં રચાયા છે. બારમા અંગગત ૧૪ પૂર્વે જ પ્રાય: સંસ્કૃતમાં રચાયેલ છે એટલે લગભગ સમગ્ર દાર્શનિક સાહિત્ય પ્રાકૃત ભાષામાં ગૂંથાયેલું હોવાથી જેન મહર્ષિઓ તેની ઊંચી કીમત અંકે એ સ્વાભાવિક છે. ઉપમિતિભવપ્રપંચાથા જેવી લાક્ષણિક ( allegorical ) સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ભોગવતી કથાના પ્રથમ પ્રસ્તાવમાં તેના કતાં શ્રીસિર્ષિ નિવેદન કરે છે કે " संस्कृता प्राकृता चेति, भाषे प्राधान्यमहतः । तत्रापि संस्कृता ताबद्, दुर्विदग्धहदि स्थिता ॥ ५५ ॥ बालानामपि सद्बोध-कारिणी कर्णपेशला। तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ॥ ५२ ॥" અર્થાત સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ પ્રધાનતાને માટે એગ્ય છે. તેમાં પણ સંસ્કૃત તે દુવિદગ્ધ ( જન )ના હૃદયમાં રહેલી છે. બાળકોને અથવા બાળાઓને સુન્દર બંધ કરાવનારી, કર્ણને મૃદુ અથવા પ્રિય એવી પ્રાકૃત ભાષા હોવા છતાં તે દુર્વિદગ્ધને રૂચિકર થતી નથી. ૨ અજૈન ગ્રન્થ પૈકી પાણિનીયશિક્ષામાં એ ઉલ્લેખ છે કે – fasfgggfg, vi: રામુમતે જતા guતે સંતે રાષિ, હર #I: હવામુan | ૩ | " અર્થાત ૬૩ કે ૬૪ વર્ગો શંભુના મતમાં સ્વીકારાયા છે. પ્રાકૃતમાં તેમજ સંસ્કૃતમાં પણ બ્રહ્માએ પોતે કથન કર્યું છે. શંભુરહસ્ય નામના અજૈન ગ્રન્થમાં તે ત્યાં સુધી લખ્યું છે કે યાઃ પ્રિયં માતઃ, તું સંતાયfs | ૌઢોfi દશે દિ, ફિક્શન સ્ત્રમાનિત / ૨ / को विनिन्दे दिमां भाषां, भारतीमुग्धभाषिताम् । ચહ્યાઃ pag: gaો, કથાત મળવાનુષિ / ૨૩ / નાસ્થ–પાપ-શાકાર – ifજાણ કથાઃ | રાઃ સંતસ્થ, થાતો મદત્તન: |૨ | तथैव प्राकृतादीनां, षड्भाषाणां महामुनिः । आदिकाव्यकृदाचार्यो, व्याकर्ता लोकविश्रुतः ॥ १५ ॥-युग्मम् यथैव रामचरितं, संस्कृतं तेन निर्मितम् । तथैव प्राकृतेनापि, निर्मितं हि सतां मुदे ॥ १६ ॥ થાવત્ સંસ્કૃતમાપાયાઃ, giાાં મુવિ વિચરે ! तावत् प्राकृतभाषाया, अपि प्राशस्त्य मिष्यते ॥ १७ ॥ gifજાઉં: fફાતિવાત, સંત દયા થથરમા | प्राचेतसम्या कृतत्वात् , प्राकृत्यपि तथोत्तमा ॥ १८ ॥ . Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. વીતરાગના માર્ગ વિષે શંકાગ્રસ્તને ભલામણ- જિનક્તિ ત પ્રતિ સંદેહની નજરે જોનારાને શાસ્ત્રકાર નીચે મુજબની ભલામણ ૧ “ા મgઘન તરિત્રાપરિનિરો વા નવા नेयगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥ १॥ हेऊदाहरणासंभवे य सइ सुट्ट जं न बुज्झेजा। सव्वन्नुमयमवितहं तहावि तं चिंतए मइमं ॥ २ ॥-युग्मम् अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जुगप्पवरा । जिअरागदोसमोहा य नन्नहावाइणो तेणं ॥ ३ ॥ " અર્થાત કવચિત મતિની મંદતાને લીધે કે તથાવિધ આચાર્યના વિરહને લઈને, ય. (જાણવા લાયક પદાર્થો)ની ગહનતાને લીધે અથવા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લઈને હેતુ तस्मात् संस्कृततुल्यैव, प्राकृती चापि भारती। મારે રાતથશે, કિમતરત્રમાણિતઃ ? || ૧૧ છે ” અથોત ભગવાનને સંસ્કૃત કરતાં પણ પ્રાકૃત વચન વધારે વલ્લભ છે, કેમકે પ્રૌઢ કથન કરતાં બાળકોની મધુર ભાષા વધારે મનોરંજક છે (૧૨). જેનું વ્યાકરણ ભગવાન વાહિમકિ ( પ્રચેતના પુત્ર ) ઋષિએ રચ્યું છે, તે સરસ્વતીના મુગ્ધ ભાષણરૂપ આ ( પ્રાકૃત ) ભાષાની કાણુ નિન્દા કરે ? (૧૩). જેવી રીતે ગાર્મે, ગાલવ, શાક, પાણિનિ પ્રમુખ ઋષિએ સંસ્કૃત શબ્દ-સમૂહના સર્વોત્તમ વૈયાકરણી છે, તેવી જ રીતે પ્રાકૃત વગેરે છ ભાષાના વ્યાકરણ-કતા આદ્ય કવિ, લોક-પ્રસિદ્ધ ( વાહિમકિ ) આચાર્ય છે (૧૪-૧૫ ). જેમ આ મહર્ષિએ રામચરિત ( રામાયણું ) સંસ્કૃતમાં રચ્યું છે, તેમ સજજનોના અનન્દને માટે તેમણે આ ચરિત્ર પ્રાકૃતમાં પણ રયું છે ( દુભગ્ય છે સાહિત્ય-રસિકાના કે આજે આ ઉપલબ્ધ નથી ) (૧૬). પૃથ્વી ઉપર સંસ્કૃત ભાષાનું જેટલું પ્રશસ્તપણું છે, તેટલું પ્રાકૃત ભાષાનું પણ ઈષ્ટ છે (૧૭). પાણિનિ પ્રમુખ દ્વારા શિક્ષિત હોવાથી–સંસ્કાર પામેલી હોવાથી જેમ સંસ્કૃત ઉત્તમ છે, તેમ પ્રાચતસ (વાદિમકિ ) દ્વારા વ્યાકરણ બનેલું હોવાથી પ્રાકૃત પણ તેટલી જ ઉત્તમ છે (૧૮). તેથી પ્રાકૃત વાણીને પણ સંસ્કૃતની બરાબર જ શાસ્ત્રના રહસ્યના જાણકારો માને છે, તે પછી અતત્ત્વજ્ઞ પુરના કથનથી શું ? (૧૯). ૧ આ ગાથાઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૬૯)માં સાક્ષીરૂપે આપેલી છે. ૨ છાયા कुत्रचित् मतिदौर्बल्येन तद्विधाचार्यविरहतो वाऽपि । झे यगहनत्वेन च ज्ञानाबरणोदयेन च ॥ १॥ हेतदाहरणासम्भवे च सति सुष्टु यन्न बुध्येत । सर्वज्ञमतमवितथं तथापि तच्चिन्तयेत मतिमान् ॥ २॥ अनुपकृतपरानुग्रह परायणा यत् जिना युगप्रवराः । जितरागद्वेषमोहाच नान्यथावादिनस्तेन ॥३॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ છવ-અધિકાર. [[ પ્રથમ અને દષ્ટાન્તને અસંભવ હોય ત્યારે જે (પદાર્થ) રૂડી રીતે ન સમજાય, તે પણ બુદ્ધિશાળી સર્વજ્ઞના સિદ્ધાન્તને સત્ય (જ) માને. વીતરાગ (પ્રભુએ) ઉપકાર રહિત ( અર્થાત્ કોઈના ઋણી નહિ બનેલા એવા) તથા પરેપકાર કરવામાં તત્પર તેમજ યુગપ્રધાન છે અને વળી રોગ, દ્વેષ તથા મેહને તેમણે જીત્યો છે તેથી તેઓ અન્યથાવાદી ( અસત્યવાદી) નથી (જ). કક્ષા– કાંક્ષા ” એટલે “ઇતર દશનેને સ્વીકાર'. આના પણ દેશ-કાંક્ષા અને સર્વકાંક્ષા એમ બે ભેદ છે. મહર્ષિ બુદ્ધ ભિક્ષુઓને સુખકારી ધર્મ દર્શાવ્યો છે, કેમકે તેઓ સ્નાન, અન્નપાન, શમ્યા વગેરે દ્વારા સુખને અનુભવ કરી શકે છે, વાસ્તુ એ ધર્મ સ્વીકારવા ગ્ય છે; આવી જે કાંક્ષા તે ‘દેશકાંક્ષા” છે. પરિવ્રાજકે, બ્રાહ્મણે તેમજ એવા અન્ય અકોનો વિષય-સુખને ભોગવતા છતાં પર-સુખ (મેક્ષ–સુખ) મેળવી શકે છે, વાતે તેમને ધર્મ પણ આદરણીય છે. આ કથન “ સર્વકાંક્ષા સૂચક છે. વિચિકિત્સા– વિચિકિત્સા ” એટલે “ફળને સંદેહ. જેમ ખેડુતની પ્રવૃત્તિમાં સફલતા તેમજ વિફ લતા (ફલજૂન્યતા) જેવાય છે, તેમ જેકે જિનમાર્ગ પ્રમાણ અને યુક્તિઓથી સુસંબદ્ધ હોઈ સાચે છે, છતાં આ ધર્મ અનુસાર દુષ્કર તપશ્ચર્યા કરવાથી મને ભવિષ્યમાં કંઈ લાભ થશે કે નહિ એવી શંકા રાખવી તે “વિચિકિત્સા” છે. પરંતુ આવી વિચિકિત્સા વિચક્ષણેએ કરવી યોગ્ય નથી. તેમણે તે એ વિચાર કરવો જોઈએ કે જ્યાં યથેષ્ટ ફળની પ્રાપ્તિ ન દેખાય, ત્યાં સાધનની વિકળતા હોવી જોઈએકેમકે સમગ્ર સામગ્રી અવિકલપણે હેય અને તેમ છતાં ઇષ્ટ ફળ ન મળે એવું બને જ નહિ. આપણે જે ફળ મેળવી શકતા નથી, તેમાં આપણું બળ, ધીરજ, ઉદ્યમાદિની ન્યૂનતા હેવી જોઈએ.’ વિચિકિત્સા અને શંકા વચ્ચે અંતર– આ ઉપરથી વિચિકિત્સાનું સ્વરૂપ તે ધ્યાનમાં આવે છે, પરંતુ તે “શંકા ” થી ભિન્ન કેમ છે એ સમજાતું નથી એમ સહજ વિચાર આવે તે એ સંબંધમાં નિવેદન કરવાનું કે શંકા એ ૧ સરખા “ मृवी शय्या प्रातरुत्थाय पेया, भक्तं मध्ये पानकं चापराहूणे । દ્રાક્ષ avહું સાત વર્ષ, મોક્ષarણે ફાકવા દgઃ ૨ ” આ પદ્ય પ્રવચનની ટીકા ( પત્રાંક ૬૯ )માં સાક્ષીરૂપે નજરે પડે છે. આનું મૂળ સ્થાન ધ્યાનમાં નથી. ૨ અત્ર એ યાદ રાખવું જોઈએ કે જ્યારે અવિકલ સામગ્રી પૂર્વક કરાયેલી સાંસારિક ક્રિયા સકળ થતી જોવાય છે, તે પારમાર્થિક ક્રિયા વિશે શંકા રાખવી તે શું ડહાપણ છે ? વળી પારમાર્થિકધાર્મિક ક્રિયાનું પ્રત્યક્ષ ફળ વિષયકષાયની શાંતતા, સમતા, આનન્દ ઇત્યાદિ જોવાય છે-અનુભવાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭" ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સમગ્ર કે અસમગ્ર પદાર્થો વિષચક હોવાથી તે દ્રવ્ય અને ગુણ આશ્રીને છે, જ્યારે વિચિકિત્સા કિયા અને ફળ વિષયક છે. અથવા આ કથન જે ગળે ન ઉતરતું વિચિકિત્સાનું અન્ય હોય તે વિચિકિત્સાનું સ્વરૂપ અન્ય રીતે આલેખીશું. જેમકે સ્વરૂપ વિચિકિત્સા એટલે સદાચાર, સાધુતાની નિન્દા. દાખલા તરીકે આ મુનિવરે પ્રસ્વેદ (પરસેવા)થી લિપ્ત દેહવાળા છે, તેથી તેમના શરીરમાંથી દુર્ગધ મારે છે. વાસ્તે જે આ મહાનુભાવે પ્રાસુક જળથી સ્નાન કરતા હોય તે તેમાં શું દેષ છે? આ વિચાર “વિચિકિત્સા છે. મિથ્યાદષ્ટિની પ્રશંસા જે લેકે વીતરાગ માર્ગથી વિપરીત પ્રરૂપણ કરતા હોય અર્થાત જેઓ મિથ્યાષ્ટિ હોય તેમની પ્રશંસા કરવાથી સમ્યકત્વ કલંકિત થાય છે. કેઈ મિથ્યાદષ્ટિને રાજ્ય તરફથી માન મળ્યું હોય કે તેણે કપ્રિયતા સંપાદન કરી હોય અથવા તેને વિદ્વત્તા વરી હોય તે પણ તેની પ્રશંસા ન કરવી, કેમકે તેમ કરવાથી મિથ્યાત્વરૂપ વિષને પુષ્ટિ મળે છે. મિથ્યાદષ્ટિને પરિચય મિથ્યાષ્ટિઓ સાથે નિવાસ કરવાથી પરસ્પર વાર્તાલાપ દ્વારા જે પરિચય થાય તે સમ્યક્ત્વને લાંછન લગાડનાર છે, કેમકે તેમની પ્રક્રિયાના દર્શન અને શ્રવણથી સમ્યક્ત્વ દૂષિત થવા સંભવ છે. અલબત આ કથન જે જી નકલી અને સાચા માલને ભેદ સમજી શકે તેમ નથી તેવાને ઉશીને એટલે કે બાળ જી પરત્વે છે. બાળ જીવો તત્ત્વાભાસને એક વાર તત્વરૂપે સ્વીકારે અને વખત જતાં તેમનામાં આ કુસંસ્કાર દઢ થઈ જાય, તો ભવિષ્યમાં તેમને સમજાવી તેમાં પરિવર્તન કરાવવાનું કામ તેમના હિતેચ્છુઓને અતિદુષ્કર થઈ પડે. બાકી જેમની પાસે વિવેક-ચક્ષુ છે, જે સિદ્ધાન્ત અને સુસિદ્ધાન્તને ભેદ પારખી શકે છે, તેને મિથ્યાત્વને પરિચય કે કુદર્શન ચાને ઉન્માર્ગનું અવલોકન હાનિકારક નથી. બલ્ક આથી તે તે સુદર્શન-સન્માર્ગની ખરી કીંમત આંકી શકે છે. આ વાત આચારાંગ સૂત્રની ટીકામાં તેના કર્તા શ્રીશીલાંકાચાયૅ નિમ્નલિખિત પદ્ય દ્વારા નિર્દેશી છે -- ફાવતુ કુશાત્રાળાં, વૈરવિવા-જાતન્ન-વૌજ્ઞાનામા ___ येषां दुर्विहितत्वाद, भगवत्यनुरज्यते चेतः ॥ १॥" અર્થાત વૈશેષિક, ષષ્ઠીતત્વ અને બૌદ્ધ એ કુશાસ્ત્રોનું કલ્યાણ થજો કે જેની કુરચનાથી (મારે) મન પ્રભુમાં આસક્ત બને છે. ૧ અત્ર વાડનું દષ્ટાન્ત ઉપયોગી થઈ પડશે. એ તે સુવિદિત વાત છે કે નાનાં કુમળાં ઝાડાને વાડની જરૂર હોય છે, પરંતુ પ્રૌઢ વૃક્ષને એવી વાડની કશી આવશ્યકતા નથી. બાળજીવને જે પ્રતિબંધ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે સંસારમાં સયુક્તિની જેમ કે એથી પણ વધારે અંશમાં કુયુક્તિને સુકાળ છે અને તેથી અતિમન્દતાને લઈને બાળીને તેમાં ફસાઈ જવાને માટે વિશેષ અવકાશ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮' જીવ-અધિકાર, [ પ્રથમ આઠે પ્રભાવના જૈન શાસનને જે દીપાવે-ભાવે તે “પ્રભાવક કહેવાય છે અને તેમનું આચરણ તે “પ્રભાવના” છે. (૧) જૈન શાસ્ત્રના પારગામી; (૨) ક્ષીરાશવાદિ લબ્ધિથી મંડિત હોઈ મેઘ-ગર્જનાના જેવા ગંભીર નાદે (અ) આક્ષેપિણી, (આ) વિક્ષેપિણી, (ઈ) સંવેજની અને (ઈ) નિર્વેદિની એવી ચાર પ્રકારની ધર્મ-કથાના ઉપદેશ આપી ચતુરાના ચિત્તનું રંજન કરે અને તેમના હૃદયગત સંદેહનું ભજન કરે તે ધર્મકથી, જેમકે નંદીષેણ મુનિવર; (૩) (અ) વાદી, (આ) પ્રતિવાદી, (ઈ) સભા અને (ઈ) સભાપતિ એ ચતુરંગી પરિષદમાં પ્રતિપક્ષને પરિક્ષેપ કરવા પૂર્વક સ્વપક્ષનું મસ્કન કરવા માટે જે વંદવું તે વાદ અને આ વાદ કરનાર તે વાદી, જેમ મલ્લવાદી (૪) વિકાલિક લાભ-અલાભ ઉપર પ્રકાશ પાડનારા નિમિત્ત-શાસને જે જાણે તે નૈમિત્તિક, જેમકે ભદ્રબાહસ્વામી, (૫) કોધને કાબુમાં રાખી દુષ્કર તપશ્ચર્યા કરી ચારિત્ર–ગુણને દીપાવે તે તપસ્વી, (૬) મંત્ર અને વિદ્યાના બળથી જે શાસનેન્નતિ કરે તે વિદ્યાવાન એટલે કે પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાદેવીઓ અને શાસન–દેવી જેને સહાયક હોય તે વિદ્યાવાન, જેમકે વજસ્વામી; અંજન, પાદ-લેપ, તિલક-ગુટિકા વગેરે સિદ્ધિઓ જેણે પ્રાપ્ત કરી હોય તે સિત, જેમકે કાલિકાચાર્ય (૮) જે અર્થગૌરવ તેમજ શબ્દ-લાલિત્યથી મનહર–રાજાદિ પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી ગદ્ય-પદ્યમાં કૃતિઓ કદાગ્રહ કે મમત્વ ભાવ વિના રચે તે કવિ, જેમકે સિદ્ધસેન દિવાકર. આ પ્રવચની આદિ આઠ પ્રભાવકનાં કાર્ય તે આઠ પ્રકારની પ્રભાવના છે. ૧ વિશેષાની નિમ્નલિખિત ગાથામાં આ ઋદ્ધિ વિષે ઉલ્લેખ કરતાં કહ્યું છે કે – હર-હુ-નસfcsartવમાંડયા તથાણા ( ોદ્રાન્નગુનિદકુત્તસ્થા કાવીરા | ૭૧૬ ) [ ક્ષીર-મg- wavમાવનારત થવા માસિ | ( gધાતુનzqનાથઃ જાણયુન્ના: ) ] - અર્થાત ચક્રવર્તીની લાખ ગાયનું દૂધ પચાસ હજાર ગાયને પાય, આનું જે દૂધ નીકળે તે ૨૫૦૦૦ ગાયોને પાય, તેનું ૧૨૫૦૦ ગાયોને એમ અનુક્રમે અડધું અડધું કરતાં ( આ પ્રમાણે માલધારીય બહદવૃત્તિના ૩૮૪ માં પત્રમાં ઉલ્લેખ છે, પરંતુ તે ચિત્ય છે, કેમકે ૧૨૫૦ ૦ નું અડધું ૬૨૫૦ અને તેનું અડધું ૩૧૨૫, પછી આનાથી અડધી ગાયની સંખ્યા કરતાં કેવી રીતે આ હકીક્ત ઘટી શકે એમ પ્રકન ઉપસ્થિત થાય છે) છેવટે જે એક ગાયનું દૂધ નીકળે તે દૂધના સ્વાદ જેવાં જેનાં વચનો મધુર હોય તે “ક્ષીરાશિવ લબ્ધિવાળા જાણવા. સાકર ઇત્યાદિ મધુર દ્રવ્યને પણ મીઠાશમાં ટક્કર મારે તેવા મધુ (મધ)ના સ્વાદ જેવાં મધુર વચનવાળા “મધ્વાશ્રવ” લબ્ધિવાળા જાણવા. અતિશય મીઠા ઘીના સ્વાદ જેવી મીઠાશવાળાં વચનેવાળા “ઘતાશ્રવ’ લબ્ધિવાળા જાણવા. (કોઠારમાં રહેલા ધાન્યની જેમ જેને વિસ્મરણનો અભાવ હોવાથી સૂત્ર અને અર્થ નિરંતર સ્મૃતિયુક્ત હોવાથી ચિરસ્થાયી હોય, તેમને કાબ્દબુદ્ધિ' જાણવા ). ૨ આના સ્વરૂપ માટે જુઓ રસ્તુતિ-ચતુર્વિશતિકાનું મારું સ્પષ્ટીકરણ. ૩ આ આઠે નિર્દેશ કરનારી ગાથા શ્રીહરિભદ્રસૂરિકૃત સમ્યકત્વસંતતિમાં નીચે મુજબ છે – पाययणी १ धम्मकही २ वाई ३ नेमित्ति ओ४ तवस्तीय। विजा ६ सिद्धो ७ य कवी ८ अटेव पभावगा भणिया ॥३२॥" pવની ધર્મજથી વાર્તા નૈમિત્તિઃ તાર ના विद्या( वान ) सिद्धश्च कवि: अष्टव प्रभावका भणिताः ॥] Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ્રભાવકેનું સ્વરૂપાંતર આઠ પ્રભાવકને જુદી રીતે પણ નિર્દેશ કરવામાં આવે છે એમ સમ્યકત્વસંમતિકાની નિમ્નલિખિત ગાથા ઉપરથી જોઈ શકાય છે – " 'अइसेसइडि १ धम्मकहि २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६। विज्जा ७ रायागणसंमओ ८ य तित्थं पभावंति ।। ३८॥" અર્થાત્ (૧) અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, આમવધિ આદિ અતિશયરૂપ ઋદ્ધિવાળા અથવા આવા અતિશય વડે અદ્ધિવાળા, (૨) ધર્મોપદેશક, (૩) વાદી, (૪) આચાર્ય, (૫) ક્ષપક, (૬) (૬) વૈમિત્તિક, (૭) વિદ્યાસિદ્ધ અને (૮) રાજાને તેમજ મહાજનને વલલભ એ આઠ પ્રભાવકો તીર્થને દીપાવે છે. પાંચ ભૂષણે ભૂષણ” એટલે “શોભા યાને અલંકાર.' જેમ આપણે વટે દેડની શોભા વધે છે, તેમ જેનાથી સમ્યકત્વ શોભી નીકળે તે “ભૂપણ કહેવાય. આવાં ભૂષણ પાંચ છે:(૧) જિનશાસનમાં નિપુણતા અર્થાત્ જિનેકી તાના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી પ્રવીણતા, (૨) જિન-શાસનની પ્રભાવના યાને જન-શાસનની પ્રગતિ કે ઉન્નતિ સાધક કાર્યો, (૩) સ્થાવર ૧ છીયા— अतिशयद्धिः धर्मकथी वादी आचार्यः क्षपकः नैमित्तिकः । विद्या(सिद्धः) राजगणसम्मतः च तीर्थ प्रभावयन्ति । ર વિશેષાની નિમ્નલિખિત ગાથાઓમાં આમઔષધિ આદિ ઋદ્ધિઓ વિષે ઉલ્લેખ છે – " आमोस हि विप्पोमहि खेलोसहि जल्ल पोसही चेव । संभिन्नसाय उजुमइ सम्बोहि चेव बदल्यो ।। ७७१॥ चारण आसोविसा केवली य मणनाणिणो य पुषधरा । अरहंत-चक्कवट्टी बलदेवा वासुदेवा य ॥ ७८० ॥" [ आमौषधि विपुडौषधिः श्लेष्मौषधिः मलौषधिः चैव । सम्भिन्नश्रोता ऋजुमतिः सर्वाषधिरेव बोद्धव्यः ।। चारणा आशीविषाः केवलिनश्च मनोज्ञानिनश्च पूर्वधराः। अहं चक्रवतिनो बलदेवा वासुदेवाश्च ॥ ] અર્થાત આમષ–ધ, વિધિ, મૌષધિ, મલાપધિ, સંનિબંતા, જુમતિ, સંધિ, ચારણ (વિદ્યા), આશીવિષ, કેવલી, મન:પર્યવસાની, પૂર્વધર, અરિહંત, ચકવર્તી, બળદેવ, અને વાસુદેવને એ અદ્ધિઓ છે. ઋદ્ધિમાં ઋદ્ધિમાનને અભેદ ઉપચાર કરી આવા ઋદ્ધિવાળા પુણ્યશાળી મહાનુભાવોને આમ-બધિ આદિ સંજ્ઞા આપી છે. આ પ્રત્યેકનો અર્થ ૭૮૧મી ગાથાથી ભાષ્યકારે જણાવ્યું છે. પ્રસ્તુતમાં આપણે આમ–ઔષધિને જ અર્થ વિચારીશું. તે એ છે કે “સંકરિયાકામનો ? અથત ર૫શ કરવાથી રોગ દૂર થાય એવી લબ્ધિ એટલે કે હસ્તાદિના સ્પર્શ માત્રથી કોઈ પણ રોગીના રોગને દૂર કરવાને અને સમર્થ હોય છે કે આમ ઔષધિ' કહેવાય. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જીવ–અધિકાર. [ પ્રથમ અને જંગમ તીર્થોની ઉપાસના, ( ૪ ) સ્થિરતા યાને ધર્મથી કોઇ પતિત થતા હાય તેને સ્થિર કરવા અથવા તે અજૈન દર્શનકારાના મંત્ર-તંત્રાદ્ઘિ ચમત્કારો જોઇને તેને નમસ્કાર કરવા અને તેને ધમ આદરવા ન તૈયાર થતાં સ્વધર્મ માં મક્કમ રહેવુ તે, અને ( ૫ ) ભક્તિ એટલે કે ગુણી જનાના અનુરાગ કરવા તે. છે મતના શાર્દ પાંચ લક્ષણા-લિંગેનુ ૧૨૬મા થી તે ૧૭૧મા ગયેલા હૈાવાથી એ સંબંધમાં અત્ર કંઇ ન નિવેદન કરતાં છ લક્ષણ તેમજ તેના પ્રકાર। સમ્યક્ત્વસતિની નીચે મુજબની સુધીનાં પૃષ્ઠમાં સ્વરૂપ આલેખી ચતનાને નિર્દેશ કરીશું. યતનાનું ગાથાઓ દ્વારા જોઇ શકાય છેઃ-~~ " परतित्थियाण तद्देवयाण तगहियचेइआणं च । जं छव्हिवावारं न कुणइ सा छव्विहा जयणा ॥ ४६ ॥ वंदण नसणं वा दाणाण्उपयाणमेसि वज्जेइ | आलावं संलावं पुत्र्वमणालणुगो न करे ॥ ४७ || " અર્થાત્ પરતીથિકા, તેના રૂદ્ર, વિષ્ણુ, બુદ્ધ પ્રમુખ દેવા તથા તેમણે ત્રણ કરેલાં ચૈત્યો સાથે જે છ પ્રકારના વ્યવહાર ન કરવા તે છ પ્રકારની ‘ યતના ’ છે. જેમકે (૧) વજ્જૈન ન કરવુ, (૨) નમસ્કાર ન કરવા, (૩) દાન અને (૪) અનુપ્રદાન ( વારંવાર દાન )ને તેમને ઉદ્દેશીને ત્યાગ કરવા અને બેાલાવ્યા વિના તેમની સાથે (૫) આલાપ અને (૬) સલાપ પણ ન કરવા. વન્દનાદિના અ C વન્દેન ’ એટલે મસ્તક વડે અભિવાદન અને ‘ નમસ્કાર ’ એટલે પ્રણામ પૂર્વક ગુણની પ્રશ’સા એમ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૭૭ )માં સૂચવેલું છે, જ્યારે શ્રીયોાવિજયગણિકૃત સમકિતના સડસડૅ બેલની સઝાયમાં એમ કહ્યું છે કે- “ વંદન તે કરયેાજન કહિયે, નમન તે શીશ નમાડે, ” થાડુ‘ ખેલવું તે ‘ આલાપ ' છે અને વારંવાર બોલવુ... તે ‘ સલાપ ’ છે. છ ચતના પરત્વે જે દાનનો નિષેધ કરવામાં આવ્યા છે, તે પાત્ર-કુપાત્ર આશ્રીને છે અર્થાત્ ૧ આ ગાથાઓ સમ્યક્ત્વ-કામુટ્ઠી (પત્રાંક ૩૫ )માં સાક્ષીભૂત પાડ તરીકે આપેલી છે. ૨ છાયા परतीर्थिकानां तदैवतानां तद्गृहीतचैत्यानां च । यं षड्विधव्यापारं न करोति सा षड्विधा यतना ॥ १ ॥ बन्दनं नमस्करणं वा दानमनुप्रदानमेतैः सह वर्जयेत् । आलापं संलापं पूर्वमनालपितको न कुर्यात् ॥ २ ॥ ૩ આ રહ્યો તે ઉલ્લેખ:--- tr 1, बन्दनं शीर्षाभिवादनं नमस्करणं - प्रणाम पूर्वकं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनम् " Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આહત દાન દીપિકા, ૧૪૧ મિથ્યાટષ્ટિરૂપ કુપાત્રને વિષે સુપાત્રની બુદ્ધિથી દાન આપવું તે દોષ છે; બાકી અનુકમ્પા પૂર્વકના દાનના કોઇ સ્થળે નિષેધ નથી. કહ્યુ પણ છે કે- 66 'सवेहिं पि जिणेहिं दुज्जयजियरागदोस मोहेहिं । सत्ताणुकंपणडा दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥ " પ્રવચનમાં અનુપ્રદાનને બદલે અન્ય તીથિકાના દેવાદિને માટે ગન્ધ, પુષ્પ વગેરે ન મોકલવાના અપ્રેષણના નિર્દેશ છે, કેમકે ત્યાં કહ્યું છે કે- " नो अन्नतित्थिए अन्नतित्थिदेवे य तह सदेवेऽवि । गहिए कुतिथिएहिं वंदामि न वा नम॑सामि ॥ ९३७ ॥ नेव अणालतो आलवेमि नो संलवेमि तह तेसिं । देमि न असणाई पेसेमि न गंधपुष्काइ ॥ ९३८ ॥ १ ૬ અભિયાગ—— મરજી વિરૂદ્ધ જે કાર્ય કરવું પડે તે ‘ અભિયાગ ’ કહેવાય છે, એ એક પ્રકારના બળાત્કાર છે. આણંદ, કામદેવ જેવા શ્રાવકો તે ‘મેરૂ ’ પવતની જેમ અડગપણે સમ્યક્ત્વના નિર્વાહ કરે છે, પરંતુ જે જીવામાં એવી શક્તિ ન હોય તે જીવાને રાજ-હઠ વગેરે કારણાને લઇને કુદેવને વન્દનાદિ કરવું પડે, વાસ્તે તેમના સંબંધમાં આ અભિયાગના પ્રસગને ‘ અપવાદ’ યાને ‘ આગાર ’ ગણવામાં આવે છે. આવા અભિયાગના છ પ્રકારો છેઃ-(૧) રાજાભિયોગ અર્થાત્ રાજ-હઠ, ( ૨ ) ગણાભિયાગ યાને સ્વજન પ્રમુખની જખરાઇ, ( ૩ ) બલાભિયાગ એટલે • અળીઆના મે ભાગ ’એ કહેવત અનુસાર પરાક્રમીના કુશાસનને તાબે થવુ, ( ૪ ) દેવાભિયાગ યાને કુલ-દેવી વગેરેના જુલમ, ( ૫ ) કાન્તારવૃત્તિ એટલે ભયંકર વનમાં જઇ ચડવાથી કે મરકી પ્રમુખ ૧ છાયા सर्वैरपि जिनैर्जित दुर्जय रागद्वेषमोहैः । सानुकम्पनार्थं दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥ ૨ થયા न अन्यतीर्थिकान् अन्यतोर्थिकदेवांश्च तथा स्वदेवानपि । गृहीतान् कुतीर्थिकैः वन्दामि न वा नमस्यामि ॥ ९३७ ॥ नैव अनालपितो आलपामि न संलपामि तथा तेषु । दद्मिन अशनादिकं प्रेषयामि न गन्धपुष्पादि ॥ ९३८ ॥ ૩ ‘ પૃથ્વીપુરષણ ’ નગરને વિષે પ્રજાપાલ રાળની આજ્ઞાથી કાતિક શૈને રિક તાપસને જમાડવે પડ્યો હતો. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જીવ-અધિકાર. A [ પ્રથમ દુ:સાધ્ય રોગચાલે થવાથી કે દુકાળ પડવાથી જીવન-નિર્વાહ માટે મિથ્યાત્વનું સેવન, અને ( ૬ ) ગુરુ-નિગ્રહ એટલે માતાપિતાદિને કદાગ્રહ. ૬ ભાવના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સ્વરૂપ શ્રાવક-ધમનું મૂળ સમ્ય ત્વ છે. એ અર્થાત્ સમ્યકત્વને ધર્મનું મૂળ ગણવું એ પ્રથમ ધર્મનું મૂળ ભાવના છે. જેમ મૂળ વિનાનું ઝાડ પ્રચર્ડ પવનને સપાટ લાગતાં પડી જાય છે, તેમ ધર્મ-વૃક્ષ પણ સમ્યકત્વરૂપ મજબૂત મૂળ વિના કુતીર્થિક મતરૂપે પવન ફૂંકાતાં અસ્ત-વ્યસ્ત થઈ જાય છે, એ આ ભાવનાને સારે છે. ધર્મનું દ્વાર– સમ્યક્ત્વ એ ધર્મનું દ્વાર છે એ બીજી ભાવના છે. જેમ કિલ્લા, કોટથી અલંકૃત નગરમાં મનુષ્યનું ગમનાગમન દ્વાર વિના શક્ય નથી, તેમ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વરૂપ દ્વાર આવશ્યક છે. ધર્મની પીઠ– સમ્યકત્વ એ ધર્મની પીઠ છે યાને એને પાયો છે. જેમ કોઈ પણ ઘર, મકાન કે કોટને પાયે ઊંડા દઢ ન હોય, તે તે ડગમગી જાય તેમ ધર્મરૂપ પ્રાસાદ પણ સમ્યકત્વરૂપ પીઠ વિના નિશ્ચળ ન રહી શકે. ધર્મને આધાર– જેમ આ જગતુ પૃથ્વીરૂપ આધાર વિના રહી શકતું નથી, તેમ ધર્મરૂપ જગતું પણ સમ્યકત્વરૂપ આધાર વિના ટકી શકતું નથી. એટલે કે સમ્યકત્વ એ ધર્મને આધાર છે એમ ચથી ભાવના ભાવવી જોઈએ. ધર્મનું ભાજન– જેમ ક્ષીરાદિ રસને ધારણ કરવા માટે પાત્રની જરૂર છે, તેમ શ્રુત તથા શીલરૂપ ધમને રસ ઢળી ન જાય તે માટે સમ્યત્વરૂપ ભાજનની આવશ્યકતા છે. આ પ્રમાણે સમ્યત્વની ભાજનરૂપે ભાવના તે પાંચમી ભાવના છે. ૧ ગુરૂ એટલે કે તે નિમ્નલિખિત પદ્ય દ્વારા જાણી શકાય છેઃ— " माता पिता कलाचार्या, एतेषां ज्ञातयस्तथा ।। વૃદ્ધા ધમfvહેશર, ગુરુવઃ સતાં મત છે ? ” -- 4 આનું સ્વરૂપ તૃતીય ઉદ્યાસમાં વિચારાશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૪૩ ધમનું નિધાન જેમ નિરવધિ નિધિ વિના યથેષ્ટ પ્રમાણમાં મહામૂલ્યવાળાં મણિ, મિતી, સોનું વગેરે દ્રવ્ય મળી શકે નહિ, તેમ સમ્યકત્વરૂપ નિધાન વિના ચારિત્ર ધર્મરૂપ દ્રવ્ય મળે નહિ અથવા જેમ તીજોરી વિના રત્નનું ચોથી રક્ષણ થવું કઠિણ છે તેમ સમ્યકત્વરૂપ તીજોરી વિના મૂળ અને ઉત્તર ગુણો રૂપ રત્નનું અનંત ભવેથી તાકી રહેલા રાગ-દ્વેષરૂપ ચારથી રક્ષણ થવું મુશ્કેલ છે. આ પ્રમાણે સમ્યત્વનું ધર્મના નિધાનરૂપે ધ્યાન ધરવું તે છઠ્ઠી ભાવના છે. છ સ્થાનક (૧) જીવ છે, (૨) જીવ નિત્ય છે, (૩) જીવ કર્મને કર્તા છે, (૪) જીવ કર્મને જોતા છે, (૫) જીવન નિર્વાણ (મોક્ષ) છે અને (૬) મેક્ષને ઉપાય છે એ છ સ્થાનકે છે. આ પ્રમાણે સમ્યક્ત્વનાં ૬૭ લક્ષણોને યથામતિ વિચાર કર્યો, પરંતુ અત્રે એ પ્રશ્ન ઉદભવે છે કે આ પૈકી આસ્તિકળ્યાદિ લક્ષણોની જે જીવમાં પ્રતીતિ થતી હોય, જે જીવને . સર્વરે કથેલાં તત્ત્વ ઉપર રાગ હોય તે જીવને વ્યવહારથી સમ્યકત્વ છે કે નિશ્ચયથી ? ૧ આથી નાસ્તિક-મતને પરિવાર સમજો. ૨ જે પૂર્વ અને અપર ક્ષણના ત્રુટિતના અનુસંધાનરૂપ જ્ઞાનક્ષણો જ માની આત્માને બૌદ્ધોની જેમ નિત્ય નહિ માનવામાં આવે. તે એકનો બન્ધ થતાં અન્યની મુક્તિ, અન્યને ભૂખ અપને તૃપ્તિ, એકને અનુભવ તે અપરને સ્મૃતિ, એ પ્રમાણે અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે. ૩ આ કપિલ-મતનું નિરસન છે. અત્ર કેઇ એમ શંકા કરે કે જ્યારે જીવ સ્વયં કર્મ કરે છે, તે સુખાભિલાષી હોઈ જીવ કેમ દુ:ખદાયી કર્મો કરે છે? આને ઉત્તર એ છે કે વ્યાધિથી નિવૃત્ત થવા ઇચ્છતો રોગી અપથ્ય ખાવાથી રોગ વધશે પણ ઘટશે નહિ એમ જાણતા હોવા છતાં અપયનું સેવન કરે છે, તેમ જીવ પણ મિથ્યાત્વાદિથી પરાસ્ત થતાં ભાન ભૂલી દુઃખદ કર્મો કરે છે. ૪ રાગ, દ્વેષ, મદ, મેહ, જન્મ, જરા, રોગાદિ દુઃખના ક્ષયરૂપ અવસ્થા-વિશેષ તે નિવાણ' થાને મોક્ષ' છે. આને પ્રાપ્ત થયેલા છ લોકના અગ્ર ભાગે વસે છે. આથી કરીને નિમ્ન-લિખિત પદ્ય દ્વારા સૂચિત માન્યતાવાળા બૌદ્ધોના મતનું નિરાકરણ સૂચવાય છે: " दीपो यथा निर्वतिम युपेतो, नेवाधनि गच्छति नान्तरिक्षम् । दिशं न काश्चित् विदिशं न काश्चित , स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा नितिमभ्युपेतो, नैवावनि गच्छति नान्तरिक्षम् । fહ ન રાગ્નિ વિવિશ કાશ્ચિત, રાક્ષાત્ વત્રનેતિ જ્ઞાત્તિમ રા” એટલે કે દીવાનું બુઝાઈ જવા જેવું અભાવ–સ્વરૂપ નિર્વાણનું છે અર્થાત પ્રદીપની જેમ જીવન દવસ તે નિર્વાણ છે એમ જે બૌદ્ધો કહે છે તે અસંગત છે. કેમકે પ્રદીપનું દષ્ટાનત સિદ્ધ થતું નથી. કારણ કે પ્રદીપને અત્યન્તિક વિનાશ થતું નથી, પરંતુ પાવક– પુલો તેજસ્વી રૂપ ત્યજીને તામસ રૂપને પામે છે. દીવ લાઈ જતાં તરત જ તામસ પુલોને વિકાર અનુભવાય છે. એવી રીતે જીવ પણ કર્મ રહિત થતાં કેવળ અમૂર્ત સ્વરૂપી બને છે-અન્ય પરિણામને પામે છે. આને જેન દષ્ટિએ “નિર્વાણ” કહેવામાં આવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જીવ-અધિકાર [ પ્રથમ તેમજ તે જીવ પોતે પણ સમ્યકત્વી છે કે નહિ તેને નિશ્ચય કરી શકે ? આને ઉત્તર એ છે કે શુદ્ધ ધર્મ ઉપર રાગ થયો એટલે સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું છે એમ નથી. સર્વ પ્રરૂપેલાં પદાર્થોના એક અંશને જ વિષે અવિશ્વાસ હોય, બાકી બધાએ અશે વિષે સુદઢ વિશ્વાસ હોય તે પણ શાસ્ત્રકારે તેને મિથ્યાષ્ટિ કહે છે. કહ્યું પણ છે કે " सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः। . मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाभिहितम् ॥१॥ વળી સર્વ વાત ઉપર વિશ્વાસ હોય, પરંતુ જ્યાં સુધી દર્શન–મેહનું આવરણ ખસ્યું ન હોય ત્યાં સુધી તે ખરી રીતે વિચારતાં સમ્યકત્વને અભાવ છે. બાપદાદાથી–પેઢીધર પેઢીથી જૈન ધર્મ ઉતરી આવેલ હોય એવા કુળમાં જન્મ થયે એટલે સમ્યક્ત્વનું સંપાદન થઈ ગયું કે મુનિને વેષ પહેરી લીધે તેથી સમ્યકત્વને સદ્ભાવ થઈ ગયે એમ માનવા કેઈએ લલચાવું નહિ, કેમકે મેરૂ પર્વત જેટલે રજોહરણ અને મુખ-વસ્ત્રિક (ઓઘા અને મુહપત્તી)ને ઢગલે થાય એટલા કાળ સુધી સાધુ–વેષ ગ્રહણ કર્યો હોય તે પણ તે અભવ્ય સંભવી શકે છે એમ શાસકારે કહે છે. જેમ જે કઈને તાવ આવ્યો હોય તે આ તાવ સુસાધ્ય, દુઃસાધ્ય કે અસાધ્ય છે તે જાણવા સમર્થ નથી, પરંતુ એ તે સુધ જ તેની ચિકિત્સા કરી કહી શકે, તેમ જિનેશ્વરનાં વચને વિષેને દઢ રાગ સમ્યકત્વની પ્રાપ્તિ જેટલી હદે પહોંચ્યો છે કે નહિ એને નિર્ણય અનુભવીસર્વજ્ઞ વિના કણ કરી શકે? જે સમ્યકત્વને ઉદ્દેશીને આટલું વિવેચન કરવામાં આવ્યું છે. તેનું શું કારણ હશે એ વિદ્વાન પાઠકથી અજાણ્યું રહે તેમ નથી, પરંતુ બાળબુદ્ધિને તે સ્કુટ ભાવેને તે માટે આપણે એનું ગૌરવ વિચારી આ પ્રકરણ પૂર્ણ કરીશું. સમ્યકત્વનું માહાત્મ્ય – સમ્યકત્વ સમસ્ત ધર્મનું મૂળ છે, આત્માર્થિક જીવને તે અખૂટ ખજાને છે, મિથ્યાવરૂપી રેગને નષ્ટ કરનારું રામબાણ ઔષધ છે, સંસારસાગરને તરી જવાનું અત્યુત્તમ નાવ છે, ૧ આ ભાવને વ્યક્ત કરનારી નિમ્નલિખિત ગાથા આવશ્યકસવની શ્રીહરિભદ્રીય ટીકા ( પત્રાંક ૮૧૪ )માં ટાંચણરૂપે જોવાય છે – " पयमक्खरं च एकं जो न रोएइ सुत्तनि दिटुं। सेसं रोयतो वि ह मिच्छद्दिद्री मुणेयम्यो ॥१॥" [ पदमक्षरं चैकं यो न रोचयति सूत्रनिर्दिष्टम् । शेष रोचयन्नपि खल मिथ्यादृष्टितिव्यः ॥ ] ૨ આ મારા ઘરના વિચાર નથી. આ વાત નવતપ્રકરણવિરતાર્થ (પૃ. ૩૧૮-૩૧૯)ના આધારે લખવામાં આવી છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા. ૧૪૫ મેાક્ષનગરના દ્વારને ખેાલનારી સુવર્ણની ચાવી છે, સર્વ પ્રકારના દુઃખરૂપ વૃક્ષને ઉખેડી નાંખનારૂ સર્વોત્કૃષ્ટ સાધન છે. ખરેખર એ મુક્તિને પરવાના છે, કેમકે એ બતાવ્યા વિના કઈ પણ જીવને મેક્ષનગરમાં દાખલ કરવામાં આવતા નથી. સમ્યકત્વ વિનાનાં જ્ઞાન અને ચારિત્ર પણ અંક વિનાનાં શૂન્ય જેવાં છે. એટલે કે સમ્યગ્દર્શનથી રહિત એવાં જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ અને ચારિત્ર ભારરૂપ છે; કેમકે ગધેડાની પીઠ ઉપર રહેલા ચંદનને જો તેને સર્વથા ભારરૂપ નહિ તે બહુ જ અલ્પ ફળને આપનારા છે એ નિર્વિવાદ વાત છે. વિશેષ શુ કહેવુ' ? સમ્યગ્દર્શનથી રહિત એવાં જ્ઞાન અને ચારિત્ર અમાવાસ્યાની રાત્રિમાં ઉડતા ખદ્યોતના જેવાં શોભે છે. અજ્ઞાની આ પ્રકાશને સૂર્યના જેટલા પ્રભાવશાળી માને, પરતુ શાસ્રકારની દૃષ્ટિએ તે તે કઇ ગણત્રીમાં નથી. સમ્યગ્દર્શન એ મેાક્ષરૂપ વૃક્ષનું બીજ છે. આ ખીજને રાખ્યા વિના જ્ઞાન અને ચારિત્ર રૂપ જળનુ ગમે તેટલુ સિ’ચન કરવામાં આવે તે પણ ઇપ્સિત ઝાડ કદી પણ ઉગવાનું નહિ; તે પછી યથૈષ્ટ ફળની તે। આશા જ શી ? આ જ કારણાને ઉદ્દેશીને શાસ્ત્રકારો સમ્યગ્દર્શન ઉપર અતિશય ભાર મૂકે છે, કેમકે ભત્તપરિણ્ણય ( ભક્તપરિજ્ઞા )માં કહ્યું પણ છે કે— ૧૬. સટ્ટો મટ્ટો, ટૂંકુળમટ્ટમ્સ નય નિવાળું । સિદ્ધતિ પર્ાંયા, મળરટ્રિયા ન ઉન્નતિ ॥ ૬૬ સમ્યક્ત્વ-કામુદી ( પત્રાંક ૪ )માં સાક્ષીભૂત પાઠ તરીકે જે ગાથા આપવામાં આવી છે, તેના ઉત્તરા ઉપર મુજબ છે, જ્યારે પૂર્વાધ તેા નીચે મુજબ આપવામાં આવ્યા છેઃ— “મળ ચરિત્તાબો, મુટ્ઠીર ( ઇદુયર ! ) મળ ફ્રેમાં આ પ્રમાણે સમ્યગ્દર્શનનું પ્રકરણ પૂર્ણ થાય છે, પરંતુ એ ઉમેરવું બાકી રહી જાય છે કે આ સંબંધી નિશ્ચેષાદિ અનેક રીતે વિચાર થઇ શકે છે. કિન્તુ એ જુદા જુદા દષ્ટિકાણને આધ ૧ છાયા 19 दर्शन भ्रष्ट भ्रष्टो दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ १ ॥ ૨ અત્ર દઈન’ શબ્દથી સમ્યક્ત્વ સમજવું સમુચિત છે, કેમકે આવશ્યક (પત્રાંક ૩૬૩) માં કહ્યું પણ છે કે 46 97 सम्म हिट्टी १ अमोहो २ सोही ३ सम्भाव ४ दंसणं ५ बोही ६ । . अवियजओ सुदिट्टि ८ त्ति पत्रमाई निरुत्ता हूं ॥ ८६१ ॥ '. [ સભ્યયૂટિ: અમોદઃ શુદ્ધિ: સમાયઃ યશનું વોધિ: 1 अविपर्ययः सुदृष्टिरिति एवमादीनि निरुक्तानि ॥ ] ૩ તત્ત્વા- બૃહત્તિ (પૃ॰ ૨)માં આ ભાવાર્થ સૂચક આયો નીચે મુજખ દૃષ્ટિગોચર થાય છેઃ " भ्रष्टेनापि चरित्राद् दर्शनमिह दृढतरं ग्रहीतव्यम् । सिध्यन्ति चरणरहिता दर्शनरहिता न सिध्यन्ति ॥ १ ॥ " Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જીવ અધિકાર [ પ્રથમ મેળવ્યા વિના તે અત્ર કેવી રીતે ધ્યાનમાં આવે? આથી એ હકીકત હાલ તુરત તે મોકુફ રાખવી પડે છે. સંસારરૂપ કેદખાનામાંથી છૂટવાના ઉપાયરૂપ રત્નત્રયી પૈકી સમ્યગ્દર્શનનું દિગ્દર્શન તે થયું, પરંતુ હજી સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનાં લક્ષણ જાણ્યા વિના એનું પૂરેપૂરું સ્વરૂપ ધ્યાનમાં આવવું મુશ્કેલ છે એટલે એ દિશામાં આપણે પ્રયાણ કરીશું. ગ્રન્થકારે સમ્યજ્ઞાનનું લક્ષણ નીચે મુજબ દર્શાવ્યું છે – प्रमाणनयरूपविशेषहेतुकत्वे सति जीवादिपदार्थविषयकयथार्था .. वगमरूपत्वम् , विषयप्रतिभासित्वे सति आत्मસમ્યજ્ઞાનનાં લક્ષણે * परिणतिमत् तत्वसंवेदनं वा 'सम्यग्ज्ञानस्य હૃક્ષણમા (૨) અર્થાત્ અમુક પ્રમાણુ યા અમુક નયરૂપ હેતુઓ દ્વારા જીવાદિક પદાર્થ સંબંધી જે યથાર્થ બંધ થાય, તે બેધને “સમ્યજ્ઞાન” કહેવામાં આવે છે. અથવા તે વિષયને પ્રકાશ કરનારો અને આત્માના પરિણામરૂપ એ જે તત્ત્વને યથાર્થ અનુભવ તે પણ “સમ્યજ્ઞાન” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યજ્ઞાન એટલે સાચું જ્ઞાન, વાસ્તવિક સમજણ, યથાર્થ બેધ. અત્રે એ વાત ધ્યાનમાં રાખવી કે દરેક સમ્યજ્ઞાની કંઈ સર્વજ્ઞ નથી, કેમકે વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખનારને સમ્યજ્ઞાની” કહેવામાં આવે છે. આ ઉપરથી સાથે સાથે એ પણ જોઈ શકાય છે કે સમ્યગજ્ઞાન એટલે સર્વજ્ઞતા જ એ અર્થ થતો નથી. સમ્યફચારિત્રનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં એ છે કે – " भवनिमित्तनिवृत्तिशीलत्वे सति सम्यग्ज्ञानवतो योगव्यापारो परमकत्वम् , भवनिमित्तनिवृत्तिनिमित्तकत्वे सति સમ્મચારિત્રનાં લક્ષણે अव्यवधानेन मोक्षजनकत्वम् , सावद्ययोगविरतिપર વા સભ્યજ્ઞાત્રિ ઋક્ષણ” . (૭) અર્થાત સમ્યજ્ઞાની (યથાર્થ જ્ઞાનવાળા)ને સંસારનાં નિમિતોથી નિવૃત્તિ અપાવનારા ૧ સરખા શ્રીધમકીર્તિના ન્યાયબિન્દુને ઉલ્લેખ ૨ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ સંસારનાં નિમિત્તો છે, તે વાત આપણે ચતુર્થ ઉલ્લાસમાં જોઈશ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દૃશન દીપિકા, C અને યાગના ( મન, વચન અને કાયારૂપ ) વ્યાપારાને શાન્ત કરનારા એવા આત્માના પરિણામને ‘ સમ્યકચારિત્ર ’ કહેવામાં આવે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા સવ હેતુઓના નાશ કરનારા અને અનન્તર મેાક્ષને પ્રાપ્ત કરાવનારે આત્માના પરિણામ પણ · સમ્યકચારિત્ર ' કહેવાય છે. આની વળી એમ પણ વ્યાખ્યા થઇ શકે છે કે સ` સાવદ્ય ( પાપયુક્ત ) વ્યાપારીને દૂર કરનારા આત્માના પરિણામ તે ‘ સમ્યક્ચારિત્ર ’ છે. આમાંની પ્રથમ વ્યાખ્યા તેરમા ગુણસ્થાનની અંતિમ અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવમાં, દ્વિતીય વ્યાખ્યા ચૌદમા ગુણસ્થાનની છેવટની અવસ્થાને સંપાદન કરેલામાં અને તૃતીય વ્યાખ્યા છઠ્ઠાથી તે ચૌદમા ગુણસ્થાનમાંના ગમે તે ગુણસ્થાનમાં રહેલા જીવમાં ઘટી શકે છે. નિક્ષેપનુ લક્ષણ અને તેના પ્રકારા— આપણે જોઇ ગયા તેમ જ્ઞાન પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારાં સાધનામાંનુ એક છે, કેમકે જીવ, અજીવ ઇત્યાદિ તત્ત્વાના યથાર્થ ખાધ થવાથી મુક્તિ મળી શકે છે. પરંતુ જ્યાં સુધી કોઇ પણ પદાનું અન્ય અન્ય અપેક્ષાપૂર્વક–જુદા જુદા દૃષ્ટિ-બિન્દુથી અવલેાકન ન કરાય, ત્યાં સુધી તેનુ’ યથા સ્વરૂપ ધ્યાનમાં આવે નહિ. આ વાસ્તુ શાસ્ત્રકારોએ જીવાદિ તત્ત્વાનુ` સચાટ તેમજ વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરવાનાં જે વિવિધ દ્વારા અનુયાગદ્વારા સૂચવ્યાં છે, તે પૈકી નિક્ષેપને આપણે પ્રથમ વિચાર કરીશુ. નિક્ષેપ કહા કે ન્યાસ કહેા એ એક છે. જૈનતર્કપરિભાષાગત નિક્ષેપ-પરિચ્છેદમાં એનું લક્ષણ સ્મારિતશ્રુતકેવલી શ્રીયશાવિજયગણિ નીચે મુજબ દર્શાવે છે:-- " प्रकरणादिवशेनाप्रतिपत्यादिव्यवच्छेदकयथास्थानविनियोगाय शब्दार्थरचनाविशेषा निक्षेपाः " ૧૪૭ અર્થાત્ પ્રકરણ ઇત્યાદિ લઈને પ્રતિપત્તિ વગેરે (એટલે કે અજ્ઞાન, સંશય વિપય કે અનધ્યવસાય) દૂર કરવા પૂર્વક યથાસ્થાન સંસ્થાપન કરવા માટે શબ્દના અર્થની રચના કરવી તે ‘ નિક્ષેપ ’ છે. અપ્રસ્તુત અને દૂર કરવા રૂપ અને પ્રસ્તુત અને સ્ફુટ કરવા રૂપ ફળવાળા આ નિક્ષેપના (૧ ) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ એમ ચાર પ્રકારો છે. નામનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં નીચે મુજબ છેઃ— अन्यार्थे स्थितमर्थनिरपेक्षं पर्यायानभिधेयं वस्तुनोऽभिधानम्, पर्यायानभिधेयत्वे सति अन्यार्थेऽन्वर्थे वा स्थितं નામ એટલે શુ? सत् तदर्थनिरपेक्षसापेक्षान्यतररूपं वस्तुनोऽभिधानम्, स्वेच्छानुरूपं वस्तुनोऽभिधानं वा नाम्नो लक्षणम् । (८) અર્થાત્ ( મૂળ શબ્દના અથથી ) અન્ય અર્થમાં રહેલું, ( મૂળ ) અથથી નિરપેક્ષ, ( અસલ વસ્તુના ) પર્યાયાથી જેના વ્યવહાર ન થાય એવું વસ્તુનું નામ તે નામ ’નું લક્ષણ છે. અથવા 6 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જીવઅધિકાર. [ પ્રથમ પર્યાય વડે જેને નિદેશ ન થઈ શકે તેવું, અન્ય અર્થમાં રહેલું કે અન્વથ (યાને મૂળ અર્થમાં સ્થિત) તેમજ વિવક્ષિત અર્થથી નિરપેક્ષ કે સાપેક્ષ એવું વસ્તુનું નામ તે “નામ”નું લક્ષણ છે. અથવા ઈચ્છા અનુસાર વસ્તુનું નામ તે “નામ”નું લક્ષણ છે. આ સમગ્ર હકીક્ત વિશેષાની નિમ્નલિખિત ગાથામાં સુન્દર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે – 1 “ વાવાડજમશે, કિમળને તાત્યનિવાર્ય કારિક જ રાખં, જ્ઞાર વં જ પur | ૨૧ ” એટલે કે અસલ પદાર્થના અન્ય પર્યાયથી જેનું કથન ન થઈ શકે એવું, અન્ય અર્થમાં રહેલું (અથવા સાર્થક), મૂળ અર્થથી નિરપેક્ષ, ઈચ્છાનુસાર પાડેલું એવું ( હોય તો તે પણું ) ઘણું કરીને જ્યાં સુધી પદાર્થ રહે ત્યાં સુધી રહેનારૂં “નામ” છે. ધારે છે કે મનુષ્યનું ઈન્દ્ર એવું નામ પાડવામાં આવ્યું હોય, તે તે પ્રાણીને ઈન્દ્રના પાકશાસન, પુરંદર, શચીપતિ, શતમખ, શક, હરિ ઇત્યાદિ પર્યાયે વડે બેલાવાય નહિ. એટલે કે આ “ઈન્દ્ર ” નામ એના પર્યાયેથી અવાચ્ય છે. પરંતુ આ પ્રાણીના દેહ સંબંધી ધમને ઈન્દ્ર નામમાં ઉપચાર કરાયેલો હોવાથી તે વ્યક્તિને “ઈન્દ્ર ” એવા સાંકેતિક શબ્દથી બોલાવાય. વળી આ “ઈન્દ્ર” નામ –“ઇન્દ્ર ” એવી સંજ્ઞા સ્વર્ગના અધિપતિ-સુરાના પતિ ઇન્દ્રમ જ રહેલી છે. એટલે કે આ નામ અન્ય અર્થમાં રહેલું છે (જે તે વાસ્તવિક અને ઉદ્દેશીને કહેવામાં આવે, તે તે સાર્થક ગણાય ). ચટચ્છાથી એટલે મરજી પ્રમાણે ગમે તેવું અર્થ વિનાનું નામ પણ “નામ” કહેવાય છે. જેમકે ડિત્ય, ડિવિO. આ પ્રમાણે ગમે તેમ પડાયેલું નામ પણ જ્યાં સુધી તે પદાર્થ હોય ત્યાં સુધી પ્રાયઃ રહે છે. મેરૂ, સૂર્ય, ચન્દ્ર ઈત્યાદિ શાશ્વત પદાર્થોનાં નામે તે અનન્ત કાળ પર્યત રહેશે-અવિનાશી છે. આ પ્રમાણે જે નામે પદાર્થના અસ્તિત્વ સુધી જ રહેવાવાળાં છે તેને - ૧ છાયા पर्यायानभिधेयं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । यादृच्छिकं च नाम यावद द्रव्यं च प्रायेण ॥ ૨ “તેના સાત વાર્થમમિકુણી તોતિ નામ” એ સંજ્ઞા એવા અપર પર્યાયવાળા નામનો વ્યુત્પત્તિ-અર્થ છે. જુઓ તવાર્થરાજ (પૃ. ૨૦). ( ૩ “ પ્રાયઃ” કહેવાનો હેતુ એ છે કે કેટલાંક નામો પદાર્થની વિદ્યમાન દશામાં હયાતીમાં પણ બદલાય છે.. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. સિદ્ધાન્તમાં “યાવસ્કથિક' સંજ્ઞા આપવામાં આવી છે. જેમકે ભરતવર્ષમાં જન્મેલા તે ભારતવર્ષીય ઈત્યાદિ. આથી સમજી શકાય છે કે યાવત્રુથિકના શાશ્વત અને અશાશ્વત એમ બે પ્રકારે છે. ઉપર જે નામનાં લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યું છે તે ઉપરાંત શાસ્ત્રમાં પુસ્તક, પત્ર કે ચિત્રમાં લખેલા ઈન્દ્ર વગેરે વસ્તુના નામની અક્ષરની પંક્તિઓને પણ “નામ” એવી સંજ્ઞા આપવામાં આવી છે. એટલે આ વાત ઉપલક્ષણથી અત્ર સમજી લેવી અનુચિત નથી. સ્થાપનાનું લક્ષણ સ્થાપનાનું લક્ષણ આપતાં ગ્રન્થકારે કહ્યું છે કે तदर्थवियुक्तत्वे सति तदभिप्रायेण तत्सदृशं यल्लेप्यादिकर्मरूपं तत् स्थापनाया लक्षणम् , यत् सद्भूतार्थशून्यं सत् तद्बुद्धया तादृशाकारेण निराकारेण वाऽन्यस्मिन्नागेपकरणं तद् वा । (९) અર્થાત તે શબ્દના અર્થથી રહિત પરંતુ તે (શબ્દ–વાગ્યે મૂળ વસ્તુ)ના અભિપ્રાયથી તેના જેવું જે લેપ્યાદિ કર્મ તે “સ્થાપના ” છે. અથવા વાસ્તવિક અર્થથી શૂન્ય તેમજ તબુદ્ધિથી તેના જેવા આકારરૂપે કે અનાકારરૂપે અન્ય પદાર્થમાં તેને આરોપ કરે તે “ સ્થાપના ” છે. કહેવાની મતલબ એ છે કે કોઈ વસ્તુમાં ઈન્દ્રની સ્થાપના કરાય તે “સ્થાપના-ઈન્દ્ર' છે. આ સ્થાપના “ઈન્દ્ર” શબ્દના અર્થથી રહિત છે. ઈન્દ્રનું ચિત્ર આલેખેલું હોય તો તે ચિત્રમાં ઈન્દ્રની સ્થાપના સભૂત ઇન્દ્રના અભિપ્રાયથી તેના જેવા આકારવાળી કહેવાય, પરંતુ જે અક્ષાદિમાં તેની સ્થાપના કરી હોય, તે તે વિવક્ષિત આકારથી રહિત કહેવાય. નામની જેમ સ્થાપના પણ અલપકાલિક તેમજ અનંતકાલિક એમ બે પ્રકારની છે. જેમકે ચિત્ર, અક્ષ વગેરેમાં આપાયેલી ઇન્દ્રની સ્થાપના તે અલ્પકાલિક છે, જ્યારે નન્દીશ્વર આદિ દ્વીપની પ્રતિમાઓ ગાવસ્કથિક છે. ૧ “નામું માગદશં ” ૨ જુઓ વિશેષાની વૃત્તિ ( પત્રાંક ૨૩). ૩ “આદિ' શબ્દથી ચિત્ર, કાષ્ઠ, પાષાણ વગેરે સમજવાં. ૪ “છાવ્યસે-પ્રતિનિધી તેડી તિ થrgના” આ એની વ્યુત્પત્તિ છે. જુઓ તત્ત્વાર્થરાજ (પૃ૦ ૨૦ ). ૫ આ હકીકત તેમજ ઉપર્યુક્ત સ્થાપના સંબંધી લક્ષણ વિશેષાની નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે – "जं पुण तयत्थसुन्नं तयभिप्पापण तारिसागारं । कीरह व निरागारं इत्तरमियरं व सा ठवणा ॥ २६ ॥" [ यत् पुनः तदर्थशून्यं तदभिप्रायेण तादृशाकारम् । क्रियते वा निराकारं इत्वरमितरद् वा सा स्थापना ॥ ] ૬ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૩૩ ). Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દ્રવ્યનું લક્ષણ— જીવ—અધિકાર. દ્રવ્યનું લક્ષણ ગ્રન્થકાર નીચે મુજબ સૂચવે છેઃ— अतीतानागतपरिणामकारणत्वम्, इदानीमसत्त्वेऽपि भूतभविष्यत्परिणामयोग्यत्वं वा द्रव्यस्य लक्षणम् । ( १० ) 6 અર્થાત્ અતીત (ભૃત) તેમજ અનાગત (ભવિષ્યત્) પરિણામના કારણને અથવા અત્યારે અવિદ્યમાન પર’તુ ભૂત કે ભવિષ્યત પરિણામની ચેાગ્યતાને ‘દ્રવ્ય’ કહેવામાં આવે છે. આ ભાવ ઉપરાંત એને વ્યુત્પત્તિ-અ પણ વિશેષાની નિમ્ન-લિખિત ગાથામાં દૃષ્ટિગોચર થાય છેઃ— [ પ્રથમ " 'दवए दुयए दोरवयवो विगारो गुणाण संदावो । दव्वं भव्यं भावस्स भूअभावं च जं जोगं ॥ २८ ॥ 95 ૐ દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ આના અક્ષરા તેમજ વ્યુત્પત્તિ-અથ તો ટિપ્પણુગત છાયા ઉપરથી જાણી શકાય છે. એટલે એને સવિસ્તર ભાવાર્થ વિચારીશું કે જેથી કરીને ગ્રન્થકારે સૂચવેલ લક્ષણ ધ્યાનમાં આવે. નૌ ” એ ધાતુ ઉપરથી જે દ્રવેજુદા જુદા નવા પર્યાચાને પામે અથવા પુરાણાને મૂકે તે ‘દ્રવ્ય’ છે. અન્ય રીતે વિચારતાં થનાર પર્યાયે વડે પમાય અને થયેલા પર્યાચેાથી મૂકાય તે ‘દ્રવ્ય’ છે. વળી ‘દ્ર’ એટલે સત્તા તેના જ અવયવ કે વિકારા તે પણ ‘દ્રવ્ય’ કહેવાય, કેમકે દ્રબ્યા જાતિરૂપ મહાસત્તાના અવાન્તર સત્તારૂપ અવયા અથવા વિકારા જ છે. રૂપ, રસ ઇત્યાદિ ગુણ્ણાના સદ્રાવ—સમુદાય તે ‘દ્રવ્ય’ છે. ભવિષ્યત્ પર્યાય તેમજ ભૂત પર્યાયને જે યેાગ્ય હોય તે ‘દ્રબ્ય’ છે, જેમકે ભવિષ્યમાં રાજા થનારાને—ભાવિ રાજ્ય-પર્યાય પામવાને ચેાગ્ય એવા રાજકુમારને ભાવિ રાજા’ એટલે કે ‘દ્રવ્ય-રાજા ’ કહેવામાં આવે છે. એવી રીતે પૂર્વે ઘીથી ભરેલા ઘડા અત્યારે ખાલી હૈાય તે પણ તે ઘીના ઘડા કહેવાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભૂત તથા ભાવિ ભાવાને ચાગ્ય ડાય તેને ‘દ્રવ્ય’ કહેવું ઉચિત છે. જો ભૂત અને ભાવિ ભાવાને જે ચેાગ્ય હાય તેને દ્રવ્ય ન કહેતાં ભૃત અને ભાવિ ભાવેને જ દ્રવ્ય કહેવામાં આવે, તે જગતમાં રહેલા સમસ્ત પર્યાયે અનુભવેલા અથવા અનુભવમાં આવનાર હેાવાથી સર્વાં પુદ્ગલાદિદ્રબ્યા ગણાય, પરંતુ એ કથન કચા સમીક્ષક સ્વીકારે ? " ચેાગ્ય’ કહેવાનું કારણુ ૧ છાયા द्रषति द्रूयते द्रोरवयवो विकारो (वा) गुणानां सन्द्रावः । द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ॥ ૨ કહેવાની મતલબ એ છે કે દ્રવ્યની વાસ્તવિક વ્યાખ્યા પ્રમાણે તે માટી એ દ્રવ્ય-ઘટ છે, કેમકે માટીમાં ઘટ બનવાની અથવા અન્યાની લાયકાત રહેલી છે. દ્રવ્યના લક્ષણમાંથી યાગ્યતાને નિરાસ કરવામાં આવે તે સોનું, ચાંદી, ચાક, ગમે તે પુદ્ગલ ધટરૂપે કાઇ નહિ ને કાઇ વાર પરિણમેલુ હાવાથી અથવા પરિણમનશીલ હાવાથી તે સેનુ વગેરેને દ્રવ્ય ધટ કહેવાના અતિપ્રસ`ગ પ્રાપ્ત થાય. આવા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. દ્રવ્ય-નિક્ષેપના અવાંતર ભેદે – દ્રવ્ય-નિક્ષેપના આગમથી (એટલે કે આગમ આશ્રીને) અને આગમથી એવા બે ભેદ પડે છે. તેમાં વળી ને આગમથી દ્રવ્ય-નિક્ષેપના (૧) જ્ઞ–શરીર, (૨) ભવ્ય શરીર અને એ બેથી અતિરિક્ત અર્થાત (૩) વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. આ હકીકત સમજવા માટે દ્રવ્યમંગલને ઉદ્દેશીને આ અવાંતર ભેદે વિચારીશું. ‘મંગળ’ શબ્દથી અનુવાસિત અને મંગળ શબ્દના અર્થની પ્રરૂપણુ કરતી વેળાએ તે જ્ઞાનની લબ્ધિવાળા હોવા છતાં શૂન્યપણે “મંગળ” શબ્દાર્થની પ્રરૂપણ કરનાર વક્તા “આગમથી દ્રવ્ય-મંગલ છે, કેમકે તે મંગળના ઉપયોગથી રહિત છે. અર્થજ્ઞાનની લબ્ધિવાળા વક્તાને જે અત્ર દ્રવ્ય-મંગલ કહેવામાં આવે છે, તે, ઉપયોગ રહિત તે દ્રવ્ય એ સિદ્ધાન્તના અથવાળા “મનુષથોrt દ્રષ્ય ” એ કથનને અનુસરીને છે. અત્ર “આગમ શબ્દથી સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ આગમ ન સમજતાં તે આગમના કારણરૂપ આત્માદિ સમજવાં, કેમકે અનુપયેગી વક્તાને આત્મા, દેહ કે શબ્દ તે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી આગમ ગણાય છે. આ પ્રમાણે વિચાર કરતાં “આગમથી દ્રવ્ય-મંગલ'એ મારી માતા વધ્યા છે એના જેવું વિરૂદ્ધ કથન છે એવી શંકા ઉદ્દભવશે નહિ. નેઆગમથી દ્રવ્ય-મંગલ– જેણે અતીત કાળમાં “મંગલ’ શબ્દને યથાર્થ અર્થ જાણ્યો હોય અને પ્રરૂપે હોય તેને નિજીવ દેહ અથવા જે ભવિષ્યમાં “મંગલ' શબ્દને વાસ્તવિક અર્થ જાણશે તેવા બાળકને સજીવ દેહ આગમથી દ્રવ્ય-મંગલ” કહેવાય છે, કેમકે આ બંને દેહમાં આગમ એટલે મંગલ-પદાર્થના જ્ઞાનને સર્વથા અભાવ છે. અત્ર “ના” શબ્દ સર્વનિષેધાર્થમાં છે. “નિશબ્દ દેશનિષેધાર્થવાચી પણ છે એ વાતને લક્ષ્યમાં લેતાં અર્થાત્ આગમના એક દેશ આશ્રીને જ્ઞશરીરને તથા ભવ્ય–શરીરને ને આગમથી દ્રવ્ય-મંગલ ગણી શકાય છે. જે અચેતન શરીર ભૂત આગમનું કારણ હોય તે “જ્ઞશરીર છે. અને જે સજીવ દેહ ભાવિ આગમનું કારણ છે, તે “ભવ્ય શરીર છે. આ બંને જાતનાં શરીરે સેનાને લઈને કુંભાર ઘટ બનાવવા તૈયાર થાય છે તે તેના કાર્યમાં સફળ ન થાય, કેમકે જે ક્રિયાથી માટીનો ઘડે બને છે, તે ક્રિયાથી સોનાનો ઘટ કેમ બને? આવો અતિપ્રસંગ જીવને વિષે પણ ઉદભવે છે. જેમકે નારક જીવને પણ દ્રવ્ય-દેવ કહેવાય, કારણ કે કોઈક વાર તો તે દેવ તરીકે ઉત્પન્ન થયે હશે અથવા ભવિષ્યમાં થશે, પરંતુ દેવ કે નરક ચવીને તદનંતર દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી એ નિયમને લક્ષ્યમાં રાખતાં નારકી જીવને દ્રવ્ય–દેવ કહેવો એ અતિપ્રસંગ છે. આથી એમ સમજાય છે કે યોગ્ય શબ્દ કહીને સાક્ષાત યોગ્યતાને, નહિ કે પારંપરિક યોગ્યતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ૧ “નો”શબ્દના અર્થો પરત્વે આચારાંગની વૃત્તિના ૧૨મા પત્રમાં નિમ્નલિખિત પદ્ય સાક્ષીરૂપે જોવાય છે "प्रतिषेधय ति समस्तं प्रसक्तमर्थं च जगति 'नो'शब्दः । स पुनस्तदवयवो वा तस्मादर्थान्तरं वा स्याद ॥१॥" Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જીવ–અધિકાર. [ પ્રથમ મંગળ પદાર્થના જ્ઞાનરૂપ આગમનુ કારણ છે અને કારણ તે કાના એક દેશમાં રહેલું જ હાય છે એવા જૈન સિદ્ધાન્ત છે તેથી સચેતન કે અચેતન દેહ ‘નેાઆગમથી દ્રવ્ય-મંગલ’ છે. આગમથી દ્રવ્યમ ંગલની વ્યાખ્યા કરતાં પણ આગમનું કારણ આત્મા, દ્વેષ, શબ્દ છે એમ કહી શરીરને ‘ દ્રવ્યમગલ ' કહ્યું હતુ અને અહિંયા પણ એ શરીરને જ · નેઆગમથી દ્રવ્ય-મંગલ ’ કહ્યું છે તે તે એમાં શે। તફાવત છે, એ જાણવુ બાકી રહે છે. આના ઉત્તર એ છે કે આગમથી દ્રવ્ય-મંગલ તરીકે દર્શાવેલ શરીરમાં ઉપયાગરૂપ આગમ નથી, પરંતુ લબ્ધિરૂપ આગમ છે અને અત્રે તે। આ બેમાંથી એક પણ પ્રકારના આગમને સદ્ભાવ નથી; કિન્તુ ફક્ત તે જ્ઞાનના કારણરૂપ શરીર માત્ર છે. તવ્યતિરિક્ત— જિનપ્રણીત આગમ અને જિનપ્રણીત પ્રતિલેખનાદિ માંગલ્ય-ક્રિયા એમ મંગળના પરમાંથી બે ભેદો છે. પૂર્વે આગમથી અને નાઆગમથી જે દ્રવ્ય-મગલ કહ્યુ છે તે સર્વે આગમની અપેક્ષાએ સમજવું. એથી ઉપર્યુક્ત બે પ્રકાર પૈકી પ્રથમ આગમથી અને જ્ઞશરીર તથા ભવ્ય શરીર આશ્રીને એમ ત્રણ ભેદવાળા છે, જ્યારે દ્વિતીય પ્રકાર જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય-મંગળ સંબંધી છે. એટલે કે જિનપ્રણીત પ્રતિલેખનાદિ માંગલ્ય-ક્રિયા ઉપયાગ વિના કરનાર તે તવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલ' છે. આ સંબંધમાં બીજી રીતે પણ વિચાર થઇ શકે છે. જેમકે ચરણસિત્તરી અને રકરણ૧ ચરણસિત્તરી કે જેને સસ્કૃતમાં ચરણસપ્તતિ કહેવામાં આવે છે એ ચરણુ યાને ચારિત્રના ૭૦ પ્રકારના સમૂહ છે. આ ૭૦ પ્રકારા પ્રવચનના ૬૬ મા દ્વારમાંની નિમ્ન-લિખિત આદ્ય ગાથા દ્વારા જાણી શકાય છે: .. ', वय ५ समणधम्म १० संगम १७ - वेयावचं १० च बंभगुत्तोओ । નાળાતિયં રૂ તથ ૨૨ જોદ-નિનટ્ઠા ? ૪ સરળમેકં ॥ ૨ ॥ અર્થાત્ અહિંસાદિ પાંચ મહાવ્રત, ક્ષાત્યાદિ દશ શ્રમણ-ધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશ પ્રકારનાં વૈયાનૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, મતિ આદિ ત્રણ જ્ઞાન, બાર પ્રકારની તપશ્ચર્યા, ક્રોધાદિ ચાર કષાયાને ય એ પ્રકારે ચારિત્રના ૫+૧૦+૧+૧૦+૯+૩+૧૨+૪ = ૭૦ ભેદો જાણવા. આ બધા ભેદોનું સ્વરૂપ પ્રસંગાનુસાર આલેખવા વિચાર છે, છતાં તેના જિજ્ઞાસુને પ્રવચનની વૃત્તિ (પત્રાંક ૧૩૩ −૧૩૬) જોવા ભલામણ કરવી નિરર્થીક નહિ લેખાય. ૨ કરસત્તરીનુ કરણુસપ્તતિ એ પ્રતિસ ́સ્કૃત છે. એ ૭૦ ક્રિયાના સમુદાયનું નામ છે. એના ૭૦ ભેદો પ્રચન૦ના ૬૭ મા દ્વારમાંની નીચે મુજબની પ્રથમ ગાથા ઉપરથી જોઇ શકાય છે: पिंडविसोही ४ समिई ५ भावण १२ पडिमा १२ य इंदियनिरोहो ५ | पडिलेहण २५ गुत्तीओ ३ अभिग्गहा ४ चैत्र करणं तु ॥ ५६३ ॥ k અર્થાત્ ચાર પ્રકારની પિણ્ડ–વિશુદ્ધિ, અર્થાત્ આહાર, ઉપાશ્રય, વસ્ત્ર અને પાત્રની ગવેષણા ઇત્યાદિ, પાંચ સમિતિએ, અનિત્યત્યાદિ ખાર ભાવનાઓ, માસિકી આદિ ખાર પ્રતિમા, સ્પશનાદિ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ પ્રકારની ગુપ્તિ અને ચાર જાતના અભિગ્રહ એ કરણના ૪૫+1૨+ ૧૨+૫+૨૫+૩+૪ = ૭૦ ભેદો છે, આ વાત અન્ય રીતે પણ ઘટાવવામાં આવે છે. જેમકે ૪૨ પ્રકારની પિવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧ર ભાવના, ૧ મુનિરાજની પ્રતિમા, ૫ ઇન્દ્રિયાના નિરાધ, ૧ પ્રતિલેખન, ૩ ગુપ્તિ અને ૧ અભિગ્રહ. વિશેષ માહિતી માટે જીએ પત્રાંક ૧૩૭–૧૬૭, Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૫૩ સિત્તરીના કિયા-કલાપને ‘ભાવ-મંગલ” કહેવામાં આવે છે. આ ભાવ-મંગલના પરિણામ પૂર્વે થયા હોય અથવા ભવિષ્યમાં થનાર હોય, પરંતુ વર્તમાન સમયે તે તેને અભાવ હોય એવું કેઈનું શરીર તે જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત “નાઆગમથી દ્રવ્ય-મંગલ' કહેવાય છે. વળી સ્વભાવથી સુન્દર તથા વર્ણાદિ ગુણથી વિશિષ્ટ સેનું, રત્ન, દહીં, ચેખા, ફૂલ, મંગળ કળશ વિગેરે પણુ આગમથી દ્રવ્ય-મંગલ’ કહેવાય. એનું કારણ એ છે કે શરીર, આત્મા અને શબ્દ તેમજ સુવર્ણાદિ તે કેઈને ભાવનાં કારણે થાય છે, એથી તે નાઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલ” છે. અત્ર “ન શબ્દ સર્વનિષેધાત્મક છે, તેથી આગમને અહીં સર્વથા અભાવ છે, પહેલાં જ્ઞશરીર અને ભવ્ય શરીરને જે દ્રવ્ય-મંગલ ” કહેવામાં આવ્યું છે તે કેવળ આગમના-જ્ઞાનના અભાવ આશ્રીને કહ્યું છે અને અહિંયા તે જે ને આગમથી તદ્રવ્યતિક્તિ દ્રવ્યમંગલ કહ્યું છે તે કિયારૂપ ભાવના અભાવની અપેક્ષાએ કહ્યું છે. મંગળ પદાર્થ આશ્રીને નોઆગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલના અને એવી રીતે પ્રત્યેક પદાર્થના (૧) લૌકિક, (૨) કુપ્રવચનિક અને (૩) લકત્તર એવા ત્રણ ભેદ પડતા હશે, એમ અનુગદ્વારમાં આગમથી વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકના જે ભેદે પાડેલા છે તે ઉપરથી અનુમાન થાય છે. આ પ્રકારે પડી શકતાં મંગળના ત્રણ ભેદનાં ઉદાહરણ મારા જેવામાં નહિ હોવાથી એ વાત આગમથી તવ્યતિરિકત દ્રવ્યાવશ્યક પરત્વે વિચારવામાં આવે છે. રાજા, પ્રજા વગેરે સવારના પહોરમાં દંતધાવનાદિ આવશ્યક કાર્ય કરે છે તે “લૌકિક” છે. પરિવ્રાજકાદિની યક્ષાદિના મંદિરમાં ધૂપ, દીપ વગેરે કિયા તે “કુપ્રવચનિક” છે. સાધુગુણથી રહિત એવા (સાધ્વાભાસ)ની હિંસાદિ કરી પશ્ચાત્તાપ વિનાની જે આવશ્યક ક્રિયા તે લોકોત્તર છે. ભાવનું લક્ષણ 'विवक्षितक्रियानुभूतियुक्तत्वम्, विवक्षिततत्तक्रियाऽनुभूतियुक्तत्वं વા મારણ્ય ક્ષણમ્ (8) અર્થાત વિક્ષિત કિયાના અનુભવથી જે યુક્ત હોય તે “ભાવ” છે, એટલે કે (જેમ ઈન્દ્રનાદિ ઐશ્વર્યાદિ કિયાના અનુભવથી જે યુક્ત હોય તે ભાવ-ઇન્દ્ર કહેવાય છે તેમ) જે જે ક્રિયાથી વિવક્ષા કરવામાં આવે તે તે કિયાના અનુભવ સહિત જે જે હોય તે તે અપેક્ષાએ “ભાવ” છે. ભાવ-મંગલની દ્વિવિધતા– આ સંબંધમાં વિશેષાની નિમ્ન લિખિત " मंगलसुअउवउत्तो आगमओ भावमंगलं होइ । __ नोआगमओ भावो सुविसुडो वाइयाईओ ।। ४९ ।।" ૧ સરખા આવશ્યકની વૃત્તિ ( પત્રક ૫ ) ગત નિમ્નલિખિત પદ્ય – “ મારો વિરક્ષિતજિગાડનુભૂતિયુt fઇ જમા થાત सर्वशैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवातू ॥१॥" 20 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જીવ-અધિકાર. [ પ્રથમ –ગાથા ઉપરથી જોઈ શકાય છે કે મંગળ કરનાર એવા શ્રતના ઉપગવાળ વક્તા * આગમથી ભાવ-મંગલ’ છે, જ્યારે સુવિશુદ્ધ ક્ષાયિકાદિ ભાવ તે “આગમથી ભાવમંગલ છે. નાઆગમથી ભાવમંગલ બીજી રીતે પણ વિચારી શકાય છે. પ્રતિક્રમણ, પ્રતિલેખન ઈત્યાદિ ક્રિયાના કરનારાને રત્ન-ત્રયીરૂપ ઉપયોગ–પરિણામ કેવળ આગમરૂપ નથી, કેમકે તેમાં ચારિત્રાદિ છે તેમજ તે સર્વથા આગમના અભાવરૂપ પણ નથી, કેમકે તેમાં જ્ઞાન પણ છે; તેથી પ્રતિક્રમણુદિ ક્રિયા કરનારાને ઉપગરૂપ પરિણામ તે “નેઆગમથી ભાવ-મંગલ” છે. અત્ર નિશબ્દ મિશ્રવાચી જાણ. નમસ્કાર, સ્તોત્ર ઈત્યાદિનું જ્ઞાન અને મસ્તકે અંજલિ જોડવી વગેરે કિયા એ ઉભયથી મિશ્રિત પરિણામવાળે જીવ તે આગમથી ભાવ-મંગલ છે. અહીં પણ “ના” શબ્દ પૂર્વની જેમ મિશ્રવાચક છે, કેમકે એવા પરિણામના એક દેશમાં જ્ઞાનરૂપ ઉપયોગ વિદ્યમાન છે. પેટાદે– આગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલના પિટાભેદને ઉદ્દેશીને જે કહેવામાં આવ્યું છે, તે અત્ર પણ લાગૂ પડે છે. અર્થાત્ ને આગમથી ભાવમંગલના પણ આવશ્યકની જેમ (૧) લૌકિક, (૨) કુપ્રાવચનિક અને (૩) લોકોત્તર એમ ત્રણ પેટા-ભેદો પડતા હોવા જોઈએ. સવારમાં ઉપયોગ પૂર્વક મહાભારત, રામાયણ વગેરે વાંચવું તે “લૌકિક ” છે; પરિવ્રાજકાદિની હેમાદિ ક્રિયા તે કુખાવચનિક છે; અને ઉપગ પૂર્વક પ્રતિક્રમણ તે લકત્તર ” છે. આ પ્રમાણે આપણે નિક્ષેપના જે ભેદ-પ્રભેદને ઉલ્લેખ કર્યો છે તેની સંકલના નીચે મુજબ છેઃ નિક્ષેપ નામ સ્થાપના અન્ય ભાવ નામ સ્થાપના કન્ય . ભાવ આગમ આગમ આગમ આગમ જ્ઞશરીર ભવ્યશરીર તતિરિક્ત લૌકિક કુપ્રવચનિક લેકોત્તર લૌકિક કુપ્રચનિક કોત્તર ૧-૨ જ્ઞશરીર ( જ્ઞાયક શરીર )ના અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ ભેદે અને તદવ્યતિરિક્તના કર્મ અને કર્મ એવા ભેદે શું કેવળ દિગંબર-માન્યતા અનુસાર છે ? Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] અહંત દર્શન દીપિકા. ૧૫૫ નામાદિમાં પરસ્પર ભેદનામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણેમાં અભિધાન (નામ), દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા | ( વિવક્ષિત અર્થની શૂન્યતા)ની સમાનતા છે; કેમકે દાખલા નામ, સ્થાપના અને તરીકે નામ-મંગલ, સ્થાપના-મંગલ અને દ્રવ્ય-મંગલ એ દ્રવ્યમાં સમાનતા ત્રણેમાં મંગળ એવા અભિધાનની સમાનતા છે; વળી તેમાં દ્રવ્ય ત્વની પણ સમાનતા છે, કારણ કે નામ અને સ્થાપનાને દ્રવ્ય જ સાથે સંબંધ છે અને દ્રવ્યમાં તે દ્રવ્યત્વ-વ્યપણું છે જ. આ ઉપરાંત ભાવ-મંગલની શૂન્યતા પણ એ ત્રણેમાં સમાન છે. આથી કરીને આ ત્રણમાં કંઈ ભેદ છે કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે આપણે નામ-ઇન્દ્રાદિને વિચાર કરીએ. જેમ સ્થાપના-ઈન્દ્રમાં આકાર, અભિય, બુદ્ધિ, ક્રિયા અને ફળ ઘણે ભાગે જણાય છે, તેમ સ્થાપનાની નામ અને તે નામ-ઇન્દ્ર અને દ્રવ્ય-ઇન્દ્રમાં જણાતાં નથી. સ્પષ્ટ શબ્દમાં દ્રવ્યથી ભિનતા કહીએ તો ઈન્દ્રનાં હજાર નેત્ર, કુંડળ, મૂકટ, બાજુમાં ઈન્દ્રાણી, હાથમાં વા, સિંહાસન ઉપરની તેની બેઠક અને તેના દેહની યુતિ આ બધી હકીકતેથી યુક્ત હોય એ આકાર સ્થાપના-ઈન્દ્રમાં જણાય છે. વળી સ્થાપના કરનારને સદ્ભુત ઈન્દ્રને ઉદ્દેશીને જેવો અભિપ્રાય છે, તે પણ આમાં વ્યકત થયેલે માલૂમ પડે છે. વિશેષમાં સ્થાપના-ઈન્દ્રના જેનારને આકારના દર્શનથી ઈન્દ્ર-બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વળી ઈન્દ્રને - ભકત જન તેને નમસ્કાર કરતે જોવાય છે. આવા સ્થાપના-ઈન્દ્રના ભકિત પૂર્વક દર્શન કરવાથી પ્રાયઃ પુ2ત્પત્તિરૂપ ફળ થાય છે. આ હકીકત નામ-ઇન્દ્ર કે દ્રવ્ય-ઈન્દ્રમાં જણાતી નથી; એ કારણુથી સ્થાપના નામ અને દ્રવ્ય કરતાં ભિન્ન સિદ્ધ થાય છે. નામ અને સ્થાપનાની દ્રવ્યથી ભિન્નતા જેમ દ્રવ્ય એ ભાવનું કારણ છે તેમ નામ કે સ્થાપનાના સંબંધમાં કહી શકાય તેમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અનુપયેગી ( ઉપયોગ રહિત) વક્તારૂપ દ્રવ્ય કેઈ વખતે ઉપ ગ-કાલે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે અને એ ઉપગરૂપ ભાવ તે અનુપયેગી વક્તારૂપ દ્રવ્યને પર્યાય થાય છે તેનું કાર્ય થાય છે, તેમ નામ કે સ્થાપના એક બીજાના કારણ-કાર્ય રૂપે પરિણમવા સમર્થ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ કેઈ સાધુ ભવિષ્યમાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર હોય તેથી દ્રવ્ય-ઈન્દ્રથી સંબેધાતે આ જીવ ભાવ-ઈન્દ્રનું કારણ થાય છે અને એ ભાવ-ઇન્દ્રના પરિણામરૂપ ભાવ તે આ દ્રવ્ય-ઇન્દ્રને–સાધુના જીવરૂપ દ્રવ્યને પર્યાય થાય છે, તેવી હકીકત નામ અને સ્થાપના પરત્વે ઘટતી નથી. આ ઉપરથી નામ આકારથી તેમજ કારણપણાથી રહિત હોવાને લીધે તે સ્થાપના અને દ્રવ્યથી ભિન્ન છે એમ સમજી શકાય છે. ૧ ત્રણમાં જ કહ્યું અને ચારમાં ને કહ્યું તેનું કારણ એ છે કે ભાવમાં તદર્થશન્યતા નથી, જ્યારે નામાદિમાં તેમ છે. આથી ભાવ નામાદિથી ભિન્ન છે એ સુતરાં સમજાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ છવ-અધિકાર. [ પ્રથમ જો કે દૂધ, દહીં અને છાશમાં ગેરસપણું, સફેતાશ વગેરે સમાન છે, પરંતુ તેના સ્વાદમાં તફાવત છે અને એથી તેને પરસ્પર ભિન્ન ગણવામાં આવે છે, તેમ નામની સ્થાપના અને નામાદિમાં અભિધાનાદિ સમાનતા હોવા છતાં તેમાં ઉપર્યુક્ત દ્રવ્યથી ભિન્નતા ભિન્નતા રહેલી હોવાથી તેને પરસ્પર ભિન્ન ગણવા તે ન્યાચ્ય છે. નામાદિનું પ્રજન– આ સમગ્ર નિરૂપણ ઉપરથી એવી શંકા ઉદ્દભવે છે કે નામાદિમાં ભાવ જ તાત્વિક-વાસ્તવિક–ખરી રીતે વસ્તુ છે, તે નામ, સ્થાપના અને દ્રવ્યનું શું પ્રયોજન છે? કેમકે ભાવ-ઈન્દ્ર જ દાનને દમન કરવારૂપ કાર્ય કરી શકે છે, પરંતુ નામ-ઇન્દ્રાદિ તેમ કરવા સમર્થ નથી. આને ઉત્તર એ છે કે સામાન્યથી ભાવને વસ્તુરૂપે માનવે તેમાં કંઈ દેષ નથી. અનામ, સ્થાપના અને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યાય-ધર્મો હોવાથી ભાવની અવસ્થાઓ જ છે, કેમકે પર્યાય, ધમ, ભેદ, ભાવ એ બધા સમાન અર્થવાળા શબ્દ છે. કેઈએ સામાન્યથી “ઇન્દ્ર” એમ કહ્યું, તે શું તે સાંભળનારાને નામ-ઈન્દ્રાદિ ચારેની પ્રતીતિ થતી નથી કે તેને જરૂર એવી શંકા થાય છે કે આ શું નામઇન્દ્રની, સ્થાપના-ઇન્દ્રની, દ્રવ્ય-ઇન્દ્રની કે ભાવ-ઈન્દ્રની વાત કરે છે ? અર્થાત્ નામાદિ ઇન્દ્રરૂપ વસ્તુના પર્યા–ભાવ-વિશેષે છે અને પર્યાય અને દ્રવ્ય વચ્ચે કથંચિત્ અભિન્નતા છે જ, નામાદિ નિક્ષેપની વ્યાપકતા વસ્તુનું જે નામ તે “નામ, તેને આકાર તે “સ્થાપના ”, પરિણામી કાર્યની કારણુતા એ વ્ય અને કાર્યરૂપ પરિણામ તે “ભાવ” એ નામાદિ-નિક્ષેપરૂપ ચતુષ્ટય સર્વ વસ્તુઓ પરત્વે ઘટે છે કે નહિ? આને ઉત્તર શાસ્ત્રકાર એમ આપે છે કે ઘટ, પટ આદિ સમગ્ર વસ્તુઓ નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમકે ઘટ એવું નામ યા એવી સંજ્ઞા તે “નામ-ઘટ”, ઘટને આકાર તે “સ્થાપના-ઘટ, ઘટની મૃત્તિકા (માટી) તે “દ્રવ્ય-ઘટ” અને જળાદિ લાવવામાં ઉપયોગી ઘટે તે ભાવ-ઘટ છે. અત્ર કોઈ શંકા કરે કે આવી હકીકત જીવને લાગુ પડતી નથી, કેમકે દ્રવ્ય-જીવ જેવું કંઈ છે જ નહિ. કહેવાની મતલબ એ છે કે કેઈ સચેતન કે અચેતન પદાર્થનું જીવ એવું નામ પાડવામાં આવે તે તે “નામ-જીવ છે. કાષ્ટ, પુસ્ત, ચિત્ર, અક્ષ વગેરેમાં જીવની સ્થાપના કરવી તે “સ્થાપના-જીવ છે, જેમકે જિન, રૂદ્ર, સ્કન્દ, વિષ્ણુની પ્રતિમાઓ. ગુણ-પર્યાયથી રહિત, બુદ્ધિ દ્વારા કપેલે અને અનાદિ પારિણમિક ભાવથી યુક્ત તે દ્રવ્ય-જીવે છે. આ ભાગે ૧ નામ એ વસ્તુના પ્રત્યયનું કારણ છે. એ ઈતર વસ્તુને વ્યવચ્છેદ કરાવવામાં હેતુભૂત છે. ૨ અનુગદ્વાર ( પત્રાંક ૧૦)માં કહ્યું છે કે " जत्थ य जं जाणेजा निक्खेत्र निक्खिवे निरवसेस । जत्थ वि अ न जाणेजा च उक्कगं निक्खिवे तत्थ ।।।।" ૨ ૪ નાનીવાત નિક્ષi (ત) નિશ્ચિત નિtats | - यत्रापि च न जानीयात् चतुष्कं निक्षिपेत् तत्र ॥] Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૫૭ (પ્રકાર) શૂન્ય છે, કેમકે અજીવ જીવરૂપે અને જીવ અજીવરૂપે પરિણમે છે એ વાત સંભવતી નથી. ઔપશમિકાદિ ભાવ સહિત ઉપયોગ યુક્ત જીવ તે ભાવ-જીવ’ છે. આ ઉપરથી સમજી શકાય છે કે દ્રવ્ય-જીવ એ ભાંગો (ભંગ) સંભવ નથી. એથી નામાદિ ચારે નિક્ષેપ સર્વવ્યાપક છે એમ નહિ કહી શકાય એવી જે શંકા ઉપસ્થિત કરવામાં આવે છે તેનું સમાધાન એ છે કે કદાચ એકાદેક વસ્તુ પરત્વે એક નિક્ષેપ ન ઘટી શકે તેથી કરીને તેની વ્યાપકતા સાર્વત્રિક નથી એમ કહેવું ઉચિત નથી. વળી કેટલાક આને એમ પણ બચાવ કરે છે કે હું મનુષ્ય-જીવ ભવિષ્યમાં દેવ-જીવ થનાર હેવાથી દ્રવ્ય-જીવ છું. પરંતુ આ માન્યતાને સ્વીકારવાથી તે સિદ્ધ પરમાત્મા જ ભાવ-જીવ ગણી શકાશે, કેમકે પૂર્વ પૂર્વ જીવ તે ઉત્તર ઉત્તરની ઉત્પત્તિનું કારણ છે તેથી આ મત આદરણીય નથી. જીવન શબ્દાર્થને જાણનારે પરંતુ તે પરત્વે ઉપયોગ રહિત એ જીવ તે દ્રવ્ય-જીવ છે એમ પણ કેટલાકે માનત નાળg gવત્ત એ મુદ્રાલેખને આધારે કથે છે અને તેમ કરી નિક્ષેપની પૂરેપૂરી વ્યાપકતા છે એમ સાબીત કરે છે. ( આ પ્રમાણે નામાદિ નિક્ષેપને વિચાર કરી આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે જુદા જુદા પદાર્થો આશ્રીને આ નિક્ષેપે જુદા જુદા ગ્રન્થમાં ઘટાવવામાં આવ્યા છે. જેમકે તત્વાર્થ૦ બૃહદવૃત્તિમાં (પૃ. ૪૫-૪૯)માં જીવ, અજીવ, આસવ આદિ સાત તને, રત્નત્રયીને તેમજ દ્રવ્યને લક્ષીને, શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિથી ૧ કઈ પણ સચેતન કે અચેતન પદાર્થનું “અજીવ ' એવું નામ પાડવું તે “નામ-અજીવ ” છે; કાષ્ઠાદિમાં તેને આકાર કરે તે “ સ્થાપના-અછવ' છે; ગુણાદિથી રહિત કલ્પનાજન્ય અછવ તે દ્રવ્ય-અછવ' છે (આ ભાંગે શન્ય છે); અને ગતિ વગેરેમાં સહાયક એવા ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થ તે “ભાવ–અજીવ' છે ૨ આસ્રવાદિના દ્રવ્ય અને ભાવનાની દૃષ્ટિએ ભેદ પાડી તેનું સ્થૂળ સ્વરૂપ આપણે પાંચમા અને છઠ્ઠા પ્રછમાં જોઈ ગયા છીએ, જ્યારે નામ અને સ્થાપનાની દૃષ્ટિ-કાણુથી તેનું સ્વરૂપ નામ-અછવે અને સ્થાપના-અજીવની જેમ સમજી શકાય તેમ છે. ૩ રત્નત્રયી પૈકી પ્રત્યેક રત્નને મુખ્યત્વે કરીને દ્રવ્ય અને ભાવ એ બે ભેદથી વિચાર કરીશ. કેમકે બીજા બે ભેદ સહેલાઈથી ધ્યાનમાં આવે તેમ છે. જે મિથ્યાદર્શનના પગલે ભવ્ય જીવને સમ્યગ્દર્શનરૂપે પરિણત થશે અથવા પૂર્વે થઈ ગયા તે “ દ્રવ્ય-સમ્યગ્દર્શન' છે, ત્યારે એ જ વિશદ્ધ આત્મ-પરિણામને પામે ત્યારે તે “ ભાવ-સમ્યગ્દર્શન’ છે. ઉપયોગ રહિત અવસ્થા તે “ દ્રવ્ય-જ્ઞાન ” અને ઉપગમય દશા તે “ ભાવ-જ્ઞાન' છે. ભવ્ય કે અભવ્યનું ઉપગ શૂન્ય ચારિત્ર તે ‘દ્રવ્ય-ચારિત્ર' અને ઉપયોગ પૂર્વક આગમ અનુસાર ક્રિયાનુષ્ઠાન તે “ ભાવ–ચારિત્ર' છે. ૪ દ્રવ્ય પરત્વે નામાદિ ચારે નિક્ષેપ ઘટી શકતા નથી, કેમકે દ્રવ્ય-દ્રવ્ય એ શૂન્ય ભાગે છે, કેમકે દ્રવ્ય-દ્રવ્ય એ ગુણ અને પર્યાયથી રહિત જોઈએ અને એમ તે બની શકે તેમ નથી. કેટલાક દ્રવ્ય-દ્રવ્યથી પુદગલ માને છે. તેમનું એમ કહેવું છે કે બહુ પરમાણુઓ એકઠા મળીને ત્રિપ્રદેશાદિ બ્ધ બને છે એટલે આ સ્કન્ધના કારણરૂપ પરમાણુઓ દ્રવ્ય-દ્રવ્ય છે અથવા એક સ્કધથી પરમાણુ જદો પડે છે, એટલે એ સ્કન્ધ પણ દ્રવ્ય-કવ્ય છે. આ પ્રમાણે દ્રવ્ય-દ્રવ્યને પ્રકાર માનો કે તેને શૂન્ય ગણ એ વિવાદાસ્પદ લેખાય, પરંતુ એટલું તે ચેકકસ છે કે તેને વાસ્તવિક માનનાર પણ આ હકીકત પદય સંબધે જ નહિ કે છવાદિ પરત્વે માની શકે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જીવ અધિકાર. [ પ્રથમ વિભૂષિત અનુયાગદ્વાર ( પત્રાંક ૧૦-૩૦ )માં આવશ્યકને, ૩૧ માથી ૩૭ મામાં શ્રુતને અને ૩૮ માથી ૪૨ મામાં સ્કન્ધને ઉદ્દેશીને, વિશેષા૦ (ગા૦ ૨૪-૭૭ )માં મંગળ પરત્વે, શ્રીદેવવાચક ક્ષમાશ્રમણકૃત નન્દીસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃત ટીકા (પત્રાંક ૨)માં નન્દીને ઉદ્દેશીને, આવશ્યકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વિવૃત્તિ ( પત્રાંક ૪-૭ )માં મંગળ અને નન્દી સંબંધી, દશવૈકાલિકસૂત્રની શ્રીહારિભદ્રીય ટીકા (પત્રાંક ૧૭)માં કુમને ઉદ્દેશીને, ઇત્યાદિ. અનુયાગનાં દ્વારા~~ એ તે સુવિશ્વેત વાત છે કે કઇ પણ વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મેળવનારે તેના વિવિધ પાસાનુ જુદી જુદી રીતે અવલેાકન કરવું જોઇએ. તેની એક જ બાજુ જોવાથી સંપૂર્ણ જ્ઞાન મળતુ નથી એટલું જ નહિ, પરંતુ જે અપૂણું જ્ઞાન મળે છે તે જ્ઞાન ન ગણાતાં અજ્ઞાન ગણાવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ કોઇ પણ પદ્માના આધ થવા માટે કોઇ પણ તત્ત્વનું વાસ્તવિક સાંગાપાંગ જ્ઞાન થાય તેટલા માટે વિચાર કરવાના વિવિધ રસ્તાઓ જુદાં જુદાં અનુયાગ–દ્વારા દર્શાવ્યાં છે. આવાં દ્વારા પૈકી આપણે નિક્ષેપના વિચાર કરી ગયા. આ સિવાય પ્રમાણ અને નય પણ જબરજસ્ત એ માર્ગો છે એમ નિવેદન કરી ગ્રન્થકાર તેનાં લક્ષણાદિ પ્રરૂપે છે, પરંતુ એ ઉપરાંત તત્ત્વાર્થાધિ॰ ના આદ્ય અધ્યાયના નિમ્ન—લિખિત “નિર્દેશ-સ્વામિત્વભાષના-વિશળ-સ્થિતિ-વિધાનતઃ || ૭ || સત્-મલ્યા-ક્ષેત્ર-વરોન-ન્નાહા-ડતર્દ્-માવા-ડqવદુત્વેÆ ! ૮ ||” -સૂત્ર-યુગલમાં સૂચવ્યા મુજબ અન્ય દ્વારા પણ છે. ગ્રન્થકારે આની ગ્રન્થ-ગોરવના ભયને લઈને કે અન્ય કાઇ કારણથી ઉપેક્ષા કરી છે, કિન્તુ આપણે તે તેનું યત્કિંચિત્ સ્વરૂપ અવલેાકીશું, અને તેમ કર્યા પછી પ્રમાણ અને નયરૂપ બે રાજ-માર્ગોના પરિ ચય કરીશુ. (૧) નિર્દેશ ( વસ્તુ-સ્વરૂપનું કથન ), સ્વામિત્વ ( માલિકી ), (૩) સાધન, (૪) અધિકરણુ ( આધાર ), (૫) સ્થિતિ ( કાળ ) અને (૬) વિધાન (ભેદ) એમ છ અનુયાગ-દ્વારો ( વ્યાખ્યા—અંગી ) છે અથવા અન્ય અપેક્ષાએ વિચાર કરતાં (૧) સત્ ( સદ્ભૂત પદ્મનું પ્રરૂપણું ), (૨) અનુયાગ-દ્રારાની સંખ્યા ૧ નિક્ષેપદ્બારમાં એધનિષ્પન્નનિક્ષેપ ઇત્યાદિ જે નિક્ષેપના પ્રકારા બતાવ્યા છે [ આવું વન દશવૈકાલિક નિયુક્તિ ( ૨૭-૩૪ )માં પણ છે ], તેના પ્રસ્તુતમાં ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી ઉલ્લેખ કરવામાં આવતા નથી. २. निश्चयेन उपयुज्यते प्रस्तुते वस्तुनि स निर्देश: ” એ નિર્દેશના વ્યુત્પત્તિ-અર્થ છે. જીગ્મા તત્ત્વાર્થ-બૃહત્તિ ( પૃ॰ ૫૪ ). Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ લાસ ] આહત દશને દીપિકા. સંખ્યા, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાળ, (૬) અંતર, (19) ભાવ અને (૮) અલ્પ-બહુત્વ એમ આઠ છે. આ હકીકત યથાર્થ રીતે સમજાય તેટલા માટે એક બે ઉદાહરણે વિચારીએ. જેમકે (૧) જવ એટલે શું અર્થાત્ જીવ શું દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા નિર્દેશ છે ? આને ઉત્તર એ છે કે જીવ પશમિકાદિક ભાવથી યુક્ત દ્રવ્ય છે. (૨) જીવ કેને સ્વામી છે અથવા જીવને કેણ માલિક છે? જીવ એ પુદ્ગલાદિને સ્વામી છે, કેમકે તે મુદ્દગલાદિમાં મોહિત થાય છે, તેને ગ્રહણ કરે છે, તેને ભગવે છે, ઈત્યાદિ. વળી જીવના તેનાથી વધારે બળવાળા તેમજ તેને વિષે મૂચ્છિત એવા જી સ્વામી છે. દાખલા તરીકે ગુલામને તેને માલિક, ઢોરને તેને ધણી. સ્વામિત્વ ખાધ્યતેર તલ સાધનમ્” અર્થાત્ જેના વડે સધાય તે સાધન એ વ્યાખ્યા અનુસાર જીવ કોનાથી સધાય છે–જીવનું સાધન શું છે ? આને ઉત્તર એ સાધન છે કે જીવનું કેઈ સાધન નથી. દેવાદિ નિવિશિષ્ટ જીવનું તે બાહ્ય પુદગલ-કર્મ સાધન છે. જીવનું અધિકરણ શું છે અર્થાત્ તે શેના આધારે રહે છે? નિશ્ચય-નય પ્રમાણે તે આકાશની જેમ પિતાનામાં જ પ્રતિષ્ઠિત છે–તેના પિતાના પ્રદેશ અધિકરણ તેનું અધિકરણ છે; વ્યવહાર-નય પ્રમાણે શરીર, આકાશ વગેરે તેનાં અધિકારણે છે. જીવની સ્થિતિ કેટલી છે અર્થાત્ તે છવરૂપે ક્યાં સુધી રહેશે? અમુક ભવ આશ્રીને તે ભવના આયુષ્ય સુધી તેની સ્થિતિ છે, જ્યારે ભવની વાત બાજુએ સ્થિતિ રાખીએ તે સર્વકાલીન તેની સ્થિતિ છે-જીવરૂપે જીવ સદા રહેશે. દ્રવ્યની અપેક્ષાએ જીવની સ્થિતિ અનાદિ-અનન્ત છે, જ્યારે પર્યાયની અપેક્ષાએ તે સમયાદિકની છે. ૧-૨ જ્યાં અવગાહ હોય તે “ક્ષત્ર’ છે; સ્પર્શના તે અવગાહેલા ક્ષેત્રથી બહાર પણ છે. જેમકે પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશનું છે, જ્યારે તેની સ્પર્શના સાત પ્રદેશની છે. ૩ નિશ્ચય–નય અનુસાર પારિણામિક ભાવ જીવનું સાધન છે, જ્યારે વ્યવહાર–નય અનુસાર ઓપશમિકાદિ ભાવે તેનાં સાધન છે એમ તત્વાર્થરાજ ( પૃ૦ ૨૭-૨૮ )માં કહ્યું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ જીવના કેટલા પ્રકારો છે? "જ્ઞાનની જેમ અપેક્ષાનુસાર તેના એક, બે, ત્રણ એમ અનેક વિધાન –અગણિત ભેદો છે. નિર્દેશાદિ દ્વારે અને સમ્યગ્દર્શન– (૧) સમ્યગ્દર્શન શું છે? તે દ્રવ્ય છે. (૨) સમ્યગ્દર્શનને કોણ સ્વામી છે? આ પ્રશ્નને ત્રણ રીતે વિચાર થાય છે, કેમકે અત્ર સમવાય–સંબંધથી જેમાં સમ્યગ્દર્શન છે તેને સ્વામી ગણ કે તેની ઉત્પત્તિમાં કારણભૂત એવા અન્યને પણ વ્યવહારથી સ્વામી ગણ એને અવલંબીને આ વાત રહેલી છે. આથી આત્મ-સંગથી, પર-સંગથી અને ઉભય-સંગથી સમ્યગ્દર્શન છે એમ ફલીભૂત થાય છે. જ્યારે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શનનું જિનેશ્વર કે તેની પ્રતિમાદિ નિમિત્ત ન હોય ત્યારે આ પરિણામ આત્મામાં સમવાય-સંબંધથી રહેલે હોવાથી તે આત્મા તે પરિણામથી છવાદિ ત વિષે યથાર્થ રૂચિ રાખે છે. આ આત્મ-સંગથી જીવનું સમ્યગ્દર્શન છે. જે સાધુ, પ્રતિમા ઇત્યાદિ વસ્તુરૂપ નિમિત્તથી યથાર્થ શ્રદ્ધાન ઉદ્દભવે, તો તે પરિણામ અન્યસ્તંક હોવાથી તેને પસંગથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. અત્ર પરસંગ આશ્રીને છ ભાંગાઓ (ભંગ-પ્રકારે) પડે છે. (૧) કે જીવને એક ક્રિયાનુષ્ઠાનમાં ભાગ લેનાર મુનિને આશ્રીને આ સમ્યકત્વ ઉત્પન્ન થાય તે તે મુનિ તેને સ્વામી કહેવાય, પ્રતિમાદિ કે એક અજીવ પદાર્થના નિમિત્તથી યથાર્થ રૂચિ થાય તે તે અજીવ પદાર્થ સ્વામી ગણાય. (૩) બે મુનિઓ યથાગ્ય ક્ષપશમના કારણભૂત હોય તે તે બે મુનિઓ, (૪) બે અજીવ પદાર્થો નિમિત્ત હોય તો તે બે પદાર્થો, (૫) બે કરતાં વધારે મુનિ પ્રમુખ જી નિમિત્ત હોય તો તે છે અને (૬) બે કરતાં વધારે પ્રતિમાદિ અજીવ પદાર્થો કારણરૂપ હોય તે તે અજીવ પદાર્થો સમ્યગ્દર્શનના સ્વામી ગણાય. • અંતરંગ આત્મા તેમજ બહિરંગ મુનિરાજ કે અન્ય કોઈ અજીવ પદાર્થ પણ જે સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણભૂત હોય તે ઉભયસંગથી સમ્યગ્દર્શન ગણાય છે. આથી અત્ર નીચે મુજબના ભાંગા (વિક) ઘટી શકતા નથી. (૧) આત્મા પિતે એકલે જ જે સમ્યગ્દર્શનને હેતુ હોય તેને અત્ર સમાવેશ થઈ શકતો નથી, કેમકે આમાં અન્યના નિમિત્તને અભાવ છે. એવી રીતે તીર્થકર કે પ્રભાવશાળી મુનિવર * | - ૧ સામાન્ય રીતે એક એવા જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે, દ્રવ્ય, ગુણ અને પયાંયની અપેક્ષાએ ત્રણ, નામાદિ વિકલ્પ આશ્રીને ચાર, મતિ, શ્રત એ પ્રમાણે પાંચ અને થાકારરૂપે પરિણત થતું હોવાથી જ્ઞાનના સંખ્યય, અસંખ્યય અરે અનન્ત ભેદે છે. ર છના જુદા જુદા દૃષ્ટિ–કોણથી જે ભેદ પડે છેતે આ ઉલાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. ૩ આ તો છવાદિ સાત તો પૈકી એકનું નિરૂપણ થયું. આવી રીતે અછવાદિ છે તના તેમજ રન-ત્રયીના નિરૂપણના અભિલાષીને તવાર્થરાજ ( પૃ૦ ૨૮-૨૯ ) જોવા ભલામણ કરવામાં માવે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૬૧ સમ્યગ્દર્શનના કારણરૂપ હોય તેને પણ અત્ર સ્વીકાર થઈ શકે તેમ નથી, કેમકે અહીં જેનામાં સમ્યગ્દર્શન ઉદ્દભવ્યું છે તે આત્માને બહિષ્કાર છે. (૨) કોઈ એક પ્રતિમા–અજીવ પદાર્થ જેવાથી યથાર્થ દ્વાન ઉદ્ભવ્યું હોય તો તે વિકલ્પ માટે પણ અત્ર સ્થાન નથી, કેમકે તેમાં ઉભયના સંગને અભાવ છે. (૩) બે જ સમ્યકત્વના સ્વામી છે એ ભંગ પણ ઘટી શકતું નથી, કેમકે આ બે તે સમ્યગ્દર્શન સાથે સમવાય–સંબંધથી યુક્ત બે જીવે છે અને તે ઉત્પન્ન થવામાં અન્ય કેઈ નિમિત્ત નથી એટલે ઉભય સંગને અત્ર અવકાશ નથી. (૪) એવી રીતે બે અજી સમ્યકત્વના સ્વામી છે એ પ્રકાર પણ અત્ર અસ્થાને છે, કારણ કે આ તે નિમિત્ત-કારણ છે, જ્યારે જેનામાં એથી સમ્યકત્વ ઉદ્ભવ્યું છે તેને અત્ર સમાવેશ કરવામાં આવ્યો નથી. આવી રીતે ૧૬૦ મા પૃષ્ઠમાં સૂચવેલા (૫) અને (૬) એ બે પ્રકારે કે જેમાં બે કરતાં વધારેની વિવક્ષા છે તે પણ ઘટી શકતા નથી. જેમ આ પ્રમાણે છે વિકલ્પ ઘટતા નથી તેને વિચાર કર્યો તેમ જે છ વિકલ્પ ઉભય સંગરૂપ સ્વામિત્વ આશ્રીને ઘટે છે તેને વિચાર કરીશું તો જણાશે કે જે જીવમાં - સમ્યકત્વ ઉત્પન્ન થયું હોય તે જે પરનિમિત્તિક હોય તે તે વિકલ્પ સ્થાને છે. આમાં જે પર નિમિત્ત જીવ હેય તે તે એક પ્રકાર અને અજીવ હોય તે બીજો પ્રકાર સમજ (નીવચ્છ ગીવા, જીવથ એનીવથ). ઉપર્યુક્ત વિકલ્પમાં પરનિમિત્તક તરીકે બે જ હોય અથવા બે અજીવ પ્રતિમાદિ પદાર્થો હોય તે વળી જે બે પ્રકારે પડે છે તેને માટે અત્ર સ્થાન છે (જ્ઞવસ્થ જીવશો, જીવ@ નીવો ). એવી રીતે ઉપલા વિકલ્પમાં પર નિમિત્ત તરીકે ત્રણ જ હોય અથવા ત્રણ અજીવ પદાર્થો હોય તે તે રીતે વિચારતાં જે બે પ્રકારો પડે છે તેને માટે પણ બત્ર અવકાશ છે (નાવસ્થ નીવાનાં, વા રવાના). (૩) સમ્યગ્દર્શનનું સાધન શું છે અર્થાત તે કેવી રીતે ઉદ્ભવે છે? આપણે ૬૮ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થાય છે. તેમજ વળી આ બંને પ્રકારનું સમ્યકત્વ તે દર્શનમેહનીયરૂપ આવરણના ક્ષય, ઉપશમ કે પશમથી થાય છે. (૪) સમ્યગ્દર્શનના અધિકરણને તેના સ્વામિત્વની જેમ ત્રણ રીતે વિચાર કરી શકાય છે. આત્મસિન્નિધાને યાને અભ્યન્તર સનિધાને જીવને વિષે સમ્યગ્દર્શન છે, જ્યારે પર સન્નિધાને યાને બાહ્ય સન્નિધાને તેમજ ઉભય સનિધને તે સ્વામિત્વ આશ્રીને કહેલા વિક ઘટાવી લેવા. (૫) સમ્યગદર્શનની કેટલી સ્થિતિ છે અર્થાત તે કેટલે કાળ રહે છે તેનો તેમજ (૬) તેના વિધાનને ઉત્તર આપણે પૂર્વે વિચારી ગયા છીએ. જુઓ પૃ. ૧૦૮. સમ્યગ્દર્શન અને આદિ દ્વારે (૧) સમ્યગ્દર્શન છે કે નહિ? છે; તે અજીવને વિષે નથી, પરંતુ કેટલાક જીને વિષે છે. 21 Page #241 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત (૧) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કાય, (૪) રોગ, (૫) કષાય, (૬) વેદ, (૭) લેહ્યા, (૮) સમ્યકત્વ, (૯) જ્ઞાન, (૧૦) દશન, (૧૧) ચારિત્ર, (૧૨) આહાર ગતિ (૧૩) ઉપગ એ તેર અનુગ-દ્વારને વિષે સમ્યકત્વની યથાસંભવ પરૂપણ કી. કહેવાની મતલબ એ છે કે ગતિ આદિ પરત્વે પૂર્વે સમ્યક્ત્વ પામેલા (પ્રતિપન્ન) જીવને તેમજ તે ગતિ આદિમાં પામતા (પ્રતિપદ્યમાન) જીવને વિચાર છેડે ઘણે અંશે આ પ્રમાણે છે. નરકાદિ ચાર ગતિમાં સમ્યકત્વ પામેલા અને પામતા એમ ઉભય પ્રકારના જી છે. નરકગતિમાં, તિર્યંગ-ગતિમાં તેમજ દેવગતિમાં ક્ષાયિક અને ક્ષાપશમિકને સદભાવ છે, જ્યારે મનુષ્ય-ગતિમાં આ બે ઉપરાંત આપશમિક પણ છે. એકેન્દ્રિમાં પૂર્વ પ્રતિપન્ન નથી તેમજ પ્રતિપદ્યમાન પણ નથી. શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય કે ન ઇન્દ્રિય દ્વાર પણ હોય, પરંતુ આ જી પૈકી સાસ્વાદન સમ્યકત્વ પામનાર તે કેઈ નથી. સંસી પંચેન્દ્રિમાં બને છે. પૃથ્વી -કાય, જલ-કાય, અગ્નિ-કાય, વાયુ-કાય અને વનસ્પતિ-કામાં બેમાંથી એકને પણ સંભવ નથી. ત્રસ–કાય પૈકી કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, કાય-દ્વાર અસંસી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય પરંતુ પ્રતિપદ્યમાન હોય નહિ, સંસી પંચેન્દ્રિય પરત્વે તે બંનેને સંભવ છે. કેવળ કાયયોગવાળા એવા પૃથ્વી-કાયથી વનસ્પતિ–કાય સુધીના જેમાં બંને નથી; કાયિક અને વાચિક એમ ઉભય વેગવાળા કન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય યોગ-દ્વાર અને અસંજ્ઞી પંચેન્દ્રિમાં પૂર્વ પ્રતિપન્ન હોય, પરંતુ પ્રતિપદ્ય માન હોય નહિ. માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે વેગવાળામાં બંનેને સદભાવ છે. ૧ આ પ્રમાણે તેર દ્વારા તત્ત્વાર્થ -ભાણ ( ૦ ૬૩)માં સુચવેલાં છે. તાવાર્થ-બૃહદવૃત્તિ (પૃ૦ ૬૪)માં ભાપક, પરિત્ત આદિને પણ ઉલ્લેખ છે, પરંતુ તેનો આ તેરમાં કથંચિત સમાવેશ થત હોવાથી ભાગ્યકારે તેને પૃથક નિર્દેશ નહિ કર્યો હોય એમ ટીકાકારે કહ્યું છે. અત્ર આદિથી શું સમજવું તેમજ ટીકાકારના કથનની પ્રતીતિ થાય તે માટે આવશ્યકની નિયુક્તિ (પત્રાંક ૧૪) ગત નિમ્નલિખિત ગાથાઓ ઉપસ્થિત કરવામાં આવે છે- " गइ इंदिए य काए जाए वेप कसाय ले मासु । सम्मत्त नाण दंसण संजय उवओग आहार ॥१४॥ भासग परित्त पजत सुहमें सप्णी य होइ भव चरिमे । મfમળવોરિઝનાળ મfજ ઘણુ કાણુ છે || ” આ વીસ અનયોગ દ્વારા પૂર્વક મતિજ્ઞાનનું સ્વરૂપ શ્રીહારિભદ્રીય ટીકા (પત્રક ૧૯-૨૧)માં છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આ ત દર્શન દીપિકા, ૧૬૩ અનન્તાનુબન્ધી કષાયના ઉદય વખતે પૂર્વ પ્રતિપન્ન હોય, પરંતુ પ્રતિપદ્યમાન તા નહિ જ; બાકીના કષાયાના ઉદય સમયે અને સભવે છે. કાય-દ્વાર પુરૂષ-વેદ તેમજ સ્રો-વેદમાં અને હાય છે. નપુસક-વેઢવાળા પૈકી એકેન્દ્રિયામાં બંનેના અભાવ છે; વિકલેન્દ્રિયામાં તેમજ અસ'ની પંચેન્દ્રિયેામાં કેટલાક પૂર્વ પ્રતિપન્ન હાય છે, પરંતુ પ્રતિપદ્યમાન હાતા નથી; સી પંચેન્દ્રિયમાં તે બંનેને સદ્દભાવ છે. વેદ-દ્વાર નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવામાં તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા દરમ્યાન અને હાય, પરંતુ કૃષ્ણàશ્યા, નીલલેશ્યા અને કાપે તલેશ્યા દરમ્યાન પૂર્વ પ્રતિપન્ન હાય, પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. લેશ્યા દ્વાર શું સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વ પામે છે કે મિથ્યાદષ્ટિ તે પામે છે ? નિશ્ચય-નયથી તે સમ્યગ્દષ્ટિ તે પામે છે, કેમકે શશ ગાદિની માફક જે ન હોય તે ઉત્પન્ન થતુ નથી. વ્યવહાર- નયથી મિથ્યાષ્ટિ સમ્યક્ત્વ પામે છે, કેમકે પ્રતિપત્તિનો અદ્ભૂતભાવ વિષય છે, અર્થાત્ જેનામાં જે ન હેાય સમ્યગ્દર્શન દ્વાર તે તે પામે; હાય તેને પામવાનું શુ ? જ્ઞાન-દ્વાર નિશ્ચય—નય પ્રમાણે જ્ઞાની અને વ્યવહારનય પ્રમાણે અન્નાની સમ્યક્ત્વ પામે છે. ચક્ષુ શનવાળાઓમાં અને હાય છેઃ ચતુરિન્દ્રિય અને અસની પાંચેન્દ્રિયાને વિષે પૂર્વ પ્રતિપન્ન હાય, પરંતુ પ્રતિષદ્યમાન ન હોય. સજ્ઞી પચેન્દ્રિયેામાં અને હાય. અચક્ષુર્શની પૈકી પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના અચધ્યુઈશનીઆવાં બંને નથી; દ્વીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસજ્ઞી પંચન્દ્રિયામાં પૂર્વ પ્રત્તપન્ન હોય પરંતુ દર્શન દ્વાર પ્રતિપદ્યમાન નાંહે હાય; જયારે સન્ની અચક્ષુનીઆમાં બને હાય. ચારિત્રવાન્ પૂર્વ પ્રતિપન્ન જ હાય છે, જયારે અચારિત્રી પૂર્વ પ્રતિપન્ન હોય કે પ્રતિપદ્યમાન ચારિત્ર-દ્વાર હાય. અનાહારક પૂર્વ પ્રતિપન્ન જ હાય છે, પરંતુ પ્રતિપદ્યમાન નહિ; કેમકે અન્તરગતિમાં આહારક-દ્વાર તેના સંભવ નથી, સાકાર ઉપયેગવાળાઓમાં બને છે, જ્યારે અનાકાર ઉપયોગવાળામાં પૂર્વ પ્રતિપન્ન હોય, ઉપયાગ-દ્વાર કિન્તુ પ્રતિપદ્યમાન નહિ. ૧ આથી સમજાય છે કે નિશ્ચય-નય સત્કાર્યાવાદી છે, જ્યારે વ્યવહારનય અસત્કાર્યવાદી છે, ૨ આ હકીકત આગળ ઉપર આ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે. ૩ આ ઉપરાંત ક્ષેત્ર, દિશા ઇત્યાદિ જુદા જુદા દ્વારાની અપેક્ષાએ સમ્યક્ત્વ સબંધો ઊહાપોહ આવશ્યક–સૂત્રની શ્રીભખાહુરવામીએ રચેલી નિયુક્તિ (ગા॰ ૮૦૭–૮૨૯)માં કરવામાં આવ્યો છું, પરંતુ તે ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી અત્ર આપવામાં આવતા નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જીવ-અધિકાર. [ પ્રથમ (૨) સમ્યગ્દર્શનની શી સંખ્યા છે અર્થાત્ તે કેટલાં છે ? સમ્યગ્દર્શને અસંખ્યાત છે, જ્યારે સમ્યગ્દષ્ટિએ તે અનન્ત છે, (૩) સમ્યગ્દર્શનનું કેટલું ક્ષેત્ર છે? લેકના અસંખ્યાતમા ભાગ જેટલું. (૪) સમ્યગ્દર્શનથી કેટલું ક્ષેત્ર રપર્શાવેલું છે? લોકનો અસંખ્યાતમે ભાગ આનાથી સ્પર્શાવેલ છે, જ્યારે સમ્યગ્દષ્ટિથી તે સમગ્ર લેક સ્પર્શાવેલ છે. (પ) સમ્યગ્દર્શનને કેટલો કાળ છે? એક જીવ આશ્રીને જઘન્યથી તેને કાળ અન્તમુહૂતને છે અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરેપમથી કંઈક અંધક છે, જ્યારે ઘણું જીની અપેક્ષાએ તે સર્વદા છે. (૬) સમ્યગ્દર્શનને વિરહ કાળ (અંતર) કેટલું છે ? એક જીવ આશ્રીને જઘન્યથી અન્તમું હતું અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ-પરાવર્તામાં કંઈક ન્યૂન છે એટલે કે એટલા સમય સુધી જીવ સમ્યગ્દર્શન વિના રહે. સમ્યકત્વ ગુમાવ્યા પછી ફરીથી મેળવવામાં એટલી વાર લાગે. અનેક જીવ આશ્રીને તે વિરહ-કાળ યાને અંતર નથી. ( ૭ ) સમ્યગ્દર્શન એ પશમિકોદિ પૈકી કયે ભાવ છે? ગતિ, કષાયાદિપ ઔદયિક તથા ભવ્યત્વાદિરૂપ પરિણામિક એ બંને અનાદિ ભાવે સિવાયના પશમક, લાપશમિક અને ક્ષાએક “ભાવો પેકી તે ગમે તે છે. (૮) આ ત્રણ ભાવમાં વર્તતા સમ્યગ્દર્શનનું શું અલ્પબદ્ધ છે? પશમિક ભાવવાળા સૌથી ધેડા, ક્ષાયિક ભાવવાળા તેથી અસંખ્યય ગુણ અને ક્ષાપથમિક ભાવવાળા સમ્યકત્વી તે એથી પણ અસંખ્યય ગુણ છે, સમ્યગ્દષ્ટિએ તે અનંત છે, કેમકે તેમાં સિદ્ધાને પણ સમાવેશ થાય છે. પ્રમાણ-પરિચય આપણે સમ્યજ્ઞાનની વ્યાખ્યા (પૃ. ૧૪૬)માં જોઈ ગયા તેમ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે–પદાર્થને વારતક બોધ થાય તે વાતે પ્રમાણ અને નય અગત્યનાં છે. એટલા માટે તો એને તત્વજ્ઞાનના ભંડારની ઉપમા આપી શકાય છે. આવાં ઉપગી સાધનાનાં સ્વરૂપ જાણવાની ઉત્કંઠા થાય એ સ્વાભાવિક છે. આની વૃત્તિ માટે પ્રથમ તો ગ્રન્થકારે આપેલું પ્રમાણનું લક્ષણ વિચારીએ. सर्वनयावलम्बिविज्ञानविशेषरूपत्वम्, स्वपरावबोधकत्वे सति પ્રમાણનું લક્ષણ જ્ઞાનસૂપ વા નાહ્ય ક્ષH (૧૨) અર્થાત આવે અને આશ્રય કરીને પહેલા જ્ઞાન-વિશેષને “પ્રમાણ” કહેવામાં આવે છે, અથવા એનું લક્ષણ એમ પણ આપી શકાય કે સ્વ તેમજ પરનું વિશેષ બેધક અને જ્ઞાનસ્વરૂપી ૧ એકંદર પાંચ ભાવે છે તે વાત આ ઉલ્લાસમાં હવે પછી વિચારાશે. ૨ જે છ વાનને સ્વપરપ્રકાશક માને છે અને તેમ કરવાનું કારણ નીચે મુજબ દર્શાવે છે - Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા ૧૬૫ પ્રમાણમાં છે. પ્રથમ લક્ષણ તે “નય એટલે શું ? તે જાણ્યા વિના સમજાય તેમ નથી એટલે પ્રસ્તુતમાં દ્વિતીય લક્ષણનું નિરીક્ષણ કરીશું. આ માટે આ લક્ષણગત પદે વિચારીએ. “સ્વ” એટલે આત્મા, જ્ઞાનનું સ્વરૂપ; “પર” એટલે જ્ઞાનથી અન્ય અર્થ–પદાર્થ. અત્ર “સ્વ” પદથી જ્ઞાનને અચેતન (પ્રકૃતિના ધર્મરૂપે) સ્વીકારનારા સાંખ્યના મતનું, જ્ઞાનને સર્વદા પક્ષ માનનારા મીમાંસકેના મતનું અને એકાત્મ સમવાયિ જ્ઞાનાન્તર પ્રત્યક્ષજ્ઞાનને કથનારા યૌગેના મતનું નિરાકારણ સૂચવ્યું છે. પર” પદના પ્રયોગથી બાહા પદાર્થોને અપલાપ કરનાર જ્ઞાનાતવાદી વગેરેને નિરાસ સૂચવ્યું છે. “જ્ઞાન” પદથી અજ્ઞાનને, અનાકાર ધરૂપ દશનને તેમજ જડ સન્નિકર્ષને બહિકાર સૂચવ્યો છે. વ્યવસાયી અર્થવાળા “અવબોધક પદથી નિર્વિકલ્પક જ્ઞાનનું તેમજ વિપર્યય, અનધ્યવસાય અને સંશયનું નિરાકરણ સૂચવવામાં આવ્યું છે. જેમ કોઈ દરિદ્રી હોય તે અન્યને ધનવાન બનાવવા અસમર્થ છે, તેમ જે પોતાનો નિશ્ચય કરવામાં અન્યની અપેક્ષા રાખે તે પરનો નિશ્ચય કેવી રીતે કરાવી શકે ? આથી સમજાય છે કે જે જ્ઞાન પોતાના પર પ્રકાશ પાડવામાં સમર્થ હોય- પોતે ઉત્પન્ન થતાં સ્વતઃ જણાઇ જતું હોય તે જ તે અન્ય - પર પ્રકાશ પાડી શકે–અન્ય વસ્તુનો બંધ કરાવી શકે. પરંતુ જ્ઞાન સ્વપ્રકાશક ન હોય, તો તે જ્ઞાન પિતાના પર પ્રકાશ પાડવા માટે અર્થાત પિતાના સ્વરૂપને બંધ કરવાને માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે, અને વળી તે જ્ઞાન અન્યની અપેક્ષા રાખે. આ પ્રમાણે થતાં અનવસ્થા માં આવે છે. વળી આવું એ જ્ઞાન પોતાના વરૂપને જાણવાની ચિન્તામાં ડૂબેલું હોવાથી અને અન્ય પદાર્થ સ્વયં જડ હોવાથી તેવા પદાર્થને પ્રકાશ કેમ થશે ? આ ઉપરથી જ્ઞાનને પર નિયામક જ માનવું યુકિત-યુક્ત છે. આવા સ્વ અને પર ઉપર અનયહ કરનારા પદાર્થો છે. જેમકે સૂર્ય, પ્રદીપ, લવણ ઈત્યાદિ, અર્થાત સૂર્ય અને પ્રદીપ પરપ્રકાશક છે, ત્યારે લવણ પિતે સરસ હોઈ અન્યને તેમ કરે છે. ૧ વિષયનો ઈદ્રિય સાથે સંબંધ તે ‘સનિક ' કહેવાય છે. આને આ પ્રકારે માટે જુઓ પૃ૦ ૧૭૦. ૨ શ્રીવાદિદેવસૂરિગીત પ્રમાણનાતવાલીકાલકારના પ્રથમ પરિચછેદ ( સૂત્ર ૯ )માં વિપર્યયનું લક્ષણ નીચે મુજબ છે – ‘’ વાતોટિનિg facર્યા ત ” અર્થાત વિપરીત એટલે જેવી વસ્તુ-સ્થિતિ હોય તેથી ઉલટી રીતે એક કટિ (વસ્તુના અંશ)ના નિશ્ચય તે વિપર્યય' છે. જેમકે છીપને ચળકાટ જોઈ તેને ચાંદી તરીકે નિર્ણય કરે તે વિપર્યય' છે. ૩ અનધ્યવસાયનું લક્ષણ ત્યાં ( પ૦ ૧, સુદ ૧૩ ) એ છે કે – - “ કિfમસ્યાનમા કમનશઘસાય તિ ” અર્થત કંઈક એવું કેવળ આલોચનાત્મક જ્ઞાન તે “અધ્યવસાય” છે. જેમકે કોઈ માર્ગે જનારાને તેનું ચિત્ત અન્યત્ર પરોવાયું હોવાથી તૃણને સ્પર્શ થવા છતાં મને કેઇક વસ્તુને સ્પર્શ થયો પરંતુ શેના થશે તેને ખ્યાલ ન હોય એવું જે જ્ઞાન તે “અનવ્યવસાય” છે. ૪ સંશયનું લક્ષણ ( પત્ર ૧, સૂ૦ ૧૧ ) એ છે કે – * Rાષામાં માનમિયાન થતાને રિપંwf મેં લંડ fan Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આ ઉપરથી સમજી પ્રમાણનાં અન્ય લક્ષણા જીવ અધિકાર. [ પ્રથમ કું શકાય છે કે સ્વ, પર ઇત્યાદિ પદાના પ્રયાગ કરીને જૈન ષ્ટિએ પ્રમાણનુ શુ લક્ષણ છે તે દર્શાવવામાં આવ્યુ છે. ગ્રન્થકારે આ પ્રમાણે આપેલા લક્ષણ સાથે જૈન પ્રમાણગ્રન્થા સંમત છે એ વાતની પુષ્ટિ અર્થે કેટલાંક લક્ષણો વિચારીશું. ( ૧ ) શ્રીસિદ્ધસેન દિવાકરે 'ન્યાયાવતારના પ્રારંભમાં પ્રમાણુનું સ્વરૂપ આલેખતાં કહ્યુ છે કે— " प्रमाणं स्वपराभासि, ज्ञानं बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा मेयविनिश्चयात् ॥ १ ॥ ' 12 ( ૨ ) “ સ્વાર્થવ્યવના પાન પ્રમાળમ્ ” એ લક્ષણ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિથી પૂર્વેના કાઇ આચાર્યનુ છે એમ પ્રમાણ-મીમાંસાની સ્વેપન્ન ટીકા (પૃ૦ ૬ ) ઉપરથી જણાય છે. ( ૩ ) શ્રીવાદિદેવસૂરિએ પ્રમાણનય૦ (૫૦ ૧, સૂ॰ ૨)માં પ્રમાણુનુ स्वपरव्यव સાથેિ જ્ઞાનું પ્રમાળમ્ '' એવું લક્ષણ આપ્યું છે. ( ૪ ) સર્વાંતન્ત્રસ્વતન્ત્ર શ્રીહેમચન્દ્રસૂરિએ પ્રમાણ-મીમાંસામાં પ્રથમ અધ્યાયના પ્રથમ આહૂનિકના નિમ્નલિખિત દ્વિતીય સૂત્ર દ્વારા પ્રમાણનું લક્ષણ એ આપ્યું છે કે~~ અર્થાત્ સાધક તેમજ બાધક પ્રમાણુના અભાવને લઇને એક જ વસ્તુમાં વિરૂદ્ધ ધર્મોના યુગલનુ જ્ઞાન તે ‘સ’શય’ છે. જેમકે આ ઝાડનું હું (સ્થાણુ) છે કે પુરૂષ કહેવાની મતલથ્ય એ છે ક પદાર્થના વાસ્તવિક નિશ્ચય કરવા માટે સાધક—માધક પ્રમાણે “આવસ્યક છે. દાખલા તરીકે દૂરથી પુરૂષના જેવા આકારવાળા કેઇ પદાર્થ નજરે પડયો. આ ઉપરથી આ પુરૂષ છે કે સ્થાણુ એવા સ ંદેહ ઉદ્ભવે તે તેનુ નિરસન કરવા માટે પુરૂષષણને સિદ્ધ કરનાર સાધક પ્રમાણ કે તે તેમ નથી એમ પ્રતીતિ કરાવનાર બાધક પ્રમાણની જરૂર છે. આની ગેરહાજરીમાં કશે નિશ્ચય થઇ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયનો અભાવ હાવાથી જેને પુરૂષનુ પ્રયોજન છે તે આ માટે પ્રવૃત્તિ કરે નહિ તેમજ જેને તેનું પ્રત્યેાજન નથી તે વ્યક્તિ તેમાંથી નિવૃત્તિ મેળવે નહિ એટલે પ્રવૃત્તિ-નિવૃત્તિ માટે સ્થાન રહે નહિ. આવી પરિસ્થિતિમાંના જ્ઞાનને ‘સ’શય’ કહેવામાં આવે છે. આ વિપય, અનધ્યવસાય અને સંશય એ “અશ્મિતત્ત્વય્યવસાય સમારોહ ત્તિ' ૫૦ ૧, ૦ ૭) એ લક્ષણવાળા સમારેાપના ત્રણ પ્રકાર છે. "" ૧ બૌદ્ધ વિદ્વાન દ્વેિષનાગના ન્યાયપ્રદેશ સાથે અને સૌગત સિદ્ધાન્તવાદી ધમકીતિના ન્યાયમિન્દુ સાથે જુદી જુદૌ રીતે થોડે ઘણે અંશે મળતા આવતા આ ૩૨ શ્લોકપ્રમાણુક ગ્રન્થ જૈન ન્યાય સાહિ ત્યમાં અગ્રિમ છે. અર્થ-દૃષ્ટિએ અતિશય મનનીય આ ગ્રન્થની વિચાર-સરણિરૂપ પાયા ઉપર જૈન ન્યાયસાહિત્યની આખી ઇમારત જૈનતત્ત્વચિ ંતક મહર્ષિ એને હાથે ચણા છે. ૨ પ્રમાલક્ષણમાં પ્રમાણની વ્યાખ્યા કરતાં આ જ પદ્ય આપવામાં આવ્યુ છે. એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે. આ પદ્યના અર્થ એ છે કે સ્વરપ્રકાશક અને ખાધક વિનાનું જ્ઞાન તે પ્રમાણ’ છે, એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ પ્રકારનુ છે, કેમકે મેય-પ્રમેયને-તત્ત્વનો નિશ્ચય બે રીતે થાય છે. ૩ આ ગ્રન્થ કર્તાની સ્વતંત્ર અને સૂક્ષ્મ પ્રતિભાના પ્રદર્શનરૂપ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૬૭ આ ઉપરથી જેની દષ્ટિએ પ્રમાણ એટલે શું તે સમજી શકાય છે, પરંતુ વૈશેષિકાદિ અન્ય દશનકારોએ તેનાં કેવાં લક્ષણો આપ્યાં છે તે નિવેદન કરવું બાકી રહે છે. પદાર્થોની ઉપલબ્ધિના કારણને તેઓ પ્રમાણુ કહે છે એમ જણાય છે; કિન્તુ ઈતર દર્શનના મન્તવ્યના નિરાસપૂર્વકનું એનું લક્ષણ જોવામાં આવતું નથી. જેમકે ગૌતમસૂત્રમાં તે પ્રમાણનું લક્ષણ જ આપવામાં આવ્યું નથી. “sefuતુ ઘણાવ્ ” એ ઉલ્લેખ આ ગામસૂત્રના શ્રીવાસ્યાયને રચેલા ભાષ્યમાં છે. શ્રી ભાસર્વપ્રણીત ન્યાયસારમાં પ્રત્યક્ષ પરિચ્છેદના પ્રથમ સૂત્રમાં “સસ્થાનુમવાનું પ્રમાણ માં એવું લક્ષણ છે. પ્રમાણુ-સંખ્યામાં મત-ભેદ– પ્રમાણના લક્ષણની જેમ તેની સંખ્યા પરત્વે પણ જૈન અને અજૈન દર્શનમાં મત-ભેદ છે. કેઈ એક પ્રમાણ માને છે તો કેઈ છે, તે કઈ એથી વધારે. કોણ કેટલા માને છે એ વાત . ન્યાયકુસુમાંજલિના તૃતીય તબકના નિમ્ન–લિખિત પદ્યમાં નિહાળી શકાય છે – चार्वाको हि समक्षमेकमनुमायुग बौद्ध-वैशेषिको साख्यः शाब्दयुतं द्वयं तदुपमायुक् चाक्षपादस्त्रयम् । सार्थापत्तिचतुष्टयं वदति तद् मानं प्रभाकृत् पुन ર્મા સર્વાઝાવગુણ વિનાધ્યક્ષ પર ઢથન ? ' અર્થાત ચાર્વાક એકલા પ્રત્યક્ષને, બૌદ્ધ તથા વૈશેષિક પ્રત્યક્ષ અને અનુમાન એ બેને, સાંખ્ય આ બે ઉપરાંત શબ્દને એમ ત્રણને, “અક્ષપાદ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન ૧ ઘણે ભાગે ઇ. સ. ના ચોથા સૈકામાં થયેલા આ ભાષ્યકારનું બીજું નામ પક્ષિલસ્વામી છે. એમની જેમ શ્રીપ્રશસ્તપાદે વશેષિક સૂત્ર ઉપર સમર્થ ભાષ્ય ઈ. સ. ૫૦૦ માં લખ્યું છે એટલું જ નહિ, કિન્તુ કેટલાક પોતાના સ્વતન્ત્ર વિચારો પણ દર્શાવી તેમાં નૂતનતા ઉપસ્થિત કરી છે. - ૨ તાંબર અને દિગંબર તાકિ કેમાં પણ મત-ભેદ છે. કેમકે પૃ ૧૬ ૬-૧૬૭ માં આપેલાં લક્ષણો દિસંબર સમ્પ્રદાયને માન્ય નથી, જ્યારે બદલાપુઝર્થે ઘસાયારમાં જ્ઞાનં ઘમાજ” એવું શ્રીમાણિયનંદી નામના દિગંબર વિદ્વાને પરીક્ષા મુખમાં આપેલું લક્ષણ શ્વેતાંબરોને માન્ય નથી, કેમકે અપૂર્વ શબ્દથી ગૃહીતગ્રાહિત્વન-ધારાવાહી જ્ઞાનને નિષેધ સૂચવી દિગંબર મહાશયે સ્મરણનું પ્રમાણ ઉડાવી દેવા પ્રયાસ કર્યો જણાય છે. ( ૩ સરખા પ્રમ ણનયા ( ૫૦ ૬, મૂ૦ ૮૫ )ની શ્રીરત્નપ્રભસૂરિકૃત નાકરાવતારિકા નામની વ્યાખ્યા. ૪ આ શબ્દને અર્થ પગમાં આંખ એ થાય છે. આ સંબંધમાં એવી દંતકથા છે કે આ ઋષિ પદાર્થના ચિન્તનમાં આંખ મીંચીને તલ્લીન રહેતા હતા. રસ્તે જતાં પણ આંખ ઊઘાડી તેઓ જોતા નહિ. તેમને માર્ગમાં ચાલતાં કાંટો વાગે એટલા માટે મહાદેવે પ્રસન્ન થઈ તેમને ચરણમાં એક આંખ બક્ષી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જીવઅધિકાર. [ પ્રથમ એમ ચારને, પ્રભાકર આ ચાર ઉપરાંત અર્થાપત્તિ એમ પાંચને અને ભાટ્ટ એ અભાવ (અનુપલબ્ધિ) સહિત આ પાંચને એટલે એક દર છને પ્રમાણ માને છે, જ્યારે જૈન તે પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ પ્રમાણા માને છે. વિશેષમાં ભટ્ટે સ્વીકારેલ છ પ્રમાણા ઉપરાંત પૌરાણિક ઐતિશ્વને પ્રમાણ તરીકે ગણે છે, પરંતુ જો ઐતિહ્ય ( લેાક-પ્રવાદ ) સત્ય હૈ। તે તેને શાબ્દ પ્રમાણમાં સમાવેશ થાય છે અને જો તે અસત્ય હોય તે તેને પ્રમાણ—સમિતિના સભ્ય તરીકે સ્વીકારાય તેમ નથી. વળી કેટલાક પ્રાતિભજ્ઞાનને પણ પ્રમાણ તરીકે માને છે. આજે મારા ઉપર રાજાની કૃપા થશે એવા પ્રકારનું બાહ્ય ઇન્દ્રિયની અપેક્ષા વિનાનુ અને શબ્દ-લિગાદિ વગર જે જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે તેને ‘ પ્રાતિભજ્ઞાન ’ કહેવામાં આવે છે. આ જ્ઞાન અનિન્દ્રિય-નિબન્ધનહાવાથી—તેનુ ઇન્દ્રિયાદિ નિમિત્ત ન હેાવાથી એને માનસ પ્રત્યક્ષાદિમાં અન્તર્ભાવ કરી શકાય. એવી રીતે સમુદાય વડે સમુદાયીનું જ્ઞાન તે ‘ સંભવ ’ છે. આ પ્રમાણ અનુમાન પ્રમાણમાં અન્તત થાય છે એટલે એને જુદું સ્વીકારવાની જરૂર જણાતી નથી. આ ઉપરથી એટલુ તે સ્પષ્ટ સમજી શકાય છે કે જૈનો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ જ પ્રમાણા માને છે, પરંતુ એ એનાં લક્ષણ શુ છે તેમજ તેના કઇ અન્ય પ્રકાર-ભેદો છે કે નહિ એ જાણ્યા વિના વિવિધ દનકારાએ સ્વીકારેલાં પ્રમાણેા વાસ્તવિક પ્રમાણુ નહિ હાવાથી કે જૈનોએ સ્વીકારેલ પ્રમાણેામાં તેના અન્તર્ભાવ થતા હાવાથી જૈનોને તે માન્ય નથી તેને નિર્ણાય કરવા બાકી રહે છે. આથી પ્રથમ તે ગ્રન્થકારે નિમ્ન-લિખિત तच प्रमाणं द्विधा - प्रत्यक्ष-परोक्षभेदात् —ઉલ્લેખ પૂર્વક પ્રમાણના બે પ્રકારેને માન્ય કરી પરેક્ષ પ્રમાણનું જે લક્ષણ તેમણે રજી કર્યું" છે તે જોઇ લઇએ. ૧-૨ જેમ ન્યાયાદિ પ્રમાણ–વિચારને સમૃદ્ધ બનાવે છે, તેમ અવિચારને મીમાંસા પુષ્ટ કરે છે. સ્વર્ગસ્થ લેાકમાન્ય અળગગાધર ટિળકે શ્રીમદભગવદગીતારહસ્થ યાને કચે ગશાસ્ત્ર ( જીએ ગુજરાતી ભાષાંતર પૃ. ૨૧ )માં મીમાંસકાને પ્રકરણ કિવા વાકયનો અર્થ શૈાંધી કાઢવાના કામમાં અત્યંત કુશળ કથા છે એટલું જ નહિ, કિન્તુ તેમના નિમ્નલિખિત st ' उपक्रमोपसंहारो, अभ्यासोपूर्वता फलम् | अर्थवादोपपत्तीच, लिङ्ग तात्पर्यनिर्णये ॥ १॥” શ્લોક સમાન્ય થયેલા સૂચવ્યા છે. આ શ્લોકના ભાવા એ છે કે તાપને નિર્ણય કરવામાં (૧) ઉપક્રમ (ગ્રન્થના પ્રારંભ), (ર) ઉપસંહાર (ગ્રન્થને અત), (૩) અભ્યાસ (વારંવાર કરેલું કથન), (૪) અપૂર્વતા (નવીનતા), (૫) ફળ, (૬) અર્થવાદ અને ⟨૭) ઉપત્તિ એ સાત લિંગ (સાધન) છે. આ મીમાંસા-દર્શનના પ્રભાકર, કુમારિલભટ્ટ અને મુરારિમિશ્ર એ નામના ત્રણ ધુર ંધર આચાર્યો થ ગયા છે. પ્રભાકરના અનુયાયીઓ ‘ પ્રાભાકર મીમાંસક કહેવાય છે, જ્યારે બીજા એ * 6 ભાટ્ટ ' અને ‘ મિશ્ર ” મીમાંસક ગણાય છે. આ ત્રણે સામાન્ય રીતે મીમાંસા-શાસ્ત્રના સિદ્ધાન્તાને સ્વીકાર કરે છે, પરંતુ કેટલીક સૂક્ષ્મ બાબતમાં મત-ભેદ ધરાવે છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૬૯ પરોક્ષ પ્રમાણનું લક્ષણ – इन्द्रियानिन्द्रियसापेक्षत्वे सति साकारावगमरूपत्वं परोक्षप्रमाणस्य હૃક્ષણમ્ . (૩) અર્થાત્ ઇન્દ્રિય અને "અનિન્દ્રિયની અપેક્ષા રાખનાર સાકાર બોધ (જ્ઞાન) તે “ પરોક્ષ પ્રમાણ ” છે. પ્રત્યક્ષ પ્રમાણુનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં કહીએ તે એ છે કેइन्द्रियानिन्द्रियानपेक्षत्वे सति व्यपगतव्यभिचारपूर्वकसाकाराव गमरूपत्वम्, इन्द्रियानिन्द्रियनिरपेक्षत्वे सति પ્રત્યક્ષ પ્રમાણુનું લક્ષણ = ગામનઃ સાક્ષાર્થવિછેરામરવં વાતાક્ષર ક્ષાર્ા (૪) અર્થાત ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારા અને વ્યભિચારથી રહિત એવા સાકાર બેધને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારે એ જે આત્માને થતા અર્થને સાક્ષાત્ બેધ તે “પ્રત્યક્ષ પ્રમાણ” સમજવું. પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણમાં “ઈન્દ્રિય અને અનિન્દ્રિયથી નિરપેક્ષ” કહી મતિ અને શ્રત જ્ઞાનેને નિરાસ સૂચવ્યો છે. “ “વ્યભિચાર રહિત” કહીને વિર્ભાગજ્ઞાનનું નિરસન કરવામાં આવ્યું છે. “સાકાર બેધ” એમ કહીને દશનેને–ખાસ કરીને અવધિ-દર્શન અને કેવલ-દર્શનને સમાવેશ થતું નથી એવું સૂચન કર્યું છે. એથી જોઈ શકાય છે કે પ્રત્યક્ષ પ્રમાણ તરીકે અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન એ ત્રણનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે.' ૧ સામાન્ય રીતે અતિન્દ્રિય’ શબ્દથી “મન' સમજવામાં આવે છે. અત્ર ઓઘ-સંજ્ઞાને પણ સમાવેશ કરવાને છે કે જેનું સ્વરૂપ આગળ ઉપર વિચારીશું. ૨ સરખા તત્વાર્થરાજ (પૃ૦ ૩૮ )ગત લક્ષણ 'इन्द्रियानिन्द्रियानपेक्षमतीतव्यभिचारसाकारग्रहण प्रत्यक्षम् । " ૩ વ્યભિચારથી રહિત એટલે યથાર્થ, સમ્યફ; અને સાકાર બોધ એટલે જ્ઞાન; અર્થાત વ્યભિચારથી રહિત સાકાર બંધ એટલે સમ્યજ્ઞાન. ૪ “ afકરતffસ જ્ઞાનં દામિરા: ” અર્થાત જેમાં જે ન હોય તેમાં તે છે એવું જ્ઞાન તે “ વ્યભિચાર ' છેજેમકે છીપમાં રૂપાનું જ્ઞાન, મૃગતૃષ્ણ ( ઝાંઝવા )માં જળનું જ્ઞાન, દોરડીમાં સર્પનું જ્ઞાન, ધાતુની વિષમતાથી મધુર દ્રવ્યમાં તિક્તાનું ભાન, કાચકામતિ રોગથી પીડિતને શ્વેત શંખનું વિવિધ વર્ણરૂપે જ્ઞાન, તિમિરાદિ દોષથી એક ચન્દ્રમાં અનેક ચન્દ્રોનું ભાન, આગગાડી ચાલતી હોય ત્યારે સ્થિર ઝાડને ચાલતાં માનવાં, ઇત્યાદિ. ૫ આ હકીકત ગ્રંથકાર પતે પ્રત્યક્ષના ત્રણ પ્રકાર સૂચવતાં કથે છે. 22 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રત્યક્ષના લક્ષણ પરત્વે મતાંતર- પ્રત્યક્ષ પ્રમાણુના અત્રે આપવામાં આવેલા લક્ષણનું નિરીક્ષણ કરતાં એમ જરૂર સમજાય છે કે નૈયાયિકાદિએ સૂચવેલ લક્ષણથી તે જુદા પ્રકારનુ છે, કેમકે ગાતમસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ આફ્રિકના ચાથા સૂત્રમાં અને ટાંચણુરૂપે મુક્તાવલી ( પૃ૦ ૨૩૪ )માં નજરે પડતા પ્રત્યક્ષ પ્રમાણનું નીચે મુજબ લક્ષણ છેઃ—— "इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमेव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् " જીવ–અધિકાર. અર્થાત્ ઇન્દ્રિયાના ( રૂપાદિ ) વિષય સાથે ઇન્દ્રિયાના રસન્નિકથી ઉત્પન્ન થતા અન્ય " ૧ પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યા કરતાં જેમ ન્યાય-વૈશેષિક દર્શનમાં ‘અવ્યભિચારી’ પદ દૃષ્ટિગોચર થાય છે તેમ બૌદ્ દનમાં ‘અભ્રાન્ત' શબ્દ નજરે પડે છે. અલબત આ વાત ન્યાયપ્રદેશને લાગુ પડતી નથી, કેમકે ત્યાં તે। ‘ કલ્પનાપેઢ જ્ઞાન ' એવુ પ્રત્યક્ષનું લક્ષણ છે. પરંતુ ધમકીતિએ તે ન્યાયબિન્દુ ( પ૦ ૧, સ૦ ૪ )માં प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम् ” એવું લક્ષણ આંધ્યું છે અને આ લક્ષણ છેવટના લક્ષણ તરીકે ત્યાર પછીના બૌદ્ધ તાકિ કાએ માન્ય રાખ્યું હોય એમ શ્રીશાન્તિરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ વગેરે ગ્રન્થા જોતાં જણાય છે. 4 ૨ સન્નિક` ' એટલે ઇન્દ્રિય અને વિષય વચ્ચેના એક જાતના સબંધ. આના તૈયાયિકાએ લાકિક અને અલૌકિક એમ બે ભેદે પાડ્યા છે. તેમાં વળી પ્રથમના છ ભેદા માન્યા છે. જેમકે (અ) સયાગ, (આ) સયુક્ત સમવાય, (ઈ) સંયુક્ત સમવેત સમવાય, ( ઈ ) સમવાય, (૩) સમવેત સમવાય અને (ઊ) વિશેષણ વિશેષ્ય ભાવ. આ છએ સબંધોની ટુંક રૂપરેખા સમજવા માટે ઘટનું ઉદાહરણ વિચારીશું. ઇન્દ્રિયની સાથે દ્રવ્યના સંબંધ તે‘સયેાગ સંબધ ', જેમકે નેત્ર-ઇન્દ્રિયને ઘટ સાથેને સબંધ આ જ્ઞાનને ચાક્ષુષ પ્રત્યક્ષ કહેવામાં આવે છે; જૈન દર્શન પ્રમાણે તે નેત્રન્દ્રિય અપ્રાપ્યકારી છે ). ઘટમાં તેનું રૂપ સમવાય–સંબંધથી રહેલુ છે. , સંયુક્ત સમવાય ’ છે. [ પ્રથમ આ ઘટના ગુણુરૂપ રૂપને નેત્ર સાથે સબંધ તે રૂપમાં રૂપત્ય જાતિ સમવાય–સંબંધથી રહેલી છે. એથી રૂપત્વ સાથેને નેત્રને સંબધ તે • સંયુક્ત સમવેત સમવાય ' છે. તૈયાયિક મત પ્રમાણે શબ્દ એ આકાશના ગુણ છે. શ્રોત્રરૂપ આકાશમાં શબ્દગુણુ સમવાય સંબંધથી રહેલા છે. આથી શબ્દનું પ્રત્યક્ષ જ્ઞાન થવામાં સમવાય ' સંબંધ સહાયકારી છે. શબ્દમાં શત્વ સમવાય-સબંધથી છે, વાસ્તે શબ્દત્વનું પ્રત્યક્ષ સાન થવામાં સમવાય ' નામને સબધ મદદગાર છે. * સમવેત અભાવનું પ્રત્યક્ષ જ્ઞાન થવામાં વિશેષણ વિશેષ્ય ભાવ ' નામને સબંધ કારણભૂત છે, અલૌકિક સન્નિકના ( ૧ ) સામાન્ય લક્ષણ, ( ૨ ) જ્ઞાન-લક્ષણ અને ( ૩ ) યોગજ ધ એમ ત્રણ પ્રકારા છે. ઘટત્વના જ્ઞાન વડે સમગ્ર ઘટનુ સામાન્ય માનસ પ્રત્યક્ષ થાય તે ‘ સામાન્ય લક્ષણ’ છે; (૨) આંતિરક આલેચના વડે વજનને ઉદ્ભવતું સર્વ વિષયોના સસપનું માનસ પ્રત્યક્ષ તે ‘ જ્ઞાન-લક્ષણ ' છે; અને (૩ યેાગ–અલ વડે યાગીઓને પરમાણુ પર્યંતનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે ૬ યેાગજ ધમ ' છે. ૩ જેમાં નામાદિ કલ્પના માટે સ્થાન નથી તે અભ્યપદેશ્ય (શબ્દ)ને શ્રવણેન્દ્રિય સાથે સબંધ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૭૧ પદેશ્ય, અવ્યભિચારી અને નિશ્ચયાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. અથવા ઈન્દ્રિયના સન્નિકર્ષથી ઉત્પન્ન થતા અવ્યભિચારી (બ્રાન્તિ હિત) એવા નિર્વિકલ્પક અને સવિક૯૫ક એમ બે જાતના જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ દર્શન પ્રમાણે પ્રથમ આત્મા મન સાથે જોડાય છે, ત્યાર પછી મન ઈન્દ્રિય સાથે અને ઈન્દ્રિય પદાર્થ સાથે જોડાય છે. આમ થતાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આથી જોઈ શકાય છે કે પદાર્થનું આત્માને પ્રત્યક્ષ જ્ઞાન થવામાં ઈન્દ્રિય અને મન વ્યવધાનરૂપ છે. એટલે કે આત્માને સાક્ષાત્ જ્ઞાન થતું નથી, પરંતુ તેને તેવું જ્ઞાન આ બેની મારફતે થાય છે. એટલે વસ્તુતઃ આ પક્ષ જ્ઞાન જ છે. સાંની પ્રત્યક્ષ પ્રમાણ પરત્વે એવી માન્યતા છે કે અચેતન બુદ્ધિરૂપ તરવ પિતે જ ઈન્દ્રિ દ્વારા ગમન કરી વિષયાકાર પરિણતિને ધારણ કરે છે. એટલે કે બુદ્ધિની શ્રોત્રાદિ ઈન્દ્રિ થવાથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષ નહિ પણ શાબ્દિક છે, કેમકે જે આ જ્ઞાનમાં ઈન્દ્રિય અને શબ્દ ઉભય કારણ છે, છતાં શબ્દનું પ્રાધાન્ય છે. ૧ અવિપરીત, વિપર્યયથી રહિત. ૨ નિયાયિક દશનમાં પ્રત્યક્ષના અગિ-પ્રત્યક્ષ અને યોગિ-પ્રત્યક્ષ એવા બે ભેદ માનવામાં આવ્યા છે. આપણા જેવાનું પ્રત્યક્ષ જ્ઞાન તે “ અગિ પ્રત્યક્ષ' છે. આના વળી બે ભેદ છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુનો સામાન્ય પરિચય કરાવનારૂં આ કંઈક છે એવું સામાન્ય જ્ઞાન તે “ નિર્વિકલ્પક ' છે, જ્યારે તેને વિશેષ પરિચય કરાવનારું આ પુરૂષ છે એવું ચેકસ જ્ઞાન તે “ સવિકલ્પક' છે, કાળ સ્વભાવથી દૂર રહેલા અર્થનું પ્રત્યક્ષ જ્ઞાન તે “ગિ-પ્રત્યક્ષ ' છે. એના વળી યુક્ત-ગિપ્રત્યક્ષ અને મુંજાન-યોગિ-પ્રત્યક્ષ એવા બે અવાંતર ભેદ છે. ગ-ધર્મ વગેરેની મદદથી પરંતુ બાહ્ય પદાર્થના સંયોગની અપેક્ષા રાખ્યા વિના આત્મા અને અંતઃકરણના સંગથી સમાધિમાં એકતાન બનેલા પરૂષને જે જ્ઞાન થાય તે “ યુક્ત ગિ-પ્રત્યક્ષ' કહેવાય છે. આ જ્ઞાન નિર્વિકલ્પક છે, કેમકે વિકલ્પક દશામાં સમાધિની એકાગ્રતા માટે સ્થાન નથી. આ જ્ઞાનના અધિકારી ઉત્કૃષ્ટ યોગિ-જનો છે. સમાધિ અવસ્થામાં આત્મા, મન વગેરેના સંગથી ઉત્પન્ન થતું રૂપ વગેરેનું જ્ઞાન “યુંજાન–ગિ–પ્રત્યક્ષ” કહેવાય છે. યુક્ત યોગીઓને વિચાર કર્યા વિના સર્વદા સર્વ વસ્તુઓનું જ્ઞાન થાય છે, જ્યારે મુંજાન ગીઓને વિચાર કરવાથી તેનું જ્ઞાન ઉદ્દભવે છે; એથી આ બેની ભિન્નતા જણાય છે. મુંજાન-ગિ - પ્રત્યક્ષ જ્ઞાન સવિકલ્પક તેમજ નિર્વિકલ્પક એમ બંને જાતનું છે ( જુઓ ન્યાયસારની ટીકા અથવા તરહસ્યદીપિકાના ૨૪ મા અને ૨૫ માં પત્ર છે. આ સમગ્ર પ્રકારની સંકલના નીચે મુજબ છે – પ્રત્યક્ષ અગિપ્રત્યક્ષ ગિપ્રત્યક્ષ નિવિકલ્પક સવિકલ્પક યુજન સવિકલ્પક નિર્વિકલ્પક Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જીવ–અધિકાર [ પ્રથમ દ્વારા શબ્દાદિ વિષયના અધ્યવસાયરૂપ પરિણતિ થાય છે. આ પરિણતિને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. આથી આ પણ વાસ્તવિક રીતે પરોક્ષ જ્ઞાન જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે નામ, જાતિ, ગુણ, દ્રવ્ય, ક્રિયા, ઈત્યાદિ કલ્પનાઓથી રહિત આવસંવાદિ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વિપિનચન્દ્ર છે, આ વિધચન્દ્ર છે એ નામકલ્પના છે; આ બ્રાહાણ છે, આ ક્ષત્રિય છે તે જાતિ-કલ્પના છે; આ સફેદ છે, આ પીળું છે એ ગુણ-કલ્પના છે; આ દંડી છે, એ દ્રવ્ય-કલ્પના છે, આ પાચક છે એ ક્રિયા-કલ્પના છે. પ્રત્યક્ષના ચાર પ્રકારમાં ઇન્દ્રિય-પ્રત્યક્ષ પણ એક છે એ વાત ધ્યાનમાં લેતાં આ પ્રત્યક્ષ તે વસ્તુતઃ પરોક્ષ જ છે. વિશેષમાં આવા નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ તરીકે પણ સ્વીકારવું શું યેગ્ય છે? આ પ્રમાણે “છત્રાલિરિવિવારપરા પ્રત્યક્ષદ્' એ વૃદ્ધ સાંખે બાંધેલા લક્ષણ, “પ્રતિવિષઘાઘવનાથ છ એ ઇશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકાની પાંચમી કારિકાગત લક્ષણ તેમજ મીમાંસાદર્શન (૧-૧-૪)માં આપેલ “ “સનાથોને પુષ રિયાળાં વૃદ્ધિનન્મ તત પ્રાક્ષમનિમિત્તે વિશ્વમાનવમનસ્વાત” લક્ષણ સંબંધી ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિશેષ વિચાર ન કરતાં તે વાત વિદ્વાન પાઠકને નિર્ણય કરવા માટે સુપ્રત કરાય છે. નાચાર્યો તો કઈ પણ વસ્તુની સહાયતા વિના (ભલે પછી તે ઈન્દ્રિયો કે મન ક્યાં ન હોય) આત્માને જે સાક્ષાત્ બોધ થાય તેને પ્રત્યક્ષ” કહે છે. એટલે આ તે અન્ય દર્શનકારોના મતથી વિપરીત વાત છે. આ વિરોધને પરિહાર જૈન દર્શનમાં પાડવામાં આવેલ પ્રત્યક્ષના (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ એમ બે ભેદો તરફ દષ્ટિપાત કરતાં થાય છે. અજૈન વિદ્વાને જેને પ્રત્યક્ષ કહે છે, પરંતુ વ્યવહારમાં જે પ્રત્યક્ષ ગણાય છે, - તે “સાંવ્યવહારિક ” પ્રત્યક્ષ છે; જ્યારે ખરેખરૂં પ્રત્યક્ષ કે “પારમાર્થિક ” પ્રત્યક્ષ છે (ગ્રન્થકારે આ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ નિર્દોર્યું છે ). ૧ ન્યાયબિન્દુ (૫૦ ૧, સૂ૦ ૫ )માં કહ્યું છે કે " अभिलापसंसर्गयोग्यप्रतिभासा प्रतीतिः कल्पना, तया रहितम्" ૨ આના ઈન્દ્રિય–પ્રત્યક્ષ, માનસ-પ્રત્યક્ષ, સ્વસંવેદ્ય-પ્રત્યક્ષ અને ગિ-પ્રત્યક્ષ એ ચાર પ્રકારો છે. બાહ્ય વસ્તુના આલંબન દ્વારા તેમજ નેત્રાદિ ઇન્દ્રિયોને આશ્રય લેવાથી ઉત્પન્ન થતું જ્ઞાન તે “ઈન્દ્રિયપ્રત્યક્ષ' છે. આ પ્રત્યક્ષના ક્ષણમાં ઘટ, પટ વગેરે પદાર્થો ભાસ્યા પછીના ક્ષણને સાથે મેળવી ઈન્દ્રિય જ્ઞાનરૂપ ઉપાદાન કારણ દ્વારા ઉત્પન્ન થતું મને વિજ્ઞાન તે “માનસ-પ્રત્યક્ષ' છે (સંતાનવતિ ઉપાદાન કારણરૂપ જ્ઞાનને બૌદ્ધો “સમનંતર”ના નામથી ઓળખાવે છે. ચિત્ત વસ્તુમાત્રને ગ્રહણ કરનાર જ્ઞાન, ચિત્ત વસ્તુવિશેષને ગ્રહણ કરાવનાર તથા સુખ, દુ:ખ, ઉપેક્ષાસ્વરૂપી ક્ષણિક પદાર્થોના સ્વરૂપનું પરિચાયક જ્ઞાન તે “સ્વસંવેદ્ય પ્રત્યક્ષ છે. પ્રમાણથી નિર્ણત થયેલા પદાર્થોનું વારંવાર મનન કરવાથી અર્થાત ભૂતાર્થની ભાવનાના પ્રકથી ઉદ્ભવતું અતીય જ્ઞાન ‘યોગ-પ્રત્યક્ષ” છે. જુઓ તવીથાન પૂવૉધ પૃ૦ ૬૩. ૩ આ અનુવાદસ્વરૂપી લક્ષણ છે. ૪ આ વિરોધના પરિહારાર્થે અનુગદ્વારમાં અને નન્દીસત્રમાં પ્રયત્નો થયેલા જોવાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. નખ્ય ન્યાયના પ્રખર અભ્યાસી શ્રીયશાવિજયગણિના શબ્દોમાં કહીએ ત—— સમીરીનો-વાધાર તો થવહાર: प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षणः संव्यवहारः, तत्प्रयोजनकं सांव्यवहारिकम् अपारमार्थिकमित्यर्थः, यथाऽस्मदादिप्रत्यक्षम् । तीन्द्रियानिन्द्रियव्यवहितात्मव्यापार सम्पाद्यत्वात् परमार्थतः परोक्षमेव, धूमादग्निज्ञानवद् व्यवधानाविशेषात् । किञ्च असिड्यनैकान्तिकविरुद्धानुमाना भासवत् संशयविपर्ययानध्यवसायसम्भवात्, सदनुमानवत् सङ्केत स्मरणादिपूर्वक निश्चयसम्भवाच्च परमार्थतः परोक्षमेवमेतत् । —જૈનતક પરિભાષા ( પત્રાંક ૧૧૪ ) 19 અર્થાત્ પ્રવૃત્તિ-નિવૃત્તિ તેમજ લેાકના કથનરૂપ સમીચીન-બાધારહિત-સમ્યગ વ્યવહાર તે ‘ સબ્યવહાર ’ છે. આ સંવ્યવહાર જે જ્ઞાનનું પ્રયાજન-નિમિત્ત છે, તે ‘ સાંવ્યવહારિક ’ યાને ‘ અપારમાર્થિક ’ પ્રત્યક્ષ છે. જેમકે આપણા જેવા છદ્મસ્થાનું પ્રત્યક્ષ. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ તે પરમાથી—વસ્તુતઃ–ખરી રીતે પરાક્ષ જ છે, કેમકે ઇન્દ્રિય અને અનિન્દ્રિયરૂપ વ્યવધાન પૂર્વક આત્માના વ્યાપારથી તે ઉત્પન્ન થાય છે. જેમ ધૂમથી અગ્નિનું જ્ઞાન થવામાં અનુમાન વ્યવધાન છે તેમ અત્રે ઇન્દ્રિયા અને અનિન્દ્રિય એ વ્યવધાનરૂપ છે. વળી ઇન્દ્રિય અને અનિન્દ્રિયના ૧૦૩ બન્ને આગમેાની સમાધાનની પદ્ધતિ જુદી જુદી છે. અનુયાગદ્વારમાં ગૌતમસત્ર (૧-૧-૪ )ની જેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રમાણેાના ઉલ્લેખની ભૂમિકા બાંધી, તેમાંથી પ્રત્યક્ષના એ વિભાગ પાડી એક વિભાગમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માન્ય રાખવામાં આવ્યું, જ્યારે બીજા ભાગમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનેનો સમાવેશ કરવામાં આવ્યું. નન્દીસત્રમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ ભેદ પાડી એક ભાગમાં મતિજ્ઞાનને અને બીજા ભાગમાં અવધિજ્ઞાનાદિને અનુયાગદ્વારની જેમ સ્થાન આપવામાં આવ્યું છે ખરું, પરંતુ આગળ જતાં પરાક્ષના ભેદોના નિર્દેશ કરતી વેળા શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનને પણ પરાક્ષ તરીકે ઓળખાવેલ છે કે જે હકીકત અનુયાગઢારમાં નથી. આ પ્રમાણે મતિજ્ઞાનનું પ્રત્યક્ષ તેમજ પરાક્ષ એમ ઉભય પ્રકારનુ વર્ણન જોતાં શંકા થાય કે શું જેને લૌકિક મતને તેમજ આમિક મતને માન આપવા માટે આવી પરસ્પર વિરોધાત્મક વાતના નિર્દેશ કરે છે કે તેઓ શંકાશીલ હાવાથી ઘડીકમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને ઘડીકમાં પરાક્ષ કહે છે ! ઉપયુ ક્ત આગમામાં કરેલ સમન્વય જેવા જોઇએ તેવા સ્પષ્ટ અને અસદિગ્ધ નહિ હાવાથી આ શલંકાનું નિરાકરણ કરવાનું પ્રાથમિક માન શ્વેતાંબર સમ્પ્રદાયમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણને અને દિગંબર સમ્પ્રદાયમાં ભટ્ટારક શ્રીઅકલ’કદેવને મળે છે. આ હકીકતને અનુક્રમે વિશેષા॰ અને લધીયસૂચી સમર્થિત કરે છે. અત્ર એ ઉમેરવુ' અનાવશ્યક નહિ લેખાય કે શ્રીઅકલ'કદેવે પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એ નામના બે ભેદો સ્વીકાર્યો છે અને મુખ્ય એ શીર્ષક હેઠળ અવધિ આદિ ત્રણ જ્ઞાનાન સમાવેશ કર્યો છે. એટલે શ્વેતાંબર આચાર્ય જેને ‘પારમાર્થિક’ એવી સત્તા આપે છે તેને દિગંબર તાકિ કા ‘મુખ્ય’ એવા નામથી એળખાવતા હોય એમ જણાય છે. જીએ જૈનસાહિત્યસાધક (ખ૦ ૩, અં૦ ૧)ગત ન્યાયાવતાર સત્રનુ ૫. સુખલાલજીકૃત વિવેચન (પૃ૦ ૧૨૯). ૧ જેમ અનુમાનથી થતુ જ્ઞાન પરાક્ષ છે તેમ સૂત્ત ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી ઉત્પન્ન થતાં જ્ઞાને અમૂત્ત આત્માને સાક્ષાત નહિ થતા હેાવાથી પરાક્ષ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જીવ-અધિકાર [ પ્રથમ વ્યાપારથી ઉદ્દભવતું જ્ઞાન તે પક્ષ છે, કેમકે તેમાં આ નિમિત્તોથી થતા અસિદ્ધ, અનેકાન્તિક અને વિરૂદ્ધ અનુમાનાભાસની જેમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય થવા સંભવ છે, વિશેષમાં ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય જ્ઞાન પક્ષ છે, કેમકે તેમાં (ધૂમથી અગ્નિના અનુમાન જેવા) સાચા અનુમાનની પેઠે સંકેત, સ્મરણ ઈત્યાદિ પૂર્વક નિશ્ચય થવાનો સંભવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જ્ઞાન પ્રત્યક્ષ છે, તેમાં સંશય, વિપર્યય, અનધ્યવસાય કે સંકેતાદિ પૂર્વક નિશ્ચયને માટે સ્થાન નથી. અત્રે નિશ્ચયને સંકેતાદિ પૂર્વક કહ્યો છે તેનું કારણ એ છે કે અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનમાં પાછળથી નિશ્ચય થવારૂપ હેતુ સંભવે છે; આ નિશ્ચય તે જ્ઞાનવિશેષરૂપ નિશ્ચય છે, કિન્તુ સંકેતાદિ પૂર્વક નથી. એટલે સાધ્યની સિદ્ધિમાં અનૈકાન્તિક હેતુ છે એવી શંકા માટે અવકાશ ન રહે તેથી આવું વિશેષણ આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ અને પરોક્ષને શબ્દાર્થ – પ્રત્યક્ષમાં “પ્રતિ” અને “અક્ષ” એમ બે શબ્દો રહેલા છે. તેમાં અનેક અર્થવાચક અક્ષ” શબ્દના પ્રસ્તુતમાં “ઈન્દ્રિય” અને “જીવ” એ બે અર્થો વિવક્ષિત છે. તેમાં “અક્ષ” શબ્દનો અર્થ “જીવ” થાય છે, એ વાત નન્દીરની વૃત્તિ (પત્રાંક ૭૧)માં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ સિદ્ધ કરી શકાય છે “અશુ વ્યા અનુસારના સર્વાનનું જ્ઞાનોતો, अथवा 'अश् भोजने' अश्नाति-सर्वानर्थान् यथायोगं भुङ्क्ते पालयति वेत्यक्षो-जीवः , उभयत्राप्यौगादिकः सक्प्रत्ययः ५ ૧ આનું બીજું નામ “ હેત્વાભાસ' છે. ૨ આ માટે જુએ ન્યાયકુસુમાંજલિનું સ્પષ્ટીકરણું કૃ૦ ૧૪૨ ). ૩ શ્રી હેમચન્દ્રસુરિત અનેકાથસંગ્રહના દિવરકાર્ડના નિમ્નલિખિત પદ્ય આ વાતની સાક્ષી પૂરે છે – • અક્ષ રથથાલય, કચરદાર-વિમર पाशके शकटे कर्षे, ज्ञाने चात्मनि रावणौ ॥१६॥ अक्षं सोवर्चले तुत्थे, हृषीके स्यादुषा निशि।" ૪ ઈન્દ્રિય અર્થ થાય છે એ વાતનું અમરકોશગત “ અક્ષff ” (કો ૧૩૮૯) ઉલેખ સમર્થન કરે છે. ૫ આ વાત વિશેષાની નિમ્નલિખિત “ જીવો મકa અથવાવ-માળgmfort तं पइ वट्टा नाणं जं पञ्चक्खं तयं तिविहं ॥ ८९॥" [जीवोऽक्षोऽर्थव्यापनभोजनगुणान्वितो येन । तं प्रति वर्तते ज्ञानं यत् प्रत्यक्षं तत् त्रिविधम् ॥] -ગાથામાં ઝળકી ઊઠે છે, કેમકે એને ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ વડે સર્વ પદાર્થમાં વ્યાપી રહેવારૂપ અર્થ વ્યાપન તેમજ સમગ્ર બ્રહ્માડમાં રહેલી દિવ્યાદિ સમૃદ્ધિને ભેગવવારૂપે ભોજનગુણથી છવ સહિત હોવાથી તે “અક્ષ' છે. આ અક્ષ પ્રતિ વર્તાનારું જ્ઞાન તે “પ્રત્યક્ષ' છે અને તેના ત્રણ ભેદે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૫ અક્ષના વિવક્ષિત અને ધ્યાનમાં રાખી “ uત તં પ્રત્યક્ષ ” એમ કહેવાથી સાંવ્યવહારિક તેમજ પારમાર્થિક એમ ઉભય પ્રત્યક્ષનું ભાન થાય છે, કેમકે અક્ષને અર્થ ઈન્દ્રિય કરતાં ઈન્દ્રિય પ્રતિ ગયેલું–તેને કાર્યરૂપે સ્વીકાર કરેલ જ્ઞાન તે “પ્રત્યક્ષ” છે, જ્યારે અક્ષનો અર્થ જીવ કરતાં તે પ્રતિ ગયેલું જ્ઞાન તે “પ્રત્યક્ષ છે, એમ સમજી શકાય છે. અક્ષેડક્ષાત્ વા પૂરતો વર્તત કૃતિ " અર્થાત ઈન્દ્રિયથી કે 'જીવથી પર વર્તે તે પરોક્ષ છે. અથવા રુદ્રયામિક કક્ષા–સાવધ રહ્ય તત પરોક્ષ” એટલે આત્માથી પર એવી ઈન્દ્રિય સાથે જેને સંબંધ છે તે “પરીક્ષ” છે. આમ અર્થ કરવાથી આમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષને તેમજ વાસ્તવિક–એકાંતિક પક્ષને (અનુમાનાદિ )–જેને અન્ય દર્શનકારે પણ પક્ષ માને છે, તેને પણ સમાવેશ થાય છે. આ ઉપરથી નિષ્કર્ષ એ નીકળે છે કે ખરી રીતે જોતાં જે જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આત્મશક્તિ જ હોય તે જ જ્ઞાન વાસ્તવિક રીતે–પરમાર્થતઃ પ્રત્યક્ષ છે. બાકી ઈન્દ્રિયાદિ દ્વારા - ઉત્પન્ન થતા ચાક્ષુષ પ્રત્યક્ષાદિ જ્ઞાન તે અનુમાનની માફક અન્ય નિમિત્તથી-આત્માથી અન્ય ૧ અમૃત્ત જીવથી પૌગલિક દ્રવ્ય-ઇન્દ્રિ અને દ્રવ્ય-મન પર ગણાય છે, એ વાતના સમર્થનાર્થે વિશેષાની નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે – " अक्खस्स पोग्गलकया जंदग्विंदियमणा परा तेण । तेहिं तो जं नाणं परोक्ख मिह तमणुमाणं व ॥९०॥" [ अक्षस्य पुद्गल कृतानि यद् द्रव्ये न्द्रियमनांसि पराणि तेन । तेस्तस्माद् यत् ज्ञानं परोक्षमिह तद् अनुमान मिव ॥] આ ઉપરથી વાસ્તવિક પરોક્ષ પ્રમાણનું લક્ષણ પણ જોઈ શકાય છે. ૨ એકાંતિક પક્ષ એવી સંજ્ઞા સ્વપોલકલ્પિત નથી, કેમકે વિશેષાગ્યાં કહ્યું પણ છે કે – " एगतेण परोक्खं लिंगियमोहाइयं च पचक्खं ।। इंदियमणोमव ज तं संबवहार पञ्चक्खं ।। ९५ ॥" [ एकान्तेन परोक्ष लैङ्गिकमवध्यादिकं च प्रत्यक्षम । इन्द्रियमनोभवं यत् तत् संव्यवहार प्रत्यक्षम ॥] પૂર્વોક્ત પ્રત્યક્ષાદિ સંબંધી હકીકત આ ગાથાના વિવરણથી સુદઢ થવાનો સંભવ હોવાથી એનો ટૂંકમાં સાર જોઈ લઈશું. ઇન્દ્રિય તથા મન એ ઉભયથી બાહ્ય એવા ધૂમ વગેરે લિંગ દ્વારા અગ્નિ આદિ પદાર્થનું જે જ્ઞાન આત્માને થાય છે તે એકાતે પક્ષ છે, કેમકે ઇન્દ્રિય અને મનને ગ્રાહ્ય એ અગ્નિ આદિ પદાર્થ આત્માને સર્વથા પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન એ આત્માને એકાન્ત પ્રત્યક્ષ છે, કારણ કે એ જ્ઞાનથી, બાહ્ય લિંગ સિવાય, ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા રાખ્યા વિના, આત્માને વસ્તુને સાક્ષાત્કાર થાય છે. ધૂમાદિ લિંગ સિવાય ઈન્દ્રિય અને અનિન્દ્રિયને વસ્તુનો સાક્ષાત્કાર થવાથી ઉત્પન્ન થતું જ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયને પ્રત્યક્ષ હોવાથી કેવળ લોક-વ્યવહારની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. ખરી રીતે તો તે પરોક્ષ જ છે, કેમકે ઇન્દ્રિય અને મન તે અચેતન -જડ છે. એટલે તેમાં જ્ઞાનને સદ્ભાવ કયાંથી સંભવે ? Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જીવ–અધિકાર, [ પ્રથમ એવી ઈન્દ્રિયાદિથી ઉત્પન્ન થતાં હોવાથી તે ખરેખરી રીતે પ્રત્યક્ષ નથી, કિન્તુ વસ્તુતઃ પક્ષ છે. છતાં વ્યવહારમાં યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિનાં તે કારણરૂપ હોવાથી તેને “ સાંવ્યવહારિક” પ્રત્યક્ષ તરીકે ઓળખાવવામાં અડચણ નથી. સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રકારો વાસ્તવિક રીતે પક્ષ એવા સાંવ્યવહારિક પ્રત્યક્ષના (૧) “ઈન્દ્રિય-જન્ય' અને (૨) “અનિન્દ્રિય-જન્ય' એવા બે ભેદ પડે છે. વળી (૧) સ્પર્શન, (૨) રસના, (૩) ઘાણ, (૪) નેત્ર અને (૫) કણ એમ ઈન્દ્રિયોના પાંચ પ્રકારને લીધે ઈન્દ્રિયજન્યના પાંચ પ્રભેદ પડે છે. અનિન્દ્રિયજન્ય કહે કે માનસિક કહે તે એક જ છે અને તેના ભેદ નથી. જોકે ઈન્દ્રિય-જન્ય જ્ઞાન પણ મનના વ્યાપારને આધીન છે, છતાં ઇન્દ્રિયે તે જ્ઞાનની ઉત્પત્તિમાં અસાધારણ કારણ હોવાથી તેને જ નિર્દેશ કરે તે સ્થાને છે. આ ઈન્દ્રિયજન્ય તેમજ અનિન્દ્રિયજન્ય એ ઉભય જ્ઞાનના મતિ અને શ્રુત એવા બે ભેદ પડે છે. ગ્રન્થકારની શૈલી– આ બે ભેદ પરત્વે ગ્રન્થકારકૃત લક્ષણોને ઉલ્લેખ કરીએ તે પૂર્વે એક વિચાર કર્યા વિના ચાલે તેમ નથી. તે એ છે કે ગ્રન્થકારે પ્રમાણના ભેદ પાડતાં પ્રથમ પ્રત્યક્ષ અને પછી પરાક્ષ એમ નિરૂપણ કર્યું. પરંતુ તેના તદનન્તર લક્ષણોને નિર્દેશ કરતાં પ્રથમ પક્ષનું અને ત્યાર બાદ પ્રત્યક્ષનું લક્ષણ સૂચવ્યું, અને એના ભેદનું પ્રતિપાદન કરતી વેળાએ પણ પ્રથમ પક્ષને અધિકાર હસ્તગત કર્યો. આથી શું વ્યતિક્રમ જણાતું નથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રત્યક્ષ પ્રમાણની સ્પષ્ટતા-વૈશદ્ય તરફ લક્ષ્ય આપતાં તેમજ પક્ષ પરત્વે ગ્રન્થકાર વિશેષ કથન કરે છે એ વાત ધ્યાનમાં લેતાં વ્યતિક્રમ લાગે, પરંતુ ગ્રન્થકારે પક્ષથી મતિ અને શ્રુત જ્ઞાનેને નિર્દેશ કર્યો છે અને આ જ્ઞાને તે સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપ છે એટલે એ રીતે વિચારતાં ગ્રન્થકારે પણ પ્રથમ પ્રત્યક્ષનું જ નિરૂપણ કરેલું ગણી શકાય. તવાથધિ ( અ ૧, સૂ૦ ૧૧-૧૨) માં પ્રથમ પક્ષના અને ત્યાર પછી પ્રત્યક્ષના ભેદને વિચાર કર્યો છે, પરંતુ તેનું કારણ એ છે કે પાંચે ૧ અત્રે એ નિવેદન કરવું ખાસ આવશ્યક સમજાય છે કે દરેક જ્ઞાન સ્વપરપ્રકાશક હોવાથી પિતાના સ્વરૂપને પ્રકાશિત કરવામાં અર્થાત સ્વસંવેદનમાં તે પ્રત્યક્ષ જ છે. પરોક્ષ એ ભેદ તો બાહ્ય અર્થની અપેક્ષા છે. એટલે કે સ્વભિન્ન વસ્તુને જે સાક્ષાત-સ્પષ્ટપણે જાણે તે પ્રત્યક્ષ અને અસાક્ષાતપણે-અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ છે. ન્યાયાવતારમાં કહ્યું પણ છે કે “ મurnક્ષતાર્થ, શાહ જ્ઞાનકી રામ . પ્રત્યક્ષમતા પક્ષ પ્રદક્ષિણા . ” આ પદ્ય અક્ષરશ: પશન. (પત્રાંક ૯૦)માં મૂળરૂપે સ્વીકારવામાં આવ્યું છે. ૨ પ્રમાણમીમાંસા (૧-૧-૨૧)માં આનું લક્ષણ એ બાંધવામાં આવ્યું છે કે – __ " इन्द्रियमनो निमित्तोऽवग्रहावायधारणात्मा सांव्यवहारिकम " અત્ર “આત્મા’ પદથી અવગ્રહાદિને આત્યંતિક ભેદ નથી એમ સૂચવ્યું છે, કિન્તુ પૂર્વ પૂર્વનું ઉત્તર ઉત્તરરૂપે પરિણમન થતું હોવાથી એકતા દર્શાવી છે. જુઓ આ સૂત્રની ટીકા (પૃ૦ ૨૭). Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૭૭ જ્ઞાનેને પ્રથમ નિર્દેશ કર્યા બાદ આ ઉલ્લેખ આવે છે. કહેવાનો મતલબ એ છે કે મતિ, શ્રત વગેરે પાંચ જ્ઞાને છે એમ કહ્યા પછી પ્રમાણુના પ્રકારે સૂચવતાં પ્રથમનાં બે જ્ઞાને પક્ષ અને બાકીનાં ત્રણ પ્રત્યક્ષ એમ કહેલું છે, પરંતુ એથી એમ જ કરવું ન્યા છે એવું એકાન્તિક કથન થઈ શકે નહિ, કેમકે નન્દીસૂત્રમાં પ્રથમ સૂત્ર દ્વારા પાંચ જ્ઞાનેના નામને નિર્દેશ કરી દ્વિતીય સૂત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે પાડી તૃતીય સૂત્રમાં પ્રત્યક્ષના અવાંતર ભેદો તરીકે ઇન્દ્રિય-પ્રત્યક્ષ અને નેઈન્દ્રિયપ્રત્યક્ષને ઉલેખ કર્યો છે. ત્યાર બાદ આ પ્રત્યેકને પ્રભેદને વિચાર કરી રહ્યા પછી ૨૪મા સૂત્રમાં પક્ષના મતિ અને શ્રત એ બે ભેદને પ્રસંગે ઉપસ્થિત કર્યો છે.” इन्द्रियानिन्द्रियनिमित्तकत्वे सति योग्यदेशावस्थितवस्तुपरिच्छेदમતિજ્ઞાનનું લક્ષણ પામ્, સરોનિન ક્ષીનાક્ષીળસનત્તર कस्यावग्रहादिभेदभिन्नस्थ ज्ञानविशेषस्ययोऽपायांशस्तद्रूपत्वं वा मतिज्ञानस्य लक्षणम् । (१५) અર્થાત ઈન્દ્રિયરૂપ અને અનિન્દ્રિયરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા અને યોગ્ય દેશમાં રહેલી વસ્તુને બંધ કરાવનારા જ્ઞાનને “મતિજ્ઞાન” કહેવામાં આવે છે. આનું લક્ષણ એ પણ છે કે સમ્યકવધારીને અર્થાત જે જીવે *દર્શનસપ્તકને પશમ, ઉપશમ કે ક્ષય કર્યો છે, તેને અવગ્રહાદિક પ્રકારવાળા જ્ઞાનવિશેષને અપાયના અંશરૂપ જે નિશ્ચયાત્મક બંધ થાય છે, તે “મતિજ્ઞાન કહેવાય છે. ૧ આટલે સુધીની હકીકત તો વિશેષા ( જુઓ ૮૮ મી ગાથા)ને પણ લાગુ પડે છે, પરંતુ ત્યાર પછી ત્યાં પ્રત્યક્ષનું લક્ષણ પ્રથમ આપ્યું છે ( જુઓ ૮૯ મી ગાથા). ૨ નન્દીસવમાં જ્ઞાનની પ્રત્યક્ષતા તથા પરેતાદિને જે વિચાર કર્યો છે તેની સ્થળ સંકલન નીચે મુજબ છે – જ્ઞાન પ્રત્યક્ષ પાક્ષ ઇન્દ્રિય-પ્રત્યક્ષ નેઈન્દ્રિય–પ્રત્યક્ષ ! મતિ | કૃત સ્પર્શનજ રસના જ થાણુજ નેત્રજ શ્રોત્રજ અવધિ મન:પર્યાય કેવલ ૩ સરખાવે નન્દીની ટીકા( પત્રાંક ૫ )ગત નિમ્નલિખિત પંક્તિ"इन्द्रियमनोनिमित्तो योग्यप्रदेशावस्थित वस्तुविषयः स्फुटप्रतिभासो बोधविशेषः" - ૪ ચાર અનન્તાનુબન્ધી કષાય અને ત્રણ પ્રકારના દર્શન-મોહનીય કર્મો “ દર્શન-સપ્તક ” કહેવાય છે. 28. Page #257 -------------------------------------------------------------------------- ________________ જીવઅધિકાર. [ પ્રથમ પ્રથમ લક્ષણ ઉપરથી સમજી શકાય છે કે ઇન્દ્રિય અને અનિન્દ્રિય મતિજ્ઞાન ઉત્પન્ન કરનારાં નિમિત્તો છે એટલે આઘજ્ઞાનને પણ મતિજ્ઞાનમાં અન્તર્ભાવ થાય છે. વળી આ બાધ ચાગ્ય જ દેશમાં રહેલ વસ્તુવિષયક છે. દ્વિતીય લક્ષણથી મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ ચાર ભેદોનું સૂચન થાય છે એટલુ જ નહિ, કિન્તુ આ બધા ભેદોમાં અપાય નિશ્ચયાત્મક હાવાથી તેને જ પ્રમાણુની કેટમાં સમાવેશ થાય છે, એ વાત તરી આવે છે. પ્રથમ લક્ષણ મતિજ્ઞાનના ગમે તે પ્રકારને લાગુ પડે છે અર્થાત્ એ મતિજ્ઞાનનું સામાન્ય લક્ષણ છે, જ્યારે બીજું લક્ષણ મતિજ્ઞાનના એક વિભાગ સંબંધી છે. ૧૭૮ વસ્તુ ચેાગ્ય દેશમાં રહેલી હાવી જોઇએ એમ જે ઉપર કહ્યું છે તેની મતલબ એ છે કે મતિજ્ઞાન થવામાં નેવેન્દ્રિયાદિ ઇન્દ્રિયા પણ નિમિત્ત છે અને જોકે દરેક ઇન્દ્રિય પોતાના વિષયને પ્રકાશ કરવા સમર્થ છે ખરી, પરંતુ તેમાં પણ તે વિષય ચેાગ્ય દેશમાં રહેલા હાવા જોઇએ, નહિ તે અન્ય સામગ્રી વિદ્યમાન હાવા છતાં બેધ થાય નહિ. દાખલા તરીકે કોઇ પણ વસ્તુને જોવામાં નેત્રને ખપ પડે છે, પરંતુ ગમે તે સ્થળમાં રહેલી વસ્તુ નેત્ર દ્વારા જોઇ શકાતી નથી, એ સુસ્પષ્ટ હકીકત છે. કેમકે વસ્તુ અતિનિકટ હોય ( આંખની કીકીની માફક ), અતિશય દૂર હાય અથવા ભીંત વિગેરેથી ( ઢંકાયેલી ) હાય તેા તે વસ્તુના નેત્ર દ્વારા દર્શન-ખાધ થતા નથી, એ લેાકપ્રસિદ્ધ વાત છે. મતિજ્ઞાનના પર્યાય — સ્મરણ, સંજ્ઞા, ચિન્તા અને અભિનખાધ એ મતિજ્ઞાનના પર્યાયેા છે એમ તત્ત્વાર્થાધિ( અ૦ ૧ )ના નિમ્ન-લિખિત તેરમા સુત્ર ઉપરથી જાણી શકાય છે :— “ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यर्थान्तरम् ” અત્ર પર્યાયાને વિચાર કરવાનુ એક કારણ તે એ છે કે એથી મતિજ્ઞાનનું સ્વરૂપ વિશેષ સમજાય. બીજું કારણ એ છે કે આથી મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન એ ચાર પરીક્ષ પ્રમાણેાના નિર્દેશ કરેલા જણાય છે. આ અનુમાન અસત્ય હૈાવા વિષે શંકા રહેતી હોય તેાપણુ અન્ય દનકારે એ જે પ્રમાણેા માન્યાં છે તેના પ્રમાણાન્તર તરીકે ઉલ્લેખ કરવા નિરક છે કે તે પ્રમાણ જ નથી એ ૧૬૮ મા પૃષ્ઠમાં સૂચવેલા પ્રશ્નને ઉદ્દેશીને થોડુંક વક્તવ્ય ઉપસ્થિત કરવામાં આવે છે. ૧ અની અભિમુખ અને નિયત એવું જ્ઞાન તે ‘ અભિનિખાધ' છે. ૨ સરખાવા આવશ્યક( પત્રાંક ૧૨ )ગત નિમ્ન-લિખિત ઉલ્લેખઃ— ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । કળા હૂઁ મળ્યું પળા, સકું આમિનિયોજિછ્યું ” * [ા સ્રોતઃ વિમરૉઃ માળેળા આ ચેલા | संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सर्वमाभिनिवोधिकम् ॥ ] Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૭૯ સ્મરણ પક્ષ પ્રમાણના સ્મરણાદિ જે પાંચ ભેદે જેને ન્યાયના ગ્રન્થમાં દષ્ટિગોચર થાય છે, તે પૈકી અત્ર સ્મરણને વિચાર કરીએ. અમુક વસ્તુને અનુભવ થવાથી તેના સંસ્કારે આપણું હૃદયમાં સ્થાપિત થાય છે. આ સંસ્કારે જ્યારે જાગૃત થાય છે ત્યારે તે વસ્તુ યાદ આવે છે. આનું નામ “મૃતિ” યાને “સ્મરણ” છે. આનું લક્ષણ તે આગળ ઉપર ગ્રન્થકાર સ્વયં વિચારે છે (જુઓ. ૨૬ મું લક્ષણ), તેમ છતાં આપણે આ વિષય સમજવામાં સહાયકારી પ્રમાણન (પરિ૦ ૩, સૂ૦૩)ગત નિમ્નલિખિત લક્ષણ જોઈ લઈએ – . " तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् " અર્થાત (એક પ્રકારની આત્મ-શક્તિરૂ૫) સંસ્કારની જાગૃતિ થવાથી ઉત્પન્ન થતું, અનુભવ કરેલા (ચેતન કે અચેતન) પદાર્થરૂપ વિષયવાળું અને “” એવા આકારવાળું જ્ઞાન તે ‘રમરણ છે. અત્ર જે તે” એવા પ્રયોગને ઉલ્લેખ કર્યો છે તે અધ્યાહાર પણ હોઈ શકે. જેમકે હે ચૈત્ર! તને યાદ છે કે આપણે કાશ્મીરમાં રહીશું અને દ્રાક્ષ ખાઈશું? આ કથન સમૃતિને આભારી છે, જોકે અત્ર કાશ્મીર અને દ્રાક્ષને ઉદ્દેશીને તે શબ્દનો ઉલ્લેખ નથી. આથી “મરણમાં ‘તેને પ્રવેગ સાક્ષાત્ હેય અથવા અધ્યાહાર પણ હેય એમ સમજી શકાય છે. સ્મરણનું પ્રામાણ્ય અજૈન દર્શનકારે મરણને પ્રમાણરૂપ માનતા નથી. તેમની એવી દલીલ છે કે સ્મૃતિ અનુભવજન્ય હોવાથી-અનુભવને અધીન હોવાથી તેને પૃથક પ્રમાણ તરીકે ગણવી ન્યાપ્ય નથી. આને ઉત્તર એ છે કે આપણે આગળ ઉપર જોઈશું તેમ અનુમાન પ્રમાણ પણ પરતંત્ર છે, કેમકે તે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષમાં હેતુનું દર્શન એ બેને સ્કૃતિની પરતંત્રતા અધીન છે. આ પ્રમાણે સ્મૃતિ તેમજ અનુમાન એ બંને પરત– છે, તે પછી પરતત્વતા હોવા છતાં અનુમાનને પ્રમાણ માનવું અને રકૃતિને ન માનવી એ ક્યાંને ન્યાય ? અનુમાન તે ઉત્પત્તિમાં વ્યાપ્તિ વગેરેની અપેક્ષા રાખે છે, તેને વિષય સ્વતંત્ર છે, જ્યારે અનુભવજન્ય સ્મૃતિને વિષય અનુભવગત હોવાથી પર તંત્ર છે, તેથી સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતી નથી વિષયની સ્વતંત્રતા એમ કહેવું અસંગત છે, કેમકે વ્યાપ્તિ દ્વારા પ્રતિપાદિત વસ્તુના ઉપર જ અનુમાન પ્રકાશ પાડે છે. જે એમ કહેવામાં આવે કે વ્યાપ્તિ દ્વારા તે સામાન્ય સંબંધ જ દર્શાવાય છે (દાખલા તરીકે જ્યાં ધૂમાડે છે, ત્યાં આગ છે) જ્યારે અનુમાન તે અમુક વિશિષ્ટ પદાર્થનું (દાખલા તરીકે અમુક પર્વતના ઉપર અગ્નિ છે ) એવું ભાન કરાવે છે, તે એ વાત સ્મૃતિને પણ લાગુ પડે છે, કેમકે અનુભવ તે અનેક વસ્તુઓ ૧ આ અનુભવ કઈ વસ્તુના પૂર્વ કાલીન પ્રત્યક્ષ દર્શન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન કે આખું વચનરૂપ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જીવ અધિકાર [ પ્રથમ ઉપર તેની વિવિધ વિશિષ્ટતાઓ પૂર્ણાંક પ્રકાશ પાડે છે, જ્યારે સ્મરણ તે તે પૈકી ઘેાડી જ વિશિષ્ટતાઓનુ` ભાન કરાવે છે એટલે અનુભવથી સ્મરણ પૃથક જ છે. જો એમ કહેવામાં આવે કે સ્મરણ દ્વારા ઉપસ્થિત થયેલી વિશિષ્ટતાઓ અનુભવ દ્વારા જણાયેલી છે, કેમકે એમ ન હોય તેા સ્મરણનો સંભવ જ કયાંથી રહે તે વ્યાપ્તિ દ્વારા સૂચવેલ અગ્નિનું જ્ઞાન વિશિષ્ટ સ્થળને પણ સ્પશે છે એ ભૂલી જવું ન જોઇએ. ગૃહીત-ગ્રાહિત્ય ગૃહીતગ્રાહિત્વને દોષ ગણી સ્મૃતિના તિરસ્કાર કરવા તે યુક્તિ-યુક્ત નથી, કેમકે અનુમાનથી ગૃહીત પ્રત્યક્ષ જ્ઞાન તેમજ તગૃહીત વિષયને ગ્રહણ કરનાર અનુમાન ગૃહીતગ્રાહિ નથી ? વળી સ્મરણ વિષયની સત્તા નહિ રહેતે છતે ઉત્પન્ન થાય છે, વાસ્તે તે અપ્રમાણ છે એમ પણ કહેવુ યુક્તિ-સંગત નથી, કેમકે અમુક અમુક હેતુથી આ સ્થળે વૃષ્ટિ થઇ છે એવું ભૂતપૂર્વ વસ્તુનું જ્ઞાન અનુમાનરૂપ છે એમ શું નૈયાયિકાએ સ્વીકાયુ નથી ? આ ઉપરાંત સ્મરણ-જ્ઞાન કાઇ કાઇ વાર અસત્ય હોય છે એમ કહી તેના પ્રામાણ્યના અપલાપ કરવા તે વ્યાજબી નથી, કેમકે શુ અસત્ય હેતુ પૂર્ણાંકનું અનુમાન સાચું છે ? જેમ અનુમાનની અસત્યતા તેના હેતુ વગેરે જનકાની અસત્યતાને આભારી છે, તેમ સ્મરણની અસત્યતા પણ અનુભવની અવાવિકતાને અધીન છે. એથી સમજી શકાય છે કે જેમ સાચું અનુમાન પ્રમાણુ છે તેમજ સાચું સ્મરણ પણ પ્રમાણ છે જ; કેમકે પ્રમાણનું લક્ષણ અવિસવાદીપણું છે, જ્યારે અપ્રમાણુનું લક્ષણ વિસંવાદીપણું છે, આથી નિમ્ન-લિખિત શ્લોકમાં દર્શાવેલા દોષ માટે સ્થાન રહેતું નથીઃ-~~ પ્રત્યભિજ્ઞાન આને ગ્રન્થકારે વિચાર કર્યા નથી એટલે એના લક્ષણ માટે તે પ્રમાણુનય૦ (પરિ ૩)ના નિમ્નલિખિત પાંચમા સૂત્રનું અવલેાકન વિશેષ આવશ્યક છે. "" अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वता सामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं પર. प्रत्यभिज्ञानम् " न स्मृतेः प्रमाणत्वं गृहीतग्राहिताकृतम् । अपि त्वनर्थजन्यत्वं तदप्रामाण्यकारणम् ॥ ,, 39 અર્થાત્ અનુભવ અને સ્મરણ એમ એ કારણેા દ્વારા ઉત્પન્ન થયેલુ, તિ-સામાન્ય, ઊર્ધ્વતાસામાન્ય ઇત્યાદિ વિષયવાળું અને ( ભૃત અને વર્તમાન કાળની ) એકતાની સકલના કરનારૂ જ્ઞાન તે ‘ પ્રત્યભિજ્ઞાન ’ છે. ૧ આ શ્લોક પ્રમાણ-મીમાંસાની ટીકા( પૃ૦ ૯)માં સાક્ષીરૂપે આપેલા છે. પરિભાષા( પત્રાંક ૧૧૯ માં અક્ષરશઃ સ્વીકારવામાં આવ્યું છે. પિરણામ વગેરે સમજવું. ૨ આ જ લક્ષણ જેનત ૩ ઇત્યાદિ'થી વિદેશ " Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દશને દીપિકા ૧૮૧ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનમાં તફાવત પ્રત્યભિજ્ઞાનને સ્મરણમાં અન્તર્ભાવ થાય છે એમ કહેવું યોગ્ય નથી, કેમકે સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણરૂપ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને મરણ એ બને કારણ છે. દાખલા તરીકે સ્મરણમાં “તે વિદ્યા–ગુરૂ” એ બોધ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે આ વિદ્યા–ગુરૂ” એવું ભાન થાય છે. કહેવાનો મતલબ એ છે કે પૂર્વે દેખેલ વ્યકિતનું દર્શન થવાથી કે બેવાયેલી વસ્તુ જેવાથી “તે જ આ એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં તે જ” ભાગ સ્મરણરૂપ છે, જ્યારે ‘આ’ એ ભાગ ઉપસ્થિત વ્યક્તિ કે પદાર્થને દેખવા રૂપ અનુભવ છે. આ પ્રમાણે અનુભવ અને સ્મરણથી ઉદ્દભવતું તે જ આ એવું અખંડ જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” છે. સામાન્યના પ્રકારો જૈન દર્શનમાં સામાન્યના (૧) તિર્યકસામાન્ય અને (૨) ઊર્ધ્વતા-સામાન્ય એમ બે ભેદ પાડેલા છે. દરેક વ્યક્તિમાં જે સમાન ભાવ–સદશ પરિણામ રહેલે છે, તેને “તિર્યસામાન્ય ” કહેવામાં આવે છે. જેમકે કાળી, ધોળી અને રાતી ગાયમાં રહેલે ગત્વ ધર્મ તિર્યસામાન્ય છે. અન્યાજ પર્યાયામાં રહેલ જે મૂળ દ્રવ્ય–અનુગત પદાર્થ તે “ઊર્ધ્વતા–સામાન્ય છે. દાખલા તરીકે સેનામાંથી બનાવેલ વીંટી, કરો, કડું વગેરે પર્યાયમાં અન્વયીરૂપ-મૂળ દ્રવ્ય સ્વરૂપી જે સુવર્ણ છે, તે “ઊર્વતા–સામાન્ય છે ( જ્યારે સુવર્ણત્વ એ તિર્ય–સામાન્ય છે). અન્ય શબ્દોમાં કહીએ તે કેઈ એક વસ્તુને તેની સમગ્ર જાતિની અન્યાન્ય વસ્તુઓ સાથેને સમાનતાને જે સંબંધ તે “તિય–સામાન્ય છે, જ્યારે કઈ પણ વસ્તુના અનેક પર્યાયમાં પણ જે દ્રવ્ય આબાદ રહે છે, પર્યાની ઉત્પત્તિ કે વિનાશ થવા છતાં જેનું અસ્તિત્વ કાયમ રહે. છે, તે દ્રવ્ય “ઊર્ધ્વતા–સામાન્ય છે. જેમકે સ્થાસક, કેશ, કુલ, શિવક, કાલા ઈત્યાદિમાં રહેલી મૃત્તિકા. પર્યાયને “વિશેષ” કહેવામાં આવે છે, પરંતુ જૈન દર્શનમાં સામાન્ય અને વિશેષને પરસ્પર સાપેક્ષ તેમજ વસ્તુથી કથંચિત્ અભિન્ન માન્યાં છે અર્થાત પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપી–ઉભયાત્મક છે. પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણે– આ ઉપરથી તિર્ય–સામાન્યાદિનું સ્વરૂપ સમજાયું હશે એટલે પ્રત્યભિજ્ઞાનનાં નિમ્નલિખિત ઉદાહરણને બેધ સહેલાઈથી થશે ૧-૪ ઘટની ઉત્પત્તિ પૂર્વેની માટીની જુદી જુદી અવસ્થાઓનાં આ નામે છે. જેમકે સ્થાસક” એ દર્પણના જેવા આકારનું પાત્ર છે. આવી આકૃતિવાળા, ચાક ઉપર ચડાવેલા માટીના પિઠને “સ્થાનક' કહેવામાં આવે છે. “કેશ ” પણ એક જાતનું પાત્ર છે અને એના જેવા આકારવાળા માટીને “કેશ ' કહેવામાં આવે છે. અનાજ રાખવાને માટે બનાવવામાં આવેલા પાત્રને “ કુશલ ' કહેવામાં આવે છે. આવી આકતિવાળી માટી “ કુશલ ' કહેવાય છે. મહાદેવના લિંગને મળતો આવતે માટીનો પિs • શિવક ' કહેવાય છે. આ બધી માટીની ઉત્તરોત્તર અવસ્થામાં હોય એમ સૂચવાય છે. ૫ જેમ અનેક ઘડાઓમાં ઘટવરૂપ સામાન્ય ધર્મ-એકરૂપતા રહેલ છે, તેમ આ તમામ ઘડાઓમાંથી પિતતાને ઘડે દરેક જણ એળખી શકે છે. એ ઉપરથી તમામ ઘડાઓમાં એક બીજાથી પ્રયતા-ભિન્નતા-વિશેષતા સિદ્ધ થાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જીવ અધિકાર. [ પ્રથમ (૧) તે આ કાળી ગાયમાં ગત્વ-ધર્મ છે કે જેને આપણને રાતી ગાયમાં અનુભવ થયો હતે. (૨) તે આ કડાનું સેનું છે કે જેને આપણે કંદરાના આકારમાં જોયું હતું. (૩) તે આ ઉપાધ્યાયજી છે કે જેમણે મને થોડાંક વર્ષ ઉપર તત્ત્વાર્થ-ભાષ્યાદિ વંચાવ્યાં હતાં. (૪) તે આ ગાયના જે રોઝ (નવય) છે કે જેનું સ્વરૂપ મને ગાયની સાથે સમાનતારૂપ પૂર્વે સૂચવવામાં આવ્યું હતું. (૫) તે આ ભેંસ છે કે જેનું ગાયથી વિલક્ષણતારૂપ સ્વરૂપ મેં પૂર્વે સાંભળ્યું હતું. (૬) રાઈ ચણા કરતાં નાની છે. (૭) કુંજર કી કરતાં મેટ છે. (૮) મુંબઈથી અમદાવાદ દૂર છે. (૯) મુંબઈથી સુરત પાસે છે. - આ ઉદાહરણની સકારણતા એ છે કે એ દ્વારા બૌદ્ધોના મતનું નિરાકરણ થાય છે, કેમકે બૌદ્ધ મત પ્રમાણે દરેક પદાર્થ ક્ષણિક છે એટલે એમાં એકતારૂપ સંકલના માટે કે સદશતા વાસ્તે અવકાશ નથી. એમના ક્ષણિક વાદને બારીક વિચાર કરીએ તે એમના મનમાં પ્રત્યક્ષ માટે પણ સ્થાન નથી, કારણ કે પ્રત્યક્ષને પ્રમાણ તરીકે સ્વીકારતાં પ્રત્યક્ષવિષયક પદાર્થને થે ઘણી પણ નિત્યતા મળી જાય છે. પ્રત્યભિજ્ઞાનમાં ઉપમાનને અન્તર્ભાવ ઉદાહરણે ઉપરથી એમ કેઈને સહજ ભાસે કે નયાયિકે જેને “ઉપમાન પ્રમાણ તરીકે ઓળખાવે છે, તેને અત્ર પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એટલે કે જૈન દષ્ટિએ ઉપમાન એ પૃથ પ્રમાણુ નથી. “સાપર્ધાર સાધ્યાપન ગુમાન અર્થાત ( ૧ ઘાર કે કઈ એક ગૃહસ્થ રોઝ એટલે શું તે વાતથી અજ્ઞાત હોય. આને ગોવાળ એમ સમજાવે કે જે ગાયના જેવું હોય તે રિઝ છે. આ ગૃહસ્થને જંગલમાં જતાં રેઝ સામે મળ્યું. તેને જોતાં ગાયના જેવું જે પ્રાણી હોય તે રેઝ’ છે એ વાત તેને યાદ આવી. એ સ્મરણ અને આ એવું રેઝનું પ્રત્યક્ષ દર્શન એ બેથી “તે જ આ રોઝ” એવું તેને જે જ્ઞાન થયું તે “પ્રત્યભિજ્ઞાન’ છે. એવી રીતે " रोमशो दन्तुरः श्यामो वामनः पृथुलोचनः । यस्तत्र चिपिटघाणस्तं चैत्रमधारयः ॥ १ ॥ पयोऽम्बुभेदी हंसः स्यात् , षट्पदैर्धमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्धि-विज्ञेयो विषमच्छदः ॥ २ ॥ पश्चवर्ण भवेद् रत्नं मेचकारूयं पृथुस्तनी।। युपतिश्चैकशृङ्गोऽपि गेण्डकः परिकीर्तितः ॥ ३ ॥" અર્થાત રૂવાંટીવાળા, બહાર નીકળેલ દાંતવાળો, કાળો, ઠીંગણ, વિશાળ નેત્રવાળા, ચપટા નાકવા જે હોય તેને “ચત્ર' જાણે; દૂધ અને જળને જુદા પાડે તે હંસ હેય; છ પગવાળું જીવવું તે ભમરે; સપ્તપર્ણ તે વિષમ પત્રથી યુક્ત હોય એમ વિદ્વાનોએ જાણવું; પાંચ રંગવાળું રત્ન તે મેચકવિસ્તૃત પયોધરવાળે માનવ તે યુવતિ; એક શીંગડાવાળા હોય તે ગેડી; આ પ્રમાણેનાં કથની સાંભળ્યા બાદ ચેત્ર, હસ આદિ નજરે પડતાં તેની ચૂત્ર વગેરે તરીકે પ્રતીતિ કરવી તે “પ્રત્યાભિજ્ઞાન' છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. પ્રસિદ્ધ સાધમ્ય દ્વારા સાધ્યનું સાધન કરવું તે “ઉપમાન છે. અર્થાત પ્રસિદ્ધ વસ્તુની અપ્રસિદ્ધ વસ્તુની સાથે સમાનતા દ્વારા અપ્રસિદ્ધ વસ્તુનું જ્ઞાન તે “ઉપમાન” ઉપમાનનું લક્ષણ પ્રમાણ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સાદસ્ય જ્ઞાનથી સંજ્ઞા સંસી સંબંધી પ્રતિપત્તિ કરાવનારૂં જ્ઞાન તે ઉપમાન” છે. જૈન દર્શનનું આ સંબંધમાં એ કથન છે કે ઉપમાનને સાધમ્ય અને સમાન ધર્મ સાથે જ સંબંધ છે, નહિ કે વૈધમ્ય અને વિસદશ ધર્મ સાથે. એટલે કે પ્રસિદ્ધ વસ્તુથી અપ્રસિદ્ધ વસ્તુની વિસદશતા દ્વારા અપ્રસિદ્ધ વસ્તુનું જે જ્ઞાન થાય છે તેને ઉપમાનમાં અન્તર્ભાવ થતો નથી. જેમકે આ ભેંસ છે, કારણ કે તે ગાય કરતાં વિલક્ષણ છે. અર્થાત્ ઉપમાન પ્રમાણ જોઈએ તેટલું વ્યાપક નથી. એથી કરીને વિસદશતાબાધક કે અન્ય પ્રમાણુ માનવાની આવશ્યકતા સિદ્ધ થાય છે. આવી પરિસ્થિતિમાં આ બંનેને સમાવેશ કરનાર “પ્રત્યભિજ્ઞાન ને આદર કરે અસ્થાને નથી. કેટલાક એવી દલીલ કરે છે કે વિસદશતા એ સદશતાને અભાવ છે, વિસશતા જેવી વાસ્તવિક ચીજ નથી; એથી ઉપમાન પ્રમાણની વ્યાપકતામાં વાંધે આવતું નથી. આના પ્રત્યુત્તર તરીકે એમ પણ કહી શકાય કે સદશતા એ વિસશતાને અભાવ છે અને સદશતાની વાસ્તવિક હૈયાતી જ નથી એટલે ઉપમાન પ્રમાણને બદલે પ્રસિદ્ધ વૈધમ્ય દ્વારા સાધ્યનું સાધન કરનાર પ્રમાણ માનવું કે જેમાં ઉપમાનને અન્તર્ભાવ થાય. ખરી રીતે સાધમ્ય કે વૈધમ્ય એ બેમાંથી કોઈ એક બીજાથી વાસ્તવિકપણામાં ઉતરતું નથી, વાસ્તુ એ બેમાંથી ગમે તે દ્વારા થતા બંધને પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ કરવો સમુચિત છે. આ ઉપરથી સમજાય છે કે ઉપમાનની પ્રમાણુતા વિષે જૈન ગ્રન્થકારે વધે ઊઠાવતા નથી, પરંતુ તેને સ્વતંત્ર પ્રમાણ ગણવા માટે તેઓ તૈયાર નથી. અનુગદ્વાર (સૂ. ૧૪૪) તેમજ તત્ત્વાર્થ (પૃ. ૩૫, ૧૨૬) તરફ નજર કરીશું તે જણાશે કે કેટલાક જૈનાચાર્યોએ ઉપમાનને પણ પ્રત્યક્ષ, અનુમાન અને આગમની જેમ પૃથક પ્રમાણ તરીકે સ્વીકાર્યું છે. પ્રત્યભિજ્ઞાનનું સ્વાતવ્ય કેટલાકની એવી માન્યતા છે કે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે વાત વાસ્તવિક નથી, કારણ કે “આ તે જ છે ” એ પ્રકારના ભૂત અને વર્તમાન એમ ઉભય કાળની એકતાવિષયક જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા સંભવતું નથી, કેમકે પ્રત્યક્ષ કે વર્તમાનકાલિક પદાર્થ ઉપર જ પ્રકાશ પાડે છે, અર્થાત્ ભૂતકાલિક વિષયનું તે ગ્રહણ કરવા અસમર્થ છે એટલે કે ૧ ઉપમાન અને ઉપમિતિ વચ્ચે કથંચિત ભિન્નતા છે. જેમકે બે વસ્તુનું સાદસ્ય તે “ઉપમાન', જાણેલી વસ્તુના ધર્મનું નવી વસ્તુમાં આરોપણ તે “અતિદેશ', અને ઉપમાનનો અતિદેશ કરવાથી પ્રાપ્ત થતું જ્ઞાન તે “ઉપમિતિ” છે. ૨ અત્રે કહ્યું છે કે “ f & story vમાળે ? ૨ ૨૩fઠવા કાજે, તેનદાपचक्खे अणुमाणे आवम्मे आगमे ". - ૩ આ વાતને મીમાંસાકાર્તિક (સ. ૪, લે. ૮૪) સમર્થિત કરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ સભ્ય વર્તમાન જપતે શુદિના ” Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જીવ-અધિકાર. [ પ્રથમ પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાનની ગરજ સારી શકે તેમ નથી. મરણની સહાયતાથી પ્રત્યક્ષ આ જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ કહેવું એ એક જાતનું સાહસ છે, કેમકે પ્રત્યક્ષમાં એવું સામર્થ્ય નથી કે તે પ્રત્યભિજ્ઞાનના કાર્ય-ક્ષેત્રમાં ઝંપલાવે. પ્રત્યેકની પિતાના વિષયમાં જ પ્રવૃત્તિ સંભવે છે. શું અંજનયુક્ત નેત્ર પણ દૂરવર્તી રૂ૫ ઉપરાંત તેના અવિષયરૂપ ગંધનું ગ્રહણ કરી શકે કે જે આ પ્રમાણેના વિરોધ-જનક પ્રસંગ તરફ દુર્લક્ષ્ય રાખવાને કદાગ્રહ કેઈ કરે તે અનુમાન પ્રમાણ પણ હવામાં ઉડી જશે, કેમકે એ પરત્વે પણ એમ શું ન કહી શકાય કે વ્યાપ્તિ-મરણાદિની મદદથી પ્રત્યક્ષ જ પરોક્ષ અગ્નિનું જ્ઞાન કરાવે છે? પ્રમાણુનય (પરિ. ૩)ના નિમ્નલિખિત સાતમા સૂત્રમાં તર્કનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે " उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनं इदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहापरनामा तकः " અર્થાત ઉપલભ કે અનુપલંભ દ્વારા ઉત્પન્ન થતું અર્થાત અનુભવ કરાયેલી કે નહિ કરાયેલી એવી વસ્તુઓનું સમીક્ષણ કરવાથી ઉદ્ભવતું, ત્રણે કાળના સાધ્ય અને તર્કનું લક્ષણ સાધનના સંબંધ વગેરેને આશ્રય લેનારું અને આ હોય ત્યારે જ હોય એવા સ્વરૂપવાળું જ્ઞાન તે “તક છે.આનું બીજું નામ “ઊહ છે. વ્યાપ્તિ– આપણે અનુભવ ઉપરથી સમજી શકીએ છીએ કે જે જન્મે છે તે મરે છે. એ કઈ પણ દેશ નથી કે જ્યાં અમુક પ્રાણી જન્મે છે છતાં તે મર્યો ન હોય. આથી આપણે એમ બેધડક સ્વીકારીએ છીએ કે જે જે જન્મે છે તે મરે. આ પ્રમાણેને જન્મ અને મરણને પરસ્પર સંબંધ તે સહચાર” કહેવાય છે. આના સમર્થનાથે ધૂમ અને અગ્નિનું સુપ્રસિદ્ધ દષ્ટાન્ત વિચારીએ. જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. એ કઈ પણ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય. આવે તે ધૂમ અને અગ્નિને પરસ્પર સંબંધ અથવા જન્મ અને મરણને સંબંધ તે “સહચાર” કહેવાય છે. ૧ સરખા મીમાંસાહાક( સ. ૨, . ૧૧૪)ને નિમ્નલિખિત મુદ્રાલેખ – safરા દg:, હાથનતિgમાતા दूरसूक्ष्मादिवृष्टौ स्यात् , न रूपे भोप्रवृत्तिता ॥" ૨ સાથ અને સાધનના સંબંધને-અવિનાભાવને “વ્યાપ્તિ' કહેવામાં આવે છે. ૩ “ વગેરેથી વાચ-વાચક ભાવ સમજો. ૪ વ્યાખના આરોપથી વ્યાપકને આરોપ તે “તક છે. એના ન્યાય-દર્શનમાં (૧) વ્યાઘાત, (૨) આત્માશ્રય, (૩) ઇતરેતરાશ્રય, (૪) ચક્રકાશ્રય, (૫) અનવસ્થા, (૬) પ્રતિબન્ધી, (૭) કલ્પના, (૮) ગૌરવ, (૯) ઉત્સર્ગ, (૧અપવાદ અને (૧૧) વૈજાત્ય એમ અગ્યાર બે પાડેલા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા જન્મ્યા છતાં મરે નહિ એમને જાણવામાં આવે તે જન્મ-મરણના કારણ-કાર્યરૂપ સંબંધ ઊડી જાય છે. આ ‘ વ્યભિચાર ’ કહેવાય છે. જ્યાં ઉપર્યુક્ત દૃષ્ટાન્તમાં સહચાર ઉપરાંત વ્યભિચારના અભાવ હાવાની પ્રતીતિ થતાં જે સિદ્ધાન્ત ફલિત થાય છે? નિયમ સ્ફુરે છે, તેને ‘ વ્યાપ્તિ ’ કહેવામાં આવે છે. જેમકે જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે જ એ સહચાર અને જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી જ એ વ્યભિચારના અભાવ એ બે સિદ્ધ થવાથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે' એવા પવ્યાપ્તિનિયમ ઘડી શકાય છે. ૧૨૫ કહેવાની મતલબ એ છે કે બે વસ્તુઓ અનેક સ્થળે સાથે રહેલી દેખાવાથી તેના વ્યાપ્તિરૂપ નિયમ સિદ્ધ થતું નથી. એ માટે તે એ એને જુદી પાડવામાં કંઇ વાંધા આવે છે કે નહિ તે વિચારવુ જોઇએ, જો વાંધે આવતા હોય તે વ્યાપ્તિ બની શકશે નહિ. આ પ્રમાણે બે વસ્તુના ૧-૨ આ એને અનુક્રમે ‘અન્વય-વ્યાપ્તિ' અને ‘વ્યતિરેક-વ્યાપ્તિ' કહેવામાં આવે છે. ૩ જ્યાં જ્યાં ' ને બદલે જે જે અને એવી રીતે ‘ત્યાં ત્યાં’ ને બદલે ‘તે તે' મૂકી શકાય. ‘જ્યાં જ્યાં’ એ પ્રસંગ દર્શાવવા માટે યોજેલ સ્થલવાચક અવ્યય છે, જ્યારે જે જે એ વ્યક્તિવાચક વિશેષણ છે. 4 ૪ આમાં ધૂમ કા' છે અને અગ્નિ એનું કારણ છે. આવા કાર્ય-કારણરૂપ સંબંધમાં જેને પ્રદેશ મેટા હાય—જેનું ક્ષેત્ર વિશાળ હોય તે વ્યાપક ' કહેવાય છે, જ્યારે જેને પ્રદેશ નાના હાય- જેનુ ક્ષેત્ર સંકુચિત હાય તે ‘વ્યાપ્ય’ કહેવાય છે. કાય વ્યાપ્ય ગણાય છે, જ્યારે કારણ વ્યાપક ગણાય છે, જોકે કેટલીક વાર કાય અને કારણના પ્રદેશ સમાન પણ હોય. પ્રસ્તુતમાં ધૂમરૂપ કાર્ટીનું ક્ષેત્ર અગ્નિરૂપ કારણ જેટલું વિશાળ નથી, કેમકે ત્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોવા જોઇએ એવા નિયમ નથી, જેમકે લાખડને તપાવેલા ગેળા. આ ગાળામાં અગ્નિ છે, પરંતુ ધૂમ નથી. અર્થાત્ તપાવેલા ગાળારૂપ પ્રદેશમાં અગ્નિ છે, પરંતુ ત્યાં ધૂમનું અસ્તિત્વ નથી. જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના પ્રદેશ સરખા ન હોય ત્યાં વ્યતિરેક-વ્યાપ્તિ ઉલટાવીને કરવી પડે છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ નથી ત્યાં ત્યાં અગ્નિ નથી એવી વ્યાપ્તિ ન કરતાં જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમ નથી એવી વ્યાપ્તિ સંગત ગણાય છે. પરંતુ જ્યાં વ્યાપ્ય અને વ્યાપકનાં ક્ષેત્રે સરખાં હોય, ત્યાં આમ ઉલટાવવાની જરૂર નથી. જેમકે જ્યાં જ્યાં જ્ઞાન થવાપણું ( જ્ઞેયત્વ) છે, ત્યાં ત્યાં નામ હવાપણ છે એ અન્વય-વ્યાપ્તિ ઉપરથી જ્યાં જ્યાં જ્ઞેયત્વ નથી, ત્યાં ત્યાં નામ હોવાપણું નથી એવી તિરેક વ્યાપ્તિ કરવામાં કઇ જાતને ખાધ નથી. એવી રીતે જ્યાં જ્યાં પ્રાણ વગેરે છે ત્યાં ત્યાં ચેતનપણુ છે એ અન્વય-વ્યાપ્તિનું ઉદાહરણ છે, જ્યારે જ્યાં જ્યાં પ્રાણ વગેરે નથી ત્યાં ત્યાં ચેતનપણું નથી એ વ્યતિરેક-વ્યાપ્તિનુ' ઉદાહરણ છે. ૫ આથી એમ સમજવાનુ` નથી કે અગ્નિ સ્થૂળ રીતે ધૂમ ઉપર વ્યાપ્ત થયા છે અથવા તેા ધૂમ માત્ર અગ્નિના વર્ગમાં સમાઇ ગયા છે. ખરી વાત તે એ છે કે ધૂમના વિચાર ઉપર અગ્નિના વિચાર વ્યાપ્ત થયા છે. ધૃમ અને અગ્નિ એ શબ્દોમાં શબ્દવાચ્ય વ્યક્તિત્વ પ્રધાન નથી પણ શબ્દવાચ્ય ધર્મ કે ઉપાધિ કે સામાન્ય પ્રધાન છે. તાત્પ` એ છે કે ધૂમ અને અગ્નિ એ એના સામાન્ય ધર્મોના સમન્વય વ્યાપ્ય-વ્યાપક ભાવની મુદ્ધિએ કર્યો છે. જીએ વસતર્જતમહેૉત્સવ સ્મારક ગ્રન્થ (પૃ. ૧૧૫). 24 Page #265 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ સાહચય ની-સાથે રહેવાના સંબંધની પરીક્ષા કરવાને અધ્યવસાય તે · તક ” છે. આ તર્કનું કા વ્યાપ્તિના નિશ્ચય કરી આપવાનુ છે. જ્યાં સુધી વ્યાપ્તિના તર્ક ની ઉપયેાગિતા નિશ્ચય ન થાય ત્યાં સુધી અનુમાન ન થઇ શકે. જેમકે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે એવા નિ ય થયા વિના કોઇ સ્થળે ધૂમ જોવામાં આવે તે ત્યાં શું અગ્નિ હોવાનું અનુમાન કરી શકાય ? જેણે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિના નિશ્ચય કર્યાં છે જ માનવ જે સ્થળે ધૂમ દેખે ત્યાં અગ્નિ હોવાનું ચાક્કસ અનુમાન કરી શકે, આ ઉપરથી સમજી શકાય છે કે તર્ક વિના વ્યાપ્તિ-નિશ્ચય નથી અને વ્યાપ્તિના નિશ્ચય વિના અનુમાન નથી. અર્થાત્ અનુમાનને માટે વ્યાપ્તિના નિર્ણય થવાની આવશ્યકતા છે અને એ નિર્ણય માટે તર્કની જરૂરીઆત છે' ૧૮ વળી જેમ વ્યાપ્તિ જ્ઞાન કરાવવામાં તર્ક સહાયકારી છે, તેમ વાચ્ય-વાચક ભાવનું જ્ઞાન કરાવવામાં તર્ક ઉપયેગી છે. અમુક શબ્દ અમુક અને વાચક છે, જ્યારે અમુક અથ તેના વાચ્ય છે એ જાતનું જ્ઞાન થવામાં તર્ક સાધનભૂત છે. તર્ક નુ પ્રામાણ્ય—— આપણે જોઇ ગયા તેમ તર્કની મદદથી વ્યાપ્તિ–જ્ઞાન થાય છે. આ તકને જો પ્રમાણુરૂપ ન ગણવામાં આવે, તે તેની સહાયતાથી ઉત્પન્ન થતા વ્યાપ્તિ–જ્ઞાનને કચેા વિદ્વાન પ્રમાણભૂત ગણે? કેમકે જેના કારણમાં વિસંવાદ છે–અપ્રમાણિકતા છે, તેનું કાર્ય પ્રમાણુરૂપ કાણુ ગણે ? એટલે કે જ્યારે વ્યાપ્તિ-જ્ઞાન આ પ્રમાણે અપ્રમાણુ ગણાય તે તેની મદદથી ઉત્પન્ન થતું અનુમાન-જ્ઞાન પણુ અપ્રમાણ જ લેખાય કે બીજું કઇ ? એટલે તને અપ્રમાણ માનનારને હાથે અનુમાનના પ્રાણનો પ્રધ્વંસ થવાના. વિશેષમાં તર્કને અપ્રમાણુ ગણનાર પ્રત્યક્ષ પ્રમાણુના ઘાતક બનવાના, કેમકે પદાનું પ્રત્યક્ષ અવલેાકન કર્યાં પછી આ સ્થળે પદાર્થ અવિસવાદી છે, જ્યારે આ અન્ય સ્થળે તે વિસ ંવાદી છે એટલે પ્રથમ સ્થળે તે પ્રમાણપુરસર છે અને દ્વિતીય સ્થળે અપ્રમાણ એવી જે વ્યવસ્થા તર્ક ને લઇને પ્રમાતા કરી શકે છે, તે તકને અપ્રમાણ માનતાં કેવી રીતે સંભવી શકે ? કહેવાનું તાત્પ એ છે કે પ્રત્યક્ષ જ્ઞાનથી જણાતા પદાર્થાની સત્યતા-અસત્યતાના નિચ અનુમાનથી થાય છે, પરંતુ જ્યાં અનુમાન જ્ઞાન જ અપ્રમાણે મની હવામાં ઊડી જાય, ત્યાં પ્રત્યક્ષના રામ રમી ગયા વિના કેમ રહે ? અને જ્યારે આ પ્રમાણે પ્રમાણેાના લેપ થવાના એટલે પ્રમેયની વ્યવસ્થા માટે ક્યાંથી અવકાશ રહેશે ? એટલે શૂન્યવાદનું સામ્રાજ્ય સ્થપાવાનું, ૧ તર્કની ઉપયોગિતા સ`શયના ઉચ્છેદક તરીકે જાણીતી છે. એને માટે નિમ્ન-લિખિત પ્રસિદ્ધ ઉદાહરણ આપીશુઃ "" अरण्यमेतत्सविताऽस्तमागतो, न चाधुना सम्भवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना ॥ १ ॥ "" અર્થાત્ આ જંગલ છે, સૂર્ય આથમી ગયા છે, હાલ અહીં’આ માનવનેા સંભવ નથી તેથી નક્કી પક્ષી વિગેરેથી યુક્ત એવું આ કામદેવના શત્રુ ( મહાદેવ )ના સમાન નામધારી હાવું જોઇએ એટલે કે આ સ્થાણુ ' છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૮૭ બૌદ્ધો તને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમની માન્યતા એવી છે કે તકનું કાર્ય, નિર્વિકલ્પક પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થતી વિકલ્પ-બુદ્ધિથી થાય છે. અત્રે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ વિકલ્પ-બુદ્ધિ પ્રમાણરૂપ છે કે અપ્રમાણુરૂપ ? જે પ્રમાણુરૂપ કહેવામાં આવે તે બૌદ્ધ દર્શનમાં સ્વીકારેલા પ્રત્યક્ષ અને અનુમાન ઉપરાંત તૃતીય પ્રમાણ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ ખડો થાય છે. જે એને અપ્રમાણુરૂપ કહેવાનું સાહસ કરવામાં આવે, તો કઈ પ્રમદા પિતાના નપુંસક પતિથી પુત્રની ઈચ્છા રાખે તેના જેવું છે. અર્થાત્ એવી અપ્રમાણુરૂપ વિકલ્પ-બુદ્ધિ તર્કનું કાર્ય કરવા અસમર્થ છે. માટે ગમે તે શબ્દથી તકને પ્રમાણ માનવાનું સિદ્ધ થાય છે. આ ઉપરથી સમજાય છે કે તર્ક એ સ્વતંત્ર પ્રમાણ છે. એને પ્રત્યક્ષમાં અન્તર્ભાવ કરી શકાય તેમ નથી. આ તર્ક દ્વારા ઇન્દ્રિય-પ્રત્યક્ષાદિ વસ્તુનું પૃથક્કરણ થઈને કાર્ય-કારણ, વાચ્યવાચક ભાવ ઈત્યાદિ સિદ્ધાન્તથી આપણી અનુભવ-સુષ્ટિનું સમુચિત રીતે વર્ગીકરણ કરાય છે. આ પ્રમાણે પૃથક્કરણ કરવામાં ઉપયોગી એવું તક–પ્રમાણ વિકાસક્રમમાં સુન્દર સાધનની ગરજ સારે છે. એથી તે જૈન દર્શનમાં એને ઈતર દર્શનની જેમ અસ્વીકાર ન કરતાં કેટલાક પદાર્થો તર્કગ્રાહ્ય પણ છે એમ સ્પષ્ટ નિવેદન કરવામાં આવ્યું છે. અર્થાત્ જૈન દર્શનમાં (૧) તક–ગ્રા અને (૨) આગમ–ગ્રાહ્ય એમ પદાર્થના બે પ્રકારે પાડવામાં આવેલા છે. હેતુ–ગમ્ય અને આગમ-ગમ્ય પદાર્થો– જૈન દર્શનમાં હેતુગમ્ય તેમજ આગમ-ગમ્ય એમ ઉભય પ્રકારના પદાર્થો માટે સ્થાન છે. કેટલાક પદાર્થો હેતુ-ગમ્ય છે અર્થાત્ અનુમાનના અંગભૂત હેતુ–તકથી જાણવા લાયક છે, જ્યારે કેટલાક પદાર્થો આગમ-ગમ્ય છે અર્થાત્ તે આગમથી જાણી શકાય છે. વિશેષમાં જે પદાર્થ જેવી રીતે જાણવા લાયક હોય, તેનું તેવી જ રીતે પ્રતિપાદન કરવું જોઈએ. અર્થાત જે પદાર્થો કેવળ આગમ–ગમ્ય છે, તેમાં અનુમાનાદિને પ્રવેગ કરનાર અને જે પદાર્થો અનુમાન વગેરે પ્રમા થી ગ્રાહ્ય છે તેમાં કેવળ આગમ–પ્રમાણને ઉપગ કરનાર પરમાત્માની આજ્ઞાને વિરાધક સમજે. કહ્યું પણ છે કે— " जो हेउवायपक्वम्मि हेउओ आगभे य आगमिओ। सो ससमयपनवओ सिद्धांतविराहओऽन्नो ॥ १ ॥ "२ અર્થાત્ જે હેતુવાદના પક્ષમાં હેતુઓની અને આગમને વિષે આગમોની પ્રરૂપણ કરે, તેને સ્વ-સિદ્ધાન્તને જાણકાર સમજવો; આથી ઉલટું કાર્ય કરનારને સિદ્ધાન્તને વિરાધક જાણ. ૧ છાયા यो हेतुबादपक्षे हेतुकः आगमे च आगमिकः । स स्वसमयप्रज्ञापकः सिद्धान्त विराधकोऽन्यः ॥ ૨ આ ગાથા શ્રી હેમચન્દ્રસૂરીશ્વરકૃત યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશની ( પત્રાંક ૧૭૧ )માં સાક્ષીરૂપે આપવામાં આવેલી છે. પજ્ઞ શકા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જીવ–અધિકાર, [ પ્રથમ દાખલા તરીકે કાચા દહીં, કાચા દૂધ અને કાચી છાસની સાથે કઠેળ મેળવવાથી છત્પત્તિ થાય છે, એ વાત કેવળ આગમ-ગમ્ય છે. અર્થાત્ કાચા ગેરસ સાથે કઠોળ મેળવતાં તેમાં તત્કાળ-અન્તમુહૂર્તમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય તેમ નથી. તે માટે તે આગમ-નેત્ર આવશ્યક છે. હા, અલબત, કાલાન્તરે તે છ મેટા થતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી અનુભવ કરાય છે. એવી રીતે સઘન વાદળાં જે ઈ મેઘનું અનુમાન કરવું, ડહાળું પાણી જોઈ વૃષ્ટિનું અનુમાન કરવું, બગલા જોઈ જળાશયને તર્ક કર, રૂપ જોઈ રસાદિનું અનુમાન કરવું ઇત્યાદિ હેતુગમ્યતા સૂચવે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે તર્ક, અનુમાન જેવા પ્રમાણને ઉડાવી દેવાં, તે શાસ્ત્રકારોના ઉદ્દેશનું ઉલ્લંઘન કરવા બરાબર છે. અત્ર કોઈ પ્રશ્ન ઊઠાવે કે ૪૬ મા પૃષ્ઠમાં તે તર્કતકિ પણ એક જાતનું વાગ્યુદ્ધ છે અને તેથી એની દાઢમાં ન ફસાવું એમ જે સૂચવવામાં આવ્યું છે તે શું વિરેધ-જન્ય હકીકત નથી? આને ઉત્તર એ છે કે અત્ર વિરોધ માટે અવકાશ નથી જ. આ તે આશયની અજ્ઞાત અવસ્થાને આભારી છે, પરિસ્થિતિ ન સમજ્યાનું આ પરિણામ છે. કેમકે એ પ્રમાં યોગદષ્ટિ-સમયના ૧૪૫ મા કલેક દ્વારા તકને જે મિથ્યાભિમાનને હેતુ સંબોધવામાં આવ્યો છે, તે શુષ્ક તકને ઉદ્દેશીને છે. અર્થાત્ જ્યાં કેવળ કઠશેષ થાય, જેનું પરિણામ નીરસ આવે એવા શુષ્કવાદમાં યાને વિતંડાવાદમાં અને પરલેકાદિના બાધક ૧ આ વાતને શીખેલુગરિ પ્રબંધચિતામણિ પૃ૦ ૯૧)માં સાક્ષીરૂપે નિશ્વ-લિખિત ગાથા દ્વારા પુષ્ટ કરે છે ---- " मुग्गमासाइपमुहं विदिलं कच्चम्मि गोरसे पडा। ता तसजीवुप्पत्ती भणंति दहिए तिदिणुधरिए ॥१॥" [ मुद्गमाषादिप्रमुखं द्विदलं अपक्के गोरसे पतति । तदा प्रसजीवोत्पत्ति भणन्ति दनि त्रिदिनोद्वरिते ॥ આ સંબંધમાં પદ્મપુરાણમાં એવો ઉલ્લેખ છે કે " गोरसं माषमध्ये तु मुद्रादिके तथैव च । भक्षयेत् तद् भवेन्नूनं मांसतुल्यं युधिष्ठिर ! ॥" એટલે કે અડદ અને મગ વગેરેની સાથે ( કાચું ) ગેરસ ખાવું તે ખરેખર હે યુધિષ્ઠિર ! માંસ ખાવા બરાબર છે. ૨ યોગશાસ્ત્રની પજ્ઞ વૃત્તિ ( પત્રાંક ૧૭૧ )માં કહ્યું પણ છે કે " आमगोरससम्पृक्त-द्विदलादिषु जन्तवः । दृष्टाः केलिभिः सुक्ष्मास्तस्मान् तानि विवर्जयेत् ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા, ૧૨૯ વિવાદમાં એટલે કે જલ્પકથામાં જે તર્કાને ઉપયોગ થાય છે, તે જ તર્કો દ્વેષના પોષક અને મિથ્યાભિમાનનું કારણ હાવાથી હેય છે. એ તે જે તર્કાથી જાતિ, નિગ્રહસ્થાન, હેત્વાભાસને જોર મળતુ હાય તે ત ત્યાજ્ય છે; બાકી જે તર્કાના પ્રયાગ ધવાદમાં—વસ્તુસ્થિતિ જાણુવાની જ ખાતર' ગુરૂ-શિષ્યા પરસ્પર કરે છે, તે તમાં મિથ્યાભિમાનના હેતુ નથી જ; ઉલટા એ તે ધનાં સાધનરૂપ છે. આથી એ સ્પુટ થાય છે કે જ્યાં કેવળ જીતવાની અભિલાષાથી ૧ સ્થાનાંગસૂત્રમાં છ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જલ્પ-કથા એળખાવે છે. ૨-૫ આ સંબંધમાં શ્રીસિદ્ધસેન દિવાકરકૃત વાદદ્વાત્રિશિકા અક્ષરે અક્ષર મનન કરવા હું પાદક-મહાશયને વિનવું બ્રુ', જોકે અહીં તો ફક્ત વાનગીરૂપે નિમ્નલિખિત શ્લોકા તેમજ તેના ઉપસ્થિત કરી સતાષ માનુ છુ. ભાવા " ग्रामान्तरोपगतयोरेका मिषसङ्गजात मत्सरयोः । स्यात् सौ ( स ? ) रूयमपि शुनोर्भ्रात्रोरपि वादिनोर्न स्यात् ॥ * અર્થાત્ જુદા જુદા ગામથી આવી ચડેલા અને એક જ માંસના ટુકડાની આસક્તિથી મત્સરી અનેલા એવા એ કૂતરાઓ વચ્ચે કદાચિત મિત્રતા સભવે, પરંતુ વાદીએ જો એ સગા ભાઈએ પણ હાય, તાપણ તે એ વચ્ચે સખ્ય સંભવતુ નથી. C .. ' * તરીકે अन्यत एव श्रेयांस्यभ्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ॥ ७ ॥ " અર્થાત્ કલ્યાણા અન્યત્ર છે અને વાદિ-વૃષભ બીજી તરા જ વિચરે છે; મુનિએ તેા વાણીના યુદ્ધને ક્યાંએ કલ્યાણુ ( મેક્ષ )ના ઉપાય કહ્યો નથી. "" पर निग्रहाध्यवसितश्चित्तैकाग्र्यमुपयाति त ( य ? ) बादी | यदि तत् स्याद् वैराग्ये न चिरेण शिवं पदमुपयातु || २५ || અર્થાત્ ખીજાઓને નિગ્રહ કરવાના અધ્યવસાયવાળા યાદી જે ચિત્તની એકાગ્રતા મેળવે છે, તેવી જે તે વૈરાગ્યમાં મેળવે, તેા ટુંક સમયમાં મેાક્ષ-પદને પામે. ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ १० ॥ ૬ શ્રીહરિભદ્રસર ૧૩ મા ધમવાદાષ્ટકમાં કચે છે — विषयो धर्मवादस्य तत्तत्तन्त्र व्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव धर्मसाधनलक्षणः ॥ १ ॥ .. 11 13 અર્થાત્ પોતાના પક્ષના પરાક્રમની પ્રતીતિ માટે બીજાને સિદ્ધાન્ત જાણવા ( તે આવસ્યક અને ઇષ્ટ છે ), પરંતુ સામાના પક્ષને ક્ષેાભ પમાડવા માટે તેને સિદ્ધાન્ત જાણવા એ સજ્જના માટે અનાચાર-દુરાચાર છે. અર્થાત્ તે તે શાસ્ત્રની અપેક્ષાએ ધવાદના વિષય પ્રસ્તુત અને ઉપમેાગી જ છે તેમજ ધમ સાધનનું તે લક્ષણ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ 4-अधिकार. [ प्रथम વાદ-વિવાદ કરતે હોય-જ્યાં એક બીજાને પરાસ્ત કરવાના ઇરાદાથી છળપૂર્વક તકતર્કિ જેવું વાગ્યુદ્ધ આરંભાતું હોય, ત્યાં તર્કો જરૂર રાગ-દ્વેષનો હેતુ હેવાથી ભવ-વૃદ્ધિના કારણરૂપ છે અને એથી કરીને તે આદરણીય નથી. અંતમાં આ કથનની પુષ્ટિ માટે તેમજ જેમના વાક્યોથી કેઈક પાઠક તર્કોને ઉડાવી દેવા તૈયાર થયા હોય, તેમની બ્રાન્તિ દૂર કરવા માટે તે જ મહાત્મા સમર્થવાદી શ્રીહરિભદ્રસૂરિવરનું નિમ્ન-લિખિત બારમું વાદાષ્ટક ઉપસ્થિત કરવામાં આવે છે – "शुष्कवादो विवादश्च धर्मवादस्तथाऽपरः। हत्येष त्रिविधो वादः कीर्तितः परमर्षिभिः ॥१॥ अत्यन्तमानिना साध क्रूरचित्तेन च दृढम् । धर्मविष्टेन मूढेन 'शुष्कवाद 'स्तपस्विनः ।। २ ॥ विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाऽप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥ ३ ॥ लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद ' इति स्मृतः ॥ ४ ॥ विजयो ह्यत्र सन्नीत्या दुर्लभ्यस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादि-दोषोऽदृष्टविघातकृत् ॥ ५ ॥ परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता। स्वशास्त्रज्ञाततत्वेन 'धर्मवाद ' उदाहृतः ॥ ६॥ विजयेऽस्य फलं धर्म-प्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥ ७ ॥ देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यो विपश्चिता ॥ ८ ॥,५ ૧ શ્રીસિદ્ધસેન દિવાકરે ન્યાય-દ્વાર્નાિશિકામાં નીચે મુજબ છ પ્રકારના વાફ-છળ ગણાવ્યાં છે? " प्राभिकेश्वरसौमुख्यं धारणाऽऽक्षेपकौशलम । __ सहिष्णुता परं धाय मिति घादच्छलानि षट् ॥ ३१ ॥" અર્થાત પ્રશ્ન કરનારાની ઈશ્વર વિષયક સંમુખતા (સભ્ય અને સભાપતિને સદ્ભાવ), ધારણાશક્તિ, આક્ષેપ કરવામાં કુશળતા, સહનશીલતા અને અત્યંત ધષ્ટતા એ છ વાદ-છળ છે. २ . स्तथा परः ' इति वा । 3 सम्बोधनार्थे वा । ४ फलविशेषणं क्रियाविशेषणं धा। ૫ ભાષાંતર–મહર્ષિઓએ વાદના શુષ્કવાદ, વિવાદ અને અપર ( અથવા ઉત્તમ ) ધર્મ-વાદ એમ ત્રણ પ્રકારે કહ્યા છે. ૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૧ અનુમાન પ્રમાણુ-મીમાંસામાં અનુમાનનું લક્ષણ “સાધના સાદગવિજ્ઞાનનુમાન'' એમ આપ્યું છે અર્થાત્ સાધન દ્વારા સાધ્યનું જે જ્ઞાન થાય તે “અનુમાન છે. આના પ્રત્યક્ષની અતિશય અભિમાની, અત્યંત કર મનવાળા ધર્મના દ્રષી અને મુખ એવાની સાથે તપસ્વીને વાદ તે “શુષ્કવાદ' છે. ૨ એના ઉપર વિજય મેળવવામાં એનું મરણ, (વેરને અનુબંધ ) વગેરે અને તેનાથી પરાજય થતાં પોતાના ધર્મની લતા ( નિન્દા, શાસનનો ઉછેદ ) એ પ્રમાણે બંને પ્રકારથી પણ એ વાસ્તવિક રીતે (ભવ-ભ્રમણનું કારણ હોવાથી) અનર્થની વૃદ્ધિ કરનાર છે. ૩ ( સુવર્ણ વગેરેના ) લાભના અને કીર્તાિના અભિલાષી, દરિદ્ર (અથવા માનસિક નિર્બળતાવાળા) તેમજ અનુદારની સાથે વાદ કે જેમાં છળ, જાતિ મુખ્ય છે તે “ વિવાદ ' કહેવાય છે. ૪ કેમકે અત્ર અર્થાત આ વિવાદમાં સુંદર નીતિપૂર્વક વિજય મેળવે તે તત્ત્વવાદી માટે મુશ્કેલ છે. તેના ભાવમાં અર્થાત્ વિજય મળે તે પણ અદષ્ટ (પરલોક )ને વિઘાત કરનાર અન્તરાય (આજીવિકાને ઉછેદ ) વગેરે દેષ ઉદભવે છે. ૫ પરલોકને મુખ્ય ગણનાર-તેને સ્વીકારનાર, મધ્યસ્થ-કાગ્રહથી મુક્ત, બુદ્ધિશાળી અને પિતાના શાસ્ત્રનાં તત્ત્વને જાણકાર એવાની સાથે વાદ ' ધર્મવાદ' કહેવાય છે. ૬ એના ઉપર છત મળતાં ધર્મને સ્વીકાર વગેરે સ્તુત્ય ફળ પ્રાપ્ત થાય છે અને એનાથી હારી જતાં નક્કી આત્માને મોહને વિનાશ થાય છે, પિતાની બ્રાન્તિ દૂર થાય છે. ૭ જગતમાં દેશ ( કાળ, રાજા, પ્રતિવાદી ) વગેરેની અપેક્ષાએ ગુરતા-લઘુતાનો ખ્યાલ કરી તેમજ તીર્થકરના દૃષ્ટાન્તની આલોચના કરી અર્થાત મહાવીર પ્રભુએ પ્રથમ સમવસરણગત પર્ષદાને છેડીને અન્યત્ર ગૌતમસ્વામી પ્રમુખ ગણધરો સાથે કેવી રીતે વાદ કર્યો હતે. તે ધ્યાનમાં રાખીને વિચક્ષણે વાદ કરવો જોઈએ. ૮ ૧ ૬ સાધ્યશબ્દના બે અર્થે થાય છે: (અ) અનુમેય એવો પર્યાયવાચી ધર્મ અને આ) સાપ ધર્મથી યુક્ત ધમ. વ્યાપ્રિ-જ્ઞાન કરતી વેળા પ્રથમ અર્થ કરો અને અનુમાન-જ્ઞાનની પ્રાપ્તિના સમયમાં બીજો અર્થ કરે. એટલે પર્વત અગ્નિમાન છે ધૂમવાળો હોવાથી એમાં વ્યાપ્તિ-ગ્રહણના સમયે * અનિ' સાધ્ય છે, જ્યારે અનુમાન-નાન કરતી વેળાએ પર્વત અગ્નિમાન છે ' એ સાધ્ય છે. ૨ ન્યાયપ્રવેશમાં અનુમાનનું લક્ષણ નીચે મુજબ છે: “ મનુમાનં સ્ટિારર્થીન. ” કે “ આ આહંત દર્શન દીપિકા ' એમ કહી આ ગ્રન્થ કેઈને બતાવે પરાર્થ પ્રત્યક્ષ' છે, જ્યારે સ્વાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટ હોવાથી તે વિષે ઉલ્લેખ કરવો તે કરકંકણને આરસી બતાવવા જેવું ગણાય. અત્રે એ ઉમેરવું અપ્રાસંગિક નહિ લેખાય કે પ્રત્યક્ષને કેઈ નૈયાયિક, વશેષિક, બૌદ્ધ કે દિગંબર તાકિ કે પરાર્થ કર્યું હોય તેમ જણાતું નથી; કેમકે તૈયાયિક-વૈશેષિક દર્શનમાં તેમજ બૌદ્ધ ગ્રન્થ પૈકી ન્યાયપ્રવેશમાં તથા ન્યાયબિન્દુમાં પણ અનુમાનને જ પરાર્થ કહેવામાં આવ્યું છે. તવાથધિની ટીકા રચનારા દિગંબર આચાયો પૈકી શ્રીપૂજ્યપાદે તથા શ્રીઅકલંકદેવે શ્રુતજ્ઞાનને પાર્થ અને શ્રત સિવાયનાં બીજાં બધાં જ્ઞાને ( અવધિજ્ઞાનાદિ )ને સ્વાર્થ જ ગણ્યાં છે. શ્રીમાણિક્યનન્દીએ પણ સ્વકત પરીક્ષા મુખમાં અનુમાનને જ પરાર્થે ગમ્યું છે. આથી પ્રત્યક્ષને પણ પરાર્થ ગણવાનું કાર્ય તે સ્વતંત્ર પ્રતિભાશાળી વેતાંબરાચાર્ય માટે જ ન નિર્માયું હોય તેમ તે કાર્ય કરવાની શ્રીસિદ્ધસેન દિવાકરે પહેલ કરી છે અને એનું અનુકરણ પ્રમાણનલ૦માં થયેલું છે, Page #271 -------------------------------------------------------------------------- ________________ ર જીવઅધિકાર. [ પ્રથમ જેમ સ્વાર્થી અને પરાથ એમ બે પ્રકારો છે. બીજાના સમજાવ્યા વિના પેાતાની જ મતિથી સાધન અને વ્યાપ્તિના સ્મરણુ દ્વારા જે અનુમાન કરાય છે તે · સ્વાર્થાનુમાન છે, જ્યારે બીજાને સમજાવવા માટે અનુમાન–પ્રયાગ રજુ કરી તેને અનુમાન-જ્ઞાન પ્રાપ્ત કરાવવું તે ૮ ૩પાર્થાનુમાન ’ છે. વિચાર કરતાં જણાશે કે સ્વાર્થાનુમાનને કારણમાં કાર્યોના ઉપચાર કરીને પાર્થાનુમાન ’ કહેવામાં આવે છે એટલે ખરી રીતે અનુમાન સ્વાસ્થ્ય જ છે૪. આપણે ઉપર જોઇ ગયા તેમ આ અનુમાન સાધનનું દર્શન અને બ્યાપ્તિનું સ્મરણ થતાં સ્ફુરે છે. જેમકે કાઇક સ્થળે કોઇ મનુષ્યે ધૂમાડા જોચે. આ જોતાં તેને ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ હેાવાનું સ્મરણ થયું એટલે કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હાય છે એ વ્યાપ્તિ તેને યાદ આવી. આથી આ સ્થળે અગ્નિ હોવા જોઇએ એમ તેણે અનુમાન કર્યું. આથી આ અનુમાન ધૂમરૂપ સાધનનું દર્શન અને ધૂમ અને અગ્નિની વ્યાપ્તિના સ્મરણપૂવ ક છે એમ સુતરાં સમજાય છે, સાયન સાધન કહા કે લિંગ કહેા કે "હેતુ કહે તે એક જ છે. એનું લક્ષણ પ્રમાણનય ( ૫૦ ૩, સૂ॰ ૧૧ )માં નીચે મુજબ આપવામાં આવ્યું છે: ** निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः 11 અર્થાત્ અન્યથા જેની ઉપપત્તિ ( ઘટવાપણું નહિ હોવાના નિર્ણયરૂપ લક્ષણવાળા એટલે કે સાધ્ય વિના જેની ઉપપત્તિ થઇ શકે જ નહિ તે હેતુ ' કહેવાય છે, બૌદ્ધોએ ૧ પ્રમાણનય૦( ૫૦ ૩ `ના નિમ્ન-લિખિત દશમા સૂત્રમાં કહ્યું પણ છે કે 'हेतुग्रहणसम्बन्धस्मरणकारकं साध्य विज्ञानं स्वार्थम् ” ૨ આ સબંધમાં આગળ ઉપર નિર્દેશ કરવામાં આવનાર છે. ૩ કહેવાની મતલબ એ છે કે શબ્દ-પ્રયાગથી બીજાના હૃદયમાં પ્રત્યક્ષ, અનુમાન કે સ્મરણુ વગેરે જ્ઞાન ઉત્પન્ન કરવું તે ‘ પરા ' છે. આ શબ્દ–પ્રયોગ પણ પ્રત્યક્ષાદિ જ્ઞાન તરીકે ગણાય, પરંતુ તેમ કરતી વેળા ત્યાં કાય માં કારણુને ઉપચાર છે એ ધ્યાનમાં રાખવુ. ૪ ક્રિષ્નાગ પણ પ્રમાણસમુચ્ચય નામની એમની કૃતિમાં સ્વાર્થ અને પરાય એમ અનુમાનના એ પ્રકાર પાડે છે, પરંતુ પરા સંબંધમાં વિશેષ પરીક્ષણ કરી એમ સૂચવે છે કે પરાર્થાનુમાન એ પેાતાની પ્રતીતિનું અન્યને ભાન કરાવવારૂપ છે એટલે વસ્તુત: સ્વાર્થાનુમાન એવું એક જ અનુમાન છે. બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રને તામિલ ભાષામાં લખાયેલ મનિમેખલઇ ( Manimekhalai ) ગ્રન્થમાં પરાૉનુમાન માટે કશે। ઉલ્લેખ નથી. ત્યાં સર્વ ઊહાપહ સ્વાર્થાંનુમાન પરત્વે છે. જીએ વસંતર ૫૦ ( પૃ॰ ૧૧ ). ५" हिनोति-गमयति जिज्ञासितधर्मं विशिष्टानर्थानिति हेतु: એમ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકા ( પત્રાંક ૩૩ )માં ઉલ્લેખ છે, 33 Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૭ હેતુનાં પક્ષધર્મત્વ, સપક્ષ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ ત્રણ લક્ષણે માન્યાં છે, જ્યારે નૈયાયિકે એ આ ઉપરાંત અબાધિતત્વ અને "અસત્પતિપક્ષત્વ એ બે વધારે લક્ષણે માન્યાં છે; પરંતુ આ લક્ષણો નિરાવશ્યક તેમજ દૂષિત હોવાથી જૈનોએ અવિનાભાવ ( અન્યથાનુપપત્તિ) ૧ જેના વિશે અમુક વાત સાધવાની છે તે “પક્ષ' કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે સાય-ધર્મથી યુક્ત ધમાં તે પક્ષ' છે. આ ત્રણ પ્રકારે સિદ્ધ હોય છેઃ (અ) પ્રમાણથી. (આ) વિકલ્પથ અથવા (ઈ) ઉભયથી. જેમકે “પર્વત’ આગ્નમાન છે, ધનવાન હોવાથી; એમાં પર્વત' “પ્રમાણથી પ્રસિદ્ધ છે. સર્વત છે, સર્વ દોષથી રહિત હોવાથી; એમાં “સર્વત’ ‘વિકલ્પથી’ સિદ્ધ છે, કેમકે અત્ર વિકલ્પથી અર્થાત માનસિક અવસાયથી સર્વનનું અલ્મિાન કરીને તેની હયાતીનું અનુમાન કરાય છે. શબ્દ પરિણામી છે, કાર્યપણું હોવાથી; એમાં જે શબ્દો સાંભળવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે, જયારે અતીત અને અનાગત કાળના શબ્દો શ્રવણુગોચર થયા નથી એટલે તે વિકલ્પથી સિદ્ધ છે. આમ શબ્દ પક્ષ અત્ર “ઉભયથી’ સિદ્ધ છે. પક્ષમાં હેતની હૈયાતી તે “પક્ષધર્મતા' કહેવાય છે. પક્ષના સ્થાનમાં બિરાજત અને એથી પક્ષ જેવો જણાત હોય છતાં જે પક્ષનું કાર્ય કરવામાં - અસમર્થ હોય તે ‘પક્ષાભાસ' કહેવાય છે. આના ન્યાયાબિન્દુની જેમ ન્યાયાવતારમાં મુખ્યત્વે કરીને પાંચ પ્રકારે દર્શાવ્યા છે, જ્યારે ન્યાયપ્રવેશમાં તે એના પ્રકારોની સંખ્યા નવની ગણાવી છે. આ પાંચ પ્રકારેને દૃષ્ટાન્તો દ્વારા વિચારીએ. અપ્રતીત, સંદિગ્ધ કે બ્રાન્ત વિષયનો જ નિર્ણય કરે સમુચિત ગણાય તેમ છે, તો તેને મૂકીને સિદ્ધ વસ્તુને સિદ્ધ કરવા પક્ષ રજુ કરે તે પ્રથમ પ્રકારને પક્ષાભાસ છે. જેમકે જેને વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ હોય-જેને એને નિશ્ચય થઈ ચૂક્યો હોય તેની સામે “વનસ્પતિ સચેતન છે' એ પક્ષ ઉપસ્થિત કરે તે પ્રથમ પ્રકારને ૫ક્ષાભાસ છે. બીજા પક્ષાભાસે અનુક્રમે પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાનથી, લોકથી અને સ્વવચનથી બાધિત છે. “અગ્નિ અનુણુ (શીતળ) છે'. આ પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. “પુનર્જન્મ નથી’ એ અનુમાન-બધિત પક્ષાભાસ છે, કેમકે પુનર્જન્મનું અસ્તિત્વ સિદ્ધ કરનાર અનુમાનથી એ બાધિત છે. “પરદાર ભોગ્ય છે' એમ કહેવું તે લોક-યવહારથી બાધિત છે. “મારી માતા વધ્યા છે અથવા “મારું પ્રમાણ બ્રાન્ત છે, એ સ્વવચનથી બાધિત પક્ષાભાસ છે. કારણ કે જે માતા વંધ્યા હોય તો પોતે જન્મે જ ક્યાંથી અને પોતે જ્યારે જન્મે છે, તે માતા વળ્યા છે એમ કેમ બને ? એવી રીતે જે પ્રમાણ હોય તે બ્રાન્ત કેવી રીતે હોઈ શકે અને જે બ્રાન્ત હોય તે તે પ્રમાણ કેમ કહેવાય? છતાં એમ કહેવું એ તે “વદતે વ્યાઘાત’ છે. ૨ અમુક વાત સિદ્ધ કરવાની હોય તે વખતે જે જે વસ્તુઓમાં તે હોવાને નિશ્ચય થઈ ગયે હોય તે તે વસ્તુ “સપક્ષ' કહેવાય છે. જેમકે પર્વત અગ્નિમાન છે, ધૂમવાનું હોવાથી. એમાં અગ્નિ સાધ્ય છે. પર્વત એ “પક્ષ છે અને રસેડા વગેરે સ્થળો કે જ્યાં અગ્નિ હેવાને નિશ્વય થઈ ચુક્યા છે તે રસેડા વગેરે “સપક્ષ' છે. ઉદાહરણમાં હેતુને સંદુભાવ તે “સપક્ષસત્ત્વ છે. ૩ અમુક વાત સિદ્ધ કરતી વેળા જે જે વસ્તુઓમાં તે ન હોવાને નિર્ણય થઈ ચૂક્યો હોય તે ‘વિપક્ષ' ગણાય છે. જેમકે ઉપર્યુક્ત અનુમાનમાં સરોવર વગેરે; કેમકે આ સ્થળોમાં અગ્નિ ન હોવાની પ્રતીતિ થઈ ગઈ છે. વિપક્ષમાં અવિદ્યમાનતા તે ‘વિપક્ષવ્યાવૃત્તિ ' છે. ૪-૫ આનો ૧૯૫માં પૃષ્ઠમાં વિચાર કરવામાં આવ્યો છે. ૬ આનું લક્ષણ પ્રમાણુમીમાંસા (૧-૨-૦ )માં એ આપવામાં આવ્યું છે કે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જીવ-અધિકાર [ પ્રથમ રૂપ એક જ લક્ષણ માન્યું છે, કેમકે અવિનાભાવરૂપ લક્ષણથી હેતુ લક્ષિત ન હોવા છતાં તે સાચે હેતુ હેવાને કઈ દાખલે આપી શકે તેમ નથી તેમજ એ કઈ અસત્ય હેતુ (હેત્વાભાસ) નથી કે જેમાં અવિનાભાવ સંબંધ વિદ્યમાન હોય. પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ માનવાથી અવ્યાપ્તિ દેષ ઉદ્ભવે છે. જેમકે “આકાશ ચન્દ્રવાળું છે, જળમાં ચન્દ્ર દેખાય છે તેથી . આ અનુમાનમાં જલગત ચન્દ્રનું આકાશ અધિકરણ નથી એટલે હેતુ પક્ષને ધર્મ છે જોઈએ એ વાત અર્થાત પક્ષધર્મ અત્ર ઘટી શકતું નથી. છતાં અનુમાન તો સાચું છે એની કેણ ના પાડી શકે તેમ છે?' એટલે કે પક્ષધર્મત્વને અભાવ હેવા છતાં અનુમાન સત્ય છે એ જ લક્ષણની અવ્યાપ્તિ જાહેર કરે છે. આથી પક્ષધર્મવને હેતુના લક્ષણ તરીકે સ્વીકારવું ઉચિત નથી. વિશેષમાં આ લક્ષણને અસ્વીકાર કરવાથી વ્યધિકરણસિદ્ધ નામને હેત્વાભાસ માનવાની જરૂર રહેતી નથી એટલે લાભ થાય છે. વળી પક્ષધર્મવાદિ લક્ષણે અતિવ્યાપ્તિ નામના દેષથી પણ ગ્રસ્ત છે, જેમકે “કઈ ગર્ભવતી પ્રમદાના પાંચ પુત્રો હબસી જેવા કાળા હોવાથી તેનું ગર્ભસ્થ સંતાન શ્યામ હોવુ જોઈએ” એ અનુમાનમાં પક્ષધર્માત્વાદિ પાંચે લક્ષણો ઘટી શકે છે, છતાં આને કેઈ સાચું અનુમાન કહેવા તૈયાર થશે ખરે? આ વાત ખુટ રીતે સમજાવવા આ અનુમાનને સંસ્કૃતમાં ન કથા પુત્ર રામા, તથા પુત્રવાત એમ ઉલેખ કરીએ. અત્ર તપુત્રત્વરૂપ હેતુ અથાત સહભાવીને એટલે કે એક સામગ્રીને અધીન એવા રૂપ અને રસને, વ્યાપ્ય અને વ્યાપકને તથા શિંશપાવ (શિશુ કે અશોક નામનું ઝાડ હોવાપણું ) અને વૃક્ષને જે સહભાવ-નિયમ તેમજ કમભાવિને એટલે કે કૃત્તિકાના અને શકટના ઉદયને તથા કાર્ય અને કારણ (ધૂમ અને અગ્નિને) જે ક્રમભાવ-નિયમ તે “અવિનાભાવ” છે. પ્રકરણવશાત અત્ર સાધ્ય અને સાધનનો નિયમ સમજવો. આ નિયમને નિશ્ચય આપણે ૧૮૬માં પૃદમાં જેઈ ગયા તેમ તક 'થો થાય છે, એ કાર્ય કરવાનું અનુમાન ગનું નથી, કેમકે અનુમાનને અવિનાભાવને નિશ્ચય કરનાર તરીકે સ્વીકારતાં અનવસ્થા તેમજ ઇતરેતરાશ્રય -નામના દોષો ઉદ્ભવે છે. ૧ આવા બીજા પણ ઉદાહરણો છે. જેમકે (અ) સૂર્ય પૃથ્વીથી ઊચે છે, પૃથ્વી ઉપર તેને પ્રકાશ હોવાથી; (આ) એક મુહૂર્ત પછી ગગનમાં શકટ નક્ષત્રને ઉદય થશે, અત્યારે કૃતિકાને ઉદય હોવાથી; (૪) માતાપિતા બ્રાહ્મણ છે, તેથી તેને પુત્ર પણ બ્રાહ્મણ હોવો જોઈએ. આ સંબંધમાં ભણે પણ fuડોઝ વાળ, gsઘાણતાડનુમા | a ufzr 1, પક્ષnક્ષa | ૨ || ” (જુએ પ્રમાણુમીમાંસાની વૃત્તિનું ૭૯ મું પાનું). ૨ અત્ર કોઈ એમ કહેવા તૈયાર થાય તે હેતુના લક્ષણ તરીકે પક્ષધર્મ નહિ સ્વીકારવાથી “આ મહેલ ઘેળો છે, કાગડાએ કાળા હોવાથી” એવું અનુમાન પણ સાચું માનવું પડશે, તે એ વાત યુક્તિસંગત નથી, કેમકે કાકની કૃષ્ણતા પ્રાસાદની ધવલતા સાથે અવિનાભાવરૂપ સંબંધથી રહિત છે તેથી આ હેતુ અસત્ય છે અને એથી કરીને આ અનુમાન પણ અસત્ય છે-અનુમાનાભાસ છે, નહિ કે પક્ષધર્મતને અભાવ હોવાથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૫ પક્ષને ધર્મ છે, એટલે પક્ષધમત્વથી આ હેતુ મડિત છે. વર્તમાન પાંચ પુત્રરૂપ સપક્ષમાં પણ વિદ્યમાન છે એટલે સપક્ષસત્ત્વથી હેતુ અલંકૃત છે. વળી અસ્થામરૂપ વિપક્ષમાં હેતુ વતે નથી એટલે એ વિપક્ષ-વ્યાવૃત્તિથી અલંકૃત છે' (એવી રીતે તપુત્રત્વરૂપ હેતુમાં અબાધિતત્વ અને અસત્રતિપક્ષત્વ પણ રહેલાં છે.) આ પ્રમાણે હેતુનાં પાંચે લક્ષણો હોવા છતાં આ હેતુને સાચે હેતુ કેણ કહે? એથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે હેતુ પાંચ લક્ષણેથી લક્ષિત હોય તે જ સત્ય છે એ કથન અસત્ય છે. ખરી રીતે સાધ્ય વિના જેની ઉપપત્તિ ન થઈ શકતી હોય તે જ સત્ય હેતુ છે–સાચું સાધન છે અને એ દ્વારા સત્ય અનુમાન કુરે છે. અત્રે એ ફટ કરવું આવશ્યક સમજાય છે કે અવિનાભાવરૂપ લક્ષણથી લક્ષિત હેતુમાં અબાધિતત્વ હોય જ છે એ હેતુ કદાપિ બાધિત હોતું નથી. એટલા માટે જ અબાધિતત્વ લક્ષણ સ્વીકારવાની કશી જરૂરિયાત નથી. આ વાત “અગ્નિ અનુષ્ણ છે, દ્રવ્ય હોવાથી એ ઉદાહરણ દ્વારા વિચારીએ. અત્ર દ્રવ્યત્વરૂપ હેતુ અગ્નિમાં બરાબર વિદ્યમાન છે, માટે તેને બાધિત કેમ કહેવાય? અલબત પક્ષમાં સાધ્ય (પ્રત્યક્ષ)બાધિત છે, કેમકે અગ્નિમાં અનુષ્ણુતાને અભાવ પ્રત્યક્ષસિદ્ધ છે. ત્યારે શું પ્રત હેતુ સાચે છે? સાચે કોણ કહે છે ? સાધ્યના દોષથી તેને દુષિત ગણવે વ્યાજબી નથી એ જ અમારું કથન છે, કેમકે પખાલીના દેષથી પાડાને દૂષિત ગણ એ કથાને ન્યાય ? બાકી અવિનાભાવના અભાવથી તે આ હેતુ દ્રુષિત છે જ. અસત્રતિપક્ષત્વને હેતુના લક્ષણ તરીકે સ્વીકારવું એ વ્યર્થ કલપના છે, કેમકે જે હેતુ અવિનાભાવથી ભવિત હશે, તે તેની સાથે પ્રતિપક્ષની સંભાવના સંભવી શકતી જ નથી. આ ઉપરથી એ સુતરાં સિદ્ધ થાય છે કે હેતુનાં ત્રણ કે પાંચ લક્ષણે માનવા ન પ્રેરાતાં અવિનાભાવરૂપ એક અસાધારણ લક્ષણ માનવું એ જ વિચક્ષણતા છે. હેતુના પ્રકારે – - સ્થાનાંગ (સૂ) ૭૩૮)માં હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે દર્શાવ્યા છેઃ (અ) (૧) યાપક, (૨) સ્થાપક, (૩) વ્યસક અને (૪) લષક (આ) (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શબ્દ, (ઈ) (૧) “મતિ તત રિત કર, (૨) 'જતિ ત નરિત , (૩) ૧ અત્ર કઈ શંકા ઉઠાવે કે ઉપર્યુક્ત ઉદાહરણમાં વિપક્ષ-વ્યાવૃત્તિ નિશ્ચિત નથી. કેમકે સ્થાપત્ય વિનાનો તેને પુત્ર ન જ હોય એવો એક નિયમ નથી. તો આનો ઉત્તર એ છે કે આ તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું ” તેના જેવું થયું, કેમકે આનું નામ અવિનાભાવ નહિ તે બીજું શું ? આ અવિનાભાવની ગેરહાજરીના પ્રભાવથી જ પ્રકૃતિ હેતુ અસત્ય ઠરે છે. વિશેષમાં આથી કરીને તે સપક્ષસને અગત્યનું લક્ષણ ગણવું નિરર્થક સિદ્ધ થાય છે. આથી જ વિપક્ષવ્યાવૃત્તિના નિશ્ચયને હેતુનું લક્ષણ માનતા હે તે અવિનાભાવમાં જ તે અન્તર્ગત થઈ જાય છે. ૨ અમુક એક પદાર્થ છે, વાસ્તે અમુક બીજો પદાર્થ પણ છે. જેમકે ધમાંડે છે, માટે અગ્નિ છે જ. ૩ અમુક એક પદાર્થ છે, માટે તેનો વિરોધી બીજે પદાર્થ નથી જ. જેમકે અગ્નિ છે. માટે ઠંડી નથી જ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જીવ-અધિકાર. [ પ્રથમ નારિત તત સહિત ત્તા અને (૪) રાતિ તવ રાતિ પર આ પ્રકારે પૈકી મધ્યમ પ્રકાર સુપ્રસિદ્ધ હોવાથી બાકીના પ્રકાર સંબંધી આપણે ડેક વિચાર કરીશું. ખૂબવિશેષણવાળા હેતુને પ્રયોગ કરે કે જેથી પ્રતિવાદી તે ઝટ સમજી ન જાય અને એથી તેને દૂષિત ઠેરવતાં તેને વાર લાગે. આવા હેતુની મદદથી વાદી કાલ-ચાપન કરી શકે–વખત વીતાહ દે. આ પ્રમાણે જે હેતુ કાલ–સાપનમાં કામ લાગે તે “યાપક” કહેવાય છે. પ્રસિદ્ધ વ્યાપ્તિ હોવાને લીધે જે હેતુ પિતાના સાધ્યને જલદી સ્થાપે તે “સ્થાપક” કહેવાય છે. જે હેતુ પ્રતિવાદીને ભૂલાવામાં નાખે-વ્યાહ ઉપજાવે તે “વ્યસક છે. ચંસક હેતુથી પ્રાપ્ત થયેલી આપત્તિને દૂર કરનારે હેતુ ભૂષક” કહેવાય છે. ૧ અમુક એક પદાર્થ નથી, માટે તેને વિરોધી પદાર્થ છે જ, જેમકે અગ્નિ નથી, માટે શીત છે જ, ૨ અમક એક પદાથ નથી, વાતે બીજો અમુક પદાર્થ પણ નથી. જેમકે અહીં ઝાડ નથી માટે સીસમ પણ નથી. ૩ આ ચારેનું વિસ્તૃત વિવેચન પ્રમાણુનય,(૫૦ ૩, સૂ૦ ૬૭)થી શરૂ થાય છે. ૪ આ ચારેના ઉદાહરણો સ્થાનાંગની ટીકામાં આપેલાં છે. વિશેષમાં ટીકાકારે નિયુક્તિના આધારે નાની નાની કથાઓ આપી આ વાતને વિશદ બનાવી છે. આ કથાઓ અનુક્રમે નીચે મુજબ છે – (અ) કાઈ અપતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને વિદેશ મોકલવા માટે એમ કહ્યું કે તમે ઉજજૈન જાઓ. ત્યાં ઊંટની એક એક લીંડીને એક એક રૂપિયો ઉપજે છે. આ સાંભળી તે વેચવા માટે ત્યાં ગયો. એટલે પેલી કુલટાએ પિતાના જાર સાથે કાલથાપન કર્યું. ( આઈ એક લુચ્ચ પરિવ્રાજક ગામે ગામ ફરતો હતો અને લોક-મધ્યમાં આપેલું દાન ફળદાયક છે એમ કહી લોકોને છેતરી તેની પાસેથી દાન લેતો હતો. આ જોઈ એક શ્રાવકે તેને કહ્યું કે લકનો મધ્ય ભાગ તે એક જ છે, તે અનેક ગામમાં ક્યાંથી સંભવે ? આથી પરિવાજની લુચ્ચાઈ પકડાઈ ગઈ.. ( ઈ–ઈ) આ બે કથામાં દ્વિઅર્થી બે શબ્દ આવે છેઃ (૧ ) શકતિત્તિરિ અને ૨ ) તર્પણલેડિક. વક્તા જે અર્થ સૂચવવા માગે છે, તેનાથી પ્રતિપક્ષી ઉલટ અર્થ કરે છે. શકતિત્તિરિના (૧) ગાડામાં આણેલ તેતર અને (૨) ગાડી સહિત તેતર એમ બે અથ છે. એવી રીતે તપણુલેડિકાના પણ (ા સાથવામાં પાણી મેળવવું તે ( જલમિશ્રિત સાથે ) અને (૨) તેવું મિશ્રણું કરનારી નારી એમ બે અથે છે. તેતરવાળું ગાડું લઈને એક માણસ જતો હતો. તેને એક ધૂતે પૂછયું કે આ શકતિત્તિરિનો શ ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તર્પણ ડિકા. ધૂતે કેટલાક માણસોને ભેગા કરીને કહી સંભળાવ્યું કે આ ગાડાવાળે મને શકટતિત્તિરિ (ગોડા સહિત તેતર ) તપ ણલાડિકાથી આપવાનું કહે છે. એ મૂલ્ય હું આપવા તૈયાર છું, વાતે મને ગાર્ડ અને તેતર બને મળવાં જોઈએ. આ સાંભળી ગાડાવાળા ગભરાઈ ગ, પરંતુ એક બીજા પૂર્વે તેને શાંત કર્યો. આના સમજાવ્યા મુજબ ગાડાવાળાએ પ્રથમ ધૂર્તને કહ્યું કે તું તર્પણ ડિકા લાવ અને શકટતિત્તિરિ લે. ધૂર્તે તરત જ પિતાની સ્ત્રીને તર્પણલોડિકા તૈયાર કરી શકતિત્તિરિ લેવા કહ્યું. આ સ્ત્રી સાથવામાં પાણી મેળવવા બેઠી કે તરત જ પેલા ગાડાવાળાએ તેને ઉપાડી અને કહ્યું કે હું આ તર્પણ િકા લઇને તને શકટતિત્તિરિ આપું છું. આ સાંભળી પ્રથમ તે શકટતિત્તિરિ માંગવાની વાત કાઢી જ નહિ. આ વાતને પ્રથમ ભાગ ભંસક હેતુના ઉદાહરણરૂપ છે, જ્યારે પ:છલો ભાગ લૂકને દષ્ટાંતરૂપ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તૃતીય પ્રકારની આલેચના– તૃતીય પ્રકારની સ્થલ રૂપરેખા ટિપણમાં આલેખી છે, જ્યારે એનું થોડુંક વિવેચન નીચે મુજબ રજુ કરાય છે. હેતુના ઉપલબ્ધિ-હેતુ અને અનુપલબ્ધિ-હેતુ એમ બે ભેદે પડે છે. વળી આ પ્રકિના વિધિ અને નિષેધની અપેક્ષાએ બએ પ્રભેદે પડે છે. તેમાં વળી આ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. એ વાત નીચે મુજબ દર્શાવી શકાય છે ઉપલબ્ધિ અનુપલબ્ધ ( નિષેધ (વિધિ) વિરૂદ્ધ અવિરૂદ્ધ (વિધિસાધક) (પ્રતિષેધસાધક) | | | | | વ્યાપ્ય કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહેચર સ્વભાવ વ્યાસ કાય કારણ પૂર્વ ઉત્તર સહ૦ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ અવિરૂદ્ધ (પ્રતિષેધસાધક) વિરૂદ્ધ (વિધસાધક) સ્વભાવ વ્યાપક કાર્યું કારણ પૂર્વ, ઉત્તર૦ સહ૦ કાર્ય કારણ સ્વભાવ વ્યાપક સહ૦ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૧ જેમ વિધિ સત્તાવાચક છે તેમ નિષેધ અસત્તા અભાવ)વાચક છે. આ અભાવના જૈન શાસ્ત્રમાં (અંપ્રાગભાવ, (આ) પ્રäસાભાવ, (ઈ) ઈતરેતરાભાવ અને (ઈ) અત્યતાભાવ એમ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે. જે પદાર્થની નિવૃત્તિ જ થતાં જે કાર્યની ઉત્પત્તિ થાય, તે પદાર્થ તે કાર્યને પ્રાગભાવ' સમજવો. અન્ય શબ્દોમાં કહીએ તે કઈ પણ પદાર્થની ઉત્પત્તિ પૂર્વે તે પદાર્થનો જે અભાવ હોય છે, તે તે પદાર્થને “પ્રાગભાવે’ છે. જેમકે માટીના પિપ્પાકાર પરિણામની નિવૃત્તિ થતાં અથાત તેની તિભાવ દશામાં ધટની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ઘટની ઉત્પત્તિ પૂવેને માટીનો પિડ તે ઘટનો પ્રાગભાવ છે. આ પ્રાગભાવ અનાદિકાળનો છે, તેમ છતાં જે સમયે ઘટ ઉત્પન્ન થાય છે તે સમયે તેને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જીવ-અધિકાર [ પ્રથમ આ પ્રમાણે હેતુના જે ૨૫ પ્રકારે પડે છે, તે પ્રત્યેકનું ઉદાહરણ નીચે મુજબ છે. સાધ્યની સાથે સંબંધ ધરાવનાર અવિરૂદ્ધ એવા વિધિસાધક છે હેતુઓ અને તેનાં દષ્ટાતે – (૧) શબ્દ પરિણામી છે, કાર્ય હેવાથી (પ્રયત્ન વિના ઉત્પન્ન નહિ થતું હોવાથી ). અત્ર પરિણામીનું ક્ષેત્રે કાર્યના ક્ષેત્રથી મોટું છે એટલે કાર્યત્વ વ્યાપ્ય છે. (૨) પર્વત અગ્નિમાન છે, ધૂમવાનું હોવાથી. અત્ર ધૂમ અગ્નિનું કાર્ય હોવાથી આ કાર્ય હેતુ છે. (૩) વરસાદ પડશે, વિશિષ્ટ મેઘની અન્યથા અનુપપત્તિ હોવાથી. અત્રે વિશેષ પ્રકારનું વાદળું એ કારણ છે અને વૃષ્ટિ એ કાર્ય છે એટલે આ કારણ-હેતુ છે. (૪) શકટને ઉદય થશે, અત્યારે કૃત્તિકાને ઉદય થયેલું હોવાથી. કૃત્તિકાના ઉદય પછી એક મુહૂત વીત્યા બાદ શકટને ઉદય થાય છે એ નિયમ છે એથી કૃત્તિકાને ઉદય એ શકટના ઉદયની પૂર્વેને છે એટલે અત્ર હેતુ પૂર્વચર” છે. (૫) ભરણિને ઉદય થઈ ગયું છે, અત્યારે કૃત્તિકાને ઉદય હોવાથી. ભરણિને ઉદય થયા પછી એક મુઠ્ઠ કૃત્તિકાને ઉદય થાય છે. આથી કૃત્તિકાને ઉદય એ “ઉત્તરચર ” હેતુ છે. (૬) બીજોરું રૂપવાળું છે, રસવાળું હોવાથી. રૂપ અને રસ સહભાવી હોવાથી આ ‘સહચર નિષેધરૂપે સાધ્યને સિદ્ધ કરનાર વિધિરૂપ હેતુના છ પ્રકારો અને તેનાં ઉદાહરણે– (૭) સર્વથા એકાન્ત સ્વરૂપવાળી કઈ વસ્તુ નથી, અનેકાન્તની ઉપલબ્ધિ હોવાથી. ( પ્રાગભાવનો ) નાશ થાય છે. આથી સમજાય છે કે દરેક બનાદિ પદાર્થ નાશરહિત છે એમ માનવું અસંગત છે. જે ઉત્પન્ન થતાં જે કાર્યને અવશ્ય વિનાશ થાય, તે તે કાયને “પ્રર્વસાભાવ’ કહેવાય છે. જેમકે ઘટને ફેડીને કપાલ બનાવતાં તે કપાલરૂપ કાર્યમાં ઘટને પ્રવંશરૂપ અભાવ જોવાય છે; માટે કપાલ તે ઘટને પ્રäસાભાવ છે. અર્થાત કપાલની આવિભૉવ દશામાં ઘટતી જે તિરોભાવરૂપ અવસ્થા તેને-કપાલના આવિભવને ઘટને પ્રāસાભાવ જાણો. ઘટને ધ્વસ અંત વિનાને છે. કેમકે કુટેલા ઘટમાંથી એને એ જ ઘટ ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે કે આદિમાન્ ધ્વંસ નાશરહિત ઠર્યો. વાતે દરેક આદિમાન પદાર્થ નાશવંત જ છે એમ માનવું યુકિત-વિકલ છે. એક સ્વભાવથી બીજા સ્વભાવની વ્યાવૃત્તિ તે “ ઇતરેતરાભાવ ' છે. આને “ અન્યોન્યાભાવ ” તેમજ અન્યાહ' પણ કહેવામાં આવે છે. જેમકે ઘટના સ્વભાવથી પટનો સ્વભાવ જુદો છે. વાસ્તે ઘટ અને પટ ભિન્ન છે, એટલે ઘટના પટમાં અને પટને ઘટમાં “ઇતરેતરાભાવ’ છે. અતીત, વર્તમાન અને અનાગત એ ત્રણે કાળની અપેક્ષાએ એકતારૂ પરિણામની વ્યાવૃત્તિ તે “અત્યન્તાભાવ છે. જેમ ચેતનને અચેતનમાં, અચેતનને ચેતનમાં, ભવ્યત્વને અભવ્યત્વમાં ઇત્યાદિ. ૧ આ સર્વ પ્રકારે સ્વતંત્ર છે એમ પ્રમ ણુનયના તૃતીય પરિછેદ જેવાથી જણાય છે. વિશેષમાં આ સંબંધમાં જૈનતર્ક પરિભાષા (પત્રાંક ૧૨૩–૧૨૪) તરફ દષ્ટિપાત કરે નિરર્થક નહિ થાય. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દાન દીપિકા. ૧૯૯ (૮) આ વ્યક્તિને તત્ત્વનો નિશ્ચય થયા નથી, તેમાં સદેડ હોવાથી. અત્ર સ ંદેહ અનિશ્ચયથી વ્યાપ્ત છે. (૯) આ વ્યક્તિને ક્રોધ શમ્યા નથી, તેના વદનમાં વિકાર હોવાથી. અત્ર વદનના વિકાર એ અનુપશમનું કાય છે. (૧૦) આ વ્યક્તિનું વચન અસત્ય નથી, તેનુ જ્ઞાન રાગ-દ્વેષાદિ કલ`કથી રહિત હોવાને લીધે. અસત્યનુ કારણુ રાગ-દ્વેષાદિ કલંક છે એટલે આ કારણ-હેતુ છે. (૧૧) મુ પછી પુષ્પતારાના ઉદય થશે નહિ, રાહિણીના અત્યારે ઉદય થયેલા હેાવાથી. (૧૨) મુત પૂર્વે મૃગશિરના ઉદય થયા હતા નહિ, અત્યારે પૂર્વ ફલ્ગુનીના ઉદય હોવાથી, (૧૩) આ મહાનુભાવનુ જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી, સમ્યગ્દશ ંનથી તે વાસિત હોવાથી. અત્ર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સહચરતા છે, પ્રતિષેધઘાતક અવિરૂદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દૃષ્ટાન્તા— (૧૪) આ સ્થળે ઘડા નથી, નેત્રાદિ સામગ્રી હોવા છતાં તેનું દર્શન નહિ થતુ હોવાથી. (૧૫) આ પ્રદેશમાં કેરીનુ ઝાડ નથી, કેઇ પણ વૃક્ષની ઉપલબ્ધિ નહિ હોવાથી. (૧૬) અહીં અપ્રતિહત સામર્થ્યવાળું બીજ નથી, અંકુરના દર્શન નહિ થતા હોવાથી. (૧૭) આ વ્યક્તિમાં પ્રશમ, સ ંવેગ, ઇત્યાદિ ભાવા નથી, સમ્યગ્દર્શનના અભાવ હોવાથી. (૧૮) મુહૂત પછી સ્વાતિ નક્ષત્રના ઉદય થશે નહિ, અત્યારે ચિત્રા નક્ષત્રના ઉદય નહિ જોવાતા હોવાથી. (૧૯) મુહૂ પૂર્વે ભરણીના ઉદય થયા હતા નહિ, અત્યારે કૃત્તિકાના ઉચ નહિ થયેલે હોવાથી. (૨૦) આ વ્યક્તિનું જ્ઞાન સમ્યજ્ઞાન નથી, તેનામાં સમ્યગ્દર્શનની અનુપલબ્ધ હોવાથી, વિધિસાધક વિરૂદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દૃષ્ટાન્તા— (૨૧) આ વ્યક્તિમાં રાગના અતિશય છે, આરોગ્યના વ્યાપારના ચિહ્નોની અનુપમ્પિં હોવાથી. (૨૨) આ પ્રાણીને કષ્ટ છે, ઇષ્ટ સંચાગના અભાવ હોવાથી. (૨૩) સમસ્ત વસ્તુઓ અનેકાન્ત-સ્વભાવવાળી છે, એકાન્ત-સ્વભાવની અનુપલબ્ધિ હોવાથી. (૨૪) અહીં છાયા છે, ઉષ્ણતાની અનુપલબ્ધિ હોવાથી. (૨૫) આનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, સમ્યગ્દર્શનની અનુપલબ્ધ હોવાથી. હેત્વાભાસ— હેતુના સ્થાનમાં યેજાયેલા હોવાથી હેતુ જેવા જણાય, પરંતુ ખરી રીતે સત્ય નિ`ય કરવામાં જે કામ ન લાગે તે ‘ હેત્વાભાસ ’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે હેતુનું અવિનાભાવરૂપ લક્ષણ જે હેતુમાં ન હોય તે ‘ હેત્વાભાસ ’ કહેવાય છે. એટલે કે અન્યથાનુપત્તિરૂપ સક્ષણની પ્રતીતિ ન હોય કે તેમાં સંશય રહેતા હોય કે તેના ચા` વિપર્યાસ જણાતા હોય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જીવ-અધિકાર. [ પ્રથમ ત્યારે હેત્વાભાસ'નું ઉત્થાન થાય છે. આ હેત્વાભાસના (૧) અસિદ્ધ, (૨) વિરૂદ્ધ અને (૩) અનૈકાન્તિક (વ્યભિચારી) એમ ત્રણ પ્રકારે છે. આ વાત જેન તાર્કિકેને જ સમત છે એમ નથી, કિન્તુ ન્યાયપ્રવેશ, ન્યાયબિન્દુ અને પ્રશસ્તપાદ ભાગમાં પણ આ જ ત્રણ પ્રકારે છે. આથી ગત મે-નાયિકે સ્વીકારેલ કાલાતીત (બાધિત) અને સત્કૃતિપક્ષ નામના બે અધિક હેત્વાભાસે વૈશેષિક, બૌદ્ધ કે જેન ગ્રન્થમાં મૂળ કમમાં નથી એમ ફલિત થાય છે. પરાથનુમાન માટે આવશ્યક અવય– વ્યુત્પન્નમતિવાળા, નિપુણ ચા તન તાને માટે તે હેતુને પ્રતિપાદન કરનારું વચન યાને હેતુ-પ્રયોગ એમ એક જ અવયવ અનુમાનાથે પર્યાપ્ત છે. તેના માટે પક્ષપ્રોગાદિની આવશ્યકતા નથી. હેતુને પ્રગ તાપપત્તિ વડે અને અન્ય પપત્તિ વડે એમ બે પ્રકારે થાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે એથી એ બે પ્રકારમાં અર્થ–ભેદ છે એમ નહિ, કિન્તુ એક જ ભાવની વિધિ-નિષેધરૂપ બે બાજુનું સૂચન કરનારી શબ્દ રચનામાં ભિન્નતા છે. સાધ્યની હૈયાતી હોય તો જ હેતની ઉપપત્તિ ( ઘટવાપાનું છે તે ‘તોપપત્તિ” છે, જ્યારે અન્યથા એટલે સાધ્ય ન હોય ત્યારે-તેની અભાવદશામાં હેતુની ઉપપત્તિ તે “અન્ય પપત્તિ છે. આ બંને હેતુ-પ્રગની આવ શ્યકતા નથી. શ્રોતાને સાધ્યની પ્રતીતિ ગમે તે એક હેતુ-પ્રયોગ દ્વારા થઈ ગઈ હોય તો અન્ય પ્રગની જરૂર નથી. સાધન વડે સાધ્ય ક્યાં સિદ્ધ કરવું એથી અજ્ઞાત મન્દમતિ માટે અર્થાત પક્ષભાનથી વંચિત પ્રતિવાદીની અપેક્ષાએ પક્ષને પ્રવેગ આવશ્યક છે, કેમકે વાદીએ સાચા હેતુને પ્રયોગ કર્યો હોય, છતાં પક્ષથી અજ્ઞાત પ્રતિવાદી તેને વિપક્ષમાં વર્તમાન ગણી હેતુને વિરૂદ્ધ હોવાની શંકા કરે. આવી રીતે વિચારતાં મન્દતર બુદ્ધિવાળા માટે દષ્ટાન્તની પણ જરૂર છે, કારણ કે જે ૧ દાખલા તરીકે “શરીરે સુખી તે સુખી સર્વ વાતે એ કથન અને શરીરે દુ:ખી તે દુ:ખી સર્વ વાતે ' એ કહેવતમાં પ્રથમ પ્રયોગ વિધિસ્વરૂપી છે અને દ્વિતીય નિષેધાત્મક છે, કિન્તુ તે બેના અર્થમાં કંઈ ભેદ-ભાવ નથી. પર્વત અગ્નિમાન હોવું જોઈએ, કેમકે અગ્નિનું અસ્તિત્વ હોય તે જ ધમનું અસ્તિત્વ ઘટી શકે એ કથન અને પર્વત અગ્નિમાન હોવું જોઈએ, કેમકે અગ્નિ ન હોય તો ધમનું અસ્તિત્વ ન બંધ બેસે એ કથનમાં અથભેદ નથી. પરંતુ એક જ સ્વરૂપને દર્શાવનારી શબ્દ-રચના ભિન્ન છે. ૨ દૃષ્ટાન્ત કહે કે ઉદાહરણ કહે કે જ્ઞાત કહો તે એક જ છે. સ્થાનાંગ (સૂ૦ ૩૩૮ )માં જ્ઞાતના () આહરણ, (અ) આહિરણ નદેશ, (ઈ) આહરણતદ્દોષ અને (ઈ) ઉપન્યાસોપનય એમ ચાર પ્રકારે દર્શાવ્યા છે. વિશેષમાં ત્યાં આ પ્રત્યેકના પણ ચાર ચાર અવાંતર ભેદ બતાવવામાં આવ્યા છે. જેમકે આદરણના (અ અપાય, (આ) ઉપાય, (૪) સ્થાપના કર્મ અને (ઈ) પ્રત્યુત્પવિનાશી, આ છેલ્લા બે ભેદે તે ન્યાય-વાક્યના અંગભૂત દષ્ટાન્ત જ છે એમ તેના નીચે મુજબના સ્વરૂપથી સમજાય છે – કોઈ અનિષ્ટ પ્રસંગ ખડે કરવામાં આવ્યો હોય તેને જે દષ્ટાન્ત દ્વારા દૂર કરી ઇષ્ટ તત્વનું સ્થાપન કરાય, તે દૃષ્ટાન્ત “રથાપનાકર્મ ' છે. આનું ઉદાહરણ એ છે કે ધારો કે શબ્દને કૃતક હેતુની મદદથી અનિત્ય સિદ્ધ કરનારા વાદીને કોઈ પ્રતિવાદી કહે કે વણમક શબ્દ નિત્ય છે, વર્ણને નિત્ય ગણેલા હોવાથી, ત્યાં તકત્વનો અભાવ હોવાથી આ પ્રમાણે વાદીના હેતુમાં વ્યભિચારરૂપ અનિષ્ટ પ્રસંગ આવતાં વાદી પિતાના હેતુના સમર્થનાર્થે એમ કહે કે વણાત્મક શબ્દ અનિત્ય છે. પિતાના કારણના ભેદથી ભિન્ન Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ્રતિવાદી વ્યાપ્તિના સંબંધને ભૂલી ગયા હોય તેને તેનું સ્મરણ કરાવવામાં આ પ્રોગ ઉપગી છે. દૃષ્ટાન્તને વિષે હેતુની યોજના કરવાથી જે અજ્ઞાત હોય એવા જડમતિ માટે ઉપનય પણ આવશ્યક અંગ છે. સાધ્યના આધારરૂપી ધમમાં હેતુને જે ઉપસંહાર કરે તે “ઉપનય છે એમ પ્રમાણુનય(૫. ૩)ના નિમ્નલિખિત ૪૯ મા સૂત્ર ઉપરથી જોઈ શકાય છે – સેતોઃ સાપ્યાર્મિષ્ણુવર્ણમુના” સાધ્ય-ધર્મને ફરીથી પક્ષમાં ઘટાવે તે નિગમન છે એમ પ્રમાણુનયના નિમ્ન-લિખિત “ સાધ્વધર્મ પુનર્નિમન –અનન્તર સૂત્ર ઉપરથી જાણી શકાય છે. આ પ્રમાણે આપણે પક્ષપ્રયોગાદિ પાંચ હોવાથી, ઘડાની જેમ. આ પ્રમાણે ઘડાના દષ્ટાતથી અનિષ્ટ પ્રસંગને દૂર કરી હેતુનું સમર્થન થાય છે, વાસ્તે આ ઉદાહરણ “સ્થાપના-કર્મ' છે. પ્રત્યુત્પન્નવિનાશી એટલે અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થતાં તેને તત્કાલ નાશ કરવા આપવામાં આવેલું ઉદાહરણ. જેમકે કેઈએ કહ્યું કે આત્મા અકત છે, અમૂર્ત હોવાથી, આકાશની જેમ. આ જન વાદીને અનિષ્ટ પ્રસંગ છે એટલે તે તરત જ એના પ્રતીકાર તરીકે એમ કહે કે આમાં કથંચિત મૂર્ત હોવાથી કત છે, દેવદત્તની પેઠે. અત્ર દેવદત્તનું દૃષ્ટાન્ત ઉપર્યુક્ત અનિષ્ટ પ્રસંગનું તરત જ નિવારણ કરે છે, વાસ્ત આ ઉદાહરણ “પ્રત્યુત્પન્નવિનાશી ” છે. બાકીના ભેદ-પ્રભેદો પ્રસ્તુતમાં અનુપયોગી હોવાથી તેની રૂપરેખા અત્ર ને આલેખતાં તેના જિજ્ઞાસને સ્થાનાંગ તેમજ તેની શ્રી અભયદેવસૂરિકત વૃત્તિ ( પત્રાંક ૨૫૩-૨૬૨ ) જેવા ભલામણું છે. દૃષ્ટાન્ત પણ પક્ષ અને હેતુની જેમ અશુદ્ધ હોઈ શકે છે. એવા દૃષ્ટાન્તને “ દષ્ટાન્તાભાસ' કહેવામાં આવે છે. આના સાધમ્ય અને વિધર્મોની અપેક્ષાએ બે ભેદ પડે છે. આ ભેદેની સંખ્યા પરત્વે જેન–અજન તાર્કિકામાં મત-ભેદ છે. ન્યાયપ્રવેશમાં પ્રત્યેકના પાંચ પાંચ પ્રકાર, પ્રશસ્ત પદભાથમાં તેમજ ન્યાયાવતારમાં જ છે અને ન્યાયબિન્દુ તથા પ્રમાણનય૦ (૫૦ ૬, મૂ૦ ૫૮, ૬૯ )માં નવ નવ પ્રકારે દષ્ટિગોચર થાય છે. ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી આ સંબંધમાં વિશેષ ઉલ્લેખ ન કરતાં તેના જિજ્ઞાસુને ન્યાયકસુમાંજલિનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૩૭–૧૪૭ ) જેવા વિનતિ છે. ૧ અત્રે એ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે અક્ષપદે નિગમનનું “avહેરાત પ્રતિજ્ઞાાઃ પુનર્ધાનં નક' (૧-૧-૩૯ ) એવું જે લક્ષણ આપ્યું છે, તે જ દશનિતિ ( ગા. ૧૪૪)માં થોડા ફેરફાર સાથે “નમો ઘન અવયવ પદે gm રૂપે દેખાય છે. ૨ પક્ષપ્રયોગનું બીજું નામ પ્રતિજ્ઞા' છે, કેમકે એમાં સાધ્યને નિર્દેશ કરવામાં આવે છે. પ્રમાણમીમાંસા / ૨-૧-૧૧ )માં પ્રતિજ્ઞાનું “ નાદાનિર્દે: પ્રતિજ્ઞ” આ પ્રમાણે આપેલું લક્ષણ આ વાતને છુટ કરે છે. ૩ સાંખ્યો પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ એમ ત્રણ અવયવો માને છે (જુઓ પાંચમી સાંખ્યકારિકાની મારવૃત્તિ ); મીમાંસકે આ ઉપરાંત ઉપનયને એટલે એકંદર ચાર માને છે; અને નેયાયિકા નિગમન સહિત પાંચેને માને છે ( જુઓ ગૌતમસૂત્ર ૧-૧-૩૨ ). 28 Page #281 -------------------------------------------------------------------------- ________________ २०२ જીવ-અધિકાર. [ પ્રથમ . અવયવે જેયાં. આ ઉપરાંત પક્ષ-શુદ્ધિ ઈત્યાદિ બીજા પાંચ અવયવે પણ છે, જોકે આને ઉપયોગ પક્ષાદિના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ જનને ઉદ્દેશીને છે. અનુમાનનું પ્રામાણ્ય બૌદ્ધો અનુમાનને વ્યવહાર-સાધક માને છે, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ જેટલું ઉચ્ચ સ્થાન આપતા નથી. તેમની માન્યતા મુજબ અનુમાનને વિષય જે સામાન્ય છે તે કલ્પિત છે. એથી તેઓ અનુમાનને પ્રત્યક્ષથી ગૌણ ગણે છે. ચાર્વાકે તે સર્વથા અનુમાનને અસ્વીકાર કરે છે. પરંતુ પ્રત્યક્ષને સ્વીકાર તેઓ કયા પ્રમાણના આધારે કરે છે એ વિચારતાં તેઓ પણ અનુમાનને પ્રમાણુરૂપે મંજુર રાખે છે એમ ભાસ્યા વિના નહિ રહે. વળી પારકાના હૃદયની વૃત્તિનું જ્ઞાન પ્રત્યક્ષથી અશક્ય છે; એ તે તેની વિશિષ્ટ ચેષ્ટા ઉપરથી સમજાય છે એટલે કે આ પણ અનુમાનનું જ ફળ છે. આથી અનુમાનને પ્રમાણરૂપ માનવું એમાં પડિતેની શોભા છે, આગમ-પ્રમાણ--- આગમનું લક્ષણ પ્રમાણુનય૦ (૫૦ ૪)માં એમ આપવામાં આવ્યું છે કે " आप्तवचनादाविर्भतमर्थसंवेदनमागमः ॥१॥ उपचारादाप्तवचनं च ॥२॥" અર્થાત્ આપ્તના વચનથી ઉત્પન્ન થયેલે અર્થને બોધ તે આગમ ” છે. (કાર્યમાં કારણને) ઉપચાર કરવાથી આપ્તના વચનને પણ “આગ” કહેવામાં આવે છે. આ પ્રમાણે આગમનું લક્ષણ વિચારતાં “આપ્ત” એટલે શું તે જાણ્યા વિના એને પૂરેપૂરો ખ્યાલ આવતું નથી, તેથી પ્રમાણુનય૦ (૫૦ ૪, સૂ૦ ૪)માંનું નીચે મુજબનું આપ્તનું લક્ષણ જોઈ લઈએ – ." अभिधेयं वस्तु यथाऽवस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते स आप्तः" અર્થાત કહેવા લાયક પદાર્થ જે છે તે તેને જે જાણે છે તેમજ જે જાણે તે પ્રકારે (નહિ કે અન્યરૂપે) જે તેનું કથન કરે છે તે “આપ્ત” છે. આગમ અને અનુમાનમાં અંતર– આગમ–પ્રમાણ કહે કે શબ્દ-પ્રમાણુ કહે તે એક જ છે, કિન્તુ અનુમાન–પ્રમાણથી તે એ ભિન્ન છે. અર્થાત્ વૈશેષિકે શબ્દ-પ્રમાણને અનુમાનમાં દાખલ કરે છે તે વાત જેનોને માન્ય નથી. વસ્તુ-સ્થિતિ એમ છે કે ખરૂં બેટું સોનું પારખનારને સુવર્ણનું જ્ઞાન જેમ પ્રત્યક્ષ જ છે, અર્થાત્ એમાં સુવર્ણને લગતી અમુક વિશિષ્ટતાઓ છે કે નહિ ઈત્યાદિ ઊહાપોહ વિનાનું હોવાથી તે ૧ આ વાતને નિદેશ દશવૈકાલિક ( આદ્ય અધ્યયન )ની શ્રીભદ્રબાહસ્વામીએ રચેલી નિયુક્તિમાં છે, ત્યારે તેનું વિસ્તૃત વર્ણન એની શ્રી હરિભકયુરિકત ટીકા ( પત્રાંક ૬૩-૬૮ માં છે. એના જિજ્ઞાસુને આ ટીકા જેવા ખાસ વિનતિ કરવામાં આવે છે, જોકે અત્રે એ સંબંધમાં વિવેચન વધી જવાના ભયથી વિરમવામાં આવે છે, Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ્રત્યક્ષ છે, તેમ શબ્દ-જ્ઞાનમાં વ્યુત્પન્ન બનેલાને શબ્દ સાંભળતાં જ અર્થને જે બંધ થાય છે તે અનુમાન નહિ પણ શબ્દ-પ્રમાણ જ છે. કહેવાની મતલબ એ છે કે જે અભ્યાસીને સુવર્ણનું દર્શન થતાં કે શબ્દનું શ્રવણ થતાં વ્યાપ્તિની આવશ્યકતા ન રહે તેને માટે તે સુવર્ણ-જ્ઞાન પ્રત્યક્ષ-પ્રમાણ અને શાબ્દ–ધ શબ્દપ્રમાણ છે, પરંતુ જે અભ્યાસી સેનું જતાં આ સોનું હોવું જોઈએ, સેનાને લગતી આટલી વિશિછતાઓ તેમાં હોવાથી એ પ્રકારની વ્યાપ્તિની અપેક્ષા વડે એ સોનું હવાને નિર્ણય કરે તેને માટે એ જ્ઞાન અનુમાનરૂપ છે, નહિ કે પ્રત્યક્ષરૂપ. એવી રીતે જે અભ્યાસીને શબ્દ સાંભળતાં તરત શાબ્દ-બોધ ન થતાં વ્યાપ્તિ-ગ્રહણરૂપ વિચાર કર્યા બાદ શાબ્દ-બોધ થાય, તેને તે બોધ બેશક અનુમાન છે. આ પ્રમાણે પ્રમાણ-પરિચયના પ્રકરણમાં આગળ વધીએ તે પૂર્વે પ્રમાણેના પ્રકારે સંબંધી નિમ્નલિખિત કેBક જોઈ લઈએઃ પ્રમાણુ પ્રમાણુ પ્રત્યક્ષ પરાક્ષ સાંવ્યવહારિક પારમાર્થિક સ્મરણ પ્રત્યભિજ્ઞાન તક અનુમાન આગમ ઈન્દ્રિયજન્ય અનિન્દ્રિયજન્ય સકલ વિકલ _| _ |_ - કેવલ મતિ શ્રુત મતિ શ્રુત અવધિ મનઃપચય આપણે ૧૭૮ મા પૃષ્ઠમાં મતિજ્ઞાનના પર્યાને વિચાર કરતાં સાથે સાથે આટલે સુધી સ્મરણુદિ પાંચ પક્ષ પ્રમાણેનું સ્થૂળ સ્વરૂપ વિચારી લીધું. આગળ ઉપર નય-મીમાંસામાં યથાસાધન એ સંબંધમાં વિશેષ નિવેદન કરવાને ઈરાદે રાખી હાલ તુરત તે મતિજ્ઞાનના પ્રકારોને લગતા પ્રશ્ન હાથ ધરીએ. તેમાં સૌથી પ્રથમ તે મતિજ્ઞાનના ભેદ-પ્રભેદે છે કે નહિ અને હોય તે તે કેટલા અને કયા છે એ પ્રશ્નને ઉત્તર ગ્રન્થકારના શબ્દોમાં વિલોકીએ. सा च मतिधा-श्रुतनिश्रिता-ऽनिश्रितभेदात् અર્થાત્ એ મતિજ્ઞાન બે પ્રકારનું છેઃ-(૧) શ્રતનિશ્ચિત અને અશુતનિશ્ચિત. આ બેનાં લક્ષણો ગ્રન્થકાર અનુક્રમે નીચે મુજબ આપે છે – Page #283 -------------------------------------------------------------------------- ________________ २०४ . -अधिकार. [प्रथम श्रुतपरिकर्मितमतेव्र्यवहारकाले पुनरश्रुतानुसारितया समुत्पद्यमानबुद्धिरूपत्वम्, शास्त्रपरिकर्मितमतेरुत्पादकाले शास्त्रार्थपर्यालोचनं विनैव जायमानबुद्धिरूपत्वं वा श्रुतनिश्रितमतेर्लक्षणम् । (१६) श्रुताभ्यासं विना स्वाभाविकविशिष्टक्षयोपशमवशाजायमानबुद्धिरूपत्वम् , सर्वथा शास्त्रार्थस्पर्शरहितस्य केवलम तिज्ञानावरणक्षयोपशमानुभवेन यथाऽवस्थितवस्तुपरिच्छेद कबुद्धिरूपत्वं वाऽश्रुतनिश्रितमतेलक्षणम् । (१७) અર્થાત શ્રુત વડે પરિપકવ થયેલી-સંસ્કાર પામેલી બુદ્ધિવાળા અને વ્યવહાર-કલમાં य-समये श्रुतने मनुसर्या विना उत्पन्न थती मुद्धिने 'श्रुतશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું નિશ્ચિત મતિજ્ઞાન” કહેવામાં આવે છે. અથવા આનું લક્ષણ લક્ષણ એ છે કે શાસ્ત્ર દ્વારા પરિપક્વ થયેલી બુદ્ધિવાળાને ઉત્પત્તિ-કાલમાં એટલે કે ઉપયગ-અવરથામાં શાસ્ત્રના અર્થને વિચાર કર્યા વિના ઉત્પન્ન થતી બુદ્ધિ તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન” છે. ૧ જૈનતર્ક પરિભાષાના ૧૧૪ મા પત્રમાં શ્રુતાનુસારિત્વનું લક્ષણ એમ આપ્યું છે કે-- " श्रुतानुसारित्वं च संकेतविषय परोपदेशं श्रुतग्रन्थं वाऽनुसृत्य वाच्यवाचकभावेन संयोज्य घटो घट इत्याद्यन्तर्जल्पाकारग्राहित्वम" અર્થાત સંકેત સંબંધી પરોપદેશ કે અગમ-ગ્રન્થને અનુસરીને અને વાચવાચક ભાવથી જોડીને ઘટ ઘટ मे आन्तरिक्ष उप्यारण ते 'श्रुतानुसारित्व' छे. ૨ આ બંને લક્ષણોને સુંદર રીતે વિશેષાવશયકની નિમ્નલિખિત ૧૬૯ મી ગાથામાં સમાવેશ થયેલો જોવાય છે?— " पुष्वं सुयपरिकम्मियमइस्म जं संपयं सुयाई च । तं निस्सिय मियरं पुण अणि स्सियं मइचउक्कं तं ।।" [ पूर्व श्रुतपरिकर्मितमतेयंत् साम्प्रतं श्रुतातीतम । तद निश्रिमतरत् पुनरनिश्रितं मतिचतुष्क तत् ॥] એનું અક્ષરશઃ સામ્ય કર્મોવિપાક નામને પ્રથમ કર્મગ્રંથ ( ગા. ૪)ની શ્રીદેવેન્દ્રસૂરિકત પજ્ઞ વૃત્તિના આઠમા પત્રગત નિમ્નલિખિત પંક્તિઓમાં દષ્ટિગોચર થાય છે:-- "यत प्रायः श्रुताभ्यासमन्तरेणापि सहजविशिष्टक्षयोपशमशादुत्पद्यते सदश्रुतनिश्रितमौत्पत्तिक्यादिबुद्धिचतुष्टयम,...यत् तु पूर्व श्रुतपरिकर्मितमतेव्र्यवहारकाले पुनरश्रुतानुसारितया समुत्पद्यते तत् श्रुतनिश्रितम् "' 3 'श्रत' शनाये गये थाय छ:--(स) परेराहेश भने (या) सागम-अन्य. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ઉલ્લાસ, 3 આહ તે દર્શન દીપિકા. તના અભ્યાસ વિના–એના સંસ્કાર વગર સ્વાભાવિક વિશિષ્ટ (અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્મના ) ક્ષપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે “અશ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું મતિજ્ઞાન” છે. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વથા શાસ્ત્રના લક્ષણ અર્થને જરા પણ સ્પર્શ કર્યા વિના ફક્ત મતિજ્ઞાનાવરણીય કમના ક્ષેપશમની મદદથી વરતુને યથાર્થ બોધ કરાવનારી મતિ તે “અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન” છે. આ ઉપરથી સમજાય છે કે પ્રથમ પ્રકારના મતિજ્ઞાનમાં સંકેત-કાલમાં શ્રુતાનુસારિત્વ રહેલું છે અર્થાત્ આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પૂર્વે તે શ્રુતજ્ઞાનથી સંસ્કારિત થયેલું છે, કિન્તુ ઉત્પત્તિ-સમયે કૃત તેના ઉપર કશો પ્રભાવ પાડતું નથી; જ્યારે દ્વિતીય પ્રકારમાં તે સંકેત-કાલમાં પણ શ્રતને અનુસરવાપણું રહેલું નથી. એટલે સંકેત-કાલને આશ્રીને નહિ, કિન્તુ ઉત્પત્તિ-સમયને લક્ષ્યમાં રાખીને એમ કહી શકાય કે– " इन्द्रियमनोनिमित्तं श्रुताननुसारि ज्ञानं मतिज्ञानं, श्रुतानुसारि च श्रुतज्ञानम्” . અર્થાત્ ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું તેમજ શ્રતને નહિ અનુસરનારૂં જ્ઞાન તે “મતિશાન” છે, જ્યારે ઈન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું અને શ્રુતને અનુસરનારૂં જ્ઞાન તે “શ્રુતજ્ઞાન છે. આ પ્રત્યેક પ્રકારના મતિજ્ઞાનના ચાર ચાર ભેદ છે, તેમાં શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના અવગ્રહ, “હા, અપાય અને ધારણા એ ચાર ભેદ છે એમ ગ્રન્થકાર નિમ્નલિખિત શબ્દો દ્વારા સૂચવે છે – श्रुतनिश्रितं चतुर्धा-अवग्रहे हाऽपायधारणाभेदात् આ પૈકી અવગ્રહનું લક્ષણ બાંધતાં ગ્રન્થકાર કર્થ છે કે– अनिर्दिश्यमानसामान्यमात्रार्थग्रहणरूपत्वमवग्रहस्य लक्षणम् । (१८) અર્થાત (અન્ય વ્યક્તિને ન દર્શાવી શકાય એવું અને ફક્ત (એટલે કે સત્તારૂપ નહિ પરંતુ એથી વિશિષ્ટ) સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ” કહેવાય છે. અવગ્રહનું લક્ષણ કહેવાનું તાત્પર્ય એ છે કે રૂપ, રસ વગેરે વિશેષતાઓ વડે જેને નિર્દેશ થયો નથી એવા અને એથી કરીને અવ્યક્ત સ્વરૂપવાળા અર્થનું દર્શન થયા બાદ તેનું સામાન્યપણે આદ્ય ગ્રહણ–તેને સ્કૂલમાં સ્કૂલમાં બંધ તે “અવગ્રહ છે. આ સંબંધમાં તત્ત્વાર્થરાજ (પૃ૦૪૨)માં કહ્યું પણ છે કે— ' विषयविषयिसन्निपातसमन्तरमाद्यग्रहणमवग्रहः " ૧ જુઓ જૈનતર્ક પરિભાષાનું ૧૧૪ મું પત્ર. २ अवकृष्टो ग्रहोऽवग्रहः । Page #285 -------------------------------------------------------------------------- ________________ ( [ પ્રથમ 'જીવ-અધિકાર. અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે વિભાગો પડે છે. તેમાં शब्दादिरूपेण परिणतद्रव्याणामुपकरणेन्द्रियैः सह प्रथमतः सम्प्राप्तવ્યંજનાવગ્રહનું લક્ષણ સાધવરાં થનાવગ્રસ્થ ઋક્ષણમ્ ! (૨૨) અર્થાત્ 'શબ્દાદિકરૂપે પરિણત થયેલાં દ્રવ્યના ઉપકરણ-ઇન્દ્રિયની સાથેના પ્રથમ સંબંધથી ઉત્પન્ન થતા બોધને “ વ્યંજનાવગ્રહ’ કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે “ વ્યંજન' શબ્દના ત્રણ અર્થો થાય છે – (૧) શબ્દાદિક વિષયરૂપે પરિણત થયેલા પુદગલોના સમૂહરૂપ દ્રવ્ય, (૨) કર્ણાદિક નિવૃત્તીન્દ્રિય અને (૩) દ્રવ્ય અને આ ઇન્દ્રિયને સંગ. આ ત્રણ વ્યંજનના ત્રણ અર્થો અર્થો થવામાં કઈ જાતને વિરોધ નથી, કેમકે વિવક્ષિત અર્થ જેનાથી પ્રકટ થાય છે તે વ્યંજન એ વ્યંજન શબ્દને બુત્પત્તિ-અર્થ ત્રણે સ્થળે ઘટે છે. આના સમર્થનાથે વિશેષા ની બૃહદવૃત્તિના ૧૧–૧૧૮ પત્રગત વાક્યને નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવે છે – ___ " उपकरणेन्द्रियं च शब्दादिपरिणतद्रव्याणि च, तेषां परस्परं सम्बन्ध उपकरणेन्द्रिय-शब्दादिपरिणतव्यसम्बन्धः; एष तावद् व्यञ्जनमुच्यते। अपरं चेन्द्रियेणाऽप्यर्थस्य व्यज्यमानत्वात् तदपि व्यञ्जनमुच्यते। तथा शब्दादिपरिणतद्रव्य निकुरम्बमपि व्यज्यमानत्वाद् व्यञ्जनमभिधीयत इति । एवमुपलक्षणव्याख्यानात् त्रितयमपि यथोक्तं व्यञ्जनमवगन्तव्यम् । ततश्चेन्द्रियलक्षणेन व्यञ्जनेन शब्दादिपरिणतद्रव्यसम्बन्धस्वरूपस्य व्यञ्जनस्याऽवग्रहो व्यञ्जनावग्रहः, अथवा तेनैव व्यञ्जनेन शब्दादिपरिणतद्रव्यात्मकानां पजनानामवग्रहो व्यजनावग्रहः, इत्युभयत्राऽप्येकस्य व्यञ्जनशब्दस्य लोपं कृत्वा समासः" ૧ જેના દર્શનકારે શબ્દને દ્રવ્ય-પુગલ તરીકે સ્વીકારે છે. - ઇન્દ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ જે બે પ્રકારે આગળ ઉપર વિચારવામાં આવનાર છે તે પૈકી બેન્દ્રિયના બે પ્રભેદે પૈકી એકનું નામ “ ઉપકરણેન્દ્રિય' છે, જ્યારે બીજાનું નામ નિવૃત્તીન્દ્રિય' છે. 3 व्यज्यते-प्रकटीक्रियतेऽर्थोऽनेने ति व्यञ्जनम् । ૪ “ચાનેર દાળનઈ કવસનાનો કા સવ: કથકત્તાત્રા” એમ આ સમાસને વિગ્રહ થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. २०७ * * અર્થાત્ ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણમેલાં દ્રબ્યા એ એને સબંધ તે વ્યંજન ’ કહેવાય છે. અથવા ઇન્દ્રિયથી અથ પ્રકટ થાય છે વાસ્તે તે પણ · વ્યંજન ' કહેવાય છે. અથવા શબ્દાદિરૂપે, પરિણત દ્રવ્યના સમૂહને પ્રકટ કરાય છે વાસ્તે તે પણ · વ્યંજન ” કહેવાય છે. આ પ્રમાણે ઉપલક્ષણથી આ ત્રણે ‘ વ્યંજન ' જાણવા. તેથી ઇન્દ્રિયરૂપ વ્યંજન વડે, શબ્દાદરૂપે પરિણમેલ દ્રવ્યના સબધરૂપ વ્યંજનના અવગ્રહ તે ‘ વ્યંજનાવગ્રહ ’ છે. અથવા તે ઉપકરણેન્દ્રિયરૂપ જ વ્યંજન વડે શબ્દાદિરૂપે પરિણમેલાં દ્રબ્યારૂપ વ્યંજનાના અવગ્રહ તે ‘ વ્યંજનાવગ્રહ ’ છે. આ પ્રમાણે ઉભય વ્યાખ્યામાં એક વાર વ્યંજન શબ્દને લેપ કરી સમાસ થયેલા છે. અર્થાત્ આ મધ્યમપદલાપી સમાસ છે, વ્યંજનાવગ્રહ ઇનપૂર્ણાંક છે. અર્થાત્ પ્રથમ દર્શન અને પછી વ્ય ંજનાવગ્રહ થાય છે. વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે. એથી કરીને તે ગ્રન્થકારે એનું લક્ષણ નીચે મુજબ આપ્યું છેઃ—— तस्मादू ( व्यञ्जनावग्रहात् ) मनाग् निश्चयरूपत्वमर्थावग्रहस्य રુક્ષળમ્ । ( ૨૦ ) અર્થાત્ વ્યંજનાવગ્રહ થયા બાદ તરત જ ઉત્પન્ન થતા અને તેના કરતાં કંઇક વધારે સ્ફુટ એવા જે એવિશેષ તે ‘ અર્થાવગ્રહ ’ જાણવા. વિષય અને ઇન્દ્રિયને પરસ્પર પ્રાથમિક સબંધ તે જ વ્યંજનાવગ્રહના વિષય છે. એથી કરીને ક, રસના, નાસિકા અને સ્પન એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયાથી વ્યંજનાવગ્રહ થતા હાવાથી, તેના ચાર પ્રકાર પડે છે (કેમકે નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ થતા નથી, કારણ કે સ્પનાદિ ઇન્દ્રયાની જેમ તેના ઉપઘાત અને અનુગ્રહ નહિ થતે હાવાથી તે અપ્રાપ્યકારી છે અર્થાત્ ક વગેરેની જેમ આ અર્થની સાથે સંયુક્ત થઈ તેનું ગ્રહણ કરતાં નથી ), જયારે અર્થાવગ્રહના તે છ ભેદો પડે છે. આ સબંધમાં વિશેષ વિવેચન હાલ તુરત મુલતવી રાખી ઇહાનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં જોઇ લઇએ. વ્યંજનાવગ્રહના પ્રકારા ૧ આ વાતને આ અધિકારગત ઇન્દ્રિય-પ્રકરણમાં વિચાર કરવામાં આવશે. ૨ જડચડી કામળીના સ્પર્શીથી સ્પર્શેન્દ્રિયને, તીખાં કડવાં પદાર્થોના આસ્વાદ લેતાં રસનાને, દુર્ગાન્ધમય દ્રવ્ય સુંઘતાં નાસિકાને અને બંદૂક વગેરેને શબ્દ સાંભળતાં કાનતે ઉપદ્માત થાય છે. એવી રીતે ચન્દન, ચતુરા વગેરેના સ્પર્શથી ચામડીને, દૂધ, સાકર વગેરેને સ્વાદ લેવાથી જીભને, અત્તર વગેરે સુધવાથી નાકને, મધુર અવાજ સાંભળવાથી કાનને અનુગ્રહ થાય છે. એવી રીતે તીક્ષ્ણ તરવાર વગેરે જાતાં નેત્રને ચીરાવારૂપ ઉપધાત કે ચન્દન વગેરે જોવાથી અનુગ્રહ થતા નથી. આગ વગેરેનું ચિન્તન કરતાં મનને દાદિ ઉપધાત કે જળ, આદિના ચિન્તનથી તૃષાની તૃપ્તિરૂપ અનુપ્રહ થતે નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ अवग्रहादुत्तरकालमपायात् पूर्व सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽ सद्भूतार्थपरित्यागपरः 'प्रायोऽत्र मधुरत्वादयः ઈવાનું લક્ષણ शङ्खधर्मा उपलभ्यन्ते, न कर्कशनिष्ठुरादयः शार्ङ्गधर्माः' इत्येवरूपो यो मतिविशेषस्तद्रूपत्वम्, अवग्रहेण गृहीतस्यार्थस्य व्यतिरेकधर्मनिराकरणपरत्वे सति अन्वयधर्मघटनप्रवृत्तत्त्वे च सति अपायाभिमुखबोधरूपत्वम्, अवग्रहेण गृहीतस्यार्थस्य धर्मान्तरान्वे. પાટણવ વા કુંઢાયા ઋક્ષણમ્ I (૨૨) અર્થાત્ અવગ્રહના ઉત્તરવત કાળમાં અને અપાયના પૂર્વ કાળમાં સદભૂત અર્થ–વિશેશ્વના અન્વેષણમાં તત્પર અને અસદભૂત અર્થના પરિત્યાગમાં તત્પર, જેમકે અત્ર પ્રાયઃ મધુરત્વાદિ શંખના ધર્મો ઉપલબ્ધ થાય છે, નહિ કે કર્કશતા, નિષ્ફરતા ઈત્યાદિ શૃંગના ધર્મો, એ જે મતિવિશેષ તે “ઈહા ” છે. અથવા અવગ્રહથી ગ્રહણ કરાયેલા વિષયના વ્યતિરેક (પ્રતિકૂળ) ધર્મને નિરાસ કરવામાં અને અન્વય (અનુકૂળ) ધર્મને ઘટાવવામાં તત્પર તેમજ અપાયની પૂર્વે થનારા એવા જ્ઞાનને ઈહા ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે અવગ્રહ જે વિષયક હેય તેને નિર્ણય કરવા માટે તેને અન્ય ધર્મનું જે અન્વેષણ કરવું–તેને વિચાર કરે તે “ઈહિ” કહેવાય છે. ઈહાના છ પ્રકાર– અર્થાવગ્રહમાં કેવળ સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ થાય છે એટલે એમાં અન્ય વસ્તુની અપેક્ષા રહેતી નથી, કિન્તુ ઈહા ઉભયવસ્તુગ્રાહી છે. વિશેષમાં ઈહાવિષયક વસ્તુઓમાં મેટે ભાગે સાશ્ય રહેલું છે. અર્થાત એ બે વસ્તુઓમાં અત્યન્ત વિલક્ષણતા નથી. એથી કરીને તે ઈહાને સંશય માનવાને બ્રાન્ત પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ વાત ઉદાહરણથી સમજીએ. જેમકે કર્ણદ્રિયજન્ય ઈહાના શાબ્દ વિષયમાં ધમની સમાનતા છે. જેમકે આ દિલદુબાને ધ્વનિ છે કે સારંગીને, આ નૂપુરને અવાજ છે કે કટિમેખલાને, આ તપને અવાજ છે કે મેઘની ગર્જનાને. નેન્દ્રિયજન્ય ઈહાના રૂપવાળા વિષયમાં કણેન્દ્રિયાદિજન્ય વિષયે સમાન ધર્મો રહેલા છે. દાખલા તરીકે સ્થાણુ અને પુરૂષમાં; છીપ અને ચાંદીના ટુકડામાં. મૃગજળ અને સત્ય જળસમૂહમાં સર્ષ અને કમળની નાળમાં. આ કુષની ખુશબો આવે છે કે પાની, આ સપ્તચ્છદ ૧ સરખા જૈનત ( પૃ૦ ૧૧૬ ગત નિમ્ન-લિખિત ઉલ્લેખ – " अग्रग १) हीतविशेषाकाणमोहा । व्यतिरेकधर्मनिराकरणपरोऽन्वयधर्म રાકૃત્ત પોષ $fસ ચાલુ ?' ૨ જુઓ વિશેષા ની ૨૯૨ મી ગાથાની બહવૃત્તિનું ૧૭૨ મું પત્ર Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. વૃક્ષની સુવાસ છે કે હસ્તિના મદની, આ કસ્તૂરી બહેકી રહી છે કે વનહસ્તિના મદની પીમળ આવે છે ઈત્યાદિ સમાન ગંધવાળી બબ્બે વસ્તુઓ નાસિકેન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. રાત્રે અંધારામાં જીભ ઉપર મૂકતાં આ ગોળ છે કે ખાંડ, આ દરાખ છે કે રાયણ, સંભૂત વાંસકારેલાં છે કે માંસ ઈત્યાદિ સમાન રસવાળા વિષયે રસનેન્દ્રિયજન્ય ઈહાના જાણવા. આ સર્પને સ્પર્શ છે કે કમળની નાળને, આ યુવતિને સ્પર્શ છે કે યુવકને એ પ્રમાણેના સમાન સ્પર્શરૂપ ધમવાળી વસ્તુઓ સ્પર્શનેન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. એવી રીતે સ્વપ્નમાં કે અંધારા ઓરડામાં જ્યાં ઇન્દ્રિયના વ્યાપારને અભાવ છે ત્યાં વિચારણા માત્રથી સંભળાતા ગીત વગેરેના શબ્દ, જેવાતાં દેવાદિનાં રૂપ ઇત્યાદિ અનિન્દ્રિયજન્ય ઈહાના વિષય છે. અપાયનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં એ છે કે ईहयेहितस्यार्थस्य 'इदमेव नान्यथा' इत्येवंप्रकारनिश्चयरूपत्वम्, ईहितस्यार्थस्य निर्णयरूपाध्यवसायविशेषरूपत्वं અપા વાસવાયરથ ઢાળમ્ (૨૨) અથાત્ ઈહાવિષયક અર્થ આ જ છે, અન્ય નહિ એવો જે નિશ્ચય તેને કે ઈહિ દ્વારા ગ્રહણ કરેલા વિષયને નિશ્ચય કરાવનારા જ્ઞાનને “અપાય” કહેવામાં આવે છે. ધારણનું લક્ષણ निर्णितस्यार्थस्य मनसा धारणरूपत्वम्, अपायरूपेण निर्णित. स्यार्थस्य धारणरूपत्वं वा धारणाया लक्षणम् । (२३) અપાયરૂપે નિશ્ચિત કરેલ અર્થને મન દ્વારા ધારી રાખવો તે “ધારણ” સમજવી. આ ધારણાના (૧) અવિસ્મૃતિ, (૨) વાસના અને (૩) સ્મૃતિ એમ ત્રણ પ્રકારે પડે છે. એનાં લક્ષણે અનુક્રમે નીચે મુજબ છે – અવિસ્મૃતિનું લક્ષણ– एकार्थविषयकोपयोगसातत्याऽनिवृत्तिरूपत्वं अविच्युतेर्लक्षणम्। २४ અર્થાત્ એક અર્થ વિષયક ઉપગમાં તેના કાળની અવધિ સુધી મસ્યા રહેવું અર્થાત્ એક વસ્તુ પરત્વે યથાયોગ્ય કાળ પર્યત ઉપગ રાખ તે “અવિશ્રુતિ” છે. ૧ સરખા જૈનતર્ક (પૃ. ૧૧૬ )ગત નિમ્ન-લિખિત નિર્દેશ – "तत्रैकार्थोपयोगसातत्याऽनिवृत्तिरविच्युतिः, तस्यैवार्थोपयोगस्य कालान्तरे तदे. वेत्युल्लेखेन समुन्मीलनं स्मृतिः, अपायाहितः स्मृतिहेतुः संस्कारो वासना." * Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧° જીવ-અધિકાર ! [ પ્રથમ तैयाऽऽहितत्वे सति स्मृतिहेतुभूतसंस्काररूपत्वं वासनाया लक्षવાસનાનું લક્ષણ (૨૫) અર્થાત્ આ અવિસ્મૃતિરૂપ ધારણા દ્વારા ગ્રહણ થયેલો અને સ્મૃતિ ઉત્પન્ન કરવામાં કારણભૂત એ જે સરકાર તે “વાસના ” કહેવાય છે. तस्यैवोपयोगविषयीभूतार्थस्य कालान्तरे 'तदेव' इत्युल्लेखेन समुસ્મૃતિનું લક્ષણ સ્મીન×પરવં રૃક્ષણમ્ (ર૬) અર્થાત્ જે પદાર્થ સંબંધી પ્રથમ અનુભવ થયો હોય તે પદાર્થનું કાલાન્તરે તે જ એવા ઉલેખરૂપે યાદ આવવું તે “ સ્મૃતિ” કહેવાય છે. 1 . આ પ્રકરણ આગળ લંબાવીએ તે પૂર્વે અવગ્રહાદિકના સમાનાર્થક શબ્દ તેમજ તેનું સ્વરૂપ દેષ્ટાન્ત દ્વારા રજુ કરવું આવશ્યક જણાય છે. ગ્રહ, ગ્રહણ એ અવગ્રહના ઊહા, તક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા એ ઈહાને; * અપગમ, અપનેદ, અપવ્યાધ એ અપાયના; અને અવગ્રહાદિના પર્યાયો પ્રતિપત્તિ, અવધારણ, નિશ્ચય, અવગમ, અવધ એ ધારણાના પર્યાયવાચક શબ્દો છે. જુઓ તવાઈ–ભાષ્ય (પૃ. ૮૦–૮૨). નદીસૂત્રમાં આ ઉપરાંત આ પ્રત્યેકના સમાનાર્થવાચક અન્ય શબ્દ છે. જુઓ સૂ૦ ૩૧-૩૪. - કર્ણ સાથે શબ્દોના સમૂહનો સંબંધ થાય છે તે કણેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ, ત્યાર પછી મેં કંઈક સાંભળ્યું એવો જે બંધ થાય છે તે “અર્થાવગ્રહ ', * વ્યંજનાવગ્રહાદિનાં આ જે શબ્દો મેં સાંભળ્યા તે મધુર હોવાને લીધે એ પ્રકારને અન્વય. - દષ્ટાત ધર્મ ઘટાવવાથી અને કર્કશ નહિ હોવાને લીધે એમ વ્યતિરેક. ધર્મને - નિરાસ કરવાથી, સ્ત્રીના જેવા લાગે છે એ જે બંધ થાય તે “હા”, ત્યાર બાદ તે શબ્દો સ્ત્રીના જ છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન તે “અપાય', અને આ જ્ઞાનને ધારી રાખવું તે ધારણ” કહેવાય છે. આ પ્રમાણે આપણે શબ્દ સંબંધી વ્યંજનાવગ્રહથી તે ધારણ સુધીને વિચાર કર્યો. એવી રીતે ગંધ, રસ અને સ્પશ વિષે પણ નાસિકા, રસના અને સ્પશનના વ્યંજનાવગ્રહાદિક ઘટાવી લેવા. ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહને અભાવ હોવાથી, તેમને અર્થાવગ્રહથી માંડને તે ધારણ સુધીના ભેદે હેય છે, તેને વિચાર કરીએ. જેમ કેઈક વૃક્ષ જેવાથી આ કંઈક છે એવું જ્ઞાન થાય, તે “અર્થાવગ્રહ', ત્યાર પછી વૃક્ષના ધર્મને વિચાર કરતાં તે વૃક્ષ કહેવું જોઈએ એવું જે જ્ઞાન થાય તે “ઈહા ”, પછીથી આ વૃક્ષ જ છે નેત્ર અને મન સંબંધી એ જે નિશ્ચય થાય તે “અપાય” અને આ નિશ્ચયને ધારણ અર્થાવગ્રહ કરી રાખવા તે “ધારણ” છે. ૧-૨ જુઓ ૨૦૯ મા પાનાનું ટિપ્પણુ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૨૧૧ મનને પણ અર્થાવગ્રહાદિક કેવી રીતે હોય છે તે જોઈ લઈએ. જેમકે કે વિસ્મૃત થયેલી વસ્તુ પરત્વે તે કંઈક હતું એમ સમરણ કરાય છે, પછી તે આ હોવું જોઈએ, તે આ જ છે ઈત્યાદિક મવિષયક હા વગેરે ઘટાવી લેવાં. આ મનવિષયક મતિજ્ઞાન અનિન્દ્રિયનિમિત્તક છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મતિજ્ઞાનના ત્રણ પ્રકારો છે. (૧) ઈન્દ્રિયનિમિત્તક, (૨) અનિન્દ્રિયનિમિત્તક અને (૩) ઉભયનિમિત્તક. પ્રથમ પ્રકારનું મતિજ્ઞાન મન વિનાના એવા એકેન્દ્રિયાદિકને હોય છે, કેમકે તેમને મનનો અભાવ છે અને તેઓને મતિજ્ઞાન થવામાં ઈન્દ્રિયે જ નિમિત્ત છે. સ્મૃતિજ્ઞાન થવામાં ઈન્દ્રિયની અપેક્ષા નથી, પરંતુ તે ફક્ત મનરૂપ અનિન્દ્રિય પર જ આધાર રાખે છે. વેલ વગેરેને જે ઘજ્ઞાન થાય છે તે પણ ઈન્દ્રિયોના નિમિત્ત વિનાનું જ કહેવાય છે, કેમકે તેમાં ઇન્દ્રિય કે મન એ બેમાંથી એક પણ નિમિત્ત નથી. આઘશાન થવામાં તે મતિજ્ઞાનાવરણીય કમને ક્ષયે પશમ જ હેતુ છે. વળી, જાગૃત અવસ્થામાં મનના ઉપયોગવાળાને જે સ્પર્શાદિનું જ્ઞાન થાય છે તે ઈન્દ્રિય અને અનિન્દ્રિય એ બંને નિમિત્તવાળું છે અર્થાત્ મિશ્ર છે. જુઓ તસ્વાર્થ-બૃહદવૃત્તિ (પૃ. ૭૯). વ્યંજનાવગ્રહાદિકનું કાલ-માન વ્યંજનાવગ્રહનું જઘન્ય કાલમાન આવલિના અસંખ્યાત ભાગ જેટલું છે, જ્યારે ઉત્કૃષ્ટ કાલમાન તો બેથી નવ પ્રાણ સુધીનું હોય છે. આ વાતની આદ્ય કમગ્રન્થની ટીકાના નવમા પત્રગત નિમ્ન–લિખિત ગાથા સાક્ષી પૂરે છે – " वंजणवग्गहकालो आवलियअसंखभागतुल्लो उ। थोवो उक्कोसो पुण आणपाणप्पहुत्तं ति ॥" વિશેષા૦ ની ૩૩૩ મી અને ૩૩૪ મી ગાથામાં સૂચવ્યા મુજબ નિશ્ચય-નય અનુસાર અર્થાવગ્રહને કાળ એક સમયને અને વ્યવહાર-નય પ્રમાણે અંતમુહૂર્ત છે. ઈહા અને અપાયને કાળ પણ અંતમું તને છે. ઉપયોગના કાળ પર્યત રહેનારા બોધરૂપ અવિસ્મૃતિનું કાલમાન અંન્તમુહૂર્તનું છે. અવિચ્યતિથી ઉત્પન્ન થનારા સંસ્કારરૂપ વાસનાને કાળ સંખ્યય અથવા અસંખ્યય છે, કેમકે જે વ્યકિતને વાસના ઉદ્દભવી હોય તે વ્યકિતના આયુષ્ય ઉપર આને ૧ છીયાव्यञ्जनावग्रहकाल आवलिकासख्यभागतुल्यस्तु । स्तोक उत्कृष्टः पुनरानप्राणपृथक्त्व मिति ॥ ૨ આ સંબંધમાં પ્રથકારના શબ્દો એ છે કે – કુપોrafuggistવભુતિઃ ? વા વાર્તાસ્ત્રોમrrr તતeતાડડ. हितो यः संस्कारः सा बासना। सा च सख्येयासङ्ख्येयकालमाना । ततः कालान्तरे कुतश्चित् तादृशार्थदर्शनादिकारणात् संस्कारं प्रबोधयत् सज्ज्ञानमुदयते तदेवेदं यन्मया प्रागुपलब्धम्' इत्यादि सा स्मतिः । एताश्चाविच्युति-वासना-स्मृतयो धारणालक्षणરામાપાથર્થયના ધારાકાવાયા ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જીવઅધિકાર. ↑ પ્રથમ આધાર રહેલા છે; એટલે કે પક્ષ, માસ, ઋતુ ઇત્યાદિ રૂપે જેની ગણના થઈ શકે એવા અર્થાત્ સ ંધ્યેય વર્ષના આયુષ્યવાળા જીવાને ઉદ્દેશીને સંધ્યેય કાળ અને પક્ષાદિ વડે જેની ગણના ન થઈ શકે પરંતુ જેનુ' માપ પચેાપમાદિ વડે દર્શાવી શકાય એવા અર્થાત્ અસ ંખ્યેય વષઁના આયુષ્યવાળા જીવાને લક્ષ્મીને અસંખ્યેય કાળ છે. કાલાન્તરે કોઇક તેવા પ્રકારના પદાર્થને દેખવાથી સંસ્કારને જાગૃત કરનારા જ્ઞાનરૂપ ‘ સ્મૃતિ ’ ના કાળ અંતર્મુહૂત ના છે. ' મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર મુખ્ય ભેદ છે, વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે. અર્થાવગ્રહથી તે ધારણા સુધી દરેકના છ પ્રકાર છે, અર્થાત્ બધા મળીને આ પ્રમાણે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો થાય છે. તે નીચે મુજ્બ કાષ્ઠક દ્વારા ઉપસ્થિત કરી શકાયઃ——— શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અવગ્રહે વ્યંજનાવગ્રહે મહા અપાય અર્થાવગ્રહ અવિચ્યુતિ વાસના સ્મૃતિ સ્પર્શના રસના પ્રાણ કણું રચામડી જીભ નાક આંખ કાન મન ઉપર્યુક્ત મતિજ્ઞાનના અઠ્ઠાવીસ પ્રકારામાંના વ્યંજન—અવગ્રહાદિ દરેકના માર ખાર ભેદો પડે છે. એનાં નામે નીચે મુજમ છેઃ—— ધારણી (૧) મહુ, (ર) અખહુ, (૩) મહુવિધ, (૪) અબહુવિધ, (૫) ક્ષિમ, (૬) અક્ષિપ્ર, (૭) નિશ્રિત, (૮) અનિશ્રિત, (૯) સ ંદિગ્ધ, (૧૦) અસ ંદિગ્ધ, (૧૧) ધ્રુવ અને (૧૨) અધ્રુવ. આ હકીકત તેમજ આ ખારનાં લક્ષણાના સબંધમાં ગ્રન્થકાર કહે છે કે— ૧ અત્ર શ્રુતનિશ્રિત એવું વિશેષણ આપ્યું નથી, જ્યારે કોષ્ટકમાં તો તે આપ્યું છે એથી શુ વિરાધાત્મક આ કથન નથી એવા પ્રશ્ન કરનારે ૨૧૪ મું પૃષ્ઠ જોવું. ૨ આવા છ ભેદો કહા, અપાય અને ધારણાના પણ સમજવા. આ સંબંધી વિશેષ વિચાર ૨૧૫ મા પૃષ્ઠમાં કરવામાં આવ્યા છે. ૩ અવગ્રહના નૈૠયિક અને વ્યાવહારિક એમ બે ભેદ છે. પ્રથમ પ્રકાર સામાન્ય માત્રનું ગ્રહણુ કરે છે, જ્યારે ખીજો પ્રકાર વિશેષનું ગ્રહણુ કરે છે. ક્ષિપ્ર વગેરે જે ભેદે હવે પછી પાડવામાં આવનાર છે તે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં અપાયના છે, છતાં તે અવગ્રહન પણ ગણવામાં આવે છે તે વ્યાવહારિક અવગ્રહ આશ્રીને સમજવા અટાવી લેવુ. અથવા કારણમાં કાના ઉપચાર પૂર્ણાંકના આ છે એમ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ aala આહંત દર્શન દીપિકા. अवग्रहादयस्तु प्रत्येकं द्वादशविधाः, बहु-बहुविध-क्षिप्रा-ऽनिश्रिताऽसन्दिग्ध-ध्रुवेतरभेदात् । तल्लक्षणानि च क्रमेणैतानि आस्फालिते तूर्यवृन्दे — इयन्तोऽत्र भेरीशब्दाः, इयन्तो वा शङ्खस्वनाः' इत्येवं पृथक् पृथग् युगपद्ग्राहकबुद्धिरूपत्वं बहुग्राहित्वस्य लक्षणम् । ( २७) ___ तत्रापि माधुर्यादिविविधधर्मयुक्तशब्दादिग्राहकबुद्धिरूपत्वं बहुविधस्य लक्षणम् । (२८) शीघ्रग्राहकबुद्धिरूपत्वं क्षिप्रस्य लक्षणम् । ( २९) लिङ्गानपेक्षया वस्तुग्राहकबुद्धिरूपत्वमनिश्रितग्राहित्वस्य लक्षणम् । (३०) सकलसंशयादिदोषरहितवस्तुग्राहकबुद्धिरूपत्वमसन्दिग्धग्राहित्व - स्य लक्षणम् । (३१) सकृज्ज्ञाते सति भूय उपदेशानपेक्षग्राहकबुद्धिरूपत्वं ध्रुवत्वस्य लक्षणम् । (३२) विपरीतानां तूक्तविपर्ययेण लक्षणं स्वयमूह्यम् । અર્થાત (નગારું, ઢકા, શંખ, ભેરી, ભાણુક વગેરે) અનેક પ્રકારના વાદિના અવાજો સંભળાતા હોય તેમાંથી કે મનુષ્ય એકી વેળાએ, આટલા ભેરીના શબ્દો છે, આટલા શંખના શબ્દ છે (આટલા ભાણુકના શબ્દો છે) એમ પૃથક પૃથક એકી સાથે ગ્રહણ કરે છે તે મનુષ્ય બહુગ્રાહી અને તેનું જ્ઞાન “બહુ” કહેવાય છે. જે કે મનુષ્ય તેને પૃથક પૃથક્ ન ગ્રહણ કરી શકે અને સમૂહ-ઘરૂપે એકી સાથે ગ્રહણ કરી શકે તે “અબહુગ્રાહી” કહેવાય છે. આટલા બધા શબ્દમાં અમુક શબ્દ મધુર છે, ( અમુક કર્કશ છે) ઇત્યાદિ ઘણું પ્રકારને જેને બંધ થાય તે “બહુવિધગ્રાહી ” કહેવાય છે, પરંતુ બહુ ઇત્યાદિ જે એક બે જાતના ધર્મવાળા શબ્દને તે જાણે છે તેને “અબહુભેદોનાં લક્ષણે વિશ્વગ્રાહી” સમજવો. શબ્દોને એકદમ તુરત લાંબે વિચાર કર્યા વિના જે જાણી જાય તેને ક્ષિપ્રગ્રાહી અને જે કાલાન્તરે જાણે તેને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ છવ-અધિકાર. [ પ્રથમ અક્ષિપ્રગ્રાહી જાણો. આ શબ્દ અમુક વારિત્રને હવે જોઈએ, એમ જાણવામાં જેને 'લિંગ વગેરે સાધનની જરૂર ન પડે તેને અનિશ્રિતગ્રાહી ” અને એથી વિપરીત લક્ષણવાળાને “નિશ્રતગ્રાહી ” સમજ. વસ્તુને સંશયાદિક સર્વ દેષથી રહિત જે જાણે તેને “અસંદિગ્ધગ્રાહી” અને (આમ હશે કે આમ હશે એવા) સંદેહ યુક્ત જાણે તેને “સંદિગ્ધગ્રાહી ” સમજો. વસ્તુને એક વખત જાણ્યા પછી, તે જ્ઞાન સંપાદન કરવામાં જેને ફરીથી ઉપદેશની આવશ્યકતા ન રહે, જેનું જ્ઞાન હમેશાં કાયમ રહે તે “ધ્રુવ ગ્રાહી ” સમજો અને તેથી ઉલટે તે અધૂવગ્રાહી જાણ. મતિજ્ઞાનના અનન્ત ભેદ– ઉપર્યુક્ત અઠ્ઠાવીસ ભેદેના દરેકના આ પ્રમાણે બાર બાર પ્રકાર પડતાં મૃતનિશ્રિતના ૧ જેમ કેઈક મકાન પર ધ્વજા જોવામાં આવે તે એમ અનુમાન કરી શકાય કે તે સુરાલય હોવું જોઈએ અથવા તે જે સ્થળે ધૂમ જોવામાં આવે તે સ્થળે અગ્નિ તે જોઈએ. આ પ્રકારના અનુમાનમાં, ધ્વજા અને ધમ “લિંગ' છે. ૨ નિશ્રિતને આ સિવાય અન્ય અર્થ પણ થાય છે. તે કયો એ વાત ઉપર વિશેષાની નિમ્નલિખિત ગાથા પ્રકાશ પાડે છે – " एत्तो च्चिय पडिवक्खं, साधेजा निस्सिए विसेसो वा। परधम्मेहिं विमिस्सं, निस्सियमविणिस्तियं इयरं ॥३१०॥" [पतस्मादेव प्रतिपक्षं साधयेत् निश्रिते विशेषो वः। परधमैवि मिथं निश्रितम विनिश्रितमितरत् ॥ ] અર્થાત એથી જ પ્રતિપક્ષ સાધી લે. વળી નિશ્રિતમાં વિશેષતા છે. તે એ છે કે પરધર્મોથી મિશ્રિત તે “નિશ્રિત' અને એથી અમિશ્રિત તે “ અનિશ્રિત' છે. એટલે કે ગાયને ઘોડે સમજ તે નિશ્રિત” - કહેવાય છે, પરંતુ ગાયને ગાય જ જાણવી એ “ અનિશ્ચિત ' છે. કહેવાનો મતલબ એ છે કે વિપરિત ઉપલબ્ધિ તે “નિશ્રિત' છે, જ્યારે યથાવસ્થિત–અવિપરીત ઉપલબ્ધિ તે “ અનિશ્રિત’ છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૪૪ )માં તે અનિશ્ચિત અને અસંદિગ્ધને બદલે અનિઃસૃત અને અનુત એવાં બે નામો છે. આ સંબંધમાં ત્યાં એમ સૂચવાયું છે કે કેટલાક (બધા નહિ ) પુદગલોને ગ્રહ કરવા માટે અનિઃસૃતને નિર્દેશ કરવામાં આવ્યું છે, જ્યારે અભિપ્રાયથી પ્રતિપત્તિ થઈ જાય છે. એ દર્શાવવા અનુક્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ૩ આ અઠ્ઠાવીસ ભેદની ગણને સંબંધે મતાંતર છે. જુઓ વિશેષાની ૩૦૧ મી ગાથા. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક આચાર્યો વ્યંજનાવગ્રહના ચાર ભેદને ગણતા નથી અર્થાત તેઓ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે ભેદે પૂર્વક અવગ્રહને વિચાર ન કરતાં તેને સામાન્ય રીતે વિચાર કરે છે. આમ થતાં મૃતનિશ્રિતના ૨૪ ભેદો થાય છે. તેમાં અમૃતનિશ્રિતના ૪ ઉમેરી તેઓ ૨૮ ભેદ માને છે. પરંતુ આ કથન શ્રીજિનભદ્ર ગણિને માન્ય નથી. તેઓ અર્થતનિશ્ચિતના ચાર ભેદમાં એટલે કે બુદ્ધિચતુષ્કમાં પણ અવગ્રહાદિ છે એમ સિદ્ધ કરી અમૃતનિશ્રિતને શ્રતનિશ્રિતમાં સમાવેશ સૂચવી મતિજ્ઞાનના ૨૮ ભેદ છે એમ સામાન્ય રીતે કહી શકાય એવો ઉલ્લેખ કરે છે. આ અપેક્ષાએ મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકારો છે એમ પણ કહી શકાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૨૧૫ ૩૩૬ ભેદો થાય છે. તેમાં અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ઔત્પાતિકી વગેરે ચાર બુદ્ધિરૂપ ચાર ભેદો ઉમેરતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદો થાય છે. એથી પણ વિશેષ ભેદો મતિજ્ઞાનના સભવે છે. કેમકે આપણે ૫૧મા પૃષ્ટમાં જોઇ ગયા તેમ પ્રકાશ, વિષય વગેરે મતિજ્ઞાનનાં બાહ્ય નિમિત્તેા છે, જ્યારે મતિજ્ઞાનાવરણને ક્ષયાપશમ-ઉપયોગ અને ઉપકરણેન્દ્રિય એ એનાં અભ્યન્તર નિમિત્તા છે. આ નિમિત્તોના અનેક ભેદ્દાને ધ્યાનમાં લેતાં અર્થાત્ વિષયાદિના સ્પષ્ટ, અવ્યક્ત, મધ્યમ, અલ્પ, અડું, નજીક, ક્રૂર વગેરે ભેદોને તેમજ ક્ષયે પશાહિના શુદ્ધ, અશુદ્ધ, મધ્યમ વગેરે ભેદોની તરતમતાને લક્ષ્યમાં લેતાં મતિજ્ઞાનના અનંત ભેદો સભવે છે, કેમકે સામાન્યથી મતિજ્ઞાનવાળા જીવા અનંત છે અને તેમના ક્ષયે પશમની ભિન્નતાને લઇને મતિજ્ઞાનના પણ તેટલા ભેદા પડે છે. આ હકીકત વિશેષાની નિમ્નલિખિત ગાથા ( અને તેની ગૃહવૃત્તિ )ને આભારી છે:~ <4 ऐवं बज्झ - अंतर निमित्तव चित्तओ महबहुत्तं । किंचित्तविसेसेण भिमाणं पुणोऽणतं ॥ २११ ॥ 11 આ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે કેટલીક શંકાઓ અને તેના સમાધાના તરફ ઉડતી નજર કરીએ. અવગ્રહમાં માર ભેદ્દાની ઘટના—— અવગ્રહ ( અર્થાવગ્રહ )ને કાલ જ્યારે નિશ્ચયનય પ્રમાણે એક સમયના છે, તે પછી બહુ, બહુવિધ ઇત્યાદિ ખાર પ્રકારનું જ્ઞાન વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ પરત્વે તેટલા ટુક વખતમાં કેવી રીતે થઇ શકે ? આનું સમાધાન એમ કરવામાં આવે છે કે આપણે ૨૧૨ મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ અર્થાવગ્રહના એ પ્રકારે છે: એક એક સમયના અને બીજો અન્તર્મુહૂતના છે. આમાં નૈશ્ચયિક અથવા પ્રથમ પ્રકારના અર્થાવગ્રહમાં આર ભેદે ઘટી શકતા નથી, એ વાત સત્ય છે. અત્ર જે બાર ભેદ આપ્યા છે તે વ્યાવહારિક અર્થાત્ ખીજા પ્રકારના અર્થાવગ્રહને ઉદ્દેશીને સમજવાના છે. આ સબંધમાં તત્ત્વાર્થની ગૃહવ્રુત્તિમાં (પૃ૦ ૮૪)માં કહ્યું છે કે વૈશ્ચિયિક અર્થાવગ્રહ થયા બાદ ઈહા અને અપાય થાય છે. આ અપાયને અવગ્રહ તરીકે ઉપચાર કરાય છે, કેમકે આગામી ભેદોને સ્વીકારીને આની મદદથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જેમકે ૨૧૦ મા પૃષ્ઠમાં અવગ્રહાર્દિક સમજાવતાં વૃક્ષનું ઉદાહરણ લીધુ હતુ તેમાં આ વૃક્ષ જ છે એ પ્રકારના બેાધને અપાય તરીકે આળખાળ્યા છે, તે વાતને લક્ષ્યમાં રાખીને, આ વૃક્ષ આમ્રનુ હોવુ જોઇએ એ પ્રકારની ઈહા અને તે આમ્રતુ જ વૃક્ષ છે એ પ્રકારના અપાય કરી શકાય છે. વળી આ અપાયને ફરીથી પશુ અવગ્રહ તરીકે ઉપચાર થઇ શકે, કેમકે આ આમ્ર વૃક્ષ પર ફળ આવેલાં છે કે નહિ એવા પ્રશ્ન વિચારી શકાય. આ પ્રમાણે અપાયને અવગ્રહ તરીકે ઉપચાર થઇ શકે છે એ વાત આપણે જોઇ. ૧ છાયા एवं बाह्याऽभ्यन्तरनिमित्तवैचित्र्यतो मतिबहुत्वम | ક્રિશ્ચિમવિરોનેન મિયમાન ગુનનન્તમ્ II Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ આવા અવગ્રહનું નામ વ્યાવહારિક અર્થાવગ્રહ છે અને એનાં બાર ભેદ ઘટી શકે છે. અત્ર વળી એ શંકા ઉદ્દભવે કે આ પ્રમાણે તે અંતમાં અવગ્રહ જ થવાને અવગ્રહને અંત અને ઈહા, અપાયને તે સ્થાન પણ નહિ મળવાનું. પરંતુ આ શંકા અસ્થાને છે, કેમકે જ્યારે અમુક વસ્તુ સંબંધી કોઈ પણ વિશેષની આકાંક્ષા રહેશે નહિ ત્યારે તે જ્ઞાન અપાય જ કહેવાશે, નહિ કે અવગ્રહ, અર્થાત ત્યાં ઉપચારને સ્થાન મળતું નથી. અવગ્રહ અને ઈહાની જ્ઞાનરૂપતા જેમ નેત્ર હોવા છતાં આ પુરૂષ છે કે સ્થાણુ છે એ જે સંશય ઉદભવે છે તે અવગ્રહ અને ઈહાની વિદ્યમાન દશામાં ઉપસ્થિત થાય છે, વાસ્તે એ પ્રમાણભૂત કેમ ગણાય? આને ઉત્તર એમ આપે કે અવગ્રહના વચનથી જ અવગ્રહ સંશયાત્મક ન હોવાનું સિદ્ધ થાય છે તે તે યુક્ત નથી, કેમકે નેત્રના અભાવમાં જેમ સંશયની નિવૃત્તિ થતી નથી તેમ અત્ર પણ છે. આ સંબંધમાં એમ દલીલ થઈ શકે કે અવગ્રહ અને સંશયમાં ભેદ છે એ એના લક્ષણથી સ્પષ્ટ માલુમ પડે છે. દાખલા તરીકે અગ્નિ અને જળ એ બે ભિન્ન લેવાની પ્રતીતિ અગ્નિના દહન, પ્રકાશન વગેરે ધર્મો અને જળની શીતલતા, પ્રવાહિતા વગેરે ગુણે કરાવે છે. એવી રીતે સંશયને વિષય એક કરતાં વધારે પદાર્થ છે, એમાં અનિશ્ચિતતા રહેલી છે તેમજ એ પ્રતિકુળ ધર્મોનું નિરાકરણ કરવા અસમર્થ છે, જ્યારે અવગ્રહ અને ઈહા એક પદાર્થવિષયક છે, તેમાં તેના સૂચન પૂરતે તે નિર્ણય છે જ તેમજ તે અન્ય પર્યાને પથુદાસ કરી શકે છે. આથી આ બે ભિન્ન છે. આ સંબંધમાં એમ શંકા ઊઠાવવી કે અવગ્રહ અને ઈહા સંશયતુલ્ય છે, કેમકે તેમાં પ્રતિકૂળ ધર્મોને પૂરેપૂરે પર્યદાસ કરવાની શક્તિ નથી તે તે અસ્થાને છે. એનું કારણ એ છે કે જેમ સંશય-કાલ નિર્ણયને નિરાધક છે, તેમ અવગ્રહ કે ઈહા નથી. એ તે નિર્ણયની સન્મુખ છે. આથી અવગ્રહને અપ્રમાણિક–સંશયાત્મક કહેવાનું પડતું મૂકી તેને જ્ઞાનરૂપ સ્વીકારી ઇહાને સંશયસ્વરૂપી ગણવા તૈયાર થતા હો તે પણ યુક્તિ-યુક્ત નથી, કેમકે સંશય તે ઈહાની પૂર્વે ઉત્પન્ન થાય છે. અવગ્રહાદિની આનુપૂર્વી – અવગ્રહ પછી ઈહા, ત્યાર પછી અપાય અને ત્યાર બાદ ધારણુ એ જે ક્રમ રાખવામાં આવ્યું છે તેનું શું કારણ છે? એને ઉત્તર એ છે કે આ ઉત્પત્તિ--કિયાને લક્ષ્મીને છે. અર્થાત્ સૌથી પ્રથમ અવગ્રહ થાય છે. ત્યાર બાદ અવગ્રહે ગ્રહણ કરેલા વિષયની આકાંક્ષારૂપ ઈહા પ્રવર્તે છે, ઇત્યાદિ. વિશેષમાં ઉત્કમ (પશ્ચાનુપૂર્વી ) કે વ્યતિક્રમ (અનાનુપૂર્વી) પૂર્વક અવગ્રહાદિ ઉત્પન્ન ૧ સન્મુખ હોવાને લીધે તો એને “અપાય ' કહેવામાં આવતું નથી, કેમકે નિશ્ચય સમીપને નહિ પણ નિશ્ચયરૂપને “અપાય ” કહેવામાં આવે છે. ૨ વ્યંજનાવગ્રહમાં જોકે જ્ઞાન અનુભવાતું નથી તે પણ જ્ઞાનનું કારણ હોવાથી તે જ્ઞાન છે અથવા એમાં પણ જ્ઞાન છે કિન્તુ તેની માત્રા અલ્પ હોવાથી તે અવ્યક્ત છે એમ સૂચવાય છે. ૩ જુઓ તસ્વાર્થરાજ (પૃ૦ ૪૩ ). Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. થતા હોય તે વસ્તુનું સત્ય સ્વરૂપ જણાય નહિ તેમજ જે અવગ્રહાદિમાંથી એકને પણ અભાવ હોય તે પણ વસ્તુ-સ્વરૂપને યથાર્થ બોધ થાય નહિ. આથી કરીને ઉપર્યુકત ક્રમ પૂર્વક અવગ્રહાદિ છે એ સુતરાં સિદ્ધ થાય છે. આ પ્રમાણે કૃતનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ આપણે અવલેહ્યું. હવે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન સંબંધી વિચાર કરવામાં આવે છે. આનું સામાન્ય લક્ષણ તે આપણે પૂર્વે જોઈ ગયા છીએ. આથી અત્ર એના ભેદ પાને વિશિષ્ટ લક્ષણ સમજાવવામાં આવે છે. આ સંબંધમાં ગ્રંથકાર સક્યુનિશ્ચિત નતિશ્ચતુu–() શૌસ્વાતિ, (૨) વૈરવિ, અમૃતનિશ્ચિત મતિના (3) Ifો , (૪) પરિણાનિ ના ચાર પ્રકારે અર્થાત્ ઔત્પાતિકી, નચિકી, કાર્મિકી અને પરિણામિકી એમ ચાર પ્રકારનું અમૃતનિશ્રિત - મતિજ્ઞાન છે. તે પ્રત્યેકનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં અવેલેકીએ. ત્પાતિકી મતિનું લક્ષણ लोकहयाविरुद्धत्वे सति फलेनाव्यभिचारिणो वा बुद्धिस्तद्रूपत्वરાતિયા ઢક્ષન્ ! (૨૨) અર્થાત આ લેક અને પરલેક એમ ઉભયથી અવિરૂદ્ધ એવી તથા ફળને અવશ્ય આપવાવાળી મતિ તે “ઓત્પાતિકી” મતિ જાણવી. વનયિકી મતિનું લક્ષણ – गुरुविनयजन्या उभयलोकफलदात्री धर्मार्थकामशास्त्रार्थनिपुगा या बुद्धिस्तद्रूपत्वं वैनयिक्या लक्षणम् । (३४) । અર્થાત ગુરૂને વિનય કરવાથી ઉત્પન્ન થનારી, આ લોક અને પરલેસ બન્ને સ્થળે ફળને આપવાવાળી તથા ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના અર્થ સમજવામાં નિપુણ એવી મતિ તે નચિકી મતિ સમજવી. કાર્મિકી મતિનું લક્ષણ तत्तत्कर्मविशषेषु निपुणा या बुद्धिस्तद्रूपत्वं कार्मिक्या लक्षणम्।३५ અર્થાત સુતાર, લુહાર, સેન, શિલ્પશાસ્ત્રી ઈત્યાદિકના જે જે કાર્યો-કળા છે, તે કરવામાં નિપુણ એવી જે મતિ તે “કામિકી ” મતિ કહેવાય છે. 28 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જીવ-અધિકાર. [ પ્રથમ પરિણામિકી મતિનું લક્ષણ प्रतिज्ञाहेतुमात्रेण साध्यसाधिका वयःपरिपाकेण पुष्टोभूताऽभ्युदयमोक्षदायिनी या बुद्धिस्तद्रूपत्वं पारिणामिक्या लक्षणम् । (३६) અર્થાત્ પ્રતિજ્ઞા અને હેતુ એ બે અવયવે દ્વારા સાધ્યને સિદ્ધ કરનારી, વયની પરિપક્વતાથી પુષ્ટ થયેલી (એટલે કે અનુભવ દ્વારા ખલેલી) અને સંપત્તિ તેમજ મુકિતને આપનારી એવી મતિને પરિણામિકી મતિ કહેવામાં આવે છે.' આ ઉપર્યુક્ત લક્ષણને સ્પષ્ટ બંધ થાય તેટલા માટે તે લક્ષણોને છુટ શબ્દમાં રજુ કરવામાં આવે છે. જે અર્થ પૂર્વે દષ્ટિગોચર થ ન હાય શ્રવણપથ પર પણ આવ્યા ન હોય તેમજ જેનું મન દ્વારા ચિન્તન પણ કર્યું ન હોય તેવા અને તત્ક્ષણ જ જે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકાય તેવા પદાર્થ વિષયક, બન્ને લેકમાં વિધ વિનાની અને અવશ્ય ફળને આપવાવાળી મતિને “ ત્પાતિકી” મતિ કહેવામાં આવે છે. આને માટે (૧) કરેહક, ૧ સરખા નન્દીસૂત્રની નિમ્નલિખિત ગાથા – femનિલેસના “ grifમગા' નામ || દૂર છે ” [ अनुमान हेतु दृष्टान्तसाधिका वयोविपाकपरिणामा। हितनिःश्रेयसफलवती बुद्धिः पारिणामिका नाम ॥ ૨ સરખા નન્દીસૂત્રની નિમ્નલિખિત ગાથા – " पुरुवं अदिट्ठमस्सुअमवेक्ष्य तक्खण विसुद्धगहिअत्या।। અથવાદાનો ૩ “રત્તિકા' નામ | દૂર !” [पूर्वम दृष्टमथुतमवेदितं तत्क्षण विशुद्धगृहीतार्था । - ૩ “ ઉજજયિની” નગરીની પાસેના ગામમાં એક નટ રહેતો હતો. તેનું નામ ભરત હતું. તેની સ્ત્રી પોતાના હક નામના પુત્રને બાલ્યાવસ્થામાં મા વિનાને કરી પરલોક ચાલતી થઈ. આથી તેની સાર સંભાળ લેવા માટે ભારતે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું. આ સ્ત્રી રેહકની સાથે સારી રીતે વર્તતી હતી નહિ, તેથી એક દિવસે તેણે તેને કહ્યું કે હે મા ! હું આ દુષ્ટ વર્તનનું તને ફળ ચખાડીશ, અપર માતાએ કહ્યું કે અરે નાદાન ! તું શું કરી શકવાનો હતો ? રેહકે કહ્યું કે મારે પગે તને લગાડું ત્યારે હું ખરે. આ સ્ત્રીએ પિતાની વર્તણુક તેવી છે તેવી ચાલુ રાખી એથી પ્રસંગ મળતાં રેહકે એકદમ રાત્રિએ અચાનક જાગી ઊઠવાને ડોળ કરી પિતાના પિતાને કહ્યું કે હે તાત : જુઓ આ કોઈ પુરૂષ આપણા ઘરમાંથી ચાલ્યો જાય છે. આથી ભારતને શક ગયે કે એની નવીન ભાય દુરાચારિણી હોવી જોઈએ. આવા વહેમથી તેણે તેનો સત્કાર કરે છેડી દીધું. આથી તે સ્ત્રીએ રેહકને વિનવી કહ્યું કે બેટા ! તારા પિતા મારી સાથે બરાબર બોલતા પણ નથી, તેમાં શું તારે હાથ છે ? જે એમ હોય તે હે પુત્ર ! મારે ગુન્હો માફ કર, હવેથી હું તારી સાથે સારી રીતે વર્તીશ. હકે તે વાત કબુલ રાખી અને અપર માતા પણ તેને પ્રીતિ પૂર્વક પાળવા લાગી. Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હત દર્શન દીપિકા, પડછાયાને આંગળીથી અન્યદા ભરત ચાંદરણીમાં બેઠા હતા તેવામાં રાહકે પેાતાના શરીરના બતાવતાં તેના પિતાને કહ્યું કે હું પિતાજી! જીએ, આ કાઇ પુરૂષ જાય છે. ભરત તરવાર લઈને ઊભે થઇ ગયા એટલે રાહુકે કહ્યું કે આ રહ્યો, મેં એને પકડી રાખ્યા છે. આ બાલ–ચેષ્ટા જોઇને ભરતે વિચાર કર્યો કે હું નકામા મારી પત્ની ઉપર વહેમાયે. તે દિવસથી તે પોતાની પ્રિયા સાથે પૂર્વની પેઠે પ્રેમપૂર્વક વર્તવા લાગ્યા. આ તરફ્ રાહુકે વિચાર્યું કે મે મારી ઓરમાન માને દુ:ખ દીધું છે તે તે કા દહાડા મને ઝેર આપી મારા જાન લેશે, માટે મારે મારા પિતાની સાથે જ જમવું. ૨૧૯ એક વેળા ભરત ‘ ઉર્જાયની ' જવા નીકળ્યેા એટલે રાહુક પણ તેની સાથે જવા તૈયાર થયેા. તેને સાથે લઈને તે તે નગરમાં આવ્યેા. ત્યાં શહેરની શાભા જોઈ રાહક રાજી રાજી થઇ ગયા. કામ પૂરૂ થતાં પિતા-પુત્ર પોતાને ગામ જવા નીકળ્યા એટલામાં કાઇ ચીજ લેવાની ભરત ભૂલી ગયેલા હાવાથી રાહકને ‘ ક્ષિપ્રા ' નદીને કાંઠે બેસાડી તે નગરમાં ગયા. એકલા પડેલા રાહકે રેતીમાં રમત તરીકે આખી નગરી આલેખી. તેવામાં ધાડા ઉપર બેસીને તે નગરના રાજા ત્યાં ચડી આવ્યેા. - તેને આ માગે થને જતાં રાહકે અટકાવ્યા. એથી રાજાએ તેનું કારણ પૂછ્યું. શું આ રાજદરબાર આપ નથી જોતા એવા ઉત્તર મળ્યું. આ સાંભળી રાજા ઘેડેથી ઉતર્યો અને તેની આ આલેખના જોઇ ખુશી થઇ ખેલ્યા કે હે વત્સ ! તે ક્રાઇ દિવસ પૂર્વ નગર જોયું હતુ` કે આજે જ ? રાહકે જવાબ આપ્યા કે આજે જ, આ બાળકની આવી તીવ્ર બુદ્ધિથી ચકિત થયેલા રાજાએ તેને તેનુ નામ પૂછ્યું. એટલે તે ખેલ્યા કે મારૂ નામ રાહક છે. આ પ્રમાણે વાતચિત ચાલતી હતી એવામાં ભરત . આવી પહેાંચ્યા એટલે બાપદીકરા પોતાના ગામ ભણી વળ્યા અને રાજા પણ ચાલતા થયા. રાહકના ગયા પછી રાજાને વિચાર સ્ફુર્યો કે મારે ૪૯ પ્રધાને છે, પરંતુ આવા સતેજ બુદ્ધિશાળી પ્રધાન તા એકે નથી. આ પ્રમાણે વિચાર કરી રાહકની પરીક્ષા કરવા માટે એના ગામના લેાકાને ખેલાવી તેણે કહ્યું કે તમારા ગામની બહાર એક મેાટી શિલા છે. તે શિલાને ઉપાડયા વિના રાજમંડપ તૈયાર કરી એ શિલાનું તેના ઉપર ઢાંકણુ કરે. આવે! આદેશ સાંભળી તે લેાકે દિગ્મૂઢ બની ગયા. વિચારમાં ને વિચારમાં તે ખપેપર થઇ. ક્ષુધાથી આકુળ વ્યાકુળ બનેલા રાહક આ મેદિનીમાં હાજર રહેલા પોતાના પિતાને તેડવા આવ્યા. તેને જોઇને ભરતે કહ્યું કે તું તે નિશ્ચિન્ત છે, પરંતુ અમારા તેા જીવ ઠેકાણે નથી. એટલે ખાવાપીવાનું કેાને સૂઝે ? રાહકે આનું કારણ પૂછ્યું. એથી તેના પિતાએ તેને સઘળી વાત કહી. તે સાંભળી તે ખેલ્યા કે અહા એમાં શું છે ? મંડપ તૈયાર કરવા માટે શિલાની નીચે ખેાદવાનું કામ શરૂ કરે!. પછી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં થાંભલા મૂકે અને શિલાને ઉપાડચા વિના ભોંયરાની જેમ કરતી ભીંત વગેરે કરે. આ પ્રમાણેની વાત સાંભળી લેાકેા ષિત થઈ જમવા ઊઠવા. પછી રાહુકના કથન મુજબ તેમણે રાજમંડપ તૈયાર કર્યાં. તે જોઇને રાજા પ્રસન્ન થયે। અને તપાસ કરતાં તેને માલૂમ પડયું કે આ રાહકની બુદ્ધિનું પરિણામ હતું. બીજી વાર રાજાએ આ ગામમાં ધેટ મેકલ્યુ અને કહાવ્યુ કે અત્યારે એ જેટલા વજનનું છે તેટલા જ વજનનું મને પંદર દિવસ પછી પાછું મેકલાવવુ. વજનમાં જરા પણ વધધટ ન થવી જોઇએ. આ સાંભળી લેાકા વિમાસણમાં પડયા. તેમણે રાહુકને માલાવી એના ઉપાય પૂછ્યો. તેણે કહ્યું કે આ ઘેટાને રાજ પુષ્ટિકારક ખોરાક ખવડાવા, પરંતુ જંગલમાંથી એક વરૂ પકડી લાવી એની પાસે બાંધે. આમ કરવાથી તેનું ખાધેલુ બધુ નિર્ક થઇ જશે અને તેના તેલમાં કશે ફેરફાર નહિ થાય. લોકાએ તેમ કર્યુ. અને પખવાડિયે ઘેટાને પાછા મેાકલાવ્યા. રાજાએ તેને તેાલી જોયા, પરંતુ વજન તે પહેલાના જેટલું જ હતું તે બ્લેઇ તેમજ આ પણ રાહકની ઔત્પાતિકી મતિનું પરિણામ જાણીને તેના આનંદને પાર રહ્યો નહિ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જીવ-અધિકાર [ પ્રથમ - ફરી બીજી વખત રાજાએ તે ગામમાં એક કુકડો મોકલાવી આજ્ઞા કરી કે બીજો કૂકડે પાસે રાખ્યા વિના આને યુદ્ધ કરા. આ વેળા ગામના લોકોએ રોહુકની સલાહ લઈ એક દર્પણ (આરસ) મંગાવ્યો. તેમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પ્રતિસ્પદ્ધિ અન્ય કૂકડો ધારી આ કુકડો તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ગુપ્તચરોએ આવી રાજાને આ વાત નિવેદન કરી, તેથી તે ખુશી થ અન્યદા રાજાએ આ ગામના લોકોને કહેવડાવ્યું કે નદીની રેતીનાં દોરડાં વગી મોકલાવે. આવો અસંભવિત આદેશ સાંભળી લોકે ગભરાઇ ગયા. તેઓ રાહુકને શરણે ગયા એટલે તેણે તેમને ઉપાય સૂઝાડજો કે રાજાને કહેવડાવે કે મહારાજ ! આપના ભંડારમાં રેતીનાં જુનાં દોરડાં પડયાં હશે. તેમાંથી એક નમુના માટે મોકલાવો. તે જોઇને અમે દોરડાં તૈયાર કરી મોકલીએ. આ સાંભળી રાજા કંઈ ન બોલતાં મૌન ધારણ કરી રહ્યો. ફરી એક વેળા રાજાએ ઘરડે, રોગી અને મરી જવાની અણી ઉપર એવો હાથી આ ગામમાં મોકલાવ્યો અને ફરમાન કર્યું કે આ હાથી મરી ગયે એમ કહ્યા વિના દરરોજ તેની ખબર કહાવવી. હાથી તે તે જ રીતે મરી ગયે. હવે સંદેશે કેમ પહોંચાડે તેને તેડ રેહકે કાઢી આપતાં કહ્યું કે જઈને રાજાને નિવેદન કરે કે હાથી બેસતું નથી, ઊઠતો નથી, આહાર-વિહાર કરતા નથી, શ્વાસ લેતા નથી કે મૂકતો નથી, કોઈ પણ જાતની સચેતન ચેષ્ટા કરતો નથી. આ સાંભળતાં રાજા બોલ્યા કે શું ત્યારે તે મરી ગયા છે ? ગામના મુખીએ જવાબ આપ્યો કે આપ એમ કહે છે, અમે એમ કહેતા નથી. આ વૃત્તાન્તથી રાજા ખુશી થયે. કેટલાક સમય વીત્યા બાદ રાજાએ આ ગામના લોકોને ફરીથી આજ્ઞા કરી કે તમારા ગામના કવાનું પાણી બહુ મીઠું છે, વાસ્તે તે કો અહીં મેકલા. શિહેકની સલાહ અનુસાર લેકેએ ઉત્તર દીધા કે ગામડાના લોકોની પેઠે આ અમારે કુ સ્વાભાવિક રીતે બીકણ છે, વાસ્તે આપના નગરના માર્ગથી પરિચિત એક કથાને અહીં મોકલશે કે જેની સાથે અમે આ કુવાને આપને ત્યાં મોકલીએ. આથી રાજા નિરુત્તર થયા. વળી ડા દિવસ પસાર થયા એટલે રાજાએ હુકમ કર્યો કે ગામની પૂર્વ દિશામાં વન છે તે -પશ્ચિમમાં થાય તેમ કરે. હકની સૂચનાથી ગામના લોકોએ વનની પૂર્વ દિશામાં વસવાટ કર્યો એટલે વને પશ્ચિમમાં થઈ ગયું. આ વૃત્તાન્તથી રોજાને અતિશય આનંદ થયો. ફરી બીજી વાર રાજાએ કહાવ્યું કે અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો. અજ્ઞાનું પાલન કરવા માટે ગામના લોકોએ રાહુકની બુદ્ધિને ઉપયોગ કર્યો તેની સલાહ મુજબ તેમણે ચેખાને ઘણા પાણીમાં પલાળ્યા અને પછી ચોખાની તપેલીમાં દૂધ રેડી તેને સૂર્યના કિરણોથી તપેલાં છાણાં વગેરેના બાકમાં મૂકી. આમ કરવાથી ખીર તૈયાર થઈ એટલે રાજાને તે મોકલાવી. આ પ્રમાણે ઉત્તરોત્તર પરીક્ષામાં રોહકને ઉત્તીર્ણ થતો જોઈ તેને પ્રધાન પદ આપવાની અભિલાષાથી રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યા, પરંતુ સાથે સાથે કહેવડાવ્યું કે તારે શુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં ન આવવું, રાતે કે દહાડે ન આવવું, ખુલ્લામાં, છાંયડામાં કે તડકામાં ન આવવું, પગે ચાલીને ન આવવું, માગે કે ઉન્માર્ગે ન અડવવું તેમજ સ્નાન કરીને કે કર્યા વિના પણ ન આવવું. આ પ્રમાણેની નૃપતિની આજ્ઞા સાંભળી રહ્યું કે કંઠ સુધી સ્નાન કર્યું અને ગાડાના ચીલાના મધ્ય ભાગને માર્ગે ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને સયાસમયે અમાસના ઉપર પડ થતો હતો તે દિવસે તે રાજા પાસે જવા નીકળે. ખાલી હાથે રાજા, દેવ કે ગુરુનું દર્શન ન કરવું એ લોકોક્તિને ધ્યાનમાં લઈ તે પૃથ્વીને પિંડ લઈ પૃથ્વી પતિ પાસે આવ્યો. Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] નરેશ્વરને નમન કરી તેને એણે આ માટીને પિંડ ભેટ કર્યો. રાજાએ પૂછ્યું કે રાહક ! આ શું લાવ્યો ? ઉત્તર મળ્યા કે આપ પૃથ્વીના પતિ છે, તેથી હું આ ભેટ લાવ્યો છુ. આથી રાજા ખુશી થયા. તેણે ગામના લોકાને વિદાય કરી રાહુકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થતાં રાજાએ તેને પૂછ્યુ` કે તું જાગે કે ઊંધે છે ? રાહકે પ્રત્યુત્તર આપ્યો કે હું જાણું છું. રાજાએ કહ્યું કે ત્યારે તું રો! વિચાર કરે છે ? રાહુકે જવાબ આપ્યો કે અશ્વત્થ ( પીંપળાનાં ) પાંદડાંનું ડીંટું મેણું કે તેની શિખા મેાટી એને વિચાર કરી રહ્યો છુ. રાજાને પણ સંશય થયે એટલે તેણે તેને કહ્યું કે તે ઠીક વિચાર કર્યો છે, પર`તુ શે નિર્ણય કર્યો ? હુકે જવાબ આપ્યા કે જ્યાં સુધી શિખાને! અગ્ર ભાગ સુકાઇ ન જાય ત્યાં સુધી અને સરખાં હોય છે. રાજાએ આસપાસ તપાસ કરી તે આ હુકીક્ત સત્ય જણાઇ. રાહુકને સુઇ જવાની પરવાનગી મળી. આહત દર્શન દીપિકા. વળી ખીજો પહેાર વીતતાં રાજાએ કરીથી રાહકને પૂછ્યું કે તું જાગે છે કે ઊંધે છે ? રાકે ઉત્તર આપ્યા કે નરદેવ ! જાગુ' છું. આ સાંભળી રાન્નએ કહ્યું કે ત્યારે તું શા વિચાર કરી રહ્યો છે ? ઉત્તર મળ્યા કે બકરીના પેટમાંથી સરણે ઉતારી હૉય તેમ લીંડીએ બરાબર ગેળ કેમ નીકળે છે તે વિચારી રહ્યો છું. આના નિણૅય જાણવા માટે રાજાએ એને જ પૂછ્યું. એટલે તે ખેલ્યા કે બકરીન પેટમાં સવક નામને વાયુ છે, તેને લોધે લોંડીએ! ગાળ થાય છે. પાછા રાહક સુઇ ગયા. ૨૨૧ ફરીથી ત્રીજા પહેારે રાજાએ પૂછ્યું` કે રાક ! તુ જાગે છે કે ઊંધે છે ? રાહકે ઉત્તર આપ્યા કે હું જાણું છું અને ખીસકેાલીના શરીરના જેવડું જ તેને પૂછડું હાય છે કે નહિ તે વિચારી રહ્યો છું. આના નિષ્ણુય સાંભળવા માટે આતુર રાજાએ રાહુકને જ પૂછ્યું એટલે તેણે કહ્યું કે તે બે સરખાં જ હાય છે. આમ કહી રાહક પાછા સુઇ ગયા. ચેાથે પહેરે પહેા ફાટતા રાજા જાગ્યા. તે વખતે રાહુકને ખેલાવ્યા, પરંતુ આખી રાતના ઉજાગરા હેાવાથી તે નિદ્રાધીન હતેા એટલે જવાબ ન મળવાથી રાજાએ ગમ્મતની ખાતર ધીમેથી લીલા કબિકા (સોટી ?) લગાડી. રાહુક જાગી ઊયે. રાજાએ કહ્યું કે અરે રાહુક ! તું કેમ ઊંઘે છે ? રાહકે જવાબ વાળ્યો કે સાહેબ! હું તો જાણું છું. રાજાએ કહ્યું કે જો તુ જાગતા હતા તે જવાબ આપતાં તને કેમ વાર લાગી ? તેણે ઉત્તર આપ્યા કે દેવ ! હું બહુ ઊંડા વિચારમાં હતેા. તેને નિધ કરવામાં મારૂં ચિત્ત પરાવાયેલું હતું. રાજાએ કહ્યું એવા તે શે! પ્રશ્ન હતા ? રાકે કહ્યું કે મહારાજ ! આપ કેટલા પુરૂષથી ઉત્પન્ન થયા છે એ વિચારમાં હું પડયો હતા. આ સાંભળી રાજા શરમને મા જરા મૌન રહ્યો. થેાડી વાર રહીને તે ખેલ્યા કે આને તેં શે। નિર્ણય કર્યો છે ? રાહકે કહ્યું કે આપ પાંચ પુરૂષાથી ઉત્પન્ન થયા છે. રાજાએ પૂછ્યુ કે તે કયા કયા ? ઉત્તર મળ્યા કે એક કુબેરથી, કેમકે તેના જેવી આપની દાન-શક્તિ છે; ખીન્દ્ર ચંડાળથી, કારણ કે તેની માફ્ક આપ શત્રુઓ ઉપર કાપાયમાન થા મે। છે; ત્રીજા ધાબીથી, કેમકે જેમ ધેબી વસ્ત્ર નીચેાવી નીચેાવીને પાણી કાઢી નાખે છે, તેમ આપ પારકા માણસાને નીચેાવીને તેમનું ધન લઇ લો છે; ચેથા વીંછીથી, કેમકે ભર નિદ્રામાં એવા મારા જેવા બાળકને તમે નિર્દય વીંછીના ડ ંખની જેમ લીલા કબિકા મારી પીડા કરી છે; પાંચમા તમારા તાતથી, કારણ કે તમે તેમની માફક ન્યાયથી રાજ્ય પાળેા છે. રાજા આ સાંભળી ઘણે અમે પામ્યો. પ્રાભાતિક કાય કરી, જનનીને વંદન કરી તેને એકાન્તમાં રાજાએ પૂછ્યું કે હે માતા ! કહો, હું કેટલા પુરૂષોથી ઉત્પન્ન થયા છું ? માતા વિસ્મય પામી ખેલી કે બેટા ! તુ' આ શું પૂછે છે? તું તારા પિતાથી ઉત્પન્ન થયા છે. રાજાએ રાહુકે કહેલા વૃત્તાંત કહી સ ંભળાવ્યેા. વિશેષમાં તેણે નિવેદન કર્યું` કે રાહુકની મતિ પ્રાયઃ ખોટી નથી માટે સત્ય કહેવા આપને મારી ભૂરિ ભૂરિ વિનતિ છે. રાજાને! આગ્રહ જોઇ તેણે ઉત્તર આપ્યો કે હે પુત્ર ! જ્યારે તું ગમાં હતા ત્યારે એક દહાડે હું નગર બહાર બગીચામાં કુબેર Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જીવ-અધિકાર. [ પ્રથમ (૨) નગરના ધૂર્ત, (૩) આંબાનું ઝાડ, (૪) શ્રેણિક રાજાની મુદ્રિકા, (૫) સરટ (સેરડા), (૬) કાગડાની સંખ્યા, (૭) વિષ્ટા, (૮) હાથીનું વજન, (૯) ભાંડ, (૧૦) લાખની ગેળી, (૧૧) થાંભલે, (૧૨) શુદ્ર, (૧૩) માગે મળેલી વ્યંતરી, (૧૪) પતિ, (૧૫) એ સ્ત્રીને એક પુત્ર, (૧૬) મધુયુક્ત સિસ્થ, (૧૭) મુદ્રિકા, (૧૮) સૂતર અને ઊનનું પટ, (૧૯) મુદ્રિકા, (૨૦) સિક્કા, (૨૧) ભિક્ષુક, (૨૨) બાળકનું નિધાન, (૨૩) ધનુર્વિદ્યાની શિક્ષા, (૨૪) અર્થશાસ્ત્ર, (૨૫) સિદ્ધપુત્ર ઇત્યાદિ ઉદાહરણોને નદીસૂત્ર (ગા. ૬૩-૬૫)માં ઉલ્લેખ છે. ગ્રન્થ-ગૌરવના ભયથી આ બધાં ઉદાહરણોનું સ્વરૂપ ન આલેખતાં ફત રેહકનું જ આપવામાં આવ્યું છે; બાકીનાની માહિતી માટે આ આગમની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૪૯-૧૫૯) જેવી. દુઃખે વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારને નિસ્તાર કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સ્વાર્થના સારને ગ્રહણ કરનારી તથા ઉભય લેકમાં ફલદાયિની એવી મતિને વનયિકી કહેવામાં આવે છે. આ સંબંધમાં નન્દી સૂત્રમાં (૧) નિમિત્ત દેવની પૂજા કરવા ગઈ હતી. ત્યાં તેની મનમોહક મૂતિ જોઈને મેં તેને હાથથી સ્પર્શ કર્યો, આથી હું કામાતુર થઈ ગઈ અને મને તેની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ. ત્યાંથી પાછા આવતાં માગમાં મેં એક સ્વરૂપવાન ચાંડાળને જો એટલે ત્યાં પણ તેવી ઈચ્છા થઈ. આગળ ચાલતાં એક કાંકડે બેબી મળે તેને જોઈને પણું મને ભગની વાંછા થઈ. પછી મહેલમાં આવી ત્યારે તે દિને ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટને સુન્દર વીંછી કર્યો હતો. તે હાથમાં લેતાં વળી આવી અભિલાષા થઈ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા ગણાતા હોય તે તે તું જાણે; બાકી પરમાર્થથી તે તારા પિતા એ જ તારા સત્ય પિતા છે. આ સાંભળી રાજા હકની બુદ્ધિથી અતિશય આશ્રયીંકિત થયે અને તેથી તેણે તેને સર્વ પ્રધાનમાં વડા પ્રધાનની પદવી આપી. - ૧ સરખાવો નન્દીસૂત્રની નિમ્નલિખિત ૬૬ મી ગાથા " भरनित्थरसमत्था तिवग्गसुत्तत्थगहि अपेमाला । उमओ लोगफलवई 'विणयसमुत्था' हवह बुद्वी ॥ १६॥" [ भरनिस्तरणसमर्था त्रिवर्गसूत्रार्थगृहीतप्रमाणा । उभतो लोकफलवती विनयसमुत्था भवति बुद्धिः ॥ ૨ કઈક નગરમાં એક સિદ્ધપુત્ર રહેતો હતો. તે પોતાના બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર શીખવતે હતો: આમાંને એક વિનીત શિષ્ય ગુરુનું બહુમાન કરવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરતે હતે. ગુરુ જે જે ભણાવે તે બરાબર લક્ષ્યમાં રાખી તેનું તે મનન કરતા હતા. આમ કરતાં કોઈ શંકા ઉદભવે તો ગુરુની પાસે આવી વિનયથી તેને ખુલાસો મેળવતું હતું. આ પ્રમાણે અભ્યાસ કરતાં તેની બુદ્ધિ બહુ સતેજ થઇ. બીજે શિષ્ય આથી વિપરીત લક્ષણવાળો હતો. તેને ઊંડી આલોચના કરવાની ટેવ ન હતી. એક દિવસ આ બંને શિષ્યો ગુરુની આજ્ઞા અનુસાર કે ગામ જવા નીકળ્યા. માર્ગમાં જતાં મેટાં પગલાં જોઈને વિનીત શિષ્ય અન્યને પૂછયું કે આ કેનાં પગલાં છે ? બીજા શિષ્ય વિશેષ વિચાર કર્યા વિના જવાબ દીધો કે હાથીનાં. વિનયશાળીએ કહ્યું કે ના, એ હાથીનાં નથી, હાથિણીનાં છે. વળી તે Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. २२३ જ્ઞાન, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ, (૪) ગણિત, (૫) કૂવે, (૬) ઘેડે, (૭) ગધેડે, (૮) લક્ષણ, (૯) ગ્રન્થી, (૧૦) વૈદ્ય, (૧૧) રથિક, (૧૨) ગણુકા વગેરે ઉદાહરણે આપવામાં આવ્યાં છે. તે પૈકી અત્રે પ્રથમ જ વિચાર કરવામાં આવ્યો છે. બાકીનાં માટે ઉપર મુજબ ભલામણ છે. હાથિણી ડાબી આંખે કાણી છે. તેના ઉપર બેસીને કોઈ રાણી ગયેલી છે. વિશેષમાં તે રાણી સૌભાગ્યવતી છે તેમજ ગર્ભવતી છે. આજ કાલમાં તેને પ્રસવ થશે અને તેને પુત્ર જન્મશે. આ સાંભળી બીજે બેલ્યો કે તે આ હકીકત શાથી જાણી ? વિનયશાળીએ કહ્યું કે જ્ઞાનને સાક્ષાત પ્રત્યય છે, વાસ્તે આગળ ચાલે, સર્વ વાત પ્રકટ થશે. પછી તેઓ જે નગરે જવા નીકળ્યા હતા તેની બહારના ભાગમાં આવી પહોંચ્યા. ત્યાં સરોવરની તીરે તંબુમાં હાથિણી તેમના જેવામાં આવી. તે ડાબી આંખે કાણું હતી એમ તેમણે જાણ્યું. એટલામાં કોઈ દાસીએ કઈ વૃદ્ધ પુરૂષને કહ્યું કે રાજાને વધામણી આપે કે રાણીને પુત્ર જન્મે છે. આ સાંભળી વિનયશાળી શિષ્ય અન્યને કહ્યું કે આ દાસીનું વચન તેં સાંભળ્યું ? મેં કહી હતી તે વાત સાચી પડી કે નહિ ? તેણે ઉત્તર આપ્યો કે ભાઈ ! તારું જ્ઞાન સત્ય છે. ત્યાર પછી સરેવરના તીરે હાથ પગ ધોઈને ત્યાં વડના ઝાડ નીચે વિસામે લેવા બેઉ જણ બેઠા. એવામાં માથે જળથી ભરેલો ઘડો મૂકીને એક ડોશી જતી હતી. તેની નજર તેમના ઉપર પડી. આકાર ઉપરથી તેમને વિદ્વાન ધારી તેણે તેમને પૂછયું કે મારા પુત્ર પરદેશ ગયે છે તે ક્યારે આવશે ? આ પ્રશ્ન પૂછતાં વેંત જ તેને ઘડો ભૂમિ ઉપર પડી ગયો અને ભાંગીને તેના ટુકડા થઈ ગયા. આથી ઊંડે વિચાર કર્યા વિના બોલનારા શિષ્ય કહ્યું કે હે ડોશી ! તારો પુત્ર મરણ પામે છે. આ સાંભળીને વિનયશાળીએ કહ્યું કે અરે ભાઈ ! એમ ન બેલ; ખરી વાત તો એ છે કે આ બાઈને છોકરો હમણું જ ઘેર આવ્યો છે. આ સાંભળીને તે વૃદ્ધા સેંકડો આશીર્વાદ આપતી સ્વસ્થાનકે આવી. પિતાના પુત્રને આવેલ જેમાં તે બહુ રાજી થઈ પછી પુત્રને પૂછીને વસ્ત્રોની એક જોડી અને કેટલાક રોકડા રૂપિયા લઇને તે વિનયશાળી પાસે આવી અને તેને તે આપ્યાં. આથી બીજે શિષ્ય ખિન્ન હદયે વિચારવા લાગ્યું કે મને ગુરુએ બરાબર ન ભણાવ્યો; નહિ તે હું આની જેમ મારૂં નિમિત્તજ્ઞાન સાચું કેમ ન પડે ? - ગુરુનું કાર્ય કરી આ બંને શિષ્યો પાછા પોતાને ગામ આવ્યા. ગુરુના દર્શન થતાં વિનયશાબીએ આનન્દાશ્ર પૂર્વક હાથ જોડીને ગુરુના ચરણમાં પ્રણામ કર્યો, જ્યારે બીજે તે પત્થરના થાંભલાની જેમ અકકડ ઊભે રહ્યો. એથી ગુરુએ તેને પૂછ્યું કે તું મને કેમ વન્દન કરતો નથી ? એણે જવાબ આપે કે જેને સારી રીતે ભણાવ્યો હોય તે પ્રણામ કરે. ગુરૂએ કહ્યું કે તું એમ કેમ બેસે છે ? શું મેં તને પણ રૂડી રીતે ભણાવ્યો નથી ? ના, એમ કહી તેણે સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. આથી ગુરુએ પ્રથમ શિષ્યને પૂછયું કે તારું જ્ઞાન સચોટ થવાનું શું કારણ છે ? તેણે કહ્યું કે મેં વિચારવાની ટેવ પાડી છે તેથી. આ આદતને લઈને મે મેટાં પગલાં જોતાં વિચાર કરવા માંડો કે આ પગલાં હાથીની જાતિનાં છે એ તે સુપ્રતીત છે, પરંતુ તે હાથીનાં કે હાથિણીનાં ? ત્યાં લઘુ શંકા કરવામાં આવી હતી તે જોઈને હાથણીનાં હોવાને મેં નિશ્ચય કર્યો. વળી જમણી બાજુની વેલના પાંદડાં ખંડિત હતાં, જ્યારે ડાબી બાજુનાં પાંદડાં અખંડિત હતાં, એ જોઈ મને સમજાયું કે હાથિણી ડાબી આંખે કાણી હોવી જોઈએ. વિશેષમાં હાથિણી ઉપર સ્વાર થ ને કોઈ સામાન્ય માણસ મુસાફરી કરે નહિ, વાસ્તે આ રાજપરિવાર હે જઇએ. આ ઉપરાંત થોડે આઘે હાથિણી ઉપરથી ઉતરીને લઘુશંકા કરવામાં આવેલી મારી નજરે પડી. તેથી આ મુસાફર રાજરાણી હશે એમ મેં અનુમાન કર્યું. વળી ત્યાં ઝાડ ઉપર રાતા વસ્ત્રના અંશને જોઈ તે સૌભાગ્યવતી હોવી જોઈએ તેમજ ભૂમિ ઉપર હાથ ટેકવીને તે ઊભી થયેલી જણાયાથી તે ગર્ભવતી છે એમ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જીવ–અધિકાર. [ પ્રથમ આચાર્યના ઉપદેશથી જે પ્રાપ્ત થાય તે શિલ્પ” કહેવાય, અથવા તો જે નિત્ય વ્યાપારરૂપ હેય તે “શિલ્પ” જાણવું. સ્વતઃ જે પ્રાપ્ત કર્યું હોય તે “કમ' કહેવાય અથવા તે કઈ કઈ દિવસે જે કરવામાં આવે તે “કર્મ” સમજવું. કર્મોના અભિનિવેશથી પરમાર્થને બંધ કરાવનારી તથા કર્મના અભ્યાસ અને વિચારથી પલ્લવિત થયેલી અને કીતિરૂપ ફળને આપનારી અને તે તે જાતનાં કર્મો કરવામાં નિપુણ એવી મતિને “કામિકી” મતિ સમજવી. આ સંબંધમાં નન્દી(ગા૬૮)માં (૧) સેન, (૨) ખેડુત, (૩) વણકર, (૪) ઝવેરી, (૫) ઘી વેચનાર, (૬) મને લાગ્યું. ઊભા થઈને ચાલતી વેળા પ્રથમ જમણે પગ ભારથી મૂકેલો જે તે પ્રસૂતિની પીડા ભોગવી રહી છે અને આજ કાલમાં તેને પુત્ર આવશે એમ મેં જાણ્યું. એવી રીતે વૃદ્ધાએ પ્રશ્ન પૂછયો તે જ વખતે ઘડો પડીને ભાગી ગયે, તેથી મેં એમ વિચાર્યું કે જેમ ઘડે જ્યાંથી ઉત્પન્ન થયા હતા ત્યાં જ ફરી મળી શકે તેવી રીતે આનો પુત્ર અને અત્યારે મળવો જ જોઈએ. આ પ્રમાણે વિનીત શિષ્યના કથનથી પ્રસન્ન થઈ ગુરુએ તેની પ્રશંસા કરી અને બીજા શિષ્યને કહ્યું કે ભાઈ ! આમાં દેષ તારે જ છે, કેમકે તું જે શીખે તેનું તેં મનને ન કર્યું; એમાં અમારો લેશ પણ દેષ નથી; કેમકે અમારું કામ તે શાસ્ત્રના અર્થને ઉપદેશ જ આપવાનું છે, જ્યારે એનો પરામર્શ કરવો એ તમારું કામ છે. આ દૃષ્ટાન્તમાં વિનયશાળી શિષ્યની બુદ્ધિ ‘વૈનાયિકી' જાણવી. ૧ સરખાવો નન્દીસૂત્રની નીચે મુજબની ૬૭ મી ગાથા– " उव भोगदिट्ठसारा कम्मपसंगपरिघोलण विप्ताला । __साहुक्कारफलबई कम्मसमुत्था हवइ बुद्धी ॥" [ કાણોદૃષ્ટિકા મતરિણાવિશારા | साधुकारफलवती कर्मसमुत्था भवति बुद्धिः ॥ ૨ કાઈક ચોરે રાત્રે એક વણિકને ઘેર પદ્મના આકારવાળું ખાતર પાડી ચોરી કરી. સવારે કઈ ન જાણે કેમ તે જ ઘર આગળ ગુપચુપ આવીને ખાતર સંબંધી સમાચાર જાણવા માટે એકઠા મળેલા લોકોની વાત સાંભળવા લાગ્યા. તેવામાં એક ખેડુત ત્યાં આવી ચડ્યું. તે આ ખાતરને જોઈને બે કે એમાં શી નવાઈ છે? જેણે જેનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય, તેના કાર્યમાં કચાસ રહે શાની ? ખેડૂતનું આ કથન સાંભળીને ચોરને ઘણી રીસ ચડી. આથી બીજા લોકોને તેણે પૂછયું કે આ કોણ છે અને ક્યાં રહે છે ? તેને પત્તે મેળવી ચેર ચાલતે થયે. એક દિવસે લાગ જોઈ તે છરી લઈને પેલે ખેડુત ખેતરમાં કામ કરતે હતા ત્યાં જઈ પહોંચે. ત્યાં જઈને તેણે ખેડુતને કહી સંભળાવ્યું કે તે દિવસે તેં મારા ખાતરના વખાણું ન ર્યા તેથી આજે તારું હું ખુન કરવા આવ્યો છું. ખેડુતે કહ્યું કે તે વેળા મેં સાચું જ કહ્યું હતું કે જે કાર્ય કરવાને જેને રાજને મહાવરો હોય છે તેને હાથે તે સર્વોત્તમ થાય એમાં શું અચંબે ? દાખલા તરીકે મારી જ કુશળતા છે. આ મારા હાથમાં મગના દાણું છે. તે જો તું કહે તે સઘળા અધે-મુખે (અવળા) પાડું, કહે તો ઊર્ધ્વમુખે (ચત્તા ) પાવું અને કહે તે એક બાજુ પડતા પાડું. આ સાંભળીને ચેરને આશ્રય થયું અને તેણે કહ્યું કે અધોમુખે પાડ. ખેડુતે વસ્ત્ર પહોળું કરી બધા દાણા કહ્યા પ્રમાણે પાડી બતાવ્યા. આથી વિસ્મય પામેલા ચારે તેની પ્રશંસા કરી અને તેને મારી નાંખવાનો વિચાર માંડી વાળ્ય. અત્ર ખેડૂત અને ચેર એ બંનેની બુદ્ધિ “કામિકી’ જાણવી. Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૨૫ લવક (૭) દરજી, (૮) સુથાર, (૯) સુખડીઓ (આપૂપિક), (૧૦) કુંભાર અને (૧૧) ચિતારાનાં દાન્તો નજરે પડે છે. અત્ર ખેડુતનું જ ઉદાહરણ આપવામાં આવ્યું છે. બાકીનાને માટે પૂર્વ મુજબ સમજવું. લાંબા કાળ પર્યત પૂર્વાપર અર્થના આલોચનાદિકથી ઉત્પન્ન થયેલા આત્મસ્વભાવરૂપ પરિણામથી ઉદ્ભવેલ મતિને પરિણામિકી મતિ સમજવી. આવી મતિવાળો પુરુષ સ્વાર્થીતુમાન અને હેતુ એ બેની જ મદદથી સાધ્યને સિદ્ધ કરી શકે છે. આવી મતિ (૧) અભયકુમાર, (૨) કાષ્ઠ શેઠ, (૩) મોદકપ્રિય કુમાર, (૪) પુષ્પવતી દેવી, (૫) ઉદિતેદય રાજા, (૬) નંદિષેણ મુનિ, (૭) ધનદત્ત, (૮) 'શ્રાવક, (૯) અમાત્ય (વરધનુના પિતા), (૧૦) મુનિ, (૧૧) વરધનુ, (૧૨) ચાણકય, (૧૩) સ્થલભદ્ર, (૧૪) નન્દને બાંધવ, (૧૫) વજસ્વામી, (૧૬) સ્થવિરો, (૧૭) બનાવટી આમળા, (૧૮) મણિ, (૧૯) ચણ્ડશિક, (૨૦) ખડગ અને (૨૧) ફૂલવાલકનાં દાન્તથી સમજી શકાય છે. અત્ર તે ગ્રંથનું કલેવર વધી જવાના ભયથી આ પૈકી શ્રાવકનું દષ્ટાન્ડ આપી સંતોષ માનવામાં આવ્યું છે. વૈયિકી મતિ અને શ્રુત-નિશ્ચિતતા વૈનાયિકી મતિ એ કૃતનિશ્ચિત જણાય છે, છતાં એને અમૃતનિશ્રિત તરીકે કેમ ઓળખાવી છે, એ હકીકત આપણે વિચારીશું. ત્રિવર્ગના સારને ગ્રહણ કરનારી આ મતિમાં કૃતનિશ્ચિતપણું એના લક્ષણથી જ સિદ્ધ થાય છે, છતાં એને અને બાકીની ત્રણ પ્રકારની મતિઓને આગમમાં અશુતનિશ્ચિત કહેલી છે તે એમાં થતનિશ્ચિતપણાની અલ્પતાને લક્ષ્મીને છે. આ વાત ઔત્તિકી બુદ્ધિમાં અને એવી રીતે અન્ય મતિ ત્રયીમાં અવગ્રહાદિ માટે અવકાશ છે એને વિચાર કરતાં સમજાશે. રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે મેકલેલ (અને ૨૨૦ મા પૃષ્ટમાં આપેલ) કૂકડાનું દાન્ત આપણે વિચારીએ. બીજા કૂકડા સિવાય યુદ્ધ કરાવવા માટે આ કૂકડાને એનું ૧ પર સ્ત્રીને બેન સમાન ગણવાનું વ્રત લીધેલ એક શ્રાવક એક વેળા પિતાની પત્નીની સુન્દર રૂપવાળી સખીને જોઈને અતિશય કામાતુર બની ગયો. તેની ચતુર ચતુરા આ વાતથી ચેતી ગઈ. તેણે વિચાર કર્યો કે આવા મલિન અધ્યવસાયમાં જે મારા પતિનું મરણ થાય, તે તે નરકગતિમાં કે તિયંગ-ગતિમાં ઉત્પન્ન થાય; તેથી આનો મારે કોઈ ઉપાય કરે જોઈએ. આમ વિચારી તેણે પોતાના પતિને કહ્યું કે તમે આકુળ વ્યાકુળ ન થાઓ; હું સંધ્યા સમયે મારી સખીને આપ સમક્ષ તેડી લાવી આપની ઈચ્છા તૃપ્ત કરાવીશ. સાંઝ પડતાં થોડું ઘણું અંધારું થતાં આ સ્ત્રીએ પોતે પોતાની સખીનાં વસ્ત્રો અને આભૂષણો પહેર્યા. પછી તે છાનીમાની પિતાના પતિ પાસે આવી. આ શ્રાવકે અને પોતાની સુંદરીની સખી ધારીને તેની સાથે ભોગ ભોગવ્યા. ભેગથી નિવૃત્ત થતાં તેની કામ-વાસના દૂર થઇ ગઈ અને તેને ભાન આવ્યું કે આવું દુષ્કૃત્ય કરી મેં પૂર્વે લીધેલા પદાર.--સહોદર સ્વરૂપ વ્રતને ખડિત કર્યું. આથી તેને ઘણો પસ્તાવો થયો. તે જોઈ તેની પત્નીએ તેને યથાર્થ વૃત્તાન્તથી વાકેફગાર કર્યો. ત્યાર બાદ તે ગુરુ પાસે ગયો અને મનથી જે વ્રતનો ભંગ કર્યો હતો તેનું પ્રાયશ્ચિત્ત લીધું. આ ઉદાહરણગત શ્રાવિકાની મતિ તે “પારિણમિકી ' જાણવી. ૨ ખડ એ એક જાતનું પ્રાણી છે. એના સંબંધમાં નન્દીની ટીકાના ૧૬ ૭મ પત્રમાં કહ્યું છે કે ચી છat દરgિ Tiઐયંત્રકળ તે રવિશ્વ: ' વહુNT: ', स चाटव्यां चतुष्पथे जन मारयित्वा खादति ।" 09 Page #305 -------------------------------------------------------------------------- ________________ છવ-અધિકાર [ પ્રથમ પ્રતિબિંબ દેખાડવું જોઈએ. આ પ્રમાણે સામાન્યથી તેણે જોયું તે મતિચતુષ્કમાં અવગ્રહા- “અવગ્રહ’ નામને મતિને પ્રથમ ભેદ થયો. આ પછી તે એ દિ માટે અવકાશ વિચાર કરે કે તળાવમાંના જળમાં પડેલું પ્રતિબિંબ ઠીક પડશે કે દર્પણમાં પડેલું? આ પ્રકારનું પ્રતિબિંબ સંબંધી વિશેષ અન્વેષણ તે “હા” છે. આવી ઈહા થયા પછી જળાદિમાં પહેલું પ્રતિબિંબ પ્રતિક્ષણે અસ્થિર અને અસ્પષ્ટ હોવાથી યુદ્ધ કરાવવા માટે ઠીક નહિ પડે, કિન્તુ આદશમાં પડેલું પ્રતિબિંબ સ્થિર અને સ્પષ્ટ હોવાથી તેનાથી બેડો પાર પી શકશે એ નિશ્ચય કરે તે અપાય છે. આ પ્રમાણે બુદ્ધિવિષયક બીજાં ઉદાહરણ માટે ઘટાવી લેવું. જાતિસ્મરણ જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાન એ કેવું જ્ઞાન છે? આને ઉત્તર એ છે કે એ એક પ્રકારનું સ્મરણ છે, એથી એને આભિનિધિક જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે. આ હકીકતની આચારાંગ (અ) ૧, ઉ૦ ૧, સૂ૦ ૪)ની શ્રીશીલાંકાચાર્યકુત ટીકાને ૨૦ માં પત્રગત નિમ્ન-લિખિત ઉલેખ સાક્ષી પૂરે છે – “કાતિક્ષા યામિનિ થિવિશેષઃ ” જે વ્યક્તિને આ જ્ઞાન ઉદ્ભવે છે તે તેમ થતાં મૂચ્છ પામે છે એમ ચરિત્ર ઉપરથી જણાય છે, પરંતુ એમ થવું જ જોઈએ એવા નિયમસૂચક કેઈ ઉલ્લેખ મારા જોવામાં આવ્યો નથી. આ જ્ઞાનથી વિભૂષિત મનુષ્ય પૂર્વ ભવ વિષયક શરીરને નાશ થયેલ હોવા છતાં તે ભવની વાત સંભારે છે. આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી, કેમકે શું વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ પિતાની બાલ્યાવસ્થાની વાતે યાદ કરી શકતું નથી? અથવા તે શું પરદેશ ગયેલી વ્યક્તિ સ્વદેશમાં બનેલા બનાવે સંભારી શકતી નથી? વિશેષમાં આ જ્ઞાનનું પ્રાબલ્ય તો એટલું બધું છે કે એક બે ભવની વાત નહિ, કિન્તુ નવ ભ સુધીની હકીકત તેને તાજી થઈ જાય છે. શ્રીસમયસુન્દર ઉપાધ્યાયે વિચારશતકમાં કહ્યું પણ છે કે"जातिस्मरणो मनुष्यो नव भवान् पश्यति, न त्वधिकान् , इदं च मतिज्ञानभेदः" આ વાતને રત્નસારની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે – "पुव्वभवा सो पीछइ, एक दो तिन्नि जाव नवगं वा। उवरिं तस्स अविसओ, सभावओ जाइसरणस्स ॥" ૧ સમરચકહા, તરંગવતી, જ્ઞાનપંચમીથા ઈત્યાદિમાં જાતિસ્મરણ થતાં તે વ્યક્તિ મૂચ્છ પામે છે એમ જોવાય છે. ૨ છાયા પૂર્વવાન ર પરાતિ પર્વ રૌ ગ્રીન રાવત નવજાર વા | उपरि तस्य अविषयः स्वभावतो जातिस्मरणस्य ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ જાતિર મરણજ્ઞાનવાનું છવ પાછલા એક, બે, ત્રણ એમ ન ભ સુધી દેખે. આથી વધારે દેખવાને તેને સ્વભાવ નથી. આચારાંગની ટીકા (પત્રાંક ૨૧)માં શ્રીશીલાં કાચાર્ય તે સંખેય ભો દેખે એમ કહે છે. આ રહ્યો તે ઉલેખ – " जातिस्मरणं तु नियमतः सङ्ख्येयानिति " આ પ્રમાણે આપણે મતિજ્ઞાનનું દિગ્દર્શન કર્યું; હવે શ્રુતજ્ઞાન પરત્વે વિચાર કરીશું. શ્રુતજ્ઞાનનું લક્ષણ श्रुतज्ञानावरणक्षयोपशमप्रभवत्वे सति द्रव्यश्रुतानुसारिणी याssમસ્તરાર્થવરિરારિના વારિતદ્રારવું, શાત્ર-મનોનિમિત્તાવે सति श्रुतग्रन्थानुसारिबोधरूपत्वं वा, मतिज्ञानपूर्वकत्वे सत्याप्तोपदेशापेक्षया जायमानबोधरूपत्वं वा, वाच्यवाचकभावपुरस्कारेण शब्दसंसृष्टार्थग्रहणहेतुभूतोपलब्धिविशेषरूपत्वं वा श्रुतज्ञानस्य लक्षणम्। (३७) અર્થાત્ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ દ્વારા ઉત્પન્ન થનારે તથા દ્રવ્યકૃત (એટલે કે શબ્દ, લિપિ, લિંગ, ચેષ્ટા ઈત્યાદિક)ને અનુસરનાર અને પદાર્થોનું જ્ઞાન કરાવનારો એ આત્માને પરિણામ તે “શ્રુતજ્ઞાન” કહેવાય છે. શ્રોત્ર અને નેત્રરૂપ નિમિત્તે વડે ઉત્પન્ન થત એ તથા કૃતગ્રન્થને અનુસરનારે જે બેધ તે “શ્રુતજ્ઞાન સમજવું. મતિજ્ઞાન થયા પછી ઉત્પન્ન થનાર તેમજ આપ્તના ઉપદેશની અપેક્ષા રાખનાર એ બેધ તે “શ્રુતજ્ઞાન” જાણવું. વાચ્ચ-વાચક ભાવ દ્વારા, શબ્દ સાથે સંબંધ ધરાવનારા પદાર્થને ગ્રહણ કરવામાં કારણભૂત એવી ઉપલબ્ધિને પણ શ્રુતજ્ઞાન” કહેવામાં આવે છે. આ ઉપરાંત શ્રુતજ્ઞાનની અન્ય વ્યાખ્યા થઈ શકે છે, જેમકે આત્મા જે શ્રવણ કરે છે, તે ' શ્રુત” છે એમ પણ શ્રુતજ્ઞાનનું લક્ષણ આપી શકાય. આથી પ્રથમ વ્યાખ્યા સાથે વિરે દેખાય છે, પરંતુ તે વિધાભાસ છે, વસ્તુતઃ વિરોધ નથી. કહેવાની મતલબ એ છે કે જીવ શબ્દ સાંભળે છે, તેથી ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે તે શબ્દ એ શ્રુતરૂપ જ્ઞાન થયો અને એથી કરીને આત્માને પરિણામ શુતજ્ઞાનરૂપ ન કર્યો, કેમકે શબ્દ તે પદ્ગલિક હોવાથી મૂત છે, જ્યારે આત્મા તે અમૂર્ત છે, તેમજ વળી મૂર્ત પદાર્થ અમૂર્તરૂપે પરિણત પણ થઈ શકતું નથી. આ પ્રકારે જે વિરોધ દષ્ટિગોચર થાય છે, તેનું નિરાકરણ એ છે કે શબ્દ એ વાસ્તવિક શ્રુતજ્ઞાનનું કારણ છે અને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી તે શબ્દને પણ શ્રુતજ્ઞાન” કહેલું છે. અર્થાત્ શબ્દ એ “દ્રવ્યકૃત છે અને આત્માને પરિણામ તે “ભાવકૃત” છે. આથી પ્રથમ વ્યાખ્યા ભાવકૃતને ઉદ્દેશીને આપેલી છે એમ સમજાય છે. કણું અને મન તે મતિજ્ઞાનના પણ નિમિત્ત હોવાથી, એ સાધન દ્વારા ઉત્પન્ન થતા ૧ આ નિમિત્તોને અવધિજ્ઞાન, મનઃપયયજ્ઞાન અને કેવલજ્ઞાનમાં અભાવ છે, કેમકે તે ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખતાં નથી. Page #307 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકાર. [ પ્રથમ બેધને શ્રતજ્ઞાન એવું નામ કેમ આપ્યું એવી શંકા ઉપસ્થિત થાય છે. આનું સમાધાન એ છે કે બન્ને જ્ઞાનમાં કર્ણ અને મન નિમિત્તે છે એ વાત સાચી છે, પરંતુ શ્રુતજ્ઞાનમાં એ વિશેષતા છે ગ્રન્થાનુસારિ છે. આ પ્રમાણે બીજી વ્યાખ્યા મતિજ્ઞાન મતિજ્ઞાન અને અને શ્રુતજ્ઞાન વચ્ચેનો તફાવત બતાવે છે. વળી એ ઉપરથી શ્રુતજ્ઞાનમાં અંતર તાત્પર્ય એ નીકળ્યું કે શબ્દજનિત અર્થધથી અતિરિક્ત એ જે ઇન્દ્રિયાથ–સંબંધ-જન્ય બોધ તે તિજ્ઞાન” છે. વળી મતિજ્ઞાન વર્તમાન પદાર્થ વિષયક છે, જ્યારે શ્રુતજ્ઞાનના તે ત્રણે કાળના પદાર્થો વિષય થઈ શકે તેમ છે. વળી, શ્રુતજ્ઞાન ભિન્ન ભિન્ન એવા અનેક સૂક્ષ્મ અર્થો ઉપર પ્રકાશ નાંખનારૂં હોવાથી વિશુદ્ધ છે. આ જ્ઞાનના સામર્થ્યને લઈને છમસ્થને પણ “શ્રુતકેવલી” કહેવામાં આવે છે. જ્ઞાન એ જીવને સ્વભાવ હેવાથી, નિગોદના જીવને પણ સર્વ પર્યાય પ્રમાણ અક્ષરજ્ઞાન અનન્તમ ભાગ આવરણ રહિત છે અર્થાત્ અનાદિ સંસારમાં ગમે ત્યાં પરિભ્રમણ કરનારા જીવને પણ પારિણામિક મતિજ્ઞાન રહેલું છે. અર્થાત્ આ અપેક્ષાએ મતિજ્ઞાન શાશ્વત છે, પરંતુ શ્રુતજ્ઞાન કંઈ શાશ્વત નથી. કેમકે તે તો મતિપૂર્વક આપ્તના ઉપદેશની અપેક્ષા રાખનારું છે. અતજ્ઞાન તે લબ્ધિ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે કે જે લબ્ધિવિશેષને મતિજ્ઞાનમાં સંભવ નથી. શ્રુતજ્ઞાનનું લક્ષણ શબ્દજનિત અર્થ બોધ કરવામાં આવે તે વાંધો નથી, કેમકે તે અતિવ્યાપ્તિ આદિ દેથી રહિત છે. કણેન્દ્રિય સંબંધી શબ્દના અવગ્રહાદિ શબ્દવિષયક છે, પરંતુ તે શાબ્દ બોધ-શબ્દજનિત અર્થ–બેધરૂપ નથી. આથી કરીને કણેન્દ્રિયને લગતા અવગ્રહાદિકને શ્રુતજ્ઞાનમાં સમાવેશ ન કરતાં, તેને પણ મતિજ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે. વિચારણસ્વરૂપી ઈહિા આન્તરિક શબ્દ લેખનું સ્થાન છે, તે પણ તે શબ્દ બોધરૂપ નહિ હોવાથી તેને શ્રુતજ્ઞાન કહી શકાય નહિ. ઉધરસ, ખારે, હસ્તચેષ્ટા ઇત્યાદ્રિ શબ્દ નથી, છતાં પણ તેનાથી થતા બોધને શાબ્દબોધ સમજે, કારણ કે તેમાં સંકેતસ્મરણની પ્રધાનતા રહેલી છે. આ વાતની પુષ્ટિમાં જુઓ પ્રમાણુનયના ચેથા પરિચછેદનું નીચે મુજબનું ૧૧ મું સૂત્ર – માવિસામર્થનમાામર્થઘનિવારે અર્થાત સ્વાભાવિક સામર્થ્ય અને સમય વડે થતા અર્થ-બોધનું કારણ તે “શબ્દ” છે. અર્થને પ્રતિપાદન કરનારી ગ્યતા નામની શક્તિને “સામર્થ્ય ” કહેવામાં આવે છે. “સમય” કહો કે “સંકેત” કહો તે એક જ છે. આ ઉપરથી સમજી શકાય છે કે શબ્દથી જે અર્થનો બાધ થાય છે, તેમાં સ્વાભાવિક શક્તિ અને સંકેત એ બે કારણે છે. અમુક શબ્દને અમુક સંકેતજનિત અર્થ છે એમ જાણ્યા પછી, તે શબ્દનો અર્થ ઝટ માલુમ પડે છે. કહેવાની મતલબ એ છે કે સંકેત-મરણથી થતે બોધ શાબ્દ બંધ જ છે. પુસ્તકના પઠનમાં કન્દ્રિયનું કંઈ કામ ૧ જુઓ પૃ પક. ૨ જુઓ વિશેષાવની ગાત્ર ૪૯૬-૫૦૦. ૩ વસ્તુ-સ્થિતિને ઊડે વિચાર કરતાં શ્રતજ્ઞાન પણ એક જાતનું મતિજ્ઞાન છે એમ કહી શકાય. સમ્મતિતના સમગ્ર જ્ઞાન-કાના બહુ સુન્દર અને પરિષ્કત સંક્ષેપરૂપ જ્ઞાનબિન્દુમાં ઉપાયાયએ આ વાત ચર્ચા છે. આગળ ઉપર એ સંબંધમાં ઊહાપેલ કરવામાં આવનાર છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આહંત દર્શન દીપિકા. ૨૨૯ નથી, કેમકે તે કાર્ય તે નેન્દ્રિય દ્વારા થાય છે. છતાં પણ પુસ્તકપઠનથી થતું જ્ઞાન સંજ્ઞાઅક્ષર રૂપ સંકેત દ્વારા થતું હોવાથી તેને શ્રુતજ્ઞાન સમજવું. વળી શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન તે મતિજ્ઞાન જ છે, નહિ કે શ્રુતજ્ઞાન; કારણ કે તે કંઈ શબ્દજનિત અર્થ બંધ નથી. કેઈક બાળકને તેના ગુરુ પાઠ શીખવતાં કહે કે આ ઘેડો કહેવાય, આ બળદ કહેવાય. એ પ્રમાણે શીખવ્યા પછી, જ્યારે બાળક ઘોડાને જોઈને તે ઘોડો છે એમ જ્ઞાન પ્રાપ્ત કરે તો તે જ્ઞાન પૂર્વકાળમાં પ્રાપ્ત થયેલા શાબ્દબોધના સંસ્કારથી ઉત્પન્ન થયેલ હોવાથી અને તે જ સમયે જ્ઞાન થયું તે સમયે શાબ્દ ધરૂપ નહિ હોવાથી તે જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન ઉપર્યુકત હકીકત નિવેદન કરવાનું કારણ એ જ હતું કે મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન છે એ વાત ધ્યાનમાં ઉતરે. આપણુ જોઈ ગયા તેમ શબ્દ-શ્રવણું, અક્ષરનું દશન, હસ્તાદિક ચેષ્ટાનું અવલોકન ઈત્યાદિ થયા પછી જ સંકેત-જ્ઞાન દ્વારા જ શબ્દ બોધ થાય છે અને અત એવા શબ્દધ થાય તે પહેલાં, શબ્દાદિવિષયક અને કન્દ્રિયથી ઉત્પન્ન થતા અવગ્રહાદિક જ્ઞાન હોય છે. આ ઉપરથી શ્રુતજ્ઞાનની પૂર્વે મતિજ્ઞાન થાય છે એમ સ્પષ્ટ સમજાય છે. વળી આગમમાં પણ “મફgari ક” મતિપૂર્વક શ્રત છે એમ કહ્યું છે, કિન્તુ યુતપૂર્વક મતિ છે એવું વચન નથી. વિશેષમાં પુનરાવર્તન કરતી વેળા વિચારીને મતિ વડે જ સુતનું પૂરણ કરાય છે તેમજ તેનાથી જ તે પુષ્ટ કરાય છે. વળી મતિ દ્વારા જ બીજા પાસેથી શુત મેળવાય છે અને મતિ વડે જ તે બીજાને અપાય છે–ઉપદેશાય છે. વિશેષમાં ગ્રહણ કરેલું શ્રત પુનરાવર્તન કે ચિંતન દ્વારા મતિજ્ઞાનને લઈને જ સ્થિર થાય છે. વિશિષ્ટ પ્રકારની વિચારણા, ધારણા ઈત્યાદિ વિના શ્રતજ્ઞાનના પૂરણદિ અર્થોની સિદ્ધિ થઈ શકતી નથી અને આ વિચારણા મતિજ્ઞાનરૂપ જ છે. આથી સમજાય છે કે મતિજ્ઞાન પ્રતજ્ઞાનનું કારણ છે અને શ્રુતજ્ઞાન એ એનું કાર્ય છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે બીજાના શબ્દ સાંભળીને જે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે અલબત શબ્દરૂપ દ્રવ્ય-શ્રત માત્રથી જ થાય છે એની ના મતિ અને શ્રતમાં પાણી શકાય તેમ નથી. ઉપર્યુક્ત વિવેચનથી એ સિદ્ધ કરવામાં આવ્યું કારણકાર્યતા છે કે ભાવકૃતપૂર્વક મતિ નથી. એટલે દ્રવ્યશ્રુતપૂર્વક મતિ થાય છે, એ કથન દૂષિત નથી. વિશેષમાં ભાવથત પછી મતિ ઉત્પન્ન ન જ થાય એમ પણ નહિ. કેમકે ભાવકુતથી કાર્યપણે મતિજ્ઞાન થતું નથી, બાકી કમશઃ તે તે થાય છે. જે એમ ન થતું હોય તે મરણ પર્યન્ત કેવળ શ્રતને જ ઉપયોગ રહે અને વસ્તુસ્થિતિ છે તેમ નથી 1 પ્રથમ કર્મપ્રન્થની સ્વપજ્ઞ વૃત્તિના સાતમા પત્રમાં શ્રીદેવેન્દ્રસુરિ કથે છે તેમ નન્દી અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે કે" तेसु पि य मइपुष्वयं सुयं ति किच्चा पुवं मानाणं कयं, तपिओ सयं ति।" [तयोरपि न मतिपूर्वक श्रतमिति कृत्वा पूर्व मतिज्ञान कृत, तत्पृष्ठतः श्रुतज्ञानमिति] Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩. જીવ-અધિકાર. [ પ્રથમ એમાં કહેવું જ શું? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દાખલા તરીકે સામાન્ય સુવર્ણથી સ્વ(સુવર્ણ)વિશેષરૂપ કંકણ, મુદ્રિકા વગેરે ઉત્પન્ન થાય છે, એથી કંકણાદિ આના કાર્યરૂપ ગણાય છે, કિન્તુ સુવર્ણ કંકશુદિથી થતું નથી. એથી સુવર્ણ અને કાર્યરૂપ કહેવાતું નથી, કેમકે તે તો અન્ય કારણોથી થાય છે, જ્યારે કંકણાદિરૂપ સુવર્ણ–વિશેષને ઉપરમ થાય ત્યારે તે સુવર્ણરૂપે પરિણમે છે. એવી જ રીતે સામાન્ય મતિ વડે સ્વવિશેષરૂપ શ્રુતપગ થાય છે, માટે કૃપયોગ મતિનું કાર્ય કહેવાય છે; કિન્ત મતિજ્ઞાન શ્રુતે પગથી ઉત્પન્ન થયું નથી એથી મતિને શ્રતનું કાર્ય કહેવામાં આવતું નથી, કેમકે મતિજ્ઞાનની ઉત્પત્તિ અન્ય કારણોને આભારી છે. વિશેષમાં જ્યારે મતિજ્ઞાનના વિશેષરૂપ શ્રતે પગને ઉપરમ થાય છે ત્યારે અનુક્રમે આવેલ મતિજ્ઞાનને નિવારી શકાય નહિ. શ્રુતજ્ઞાનના પ્રકારે શ્રત”ની વ્યુત્પત્તિ કરતાં ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્રગણિ પિતાને નીચે મુજબને અભિપ્રાય જાહેર કરે છે – तं तेण तओ तम्मि व सुणेइ सो वा सुयं तेगं" –વિશેષાવશ્યક ગા૦ ૮૧ અર્થાત્ આત્મા વડે શબ્દ સંભળાય છે, વાતે આત્મા એ “શ્રત” છે. ક્ષયોપશમ શ્રતજ્ઞાનને હેતુ છે અને તેથી અથવા તે હેવ થી સંભળાય માટે આ ક્ષપશમ “શ્રુત” છે. શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી તે પણ ઉપચારથી “શ્રુત કહેવાય. આથી સમજી શકાય છે કે શ્રુતજ્ઞાનના અનેક પ્રકારે પડે છે. જેમકે પ્રત્યેક અક્ષર અને તેના સંયોગની જેટલી સંખ્યા છે તેટલા અર્થાત્ અનન્ત શ્રતના પ્રકારે છે. જુઓ વિશેષાવની ૪૪૫ મી ગાથા. યુતના ૧૪ પ્રકારે સામાન્ય રીતે વિચારતાં શ્રતના ચૌદ પ્રકારો પણ સંભવે છે. જેમકે (૧) અક્ષર-શ્રત, ૧ દાખલા તરીકે અકારના ૧૮ પ્રકાર છે. અકારના સાનુનાસિક અને અનનુનાસિક એમ બે ભેદ છે. વળી આ દરેકના હય, દીર્ધા અને લુત એમ ત્રણ ત્રણ ભેદે છે. આ પ્રત્યેકના (દાખલા તરીકે સાનુનાસિક હસ્ય અકારના ) ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ ભેદે છે. ૨ શ્રીદેવેન્દસરિત પ્રથમ કર્મ-ગ્રન્થની જે સાતમી ગાથામાં શ્રત-જ્ઞાનના વીસ ભેદે પણ બતાવ્યા છે તે, નીચે મુજબ છે – "पजय अक्खर पय संघाया पडिवत्ति तह य अणुओगो। पाहुडपाहुड पाहुड वत्थू पुव्वा य ससमासा ॥" અર્થાત (૧) પર્યાય-શ્રત, (૨) અક્ષર-મૃત, (૩) પદ-શ્રુત, (૪) સંધાત-શ્રત, (૫) પ્રતિપત્તિ-શ્રત, (૬) અનુયેગ-શ્રત, ( ૭ ) પ્રાકૃત પ્રભુત-મૃત, (૮) પ્રાત–મૃત, ( ૯ ) વસ્તુ-શ્રત અને (૧૦) પૂર્વશ્રત તેમજ એ દરેકને સમાસ જેવાથી ઉત્પન્ન થતા બીજા દશ શ્રત, જેમકે પર્યાયસમાસ-ભૂત, અક્ષર-સમાસ–મૃત ઇત્યાદિ. આ બધાનું સ્થૂળ સ્વરૂપ ૨૩૫માં પૃષ્ઠમાં વિચારમાં આવનાર છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૩૧ (૨) અનક્ષર–શ્રત, (૩) સંસિ-શ્રત, (૪) અસંગ્નિ-શ્રુત, (૫) સમ્યકર્ત , (૬) મિથ્યા–ત, (૭) સાદિ–ત, (૮) અનાદિ-શ્રત, (૯) સંપર્યાવસિતકૃત, (૧૦) અપર્યાવસિત-શ્રત, (૧૧) ગમિકથત, (૧૨) અગમિક-શ્રત, (૧૩) અંગપ્રવિષ્ટ-શ્રત અને (૧૪) અંગબાહ્ય-શ્રત. આ ચૌદ પ્રકારોનું આપણે યત્કિંચિત્ સ્વરૂપ વિચારીશું. તેમાં અક્ષર—તના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ ભેદે છે. '૧૮ પ્રકારના લિપિ-અક્ષરના આકાર જાણવા તે “સંજ્ઞાક્ષરમૃત” છે. અકારથી હકાર સુધીના અક્ષરોને મુખેથી ઉચ્ચાર કરે તે “વ્યંજનાક્ષરશ્રત” છે. મતલબ કે જે વણ બેલવામાં ઉપયોગી છે તે “વ્યંજનાક્ષર કહેવાય છે. અક્ષરની પ્રાપ્તિ તે “લબ્ધિ” છે અને એ ઈન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું શ્રતગ્રસ્થાનસારી વિજ્ઞાન (શ્રુતજ્ઞાનને ઉપયોગી પણ છે. આ તેમજ શ્રુતજ્ઞાનના આવરણને ક્ષપશમ એ બંને “લધ્યક્ષર ” કહેવાય છે. આ પ્રમાણે વિશેષાની ૪૬૬ મી ગાથામાં કહ્યું છે. પ્રથમ કર્મગ્રન્થની પજ્ઞ વૃત્તિના ૧૧ મા પત્રમાં કહ્યું છે તેમ શબ્દ સાંભળ, રૂપ જેવું ઇત્યાદિથી અર્થની પ્રતીતિ થાય છે તેની સાથે સાથે જે અક્ષરનું જ્ઞાન થાય છે તેને “લધ્યક્ષર” કહેવામાં આવે છે. લધ્યક્ષર કોઈને ઈન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષ થાય છે તો કેઈને લિંગ વડે તેમ થાય છે. વિશેષમાં જેમ અસંસીમાં આહારાદિ સંજ્ઞા દ્વારા ચૈતન્ય સ્વાભાવિક જણાય છે તેમ લધ્યક્ષરાત્મક ઘજ્ઞાન પણ તેમને છે, પરંતુ આ જ્ઞાન અલ્પ હોવાથી સ્થૂળ દષ્ટિવાળાઓ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના ચૈતન્યની જેમ તેને જાણી શકતા નથી. વિશેષમાં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરના લાભની જેમ લધ્યક્ષર પરોપદેશજન્ય નથી. અનક્ષર–શ્રુત સંકેતસૂચક ઉચશ્વાસ-નિઃશ્વાસની ક્રિયા કરવી, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, ખારે કરે, સુંઘવું, ચપટી વગાડવી, સીત્કાર કર એ અનેક્ષર-થત છે. અલબત આ દ્રવ્ય-શ્રત છે. આદ્ય કમગ્રન્થ ( ગા. ૬)ની પજ્ઞ ટીકામાં અભિપ્રાયદ્યોતક માથું હલાવવું વગેરેને પણ અનક્ષર–શ્રત તરીકે ઓળખાવેલ છે, પરંતુ, “સંભળાય તે મૃત” એ વ્યાખ્યા અત્રે નહિ ઘટી શકતી હોવાથી ભાષકાર તેને સ્વીકાર કરતા નથી. સંગ્નિ-શ્રુત અને અસંગ્નિ-શ્રુત જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી કહેવાય ” એ સામાન્ય અર્થ ન કરતાં જેને મને વિજ્ઞાન ૧ લખવાના કામમાં આવતી આ જુદી જુદી લિપિઓનું સ્થૂળ સ્વરૂપ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંગ્રહના દ્વિતીય વિભાગગત સરસ્વતીભક્તામરનાં પ્રાથમિક પદ્યોના સ્પષ્ટીકરણ (પૃ. ૫-૭ )માં આપવામાં આવ્યું છે. ૨-૩ આ બે શ્રુતજ્ઞાનના કારણરૂપ હોવાથી તે “શ્રત ” કહેવાય છે. અર્થાત આ બે “ દ્રવ્યશ્રત’ છે, જ્યારે લધ્યક્ષર “ભાવ–શ્રત' છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ છવઅધિકાર. [ પ્રથમ રૂપ વિશિષ્ટ સંજ્ઞા હેય-જેને મન હોય એના શ્રતને “ સંશ્રિત ” કહેવામાં આવે છે, જ્યારે જે જીવેને મન નથી તે અસંસી છે અને તેનું જ્ઞાન અંસજ્ઞિકૃત ” છે. અત્ર નિર્દિષ્ટ સંજ્ઞાના ત્રણ પ્રકાર પડે છે–(૧) દીર્ઘકાલિકી, (૨) હેતુવાદ્યપદેશિકી અને (૩) દષ્ટિવાદે પદેશિકી. શું થઈ ગયું, શું થાય છે અને શું થશે, અમુક કામ મેં કર્યું, અમુક હુ કરું છું અને અમુક કામ કરીશ એ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન-ચિન્તન જે દ્વારા થાય તેને “ દીર્ઘકાલિકી ” ચાને * કાલિકી ” સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞાના અધિકારી ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય તેમજ દેવ અને નારક છે. પિતાના શરીરને પાળવાને અર્થે ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવામાં ઉપયોગી અને પ્રાયઃ વર્તમાનકાલિક સંજ્ઞા તે “ હેતુવાદ્યપદેશિકી” છે. આ સંજ્ઞા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયને હોય છે. પૂર્વોક્ત સંજ્ઞાની અપેક્ષાએ આ ઉતરતી છે. દષ્ટિવાદોપદેશ-સંજ્ઞા વડે *ક્ષાપશમિક જ્ઞાનમાં વર્તનારા સમ્યગ્દષ્ટિની સંજ્ઞા તે અર્થાત ચૌદ પૂર્વધરની સંજ્ઞા તે “દૃષ્ટિવાદોપદેશિકી” છે. આ સર્વોત્તમ સંજ્ઞા છે. સમ્યકુ-શ્રુત તથા મિથ્યા-શ્રુત સમ્યગ્દષ્ટિ જીવનું શ્રુત “સમ્યક થત” છે, જ્યારે મિથ્યા-દષ્ટિ જીવોનું કૃત - મિથ્યા-થત ” છે. અંગપ્રવિષ્ટ તેમજ અંગબાહ્ય શ્રુત સ્વામીની અપેક્ષા વિના સ્વાભાવિક “સભ્યશ્રત છે, જ્યારે મહાભારત વગેરે લૌકિક વૃત “મિથ્યા-થત” છે. સ્વામીને વિચાર કરતાં તે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ મહાભારતાદિ લૌકિક કૃત પણ સમ્યકશ્રત જાણવું. એવી રીતે મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલ આચારાદિ અંગગત શ્રત પણ મિથ્યા-ત ૧ પ્રજ્ઞાપનાદિસૂત્રમાં કહ્યું છે તેમ આહારાદિ દશ સંજ્ઞાઓ તો એકેન્દ્રિય જીવોને પણ છે, પરંતુ અન્ન તેને અધિકાર નથી. અહીં તે પંચેન્દ્રિય જીવો અને તેમાં પણ જેને મન હોય તેને ઉદેશીને આ કથન છે. ર જ્ઞાનાવરણીય કર્મને આત્યન્તિક અત્ન આવતાં ઉદ્દભવતું જ્ઞાન “ક્ષાયિક' કહેવાય છે. આવું જ્ઞાન કેવલીને હોય છે. આ કેવલજ્ઞાનીઓને-જિનેશ્વરને સંશી કહેવાય તેમ નથી, કેમકે અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિન્તન તે “સંજ્ઞા’ કહેવાય છે. આવી સંજ્ઞા સર્વદા સર્વ અર્થને જાણનારાને ન સંભવે એ દેખીતી વાત છે. આથી તે ક્ષાયિક જ્ઞાનીને બદલે ‘ક્ષાપશમિક’ને અત્ર નિર્દેશ કરાયો છે. , આ શ્રેષ્ઠ હોવા છતાં એને પ્રથમ પંક્તિમાં મૂકવામાં આવી નથી, અર્થાત વિશુદ્ધતા–અનુસારી ક્રમ પૂર્વક સંજ્ઞાઓ દર્શાવવામાં આવી નથી, તેનું કારણ એ છે કે સમગ્ર વ્યવહાર કાલિકી સંજ્ઞા વડે જ કરાય છે અને એથી કરીને તે એને આદ્ય સ્થાન આપવામાં આવ્યું છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. જાણવું.' આનું કારણ એ છે કે યથાસ્થિત વતુતત્ત્વના બોધ અનુસાર શ્રુતની એજના સમ્યગ્દષ્ટિ જ કરી શકે છે, જ્યારે મિથ્યાષ્ટિ તે એથી વિપરીત યેજના કરે છે. સાદિ શ્રત અને અનાદિ શ્રુત જે શ્રતને પ્રારંભ (આદિ ) છે તે “સાદિ શ્રત છે અને જે નથી તે “અનાદિ શ્રુત” છે. સપર્યસિત શ્રત અને અપર્યવસિત શ્રુત" જે શ્રતને અંત છે તે “સપર્યાવસિત શ્રત છે અને જેનો નથી તે “અપર્યાવસિત શ્રત” છે. “સપર્યવસિત” કહે કે “સાન્ત” કહે તે એક જ છે. એવી રીતે “અપર્યવસિત” અને “અનન્ત” એકાઈક છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાય પ્રમાણે તે પંચાસ્તિકાયની પેઠે શ્રુત અનાદિ-અનન્ત છે, કિન્તુ પર્યાયાસ્તિક નય અનુસાર જીવના ગતિ વગેરે પર્યાની જેમ મૃત સાદિ-સાન્ત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જીવ- દ્રએ શ્રત ભર્યું છે, ભણે છે અને ભણશે એટલે શ્રતને કદાપિ નાશ નથી, માટે તેથી અભિન્ન પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અનન્ત છે, કેમકે સર્વથા અવિદ્યમાન વસ્તુ કદાપિ ઉત્પન્ન થતા જ નથી (નહિ તે રેતીમાંથી પણ તેલ ઉત્પન્ન થવું જોઈએ) તેમજ વિદ્યમાન વસ્તુને સર્વથા નાશ પણ થતું નથી જ નહિ તે સર્વશૂન્યતાને પ્રસંગ પ્રાપ્ત થાય. પર્યાયાસ્તિક નય પ્રમાણે શ્રુતજ્ઞાનવાળાને નિરંતર જુદા જુદા દ્રવ્યાદિ સંબંધી ઉપગે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વળી શ્રુત તેમનાથી કંઈ ભિન્ન નથી, કેમકે તેના કાર્ય ભૂત છવાદિ તને બે અન્ય સ્થળે જણાતો નથી. આ તે નયની અપેક્ષાએ વિચાર કર્યો. એવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ વિચાર કરી શકાય. જેમકે એક જીવ-દ્રવ્યની અપેક્ષાએ જ્યારે શુતને લાભ થાય ત્યારે ૧ વિશેષામાં કહ્યું પણ છે કે " अंगा-ऽणंगपविद्रं सम्मसुयं लोइयं तु मिच्छसुयं । आसज उ सामित्तं लोइय-लोउत्तरे भयणा ॥ ५२७॥" [ સના કિડ્યું ઔfકા તુ નિષ્ણાતમ | आसाद्य तु स्वामित्वं लौकिक-लोकोत्तरयोः भजना ॥ ] ૨ જુઓ નય-મીમાંસાનું પ્રકરણ. કે કોઈ ચૌદ પૂર્વધર મુનિ કાલ-ધમ પામી દેવલોકમાં ઉત્પન્ન થાય છે ત્યાં મનુષ્ય-ભવમાં ભણેલું બધું કૃત તેને યાદ રહેતું નથી, પરંતુ કલ્પ–ચૂર્ણિકારના અભિપ્રાય પ્રમાણે ૧૧ અંગ જેટલું અને કેટયાચાર્ય (શ્રી શીલાંકરાચાર્ય )ના મત મુજબ અર્ધ સૂત્ર માત્ર તેને સાંભરે છે. 30. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જીવ-અધિકાર [ પ્રથમ આદિ અને જ્યારે તેને નાશ થાય ત્યારે અન્ત એટલે કે આ રીતે વિચારતાં શત સાદિ-સાન્ત છે. સાદિ-અનન્ત એ પ્રકાર ફક્ત કહેવા રૂપ છે, કેમકે એ ક્યાંએ સંભવ નથી. ભવ્ય જીવનું શુત તેના ભવ્યત્વની પેઠે અનાદિ–સાન્ત છે, જ્યારે અભવ્યનું શ્રત તેના જીવત્વ કે અભવ્યત્વની જેમ અનાદિ-અનન્ત છે. વિવિધ જીવરૂપ દ્રવ્યોની અપેક્ષાએ શ્રત અનાદિ-અનન્ત છે. ક્ષેત્રથી એક જીવ-દ્રવ્યની અપેક્ષાએ ભરત-ઐરાવત ક્ષેત્રમાં સમ્યક-શ્રત સાદિ-સાન્ત છે, કેમકે એ ક્ષેત્રમાં પ્રથમ તીર્થકરના વખતમાં દ્વાદશાંગીરપ શ્રતની ઉત્પત્તિ થાય છે અને છેલ્લા (ચોવીસમા ) તીર્થકરના તથિને અંત આવતાં એને નાશ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ વિવિધ છ સંબંધી કૃતજ્ઞાન અનાદિ-અનન્ત છે, કેમકે ત્યાં સર્વદા તીર્થકરને સદ્ભાવ છે એટલે શ્રુતને કદાપિ ઉચ્છેદ થતો નથી. કાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ ભરત-ઐરાવતમાં શ્રુત સાદિ-સાન્ત છે, કેમકે બંને કાળના ત્રીજા આરામાં તેની ઉત્પત્તિ છે અને અનુક્રમે ચેથા અને પાંચમા આરામાં તેને નાશ છે. કાળથી મહાવિદેહને વિષે તે દ્રવ્ય અને ક્ષેત્રની જેમ તે અનાદિ-અનન્ત છે, કેમકે ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાલ-ચક નથી, ત્યાં તો સદા અવસર્પિણીના ચોથા આરા જેવો કાળ પ્રવર્તે છે. ભાવથી ગુરુ જણાવવા લાયક ભાવે જાણીને કહે એટલે એક જીવની અપેક્ષાએ શ્રુત સાદિ–સાન્ત છે. ભાવથી ક્ષપશમની અપેક્ષાએ શ્રુત-જ્ઞાન નિરંતર છે એટલે તે અનાદિઅનન્ત કર્યું. ગમિક બુત અને અગમિક કૃત– જેમાં ઘણું ભાંગા અને ગણિતાદિ હોય અથવા જેમાં કારણવશાત્ સમાન પાઠો ઘણા હોય તે “ગમિક કૃત” કહેવાય છે. પ્રાયઃ દષ્ટિવાદરૂપ બારમું અંગ આવું છે. ગાથા, પ્લેકાદિરૂપ અસમાન પાઠવાળું શ્રુત “અગમિક છે. જેમકે પ્રાયઃ કાલિક શ્રત. ૧ શ્રતને નાશ થવામાં મિથ્યાત્વની પ્રાપ્તિ, ભવાંતર–ગમન, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, ગ્લાન અવસ્થા, પ્રમાદ ઈત્યાદિ કારણે છે. શ્રત કે જીવનો સ્વભાવ હોવાથી જીવ જ છે, કિન્તુ જીવ કેવળ મૃત જ નથી. એથી તે શ્રતને નાશ થતાં તદંશે જીવને પણ નાશ થાય છે, પરંતુ તે પર્યાયવિશિષ્ટ માત્ર અન્વયવાળા, જીવને નાશ થાય છે, નહિ કે સર્વથા પર્યાયાન્તરવિશિષ્ટ જીવને. આનું બીજું નામ “ ભૂતવાદછે. સંપૂર્ણ વિશેષથી વિભૂષિત સમય વસ્તુના સમુદાયનું એમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલે કે સંપૂર્ણ વાત્મયને એમાં અન્તર્ભાવ થયેલો છે. આ અપૂર્વે અંગનું ગ્રહણ કરવા મન્દુમતિ-સ્ત્રીએ અશક્ત છે. આવા જીવો ઉપર ઉપકાર કરવા માટે આ સિવાયનાં ૧૧ અંગેની રચના કરાય છે. ૩ અંગબાહ્ય શ્રતનો આ એક પ્રકાર છે. નન્દીસત્રની ટીકામાં શ્રીમલયગિરિસૂરિ કથે છે તેમ અંગબાહ્ય શ્રતના બે ભેદે છે:-(અ) સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક અને (આ) એથી વ્યતિરિક્ત (ભિન્ન). આ વ્યતિરિક્તના (અ) કાલિક અને (આ) ઉત્કાલિક એમ બે પ્રકાર છે. તેમાં જે શ્રત Page #314 -------------------------------------------------------------------------- ________________ આર્હત દર્શીન દીપિકા. ઉલ્લાસ ] અગપ્રવિષ્ટ શ્રુત અને અગમારું શ્રુત— 6 આચારાંગ વગેરે ખર અગા કે જેના પ્રણેતા ગીતમસ્વામી પ્રમુખ ગણધરો છે, તે ‘અંગપ્રવિષ્ટ શ્રુત ’ કહેવાય છે, જ્યારે શ્રીભદ્રબાહુસ્વામી જેવા સ્થવિરાએ રચેલું શ્રુત ( દાખલા તરીકે આવશ્યક નિયુક્તિ ) ‘ અંગમાહ્ય ' ( અનંગપ્રવિષ્ટ ) છે. અથવા ત્રણ વાર ગણધરના પૂછવાથી તીથંકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિપદીથી થયેલું દ્વાદશાંગીરૂપ શ્રુત ‘અંગપ્રવિષ્ટ’ છે, જ્યારે પ્રશ્ન પૂછ્યા વિના અ—પ્રતિપાદનરૂપે કહેવાયેલું આવશ્યકાદિ શ્રુત ‘અંગમાહ્ય’ શ્રુત છે. અથવા સર્વે તીર્થંકરોના તીર્થાંમાં અવશ્ય ઉત્પન્ન થનારૂ અને એથી કરીને નિયત તે ‘અંગપ્રવિષ્ટ શ્રુત' છે, જ્યારે જે શ્રુતના અન્યાન્ય તીર્થાંમાં સદ્ભાવ હાવા જ જોઇએ એમ નથી અર્થાત્ તન્દુલવૈચારિકાદિની જેમ જે શ્રુત અનિયત હોય તે ‘ અંગબાહ્ય શ્રુત ’ છે. આ પ્રમાણે આપણે શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકારોનું સ્થૂળ સ્વરૂપ વિચાર્યું. પ્રસ ંગાપાત્ત ૨૩૦મા પૃષ્ઠમાં દર્શાવેલા એના વીસ પ્રકારાની સામાન્ય રૂપરેખા આલેખીએ. પર્યાય—શ્રુત~~ પર્યાયનો અથ જ્ઞાનના અશ-વિભાગ થાય છે. પ્રસ્તુતમાં ઉત્પત્તિના પ્રથમ સમયમાં લબ્ધિ–અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદના જીવને જે સર્વથા જઘન્ય શ્રુતમાત્રના અ’શ હેાય છે, એનાથી અન્ય સમયમાં જેટલે જ્ઞાનના અંશ વધે છે, તેને ‘ પર્યાય-શ્રુત ’ કહેવામાં આવે છે. પર્યાય-સમાસ–શ્રુત— : ઉપયુ ક્ત પર્યાય-શ્રુતના સમુદાય · પર્યાય-સમાસ-શ્રુત ’ કહેવાય છે. અક્ષર શ્રુત અકાર આદિ લખ્યક્ષરો પૈકી ગમે તે અક્ષરને ‘ અક્ષર-શ્રુત ’ કહેવામાં આવે છે. અક્ષર—સમાસ શ્રુત— લન્ધ્યક્ષરા પૈકી બેના, ત્રણના ઇત્યાદિના સમૂહ ‘ અક્ષર-સમાસ-શ્રુત ’ છે. ૨૩૫ દિવસ અને રાતની પ્રથમ અને ચરમ (ચતુર્થી) પૌરુષીમાં ભણાય તે ‘કાલિક’ કહેવાય છે. ( વ્હાલ્હેન નિવૃત્ત જાજિક્ષમ ) અને જે કાળનો સમય છેડીને સ` કાળ ભણાય તે ‘ઉત્કાલિક' છે. ઉત્તરાધ્યયન, દશાકલ્પ, વ્યવહાર, બૃહત્કલ્પ, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત ગ્રન્થા, ખૂદ્દીપપ્રપ્તિ, અંગચૂલિકા, વગ ચૂલિકા, વિવાહચૂલિકા ઇત્યાદિ ગ્રન્થા ‘કાલિક મ્રુત’ છે. દશવૈકાલિક વગેરે ઉત્કાલિકના પણ અનેક પ્રકારા છે. જે જિનેશ્વરના જેટલા શિષ્યે મતિચતુષ્કથી મડિત હાય તેટલા હાર પ્રકીર્ણાંક ગ્રન્થા તે રચે ( પ્રત્યેક મુહની સંખ્યા પણ આટલી જ છે. મહાવીરસ્વામીના સમયમાં આવા ૧૪૦૦૦ અને ઋષભદેવના સમયમાં ૮૮૦૦૦ ગ્રન્થેા હતા. આ સંબંધમાં જે મતાંતર છે, તેના જિજ્ઞાસુએ ઉપર્યુક્ત ટીકાનું ૨૦૮ મું પત્ર જોવું). ૧ આનાં નામે વગેરે માટે જુએ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૨૨ ). Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ છવઅધિકાર. [ પ્રથમ પદ-શ્રુત કે જેટલા અક્ષરના સમૂહથી પૂરે અર્થ થાય છે એને “ પરિમારિ ઘરમ મુજબ ‘પદ કહેવાય છે, તે પણ અત્ર પદથી એ ૧૮૦૦૦ પદના પ્રમાણુવાળા આચારાંગનું એક પદ સમજવું. આવા પદનું જ્ઞાન તે “પદ-મુત” છે. પદ-સમાસ-શ્રુત બે વગેરે પદોને સમુદાય તે “પદ-સમાસ-છે. સંઘાત-શ્રત ગતિ વગેરે ચૌદ માર્ગણાઓ પૈકી ગમે તે એક માર્ગણાના એક દેશ (વિભાગ)નું જ્ઞાન તે “સંઘાત-શ્રુત” છે. જેમકે દેવાદિ ચાર ગતિઓ પૈકી એક ગતિનું જ્ઞાન. સંઘાત-સમાસ-શ્રત ઉક્ત માર્ગણાઓ પૈકી કઈ એક માર્ગણાના બે, ત્રણ ઇત્યાદિ દેશોના સમૂહનું જ્ઞાન સંઘાત-સમાસ–મૃત” છે. પ્રતિપત્તિ-શ્રુત ગતિ, ઇન્દ્રિય વગેરે દ્વારમાંથી કેઈ એક દ્વાર દ્વારા સમસ્ત છને જાણવા તે પ્રતિપત્તિ-થત” છે. પ્રતિપત્તિ-સમાસ-યુત આ દ્વારે પૈકી બે, ત્રણ ઈત્યાદિ દ્વારે દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન તે “પ્રતિપત્તિ-સમાસ-શ્રત છે. અનુગ-યુત “ 'સંતાપવાળા, વવના – . માત્ર ૫ પૈતાં માજ-ભાવ-અrg– વેર ” એ વિશેષાવની ૪૦૬ મી ગાથામાં વર્ણવેલાં અનુયાગ-દ્વાર પૈકી ગમે તે એક દ્વારા સમગ્ર જીવાદિ પદાર્થોને બેધ તે “અનુગ-અત” છે. અનુયોગ-સમાસ-શ્રુત એક કરતાં અધિક અનુયેગ-દ્વાર દ્વારા બે તે “અનુગ-સમાસ-શ્રત છે, પ્રાભૂત-પ્રાભૂત-શ્રત પ્રાભૂતગત અધિકાર-વિશેષને “પ્રાભૂત-પ્રાભૂત” કહેવામાં આવે છે. આનું જ્ઞાન તે પ્રાકૃત-પ્રાકૃત-કૃત ” છે. ૧ છાયા मत्पदप्ररूपणा द्रव्यप्रमाणं च क्षेत्रस्पर्शने च । જ્ઞા કરતાં માન-માધા-પષદ( શૈય / Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૩૭ પ્રાભૂત-પ્રાભૂત-સમાસ-શ્રત એકથી અધિક પ્રાભૂત-પ્રાભૂતને બેધ તે “પ્રાકૃત-પ્રાભૃત-સમાસ-મૃત” છે. પ્રાભૂત-કૃત વરતુગત અધિકાર–વિશેષ “પ્રાકૃત કહેવાય છે. જેમ કેટલાક ઉદેશે મળીને એક અધ્યયન થાય છે તેમ કેટલાક પ્રાભૃત–પ્રાભૃતને સમૂહ તે “પ્રાભૂત છે. એનું જ્ઞાન તે “પ્રાભૃતમૃત” છે. પ્રાભૂત-સમાસ-યુત બે, ત્રણ ઈત્યાદિ પ્રાભૃતેને બેધ તે પ્રાભૃત-સમાસ–શ્રુત છે. વસ્તુ–મૃત પૂર્વગત અધિકાર-વિશેષને “વસ્તુ” કહેવામાં આવે છે. આનું જ્ઞાન તે “વસ્તુ-કૃત” છે. વસ્તુ-સમાસ-સુત બે કે તે કરતાં વધારે વસ્તુઓનું જ્ઞાન તે વસ્તુ-સમાસ-શ્રત છે. પૂર્વ–શ્રુત ઉત્પાદ વગેરે પૂર્વો પૈકી એકનું જ્ઞાન તે “પૂર્વ–શ્રત છે. પૂર્વ-સમાસ-શ્રુત એક કરતાં અધિક પૂર્વેને બેધ તે “પૂર્વ—સમાસ-થત છે, આ પ્રમાણે આપણે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનનું દિગ્દર્શન કર્યું અને તેમ કરીને પક્ષ પ્રમાણુનું યત્કિંચિત્ સ્વરૂપ યથામતિ નિર્દેશ્ય એટલે પારમાર્થિક પ્રત્યક્ષનું પ્રતિપાદન કરવાને અવસર પ્રાપ્ત થાય છે. આથી સૌથી એના ભેદ-પ્રભેદેના સંબંધમાં ગ્રન્થકારનું કથન અવકીએ -- तञ्च (प्रत्यक्षं) द्विविधम्-सांव्यवहारिक-पारमार्थिक भेदात् । तत्र सांव्यवहारिकमिन्द्रियानिन्द्रियानिमित्तकमुक्तप्रायम् । पारमार्थिक तु त्रिविधम्-अवधि-मनःपर्याय-केवलभेदात् । અર્થાત્ પ્રત્યક્ષના (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક એમ બે પ્રકારે છે. તેમાં ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળા સાંવ્યવહારિક પ્રત્યક્ષ વિષે ઘણું ખરું કહેવાઈ ગયું છે. તેમાં પારમાર્થિકના (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યાયજ્ઞાન અને (૩) કેવલજ્ઞાન એમ ત્રણ ભેદ પડે છે. અન્યત્ર કહ્યું છે તેમ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુના (૧) વિકલ અને (૨) સકલ એમ બે પ્રકારે છે. તેમાં વળી ૧ એકંદર પૂર્વો ચૌદ છે. એના નામ વગેરે માટે જુઓ “ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ 'ને પ્રથમ વિભાગ ( ૫૦ ૫૯-૬૨ ). Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ છવ-અધિકાર. [ પ્રથમ વિકલના (૧) અવધિજ્ઞાન અને (૨) મન ૫ર્યાયજ્ઞાન એ બે ભેદે છે, જ્યારે સકલ પ્રમાણે કહે કે કેવલજ્ઞાન કહે તે એક જ છે અને એના ભેદ નથી, આ પ્રત્યેકને લક્ષણપૂર્વક વિચાર કરીએ. અવધિજ્ઞાનનું લક્ષણ – अवधिज्ञानावरणक्षयोपशमादिहे तुसान्निध्ये सति आत्मनः साक्षाद् रूपिपदार्थपरिच्छेद करूपत्वम्, आत्मनो रूपिपदार्थमात्रसाक्षात्कारकरण. व्यापारविशेषरूपत्वं वाऽवधिज्ञानस्य लक्षणम् । (३८) અર્થાત અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષેપમાદિ હેતુઓના ભાવમાં આત્માને જે રૂપી પદાર્થનો સાક્ષાત્કાર બંધ થાય છે તે બેધને “અવધિજ્ઞાન” કહેવામાં આવે છે અથવા કેવળ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરવામાં સાધનભૂત આત્માને વ્યાપાર-વિશેષ “અવધિજ્ઞાન” છે. અવધિજ્ઞાનને શબ્દાર્થ – ___" अव-अघोऽधो विस्तृत वस्तु धोयते-परिच्छिद्यतेऽनेनेत्यवधिः। यदा अवधि:-मर्यादा रूपिष्वेव द्रव्येषु परिच्छेदकता प्रवृत्तिरूपा, तदुपलक्षितं ज्ञानमप्यवधि, 'अवधि च तज्ज्ञानं च अवधिज्ञानम्।" અર્થાત્ “અવ એટલે “નીચે, નીચે વિસ્તાર પામેલ વસ્તુને પરિચછેદ તે અવધિ અથવા “અવધિ એટલે મર્યાદા: રૂપી જ પદાર્થોને વિષે પરિચછેદકપણે પ્રવૃત્તિરૂપ આ અવધિ છે. એ સંબંધી જ્ઞાન તે “અવધિજ્ઞાન” છે. અવધિજ્ઞાનના પ્રકારે ક્ષેત્ર અને કાળરૂપ વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે પડે છે, જ્યારે દ્રવ્ય અને ભાવને વિચાર કરતાં તેના અનન્ન પ્રકારે સંભવે છે. આમ છતાં (૧) ભવ-પ્રત્યય અને (૨) ગુણ–પ્રત્યય એમ બે પ્રકારમાં આને સમાવેશ કરી શકાય છે. જેમ પક્ષીઓને આકાશમાં ઉડવામાં પક્ષી તરીકે જન્મ કારણરૂપ છે તેમ દેવેને અને નારકીઓને દેવ અને નારકી તરીકે ઉત્પન્ન થવાથી, આ જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં ભવ કારણ હેવાથી, તેમનું અવધિજ્ઞાન “ભવ-પ્રત્યય” કહેવાય છે. મનુષ્ય તથા તિર્થને તે તપ વગેરેના પરિણામથી ઉ૬ ૧ આ પ્રમાણે મતિજ્ઞાનાદિને સમાસ-વિગ્રહ થાય છે. જેમકે મનિષ at જ્ઞાનં મતજ્ઞાનમ , ગુર્ત જ ત૬ જ્ઞાનં ૪ થતજ્ઞાન , મનઃvય ર જ્ઞાનં મન votવજ્ઞાન, केवलं च तद ज्ञानं च केवलज्ञानम. ૨-૩ આ વાત આગળ ઉપર સમજાવવામાં આવનાર છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ આત દર્શન દીપિકા. ૨૩૯ ભવતા અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી કરીને આને ક્ષપશમના નિમિત્તવાળું એટલે કે “ગુણ-પ્રત્યય કહેવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન ઊઠે છે કે અવધિજ્ઞાન તે ક્ષાપશમિક ભાવમાં છે અને નારકાદિ જન્મ તો દયિક ભાવમાં છે એટલે આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ હોવાથી નારકાદિ જન્મ અવધિજ્ઞાનને હેતુ કેમ હોઈ શકે? આને ઉત્તર એ છે કે ખરી રીતે ભવ-પ્રત્યય જ્ઞાન પણ ગુણ-પ્રત્યય જ છે; કારણ કે ક્ષપશમ વિના આ જ્ઞાન થઈ શકે નહિ. વિશેષમાં નારક કે દેવ તરીકે ઉત્પત્તિ થતાં વેંત જ યથાગ્ય ક્ષપશમ થાય છે જહોય છે જ, ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકારો ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના (૧) અનુગામિક, (૨) અનનુગામિક, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ એવા છ પ્રકારો પડે છે. અનુગામિકની વ્યાખ્યા જેમ દેશાંતર જતા મનુષ્યની સાથે તેની આંખ પણ જાય છે તેમ જે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી અન્યત્ર પણ જીવને અનુસરે તે જ્ઞાન “અનુગામિક” (સાથે જનારું) અવધિજ્ઞાન કહેવાય છે. આવું જ અવધિજ્ઞાન નારક અને દેવોને હેય છે. અનનુગામિકનું સ્વરૂપ જેમ દીવો જે ક્ષેત્રમાં સ્થળમાં રહ્યો હોય ત્યાં જ પ્રકાશ પાડે અને અન્ય ક્ષેત્રમાં પ્રકાશન પાડે તેમ જે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ બંધ કરાવે, પરંતુ અન્ય ક્ષેત્રમાં જતાં તે બંધ ન કરાવે તેને “અનનુગામિક”(નહિ સાથે જનારું) જ્ઞાન જાણવું. વર્ધમાનની વ્યાખ્યા જે જ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષય ઉપર પ્રકાશ નાંખતું નાંખતું વધીને અલકાકારમાં કાકાશ જેવડા અસંખ્યાત ગેળાઓને પ્રકાશવાને સમર્થ થાય તેને વર્ધમાન” (વધતું જતું) સમજવું. જેમ અગ્નિમાં બળતણ નાંખવામાં આવે તેમ તે વધારે ને વધારે પ્રદીપ્ત થાય, એવી રીતે પરિણામની વિશુદ્ધિમાં વધારે થતાં આ જ્ઞાન પણ વધતું જાય છે. ૧ ઉત્પત્તિ-સ્થાનમાં રહીને જેટલા જન સુધી ક્ષેત્રે જાણી શકે તેટલા જન સુધી અન્યત્ર જવા છતાં જાણી શકે એ એને ફલિતાર્થ છે. ૨ વિશેષાવની ૭૧૬ મી ગાથામાં સૂચવ્યા મુજબ અવધિજ્ઞાન અનુગામિક અને અનનુગામિક એમ ઉભયસ્વરૂપી અથવા મિશ્ર પણ હોય છે. અર્થાત એક નેત્રવાળા પુરુષની જેમ જે અવધિજ્ઞાનને કઈક ભાગ અન્ય સ્થળે જવા છતાં સાથે જાય છે અને કેટલોક ભાગ સાથે જો નથી તે અવધિજ્ઞાન ‘મિશ્ર’ છે. મનુષ્ય અને તિર્યંચોને આ ( મિશ્ર ) તેમજ અનુગામિક અને અનનુગામિક એમ ત્રણે જાતનું અવધિજ્ઞાન સંભવે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છવ-અધિકાર.. પ્રથમ હિમાનનું લક્ષણ જે અવધિજ્ઞાન પ્રતિક્ષણ ઘટતું જાય તે હીયમાન” (ઓછું થતુ) અવધિજ્ઞાન કહેવાય છે. પ્રતિપાતિનું સ્વરૂપ જે અવધિજ્ઞાન અંગુલના અસંખ્યય ભાગથી માંડીને તે સંખ્યાત હજાર અને અસંખ્યાત હજારે જન સુધી–એક કાકાશ પર્યત પણ પ્રકાશ પાને પાછું પડે તે “પ્રતિપાતિ” (પડનારું) જ્ઞાન સમજવું. આવી રીતે પતન થવામાં પ્રમાદ અથવા ભવાંતર કારણરૂપ છે. અપ્રતિપાતિને વિચાર– જે જ્ઞાન અલકાકાશના એક પ્રદેશને પણ જોઈ શકે છે, તેને “અપ્રતિપાતિ” (નહિ પડનારૂ ) અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આને પરમાવધિ પણ કહેવામાં આવે છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અંતમુહૂર્તમાં જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. હીયમાન અને પ્રતિપાતિને ભેદ– હાયમાન એટલે ધીરે ધીરે ઓછું થવું અને પ્રતિપાતિ એટલે કુંક મારતાં દી જેમ એકદમ બુઝાઈ જાય તેમ એકદમ ઘટી જવું-શમી જવું. અર્થાત્ હીયમાન કમિક છે અને પ્રતિપાતિ અકમિક છે. આ પ્રમાણે શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણ નદીસૂત્રમાં નિર્દેશે છે. વાચકચક્રવર્તી શ્રીઉમા સ્વાતિએ તે તત્વાર્થભાષ્ય (પૃ. ૯૮)માં પ્રતિપાતિ અને પ્રકારાન્તરને અપ્રતિપાતિ એ બે ભેદેને બદલે “અનવસ્થિત” અને “અવસ્થિત” વિચાર એવા બે પ્રકારે આપ્યા છે. જે જ્ઞાનમાં વધઘટ થાય તે “અનવસ્થિત છે. આવું જ્ઞાન જળના તરંગેની માફક શમી જાય છે અને પાછું ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તેટલા ક્ષેત્રમાં કાયમ જ રહે-પડે નહિ અને ઉલટું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી રહે તે “અવસ્થિત” જ્ઞાન કહેવાય છે. આથી તે આને ‘અપ્રતિપાતિ” તરીકે ગણી શકાય તેમ છે.' મન:પર્યાયજ્ઞાનનું લક્ષણ ગ્રન્થકાર એમ સૂચવે છે કે– मनोरूपेण परिणतद्रव्याणां परिच्छेदकत्वं सर्वतो भावेन मनोद्रव्यरिच्छेदकत्वं वा मनःपर्यायज्ञानस्य लक्षणम् । ( ३९) ૧ આ અવધિજ્ઞાનના સંબંધમાં ઘણું કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થ-ગરવના ભયથી તેનો ઉલ્લેખ ન કરતાં તેના જિજ્ઞાસુને વિશેષાવશ્યક (ગા૦ ૫૬૭-૦૮) જેવા ભલામણ છે, Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૨૪૧ અર્થાત મનરૂપે પરિણત થયેલાં દ્રવ્યોના પરિચછેદ કરાવનારા જ્ઞાનને “મના પર્યાય જ્ઞાન” કહે વામાં આવે છે. મન:પર્યવ અને મનઃ પર્યાય એ એકાર્થક મન પર્યાયનું છે. આ વ્યાખ્યા સમજવામાં નાની મન વિષેની પ્રક્રિયા જાણવી લક્ષણ આવશ્યક હોવાથી, તેમની માન્યતાનુસાર મનના “ દ્રવ્ય-મન ” અને ‘ભાવ–મન” એવા જે બે પ્રકાર પડે છે તેનાં લક્ષણે વિચારીએ. मनःपर्याप्तिनामकर्मोदये सति मनोयोग्यवर्गणादलिकानि गृहीत्वा जीवेन मनस्त्वेन परिणतानि यानि द्रव्याणि तद्रूपत्वं द्रव्यमनसः, द्रव्यमनआलम्बनत्वे सति जीवस्य मननव्यापाररूपत्वं भावमनसश्च ક્ષણમ્ ા (૪૦-૪૨) અર્થાત મન:પર્યાપ્તિ-નામકર્મને ઉદય થતાં, મનરૂપે પરિણત થઈ શકે તેવા પુદગલે લઈને જીવ તે પુદ્ગલેને મનરૂપે પરિણુમાવે છે. આ પ્રકારે મનરૂપે દ્રવ્યમાન અને ભાવમનનાં પરિણત થયેલા પુગલેને દ્રવ્ય-મન” કહેવામાં આવે છે. આ લક્ષણ દ્રવ્ય-મનનું અવલંબન કરીને જીવ મનનરૂપ વ્યાપાર કરી શકે છે. આ મનન-વ્યાપારને ‘ભાવ-મન' કહેવામાં આવે છે. પ્રસ્તુતને વિચાર કરતાં જણાશે કે મન:પર્યાયજ્ઞાનના બે પ્રકારો છે-(૧) રાજુમતિ અને (૨) વિપુલમતિ. આ હકીકત તેમજ એનાં લક્ષણો ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ છે तच्च मनःपर्यायज्ञानं द्विविधम् , ऋजु-विपुलमतिमनःपर्यायअमित भेदात् । तत्र सामान्याकाराध्यवसायनिवन्धनो * भूतकतिपयपर्यायविशिष्टमनोद्रव्यपरिच्छेदकत्व : मृजुम तिमनःपर्यायस्य लक्षणम् । (४२) विशेषाकागध्यवसायनिबन्धनोभूतप्रभूताप्रभूतविशेषविशिष्टमनो - વિપુલમતિનું લક્ષણ પર છેવા વિપુમતિમત્તાવ ઋક્ષણમ્ (રૂ) ૧ આનો વ્યુત્પત્તિ-અર્થ નીચે મુજબ છે – * rft-કર્થat મા , gf a; , મન નિ મનરો વા ઘરઃ મ7 - पर्यवः । मनपर्यश्च स ज्ञानं च मनःपर्यवज्ञानम्" અત્ર “અવન' શબ્દનો અર્થ ગમન, વેદને સમજવો. 31, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત્ સામાન્યાકાર અધ્યવસાયના કારણરૂપ અને મનરૂપે પરિણત થયેલાં દ્રવ્યને થોડાક પર્યા સહિત સાક્ષાત્કાર કરાવનારો બેધ તે જુમતિ મન:પર્યાયજ્ઞાન” સમજવું અને તે દ્રવ્યને ઘણું પર્યાની સાથે વિશિષ્ટ કારે સાક્ષાત્કાર કરાવનારે બોધ તે “વિપુલમતિ મનઃ પર્યાયજ્ઞાન” જાણવું. ઋજુમતિના લક્ષણમાં જે “સામાન્યાકાર બોધ' કહ્યો છે તેથી એમ ન સમજવું કે તે જ્ઞાન મટીને દર્શન થયું, કેમકે જજુમતિ એક, બે અથવા ત્રણ વિશેને ગ્રહણ કરે છે; સર્વથા વિશિષ્ટ બને ત્યાં અભાવ નથી. સામાન્ય” શબ્દ અત્ર થડા પર્યાયવાચી છે, નહિ કે દર્શન વાચી એ વાત ધ્યાનમાં રાખવી. જુમતિ અને વિપુલમતિ વચ્ચે તફાવત– જુમતિ મનરૂપે પરિણમેલ દ્રવ્યને અલ્પ પ સહિત બેધ છે, જ્યારે વિપુલમતિ ઘણા પર્યાયે પૂર્વકને પરિછેદ છે. જેમકે કે મનુષ્ય ઘટને વિચાર કરતે હૈય, તે ત્રાજુમતિ એટલું કહી શકે કે તે ઘટને વિચાર કરે છે, જ્યારે વિપુલમતિ તે તે અમુક વર્ણન, અમુક વસ્તુના, અમુક માપના ઇત્યાદિ વિશિષ્ટ પ્રકારના ઘટને વિચાર કરે છે એમ કહી શકે. વળી વિપુલમતિ ત્રાજુમતિ કરતાં વધારે શુદ્ધ છે. વિશેષમાં જુમતિ જ્ઞાન તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે એ નિયમ નથી. આથી ઉલટું, વિપુલમતિ જ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનમાં રહેલી વિશિષ્ટતા અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન બને અતીન્દ્રિય-પ્રત્યક્ષ છે, તથા રૂપી દ્રવ્ય ઉપર પ્રકાશ પાડનારાં છે તેમજ અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રિકાલવિષયી છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર મન:પર્યાયના કરતાં વિશાળ છે, કેમકે સમસ્ત લોકને બોધ અવધિજ્ઞાન કરાવવા સમર્થ છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર તે મનુષ્યક્ષેત્ર–અઢી દ્વીપ છે. વળી સર્વ રૂપી પદાર્થોને પરિચછેદ અવધિ- જ્ઞાન દ્વારા થઈ શકે, પરંતુ આ વાત મન:પર્યાયથી બને તેમ નથી, કેમકે તે તે મનરૂપે પરિણુત થયેલા જ રૂપી પદાર્થોનું જ્ઞાન કરાવી શકે તેમ છે. અવધિજ્ઞાનને સ્વામી ગમે તે જીવ થઈ શકે, જ્યારે મન પર્યાયજ્ઞાન તે અપ્રમાદી મુનિઓને જ થાય છે. વળી મન:પર્યાય અવધિ કરતાં વધારે વિશુદ્ધ છે તેમજ તેને વિષય પણ વિશેષ સૂક્ષ્મ છે. શ્રીસિદ્ધસેન દિવાકર અને તેમના અનુયાયિઓનું માનવું છે એવું છે કે મન:પર્યાયજ્ઞાન તે અવધિજ્ઞાનને એક પ્રકાર છે. કેવલજ્ઞાન પરત્વે ઉલ્લેખ કરીએ, તે પૂર્વે મનઃ પર્યાયજ્ઞાનના સંબંધમાં એક વાત કહેવાની રહી જાય છે. તે એ છે કે મનઃ પર્યાયજ્ઞાની જેમ દ્રવ્ય-મનને પ્રત્યક્ષ જોઈ શકે છે, તેમ ભાવ–મનને તે જોઈ શક્તા નથી અર્થાત મનરૂપે પરિણમેલાં દ્રવ્યોને પ્રત્યક્ષ જોવાને તેને અધિકાર છે, કિન્તુ ૧ અવધિજ્ઞાની અતીત ( પસાર થઈ ગયેલી ) સંખ્યાતીત ( અસંખ્યય ) ઉત્સર્પિણી અને અવસર્પિણના પદાર્થો જાણી શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાની પલ્યોપમના અસંય ભાગ જેટલા અતીત કાલ-વિષયક પદાર્થ જાણી શકે છે. ૨ જમ્બુદ્વીપ, ધાતકીપ અને પુષ્કરદ્વીપનો અર્ધ વિભાગ. ૩ આ હકીકત માટે જુઓ પૃ૦ ૨૫૬. Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. २४३ અધ્યવસાયાત્મક-મનનવ્યાપારરૂપ ભાવ-મનને તે પ્રત્યક્ષ જોઈ શકે નહિ; કારણ કે ભાવ-મન જ્ઞાનરૂપ છે અને તે અરૂપી છે. અરૂપી-અમૂર્ત પદાર્થોને સાક્ષાત્કાર બેધ તે કેવલજ્ઞાનીઓને જ હોઈ શકે. કેવલજ્ઞાનનું લક્ષણ વિચારતાં ગ્રન્થકાર કર્થ છે કે सर्वद्रव्य-पर्यायसाक्षात्कारित्वं केवलज्ञानस्य लक्षणम्, सकलવરતુસ્તોનવરિવાર વા . () અર્થાત સર્વ દ્રવ્ય અને તેના સમસ્ત પર્યાને સાક્ષાત્કાર તે “કેવલજ્ઞાન” છે. ક્ષેત્ર, કાળ વગેરે કેઈ પણ જાતની અવધિથી આ જ્ઞાન બાધિત નથી. આ જ્ઞાન ત્રણે કાળના પદાર્થોને બંધ કરાવે છે. એ વિશ્વમાં એક પણ પદાર્થ નથી કે જેના ઉપર આ જ્ઞાન પ્રકાશ ન પાડી શકે. અર્થાત આ જ્ઞાન લેકમલેકપ્રકાશક છે. આ જ્ઞાન અનુત્તમ ( સોત્તમ), અન્તિમ, અનન્ય, અનુપમ, અન્યની અપેક્ષા વિનાનું, અનન્ત, અપ્રતિપાતી, વિમળ, અખિલ આવરણથી મુક્ત અને શાશ્વત છે. કેવલજ્ઞાનીની સિદ્ધિ— મીમાંસકાદિક દર્શનકારો સર્વને માનતા નથી. જૈન શાસ્ત્રો તેમની માન્યતા અનુચિત હેવાનું સિદ્ધ કરવા માટે નીચે મુજબ ઊહાપોહ કરે છે– આપણે જગતમાં જોઈએ છીએ કે કઈ મનુષ્ય અતિશય બુદ્ધિશાળી તે કઈક અલ્પ બુદ્ધિમાન, કેઈક વિદ્વાન તે કઈ ભૂખ હોય છે. એ પ્રકારે ભિન્ન ભિન્ન જાતની બુદ્ધિવાળા મનુષ્યો નજરે પડે છે. અર્થાત્ જ્ઞાનની તરતમતા રહેલી છે. આ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે જેમાં નાના મોટા પદાર્થોમાં રહેલી પહોળાઈ, વધતાં વધતાં આકાશમાં વિશ્રાન્તિ લે છે અર્થાત્ વધતી જતી પહોળાઈને અંત આકાશમાં આવે છે–આકાશમાં સંપૂર્ણ પહેળાઈ રહેલી છે, તેમ જ્ઞાનની માત્રા પણ વૃદ્ધિ પામતી જતી કેઈ વ્યક્તિમાં સંપૂર્ણ વિશ્રામ લેતી હોવી જોઈએ. અર્થાત્ જે વ્યક્તિમાં પરિપૂર્ણ જ્ઞાન–કેવલજ્ઞાન હોય, તેને જ “સર્વજ્ઞ કહેવામાં આવે છે. આ સર્વજ્ઞ-સિદ્ધિના સમર્થનમાં એમ પણ નિવેદન કરવામાં આવે છે કે ચંદ્રગ્રહણાદિક ભૂત-ભવિષ્યકાલિક જ્ઞાનેને જગતમાં ક્યાંથી પ્રચાર થયે, એ જ્ઞાનેને મૂળ પ્રકાશક કોણ છે એ પ્રશ્ન વિચારતાં તે આદિ પ્રકાશકને સર્વજ્ઞ માનવે પડે છે. વળી જે જે વસ્તુ અનુમાનથી સિદ્ધ થાય છે, તે તે વસ્તુ કેઈને પણ પ્રત્યક્ષ હોવી જોઈએ, આ હકીક્ત, ધૂમના દર્શન દ્વારા અનુમાન પ્રમાણથી નિશ્ચિત થતે અગ્નિ કેઈને પણ પ્રત્યક્ષ હોય જ છે એથી સત્ય કરે છે. તે પછી પ્રસ્તુતમાં પણ સ્વર્ગ, નરક, કર્મ, પરમાણુ, કાલેક ઈત્યાદિ જ્ઞાનના વિષયે જે આપણને અનુમાનગમ્ય છે, તે કેઈને પણ પ્રત્યક્ષ હોવા જ જોઈએ. આ યુક્તિથી પણ સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૧ આ વિશેષણની સાર્થકતા માટે જુઓ ઋષભનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૬૮ ), ૨ આ સંબંધમાં જુએ ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૫૮-૧૫૯ ) તેમજ શ્રીયાકિનીમહારાસનું આચાર્યવયં શ્રીહરિભકત સર્વજ્ઞાસિદ્ધિપ્રકરણ, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જીવ-અધિકાર. [ પ્રથમ કેવલજ્ઞાનના પ્રકારે– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉદ્દેશીને તે કેવલજ્ઞાનના પ્રકારે પડી શકે તેમ નથી, પરંતુ સ્વામિત્વની દષ્ટિએ વિચાર કરતાં એના ભેદ-પ્રભેદ સંભવે છે, નદીના ૧લ્મ આદિ સૂત્રો પ્રમાણે કેવલજ્ઞાનના(૧) 'ભવસ્થાનું કેવલજ્ઞાન અને (૨) સિદ્ધનું કેવલજ્ઞાન એમ બે ભેદે છે. વળી ભવસ્થ - કેવલજ્ઞાનના યોગ આશ્રીને સગર્ભવસ્થ-કેવલજ્ઞાન અને અગિર્ભવસ્થ-કેવલજ્ઞાન એમ બે ભેદ પડે છે. વળી આ પૈકી પ્રથમ ભેદના પ્રથમ-સમય-સચિત્ર અને અપ્રથમ-સમયસોગિક અથવા ચરમ-સમય-સચિત્ર અને અચરમ-સમય-સગિઢ એવા અવાંતર ભેદ છે. એવી રીતે અગિ-ભવસ્થ-કેવલજ્ઞાનના પણ પ્રથમ-સમયોગિક અને “અપ્રથમ-સમયાગિ અથવા “ચરમ-સમયાચોગિઢ અને ૧૦ અચરમ-સમાયોગિક એમ બે ભેદે છે. આ પ્રમાણે સિદ્ધકેવલજ્ઞાનના અનન્તર-સિદ્ધ અને પરંપર–સિદ્ધ એમ બે પ્રકારો પડે છે. જેમાં સમય વડે વ્યવધાન ( અંતર ) નથી તે અનન્તર છે. સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તનારના કેવલજ્ઞાનને અનન્તર-સિદ્ધ કહેવામાં આવે છે. વિવક્ષિત સમયમાં સિદ્ધ થયેલાની અપેક્ષાએ એની પછીના સમયમાં જે સિદ્ધ થયા હોય તે પર ગણાય, એનાથી પછી સિદ્ધ થાય તે વળી વિશેષ પર ગણાય. આ પ્રમાણે વિવક્ષિત સિદ્ધત્વના પ્રથમ સમયથી પ્રા દ્વિતીયાદિ સમયને વિષે છેક અનન્ત અતીત અદ્ધા (કાળ) સુધી વર્તનારા સિદ્ધો “પરંપર-સિદ્ધ’ કહેવાય છે. એમનું કેવલજ્ઞાન “પરંપર-સિદ્ધ” જાણવું. આ પ્રત્યેકના ભેદ-પ્રભેદે છે, પરંતુ તે તે ૧૧અનંતર–સિદ્ધ તેમજ પરંપર-સિદ્ધનાં સ્વરૂપે સત્યપ્રરૂપણ, દ્રવ્ય વગેરે અનુગ-દ્વાર દ્વારા ક્ષેત્રાદિ પંદર દ્વારને વિષે સિદ્ધપ્રાભૂતમાં જેમ વિચારવામાં આવ્યાં છે અને જેનું દિગ્દર્શન શ્રીમલયગિરિસૂરિએ નન્દીસત્રની વૃત્તિમાં ૧૧૩મા પત્રથી કરાવ્યું છે તેનું સ્થૂલ અવલોકન અંતિમ ઉલ્લાસમાં આપણે કરીશું ત્યારે ઘટાવી લેવાશે. અત્ર તો ઉપર્યુક્ત ભેદોની સંકલના નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ 1 ભવથી મનુષ્ય-ભવ જ સમજ, કેમકે અન્યત્ર આની ઉત્પત્તિને અભાવ છે. ૨-૩ જેને માનસિક, વાચિક અને કાયિક ગ-વ્યાપારે છે તે “ સગી ' કહેવાય છે; એનાથી વિપરીત વ્યક્તિને “ અયોગી ' કહેવામાં આવે છે. આ વ્યક્તિ શેલેશી અવસ્થાને વરેલી હોય છે. ૪-૫ પ્રથમ સમય થી કેવલજ્ઞાનની ઉત્પત્તિને સમય સમજ; આ સમય પછી સમય તે * અપ્રથમ સમય’ સમજો. ૫-૬ સોગિ-દશાને અન્તિમ સમય તે “ચરમ સમય’ અને એ સિવાયને એની પૂર્વેના છેક કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના સર્વ સમય “ અચરમ સમય’ છે. ૭-૮ અગત્યની ઉત્પત્તિનો સમય એટલે કે શિલેશ અવસ્થાની પ્રાપ્તિનો આદ્ય સમય તે * પ્રથમ ' સમય છે. આ સિવાયના સર્વ સમયે ‘અપ્રથમ’ છે અને તેમાં છેક શલેશી અવસ્થાના અતિમ સમયને પણ સમાવેશ થાય છે. ૯-૧૦ ‘ચરમ સમય' એટલે શલેશ અવસ્થાને અન્તિમ સમય સમજ; એ સિવાયના એની પૂર્વેના સેવે સમયે-ઠેઠ આ અવસ્થાની પ્રાપ્તિને સમય તે “અચરમ' જાણવા. ૧૧ આના તીર્થ-સિદ્ધ વગેરે પંદર ભેદે. અંતિમ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] સયેગિ ભવસ્થ આત દન દીપિકા. કૈવલજ્ઞાન અયાગિ I અનંતર સિદ્ધ પ્રથમ સમય ૐઅપ્રથમ સમય પ્રથમ સમય કેવલજ્ઞાનીની વાણી~~ જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલીઓ-જિનેશ્વરા—તી કરે। ભૂત તેમજ અમૃત, અભિલાષ્ય તેમજ અનભિલાષ્ય પદાર્થ કેવલજ્ઞાન વડે જ ( નહિ કે શ્રુત-જ્ઞાન વડે ) જાણીને, તેમાંથી ગ્રાહકની અનુવૃત્તિ અનુસાર અભિલાપ્ય અર્થા કહે છે. જેમ તે ગણધરદેવને ઉત્પાદાદિ ત્રિપદી કહે છે તેમ અન્ય જીવાને તેમની ચેાગ્યતા પ્રમાણે ઉપદેશ આપે છે--પ્રરૂપણા કરવા લાચક અથના બેધ કરાવે છે. *અપ્રથમ સમય અત્રે એ ધ્યાનમાં રાખવુ કે તે અનભિજ્ઞાપ્ય ભાવાના નિર્દેશ કરતા નથી એટલું જ નહિ, કિન્તુ અભિલાષ્ય ભાવેામાંથી પણ તેઓ સ અર્ધા કહેતા નથી, કેમકે અભિલાષ્ય અર્થા અનંત છે અને આયુષ્ય પરિમિત છે, એટલે એના અનન્ત ભાગ જેટલા પ્રરૂપણીય પદાર્થો ઉપર જ તેઓ દિવ્ય પ્રકાશ પાડે છે. કેવલી કેવલજ્ઞાન વડે જ જાણે છે એમ જે કહ્યું છે, તેનું કારણ એ છે કે તેમનુ ૧૪ પ્રથમને સ્થાને ચરમને પ્રયાગ કરતાં ભેદાન્તર સ્ફુરે છે. ૫ આના સમર્થ્યનાથે વિચારે વિશેષાની નિમ્ન—લિખિત ગાથાઃ— kr पण्णवणिजा भावा अनंतभागी उ अणभिलप्पाणं । જનક નઝાળ જુન અનંતમારો સુચનો ॥ ૪ ॥ [ प्रज्ञापनीया भावा अनन्तभागस्तु अनभिलाप्यानाम् । प्रज्ञापनीयानां पुनरनन्तभागः श्रुतनिबद्ध. ॥ ] પર પર ૨૪૫ ! અર્થાત પ્રજ્ઞાપનીય ( અભિલાષ્ય ) ભાવે અભિલાપ્ય ભાવેના અનતમા ભાગે છે અને તેમાં વળી પ્રજ્ઞાપનીય ભાવાને અનંતમા ભાગ જ શ્રુતમાં યાાયેલા છે. જેટલા પ્રરૂપણીય ભાવે છે એ બધા શ્રુતમાં યોજી શકાતા હોત, તેા તેને જાણનારાઓનુ જ્ઞાન સમાન કહેવાત. કહેવાની મતલબ એ છે કે જોકે બધાએ ચાદ પૂર્વધરા ચાદ પૂર્વગત અક્ષર-લાભ વડે સમાન છે, અર્થાત અક્ષરશ્રુતની અપેક્ષાએ બધા ચૌદ પૂર્વધરા સરખા છે, છતાં શ્રુત-વિશેષથી—ક્ષયે પામની વિચિત્રતાથી તે હીનાધિક છે. આથી કરીને તે ચાદ પૂર્વધરાને ષટ્-સ્થાન-પતિત કહ્યા છે. એટલે કે કાઇ ઉત્કૃષ્ટ પૂર્વધર સ અભિલાષ્ય વસ્તુને જાણે છે, તેમનાથી ખીજાએ એન્ડ્રુ એ જાણે છે; જે સાથી એછા અભિલાપ્ય ભાવાને જાણે છે, તે જઘન્ય ચાદ પૂર્વધર છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ જ્ઞાન અતાતીત છે. શ્રુતજ્ઞાન ક્ષાપશમિક છે અને કેવલજ્ઞાન ક્ષાચિક છે. એથી જેમ સર્વથા શુદ્ધ પટમાં થી શુદ્ધિ છે એમ કહેવું યોગ્ય નથી તેમ કેવલજ્ઞાન છતે શ્રુતજ્ઞાન છે એમ કહેવું વ્યાજબી નથી. આથી કરીને કેવલજ્ઞાન વડે જણાયેલા અર્થને વ્યક્ત કરનારે શબ્દોને સમૂહ કેવલજ્ઞાની પ્રભુને ભાષા-પર્યાપ્તિ વગેરે નામકર્મના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી વચન-યોગ જ છે, નહિ કે શ્રત. આ શબ્દો છેતૃ -વગને ભાવ-તનું કારણ હેવાથી તેમને માટે તે દ્રવ્ય-શ્રત છે. છવાસ્થ ગણધરાદિનું શ્રત-ગ્રન્થાનુસારી જ્ઞાન જ કેવલીના જ્ઞાનની અપેક્ષાએ ભાવ--શ્રત છે, પરંતુ કેવલીનું જ્ઞાન તે ભાવકૃત નથી, કેમકે તેમનું જ્ઞાન ક્ષાયિક છે, જ્યારે ભાવ--શ્રુત તે ક્ષાપશમિક છે. વળી કેવલીના શબ્દો બોલાતી વખતે કૃતરૂપ નથી, પરંતુ એ સાંભળનારાઓને શ્રવણ બાદ ભાવ--શ્રતનું કારણ બને છે; એથી ઉપચારથી એને દ્રવ્ય-કૃત કહેવામાં આવે છે. અથવા કેવલી સંબંધી વચન–ગ ઔપચારિક હોવાથી ગૌણભૂત શ્રત છે, કેમકે તે ભાવ--શ્રુતનું કારણ છેવાથી અપ્રધાન શ્રત છે. જ્ઞાનેને સહભાવ એક જીવને એક વખતે કેટલાં જ્ઞાન હોઈ શકે તે પ્રશ્ન વિષે હવે ઉલ્લેખ કરવામાં આવે છે. એક જ જીવને વિષે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાને એક વખતે હેઈ શકે. જે જીવને સ્વભાવથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ ફક્ત મતિજ્ઞાન હોય છે. આ પ્રકારનું કથન જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોવું જ જોઈએ એ નિયમ નથી એ માન્યતાનુસાર સમજવાનું છે. પરંતુ જો એમ માનવામાં આવે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એક બીજા વિના રહી શકતાં નથી–સાહચર્યરૂપ સંબંધથી બદ્ધ છે તો પછી કઈ પણ જીવને ફક્ત એક જ પ્રકારનું જ્ઞાન સંભવી શકે નહિ એમ મનાય. અર્થાત્ છમસ્થને ઓછામાં ઓછાં મતિ અને શ્રત એમ બે જ્ઞાને હોવાં જ જોઇએ. અહીં એ પણ પ્રશ્ન વિચારો આવશ્યક છે કે કેવલીને પાંચ જ્ઞાનને સહભાવ છે કે કેમ? આમાં બે મત છે. કેટલાકેનું માનવું એમ છે કે કેવલજ્ઞાન થતાં છાર્મસ્થિક જ્ઞાને સંભવતા નથી અર્થાત કેવલીને ફકત એક જ જ્ઞાન-કેવલજ્ઞાન હોય છે. આ મત પ્રમાણે એક જ પ્રકારના જ્ઞાનવાળો જીવ પણ હોઈ શકે, કેમકે તે જીવ તેમની માન્યતા પ્રમાણે કેવલી છે. પરંતુ જે બીજો મત અંગીકાર કરવામાં આવે અર્થાત્ જેમ સૂર્યના ઉદય દરમ્યાન પણ ચંદ્ર, તારા, નક્ષત્ર હોય છે, જો કે તેને પ્રકાશ દષ્ટિગોચર થતું નથી, તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં અન્ય જ્ઞાન સંભવી શકે છે, તે તે મત પ્રમાણે એ કઈ પણ જીવ નથી કે જેને એકલું કેવલજ્ઞાન હેય. કેઈ પણ જીવને બે જ્ઞાન હોય તે તે મતિ અને શ્રત હોવાં જોઈએ. એવી રીતે કેઈને ત્રણ હોય તો તે મતિ, ભુત અને અવધિ અથવા મતિ, શ્રત અને મન:પર્યાય હોઈ શકે. જે કઈ પણ જીવને ચાર જ્ઞાન હોય તો તેને કેવલજ્ઞાન સિવાયનાં બીજાં બધાં જ્ઞાન હોવાં જોઈએ. કઈ પણ જીવને પાંચ જ્ઞાને હેઈ શકે કે કેમ તે વાત તે આપણે ઉપર જોઈ ગયા. એટલે એ સંબંધમાં કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. આ વિષયની સમાપ્તિ કરીએ તે પૂર્વે એક વાત લક્ષ્યમાં રાખવાની ૧ જુઓ આ ગ્રન્થકારે નિદેશેલું શ્રુતજ્ઞાનનું ત્રીજું લક્ષણ તેમજ તેનું વિવરણ (૫૧ ૨૨૭-૨૨૯). Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૨૪૭ એ છે કે એક વખતે બે, ત્રણ કે ચાર જાતનાં જ્ઞાનને સહભાવ કહ્યો તેથી એમ ન સમજવું કે એક જ સમયમાં એક કરતાં વધારે પ્રકારના જ્ઞાન વિષે ઉપગ હોઈ શકે. આ પ્રમાણે ઉપગના સ્વરૂપ દ્વારા પ્રમાણુના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. હવે અજ્ઞાનનું– અપ્રામાણિક જ્ઞાનનું દિગ્દર્શન કરી લઈએ. આને ઉપકમ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે – દૂર જુથોનો ઉલ્લવિત, વાજા-નિરાશામેલાતા તત્ર રાજા सविकल्परूपः, निराकारो निर्विकल्परूपः । साकारश्चाष्टविधः, पूर्वोक्तज्ञानपञ्चका-ऽज्ञानत्रयभेदात् । तत्र ज्ञानपञ्चकं प्रतिपादितम् । अथाज्ञानं प्रतिपाद्यते આપણે પર મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ ઉપગના (૧) સાકાર અને (૨) નિરાકાર એમ બે પ્રકારે છે. તેમાં સાકાર અર્થાત્ સવિકલ્પક ઉપગને આઠ પ્રકારે છે-પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. તેમાં પાંચ પ્રકારનાં જ્ઞાન સંબંધી તે આપણે વિચાર કર્યો. એટલે અજ્ઞાન પરત્વે વિચાર કરીશું. અજ્ઞાનને અર્થ અને તેના પ્રકારો कुत्सितं ज्ञानमज्ञानम् , मिथ्यादृष्टेज्ञानमित्यर्थः। तच्च त्रिविधम्मत्यज्ञान-श्रुताज्ञान विभङ्गज्ञानभेदात् । અર્થાત ગ્રન્થકાર સૂચવે છે તેમ “અજ્ઞાન” એટલે “કુત્સિત જ્ઞાન” એટલે કે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે “ અજ્ઞાન” જાણવું. આ અજ્ઞાનના (૧) મત-અજ્ઞાન, (૨) શ્રુત-અજ્ઞાન અને (૩) વિર્ભાગજ્ઞાન એમ ત્રણ ભેદ છે. જેમ નીચ માણસની સોબત કરવાથી ઉત્તમ માણસ પણ નીચ ગણાય છે અને કુસંગથી બટ્ટો લાગે છે તેમ જ્ઞાન પણ મિથ્યાત્વના વેગથી “ અજ્ઞાન” કહેવાય છે. શું એ સુવિદિત હકીકત નથી કે– " गुणा गुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः। सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः ॥" અર્થાત્ ગુણના જાણકારેને વિષે ગુણ ગુણરૂપે પરિણમે છે, જ્યારે નિર્ગુણ ( દૂષિત)ની સંગતિથી તે દેષરૂપ બને છે. અત્યંત સ્વાદિષ્ટ જળવાળી નદીઓ વહે છે, પરંતુ સમુદ્રને સમાગમ થતાં તેનું જળ પીવા લાયક રહેતું નથી. મિથ્યાત્વરૂપ વિષથી મૂચ્છિત છે સર્વજ્ઞદષ્ટ અથાસ્થિત વસ્તુને સ્વીકાર કરતા નથી. Page #327 -------------------------------------------------------------------------- ________________ २४८ જીવ–અધિકાર. [ પ્રથમ નિ ય-સમયે એટલે ઉપયેગ-કાલમાં પણ તેમને અનત પર્યાયવાળી વસ્તુને મેધ નથી એટલુ જ નહિ, પરંતુ તેઓ અમુક પર્યાય સિવાયના અન્ય પર્યાયાના અપલાપ કરે છે. એથી તેા એમના નિશ્ચય અને સંશય અજ્ઞાનરૂપ જ છે. સમ્યક્ત્વરૂપ અમૃતનું પાન કરનારા જીવાના તેા સંશય અને અનધ્યવસાય પણ જ્ઞાનરૂપ છે, કેમકે સંશયથી જિજ્ઞાસા થાય છે અને તે દ્વારા સત્ય વસ્તુના વિશેષ પરિચય થાય છે તથા વળી આગમના અભિપ્રાય પ્રમાણે સંશયાદિ અજ્ઞાનનું કારણ નથી. કિન્તુ મિથ્યા ષ્ટિને સંબંધ તેમાં હેતુરૂપ છે. વિશેષમાં મિથ્યાઢષ્ટિનું અજ્ઞાન સામાન્ય નથી, કિન્તુ તે અતિશય ભયંકર છે, કષ્ટકારી છે; કેમકે તેમનુ કહેવાતું જ્ઞાન પણ ભવ-ભ્રમણનું કારણ છે. 'ઉન્મત્તની પેઠે તેમને ઉપલબ્ધિ થાય છે. તેમનામાં સત્–અસટ્ના વિવેક પણ નથી. વળી આવા મિથ્યાત્વીઆને સર્વજ્ઞભાષિત યથાવ સ્થિત પદાર્થામાં કેવળ સંશય કે અનધ્યવસાય છે એમ નહિ, કિન્તુ સત્ર મિથ્યાભિનિવેશ હાવાથી તેમને તેમાં વિષય જ–વિપરીત અધ્યવસાય જ છે. જેમ સમ્યગ્દષ્ટિ પદાર્થને સ્યાદ્વાદ– દૃષ્ટિથી જુએ છે અનેકાન્તવાદપુરરસર સમજે છે, તેમ મિથ્યાદ્રષ્ટિ કરતા નથી. એ તે એકાન્તવાદનુ અનુચિત અવલંબન લે છે. મિથ્યાષ્ટિને એટલી તે અક્કલ હોય છે કે ઘાડા તે ગધેડો નથી, તેમ ગધેડા તે ઘેાડા પણ નથી. પરંતુ કુદેવમાં દેવની બુદ્ધિ, સુદેવમાં કુદેવની બુદ્ધિ એમ ગુરૂ અને ધ પરત્વે પણ વિપરીત બુદ્ધિ રાખવાથી તે મનુષ્ય અજ્ઞાની મિથ્યાષ્ટિ કહેવાય છે. મિથ્યાઢષ્ટિનાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ હાવાથી તેને મતિ-અજ્ઞાન અને શ્રુત—અજ્ઞાન કહેવામાં આવે છે. વિભગજ્ઞાન— ‘ભગ’ એટલે ‘વિકલ્પ’. વિરૂદ્ધ વિકલ્પે જેમાં હાય, તે ‘વિભ’ગજ્ઞાન’ કહેવાય છે અથવા અવધિજ્ઞાનના જે વિષય ય—વિપરીત ભેદ તે ‘વિભગજ્ઞાન’ કહેવાય છે. આ પ્રમાણે આપણે જ્ઞાનના આઠ પ્રકારા જોયા. આ ઉપરથી એમ ન સમજવું કે જ્ઞાનના આઠ જ પ્રકાર છે, કેમકે જેટલે અંશે અને જે પ્રકારના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ થયા હોય તેટલે અંશે અને તે પ્રકારના જ્ઞાનના પ્રાદુર્ભાવ થાય. આ પ્રમાણે વિચારતાં તે જ્ઞાનના અનંત પ્રકારો પડી શકે તેમ છે. છતાં પણ એ બધા પ્રકારાના પાંચ જ્ઞાનમાં ( અજ્ઞાનની જુદી વિવક્ષા ન કરીએ તે ) અંતર્ભાવ થઇ શકે છે. અત એવ સામાન્ય રીતે જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જ્ઞાના સંબધી દ્રવ્યાદિની અપેક્ષાએ વિચાર મતિજ્ઞાન સામાન્યથી સર્વાં દ્રન્ચે ઉપર પ્રકાશ પાડે છે અને વિશેષતઃ દેશાદિક ભેદોને જ્ઞાનના અનંત પ્રકારો ૧ સરખાવા તત્ત્વાર્થા॰ ( અ॰ ૧ )નું નિમ્નલિખિત ૩૩ મું સુત્રઃ— सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् " વિશેષ માટે જાએ તેની ટીકા પૃ ૧૧૩-૧૧૪ ), 16 Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પણ બંધ કરાવે છે. ક્ષેત્રથી તેને વિષય લોકાલોક છે અર્થાત લેક અને અલકમાં રહેલ પદાર્થોને મતિજ્ઞાની જઈ શકે છે. કાળથી તે અતીત, વર્તમાન અને અનાગત એટલે સૈકાલિક છે તથા ભાવથી દયિકાદિ પાંચે ભાવ વિષયક છે. શાસ્ત્રના બળથી શ્રતજ્ઞાની સર્વ દ્રવ્ય, સમગ્ર ક્ષેત્ર, સમરત કાળ અને બધા ભાવેને સામાન્ય રૂપે જાણે છે. વિશેષાની ૯૩ મી ગાથામાં સૂચવ્યા મુજબ જોકે શ્રુતજ્ઞાન કેવળ સ્વ પર્યાયથી કે પર પર્યાયથી કેવલજ્ઞાનની બરાબરી કરી શકે તેમ નથી, તોપણ સ્વ અને પર અર્થાત્ ઉભય પર્યાયે વડે વસ્તુને જાણવામાં તે તેનાથી ઉતરે તેમ નથી, તેના સમાન જ છે. પરંતુ વિશેષતા એ છે કે શ્રુત પરાક્ષ છે, જ્યારે કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. એથી તે શ્રતના વિશિષ્ટ જ્ઞાનીને “મૃતકેવલી” કહેવામાં આવે છે અને એમણે મધુકરી–વૃત્તિ પૂર્વક આણેલા ભેજનને સર્વ પણ સ્વીકારે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે ભાષા અને તેજસના રૂપી પદાર્થોને અને વધારેમાં વધારે તે સમસ્ત સૂમ અને બાદર રૂપી દ્રવ્યને વિશેષાકારથી જાણે છે. અવધિજ્ઞાની ક્ષેત્રથી જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે અને વધારેમાં વધારે તે અલકાકાશમાં લોકાકાશ જેવડા અસંખ્યાત ગેળાઓને જાણી શકે છે. કાળથી અવધિજ્ઞાની ઓછામાં ઓછા આવલિના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી જાણી શકે. ભાવથી અનંત પર્યાએ જાણી શકે, પરંતુ દરેક દ્રવ્યના અનંત પર્યાને તે જાણી શકે નહિ. ૧ આ સંબંધમાં આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૨ જેમ મધુકર અન્યાન્ય પુષ્પોમાંથી મકરન્દ ચૂસી લે છે અર્થાત એક જ ફૂલનો સમગ્ર રસ ચૂસી તેને નીરસ બનાવવાનું તેને બગાડવાનું કાર્ય ભમરો કરતો નથી, તેમ જિનની આજ્ઞામાં રહેલા મુનિવરે એક જ ગૃહસ્થને ત્યાંથી ય આહાર ન લેતાં જુદે જુદે સ્થળેથી ભોજન ગ્રહણ કરે છે કે જેથી અમુક એક ગૃહસ્થને તેઓ બેજારૂપ ન થઈ પડે, તેને ત્યાં પાછળ જમનારાને અડચણ ન પડે કે તેને માટે ફરીથી રસોઈ તૈયાર કરવી પડે. અવિસ્મૃતિ પણ આ સંબંધમાં કથે છે કે – “चरेद् माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि । एकान्नं नैव भुजीत, बृहस्पतिसमादपि ॥" અર્થાત બ્લેક કુળમાંથી પણ માધુકરી વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરવી, કિ-તું એકના ઘરથી–ભલે પછી તે બહસ્પતિના સમાન કેમ ન હોય તેવાને ત્યાંથી પણ સંપૂર્ણ ભેજન લેવું નહે. માધુકરી વૃત્તિનો “ ગોચરી ” પર્યાયવાચક શબ્દ છે. ગાય જેમ ભૂમિ ઉપર ઉગેલું ઘાસ ઉપર ઉપરથી ચરી ખાય છે, કિન્તુ તેને સમૂળ નાશ કરતી નથી તેમ એક ગૃહસ્થને અપ્રીતિ કે સંકોચ ઉપજાવ્યા વિના તેને ત્યાં ખૂટી ન પડે તેવી રીતે થોડુંક ભજન તેને ઘેરથી લે અને એવી રીતે સમગ્ર ભિક્ષા અન્યાન્ય ગૃહસ્થને ઘેર ફરી ફરીને મેળવે. કે અલોકમાં આકાશ સિવાય કોઈ અન્ય પદાર્થ નથી. વળી આકાશ તો અરૂપી છે એટલે આ જ્ઞાનનું સામર્થ્ય સૂચવવા આ અસત્કલ્પના કરવામાં આવી છે એમ સહેલાઈથી સમજાય છે. 32 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જીવ-અધિકાર. [ પ્રથમ બાજુમતિ મન:પર્યાયજ્ઞાની મનુષ્યક્ષેત્રમાં એટલે કે અઢી દ્વીપમાં રહેલા સંસી પર્યાપ્ત જીએ મનરૂપે પરિણુમાવેલા અનન્ત પ્રદેશવાળા અનંત સ્કંધને જુએ છે. તિર્ય-લેકના મધ્ય ભાગથી નીચે રત્નપ્રભા નરકમાં એક હજાર યોજન સુધીનું, ઊંચાઇમાં તિક્ષકના ઉપરના તલ સુધીનું અને તિથ્થુ બે સમુદ્ર અને અઢી કપ સુધીનું તેનું ક્ષેત્ર છે. કાળથી પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા અતીત અને અનાગત કાળના મને ગત ભાવેને તે જાણે છે. ભાવથી સર્વ પદાર્થોના અનંતમા ભાગમાં રહેલા અનંત પર્યાને તે જાણે છે. વિપુલમતિ દ્રવ્યથી બાજુમતિએ જોયેલા પદાર્થોને વધારે સ્કુટરૂપે તેમજ વિશેષ પર્યાય યુક્ત જુએ છે. વિપુલમતિનું ક્ષેત્ર પણ બાજુમતિના કરતાં પહોળાઈ, લંબાઈ અને જાડાઈમાં અઢી આંગળ વધારે છે. કાળની બાબતમાં બનેનું જ્ઞાન સરખું છે, જ્યારે ભાવમાં વિપુલમતિ વધારે સ્પષ્ટ જુએ છે. કેવલજ્ઞાની દ્રવ્યથી રૂપી તેમજ અરૂપી એમ સમસ્ત પદાર્થોને, ક્ષેત્રથી સર્વ ક્ષેત્રને, કાળથી ત્રણ કાળના પદાર્થોને તથા ભાવથી દ્રવ્યના સર્વ પર્યાને એક સમયમાં જાણે છે. વિવિધ જ્ઞાનીઓની સંખ્યા-- મનઃ પર્યાયજ્ઞાનીની સંખ્યા સૌથી ઓછી છે. અવધિજ્ઞાનીઓ એથી અસંખ્ય ગુણ છે. તેના કરતાં મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીઓ અધિક છે. આ બંને જ્ઞાનીઓની સંખ્યા સરખી છે. આ સંખ્યા કરતાં અસંખ્ય ગુણ વિભંગાની છે. તેનાથી અનંત ગુણા કેવલીઓ છે અને તેથી અનંત ગુણ અને પરસ્પર તુલ્ય એવા મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની છે. પાંચ જ્ઞાનેને ક્રમ અને પરસ્પર સમાનતા આપણે જોઈ ગયા તેમ જૈન શાસ્ત્રોમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ કમપૂર્વક પાંચ જ્ઞાનેનું પ્રતિપાદન કરેલું છે. તે આ પ્રમાણે ક્રમ રાખવામાં કેઈ વિશિષ્ટ હેતુ છે કે નહિ એ સહજ પ્રશ્ન થાય છે. આને ઉત્તર એ છે કે આ કમ સકારણ છે. મતિ અને શ્રુત એ બે જ્ઞાનમાં (૧) સ્વામી, (૨) કાળ, (૩) કારણ, (૪) વિષય અને (૫) પરેક્ષતા એમ પાંચ દષ્ટિએ સમાનતા છે. અર્થાત મતિ અને શ્રતની આ બે જ્ઞાનના સ્વામી એક જ છે, કેમકે સિદ્ધાન્તમાં સમાનતા કહ્યા મુજબ જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય છે જ અને જ્યાં મુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય છે જ.' અનેક જીવોની અપેક્ષાએ આ બે જ્ઞાન સદા હોય છે અને એક જીવ આશ્રીને ૬૬ સાગરોપમથી કંઇક અધિક કાળ પર્યત હોય છે એટલે કે એક જીવ તેમજ અનેક જીવની ૧ આ રહ્યો તે મુદ્રાલેખ" जत्थ मानाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणं " [यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानं यत्र शुतज्ञानं तत्र मतिज्ञानम् ] Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉલસ. ] આત દર્શન દીપિક. ૨૫૧ અપેક્ષાએ કાળની દષ્ટિએ આ બે જ્ઞાન તુલ્ય છે. વળી ક્ષયોપશમ, ઈન્દ્રિય અને મનરૂપ કારણ પણ ઉભય જ્ઞાનમાં સમાન છે. આ બંને જ્ઞાને સર્વ દ્રવ્યાદિ ઉપર પ્રકાશ પાડનાર હોવાથી એ બેને વિષય એક છે અર્થાત્ વિષયની દષ્ટિએ તે બેમાં સમાનતા રહેલી છે. આ બંને જ્ઞાને ઈન્દ્રિય અને મનરૂપ પર નિમિત્તથી ઉદ્ભવતાં હોવાથી પક્ષ છે એટલે કે પરોક્ષતાની દૃષ્ટિએ આ બેમાં તુલ્યતા છે. આ પ્રમાણે આ બે જ્ઞાને પરસ્પર સમાન હોવાથી તેને ઉપન્યાસ સાથે જ થાય એ ન્યાચ્ય છે, પરંતુ એથી આ બંને પાંચ જ્ઞાનોમાં આદ્ય પદ મળી જતું નથી. તે માટેની તેમની લાયકાત તે એ છે કે અત્યાર સુધી એ કઈ આત્મા થયો નથી, છે નહિ અને થશે પણ નહિ કે જે આ બે જ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે સ્પષ્ટ જ્ઞાનરૂપ અવધિ આદિ મેળવવા પામ્યો હોય, પામે છે અથવા પામવાને છે. આથી એ ફલિત થાય છે કે પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુતને આદ્ય સ્થાન આપવું એગ્ય છે. પરંતુ એ બેમાં મતિજ્ઞાનને કેમ પ્રથમ પદ આપ્યું તે જાણવું બાકી રહે છે. આને ઉત્તર શાસ્ત્રકારે એક તે એમ આપે છે કે તીર્થકર-ગણધરના કથન મુજબ મતિજ્ઞાનપૂર્વક શ્રતજ્ઞાન છે, કેમકે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન થયા વિના શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. બીજે ઉત્તર એ છે કે શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ ઇન્દ્રિય અને અનિન્દ્રિયરૂપ નિમિત્તથી જ ઉદભવે છે, તેથી શ્રતજ્ઞાન તે એક પ્રકારનું મતિજ્ઞાન જ છે–તે મતિજ્ઞાનને વિશિષ્ટ ભેદ જ છે. આથી કરીને મૂળ પ્રથમ અને તેની વિશિષ્ટતા પછી હોય તે ન્યાય અનુસાર મૂળરૂપ મતિજ્ઞાન પ્રથમ અને તેના વિશિષ્ટ પ્રકારરૂપ શ્રુતજ્ઞાન પછી એ કમ સયુક્તિક જણાય છે. મતિ અને શ્રતનું અવાધ સાથે સાધમ્ય— મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની (૧) કાળ, (૨) વિપર્યય, (૩) સ્વામિત્વ અને (૪) લાભની દ્રષ્ટિએ સમાનતા-સાધમ્ય છે. જેમકે અનેક જીવોની અપેક્ષાએ તેમજ એક જીવની અપેક્ષાએ આદ્ય બે જ્ઞાનેને જેટલે સ્થિતિ-કાલ છે, તેટલે જ અવધિજ્ઞાનને છે એટલે આથી કાલ-દષ્ટિએ સાધમ્ય સિદ્ધ થયું. મિથ્યાત્વને ઉદય થતાં, પૂર્વે સમ્યક્ત્વની પ્રાપ્તિને લઈને મતિ અને શ્રુત એ જ્ઞાનરૂપે ગણાયાં હોય તે પણ અજ્ઞાનરૂપ ગણાય, અર્થાત્ તેને વિપર્યય થાય છે,એ વાત અવધિજ્ઞાનના વિપર્યયરૂપ વિર્ભાગજ્ઞાનને પણ લાગુ પડે છે. આથી આ ત્રણ જ્ઞાનમાં વિપર્યયથી સાધર્યા છે. મતિ અને શ્રુતનો સ્વામી જ અવધિજ્ઞાનને સ્વામી બને છે એટલે આ ત્રણમાં સ્વામિત્વથી પણ સધર્મતા છે. વળી આ ત્રણે જ્ઞાનને લાભ પણ સાથે થાય છે. દાખલા તરીકે મિથ્યાત્વના ઉદયથી વિર્ભાગજ્ઞાનવાળા સુરાદિને સમ્યત્વ પ્રાપ્ત થતાં ત્રણે અજ્ઞાને જ્ઞાનરૂપે પરિણમે છે. આથી આ જ્ઞાનમાં લાભથી પણ સાધમ્ય છે. આ પ્રમાણે અવધિજ્ઞાનનું તેની પૂર્વેનાં જ્ઞાન સાથે સામ્ય હેવાથી તેને તેમના પછી નિર્દેશ કરે તે સ્થાને છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં સામ્ય– અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં (૧) છદ્મસ્થતા, (૨) વિષય અને (૩) ભાવ એ દષ્ટિએ સમાનતા છે. જેમકે અવધિજ્ઞાન જેમ છમરથને થાય છે, તેમ મન પર્યવ પણ તેને જ થાય ૧ જુએ પૃ૦ ૨૫૪૨૫૬. Page #331 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ છે; સજ્ઞને થતુ નથી.આ અને જ્ઞાના પુદ્દગલા ઉપર જ પ્રકાશ પાડનારાં હોવાથી વિષયની અપેક્ષાએ પણ એ એમાં તુલ્યપણુ રહેલુ છે. ઉભય જ્ઞાના ક્ષચાપશમ ભાવમાં વતતાં હોવાથી ભાવની દૃષ્ટિએ પણ તે એમાં સમાનતા રહેલી છે. આ પ્રમાણેની આ બે જ્ઞાનાની સમાનતા ધ્યાનમાં લેતાં સમાન ધર્મીના સાથે સમન્વય કરવા સમુચિત સમજાય છે. મનઃ૫ વજ્ઞાન અને કેવલજ્ઞાનની સમાનતા—— જેમ મન:પર્યાવજ્ઞાનના અધિકારી અપ્રમત્ત મુનિરાજ છે, તેમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત મુનિવર્યને જ થાય છે એટલે કે અધિકારિ--સ્વામિત્વની દ્રષ્ટિએ આ બેમાં સમાનતા છે. એથી કેવલજ્ઞાનને મન:પર્યાવ પછી ઉલ્લેખ કરવામાં આવે છે તે ન્યાય્ય છે. આ પ્રમાણે કેવલજ્ઞાનને અ ંતિમ પદ મળે છે. બીજા બધાં જ્ઞાનાના અંતમાં જ કેવલજ્ઞાનના લાભ થાય છે, તેથી તેને અન્તમાં સ્થાન આપ્યું તે રથાને છે. વિશેષમાં આ જ્ઞાન સમસ્ત દ્રવ્ય તેમજ તેના પર્યાયા ઉપર પ્રકાશ પાડનાર હેાવાથી તે સમગ્ર જ્ઞાનામાં ઉચ્ચ છે, શ્રેષ્ઠ છે; અથી અને અન્તમાં ઉલ્લેખ કર્યા તે વ્યાજખી છે. મતિજ્ઞાનાદિમાં ભિન્નતા--- ૨૫ર ઉપર્યુ ક્ત નિરૂપણથી કેાઇને એમ શંકા થાય કે મતિજ્ઞાનાદિમાં પરસ્પર સમાનતા છે એટલે જ્ઞાનના પાંચ પ્રકારો ન માનતાં તેને એકજ જાતનું માનવુ જોઇએ, તે આનુ સમાધાન એ છે કે કોઇ એ પદાર્થમાં અમુક ધર્મની સમાનતા જણાય, તેથી શુ તેને એક જ માનવા એ વ્યાજબી છે? એમ જ હાય તે આ બ્રહ્માણ્ડમાં એવી કઇ વસ્તુ છે કે જે બીજી વસ્તુએ સાથે અમુક અંશમાં અમુક ધર્મો વડે સમાનતા નહિ ધરાવતી હોય ? આમ છતાં વિશ્વની સમગ્ર વસ્તુઆને એકરૂપ જ ન માનતાં તેને વિવિધ ગણવામાં આવે છે તેમ પ્રસ્તૃતમાં સમજવું. આ વાતની પુષ્ટિ અર્થ એ નિવેદન કરવુ જરૂરી જણાય છે કે જેમ ઘટાકાશ, પટાકાશ, વગેરેમાં સત્ત્વ, પ્રમેયત્વ, અકિયાકારિત્વ ઇત્યાદિ ધર્મો સમાન છે, છતાં લક્ષણાદિ ભેદથી તેમાં ભિન્નતા સ્વીકારવામાં આવે છે, તેમ અત્રે મતિજ્ઞાનાદ્રિમાં લક્ષણ, કાય આદિથી ભિન્નતા માનવી ન્યાયસ ંગત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એક બીજાથી પૃથક છે—એ એમાં ભેદ છે એ વાતને પ્રથમ તે એ એનાં લક્ષણા જ કહી આપે છે, કેમકે “ મન્યતે યોગ્યોોડનચેતિ મતિ: ” એ અતિ જ્ઞાનનુ લક્ષણ છે, જ્યારે “ અવળું શ્રુતમિસ્યાઽવ્ ’” શ્રુતજ્ઞાનનુ લક્ષણ છે. વળી મતિજ્ઞાન શ્રુતનું કારણ છે, જ્યારે શ્રુતજ્ઞાન એનું કાર્યાં છે. આ પ્રમાણે મતિ અને શ્રુતમાં વલ્ક ( છાલ ) અને શુખ ( દોરડા )ની પેઠે કારણ—કાય—ભાવ હેાવાથી તે એ ભિન્ન સિદ્ધ થાય છે. વિશેષમાં ઇન્દ્રિયાના વિભાગથી પણ આ એમાં અંતર છે. પૂર્વમાં કહ્યુ` છે કે— ૧ આદ્ય કર્મગ્રન્થની સ્વાપન્ન વૃત્તિના સાંતમા પત્રમાં इयं पूर्वान्तर्गता गाथा એમ નિવેદન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષાની આ ૧૧૭ મી ગાથાનું વિવરણ કરતાં શ્રીહેમચન્દ્રાચાર્યે પણ એવા જ નિર્દેશ કર્યાં છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ રેપર ઉલ્લાસ. 1 આહંત દર્શન દીપિકા. સોટ્ટવિટી, દારૂ નુ વધે તુ નાના मुत्तूण व्वसुयं अक्खरलंभो न सेसेसु ॥" અર્થાત શ્રોત્રેન્દ્રિપલબ્ધિ (જ) તે શ્રત છે, જ્યારે નેત્ર વગેરે ચાર ઈન્દ્રપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. દ્રવ્ય-શ્રુત સિવાય શેષ ઈન્દ્રિયોમાં અક્ષરને લાભ તે પણ શ્રત છે. વળી મતિજ્ઞાનના ૨૮ ભેદે પડે છે, જ્યારે શ્રુતજ્ઞાનના ચૌદ કે વીસ છે એ દષ્ટિએ પણ એ બેમાં ભિન્નતા રહેલી છે. વિશેષમાં મતિ-જ્ઞાન પિતાના ઉપર જ પ્રકાશ પાડી શકે છે, અર્થાત તે અન્ય જ્ઞાનેનું નિરૂપણ કરવા અસમર્થ છે; જ્યારે શ્રુતજ્ઞાન તે વપરપ્રકાશક છે એટલે કે તે પિતાના સ્વરૂપનું તેમજ મતિજ્ઞાનાદિનું પ્રરૂપણ કરવા સમર્થ છે એ વાત પણ આ હકીકતને પુષ્ટિ આપે છે. વળી મતિજ્ઞાન અનક્ષર અને સાક્ષર એમ ઉભયસ્વરૂપી છે, જ્યારે શ્રુતજ્ઞાન તે સાક્ષર જ છે, કેમકે અવગ્રહરૂપ મતિજ્ઞાન અનક્ષર છે અને હાદિરૂપ મતિજ્ઞાન સાક્ષર છે. કહેવાનો મતલબ એ છે કે જેને નિર્દેશ ન થઈ શકે એવા સામાન્ય માત્ર પ્રતિભાસરૂપે અવગ્રહ હોવાથી - ૧ છાયા– श्रोत्रेन्द्रियोपलब्धिर्भवति श्रुतं शेषकं तु मतिज्ञानम् । मुक्त्वा द्रव्यश्रुतमक्षर लाभो न शेषेषु ॥ ૨ આ સમાસને વિગ્રહ ત્રણ પ્રકારે થાય છેઃ (અ) શ્રોત્રેન્દ્રિય વડે ઉપલબ્ધિ ( જ્ઞાન ) તે શ્રીનિપલબ્ધિ, (આ ) શ્રીન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિપલબ્ધિ, (ઈ) શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ થાય તે શ્રોત્રન્દ્રિપલબ્ધિ. આ પૈકી પ્રથમના બે વિગ્રહમાં ઍન્દ્રિયદ્વારા શબ્દલ્લેખ સહિત ઉપલબ્ધિરૂપ ભાવકૃત સૂચવાય છે, જ્યારે ત્રીજા વિગ્રહમાં ઉપગ રહિત બોલનારાને દ્રવ્ય-શ્રત અને ઉપયોગ પૂર્વક બોલનારાને દ્રવ્ય-શ્રત તેમજ ભાવ-શ્રત એમ બંને પ્રકારના શ્રત સૂચવાયાં છે. ૩ અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ મુનિવર્ય શ્રીમદ્ મંગલવિજય ઉપાધ્યાય જ છે એ વાક્યથી મંગલવિજય નામની વ્યક્તિમાં ઉપાધ્યાયતાના સંબંધને વ્યવચ્છેદ કરવામાં આવ્યા છે, નહિ કે એમના સિવાય કોઈ પણ ઉપાધ્યાય પદથી અલંકૃત નથી, તેમ અતજ્ઞાન પણ શ્રોત્રેન્દ્રિયલબ્ધિવાળું જ-શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, કિન્તુ શ્રોત્રન્દ્રિપલબ્ધ શ્રત જ છે એમ નહિ. કેમકે શ્રોત્રેન્દ્રિપલબ્ધિ તે શ્રતજ્ઞાન હોય તેમજ મતિજ્ઞાન પણ હોય. અવગ્રહ, ઈહિ, અપાય વગેરે રૂ૫ શ્રોત્રેન્દ્રિપલબ્ધિથી મતિજ્ઞાન ઉદભવે છે, જયારે પ્રતાનુસારી ઢોન્દ્રિપલબ્ધિથી શ્રત થાય છે. એથી એ ફુટ થાય છે કે શ્રોત્રેન્દ્રિપલબ્ધિને છોડીને નેત્ર વગેરે ચાર ઈન્દ્રિપલબ્ધિરૂપ જ્ઞાન તે જ મતિજ્ઞાન છે એમ નહિ, કિન્તુ અવગ્રહાદિરૂપ શ્રોત્રદ્રિપલબ્ધિ પણ મતિજ્ઞાન છે. વિશેષમાં પુસ્તકાદિમાં લખેલું હોય તે સર્વે મતિજ્ઞાન નથી, કેમકે આ તો શબ્દની પેઠે ભાવ-મૃતનું કારણ હોવાથી દ્રવ્ય-મૃત જ છે. વળી અક્ષરનો લાભ થાય તેટલા ઉપરથી જ તે શ્રત ન કહેવાય, કેમકે અક્ષર લાભ તે ઈહા અને અપાયરૂપ મતિજ્ઞાનમાં પણ થાય છે, તેથી મૃતાનુસારી સાભિલાષ વિજ્ઞાનરૂપ અક્ષરને લાભ તે “શ્રુતજ્ઞાન જાણવું. તાત્પર્ય એ છે કે કેવળ શ્રોન્દ્રિપલબ્ધિ જ શ્રત છે એમ નહિ, પરંતુ આ ઉપરાંત બાકીની નેત્રાદિ ઇન્દ્રિમાં પરપદેશથી જિન-વાયાનુસારી ઉપલબ્ધિ અક્ષર-લાભ થાય તે પણ “શ્રુતજ્ઞાન' છે. નેત્રાદિ ઇનિદ્રામાં અક્ષરલાભ સિવાયનું અમૃતાનુસારી અવગ્રહાદિ૫ જે જ્ઞાન તે “ મતિજ્ઞાન' છે, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જીવઅધિકાર. [ પ્રથમ તે અનક્ષરાત્મક છે, જ્યારે હાદિ તે પરામદે સ્વરૂપવાળાં હોવાથી તે અક્ષરાત્મક છે; અને અક્ષર વિના શબ્દાર્થાંના પર્યાલાચનની ઉપપત્તિ નહિ હેાવાને લીધે શ્રુત તા સાક્ષર જ છે.` અવધિજ્ઞાન અને મનઃપ વમાં ભિન્નતા— મનઃપ`વજ્ઞાન મુનિરાજને જ હોઇ શકે છે એથી આ બે જ્ઞાનેામાં સ્વામિત્વની અપેક્ષાએ ભેદ જણાય છે. વળી ત્રણ જ્ઞાનવાળી વ્યક્તિને મતિ અને શ્રુત ઉપરાંત આ બેમાંથી ગમે તે એક હાય એ હકીકત પણ આની ભિન્નતા સૂચવે છે. આ ઉપરાંત મનાવારૂપે પરિણમેલાં જ દ્રવ્યે મન:પર્યાયજ્ઞાનના વિષય બને છે, જ્યારે સમગ્ર રૂપી પદાર્થા-અન્યાન્ય વણાએ અવધિજ્ઞાનને વિષય છે એ પણ આ બેના અંતરમાં વધારો કરે છે, પૂર્વાચાએ એક એક વસ્તુને અન્યાન્ય દૃષ્ટિથી ચર્ચા છે-એકના એક પદાર્થનો વિચાર જુદા જુદા નય અનુસાર કર્યા છે, એથી કેટલીક વાર વિરૂદ્ધ અભિપ્રાયા જોઇને બાલ–જીવા ભડકી ઊઠે છે; પરંતુ જેમણે નયાના અભ્યાસ યથૈષ્ટ રીતે કર્યો છે તેમને માટે તે આ માર્ગ જરા પણ ભયાનક નથી એટલું જ નહિ, કિન્તુ તેમને તેા આ ઊહાપોહુ આનંદજનક થઇ પડે છે. માલ–જીવા અને પ્રૌઢ જ્ઞાનીઓ વચ્ચે ભેદ પડે છે તેનુ કારણ એ છે કે અમુક વસ્તુનું શું રહસ્ય છે એ સમજવું વિચારકની દૃષ્ટિને અધીન છે. જેવા વિચારક હોય તેવું તત્ત્વ ગ્રહણ કરી શકે તેમજ તેના નિર્દેશ કરવાની રીતિ પણ અધિકારીના ઉપર આધાર રાખે છે. પ્રસ્તુતમાં સૌથી પ્રથમ આપણે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનથી ભિન્ન છે કે નહિ એ જટિલ પ્રશ્ન સંબંધી ઊહાપાહ કરીશુ તે સમજાશે કે ખાલ–જીવે શ્રુતને મતિથી ભિન્ન ગણે તેમાં અડચણ નથી, જ્યારે બુદ્ધિશાળી તેને અભિન્ન માને તેમાં કાઇ દ્વેષ નથી. મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાનના અંતર્ભાવ— મતિજ્ઞાન વડે જ શ્રુતજ્ઞાનના કાર્યની ઉપપત્તિ થઇ શકે છે, તે પછી શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી પૃથક્ ( અલગ ) માનવાની કલ્પના કરવી તે બ્ય છે--ગેરવ્યાજબી છે, એથી જ કરીને તે શબ્દથી ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનના ઉત્તર કાળમાં જ્યારે વિશેષ જિજ્ઞાસા થાય, ત્યારે તેને લઈને મતિજ્ઞાનના અપાયરૂપ અંશની પ્રવૃત્તિ થતી હાવાથી, અવગ્રહની પૃથક્ કલ્પનારૂપ ગૌરવદોષ અત્ર લાગુ પડી શકતા નથી, કેમકે શબ્દનું સામાન્ય જ્ઞાન જ ત્યાં અવગ્રહરૂપ છે એટલે કે અવગ્રહની અલગ કલ્પનાને ત્યાં અવકાશ જ ક્યાં રહ્યો ? આ સબધમાં જો કોઇ એમ દલીલ કરે કે શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનમાં અશબ્દથી ઉત્પન્ન થતું ( અશાબ્દ ) જ્ઞાન કે તેની સામગ્રી ખચ્ચિત નિયમેન પ્રતિબધક હોવાથી આ કથન દૂષિત છે, તે તે પાયા વિનાની દલીલ છે. આનુ ૧ આદ્ય કબ્રન્થની સ્વાપન્ન વૃત્તિના સાતમા પત્રમાં કહ્યું છે કે—— ' अवग्रहज्ञानमनक्षरं तस्यानिर्देश्यसामान्यमात्र प्रतिभासात्मकतया निर्विकल्पस्वात्; ईहादिज्ञानं तु साक्षरं; तस्य परामर्शादिरूपतयाऽवश्यं वर्णारूषित्वात् ૨ વિઘ્ન, આવરણુ. "" Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ. ] આહંત દર્શન દીપિકા. ૨૫૫ કારણ એ છે કે અશાબ્દ જ્ઞાનમાં પ્રતિબદ્ધતા હોવાથી પ્રતિયોગીની કટિમાં શબ્દમૂલક મતિજ્ઞાનને પણ પ્રવેશ થઈ શકે છે, એટલા માટે શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન ગણવું તે યોગ્ય નથી. આમ છતાં પણ જો આ બે જ્ઞાનેને ભિન્ન જ ગણવામાં આવે તો શ્રતનિશ્રિત મતિજ્ઞાનના ઉચછેદને દુર્ઘટ પ્રસંગ પ્રાપ્ત થવાને. વળી શબ્દ-જ્ઞાનરૂપ શ્રતને અવગ્રહાદિ કમવાળા મતિજ્ઞાનથી ભિન્ન માનવાને કદાગ્રહ કરવામાં આવે તો અનુમાન. સ્મરણ, તક, પ્રત્યભિજ્ઞાન વગેરેને પણ મતિજ્ઞાનથી ભિન્ન માનવાને અતિપ્રસંગે ઉપસ્થિત થશે અને પાંચ જ્ઞાનેને બદલે નવ કે એથી અધિક જ્ઞાનની કહપના કરવી પડશે. કહેવાની મતલબ એ છે કે જેમ શ્રતજ્ઞાનમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષતાને અભાવ છે, તેમ અનુમાનાદિમાં પણ છે. તે પછી શ્રતને મતિથી ભિન્ન માનવું અને અનુમાનાદિ મતથી ભિન્ન ન માનવા એ ક્યાંને ન્યાય ? આ સંબંધમાં એ પ્રશ્ન કરે નિરર્થક છે કે અવગ્રહ વગેરે ભેદને જ સૂત્રમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના ભેદ તરીકે ઓળખાવ્યા છે અને અનુમાન, સ્મરણ, તક વગેરે પક્ષ મતિજ્ઞાનસ્વરૂપી સિદ્ધ છે, એથી કરીને જ્ઞાનાન્તરની કલ્પના માટે સ્થાન જ ક્યાં છે? આ પ્રશ્નને નિરર્થક કહેવાનું કારણ એ છે કે જેમાં અવગ્રહ વગેરે ભેદે માલુમ પડે તેને મતિજ્ઞાન કહેવાનું સ્વીકારવામાં આવે, તો શબ્દ-જ્ઞાનમાં પણ અવગ્રહાદિને સંભવ હોવાથી તેને પણ પક્ષ મતિજ્ઞાન તરીકે માનવું જોઈએ અને ન માનીએ તો આ તે અર્ધજરતી ન્યાયનું સેવન કર્યું ગણાય. શ્રતને મતિથી ભિન્ન માનવું જોઈએ એ સંબંધી દલીલેમાં જે એમ ઉમેરે કરવામાં આવે કે મતિ વડે હું જાણું છું, અને શબ્દ સાંભળીને જાણું છું એ પ્રકારના અનુભવ જ આ બે જ્ઞાનેની ભિન્નતાનું કારણ છે કે તે અસ્થાને છે. કારણ કે અનુમાનથી હું જાણું છું, યાદ કરીને હું જાણું છું, તર્કથી હું જાણું છું ઈત્યાદિ અનુભવે જગતુ-પ્રસિદ્ધ છે, તે અનુમાન વગેરે જ્ઞાનને પૃથ જ્ઞાનાન્તરરૂપે કેમ ન માનવાં જોઈએ ? આને ઉત્તર એમ આપ કે અનુમિતિત્વ, સ્મૃતિ વગેરેમાં તે મતિજ્ઞાન બરાબર વ્યાપ્ત છે, એથી ત્યાં તેને અલગ જ્ઞાન તરીકે સ્વીકારવાની જરૂર નથી, તે તે લૂલો બચાવ છે. કેમકે શું શબ્દ-જ્ઞાનમાં પણ મતિજ્ઞાનપણું વ્યાપ્ત નથી કે ? તે ઓતપ્રેત છે જ અને એથી કરીને તે શબ્દજ્ઞાનન-શ્રુતે પગને મતિજ્ઞાનથી–મતિ-ઉપગથી પૃથક્ માનવા તૈયાર થવું તે શું ઉચિત ગણાય ખરું? હું મતિજ્ઞાન વડે જાણતો નથી એવી પ્રતીતિ પોતે જ જ્યારે શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનરૂપે સ્વીકારવામાં બાધક છે તે પછી શ્રુતને મતિ તરીકે કેમ જ ઓળખાવાય એ પ્રશ્ન રજુ કરનારે ૧ ૬ પ્રતિયોગી ”ને વિપર્યાય “ અનુયોગી ' છે. આને અર્થ એ છે કે જેનો અભાવ હોય તે * પ્રતિવેગી ' કહેવાય અને જેને વિષે અભાવ હોય તે “ અનુગી ' કહેવાય. જેમકે “ મૂતરું ઘર aufen ' એમાં ઘટાભાવને પ્રતિયોગી “ ઘટ ” છે અને અનુગી “ ભૂલ ' છે. પ્રસ્તુતમાં શબ્દ જ્ઞાન પ્રતિયોગી છે. ૨ “અર્ધ” એટલે અડધી” અને “જરતી' એટલે વૃદ્ધા અર્થાત કોઈ નારીને અડધી જુવાન કે અડધી ઘરડી કહેવી તે આ ન્યાયનું કાર્ય છે. આવું કથન ઉપહાસને પાત્ર છે, કેમકે જગતમાં ક્યાં તે નારીને યુવતિ કહેવામાં આવે છે કે જ્યાં તે વૃદ્ધા સંબોધવામાં આવે છે, પરંતુ તેને અડધી જુવાન કે અડધી ડોશી એવા શબ્દોથી વ્યવહાર થતો નથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જીવ-અધિકાર [ પ્રથમ યાદ રાખવું કે અનુમાન વડે હું જાણતું નથી, સ્મરણ દ્વારા હું જાણતું નથી એવી પ્રતીતિઓ સ્વયં અનુમાનાદિને મતિજ્ઞાનરૂપે માનવામાં બાધકતા ઉપસ્થિત કરે છે તે અનુમાનાદિને જ્ઞાન તરરૂપે કેમ ન માનવાં ? નિસર્ગ–સમ્યકત્વ અને અધિગમ-સમ્યકત્વરૂપ કાર્યો ભિન્ન હોવાથી તેનાં કારણરૂપ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ પૃથક હોવાં જોઈએ એ કથન પણ એક પ્રકારનું સાહસ છે, કેમકે ‘નિસર્ગ ને અર્થ સ્વભાવ જ કરવાનું છે. આ વાતની ભગવાન ઉમાસ્વાતિ ટેકો આપે છે. આ ઉપરથી સમજાય છે કે “નિસર્ગ ” શબ્દ અત્ર સ્વભાવવાચી છે, એથી કરીને નિસર્ગ–સમ્યત્વમાં મતિજ્ઞાનની કારણુતા અને અધિગમ-સમ્યકત્વમાં શ્રુતજ્ઞાનની કારણતાની વાત અપ્રાસંગિક છે. વિશેષમાં જ્યાં જ્યાં શાસ્ત્રમાં શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન ગણાવ્યું છે તે તે બ્રાહ્મણ-વશિષ્ઠ ન્યાયને યાને ગબલીવ ન્યાયને અવલંબને છે, એ વાત ભૂલવા જેવી નથી. આ ઊહાપોહને નિષ્કર્ષ આપણે મહાવાદી શ્રીસિદ્ધસેનના નિમ્ન-લિખિત ઉદ્ગાર દ્વારા સૂચવીશું– “ वैयर्थ्यातिप्रसङ्गाभ्यां न मत्यभ्यधिकं श्रुतमिति " અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનની એક્તા આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રુતજ્ઞાન એ એક જાતનું મતિજ્ઞાન છે એમ કુશાગ્ર બુદ્ધિશાળીએ વિચારી શકે છે. એવી રીતે તેઓ મન:પર્યાયજ્ઞાનને પણ અવધિજ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવી શકે છે. આ પ્રમાણેની ઘટના થઈ શકે એવું અવધિજ્ઞાનનું લક્ષણ જ્ઞાનબિન્દુના ૧૪૩મા પત્રમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે. "अवधिज्ञानं रूपिसमव्याप्यविषयताशालिज्ञानवृत्ति ज्ञानत्वव्याप्यजातिमत्त्वम्" - આ લક્ષણ ધ્યાનમાં આવે તે માટે પ્રથમ સમવ્યાપ્તા એટલે શું તે જાણવું જોઈએ. જ્યાં જ્યાં સચેતનત્વ છે ત્યાં ત્યાં પ્રાણદિમત્ત્વ છે; અને જ્યાં જ્યાં સમવ્યાપ્યતા પ્રાણદિમત્ત્વ છે ત્યાં ત્યાં સચેતનત્વ છે. અર્થાત્ સચેતનત્વ અને પ્રાણદિમત્ત્વનાં ક્ષેત્ર સરખાં છે, એ બેમાંથી કેઇનું ક્ષેત્ર અન્યથી જૂનાધિક નથી. આનું નામ સમવ્યાપ્યતા છે. જે બેનાં ક્ષેત્રો વિષમ હોય તે બે વચ્ચે વિષમ૧ આ રહ્યો પ્રશમરતિગત તે ઉલ્લેખ – * fક્ષામrvફ-શaખાજોથwાધિગમ ! - પાર્થઃ ઇરિનાનો, મવતિ નિઃ રામાવતિ | ૨૬ રૂ . ” ૨-૩ બ્રાહ્મણ કહેવાથી વસિષ્ઠ પણ બ્રાહ્મણ હોવાથી તેનો ઉલ્લેખ થઈ જ જાય છે, છતાં આળ ના બેધ માટે બ્રાહ્મણને બેલાવો અને વસિષ્ઠને બોલાવે એમ કહેવાય છે. એવી રીતે “ગો ' કહેવાથી બલીવઈ ( બળદ )ને પણ નિર્દેશ થઈ જાય છે, છતાં વિશેષ સ્પષ્ટતાની ખાતર—બાળ જીવોની મુંઝવણ ટાળવાને માટે ભિન્નતાસૂચક કથન કરાય છે. આ કથને અનુક્રમે બ્રાહ્મણ-વસિષ્ઠ અને ગો–બલીવઈ નામના ન્યાય અનુસાર છે. આ બે ન્યાયમાં અર્થની દષ્ટિએ સમાનતા છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ વિલાસ 1 આહત દર્શન દીપિકા. વ્યાપ્યતા છે. જેમકે ધૂમ અને અગ્નિ. આ બેનાં ક્ષેત્રો નાનાં મોટાં હોવાથી અત્ર વિષમ-વ્યાપ્યતા છે. પ્રસ્તુતમાં જ્યાં જ્યાં રૂપી સાક્ષાત્કાર જ્ઞાનની વિષયતા છે, ત્યાં ત્યાં અવધિજ્ઞાનની વિષયતા છે, અને જ્યાં જ્યાં અવધિજ્ઞાનની વિષયતા છે ત્યાં ત્યાં રૂપી સાક્ષાત્કાર જ્ઞાનની વિષયતા છે. આથી એ ભાવ નીકળે કે રૂપી સાક્ષાત્કાર વિષયતામાં અને અવધિજ્ઞાનની વિષયતામાં સમવ્યાયતા છે. આવી સમવ્યાપ્યતાથી વિભૂષિત જ્ઞાનમાં રહેલી જ્ઞાનત્વવ્યાખ્યાતિથી અલંકૃત જ્ઞાન તે “અવધિજ્ઞાન છે. જાતિમાં “જ્ઞાનત્વવ્યાપ્ય એવું વિશેષણ ન આપવામાં આવે તે એકલી જ્ઞાનત્વ જાતિને લઈને મતિજ્ઞાન વગેરેને પણ તે લક્ષણ લાગુ પડતું હોવાથી “અતિવ્યાપ્તિ' નામને દેવ ઉદ્દભવે છે. આના નિવારણાર્થે “જ્ઞાનત્વવ્યાપ્ય” વિશેષણની આવશ્યક્તા છે. અત્ર એમ શંકા ઊઠાવવી કે સંયમપ્રત્યય-અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાન--સાધારણુજાતિ વિશેષને લઈને મન પર્યાયજ્ઞાનમાં આ લક્ષણ જતું હોવાથી “અતિવ્યાપ્તિ રૂપ આપત્તિ ઉપસ્થિત થાય છે, તે તે અસ્થાને છે. કેમકે અવધિજ્ઞાન-વિશેષને જ મન:પર્યાયજ્ઞાનરૂપે સ્વીકારી આ લક્ષણ બાંધવામાં આવ્યું છે એટલે આ લક્ષણ લક્ષ્યમાં જ રહે છે, અલક્ષ્યમાં તે ગયું નથી, તે પછી અત્ર અતિવ્યાપ્તિ છે એમ કહેવાય જ કેમ? જે લક્ષણુ લક્ષ્ય તેમજ અલય ઉભયને લાગું પડતું હોય ત્યાં આ આપત્તિની સંભાવના છે. જેમકે શીંગડાંવાળું જનાવર તે ગાય કહેવાય એ લક્ષણ ભેંસ, ઘેટાં વગેરેમાં પણ જતું હોવાથી અત્ર અતિવ્યાપ્તિ છે. વિશેષમાં કુશાગ્ર તાકિકેનું કહેવું એ છે કે બાહૃા પદાર્થના આકારનું અનુમાન કરાવનારૂં અને મનરૂપે પરિણમેલા દ્રવ્યનું અર્થાત્ મને વગણને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવધિજ્ઞાનાવશેષ જ છે. આનું કારણ એ છે કે અપ્રમત્ત સંયમ દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં રહેલી જાન્યતાવછેદકત્વરૂપ જાતિને પણ અવધિજ્ઞાનની વ્યાપ્યજાતિ તરીકે સ્વીકારવામાં કશો વાંધો નથી.' આ પ્રમાણેના તર્કો સામે ટકી ન શકવાથી અને ઉત્સુત્ર કહેવા કેઈ તૈયાર થાય તે તે ભીંત ભૂલે છે એમ કહેવું પડશે. કારણ કે શું નયને ધ્યાનમાં લેતાં ચાર પ્રકારવાળી ભાષાને પણ દ્વિવિધ નથી કહેવાતી કહેવાની મતલબ એ છે કે પ્રજ્ઞાપના, દશવૈકાલિક વગેરે સૂત્રોમાં સત્યા, મૃષા સત્યામૃષા (મિશ્ર) અને અસત્યામૃષા એમ ચાર પ્રકારે ભાષાને જોરશોરથી નિર્દેશ કરેલો છે, છતાં નિશ્ચય-નયની અપેક્ષાએ સત્યા અને મૃષા એમ ભાષાના બે ભેદ માનવામાં કશી હાનિ નથી. આવી રીતે વ્યવહાર-નયને લક્ષ્યમાં રાખીને પરિણામના (૧) ગુરુ, (૨) લઘુ, (૩) ગુરૂ ૧ આ રહી જ્ઞાનબિન્દુના ૧૪૪ મા પત્ર–ગત પતિ--- “નકારતુ વાણઘારા નામનો રાજઘા જ્ઞાનyવધિવિશેષ પs, अप्रमत्तसंयमविशेषजन्यतावच्छेदकजातेरबधित्वव्याप्याया एक (कल्पनात) कल्पनाधर्मीति Fભાયાતા ” ૨ આ સંબંધમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૩ જુઓ દ્વિતીય ઉલ્લાસનું વિવેચન. 33 Page #337 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ લઘુ અને (૪) અગુરુલઘુ એમ જે ચાર પ્રકારે શાસ્ત્રમાં દર્શાવેલા છે, તેને નિશ્ચય–નય પ્રમાણે વિચાર કરતાં ગુરુલઘુ અને અગુરુલઘુ એમ બે પ્રકારના જ પરિણામ માની શકાય છે. વિશેષમાં મન્દ મતિશાળીને અનુમાન કરવામાં પાંચ અવયની અપેક્ષા રહે છે, કિન્તુ પ્રતિભાશાળીને તો બે અવય પણ પર્યાનું છે એ કયે સમીક્ષક નહિ સ્વીકારે? શું આને ઉત્સવ કહેવાનું કે સાહસ ખેડી શકે કે નહિ જ. તે પ્રસ્તુતમાં પણ નય-દષ્ટિએ વિચાર કરતાં મતિ અને શ્રતની તેમજ અવધિ અને મના પર્યાય જ્ઞાનેની એકતા સ્વીકારવી એમાં ઉસૂત્રની ગંધ સરખી પણ જણાતી નથી, જોકે સ્કૂલ બુદ્ધિવાળાઓને ઉદ્દેશીને એકતાને સ્થાને ભિન્નતાનું કથન કરવું તે અયોગ્ય નથી. જ્ઞાનનું માહાભ્ય આપણે આ પ્રમાણે જ્ઞાન સંબંધી વિવેચન કર્યું એ ઉપરથી એની મહત્તા ધ્યાનમાં આવી હશે. છતાં જ્ઞાનનું ગૌરવ પુટ કરવાના ઈરાદાથી તેમજ એને મહિમા ગાવાની અભિલાષાથી એ સબંધમાં ઉમેરો કરવા મન લલચાય છે. માણસમાધિ (મરણસમાહી) નામના દેશમાં પ્રકીર્ણકમાં જ્ઞાનને મહિમા વર્ણવેલ છે. તેમાંથી વાનગરૂપે અત્ર થોડુંક પીરસીશું. " जे अन्नाणी कम्मं खवेइ बहुआहि वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥ १३५ ॥" " नाणेण वजणिज्जं वज्जिजइ किज्जई य करणिज्ज । नाणी जाणइ करणं कजमकज्जं च वज्जेउं ॥ १३७॥" " नाणेण सवभावा णज्जती सबजीवलोमि । तम्हा नाणं कुसलेण सिक्खियवं पयत्तेणं ॥ १४० ॥" ૧ આનું અપર નામ “મરણવિભત્તિ ' છે, એમ આ પ્રકીર્ણકની નિમ્નલિખિત અંતિમ ગાથા ઉપરથી જાણી શકાય છે " इमाओ अट्ट सुयाओ भाषा उ गहियं मि लेत अस्थाओ। मरण विभत्ती रइयं पिय नाम मरणसमाहिं च ॥ ६६३ ॥" [मेभ्योऽष्टभ्यः श्रुतेभ्यो भावान् तु गृहीते लेशमर्थतः । मरण विभक्ती रचिता द्वितीयं नाम मरणसमाधिश्च ॥ ] ૨-૩-૪ છાયા - यदज्ञानी कर्म क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तत ज्ञानी विभिगुप्तः क्षपयति उच्छवासमात्रेण ॥ ज्ञानेन वर्जनीयं वय॑ते क्रियते च करणीयम् । ज्ञानी जानाति करण कार्यमकार्य च वर्जयित्वा । ज्ञानेन सर्वभावा ज्ञायन्ते सर्वजीवलोके ।। तस्मात् ज्ञानं कुशलेन शिक्षयितव्यं प्रयत्नेन ॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા ૨૫૯ અર્થાત્ જે કમ અજ્ઞાની પુષ્કળ કરોડો વર્ષે ખપાવી શકે, કને ત્રણ ગુપ્તિથી અલંકૃત જ્ઞાની ઉચ્છ્વાસ-માત્રમાં ખપાવી શકે. જ્ઞાન વડે હેયને! ત્યાગ કરાય છે અને કરવા લાયક કાર્ય કરાય છે. કાર્યને વઈને જ્ઞાની કરણ અને કાર્યને ( બરાબર ) જાણે છે. સમગ્ર જીવ—લાકમાંના સવે ભાવા જ્ઞાનથી જણાય છે, વાસ્તે પ્રયત્નપૂર્વક કુશળ જને તેનુ શિક્ષણ લેવું. જ્ઞાનના પ્રભાવ પ્રદર્શિત કરતાં એક કવિએ કહ્યું છે કે— " ज्ञानं कर्ममहीघ्रभेदकुलिशं शंसन्ति मोहापहं ज्ञानं भूषणमङ्गिनां वरघनं ज्ञानं जगद्दीपनम् । एतत् तच्वमतश्वमेतदपरं ज्ञानेन विज्ञायते लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाज्जनाः || " અર્થાત્ જ્ઞાન એ કરૂપ પહાડને ભેદનારૂ વજા છે અને મેહને દૂર કરનાર તરીકે એના ( બહુશ્રુતા ) વખાણ કરે છે. જ્ઞાન એ પ્રાણીઓનું ઘરેણું છે; એ ઉત્તમ દાલત છે; એ દુનિયાને દીવો છે. આ તત્ત્વ છે, આ અતત્ત્વ છે, એમ જ્ઞાનથી વિશેષતઃ જણાય છે અને વળી એનુ દાન દેવાથી મનુષ્યા લાક અને અલેાકનુ અવલાકન કરવામાં અદ્વિતીય કુશળતા પામે છે. જ્ઞાન-નિરૂપણ અને પ્રમાણુ-વિચાર--- જૈન સાહિત્યમાં જ્ઞાન-નિરૂપણુની બે પદ્ધતિ જોવાય છેઃ (૧) આગમિક અને (૨) તાર્કિક. આગમિક પદ્ધતિમાં મતિ આદિરૂપે જ્ઞાનના પાંચ પ્રકારો પાડી જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યુ છે, તાર્કિક પદ્ધતિના એ પ્રકારે છેઃ (૧) પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદસૂચક અને (૨) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદસૂચક. પ્રથમ પદ્ધતિને આમિક કહેવાનાં એ કારણા છેઃ એક તા જૈનેતર દર્શનમાં નિહ વપરાચેલા એવા મતિ, શ્રુત આદિ જ્ઞાનવિશેષવાચી નામેા વડે જ્ઞાનનું નિરૂપણું અને બીજું જૈન શ્રુતના ખાસ વિભાગરૂપ ક શાસ્ત્રમાંની કમપ્રકૃતિના વર્ગીકરણમાં જ્ઞાનાવરણીય કર્માંના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ ઇત્યાદિ શબ્દોની ચેાજના, નહિ કે પ્રત્યક્ષાવરણ, પરક્ષાવરણ, અનુમાનાવરણ કે ઉપમાનાવરણ જેવા શબ્દના ઉલ્લેખ. ૧ આ લેખ ન્યાયાવતારના ગૂર્જર વિવેચનના આધારે યોજાયેલે છે એટલે તેના કર્તા સાક્ષરવ ૫. સુખલાલજીને હું ઋણી હ્યું. ૨ ન્યાયાવતારમાં શરૂઆતમાં જોકે પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ જ પ્રમાણેાના નિર્દેશ છે, છતાં પરેાક્ષના નિરૂપણમાં અનુમાન અને આગમ એવા એ પ્રકારને ઉલ્લેખ હાવાથી એક ંદર રીતે તાકિકશિરોમણિ, શ્રીસિદ્ધસેન પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ઉપર્યુક્ત ત્રણ પ્રકારે સ્વીકારે છે. આવું નિરૂપણુ અન્ય કાઇ જૈન પ્રમાણુશાસ્ત્રમાં જણાતું નથી ત્રણ પ્રકારેા શ્રીઇશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા અને શ્રીપત'જલિ મહર્ષિના ચાગસૂત્રમાં વર્ણવેલ પ્રત્યક્ષ, અનુમાન અને આગમનું સ્મરણ કરાવે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકાર. શું પ્રથમ બીજી પદ્ધતિને તાર્કિક કહેવાનાં પણ એ કારણેા છેઃ એક તે તેમાં યજાયેલ પ્રત્યક્ષ, પરાક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દોની ન્યાય, બૌદ્ધ આદિ અજૈન દર્શનામાંની સમાનતાસાધારણતા અને બીજું પ્રત્યક્ષ, પરાક્ષ આદિ સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથક્કરણ કરવામાં રહેલી તર્ક ષ્ટિની પ્રધાનતા. ૨૦ ગણધરદેવ શ્રીસુધ પ્રણીત મૂળ આગમાથી માંડીને ન્યાયાચાય શ્રીયશાવિજયગણની કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ પરત્વેના ( કર્મગ્રન્થને બાદ કરતાં) સમસ્ત શ્વેતાંબર–દિગંબર વાડ્મયમાં અને પતિએ સ્વીકારવામાં આવી છે, પરંતુ પ્રથમ પદ્ધતિ જ પ્રાચીન હેાય એમ જણાય છે, કારણ કે જૈનતત્ત્વચિન્તનની ખાસ વિશિષ્ટતા અને ભિન્ન પ્રસ્થાનવાળા કર્મ શાસ્ત્રમાં એ જ આગમિક પદ્ધતિ સ્વીકારાયેલી છે. આથી એમ ભાસે છે કે શ્રમણ ભગવાન્ મહાવીરના સ્વતંત્ર વિચારનું વ્યક્તિત્વ આમિક પદ્ધતિમાં જ છે. બીજી તાર્કિક પદ્ધતિ જોકે જૈન વાડ્મયમાં ઘણા જૂના કાળથી પ્રચાર પામેલી લાગે છે, પણ તે પ્રથમ પદ્ધતિની પછી જ અનુક્રમે દાનિક સઘણુ તેમજ તર્કશાસ્ત્રનુ પરિશીલન વધવાને લીધે ચેાગ્ય રીતે સ્થાન પામી હાય એમ જણાય છે. મૂળ અ’ગે। પૈકી ત્રીજા સ્થાનોંગ નામના આગમમાં તાર્કિક પદ્ધતિના બન્ને પ્રકારોને નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં ચાર ભેદવાળા ખીન્ન પ્રકારની તાર્કિક પદ્ધતિના ઉલ્લેખ છે. શ્રીભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક (દુમપુષ્પિકામ્ય પ્રથમ અધ્યયન )ની સ્વકૃત નિયુક્તિમાં ન્યાયપ્રસિદ્ધ પાથૅનુમાનનું અતિવિસ્તૃત અને અતિસ્ફુટ વન જૈન દૃષ્ટિએ કયુ" છે એ ઉપરથી તાર્કિક પદ્ધતિને નિયુક્તિકારના પહેલાં જૈન શાસ્ત્રમાં સ્થાન મળ્યુ હશે તેમ છતાં 'નિયુક્તિમાં પણ, મૂળ અંગામાં નજરે પડતી અને પદ્ધતિના સમન્વય કરાયેલા જણાતા નથી. કાલક્રમે આ કાય કરવા માટે વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ બહાર પડે છે. સમગ્ર આગમનુ દહન કરી સમસ્ત જૈન પદાર્થોને લોકપ્રિય દાનિક સંસ્કૃત સૂત્ર શૈલીમાં સૌથી પ્રથમ ગૂંથનાર આ મુનિચચક્રવર્તી છે. તે તત્વાર્થાધિના પ્રથમ અધ્યાયમાં જ્ઞાનનિરૂપણના પ્રસ ંગે આગમિક "પદ્ધતિના ઉપર તાર્કિક પદ્ધતિ ઘટાવે છે. જ્ઞાનના મતિ, શ્રુત ઇત્યાદિ પાંચ ભેદો દર્શાવી તેને તાર્કિક પદ્ધતિના પ્રથમ પ્રકારમાં ઘટાવતાં તેઓશ્રી કચે છે કે પહેલાં એ જ્ઞાન પરેાક્ષ છે, જ્યારે બાકીનાં ત્રણે પ્રત્યક્ષ છે. તત્ત્વાર્થા ધ॰ (અ૦ ૧, સૂ॰ ૬)ના સ્વાપર ભાષ્ય (પૃ૦ ૫૧)માં “વધિનિÒñ '' કહી તેમણે ચાર પ્રમાણેાના સૂચન કર્યું છે તેમજ આગળ જતાં “નથવારાન્તા” ( પૃ॰ ૫૧ ) એમ કહી તેમણે ચાર પ્રમાણેા અપેક્ષાનુસાર-શબ્દનયની અપેક્ષાએ જૈન દર્શનમાં ઘટી શકે છે એમ પણ સૂચવ્યુ છે. પરંતુ પાંચ જ્ઞાનેને પ્રત્યક્ષ, અનુમાન ઇત્યાદિ ચાર પ્રમાણેામાં સૂત્ર કે ભાષ્ય દ્વારા ઘટાવવા પ્રયાસ કર્યાં નથી કે જેવા પ્રયાસ પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિ માટે તેમણે કર્યાં છે. આનું કારણ ૫. સુખલાલજી એમ જણાવે છે કે વાચકવર્યના મત પ્રમાણે પ્રથમ ૧. વાચકશ્રીએ પ્રથમ પ્રકારની તાર્કિક પતિ જૈન દર્શનને વધારે મેસતી છે એવી જે છાપ તત્ત્વાર્થાધિ દ્વારા મારી તેને જ દિગમ્બર વિર્ય શ્રીકુન્દકુંન્દ્રાચાર્ય મજુર રાખી એમ તેમણે રચેલા પ્રવચનસારનાં પ્રથમ પ્રારણથી જોઇ શકાય છે, Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા. ૨} પ્રકારની જ તાર્કિક પદ્ધતિ જૈન દશ નને વિશેષ અનુકૂળ છે, જ્યારે દ્વિતીય પદ્ધતિ આગમામાં નિર્દિષ્ટ હાવા છતાં મૂળે એ દશનાંતરની છે, જોકે અમુક અપેક્ષાએ એને જૈનદર્શનમાં સ્થાન આપવામાં હરકત નથી. આ પ્રમાણે સાકાર ઉપચાગ યાને જ્ઞાન વિષે યથામતિ ઊહાપાહ પૂર્ણ કરવામાં આવે છે, એટલે હવે નિરાકાર અર્થાત્ નિવિકલ્પક ઉપયાગ જે દન તેના લક્ષણ તથા ભેદો તરફ્ નજર કરવાના અવસર પ્રાપ્ત થાય છે. विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्र विषयका वबोधरूपत्वं તરીનસ્ય રુક્ષળમ્ । (૪) અર્થાત્ પદાર્થા (વિષય) અને ઇન્દ્રિયા ( વિષયી )ને સંબધ થયા બાદ ઉત્પન્ન થતા અને સત્તામાત્રને બેધ કરાવવાવાળા મેધ તે દર્શન’ કહેવાય છે. આ દર્શન પછી `અવગ્રહાર્દિક ઉર્દૂભવે છે. આ દનના (૧) ચક્ષુન, (૨) અચક્ષુન, (૩) અધિદન અને (૪) કેવલદેન એમ ચાર ભેદો છે. એ વાત તેમજ આનાં લક્ષણાના સબંધમાં ગ્રન્થકારના શબ્દો એ છે કે तच्च दर्शनं चतुष्प्रकारम् - चक्षु-रचक्षु-रवधि- केवल भेदात् । સત્રचक्षुरिन्द्रियविषयक सामान्यावबोधरूपत्वं चक्षुर्दर्शनस्य लक्षणम् । (४६) અર્થાત્ નેત્ર-ઇન્દ્રિય દ્વારા જે સામાન્ય-નિરાકાર ધ થાય તે ‘ ચક્ષુન ” કહેવાય છે. આ દન ચરિન્દ્રિય અને પોંચેન્દ્રિય પ્રાણીને જ હોઇ શકે. અર્થાત્ જેને નેત્ર હેય તે બધાને આ દન હાય છે. અચક્ષુ શનનુ લક્ષ્ણુ चक्षुर्वज परेन्द्रिय मनोविषयकसामान्यावबोधरूपत्वमचक्षुर्दर्शनस्य રુક્ષનમ્ । (૪૭) અર્થાત્ નેત્રન્દ્રિય સિવાયની બાકીની ઇન્દ્રિયા તથા મન દ્વારા ઉત્પન્ન થતા સામાન્ય મેષને ‘અચક્ષુ ન’ નણવું'. આ દર્શીન સ જીવાને હોય છે. અવિધદનનું લક્ષણ— अवधिदर्शनावरणक्षयोपशमादिवशाद् विशेषग्रहणवैमुख्येन रूपद्रव्यविषयक सामान्यावबोधरूपत्वमवधिदर्शनस्य लक्षणम् । (४८) ૧ આ સંબંધમાં અન્ધકાર અત્ર કથે છે કે " ततो ( दर्शनतो ) जातमायं सध्वसामान्यादवान्तर सामान्याकार विशिष्टवस्तुપ્રાદ:પKUT જીમ્ | * Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છવ-અધિકાર. [ પ્રથમ અર્થાત્ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયપશાદિકથી ઉત્પન્ન થતા તેમજ વિશેષને ગ્રહણ કરવામાં વિમુખ એવા રૂપિદ્રવ્ય-વિષયક સામાન્ય બેધને “અવધિદર્શન' કહેવામાં આવે છે. અવધિજ્ઞાની તેમજ વિર્ભાગજ્ઞાની આ દશનના અધિકારી છે. કેટલાક વિસંગજ્ઞાનીને અવધિદર્શન હેય એમ સ્વીકારતા નથી. કેવલદર્શનનું લક્ષણ केवलदर्शनावरणक्षयादिनिमित्तवशात् त्रैकालिकवस्तुविषयकसामान्यावबोधरूपत्वं केवलदर्शनस्य लक्षणम् । (४९) અર્થાત કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયાદિથી ઉદભવત એ અને ત્રણે કાલના પદાર્થવિષયક સામાન્ય બોધ તે “કેવલદર્શન” કહેવાય છે. આ દર્શનના અધિકારી કેવલીઓ છે. શ્રીસિદ્ધસેન દિવાકરનું એમ માનવું છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે પૃથ સંભવતા નથી. અર્થાત જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે. કેવલીઓને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે, જયારે અન્ય જીવોને તે પ્રથમ દર્શન અને ત્યાર બાદ જ્ઞાન થાય છે. દશનીઓની સંખ્યા અવધિદર્શનવાળાની સંખ્યા સૌથી ઓછી છે. ચક્ષુદ્ર્શનવાળાની સંખ્યા આથી અસંખ્ય ગુણી છે. આનાથી અનંત ગુણ કેવલદર્શનવાળા છે અને તેમાંથી અનંત કરતાં પણ અધિક અચક્ષુદ્ર્શનવાળા છે. -મન પર્યાયદર્શનને અભાવ અત્ર કેઈને શંકા થાય કે મન:પર્યાયદર્શન એમ પાંચમું દર્શન કેમ ન કહ્યું? તે એનું સમાધાન એ છે કે મનઃ૫ર્યાયને વિષય જ્ઞાન જ છે, અને આ જ્ઞાન મનના પર્યાયને જ વિવિક્ત રૂપે ગ્રહણ કરવાથી ઉત્પન્ન થાય છે. વળી અત્ર પર્યાને અર્થ વિશેષ કરવાને છે; અને વિશેષના આલંબનરૂપ તે જ્ઞાન છે નહિ કે દશન. આથી મનઃપર્યાયદર્શન સંભવી શકતું નથી. આ સંબંધમાં ડોક ઊહાપોહ કરે અસ્થાને નહિ ગણાય. નન્દીસત્રના ૧૮ મા સૂત્રના નિમ્ન-લિખિત– " १ दवओ णं उजुमइ अणते अणंतपएमिए खंघे जागइ पासह" ૧ છાયાद्रव्यत ऋजुमतिरनन्ताननन्तप्रदेशिकान् स्कन्धान जानाति पश्यति । Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાસ ] આહંત દર્શન દીપિકા. –ઉલ્લેખ ઉપરથી અર્થાત મન:પર્યાયજ્ઞાન પ૮ પશમથી થતું હોવાને લીધે તે જ્ઞાનરૂપ હેવા છતાં જ્યારે અહીં ઋજુમતિ દ્રવ્યથી અનન્ત પ્રદેશ અનંત ને જાણે છે તેમજ જુએ છે એમ કહ્યું છે તે તેને દર્શન હોવાનું સૂચન થાય છે. આ દર્શન મન:પર્યાયદર્શન કેમ ન હોય એવી શંકા ઉદભવે છે. આનું સમાધાન એ છે કે શ્રુતજ્ઞાનીની પેઠે મનઃ પર્યાયજ્ઞાની મન:પર્યાયજ્ઞાનની ઉત્પત્તિ બાદ ઉત્પન્ન થતા માનસ અચક્ષુદનથી જુએ છે. એટલે કે મનઃપર્યાયજ્ઞાનીરૂપ એક જ પ્રમાતા મન:પર્યાયજ્ઞાનથી મદ્રવ્યને સાક્ષાત્ જાણે છે અને તેને જ અચકુર્દશનથી પરોક્ષપણે જુએ છે. અત્ર કેઈ એ તક ઊઠાવે કે મતિ-શ્રુતજ્ઞાન પક્ષ હેવાથી તે પક્ષાર્થવિષયક છે અને અચક્ષુર્દશન મતિજ્ઞાનને એક પ્રકાર હોવાથી તે પક્ષાર્થ વિષયવાળું છે, એટલે શ્રુતજ્ઞાનના વિષયભૂત મેરુ, સ્વર્ગ વગેરે પક્ષ પદાર્થમાં અચક્ષુર્દશન ઉચિત છે, કેમકે અચક્ષુદર્શનને શ્રતનું આલંબન હોવાથી તેની શ્રતના વિષય સાથે સમાનતા છે, કિન્તુ અવધિ આદિ જ્ઞાને પ્રત્યક્ષ હોવાથી એટલે કે મન:પર્યાયજ્ઞાન પ્રત્યક્ષાર્થ વિષયવાળું હવાથી પરોક્ષ અર્થના વિષયવાળા અર્થાત્ ભિન્ન વિષયવાળા અચક્ષુશનની મન:પર્યાયજ્ઞાનને વિષે કેવી રીતે પ્રવૃત્તિ સ્વીકારાય? તો આને જવાબ એ છે કે ચાક્ષુષ પ્રત્યક્ષથી જણાયેલ ઘટ વગેરે પ્રત્યક્ષ પદાર્થ તે તે સંબંધી અચક્ષુર્દશનમાં વિશેષ અનુગ્રાહક હેવાથી જે પક્ષ અર્થમાં અચસુર્દશનની પ્રવૃત્તિ માની શકાય છે તે પ્રત્યક્ષ અર્થમાં તે તે વિશેષ કરીને સ્વીકારી શકાય તેમ છે. આ પ્રમાણે અચક્ષુદંશનને મન:પર્યાયજ્ઞાનનું અનુગ્રાહક માનવાથી આ જ્ઞાનના પ્રત્યક્ષપણામાં કશો વિરોધ આવતો નથી, કેમકે અવધિજ્ઞાની ચક્ષુદર્શન અને અચક્ષુર્દશન વડે પક્ષ અને જુએ છે, છતાં તેના પ્રત્યક્ષપણામાં જેમ વિરોધ ઉપસ્થિત થતો નથી, તેમ અત્ર પણ સમજી લેવું. કેટલાક આચાર્યોનું કહેવું એમ છે કે મન ૫ર્યાયજ્ઞાની મનઃ પર્યાય જ્ઞાન વડે જાણે છે અને અવધિદર્શન વડે જુએ છે, પરંતુ પૂજ્યપાદ ભાષ્યકારના અભિપ્રાય મુજબ તે યુક્ત નથી, કેમકે શાસ્ત્રમાં મન:પર્યાયજ્ઞાનીને અવધિદર્શન હોવું જ જોઈએ એ ઉલ્લેખ નથી. ઉલટું ભગવતીના આઠમા શતકના “આશીવિષ નામના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ મન:પર્યાયજ્ઞાનીને ચક્ષુર્દશન અને અચશન એ બે અથવા આ ઉપરાંત ત્રીજું અવધિદર્શન હેવાને નિર્દેશ છે. વિશેષમાં અવધિજ્ઞાન અને અવધિદર્શન વિના પણ મન:પર્યાય જ્ઞાન સંભવે છે એ ભૂલી જવા જેવું નથી. આથી એટલે કે મન:પર્યાયજ્ઞાનીને અવધિ હોવું જ જોઈએ એવો નિયમ ન હોવાથી તે અવધિદર્શનથી જુએ છે એમ કેમ મનાય ? આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે વિર્ભાગદશન એ અવધિદર્શન જ છે, પાંચ દર્શન ન હોવાથી તેને અવધિદર્શનમાં સમાવેશ કરવામાં આવે છે તેમ મનઃ પર્યાયદર્શન પણ અવધિદર્શનને એક પ્રકાર છે–તેને તેમાં અંતર્ભાવ થાય છે એ કથન અજ્ઞાનમૂલક છે-આગમવિરુદ્ધ છે. મનઃ પર્યાયજ્ઞાની મનઃપર્યાય ૧ આ રહ્યો તે મુદ્રાલેખ – ૨ ભગવતી ( શ૦ ૮, ઉ૦ ૨, સૂ૦ ૩ )માં કહ્યું છે કે “ તિન્ના તે સfમવિદિવાળો, સુવા, દિનrળી હવા Irfમળિનાથનાળો, સુચનાળીપગનrt 1 ” Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જીવ-અધિકાર [ પ્રથમ દશનથી જુએ છે એમ પણ કહી શકાય તેમ નથી, કેમકે શાસ્ત્રમાં ચક્ષુર્દશનાદિ ચાર પ્રકારે જ દર્શાવ્યા છે, મન:પર્યાયદર્શનને ઉલલેખ જ નથી. નન્દીસત્રના ઉપયુક્ત (પૃ. ૨૬૨) ઉલ્લેખ પરત્વે કેટલાક આચાર્યોનું માનવું એમ છે કે આ ઉલ્લેખ તે મન:પર્યાયજ્ઞાનીને અવધિદર્શનને સંભવ છે એ લક્ષ્મીને કરવામાં આવે છે, એટલે કે જેને ચાર જ્ઞાન હોય તે અવધિદર્શનથી જુએ છે, પરંતુ જેને મતિ, શ્રત અને મન:પર્યાય એ ત્રણ જ્ઞાન હોય તે ફક્ત જાણે છે, જોતા નથી. પ્રજ્ઞાપનાના ત્રીસમા પદમાં મન:પર્યાયજ્ઞાનને સારી રીતે જવા રૂપ સાકાર ઉપયોગસ્વરૂપી પશ્યન્તા કહી છે તે વડે મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ પણ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન સંબંધી વિચાર-સ્વાતંત્ર્ય આપણે પૃ. પર-૫૮ માં ઉપયોગ સંબંધી ડોક નિર્દેશ કર્યો છે. અત્રે એ સંબંધમાં ખાસ કરીને જ્ઞાનબિન્દુના આધારે વિશેષ વિચાર કરવામાં આવે છે. સૌથી પ્રથમ તે એ ઉલ્લેખ કરે આવશ્યક સમજાય છે કે શ્વેતાંબર આચાર્યોમાં ત્રણ પક્ષ છેઃ (૧) ભગવાન શ્રીજિનભદ્રગણિ અને એમના અનુયાયીઓ–સૈદ્ધાન્તિકે કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપગ ક્રમશઃ છે એમ માને છે; (૨) પ્રભુ શ્રીમદ્ભવાદી અને એમના ભક્ત જને યુગપત્ ઉપગની માન્યતા ધરાવે છે; (૩) ન નનમણિ શ્રીસિદ્ધસેન દિવાકર અને એમને ચીલે ચાલનારા તાર્કિકે કેવલજ્ઞાન અને કેવદર્શનને ભિન્ન ન ગણતાં એક માને છે. આ પ્રમાણે (૧) કમિક ઉપગવાદી, (૨) યુગપટ્ટ ઉપગવાદી અને (૩) એકવાદી એમ ત્રણ મંતવ્યથી ભવેતાંબર શાસન શોભી રહ્યું છે. બાલઅને એકાન્તવાદની જાળમાંથી બચાવનાર આ મંતવ્યને શોભાસ્પદ કહેવાં તેમાં કશી અતિશયોક્તિ નથી. આ મંતવ્યની ઈમારત જુસૂત્ર, વ્યવહાર અને સંગ્રહ નયરૂપ ઈટથી ચણાયેલી છે, એ વાત આપણે પ૫ મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. આથી આ સંબંધમાં વિશિષ્ટ - વિવેચન તરફ હવે દષ્ટિપાત કરવામાં આવે છે. પ્રથમ તે આ ત્રણ મતેના વિવરણમાં સરલતા થાય તે માટે ક્રમિક, યુગપટ્ટ અને ઐક્ય એવી ત્રણ સંજ્ઞાઓ જી યુગપ૬ અને કમિક વાતની ચર્ચા રજુ કરીએ. ૧ જુએ પૃ૦ ૫૮-૫૯. ૨ નન્દીસત્રની વૃત્તિમાં તાકિ કમૌલિમૌલિ શ્રીસિદ્ધસેન દિવાકરને યુગપ૬ ઉપગવાદી તરીકે આલેખ્યા છે, પરંતુ તે અભ્યપગમવાદ અનુસાર સમજવું, નહિ કે સ્વતંત્ર સિદ્ધાન્તના અભિપ્રાય મુજબ, કેમકે એમને મત સંમતિત ( કાદ ૨ )ની નિમ્ન-લિખિત ગાથામાં સ્પષ્ટ રીતે તરી આવે છે – " मणपन्जवणाणतो णाणस्त य द रिसणस्त य विसेसो। केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ॥ ३॥" [ મનઃvar જ્ઞાનાત્ત: જ્ઞાનક્ય ના ૪ વિકg: ! - યક્ષને પુનનિમિતિ ઇ કાન || ] અર્થાત મન:પર્યાવજ્ઞાન સુધીનાં જ્ઞાને આથીને જ્ઞાન અને દર્શનમાં વિશેષતા છે, પરંતુ કેવલજ્ઞાન પરત્વે તે જ્ઞાન અને દર્શન સમાન છે-એમાં કંઇ ભેદ-ભાવ નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ આત ન દીપિકા, પ યુગ૫૬૦—જેમ સૂર્યના પ્રકાશ અને તાપના એક કાળમાં આવિર્ભાવ થાય છે, તેમ કૈવલજ્ઞાન અને કેવલદનના પણ એક કાળમાં આવિર્ભાવ થવા જોઇએ, કેમકે એના સ્વભાવ એકી સાથે પ્રકટ થવાના છે. જયારે સંપૂર્ણ સામગ્રી વિદ્યમાન હાય, ત્યારે સંપૂર્ણ કાર્ય થવામાં અડચણ હાઇ ખરી ? જીલ્લાસ ] *મિક-સર્વાંન જે સમયમાં જાણે છે તે સમયમાં જોતા નથી અથૉત્ પ્રથમ સમયમાં તેમને જ્ઞાન-ઉપયાગ અને તે પછી બીજા સમયમાં દર્શીન-ઉપયાગ એમ ક્રમિક ઉપયેગ છે. આગમ પણ આ વાતની સાક્ષી પૂરે છે, કેમકે કહ્યું પણ છે કે— " "केवली णं भंते ! इमं रयणप्पभं पुढवि आयारेहिं पमाणेहिं हेकहिं ठाणेहि परिवारेहिं जं समयं जाणड़ णो तं समयं पासइ ? हंता गोयमा ! " કહેવાની મતલબ એ છે કે સર્વાંગ ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને સમાન, ઊંચા અને નીચા આકારે, લાંબાં, ટુંકા પરિમાણુ, અનન્તાનન્ત પ્રદેશવાળા સ્ક ંધરૂપ હેતુઓ, પરિમડલાદિ સંસ્થાના અને ઘનધિવલયાદિ પિરવાર પૂર્વક જે સમયે કેવલજ્ઞાનરૂપ ઉપચાગથી જાણે છે, તે સમયે જ શુ` કેવલ દર્શનરૂપ ઉપયોગથી તેને જુએ છે, એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ઉત્તર આપ્ય કે ના, કેમકે આના કારણ તરીકે તેમણે એમ નિર્દેશ કર્યાં કે " सागारे से नाणे हवइ अणागारे दंसणे" " અર્થાત્ જ્ઞાન સાકાર હાય છે અને દર્શન નિરાકાર હાય છે. વિશેષમાં જેમ ચતુર્થાંશનના ઉપયેગ--કાલમાં શ્રોત્ર-જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેમ જ્ઞાનાપયેગ-કાલમાં દર્શને પયગ સભવતા નથી. એમાં સ્વભાવ જ કારણ છે. એટલે કે વસ્તુસ્થિતિ જ એવી છે કે એ ઉપયાગો સંભવતા નથી. ઉભયસ્વરૂપી વિષયની સમીપ દશામાં પણ કેવલજ્ઞાન તમામ વિશેષોનું જ ગ્રહણ કરે છે, જ્યારે કેવલદન સ સામાન્યનું ગ્રહણ કરે છે, આ પ્રમાણેને કેવલજ્ઞાન અને કેવલદનના સ્વભાવ છે, યુગપ ્॰આ કથન ઠીક નથી, કેમકે આમ માનવાથી તેા તીર્થંકરની આશાતના થાય છે, કારણ કે પ્રત્યેક પદા ભયસ્વરૂપી યાને સામાન્ય-વિશેષાત્મક છે. તે પછી સામાન્યને છોડીને ૧ છાયા केवली भदन्त ! इमां रत्नप्रभां पृथ्वी आकारैः प्रमाणैः हेतुभिः संस्थाने: परिवारै यस्मिन् समये जानाति न तस्मिन् समये पश्यति । दन्त गौतम ! ૨ છાયા મારું તેવું જ્ઞાનમ, અનાદાર ટ્રોનમ્ । ૭ આના જેવું સૂત્ર પ્રજ્ઞાપનાના ૭૦ મા પદમાં ૫૩૧ મા પત્રમાં છે. આ ઉપરાંત આને મળતા આવતા ભાવા ભગવતીના ૧૪ મા શતકના ૧૦ મા ઉદ્દેશકમાં તેમજ એના ૧૮ માં શતકના ૮ મા ઉદ્દેશકમાં નજરે પડે છે. 34 Page #345 -------------------------------------------------------------------------- ________________ }} જીવ–અધિકાર. [ પ્રથમ કેવળ વિશેષનું જ કેવલજ્ઞાન ગ્રહણ કરે તેમજ વિશેષને મૂકીને ફક્ત સામાન્યનુ કેવલદેન ગ્રહણ કરે એ વાત કચેા બુદ્ધિશાળી સ્વીકારી શકે ? કડ઼ેવાનો મતલખ એ છે કે સર્વથા સામાન્યથી રહિત કે વિશેષથી રહિત કોઇ વસ્તુ જ નથી, એથી કરીને ક્રમિક વાદીને પક્ષ સ્વીકારતાં કેવલ જ્ઞાનીને જ્ઞાન કે દન એમાંથી એકે સભવશે નહિ. આના જેવી બીજી આપત્તિ કઇ હોઇ શકે ? ક્રમિક॰—આ વાતમાં શુ માલ છે ? કશા નહિ, કેમકે શું સર્વજ્ઞ વિશેષને મુખ્યતયા જાણે અને સામાન્યને ગૌણુરૂપે જોઇ શકે એ માન્યતા ન્યાય—સંગત નથી કે ? યુગપદ્—આપની યુતિના વખાણ કરવા માંડી વાળે, કેમકે એક વસ્તુને પ્રધાન અને ગૌણુરૂપે વિલેાકવી તે ક્ષયાપશમતાને અધીન છે. કેવલીને તેા ક્ષા એક જ્ઞાન છે, માટે આપની માન્યતા આપને જ મુબારક હા. વળી કેવલજ્ઞાનમાં છામથિંક જ્ઞાનની વિશેષતા સ્વીકારવા જતાં તે બકરૂ કાઢતાં ઊંટ પેસશે એ કહેવતના ઢાંતરૂપ બનશે, કેમકે આથી તા કેવલજ્ઞાનમાં અવગ્રહાદે માન વાના દુધČર પ્રસંગ ઉપસ્થિત થશે. વિશેષમાં આપે જે ઉપ કત સૂત્રના અથ કર્યાં છે તે વ્યાજખી નથી, એના વાસ્તવિક અથ તે એ છે કે કેવલજ્ઞાન વડે સર્વજ્ઞ રત્નપ્રભા પૃથ્વીને જે આકારો વગેરે સ્વરૂપે જાણે છે અર્થાત્ એના જેટલા ધમાં છે તેટલા બધાનું-નહિ કે ન્યૂનાધિકતુ તેમને જ્ઞાન થાય છે, તેવી રીતને આધ કેવલદનથી તેમને થતા નથી, કેમકે દન સામાન્યવરૂપી છે. ક્રમિક॰---આપ ભલે અમારી યુકતની અવગણના કરી, પરંતુ અમારી તે એ ચેાકકસ માન્યતા છે કે એક કાલમાં જ્ઞાનાવરણીય અને દશનારણીય ક રૂપ એ આવરણાના ક્ષય થવા છતાં ઉપયાગ તે ક્રમસર જ પ્રવર્તે છે અને તેમાં રવભાવ જ હેતુ છે, યુગપ—ખૂબ કરી. આ પ્રમાણે દરેક કાર્યમાં સ્વભાવને જ કારણરૂપ સ્વીકારવાથી જો કાર્ય સિદ્ધ થઇ જાય તેમ છે તેા પછી બીજા કારણેા જે વિદ્યાના માને છે તે તેમની અજ્ઞાનતા હશે નહિ વાર્ ? ક્રમિક॰---જેવી રીતે મતિ અને શ્રુત જ્ઞાનાનાં આવરણને સમકાલે યેાપશમ થાય છે, પરંતુ ઉપયોગ તે બંનેના મિક જ છે તેવી રીતે કેવલીને પણ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્માને ક્ષય એક કાળમાં થયેલા હોવા છતાં ઉપયોગ તે ક્રમશઃ જ પ્રવર્તે છે. યુગપ૬૦-શ્રત-ઉપયાગમાં મતિજ્ઞાન હેતુરૂપ હોવાથી તેમજ શાબ્દ જ્ઞાન વગેરેમાં પ્રત્યક્ષા દે સામગ્રીની પ્ર.તેઅધકતા (વિજ્ઞકારકતા) લેવાથી મતે અને જીતના ઉપયેગાને કપિક માનવા તે ઠીક ૧ થીસિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર (બ્લા. ર૯)ના શ્રીદેવભકૃિતપ્પિન (પૃ, ૮૭)માં સાક્ષીરૂપે નીચે મુજબનું પદ્ય નજરે પડે છે:-~~ “વિક્ષેપ ન સામાર્ચ, મયૈઝુરાત્રિપાળતું | विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ॥ " Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આતંત દર્શન દીપકા. ૨૬૭ છે, પરંતુ કેવલીના સંબંધમાં તે જ્ઞાન અને દર્શનનાં આવરણોને સર્વથા ક્ષય થયેલો હોવાથી પરસ્પર કાર્ય–કારણરૂપ પ્રતિબદ્ધ-પ્રતિબંધક ભાવે વગેરે ન લેવાથી એક કાળમાં અને ઉપયોગો માનવામાં કશી અડચણ નથી. આ વાતને સંમતિતના જ્ઞાનકાંડની નિમ્ન–લિખિત ગાથા સમર્થિત કરે છે – “भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नथि ॥ ६॥" અર્થાત ક્ષીણ આવરણવાળા જિનમાં જેવી રીતે અવગ્રહાદિ ચાર ભેદવાળું મતિજ્ઞાન સંભવતું નથી તેમ તેમનામાં જ્ઞાન-ઉપગના કાળથી અન્ય કાળમાં દશન-ઉપગ ઘટી શકતો નથી. ક્રમિક ઉપયોગતા મત્યાદિ કાદુ મથક નાનો સાથે જ સંબંધ ધરાવે છે. આ વાતને અનુમાન પણ ટેકે આપે છે કે કેવલદર્શન કેવલજ્ઞાનના સમાન કાળમાં જ ઉત્પન્ન થાય છે. બંનેની એક કાળમાં સામગ્રી સંપૂણ હોવાથી તેનાં ફળરૂપ કાર્યો થવાં જ જોઈએ એટલે કે કુમિક ઉપગને બદલે યુગ૫૬ ઉપયોગ હોય એ જ રવાભાવિક છે. વિશેષમાં આથી વિરુદ્ધ મત ધરાવનારે યાદ રાખવું કે આગમ પણ આ મંતવ્યની વિરુદ્ધ છે. પ્રજ્ઞાપનાના ૧૮ મા પદમાં ૩૮ર્ભા પત્રમાં કહ્યું પણ છે કે – *વઢTIT T Tછા, ગોવા ! જાતિ માનવણિ” આથી કરીને તે શ્રસિદ્ધસેન સંમતિતર્ક (કા ૨, ગા. ૭)માં કળે છે કે – " सुत्तम्मि चेव माई अपज्जवसियं ति केवलं वुत्तं । सुत्तासायणभीरूहि तं च दहव्ययं होइ ॥" અર્થાત્ સૂત્રમાં તે કેવલજ્ઞાન અને કેવલદર્શનને સાદિ અપર્યાવસિત એટલે કે પ્રારંભવાળાં પરંતુ અંતરહિત કહ્યાં છે. આથી કમિક ઉપગ સ્વીકારતાં બીજા જ સમયમાં તેનું અવસાન થઈ જવાનું, જ્ઞાન-દર્શનની સ.દિ-અનંતતા ઉપર પાણી ફરી વળવાનું, એ વાત ક્રમિક વાદીએ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે છે. એ વાદીને ફરીથી યાદ કરાવવામાં આવે છે કે અવિકલ સં પૂર્ણ સામગ્રીની સદ્દભાવદશામાં રૂપ, રસ વગેરેને સમકાલે પ્રાદુર્ભાવ ફલાદિમાં જોવાય છે અને ત્યાં કમિતા માટે અવકાશ નથી, સૂર્યના સમકાલીન પ્રકાશ અને તાપમાં કૃમિકતા માટે સ્થાન નથી અને ગાયની સાથે ઉગેલાં શીંગડાંમાં પણ આ કલપના અશક્ય છે તેમ સમકાલીન કેવલજ્ઞાન અને કેવલદર્શન માટે સમજી લેવું. આથી કૃમિક ઉપગવાદીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેવલજ્ઞાનના કાળમાં કેવલદનને ૧-૩ છાયા भण्यते श्रीणापरणे यथा मतिज्ञानं जिने न सम्भवति । તથા જૈ151 at feત | केवलज्ञानी निनां छा. गौतम ! सादिकः अपर्यवसितः । सूत्रे चैव मादि अपर्यवसितमिति केवलं प्रोक्तम । garztતન મહમઃ તત થ દ મતિ | Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ છવ–અધિકાર. [ પ્રથમ અને કેવલદર્શનના કાળમાં કેવલજ્ઞાનને સાવ માન્યા વિના છુટકે નથી. એમ નહિ રવીકારવાથી તે બેમાંથી એક પણ ઉપયોગ નહિ સંભવે. આ વાતને સમ્મતિ ( કોઇ ૨)ની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે – तम्मि केवले दसणम्मि णाणस्स संस्बो णथि। केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाई ।। ८॥" અર્થાત કમિક વાદ સ્વીકારતાં કેવલદર્શનના સમયે કેવલજ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાનના સમયે કેવલદશનને સંભવ નથી, એથી એ સાન્ત સિદ્ધ થાય છે. વળી, જ્યારે સર્વજ્ઞને સામાન્ય અને વિશેષ ઉપયોગનાં આવરણને સર્વથા નાશ થયેલે આપ માને છે તે કેવલજ્ઞાન અને કેવલદર્શન પૈકી આપ પ્રથમ કોની ઉત્પત્તિ સ્વીકારો છે? એકના ઉત્પાદના સદભાવમાં બીજાને ઉત્પાદ અનિવાર્ય છે. કદાચ એકની સામગ્રી બીજાને પ્રતિબંધક માનવા પ્રેરાશે તે બેમાંથી એકને પણ સદૂભાવ રહેશે નહિ, બનને અભાવ માનવે પડશે. ક્રમિક–પ્રથમ કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન ઉત્પન્ન થાય છે એમ અમે બેધડક સ્વીકારીએ છીએ, કેમકે વિશેષાની નિમ્ન–લિખિત ગાથા અમારા મતને ટેકો આપે છે – " सव्वाओ लद्धीओ जं सागरोव ओगलाभाओ। तेणेह सिद्धलद्धी उपजइ तदुवउत्तरस ॥ ३०८९ ॥" અર્થાત્ સાકાર ઉપગના લાભથી સમગ્ર લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેથી અત્ર તે સાકાર ઉપગવાળાને સિદ્ધ-લબ્ધિ ઉત્પન્ન થાય છે. યુગપ૬૦-- આપનું આ કથન ગેરવ્યાજબી છે, કેમકે ઉપયુક્ત ગાથા તે લબ્ધિના સમકાલીન ઉત્પાદની સાક્ષી પૂરે છે, નહિ કે ક્રમિકની, કામક ઉપગ પરત્વે તે એ ઉદાસીન છે. વળી સર્વને કેવલદર્શનરૂપ ઉપગ કેવલજ્ઞાનના અનંતર સમયમાં થાય છે એ હકીકત એક ક્ષણ (સમય) ન્યૂનાધિક આયુષ્યવાળા કેવલીના સંબંધમાં કમિક ઉપગ-દ્રયની ધારાને નિર્વાહ કેવી રીતે થવા દે? કમિક–જ્ઞાન-ઉપયોગ-સામાન્યમાં દર્શન-ઉપગની હેતુતા અમે માનીએ છીએ, કેમકે નિર્વિકલ્પક સમાધિરૂપ છદ્મસ્થ-કાલમાં તે અનુભવ થાય છે. આથી પ્રથમ કેવલજ્ઞાનની ઉપપત્તિ ૧૨ છાયા सति केवलदर्शने ज्ञानस्य सम्भवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ( केवलज्ञानदर्शने ॥ सर्वा लब्धयो यत् साकारोपयोगलाभात् । तेनेह सिद्धलब्धिरुत्पद्यते तदुपयुक्तस्य । Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા થઈ શકશે અને કેવલદર્શનમાં કેવલજ્ઞાનની વિશિષ્ટ હેતતા હોવાથી દ્વિતીય સમયમાં કેવલદર્શન નની ઉપપત્તિ માટે જરૂર અવકાશ રહેશે. આ પ્રમાણે કમિક સામગ્રીરૂપ ઉભય સંપત્તિ વડે ક્રમિક ઉપગ-દ્રયની ધારને નિર્વાહ થવાને અને એક ક્ષણ ન્યૂનાધિક આયુષ્યવાળાઓમાં એક ક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિને સ્વીકાર નહિ કરવાથી પણ સર્વ જાતની ઉપપત્તિ સંભવે છે તે શા માટે અમારે કામિક ઉપગ વાદ ન માન ? યુગપ૬–એક ક્ષણ પૂનાધિક આયુષ્યવાળાઓમાં એક ક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ નહિ સ્વીકારવાનું સાહસ તમે કરી શકે તેમ નથી, કેમકે રજપુર્વ રાજ ઇત્યાદિ કથનથી વિરોધ ઉપસ્થિત થાય છે. વળી તેવી હેતુતામાં કઈ પણ પ્રમાણુ નથી, કારણ કે ઉત્પન્ન થયેલું કેવલજ્ઞાન ક્ષાયિક હેવાથી તેને નાશ કઈ પણ રીતે સંભવતે જ નથી તેમજ તેની અનુપપત્તિ માટે પણ અવકાશ નથી. આ પ્રમાણે ક્રમિક ઉપયોગ-વાદ પ્રમાણ-વિકલ જણાય છે એથી કરીને એક કાળમાં બને ઉપયોગો સ્વીકારવા એ ઉત્તમ માર્ગ છે એવી શ્રીમદ્ભવાદી ઉલ્લેષણ કરે છે. એય –ભગવાન શ્રીસિદ્ધસેન દિવાકર ક્રમિક કે અક્રમિક ઉપગવાઇને ન સ્વીકારતાં ત્રીજો જ માર્ગ ગ્રહણ કરે છે. તેમનું કહેવું તે એ છે કે જે જ્ઞાન છે તે જ દર્શન છે. જ્ઞાન-ઉપગથી દર્શન-ઉપગ પૃથક છે જ નહિ, કેમકે બંને કારણની સામગ્રીના સદ્ભાવમાં સમૂહના આલંબનરૂપ ઉત્પાદ જ અન્યત્ર જણાય છે, માટે પૂર્વોકત અપરિદઈ કલેશમાં પડવાની કશી જરૂર નથી. વળી ઐક્યવાદરૂપ પક્ષમાં જ કેવલીને સર્વજ્ઞ કહી શકાય તેમ છે; અન્ય પક્ષોમાં તેમ કરવું અશકય છે. આ વાતને તેઓ સંમતિતર્ક ( કા ૨)ની નિમ્ન-લિખિત ગાથા દ્વારા પ્રઘોષ કરે છે – “ 'जह सव्वं सायारं, जाणइ एक्कसमएण सव्वण्णू। जुज्जह सया वि एवं. अहवा सव्वं ण याणाइ ॥ १० ॥" અર્થાત જાતે-વ્યક્તિ સહિત ધર્મવાળું સાકાર જગત સામાન્ય–વિશેષાત્મક છે. જે એક સમયમાં કેવલી સર્વ સાકાર જગને જાણે છે તે જ સમગ્ર કાળમાં તેનું સર્વજ્ઞપણું સંભવે છે. અથવા મતિજ્ઞાનની જેમ તે સર્વને ન જાણે તો તેની સર્વજ્ઞતા ઘટી શકતી નથી. સાથે સાથે એ ભૂલવા જેવું નથી કે દર્શનમાં તે સામાન્યનું જ ગ્રહણ કરવાની શક્તિ છે, તે કંઇ વિશેષ ઉપર પ્રકાશ પાદ્ધ શકે તેમ નથી. આથી કેવલદશનને કેવલજ્ઞાનથી ભિન્ન ન માનતાં જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે એમ સ્વીકારવું, કેમકે જ્ઞાનના પ્રકાશમાં તમામ પ્રકાશને અન્તર્ભાવ થઈ જાય છે. વિશેષમાં જ્ઞાન વ્યક્તસ્વરૂપ છે, જ્યારે દર્શન અવ્યક્તસ્વરૂપી છે; એથી ક્ષીણ આવરાણ ૧ છાયા કરિ સર્ષ રાજા ગાનાર પ્રથામા ? | पुस्पते सदाऽपि एवमथवा सर्वमानाति ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ છ–અધિકાર. [ પ્રથમ વાળા કેવલીમાં પૃથક્ કેવલદર્શન સંભવતું નથી. સર્વજ્ઞ જેવી સમર્થ વ્યક્તિમાં વ્યક્તતાઅવ્યક્તતા કેવી રીતે સ્વીકારાય? આ વાત સંમતિ ( ક. ૨)ની નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે – " परिसुद्धं सायारं, अवियत्तं दसणं अणायारं। ण य खीणावरणिज्जे जुजइ सुवियत्तमविधत्तं ।। २.१ ॥" આથી એ ફલિત થાય છે કે સામાન્ય-વિશેષસ્વરૂપ યને સાક્ષાત્કાર કરવાવાળું, અને બંને રીતે એક સ્વભાવવાળું કેવલીને જ્ઞાન હોવું જોઈએ. - અત્ર કઈ એવી શંકા કરે કે ગાઢ બે પ્રકારનાં હોવાથી ગ્રાહક જ્ઞાન પણ બે પ્રકારનું હેવું જોઈએ તે તે અસ્થાને છે, કેમકે આમ માનવા જતાં તે કેવલજ્ઞાનના ગ્રાહા અનન્ત હેવાથી ગ્રાહકરૂપ કેવલજ્ઞાન પણ એક વ્યક્તિમાં અનન્ત માનવાં પડશે. વિષયમાં ભિન્નતાઓ હોવાને લીધે જ્ઞાનમાં ભિન્નતા માનવી એ ઠીક નહિ. કદાચ ઉપચારથી એમ માનવામાં આવે તે વાંધો નથી, બાકી પ્રધાનપણે તેમ કરવું જાણ્યું નથી. છતાં જો એમ માનવાને કદાચંડ કરવામાં આવે તો એક દીપક અનેકને પ્રકાશક હેવાથી એમાં પણ અનેકતાની વ્યર્થ કલ્પના કરવી પડશે. ( આ પ્રમાણે સૂર્યનાં સંબંધમાં પણ ઘટાવી લેવું). વળી જેમ ઠંડા અને ઊના સ્પર્શમાં તેના જુદા જુદા સ્વભાવને લઈને જેમ પરસ્પર વિરોધ છે, તેમ એક સ્વભાવવાળા બે ઉપયોગમાં વિરોધ નથી. દાખલા તરીકે દર્શન અને સ્પર્શનરૂપ બે શક્તિવાળા એક દેવદત્તમાં જેમ વિરોધ નથી, તેમ ઉભય સ્વભાવ સ્વરૂપી એક જ્ઞાનવાળા કેવલીમાં વિરેાધ નથી. જ્ઞાનપણા અને દર્શનપણાને લઈને જ જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા છે, નહિ કે ધમના ભેદને લઈને. આ ઉપરથી એજ્યવાદી ક્રમિક કે અક્રમિક ઉપયોગવાદીને કહે છે કે આપની માન્યતા યુકિતવિકલ હેવાથી વજનદાર નથી એટલું જ નહિ, પરંતુ આગમ પણ આપના મતને અસંગત ઠરાવે છે. આના સમર્થનાથે સંમતિ (કા. ૨)ની નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે – - grણમurષ્ણ વી. વઘાવિશ ન મારૂ છે ૨૨ ! " અર્થાત ક્રમિક પક્ષમાં જ્ઞાન-કાલમાં અદષ્ટ અને દર્શન-કાલમાં અજ્ઞાત રવીકારવાં પડે છે, એટલે કે કેવલી જ્ઞાન–કાલમાં જોઈ શકતા નથી અને દર્શન–કાલમાં તેઓ જાણી શકતા નથી. ૧ છાયા નિયુક્ત કરવા મદદરું નાનrry | न च क्षीणावरणे युज्यते सुव्यक्तता-ऽव्यक्तले ॥ अष्टमज्ञातं च केवली एष भाषते सदाऽपि । पश्मिर समये भोपचनविकरपोन सम्भवति। Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૨૦૧ અક્રમિક પક્ષમાં સામાન્ય અશમાં અજ્ઞાત અને વિશેષ અંશમાં અષ્ટ માનવાં પડે છે એટલે કે સામાન્ય અ ંશને જાણતા નથી અને વિશેષ અંશને ભગવાન્ જોતા નથી એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. કેવલી સદા ભાષણ કરે છે એ વાત શાસ્ત્રસંમત છે તે। પછી એક સમયમાં જ્ઞાનથી જાગેલા વિશેષોને અને ધનથી જોયેલા સામાન્યને ભગવાન ક૨ે છે આવા વચનમાં વિકલ્પ આપના પક્ષમાં ઘટી શકશે નિહ. અન્ય કાળમાં અન્યનું ઉપલક્ષણ હાવાથી અને વિષયાંતરની ગૌણુતા હાવાથી વચન—વિક૯૫ની ઉપત્તિ થઇ શકશે એવા ખચાવ થઇ શકે તેમ નથી, કેમકે એવા ફૂલા બચાવ કરવા જતાં તે ભ્રાન્ત છદ્મરથમાં પણ આવા પ્રયાગની આપત્તિરૂપ પ્રસગ સ્વીકારવા પડશે. વળી એ શૃંગગ્રાહિક ન્યાય અનુસાર જ્ઞાન અને દનરૂપ વિષયવાળા જ પદાર્થને તેમની બુદ્ધિમાં અનુપ્રવેશ થત હાવાથી અમને કશી અડચણ આવતી નથી એવા વ્યથ પ્રલાપ કરશે! નહિ, કેમકે એમ કરવા જતાં તે સજ્ઞતા જ હવામાં ઊડી જશે. સંમતિ॰ ( કા૦ ૨ )માં કહ્યું પણ છે કે---. “ અપળાય પામતો, અરિટ્ટ ન અદ્દા વિચાળો । મિ જ્ઞાનરૂ નિ પાસફ, જ્જ મનુ ત્તિ યા રોફ ? || Pૐ ||” અર્થાત્ અજ્ઞાતને જોનાર અને અષ્ટને જાણનાર જુએ છે આ પ્રમાણે કેવલી જ્યારે કઇ શ્વેતા કે જાણતા નથી, તે પણ શું અને જાણે છે પણ શુ? અને તેમનુ ં સજ્ઞપણું ક્યાં રહ્યું ? વળી જ્ઞાન અને દર્શનને એક ( અભિન્ન ) નહિ માનવામાં આવે તે દનમાં અલ્પ વિષયતા હૈ।વાથી એમાં અનન્તતા સંભવશે નહિ અને આગમમાં તે દનને અનન્ત કહે છે. દાખલા તરીકે જુએ ભગવતી ( શ૦ ૫, ૯૦ ૪, સૂ૦ ૧૮૫ )ને નિમ્ન-લિખિત ઉલ્લેખઃ— “अणते ना केवलिस्स, अनंते दंसणे केवलिस्स, निव्युडे नाणे केवलिस्स, निव्डे दसणे केवलिस्ट " અનંત વિશેષવી સાકાર ગ્રાહક જ્ઞાનથી સામાન્ય માત્રનું અવલઅન કરનાર દન અલ્પ સિદ્ધ થાય છે માટે દશ નને જ્ઞાનથી ભિન્ન માનનારે ધ્યાનમાં રાખવું જોઇએ કે જ્યારે દશન માટે પૂરતા વિષયા જ નથી તે એમાં અનન્તતા કયાંથી સંભવશે ? આથી અય-વાદ સ્વીકારવા સમુચિત છે. એક જ કેવલજ્ઞાનમાં સામાન્ય અંશની અપેક્ષાએ દન-વ્યવહાર અને વિશેષ અશની અપેક્ષાએ જ્ઞાન–વ્યવહાર થઇ શકે તેમ છે. ૧ ગાયે ના ટેાળામાંથી દરેક ગાયનું શીંગડું પકડી પકડીને આ મારી ગાય, આ મારી ગાય એમ ગાયે! એળખવી તે ‘ શૃંગાહિક ન્યાય ’ કહેવાય છે. ૨ છાયા- જ્ઞાતું પયન અદૃષ્ટ ને અર્ધન વિજ્ઞાનનું | किं जानाति किं पश्यति कथं सर्वज्ञता वा भवेत् ? ॥ ૩ છાયા--અનત જ્ઞાનં રુિન:, અમતં ીમ યઝિન, નિવૃષ્ણ મં યત્ક્રિમઃ, निवृत्तं दर्शनं केवलिनः । Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જીવ-અધિકાર [ પ્રથમ તે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એ વાત છદમસ્થના ઉપયોગ પરત્વે સુવિદિત છે, કારણ કે પ્રથમ સામા યને અનુભવ કરાય છે અને ત્યાર બાદ વિશેષને અનુભવ થાય છે. એવી રીતે કેવધીમાં ક્રમથી પ્રાપ્ત થયેલા ભેદે હવા જોઈએ; હા, એટલી વિશેષતા જરૂર છે કે કેવલીમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન છે, કેમકે બધી લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને જ પ્રાપ્ત થાય છે એટલે કે કેવલીમાં જ્ઞાનહેતુક દર્શન છે. આ પ્રમાણે ક્રમિકવાદી કહેવા તત્પર હોય તે તે તેની અજ્ઞાનતા છે. કેમકે “ ઇવં તો નથિ વવના ” એ કથન તે એક કાલમાં બે ઉપગની ઉપપત્તિની ના પાડે છે, નહિ કે સમકાલમાં તે બેના અવસ્થાનની. ઉભય ઉપગની ધારણમાં અન્તરાયરૂપ કેઈ સામગ્રી નહિ હેવાથી સહાવસ્થાનમાં કશું જ નથી. વળી અવગ્રહરૂપ મતિજ્ઞાનને આપ દર્શન કહે છે અને અપાયરૂપ મતિજ્ઞાનને જેમ જ્ઞાન કહે છે તેમ કરવાથી તે મતિજ્ઞાન દશનરૂપ બનશે અને એ વાત તે યુક્તિ-વિરુદ્ધ છે અને વળી મતિજ્ઞાનના ૨૮ ભેદને ઉચ્છેદ થશે તે વધારામાં. અત્રે એ પણ ઉમેરવામાં આવે છે કે યથાસ્થિત તત્ત્વનું શ્રદ્ધાન પણ સમ્યજ્ઞાનરૂપ સમજવું. સમ્યગદર્શન પણ સમ્યજ્ઞાનની એક પ્રકારની વ્યાપ્ય જાતિ હોવાથી આ સમજણમાં કંઈ આફત આવતી નથી. આ પ્રમાણે આપણે જ્ઞાન-દર્શનનું દિગ્દર્શન કર્યું. હવે જૈન દર્શનની વિશિષ્ટતાને સિદ્ધ કરનારા નયના માર્ગનું અવલોકન કરીએ. નય-મીમાંસા નય એ તત્ત્વજ્ઞાનના ભંડારને ઉઘાડનારી સુવર્ણની કુંચી છે, વિકટમાં વિકટ પ્રશ્નને સુન્દર અને સચોટ રીતે ઉકેલનારી બારાખડી છે, જગના સમગ્ર વિચાનયને પ્રભાવ રાખ્યું અને વતનનું--સામાજિક કે વ્યક્તિગત બંધારણના પાયાનું નિરીક્ષણ કરાવનારી દીપિકા છે, મતાંતર-સહિષ્ણુતારૂપ વલ્લીને પિપનારી મેઘ-વૃષ્ટિ છે અને અસંતેષ અને ગેરસમજને બહિષ્કાર કરનારી રાજાજ્ઞા છે. આવા અનુપમ નયને જૈન દર્શનમાં કેન્દ્ર-સ્થાન આપવામાં આવ્યું છે નયની વ્યાપકતા એટલું જ નહિ, કિન્તુ તેની સર્વવ્યાપકતા સ્વીકારવામાં આવી છે, એ વાત શું વિશેષાની નિમ્નલિખિત ગાથા ઉપરથી તરી નથી આવતી?— ___ " नेत्यि नएहिं विहुणं, सुत्तं अत्थो य जिणमए किंचि। आसज्ज उ सोयारं, नए नयविसारओ बूमा ॥ २२७७ ।।" ૧ છાયા - नास्ति नर्यविहीनं सूत्रमर्थश्च जिनमते किश्चित् । આઇ તુ છોતાાં નવાર નાવિહાર ગૂગાત | ૨ આ ગાથા ટાંચણરૂપે અનુગદ્વારની શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્રાંક ૧૭)માં નજરે પડે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અર્થાત જૈન દર્શનમાં નય રહિત કઈ સૂત્ર કે અર્થ નથી. આથી કરીને નાવિશારદ (નયમાં નિષ્ણાત ગુરુ )ગ્ય શ્રોતા મળતાં નયનું વિવિધ પ્રકારે કથન કરે.' આ પ્રમાણેના ગૌરવવાળા નયના લક્ષણ પરત્વે પૂર્વ મુનિવર્યોનું શું કથન છે તે જોઈ લઈએ, નયનાં લક્ષણે– (૧) નયચકસારમાં નય પરત્વે કહ્યું છે કે ___ " अनन्तधर्मात्मके वस्तुन्येकधर्मोन्नयनं ज्ञानं नयः " અર્થાત્ અનંતધર્માત્મક પદાર્થને વિષે (એટલે કે કઈ પણ વસ્તુના અનંત ધર્મો પૈકી) એક ધર્મનું મુખ્યપણે ગ્રહણ તે “નય ” છે. (૨) ન્યાયાવતાર (લે. ૨૯ )ની ટીકા (પૃ૦ ૭૩)માં શ્રીસિદ્વર્ષિ નયની વ્યાખ્યા નીચે મુજબ રજુ કરે છે – ___"अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नाति-पापयति संवेदनमारोहयतीति नयः " અર્થાત્ અનંત ધર્મોથી વિશિષ્ટ વસ્તુને પિતાને અભિમત એવા એક ધર્મથી યુક્ત જે જણાવે છે તે “નય” છે. (૩) આ સંબંધમાં પ્રમાણુનય, (૫૦૭, સૂ૦ ૧)ને મુદ્રાલેખ એ છે કે – "नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः " અર્થાત સિદ્ધાન્તમાં કહેવા પ્રમાણ વડે વિષયરૂપ બનેલા (એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી નિશ્ચય કરાયેલા) અર્થના અંશરૂપ અને ઈતર અશે તરફ ઉદાસીનતા (એટલે કે નહિ તેનું ગ્રહણ કે નહિ તેને નિષેધ) પૂર્વકને અભિપ્રાય–વિશેષ તે “નય” છે. ૧ નયની મહત્તાને લક્ષ્યમાં રાખીને તો અનેક વિબુધવએ નયના વિવરણના પ્રસંગને જો ન કરતાં સાનન્દ વધાવી લીધો છે. ૨ આ ઉપરથી એ ફલિત થાય છે કે નયરૂપે ગણાવા લાયક કોઈ પણ આશય–અભિપ્રાયવિચાર પ્રત્યક્ષ, અનુમાન કે અન્ય કઈ પણ પ્રમાણથી બાધિત ન જ હોવો જોઈએ. અમુક વિચાર cત છે, અસંદિગ્ધ છે, દોષરહિત છે એવી પ્રતીતિ પ્રમાણ દ્વારા થાય ત્યાર પછી જ તે વિચાર નયસમિતિને સભ્ય બની શકે છે. વિશેષમાં આ પ્રમાણે સભ્ય બનેલા વિચારે પોતાનાથી ભિન્ન કે વિરૂદ્ધ વિચાર સાથે ઝપાઝપી કરવા કે ઝુંબેશ ઊઠાવવા તૈયાર થવું નહિ, પરંતુ પિતાનું કાર્ય તેના તરફ ઉદાસીન રહી બજાવવું જોઇએ. જે આ પ્રમાણે નહિ વ તે ન સમિતિ તેને પિતાની સમિતિમાંથી કાઢી મૂકેતેને “ નયાભાસ ની પદવી આપી તેને પોતાના સંઘ બહાર મૂકી દે. 86 Page #353 -------------------------------------------------------------------------- ________________ ર૭૪, જીવ-અધિકારી [ પ્રથમ (૪) પ્રવચનસારે દ્વારની વૃત્તિ ( પત્રક ૨૪૩)માં આ પરત્વે એ ઉલ્લેખ છે કે – “ મધમાં ઘરવનવધા પૂર્વજોન નિવાઘરઘરમેન ધમઁન - तिपाद्य स्वबुद्धि नीयते-प्राप्यते येनाभिप्रायविशेषेण स ज्ञातुरभिप्रायविशेषो ન અર્થાત્ અનેક ધર્મવાળી વસ્તુનું અનવધારણ પૂર્વક નિત્યત્વ વગેરે અનંત ધર્મો પૈકી કે એક ધર્મ વડે પ્રતિપાદન કરી જે અભિપ્રાય-વિશેષ દ્વારા આ વસ્તુને પિતાની બુદ્ધિમાં ઉતારાય છે તે જાણકારને અભિપ્રાય-વિશેષ “નય છે. (૫) અનુગદ્વારની વૃત્તિમાં કહ્યું છે કે – " सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः " (૬) એક સ્થળે નયનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – “ नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तुनयनं नयः" એટલે કે વસ્તુના વિવિધ સ્વભાવને દૂર કરીને–તેની ઉપેક્ષા કરીને તેના કોઈ એક સ્વભાવને પ્રાપ્ત કરવું તે “નય’ છે. ( ૭ ) “જ્ઞાતુરખિકાઃ બુતરો વા ના” એ પ્રમાણે પણ નયનું લક્ષણ દષ્ટિગોચર થાય છે. - (૮) એક ગ્રન્થકાર નયનું લક્ષણ નીચે મુજબ નિર્દેશ છે – "प्रमाणप्रवृत्त्युत्तरकालभाविपरामर्शविशेषरूपत्वं नयस्य लक्षणम् " અર્થાતું પ્રમાણની પ્રવૃત્તિ પછીના કાળમાં એટલે કે પ્રમાણ દ્વારા વસ્તુને નિર્ણય થયા બાદ તેના પ્રત્યેક ધર્મને વિશેષ રીતે વિચાર કરે તે “નય” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે અધ્યવસાય-વિશેષ દ્વારા પરામર્શ કરાય છે તેનું નામ “ નય’ છે.૧ (૯) તત્ત્વાર્થરાજ (પૃ૦ ૬૫)માં નયનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે– “માનrfોડર્થવિશેષપદવો નથઃ” અર્થાત પ્રમાણ વડે પ્રકાશિત અર્થના પર્યાની પ્રરૂપણ કરનાર “નય છે. ૧ શ્રીપ્રભાનન્દસૂરિ અને શ્રી હેમચન્દ્રમણિનું નય પર જુઓ ઋષભ પંચાશિકાની ટીકા (પૃ. ૧૧૮-૧૧૯ ). શું કથન છે તે જાણવા માટે Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. ૨૭૫ આ ઉપરથી વેતાંબર તેમજ દિગંબર મત પ્રમાણે નયનું લક્ષણ સમજી શકાય છે, પરંતુ ગ્રન્થકારનું એ સંબંધમાં કેવું વલણ છે તે જાણવું બાકી રહે છે એટલે એ જ દિશામાં પ્રયાણ કરીશું. એમના શબ્દમાં નયનું લક્ષણ એ છે કે – ___ अनन्तधर्मात्मकवस्तुनि धर्मान्तरौदासीन्यपूर्वकैकधर्मोन्नायकाध्यवसायविशेषरूपत्वं, अनेकधर्मकदम्बकोपेतवस्तुनो धर्मान्तरौदासीन्यपूर्वकैकधर्मेणावधारणात्मकाध्यवसायविशेषरूपत्वम्, प्रकृतवस्त्वंशग्राहीतरांशाप्रतिक्षेप्यध्यवसायविशेषरूपत्वं वा नयस्य लक्षणम् । ( ) અર્થાત અનન્તધર્માત્મક વરતુમાં રહેલા અનેક ધર્મોમાંના, અન્ય ધર્મોને નિષેધ કર્યા વિના અર્થાત્ તે ધર્મો તરફ ઉદાસીન રહીને કોઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવા રૂપ અધ્યવસાય તે “નય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે કેઇ એક વસ્તુ સંબંધી જુદી જુદી દષ્ટિએઅપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા જુદા યથાર્થ અભિપ્રાયે બાંધવામાં આવે, તે બધા “નય ” . કહેવાય છે. જેમકે કોઈ એક પુરુષ સંબંધી જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેને પિતા, પુત્ર, મામ, ભાણેજ, કાકે, ભત્રીજો ઈત્યાદિ વિવિધ રૂપે માનવે તે “નય” છે. તે પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને વળી પિતાના ભાણેજ અને ભત્રીજાની અપેક્ષાએ મામો તથા કાકે છે. એ પ્રમાણે બાકીનાં સગપણે પણ ઘટાવી શકાય તેમ છે. આ દષ્ટાન્ત ઉપરથી સમજી શકાય છે કે એકના એક પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ ઇત્યાદિ અનેક ધર્મો રહેલા છે. અર્થાત્ દરેક વસ્તુ અનંતધર્માત્મક છે. વસ્તુના અનંત ધર્મો જૈન શાસ્ત્રમાં અને પ્રસ્તુતમાં નયના લક્ષણમાં પદાર્થને અનંતધર્માત્મક-અનંત ધર્મવાળા કહાો છે. આથી એક પદાર્થમાં અનન્ત ધર્મો કેવી રીતે ઘટે છે એ જાણવાની સહજ ઉત્કઠા થાય. આની તૃપ્તિ માટે આપણે તર્ક રહસ્યદીપિકા (પત્રાંક ૮૫-૯૦)ને આશ્રય લઈશું. “અનંત એટલે જેને અંત છેડા) ન આવી શકે-જેની ગણના ન થઈ શકે તે અર્થાત્ ‘અપરિમિત અને “ધમ ” એટલે સહભાવી કે કમભાવી પર્યાય યાને સ્વભાવ. આથી કરીને અનંતધર્માત્મક કહે કે અનેકાન્તાત્મક કહો તે એક જ છે, કેમકે અનેકાન્તાત્મક અર્થ અનેક અંશે-ધર્મો-સ્વરૂપેથી યુક્ત એમ થાય છે. વસ્તુ-માત્ર–ભલે પછી તે ચેતન હોય કે જડ અનંતધર્માત્મક છે, કેમકે એનું જ્ઞાન પ્રમાણ દ્વારા થઈ શકે છે. આ સ્થળે અન્વય-દષ્ટાન્ત મળી શકે તેમ નથી, કેમકે કઈ પણ વરતુ ચેતન કે જડ વસ્તુરૂપ પક્ષમાં સમાઈ જાય છે. એથી અત્ર વ્યતિરેક ઉદાહરણ મળી શકે છે. જેમકે જે વસ્તુ અનંતધર્માત્મક નથી, તે પ્રમેય (પ્રમાણુથી જાણી શકાય તેમ) નથી. દાખલા તરીકે આકાશકુસુમ. આ અનુમાન સર્વથા દેષથી રહિત છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ આ હકીકતને પુષ્ટિ આપે છે. ૧ નય, પ્રાપક, સાધક, નિવંતક, નિર્ભસક, ઉપલંભક, વ્યંજક એ બધા સમાનાર્થક છે. જુઓ તસ્વાર્થ (અ. ૧, સૂ૦ ૩૫ નું ભાષ્ય (પૃ ૧૨૦ ). Page #355 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ પ્રસ્તુત પ્રશ્નને એટલે કે કોઈ પણ એક વસ્તુમાં અનન્ત ધર્મે કેવી રીતે ઘટી શકે છે તેને ઉત્તર આપણે એક માત્ર સેનાના ઘડાના દષ્ટાન્તથી આપીએ. આ વિવક્ષિત ઘડો પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ હૈયાતી ભેગવે છે–અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બીજાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ તેનું અસ્તિત્વ નથી. સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ ઇત્યાદિ ધર્મોની અપેક્ષાએ આ ઘડાને વિચાર કરતાં તેના સત્ત્વ વગેરે સ્વ પર્યાય જ છે, કેઇ પર પર્યાય નથી. અર્થાત્ આ ઘડો સર્વદા સત્ જ છે, કેમકે સત્ત્વાદિ ધર્મો વસ્તુ-માત્રમાં દ્રવ્યની અપેક્ષાએ હેવાથી એ ધર્મોની અપેક્ષાએ પ્રત્યેક વરતુ પરસ્પર સમાન છે, સત્ત્વ અને અસત્વ સજાતીય છે; વિજાતીય માટે તેમાં અવકાશ નથી–એ ધર્મોમાં પરની કલ્પના માટે સ્થાન નથી. આ ઘડાને આપણે વિશેષ વિચાર કરીશું તે જણાશે કે આ ઘડો પુદગલના પરમાણુઓથી બનેલું છે, વાસ્તુ એ પગલિક દ્રવ્યરૂપે સત્ કહેવાય, પરંતુ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ પૈકી કઈ પણ રૂપે તે તે અસત્ કહેવાય. અત્ર પૌગલિકપણું એ આ ઘડાનો સ્વ પર્યાય છે અને એ પર્યાય ધર્માસ્તિકાય, જીવાસ્તિકાય વગેરે અનંત પર પર્યાયાથી છૂટો (વ્યાવૃત્ત) છે એટલે કે ઘડાનો સ્વ પર્યાય એક છે, જ્યારે તેના પર પર્યાયે અનંત છે. વળી ઘડો પૃથ્વીને બનેલ હેવાથી તે રૂપે-પાર્થિવરૂપે સત્ છે, પરંતુ જળ, અગ્નિ, વાયુ ઇત્યાદિ રૂપે અસત્ છે. અહીં પણ પાર્થિવરૂપ ઘડાને સ્વ પર્યાય એક છે, જ્યારે તેના જલાદિપ પર પર્યાની સંખ્યા અનંતની છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સ્વ-પર પર્યાની સંખ્યા ઘટાવી લેવી. આ પાર્થિવ ઘટ પણ ધાતુરૂપે સત્ છે, પરંતુ માટી વગેરે રૂપે તે અસત્ છે. ધાતુમાં પણ તે સેનાને બનેલો છે, નહિ કે ત્રાંબુ, પિત્તળ, કે ચાંદી વગેરે ધાતુને; વાતે તે સેનારૂપે સત્ છે, જ્યારે ત્રાંબુ વગેરે રૂપે તે અસત્ છે. સેનામાં પણ એ ઘડેલા સોનાને હેવાથી તે રૂપે સત્ છે, પરંતુ ઘડ્યા વિનાના સોનારૂપે તે અસત્ છે. ઘડેલા સેનારૂપે સત્ એ આ ઘડા અમુક સોની (મોતીરામ કારીગર)ના હાથે તૈયાર થયેલો હેવાથી તે રૂપે સત્ છે, જ્યારે બીજા નરોત્તમ વગેરે કારીગરેની અપેક્ષાએ તે અસત્ છે. વિશેષમાં આ ઘડેલે ઘડો સાંકડા મુખવાળો અને વચ્ચેથી પહેળા આકારનું હોવાથી તે રૂપે સત્ છે, જ્યારે મુગટ વગેરેના આકારરૂપે તે અસત્ છે. ઉપર્યુકત જે આકારરૂપે આ ઘડો સત્ છે તે આકાર ગેળ છે એટલે તે ગળાકારે સત્ હેઈ એ સિવાયના લાંબા, ચેરસ ઇત્યાદિ આકારે અસત્ છે. વળી એને ગોળાકાર પણ પિતાના જ પરમાણુઓથી બનેલો હોવાથી તે દષ્ટિએ એ સત છે, પરંતુ બીજા પરમાણુઓની અપેક્ષાએ તે એ અસત્ છે. આ પ્રમાણે જે જે દષ્ટિએ એનું સત્ત્વ જોઈ શકાય છે તે તે દષ્ટિ તે એને સ્વ પર્યાય છે, જ્યારે બાકીની દષ્ટિ-અપેક્ષાઓ એના પર પર્યા છે. આ પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ઘડાના સ્વ પર્યાયે થડા છે, જ્યારે તેના પર પર્યાયે તે અનંત છે. ક્ષેત્રની વિચક્ષાએ સવ-- ક્ષેત્રની અપેક્ષાએ આનું સત્ત્વ-અસત્વ વિચારીએ. ક્ષેત્રની અપેક્ષાએ જોતાં આ ઘડે ત્રિલેકવતી છે એટલે ત્રણે લેકમાં વર્તવાપણું એ ઘડાને પોતાના પર્યાય છે. આ પર્યાયને બીજે કઈ પર પર્યાય હેતું નથીત્રિલેકવર્તી આ ધડે તિય-લેકમાં હોવાથી એ રૂપે તે સત છે, પરંતુ Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા. २७७ અપેાલાક કે ઊર્ધ્વ -લોકમાં તે નહિ હાવાથી તે રૂપે એ અસત્ છે. તિય−લાકમાં પણ આ ઘડા જમ્મૂઠ્ઠીપમાં રહેલા હેાવાથી આ દ્વીપની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે ધાતકી વગેરે અસ ંખ્ય દ્વીપાની અપેક્ષાએ તે અસત્ છે. તેમાં પણ વળી એ ભરતક્ષેત્રમાં રહેલા હેાવાથી એ ક્ષેત્રની અપેક્ષાએ સત્ છે, જ્યારે ઐરાવતાદિ ક્ષેત્રની અપેક્ષાએ તે અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ તે મુંબઇમાં રહેલા હૈાવાથી આ નગરની દૃષ્ટિએ તે સત્ છે, જ્યારે સુરત વગેરેની અપેક્ષાએ તે અસત્ છે. મુંબઇમાં પણ તે ઘેલાભાઇના ઘરમાં હાવાથી તે હૃષ્ટિએ સત્ છે, જ્યારે અન્યના ઘરમાં રહેવાની અપેક્ષાએ તેા તે અસત્ છે. ઘરમાં પણ તે ઘરના એક ભાગમાં રહેલા હેાવાથી તે રૂપે સત્ છે, જ્યારે ઘરના ઇતર ભાગાની અપેક્ષાએ તે અસત્ છે, તેમાં પણ એ જેટલા આકાશ-પ્રદેશને રાકે છે-અવગાહીને રહ્યા છે, તે પ્રદેશેાની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે બાકીના આકાશ-પ્રદેશને તે નહિ રાકતા હાવાથી તે રૂપે એ અસત્ છે. એ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાએ બીજી ઉચિત વિચારણા કરી લેવી. અત્ર એ વાતના નિર્દેશ કરીશું કે ક્ષેત્રની અપેક્ષાએ ઘડાના સ્વ પર્યાયેાની સ ંખ્યા અલ્પ છે, જ્યારે તેના પર પર્યાયાની સંખ્યા અસ ́ખ્ય છે, કેમકે લેાકાકાશના ક્ષેત્રના અસ ંખ્ય પ્રદેશ છે અથવા મનુષ્ય-લાકમાં રહેલા આ ઘડા બીજા સ્થાનમાં રહેલાં અનંત દ્રબ્યાથી વ્યાવૃત્ત હાવાને લીધે તેના પર પાંચા અનંત છે. એવી રીતે ઘેલાભાઇના ઘરમાં રહેલા ઘડા વિષે સમજી લેવું. કાળની દૃષ્ટિએ સત્ત્વ હવે કાળની અપેક્ષાએ ઘડાનેા વિચાર કરીશું. આ ઘડા પેાતાના દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે એટલે કે તે હતા, છે અને હશે; એથી કરીને તેને કાઇથી પણ વ્યાવૃત્ત ન ગણી શકાય. પરંતુ એ આ યુગના હેવાથી એ રૂપે સત્ છે જ્યારે અન્ય અતીત કે અનાગત યુગેાની વિવક્ષાએ તે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષના હેાવાથી તે રૂપે સત્ છે, જ્યારે ગયા અને આવતા વની અપેક્ષાએ તે અસત્ છે. વળી ચાલુ વર્ષોંમાં પણ આ ઘડા વસત ઋતુમાં અનેલે છે. એટલે એ ઋતુની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે અન્ય હૅમતાદિની અપેક્ષાએ તે અસત્ છે. તેમાં પણુ એ નવીન ( તાજો ) છે, માટે નવીન રૂપે એ સત્ છે, જ્યારે પુરાણા ( જૂના ) તરીકે એ અસત્ છે. એમાં એ આજે બનેલે! હાવાથી એ રૂપે સત્ છે, જ્યારે ગઇ કાળ વગરેની અપેક્ષાએ અસત્ છે. તેમાં પણ વમાન ક્ષણમાં તે વતા હૈાવાથી એ ચાલુ પળની અપેક્ષાએ વિદ્યમાન છે, જ્યારે અન્યની અપેક્ષાએ અવિદ્યમાન છે. આ પ્રમાણે કાળની અપેક્ષાએ ઘડાના સ્વ પર્યંચા અસ’ખ્ય છે, કેમકે એક પદાર્થ અસંખ્ય પળ સુધી ટકી શકે છે. પરંતુ જો અનત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તે એના સ્વ પર્યાયાની સંખ્યા અનંતની થાય છે અને પર પર્યાચા તે અનંત છે જ, કેમકે આ પર્યાયા તે ઉપર્યુક્ત સમય સિવાયના કાળમાં વતા અનંત પદાર્થોમાં હૈયાતી ધરાવે છે. ભાવની પનાથી સત્ત્વ- હવે ભાવની અપેક્ષાએ ઘડાનું સત્ત્વ તપાસીĐ. ભાવથી તે પીળા વધુના હાવાથી આ વણુની ષ્ટિએ તે સત્ છે, પરંતુ કાળા વગેરે રંગની અપેક્ષાએ તે અસત્ છે. જોકે આ ઘડા પીળા છે, પરંતુ અન્ય કોઇ પદાર્થીની અપેક્ષાએ તે ખમણેા પીળા છે, અમુન્ની અપેક્ષાએ ત્રણ ગુણા એમ વણની અપેક્ષાએ સવ Page #357 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ ઠેઠ અમુક અપેક્ષાએ તે અનંત ગુણે પીળે છે. એવી રીતે આ ઘડામાં અમુક દ્રવ્ય કરતાં એ ગુણી પીળાશ આછી છે, અમુક કરતાં ત્રણ ગુણી આછી એમ ઠેઠ અમુક પદાર્થની પીળાશ કરતાં અનેક ગુણી ઓછી છે. આ પ્રમાણે પીળાશની જ ષ્ટિએ ઘડાના સ્વ પર્યાયાની સ ંખ્યા અનતની જોઇ શકાય છે. २७८ જેમ પીળા રંગની અપેક્ષાએ એના પેાતાના પર્યાયે અનંત થઇ શકે છે, તેમ કાળા વગેરે વણુની વિવક્ષા કરતાં એના પર પર્યાયે અનંત હાવાની કલ્પના થઇ શકે છે. એ પ્રમાણે છ જાતના રસ, બે પ્રકારની ગંધ, આહ તરેહના સ્પર્શની દ્રષ્ટિએ પણ ઘટાવી લેવું. શબ્દની અપેક્ષાએ સત્ત્વ— k ઘટ ’ એવા અ જુદા જુદા દેશમાં જુદા જુદા શબ્દથી દર્શાવાય છે. એટલે ‘ઘટ’ અ જણાવવા માટે વિવિધ ભાષાઓના ભેદને લીધે અનેક શબ્દોથી વ્યવહાર થાય છે. આ શબ્દોની અપેક્ષાએ ઘટ સત્ છે અને એ બધા એના સ્વ પર્યાય છે, જ્યારે જે શબ્દોથી ‘· ઘટ ’ના ભાવ જણાવી શકાતા નથી તે શબ્દોની અપેક્ષાએ એ અસત્ છે અને એ બધા એના પર પર્યાયા છે. આ ઉભય પોંચા અનંત છે. અથવા ઉપર આપણે જે જે ઘટના સ્વ ધર્મો અને પર ધર્માં દર્શાવ્યા છે, તે તે ધર્મને જણાવનારા જેટલા શબ્દો છે તે એના સ્વ કે પર ધર્મની કોટિમાં આવે છે. સખ્યાની વિવેક્ષાએ સત્ત્વ— કોઇ દ્રવ્યની અપેક્ષાએ આ ઘડા પહેલે ગણાય, તેમ કોઇની દૃષ્ટિએ બીજે, એમ છે અનંતમા પણ ગણી શકાય. આ બધી સ ંખ્યા ઘડાના સ્વ ધર્માં છે એટલે એ દૃષ્ટિએ તે સત્ છે, જ્યારે જે જે સ ંખ્યાથી એને વ્યવહાર થઇ શકે તેમ નથી, તે એના પર ધર્મ છે અને એની અપેક્ષાએ એ અસત્ છે. આ બધા ધર્માંની સંખ્યા અનત છે. અન્ય રીતે પણ આને વિચાર થઇ શકે છે. જેમકે આ ઘડામાં જેટલા પરમાણુ કે પલાદિ રહેલા છે, તે બધી સંખ્યા એના સ્વ ધર્માં છે અને એ સિવાયની સખ્યાઓ પર ધર્મો છે. એ પ્રકારે પણ સ્વ ધર્મોની અને પર ધર્માની સ ંખ્યા અનતની ખને છે. સયેાગ-વિયેાગની અપેક્ષાએ સત્ત્વ— આજે અનત કાળથી આ ઘડાના અનંત પદાર્થો સાથે સચેાગે. વિયેાગેા થયા છે, એ બધા સ્વધર્મ હાવાથી એ દૃષ્ટિએ એ સત્ છે, જ્યારે જે અનંત પદાર્થા સાથે એના સંચાગા-વિયેાગા થયા નથી, તે સંચાગા–વિચેાગા એના પરધમ હાવાથી એની અપેક્ષાએ એ અસત્ છે. પરિમાણુાદિની અપેક્ષાએ સત્ત્વ— અમુક દ્રવ્યની અપેક્ષાએ આ ઘડા નાના ગણાય અમુકની અપેક્ષાએ તે મેાટા ગણાય. એવી રીતે અન્યાન્ય અપેક્ષાએ તે લાંબા અને ટુ કા પણ ગણાય. એ રીતે એનું માપ અનંત પ્રકારવુ જોઇ શકાય છે. આ બધાં અનત માપો ઘડાના સ્વ ધર્માં છે એટલે એ અપેક્ષાએ એ સત્ છે, Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ર૭૯ જ્યારે જે માપની અપેક્ષાએ એ અન્ય અન્ય દ્રવ્યથી જુદા પડે છે તે તે માપ એના પર ધર્મો છે અને એ દષ્ટિએ એ અસત્ છે. આ પર ધર્મો પણ અનંત છે. વળી આ ઘડો કે પદાર્થની છેક પાસે તે, કેઈકની એઓ પાસે, તો કેઈકની એથી ઓછો પાસે છે, અથવા અમુક પદાર્થથી એ દૂર છે, એના કરતાં અમુક પદાર્થથી વિશેષ દૂર છે, અથવા તો અમુક દ્રવ્યથી તે એક ગાઉ, તે અમુકથી બે ગાઉ ઇત્યાદિ અનંત કથન એ સંબંધમાં થઈ શકે છે. આ બધાં કથને સ્વધર્માત્મક હેવાથી એની અપેક્ષાએ ઘડે સત છે. વિશેષમાં આ ઘડે કે પદાર્થની અપેક્ષાએ પૂર્વમાં, તે કેઈકની અપેક્ષાએ પશ્ચિમમાં, તે કોઈની અપેક્ષાએ વાયવ્ય કોણમાં, તે કેઈની અપેક્ષાએ ઈશાન કોણમાં છે. એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ઘડાના સ્વ પર્યા અનેક છે. કાળની અપેક્ષાઓ ઘડાના સ્વ ધર્મોની અનંત સંખ્યા ઘટી શકે છે, કેમકે કાળના ક્ષણ, લવ, ઘઉં, દિવસ, મહિને, વર્ષ ઈત્યાદિ ઘણા ભેદે છે અને એ ભેદની અપેક્ષાએ ઘડે બીજા સર્વે દ્રવ્યોથી પર-અપર હોઈ શકે છે, માટે એના સ્વ ધર્મો અનંત છે એમ કહેવું ખોટું નથી. જ્ઞાનની વિવક્ષાથી પણ એના સ્વધર્મો અનંત જણાય છે, કેમકે અનંત છે અને એ સર્વે આ ઘડાને પોતપોતાના દ્રષ્ટિકોણથી–મતિજ્ઞાનાદિથી જાણી રહ્યા છે. કોઈને એને સર્વથા - સ્પષ્ટ બંધ છે, તે કેઈકને એથી ઓછા સ્પષ્ટ, તે કઈકને અસ્પષ્ટ ઇત્યાદિ. વળી આ ઘડો અનંતાનંત જાતનાં સુખ, દુઃખ, ત્યાગ કરવાની બુદ્ધિ, ગ્રહણ કરવાની મતિ, તટસ્થ (ઉદાસીન) રહેવાની વૃત્તિ, પુણ્ય, પાપ, કમને બંધ, કેઈ પ્રકારને સંસ્કાર, કેધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, જમીન ઉપર આળોટવું, પડવું, વેગ વગેરેના કારણરૂપ કે અકારણરૂપ હોવાથી ઘટ અનંત ધર્મોત્મક ગણી શકાય તેમ છે. વળી ક્રિયાની અપેક્ષાએ પણ ઘટના સ્વ તેમજ પર ધર્મો અનંત છે, કેમકે ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકોચ કરે, વિસ્તાર કરે, ભમવું, ઝરવું, ખાલી થવું, ભરાવું, અન્ય સ્થાને લઈ જવું, પાણી લાવવું, પાણી ધરી રાખવું ઇત્યાદિ અનંત પ્રકારની ક્રિયાના કારણરૂપ ઘડો સંભવે છે. તેમજ જે પદાર્થો આ કિયાઓના કારણરૂપ નથી, તેનાથી એ દષ્ટિએ આ ઘટ જુદો છે–એ રૂપે આ ઘટ અસત્ છે. સામાન્યાદિની અપેક્ષાએ પણ ઘટ અનંતધર્માત્મક છે. જેમકે પૂર્વે નિવેદન કર્યા પ્રમાણે અતીત, અનાગત અને વર્તમાન કાળમાં જે જે વસ્તુમાત્રના અનંત સ્વપર્યાય અને પરપર્યાયે દર્શાવ્યા છે તે પૈકી કેઈના એક પર્યાય સાથે, તે કેકના બે સાથે, તે કેઈકના ત્રણ એમ ઠેઠ કેઈના અનંત પર્યાયે સાથે ઘડાની સમાનતા રહેલી છે. આ સમાનતા અનંત પ્રકારની છે એ દેખીતી વાત છે. વિશેષ યાને વિલક્ષણતાની અપેક્ષાએ પણ એના સ્વધર્મો અનંત છે, કેમકે કઈ પદાર્થથી તે એક જ રીતે વિલક્ષણ-જુદો હોય, તે કેઈથી બે રીતે વિલક્ષણ, તે કેઈથી ત્રણ પ્રકારે તે કેઈથી અનંત પ્રકારે. વળી, અનંત પદાર્થોની વિવક્ષાએ ઘડામાં રહેલી સ્કૂલતા, કૃશતા, સમતા, વકતા, સૂક્ષમતા, આદરતા, તીવ્રતા, ચકચકાટ, સુંદરતા, પહોળાઈ, ટુંકાઈ, નીચતા,ઉગ્રતા, વિશાળ મુખપણું ઇત્યાદિ એક એક ગુણ અનંત પ્રકાર ને છે. તેથી એ રીતે પણ ઘડામાં અનંત ધર્મો સંભવે છે આ ઘડો આજ અનંત કાળ થયા અનંત ૧ અસંખ્ય સમય મળીને એક “આવલિકા” થાય છે. અન્ય શબ્દમાં કહીએ તો સૂક્ષ્મ નિગોદના જીવના જવન્ય આયુષ્યન ૨૫૬ મો ભાગ તે “આવલિકા” છે. ૪૪૪૬ ૪૬ આવલિકા જેટલો કાળ તે “પ્રાણ કહેવાય છે. ૭ પ્રાણુ જેટલો કાળ તે “લવ' કહેવાય છે, ૭૭ લો જેટલો કાળ તે “મુહર્ત કહેવાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ પદાર્થો સાથે આધાર-આધેય સંબંધ ધરાવે છે, માટે એ અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણાય તેમ છે. વળી, સ્વ સ્વામીને સંબંધ, જન્ય-જનકને, નિમિત્ત-નૈમિત્તિકને, છ કારક, પ્રકાશ્યપ્રકાશકને ઈત્યાદિ અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંત ધર્મો ઘટે છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વપર્યા અને પરપર્યાયે કહ્યા છે, તે બધાની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા અનંત કાળે અનંતી વાર થયાં છે, થાય છે અને થશે એ અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો સંભવે છે. આ પ્રમાણે પીળા રંગથી માંડીને તે આટલે સુધી ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી દ્રવ્ય વગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો તેમજ પરધર્મો દર્શાવ્યા છે તે ઉભય ધર્મોનું એકી સાથે કથન કરનાર એક પણ શબ્દ નથી, કેમકે શબ્દ તે કમસર જ ધર્મોને નિર્દેશ કરી શકે તેમ છે. સૂર્ય—ચન્દ્રવાચી પુષ્પદંત જેવો કોઈ સાંકેતિક શબ્દ પણ યુગપ-એકી સાથે આવું કાર્ય કરવા સમર્થ નથી, એટલે કે આ દષ્ટિએ ઘટમાં અનંત અવ્યક્ત સ્વધર્મો ઘટે છે. વિશેષમાં પૂર્વની જેમ કહી શકાય (વકતવ્ય) એવા અનંત ધર્મોથી અને ૧ (અ) કતાં, (આ) કર્મ (કાય), (ઈ) કરણ કે કારણ, (ઈ) સંપ્રદાન, (ઉ) અપાદાન અને (9) આધાર એ છે “ કારક' કહેવાય છે એ જ કારક છવ-અજીવ સમસ્ત પદાર્થો સાથે સ ( કથંચિત તાદામ્ય ) સંબંધે સાધક, બાધક કે સાધ્ય રૂપે પ્રવર્તે છે. આનો અર્થ છુટ રીતે સમજાય તે માટે એક ઉદાહરણ વિચારીશું. ઘરરૂપ કાર્યના છ કારકોને વિચાર કરીએ તો જણાશે કે ઘડે બનાવનાર યાને કુંભાર તે ‘કર્તા' છે; ઘટ તે કાર્ય'; માટી તે “ ઉપાદાન-કારણ” અને ચક્ર, દંડ ઇત્યાદિ “નિમિત્તકારણ'; માટીના પિંડને નવા પર્યાયની પ્રાપ્તિ તે “ સંપ્રદાન '; સ્થાન વગેરે પૂર્વ પર્યાયને વ્યય—નાશ અથત જુદાપણું તે “ અપાદાન '; અને ઘટાદિ પર્યાયનું આધારપણું તે “ આધાર '. ભવાનંદી આત્મા પર છ કારકનું ચક્ર બાધકરૂપે કેવી રીતે પરિણમી રહ્યું છે તેનું સ્થળ સ્વરૂપ એ છે કે સંસારી આત્મા વિભાવ રાગાદિ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યરૂપ કર્મને “કર્તા ' છે; તે રાદિની પરિણતિરૂપ ભાવ-કમેં કરીને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય-કર્મને ગ્રહણ કરવા રૂપ “ કાય ' કરે છે: અશહ વિભાવ પરિણામરૂપ ભાવાશ્રવ તે “ ઉપાદાન -કારણ” અને હિંસાદિ ૧૮ પાપસ્થાનકના સેવનરૂપ દ્રવ્યાશ્રવ તે “નિમિત્ત-કારણુ’ છે; અશુદ્ધ ક્ષપશમની તથા દ્રવ્ય-કર્મની પ્રાપ્તિ તે ‘સંપ્રદાન છે સ્વધર્મને અટકાવે, શુદ્ધ ક્ષપશમની હાનિ અને પરભાવનું અનુસરણ એ “અપાદાન ' છે અને અનંતી અશુદ્ધ વિભાવતા તથા જ્ઞાનાવરણીયાદિ કર્મને રાખવા રૂપ શકિતને વિષે જ ચેતનાની વિશ્રામા અને સ્થિતિ તે ‘આધાર’ છે. આ જ ષકારક ચક્રને જ્યારે સાધક આત્મા પિતાના મૂળ સ્વરૂપના આવિર્ભાવ માટે ઉપયોગમાં લે, ત્યારે તે બાધક મટી સાધક બને છે અને સિદ્ધ પરમાત્માને તો તે સાધ્યરૂપે પરિણમ્યું છે. સાધક જીવે એ પ્રમાણે પિતાના આત્માને સંબોધો કે હે ચેતન ! તું પરભાવને કર્તા, ભક્તા કે ગ્રાહક નથી. પરંતુ હું તો ચિદાનન્દ સ્વરૂપનો ભગી છે; તારું કાર્ય તો અનંત ગુણ પરિણામિક સ્વરૂપને ભોગવવાનું છે, વાતે વીતરાગની વાણીનું યથાર્થે પાન કરી, અનાદિ વિભાવરૂપ વિષ નિવારી સ્વત સંભારી, સ્વપરને વિવેક ધારી સહજાનંદ પદ પ્રાપ્ત કરવું એ જ તારૂ “ કાર્ય' છે, તું તેનું ઉત્પાદન કારણ' છે; તારી ગુણ-સંપત્તિને તારા પ્રદેશ પ્રદેશે પ્રકટાવવા રૂપ દાનને તું “સંપ્રદાની' છે, માટે અનાદિ અશુદ્ધ પરિણામને ત્યજી દે અને તારી સત્તાને આધાર એ તું આત્મરમણતા કેળવ. Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દાન દપિકા, ૨૮ અન્ય પદાર્થોથી આ ઘડા જુદે હવાથી આમાં અવક્તવ્ય એવા અનંત પરધર્મોને પણ સમાવેશ થાય છે. આ પ્રમાણે એક ઘડાનું દૃષ્ટાન્ત આપી તેમાં અનંત ધર્મો રહેલા છે એમ જેમ સિદ્ધ કરી શકાયું, તેમ પદાર્થ–માત્ર પરત્વે એટલે જીવાદિ સંબંધી દર્શાવી શકાય તેમ છે. પ્રાસંગિક શંકાઓ અને સમાધાને ઉપર્યુકત વિવેચનના મીમાંસકને કદાચ એ પ્રશ્ન પુર કે જે પર્યાયે ઘડાના પોતાના છે તે તેના સંબંધી ભલે કહેવાય, પરંતુ જે પર પર્યા છે અને જે ઘડાથી અન્ય પદાર્થોમાં રહેનારા છે, તે એના સંબંધી કેવી રીતે ગણાય? આને ઉત્તર એ છે કે સંબંધના બે પ્રકારે છેઃ (૧) અસ્તિત્વ (વિદ્યમાનતા-હૈયાતી)રૂપે સંબંધ અને (૨) નાસ્તિત્વરૂપે સંબંધ. જેમ ઘડાને ઘડાના સ્વપર્યાય રૂપ સાથેનો સંબંધ અસ્તિત્વરૂપે છે, તેમ તેને તેના બીજા પણ સ્વપર્યાયો સાથે અસ્તિત્વરૂપે સંબંધ છે, પરંતુ જેમ અછતા માટીરૂપ પર્યાય સાથે ઘડાને નારિતત્વરૂપે સંબંધ છે તેમ પરપર્યાયે ઘડામાં નહિ રહેતા હોવાથી તેની સાથે પણ એને નારિતત્વરૂપે સંબંધ છે. ફક્ત એ પરપર્યા ઘડામાં રહેતા નથી વારતે જ એને સંબંધ નાસ્તિત્વરૂપ કહેવાય છે અને એ માટે જ તે પરંપર્યાય પણ કહેવાય છે. વળી, અહીં કે એમ શંકા ઊઠાવે કે જેમ ધન વિનાને ગરીબ માણસ ધનવાન કહેવાતે નથી, તેમ જે પરપર્યાયે ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? આમ છતાં પણ જે તેમ કહેવામાં આવે એટલે કે જે વસ્તુ જેની ન હોય છતાં તે તેની છે એમ માનવામાં આવે તે શું લેકના વ્યવહારને ભંગ થશે નહિ? આનું સમાધાન એ છે કે જેમ ધન અને ગરીબ વચ્ચે સંબંધ તે છે પણ તે નાસ્તિત્વરૂપ છે તેમ પરપર્યાયે અને ઘડા વચ્ચે સંબંધ તો છે, કિન્તુ તે નાસ્તિત્વરૂપ છે. નાસ્તિત્વરૂપે સંબંધ હોવામાં કોઈ જાતને બાધ નથી, કેમકે આ ગરીબને ધન નથી અર્થાત્ ગરીબ અને ધન વચ્ચે નારિતત્વરૂપ સંબંધ છે એ શું લોક-વ્યવહાર નથી? આથી એ ફલિત થાય છે કે ઘડા અને પરપર્યાયો વચ્ચે અસ્તિત્વરૂપ સંબંધ છે એ કથન જેમ ખોટું છે, તેમ એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનાસ્તિત્વરૂપે પણ સંબંધ નથી એ કથન પણ અસત્ય જ છે. અત્ર કેઈ એ તક કરે કે નાસ્તિત્વ તે અભાવરૂપ-અસરૂપ છે અને તે તુચ્છ છે તે એવા તુચ્છરૂપ સાથે કંઈને કશે સંબંધ હોઈ શકે? ન જ હોય; તે પછી પર૫ર્યાયે પણ તુચ્છરૂપ હોવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે માની શકાય ? કારણ કે જે કંઈ તુરછરૂપ હોય તેમાં કોઈ પણ જાતની શકિત હોતી નથી તો પછી સંબંધ-શકિત ક્યાંથી હોય? વળી, જે ઘડામાં પરપર્યાનું નાસ્તિત્વ છે, તે નાસ્તિત્વ સાથે ઘડાને સંબંધ માનવે તે ઠીક છે, પરંતુ પરપર્યાયે સાથે એને સંબંધ કેમ મનાય ? જેમ કે ઘટને પટાભાવ ચાને પટના નાસ્તિત્વ સાથે સંબંધ છે એથી કરીને એને ઘડાનો સંબંધ પટ સાથે પણ હોય એવું જોવામાં કે સાંભળવામાં ૧ પ્રસ્તુત વિષયમાં વિશેષ વ્યવધાન થવાના ભયથી આ સંબંધમાં આગળ ઉપર યથારથાન વિચાર કરવાને ઈરાદે રખાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ છવ-અધિકાર. . [ પ્રથમ આવ્યું નથી. કહેવાનો મતલબ એ છે કે અહીં જે પરપર્યાના નાસ્તિત્વ સાથે ઘડાને સંબંધ હેવાથી પરપર્યાયે સાથે પણ ઘડાને સંબંધ છે એમ માનવામાં આવે, તે ઘડાને સંબંધ પટના નરિતત્વ સાથે લેવાથી તેને પટ સાથે પણ સંબંધ છે એવી લોકવિરૂદ્ધ માન્યતા રવીકારવી પડશે. આને જવાબ એ છે કે નાસ્તિત્વનો અર્થ તે તે રૂ નહિ હેવાપણું એમ છે. આ જાતનું નાસ્તિત્વ એ વરતુને ધર્મ છે અને એથી એ કાંઈ સર્વથા તુચ્છરૂપ નથી. એથી કરીને એને ઘડા સાથે સંબંધ હોઈ શકે છે. એનું કારણ એ છે કે ઘટ પટરૂપે નથી એમ કહેવામાં આવતુ ઘડાની સત્તા જણાવવામાં એ ઘડે કપડારૂપે નથી. ઘડામાં કપડારૂપે નારિત છે, એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. પટમાં જે જે ગુણધર્મો–વભાવે છે તે ઘટમાં નથી– રૂપે ઘટ નથી એ તે ઘડાને રૂપે (સ્વરૂપે) જ છે એ હકીકતમાં આ વાત રપષ્ટ જણાય એવી છે કે ઘડે પોતાનું સ્વરૂપ જણાવતાં કપડારૂપે પોતે નથી એ વિશેષણ-એ પરપર્યાયના નાસ્તિત્વની ખાસ અપેક્ષા રાખે છે. એથી કરીને જે જે ગુણો કપડાના છે તે પણ ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ રીતે વિચાર કરતાં સમજી શકાય છે કે કપડું પણ ઘડા સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલેને એ સંબંધ નારિતત્વરૂપે હોય. ઘડે કપડારૂપે નથી એ વાત સુવિદિત હોવાથી કપડા અને ઘડ વચ્ચે નાસ્તિત્વરૂપ સંબંધ છે એ નિઃસંદેહાત્મક કથન છે. શું લેકો ઘડે, કપડું વગેરે પદાર્થો પરસ્પર અભાવરૂપ છે એમ કહેતા નથી? આ ઉપરથી સમજાય છે કે કપડા વગેરેના જે ગુણ કે ધર્મો છે, તે બધાને ઉપગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેને જેની સાથે સંબંધ હોય તે બધા તેના પર્યાય કહી શકાય. ઘડાને ઘડાને રૂપ વગેરે સાથે સંબંધ છે. માટે એ રૂપાદિ જેમ ઘડાના પર્યાય કહી શકાય તેમ કપડાના ધ કે ગુણોનો પણ સંબંધ કે અપેક્ષાએ ઘડાની સાથે લેવાથી એ પણ ઘડાના પર્યાયે કહી જ શકાય. વળી, જે એ કપડા વગેરેના ગુણ કે ધર્મો ન હોત, તે ઘડાના પિતાના જ પર્યાને સ્વપર્યા તરીકે શી રીતે ઓળખાવાય? કેમકે જ્યારે પિતાનું અને પારકું એમ બે પક્ષે હોય ત્યારે જ આ વ્યવહાર થઈ શકે છે એટલે કે આ ગુણો ઘડાના પિતાના છે અને આ ગુણો પારકા છે. આ વ્યવહારની અપેક્ષાએ પણ કપડા વગેરેના ગુણે ઘડાને ઉપયોગી થઈ પડે છે, માટે જ એ પર-ધર્મો પણ એ ઘડા સાથે સંબંધ ધરાવી શકે છે. વળી એ પણ ભૂલવું ન જોઈએ કે પદાર્થ માત્ર સ્વતંત્ર સ્વભાવ છે, દરેકને સ્વભાવ પ્રતિનિયત ( મુકરર-અમુક) છે; વારતે જ્યારે કોઈ પણ પદાર્થનું યથાર્થ રવરૂપ જાણવું હોય ત્યારે એ શું છે એટલું જ નહિ જાણતાં એ શું નથી તે પણ જાણવું જોઈએ એટલે કે બીજા કયા ક્યા પદાર્થો છે અને તેના શા શા સ્વભાવે છે તેને બોધ હોવો જોઈએ. આ પ્રકારના જ્ઞાન વિના કઈ પણ મનુષ્ય પદાર્થનું વારતવિક પૃથક્કરણ કરી શકે તેમ નથી તેમ તેના પ્રતિનિયત સ્વભાવથી પરિચિત થઈ શકતું નથી. આથી એ તાત્પર્ય નીકળે છે કે એક ઘડાનું વાસ્તવિક જ્ઞાન ૧ અત્ર એ સ્મરણમાં રાખવું ઉપયોગી સમજાય છે કે જે પય જેમાં અસ્તિત્વરૂપે સંબદ્ધ હોય તે પય તે વસ્તુના પિતાના ગણાય છે એટલે કે તે સ્વપર્યા છે. અને જે છે જેમાં નાસ્તિત્વરૂપે સંબદ્ધ હોય તે તે વસ્તુના પપયા છે. આ પ્રમ ણે જ 4 અને પર શબ્દ નિમિત્તનો ભેદ જ જણાવે છે, પરંતુ સર્વથા સંબંધ કે અસંબંધ જણાવતા નથી. વિશેષમાં ઘટમાં પટના પાયે નાસ્તિત્વરૂપે સંબદ્ધ છે એટલે વ્યાવૃત્તિરૂપે તેને ઘટના સ્વપર્યાય ગણવા તે વિરોધાત્મક કથન નથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દ ન દીપિકા. ૨૮૩ મેળવવુ હાય તે તેનાથી અન્ય એવા અનેક પાર્થા અને તેના સ્વભાવેના એધ મેળવવા આવશ્યક છે. આથી કરીને તે જે કપડાના ગુણેા કે ધમેરે છે, તે પશુ કઇ અપેક્ષાએ ઘડાના હાઇ શકે છે અને છે એ કથન નિર્વિવાદ જણાય છે. ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિએ પણ કહ્યું છે કે— " 'जेसु अनाएस तओ, न नज्जए नज्जए य नाएसु । શિરૂ તÇ તે ન ધમ્મા, થSH સારૂં ધમન્ત્ર ? || ૪૮૬ || ૩ અર્થાત્ જે પર્યાય જાણવાથી જે જાય અને જે નહિ જાણ્યાથી ન જયાય તે ઘડાના રૂપાદિ ધર્માંના પેઠે તેના ધર્મ કેમ ન કહેવાય ? આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે જે મનુષ્ય માત્ર એક જ પ!દાર્થને એના બધા સ્વપર્યાયા અને ( એથો અનત ગુણા ) પર પર્યાયે સહિત જાગે છે, તે જ મનુષ્ય અધુ જાણી શકે છે-સંજ્ઞ છે અને જે મનુષ્યે સ્વપર પર્યાયને ( કે જે જેટલા સ દ્રવ્યેાના પર્યાય છે તેટલાને ) જાણે છે તે એક પદાર્થને વાસ્તવિક રીતે જાણે છે. આથી કરીને આચારાંગસૂત્ર( અ ૩, ૦ ૪, પૃ૦ ૧૧૭)માં કહ્યુ પણ છે કે "जे एवं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ અર્થાત્ જે એકને જાણે છે તે બધુ જાણે છે અને જે બધું જાણે છે તે એકને જાણે છે. આ વિવેચન ઉપરથી પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છૅ એ કથન ટાઢા પડારની ગપ નથી, પરંતુ યુક્તિ પૂર્વક સિદ્ધ થતી અને અત્ર જણાવ્યા પ્રમાણે થયેલી હકીકત છે એમ વિદ્વાન્ પાઠક જરૂર સ્વીકારશે એવી આશા રહે છે એટલે પ્રસ્તુત દિશામાં વિહરવામાં આવે છે. નચાની અનંતતા— આપણે ૨૭૩મા પૃષ્ટમાં જોઇ ગયા તેમ જયા૨ે નય એ અભિપ્રાય-વિશેષ છે અર્થાત્ વસ્તુમાં જેટલા ધર્માં રહેલા છે તે બધાને લગતા જેટલા અભિપ્રાયે તેટલા નયા કહેવાય છે, તેા પછી દરેક વસ્તુ અનંતધર્માત્મક હૈાવાથી શુ નચેની સંખ્યા અનન્ત નહિ હોવી જોઇએ ? આ પ્રશ્નના ૧ ગયા—— ये अज्ञातेषु ततो न ज्ञायते ज्ञायते च ज्ञतेषु । कथं तस्य ते न धर्मा घस्य रूपादिधर्मा इव । ॥ tt ૨ છાયા य एकं जानाति स सर्व जानाति । यः सर्व जानाति स प जानाति । ૩ આ ભાવાર્થ નિમ્નલિખિત પદ્યમાં દષ્ટિગોચર થાય છે: ;}. एकीभावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वेभाषाः सर्वथा येन दृष्टा, पक्की भावः सर्वथा तेन दृष्टः ॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ છવઅધિકાર [ પ્રથમ ઉત્તર એ છે કે ખરેખર નયની સંખ્યા અનન્ત છે. એ વાતને તાર્કિકચકચૂડામણિ શ્રીસિદ્ધસેન દિવાકર પણ સમ્મતિની ૧૪૪મી ગાથા દ્વારા સમર્થિત કરે છે, કેમકે તેમણે કહ્યું છે કે " 'जावइया वयणपहा, तावइया चेव हंति नयवाया" जावइया नयवाया, तावइया चेव परसमया ॥ અર્થાત જેટલા વચન-માગે છે તેટલા નય-વાદ છે જ-નયાત્મક વચને છે. એવી જ રીતે જેટલા નય-વાદે છે એટલા જ પર સમયે-અન્યાજ દર્શને છે. નયના ભેદ-પ્રભેદને વિચાર કરીએ તે પૂર્વે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે યથાર્થ અભિપ્રાય ન છે, પરંતુ જો તેઓ પિતપોતાની મર્યાદાનું દય એટલે શું? ઉલ્લંઘન કરે છે તે માનનીય નથી અર્થાત પિતાના મતનું મંડન કરવા ઉપરાંત અન્ય મતને નિષેધ કરવા–તેનું ખંડન કરવા તત્પર થાય તે તે નય મટીને “કુનય બને છે. આથી કરીને તે નયના લક્ષણમાં “અન્ય ધર્મો તરફ ઉદાસીન” એ શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. જો કે કુનય પણ વસ્તુ ઉપર પ્રકાશ નાખવામાં નયથી ઉતરે તેમ નથી, તે છતાં પણ તેને “કુનય', “દુર્નય” કે “નયાભાસ' કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એ દ્વારા મળેલા જ્ઞાનને સર્વાશ માનવારૂપ ભૂલ કરવામાં આવે છે અર્થાત તે બીજા યથાર્થ અભિપ્રાયે--નાને તિરસ્કાર-નિષેધ કરે છે અને તેમ કરીને એકાન્તિક બને છે. આ પ્રમાણે જે નયે પિતાના મર્યાદા-ક્ષેત્રની બહાર જઈ અન્યને ઉતારી પાડવા પ્રયાસ કરે એટલે કે એક બીજા સાથે સહકાર નહિ રાખતાં પરસ્પર નિરપેક્ષ બને તેને દુર્નયન ઇલ્કાબ મળે છે. આ સંબંધમાં પંચાશતનું નિમ્નલિખિત પદ્ય પ્રકાશ પાડે છે – ___ " निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां वस्तूनां नियतांशकल्पनपराः सप्त श्रुतासङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नया श्वेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः ॥" અર્થાત્ પ્રમાણને વિષય થયેલ તેમજ સમગ્ર અંશોથી યુક્ત એવી વસ્તુઓના નિયમિત અંશની કલ્પના કરવામાં–અમુક અંશને વિચાર કરવામાં તત્પર તથા અન્ય અંશે પ્રતિ ઉદાસીનતા રાખવામાં પરાયણ તેમજ કૃતને સંગ કરનાર સાત નો છે, પરંતુ જે એકાન્તરૂપ કલંકના કાદવથી તે ન મલિન બને, તે તે (નય મટીને) દુનય થાય. ૧ છાયા – यावन्तो बचनपथास्तावन्तश्चैध भवन्ति मयवादा यावन्तो नयवादास्तावम्तव परसमयाः ।। ર, આ પૃ. ૨૭૩ તેમજ ૨૭૫. . . . . . . Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૨૮૫ શ્રીરત્નપ્રભસૂરિકૃત સ્તુતિ-દ્વાત્રિશિકાનું નિમ્નલિખિત પદ્ય પણ આ વાતની સાક્ષી પૂરે છેઃ" अहो चित्रं चित्रं तव चरितमेतन्मुनिपते ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां । विपक्षक्षेप्तृणां पुनरिह विभो ! दुष्टनयताम् ॥" અર્થાત્ હે મુનીશ્વર ! તારું આ ચરિત્ર અહે આશ્ચર્યકારી છે. કેમકે હે પ્રભુ! તું વિવિધ વિષયની વ્યાપકતાને વશ થયેલા તેમજ વિપક્ષ (વિરૂદ્ધ પક્ષ)ની અપેક્ષા રાખનારા એવા આ (તારા) પિતાના નયને તું “સુનય' કહે છે, જ્યારે વિપક્ષને તિરસ્કાર કરનારા નયને તું અત્ર “દુર્નય” કહે છે. આ સંબંધમાં શ્રી પદ્મસાગર ગણિકૃત પજ્ઞ નયપ્રકાશસ્તવવૃત્તિમાંથી છેક પંક્તિઓને ઉલ્લેખ કરે અસ્થાને નહિ લેખાય. ' दुर्नयवाक्यं हेयं, नयवाक्यं चोपेक्ष्यं, प्रमाणवाक्यं तूपादेयम् " (पृ० ३); અર્થાત સપ્તભંગી-નયનું નિરૂપણ વાય દ્વારા થાય છે. આ વાક્યના (૧) દુર્નય-વાય, (૨) નય-વાક્ય અને (૩) પ્રમાણ-વાક્ય એમ ત્રણ પ્રકારે છે. તેમાં દુર્નય-વાય ત્યાજ્ય છે, નય-વાકય ઉપેક્ષા કરવા લાયક છે અને પ્રમાણ-વાક્ય ગ્રહણ કરવા ગ્ય છે. વિશેષમાં પ્રમાણ વાક્ય સકલાદેશાત્મક છે, નય-વાક્ય વિકલાદેશાત્મક છે, જ્યારે દુર્નય-વાક્ય તે નથી સકલાદેશાત્મક કે નથી વિકલાદેશાત્મક; એ તે હેય હવાથી એને બહિષ્કાર કરવામાં આવે છે. આ ભાવસૂચક પંક્તિઓ નીચે મુજબ છે – " इत्युक्तं सकलादेशस्वरूपम् ; अयं च प्रमाणवाक्यापरपर्याय एव ।.... विकलादेशस्य सकलादेशवैपरीत्यं तु नयवाक्यात्मकत्वेनैभिरेव कालादिभिरष्टभिः कृत्वा भेदग्राहकत्वादेव । दुर्नयवाक्यं तु न सकलादेशात्मकम् , नापि विकलादेशात्मकम् , किन्तु सर्वथा हेयत्वाद् बहिष्कृतमेष ।" (पृ०८) આ ધ્યાનમાં આવે તે માટે આપણે સકલાદેશ અને વિકલાદેશનું સ્વરૂપ વિચારવું જોઈએ, કિન્તુ ગ્રન્થ-ગૌરવના ભયથી તેમ ન કરતાં ન્યાયકુસુમાંજલિનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૮૧-૧૮૫, ૧૮૮-૧૯૬૨), સમભંગીપ્રદીપ (પૃ. ૩૭–૩૯) અને પ્રમાણુનય૦ (પ. ૪, સૂ. ૪૩-૪૭) જેવા ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસાવાળાને ભલામણ કરવામાં આવે છે. અત્ર તે આ ત્રણ પ્રકારનાં વાક્યોનાં લક્ષણે વિચારવા બસ થશે. ૧ સામાન્ય રીતે જે વિપક્ષ ( શત્રુ )ની અપેક્ષા રાખે–તેને આશ્રય લોકે આપે તે દુષ્ટ ગણાય છે, જ્યારે જે શત્રુ સાથે સંબંધ ન રાખે તેને પિતાથી દૂર રાખે તે સજજન છે. અત્રે એથી વિપરીત હકીકત છે અને એથી જ કરીને આ વાત આશ્ચર્યજનક હોવાનું કવિરાજ સૂચવે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ છવ-અધિકાર. [ પ્રથમ " प्रमाणवाक्यं तु युगपत्सकलधर्मग्राहि वाक्यम् :- ( पू०६)। અવાજો ક્ષાર રસ્થામંaiટ વાયાં નારાયણ” (પૃ. ૧) “ अपरधर्मापलापेनैकधर्मग्राहि वाक्यं दुर्भयवाक्यम् ” (पृ. ६)। અર્થાત્ નયવાક્ય–ગર્ભિત પ્રમાણ–વાકય સમગ્ર ધર્મોનું એક સાથે ગ્રહણ કરનારૂં વાકય છે; અન્ય ધર્મોના ગ્રહણને વિષે ઉપેક્ષા કરનારું અને એક ધર્મનું ગ્રહણ કરનારું વાકય “નય-વાય” છે; અપર ધર્મોને અ૫લાપ કરવા પૂર્વક એક ધર્મનું ગ્રહણ કરનારું વાક્ય ‘નય-વાકય છે. પરમહંત કુમારપાલ નરેશ્વરના પ્રતિબંધક શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત અન્યાગનું નિમ્નલિખિત પદ્ય શું સૂચવે છે? “ સર ન થાત હિતિ ત્રિપs, ગીત કુનનિયમમા यथार्थदर्शी तु नयप्रमाण-पथेन दुर्नीतिपथं त्वमास्य ॥ २८ ॥" અર્થાત દરેક વસ્તુ સાપ જ છે એ કથન “દુનતિ' (દુર્નચ) છે, વસ્તુ સત્ છે એ કથન નય છે અને વસ્તુ કથંચિત સત છે એ કથન “પ્રમાણુ” છે. આ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુને નિર્ણય થાય છે. વાસ્તવિક વસ્તુને નિરીક્ષક એ તું નય અને પ્રમાણના માર્ગ વડે દુર્નયમાગને દૂર કર. આ વિવેચન ઉપરથી સુનય અને દુર્નચ એટલે શું તે ધ્યાનમાં આવ્યું હશે, પરંતુ સાથે સાથે એટલું ઉમેરવું બાકી રહે છે કે દુર્નય, નય અને સુનય એવી ત્રણ કલ્પનાઓને તે દિગંબરે સ્વીકાર કરે છે, નહિ કે શ્વેતાંબર એમ શ્રીમલયગિરિસૂરિ નિમ્નલિખિત ઉલેખ દ્વારા સૂચવે છે – "नयो दुनयः सुनयश्चेति दैगम्बरा व्यवस्था, न त्वस्माकम् ; नय-दुर्नययोराविशेषात् ." પરંતુ આ સૂચન ઉપર્યુક્ત ભાવાર્થથી વિરૂદ્ધ જતું દેખાય છે, એટલે કે તારાચાર્યો પણ ત્રણ કલ્પનાએ સ્વીકારતા હોય એમ લાગે છે. સુનય અથવા જેને આપણે સામાન્ય રીતે નય તરીકે ઓળખાવીએ છીએ અને હવે પછી પણ કરીશું તેનું યથાર્થ સ્વરૂપ લક્ષ્યમાં આવે તે માટે જેમ આપણે નયાભાસને થોડે ઘણે અંશે વિચાર કર્યો તેમ નયમાં અને પ્રમાણમાં શું તફાવત છે તે જાણવું આવશ્યક છે એટલે એની પણ ૫૭ સ્કૂલ રૂપરેખા અવકીએ. ૧ પ્રમાણ-વાક્યની જેમ નય વાક્યને વિષય નો જ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] બાહત દર્શન દીપિકા. ૨૮૭ .. પ્રમાણુ અને નયમાં તફાવત– એ તે સુવિદિત હકીકત છે કે દરેક પ્રવૃત્તિમાં નિર્ણાયક અને ગ્રાહક એમ બે પ્રકારની શક્તિની પ્રધાનતા છે. નિર્ણાયક શકિત પદાર્થના નિર્ણ તરફ ધ્યાન આપે છે, જ્યારે ગ્રાહક શક્તિ એ નિર્ણયને કમસર વ્યવહારરૂપ આપવામાં પ્રવૃત્તિ કરે છે. આ શક્તિઓને અનુક્રમે શાસકારેએ “પ્રમાણ” અને “નય”ની સંજ્ઞા આપી છે. અન્ય રીતે વિચારતાં જોઈ શકાય છે કે ઈન્દ્રિજેની મદદથી કે મદદ વિના ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુ ઉપર યથાર્થ પ્રકાશ પાડે છેતેને સુનિશ્ચય કરાવે છે ત્યારે તે “પ્રમાણ” કહેવાય છે, જ્યારે પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચાર–ક્રિયા થાય તે ના” કહેવાય છે અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા યોગ્ય જ્ઞાન-કિયા તે “નય છે, જ્યારે તેને પુરેગામી ચેતના-વ્યાપાર તે “પ્રમાણ છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રમાણની પેઠે નય પણ જ્ઞાન છે એટલે કે પ્રમાણ અને નય એ બને જ્ઞાનનાં રૂપાંતર છે, છતાં એ બેમાં ભિન્નતા છે. જેમકે પ્રમાણુ નિરપેક્ષ યાને સ્વતંત્ર છે, જ્યારે નય સાપેક્ષ યાને પરતંત્ર છે, કેમકે પ્રમાણે પિતાના સામર્થ્યથી પોતાને બચાવ કરી શકે છે, જ્યારે નયને તે પોતાનું રક્ષણ કરવા માટે પ્રમાણને આશ્રય લે પડે છે. કહેવાની મતલબ એ છે કે પ્રમાણ વસ્તુ-સ્વરૂપને નિર્ણય કરે છે, જ્યારે નય તે આ પ્રમાણે પ્રમાણે કરેલા નિર્ણય ઉપર જીવે છે. આ વાતનું નયનાં લક્ષણે (જુઓ પૃ૦ ૨૭૩-૨૭૪) સમર્થન કરે છે. પ્રમાણ અને નય વચ્ચેની ભિન્નતા એ એના વ્યુત્પત્તિ-અર્થ ઉપરથી પણ જોઈ શકાય છે. જેમકે પ્ર+માન=જે જ્ઞાન વડે “પ્ર”એટલે અબ્રાન્તપણે વસ્તુનું “માન” એટલે પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ”. ની+અ=નય તેમાં “ની” એટલે પ્રમાણ દ્વારા જાણેલી વરતને બીજાની અર્થાત છોતાની મતિમાં પહોંચાડવાની ક્રિયા અને “અ” એટલે કરનાર વક્તાને માનસિક વ્યાપાર આ ઉપરાંત પ્રમાણ અને નયમાં એ તફાવત છે કે નય પ્રમાણના અંશરૂપ છે, જ્યારે પ્રમાણ નાયરૂપ અશોના સમૂહરૂપ છે એટલે કે તે અંશી છે, કેમકે પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાઓ પ્રકટે છે. વળી આ બેને વિષય થનારી વસ્તુ જેકે એક જ છે, છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં વિષય-ભેદ સ્પષ્ટ છે. અન્ય શબ્દોમાં કહીએ તે ભાનમાં અમુક વિશેષતાઓની મુખ્યતા હોવા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાયમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય છે અને જ્યારે વસ્તુ ઉદેશ્ય-વિધેયના વિભાગ પૂર્વક ભાસે ત્યારે તે નયને વિષય છે. આ વાત ધ્યાનમાં આવે તે માટે આપણે એક ઉદાહરણ વિચારીશું. આપણું નજરે કઈ એક ઘેડે આવે ત્યારે અમુક કદ, અમુક રંગ ઈત્યાદિ તેની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે પણ તે વખતે એ વિશેષતાઓનું પ્રાધાન્ય હોવા છતાં અભિરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘેડે જ ચાક્ષુષ જ્ઞાનને વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતા નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આ ઘડો જ અખંડિતપણે આંખને વિષય બને છે (આથી જ જ્ઞાનને વિષય બનતે ઘેડો અને ધર્માત્મક વિષય બને છે) એ જ પ્રમાણને વિષય થવાની રીત છે. પ્રમાણને વિષય Page #367 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ અનેલ એ ઘેાડાનુ જ્ઞાન બીજાને શબ્દ દ્વારા કરાવવુ હાય ત્યારે એ ઘેાડાની અમુક વિશેષતાઓને અન્ય વિશેષતાઓથી બુદ્ધિ દ્વારા-કલ્પના વડે છૂટી પાડી વક્તા કહે કે એ ઘેાડા અમુક આકારને છે, અમુક કદના છે, અમુક રંગના છૅ ઇત્યાદિ. આ વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાન—ક્રિયામાં ઘેાડા ભાસમાન હેાવા છતાં તે ગૌણ પદ ભાગવે છે, જ્યારે તેની જુદી પાડી દર્શાવવામાં આવેલી વિશેષતાઓ પ્રધાન પદ ભાગવે છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય બનતા ઘેાડા અમુક અંશવિશિષ્ટ વિષય બને છે. એ જ નયના વિષય થવાની રીત છે. " આપણે ૨૮૪મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ જ્યારે નયેાની સંખ્યા અણિત છે, તે તે કેવી રીતે સમજી શકાય એવા પ્રશ્ન ઉદ્ભવે છે.આના ઉત્તર એ છે કે કુશાગ્ર બુદ્ધિશાળી જૈન મુનિવરાએ આ ગણનાતીત નયાના સમૂહને સંક્ષિપ્ત પદ્ધતિએ બે, મધ્યમ પદ્ધતિએ સાત અને વિસ્તૃત પદ્મતિએ (આ સાતેના સેા સેા ભેદે એટલે) ૭૦૦ નયેામાં વિભક્ત કર્યાં છે. આ ત્રણ પદ્ધતિ પૈકી અત્ર પ્રથમના બેના જ વિચાર કરીશું, કેમકે મારા તેમજ મારા જેવા જિજ્ઞાસુના દુર્ભાગ્યે સાતસે પ્રકાર ઉપર પ્રકાશ પાડનાર સમશતાર નયચક્ર અધ્યયન ગ્રન્થના વિચ્છેદ થયા છે, જ્યારે નાગમાદિ એક એક નયના ખાર માર ભેદોનું ભાન કરાત્રનાર દ્વાદશાર્ નયચક્ર અમુદ્રિત દશામાં હાય સવ જનને પ્રાપ્ય નથી. સક્ષિપ્ત વર્ગીકરણુ અસંખ્ય નચેાને નિશ્ચય—નય અને વ્યવહાર–નય એમ એ વગોમાં વહેંચી શકાય છે અથવા તેના નિશ્ચય-નયના સાધનરૂપ દ્રવ્યાર્થિ ક અને પર્યાયા િક એમ બે વિભાગામાં વિભક્ત કરી શકાય છે. આ વાતની નિમ્ન-લિખિત ગાથા સાક્ષી પૂરે છેઃ--- • ભિવયવાળવા, સૂચિમમેટા વાળ સુંવાળું । पिच्छयसाहणहेऊ, दव्वपज्जत्थिया मुणह || " આ ઉપરાંત તેના જ્ઞાન—નય અને ક્રિયા નય કે અ—નય અને શબ્દ–નય એવા પણ એ વર્ગીકરણા થઇ શકે છે. નિશ્ચયનયાદિ પરામર્શ -- 6 તાત્ત્વિક—પારમાર્થિક અને ગ્રહણ કરનારા નય ‘ નિશ્ચયનય ' યાને ‘ પારમાર્થિક ’ નય છે, જ્યારે લૌકિક–વ્યાવહારિક અને ગ્રહણ કરનારા નય · વ્યવહાર-નય’ છે. દ્રવ્યને વિષય કરનાર નય તે ‘દ્રાર્થિ ક−નય' છે, જયારે પર્યાય તરફ વિશેષ ધ્યાન આપનાર નય‘પર્યાયાથિ’ક’ ૧ છાયા निश्चयव्यवहारनयौ मूलभेदौ नयानां सर्वेषाम् । निश्चय साधन हेतून् द्रव्यपर्यायार्थिकान् जानीध्वम् || Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૨૮૯ : છે. ૧ જ્ઞાનનું ગૌરવ પ્રતિપાદન કરનારી નય તે ‘જ્ઞાન-નય ’ છે. જ્યારે ક્રિયાની મહત્તા સિદ્ધ કરવા મથતા નય તે ‘ક્રિયા–નય’ છે. વિશેષતઃ અ તરફ ષ્ટિ ફ્રેંકનારા નય તે ‘અ–નય' છે, જ્યારે મુખ્યત્વે કરીને શબ્દ તરફ નજર કરનારા નય તે ‘શબ્દ—નય' છે. ૧ અત્ર કાને શંકા થાય કે દ્રવ્યાર્થિક અને પર્યાયાકિની પેઠે ગુર્ણાક એવુ પણ વર્ગીકરણ થવું જોઇએ, કેમકે જૈન શાસ્ત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ સત્તાને સાથે પ્રયોગ થયેલા જોવામાં આવે છે ( દાખલા તરીકે જુએ અનુયાગનુ ૧૨૧મુ` સૂત્ર ), તે એનુ સમાધાન એ છે કે પર્યાયથી ગુણ અને પર્યાય એ ઉભય સમજવાના છે, કેમકે સહભાવી પર્યાયનું નામ જ ગુણ છે. વળી એ પ્રશ્ન પણ સંભવે છે કે જ્યારે દ્રવ્યાને જ પર્યાય છે તે પછી દ્રવ્યાર્થિ ક અને પાઁયાર્થિ ક એવા એ ભેદો કેવી રીતે પડી શકે ? આના ઉત્તર એ છે કે દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપની વિવક્ષામાં કંઇક વિશેષતા છે. ( પર્યાય પરિણામરૂપ છે ત્યારે દ્રવ્ય પરિણામિસ્વરૂપ છે ) જેમકે રાહુનું મસ્તક એમાં કંચિત છઠ્ઠી વિભક્તિના અભેદ છે. વિશેષમાં પર્યાય દ્રવ્યથી પણ સૂક્ષ્મ છે. કેમકે એક દ્રવ્યમાં અનંત પાયા રહેલા છે. વળી દ્રવ્ય વધતાં પર્યાય પણ વધે છે, કારણ કે પ્રત્યેક દ્રવ્ય આશ્રીતે સંધ્યેય કે અસ`ધ્યેય અવધને પરિચ્છેદ છે; પરંતુ પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિ થાય પણ ખરી અને ન પણ થાય. વિશેષામાં કહ્યું પણ છે કે— k भयणाप खेत्त - काला परिवड्ढतेसु दव्ष - भावेसु । दव्वे वडढा भावो भावे दव्वं तु भयणिजं ॥ ६१९ ॥ [ મનનયા ક્ષેત્ર-જ્ઞાૌ વર્ધમાનોદ્રેક્ચ-માયોઃ । द्रव्ये वर्धते भावो भावे द्रव्यं तु भजनीयम ॥ ] વળા ક્ષેત્રથી પણ અનંત ગુણુ' દ્રવ્ય છે. આના સમનાથે નિવેદન કરવાનું કે— वित्तविसेसेहिं तो दन्त्रमणंतगुणियं परसेहि । दव्वेहिं तो भावो संखगुणोऽसंखगुणिओ वा ॥ k [ क्षेत्र विशेषैस्ततो द्रव्यमनन्तगुणितं प्रदेशः । द्रव्यैस्ततो भावः सख्येयगुणोऽसख्येयगुणिती वा ॥ ] આથી વિસ્તૃત વિવેચન તો નન્દીની ટીકામાં છે, કિન્તુ આટલાથી પણ દ્રવ્ય અને પાય સ્વરૂપની અપેક્ષાએ ભિન્ન છે એમ સમજાયુ હશે; અને એથી કરીને વ્યાર્થિ ક અને પર્યાયાધિક એમ એ ભેદે પાડવા તે સમુચિત છે એવી પ્રતીતિ થઇ હશે. વિશેષમાં એ પણ યાદ રાખવું કે સ્વભાવથી ભિન્ન એવાં દ્રવ્ય અને પર્યાયને પરસ્પર મેલાપ થતા હેાવા છતાં એ પ્રત્યેક પાતપેાતાને નથી. કહ્યું પણ છે કે— પૃથકભાવ છેડતાં “ અખોળું વિનંતા વિતા ગૌમાસ ( મન | मेलंता वि अ णिचं सगमगभावं न वि जहंति ॥ [ अन्योन्यं प्रविशन्तां ददतोऽवकाशं अन्योन्यस्य । मिलन्तोऽपि च नित्यं स्वकस्वकभावं नापि जहति ॥ ] કાઇ વળી એવી દલીલ કરે કે વસ્તુનુ વિચારવામાં આવતું કાઇ પણ સ્વરૂપ કયાં તે સામાન્ય હશે કે ક્યાં તા વિશેષ હશે એટલે સમગ્ર નયાના ‘સામાન્યગ્રાહી’ અને · વિશેષગ્રાહી ' એમ એ વિભાગે પાડવા જોઇએ તે આ પણ અસ્થાને છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયથી સામાન્ય અને વિશેષ અતિરિક્ત–ભિન્ન નથી. એનું કારણ એ છે કે આપણે ૧૮૧મા પૃષ્ઠમાં જે ગયા તેમ સામાન્યના ઊર્ધ્વતા સામાન્ય અને તિર્થંકસામાન્ય એમ એ ભેદો છે. આ પૈકી ઊર્ધ્વતા સામાન્ય તે દ્રવ્ય જ છે, જ્યારે તિર્થંક્--સામાન્ય પ્રતિવ્યક્તિ સમાન પરિણામરૂપ હાઇ વ્યંજન-પોય જ છે, કેમકે પ્રવચનમાં સ્થૂળ, કાલાંતરસ્થાયી શબ્દોના સમ્રુત–વિષયને વ્યંજન-પર્યાય' કહેલ છે. વિશેષમાં વિશેષ તે। વિસદશતા વિવલક્ષણી હાઇ પર્યાય જ છે. 37 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જીવ-અધિકાર. [ પ્રથમ નિશ્ચય-નય અને વ્યવહાર-નયને સમવતાર– સમ્યગ્દશનરૂપ રથનાં બે ચક્ર સમાન આ બે નાની સ્થળ વ્યાખ્યા આપણે ઉપર જોઈ ગયા. અત્ર અને વિશેષ બોધ થાય તે માટે આન્તરિક તત્વનું નિરૂપણ કરનારા નિશ્ચયનય અને બાહ્ય તત્ત્વનું નિરૂપણ કરનારા વ્યવહાર-નયનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય-ચારિત્ર પ રત્નત્રયીનું અસ્તિત્વ. સચદશનાદિની ઉત્પત્તિ. લિંગને વંદન અને સમ્યકષ્ટિની વ્યાખ્યા સંબંધી શું કથન છે તેનું દિગ્દર્શન કરીએ. નિશ્ચય-નય પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય-ચારિત્રરૂપ ત્રિપુટી એક બીજાથી વિખુટી રહી શકતી નથી, સમ્યગ્દર્શનાદિની એમાંથી એકનો પણ નાશ થતાં બાકીનાના રામ રમી જાય છે, હૈયાતી અર્થાત્ આ પૈકી કઈ એકને સાવ સંભવતું નથી. જ્યાં એકને સભાવ જણાતો હોય, ત્યાં બીજાં બે હેવી જ જોઈએ એમ નિશ્ચય-નયનું કથન છે. વ્યવહાર–નય પ્રમાણે તો સમ્યક–ચારિત્રની ગેરહાજરીમાં પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સંભવી શકે છે. આગમમાં કહ્યું પણ છે કે " 'निच्छयनयस्स चरणस्सुवधाए नाणदसणवहो वि। રવાપરવણ ૩ , fમઘા = મા " ૧ આ ઉપમા અસ્થાનીય નથી, એ વાત સહસાવધાની શ્રીમુનિસુંદર ચરિવરે રચેલા ઉપદેશચત્નાકરના ચતુર્થ ( અંતિમ ) અંશના સાતમા તરંગના પ્રારંભ ( પત્રાંક ૨૨૩ )માંનાં નિમ્નલિખિત પદ્યો પૂરવાર કરી આપે છે – "लहिऊग मोहजयसिरि-मिच्छह जा सिद्धिपुरबरे गंतुं । अक्खयसुहमणुभचिउं, ता वरदंसगरहं भयह ॥ १॥ सुअ-वरणवत हजुतो, आवस्सग-दाणमाइपत्थयणो । निच्छयववहारचको, दसणरहु नेइ जणु रिद्धि ॥ २ ॥" इलच्या मोहजय श्रिय मिच्छत यदि सिद्धिपुरवरं गन्तुम् । अक्षयसुख मनुभवितुं तर्हि वरदर्शनरथं भजस्व ॥ श्रत-चरणवृपभयुक्त आवश्यक-दानादिपथ्यदनः । નિશજ-હાથ કરં દિન | ] અર્થાત મેહના વિજયરૂપ લકમીને મેળવીને જો તમે ઉત્તમ સિદ્ધિ-પુરમાં જવા તેમજ અક્ષય સુખને અનુભવ કરવા ઈચ્છતા હે, તે દનરૂપ ! રથને ભજે. સભ્યજ્ઞાન અને સમ્ય-ચરિત્રરૂપ બળથી યુક્ત, (છ) આવશ્યક, દાન વગરે રૂપ પાથેય (ભાથા)વાળા તથા નિશ્ચય અને વ્યવહાર ( નય )૨૫ ચકવાળે દર્શન–રથે મનુષ્યને ઋદ્ધિ પ્રાપ્ત કરાવે છે. ૨ જુઓ ઉપદેશરત્નાકરતી પત્ત વૃત્તિના ૨૨૩ મા પત્રગત નિમ્નલિખિત પંકિતઓ:" सम्यग्दर्शनस्य ज्ञानस्य चारित्रस्य चैकतरस्य नाशे शेषोभयस्यापि. " ૩ છાયા નિષથના (1) ચાળvઘારે જ્ઞાન-નિકોવિI व्यवहारस्य तु चरणे हृते भजना तु शेषयोः । Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ ચારિત્રને ઉપઘાત થતાં જ્ઞાન અને દર્શનને પણ વધ થઈ જ જાય છે એમ નિશ્ચય –નય કહે છે, જ્યારે વ્યવહાર–નય પ્રમાણે ચારિત્રને નાશ થતાં શેષને નાશ થાય પણ ખરે ને નહિ પણ થાય. સમ્યકત્વ અને જ્ઞાનની ઉત્પત્તિના સંબંધમાં નિશ્ચયન-નયનું કહેવું એ છે કે જે સમ્યકૃત્વ અને જ્ઞાન સહિત હોય તેને તે ઉપન્ન થાય છે, જ્યારે વ્યવહાર-નયનું કથન એ છે કે જે એનાથી રહિત હોય તેને એ ઉત્પન્ન થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વ્યવહાર–નય પ્રમાણે મિથ્યાષ્ટિ તેમજ અજ્ઞાની સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે, તેઓ એના પ્રતિપદ્યમાનક છે, જ્યારે નિશ્ચય–નય અનુસાર સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત્વ અને જ્ઞાનના પ્રતિપદ્યમાનક છે. વ્યવહાર-નયનું માનવું એ છે કે જે થયેલું વિદ્યમાન (હૈયાત) હોય તે ફરીથી થતું નથી અને કેઈથી કરાતું પણ નથી. દાખલા તરીકે પ્રથમ તૈયાર થયેલો ઘડો ફરી બીજી વાર કરાતો નથી. આમ છતાં જે કરાયેલું ફરી કરાય તે ક્રિયા ચાલૂ જ રહેશે અને ક્રિયા બંધ ન રહેવાથી કાર્ય પણ ચાલુ જ રહેશે–તે કદાપિ પૂરું નહિ થાય. આથી પ્રસ્તુતમાં મતિજ્ઞાનની પ્રાપ્તિમાં પણ અવસ્થા દેષ ઉપસ્થિત થશે. વિશેષમાં કરેલું પણ કરાય છે એમ સ્વીકારવામાં ઘટાદિ કાર્ય ઉત્પન્ન કરવામાં ચક-ભ્રમણ વગરે કિયા - નિષ્ફળ જશે, કેમકે તે ક્રિયાનું કાર્ય તે પ્રથમથી જ વિદ્યમાન છે. વળી નિશ્ચય-નયે સ્વીકારેલા સત્કાર્યવાદમાં પ્રત્યક્ષ વિરોધ પણ છે, કેમકે પહેલાં માટીના પિંડ વગેરે રૂપ અવસ્થામાં ઘટાદિ કાર્ય અવિદ્યમાન હોય છે અને એ કાર્ય તે કુંભારના વ્યાપાર બાદ થતું જણાય છે એટલે પૂર્વે નહિ થયેલું થતું જણાય છે. આથી કરીને વિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે એ કથન યુક્તિ-સંગત નથી. આ ઉપરાંત આ નયનું કથન એ છે કે કિયા-કાલ અને નિકા ( સમાપ્તિ )-કાલમાં ભેદ છે. કેમકે ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યને ક્રિયા-કાલ અસંખ્યય સમયને જણાય છે તેથી કરીને જે સમયે ઘટાદિ કાર્યને પ્રારંભ થાય છે તે જ સમયે તે ઉત્પન્ન થાય છે એમ નહિ, કિન્તુ માટી લાવવી, ચાક ઉપર તેને મૂકવી તેના શિવક, થાસ, કેશ વગરે કિયા થયા બાદ ઘણા કાળે ઘટાદિની ઉત્પત્તિ થાય છે. કહેવાની મતલબ એ છે કે કિયાના પ્રથમ સમયે જ કાર્ય ઉત્પન થતું હોય તે તે ત્યાં જણાવું જોઈએ, પણ તે વખતે તે તે ત્યાં દષ્ટિગોચર થતું નથી. દાખલા તરીકે ઘટરૂપ કાર્ય શિવક, સ્થાસક, કેશ, કુશલ વગેરેના સમયે જણાતું નથી, કિન્તુ ઘરરૂપ કાર્યને લાંબે કિયાકાલ પૂર્ણ થયા બાદ એટલે ઘટને લગતી સર્વ ક્રિયાની પૂર્ણાહુતિમાં તે કાર્ય નજરે પડે છે. આથી એ ફલિત થાય છે કે ક્રિયા-કાલના અંતમાં જ કાર્ય વિદ્યમાન હોય છે, નહિ કે તે પૂર્વે આ સંબંધમાં નિશ્ચય-નયને અભિપ્રાય એ છે કે નહિ થયેલું કાર્ય અભાવરૂપ હોવાથી આકાશ-પુષ્પની જેમ થતું નથી. જે આકાશ-પુપની પેઠે અભાવરૂપ અવિદ્યમાન કાર્ય પણ ઉત્પન્ન થતું હોય તે ગધેડાને શીંગડાં પણ થવાં જોઈએ, કારણ કે અભાવ તે આકાશપુષ્પમાં અને આમાં સમાન છે. આથી કરેલું કરાતું નથી, એ વાત યુક્તિ-વિકલ જણાય છે. વળી ૧ આનું કારણ એ છે કે જ્ઞાન અને દર્શનની, ચારિત્રના સાધનરૂપે જ તાવિક સ્વરૂપવાળી અવસ્થિતિ છે; ચારિત્રના અભાવમાં અર્થ-ક્રિયાને અભાવ હોવાથી પરમાર્થથી અસત્યતા ઉદ્દભવે છે. ૨ આમાં એ હેતુ રહે છે કે કાર્યાને અભાવમાં પણ કારણ હોય છે. જેમકે અંકુરરૂપ કાર્યથી રહિત એવાં બીનું અસ્તિત્વ, ધૂમરૂપ કાર્યની વિમુખ દશામાં પણ અગ્નિની હૈયાતી. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જીવ–અધિકાર. [ પ્રથમ નિત્ય ક્રિયારૂપ દેષ સત્કાર્યવાદમાં છે એમ કહેવું નિરર્થક છે, કેમકે શું અસત્કાર્ય–વાદમાં તે નથી કે? અર્થાત અવિદ્યમાન કાર્ય કરાય છે એમ માનનારે ક્રિયા ચાલૂ રહે છે સદા ક્રિયા કયાં જાઓ એ વાત રવીકારવી પડશે, અને તેમ થતાં કેઇ પણ અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થશે નહિ. વિશેષમાં વિદ્યમાન કાર્યનું કરવાપણું તે કથંચિત્ પર્યાય-વિશેષથી સંભવે છે. લેકમાં પણ પર્યાય-વિશેષ ધારણ કરવાની અપેક્ષાએ વિદ્યમાન આકાશદમાં કરવાપણું કહેવાય છે. જેમકે અવકાશ કર, પીઠ કર ઇત્યાદિ. અવિદ્યમાન કાર્યમાં તે કઈ પણ પ્રકારની કરણુતા સંભવતી નથી. વળી પૂર્વે નહિ થયેલું થતું જોવાય છે એમ કહેવું એ સાહસ છે, કેમકે તદનુસાર ગધેડાનું શીંગડું પણ પૂર્વે અવિદ્યમાન છે તે શું તે ઉત્પન્ન થતું જણાય છે કે ? વિશેષમાં ક્રિયા-કાલ લોબ છે એ કથન પણ ગેરસમજને આભારી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ અનેક કાર્યોને જેવાં કે માટી ખૂંદવી, તેને એકઠી કરવી, ગુણેમાં ભરવી, તે ગુણોને ગધેડાની પીઠ ઉપર મૂકવી, કુંભારવાડે આવતાં તેને પાછી ઉતારવી, માટીમાં પાણી નાખવું, તેને મસળીને તેને પિંડ કરે, તે પિંડ ચાક ઉપર મૂકે, ચાક ફેરવ-ભાવ, તેના શિવક, સ્થા, કેશ વગેરે આકારે બનાવવા એ બધાં કાચૅને-કિયા-કાલ લાંબો જણાય તેમાં છેલ્લી કિયાના સમયે થનારા ઘટને શું લાગે વળગે? વળી પ્રારંભમાં કાર્ય જણાતું નથી એટલે કે માટી, ચક્ર, કુંભાર વગેરે સામગ્રીની પ્રવૃત્તિના પ્રથમ સમયે ઘટ કેમ જણાતું નથી એમ કહેવું તે અજ્ઞાન છે, કારણ કે પ્રારંભના પ્રથમ સમયે કંઈ ઘડ આરંભાયો નથી કે તે જણાય અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જણાય એ સ્વાભાવિક છે, કેમકે શું પટરૂપ કાર્યના પ્રારંભમાં અન્ય કાર્યરૂપ ઘટ જણાય છે કે? આથી શિવકાદિના કાળમાં પણ ઘટ ન જણાય તે યુક્ત જ છે, કેમકે શિવકાદિ કંઈ ઘટ નથી. તેમજ કિચાના અંતમાં કાર્ય જણાય તે પણ વ્યાજબી છે, કારણ કે અન્ય સમયે આરંભેલું કાર્ય અન્ય સમયે જણાય તેમાં શી નવાઈ ? અત્રે એ ધ્યાનમાં રાખવું કે સમય નિરંશ હોવાથીએ જઘન્ય કાળ હોવાથી–એના વિભાગ નહિ પડી શકતા હોવાથી ક્રિયા–સમયે કરાતું કાર્ય કરાયેલું જ છે.જે કરાયેલું હોય તે વિદ્યમાન જ છે, માટે વિદ્યમાન જ કરાય છે, અવિદ્યમાન કરાતું નથી. , વળી જમાલિની જેમ આ મતની અવગણના કરવામાં આવે-જે સમયે કરાતું હોય ભગવતી નામના ચતુર્થ અંગ ( શ૦ ૧, ઉ ૧ )ને પ્રારંભમાં કહ્યું પણ છે કે" चलमाणे चलिए, उदी रिजमाणे उदीरिए जाव णिज रिजमाणे णिजरिए" [ જ ત5, ૩રર્થકાળમુર્જ વાવત્ નિર્ણમાને રિમ ]. ર કાબર સાહિત્ય મુજબ શ્રીવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી ચૌદ વર્ષે શ્રાવસ્તિ નગરીમાં જમાલિ આચાર્ય બહુરત નિનવ થયા. એમના પછી બે વર્ષ તિવ્યગુપ્ત નામના નિહનવ થયા. પ્રભુના નિવાણ બાદ બીજા છ નિન થયા. આ પૈકી અન્તિમ-આઠમા નિનવ તરીકે બેટિક ( દિગંબર )નો નિર્દેશ કરવામાં આવે છે. આ બધાનાં મન્ત, તેને નિરાસ વગેરે હકીકત વિશેષા ( ગા. ૨૩૦૪-૨૬૨૦ )માં નજરે પડે છે. નિહનવ-વાદની મનનીય ચર્ચાના દર્શન તે ઉત્તરાધ્યયન અ ૩ )ની વાદિવેતાલ શ્રી શાંતિસૂરિકત * શિષ્યહિતા ' નામની વૃત્તિ ( પત્રાંક ૧૫૩-૧૮૦ )માં થાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ ] આહંત દર્શન દીપિકા. ૨૯૩ તે જ સમયે કરેલું ન માનીએ અને નહિ કરાયેલું વર્તમાન સમયે જે કરાતું માનીએ તે તે વર્તમાન સમય વીત્યા બાદ કેવી રીતે કરાય? કેમકે તે સમય નાશ પામતો હોવાથી વિદ્યમાન જ છે અને અનાગત કાળ પણ અનુત્પન્ન હોવાથી વિદ્યમાન છે તેથી અતીત અને અનાગત કાળે પણ કેવી રીતે કાર્ય થાય ? ન જ થાય એ દેખીતું છે. વિશેષમાં સર્વ ક્રિયા–સમય કિયમાણ કાર્ય કરવાને) કાળ છે. આ દરમ્યાન ક્રિયમાણ વસ્તુ (કાય) નથી, કિન્તુ કિયા બંધ થયા પછી જે તરતને સમય તે સમયે કૃતકાલ ( કાર્ય-કાલ) છે એમ માનનારા વ્યવહાર–નયના ભક્તને એમ પણ પૂછી શકાય કે તમારાથી ક્રિયા વડે કાર્ય કરાય છે કે કિયા વિના? જો ક્રિયાથી કાર્ય કરાય છે તે પછી ક્રિયા અને કાર્ય ભિન્ન ભિન્ન કાળે કેમ માની શકાય ? ખેરના લાકડામાં છેદનની કેયા અને ખાખરમાં તેના કાર્યભૂત છેદ થાય છે એટલે કે ખેર છેદતાં ખાખર છેદાય છે એમ કહેવું શું શેભાપદ છે ? વળી ક્રિયા-કાલે કાર્ય થતું નથી, પરંતુ પછીથી થાય છે એ કથનથી તો નિભંગિણ ક્રિયા સર્વ અનર્થનું મૂળ ઠરે છે, કેમકે જ્યાં સુધી ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી કાર્ય ઉત્પન્ન જ થઈ શકતું નથી–ઉત્પન્ન . થતા કાર્યમાં કિયા વિઘભૂત બને છે. આના બચાવ તરીકે એવી દલીલ કરવી કે ક્રિયા જ કાર્ય કરે છે, કિન્તુ કિયાના ઉપરમ થયા બાદ કાર્યની ઉત્પત્તિ છે, તે તે નિરર્થક છે, કેમકે કાર્યને કિયા સાથે એ શે વિરોધ છે કે જેથી કિયા કાર્ય કરે છે છતાં કિયા-કાલમાં કાર્ય ઉત્પન્ન ન થતાં ત્યાર બાદ થાય છે ? વળી ક્રિયાની સમાપ્તિ થયા પછી થનારું કાર્ય કિયાના આરંભ વિના કેમ થતું નથી ? શું કિયાને અનારંભ અને ઉપરમ અર્થથી એક નથી ? કહેવાની મતલબ એ છે કે ક્રિયાને અભાવ કિયાના આરંભની પૂર્વે તેમજ તેના ઉપરમમાં એમ ઉભય સ્થળે સમાન છે એટલે ક્રિયાના આરંભની પૂર્વે પણ કાર્ય ઉત્પન્ન થવું જોઈએ. ક્રિયા વિના કાર્ય થાય એ પક્ષ સ્વીકારે તે મૂર્ખતા છે કેમકે એમ માનવાથી તે ઘટાદિ કાર્યો કારણભૂત ક્રિયા વિના થવાં જોઈએ. વળી સ્વાધ્યાયાદિ સકિયા જે સાધુજને સિદ્ધિ માટે સાધે છે તે સર્વ નિરર્થક થશે. કારણ કે ક્રિયા વિના જ સર્વ થાય છે કિન્તુ તેના ઉપરમ બાદ નહિ એ વાત યુકિત-સંગત જણાય છે. ક્રિયા-કાલ અને નિષ્ઠા-કાલમાં કંઈ ભેદ નથી. જે કાર્ય ઉત્પન્ન કરનારી આરંભેલી ક્રિયા ઉત્તર કાળમાં પણ થતી હોય તે અનવસ્થા દેષ ઉદ્દભવે પણ એમ નથી, કેમકે કાર્યને ઉત્પન્ન કરનાર કિયા કાર્યની પૂર્વે પણ નથી તેમ પછી પણ નથી, પરંતુ તે સમકાલે જ છે, તેને તે જે સમયે આરંભ થાય છે તે જ સમયમાં તેની પૂર્ણાહુતિ પણ થાય છે. પ્રતિસમય અન્યાન્ય કાર્ય થાય છે. આ બધાની પરંપરાથી વિમુખ રહી અમુક કાર્યની ઈચ્છાવાળી વ્યક્તિ તે કાર્યમાં સાધનરૂપ પરંતુ તપ નહિ એવી જુદી જુદી ક્રિયાને પણ તેની ક્રિયા તરીકે ગણે છે એથી જ ક્રિયા-કાલ દીર્ઘ જણાય છેબાકી વસ્તુતઃ પ્રત્યેક કાર્યો અને તેની કિયા સમકાલીન છે એટલું જ નહિ પરંતુ તે એકસમયી છે. વન્દનમ્ય લિંગ વ્યવહારનય પ્રમાણે દ્રવ્ય-લિંગ વન્દનીય છે, જ્યારે નિશ્ચય-નય પ્રમાણે ભાવ-લિંગ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જીવ–અધિકાર. [ પ્રથમ વન્દનીય છે, આ સંબંધમાં રૂપ્ય (રૂપિયા) અને ટંકનું ઉદાહરણ વિચારીએ. રૂપ્સ એ ભાવ–લિંગ છે અને ટંક એ દ્રવ્ય-લિ’ગ છે. તેમાં અશુદ્ધ રૂપ્ય અને વિષમાહિતાક્ષર યુક્ત ટક એ પહેલા ભાગો છે, આ ચરક વગેરેને લાગૂ પડે છે, કેમકે તેમનાં દ્રશ્ય-લિંગ અને ભાવ-લિંગ અને અશુદ્ધ છે. અશુદ્ધ રૂપ્ય અને સમાહિત અક્ષરવાળુ ટક એ બીજો ભાંગા છે અને તેના ઉદાહરણ તરીકે પાસ્થ ( પાસસ્થા )ના નિર્દેશ થઈ શકે છે, કેમકે તેમનું ભાવ-લિંગ અશુદ્ધ છેઃ શુદ્ધ રૂપ્ય અને વિષમાહિતાક્ષર ટંક નામના તૃતીય ભંગના ઉદાહરણરૂપ પ્રત્યેકબુદ્ધ છે, કે જેમણે અન્તમુ`ડૂત માત્ર કાળ સુધી દ્રવ્ય-લિંગનું ગ્રહણ કર્યું નથી. શુદ્ધ રૂપ્ય અને સમાહિતાક્ષર કરૂપ ચતુ ભંગના દ્વેષ્ટાન્તરૂપ સુશીલ સાધુઓ છે. કહેવાની મતલબ એ છે કે ઉપર્યુક્ત ત્રણ ભાંગામાં નિર્દિષ્ટ રૂપ્ય અચ્છેક—અનિકલ હાવાથી તેની અક્રિયાના અભિલાષી તેનુ ગ્રહણ કરતા નથી, કિન્તુ ચાથા ભાંગામાં નિરૂપિતને જ ઉપાદેય ગણે છે, તેમ પરલેાકાથી પુરુષાએ ત્રણ ભાંગામાં સૂચવેલી વ્યક્તિને વન્દન ન કરતાં ચતુર્થાં ભંગસૂચક ભાવલગથી ગભિત દ્રવ્યલિંગધારી શ્રમણને વન્દન કરવુ’ચેાગ્ય છે. આવશ્યક–નિયુક્તિની નિમ્ન-લિખિત ગાથા આ સંબંધમાં દિવ્ય પ્રકાશ પાડે છેઃ— ૮૧૪Ë żર્જ વિસમાયિવર ન વિ (અ) તો દેને । दुहं पि समागे रूवो छेयत्तणमुवेह | ११३८ ।। रुप पत्यबुद्धा टंकं जे लिंगधारिणो समणा । दव्वस्त य भावस्स य छेओ समणो समाओगो (? गे ) ।।११३९ ।। 93 . નિશ્ચય—નયના મતે સરૂં પ્રરૂપેલાં તત્ત્વાને વિષે યથા શ્રદ્ધા તે ‘ સમ્યકત્વ ’ છે . અને એનાથી વિભૂષિત વ્યક્તિ તે ‘ સમ્યગ્દષ્ટિ ’ છે. વ્યવહારનયના અભિપ્રાય પ્રમાણે તે મિચ્ચાત્વનાં કારણેાનું પ્રત્યાખ્યાન કરનારા અને સમ્યક્ત્વનાં કારણેાનું ગ્રહણ કરનારા ‘સમ્યગ્દષ્ટિ’ કહેવાય છે. સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા આ ઉપરથી નિશ્ચયનય અને વ્યવહાર–નયનું સ્વરૂપ સમજાયું હશે. આ એનુ જૈન દર્શનમાં શું સ્થાન છે તેનુ સ્થૂળ અવલેાકન દ્રવ્ય-લિગ રહિત પ્રત્યેકબુદ્ધ પણુ વન્તનીય નથી એ કથનથી થાય છે. વિશેષ માટે પ્રવચનસારે દ્વારની ટીકા ( પત્રાંક ૨૮૧ )માં સાક્ષીરૂપે આપેલી નિમ્ન—લિખિત ગાથા વિચારીશુંઃ— 1-2 9:411 रूप्यं टदकं विषमाहिताक्षरं नापि (च) रूप्यकरछेकः । द्वयोरपि समायोगे रूप्यकस्वमुपैति ॥ વ્યં પ્રત્યેાયુા: ર, યે નિષણિક અમળા: 1 દ્રવ્યન્ય ન વસ્ય ચ છેઠ પ્રમશ: સમાયો ॥ ૩ મા ગાથા ભગવતીની ટીકામાં હોવાના ઉલ્લેખ જ્ઞાનસારની જ્ઞાનમજરી નામની Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ""जइ जिणमयं पवज्जह ता मा बवहारनिच्छयं सुयह । हारनओच्छे तित्थुच्छेओ जओऽवस्सं || " અર્થાત્ જો જિન–મતને તમે સ્વીકારતા હા, તે! વ્યવહાર કે નિશ્ચય એ એમાંથી એકને પણ ત્યજી દેશેા નહિ; કેમકે વ્યવહાર–નયના ઉચ્છેદ થતાં તીના જરૂર ઉચ્છેદ થવાના. મધ્યમ વર્ગીકરણુ— જૈન શાસ્ત્રમાં નયેાના સામાન્ય રીતે (૧) નેગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) અનુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને ( ૭ ) એવભૂત એમ સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. શ્રીસિદ્ધસેન દિવાકર જેવા પ્રખર તાર્કિક સાત નયાના અન્તર્ભાવ તા છ નય માને છે, પરંતુ એ વાત યુક્તિ-વિકલ નથી; કેમકે સામાન્યગ્રાહી નૈગમના સ ંગ્રહમાં અને વિશેષગ્રાહી નેગમના વ્યવહારમાં અન્તર્ભાવ થઇ શકે છે અને તેમ થતાં નયાની સંખ્યા છની ઠરે છે. વળી કેટલીક વાર નયાની સંખ્યા પાંચની પણ ગણાવવામાં આવે છે, પરંતુ તે પણ સયુક્તિક છે, કારણ કે તે વખતે શબ્દમાં સમલિરૂઢ અને એવભૂતને સમાવેશ કરી લેવામાં આવે છે, વિશેષમાં આ પાંચ પ્રકાર પૈકી નગમના સંગ્રહ અને વ્યવહારમાં અન્તર્ભાવ કરતાં નયાની સ ંખ્યા ચારની સિદ્ધ થાય છે. વિસ્તૃત વર્ગીકરણ~~ દ્રષ્યાર્થિ ક અને પર્યાયાથિક એમ બે પ્રકારના નયા પૈકી પ્રત્યેકના સા સા ભેદો થાય છે તે દ્રષ્ટિએ નયેાના ૨૦૦ ભેદો, ઉપયુક્ત ગણાવેલ નયાના ચાર, પાંચ, છ અને સાત પ્રકારો પૈકી પ્રત્યેકના સા સા ગણતાં અનુક્રમે ૪૦૦, ૨૫૦૦, ૬૦૦ અને ૭૦૦ ભેદો થાય છે. એથી પણ આગળ વધી જવું હોય તે અસંખ્ય ભેદો પણ પડી શકે છે, કેમકે વિશેષામાં કહ્યું પણ છે કે ટીકા ( પત્રાક ૧૦૨ )માં છે. વસ્તાત્રની સ્વપન નૃત્તમાં ( પૃ॰ ૧૯ ). २८५ ૧ છાયા यदि जिनमतं प्रतिपद्यध्वम, तर्हि मा व्यवहार निश्चयौ मुचत । व्यवहार नयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम् ॥ ઘેાડા ફેરફાર સાથે આ ગાયા ટાંચણુરૂપે શ્રીભાવપ્રભસૂરિએ જૈનધર્મીઆપી છે. જીએ શ્રીઆગમાઠ્યસમિતિ દ્વારા પ્રકાશિત મદીય આવૃત્તિ ૨ સરખાવે પ્રવચન૦ ( પત્રાંક ૨૪૩ )ની નિમ્ન-લિખિત ગાથા— "" “ વહેતો ય સાચો સત્ત નચમા પતિ પર્યં તુ । રીઓ વિ ચ આપણો પંચેય સચા મચાળ તુ | ૮૪૮ || [ एकैकश्च सप्तविधः सप्त नयशतानि भवन्ति पर्व तु । द्वितीयोऽपि च आदेशः पश्चैव शतानि नयानां तु ॥ ] Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨ % જીવ અધિકાર [ પ્રથમ जावंतो क्यणपहा तातो वा नया वि सद्दाओ। ते चैव परममया सम्भत्तं समुदिया सब्वे ॥ २२६५ ॥" અર્થાત્ જેટલા વચનના માર્ગો-પ્રકાર છે, તેટલા એકાંતવાચી શબ્દાત્મક ન પર સમય-અજૈન દેશને છે, જ્યારે અનેકાંતવાચી - સ્વાદુ” પરથી લાંછત તે સર્વે નયે એકત્રિત થતાં સમ્યકત્વયથાર્થ દર્શન છે. અત્ર કેઈને શંકા થાય કે પરસ્પર વિરોધી ન એકત્રિત થતાં સમ્યકત્વ કેમ સંભવે? શું તેઓ જૈન દર્શનરૂપ કલાને તેડી પાડવા ના પ્રયાસ કરે? આ પ્રશ્નનો ઉત્તર શ્રીવિનયવિજયગણિના શબ્દોમાં ( નયકણિકામાં ) એ છે કે " सर्वे नया अपि विरोधभृतो मिथस्ते सम्भूय साधुसमयं भगवन् ! भजन्ते। भूपा इव प्रतिभटा भुवि सार्वभौम पादाम्बुज प्रधनयुक्तिपराजिता द्राक् ॥ २२ ॥ १२ અર્થાત્ જેમ મહેમાહે પ્રતિસ્પર્ધી એવા નૃપે (આ) પૃથ્વી ઉપર (ચક્રવર્તીને હાથે) યુદ્ધ-રચનામાં હાર ખાઈ જતાં સત્વર ચકવર્તીના ચરણ-કમલને ભજે છે તેમ હે પ્રભુ! પરસ્પર વિધિ ધરાવનાર એવા પણ એ ના એકઠા મળીને આપના સુન્દર સિદ્ધાન્તને ભજે છે. આ ઉપરથી વાચક-વર્ગને નય” એટલે શું તેમજ તેના કેટલા પ્રકારે છે તે વિષે છેડો ઘણે ખ્યાલ આવ્યો હશે, પરંતુ નયના દ્રવ્યથકાદિ વર્ગીકરણ પૈકી પ્રત્યેકનું જે લક્ષણ ગ્રન્થકારે આપ્યું છે તેને સ્વાદ લે બાકી રહી જાય છે એટલે એ દિશામાં પ્રયાણ કરીશું. ૧ છાયા mari guથreતાવતો વા નવા શત: || ते चैव परसमयाः सम्यकत्वं समुदिताः सर्वे ॥ ૨ સરખાવો વિશેષાની નિમ્નલિખિત ૨૨૬૭ મી ગાથાઃ "सब्वे सति सम्मं चेगवनाओ नया विरुद्धा वि । भिच्चववहारिणो इव राओदालोणवसवत्ता ॥" [सर्व समेय न्ति सम्यकत्वं चकवशतो नयाधिरुद्धा अपि । भत्य..व्यवहारिण इव राजोदासीनपशवः ॥1 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. નાના અનેક પ્રકારે જે બળું વર્ગીકરણ પદ્ધ શકે છે, તે પૈકી ગ્રન્થકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બેને જ નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – स च द्वेधा-द्रव्यार्थिक-पर्यायार्थिकभेदात् । આ બેનાં લક્ષણે અનુક્રમે એમ બાંધવામાં આવ્યાં છે કે प्राधान्येन द्रव्यमात्रग्राह्यध्यवसायविशेषरूपत्व द्रव्याधिकस्य દ્રવ્યાર્થિકનું લક્ષણ ક્ષણમ્ (૧૨) उत्पाद-विनाशादिपर्यायमात्रग्राह्यध्यवसायविशेषरूपत्वं पर्यायार्थिकપર્યાયાર્થિકનું લક્ષણ એ ક્ષણમ્ (ર) અર્થાત મુખ્યત્વે કરીને દ્રવ્યમાત્રનું ગ્રહણ કરનાર અધ્યવસાય-વિશેષ તે દ્રવ્યાર્થિક નય ” છે, જ્યારે ઉત્પત્તિ, વિનાશ ઇત્યાદિ પર્યાયમાત્રનું ગ્રહણ કરનાર અધ્યવસાય-વિશેષ તે પર્યાયાચિક નય છે. આ બેના ભેદોને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે– तत्र द्रव्यार्थिकनेधा-नैगम-सङ्ग्रह-व्यवहारभेदात् । पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्र-शब्द-समभिरूडै-वम्भूतभेदात्। એટલે કે દ્રવ્યાર્થિક નયના (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર એમ ત્રણ ૧-૨ આ બેનું સ્વરૂપ વિશેષતઃ ધ્યાનમાં આવે તે માટે પરિણામની વ્યાખ્યા માટે પ્રથમ દ્રવ્યાકિ નયનું શું કહેવું છે તે સ્થાનાંગની ટીકાના ૪૭૪ મા પત્રમાં ટાંચણુરૂપે આપેલા નિમ્નલિખિત લોક દ્વારા જોઈએ – " परिणामो यान्तरगमनं न च सर्वथा व्यवस्थानम । સર્વથા વિનાશ: rftળામરાદિકામદઃ | ” અર્થાત પરિણામ એ કંઈ સર્વથા અર્થાન્તરની પ્રાપ્તિ કે વ્યવસ્થા નથી. વળી તદન વિનાશ એ પણ પરિણામ નથી. આ વ્યાખ્યા તેના જાણકારોને ઈષ્ટ છે. પર્યાયાર્થિક નય પ્રમાણે એનું સ્વરૂપ અનન્તર શ્લોક રજુ કરે છે: -- રાખ નારા: vi૩મોડાસા ૪ પપૈયતઃ | થાઇri rforry: gas Bત્રુ ઘડનાર છે ” અર્થાત સત પર્યાયરૂપે નાશ અને અસત પર્યાયરૂપે ઉત્પત્તિ તે પયયાર્થિક નય પ્રમાણે ખરેખર દ્રવ્યનો પરિણામ કહેવાય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જીવ-અધિકાર [ અમર ભેદે છે, જ્યારે પર્યાયાર્થિક નયના (૧) અજુસવ, (૨) શબ્દ, (૩) સમધિરૂઢ અને () એવભૂત એમ ચાર પ્રકારે છે. દ્રવ્યાર્થિકાદિ નાના પેટાવિભાગ પર મત-ભેદ– રાજુસત્ર નયને દ્રવ્યાર્થિક ગણ કે પર્યાયાર્થિક એ સંબધમાં સિદ્ધાનિક અને તાર્કિક વચ્ચે મતભેદ છે. જોકે અત્ર દર્શાવેલ ગ્રન્થકારને વિચાર તો તાકિકેની પદ્ધતિને અનુસરે છે, સિદ્ધાતિકે તે અનુસૂત્રને પણ દ્રવ્યાર્થિક નય તરીકે ઉલ્લેખ કરે છે. એથી કરીને સિદ્ધાનિકોની માન્યતા મુજબ નૈગમથી ઋજુસૂત્ર સુધીના ચાર ન દ્રવ્યાર્થિક છે, જ્યારે શબ્દાદિ બાકીના નો પર્યાયાથિક છે. આ વાત નપદેશના નિમ્નલિખિત પદ્યમાં ઝળકી ઊઠે છે – તાધિકort ત્રણ મેલા, શાંઘા ભાઈનો નતા. ઐત્તિળનાં વતવારા, થાર્થતા પરે ! ૨૮ I " દિગંબર સમ્પ્રદાય તરફ નજર કરીશું તે શ્રીવિદ્યાનન્દસ્વામીને મત પણ તાકિ કેના મતને મળ આવતે જણાશે, કેમકે તત્વાર્થબ્લેક (પૃ. ૨૬૮)માં તેઓ કયે છે કે હા તો વિફળ, વ્ય-રોજ ધ્યાર્થી વ્યવહાર, વાર્થતતtsaઃ ૨ " અર્થ-નયાદિ પરત્વે એકતા– આ ઉપરથી કોઈને એ સહજ જિજ્ઞાસા થાય કે શું અર્થ-નય અને શબ્દ-નયના સંબંધમાં પણ મત-ભેદ છે તે આનું સમાધાન એ છે કે આ બાબતમાં તે સૈદ્ધાનિક અને તાર્કિક એકમત છે એટલું જ નહિ, કિતુ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાનું પણ ઐક્ય જેવાય છે. કેમકે તત્વાર્થસ્લેક (પૃ૦ ૨૭૪)માં કહ્યું પણ છે કે તત્ર ત્રત્તાવાર્થના કરતા ત્રાડ ના , વિષાર્થનો રા: ” અર્થાત્ નૈગમથી માંડીને ઋજુસૂત્ર સુધીના ચાર ન “અર્થ-નય” ગણાય છે, જ્યારે શબ્દ અને વાગ્યાથ વિષયક એવા બાકીના ત્રણ ન “શબ્દ-નય” મનાય છે, દ્રવ્યાર્થિકાદિના નૈગમાદિ પ્રકારોનાં લક્ષણે વિચારીએ તે પૂર્વે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જે દશ દશ ભેદે જેને શાસ્ત્રમાં દષ્ટિગોચર થાય છે અને જેને નિર્દેશ ગ્રન્થકારે કર્યો નથી, તેનું આપણે દિગ્દર્શન કરી લઈએ. દ્રવ્યાર્થિક નયન દશ પ્રકારોશ્રી જસાગરકૃત દ્રવ્યાનુગતર્કણું અનુસાર એનાં નામે તથા સ્થલ સ્વરૂપ આપણે વિચારીએ. તેમાં સૌથી પ્રથમ દ્રવ્યનાં લક્ષણે આપણે દ્રવ્યનાં લક્ષણે ૧૫૦ મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તે ઉપરાંત એ સંબંધમાં જે જુદી જુદી રીતે ઉલ્લેખ થઈ શકે છે તેની નોંધ લેવી અત્ર આવ Page #378 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દાન દીપિકા. ૧૯ (4 શ્યક છે, જે ‘ સત્ ’ હાય ‘ દ્રવ્ય ’ કહેવાય છે. તેમાં “ કરવાનૢ થય-ક -ધ્રૌવ્યવુાં સત્ છ એવું ‘ 'સત્ ' તુ લક્ષણ તત્ત્વાર્થાધિ॰ ( અ૦ ૫, સૂ૦ ૨૯ )માં છે. અર્થાત્ ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી જે યુક્ત હાય તે ‘દ્રવ્ય ' છે, આ અધ્યાયના ૩૭ મા સૂત્રમાં * મુળાયવત્ દ્રવ્યું " એમ પણ કહ્યુ છે એટલે કે ગુણુ અને પર્યાયેાથી જે યુક્ત હાય તે ‘ દ્રવ્ય ’ છે. અથવા ગુણુના આશ્રયને ‘ દ્રવ્ય ’કહેવામાં આવે છે. એમ ઉત્તરાધ્યયનના નિમ્ન—લિખિત સૂત્રથી જણાય છેઃ-~~ આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વિચારી આપણે કોઁપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રન્યાર્થિ ક નય નામના પ્રથમ પ્રકારનું અવલેાકન કરીએ. સંસારી જીવાને પણ સિદ્ધ કહેવા એ આ નયનું કર્તવ્ય છે. કેમકે આ નય કર્માંની ઉપાધિની દરકાર કરતા નથી. આથી નિગેાદના જીવા પણુ સિદ્ધ છે એમ એ કહે છે. "" * મુળાન આલમો છ્યું ” ( અ. ૨૮, ગા. ૬ ) અકાંપાધિ શુદ્ધ દ્રવ્યા ચિક નય સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાથિક નય—— પ્રથમ પ્રકારમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એ ત્રણેની મુખ્યતા રહેલી છે, પરંતુ આ પ્રકારમાં ફક્ત ધ્રુવતાની મુખ્યતા છે, જયારે ઉત્પાદ અને વ્યયની ગૌણુતા છે. જેમકે પર્યાય પ્રતિક્ષણ પરિણામી છે,' પરંતુ ત્રણે કાળમાં સત્તા અવિચળ છે. આથી આ નય દ્રવ્યને નિત્ય ગણે છે. १" सीदति - स्वकीयान् गुणपर्यायान् व्याप्नोतीति सत् એ પ્રમાણેનુ જ્ઞત'નું લક્ષણ દ્રવ્યાનુયાગ ( પૃ॰ ૬૬ )માં છે. ૨ છાયા गुणानामाभयो द्रव्यम् । ૩ સરખાવે બ્યસંગ્રહની નિમ્ન-લિખિત ગાથા—— ( मग्गणगुणठाणेहि य चउदसहि दवंति तह असुद्धणया । विष्णेया संसारी सब्बे सुद्धा हु सुद्धणया ॥ १३ ॥ [ मार्गणागुणस्थानेश्च चतुर्दशभिर्भवन्ति तथाऽशुद्धनयात् । નિજ્ઞેયા: સત્તારિળ: સન્ત્ર સુદાઃ સહુ ચુવનયાત્ ॥ ] અર્થાત્ ૧૪ માગણા અને ૧૪ ગુણસ્થાનક્રાએ કરીને અશુદ્ધ નય થાય છે. સર્વે સંસારી શુદ્ધ નય અનુસાર શુદ્ધ જાવા. ૪ કહ્યું પણ છે —— " .. अनादिनिधने द्रव्ये, स्त्रपर्यायाः प्रतिक्षणम् । કુમામિ નિમન્તિ, નજારો છે $1 99 અર્થાત્ અનાદિ–અનન્ત દ્રવ્યમાં તેના પર્યાયે પ્રતિક્ષણ જળમાં તરંગાની પેઠે ઉત્પન્ન થાય છે અને ક્ષય પામે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જીવઅધિકાર [ પ્રથમ આત્માને આ નય નિત્ય માને છે; દેવાદિ પર્યાયથી ઉદ્દભવતી આત્માની અનિત્યતા તરફ એ ઉદાસીન છે. ભેદકલ્પનાનિરપેક્ષ ( અભિન્ન) શુદ્ધ દ્રવ્યાર્થિક નય દ્રવ્ય જે જે ભિન્ન ધર્મથી યુક્ત છેતેમાંથી અભિન્ન ધર્મોની મુખ્યતા અને ભિન્ન ધ મેંની ગણતા આ નય સ્વીકારે છે. એટલે કે ગુણ-પર્યાયથી યુકત તે દ્રવ્ય” કહેવાય છે, એ વ્યા ખ્યામાં ગુણ અને પર્યાએ દ્રવ્યથી ભિન્ન છે તે પણ ગુણ અને પર્યાને દ્રવ્યથી ભિન્ન ન ગણતાં જે દ્રવ્ય છે તે જ ગુણ છે, જે દ્રવ્ય છે તે જ પર્યાય છે એમ આ નય પ્રતિપાદન કરે છે. કપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય જે વખતે જે દ્રવ્ય જે ભાવમાં પરિણમેલું હોય તે વખતે તે દ્રવ્યને તન્મય માનવું એ આ નયનું કાર્ય છે. અર્થાત્ આ નય ઉપાધિ તરફ વિશેષ લક્ષ્ય આપે છે. જેમકે ક્રોધ, મોહાદિ કર્મોના ઉદય સમયે આત્મા ક્રોધાદિમય લેવાથી–તે રૂપે પરિણમેલો હોવાથી તેને ક્રોધી, મુગ્ધ એમ કહેવલેખંડને ગોળો અગ્નિમાં તપી રહેલો હોય, ત્યારે તેને લેખંડ ન કહેતાં અગ્નિરૂપ કહે. આ નયને લઈને તે ભગવતીસૂત્ર (શ૦ ૧૨, ઉ૦ ૧૦, સૂ૦ ૪૬૭)માં તેમજ પ્રશમરતિ (લે. ૨૦૦-૨૦૧)માં 'આઠ પ્રકારના આત્મા ગણાવ્યા છે. ૧ આ આઠે પ્રકારનું વર્ણન શ્રી અભયદેવસૂરિએ ભગવતીની ટીકાના ( પ૮૯ માં પત્રમાં ) નીચે મુજબનાં સાક્ષીભૂત પદ્યો દ્વારા સૂચવ્યું છે – કીકાનાં ગામા, જઃ Hemનિri siારત | નઃ નિનાં પુન: સર્વોત્રાનામ્ | ૨ ज्ञानं सम्यग्दृष्टे-दर्शनमथ भवति सर्वजीवानाम् ॥ चारित्रं घिरतानां तु, सर्वसंसारिणां वोर्यम ॥ २ ॥" અર્થાત ( ૧ ) દ્રવ્યાત્મા સર્વ જેને ( ૨ ) કષાયાત્મા સકષાયીને-કવાયના ઉદયવતી છોને, (૩) ગાત્મ સગી જને, ( ૪ ) ઉપગાત્મા સર્વ જીવોને, ( ૫ ) જ્ઞાનાત્મા સમ્યગ્દષ્ટિને, ( ૬ ) દર્શનાત્મા સર્વ જીવોને, ( 9 ) ચારિત્રાત્મા વિરતિશાળી જીવોને અને ( ૮ ) વીર્યાત્મા સર્વ જીવોને હેય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુણ–પર્યાયના પાત્રરૂપ જેને કદાપિ વિનાશ નથી-જે ત્રણે કાળમાં સ્થિર ( ધ્રુવ ) છે, તે “ દ્રવ્ય-આત્મા’ કહેવાય છે. આ સર્વે જીવોને છે. આત્મા અનાદિ કાળથી કષાયમહનીયથી લિપ્ત છે. એ કર્મના ઉદયથી આત્મા ક્રોધી વગેરે બને છે. આથી દશમાં ગુણસ્થાનક સુધીના છો ” કષાય-આત્મા ' કહેવાય છે, ( ૧૧ મે ગુણસ્થાનકે કષાયની સત્તા રહેલી છે, પરંતુ તેના ઉદય માટે ત્યાં અવકાશ નથી ). જ્યાં સુધી માનસિક, વાચિક અને કાયિક યોગ પ્રવર્તે, ત્યાં સુધી જીવ “ વેગાત્મા ' કહેવાય. આથી કરીને તેમાં ગુણસ્થાનક સુધીના સર્વ જીવો “ ચોગાત્મા’ છે. દરેક જીવને થોડું ઘણું પણ જ્ઞાન છે, પરંતુ જ્યાં સુધી તે સમફત પામે નહિ, ત્યાં સુધી તે અજ્ઞાન ગણાય છે. આથી સમ્યગ્દષ્ટિ આત્માઓ “ જ્ઞાનાત્મા ' કહેવાય. એટલે કે ચેથાથી તે ચૌદમાં ગુણસ્થાન સુધીના છે “ જ્ઞાનાત્મા ' છે. ( અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયની વિવક્ષા નથી. ) સામાન્ય ઉગરૂપે દર્શન દરેક જીવને હોય છે. એટલે સમગ્ર જી “ દર્શનામા' છે. સિદ્ધ પણ “દર્શન–આત્મા’ Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ઉત્પાદ-વ્યય-સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય— પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એમ ત્રણેથી યુક્ત છે, માટે આમાં આ નય કેઈને મુખ્ય કે ગૌણ ન ગણતાં આ સર્વેને સમાન ગણે છે. એક સમયે જે જે હૈયાત છે, તે બધાએ મુખ્ય છે એ આ નયને મત છે. એથી કરીને તે દ્રવ્યને ઉત્પાદાદિત્રયાત્મક માને છે. જેમકે કટક વગેરેને ઉત્પાદ-સમય તે જ કેયુર વગેરેને વિનાશ-સમય છે અને આ સમયમાં સુવર્ણની ત્રિકાલ-અબાધિત સત્તા તે છે જ. એથી ઉત્પાદાદિ સર્વને આ એક સરખું સ્થાન આપે છે. ભેદ-કલ્પના-સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય આ નય વસ્તુતઃ અભિન્ન ગુણ અને ગુણીમાં ભેદ માને છે. જેમકે આ ભિક્ષુકનું પાત્ર છે એ છઠ્ઠી વિભક્તિના પ્રયોગવાળા વાક્યમાં ભિક્ષુક અને પાત્ર ભિન્ન છે તેમ જ્ઞાનાદિ આત્માના ગુણ છે એ વ્યપદેશમાં છઠ્ઠી વિભક્તિને પ્રવેગ હોવાથી આત્મા અને જ્ઞાન જુદા છે. આ નય ગુણ અને ગુણીમાં કલ્પિત ભેદ માને છે, નહિ કે સ્વાભાવિક 'અવય દ્રવ્યાર્થિક નય– આ એક સ્વભાવવાળો નય છે. આ નય દ્રવ્યને ગુણસ્વભાવ, પર્યાયસ્વભાવી એમ જુદા જુદા સ્વભાવવાળું ન માનતાં ગુણ અને પર્યાય પણ સ્વભાવ છે એ દષ્ટિએ તેને અભિન ગણ દ્રવ્યને એક સ્વભાવવાળું માને છે. જેની હૈયાતીમાં જે હોય તે અન્વય” છે. જેમકે અમુક કબુગ્રીવાદિ આકાર હોય તો ઘડો હોય અને ઘડો હોય તે અમુક કનુગ્રીવાદિ હોય; આ જે પરસ્પર સંબંધ તે “અન્વય” છે. અહીં દ્રવ્ય પરત્વે ગુણ–પર્યાયરૂપ સ્વભાવ હોય તે જ દ્રવ્ય કહેવાય અને દ્રવ્ય હોય તે ગુણ-પર્યાયરૂપ સ્વભાવ હોય છે. આ પ્રમાણે જે પરરપર અવિનાભાવી સંબંધ કહે તે અન્વય દ્રવ્યાર્થિક નય છે. આ કારણથી તે દ્રવ્યનું જ્ઞાન થતાં આ અર્થ–બોધથી એના ગુણ અને પર્યાનું પણ જ્ઞાન થાય છે. છે. સાકાર અને નિરાકાર ઉપયોગ દરેક જીવને હોય છે, વાતે સમસ્ત છે “ ઉપગ-આત્મા ' છે. ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમ, ઉપશમ અને ક્ષયથી ઉદ્ભવતા ચારિત્રથી યુક્ત આત્મા ‘ચારિત્ર-આત્મા’ કહેવાય. પાંચમા ગુણસ્થાનથી તે તેરમાં ગુણસ્થાન સુધીના ઈવેને આ ઇલ્કાબ ઘટે છે. સિદ્ધો “ ચારિત્રઆત્મા’ ન કહેવાય. વીર્ય એ આત્માનો ગુણ છે. તે સર્વ કેવોમાં ક્ષાપશમિક કે ક્ષાયિક ભાવે દરેક સંસારી જીવમાં એછે વત્તે અંશે છે જ. આથી સર્વ સંસારી જી “ વીર્ય-આત્મા ' કહેવાય. આ ઉપાધિથી મુક્ત છ મુક્ત છે. આ આઠ પ્રકારે કંઇ સર્વ વન વિભાગ નથી. એ તે અપેક્ષાનુસાર-અવસ્થા પ્રમાણેના ભેદે છે. એથી કરીને તે સિદ્ધ જીવન કષાય-આત્મા, યોગ-આત્મા, વીર્ય-આત્મા અને ચારિત્ર-આત્મા તરીકે નિર્દેશ થઈ શકતો નથી. ૧ નયપ્રદીપના ૯૯ મા પત્રમાં દ્રવ્યાર્થિક નયના દશ પ્રકારે સૂચવ્યા છે, પરંતુ તેમાં આ પ્રમાણેને ક્રમ નથી. ત્યાં તે આને આ સ્થાન આપેલું છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ છવ-અધિકાર. [ પ્રથમ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય– આ નયનું એ કથન છે કે પિતાના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને જે બંધ કરાવે તે દ્રવ્ય” છે; એટલે કે દ્રવ્ય સ્વદ્રવ્યાદિ-ચતુષ્ટયન બોધ કરાવનાર છે. પદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય જેમ ઘટાદિ સ્વ દ્રવ્યાદિની અપેક્ષાએ સત છે, તેમ તે પર દ્રવ્યાદિની વિવક્ષાએ અસત છે. આ નયનું એમ કહેવું છે કે દરેક દ્રવ્ય પર દ્રવ્યના અસતુ ભાવને બેધક છે. આથી દરેક દ્રવ્ય પર દ્રવ્યના અસત્ ભાવવાળું છે. પરમભાવગ્રાહી વ્યાર્થિક નય– આ નય પદાર્થના પરમ––અસાધારણ ગુણને પ્રધાનતા આપે છે. જેમકે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે અનેક ગુણ છે, છતાં અન્ય દ્રવ્યોથી એને ભેદ જણાવવા માટે જ્ઞાન મુખ્ય હેવાથી–એના સર્વ સ્વભાવમાં જ્ઞાન ઉત્કૃષ્ટ હેવાથી આત્મા જ્ઞાનવાનું છે એમ એ કહે છે, નહિ કે દર્શનવાનું અથવા ચારિત્રવાન ઈત્યાદિ. આ પ્રમાણેના દ્રવ્યાર્થિક નયના દશ ભેદે અને તેનું સ્વરૂપ દિગંબર મતાનુયાયી શ્રીદેવસેનકૃત નયચક્રમાં વર્ણવેલ છે, પરંતુ આથી દ્રવ્યાર્થિક નયન દશ જ ભેદે છે એમ ન સમજવું. આ તે ઉપલક્ષણ-માત્ર છે. અર્થાત્ કેઈએ એમ કહ્યું કે દહીંનું કાગડાથી રક્ષણ કરવું એથી એમ ન સમજવું કે બિલાડી કે કૂતરાથી તેને વિનાશ થવા દે. કહેવાની મતલબ એ છે કે અત્ર જેમ બિલાડી, કૂતરા વગેરે ઉપલક્ષણથી ઘટાવી લેવાના છે તેમ આ દશ પ્રકારો ઉપરાંત અન્ય પ્રકારે છે એ ધ્યાનમાં રાખવું. આ સંબંધમાં દ્રવ્યાનુયોગ (અ) ૮)માં કહ્યું પણ છે કે – ટ્રા મેટાવિત્ર, સંન્તિ યુવક્ષTI. ન જમવેત પુત્ર, પરેશાર્થનો વર | ૨૦ | '' વિશેષમાં જેમ કમરૂપ ઉપાધિની અપેક્ષા રાખનાર જીવ–ભાવને ગ્રહણ કરવાવાળા નયને દ્રવ્યાર્થિક નયને એક પ્રકાર ગણે છે તેમ છવના સંગની અપેક્ષા રાખનારા પુદ્ગલભાવને ગ્રહણ કરાવનાર નયને પણ નિર્દેશ કરે જોઈએ. આ પ્રમાણે જો જીવ–સંગ-સાપેક્ષા પુદગલભાવ ગ્રાહક નયને પૃથક સ્વીકારવામાં આવે તે એવી રીતે નાની સંખ્યા વધતી જ જાય. વળી પ્રસ્થક વગેરેનાં ઉદાહરણો દ્વારા તૈગમાદિ નાના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ એવા જે ભેદ અનુયોગમાં સૂચવ્યા છે તેને સમાવેશ થાય તે માટે પણ ઉપર્યુક્ત દશ ભેદ ઉપલક્ષણ-માત્ર છે એમ સ્વીકારવું સમુચિત છે. અશુદ્ધ વગેરેના અતર્ભાવ માટે સંગ્રહાથે અમે ઉપચાર કર્યો છે અને એ ઉપચાર ઉપનયે બને છે એમ કહેવાનું સાહસ કરશો નહિ, કેમકે આ ઉપનયો નથી, પરંતુ નયે છે એમ અનુગટ સ્પષ્ટ રીતે નિવેદન કરે છે. વિશેષમાં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ઉપનય કંઈ નવીન વસ્તુ નથી, કેમકે એને Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્તત દર્શન દીપિકા. વ્યવહાર નયમાં સમાવેશ થાય છે એ વાતને તત્ત્વાર્થાધિ (અ. ૧, સુઇ ૩૫)માં આપેલા નીચે મુજબના વ્યવહાર નયના લક્ષણથી પુષ્ટિ મળે છે. " समुदायव्यक्ताकृतिसत्तासज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ॥ ३ ॥" વિશેષમાં નયના ભેદોને જો ઉપનયો માનવામાં આવે તે પ્રમાણુના ભેદને ઉપપ્રમાણુની સંજ્ઞા આપવાને પ્રસંગે ઉપસ્થિત થશે. અર્થાત “ઘgવ્યવસાપ જ્ઞાન પ્રમા” એ લક્ષણવાળા અને જીવના વિશિષ્ટ ગુણ તરીકે સુપ્રસિદ્ધ જ્ઞાનરૂપ પ્રમાણુના એક દેશ તરીકે જે મતિજ્ઞાનાદિ છે અને વળી આ મતિજ્ઞાનના એક દેશરૂપ જે અવગ્રહાદિ છે તેને ઉપપ્રમાણુ કહેવાં પડશે. પર્યાયાર્થિક નયના છ પ્રકારે (૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– આ નયના ઉદાહરણ તરીકે મેરુ પર્વત, રત્નપ્રભા વગેરે પૃથ્વીઓનો નિર્દેશ થઈ શકે તેમ છે. કેમકે આના પુદગલમાં અન્ય સંક્રમ થયે અને થાય છે, પરંતુ તેનું સંસ્થાન શાશ્વત રહ્યું છે અને રહેશે. કહેવાનું તાત્પર્ય એ છે કે મેરુ પર્વત પુગલ-સ્કંધરૂપ હોવાથી પુદ્દગલના સ્વભાવ અનુસાર પ્રતિસમય એના પરમાણુઓમાં પરિવર્તન થાય છે-કેટલાક ખરે છે અને કેટલાક મળે છે, પરંતુ સ્કંધ તો જેવો ને તે જ કાયમ રહે છે. આ દષ્ટાંતમાંને મેરુ પર્વત પુદગલને પર્યાય છે અને તે કેવળ પુદગલને જ બનેલો છે, વાસ્તુ એ શુદ્ધ પર્યાય કહેવાય છે. વળી મેરુ પર્વતરૂપ દ્રવ્ય અનાદિ કાળથી છે-શાશ્વત છે. આથી એને અનાદિ નિત્ય શુદ્ધ પર્યાય કહી શકાય છે. (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– જેમ દેવ, માનવ વગેરે જીવના પર્યાય છે, તેમ સિદ્ધ પણ જીવને પર્યાય છે. સર્વ કર્માને ક્ષય થતાં આ પર્યાય ઉદભવે છે એટલે એની આદિ છે. આને કદી નાશ થનાર નથી એટલે એ નિત્ય છે. વળી આ પર્યાય જીવને જ બનેલો છે, એમાં કે અન્ય પદાર્થનું મિશ્રણ નથી, એથી એ શુદ્ધ છે. આ પ્રમાણે જીવને સિદ્ધરૂપ પર્યાય સાદિ, નિત્ય અને શુદ્ધ ઠર્યો. ૧ સરખા દ્રવ્યાનુયોગ (પૃ૦ ૨૩૭ )ગત નિમ્નલિખિત પદ્યઃ “ કવઠ્ઠ ગુણો વિશેષ, નં માતર સુતઃ | ज्ञानं हि मिथ्यात्वतमोविनाशे, भानुः कृशानुः पृथुकर्मकक्षे ॥ ८ ॥" ૨ નયપ્રદીપના ૦૯ પત્રમાં પર્યાયની વ્યુત્પત્તિ નીચે મુજબ આપી છે – જુતિ–૩રપ૬૫-૩vfz fift g srcrafa Tu : ! ” ૩ સંસારી જીવ આત્મા અને પુદગલરૂપ કમને પર્યાય છે. અર્થાત બેને યોગ થતાં આ પર્યાય ઉદ્દભવે છે, વાતે એ અશુદ્ધ પર્યાય છે. એ ઉપરથી પણું શુદ્ધ પર્યાયનો અર્થ સમજાશે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જીવ-અધિકાર [ પ્રથમ (૩) ઉત્પાદ-વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય પર્યાયે પ્રતિસમચ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે એટલે કે તે અનિત્ય છે. આ પર્યાની મુખ્યતાએ વસ્તુને વતુરૂપ કહેવી તે આ નયનું કાર્ય છે. અન્ય વિજાતીય પર્યાયના સંગને અભાવ હેવાથી તે શુદ્ધ પર્યાય કહેવાય છે. (૪) સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય દરેક પદાર્થ પ્રત્યેક સમયમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા (સત્તા) એ ત્રણે લક્ષણવાળો છે. આ વાક્યમાં પદાર્થની મૂળ સત્તાને નિર્દેશ છે, પરંતુ પર્યાયનું શુદ્ધ સ્વરૂપ ન બતાવ્યું, કેમકે તે તે સત્તાના ઉલ્લેખના અભાવમાં ઘટે છે. આથી આ પર્યાય અશુદ્ધ છે. (૫) કર્મોપાધિનિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– સંસારી જીવને પર્યાય સિદ્ધના જેવું છે. આ કથન આ નયને આભારી છે, કેમકે અત્ર સંસારી જીવમાં કમરૂપ ઉપાધિ હોવા છતાં તેની વિરક્ષા નહિ કરતાં જ્ઞાન, દર્શન જેવા શુદ્ધ અને નિત્ય પર્યાયની વિવક્ષા કરવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ લીલા લાકડાને સળગાવતાં ધૂમાડો ઉત્પન્ન થાય છે તે અગ્નિની ઉપાધિ છે, તેમ સંસારી જીવને લાગેલાં કર્મો પણ ઉપાધિરૂપ છે, તે કંઈ આત્માના ગુણરૂપ નથી. (૬) કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય— ઉપર્યુક્ત પ્રકારમાં ઉપાધિની વિવક્ષા કરવામાં આવી નથી, પરંતુ અત્ર એથી વિપરીત હકીકત છે. આ નય અનુસાર કહી શકાય છે કે સંસારી જીને જન્મ-મરણરૂપ વ્યાધિ છે. અત્ર જન્મ-મરણ કમરૂપ ઉપાધિની અપેક્ષાએ છે. અર્થાત્ આ પર્યાય કમરૂપ સંગને આભારી છે. એટલે આ વર્તમાન પર્યાય અનિત્ય છે અને કર્મના સંગને લીધે એ અશુદ્ધ પણ છે. શ્રીદેવસેનના મત પ્રમાણે નવ નયે નયચક્રમાં તેના કર્તા શ્રીદેવસેન નગમાદિક સાત નને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયામાં અન્તર્ભાવ ન કરતાં તેને ભિન્નરૂપે માને છે. અર્થાત્ એમના મત પ્રમાણે નાની સંખ્યા નવની છે. વિશેષમાં તેઓ સદભૂત વ્યવહાર, અસભૂત વ્યવહાર અને ઉપચરિત અસદભૂત વ્યવહાર એમ ત્રણ ઉપન માને છે). આ સંબંધમાં દ્રવ્યાનુયોગ (અ. ૮)ના ઉપન્ય પદ્યમાં નીચે મુજબના ઉદ્દગાર કાઢે છે – " इत्याद्यनेकविषयांश्च नयान् विहाय __संक्षिप्य तांश्च वचसाऽप्यधिकान् विधाय। बालावबोधन कृते किल देवसेन સ્તયાઝનાવી રાખ્યમ્ | ૨૬ | » અર્થાત અનેક વિષયવાળા નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપી નયને પડતા મૂકી, આ બે Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૦૫ નને ઉપચાર પદથી સંકેચ કરી અને વળી વચનાંતરથી અધિક નાની રચના કરી બાલજીને છેતરવાને માટે દેવસેને વીતરાગ માર્ગથી વિમુખ પ્રપંચ આદર્યો. એટલે કે શ્રી જસાગર તે આ અધિક કલ્પનાને સર્વજ્ઞ મતથી વિરુદ્ધ ગણાતા હોય એમ જણાય છે, જોકે આ અધ્યાયના પ્રારંભમાં તે તેમણે એમ નિવેદન કર્યું છે કે " यद्यपीहार्थभेदो न तस्याऽस्माकमपि स्फुटम् । तथाप्युत्क्रमशैल्याऽसौ दह्यते चान्तरात्मना ॥ ९॥" અર્થાત્ જે કે અમારે અને એના ( શ્રીદેવસેનના ) કથનમાં અથની દષ્ટિએ ભિન્નતા નથી તે પણ અર્થની સમાનતા અને શબ્દની અસમાનતારૂપ ઉત્કમ શેલીથી-વિપરીત પરિભાષાથી અંતરમાં વિના કારણ સંતપ્ત છે. વિશેષમાં તેઓ આ અધ્યાયના ૧૧ મા અને ૧૨ માં લેકે દ્વારા એમ પણ પ્રશ્નો ઉઠાવે છે કે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક અને જ્યારે શ્રીદેવસેન નૈગમાદિ સાત નથી ભિન્ન માની નાની સંખ્યા નવની બતાવે છે તો સામાન્ય અને વિશે પર્યાયરૂપ અર્પિત અને અનર્પિત એ ભેદેને સ્વીકારી ન અગ્યાર છે એવી કેમ પ્રરૂપણ કરતા નથી? શું સંગ્રહ અને વ્યવહાર નયમાં અપિત અને અનર્પિતને અંતર્ભાવ કરતા હોવાથી તેઓ તેને જુદા માનતા નથી ? એમ હોય તે નૈગમાદિ ચાર ન માં દ્રવ્યાર્થિકને અને બાકીનામાં પર્યાયાર્થિકને સમાવેશ કરવામાં તેમને શો વાંધો છે? જેને અંતર્ભાવ થતું હોય તેને વિના કારણું પૃથક્ ઉલેખ તે પિષ્ટપેષણ ન કહેવાય છે? ઉપનયેનું દિગ્દર્શન– નયની સમીપમાં રહેનારાને “ઉપનય” કહેવામાં આવે છે. આની સંખ્યા ત્રણની છે. તેમાં પ્રથમનું નામ સદભૂત વ્યવહાર છે. જે પર્યાય સતું હોય તે “ સભૂત” અને જે દ્વારા વ્યવહાર કરાય તે “વ્યવહાર” કહેવાય. આ બે શબ્દો દ્વન્દ સમાસ કરતાં “સદ્દભૂતવ્યવહાર” શબ્દ બને છે. આ સદભૂત વ્યવહારવાળો ઉપનય ધર્મ અને ધર્મમાં ભિન્નતા સ્વીકારે છે અને એની શુદ્ધતા અને અશુદ્ધતાને અવલંબીને એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે પાડે છે. સભૂત એક દ્રવ્ય જ છે, એમાં ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. વ્યવહારમાં તો ભિન્ન દ્રવ્યના સંગની અપેક્ષા રહેલી છે. આ સંસારમાં કેવલજ્ઞાન આત્માને ગુણ છે. જે કેવલજ્ઞાન છે તે આત્માને શુદ્ધ ગુણ છે. વાતે આ શુદ્ધ સદ્દભૂત વ્યવહારનું ઉદાહરણ છે. એવી રીતે આ લેકમાં મતિ ૧ આ વિષય દ્રવ્યાનુયોગ- ને આધારે યોજવામાં આવ્યું છે. ૨ નય-પ્રદીપના ૧૦રમાં પત્રમાં આનું લક્ષણ એમ સૂચવાયું છે કે – શુદ્ધ ગુનગુખિનઃ સુન્નuarદ્રથમવાથi સુરત થવા: I " ૩ ઉપર્યુક્ત ગ્રંથમાં આ બેને અનુપચરિત સદ્દભૂત વ્યવહાર અને ઉપચરિત સદ્દભૂત વ્યવહારનાં ઉદાહરણ તરીકે ઓળખાવેલ છે. વિશેષમાં આ બે પ્રકારના સદભૂત વ્યવહારનાં લક્ષણે ત્યાં અનુક્રમે નીચે મુજબ આપ્યાં છે – 39. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જીવ–અધિકાર. [ પ્રથમ જ્ઞાનાદિ આત્માના ગુણુરૂપ છે એ અશુદ્ધ સદ્ભૂત વ્યવહારનું ઉદાહરણ છે, કેમકે મતિજ્ઞાન એ આત્માને અશુદ્ધ ગુણ છે, એ આવરણવિશિષ્ટ છે. ( ૧ ) `ગુણુ-ગુણી, ( ૨ ) પર્યાય—પર્યાયી ( દ્રવ્ય ), ( ૩ ) સ્વભાવ-સ્વભાવી, ( ૪ ) *કારક-કારકી, ( ૫ ) પ્રક્રિયાક્રિયાવાનું, ( ૬ ) સંજ્ઞા-સ’શી, ( ૭ ) જાતિ-ક્તિ, ( ૮ ) નિત્ય દ્રવ્ય-વિશેષ એ બધા એક દ્રવ્યાનુગત ભેદો છે.↑ આ સંબંધમાં નય–પ્રદીપના ૧૦૨માં પત્રમાં ઉલ્લેખ્યું છે કે " गुणगुणिनोद्रव्य पर्याययोः सञ्ज्ञासञ्ज्ञिनोः स्वभावतद्वतोः कारकततोर्भेदाद् भेदकः सद्भूतव्यवहारः " ન્યાદિના ઉપચારથી પર દ્રવ્યના પરિણામના સંસર્ગથી ઉત્પન્ન થનારા ઉપનય ‘ અસદ્ભૂત વ્યવહાર ’ છે. જેમકે શુદ્ધ સ્ફટિક મણિ જેવા જીવ છે. આ કમના પંચવર્ણાદિ રૌદ્ર પરિણામ છે. આ પરિણામના સંબંધ જીવ-પ્રદેશાની સાથે કમ-પ્રદેશના સંસગ રૂપ છે. આ દ્વિતીય પ્રકારના ઉપનયના નવ ભેદો પડે છે અને તે નીચે મુજબના નવ જાતના ઉપચારોને આભારી છેઃ— ( ૧ ) દ્રવ્યમાં દ્રવ્યને, ( ૨ ) ગુણમાં ગુણને, ( ૩ ) પર્યોચમાં પર્યાચના, (૪) દ્રવ્યમાં ગુણના, ( ૫ ) દ્રવ્યમાં પર્યાયને, ( ૬ ) ગુણમાં દ્રવ્યને, ( ૭ ) ગુણમાં પર્યાયને, (૮) પર્યાયમાં દ્રવ્યને અને ( ૯ ) પર્યાયમાં ગુણને. આ પ્રત્યેકનું સ્વરૂપ દેષ્ટાન્ત દ્વારા વિચારીએ. (૧) જીવ પુદ્ગલરૂપ છે. અત્ર જીવ દ્રવ્ય છે તેમજ પુદ્ગલ પણ દ્રવ્ય છે. ઉપચારથી અસદ્ભૂત વ્યવહારથી ( નહિ કે પરમાથ થી ) જીવને પુદ્ગલ માનવામાં આવે છે.અત્ર ક્ષીર–નીરને ન્યાય ઘટાવવા. એટલે કે દૂધમાં જળ મળતાં તે દૂધ ગણાય 6. निरुपाधिगुणगुणिनाभेदकोऽनुपचरितसद्भूतव्यवहारः सोपाधि गुणगुणिनोर्भेद विषय उपचरितसद्भूतव्यवहारः ૧ રૂપ વગેરે ગુણે અને ઘટ ગુણી, ૨ વીંટી, કંદરા વગેરે પર્યાય અને સાનું એ પર્યાયી ( જેમાં પર્યાય રહે છે તે ). ૭ જ્ઞાનાદિ સ્વભાવ અને એને ધારક જીવ સ્વભાવી. ૪ ચક્ર, દંડ વગેરે કારક અને કુંભાર એ કારકી ( કારકવાન્ ). ૫ લખવા વગેરેની ક્રિયા અને લેખક ક્રિયાવાન્. ૬ આ ગુણુ-ગુણી ઇત્યાદિ ઉપનયના અર્ધાં જાણવા. વિશેષમાં અવિનાશી અવસ્થામાં અવયવ વગેરે યથાક્રમ અવયવી આદિના આશ્રયે રહે છે, પરંતુ વિનાશી અવસ્થામાં તે અનાશ્રિતપણે રહે છે. ૭ આ સંબંધમાં દ્રવ્યાનુયાગ૦ ( પૃ ૧૦૦ )માં કહ્યું છે કે— 16 ,, असद्भूतव्यवहारो द्रव्यादेरुपचारतः । परपरिणतिश्लेष-जन्यो भेदो नवात्मकः ॥ " Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. છે અને દૂધ તરીકે એ મિશ્રણને આળખાવતાં જળને પણ દૂધની સંજ્ઞા મળી જાય છે તેમ પુદ્ગલ સાથે જીવનો સંબધ થતાં જીવને પુદ્ગલરૂપે ઓળખાવાય છે. !!!! ( ૨ ) રૂપાદિ ગુણમાં ગુણુના આરાપ. જેમકે ભાવ-લેશ્યામાં દ્રવ્ય-લેશ્યાના ઉપચાર. ભાવ-લેસ્યા એ આત્માના અરૂપી ગુણુ છે અને કૃષ્ણ, નીલ વગેરે પુદ્ગલના ગુણા છે. આ ભાવ– લેસ્યાને કૃષ્ણ, નીલ ઇત્યાદિ રૂપે જે ઓળખાવવામાં આવે છે, તે પુદ્ગલથી ઉત્પન્ન થયેલી દ્રવ્ય-લેશ્યારૂપ ગુણના ઉપચાર છે. ૩૦૬ ( ૩ ) આત્મ-દ્રષ્યના મનુષ્યાદ્રિ પર્યંચાની સમાન હાથી ઘેાડા વગરે પર્યાય-સંઘ છે. (૪) હું ગોર ( ગોરા ) છું. આમાં હું એ આત્મ-દ્રવ્ય છે અને ગેરા એ પુદ્ગલને ગુણ છે. એટલે કે અત્ર દ્રવ્યમાં ગુણને આરોપ છે. ( ૫ ) હું દેહધારી છુ. દેહસહિત હવુ એ પુદ્દગલના પર્યાય છે. ( ૬ ) આ જે ગોર જણાય છે તે આત્મા છે. એટલે કે ગોરતારૂપ પુદ્ગલ-દ્રવ્યના ગુણના ઉપર આત્મ-દ્રવ્યના આરેાપ છે. ( ૭ ) દેહું આત્મા છે. દેહરૂપ પુદ્ગલના પર્યાય પરત્વે અપૌલિક-પુગલભિન્ન આત્મ દ્રવ્યના ઉપચાર છે. ( ૮ ) મતિજ્ઞાન શરીર છે. અહીં મતિજ્ઞાનરૂપ આત્માના ગુણુ પરત્વે શરીરરૂપ પુદ્ગલના પર્યાયના આરેપ છે. ( ૯ ) શરીર મતિજ્ઞાન છે. અસદ્ભૂત વ્યવહારના ત્રણ પ્રકારા અસદ્ભૂત વ્યવહારના સ્વજાતિ, વિજાતિ અને ઉભય જાતિ આશ્રીને ત્રણ ભેદ છે. પરમાણુ બહુ પ્રદેશથી યુકત છે એ પ્રથમ પ્રકારનું ઉદાહરણ છે. જોકે પરમાણુ નિરવયવ છે એટલે એને પ્રદેશા સ’ભવતા નથી, છતાં પણુ પરમાણુની બહુ પ્રદેશેાની સંસર્ગ-સિદ્ધ જાતિ છે, જેમકે એ પરમાણુઓના સ્કંધ, ત્રણના સ્કંધ ઇત્યાદિ, આ વાતને લક્ષ્યમાં રાખીને આવા વ્યવહાર થઇ શકે છે. મતિજ્ઞાન સ્મૃતિશાળી છે અર્થાત્ મતિજ્ઞાન મૂત ( આકારથી યુક્ત) છે. એ દ્વિતીય પ્રકારનુ ઉદાહરણ છે. મતિજ્ઞાન મૂત વિષયક લાક, મનસ્કાર વગેરેથી ઉત્પન્ન થતુ હાવાથી મતિજ્ઞાનને ભૂત કહ્યું છે, વાસ્તવિક રીતે તેા મતિજ્ઞાન આત્માના ગુણ હાવાથી એ અપૌલિક છે. અપૌદ્ગલિક મતિજ્ઞાનમાં મૂર્તિમાન પુદ્ગલ-ગુણના ઉપચાર છે. અને આ ઉપચાર ચેતન ધર્મથી વિજાતીય એવા પુદ્ગણુ-ગુણ પરત્વે છે. મતિજ્ઞાન જીવ અને અજીવ વિષયક છે એ તૃતીય પ્રકારનું ઉદાહરણ છે. અહીં જીવ તે Page #387 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ મતિજ્ઞાનની સ્વજાતિ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. અજીવ એ મતિજ્ઞાનની વિજાતિ છે. જોકે આ ઘટ છે એવું જ્ઞાન મતિજ્ઞાનાદિના વિષય છે, છતાં પણ તે વિજાતિ છે, કેમકે એમાં ચેતન અને જડના વિષય—વિષયીભાવ નામના ઉપરિત સંબંધ છે. ૩૦૮ એક ઉપચાર દ્વારા બીજા ઉપચારનું વિધાન કરનારા ઉપનય ‘ ઉપરિત અસદ્ભુત વ્યવહાર ’ના નામથી ઓળખાય છે અને એ પૂર્વોત ત્રિવિધ ઉપનયના ત્રીજો પ્રકાર છે. આના નિજ જાતિ અને પર જાતિની અપેક્ષાએ બે ભેદો છે. હું પુત્રાદિ છું એ પ્રથમ ભેદસૂચક ઉદાહરણ છે. અહીં હું એ આત્માના સ્વપર્યાય છે અને પુત્રાદિ એ પરપર્યાય છે. હું પુત્રાદિ છું એ સંબ’ધ-કલ્પના છે. વળી આ પુત્ર, મિત્ર, કલત્ર ખધાં મારાં છે એ કથનમાં ‘મારાં’ એ ઉપચારજનિત ઉપચાર છે. એટલે કે પોતાના વીના પરિણામરૂપ પુત્ર હાવાથી તે સ્વ આત્માના એક ભેદ છે, આ પ્રમાણે પુત્રાદિ—ભેદ– વિશિષ્ટ હાવા છતાં તેમાં પર ંપરારૂપ હેતુથી અભિન્નતારૂપ સબંધના આરેપ કરવામાં આવ્યા છે. પુત્રાદિ નિજ શરીરના પર્યાયરૂપ હોવાથી સ્વજાતિ છે. હું વસ્ત્ર વગેરે છુ અને વસ્ત્ર વગેરે મારાં છે એ બીજા પ્રકારનું ઉદાહરણ છે. અત્ર હું એ સંબધીવાચક છે અને વસ્ત્ર વગેરે સંબંધવાચક છે, વસ્ત્ર વગેરે મારા છે એમાં વસ્ત્ર વગેરે પુદ્ગલના પર્યાય છે. વસ્ત્રાદિ ભાજ્ય છે, જ્યારે આત્મા ભાગ કરવાવાળા છે. પવ ંતા ઉપરના ક્રીડા—સ્થાન વગેરે હું છું અને એ મારાં છે. આ સ્વાતિ-વિજાતિ-ઉપચરિત–અસદ્ભુત વ્યવહાર છે. નગમનાં લક્ષણા— देश समग्रग्राह्यध्यवसाय विशेषरूपत्वम्, सामान्य-विशेषो भयाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वम्, प्रत्यक्षादिप्रमाणैर्घटपटादिवस्तूनां पृथक्पृथक्करणनिमित्ताव बोधानुसारिवचन विशेषरूपत्वम्, लोकार्थनि बोधविषयकुशलाध्यवसाय विशेषरूपत्वम् सङ्कल्पयोनिरूपत्वम्, विचित्रपरिच्छेदकत्वं वा नैगमस्य लक्षणम् । ( ५३ ) અર્થાત્ દેશગ્રાહી તેમજ સમગ્રગ્રાહી અધ્યવસાયનું નામ ‘ નૈગમ ” છે. અથવા સામાન્ય અને વિશેષ એ ઉભયના સ્વીકાર કરવામાં તત્પર અધ્યવસાય તે ‘ નૈગમ ’ છે. અથવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણા દ્વારા ઘટ, પટ ઇત્યાદિ પદાર્થાને પૃથક પૃથક્ કરવામાં નિમિત્તરૂપ જ્ઞાનને અનુસરનારૂ વચન ‘ નેગમ ’ કહેવાય છે. અથવા લેાકાના બેાધક ( જીવાદિ ) વિષયાને વિષે કુશળ અધ્યવસાય ૧ સરખાવા નયપ્રદીપના ૧૦૧મા પત્રમાંના નિમ્નલિખિત ઉલ્લેખઃ-~~ નિનો-ત્રિપઃ, તત્ર મળ્યો નૈનમઃ ' (1 Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. ૩૦૯ તે ‘ નગમ ’ છે. સંકલ્પની ઉત્પત્તિરૂપ નય તે · નાગમ ’ છે. અથવા વિચિત્ર જ્ઞાનગ્રાહી નય તે • નગમ ” છે. આ સંબંધમાં આપણે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે ઉપર્યુક્ત લક્ષણાના સમનાથે વિશેષા॰ ની નિમ્ન-લિખિત ગાથાઓ જોઇ લઇએઃ~~ " 'गाई माणाई सामन्नोभयविसेसनाणाई । जे तेहि मिणइ तो 'गमो' णओ गमाणो त्ति ॥ २१८६ ॥ लोग निबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं । * કાઢ્યા ન નેમોડોપા · મેળો - તેન ॥ ૨૨૮૭ || ’ કહેવાની મતલખ એ છે કેર સત્તારૂપ સામાન્ય, ગેાત્વ, વૃક્ષત્વ, અશ્વત્વ ઇત્યાદિ ( સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપી )* અપાન્તરાલ સામાન્ય તેમજ નિત્ય દ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વ્યાવૃત્તિ આકાર બુદ્ધિના કારણરૂપ વિશેષા' ( કે જે પણ અપેક્ષાનુસાર સામાન્ય છે ) તેને ગ્રહણ કરનારા અનેક જ્ઞાન વડે જે વસ્તુને સ્વીકારે છે તે ‘ નગમ ’ નય છે. આ ઉપરથી સમજાય છે કે નૈગમ નય એકજ્ઞાનગ્રાહી નથી, પરંતુ અનેકજ્ઞાનગ્રાહી છે-વિચિત્ર પરિચ્છેદક છે. વળી લેાકમાં રહેલા પદાર્થોને જાણવાની અનેક રીતિઆ છે. આ બધામાં કુશળ નય તે ‘ નૈગમ ’ નય છે. આથી એ ફલિત થાય છે કે વસ્તુના બેધ થવા માટે જે એક જ પ્રકારના માર્ગનું અવલંબન ન કરતાં વિવિધ માર્ગોનું ગ્રહણ કરે છે, જેના ખેાધપ્રદ માર્ગો—ગમે અનેકવિધ છે તે ‘ નૈગમ ’ છે. આ ઉપરથી ‘ નૈગમ ’ની નીચે મુજબની વ્યુત્પત્તિ સાર્થક ઠરે છેઃ— " नैके गमा-बोधमार्गा यस्यासौ नैगमः, पृषोदरादित्वात निरुक्तविधिना આશા હોઃ ।'' ૧ છાયા नैकानि मानाति सामान्योमय विशेष ज्ञानानि । य तैनिति ततो नौगमो नयो नैकमान इति । लोकार्थ निबोधा वा निगमाः तेषु कुशलो भवो वाऽयम् । अथवा यत् नैगमतोऽनेकपथा नैगमस्तेन ॥ ૨-૪ આ નગમનયની ઉત્તરાત્તર વિશુદ્ધતા સૂચક છે. આના પ્રથમ પ્રકાર નિવિકલ્પ મહાસત્તા નામના છે. તે કેવળ સામાન્યવાદી હાવાથી અશુદ્ધ છે; ગાવ, વૃક્ષવાદિ બીજો પ્રકાર સામાન્ય વિશેષ સ્વરૂપી હાવાથી શુદ્દાદ્ધ છે; અને વિશેષવાદી ત્રીજો પ્રકાર શુદ્ધ છે. આ પ્રમાણેની ક્રમશઃ વિશુહતા વસતિ, પ્રસ્થક અને ગ્રામનાં ઉદાહરણા વિશેષ સ્પષ્ટ સમજાશે. જીએ પૃ- ૩૧ર-૭૧૩. ૫ સમાન આકાર, ગુણ અને ક્રિયાવાળા તથા એક દેશમાંથી ગયેલા અને આવેલા એવા પરમાણુઓમાં આ પરમાણુ આનાથી ભિન્ન છે એવા પ્રકારની જે યાગીઓની બુદ્ધિ થાય છે અન્ય વિશેષ ' ના નામથી ઓળખાય છે. તેનુ કારણ Page #389 -------------------------------------------------------------------------- ________________ જીવઅધિકાર. [ પ્રથમ વસ્તુને અર્થાત્ ‘ગમ’ એટલે માગ”, જેને એક જાતના મા–ધમાં નથી અર્થાત્ અનેક રીતે માને છે તે ‘ નૈગમ ’ કહેવાય છે. નૈગમ વસ્તુને બહુ જ વિશાળ હૃષ્ટિથી અવલાકે છે એટલે કે વસ્તુગત સર્વ પ્રકારના સામાન્ય અને સમગ્ર જાતના વિશેષ ધર્માં વચ્ચે ખાસ કરીને પૃથકતા જોતા નથી અર્થાત્ સામાન્ય ધર્મને વિશેષ ધર્મોથી જુદા પાડતા નથી. દાખલા તરીકે, કેરી એમ કહેવાથી આ ફળમાં રહેલા ખાસ-વિશેષ ધર્મોનુ આપણુને ભાન થાય છે એટલું જ નહિં પરંતુ તે ઉપરાંત અન્ય ફળમાં પણ જે કેરીગત ધર્મ-સામાન્ય ધર્મ છે. તેને પણ મેધ થાય છે, અર્થાત્ નેગમ નય સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્માંના બેધ કરાવે છે. નૈયાયિક અને વૈશેષિક દશ નકાશ નેગમ નયને અનુસરે છે ખરા, પરંતુ બા નૈગમ નય તેમના હાથમાં જતાં તે દુય થઈ જાય છે. નૈગમાભાસ બને છે, કેમકે તે એકાન્તતઃ તે નયને માને છે. નૈયાચિકા પણ એ વાત તે ક્ખલ કરે છે કે દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ ઉભય ધર્મો રહેલા છે, પરંતુ સામાન્યમાંથી વિશેષ અને વિશેષમાંથી સામાન્ય ધમ ઉપજાવી શકાય તેમ નથી એમ તે કહે છે. આથી તેમની માન્યતા જૈન માન્યતાથી જુદી પડે છે અને તેમ હાવાનું કારણ આપણે જોઇએ છીએ તેમ એ છે કે તે સામાન્ય અને વિશેષને સર્વથા ભિન્ન માને છે, જ્યારે જૈનો તે તેને સાપેક્ષ માને છે, જૈનોનુ કહેવું તેા એમ છે કે સામાન્ય તે જ વિશેષરૂપ અને વિશેષ તે જ સામા ન્યરૂપ બની શકે છે. નૈગમાભાસ નગમના ત્રણ પ્રકારા— ( ૧ ) મદ્ભય ગોચર, ( ૨ ) ધમિધૈયગાચર અને ( ૩ ) ધમિ ગોચર એમનાગમના ત્રણ પ્રકારે પડે છે. તેમાં પ્રથમ પ્રકારનું કહેવું એ છે કે એક ગુણથી બીજા ગુણને 'પૃથક્ માના. જેમકે “ચૈતન્યમામાંન છે અર્થાત્ આત્મામાં સત્ ચૈતન્ય ધર્મ છે. આમાં ચૈતન્યથી સત્તાને ધમ યગાચર પૃથક્ માનવામાં આવી છે. ચૈતન્ય વિશેષ ધર્મ છે, સત્તા સામાન્ય ધમ છે. ધમિ દ્ભયગાચર- દ્વિતીય પ્રકાર એ વસ્તુ વચ્ચે ભિન્નતા જુએ છે. જેમકે “ વસ્તુપાવવત્ દ્રવ્પમ્ ” ૧ નયપ્રદીપના ૧૦૧મા પત્રમાં આનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે!—— धर्मादीनामैकान्तिक पार्थकयाभिसन्धिर्नैगमाभास: અર્થાત્ ધમ યુગલની, દ્રવ્ય-યની અને દ્રવ્ય-પર્યાયની ઐકાન્તિક પૃથતા સ્વીકારનારા અધ્યવસાય • નગમાભાસ' કહેવાય છે. - ર્ધથી વ્યંજનપર્યાય સમજવાનો છે, જ્યારે ધર્માંથી દ્રવ્ય સમજવાનું છે. ચૈતન્યરૂપ વ્યંજન—પર્યાય વિશેષ્ય હાવાથી તેની વિક્ષા મુખ્ય છે, જ્યારે સત્ વિશેષણ હેાવાથી તે ગૌણુ છે. *k Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] માહત દર્શન દીપિકા, ૩૧૧ એટલે કે વસ્તુ અને પર્યાય યુક્ત દ્રવ્ય છે. અહિંયા વસ્તુ અને તેના પર્યાયને ભિન્ન ગણવામાં આવ્યા છે. ધમ ધમિ ગોચર--- તૃતીય પ્રકાર ગુણુ અને ગુણી વચ્ચે ભિન્નભાવ સ્વીકારે છે. ક્ષળમાં મુવી વિષથાસસ્તો નવ” અર્થાત્ વિષયાસક્ત જીવ એક ક્ષણ વાર સુખી છે. સુખી મનુષ્ય અને સુખ એ એ વચ્ચે ભિન્નતા બતાવવામાં આવી છે. નેગમના પ્રકારાન્તરા - નૈગમના ( ૧ ) ભૂત નૈગમ, ( ૨ ) વત માન નૈગમ અને (૩) ભવિષ્યદ્ નૈગમ એમ પણ ત્રણ ભેદો પડે છે. થઇ ગયેલી વસ્તુને વર્તમાન તરીકે ભૂત નગમ સ્વીકારવી, તે ‘ ભૂત નૈગમ ’ છે. મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા તે આજ દીવાળીના દિવસ છે. આ દષ્ટાન્તમાં મહાવીરના દીપમાલિકાને આજની દીવાળીમાં ઉપચાર કરવામાં આવ્યે છે નિર્વાણું-કલ્યાણકની અતીત એટલે કે ભૂતને વમાનમાં ઉપચાર છે. વર્તમાન નૈગમ—— જે ક્રિયા વમાનમાં શરૂ થઈ નથી છતાં તેને વતમાનરૂપે વ્યવહાર કરવા તે વર્તીમાન નૈગમ ’ છે. અર્થાત્ આમાં અનાગત-ભવિષ્યત્ કાળના વમાનમાં ઉપચાર છે. જેમકે આજે પદ્મનાભ પ્રભુના નિર્વાણના દિવસ છે, હજી પદ્મનાભનું નિર્વાણ થતાં તે ઘણાં વર્ષોની વાર છે છતાં તે નિર્વાણુ આજે છે એમ જે કહેવુ તે ‘ વમાન નૈગમ ’ જાણવા. ભવિષ્યદ્ નાગમ— થનારી વસ્તુને થઇ કહેવી તે ભવિષ્યદ્ નૈગમ છે અર્થાત્ અત્ર ભવિષ્યત કાળના ભૂતકાળમાં ઉપચાર સમજવા. જેમકે ચેાખા રધાઇ ન ગયા હાય તા પણ તે રધાઇ ગયા એમ કહેવું તે આ નયનુ કાર્ય છે. સામાન્ય અને વિશેષ સબધી જૈન માન્યતા—— આપણે જોઇ ગયા છીએ તેમ જૈનો સામાન્ય અને વિશેષને પરસ્પર સાપેક્ષ માને છે. ૧ દ્રવ્યરૂપ ધર્મ વિશેષ્ય છે એટલી એની અત્ર મુખ્યતા છે, જ્યારે વસ્તુરૂપ ધર્માં વિશેષણુરૂપ હાવાથી તેની ગૌણતા છે. ૨ વિષયાસક્ત જીવ એ વિશેષ્ય છે અને સુખરૂપ પર્યાય એ વિશેષણ છે. એટલે પ્રથમની પ્રધાનતા અને દ્વિતીયની ગૌણતા સમજી શકાય છે. ૩ પરસ્પર નિરપેક્ષ માનવાથી સામાન્યને વિશેષપણું અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર જીવઅધિકાર. [ પ્રથમ એટલુ જ નહિ કિન્તુ તેની વ્યાખ્યામાં પણ ફરક રહેલા છે. જેમકે ગાય વગેરે પદાર્થની ખરી, ખાંધ, પૂછ્યું, શીંગડાં વગેરે જે સમાન પર્યાય છે તે ‘ સામાન્ય ’ છે; નહિ કે નિત્ય, નિરવયવ, અક્રિય, સર્વાંગતાદિ ધમ યુક્ત હોય તે ‘ સામાન્ય ’ છે. વળી આ ગાય વગેરે પદાર્થના કાળાશ, ધોળાશ ઇત્યાદિ અસમાન ( વિસર્દેશ ) પર્યાય તે વિશેષ છે. વિશેષમાં આ સામાન્ય અને વિશેષરૂપ પર્યાય પદાથ થી એકાન્તતઃ ભિન્ન કે અભિન્ન નથી; પદાથી તે કંચિત્ અભિન્ન છે અને પરરૂપાદિ વડે કથંચિત્ ભિન્ન છે. અજૈન માન્યતા પ્રમાણે સામાન્ય અને વિશેષનાં લક્ષણા સ્વીકારતાં નીચે મુજબ દોષો ઉદ્ભવે છે એમ ભાષ્યકારનુ કહેવુ છે. જીએ વિશેષા॰ ( ગા૦ ૨૧૯૩-૨૨૦૨ આના સાર એ છે કે આ ગાય છે, આ ગાય છે ઇત્યાદિ સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચન તે સામાન્ય હેતુપૂર્ણાંક છે અને પરમાણુમાં આ પરમાણુ આનાથી પૃથક્ છે એવું વિશેષજ્ઞાન અને વચન વિશેષહેતુક છે એવી એ માન્યતા સ્વીકારવામાં આવે તે ગાવાદિ સામાન્ય પદાર્થોમાં આ સામાન્ય છે, આ સામાન્ય છે. એવાં જ્ઞાન અને વચનની તેમજ વિશેષ પદાર્થોમાં આ વિશેષ છે, આ વિશેષ છે એવાં જ્ઞાન અને વચનની પ્રવૃત્તિમાં શે। હેતુ છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. સામાન્ય-વિશેષથી આની પ્રવૃત્તિ છે એમ કહેવાય તેમ નથી, કારણ કે સામાન્યમાં બીજી સામાન્ય નહાય ( નિઃસામાન્યાનિ મામાન્યાનિ ) અને વિશેષમાં બીજો વિશેષ ન હેાય. આથી જો આ ભૂલભરેલી માન્યતાને ન ફેરવતાં એમ કહેવામાં આવે કે અન્ય સામાન્ય સિવાય વિષચભૂત જે ગાદિ સામાન્ય પદાર્થ છે તેનાથી સામાન્ય જ્ઞાન અને વચન પ્રવર્તે છે તેમજ અન્ય વિશેષની અપેક્ષા રાખ્યા વિના તેના તે જ વિશેષથી વિશેષ જ્ઞાન અને વચન પ્રવર્તે છે તે તે સામાન્યજ્ઞાન, સામાન્યવચન, વિશેષજ્ઞાન અને વિશેષવચન એ બધાં પનિમિત્તક ગણાશે, કિન્તુ એકાન્ત સામાન્ય-વિશેષ નિમિત્તક નહિ ગણાય. નૈગમ નયની ઉત્તરાત્તર વિશુદ્ધતા— આ સંબધમાં જૈન શાસ્ત્રોમાં (૧) વસતિ, ( ૨ ) પ્રસ્થક અને ( ૩ ) ગ્રામ એ ત્રણ ઉદાહરણા આપવામાં આવે છે. તે પૈકી પ્રથમ ઉદાહરણ તમે ક્યાં વસતિનુ ઉદાહરણ રહે છે! એ પ્રશ્નના સ્પર્શ કરે છે. આના ઉત્તર એમ અપાય કે હું:લાકમાં રહું છું. વળી પ્રશ્ન સ્ફુરે કે લેકમાં ક્યાં ? આને જવાબ એમ અપાય કે તિગ્—લેાકમાં. આ પ્રમાણેની પ્રનેત્તરાવલી નીચે મુજબ સભવે છે: છે. જેમકે પરમાણુઓમાં રહેલા અન્ય વિશેષને ઉદ્દેશીને આ વિશેષ છે, આ વિશેષ છે એવુ કથન અ ન્યની સાથે સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચનના હેતુ છે એથી કરીને વિશેષ પણ સામાન્ય કહેવાશે; પરંતુ વિશેષમાં સામાન્ય નથી હતુ તેનું શું ? વળી સત્તારૂપ સામાન્ય પણ ગાવાર્દિકથી મુદ્ધિ અને વચનમાં ભિન્નતા ઉત્પન્ન કરે છે એટલે તે પણ વિશેષ યુ. ૧ સરખાવે વિશેષા૦ ની નિમ્નલિખિત ગાથા ~ " तम्हा वत्थूणं चिय जो सरिसा पज्जओ स सामन्नं । जो विसरिसो विसेसो स मओऽणत्यंतरं तत्तो ॥ " [ तस्माद् वस्तूनां खलु यः सदृशः पर्यायः स सामान्यम् । यो विसदृशो विशेषः स मतोऽनर्थान्तरं तस्मात् ॥ ] Page #392 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૧૩ તિયંગ-કમાં કયાં? મનુષ્ય-ક્ષેત્રમાં. મનુષ્ય-ક્ષેત્રમાં ક્યાં? જંબુદ્વીપમાં. ત્યાં કયાં ? ભરત ક્ષેત્રમાં, ભરતક્ષેત્રમાં કયાં? મુંબઈ ઇલાકામાં. મુંબઈ ઇલાકામાં કયાં ? મુંબઈમાં. મુંબઈમાં કયાં ? ભૂલેશ્વરમાં. ભૂલેશ્વરમાં કયાં? ભગતવાડીમાં. ભગતવામાં ક્યાં? નવી ચાલીમાં. નવી ચાલીમાં ક્યાં? ત્રીજે માળે. ત્રીજે માલે કયાં? ૪૩ મા અંકવાળી કોટીમાં. ત્યાં ક્યાં? આકાશ-પ્રદેશમાં. કયા આકાશ-પ્રદેશમાં ? જ્યાં આત્મા છે ત્યાં. આ ઉત્તરોત્તર વિશદ્ધતા સૂચક પ્રકારે છે અને તે નૈગમ નયને માન્ય છે. પ્રસ્થકનું ઉદાહરણ અનાજ માપવાને માટે લાકડાનું બનાવેલું પાત્ર “પ્રસ્થક’ કહેવાય છે. આવું પાત્ર બનાવવા માટે કેઈ સુથાર જંગલમાં લાકડું કાપતે હોય અને તેને પૂછવામાં આવે કે ભાઈ! તમે શું કરે છે? તે એના પ્રત્યુત્તરમાં તે કહે કે પ્રસ્થક કાપું છું. આ લાકડું કાપીને તેને ખાંધે ચડાવીને તે ઘર ભણી જતું હોય એવામાં કે તેને પૂછે કે તમારી ખાંધે શું છે તે તે કહેશે કે પ્રસ્થક. આ પ્રમાણે આ લાકડાને ચીરતાં, ઘડતાં, છેલતાં, સુંવાળું કરતાં ‘માન ” તૈયાર થતાં અનાજ તે માપતું હોય તે વેળા પણ-આ સઘળી અવસ્થાઓમાં તે આને ‘પ્રસ્થક” તરીકે ઓળખાવે છે. આ પ્રકારના તેનાં કથને ઉત્તરોત્તર વિશુદ્ધતાથી અંકિત નિગમ નયને અનુસરે છે. ગ્રામનું ઉદાહરણ– સીમા પર્વતની જમીન તે ગામ; અથવા પ્રજાથી યુક્ત ઘર-બગીચા-વાવ-મંદિર વગેરે રૂપ જે કિલ્લા સુધીને ભાગ તે ગામ; અથવા કેવળ પ્રજાને સમુદાય તે ગામ; અથવા કે મુખ્ય પુરુષ તે ગામ. આ નિગમ નય અનુસારની કલ્પનાઓ છે. સંગ્રહનું લક્ષણ सामान्यवस्तुसत्तासङ्ग्राहकाध्यवसायविशेषरूपत्वम् , नेगमायुपगतार्थसङ्ग्रहप्रवणत्वे सति अध्यवसायविशेषरूपत्वं वा सङ्ग्रहस्य ક્ષમા ”(૫૪) અર્થાત્ સામાન્યરૂપ જે વસ્તુની સત્તા છે, તેને ગ્રહણ કરવામાં તત્પર એવા અધ્યવસાયવિશેષને “સંગ્રહ” કહેવામાં આવે છે. અથવા તે નિગમાદિક ના દ્વારા જાણેલા અર્થનો સંગ્રહ કરવામાં કુશળ એ અધ્યવસાય પણ “સંગ્રહુ” કહેવાય છે. આ લક્ષણગત “સંગ્રહ-પ્રવણત્વ” એટલે શું તે વિચારીએ તે પૂર્વે સંગ્રહના લક્ષણ પરત્વે વિશેષામાં નિમ્ન લિખિત ઉલેખ જોઈ લઈએ – 40. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ 66 જીવ–અધિકાર. 'संगहणं संगिण्हइ संगिज्झते व तेण जं भेया । तो संगहो त्ति संगहियपिंडियत्थं वओ जस्स અર્થાત્ સામાન્યરૂપે સમગ્ર પદાર્થાને એકત્રિત કરવા તે ‘ સંગ્રહ ' છે; અથવા સામાન્યરૂપે સવ વસ્તુઓને જે એકઠી કરે છે તે ‘ સ’ગ્રહ ’ છે; અથવા જેથી સમસ્ત ભેદો સામાન્યરૂપે એકઠા કરાય તે ‘ સંગ્રહ ’ છે; અથવા સગૃહીત પિડિત અવાળુ' જેવુ વચન હોય તે ‘ સંગ્રહ ’ છે. સગૃહીત અને પિણ્ડિતના અર્થા— ઉપર્યુક્ત લક્ષણ સમજવા માટે સંગૃહીત અને પિણ્ડિત એટલે શું તે જાણવું જોઇએ. આ સબધમાં વિશેષા॰ ની નિમ્ન—લિખિત ગાથાઓ પ્રકાશ પાડે છેઃ-~-~~ હું ૨. संगहियमागहियं संपिंडियमेगजाइमाणीयं । संगहियमणुगमो वा वइरेगो 'पिंडियं' भणियं । २२०४॥ अहव महासामन्नं संगहियपिंडियत्थमियरंति । सव्ववि से साननं सामन्नं सव्वहा भणियं ॥ २२०५ || " સંગ્રહપ્રવણુત્વના અ અર્થાત્ સામાન્યને અભિમુખ ગ્રહણ કરાયેલું ડાય તે ‘સંગૃહીત ’છે અને એક જાતિને પ્રાપ્ત થયેલું તે ‘ પિણ્ડિત ” છે. ( આવા પ્રકારનું સંગૃહીત-પિણ્ડિત અર્થાવાળુ' વચન તે સંગ્રહ નય છે. ) અથવા સમસ્ત વ્યક્તિઓમાં અનુગત સામાન્યનું પ્રતિપાદન કરવું તે ‘ સંગૃહીત ’ છે અને એથી વ્યતિરેક-પરપણાને નિરાસ કરનાર એવા વિશેષનુ પ્રતિપાદન કરવું તે · પણ્ડિત ’ છે. ( આથી અનુગમ-વ્યતિરેકવાળુ વચન તે સંગ્રહ નય છે ). અથવા સત્તારૂપ મહાસામાન્ય તે ‘ સંગૃહીત ’ છે અને ગેાત્વ, ગજત્વ ઇત્યાદિ અવાંતર સામાન્ય તે પિડિત ' છે. ( આથી પરસામાન્ય અને અપર સામાન્ય અથવાળું વચન તે સંગ્રહ નય છે. ) અથવા જેનાથી સ વિશેષો ભિન્ન નથી એવુ` સવ રીતે સામાન્ય વચન અભિધેયપણે સંગ્રહ નયનું કથન છે, આ સંબંધમાં ગ્રન્થકાર કથે છે કે~~ ૧ છાયા— ,, ॥૨૨૦૩ ૐ છાયા सग्रहणं सङ्गृह्णाति सङ्गृह्यन्ते वा तेन यद् भेदाः । तस्मात् सङ्ग्रह इति सङ्गुहीतपिण्डितार्थं वचो यस्य ॥ [ પ્રથમ गृहीतमागृहीतं सम्पिण्डितमेकजातिमानीतम् । सङ्गृहीतमनुगमो वा व्यतिरेकः पिण्डितं भणितम् ॥ अथवा महासामान्यं सङ्गृहीतपिण्डितार्थमितरदिति ! सर्वविशेषानन्यं सामान्यं सर्वथा भणितम् ॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. सङ्ग्रहप्रवणत्वं नाम तन्नियतबुद्धिव्यपदेशजनकत्वम् , सङगृहीतपिण्डितार्थाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वं वा । (५५) तत्र सङ्ग्रहीतं सामान्याभिमुखग्रहणगृहोतं महासामान्यं वा; पिण्डितं विवक्षितैकजात्युपरागेण प्रतिपिपादयिषितं सामान्यविशेषरूपस्वं वेत्यर्थः। અર્થાત “સંગ્રહપ્રવણતા થી તેને વિષે મુકરર બુદ્ધિનો ઉત્પાદ અથવા તે સંગૃહીત પિહિત અર્થને સ્વીકારમાં તત્પર અધ્યવસાયવિશેષ સમજ. તેમાં “સંગૃહીત એટલે સામાન્યને અભિમુખ ગ્રહણથી ગ્રહણ કરાયેલું છે અથવા મહાસામાન્ય; અને “પિડિત” એટલે અપેક્ષિત એક જાતિના આવરણ પૂર્વકનું પ્રતિપાદન અથવા સામાન્ય અને વિશેષરૂપતા. સંગ્રહનય વિશેષ ધર્મોની આકાંક્ષા બોર્ડ દઈને સામાન્યરૂપે વિશ્વને જુએ છે. સામાન્ય પ્રકારે વસ્તુઓને એકત્રિત કરી આ નય કથન કરે છે. જેમકે બધા શરીરમાં એક જ આત્મા છે પરંતુ કહેવાની મતલબ એ છે કે પ્રત્યેક શરીરમાં આત્મા જૂદે તેવા છતાં તે આત્માઓમાં સમાનતા રહેલી હેવાથી તે સમાનતાને ઉદેશીને આ કથન કરવામાં આવ્યું છે. સાંખ્ય અને અદ્વૈતવાદીઓના હાથમાં આ નય જતાં તે દુનય બને છે સંગ્રહ નયના બે ભેદ– આ નયના (૧) સામાન્ય-સંગ્રહ અને (૨) વિશેષ–સંગ્રહ એમ બે ભેદ પડે છે એટલું જ નહિ. કિન્તુ (૧) પર-સંગ્રહ અને (૨) અપર–સંગ્રહ એમ પણ સામાન્ય-સંગ્રહાદિનાં એના બે પ્રકારે પડે છે. તેમાં ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યે અવિઉદાહરણે રાધી છે–પરસ્પર વિરેાધ રહિત છે એ સામાન્ય-સંગ્રહનું ઉદાહરણ છે (આ કથન યુક્તિસંગત છે, કેમકે એક દ્રવ્યના સર્ભાવમાં છએ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે ). સર્વે જીવે પરસ્પર વિરેાધરહિત છે એ વિશેષ-સંગ્રહનું દષ્ટાન્ત છે. ( આ કથન પણ સયુક્તિક છે, કારણ કે જોકે સંસારી અને મુક્ત એમ જીવના બે મુખ્ય ભેદે અને સંસારીના દેવ, નારક, તિર્યંચ અને માનવ એમ ચાર ભેદે, તેમાં વળી તિર્યંચના ઈન્દ્રિયોની અપેક્ષાએ પાંચ ભેદ હોવાથી જી સભેદ છે-ભિન્ન છે, છતાં સમગ્ર જીવેમાં ચૈતન્ય હોવાથી-સર્વે છ ચાર ભાવ-પ્રાણને ધારણ કરતા હોવાથી તેઓ પરસ્પર અવિરોધી છે). આથી એ ફલિત થાય છે કે સમસ્ત વિશેષથી રહિત અને સત્ત્વ, દ્રવ્યત્વ ઈત્યાદિને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સામાન્ય-માત્રને ગ્રહણ કરનારો પરામર્શ સંગ્રહ છે. તેવી રીતે એકીભાવથી પિદ્ધભૂત વિશેષ રાશિને ગ્રહણ કરનારે અર્થાત પિતાની જાતિથી જે દષ્ટ તથા ઈષ્ટ છે એ દ્વારા સંપૂર્ણ વિશેષને એક રૂપથી ગ્રહણ કરનાર પરામર્શ સંગ્રહ છે. આના પરસંગ્રહાદિ ભેદને Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ છવ-અધિકાર. { પ્રથમ વિચાર કરીશું તે જણાશે કે અશેષ વિશેને વિષે ઉદાસીનતા રાખનાર અને સત્તામાત્રને શુદ્ધ દ્રવ્ય માનનાર નય “પરસંગ્રહ” કહેવાય છે. આનું ઉદાહરણ સમગ્ર બ્રહ્માડ એક છે” એ છે. સમસ્ત સંસારમાં સતપણું એક જ છે, એમાં કંઈ વિશેષતા નથી એટલે સદ્વપતાની અપેક્ષાએ અખિલ વિશ્વ એક છે એમ કહેવું છેટું નથી. પરસંગ્રહનું સ્વરૂપ વિશેષ ધ્યાનમાં આવે તે માટે પરસંગ્રહાભાસ એટલે શું તેમજ તેનું ઉદાહરણ વિચારીએ. સત્તાદ્વૈતને સ્વીકાર કરનાર અને સમગ્ર વિશેષને નિરાશ કરનાર “પરસંગ્રહાભાસ' કહેવાય છે. “સત્તા એ જ તત્વ છે, એનાથી પૃથભૂત વિશેનું દર્શન નહિ થતું હોવાથી', એ આનું ઉદાહરણ છે. આ દુનયનું સેવન અદ્વૈતવાદીઓએ કર્યું છે એમ જૈનોનું કહેવું છે. અપર સંગ્રહનું લક્ષણ અને તેનાં ઉદાહરણ દ્રવ્યત્વાદિ અવાન્તર સામાન્યને માનનાર પરંતુ તેના ભેદને વિષે ગજનિમીલિકાને આધાર લેનાર અર્થાત્ આંખ મીંચામણું કરનાર “અપસંગ્રહ છે.“ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય એક છે, દ્રવ્યત્વમાં અભેદ હેવાથી” એ આનું ઉદાહરણ છે. અહીં દ્રવ્યત્વરૂપ સામાન્ય જ્ઞાનથી અભેદરૂપે છએ દ્રવ્યનું એકતાનું સંગ્રહણ થયેલું છે, જ્યારે ધર્માસ્તિકાયાદિની વિશેષતાઓ તરફ આંખ મીચામણાં કરવામાં આવ્યાં છે. આ સંબંધમાં ચેતન્ય અને અન્યના પર્યાયામાં એકતા છે, એવું બીજું ઉદાહરણ રજુ કરી શકાય. ચૈતન્ય એટલે જ્ઞાન અને એનાથી વિપરીત તે અચૈતન્ય. આ બેની વિશેષ વિવક્ષા ન કરતાં દ્રવ્યત્વ સ્વરૂપે એ બેમાં અભેદ–બુદ્ધિ સંભવે છે. અપરસંગ્રહાભાસ– દ્રવ્યવાદિની પ્રતિજ્ઞા કરનાર પરંતુ તેના વિશેને અપલાપ કરનાર જેમકે દ્રવ્યત્વ જ તત્વ છે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય નથી એવી નિહનવતાને સેવનાર “અપસંગ્રહાભાસ” કહેવાય છે." ૧ સરખા નયપ્રદીપના ૧૦૧માં પત્રગત ઉપાધ્યાયજીનું કથનઃ– “ મોષવિષયાતોષે મનમાનઃ શુદ્રમાં રાત્રમfમગજનઃ સંઘ” આ જ પંકિત દ્રવ્યાનુયેગમાં ૮૯ મા પાનામાં પણ નજરે પડે છે. ૨ નયપ્રદીપ ( પત્ર ૧૦૨ )માં એનું લક્ષણ નીચે મુજબ છે – સત્તાતં સ્થળ: સવિશેષાન નિરાવક્ષારતાન: " ૩ અપરસંગ્રહના લક્ષણ પરત્વે એ ઉલ્લેખ છે કે " द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्त्रानस्तद्भेदेषु गन्ननिमीलिकामवलશ્વમાનઃ પુનરપરા : ! ” 1 કહ્યું છે કે" चैतन्यमनुभूतिः स्यात् , सत्क्रियारूपमेव च । क्रिया मनोवचःकायैरन्धिता वर्तते ध्रुवम ।" નયપ્રદીપ (પત્ર ૧૦૨)માં કહ્યું છે કે૮ વારિફં ઇતિજ્ઞાાનઃ તષિાનું નિદાનતામra I” Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 વ્યવહારનું લક્ષણ—— આત ન દીપિકા, सङ्ग्रहगृहीतवस्तुनो भेदान्तरेण विभजनपराध्यवसाय विशेषरूपत्वम्, लौकिकव्यवहारौपयिकाध्यवसाय विशेषरूपत्वं वा व्यवहारસ્વ જાળમ્ । ( પુર્ ) ૩૧૭ અર્થાત્ સંગ્રહ નય દ્વારા ગ્રહણ કરેલી વસ્તુનો ભેદ દ્વારા વિભાગ પાડવામાં તત્પર એવા અધ્યવસાયને ‘ વ્યવહાર નય ’ કહેવામાં આવે છે. લાકમાં તેમજ વ્યવહારમાં ઉપયેાગી એવા અધ્યવસાય પણ ‘વ્યવહાર’ કહેવાય છે. પર્યંત ખળે છે, રસ્તા આવે છે ઇત્યાદિ ઉપચારાનો આ નયમાં અંતર્ભાવ થાય છે. લેાક-વ્યવહાર તરફ આ નયનુ વલણ છે. આ નય ખાસ કરીને વિશેષ ધર્મોનુ જ અવલેાકન કરે છે. ચાર્વાકા આ નય પ્રમાણે વર્તન કરે છે, પરંતુ તેઆ ખીજા નયાનો નિરાસ કરે છે તેથી તેમનો નય નયાભાસ બને છે. વ્યવહારના ભેદો સંગ્રહ નયના જે ભેદક વિષય છે તેના દર્શકને ‘ વ્યવહાર ’ કહેવામાં આવતા હાવાથી આ નયના પણ સંગ્રહની જેમ એ પ્રકારેા પડે છેઃ (૧) સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર અને (૨) વિશેષ સંગ્રહભેદક વ્યવહાર. તેમાં જીવ અને અન્ન દ્રવ્ય છે એ પ્રથમ પ્રકારનું ઉદાહરણ છે, જ્યારે જીવ સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. એ દ્વિતીય પ્રકારનું ઉદાહરણ છે. વ્યવહારાભાસનુ લક્ષણ~~ 46 यः पुनरपारमार्थिक द्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः " ” અર્થાત્ જે અવાસ્તવિક રીતે દ્રવ્ય અને પર્યાયના વિભાગા પાડે છે તે વ્યવહારાભાસ છે. જેમકે ચાર્વાક દન. ૧ અહીં ચેતનસ્વરૂપી જીવ અને અચેતનસ્વરૂપી અજીવ એ એ સંગ્રહ સામાન્યના વિષય હાવાથી એ ખેને દ્રવ્ય એવી એક જ સંજ્ઞા આપવામાં આવી છે. આ વાત યુકિતવિકલ નથી, કેમકે દ્રવે છે, તે તે પર્યાયામાં જાય છે એવા જે ત્રણે કાળમાં અનુગામી પદાને અશ છે, તે સર્વત્ર અનુગત હાવાથી ‘દ્રવ્ય' કહેવાય છે. જીવ દ્રવ્ય પણ દેવ, માનવ, સિદ્ધ એવા પાંચાને પ્રાપ્ત કરે છે, પરંતુ ચેતન વરૂપતા સમગ્ર પર્યાયામાં અનુગત છે. એવી રીતે અજીવ મૃત્તિકા, સુવર્ણ વગેરે દ્રવ્ય પણ બ્રુટ, કુંડળ ઇત્યાદિ પર્યાયામાં પ્રાપ્ત થાય છે, કિન્તુ મૃત્તિકા તથા સુવર્ણ અંશ સર્વત્ર અનુગત છે. એથી દ્રવ્ય એવું પદ્મ જીવ અને અજીવ ઉભયવાચક છે. ૨ ચેતનતારૂપ ધર્મથી યુક્ત વેા અનત છે. એને સંસારી અને સિદ્ધ એ વિશેષ વ્યવહાર છે. દ્રવ્ય-સામાન્યમાં જે વિશેષ દ્રવ્ય જીવ છે, એ જીવ સામાન્ય દ્રવ્યમાં સસારિત્વ અને સિદ્ધત્વ એ વિશેષ વ્યવહાર છે, ૩ જીએ નયપ્રદીપનું ૧૦૨ મું પત્ર. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જીવ–અધિકાર. [ પ્રથમ આ ઉપરથી નિગમ, સંગ્રહ અને વ્યવહારનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યું હશે. આ ત્રણ ન પરત્વે એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે નિગમ અને વ્યવહાર એ બે નયે અશુદ્ધ દ્રવ્યાનુભવિક હોવાને લીધે અશુદ્ધ છે, જ્યારે સંગ્રહ નય શુદ્ધ દ્રવ્યવાદી હોવાથી શુદ્ધ છે. નૈગમ અને વ્યવહારની અશુદ્ધતા તથા સંગ્રહની શુદ્ધતા અનુગદ્વારની વૃત્તિગત નિમ્નલિખિત ઉલ્લેખ આ વાતની સાક્ષી પૂરે છે – " नैगमव्यवहाररूपोऽशुद्धः, कथम् ? यतो नैगम-व्यवहारौ अनन्तयणुकायनेकन्यत्त्यात्मकं कृष्णायनेकगुणाधारं त्रिकालविषयं चाविशुद्ध द्रव्यमिच्छतः; सङ्ग्रहश्च परमाण्वादिसामान्यादेकं तिरोभूतगुणकलापमविद्यमानपूर्वापरविभागं नित्यं सामान्यमेव द्रव्यमिच्छत्येव; तच्च किलाने कताभ्युपगमकलङ्केनाकलङ्कितत्वात् शुद्धं ततः शुद्धद्रव्याभ्युपगमपरत्वात् शुद्धमेवायमिति " અર્થાત નિગમ અને વ્યવહાર અનંત દ્વયાણકાદિ અનેક વ્યક્તિમય, કૃષ્ણ વગેરે અનેક ગુણેના આધારભૂત, ત્રિકાલવિષયી અને અશુદ્ધ દ્રવ્યની અભિલાષા રાખે છે, જ્યારે સંગ્રહ તે પરમાણુ ઈત્યાદિ સામાન્યમાંથી એક જેને ગુણ-સમૂહ તિભાવને પામે છે એવા, પૂર્વ અને અપર વિભાગો જેમાં અસ્તિત્વ ધરાવતા નથી એવા, નિત્ય, સામાન્ય જ દ્રવ્યને ઈરછે છે. આ દ્રવ્ય અનેકતાના અંગીકારરૂપ કલંકથી અકલંકિત હોવાને લીધે શુદ્ધ છે અને આવા શુદ્ધ દ્રવ્યને સ્વીકાર કરવામાં સંગ્રહ નય તત્પર હોવાથી એ શુદ્ધ છે. આ પ્રમાણે આપણે દ્રવ્યાર્થિક નયના નગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે પ્રકારે વિચાર્યું. હવે પર્યાયાર્થિક નયના જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર ભેદેને વિચાર કરીશું. જુસબનું લક્ષણ प्रत्युत्पन्नग्राह्यध्यवसायविशेषरूपत्वमृजुसूत्रस्य लक्षणम् । (५७) ૧ આનું બીજું નામ ઋજુશ્રુત’ પણ છે. આ હકીકત તેમજ આ નયના લક્ષણ ઉપર વિશેષાની નિમ્નલિખિત ગાથા પૂર્ણ પ્રકાશ પાડે છે – " उज्जु रुजु सुयं नाणमुज्जुसुयस्स सोऽयमुज्जुसुओ। सुत्तय था जमुज्जु वत्थु तेणुज्जुसुत्तो ति॥ २२२ ॥" [ તે જ્ઞાન ગુઋતય રોડ મૃગુઋતઃ | सूत्रयति वा यजु वस्तु तेन ऋजुसूत्र इति ॥ ] અર્થાત અજુ એટલે અવક ( સરળ ) અને શ્રત એટલે બધ; આથી જેને સરળ બંધ હોય તે હજુશ્રુત' કહેવાય છે. જે વસ્તુને સરળ રીતે કથે છે તે “જાસૂત્ર છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૧૯ પ્રત્યુત્પન્નગ્રાહી અધ્યવસાય બાજુસૂત્ર” નય કહેવાય છે. અર્થાત્ આ લક્ષણ સમજાય તે માટે પ્રત્યુત્પન્નગ્રાહિત્ય એટલે શું તે જાણવું. તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે– अतीतानागतसम्बन्धाभावव्याप्योगन्तृत्वं वर्तमानकालिकात्मीयवस्त्वभ्युपगमपराध्यवसायविशेषरूपत्वं वा प्रत्युत्पन्नग्राहित्वम् । (५८) અર્થાત્ અતીત અને અનાગત એ બે કાળ સાથે સંબંધ નહિ ધરાવનાર અર્થાત વર્તમાનકાલિક આત્મીય વસ્તુને ગ્રહણ કરવામાં તત્પર એવા અધ્યવસાયને પ્રત્યુત્પન્નગ્રાહી” કહેવામાં આવે છે, આ નય વર્તમાનકાલિક પદાર્થના પર્યાયને મુખ્યતઃ ગવે છે. બૌદ્ધ સ્વીકારેલે નય અનુસૂત્ર નયાભાસ છે, કેમકે તેમની માન્યતાનુસાર સદાસ્થાયી દ્રવ્ય કેઈ છે જ નહિ. રજીસૂત્રના બે ભે– અનુસૂત્રના (૧) સૂક્ષ્મ અને (૨) સ્થલ એમ બે પ્રકારો પડે છે. તેમાં સૂક્ષ્મ જુસૂત્ર ક્ષણિક-એક્સમયી પર્યાયને માને છે, જ્યારે સ્કૂલ ગજુસૂત્ર વર્તમાન મનુષ્યાદિ પર્યાયને સ્વીકારે છે, કિન્તુ અતીત કે અનાગત નારકાદિ પર્યાને માનતું નથી. વ્યવહાર નય તે ત્રિકાલવર્તી પર્યાને ગ્રાહક છે એટલે એની સાથે આ સ્થૂલ ત્રાજુસૂત્રની સંકરતાને પ્રસંગ ખડે થતું નથી, કેમકે ભૂત અને ભવિષ્યરૂપ કુટિલતાના દેષથી અજી (સરળ) કેવળ વર્તમાન ક્ષણસ્થાયી પર્યાય માત્રને ગ્રહણ કરવાને જે નયને મુખ્ય ઈરાદે છે તે “જુસૂત્ર” કહેવાય છે. આ પ્રમાણે આપણે બેંગમાદિ ચાર પ્રકારના અર્થ–નને વિચાર કર્યો. એટલે શબ્દાદિ ત્રણ પ્રકારના શબ્દ–નય તરફ દષ્ટિપાત કરીએ. શબ્દનું લક્ષણ દવાઘાર્થિવરિત્રધાર વિવર-જામેન મિન્નાર્થ ग्राह्यध्यवसायविशेषरूपत्वम्, भावमात्राभिधानप्रयोज काध्यवसायविशेषસ્વર વા રાહ્ય સામ્ ! (૨) અર્થાત્ શબ્દમાંથી નીકળતા અને મુખ્યત્વે કરીને ગ્રહણ કરનાર અને લિંગ, વચન અને કાળના ભેદથી શબ્દને ભિન્ન માનનારો અધ્યવસાય “ શબ્દ-નય’ કહેવાય છે. અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપમાંથી ફક્ત છેલ્લા અર્થાત્ ભાવ-નિક્ષેપને જ કહેવામાં નિમિત્તભૂત અધ્યવસાય તે “શબ્દ-નય’ છે. ત્રાજુસૂત્ર ચારે નિક્ષેપને ગ્રહણ કરે છે. અનુસૂત્રની માફક આ નયને પણ વર્તમાનકાલિક ધર્મ જ ઇષ્ટ છે. આ શબ્દ-નયની પૂર્વેના નૈગમાદિ ચાર નમાં પહેલા ત્રણ નિક્ષેપનું પ્રાધાન્ય છે. જીવ, આત્મા, પ્રાણી એ નવા શબ્દને એક જ અર્થ છે એમ આ ના નય કહે છે. અર્થાત્ આ નય પર્યાની મિત્રતાને ધ્યાનમાં લેતા નથી. કેટલાક Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જીવઅધિકાર. [ પ્રથમ વૈયાકરણ આ નયનું એકાન્તતઃ સેવન કરે છે અને એથી એ નય તેમના હાથમાં જતાં શબ્દાભાસ બને છે. ઋજુસૂત્ર અને શબ્દ નયમાં અંતર– બાજુસૂત્ર પ્રત્યુત્પન્ન અવિશેષિત ઘટને સામાન્યથી માને છે, જ્યારે શબ્દ નય તે તે જ ઘટને વિશેષિત માને છે. એટલે કે આ બેમાં એ તફાવત છે કે જુસૂત્ર નય ભિન્ન ભિન્ન લિંગ કે વચનવાળી વસ્તુને વિશેષતારહિત માને છે, જ્યારે શબ્દ નયની માન્યતા એથી જુદી છે. આ વાત ધ્યાનમાં આવે તે માટે નયપ્રદીપના ૧૦૩ મા પૃષ તરફ નજર કરીશું. ત્યાં શબ્દ–નયનું નીચે મુજબ લક્ષણ આપેલું છે– “શાસ્ત્ર-જામ-હિ-gr-y- vમેના માત્ર ગતી િર ાના અર્થાત્ કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી પર્યાય માત્ર રૂપ અર્થને જે બંધ થાય છે તે “શબ્દ-નય” છે, કાલ-ભેદ– સુમેરુ હતો, અને ડશે. અહીં કાળની ત્રિવિધતારૂપ ભિન્નતાને લઈને સુમેરુમાં પણ શબ્દ-નય ભેદ માને છે, જ્યારે દ્રવ્યત્વની અપેક્ષાએ તેમાં જે અભિન્નતા રહી છે તેની એ ઉપેક્ષા રાખે છે. કારક-ભેદ– તે કુંભ કરે છે, તેનાથી કુંભ કરાય છે એ કારક-ભેદનું ઉદાહરણ છે. લિંગ-ભેદ– “તટઃ”એ નરજાતિ, “તટી' એ નારીજાતિ અને “તટે” એ નાન્યતરજાતિનાં રૂપ છે. આ ત્રણ જાતિઓમાં-લિંગમાં શબ્દના સ્વરૂપને ભેદ હેવાથી અર્થમાં પણ ભિન્નતા છે એમ શદ–નયનું કથન છે. સંખ્યા-ભેદ– દારાઃ” અને કલત્ર એ બંને એકાર્યવાચી શબ્દો છે, છતાં પ્રથમ બહુવચનમાં છે અને દ્વિતીય એકવચનમાં છે. અન્ય ઉદાહરણ તરીકે આપ: અને જલને ઉલ્લેખ થઈ શકે. પુરુષ-ભેદ– - રિ, જે, થેન વાઘનિ, ર દિ જાતિ, યાતત્તે વિતા, એ આનું ઉદાહરણ છે. " પાસે ૨ માપણે hવા” એ સૂત્રથી આ પુરુષ-વ્યવસ્થા પ્રહાસ જ છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ઉપસર્ગ ભેદ આના ઉદાહરણ તરીકે રંતિદત્ત, અવતરે ઉલ્લેખ કરાય છે. શબ્દ-નયને જુસૂત્ર પ્રત્યે આક્ષેપ ત્રાજુસૂત્રને શબ્દ–નય પૂછે કે ભાઈ સાહેબ! જ્યારે તમે કાળમાં ભિન્નતાને લઈને પદાર્થ માં ભેદ-ભાવ માને છે, તે લિંગ, વચન ઈત્યાદિના ભેદથી પદાર્થમાં ભિન્નતા થાય છે એ વાત કેમ સ્વીકારતા નથી? આવી રીતે પ્રશ્ન પૂછનાર શબ્દ-નય પ્રતિ એનાથી વિશુદ્ધ એ સમભિરૂઢ નય કટાક્ષ કરે છે કે હે દોઢડાહ્યા! શબ્દમાં ફરક પડતાં અર્થમાં ભિન્નતા શમ્નય આવે છે, એ વાત તો સાચી છે ને ? તે પછી લિંગાદિમાં ભિન્નતા પ્રતિ ઉપસ્થિત થતાં અર્થમાં ભેદ પડ્યો છે એમ કબૂલ કરનારા તમે સમભિરૂટની શબ્દમાં ભેદ પડતા અર્થમાં પણ ભિન્નતા ઉદ્દભવે છે, એ વાત વક્રોક્તિ કેમ સ્વીકારતા નથી? આ પ્રશ્ન ઉપરથી સમભિરૂઢના સ્વરૂપની કંઈક ઝાંખી થઈ હશે. છતાં તેનું સ્પષ્ટ જ્ઞાન થાય તે માટે આપણે એનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં જોઈ લઈએ. व्युत्पत्तिभेदेन भिन्नानां घट-कुट-कुम्भादिपर्यायवाच्यार्थानां भेदाभ्युपगमपराध्यवसाय विशेषरूपत्वम्, भावमात्राभिधानप्रयोजकत्वे सति पर्यायशब्दान्तरासक्रमणाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वम् , सज्ञाभेदनियतार्थभेदाभ्युपगमपाध्यवसाय विशेषरूपत्वं वा समभिહૃહસ્થ ક્ષમ્ (૬૦) અર્થાત "ધટ, કુટ, કુમ્ભ વગેરે પર્યાની વ્યુત્પત્તિમાં ફરક હોવાને લીધે એ પર્યાને અર્થ પણ ભિન્ન છે એમ સ્વીકારવામાં તત્પર એવા અધ્યવસાય-વિશેષને “સમભિરૂઢ” કહેવામાં આવે છે, અથવા ભાવમાત્રને ગ્રહણ કરનાર હોવા છતાં બીજા પર્યાયવાચક શબ્દના સંક્રમણને નહિ અંગીકાર કરનારે એ અધ્યવસાય “ સમભિરૂઢ' કહેવાય છે. અથવા સંજ્ઞા નામને ભેદ પડતાં તેને નિયત અર્થ પણ બદલાય છે એમ માનવામાં તત્પર અધ્યવસાય તે “સમભિરૂઢ” સમજ. ૧ વિશિષ્ટ ચેષ્ટાવાળો પદાર્થ તે “ઘટ ' છે. ૨ કુટિલતાને વેગવાળો પદાર્થ તે “ કુટ ' છે. ૩ કુતિતપણે પૂર્ણ હોય તે “ કુભ ' છે. જ ઇન્દ્ર, શક, પુરંદર એવું અન્ય દષ્ટાન્ત પણ આપી શકાય. રાથનાઇઝ, gયાત પુર: એ પ્રમાણે આની વ્યુત્પત્તિએ છે. AL નાર, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જીવ-અધિકાર [ પ્રથમ શબ્દ અને અર્થ વચ્ચે નિયત સંબંધ માનનારાઓ આ નયને અનુસરે છે. જે જે ઘટ વગેરે સંજ્ઞા છે તે તે સંજ્ઞાને જ આ સમભિરૂહ અનુસરે છે, કેમકે તે સંજ્ઞાતરથી વિમુખ છે, અને તે જ સંજ્ઞા યથાર્થ છે. આનું કારણ એ છે કે ઘટાદિ સંજ્ઞા કુટાદિરૂપ સંજ્ઞાંતરના અર્થમાં વિમુખ હેવાથી “ઘટ” શબ્દથી જે અર્થ વાચ્ય છે, તે અર્થ કુટ, કુંભ વગેરે શબ્દથી વાચ્ય નથી. જે ઘટાદિ વસ્તુને મુરાદિ વસ્તુમાં સંક્રમ થાય તો સંકરાદિ દેશે ઉદ્દભવે. જેમકે ઘટાદિ અર્થમાં પટાદિ અર્થને પણ સંક્રમ થતાં આ ઘટ છે કે પટાદિ વસ્તુ છે એ સંશય થાય અથવા ઘટાદિમાં પટાદિને નિશ્ચય થવાથી વિપર્યય થાય અથવા પટાદિકમાં ઘટાદિને નિશ્ચય થવાથી ઘટ-પટાદિ અર્થની ભિન્નતા ઊડી જઈ તેની એકતા થઈ જાય અને મેચકમણિની પેઠે ઘટે, ૫વગેરે પદાથેની સંકીર્ણતા થાય સમભિરૂની માન્યતા એવી છે કે ઘટ, કુટ, કુંભ, કળશ વગેરે શબ્દો પટ, સ્તંભ ઇત્યાદિની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ-નિમિત્તવાળા હોવાથી તે ભિન્ન ભિન્ન અર્થના વાચક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ વાચક શબ્દના ભેદથી ઘટ, પટ, સ્તંભ વગેરે શબ્દોથી વાચ્ચ ઘટાદિ પદાર્થો ભિન્ન છે તેમ ઘટ, કુટ વગેરેમાં વાચક શબ્દને ભેદ છે, માટે કુટ, કુ ભ, કળશને ઘટથી અભિન્ન ન ગણી શકાય, કેમકે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ હોઈ શકે નહિ. ઘટ, કુટ ઈત્યાદિ શબ્દથી વાચ્ય અર્થોને ભેદ માનવો જોઈએ, કેમકે શું શબ્દ-નય ધ્વનિના ભેદને લીધે તો લિ વચન ઈત્યાદિને લઈને ભિન્ન એવા ઘટાદિ શબ્દોથી વાચ્ય અર્થોમાં ભેદ નથી માનતો કે? સમાસે પરત્વે સમભિરૂની માન્યતા ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાચેના દેશ-પ્રદેશની કલ્પનામાં આ નય ષષ્ઠી તપુરૂષ સમાસ માનતું નથી, પરંતુ કર્મધારય માને છે. કેઈકને કંઠ સમાસ ઘટે છે, પરંતુ રાજાને પુરુષ તે રાજપુરુષ એ પછી તપુરુષ સમાસ આ નયને માન્ય નથી. એવંભૂતનું લક્ષણ व्यञ्जनार्थविशेषान्वेषणपराध्यवसायविशेषरूपत्वम्, विशेषेण शब्दवाच्यार्थक्रियाग्राह्यध्यवसायविशेषरूपत्व, व्युत्पत्त्यर्थान्धयनियतार्थबोधकत्वाभ्युपगन्तृत्व वैवम्भूतस्य लक्षणम् । (६१) અર્થાત્ શબ્દના અર્થવિશેષને શોધવામાં તત્પર અધ્યવસાય “એવંભૂત” કહેવાય છે. ખાસ કરીને, શબ્દથી ઉદભવતા અર્થ પ્રમાણે ક્રિયા થતી હોય ત્યારે જ તે વસ્તુને તે શબ્દથી વ્યવહાર થઈ શકે એમ સ્વીકારનારા અધ્યવસાયને “એવંભૂત” કહેવામાં આવે છે. જેમકે શબ્દથી જે ગાય ગમનક્રિયા કરતી હોય તે જ ગાયને વ્યવહાર થઈ શકે, નહિ કે બીજી સૂતેલી કે બેઠેલી ગાયના, એમ આ નય માને છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] નગમ નયાદિની ઉત્તરાત્તર વિશુદ્ધતા પ્રસ્થક પરત્વે નાગમ નયનું શું કથન છે તે આપણે ૩૧૩ મા પૃષ્ટમાં જોઇ ગયા છીએ. છતાં સંગ્રહાદિ નચેાનાં કથના અત્ર તપાસતી વેળા તેના સવિસ્તર વિચાર કરવા અસ્થાને નહિ ગણાય. આ ત ન દીપિકા. પ્રસ્થકનું ઉદાહરણ મગધ દેશમાં પ્રસિદ્ધ એવા એક પ્રકારના ધાન્યના માપને · પ્રસ્થક ’કહેવામાં આવે છે. આ પ્રસ્થકને માટે લાકડું કાપવા કોઇ પુરુષ કુહાડા લઈને જંગલમાં જતા હાય ત્યારે તેને કોઇ પૂછે કે તમે ક્યાં જાઓ છે તે અવિશુદ્ધ નાગમ નય પ્રમાણે તે એમ કહે કે હું પ્રસ્થક માટે જાઉં છું'. ખરી રીતે એના ગમનનું કારણ પ્રસ્થક માટે લાકડું મેળવવાનુ છે, નહિ કે પ્રસ્થક; છતાં કારણમાં કાર્યના ઉપચાર થતા હૈ।વાથી તેમજ વ્યવહાર એવા પ્રકારના હેાવાથી તે આમ કહી શકે છે. પછી તે જંગલમાં જઇને પ્રસ્થક બનાવવા માટે ઝાડને છેદતા હાય તેવામાં તેને કોઈ પૂછે કે તમે શું છેદો છે। તે એ પહેલા કરતાં વિશેષ શુદ્ધ એવા નાગમ નયને અનુસરીને કહી શકે કે પ્રસ્થક છંદુ છું. અહીં પણ પૂર્વની જેમ કારણમાં કાર્ટીના ઉપચાર અને વ્યવહારના વિચાર કરી લેવો. અત્ર કાષ્ઠના પ્રસ્થક પ્રતિના કારણુ-ભાવની આસન્નતા હૈાવાથી વિશુદ્ધતા જાણવી. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશુદ્ધિપૂર્વકનાં નૈગમ નયનાં કથન ૩૧૩ મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ સમજી લેવાં. આખરે એ માણસ પ્રસ્થક નામનું માપ બનાવી રહે ત્યાં સુધી તૈગમ નય પ્રવર્તે છે. વ્યવહાર નયને પણ પૂર્વોક્ત કથન માન્ય છે. અર્થાત્ વ્યવહારનય પણ નૈગમ નયે આપેલા અભિપ્રાય આપે છે. આ બે નર્યા અવિશુદ્ધ હાવાથી પ્રસ્થકના કારણને તેઓ પ્રસ્થક તરીકે ઓળખાવે છે, કેમકે તેમને પેાતાના કાના અકારણ-કાલમાં અનિષ્પન્ન પ્રસ્થક પણ ઇષ્ટ છે. સ’ગ્રહ નય તે ધાન્યથી પૂર્ણ રીતે વ્યાપ્ત એવા પ્રસ્થકને પ્રસ્થક તરીકે માને છે; અનિષ્પન્ન પ્રસ્થક માને તા અતિવ્યાપ્તિના પ્રસંગ ખડા થાય એમ એનુ' કહેવું છે. ૩૨૩ ઋજીસૂત્ર નય પ્રમાણે નિષ્પન્નસ્વરૂપી અને અં-ક્રિયાના કારણરૂપ પ્રર્થક તે પ્રસ્થક છે એટલું જ નહિ, કિન્તુ તેના વડે મપાતું ધાન્ય વગેરેને પણ તે પ્રસ્થક ગણે છે. શબ્દાદિ નચે ભાવપ્રધાન હાવાથી ભાવપ્રસ્થકની જ અભિલાષા રાખે છે. ઉપયાગ તે ભાવ છે, એટલે તે ઉપયેગને તેમજ તેના ઉપયેગવાળાને તેએ વસતિનું ઉદાહરણ~~~ વસતિ એટલે આધારતા. ઉત્તરોત્તર શુદ્ધ એવા નૈગમનાં કથને પ્રમાણે લેાક, તિય ગ્લાક, જમૃદ્વીપ, ભરતક્ષેત્ર, દક્ષિણા, મુંબઇ ઇલાકા, મુંબઇ શહેર, ભૂલેશ્વર, ભગતવાડી, નવી ચાલી, તેની એક કોટડી સુધી સમજવુ, અતિવિશુદ્ધ નાગમ નય પ્રમાણે જે ઘરમાં વિષેાધચન્દ્ર રાજ વસે છે તેને વસતિ કહેવામાં આવે છે. આધારતા એ કઇ આધારસ્વરૂપી કે સચાગસ્વરૂપી નથી. અને રીતે ગૃહના ખૂણાની જેમ લેાકમાં પણ એક ક્ષેત્રતા હાવાને લીધે તેની વિશેષતા નથી, તેથી અહીં વિશુદ્ધિની તરતમતા શી ? અત્ર પ્રર્થક ન્યાયની જેમ ગૌણુ અને મુખ્ય વિષયક વિશેષ નથી. પ્રસ્થક પ્રત્યેના પ્રસ્થક ગણે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જીવ-અધિકાર. [ પ્રથમ આ પ્રમાણેનુ કથન સત્ય છે. વધના સંચાગરૂપ પર્યાયરૂપે પરિણમેલ ગૃહ-કાણુરૂપ ક્ષેત્ર અખંડ ક્ષેત્રથી ધર્મની ભિન્નતાને લઇને પૃથક કરાયેલુ છે. ક્રમસર ગુરુ, ગુરુતર વિષયમાં અભેદ ઉપચારથી તેની વિશુદ્ધિમાં અપકષ થવાના સંભવ છે. અન્યથા લેાકમાં હું વસું છું એ અન્નચની જ ઉ૫પત્તિ થઇ શકે તેમ નથી. સમગ્ર લેકમાં કઇ વિષેાધને નિવાસ નથી. વળી ઉપચાર વિના સમસ્ત લેાકરૂપે રૂઢ લેાક-પદથી પ્રાપ્ત દેશની ઉપસ્થિતિ પણ નથી, સંગ્રહનય તા સસ્તારક ઉપર આરૂઢ થયેલાને જ વસે છે એમ માને છે. કેમકે એના અભિપ્રાય પ્રમાણે તે અન્ય તેને વાસા ઘટતા જ નથી. વળી આ નય નાગમની જેમ ઉપચારને આશ્રય આપતા નથી. એથી કરીને મૂળમાં ઝાડ વાંદરાના સંચાગવાળું છે એ કથનમાં પણ એના મત પ્રમાણે મૂળથી અભિન્ન એવું ઝાડ વાંદરાના સંચાગવાળુ છે એ અર્થ કરવાના છે. અનુસૂત્ર નય તે જે આકાશ-પ્રદેશને અવગાહીને વિષેધ રહેલા છે તેને જ વસતિ તરીકે સ્વીકારે છે અર્થાત્ જે વિષેાધની અવગાહના છે તે આકાશ-ખંડમાં જ તે રહે છે, એમ માને છે. સસ્તારકમાં તેની વસતિને સ્વીકાર કરવાથી તે ગૃહ કણાદિમાં પણ તેની વસતિ સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સંસ્તારકથી અચ્છિન્ન આકાશ-પ્રદેશોમાં તે સસ્તારકનું જ અવગાહન છે, નહિ કે વિાધનુ’; એટલે ત્યાં પણ વસતિ એમ ન કહી શકાય. સસ્તારકમાં, ગૃહ-કાણુમાં ઇત્યાદિ સ્થળે જે વિષેાધની વસતિ છે એવા જે વ્યવહાર કરવામાં આવે છે તે પ્રત્યાસત્તિ દોષને લઈને ભ્રાન્ત છૅ, વિવક્ષિત આકાશ-પ્રદેશમાં પણ વર્તમાન સમયમાં જ વિષેધની વસતિ છે, નહિ કે અતીત અથવા અનાગત સમયેામાં; કેમકે આ સમયેનું અસ્તિત્વ જ કયાં છે ? પ્રતિસમય ચળ ઉપકરણુતાને લીધે આકાશ-પ્રદેશ માત્રની અવગાહનાના સંભવ હાવાથી શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત નયે તે પેાતાના આત્મામાં જ વસતિ માને છે; અન્યત્ર અન્યની વસતિને સંભવ નથી, કેમકે સંબંધના અભાવ છે. તેમજ અસબન્ડ્રુના આધાર-આધેય ભાગ માનવાના અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે,૧ પ્રદેશ પરત્વે નયાનું કથન— નગમ નય પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને ( પુદ્ગલ દ્રવ્યના નિશ્ચયરૂપ ) સ્ક ંધા તેમજ આ પાંચેના બે કે તેથી અધિક પ્રદેશના બનેલા દેશના એમ છના પ્રદેશેા છે. ૧ આ સબંધમાં અનુયોગદ્વારના સ. ૧૪૫ની વૃત્તિમાં શ્રીમલયગિરિ કથે છે કે અન્ય અન્યત્ર વૃત્તિને અયેાગ હાવાથી સર્વ સ્વસ્વરૂપમાં વસે છે એમ ન માનીએ તે અન્યત્ર વર્તનાર અન્ય સથી ત્યાં વસે છે કે દેશથી એવા એ પ્રશ્નો ઊઠે છે. પ્રથમ પક્ષ સ્વીકારીએ તો તેના આધાર વ્યતિરેકી સ્વકીય રૂપથી અપ્રતિભાસનના પ્રસંગ ઉપસ્થિત થાય છે. જેમકે સસ્તારકાદિ આધારનું સ્વરૂપ સથી ત્યાં રહે છે, કિન્તુ તેના વ્યતિરેકથી તે ઉપસબ્ધ નથી. એ પ્રમાણે દેવદત્ત પણ સત્રથી ત્યાં આધીયમાન હૈ!ઇ તવ્યતિરેકરૂપે ઉપલબ્ધ નથી. બીજો પક્ષ મંજૂર કરીએ તે વળી પૂર્વની જેમ બે પ્રશ્નો સંભવે છે. સથી માનતાં દેશીને દેશરૂપ આપત્તિ અને દેશથી માનતાં વળી બે પ્રશ્નો સભવે. આમ થતાં અનવસ્થારૂપ દૂષણ ઉદ્ભવે. એટલે સર્વાં પોતપોતાના સ્વભાવમાં જ વસે છે એમ માનવું સારૂં છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૨૫ સંગ્રહ નયનું કથન એ છે કે છના પ્રદેશ કહેવા તે યુક્ત નથી. પાંચના પ્રદેશો છે એમ કહેવું જોઈએ, કેમકે દેશના પ્રદેશ એ કથન અસંગત છે. વ્યવહારમાં પણ જેમ કેઈ કહે કે મારા કરે ગધેડો ખરીદ્યો તે તે નકર મારો હોવાથી એ ગધેડો પણ મારે છે. એવી રીતે અહીં પણ દેશને દ્રવ્ય સાથે સંબંધ હોવાથી દેશના પ્રદેશ તે દ્રવ્યના પ્રદેશ ગણાય. અત્રે એ પણ ધ્યાનમાં રાખવું કે આ પાંચ દ્રવ્ય છે અને એના પ્રદેશ છે એ કથન અવિશુદ્ધ સંગ્રહ નયનું જાણવું કેમકે અવાંતર દ્રવ્યમાં તે સામાન્યાદિને સ્વીકાર કરે છે. વિશુદ્ધ સંગ્રહ નય તે દ્રવ્યની બહલતા કે પ્રદેશની કલ્પના એ બેમાંથી એકને પણ ઈચ્છતું નથી. કેમકે સર્વની જ, વસ્તુના સામાન્યપણે અંગીકાર થયેલે હોવાથી એકતા છે. પાંચના પ્રદેશો છે એ કથન વ્યવહાર નય સ્વીકારવા ના પાડે છે. જેમ કે પાંચ પુરુષનું સાધારણ હિરણ્યાદિ હોય છે, તેમ જ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનો કઈ સાધારણ પ્રદેશ હોત તે આમ કહી શકાય. પરંતુ દ્રવ્ય દ્રવ્ય પ્રદેશની ભિન્નતા હોવાથી આ કથન કરી શકાય તેમ નથી. તેથી કરીને પાંચ પ્રકારના પ્રદેશ છે એમ કહેવું જોઈએ. કેમકે દ્રવ્ય- - લક્ષણરૂપ આશ્રયની પંચવિધતા છે. બાજુ સૂત્ર આમ કહેનાર વ્યવહારને પણ આવકાર આપતો નથી. જે પંચવિધ પ્રદેશ છે એમ કહેવાય તો ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક દ્રવ્યને પ્રદેશ પંચવિધ સમજવાની ભૂલ થાય. ધર્મના પ્રદેશ હાય ઈત્યાદિ પાંચ વિભાગેથી પ્રદેશની ભજના છે એમ કહેવું જોઈએ. આ પ્રમાણે વદનારા જુસૂત્રને શબ્દ નય કથે છે કે પ્રદેશને ભાજ્ય કહેવાથી તે ધર્માસ્તિકાયને પ્રદેશ કદાચિત્ અધર્માસ્તિકાયને પ્રદેશ થાય અને અધર્માસ્તિકાયને પ્રદેશ ધર્માસ્તિકાયને પ્રદેશ થાય, કેમકે આ પ્રમાણેની ભજનાથી નિયતતા ઊી જાય છે. એથી કરીને ધર્માત્મક પ્રદેશ છે ઇત્યાદિ કહેવું જોઈએ, અત્ર કોઈ પ્રશ્ન કરે કે આ પ્રદેશ સકળ ધર્માસ્તિકાયથી અવ્યતિરિત હેઈ ધર્માત્મક કહેવાય છે કે જેમ સકળ જુવાસ્તિકાયના પક દેશરૂપ એક જીવ દ્રવ્યથી અવ્યતિરિત હોઈ તેને પ્રદેશ જીવાત્મક કહેવાય છે તેમ એક દેશથી આવ્યતિરિત હોઈ તેમ કહેવાય છે? પpજે બને” અર્થાત તે પ્રદેશ ધર્મ છે એટલે કે સકલ ધર્માસ્તિકાયથી અતિરિત છે. જીવાસ્તિકાયને વિષે પરસ્પર ભિન્ન જ અનંત જીવ-દ્રવ્ય છે. એથી કરીને જે એક જીવ-દ્રવ્યને પ્રદેશ છે તે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશની વૃત્તિ જ હેઈ જીવાત્મક કહેવાય છે. અત્ર તે ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે તેથી સકલ ધર્માસ્તિકાયથી અતિરિકત જ હોઈ તેનો પ્રદેશ ધર્માત્મક કહેવાય છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ એમ જ ચેજના કરી લેવી. જીવાસ્તિકાયને વિષે તે “કરે તે graો નોની અર્થાત જીવ પ્રદેશ છે એટલે જીવાસ્તિકાયાત્મક પ્રદેશ છે. તે પ્રદેશને જીવ છે. “” શબ્દ અત્ર દેશવાચી હેવાથી સકલ છવાસ્તિકાયના એક દેશની વૃત્તિ એ અર્થ થાય છે. આ પ્રમાણે સ્કન્ધામક પ્રદેશ તેને સ્કંધ છે, કેમકે સ્કંધ-દ્રવ્યની અનંતતા છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ક૨૬ જીવ-અધિકાર. [ પ્રથમ આના સંબંધમાં સમભિરૂઢનું કહેવું એ છે કે ધર્મ પ્રદેશ છે. તે પ્રદેશ ધર્મ છે એ કથન સયુક્તિક નથી. એનું કારણ એ છે કે અત્ર બે સમાસે થાય છે?—(૧) તપુરુષ અને (૨) કર્મધારય. જો “ધર્મ”શબ્દથી સપ્તમી સમજીએ તે સપ્તમી તપુરૂષ અને પ્રથમ સમજીએ તો કર્મધારય થાય છે. અત્રે એ શંકા ઉઠાવવી અસ્થાને છે કે અત્ર બે વાકની સંભાવના છે તેને બદલે બે સમાસેની વાત કહી તે અસંગત છે, કેમકે સમાસારંભ વાક્યોમાં સમાસને ઉપચાર કરાય છે. અથવા અલકુ સમાસની અત્ર વિવેક્ષા છે. આ પ્રમાણે અત્ર એ સમાસ માટે સ્થાન હોવાથી કયા સમાસવાળું કથન છે તે સમજાતું નથી. તપુરૂષ સમાસ પૂર્વકનું કથન છે એમ તે કહી શકાય તેમ નથી, કારણ કે એમાં એ દેષ ઉદભવે છે કે ધર્મને વિષે પ્રદેશ છે એમાં ભેદની આપત્તિ છે, જેમકે કુંડામાં બોર. વળી પ્રદેશ અને દેશી એ બે જુદા જણાતા નથી. વળી અભેદમાં પણું સપ્તમીને પ્રયોગ જોવાય છે, જેમકે ઘટમાં રૂપ આ પ્રમાણે બંને પ્રકારે નજરે પડતા હોવાથી સંશયરૂપ દેષ આવે છે. જે કર્મધારય સમાસ સ્વીકારવામાં આવે તે વિશેષતાપૂર્વક કથન કરવું જોઈએ કે ધર્મ મ ાઠ એટલે સમાનાધિકરણ કર્મધારય થાય. અત્ર વળી એ પ્રશ્ન સંભવે છે કે આ પ્રદેશ સમગ્ર ધર્માસ્તિકાયથી અવ્યતિરિક્ત હોઈ સમાનાધિકરણરૂપે તેને નિર્દેશ કરાય છે કે એક દેશવૃત્તિ હાઈ કરીને તેમ થાય છે? આને ઉત્તર એ છે કે એકદેશવૃત્તિથી નહિ, બાકીનું કથન પહેલાની જેમ ઘટાવી લેવું. આ સંબંધમાં એવભૂતનું કથન એ છે કે પ્રદેશારિરૂપે ધર્માસ્તિકાયાદિકને વસ્તુરૂપે સ્વીકા રવી ગ્ય નથી. કેમકે દેશ અને પ્રદેશ જેવી કોઈ ચીજ નથી; કેમકે અખંડ વસ્તુ જ ઉપયોગમાં આવે છે. વળી પ્રદેશ અને પ્રદેશી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તે તેવી ઉપલબ્ધિ કેમ થતી નથી? જે અભિન્ન કહેશે તે ધર્મ અને પ્રદેશ એક બીજાના પર્યાયરૂપ કરશે, કેમકે બંનેને વિષય એક જ છે. વળી એકી સાથે બે પર્યાનું ઉચ્ચારણ નિરર્થક છે. કધાદિના સંબંધમાં નાના અભિપ્રાયો વિશેષા ની ૨૯૬ મી ગાથાથી માંડીને તે ર૯૭૭ મી સુધીમાં ક્રોધ, માન, માયા અને લેભ પૈકી કે રાગ તરીકે અને કેને ઠેષ તરીકે કયો નય નિર્દેશ કરે છે તેને જે વિચાર કરવામાં આવ્યો છે તેના આધારે કહીશું કે અપ્રીતિરૂપ જાતિવાળા ક્રોધ અને માનને સંગ્રહનય દ્વેષ કહે છે, જ્યારે પ્રીતિરૂપ જાતિવાળાં માયા અને લેભને એ રાગ કહે છે. કઈક અભિલાષાપૂર્વક પરને ઠગનારી માયાને પ્રયોગ થાય છે અને આ અભિલાષ તે પ્રીતિસ્વરૂપી છે. એટલે એથી માયા પણ રાગ છે. કહેવાની મતલબ એ છે કે રાગ એ પ્રીતિસ્વરૂપ છે, જ્યારે દ્વેષ અપ્રીતિરૂપ છે. આ રાગદ્વેષ ક્રોધાદિથી અત્યંત ભિન્ન નથી, પરંતુ તેને અભિપ્રાય અનુસાર અંતર્ભાવ થાય છે. ક્રોધ તે અપ્રીતિસ્વરૂપ છે એ વાતની કેને પ્રતીતિ નથી ? વળી માન પણ પારકાના ગુણેને સહન નહિ કરી શકનારે હેવાથી અપ્રીતિરૂપ છે. આ પ્રમાણે ક્રોધ અને માન અપ્રમાત્મક હોવાથી તે દ્વેષ છે. લેભ અભિવ્યંગસ્વરૂપી હોવાથી પ્રીતિરૂપે સુપ્રસિદ્ધ છે એટલે એ રાગ છે. ૧ નિગમ નયને સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ થતો હોવાથી એના અભિપ્રાયની જરૂર નથી. Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા. વ્યવહાર નય ક્રોધ, માન અને માયા એ ત્રણેને દ્વેષરૂપ ઠગવામાં કામ લાગે છે એટલે એ પણ ક્રોધ અને માનની પેઠે દ્રવ્ય ઉપાર્જન કરવામાં જે મૂર્ચ્યાત્મક લાભ થાય છે તે પરને જ્યારે અન્યાયથી ઉપાર્જન કરવામાં માયાદિ કષાયને સંભવ એમ વ્યવહાર નયનુ' માનવુ છે, ઋજુસૂત્રનો એ અભિપ્રાય છે કે ક્રોધ તો નિયમેન અપ્રીત્યાત્મક છે, પાપધાતક છે એટલે અને તે દ્વેષ તરીકે ગણવા તે ખરાખર છે. માન, માયા અને લાભના સંબંધમાં એકાન્ત નિશ્ચય નથી, કેમકે ઉપચેગ–કાલ અનુસાર તેની રાગ કે દ્વેષ તરીકે ગણના થાય છે. જેમકે સ્વગુણામાં બહુમાનરૂપે જ્યારે માન પ્રવતા હોય તે સમયે માન રાગ છે, પરંતુ પરના ગુણમાં દ્વેષ ઉપયોગરૂપે જયારે માન વિચરતા હેાય ત્યારે તેની મત્સરતાને લઇને તે દ્વેષ ગણાવવા ચાગ્ય છે. એવી રીતે પરના ઉપઘાત માટે યેાજવામાં આવતાં માયા અને લાભ દ્વેષ છે, અન્યથા તે રાગરૂપ છે, એટલે કે સ્વ શરીર, ધન, સ્વજન વગેરેમાં મૂર્છાત્મક કાળે તે રાગરૂપ છે અને મૂર્છાત્મક આસક્તિ કહેા કે રાગ કહા તે એક જ છે. વિશેષમાં ઋજુસૂત્ર નય વમાન એક સમયગ્રાહી હોવાથી એક સમચમાં એ ઉપચેગા માટે અવકાશ નથી. આથી જ્યારે પ્રીતિરૂપ ઉપયેગ હેાય ત્યારે અપ્રીતિરૂપ ઉપયાગ માટે સંભાવના નથી અને જ્યારે અપ્રીતિરૂપ ઉપયોગ પ્રવર્તતા હોય ત્યારે પ્રીતિરૂપ ઉપયાગ માટે સ્થાન નથી. આથી એ ફલિત થાય છે કે પ્રીતિરૂપ ઉપયાગ—કાલે માન, માયા અને લાભને રાગ ગણવા તે યુક્ત છે, જ્યારે અપ્રીતિરૂપ ઉપયેગ-કાલે તેમને દ્વેષ ગણવા તે ન્યાયસ ંગત છે, શબ્દાદિ નયત્રિકની એ માન્યતા છે કે કષાયે ચાર નહિ પણ એ જ છે, કેમકે માન અને માચાને ક્રોધ અને લેભમાં ખુશીથી અતર્ભાવ થઇ શકે છે, જેમકે માન અને માયામાં જે પરને ઉપઘાત કરવારૂપ અધ્યવસાયા છે તે અપ્રીતિરૂપ હાવાથી ક્રોધ છે, જ્યારે જે પેાતાના ગુણાના ઉત્કર્ષ માટે ઉપયોગમાં આવે છે તે મૂર્છાત્મક હાવાથી લાભરૂપ છે. આથી એ નિચેાડ નીકળે છે કે ક્રોધની તા દ્વેષ તરીકે ગણના કરવી, જયારે માન, માયા અને લાભમાં જે મૂર્ચ્યાત્મક અનુરજન અથવા જે મૂર્છાત્મક ઉપયોગ છે તે રાગ છે અને આ ત્રણમાં જે અપ્રીત્સાત્મક ઉપચેાગ છે તે દ્વેષ છે. આ સમગ્ર કથનના સાર નીચે મુજબ તારવી શકાય છે:-~-~ ક્રોધ માન નય કંપ પ દ્વેષ દેશ સંગ્રહ વ્યવહાર ઋજીસ્ત્ર શ સમઢ એવ’ભૂત 33 39 ૩ર૪ માને છે, કેમકે માયા બીજાને પરાપઘાતનું કારણ છે. ન્યાયથી ઉપઘાતક નહિ હોવાથી રાગ છે, હાવાથી તે જ લાભ દ્વેષરૂપ છે, દ્રુપ દેશ ઠે. રા. માયા રાગ પ કે. રા લેાભ રાગ રાગ-દ્વેષ હૂં. રા. કે. રા. Page #407 -------------------------------------------------------------------------- ________________ उ२८ છ–અધિકાર, { પ્રથમ જ્ઞાન પરત્વે નયનું મંતવ્ય શબ્દાલાપરૂપ નામ-જ્ઞાન, સિદ્ધચક વગેરેમાં સ્થાપેલું સ્થાપના-જ્ઞાન, ઉપગ વિનાનું ભણતર એ દ્રવ્ય-જ્ઞાન અને ઉપયોગને પરિણામ એ ભાવ-જ્ઞાન એમ જે જ્ઞાનના ચાર પ્રકારે પડે છે તેના સંબંધમાં સાતે નાનું શું કથન છે તે પરત્વે ઉપદેશપ્રાસાદનું ૩૦૬ મું વ્યાખ્યાન (૧૦૬ મું પત્ર) પ્રકાશ પાડે છે. નૈગમ નય પ્રમાણે ભાષાદિને સ્કંધ જ્ઞાન છે. સંગ્રહ નય અનુસાર અભેદ ઉપચારને લઈને સર્વે જે જ્ઞાન છે. વ્યવહાર નયની માન્યતા મુજબ પુસ્તકાદિ જ્ઞાન છે. ઋજુસૂત્રના મત પ્રમાણે તેના પરિણામને સંકલ્પ તે જ્ઞાન છે. અથવા જ્ઞાનના હેતુરૂપ વીર્ય, આત્મા, ક્ષપશમર બનેલી જ્ઞાનના વ્યવહારની પ્રવૃત્તિ અને વર્તમાન ધન્યથાર્થ તેમજ અયથાર્થરૂપ ઉભય જ્ઞાન એ અનુક્રમે આ ચાર નાની માન્યતા મુજબ જ્ઞાનને અર્થ છે. શબ્દ નય પ્રમાણે સમ્યગદર્શન પૂર્વક યથાર્થ બોધરૂપ, કારણ અને કાર્ય વડે સાપેક્ષ. સ્વપરપ્રકાશક અને સ્યાદ્વાદથી યુક્ત જ્ઞાન છે. સંમભિરૂઢ નય અનુસાર સમસ્ત જ્ઞાનના વચનના પર્યાયની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન છે. એવંભૂત નય પ્રમાણે વરતુતઃ કેવળજ્ઞાન જ્ઞાન છે. ઉત્તરોત્તર નાની અહ૫ વિષયકતા– સત્તા માત્રરૂપ વિષયવાળા સંગ્રહ નથી નેગમ નયનું ક્ષેત્ર વિશાળ છે, કેમકે ભાવ તેમજ અભાવ એ બંને એના વિષયે છે. સદ્ભુત વસ્તુ (ભાવરૂપ વિશેષ)ને પ્રકાશ કરનારા વ્યવહાર નયથી સંગ્રહનું ક્ષેત્ર મેટું છે, કારણ કે સંગ્રહ સમગ્ર સવિશેષ સમૂહને જણાવે છે. વર્તમાન વિષયનું અવલંબન કરનારા ત્રાજુસૂત્રથી વિકાલિક પદાર્થોનું અવલંબન કરનારા વ્યવહારનું ક્ષેત્ર વિશાળ છે. કાલાદિ ભેદેથી ભિન અને ઉપદેશ કરનારા શબ્દથી તેના વિપરીત વેદક અર્થાત કાલાદિરૂપથી અર્થને ભિન્ન નહિ માનનારા જુસૂત્ર નયનું ક્ષેત્ર અધિક વિસ્તારવાળું છે. કેવળ કાલાદિ ભેદેએ કરીને જ શબ્દનું ક્ષેત્ર અનુસૂત્ર કરતાં નાનું છે એમ નહિ, કિન્તુ સત્સવરૂપાદિથી અપિત (યુક્ત ) એવા ઘટના કથંચિત્ ઘટ છે, કથંચિત ઘટ નથી એ પ્રકારના ભંગો પૂર્વક ભાવ-ઘટને જુસૂત્ર સ્વીકાર કરે છે એ પણ જુસૂત્ર નયના ક્ષેત્રની અધિકતાનું એક કારણ છે. જોકે આ પ્રમાણે સંપૂર્ણ સાત ભાગેથી યુક્ત વસ્તુને તે સ્યાદ્વાદીઓ જ કહે છે તેપણ જુસૂત્રે કહેલા આ પ્રમાણેના સ્વીકારની અપેક્ષાએ અન્ય ભંગથી વિશિષ્ટ બંધ થાય છે એમ માનવામાં કશી અડચણ નથી. શબ્દના પર્યાયને વિષે અર્થને ભેદ ઈચ્છનારા સમભિરૂઢથી શબ્દનું ક્ષેત્ર વિશાળ છે, કેમકે તે સમભિરૂઢને વિષને અનુયાયી છે. પ્રત્યેક ક્રિયામાં ભિન ભિન્ન અર્થને જાણનારા એવંભૂતથી સમભરૂઢનું ક્ષેત્ર મોટું છે, કેમકે એ એવંભૂતે સ્વીકારેલા અર્થથી અન્યથા અર્થનું પ્રતિપાદન કરે છે. ( જુઓ જૈનતર્કપરિભાષાનું ૧૨૮ મું પત્ર.) નને સમવતાર– નૈગમા િનય પૂર્વક “દષ્ટિવાદ” નામના બારમા અંગમાં સમસ્ત વસ્તુઓની પ્રરૂપણા છે, પરંતુ હાલમાં મૌઢનચિક એવું કાલિક શુત હોવાથી તેમાં તેને સમાવતાર થતું નથી. ૧ કાલ-પ્રણાદિ વિધિ વડે ભણતું અગિયાર અંગરૂપ સમગ્ર શ્રત ‘કાલિક શ્રત’ કહેવાય છે, Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. મહાબુદ્ધિશાળી છેલ્લા દશ પૂર્વધર શ્રી આર્યસૂરિ જ સુધી કાલિક શ્રતને અનુગ પૃથ ન હતો, કેમકે તે સમય પર્યન્ત તે શ્રોતા અને વક્તા સતેજ બુદ્ધિવાળા હતા. વિશેષમાં આ સમય સુધી દરેક સૂત્રમાં ચરણકરણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને *વ્યાનુયોગ એ ચારે અનુયાગ વિસ્તાર સહિત વર્ણવતા હતા. જુઓ શ્રીજિનપ્રભસૂરિકૃત q3નામ ગાથાનું “વિવરણ આ પછી શ્રી આરક્ષિતસૂરિએ જ્ઞાનબળથી ભવિષ્યમાં માનવીઓ મતિ, મેધા, ધારણા વગેરેમાં અસમર્થ થશે એમ જાણ આ છ ઉપર ઉપકાર કરવાના હેતુથી કાલિકાદિ શ્રતના વિભાગે અનુગો અને “ન પણ જુદા કર્યા–તેને ગેપવ્યા. આથી પૃથર્ ભાગમાં એકેક સૂત્રે એકેક અનુગ બતાવાય છે, બાકીના ત્રણ બતાવાતા નથી. એટલે ત્યાં નાના સમવતારની ભજના છે એમ સમજવું. ૧-૪ આચારાંગ વગેરે કાલિક શ્રુતને પ્રથમ ચરણકરણાનુગ ' કહેલ છે. ઋષિભાષિત, - ઉત્તરાધ્યયન વગેરેમાં મોટે ભાગે નમિ, કપિલ પ્રમુખ મહર્ષિઓની ધર્મ-કથાઓ છે, એથી આને બીજે “ધર્મકથાનુગ ' ગણવામાં આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરેમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેની ગતિ ઇત્યાદિ સંબંધી ગણિત પ્રધાન પદ ભગવે છે, તેથી તેને “ ગણિતાનુગ ' કહેવામાં આવે છે. સમગ્ર દષ્ટિવાદમાં પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ વડે જીવાદિ દ્રવ્યનું પ્રતિપાદન છે, એથી કરીને તેમજ એમાં સોનું, રૂપું, મણિ, મેતી વગેરે દ્રવ્યની સિદ્ધિ વર્ણવેલી છે, વાસ્તુ એ “ દ્રવ્યાનુયોગ 'ના નામથી ઓળખાય છે. ૫ આ વિવરણ મેં સંપાદન કરેલ અને શ્રેષ્ઠિ દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ અષ્ટલક્ષાર્થી વગેરે અનેકાર્થી સાહિત્યમાં છપાયેલું છે. જુઓ પૃ. ૧૨૭–૧૩૩. ૬-૮ આના અનુક્રમે અવધ-શકિત, પાઠ-શક્તિ અને અવવારણ-શક્તિ એ અર્થ છે. ૯ નોની વ્યાખ્યા અતિશય ગૂઢ અર્થવાળી છે. તે સુખેથી ગ્રહણ કરી શકાય તે માટે તેને અલગ કર્યો. બીજાં અપરિગામી, અતિપરિણામી અને પરિણામી એવા ત્રણ પ્રકારના શિષ્યોના અનુપ્રાર્થે નયન ઇદે વિભાગ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમાં અલ્પ બુદ્ધિવાળા છે, જેઓ અગીતાર્થ છે અને જેઓ જિન-વચનનું રહસ્ય સમજ્યા નથી એવા શિખ્યાને 6 અપરિણામી ' કહેવામાં આવે છે. આવા શિષ્ય, માત્ર જ્ઞાન જ કલ્યાણકારી છે અથવા તે કેવળ ક્રિયા ક૯યાણકારી છે એમ મિથ્યાવ ભાવને પામે. જેઓ અતિવ્યાપ્તિ ઇત્યાદિ વડે જિન-વચનમાં અપવાદ દષ્ટિવાળા હોય તેમને * અતિપરિણામી ' જાણવા. આવા શિષ્યો અમુક નયના આધારે કરેલા કથનને જ પ્રમાણુ તરીકે ગણી લે. જેઓ જૈન સિદ્ધાન્ત સારી રીતે સમજ્યા હોય તેઓ “પરિણમી' કહેવાય છે. તેઓ કંઈ પૂવે ગણાવેલા બે પ્રકારના શિષ્યોની જેમ મિથ્યાવી બને એવો સંભવ નથી, પરંતુ વિસ્તૃત વ્યાખ્યા કરતી વેળા દર્શાવેલા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ભેદે તેઓ પ્રહણ કરવા સમર્થ નથી. આ વાતને લક્ષ્યમાં રાખીને નયન વિભાગ કર્યો છે. ૧૦ જોકે આ પ્રમાણે થી આર્ય રક્ષિતરિએ અનુગે અને ન ગેપવ્યા તેને અપલાપ કર્યો, છતાં તેમને જમાલિ પ્રમુખની જેમ નિવ તરીકે ઉલલેખ ન થઈ શકે, કેમકે તેમણે અનુગ અને તયોને અભાવ કહ્યો નથી તેમજ મિથ્યાત્વ ભાવથી પણ તેનું ગેપન કર્યું નથી, કિન્તુ પ્રવચનના હિતાર્થે જ તેમણે તેમ કર્યું છે. 4. Page #409 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ નિક્ષેપને નયમાં સમાવેશ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ પૈકી પ્રથમના ત્રણ જ વ્યાર્થિક નયને અભિમત છે, જ્યારે ભાવ એ જ નિક્ષેપ પર્યાયાર્થિક નયને અભિમત છે દ્રવ્યાર્થિક નયના સંગ્રહ અને વ્યવહાર એમ બે ભેદ છે, કેમકે સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એમ બે પ્રકારના નિગમને અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ થાય છે એ સુવિદિત હકીકત છે. પર્યાયાર્થિક નયના જુસૂત્રાદિ ચાર ભેદ છે એ શ્રીસિદ્ધસેન દિવાકરને મત છે, જ્યારે પૂજ્યપાદ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણના અભિપ્રાય પ્રમાણે શબ્દાદિ ત્રણ ભેદે છે. આ વાતનું વિશેષાની નિમ્નલિખિત ગાથા સમર્થન કરે છે – " 'नामाइतियं दवहियस्स भावो य पज्जवणयस्स । संगहयवहारा पढमगस्स सेसा य इयरस्स ॥ ७५ ॥" નમસ્કાર-નિક્ષેપને વિચાર કરતી વેળાએ તે વિશેષા ની ૨૮૪૭ મી ગાથાના નિમ્નલિખિત " 'भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवे " –પૂર્વાર્ધ દ્વારા સૂચવાયું છે કે શબ્દાદિ ત્રણ ન શુદ્ધપણાને લઈને ભાવને જ ઈચ્છે છે, જ્યારે ત્રાજુસૂત્રાદિ ચારે નયે અવિશુદ્ધતાને લીધે ચારે નિક્ષેપને ઈચછે છે. આથી એ સ્પષ્ટ કરવું આવશ્યક સમજાય છે કે ૭૫ મી ગાથામાં શ્રી સિદ્ધસેન સૂરિવરના મત પ્રમાણે ત્રજુસૂત્રને પર્યાયાસ્તિક નય તરીકે નિર્દેશ કરાયો છે, જ્યારે આ ગાથા દ્વારા તે ભાષ્યકાર પિતાને મત જાહેર કરે છે. અનુસૂત્ર નામ અને ભાવ એ બે નિક્ષેપને જ ઈચ્છે છે એમ મતાંતર છે, પણ તે યુક્ત નથી, કેમકે ત્રાજુસૂત્ર દ્રવ્યને માને છે, પરંતુ તે દ્રવ્યને જુદું ઈચ્છતો નથી એવી અનુગોના ૧૪ માં સૂત્રમાં નિમ્ન-લિખિત પંક્તિ દ્વારા ઉદ્દઘોષણા છે: --- - " 'उज्जुसुअस एगो अणुवउत्तो आगमओ एग दवावस्सयं पुहत्तं ને ઉત્તઓ અર્થાત્ ઋજુસૂત્ર નયના મત પ્રમાણે ઉપયોગશૂન્ય એવા ઘણા હોય તે પણ સંગ્રહ નયની માફક ઋજુસૂત્રના મતે પણ એક જ આગમથી વ્યાવશ્યક છે અને જુસૂત્ર ઘણું અનુપયોગી વકતાઓમાં પણ જુદાપણું ઈચ્છતો નથી. વળી આ નય સ્થાપના-નિક્ષેપને પણ માને છે, કેમકે પિંડ અવસ્થામાં કડું, કંદોરે ઇત્યાદિ આકારથી રહિત સુવર્ણાદિ દ્રવ્યને, થનારા કુંડલાદિ પર્યાયરૂપ વસ્તુના રૂપે જ્યારે આ નય માને છે તે વિશિષ્ટ ઇન્દ્રાદિ કથનના હેતુભૂત ઇંદ્રાદિ ૧-ક છાયાનામ:નિષિ કૂવાદિતા માપક્ષ પવનથી | मझग्रह-व्यवहारौ प्रथमकस्य, शेषाश्च इतरस्य ॥ भाषमेत्र शब्दनया: शेषा इच्छन्ति सर्वनिक्षेपान । ऋजुमूत्रस्य एकोऽनुपयुक्त आगमतः एक द्रव्यावश्यक पृथकत्वं नेच्छति इति । Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ | આહત દર્શન દીપિકા. ૩૩૧ આકાર યુક્ત સ્થાપનાને તે કેમ ન માને ? કેમકે દેખેલી વસ્તુને આમ નથી એમ ન કહેવાય. મતલબ કે જે ય અનાકાર એવા દ્રવ્યને ભાવહેતુક માનીને સવીકારે, તે નય સાકાર સ્થાપનાને ન માને એમ બને જ નહિ વળી ઈન્દ્રાદિ સંસામાત્રરૂપ, તેના અર્થથી રહિત, ઈન્દ્રાદિ શબ્દથી વ્યવહાર કરાતા નામને ઇચ્છનારો આ ના ભાવ–કારણુતાની અવિશેષતા હેવાથી નામ અને સ્થાપનાને કેમ ન ઇચછે ? તેને સ્વીકાર કરે એ જ ન્યાચ્ય છે, કેમકે ઈન્દ્રની મૂર્તિરૂપ દ્રવ્યથી વિશિષ્ટ તદાકાર રૂપ અને સ્થાપનાને ઇન્દ્રના પર્યાયરૂપ ભાવને વિષે તાદામ્ય-સંબંધ રહે છે. વળી ત્યાં વાચ્ય-વાચકરૂપ સંબંધથી સંબદ્ધ એ પ્રકારની નામની અપેક્ષાથી અત્યંત સમીપ કારણતા રહેલી છે. કેટલાકનું કહેવું એમ છે કે સંગ્રહ નય સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપને ઈચ્છે છે, પરંતુ તે ઠીક નથી; કેમકે એ તે સ્વીકારવું જ પડશે કે સંગ્રહિક, અસંગ્રહિક, અનર્પિત ભેદવાળે કે પરિપૂર્ણ નિગમ સ્થાપનાને ઈચ્છે છે, કારણ કે સંગ્રહ અને વ્યવહારનું અન્યત્ર દ્રવ્યાર્થિકમાં સ્થાપનાના સ્વીકારરૂપે સૂચન છે. તેમાં પ્રથમ ઉલ્લેખમાં સંગ્રહને વિષે સ્થાપનાના સ્વીકારને પ્રસંગે ઉપસ્થિત થાય છે, કેમકે સંગ્રહ નયના મતની સંગ્રહિક નૈગમ નયના મતથી વિશેષતા છે, બીજા ઉલેખમાં વ્યવહારને વિષે સ્થાપના સ્વીકારવી પડશે, કેમકે અસંગ્રહિક નગમ નયના મતની વ્યવહાર નયના મતથી ભિન્નતા નથી. ત્રીજા ઉલ્લેખમાં નિરપેક્ષ સંગ્રહ અને વ્યવહારને વિષે સ્થાપનાને અસ્વીકાર હોવા છતાં એ બેનું મિલન સંપૂર્ણ નગમરૂપ હેવાથી સ્થાપનાને અસ્વીકાર કરે પરવડે તેમ નથી. કેમકે વિભાગમાં નહિ રહેલા એવા નગમથી પ્રત્યેક પ્રતિ એક એક ભાગનું ગ્રહણ થાય છે. વળી સંગ્રહ અને વ્યવહારને નગમમાં અંતર્ભાવ થતો હોવાથી સ્થાપનાને સ્વીકારવા રૂપ તેના મતને પણ અંતર્ભાવ થઈ જ જાય છે. કેમકે ઉભય ધર્મ સ્વરૂપી વિષયને પ્રત્યેકને વિષે અપ્રવેશ હોવા છતાં સ્થાપનારૂપ એક ધમને પ્રવેશ સયુકિતક છે. સ્થાપનાને સામાન્ય કે વિશેષરૂપે સ્વીકાર કરવા માત્રથી સંગ્રહ અને વ્યવહારના ભેદે ઘટી શકશે તે ભૂલવું નહિ. જીવનું અન્ય લક્ષણ ઉપગવાન પદાર્થને જીવ કહેવામાં આવે છે તે વાત તે આપણે ૨૬ મા પૃષ્ઠમાં વિચારી ગયા. આ ઉપરાંત જીવનું બીજું લક્ષણ પણ આપી શકાય તેમ છે. આ સંબંધમાં ગ્રન્થકાર કર્થ છે કે औपशमिकादिभावपञ्चकान्यतमयुक्तत्वं जोवस्य लक्षणम्। (६२) અર્થાતુ પશમિકાદિ પાંચ "ભામાંથી કઈ પણ ભાવથી યુક્ત પદાર્થને “જીવ” કહેવામાં ૧ * ભાવ ' એટલે શું તે સમજાય તે માટે પડશતિ નામના ચોથા કર્મચન્થ (ગા. ૬૪)ની શ્રી દેવેન્દ્રરિક રોપા વૃત્તિની નિમ્નલિખિત પતિ રજુ કરવામાં અાવે છે – Page #411 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ જીવ-અધિકાર. [ પ્રથમ આવે છે. આ લક્ષણ ખરી રીતે જોતાં યથાર્થ નથી, તે અતિવ્યાતિ દેષથી ગ્રસ્ત છે; કેમકે ઔદયિક અને પરિણામિક ભાવે તે અજીવમાં પણ રહેલા છે. પરંતુ એ વાત સત્ય છે કે જવમાં પાંચ ભાવે સંભવી શકે છે, જ્યારે અજીવના સંબંધમાં તે ઔદયિક અને પરિણામિક આ બે જ ભાવ અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધમાં પ્રસ્થકારનું સવિનય ધ્યાન ખેંચતાં તેમણે જે ખુલાસો કર્યો હતે તે નીચે મુજબ તેમના શબ્દોમાં રજુ કરવામાં આવે છે – ઔદયિક ભાવના ગતિ, કષાય વિગેરે જે ભેદે ગણાવવામાં આવે છે તે ભેદે પુદગલેમાં બીલકુલ ઘટી શકતા નથી, કારણ કે ગતિ, કષાય વગેરેને ઉદય તે જીવેને જ હોય છે, વળી ભવ્યપણું, અભવ્યપણું, જીવપણું એ ભેદે પણ જીવમાં જ ઘટી શકવાના, અજીવમાં નહિ. પ્રકારતરથી, ઉપલક્ષણથી અથવા વ્યુત્પત્તિથી પરિણામિકને અર્થ રૂપાન્તર કરવામાં આવે અને તે અર્થ ભલે પુદ્ગલેને પણ લાગૂ પડે, પરંતુ સૂત્રકાર (શ્રીઉમાસ્વાતિ)ના બતાવવા પ્રમાણે તે આ ભેદે જીવને જ લાગૂ પડી શકતા હેવાથી તેને "અતી લક્ષણની ગણનામાં લેવામાં કઈ પણ જાતને વાંધો નથી અને આવી રીતે વિચાર ન કરતાં સ્થળ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પથમિક વગેરે ભાવે પણ જીવમાં ઘટી શકવાના નહિ, કારણ કે પથમિક અવસ્થા પણ કજન્ય છે અને કર્મ તે પીગલિક છે, માટે તેની પણ શા માટે જીવના સ્વતત્ત્વની કેટીમાં ગણના કરવી ? પાંચ ભાનાં નામો– ઉપર્યુક્ત પાંચ ભાવોના નામ અનુક્રમે (૧) પથમિક, (૨) ક્ષાયિક, (૩) સાપશમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક છે. • fafફpહેતુfઃ રાતો વા જવાનાં તત્તધ્રાતા મયનાનિ મfમgમાહિfમઃ પરિતિ માયા: " અથોત વિશિષ્ટ કારણોને લઈને અથવા પોતાની મેળે જવાનું તે તે રૂપે થવું તે અથવા ઉપશમ વગેરે પર્યાથી જે થાય છે તે “ ભાવા” કહેવાય છે. ૧ સામાન્ય રીતે લક્ષણો બે પ્રકારનાં હોય છે...( અ ) તસ્થ લક્ષણ અને (આ ) અતસ્થ લક્ષણ. જે લક્ષણ લક્ષ્યને વિષે સ્વરૂપભૂત હોઈ અન્યની વ્યાવૃત્તિ કરે તે “ તસ્થ લક્ષણ' કહેવાય છે. જેમકે ઉપગવાન પદાર્થ જીવ કહેવાય, ઉષ્ણુ સ્પર્શવાન પુગલ અગ્નિ કહેવાય ઇત્યાદિ. આ લક્ષણો જીવાદિમાં રહીને જ અન્યની વ્યાવૃત્તિ કરાવે છે. જે લક્ષણ લયમાં કાયમ ન રહેવા છતાં પણ લક્ષ્યને પરિચય કરાવે અને સાથે સાથે બીજાની વ્યાવૃત્તિ પણ કરાવે તે “ અતસ્થ લક્ષણ” કહેવાય છે. જેમકે દેવદત્ત રંડવાળો છે, જટાવાળે તપસ્વી છે ઇત્યાદિ. આ લક્ષણ છવને વિષે ઉપગની જેમ કાયમને માટે રહેતાં નથી, પરંતુ લયરૂપ દેવદત્ત અને પરવીને બંધ કરવા ઉપરાંત અલભૂલ ચવ વગેરેની બાવૃત્ત પણું રૂડી રીતે કરી છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ GAास] આહંત દર્શન દીપિકા પથમિક ભાવનું લક્ષણ-- मोहनीय कर्मोपशमप्रभवत्वम् , उदोर्णस्य क्षये सति अनुदोर्णस्य च उपशमे सति विपाक-प्रदेशवेदनरू गद्विविधस्याप्युदयस्य विष्क. म्भेण निर्वृत्तिरूपत्वं वौपमिकस्य लक्षणम् । (६३) અર્થાત્ મેહનીય કમને ઉપશમ થવાથી–તેને રોકી રાખવાથી ઉત્પન્ન થતે ભાવ “પશમિક ” ભાવ કહેવાય છે. જે મેહનીય કામ ઉદયમાં આવ્યું હોય તેને ક્ષય થયા બાદ અને જે મેહનીય કર્મ ઉદયમાં નહિ આવ્યું હોય તેને રોકી રાખ્યા પછી ઉત્પન્ન થતો અને વિપાકવેદન તથા પ્રદેશવેદન એમ બે પ્રકારના (મેહનીય કર્મન) ઉદયને સર્વથા અટકાવ કરનાર ભાવ “પશમિક’ ભાવ કહેવાય છે. પ્રદેશ અને વિપાકથી જે કર્મને ઉદય થાય છે તેનું વિષ્કમણ પણ ઔપશમિક ભાવ કહેવાય છે.' सायि भाव सक्षा-- ज्ञानावरणादिकर्मक्षयप्रभवत्वं क्षायिकस्य लक्षणम् । (६४) અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને ક્ષય થવાથી ઉત્પન્ન થતો ભાવ તે “ક્ષાયિક ” કહેવાય છે. કર્મોને આત્યંતિક ઉછેદ તે “ક્ષય ” છે. એને પણ “ક્ષાયિક ” ભાવ કહેવામાં આવે છે. આ क्षायोपभि ( मिश्र) ud aay सर्वघातिस्पर्धकानामुदोर्णस्य क्षयेऽनुदोर्णस्य चोपशमे सति देशघातिस्पर्धकानामुदयरूरत्वम् , प्रदेशोदये सत्यपि अनुभागं समुद्दिश्य उदोर्णस्य क्षयेऽनुदीर्णस्य च विष्कम्भितोदयरूपत्वं वा क्षायोपशमिकस्य लक्षणम् । (६५) ૧-૨ સરખાવે લોકપ્રકાશગત ભાવ-લેકનાં નિમ્નલિખિત પદ્ય – " यः प्रदेशविपाकाभ्यां, कर्मणामुदयोऽस्य यत् । विष्कम्भणं स प'चौप-शमिक स्तेन वा कृनः ॥ ७ ॥ अयः स्यात् कर्मणामात्य-न्तिकोच्छेदः म एष यः। अथवा तेन निर्वतो, यः स 'नायिक' इष्यते ॥ ८॥" તવાધની શ્રીસિદ્ધસેનમણિકત વૃત્તિ ( પૃ. ૧૭૮ )માંની નિમ્નલિખિત પંક્તિઓને નિર્દેશ કરે અનાવશ્યક નહિ ગણાય:-- " तत्रोपशमनमुपशमः कर्मणोऽनुदयलक्षणावस्था भस्मपटलावच्छन्नाग्निवत् , सः प्रयोजनमस्येत्यौनशमिकस्तेन मा सिर्थतः । तथा तदन्यन्तास्य यात् स क्षयः, स प्रयोजनमस्य तेन वा निर्वत्त इति क्षायिकः । " Page #413 -------------------------------------------------------------------------- ________________ જીવ અધિકાર. | પ્રથમ અર્થાત 'સઘાતિ સ્વ કામાંના જે સ્પર્ષીક ઉદયમાં આવ્યાં હોય તેને ક્ષય કર્યાં પછી અને જે ઉદયમાં ન આવ્યાં હોય તેને ઉપશમાવી દઇને—સત્તામાં રાખી મૂક્યા બાદ દેશઘાતિ સ્પર્ધા કના ઉદય થતાં જે ભાવ ઉત્પન્ન થાય તે ‘ ક્ષાચેાપમિક ’ ભાવ કહેવાય છે. પ્રદેશ( વેદનરૂપ) ઉદયની આવિસ્મૃત દશામાં અર્થાત અમુક કોના પ્રદેશ-ઉદય થતાં, વિપાક(વેદનરૂપ) ઉદય દરમ્યાન જે ૨૫ કા ઉદયમાં આવ્યાં હાય તેને નાશ કરવાથી અને જે ઉદ્દયમાં નહિ આવ્યાં હાય તેને રાકી રાખવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે ‘ક્ષાયેયમિક ’ ભાવ છે. ૩૩૪ આ લક્ષણ સમજાય તેટલા માટે પ્રથમ સ્પર્ધકનું સ્વરૂપ જાણુવુ જરૂરી છે, પરં’તુ તે સંબધમાં ગ્રન્થકાર સ્વયં ૩૪૪માં પૃષ્ઠમાં પ્રકાશ પાડે છે. આદયિક ભાવનું લક્ષણ कर्मणां विपाकेन भवरूपत्वम् कर्मविपाकाविर्भावप्रयोजनरूप atafone लक्षणम् । ( ६६ ) . અર્થાત્ કના વિપાકથી જે અનુભવ કરવા તે ‘ ઔયિક ’ ભાવ છે. અથવા કવિપાકને આવિર્ભાવ કરવામાં એટલે કે કમને વિપાકદશામાં લાવવામાં જે ભાવ કારણભૂત હાય તેને ‘ ઓયિક ’ભાવ સમજવા, ક-વિપાકના આવિર્ભાવથી ઉત્પન્ન થતા ભાવને પણ ઔદિચક ’ કહેવામાં આવે છે.પ C પારિણામિક ભાવનું લક્ષણ " जीवादीनां स्वरूपानुमत्रं प्रति प्रह्वोभावरूपत्वं पारिणामिकस्य સક્ષમ્ । ( ૬૭ ) અર્થાત્ જીવાદિ પદાર્થાના સ્વરૂપને અનુભવ કરાવવામાં જે ભાવ અભિમુખ હોય તેને પારિણામિક ' ભાવ જાવે. પૂર્વોક્ત ભાવેની જેમ અત્ર પ્રયોજન કે નિવૃત્ત શબ્દના પ્રયોગ ૧--૨ આત્માના મૂળ ગુણેનાં ઘાતક સ્પર્ધકને જ્યારે દેશવિરતિ ગૃહસ્થ ધર્મના ગુણેાનાં ઘાતક આવે છે. સાતિ ! સ્પર્ધા કહેવામાં આવે છે, સ્પર્ધકાને દેશધ્રાતિ ' સ્પર્ધા કહેવામાં ૬ સરખાવા ભાવ-લેાકપ્રકારાનું નિમ્ન-લિખિત પદ્યઃ-~~ “ ચ: કર્માં વિપાના-મય: સોજો મવેત્ । સૌયદો ગયો, નિવ્રુત્ત તેન યા તયાં ॥ ૬ ॥ " ૪-૫ તત્ત્વાર્થાધિની શ્રીસિદ્ધસેનગણિની વૃત્તિ ( પૃ. ૧૩૯ )ની નિમ્ન લિખિત પતિ આ હકીકતનું સમર્થન કરે છે " कर्म विपाकात्रित्र उदयः तत्प्रयोजनस्तन्निर्वृतो या औदयिको भावः । Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૩૫ થઇ શકે નહિ અર્થાત્ જેનુ' પરિણામ પ્રત્યેાજન છે તે પારિણામિક અથવા પરિણામથી નિવૃત્ત તે પારિણામિક એમ કહેવાય તેમ નથી, કારણ કે એમ કરવા જતાં તેા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વને સાદિ માનવાના અનુચિત પ્રસં’ગ પ્રાપ્ત થાય છે. પરિણામને પ્રચેાજન માનવાથી પૂ અવસ્થામાં જીવ હતા નહિ એમ માનવું પડે. એવી રીતે નિવૃત્ત પક્ષમાં પણ દોષ ઉદ્ભવે. આથી પારિણામિકમાં રાક્ષસાદિની જેમ વાર્થિક પ્રત્યય સમજવા એમ ભાવ-લેાક-પ્રકાશનું કથન છે, જ્યારે અનુયોગદ્વારની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિના ૧૧૪ મા પત્રમાં તે " परिणमनं - तेन तेन रूपेण वस्तूनां भवनं परिणामः, स एव तेन वा निर्वृत्तः पारिणामिकः " એવા ઉલ્લેખ છે. પાંચ ભાવાની ઉત્પત્તિ~ પાંચ ભાવા પૈકી પ્રથમના ત્રણ ભાવા કના ઘાતથી ઉદ્દભવે છે. અ ધ્યાનમાં રાખવું કે કમના ઘાત સથી અને દેશથી એમ બે પ્રકારે છે. સર્વથી ઘાત પેાતાના વીર્યની અપેક્ષાને અધીન છે, જયારે દેશથી ઘાત તે સકમ આત્માના પ્રયાગથી ઉત્પન્ન થાય છે, જેમ દારૂના મદથી ગીત, નૃત્ય, હાસ્ય વગેરેના પ્રાદુર્ભાવ થાય છે તેમ ચેાથેા ભાવ પાતે ઉપાર્જન કરેલા કર્માંના ઉદયથી ઉદ્દભવે છે જયારે પાંચમે ભાવ તે નિનિમિત્તક છે. આ પાંચ ભાવા ઉપરાંત કેટલાક વેદક નામના છઠ્ઠો ભાવ પણ માને છે, તેનું લક્ષણ ગ્રન્થકાર એમ આપે છે કે अनन्तानुबन्धिमिध्यात्वमिश्रजानां क्षये सति सम्यक्रवपुञ्जક્ષય રળવરમમયે ચામપુર્વે જયં વર્ચ ક્ષનમ્ । (૬૮ ) અર્થાત્ અનન્તાનુબન્ધી કષાય, મિથ્યાત્વ-મેહનીય અને મિશ્ર મેાહનીયના પુજના નાશ થયા પછી સમ્યક્ત્વ-મેહનીયના પુજના ક્ષયરૂપ કાર્યાંના અન્તિમ સમયમાં આ પુજમાંથી તે સમયે બાકી રહેલા ચરમ પુદ્ગલના જે વેદનરૂપ અનુભાવ થાય તે વેદક ’ભાવ છે. કેટલાક આને ક્ષાચેાપશમિક ભાવમાં જ અતર્ભાવ કરે છે. સાન્નિપાતિક ભાવ કેટલાક ગ્રન્થકારો વૈદકને બદલે સાન્નિપાતિક ભાવને છઠ્ઠા તરીકે ગણાવે છે. એનુ લક્ષણ દર્શાવતાં શ્રીમલય(ગગરસૂરિ અનુયોગ૰ ની વૃત્તિના ૧૨૨ મા પત્રમાં કહે છે કે— ૧ જુએ તત્ત્વાર્થાધિની બૃહદ્ વૃત્તિ { ભા. ૧ પૃ. ૧૪૦ ). ૨ સરખાવે। ભાવલેાકપ્રકાશને નીચે મુજબના લાક: ~~~ “ વŕનામેન નિવૃત્ત, વૃત્તિ વાઘ ન સમયેત્ । સન્યાં નિતૌ માäિ, નવછાત્રે: પ્રસજ્જä || ૨૮ || ’ Page #415 -------------------------------------------------------------------------- ________________ જીવ- અધિકાર. [ પ્રથમ “एषामेवौदयिकादिभावानां द्वयादिमेलापकः स एव तेन वा निर्वृत्तः सान्निपातिकः” અર્થાત્ આ ઔદિચકાદિ ભાવા પૈકી બે, ત્રણુ ઇત્યાદિ ભાવાના એકત્ર મેળાપને–સંચાગને સન્નિપાત કહેવામાં આવે છે. એ અથવા એનાથી ઉદ્દભવતા ભાવ ‘સાન્નિપાતિક’કહેવાય છે. જૈનતત્ત્વપ્રદીપના કર્તાએ આ ભાવના નિર્દેશ કર્યાં નથી તેનું કારણ એમ સમજાય છે કે તેઓ મુખ્ય ભાવા તરફ જ લક્ષ્ય આપે છે, એથી તેમણે આ સાંયેાગિક ભાવની ઉપેક્ષા કરી છે, પરંતુ આપણે તેા પ્રસ ંગેાપાત્ત એનુ દિગ્દર્શન કરી લઇએ. સાન્નિપાતિક ભાવના પ્રકારા 336 ઔપમિકથી માંડીને પારિણામિક સુધીના પાંચ ભાવા પૈકી બબ્બે બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર, અને પાંચે સાથે લેતાં અનુક્રમે રદશ, દશ, 'પાંચ અને એક એટલે કે કુલે ૨૬ ભેદો થાય છે. આ પૈકી કેવળ છ ભેદ જીવામાં અવિરુદ્ધ રીતે સભવે છે; બાકીના વીસ ભેદો તે પ્રરૂપણા પૂરતા જ છે.' અર્થાત્ દ્વિકસ’ચાગજન્ય દશ ભેદો પૈકી ક્ષાયિક-પારિણામિક નામના એક ભેદ, ત્રિકસ ચેાગજન્ય દશ ભેદેામાંથી ક્ષાયિક-ઔઢયિક-પારિણામિક અને ક્ષાયેાપશમિકઔદચિક–પારિણામિક એ બે ભેદો, ચતુષ્કસ ચેાગજન્ય ચાર ભેદોમાંથી ક્ષાયિક-ક્ષાયે પશ્ચમિકપારિણામિક—ઔદયિક તેમજ ૧°ઔપમિક- ક્ષાયાપશમિક-પારિણામિક-ઔયિક એ એ ભેદો ૧. समिति संहतरूपतया, नीति नियतं पतनं गमन प्रेकत्र वर्तनं सन्निपातः " —ષડશીતિ ( પત્ર ૧૫૩ ) ૨-૪ આનાં સ્પષ્ટ નામ માટે જીએ ભાવ-લેાક-પ્રકાશનાં 9માથી ૯૧મા સુધીનાં પો. ૫ આ સંબંધમાં તત્ત્વાર્થાધિની વૃત્તિ ( પૃ. ૧૩૭ )માં જે નીચે મુજબ લખ્યું છે. તેના આશય સમજાતા નથી એમ શ્રીવિનવિજય ભાવ-લોકપ્રકાશના ૯૪ મા પદ્યની વ્યાખ્યામાં સૂચવે છેઃ— तत्रैकादश विरोधित्वादसम्भवतस्त्यका विकल्पाः पञ्चदशोपात्ताः प्रशमरतो मम्भविनः, “षष्टश्च सान्निपातिक इत्यन्यः पञ्चदशभेदः" इति (प्रशम० प० १९७) वचनात्." k ૬ સિદ્દાનાં જ્ઞાન, દર્શનાદિ ક્ષાયિક છે અને તેમનું જીવત્વ પરિણામિક છે. એટલે આ દ્રિકસયેાગજન્ય ભેદ સિદ્દો જ પરત્વે ધટે છે. ૭ સર્વજ્ઞાને વિષે ક્ષાયિક જ્ઞાનાદિ, ઔયિકી મનુષ્ય-ગતિ અને પરિણામિક વાદિ સભવે છે. ૮ ગતિ આશ્રીતે આના ચાર ભેદ પડે છે. જેમકે નરક-ગતિ પરત્વે ક્ષયાપશમિક ઇન્દ્રિયો, ઔયિકી નર્કગતિ અને પારિમિક જીવવાદિ ૯ આ ચારે ગતિમાં સભવે છે એટલે મેના ચાર પ્રકાશ પડે છે. જેમાં નરક ગતિ આશ્રીને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાાપશમિક ઇન્દ્રિય, પારિણામિક જીવદિ અને ઔયિકી નરક--ગતિ. ૧૦ આના પણ ગતિ-ચતુષ્ટય આશ્રીતે ચાર પ્રકારેા પડે છે. જેમકે નરક–ગતિને લક્ષ્યમાં લેતાં ઔપમિક સમ્યક્ત્વ, ક્ષાયેાપશમિક ન્દ્રિયા, પારિામિક વત્વ અને ઔદિયકી નરક–તિ, Page #416 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, અને પચકસ ચેાગજન્ય ‘એક ભેદ એટલે એક દર છ ભેદ સભવે છે. ભાવાના ક્રમ~~ અનુયાગદ્વાર (સ. ૧૨૬)માં ઔયિક, ઔપમિક, જ્ઞાયિક, ક્ષાયેાપશમિક, પારિણામિક અને સાન્નિપાતિક એવા ક્રમ નજરે પડે છે, જ્યારે કમ ગ્રંથ વગેરેમાં તે ૩૩૨ મા પૃષ્ઠમાં નિર્દેશેલ ક્રમ દેખાય છે, પરંતુ એ લાઘવને લઇને-કાળ, સ્વામી વગેરેની તરતમતાને આભારી છે એમ ભાવ-લાકપ્રકાશના ૨૪મા પદ્યના વિવેચનમાં સૂચવાયુ છે, ઔપશમિક ભાવ અલ્પકાલિક ( આંતિિ ક ) અને અલ્પસ્વામિક છે, વાસ્તે એનું પ્રથમ નિરૂપણ કરવામાં આવે છે. ક્ષાયિક ભાવ અનેક ભેદવાળા, દીઘ કાળવાળા અને અનેક સ્વામીવાળા હોવાથી ઔપશમિક પછી એને સ્થાન આપવામાં આળ્યું છે. ૩૭ જે કારણથી ક્ષાયેાપશમિક ભાવના ક્ષાયિક પછી નિર્દેશ કરાયા છે તે જ કારણેાથી ઔયિકના ક્ષારે પમિક પછી ઉલ્લેખ કરાયેા છે. ભૂરિ કમના યાગને લીધે તેમજ સ્વામીની સાધર્માંતાને લઇને ક્ષાાપમિક પછી ઔયિકને સ્થાન અપાય છે. પૂર્વના ચાર ભાવાથી અત્યંત ભિન્ન હાવાને લીધે તેમજ વિષયની વિશાળતા હોવાને લીધે ઔદિચક ભાવ પછી પાણિામિકને નિર્દેશ કરાય છે. ઔપશમિકાદિ ભાવાના અવાંતર પ્રકારો--- હવે ઉપયુક્ત ઔપશમિકાદિ પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ અર્થાત્ એકંદરે ૫૩ ભેદોને વિચાર કરવામાં આવે છે. તેમાં પ્રથમ ઔપમિક ભાવના જે ઔપશિમક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ બે ભેદ પડે છે તેનુ લક્ષણ પૂર્વક સ્વરૂપ વિચારીએ. ઔપશમિક સમ્યક્ત્વનું લક્ષણ— मिथ्यात्वानन्तानुबन्धिकर्मणां प्रदेशविपाकोदयविष्कम्मरूपत्वमोपરાનિજસન્યસ્ત્રસ્ય ઇક્ષળમ્ । (૬૧ ) અર્થાત મિથ્યાત્વ( માહનીય અને અનન્તાનુબન્ધી કર્યાં ( કષાયે )ના પ્રદેશ -ઉદય તેમજ વિપાક-ઉદયને રોકી રાખનારા ભાવને ‘ ઓપશમિક સમ્યકત્વ ’ જાણવું. ૧ ઉપશમ-શ્રેણિમાં રહેલા મનુષ્યમાં જ આ ભવ સભવે છે, કેમકે જે ાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય ઉપશમ શ્રેણિ પામે છે તેને ઔપશ્ચિમક ચારિત્ર, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયેાપમિક ન્દ્રિય, ઔયિકી મનુષ્ય ગતિ અને પારિણ્મક જીવવ અને ભવ્યત્વ હાય છે. ૨ આ છના અવાંતર ભેદો પદર છે. જેમકે કિયેગજ એક, ત્રિકસયેાગજ બે ભેદ પૈકી પ્રથમના એક અને દ્વિતીયના ચાર, ચતુષ્કસ ગજ અને ભેદના ચાર, ચાર એટલે કે એડ અને પચકસયાગજ એક ૧+૧+૪+૪+૪+૧ મળતાં પંદર થાય છે. 43 Page #417 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ નારકાદિને ઓપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ નરકના જીવને તેમને જન્મ થયા પછી અંતમુહૂર્ત કાળ વીત્યા બાદ આ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે. પૂર્વ ભવોનું સ્મરણ, દેવતારૂપી મિત્રોનું આગમન અને તેણે આપેલે ઉપદેશ, તીવ્ર વેદનાને અનુભવ એ પહેલી ત્રણ નરક સુધીના જીવોને સમ્યકત્વ ઉત્પન્ન થવામાં બાહ્ય કારણે છે, જ્યારે આ ત્રણે કારણેમાંના મધ્યમ સિવાયનાં બે કારણે બાકીની ચાર નરકના જીવ આશ્રી સમજી લેવાં. તિયાના સંબંધમાં આવું સમ્યકત્વ જન્મ પછી ચારથી આઠ દિવસ સુધીમાં સંભવી શકે છે અને જાતિસ્મરણ જ્ઞાન, ઉપદેશ અને તીર્થકરની મૂર્તિનું દર્શન એ આ સમ્યકત્વ મેળવવાનાં બાઢા સાધન છે. મનુષ્ય જમ્યા પછી આઠ વર્ષે આવું સમ્યકત્વ મેળવી શકે અને તેનાં કારણે તિયચના સંબંધમાં બત વવામાં આવ્યાં તે જ છે. નરકના જીની માફક દેવતાઓને પણ તેમના જન્મ પછી અંતમુહૂર્ત કાળ વીત્યા બાદ આ સમ્યકત્વ સંભવી શકે છે. એના સંબંધમાં આ સમ્યકત્વ થવાનાં કારણોમાં ઉપર્યુક્ત ત્રણ કારણે ઉપરાંત દેવતાની દિવ્ય શકિતનું દર્શન પણ એક કારણું છે. આ વાત બારમા દેવક સુધી જ ઘટે છે; પ્રેયકવાસી દેવતાઓના સંબંધમાં તે મરણ અને ઉપદેશ એ બે જ કારણે છે. અત્ર જે પશમિક ભાવને પ્રથમ ભેદ દર્શાવાય છે તેમાં ગ્રંથિ ભેદવાથી ઉત્પન્ન થતા તેમજ ઉપશમ શ્રેણિમાં આરૂઢ થયેલાને ઉદ્ભવતા એ બંને પ્રકારનાં પથમિક સમ્યક્ત્વ માટે અવકાશ છે. ઓપશમિક ચારિત્રનું લક્ષણ ___ चारित्रमोहनीयोपशमप्रभवत्वं औपशमिकचारित्रस्य लक्षणम् । (૭૦) અર્થાત્ ચારિત્ર-મેહનીય કમના ઉપશમથી ઉત્પન્ન થતે ભાવ પથમિક ચારિત્ર” છે. ક્ષાયિક ભાવના નવ ભેદો ક્ષાયિક ભાવના (૧) સમ્યકત્વ, (૨) ચારિત્ર, (૩) જ્ઞાન, (૪) દર્શન, (૫) દાન, (૬) લાભ, (૭) ભેગ, (૮) ઉપભેગ અને (૯) વીર્ય એમ નવ ભેદ છે. તેના અનુકમે લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] સાયિક સમ્યક્ત્વ આહુત દર્શન દીપિકા. सत कक्षयप्रभवत्वं क्षायिकसम्यक्त्वस्य लक्षणम् । ( ७१ ) અર્થાત્ ચાર અનન્તાનુબન્ધી કષાયા અને ત્રણ પ્રકારના દશન-મેાહનીય (સમ્યકત્વ, સમ્યકત્વમિથ્યાત્વ અને મિથ્યાત્વ )એ સાતેના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવ ક્ષાયિક સમ્યક્ત્વ ’ કહેવાય છે. 6 ક્ષાયિક ચારિત્ર— ૩૩૯ चारित्रमोहनीयक्षयप्रभवत्वं क्षायिकचारित्रस्य लक्षणम् । ( ७२ ) અર્થાત્ ચારિત્રમેહનીય ક`ના સર્વાંશે ક્ષય થવાથી ઉત્પન્ન થતા ભાવ ‘ ક્ષાયિક ચારિત્ર ’ છે. આને ‘ યથાખ્યાત ચારિત્ર ’ કહેવામાં આવે છે. ક્ષાયિક જ્ઞાન— सकलज्ञेयग्राहित्वे सति समस्तज्ञानावरणक्षयप्रभवत्वं क्षायिकજ્ઞાનસ્ય ક્ષનમ્ । ( ૭૩ ) ' અર્થાત સમસ્ત જાણવા લાયક ( રૅજ્ઞેય ) પદાર્થોને ગ્રહણ કરનારા તેમજ સકળ જ્ઞાનાવરણીય કર્મીના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવને ‘ ક્ષાયિક જ્ઞાન ’ કહેવામાં આવે છે. આનું ખીજું નામ ‘ કેવલજ્ઞાન ” છે, ક્ષાયિક દર્શન-~~ सकलदर्शनावरणक्षयप्रभवत्वं क्षायिकदर्शनस्य लक्षणम् । (७४) અર્થાત્ સમસ્ત દનાવરણીય કર્મોના ક્ષય થતાં જે ભાવ ઉત્પન્ન થાય છે, તે ‘ ક્ષાયિક દર્શન ' છે, આનુ અપર નામ ‘ કેવલદન ’ છે. ૧ ખોટી અને ખરી શ્રદ્ધાનું મિશ્રણ તે ‘ સમ્યક્ત્વ-મિથ્યાત્વ ' છે. ૨ આને અથ એમ ન કરવા કે દુનિયામાં બીજા પદાર્થા હૈયાત છે, પરંતુ તે જાણવા લાયક નથી. પરંતુ જે જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે, તે બધાને જ્ઞેય ' સંજ્ઞા લાગુ પડે છે. ૩ ક્ષાયિક જ્ઞાન તે જ કેવલજ્ઞાન છે; કેમકે એ જ્ઞાન ક્ષાયિક ભાવે જ પ્રગટે છે. એ પ્રમાણે ક્ષાયિક દર્શન સારૂ સમજી લેવું. Page #419 -------------------------------------------------------------------------- ________________ きとり ક્ષાયિક દાન ય-અધિકાર. एकस्मादपि तृणामात् त्रिभुवन विस्मयजनकं यदर्थिनो यथेप्सितप्रदातृत्वं ( न जातुचित् प्रतिहन्तृत्वं ) तत् क्षायिकदानस्य लक्षणम् । ( ૭૬ ) મર્થાત એક જ તૃણુ ( તણખલા )ના અગ્ર માત્રથી ત્રિભુવનને વિરમય પમાડે તેવી રીતે યાચકને રાતેષ પમાડવાની શક્તિ તે ‘ ક્ષાયિક જ્ઞાન ’ છે. સાયિક લાભ | પ્રથમ अशेषलाभान्तरायक्षया इचिन्त्यमाहात्म्यविभूत्याविर्भावकत्वं क्षा વિજામય ક્ષળમ્ ! ( ૭૬ ) અર્થાત લાભાન્તરાય કનું સ ંપૂર્ણતઃ નિકન્દન થતાં જે અચિન્ત્ય માહાત્મ્ય--વિભૂતિ ઉત્પન્ન થાય છે તેના આવિર્ભાવને ‘ ક્ષાયિક લાભ ’ જાણવા. ક્ષાયિક ભાગ— " समस्तभोगान्तरायक्षयप्रभवत्वे सति यथेष्टसुखानुभावरूपत्वं क्षायिक भोगस्य लक्षणम् । ( ७७ ) ૠર્થાત્ સમસ્ત ભાગાન્તરાય કર્મના ક્ષય થવાથી જે યથે સુખને અનુભવ થાય તે ક્ષાયિક ભાગ ’ છે. આ ક્ષાયિક ભાગ તીર્થંકરના સબંધમાં પુષ્પવૃષ્ટિ ઇત્યાદિ પ્રાતિહા ના કારણભૂત છે. ક્ષાયિક ઉપભાગ--- उपभोगान्तरायक्षयप्रभवत्वे सति विषयसम्पदि सत्यां तथोत्तरगुणप्रकर्षात् तदनुभवरूपत्वं क्षायिकोप भोगस्य लक्षणम्, उपभोगान्तरायक्षयप्रभवत्वे सतिच्छत्रचामरादिप्रातिहार्यादीनां पुनः पुनरुपभुज्यमानत्त्रं વા । ( ૭૮ ) અર્થાત્ ઉપભોગાન્તરાય કર્મના ફાયથી ઉત્પન્ન થનાર અને વિષય-સંપત્તિની વિદ્યમાન દશામાં પણ દત્તર ગુણના પ્રક થી લેાકેાત્તર સંપત્તિને જે ઉપભાગરૂપ અનુભવ થાય તે ‘ક્ષાયિક ઉપભે!ગ’ 1 એ ન્યાયકુસુમાંજલિ ( પૃ. ૩૭ ). Page #420 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ) આર્હુત દાન દીપિકા, ૩૪૧ કહેવાય છે. અથવા ઉપભેગાંતરાય કર્મના ક્ષય થતાં છત્ર, ચામર, સિંહાસન ઇત્યાદિ પ્રાતિ હા ના ફરી ફરીને જે ઉપભેગ કરાય તે ‘ ક્ષાયિક ઉપભાગ ’ છે. ભાગ અને ઉપભાગમાં તફાવત— જેનું એક જ વાર સેવન થઇ શકે-જે એક જ વાર ભાગવાઇ શકે તે ‘ભાગ’ કહેવાય છે, જેમકે ભાત વગેરે અન્ન, પુષ્પની માળા, તાંબૂલ, વિલેપના, ઉન, ધૂપ, સ્નાન, પાનાદિ. ફરી ફરીને જેનું સેવન થઇ શકે-જેના ભાગ ભેગવી શકાય તે · ઉપભાગ ’ છે. જેમકે વસ્ત્ર, અલકાર, ગૃહ, ગાડી, વાડી, લાડી, શયન, આસન, ઇત્યાદિ. આ વાતના સમર્થાંનાર્થે યોગશાસ્ત્રની સ્વાપન્ન વૃત્તિના ૧૫૭ મા પત્રગત નીચે મુજબના લાક ઉપસ્થિત કરવામાં આવે છેઃ 46 सकृदेव भुज्यते यः स भोगोsन्नगादिकः । पुनः पुनः पुनर्भाग्य, उपभोगोऽङ्गनादिकः ॥ ५ ॥ 33 સાયિક વીય वीर्यान्तरायक्षयप्रभवाप्रतिहतशक्तिविशेषरूपत्वं क्षायिकवीर्यस्य રુક્ષમ્ ! ( ૭૬ ) અર્થાત્ વીર્યાન્તરાય કના નાશથી ઉદ્ભવતી અપ્રતિહુત શક્તિ તે ‘ ક્ષાયિક વીય ’ છે. ક્ષાયિક જ્ઞાનાદિ પાંચનાં અન્ય લક્ષણા નીચે મુજબ ગ્રન્થકાર દર્શાવે છે:-- दानान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकदानस्य लक्षणम् । (८०) સાયિક જામાન્તરાયાસ્યન્તક્ષયપ્રમÄ ક્ષતિ હત્ઝામણ્યરુક્ષનમ્ । (૮) દાનાદિનાં મોળાન્તાચારહસ્તક્ષયપ્રમવત્રં ક્ષાવિમોનશ્ય જક્ષળમ્ । (૮૨) उपभोगान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकोपभोगस्य लक्षणम् (८३) क्षक्षण वीर्यान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकवीर्यस्य लक्षणम् । ( ८४ ) અન્ય C અર્થાત્ દાનાન્તરાય કર્માંના આત્યન્તિક ક્ષયથી ઉદ્દભવતા ભાવ તે‘ ક્ષાયિક દાન ’છે. લાભાન્તરાય કર્મીના સર્વથા વિનાશથી પ્રકટ થતા ભાવ તે ક્ષાયિક લાભ ' છે. ભાગાન્તરાય કના સંપૂર્ણ સહારથી જે ભાવના આવિર્ભાવ થાય છે તે ‘ ક્ષાયિક ભાગ ’ છે. ઉપલેાગાન્તરાય કર્માના સર્વા ંગે ક્ષય થતાં જે ભાવ ઉદ્ભવે છે તે ‘ ક્ષાયિક ઉપભાગ ’ કહેવાય છે. વીયૉન્તરાય કના સર્વાંગે નાશ થતાં જે ભાવ પ્રકટે છે તે ‘ ક્ષાયિક વીય ' કહેવાય છે. * Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર છવ-અધિકાર [ પ્રથમ સાપશર્મિક ભાવના ૧૮ ભેદ - હવે ક્ષાપશમિક ભાવના ૧૮ ભેદને અધિકાર કહેવામાં આવે છે. મતિ આદિ ચાર પ્રકારનાં જ્ઞાન, ત્રણ અજ્ઞાને, ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શને, દાનાદિ પાંચ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને દેશવિરતિ એ ૧૮ ભેદે છે. મતિ વગેરે ક્ષાપશમિક જ્ઞાન मतिज्ञानावरणादिक्षयोपशमप्रभवत्वं क्षायोपशमिकज्ञानस्थ लक्ष. નમ્. (૮) અર્થાત મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યયજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉદ્દભવતા ભાવે-જ્ઞાને ક્ષાપશમિક જ્ઞાન” કહેવાય છે. મતિ-અજ્ઞાનાદિ– कुत्सितज्ञानरूपत्वं तादृशाज्ञानस्य लक्षणम् । (८६) અર્થાત જ્ઞાનથી વિપરીત તે અજ્ઞાન, જેમકે મતિજ્ઞાનથી વિપરીત તે મતિ-અજ્ઞાન, શ્રતજ્ઞાનથી ઉલટું તે શ્રુત-અજ્ઞાન અને અવધિજ્ઞાનથી ઉંધું તે વિભંગજ્ઞાન. આ ત્રણે અજ્ઞાન કહેવાય છે. ચક્ષુદર્શનાદિ ક્ષાપશમિક દર્શન- दर्शनावरणक्षयोपशमजन्यत्वं क्षायोपमिकदर्शनस्य लक्षणम् । (૮૭) અર્થાત્ દર્શનાવરણીય કર્મના પશમથી ઉદ્દભવતા ભાવને “ક્ષાપશમિક દર્શન જાણવું. ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન અને અવધિદર્શન એ ત્રણ ક્ષાપશમિક દર્શન છે, જ્યારે કેવલદર્શન તે ક્ષાયિક દર્શન છે. દાનાદિ ક્ષાપથમિક લબ્ધિ अन्तरायकर्मक्षयोपशमजन्यत्वं क्षायोपमिकदानादिलब्धेर्लक्षणम्। (૯) અર્થાત અન્તરાય કમના ક્ષપશમ દ્વારા ઉન્ન થતે ભાવ “ક્ષાપશમિક લબ્ધિ' કહેવાય છે. તે પાંચ છે –(૧) દાન, (૨) લાભ, (૩) બેગ, (૪) ઉપગ અને (૫) વીર્ય. Page #422 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] લબ્ધિ પરત્વે શકા—— પૂર્વે દાનાદિ પાંચ લબ્ધિઓને ક્ષાયિક ગણાવી અને અત્ર ફરીથી તેને ક્ષાયેાપમિક ગશાવી તે શુ યુક્ત છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે અન્તરાય કર્માંના ક્ષયથી અને ક્ષયાપશમથી એમ અને રીતે લબ્ધિએ ઉત્પન્ન થાય છે. તેમાં પૂર્વોક્ત અતરાય કર્મોના ક્ષયજન્ય છે, જ્યારે અત્રેાતા ક્ષયે પશમજન્ય છે. વિશેષમાં ક્ષાયિક લબ્ધિ સર્વજ્ઞાને જ હાય છે, જ્યારે ક્ષાયે પશમિક લબ્ધિએ છદ્મસ્થાને જ હાય છે. સાચાપશમિક સમ્યક્ત્વ अनन्तानुबन्धि- मिथ्यात्वयोः सर्वघातिस्पर्धकानामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च देशघातिनामुदये च सति जातं यत् तत्त्वार्थश्रद्धानं तद्रूपत्वम् उदीर्णस्य क्षयेऽनुदीर्णस्य चोपशमे सति अशुद्धपुजस्य प्रदेशोदये सति शुद्धस्य तस्य विपाकोदयरूपत्वं वा क्षायोपशमिकસન્યાસ હક્ષળમ્ । ( ૮૨ ) " આર્દ્રત દર્શન દીપિકા, ܕ અર્થાત્ અનન્તાનુબંધી કષાય અને મિથ્યાત્વ એ બંનેનાં સઘાતી સ્પ કામાંનાં જે સ્પષ્ટ ક ઉદયમાં આવ્યાં હોય તેને ક્ષય કરીને અને ઉદયમાં ન આવ્યાં હાય તેના ઉપશમ કરીને દેશઘાતી સ્પર્ધકના ઉદય દરમ્યાન પન્નાને વિષે જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે શ્રદ્ધાને ‘ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ ’ કહેવામાં આવે છે. અનન્તાનુબંધી કષાય અને મિથ્યાત્વ-મેહનીયમાંથી જે ઉયમાં આવેલાં તેના ક્ષય પછી અને હૃદયમાં ન આવેલાંના ઉપશમ થયા પછી અશુદ્ધ ( મિથ્યાત્વ ) પુજના પ્રદેશ-ઉદય દરમ્યાન શુદ્ધ પુજના વિપાક ઉદયને ‘ ક્ષાયેાપમિક સમ્યક્ત્વ' કહેવામાં આવે છે. ક્ષાયેાપશમિક ચારિત્રનું લક્ષણ— द्वादशकषायाणामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च सज्ज्वलननोकपाययोर्यथासम्भवमुदये च सति सावद्ययोगेभ्यः सर्वथा निवृत्तिपरिणामरूपत्वं क्षायोपशमिक वारित्रस्य लक्षणम्, अथवा अन्तरायसर्वघातिस्पर्धकानामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च देशघातिस्पर्धकानामुदये च सति सर्वविरनिपरिणामरूपत्वं तत् । ( ९० ) ૩૩ ખાર કષાયમાંથી અર્થાત્ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એવા ત્રણ પ્રકારના ચારે કષાયમાંથી જે કેઇ કષાય ઉદયમાં આવ્યા હોય તેનેા નાશ કર્યો પછી અને જે Page #423 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ ઉઢયમાં ન આવ્યા હોય તેને અટકાવી રાખીને, સંજવલન કષાય તેમજ નવ કષાય એમાંના કેઈને પણ યથાયોગ્ય ઉદય રહેતે છતે સાવદ્ય ગોમાંથી સર્વથા નિવૃત્ત રહેવા રૂપ જે પરિણામ તે ક્ષાપશમિક ચારિત્ર” જાણવું. અથવા અન્તરાયનાં સર્વઘાતી સ્પર્ધકે માંથી જે ઉદયમાં આવ્યાં હોય તેને ખપાવી દઈને અને ઉદયમાં ન આવ્યાં હોય તેને ઉપશમ કર્યા પછી દેશઘાતી સ્પર્ધકેમાંથી કઈ પણ ઉદયમાં હેવા છતાં પણ સાવદ્ય ગોથી સર્વથા નિવૃત્ત રહેવા રૂપ પરિણામને પણ “ક્ષાપશમિક ચારિત્ર” કહેવામાં આવે છે. દેશવિરતિનું લક્ષણ कषायाष्टकसर्वघातिस्पर्धकानामुदोर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च प्रत्याख्यानादिदेशघातिना यथासम्भवमुदये च सति देशतो विरतिलक्षणपरिणामरूपत्वं देशविरतिचारित्रस्य लक्षणम् । ( ९१) અર્થાત્ અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન ક્રોધાદિ કષાયરૂપ આઠ કષાયેનાં સર્વઘાતી સ્પર્ધકમાંથી જે સ્પર્ધકે ઉદયમાં આવ્યાં હોય તેને નાશ કરીને અને જે સ્પર્ધકે ઉદયમાં ન આવ્યાં હોય તેને રોકી રાખીને પ્રત્યાખ્યાનાદિક દેશઘાતી સ્પર્ધકોમાંનાં કઈ પણ ઉદયમાં આવ્યાં હોય તે દિશામાં દેશથી વિરતિરૂપ પરિણામ થાય છે તે પરિણામે દેશવિરતિ” અથવા “ગૃહસ્થધમ' કહેવાય છે. સ્પર્ધકનું લક્ષણ– अविभागपरिच्छन्नकर्मप्रदेशानुभागप्रचयश्रेणिक्रमहानिवृद्धिरूपत्वं ઘઉંવર્ણ અક્ષમ્ (૧૨) અર્થાત જેના એકથી બે વિભાગ ન થઈ શકે એવા કપ્રદેશમાંના રસના સમુદાયની વૃદ્ધિ અને કર્મ પ્રદેશોની સંખ્યામાં ઘટાડો જે કમ-સ્કંધમાં થાય તે સ્કંધને ક્ષાપશમિક ભાવના લક્ષણમાં નિદેશેલ “સ્પર્ધક” જાણવું. આ લક્ષણનું રહસ્ય સમજી શકાય તેટલા માટે સ્પર્ધકને સંક્ષેપઃ વિચાર કરવામાં આવે છે. સ્પર્ધકનું સ્વરૂપ ધારે કે આત્માએ એક સમયમાં એક કમ સ્કંધને ગ્રહણ કર્યો. આ કમ સ્કંધમાં ઓછાવત્તી રસવાળા અનેક પરમાણુઓ (પ્રદેશે) રહેલા છે. આમાં જે પરમાણુ આપણને અલ્પ જ્ઞાનીને ઓછામાં ઓછો રસ યુક્ત લાગે તે પરમાણુના રસમાં પણ પરમ ભેગી તરતમતા ૧ આવા કર્મધામાંથી અનેક સ્પર્ધક બની શકે છે એથી કરીને સ્પર્ધા કથી કર્માસ્કંધને એક વિભાગ સમજ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ તદન દીપિકા, ૩૪૫ નુએ છે. જો તે પાતાની મતિ અનુસાર તેના અનેક ભેદો પાડે, તે તે રસાશે રસ જીવેાના કરતાં અનન્ત શુ થાય. આ પ્રમાણે કલ્પેલા વિભાગોમાંથી જે જે પરમાણુએમાં પરમ ચેગીની બુદ્ધિ અનુસાર ઓછામાં આા રસ હોય તેવા સમાન જિતના પરમાણુના એક સમુદાય તે પ્રથમ વણા સમજવી, આ પ્રથમ વણાના દરેક પરમાણુમાં જેટલા રસ છે તેનાથી એક અંશે વધારે રસ જે પરમાણુઓમાં હોય તેના જ સમુદાય કરવામાં આવે, તે તે સમુદાયને બીજી વણા જાણવી. આ પ્રમાણે એક એક સાંશ વધતા હોય એવા પરમાણુના સમુદાયા ( વણા) એટલા બનાવવા કે જેથી કરીને એ સમુદાયાની--વણાઓની સંખ્યા અભવ્યની સંખ્યા કરતાં અનંત ગુણી અને સિદ્ધોની સખ્યાના અનન્તમે ભાગે થાય. આ પ્રમાણે બનાવેલી વણાઓના સમુદાયને સ્પર્ધક ’ કહેવામાં આવે છે. C અત્ર એ વાત ધ્યાનમાં રાખવી કે ત્રીજી વણાઓની અપેક્ષાએ પ્રથમ વણામાં પરમાણુની સંખ્યા વેશેષ છે, પરંતુ તેના દરેક પ્રમાણમાં રસ તે શેડા છે. વિશેષમાં શ્રીજી વણાના સમરત રસ કરતાં પ્રથમ વ ણાબત રસ આા છે. આ પ્રમાણે ઉત્તરાત્તર વા પૂર્વ પૂર્વ વણાની અપેક્ષાએ પરમાણુની સંખ્યામાં ઉતરતી છે, પરંતુ તગત રસમાં ચઢિયાતી છે, છેલ્લી વગણાના દરેક પરમાણુમાં પ્રથમ વણાના પરમાણુ કરતાં અનન્ત ગુણા રસ રહેલા છે. ઉપર સૂચવ્યા મુજબ પ્રથમ સ્પીક બનતાં ઉત્તરાન્તર એક એક અંશથી વધતા રસ અધિક રસ મળે છે. એટલે તેવા રસવાળા અને છે. એવી રીતે ત્રીજાથી માંડીને મળે તેમ નથી, કિન્તુ સર્વ જીવોથી અન ંતગુણા રસાંશ પરમાણુથી પ્રથમની માફક વિચાર કરતાં બીને પક છેક અનંત સ્પર્ધક સુધી સમજી લેવુ. ક્ષાચેામિક ભાવ તેમજ તેના ભેદોનાં લક્ષણા વિચારતાં સ્પર્ધકને ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. તેથી આ સંબધમાં ગાડુંક વિવેચન ઉમેરવું આવશ્યક સમજાય છે, પ્રત્યેક કર્મનાં અનંતાનંત રસ-સ્પર્ધા હૈાય છે. તેમાં કેવલજ્ઞાનાવરણ, કૈવલદર્શોનાવરણ, અનંતાનુળ’ધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એવા ત્રિવિધ ચારે કાયા, મિથ્યાત્વ અને નિદ્રા એ વીસ સઘાતી પ્રકૃતિનાં સર્વ રસ-સ્પર્ધા કા સઘાતિ જ હોય છે. બાકીની ૨૫ ઘાતિપ્રકૃતિ અને દેશધાતીનાં જે રસ-સ્પર્ધા ચતુઃસ્થાનીય તેમજ ત્રિસ્થાનીય છે તે પણ સઘાતિ જ છે. આ પૈકી ક્રિશનીય પધ કામાંથી કેટલાંક સદ્યાતિ અને કેટલાંક દેશઘ્રાતિ છે. જે એકરથાનીય રસપા છે. તે તે દેશાતિ જ છે. તેમાં અતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણ અને પવજ્ઞાનાવરણ થઈશનાવરણુ, અચક્ષુ નાવરણ અને અધિ દનાવરણ, સજવન કોધ, માન, માયા અને લાભ, પાંચ મતરાય, અને પુવેદ એ સત્તર પ્રકૃતિના એક, બે, ત્રણ, અને ચાર સ્થાનવાળા સો બંધ આશીને પ્રાપ્ત થાય છે, કેમકે શ્રેણિની પ્રતિત્તિ પૂર્વે આ પ્રકૃતિના એકસ્થાનીય દ્વિસ્થાનીય, ત્રિસ્થાનીય કે ચતુઃસ્થાનીય રસને બંધ થાય છે. કોણિની પ્રતિપત્તિને વધે તે નિત્તિ બાદર-અહ્વાના સધ્યેય ભાગેા વ્યતીત થયા પછી स्पर्धेत वात्तरोत्तर वा वाऽस्मिन्निति स्पर्धकम એ સ્પર્ધકને ન્યુર્પાત્ત-અર્થ આથી ચરતા થાય છે. 44 "1 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જીવ-અધિકાર [ પ્રથમ અત્યંત વિશુદ્ધ અધ્યવસાયને લઈને શુભપણું હોવાથી આ પ્રકૃતિઓને એક સ્થાનીય રસને બંધ છે. બાકીની શુભ અથવા અશુભ પ્રકૃતિએ બંધ આશ્રીને વિસ્થાનીયથી માંડીને ચતુઃસ્થાનીય રસવાળી મળે છે, પરંતુ એક સ્થાનીય રસવાળી તે મળતી નથી જ. અન્ય શબ્દોમાં કહીએ તે સત્તર પ્રવૃતિઓને છોડીને હાસ્યાદિ અશુભ પ્રકૃતિને એકરથાનીય રસ બાંધવા એગ્ય શુદ્ધિ અપૂર્વ કરણ, પ્રમત્તાપ્રમત્તને હતી જ નથી. અનિવૃત્તિ બાદર-અદ્ધાના સંખેય ભાગ પછી એકસ્થાનીય રસના બંધને એગ્ય અને પરમ પ્રકર્ષને પામેલી શુદ્ધિ જ્યારે થાય છે, ત્યારે તેને બંધ થતો નથી. વળી જેમ શ્રેણિના આરહણને વિષે અનિવૃત્તિ બાદર–અદ્ધાના સંખેય ભાગે ગયા પછી અત્યંત વિશુદ્ધિને લીધે મતિજ્ઞાનાવરણદિને એક સ્થાનીય રસને બંધ નથી, તેમ કૃપક-શ્રેણિના આરોહણને વિષે ચરમ, દ્વિચરમ આદિ સમયમાં વર્તતા સૂમસંપાયની અતિશય વિશુદ્ધતાને લઈને કેવલબ્રિક (કેવલજ્ઞાન અને કેવલદર્શન)ને સંભવતા બન્ધને એકસ્થાનન રસ બંધ કેમ નહિ એવી શંકા ન કરવી, કેમકે સ્વલ્પ પણ કેવલદ્ધિકને રસ સર્વઘાતી છે, અને સર્વઘાતીઓના જઘન્ય પદને વિષે પણ દ્વિસ્થાનીય રસને જ સંભવ છે. શુભ પ્રકૃતિઓની પણ અત્યન્ત શુદ્ધિમાં વર્તનાર ચતુઃસ્થાનીય જ રસ બાંધે છે, તેનાથી મન્દ, મન્દતર વિશુદ્ધિમાં તે ત્રિસ્થાનીય કે વિસ્થાનીય અને સંકલેશાદ્ધમાં વર્તનાર તો શુભ પ્રકૃતિએ જ બાંધે નહિ, તે તેને વિષે તગત રસના સ્થાનકની ચિંતા શા માટે કરવી ? અતિસંકિલષ્ટ મિથ્યાષ્ટિને વિષે નરકગતિ પ્રાયોગ્ય વૈક્રિય, તેજસ વગેરે જે શુભ પ્રકૃતિઓ બંધ પામે છે તેને પણ તે પ્રકારના સ્વભાવને લઈને જઘન્યથી પણ દ્વિસ્થાનીય જ રસ બંધાય છે, નહિ કે એક સ્થાનીય. અત્ર કઈ પ્રશ્ન કરે કે સંકલેશના ઉત્કર્ષથી ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર થાય છે, તે જે અધ્યવસાયે વડે શુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે તે જ અધ્યવસાયે વડે એકસ્થાનીય રસ કેમ ન થાય તે અને ઉત્તર એ છે કે અત્રે પ્રથમ સ્થિતિથી માંડીને સમયની વૃદ્ધિ વડે અસંખેય સ્થિતિ-વિશેષે થાય છે અને વળી એકેક સ્થિતિમાં અસંખેય રસ-સ્પર્ધક-સંઘાત છે. તેથી કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતાં પ્રત્યેક સ્થિતિ-વિશેષમાંના અસંખ્યય જે રસ-સ્પર્ધકસંઘાત-વિશેષે છે, તે બધા દ્વિસ્થાનીય રસના જ સંભવે છે, નહિ કે એકસ્થાનીય; શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ-બંધને વિષે પણ એક સ્થાનીય રસને બંધ નથી.' આ પ્રમાણેની વસ્તુ–સ્થિતિ હોવાથી, જ્યારે દેશવાતિ એવાં અવધિજ્ઞાનાવરણાદિ કમનાં સર્વઘાતિ રસ-સ્પર્ધકે વિશુદ્ધ અધ્યવસાયને લઈને દેશદ્યાતિરૂપે પરિણત થતાં નાશ પામે ૧ કહ્યું પણ છે કે – "उकोसटिई अज्झत्रसाणेहिं एगटाणिओ होइ । सुभिआण तं न जं ठिइ असंखगुणिमा उ अणुभागा॥" । उत्कृष्टस्थितिः अध्यवसायैः एकस्थानिका भवति । शुभिकानां तद् न यत् स्थितिः असख्य गुणिकास्तु अनुभागाः ॥ ] Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૩૪૭ છે, વળી દેશઘાતિ એવાં રસ-સ્પર્ધ કેને વિષે જે અતિનિગ્ધ હોય તેને રસ ઓછો થાય છે, તેમજ તદન્તર્ગત કેટલાંક રસ-સ્પર્ધકે કે જેને ઉદયાવલિમાં પ્રવેશ થયો છે તેને ક્ષય થાય છે, અને બાકીનાને વિપાકોદયના વિષ્કભરૂપ ઉપશમ થાય છે, ત્યારે આત્મામાં અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન, ચક્ષુદર્શન ઈત્યાદિ ક્ષાપશમિક ગુણ પ્રકટે છે. કહ્યું પણ છે કે – "णिहएसु सव्वघाइरसेसु फडेसु देशघाईणं । जीवस्स गुणा जायंति ओहिमणचक खुमाईआ॥" અર્થાત નાશ થતાં એટલે દેશઘાતિરૂપે પરિણત થતાં અવધિજ્ઞાનાવરણદિનાં કેટલાંક દેશઘાતિ રસ-સ્પર્ધકોના ઉપશમથી અને કેટલાંક દેશઘાતિ રસસ્પર્ધકેના ઉદયથી ક્ષયપશમથી અનુવિદ્ધ દયિક ભાવ પ્રવર્તે છે. એથી કરીને જ ઉદય પામતા અંશના ક્ષપશમની વૃદ્ધિથી વર્ધમાન અવધિજ્ઞાનની ઉત્પત્તિ છે. વળી ત્યારે અવધિજ્ઞાનાવરણાદિનાં સર્વઘાતિ રસ-સ્પર્ધકે વિપાકઉદયને પામે છે ત્યારે તદ્વિષય ઔદયિક ભાવ કેવળ પ્રવર્તે છે. કેવળ અવધિજ્ઞાનાવરણીયનાં સર્વ - ઘાતિ રસ-સ્પર્ધકોના કેઈક વાર દેશઘાતિપણાને લીધે, કેઈક વાર વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી અને કેઈક વાર એના વિના પણ પરિણામ થાય છે, કેમકે અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બે ભેદ સુપ્રસિદ્ધ છે. મન:પર્યાયજ્ઞાનાવરણીયને પરિણામ તે વિશિષ્ટ સંયમ અપ્રમાદ વગેરેની પ્રતિપત્તિને વિષે જ છે, કેમકે તથાવિધસ્વભાવીઓના જ બંધનકાલમાં તેનું બંધન છે. વળી ચક્ષુદર્શનાવરણાદિને પણ પરિણામ તે તે ઇન્દ્રિય પર્યાપ્તિ આદિગ્ય સામગ્રી વડે છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુર્દશન અને અંતરાય એ પ્રકૃતિઓમાં તે સદાએ દેશઘાતી એવાં જ રસ-સ્પર્ધકોને ઉદય છે, નહિ કે સર્વઘાતિઓને. તેથી કરીને સર્વદા જ તે પ્રકૃતિઓના ઔદયિક અને ક્ષાપશમિક એ બે ભાવે સંમિશ્ર મળે છે, નહિ કે ફક્ત ઔદયિક. આ પ્રમાણે પંચસંગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે. આ સંગત ત્યારે બને છે કે જ્યારે એમ સ્વીકારાય કે જે અધ્યવસાય વડે આ પ્રકૃતિનાં સવઘાતિ રસ-સ્પર્ધકે છે તે અધ્યવસાય વડે દેશદ્યાતિ કરી શકાય છે, આમ ન માનીએ તે બધુની સમીપ લવાયેલાં એવાં મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ રસ-સ્પર્ધકને સંભવ અનિવૃત્તિ બાદર–અદ્ધાના સંખેય ભાગે જતા રહ્યા પછી જ હેવાથી તેની પહેલાં મતિજ્ઞાનાદિના અભાવને પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે અભાવ થતાં તેના બળથી લભ્ય તદવસ્થાને લાભ ઘટી શકશે નહિ એમ અન્યાશ્રયના આપાતથી મતિજ્ઞાનાદિને મૂળથી અભાવને પ્રસંગ ખડો થશે. એ પ્રમાણે મતિજ્ઞાન, ધૃતજ્ઞાન, અચક્ષુર્દશન ઈત્યાદિને ક્ષાપશમિતરૂપે ઉલ્લેખ કરવાથી સર્વઘાતિ રસ–સ્પર્ધકના ઉદયને વિષે તેના લાભને અભાવ હોવાથી અને દેશદ્યાતિ રસ-પર્ધકને પૂર્વે બંધ નહિ હોવાથી, માત્ર અધ્યવસાયથી સર્વઘાતિનું દેશાતિરૂપ પરિણમનને અસ્વીકાર થતાં સર્વે ને તેને લાભ ૧ છીયા – निहतेषु सर्वघातिरसेषु स्पर्धेषु देशघातिनाम् । जीवस्य गुणा जायन्तेऽवधिमनश्चक्षुरादिकाः ॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ –અધિકાર [ પ્રથમ મળશે નહિ એમ સમજવું. અત્ર કોઈ અને પ્રશ્ન કરે છે જે અયવસાયથી એ છે તે અધ્યવાસાયથી ઉક્ત સર્વઘાતિ રસ-રસ્પર્ધકોને દેશઘાતપણે પરિણામ થાય છે તે પૂર્વ અવસ્થામાં તેના બંધને વિષે શું પ્રયોજન છે તે તેને એમ પૂછવામાં આવે છે કે શું પ્રયોજનની ક્ષતિની ભીતિને લઈને સામગ્રી કાર્ય ઉત્પન્ન કરતી નથી એ સા તએ કહેવા માંગો છો ? ને એમ હોય તે પ્રજન પૂર્ણ હોવા છતાં મજબૂત દંડ વડે ઘેરાયેલું ચક્ર ફરશે ના હું, તેથી કરીને પ્રકૃતિમાં હેતુના સમુદાયથી જ સર્વઘાતિ રસ--સ્પર્ધકના બંધના ઉપાયરૂપ અધ્યવસાય વડે તેના બંને વિષે. તેમજ તે તે અધ્યવસાયથી સર્વદા તેના દેશઘાતિ પરિણામન વિષે પણ બાધકને અભાવ છે, તેથી કરીને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના વિપાક -ઉદયમાં પણ પશમની અવિરૂદ્ધતા છે. મેહનીય કર્મની તો મિયાત્વ, અનન્તાનુબંધી ખાય વગેરે પ્રકાતિના ઉદેશ-ઉદયમાં ક્ષાપથમિક ભાવ અવિરુદ્ધ છે, નહિ કે વિપાક-ઉદયમાં, કેમ કે તે પ્રકૃતિએ પી સર્વ ધાતિપણાને લઈને તેનાં રસ–સ્પર્ધકને તથાવિધ અધ્યવસાય દ્વારા પણ દેશઘાતરૂપ પ રાણુમાવવું અશક્ય છે. રસના દેશદ્યાતિરૂપે પરિણામમાં તાદમ્યથી દેશઘાતિની પ્રકૃતિના હેતુત્વની ક૯પના છે તે પ્રકૃતિઓમાં વિપાક-ઉદયન વિષ્કની કલ્પના તે સર્વઘાત --પર્ધકોના ક્ષધશમેક સમ્યકત્વ વગેરે લબ્ધિને કહેનારા સિદ્ધાન્તના બળથી ક્ષયપશમની અન્યથા અનુપત્તિને લીધે જ તથાવિધ અથવસાયથી સમજવી. કેવલજ્ઞાનાવરણ અને કેવદશનાણુના વેપાક-ઉદયન વકૅભ માટેની અગ્રતામાં સ્વભાવ જ શરણે છે એમ કાચા કહે છે. હતુને રામભાવથી જ તેને અભાવ છે. તેના હતપણુથી અધ્યવસાયની કલ્પના કરતી વેળા તેના ક્ષેત્રને હવે ૬૯પના તે યુકત છે, તેથી મિથ્યાત્વાદિ પ્રકૃતિના વિપાક-ઉદયને વિષે ક્ષેધશમને સંભવ નથી, કેતુ તેના પ્રદેશ-ઉદયને વિષે છે. વળી સર્વઘાતિ રસ-પર્ધકના પ્રદેશ પણ સર્વવને ના નાતે ગુણવાળા છે. જેથી કરીને તેના પ્રદેશ-ઉદયને વિષે પણ પશમને સંભવ કેવ રીતે છે એમ ન કહેવું, કેમકે તે સર્વઘાતિ રસ-સ્પર્ધકના પ્રદેશ કે જેને અવ્યવસાય-વશેષ વડે જ છે કે ન અનુભાવવાળા બનાવેલા વિરલ વિદ્યમાન દેશઘાતિ સ્પર્ધકોને વિષે આતરિક પ્રવેશ થયો છે. ના માં થાશત વબળને પ્રકટ કસ્વાનું સામર્થ્ય નથી. માત્વે આદિ બીર કપાયાથી રાહત અવશિષ્ટ મહનીય પ્રવૃતિઓના પ્રદેશ-ઉદયમાં કે વિપાક-ઉદયમાં ક્ષારશમ અવિરુદ્ધ છે, કેHકે એ તેઓ દેશઘાતિની છે. તેમાં સર્વઘાતિરસના દેશાતિરૂપ પરિણામને વછે સાવને અનુગા અધ્યવસાય-વિશેષને કારણરૂપ સમજવું. કિન્તુ તે પ્રકૃતિ અબવ ઉદયવાળી છે, એથી કરીને તેના વિપાક-ઉદયના અભાવમાં ક્ષાપશર્મિક ભાવને આરંભો થતાં, પ્રદેશોદયવાળી તે હોવા છતાં તે જરા પણ દેશઘાતિને નથી. વિપાક-ઉદય વતે છે ત્યારે તે ક્ષ પશ મેક ભાવના સંભવને વિષે જરાક મલિનતા કરનારી હોવાને લીધે તે પ્રકૃતિ . ઘાની બને છે. આ પ્રરણે ક્ષયોપશમની પ્રક્રિયા ટૂંકાણમાં દર્શાવી છે. વિશેષ જિજ્ઞાસુ તે કર્મપ્રકૃતિની સહામહોપાધ્યાય શ્રીયશોવિજયકૃત ટીકા જેવી. દયિકના ર૧ ભેદો— આમાની એક પ્રકારની કલુષિતતારૂપ દાયિક ભાવના નકસ પ્રકારે છે–૪ ગતિ, ૪ કષાય, ૩ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન. આપણું, અનિયતપણું અને ૬ લેશ્યા. આના - અનુક્રમે લક્ષણે નિર્દેશતાં ગ્રંથકાર કર્થ છે કે Page #428 -------------------------------------------------------------------------- ________________ આર્હુત દર્શન દીપિકા, गतिनामकमा विवक्षितभवाद् भवान्तरगमनयोग्यत्वं गते અંક્ષળમ્ : ( ૧૨ ) ઉલ્લાસ અર્થાત્ ગતિનામ--કર્મના ઉદયને લીધે અમુક ભવથી ભવાન્તરમાં જવાની જે યાગ્યતા પ્રાપ્ત થાય છે તેને ‘ ગતિ કહેવામાં આવે છે, કષાયનું લક્ષણ चारित्रमोहदयात् कलुषित भावरूपत्वं कषायस्थ लक्षणम्। (९४) અર્થાત્ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા કલુષિત ભાવને · કષાય ’ કહેવામાં આવે છે. લિંગનું લક્ષણ— ' दोदयजन्यत्वे सति मैथुनेच्छारूपत्वं लिङ्गस्य लक्षणम् । ( ९५ ) અર્થાત્ વદ-માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી સંસાર-સેવનની ઇચ્છાને ‘ લિંગ ’ સમજવુ, મિથ્યાદર્શનનું લક્ષણ अतत्त्व तत्त्वबुद्धिरूपतं मिथ्यादर्शनस्य लक्षणम् । ( ९६ ) અર્થાત્ અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ કરવી તે ‘ મિથ્યાદર્શન ’ કહેવાય છે. અજ્ઞાનનું લક્ષણૢ- farasोदये सति अत्रज्ञानरूपत्वमज्ञानस्य लक्षणम् । (९७) : અજ્ઞાન સખા અર્થાત્ મિથ્યાત્વ-મેાહનીય કર્મના ઉદયને લીધે ઉત્પન્ન થતા અતત્ત્વજ્ઞાનને ધવામાં આવે છે. અસિદ્ધનું લક્ષણ મયપ્રમાણન્દ્રય ક્ષમ્ । ( ૧૮ ) અર્થાત્ કરના ઉદયને ‘ આસદ્ધપણું... ’ કહેવામાં આવે છે. અસયતનું લક્ષણ— ૩૪૯ अप्रत्याख्यानावरणायादिकषायोदये सति सावद्ययोगाद् विरत भवरूपत्वमसंयतस्य लक्षणम् । ( ९९ ) Page #429 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણીય વિગેરે કષાયના ઉદય દરમ્યાન ઉત્પન્ન થતા અને સાવધ વેગથી નિવૃત્ત નહિ થનારા ભાવને “અસંયતત્વ” કહેવામાં આવે છે, લેશ્યા-વિવરણ લેયાનું લક્ષણ– मनोयोगपरिणामजन्यत्व लेश्याया लक्षणम् , कृष्णादिद्रव्यसाचिव्याद् आत्मनः परिणामविशेषरूपत्वं वा । (१००) અર્થાત્ માનસિક વ્યાપારથી ઉત્પન્ન થતા પરિણામ-અધ્યવસાયને વેશ્યા કહેવામાં આવે છે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ-વિશેષને “લેસ્યા જાણવી. લેયાને વ્યુત્પત્તિ-અર્થ રિ-જીતે નાતમા કર્મળા સારતિ સેવા” અર્થાત્ જે દ્વારા આત્મા સાથે કમને આલેષ થાય છે તે વેશ્યા એવી વ્યુત્પત્તિવાળી વેશ્યાના કૃષ્ણ, નીલ, કાત, તેજ, પદ્મ, અને શુક્લ એમ છ ભેદે છે. હવે પ્રથમ તે વિશુદ્ધિની તરતમતાને લક્ષમાં રાખીને પાડવામાં આવતા વેશ્યાના છ ભેદના અનુક્રમે લક્ષણે વિચારવામાં આવે છે. ૧ દિગંબરીય સાહિત્ય પૈકી ગમ્મતસારના છવકાસડ ( ગા. ૪૮૮-૫૫૫)માં આ વિષયને સ્થાન આપવામાં આવ્યું છે. ૨ સરખા શ્રીચર્ષિ મહત્તરસૂરિકૃત પંચસંગ્રહની બીમલયગિરિરિએ રચેલી વૃત્તિના દશમાં પદ્યગત નિમ્ન-લિખિત પંકિત --- “ surfazerfજગારાનાઃ માસુમr: rftળાકવિરાજઃ —શારિરિણાત્ત, rforખો ય મારમાર ! જfa ગાયુ, “ ' ફા પ્રવર્તતે ' ' આવશ્યકની શ્રીહરિભદ્રીય વૃત્તિના ૬૪૫ મા પત્રમાં પ્રમાણરૂપે નિર્દેશેલું તેમજ ઉત્તરાદયયનની શ્રીશા ત વૃત્તિના ૬પ૬ મા પત્રમાં અવતરણરૂપે આપેલું આ જ પદ્ય દ્રવ્યલોકપ્રકાશ ( સ. ૩ )માં ર૮૪ મા કલેકરૂપે નજરે પડે છે. ૩ આ કણાદિ દ યોગાન્તર્ગત સમજવા, કેમકે એને મેગની સાથે અન્વય તેમજ વ્યતિરેક એ સંબંધ છે. જેમકે ત્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેસ્યા છે. યોગના અભાવમાં અયોગી અવસ્થામાં યા હોતી નથી. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧. ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કૃષ્ણ લેસ્યાનું લક્ષણ कृष्णद्रव्यसाचिव्याद् फलादनेच्छया मूलाद् वृक्षोन्मूलनपरिणामतुल्यपरिणामरूपत्वं कृष्णलेश्याया लक्षणम् । (१०१) અર્થાત્ કઈ પુરુષ ફળ ખાવાની ઈચ્છાથી મૂળથી તે ફળદ્રુપ વૃક્ષને ઉખે નાંખવા જે સંકલ્પ કરે તે પરિણામ આત્મામાં કૃષ્ણ દ્રવ્યના સંબંધને–સાનિધ્યને લઈને થાય તે તેને “કૃષ્ણ લેહ્યા ” જાણવી. નીલ લેશ્યાનું લક્ષણ नोलद्रव्यसाचिव्यात् फलादनेच्छया महाशाखापातनपरिणामतुल्यपरिणामरूपत्वं नीललेश्याया लक्षणम् । (१०२) અર્થાત્ ફળ ખાવાની ઈચ્છાવાળા પુરુષને ફળદાયી વૃક્ષની મહાશાખાને પી નાંખવારૂપ જે ભાવના નીલ દ્રવ્યના સમાગમને લઈને થાય તેને “નીલ લેહ્યા ” જાણવી. કાત લેશ્યાનું લક્ષણ कापोतवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया प्रशाखापातनपरिणामતુથપરિણામઢણ જાતરાયt ઋક્ષાત્ ા (૧૦૩) અર્થાત્ કોઈ વ્યક્તિને ફળ ખાવાની અભિલાષા થતાં તેને ફળદાયી વૃક્ષની પ્રશાખા-ડાંખલી કાપી નાંખવાને વિચાર થાય તેના જે આત્મામાં કાપત વર્ણવાળા દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થત પરિણામ “કાત લેશ્યા' કહેવાય છે. તેજલેયાનું લક્ષણ रक्तवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया गुच्छसन्दोहच्छेदनपरिणामतुल्यपरिणामरूपत्वं तेजोलेश्याया लक्षणम् । (१०४ ) અર્થાત ફળનું ભક્ષણ કરવાની વાંછા થતાં તે ફળદાયી વૃક્ષના ગુચ્છોના સમૂહનું છેદન કરવા રૂપ વિચારને મળતું આવતું અને રક્ત વર્ણવાળા દ્રવ્યના સંસર્ગથી ઉત્પન્ન થતા પરિણામને તેજલેશ્યા” કહેવામાં આવે છે. પમલેથાનું લક્ષણ पीतवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया फलोच्छेदनपरिणामतुल्यપરિણામસ્ટર વન્નરથાણા જક્ષામા (૨૦) Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત ફળને આહાર કરવાની ઈચ્છા થતાં ફળોને તેડવા જે આત્મામાં પીત વણના દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતો પરિણામ “પદમલેશ્યા જાણવી. શુકલ લેયાનું લક્ષણ शुक्लवर्णद्रपसानिध्यात् फलादलेच्छया पतिलफल ग्रहणपरिणामતુલ્યરના પર્વે સુવરઝરવાજા પામ્ ! (૨૦૬) અર્થાત ફળને ખાવાની ઈચ્છા થવાથી જમીન પર પડેલાં ફળને ગ્રહણ કરવા જેવ, આત્મામાં શુકલ વર્ણવાળા દ્રવ્યના સંબંધને લીધે ઉત્પન્ન થતો પરિણામ તે “શુકલ લેહ્યા ” જાણવી. લેશ્યા પરત્વે દષ્ટાંતે આ લેસ્થાના સ્વરૂપ વિષે વધારે વિચાર કરવામાં આવે તે પૂર્વે સિદ્ધાન્તમાં જે બે દૃષ્ટાંતે સૂચવાયાં છે અને જેમાંના એકનું કૃષ્ણ લેહ્યાદિના લક્ષણોમાં નિર્દેશ કરાવે છે તેને ઉલ્લેખ કરવામાં આવે છે. કેઈક છે મનુષ્ય માર્ગમાં ભૂલા પડવાથી મેટી અટવીમાં જઈ ચડ્યા. ત્યાં તેમને ભૂખ લાગવાથી ચારે બાજુ તેઓ ખાદ્ય પદાર્થની તપાસ કરવા લાગ્યા. આમ તેમ ફરતાં પવનથી ઝૂલતા એવા પલ વડે વટેમાર્ગુને જાણે લાવતું ન હોય તેમ એક ફળદ્રુપ જમ્બવૃક્ષ તેમની નજરે પડયું. તે જોઈને તેમાંથી એક પુરુષ બે કે જો આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવે તે આપણને સુખેથી ઈષ્ટ ભેજન મળે. આ સાંભળીને બીજે બેલી ઊઠ્યો કે આવા મિટા ઝાડને સમૂળ નાશ કરવાની શી જરૂર છે? તેની મોટી ડાળીઓ કાપી નાંખવાથી આપણું કામ સરી શકે તેમ છે. એટલે ત્રીજાએ કહ્યું કે મોટી ડાળીઓને ઉગતાં તે પાછી કેટલી બધી વાર લાગશે વારતે નાની નાની ડાળીઓ કે જે ફળથી ભરેલી છે તે જ પાએ. આ પ્રમાણેની વાતચિત સાંભળીને ચોથો બેલ્યો કે ડાળીઓ પાડવાની કંઈ જરૂર નથી; આપણે ગુરછાઓના સમૂહને તેડીએ એટલે તેમાં ઉગેલાં ફળ ખાવાથી આપણને તૃપ્તિ મળશે. ત્યારે પાંચમા બોલે કે આપણને ગુચ્છાઓની આવશ્યકતા નથી, પરંતુ ફળની જરૂર હોવાથી તેને જ તે. એટલે છઠ્ઠો બેલી ઊડ્યો કે આ પ્રમાણે કાર્ય કરીને ખાલી ફેકટ ઝાડને નાશ કરવાની હે તે જરૂર દેખતા નથી. આ પૃથ્વી પર પડેલાં ફળ ખાવાથી આપણી ભૂખ મટી જશે. આ છ માણસેના પરિણામે તે અનુક્રમે કૃષ્ણાદિ લેહ્યા છે. આ સંબંધમાં બીજું દષ્ટાન્ત એ છે કે એક દિવસ કૂર કર્મ કરવામાં આનંદ માનનારા છ ચોર એક ગામ લૂટવાને જતા હતા. તેઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. તેમાંથી એક ચરે કહ્યું કે આજે આપણી નજરે જે પ્રાણી પડે તેને માર, પછી ભલે તે બેપગે હોય કે ચેપગે હોય. એ સાંભળીને બીજાએ કહ્યું કે ચોપગાં જનાવરે આપણું શું બગાડ્યું છે કે તેને મારવા ? Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૫૩ આપણને તે મનુષ્ય સાથે વિરોધ હોવાથી તેમને નાશ કરે. ત્યારે ત્રીજાએ પિતાને અભિપ્રાય એમ દર્શાવ્યો કે સ્ત્રીહત્યા એ એક ઘર પા૫ છે, વાતે ફક્ત પુરુષને જ મારવા. પછી ત્રણેએ થાને પૂછયું કે તારે આ બાબતમાં શું મત છે ત્યારે તે કહેવા લાગે કે બિચારા હથિયાર વિનાના પુરુષોને મારવાની શું જરૂર છે, માટે શસ્ત્રધારી પુરુષને જ સંહાર કરે. અત્યાર સુધી પાંચમે મહામહેનતે શાંતિ જાળવી રાખ્યો હતો તેનાથી હવે રહેવાયું નહિ એટલે તેણે કહ્યું કે નાસતા એવા શસ્ત્રધારી પુરુષોને મારવાથી આપણને કશે ફાયદે નથી, વાતે તેમાંથી જે સામા યુદ્ધ કરવા તૈયાર થાય તેમને જ મારવા. આમ કહી રહ્યા બાદ તેણે છઠ્ઠાને મત પૂછળ્યો. તેણે તે સાફ કહ્યું કે હું તમારામાંના કેઈના પણ મતને મળતું થતું નથી. એક તે પર દ્રવ્યનું હરણ કરવું–ચેરી કરવી એ જ મહાપાતક છે તે પછી પ્રાણિ-હત્યાનું પાતક માથે વહોરી લેવાથી આપણી શી ગતિ થશે? આપણે કયે ભવે છુટીશું ? વાસ્તે આપણે તે ધન જ લેવું. આ પ્રમાણે છએ ચારેએ જે પોતપોતાના વિચારો રજુ કર્યા તે છ પ્રકારની કૃષ્ણાદિ વેશ્યા જાણવી. ક્યા જીવને કઈ કઈ લેયાઓ હોઈ શકે?— પૃથ્વીકાય, અષ્કાય અને વનરપતિકાય છને તેમજ ભવનપતિ અને વ્યન્તરને (દેવ અને દેવીઓને) કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ એમ ચાર લેશ્યાઓ સંભવે છે, જ્યારે તેજરકાય, વાયુકાય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય તેમજ સંમૂર્ણિમ મનુષ્યોને તથા નારકીઓને કૃષ્ણ, નીલ અને કાપત એમ ત્રણ જ વેશ્યાઓ સંભવે ૧ આ દૃષ્ટાંત ગમ્મસારના છવકાર્ડની ૫૦૬મી અને ૫૦૭મી ગાથાઓમાં પણ જોવાય છે – ૨ સરખા " किण्हा नीला काऊ तेऊ लेसा य भवणवंतरिया। जोइससोहम्मीसाण तेउलेसा मुणेयचा ॥१॥ कप्पे सणंकुमारे माहिदे चेव बंभलोप य । एपसु पम्हलेसा तेण परं सुक्कलेसा उ ।। २ ।। पुढवी आउ वणस्सा बायरपत्तेय लेस चत्तारि । गम्भय तिरियन रेसुं छल्लेसा तिन्नि सेसाणं ॥ ३ ॥" [ कृष्णा नीला कापोती तैजसी लेश्या च भवनव्यन्तराणाम् । રોત્તિકાષÉજ્ઞાન: તેનોટેથા£r: જ્ઞાત થાઃ || ૬ || कल्पे सानत्कुमारे माहेन्द्रे चैव ब्रह्मलोके च । पतेष पालेश्या ततः परं शुक्ललेश्या तु ॥२॥ प्रष्टव्यवनस्पतिवादरप्रत्येकानां लेश्याः चतस्रः । गर्भजतिर्यङनरेषु षड् लेश्याः शेषाणां तिस्रः॥३॥ તક | નારકી સંબંધી નીચેની ગાથા– "काय दोसु तईयाएँ म सिया नीलिया च उत्थीए । पंचमियाए मिस्मा कण्हा तत्तो परमाहा ।।" [ कापोतीयोस्तुतीयस्यां शिश्रा नी चनुपर्शम् । पश्चम्यां मिश्रा कृष्णा ततः परमकृष्णा ॥ ] Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જીવ-અધિકાર [ પ્રથમ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યના સંબંધમાં છએ લેસ્થાઓ સંભવી શકે છે. તિષ્ક દેવ અને દેવીઓને તેમજ સૌધર્મ અને ઈશાન દેવલેકવાસી જીવોને તેમજ તમામ વૈમાનિક દેવીઓને તેજલેશ્યા છે. સાનકુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મલેક કલ્પના દેને પદમલેશ્યા અને ત્યાર પછીના બાકીના બધા દેવને ફક્ત શુકલ લેડ્યા જ છે. લેશ્યા પરત્વે અ૫–બહત્વ શુકલ લેફ્સાવાળા છે સૌથી થોડા છે, કેમકે કેટલાક પંચેન્દ્રિય તિર્યંચમાં, મનુષ્યમાં તેમજ લાન્તકાદિ દેવેમાં તેને સદ્દભાવ છે. પદમલેશ્યાવાળા છે આથી સંખ્યય ગુણ છે, કેમકે આવા જવેમાં કેટલાક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને પ્રથમના ત્રણ કલ્પના દેને સમાવેશ થાય છે. અત્ર કેઈને શંકા થાય કે આ હકીકત તે વ્યાજબી લાગતી નથી, કારણ કે લાન્તકાદિ દેવે કરતાં તે સાનકુમારાદિ ત્રણ કલ્પવાસી દેવેની સંખ્યા અસંખ્યાતગુણ છે. આનું સમાધાન એ છે કે શુકલ લેફ્સાવાળા પંચેન્દ્રિય તિર્યંચ ની જઘન્ય સંખ્યા વિચારીએ તો પણ તે જીવોની સંખ્યા અસંખ્યાત સનસ્કુમારાદિ ત્રણ કલ્પવાસ કરતાં અસં ખ્યાત ગુણી છે. આ વાતને ધ્યાનમાં લઈને પમલેશ્યાવાળા જીની સંખ્યા વિચારવામાં આવે તે પછી ઉપલી હકીકત અસ્થાને લાગશે નહિ. પદમલેશ્યાવાળા છ કરતાં તેજલેશ્યાવાળા જી અસંખ્ય ગુણ છે, કેમકે તેજલેશ્યા તે બાદર પૃથ્વીકાય, અપકાય પ્રત્યેક વનસ્પતિ, સંખેય ગુણ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો, ભવનપતિ. વ્યન્તર, જતિષ્ક, સૌધર્મ અને ઐશાન દેવામાં સંભવે છે. આથી અનન્ત ગુણા જી (સિદ્ધના છો) અલેશ્ય-લેશ્યરહિત છે. આથી કાપતલેશ્યાવાળા પ્રાણીઓ અનંત ગુણ છે, કેમકે સિદ્ધના કરતાં વનસ્પતિકાયના જીવો અનન્ત ગુણા છે. આથી નીલેશ્યાવાળા જી અધિક છે અને તેના કરતાં વળી કૃષ્ણલેશ્યાવાળા જીવોની સંખ્યા વિશેષ છે. લેશ્યાઓના વર્ણાદિનું સ્વરૂપ – લેશ્યાઓના વર્ણાદિકનો વિચાર કરીએ તે પૂર્વે એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે લેસ્થાના દ્રવ્ય-લેશ્યા” અને “ભાવ-લેહ્યા” એમ બે ભેદે પદ્ધ શકે છે, કૃષ્ણાદિ લેશ્યાને યોગ્ય જે દ્રવ્ય તેને “દ્રવ્ય-લેશ્યા સમજવી અને આવાં દ્રવ્યના સાનિધ્યથી આત્મામાં ઉત્પન્ન થતા ભાવનેપરિણામને “ભાવ-લેશ્યા” જાણવી. આ વર્ણાદિને વિચાર દ્રવ્ય-લેશ્યાને જ આશ્રીને ઘટી શકે છે. તેમાં કૃષ્ણ લેસ્થાને વર્ણ વર્ષા ઋતુના મેઘ, અંજન, ખંજન, કાજલ, ગવલ (ભેંસનું શીંગડું), અરિષ્ઠક, કેડિલા (કેયલ), ભ્રમર, ભ્રમરાવલી, ગજકલભ છે હાથીનું બચ્ચું), કૃષ્ણ કેશર, કણ અશક ઇત્યાદિના રંગને મળતા આવે છે. નીલ લેસ્થાને વર્ણ ભંગ, ભંગનાં પીંછાં, ચાસ, ચાસના પીંછાં, પિપટ, પિપટનાં પીંછા, શ્યામ વનરાજી, કબૂતર તથા મેરની ગરદન, બલદેવનાં વસ્ત્ર, નીલ કમલ, નીલ અશોક ઈત્યાદિના રંગ જેવો છે. કાપત લેશ્યાને વણ ખદિરનાં ઝાડને સાર, અતસીનાં તેમજ વૃન્તાકનાં ફૂલ ઈત્યાદિને મળતું આવે છે. તેજલેશ્યાનો વર્ણ તે માણિજ્ય, ઉગત સૂર્ય, સંધ્યા, પરવાળાના અંકુર ઇત્યાદિના લાલ રંગ કરતાં ચડે તેમ છે. સુવર્ણ, ચંપિ ઇત્યાદિ Page #434 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહત દર્શન દીપિકા. ૩૫૫ વસ્તુના રંગની સાથે હરીફાઈ કરી શકે તે પર્મલેશ્યાનો વર્ણ છે. શંખ, ચન્દ્ર, ગાયનું દૂધ, દહીં, સમુદ્ર ફીણ ઈત્યાદિના રંગ કરતાં પણ વધારે વેત વર્ણવાળી શુક્લ લેહ્યા છે. કૃષ્ણ લેસ્યાને રસ કડવી તુંબ, લીંબડાનાં ફળ, લીંબડાની છાલ, ઇત્યાદિના રસને પણ હઠાવી દે તેમ છે. નીલ ગ્લેશ્યા રસમાં તે પીપર, આદુ, મરચાં, ગજપીપર ઇત્યાદિને છતવાને સમર્થ છે. કાપોત લેસ્થાને રસ કાચાં બીજોરાં, કઠ, બોર, ફણસ ઈત્યાદિના રસ કરતાં ચડે તેમ છે. પાકી કેરીના રસ જે રસ તેજલેસ્થાને છે. પદ્દમલેસ્થાને રસ તો દ્રાક્ષ (દાખ), ખજુર, મહુડા વગેરેના આસ તેમજ ચંદ્રપ્રભાદિ મદિરાને પણ હરાવી દે તેમ છે. શુલ લેસ્યા સાકર, ગેળ, ખાંડ, શેર ઇત્યાદિને મધુરતામાં તો બાજુએ મૂકી દે છે. પ્રથમની ત્રણ વેશ્યાએ અતિદુર્ગધવાળી-મરેલી ગાયના મુડદા કરતાં પણ ખરાબ વાસવાળો છે, જ્યારે બાકીની છેલ્લી ત્રણ લેસ્યાઓ અતિસુગંધવાળી છે. વળી પ્રથમની ત્રણ લેશ્યાઓનો સ્પર્શ ઠડે અને લુખો છે તેમજ તેઓ સંકિલષ્ટ હેઈ - કરીને દુર્ગતિ આપનારી છે, જ્યારે છેલ્લી ત્રણ લેસ્થાઓને સ્પર્શ ઊને અને ચિકણે છે તેમજ તેઓ અસંકિલષ્ટ હોઈ સુગતિ દેનારી છે. વળી વિશેષમાં પ્રથમની ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત અને મલિન છે, જ્યારે છેલ્લી ત્રણ પ્રશસ્ત અને નિર્મળ છે. લેયાઓની સ્થિતિ– પ્રત્યેક વેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ છે. તેમાં પ્રત્યેકની જઘન્ય સ્થિતિ તે અંતર્મુહૂર્તની છે, જ્યારે કૃષ્ણાદિ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૩૩ સાગરેપમ ઉપરાંત બે અંતમુહૂત, દશ સાગરેપમ ઉપરાંત એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ, ત્રણ સાગરોપમ ઉપકાંત એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ, બે સાગરેપમ ઉપરાંત પાપમના અસંખ્યાતમા ભાગ, દશ સાગરોપમ ઉપરાંત બે અંતર્મુડત અને તેત્રીસ સાગરોપમ ઉપરાંત બે અંતર્મુહૂત જેટલી છે. લેયાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ– પહેલી લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિને અનુલક્ષીને બતાવાય છે. ધૂમપ્રભાના પ્રથમ પ્રતરગત નરકના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્મીને બીજીની અને એ પ્રમાણે શૈલાના પ્રથમ પ્રતરમાં વસતા નારકના ઉત્કૃષ્ટ આયુષ્ય આશ્રીને ત્રીજીની, ઈશાન દેવલેકવાસી સુરના ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં ચોથીની, બ્રહ્મલેકના દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્યમાં રાખતાં પાંચમીની અને અનુત્તર સુરના પરમ આયુષ્યને અવલંબીને છઠ્ઠીની ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવાય છે. ૧ એક અંતમુદતં પૂર્વના ભવ સંબંધીનું જાણવું અને બીજું આગળના ભાવ સંબંધીનું સમજવું. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ નારકાદિની લેયાઓની સ્થિતિ-~ નારક, સુર, મનુષ્ય અને તિય ચા પરત્વે આને વિચાર કરીશું' તે જણાશે કે કાપેાતી લેફ્સાની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષાની પ્રથમ નરક ‘ઘમા’ના પ્રથમ પ્રસ્તરના નારકના આયુષ્યની અપેક્ષાએ સમજવી, જ્યારે ત્રણ સાગરાપમ ઉપરાંત લ્યેાપમના અમ ચેંય ભાગ જેટલી પરમ સ્થિતિ તૃતીય નરક ‘શૈલા’ના પ્રથમ પ્રસ્તર આશ્રીને જાણવી. કાપતીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીલાની લઘુ સ્થિતિ સમજવી અને તે ‘શૈલા’ના પ્રથમ પ્રસ્તર સબંધી છે. નીલાની પરમ સ્થિતિ દશ સાગરોપમ ઉપરાંત પચે પમના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને તે નરક ‘રિષ્ઠા’ના પ્રથમ પ્રસ્તર આશ્રીને છે. નીલાની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી કૃષ્ણ લેસ્યાની લઘુ સ્થિતિ છે. કૃષ્ણ લેસ્યાની ૩૩ સાગરાપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ નરક ‘માઘવતી'ની પરમ સ્થિતિ આશ્રીને છે, જીવ––અધિકાર. ભવનપતિ અને બ્યતા આશ્રીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાઓની સ્થિતિ ( કેમકે વૈમાનિક અને જ્યાતિષ્કમાં એને સ’ભવ નથી ) એ છે કે કૃષ્ણ લેસ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષાની છે, જ્યારે પક્ષેપમના અસંખ્યાતમા ભાગ જેટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમય ઉમેરતાં જે સ્થિતિ આવે તે તેમની નીલ લેફ્સાની જઘન્ય સ્થિતિ જાણવી. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પરં’તુ તે કૃષ્ણ લેસ્યાના ઉત્કૃષ્ટ સ્થિતિથી અધિક છે. નીલ લૈશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં કાપાતી લેશ્યાની લઘુ સ્થિતિ એક સમય જેટલી વધારે છે. આ લેસ્યાની ઉત્કૃષ્ટ ( ગુરુ ) સ્થિતિ પલ્સેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ભવનપતિ, વ્યન્તર, જાતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવલાકવાસીઓમાં તેજલેશ્યા અને ત્યાર પછી બ્રહ્મલેાક સુધી પદ્મલેશ્યાના અને લાંતક પછીના દેવલાકમાં શુક્લ લેસ્યાને સદ્ભાવ છે. ભવનપતિ અને બ્યતા આશ્રીને તેજોલેશ્યાની લઘુ સ્થિતિ દશ હજાર વર્ષની છે. ભવનપતિ પરત્વે તેોલેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમથી કંઇક અધિક છે, જ્યારે વ્યંતરાની પડ્યેાપમની છે. જ્યાતિષ્કાની તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્ચાપમના આઠમા ભાગ જેટલી છે, જયારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યાપમ ઉપરાંત લાખ વર્ષોંની છે. વૈમાનિકાને લક્ષ્મીને તેોલેસ્યાની લઘુ સ્થિતિ એક પચેાપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમ ઉપરાંત પળ્યે પમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. આમાં એક સમય ઉમેરીએ તે પદ્મલેશ્યાની લઘુ સ્થિતિ થાય, યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ તે દશ સાગરેપમની છે. આમાં એક સમય ઉમેરાતાં શુકલ લેસ્યાની જઘન્ય સ્થિતિ ઉદ્ભવે છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ૩૩ સાગરાપમની છે. મનુષ્યેા આશ્રીને શુકલ લેફ્સાના વિચાર માજુએ રાખતાં તિય ચા અને મનુષ્ચામાં જે જે લેશ્યાઓ છે તે બધી અંતર્મુહૂતની જઘન્ય સ્થિતિવાળી છે. મનુષ્યની શુકલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂની છે, જયારે ઉત્કૃષ્ટ સ્થિતિ કરાડ પૂર્વ વર્ષામાં નવ વર્ષ જેટલી આછી કે લગભગ નવ વર્ષ જેટલી ઓછી અથવા કરાડ પૂ વર્ષ ઉપરાંત આઠ વર્ષોથી કઇંક અધિક કહેવાય છે. [ પ્રથમ ૧ સ્થાનાંગની શ્રીઅભયદેવસૂરિષ્કૃત વૃત્તિના ૪૪ મા પત્રમાં કહ્યું છે કે કષાયને પરિણામ હાય ત્યારે લેશ્યાને પરિણામ છે, નહિ કે લેસ્યાના પરિણામ હૈાય ત્યારે કષાયના પરિણામ હેાય છે; કેમકે Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૩૫૭ લેયાઓનું પરાવર્તન દેવ અને નારકની લેશ્યાને વિષે વૈર્યનું ઉદાહરણ અને તિર્યંચ અને મનુષ્યની લેશ્યા પરત્વે રાતા વસ્ત્રનું ઉદાહરણ ઘટાવી લેવું. જેમ વિવિધ સૂત્રના પ્રયોગથી વેર્ચ મણિ અથવા જપા વગેરે પુષ્પના સાન્નિધ્યથી પણ વિવિધ વર્ણોને ધારણ કરવા છતાં પિતાના સ્વરૂપને ત્યજતાં નથી તેમ ભાવના અન્ત સુધી અવસ્થિત રહેનારી દેવ અને નારકેની વેશ્યાઓ દ્રવ્યાંતરના ઉપધાનથી વિવિધ આકારને પામે છે, કિમંતુ સર્વથી પિતાના સ્વરૂપને તે ત્યાગ કરતી નથી. આથી કરીને તે ભાવના પરાવર્તનથી નારકે અને દેવને છએ વેશ્યાઓ હેવાનું પૂર્વ સૂરિઓએ કહ્યું છે. આ રહ્યું તે કથન – "'सुरनारयाण ताओ दवलेसा अवढिया भणिया । भावपरावत्तीए पुण एसुं हुंति छल्लसा ॥" વિશેષમાં આવી પરિસ્થિતિને લઈને તે દુષ્ટ વેશ્યાવાળા નારકને પણ તેજલેશ્યાદિના સંભવવાળા સમ્યકત્વનો લાભ થાય છે. તેમજ શ્રી વીર પરમાત્માને ઉપસર્ગ કરનારા સંગમ કે જેને તેની વૈમાનિક ગતિ જોતાં તેલેશ્યા હોવી જોઈએ તેનામાં કૃષ્ણ લેશ્યાદિથી ઉત્પન્ન થનારા વીરના ઉપસર્ગનું કાર્ય નજરે પડે છે. રાગથી આક્ષપ્ત પટની જેમ તિર્યંચ અને માનની લેશ્યાઓમાં સ્વસ્વરૂપના સર્વાશી ત્યાગ પૂર્વક પરાવર્તન થાય છે અને આથી કરીને તે તિર્યચાની અને માનવેની લેશ્યાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની જણાય છે. લેયાઓના પરિણામ– મેટે ભાગે આ લેશ્યાઓને પરિણામ ત્રણ પ્રકારને, નવ જાતને, સત્તાવીસ તરેહને એમ ત્રણ ત્રણ ગુણે છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારને પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા આશ્રીને નવ જાતને અને તેના ત્રણ ત્રણ ભેદ કરતાં જતાં અન્ય ભેદવાળ. લેશ્યા-પરિણામના પ્રથમ કે અંતિમ ક્ષણમાં કઈ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહેલ હોય ત્યારે અથવા પ્રથમ અંતમુહૂર્ત પસાર થઈ ગયા બાદ મરણ થાય છે. તેમાં વળી અંતિમ અંતમુહૂર્ત અવશિષ્ટ રહેલ હોય ત્યારે દેવી અને નારકીનું અને પ્રથમ અંતમુહૂર્ત વ્યતીત થઈ ગયા બાદ મનુષ્ય અને તિર્યંચનું મરણ થાય છે. જેના કષાયે ક્ષીણ થઈ ગયા છે તેવા માનવને પણ કિંચિત્યુન પૂર્વ કેટિ જેટલી સ્થિતિવાળા શુકલ લેસ્થાની પરિણતિ હોય છે. કહ્યું પણ છે કે " मुहुत्तद्धं तु जहन्ना उकोसा होइ पुव्वकीडीओ। નuf fate ઝળા નારા સુરક્ષા છે ?” [ मुहूर्ताधं तु जघन्या उत्कृष्टा भवति पूर्वकोटयः । નથમિદના જ્ઞાતકથા શુ કરાયા: ] ૧ છાયા सुरनारकाणां ता द्रव्यलेश्या अवस्थिता भणिताः । भावपरावृत्त्या पुनरेषु भवन्ति षट् लेश्याः ॥ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ જીવ-અધિકાર. [ પ્રથમ લેશ્યાની ઉત્પતિ– જેઓ કષાયના નિષ્પદને લેણ્યા માને છે તેમના મત પ્રમાણે કષાય નામના મહિના ઉદયથી આ લેશ્યા ઉત્પન્ન થાય છે. જેમનું માનવું એ છે કે આઠ કર્મોના પરિણામરૂપ લેશ્યાઓ છે, તેમના મતમાં અસિદ્ધત્વની જેમ, આઠ કર્મના ઉદયથી આની ઉત્પત્તિ છે. જેઓ વેશ્યાને વેગને પરિણામ માને છે તેમની માન્યતા પ્રમાણે ત્રણ રોગના જનક કર્મના ઉદયથી એ ઉત્પન્ન થયેલી છે. લેશ્યા શી વસ્તુ છે?— આપણે ૩૫૪માં પૃષ્ઠમાં જઈ ગયા તેમ વેશ્યાના દ્રવ્ય-લેહ્યા અને ભાવ-લેશ્યા એવા બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્ય-લેશ્યાના સ્વરૂપ પરત્વે મુખ્યત્વે કરીને ચાર મત-ભેદ નજરે પડે છેઃ (૧) કમ–વર્ગણુથી બનેલ, (૨) કર્મ-નિણંદ, (૩) ગ-પરિણામ અને (૪) ગાન્તર્ગત દ્રવ્ય. (૧) ઉત્તરાધ્યયનના ૩૪ મા લેણ્યા-અધ્યયનના ટીકાકાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મતાંતર દર્શાવતાં ૬૫૧ માં પત્રમાં કહે છે કે – “ અને સ્વાદ– શrorશાવતુ પૃથર વાદાર કર્મચTનિciાનિ પાસે થાળતિ ' ! " અર્થાત કેટલાક એમ કહે છે કે લેહ્યા-દ્રવ્ય કર્મવર્ગણાનાં બનેલાં છે અને જેમ કામણ શરીર આઠ કર્મોથી ભિન્ન છે તેમ એ પણ આઠ કર્મોથી ભિન્ન છે. . (૨) કર્મનિષ્યનરૂપ અર્થાત્ બંધ તા કર્મના પ્રવાહરૂપ લેશ્યા-દ્રવ્ય છે એ વાત ૬૫૦ મા પત્રમાં નીચે મુજબના શબ્દ દ્વારા દર્શાવાઈ છે – પુરવહુ થાચક્ષત્તિ- નિક્યો રેફયા ' . અર્થાત ગુરુઓ તે એમ કર્થ છે કે વેશ્યા એ કમને નિષ્પદ છે, કેમકે લેગ્યાએ કમની સ્થિતિના કારણે છે. પ્રશમરતિમાં કહ્યું પણ છે કે – " ताः कृष्णनीलकापोततैजसीप शुक्लनामानः । જ વ વવસ્થા રાખવપરિથતિવિષાચા II ૨૮" એટલે કે તે કૃષ્ણ, નીલ, કાત, તેજસ, પામ અને શુક્લ નામની વેશ્યાઓ વર્ણના બંધનાદઢીકરણના આલેષની પિઠે કર્મબંધની સ્થિતિનું વિધાન કરનારી છે. આ મત પર શ્રીવિનયવિજય ઉપાધ્યાય લોકપ્રકાશ (સ. ૩, લે. ૯૨-૯૭) દ્વારા કર્થ છે કે લેસ્થાને કમને નિસ્ય જ માનવે તે ઠીક નથી, કેમકે એમ માનવાથી તે તે કયા Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] - આહંત દર્શન દીપિકા. ૩૫૯ કર્મને નિસ્યજ છે એ સવાલ ઊભું થાય છે. જો યથાયેગ આઠે કર્મોના નિસ્ટન્દરૂપ આને માનીએ તે ચાર કર્મોવાળા અગીમાં પણ આને સંભવ માનવો પડે. જ્યારે અગીઓ પરત્વે ઘાતિ-કમના ક્ષયથી તેમને શ્યાઓ માની નથી તે તે સગિ–કેવલીઓને પણું નહિ સંભવે. વળી યુગનું પરિણામપણું માનતાં લેશ્યાઓની કારણુતા પ્રદેશ-બંધ આશ્રીને છે, કિન્તુ કમની સ્થિતિ આશ્રીને નથી, કેમકે કહ્યું પણ છે કે– " 'जोगा पयडिपएसं ठिइअणुभार्ग कसायओ कुणइ " અર્થાત યોગો પ્રકૃતિ–પ્રદેશબંધ કરે છે જ્યારે કષાય સ્થિતિ-અનુભાગબંધ કરે છે. આ પ્રમાણેની શંકાના સમાધાનાથે કહેવાનું કે કેઈએ પણ લેશ્યાઓ કમ-સ્થિતિનું કારણ છે એ સ્વીકાર કર્યો નથી, કેમકે કષાયને જ કમ-સ્થિતિના કારણે કહેલાં છે. વિશેષ માં કષાઓમાં અન્તર્ગત થઈ લેશ્યાઓ કષાયની પુષ્ટિ કરનાર હોવાથી તસ્વરૂપ જ હોઈ અનુભાગ પ્રતિ કારણે છે. આથી કરીને વિચિત્ વેશ્યાઓને અનુભાગની કારણતારૂપ કહેવામાં આવે છે તે તેમજ શ્રી શિવશર્માચાર્ય કૃત શતક ગ્રંથમાં કષાને અનુભાગના કારણરૂપ કહેવામાં આવે છે તે બંને વાત ઘટે છે, કેમકે કષાયના ઉદયને પુષ્ટ કરનારીલેશ્યાઓ પણ ઉપચારથી કષાયરૂપ છે. આ સંબંધમાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું કથન એ છે કે વેશ્યાને યોગના પરિણામરૂપ માનવાથી પ્રકૃતિપ્રદેશબંધની હેતુતા જ સંભવે અને કમની સ્થિતિની કારણતા ન સંભવે, પરંતુ વેશ્યાને કમના નિસ્પન્દરૂપ માનવાથી તે કર્મની સ્થિતિના કારણુતા જરૂર સંભવે; કેમકે જ્યાં સુધી કષાયોને ઉદય હોય છે ત્યાં સુધી નિસ્પન્દને સદભાવ હેવાથી કર્મ-સ્થિતિની હેતતા પણુ યુક્તિસંગત છે. એથી કરીને જ ઉપશાન્ત–મેહ અને ક્ષીણ–મેહમાં કમબન્ધને સદ્દભાવ હોવા છતાં સ્થિતિને સંભવ નથી. કહ્યું પણ છે કે " 'तं पढमसमये बद्धं बीयसमये वेइयं तत्तियसमये निजिपणं " અર્થાત પહેલા સમયમાં તે બાંધ્યું, બીજામાં લેવું અને ત્રીજામાં તેની નિર્જરા કરી. જો કર્મના નિયંદરૂપ લેશ્યા માનીએ તે સમુચ્છિન્નક્રિય શુક્લ ધ્યાન ધ્યાનારનાં ચાર ૧ છાયા થો: પ્રકૃત્તિ રિજરાસુમા વાદઃ કૃતિ | ૨ સરખા પ્રશમરતિનું નિમ્નલિખિત ૫ઘઃ ' तत्र प्रदेशबन्धो योगात् तदनुभयनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याधिशेषेण ।। ३७ ॥" અર્થાત તે ચાર પ્રકારના બંધને વિષે પ્રદેશ–બંધ યોગથી થાય છે. તે પ્રદેશબદ્ધ કર્મને અનુભાવ (વિપાક) કપાયથી થાય છે. સ્થિતિ વિશેષ તેમજ પાક-વિશેષ લેસ્મા-વિશેષથી થાય છે. ૩ છાયાतत् प्रथमसमये बद्धं वितीयसमये वेदितं तृतीयसमये निर्जीणम् । Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જીવ-અધિકાર. [ પ્રથમ કર્મોના સદૂભાવને વિષે તેના નિયંદને સંભવ હેવાથી લેશ્યાને સદભાવ કેમ નહિ એ પ્રશ્ન ઊઠે છે. એમ જો હોય તો તેને ઉત્તર એ છે કે જે નિસ્યદયુક્ત હોય તેને નિયંદ હોવો જોઈએ એ નિયમ નથી, કેમકે કદાચિત્ નિસ્યદયુક્ત વસ્તુઓમાં પણ તથાવિધ અવસ્થામાં તેને અભાવ જોવાય છે. વળી અગીને ગના પરિણામને અભાવ હોવાથી લેસ્થાના પરિણામને અભાવ છે. એથી લેસ્યા એ એમને પરિણામ જ છે એમ કહેવું ઠીક નથી, કેમકે સૂર્યાદિના અભાવમાં રશ્મિ વગેરે દેતા નથી. વળી તે તપ જ નથી. કારણ કે કહ્યું પણ છે કે – " यच चन्द्रप्रभाद्यत्र, ज्ञातं तज्ज्ञातमात्रकम् । प्रभा पुद्गलरूपा यत् , तद् धो नोपपद्यते ॥" અર્થાત્ જે ચન્દ્રપ્રભા વગેરે પુદ્ગલ-દ્રવ્યો છે તે અહીં કેવળ દૃષ્ટાંતરૂપ છે. પ્રભા પુદગલ-દ્રવ્યરૂપ છે, પરંતુ તે ધર્મરૂપ નથી. તેથી ધર્મની ઉપપત્તિ નથી. અર્થાત્ ધર્મના પ્રકરણમાં દ્રવ્યનું ઉદાહરણ આપવું ઉચિત નથી. (૪) લેશ્યાઓ એ ગાન્તર્ગત દ્રવ્ય છે, કેમકે સગીપણાની સાથે લેશ્યાઓનો અન્વયવ્યતિરેક સંબંધ છે; કેમકે યોગ હોય ત્યારે લેહ્યા હોય છે અને યોગ ન હોય ત્યારે લેશ્યા હતી નથી. આથી એ યોગરૂપ નિમિત્તવાળી લેશ્યા સિદ્ધ થાય છે, કિન્તુ તે યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે કે યોગનિમિત્તક કર્મ દ્રવ્યરૂપ છે એ જાણવું બાકી રહે છે. ગનિમિત્તક કર્મ વ્યરૂપ તો મનાય તેમ નથી, કેમકે ગનિમિત્તક કર્મ દ્રવ્યરૂપ હોય તે ક્યાં તો તે ઘાતકમંદ્રવ્યરૂપ હોય કે અઘાતિકર્મ-દ્રવ્યરૂપ હોય. તેમાં સોગિકેવલીને વિષે ઘાતકર્મને અભાવ હોવા છતાં વેશ્યા સંભવે છે એટલે પ્રથમ પક્ષ ઊઠે જાય છે તેમજ અગિકેવલીમાં અઘાતિકમને સદભાવ હોવા છતાં લેશ્યાને અભાવ છે એટલે બીજે પક્ષ ઊડી જાય છે. આથી એ ગાન્તર્ગત દ્રવ્યરૂપ સિદ્ધ થાય છે. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. અને તેઓ એના ઉદયને પિષે છે. બીજા યોગાન્તર્ગત દ્રામાં પણ કષાયના ઉદયથી ગેચર એવું ઉપવૃંહણનું સામર્થ્ય જોવાય છે. જેમકે યોગાન્તર્ગત પિત દ્રવ્યનું કોધના ઉદયને ઉદ્દીપ્ત કરવાપણું છે. ક્રોધી અતિશય પિત્તવાળો હાય. કર્મના ઉદયને વિષે બાહ્ય દ્રામાં પણ એ પ્રમાણે સામર્થ્ય જોવાય છે તે યોગાન્તર્ગત દ્રામાં એવું સામર્થ્ય કેમ ન હોય ? જ્ઞાનાવરણ અને નિદ્રારૂપ દર્શનાવરણના ઉદયને વિષે મદિરા અને દહીં વગેરે તેમજ તેના ક્ષપશમને વિષે બ્રાહ્મી તેમજ વચા (વજ) કારણરૂપ છે. આ પ્રમાણે કષાયને ઉદ્દીપ્ત કરનારી વેશ્યા હોવા છતાં કષાયોની સાથે તેની એકરૂપતા નથી, કારણ કે અકષાયને વિષે લેશ્યાના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય છે. લેશ્યાને કમ–નિણંદ માનવી એ ઠીક નથી એમ દર્શાવતાં પ્રજ્ઞાપનાના ૧૭મા લેશ્યાપદની ટીકામાં શ્રીમલયગિરિસૂરિ કથે છે કે કમ-નિણંદ એટલે શું કમકલક કે કર્મચાર? કર્મ કલક એમ તે કહેવાય તેમ નથી, કેમકે તેની અસારતાને લઈને ઉત્કૃષ્ટ અનુભાગરૂપ બન્ધના હેતુતાની અનુપપત્તિને પ્રસંગ આવે છે, કલક અસાર હોય છે અને અસાર હોય તે ઉત્કૃષ્ટ અનુભાગ-બંધને હેતુ કેવી રીતે થાય ? અને લેશ્યા તે ઉત્કૃષ્ટ અનુભાગ-બંધનાં પણ કારણો છે. જે કર્મનિણંદ Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૩૬૧ એટલે કમને સાર એમ કહેવામાં આવે તો કયા કમને સાર સમજ એ પ્રશ્ન કુરે છે. યથાગ આઠે કર્મોને એ સાર છે એમ તો કહેવાય તેમ નથી, કેમકે શાસ્ત્રમાં આઠે કર્મોના અનુક્રમે વિપાકે દર્શાવ્યા છે, કિન્તુ કઈ પણ કર્મના વિપાકરૂપે વેશ્યાને ઉલ્લેખ નથી. આથી કર્મસારરૂપ પક્ષ અમે કેવી રીતે સ્વીકારીએ તેથી કરીને પૂર્વોક્ત એટલે ગવર્ગણ-અન્તર્ગત સ્વતંત્ર દ્રવ્યરૂપ લેશ્યા છે એ પક્ષ ઉત્તમ હેવાથી તે અંગીકાર કરવા લાયક છે અને વળી શ્રીહરિભદ્રસૂરિ પ્રમુખ વિબુધવરોએ એને સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે શ્રીમલયગિરિસૂરિનું મંતવ્ય છે. શ્રીવિનયવિજય પણ આગમના દેહનરૂપ લોકપ્રકાશ (સ. ૩, લે. ૨૮૫) દ્વારા આ મતને ગ્રાહ્ય ગણતા હોય એમ જણાય છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ તો કર્યો મત શ્રેયસ્કર છે એને ઉલ્લેખ ન કરતાં, નિષ્કર્ષરૂપે એટલું જ કહે છે કે – “ તરવું પુનઃ રિનો વિત્તિ છે ભાવ-લેશ્યાના ભેદે– ભાવ-લેશ્યા સંક્લેશ અને વેગને અનુગત આત્માના પરિણામ-વિશેષરૂપ છે. આના વિશુદ્ધ અને અવિશુદ્ધ એમ બે પ્રકારે છે. અકલુષિત દ્રવ્યના સંપર્કથી ઉત્પન્ન થતા આત્માના પરિણામને “વિશુદ્ધ વેશ્યા ” જાણવી. આના પણ બે ભેદે છે:-(૧) કષાયેના ઉપશમથી ઉત્પન્ન થતી અને (૨) કષાયના ક્ષયથી ઉદભવતી. એકાન્ત વિશુદ્ધિને લઈને આમ કહેવાય છે, અન્યથા ક્ષાયોપથમિકી પણ શુકલ તેમજ તે જ સ અને પરૂપ વિશુદ્ધ લેશ્યા સંભવે છે. અવિશદ્ધ ભાવ –લેશ્યાના રાગવિષયક અને ષવિષયક એમ બે ભેદે છે. આમાં કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાને સમાવેશ સમજે. સંકલેશના મન્દ્રતમ, મદતર, મન્દ, તીવ્ર, તીવ્રત, તીવ્રતમ વગેરે અનેક પ્રકાર હોવાથી વસ્તુતઃ ભાવ-લેશ્યાના અસંખ્યાત પ્રકારો પડે છે, છતાં સંક્ષેપથી શાસ્ત્રમાં એના છ પ્રકાર દર્શાવ્યા છે કે જેનાં સ્વરૂપ માટે આપણે બે જાતનાં ઉદાહરણે ૩૫ર મા અને ૩૫૩ મે પૃષ્ઠમાં જોઈ ગયા. વેશ્યા-દ્રવ્યના જે ઉપર્યુક્ત મતે દર્શાવ્યા છે તે સર્વે અનુસાર તેરમા ગુણસ્થાનક સુધી ભાવ-લેશ્યાને સદૂભાવ સમજવો, આ હકીકત ગમ્મસારના જીવ-કાંડની પણ નિમ્ન -લિખિત ગાથામાં નજરે પડે છે – " 'अयदो त्ति छ लेस्साओ, सुहतियलेस्सा हु देसविरदतिये। તત્તો સુવા સેના, મનોટિ પર તુ . વરૂ? 9 ૧ છાયા असं यत इति षड लेश्याः शुभत्रि कलेश्या हि देशविरतत्रिके । ततः शक्का लेश्या अयोगिस्थानमलेश्य तु ॥ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જીવ–અધિકાર [ પ્રથમ તત્વાર્થાધિ (અ. ૨, સૂ. ૬)ની સર્વાર્થસિદ્ધિ નામની દિગંબરીય ટેકામાં તેમજ ગમ્મટસારમાં અન્ય સ્થળમાં કષાયના ઉદયથી રંજિત એવી યોગ-પ્રવૃત્તિને ભાવ-લેશ્યા કહી છે. આ કથન અનુસાર તે દશમાં ગુણસ્થાન પર્યત લેશ્યાને સદ્દભાવ સમજાય, કિન્તુ અપેક્ષા પૂર્વકનું આ કથન હોવાથી પૂર્વોક્ત કથન સાથે આને વિરોધ આવતું નથી; કેમકે પૂર્વકથનમાં કેવળ પ્રકૃતિ-પ્રદેશ-બન્ધના નિમિત્તરૂપ પરિણામને લેશ્યરૂપે ગણવામાં આવ્યો છે, જ્યારે આ કથનમાં સ્થિતિ–અનુભાગ વગેરે ચારે જાતના બંધના નિમિત્તભૂત પરિણામને લેણ્યા ગણવામાં આવેલ છે. દર્શનાંતરમાં લેણ્યા-સદશ વિચારેમહર્ષિ શ્રીપતજલિકૃત યોગદર્શનના ચતુર્થ પાદના નિમ્નલિખિત– " कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥ ७ ॥ –સૂત્રમાં છાના ભાવની શુદ્ધિ-અશુદ્ધિને લક્ષમાં રાખીને તેના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ટીકાકાર જણાવે છે કે એ તો સુવિદિત વાત છે કે સમુદાયરૂપે કર્મ ચતુષ્પા છે –(૧) કૃષ્ણ; (૨) શુકલ-કૃષ્ણ, (૩) શુકલ અને (૪) અશુલ–અકૃષ્ણ. તેમાં કૃષ્ણ કમ દુષ્ટમાં હોય છે. શુક્લ-કૃષ્ણ કમ એ પ્રાપ્તિના બાહ્ય સાધનેથી લભ્ય છે. આ વિભાગગત કમની latentdepositને સંગ્રહ અન્યને ઈજા કે લાભ કરવાથી થાય છે. જેઓ પવિત્ર ગ્રંથ વાંચે છે અને ધ્યાન ધરે છે તેમને શુકલ કર્મ હોય છે, કેમકે આ કમને મુખ્ય ઈન્દ્રિય સાથે જ સંબંધ છે વળી બાહ સાધન ઉપર એ આધાર રાખતું નથી તેમજ બીજાને ઈક્સ કરવાથી એ ઉત્પન્ન થતું નથી. અશુકલ-અકૃષ્ણ કર્મના અધિકારીઓ સંન્યાસીએ જ છે કે જેમના અંતરાયે નાશ પામ્યા છે અને જેમનું શરીર પણ ચરમ છે ગીઓને-સંન્યાસીઓને જ અશુલ કમ હોય છે. તેનું કારણ એ છે કે એમણે સારાં ફળને પણ સંન્યસ્ત કરેલ છે તેમજ તેમને એમાંનું કશું નથી એથી તેમને અકૃષ્ણ કર્મ છે. બાકી બધા જેમાં અવશિષ્ટ ત્રણ કર્મોને સંભવ છે. મહાભારત (૧૨, ૨૮૬)માં જીવના વર્ણના છ પ્રકાર વર્ણવ્યા છે. તે પણ નેધ કરવા લાયક હકીકત છે. જેમ જીવેના આંતરિક ભાવની મલિનતા અને વિશુદ્ધતાની તરતમતાને લઈને જૈન १ “ भावलेश्या कषायोदयरञ्जिता योगप्रवृत्तिरिति कृत्वा औदयिकीत्युच्यते. " ૨ સરખા જવ-કાંડની નીચે મુજબની ગાથાઃ " जोगपउत्ती लेस्सा, कसाय उदयाणुरंजिया होह।। तत्तो दोण्णं कर्ज, बंधचउकं समुद्दिष्टुं ।। ४८९ ॥" [योगप्रवृत्तिलेश्या कषायोदयानरञ्जिता भवति । ततो द्वयोः कार्य बन्धचतुष्कं समुद्दिष्टम् ॥] Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૩૬૩ દર્શનમાં છે વેશ્યાઓ દર્શાવવામાં આવી છે તેમ મખલી ગેસાલપુત્રના મતમાં એના જેવા છે વિભાગો પાડવામાં આવ્યા છે. આ વિભાગો કમની શુદ્ધિ-અશુદ્ધિને લક્ષ્યમાં રાખી કૃષ્ણ, નીલ વગેરે છ વણેને આધારે જાયા છે. એનું વર્ણન દીઘનિકાય-સામગ્ગલસુત્તમાંથી નીચે મુજબ મળી આવે છે – કૃષ્ણ, નીલ, લહિત, પિત, શુકલ અને અતિશુક્લ એવી છ જાતિઓને તેમાં નિર્દેશ છે. કૃષ્ણ જાતિ ( કમ્હાભિજાતિ) તરીકે ઘેટાના ઘાતકે, વાઘરીઓ, શિકારીઓ, માછીએ, ચારે, ચોર-ઘાતકે, દરેગાઓ તેમજ દુષ્ટ કાર્ય કરનારા બીજા જનેને પણ નિર્દેશ છે. નિલાભિજાતિમાં ભિખુ ( બૌદ્ધ સાધુઓ?)ને અંતર્ભાવ થાય છે. આ ભિખુઓ પિતાની ચાર જરૂરિયાતમાં કાંટા બેસીને ખાય છે. અર્થાત્ તે કંટક-વૃત્તિક છે. લેહિતાભિજાતિથી જૈન સાધુએને–નિગને નિર્દેશ કરાય છે. ગોશાલક આ સાધુઓને એક વધારી તરીકે ઓળખાવે છે. પૂર્વોક્ત બે જાતિ કરતાં આ સાધુએ શુકલ છે-ઊંચું સ્થાન ભોગવે છે. એના કરતાં પણ અચેલકના-ગોશાલકના ભક્ત જનોને-શ્રાવકને ઊંચે દરજજે છે અને તેને હલિદ્રાભિજાતિમાં અંતર્ભાવ થાય છે. શુક્લાભિજાતિમાં ગેપાલકના સાધુઓને-આજીવિક ભિક્ષુઓને સમાવેશ થાય છે. એ પૂર્વોક્ત ચારે જાતિઓ કરતાં ઉચ્ચ છેઃ નન્દ, વચ્છ, કિસ, સંકિછ અને મખ્ખલિગોસાલ સૌથી છેલ્લી પરંતુ બધાથી શ્રેષ્ઠ, ઉચ્ચમાં ઉચ્ચ એવી અતિશુકલાભિજાતિના છે. કહેવાનું તાત્પર્ય એમ જણાય છે કે ગોશાલક તેમજ એના મુખ્ય શિષ્ય સૌથી ઉચ્ચ કોટિના-અતિશુક્લાભિજાતિના છે. ભિખુઓ, નિર્ગો અને આજીવિકા અનુક્રમે નીલ, લોહિત અને શકલ અભિજાતિના છે. ત્યારે બાકી બધા મન કયાં તે સારા યાને નરસા છે એટલે કે જેઓ ગોશાલકની આજ્ઞામાં વતે છે તેઓ હલિદ્રાભિજાતિના છે અને જેઓ એની આજ્ઞાની અવગણના કરનારા છે તેઓ કૃષ્ણભિજાતિના છે. આ ઉપરથી એક વખતે બૌદ્ધ, જૈન અને આજીવિક સાધુઓનું જબરું જોર હોય એમ જણાય છે. તેઓ અગ્રગણ્ય ગણાતા હોય એમ લાગે છે. દિલ્હીના અશોકના સ્તંભ ઉપરને નિમ્નલિખિત ઉલ્લેખ આ વાતનું સમર્થન કરે છે. 'મજુ માણીવિહુ નિપુ” આ પ્રમાણે આપણે લેશ્યા સંબંધી થોડે ઘણે ઊહાપોહ કર્યો છે. આ પ્રકરણને વિશેષ ન લંબાવતાં હવે નિમ્નલિખિત પંક્તિની નેંધ લઈ વિરમીશું. = નર તરે વાવઝ” અર્થાત્ જે લેસ્થામાં જીવ મરણ પામે છે તે લેશ્યા સહિત તે ઉત્પન્ન થાય છે. I mail Corpus Inscription Iudicarum Plate XX i Rien 247 vi4 લીટીઓ. ૨ છાયાવર બ્રિગેરે સાથ ૩vgવા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પારિણામિક ભાવના ત્રણ ભેદી— કમના ઉદય, ઉપશમ, ક્ષયેાપશમ કે ક્ષયથી નહિ ઉદ્ભવતા, કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ એવા પારિણામિક ભાવના ( ૧ ) જીવત્વ, (૨) ભવ્યત્વ અને ( ૩ ) અભવ્યત્વ એમ ત્રણ પ્રકારે પડે છે. તેમાં જીવનાં લક્ષણા તે આપણે ૨૬ મા તેમજ ૩૩૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. આથી અત્ર બાકીનાં એનાં લક્ષણાના નિર્દેશ જોઇ લઇએ. ભવ્યનું લક્ષણ— सिद्धिगमनयोग्यत्वं भव्यस्य लक्षणम् । ( १०७ ) અર્થાત્ માક્ષે જવાની ચેાગ્યતા જે જીવમાં હાય તે ‘ ‘ભવ્ય ’ કહેવાય છે. અભવ્યનું લક્ષણ— દ્ધિગમનાયો પલ્લમમઘ્યસ્થ હક્ષળમ્ । ( ૯ ) અર્થાત્ માક્ષે જવાની જે જીવમાં લાયકાત નથી તે ‘‘અભવ્ય ’ કહેવાય છે. પારિણાસિક ભેદોની સંખ્યા પરત્વે વિચાર જીવ---અધિકાર. પારિણામિકના ત્રણ જ ભેદ છે એમ નહિ, કિન્તુ એથી અધિક છે આ વાત તે આ ગ્રન્થકાર પણ નિમ્ન-લિખિત પતિ દ્વારા નિર્દેશે છેઃ 66 एतद्व्यतिरिक्ता अन्येऽपि बहवस्तस्य भेदाः सन्ति, तेऽपि वृत्यादिग्रन्थाद विलोकनीयाः, विस्तरभयादत्र नोक्ताः " [ પ્રથમ અર્થાત્ આ ઉપરાંત બીજા પણ એના ભેદો છે, પરંતુ વિસ્તારના ભયથી તેના નામેાલ્લેખ અત્ર કરવામાં આવ્યા નથી. જેને એ જાણવાની ઇચ્છા હેાય તેણે તત્ત્વાર્થવૃત્તિ વગેરે ગ્રન્થા જોવા. અત્ર એ ઉમેરવુ' પડશે કે ખરી રીતે વિચારતાં ગ્રંથ-ગૌરવના ભયની ખાતર જ નહિ, કિન્તુ પારિણામિકના અન્ય ભેદો જીવના અસાધારણ ભાવરૂપ નહિ હોવાથી પરન્તુ એ તે અજીવમાં પણ સંભવતા હૈાવાથી એના અત્ર નિર્દેશ ન કરાય તેા તે યુક્તિ-સંગત વાત છે. છતાં જિજ્ઞાસાની તૃપ્તિ માટે આપણે તે એટલુંજ ઉમેરીશું કે અસ્તિત્વ‘ અન્યત્વ, કર્તૃત્વ, ભાતૃત્વ, ગુણવત્ત્વ, સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ ( પૃ. ૪-૨ ), ૧-૨ આ એ સંબંધી વિશેષ માહિતી માટે જીએ Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૬૫ અસર્વગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્વ,અરૂપત્વ,નિત્યત્વ એમ અનેક ભેદે પરિણામિક ભાવના છે.અસ્તિત્વ એ ભાવને સત્તાસ્વરૂપી મૌલિક ધર્મ છે. જેમ અસ્તિત્વાદિની રૂપરેખા કે આત્મામાં જ્ઞાનાદિની સત્તા. આ પ્રમાણેને સત્તારૂપ ધર્મ પરમા ગુઓમાં પણ છે. અન્યત્વ એટલે એક બીજાથી જુદાપણું. જેમકે શરીરનું આત્માથી, એક પરમાણુનું બીજાથી વગેરે. કતૃત્વ એટલે કેગના પ્રયોગના સામર્થ્યથી ઉદભવતી શુભ અશુભ કર્મોની રચના. પિતાના પ્રદેશમાં રહેલા શુભાશુભ કર્મની કતાથી ભેસ્તત્વ તે સ્વતઃ સિદ્ધ થાય છે. સૂર્યકાંત મણિને સૂર્યનાં કિરણો સાથે સંગમ થતાં અગ્નિ પ્રકટે છે તેમજ ચંદ્રકાંત મણિને ચંદ્રનાં કિરણો સાથે સંગ થતાં તે દ્રવે છે. આ અજીવ પદાર્થ આશ્રીને કતૃત્વ સમજવું. ગેળ,મદિરા વગેરેને વિષે ભેસ્તૃત્વ સુપ્રસિદ્ધ છે. જેમકે આને ગોળ ખાધે. ક્રોધાદિ અથવા જ્ઞાનાદિ ગુણએ કરીને જીવમાં ગુણવત્તવ છે. પરમાણુઓમાં પણ એક વર્ણતા વગેરેને લઈને આ ગુણ છે. ચામડી સુધીના દેહમાં સંસારી આત્મા રહેલે છે એથી એમાં અસવંગતત્વ છે. મુક્ત આત્મા પોતાના પૂર્વ ભવના દેહથી ત્રીજે ભાગે હીન અવગાહનાવાળા હોવાથી તેમાં પણ અસર્વગતત્વ છે. પરમાણુમાં પણ એ પ્રમાણે અસવંગતત્વ ઘટાવી લેવું. જેની આદિ નથી એવાં કર્મની - સંતતિથી વિટલાયેલે સંસારી જીવ સંસારમાં રખડે છે. એથી એમાં અનાદિકમસન્તાનબદ્ધત્વ છે. કામણ શરીર પણ અનાદિ કર્મના પ્રવાહથી યુક્ત છે એટલે એમાં પણ આ ભાવ રહેલું છે. કાકાશના પ્રદેશના પરિમાણ જેટલા આત્મા તેમજ ધર્માસ્તિકાયાદિ છે એટલે તેમાં પ્રદેશવત્ત્વ છે. આત્મા તેમજ આકાશ રૂપરહિત છે એટલે એમાં અરૂપત્વ છે. જ્ઞાનાદિના સદુભાવથી આત્મા નિત્ય છે એથી એમાં તેમજ દ્રવ્યરૂપે આકાશાદિ નિત્ય છે એથી એમાં નિયત્વ રહેલું છે. આ પ્રમાણે આપણે ભાવનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એ નેંધ કરવી આવશ્યક સમજાય છે કે ઔપશમિકથી માંડીને તે પારિણમિક સુધીના ભાવે આત્માનું સ્વરૂપ છે એટલે કે સંસારી અથવા સિદ્ધ કઈ પણ આત્મા હોય તો એના સર્વ પર્યાએ આ પાંચ ભાવમાંથી કઈને કઈ ભાવવાળા જરૂર રહેવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાને સંભવ નથી તેથી એ પાંચે અજીવનું સ્વરૂપ થઈ શકતા નથી અને એથી તો ગ્રન્થકારે જીવનું જે અન્ય લક્ષણ દર્શાવ્યું છે તે યથાર્થ હેવાને તેમણે ખુલાસો કર્યો છે. ઉપરના પાંચ ભાવે એક વખત બધા જીવમાં હોય છે એમ માનવું ભૂલભરેલું છે. મુકત જીમાં ક્ષાયિક અને પરિણામિક એ બે જ ભાવે હોય છે, જ્યારે સંસારી જેમાં કે ત્રણ ભાવવાળા, કેઈ ચાર ભાવવાળ તે કઈ પાંચ ભાવવાળા હોય છે, કિન્તુ બે ભાવવાળે કે સંસારી જીવ નથી. આત્માના સ્વરૂપ પરત્વે જૈન દર્શનની ઇતર દશનેથી વિશેષતા સ્પષ્ટ કરવાનું કાર્ય આ ભાવ -પ્રકરણ કરે છે કેમકે આપણે ૩૩ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તૈયાયિક, સાંખ્ય અને વેદાંત દર્શને ૧ જે પર્યાય ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક' છે અને બાકીના ચારે ભાવવાળા પયા સ્વાભાવિક છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર [ પ્રથમ આત્માને 'કૂટસ્થ નિત્ય માને છે. અર્થાત્ એમાં તેઓ કે પશુ જાતને પરિણામ સ્વીકારતા નથી. જ્ઞાન, સુખ, દુઃખ વગેરે પરિણામે પુરુષનાં નહિ, પરંતુ પ્રકૃતિનાં છે એવી માંગેની માન્યતા છે. વૈશેષિક અને નૈયાયિક દશને જે કેન્નાનાદિને આત્માના ગુણ તરીકે માને છે છતાં આત્માને તે તેઓ એકાંત નિત્ય-અપરિણામી ગણે છે. નવીન મીમાંસકોને મત વૈશેષિક અને નૈયાયિકેને મળતો આવે છે. બૌદ્ધ દશન આત્માને એકાંત ક્ષણિક અર્થાત્ “નિરય પરિણામેના સમૂહરૂપે સ્વીકારે છે. જૈન દર્શનની તે માન્યતા એ છે કે જેમ જડ પદાર્થોમાં ફૂટસ્થ નિત્યા કે એકાંત ક્ષણિકતા નથી, કિન્તુ પરિણામી નિત્યતા છે તેમ આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી કરીને તે જ્ઞાન, સુખ વગેરે પર્યાચો આત્માના જ સમજવા જોઈએ. આત્માના બધા પર્યાય એક જ અવસ્થાવાળા નર્થ કિન્તુ અન્ય અન્ય અવસ્થામાં મળી આવે છે. પર્યાયની ભિન્ન ભિન્ન અવસ્થાએ ભાવ” કહેવાય છે અને આત્માના પર્યાયે વધારેમાં વધારે પાંચ ભાવવાળા હોવાથી તે પાંચને જૈન શાસ્ત્રકારોએ નિર્દેશ કર્યો છે. હવે જેના ભેદ-પ્રભેદને વિચાર કરવામાં આવે છે. તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર स च जीवो द्वेधा, मुक्त-संसारिभेदात् અર્થાત્ જીવના બે પ્રકાર છે:-(૧) મુક્ત અને (૨) સંસારી. તેમાં મુક્તનું લક્ષણ એ છે કે – ૧ હડાના ગમે તેટલા ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે તેમાં કશું પરિવર્તન થતું નથી તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જે વસ્તુમાં જરા પણ ફેરફાર ન થાય તેને ફૂટસ્થ નિત્ય ' કહેવામાં આવે છે. ૨ જુદી જુદી ક્ષણમાં સુખ, દુઃખ એછુંવત્ત ભિન્ન વિષયનું :1.ન આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સ્વરૂપ છે. સ્થિર તવેનું ને હોવું તે જ “ નિરન્વય પરિણામેન પ્રવાહ ' છે. જુઓ પં. સુખલાલજી કને તવાર્થનું વિવેચન (પૃ. ૮૯). ૩ મૂળ વસ્તુ ત્રણે કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ વગેરે નિમત્ત પ્રમાણે તેમાં ફેરફાર થવે તે “પરિણામી નિત્યતા ' છે. ૪ આત્માને પણ પરિણામી માનો એ જૈન દર્શનની વિશિષ્ટતા છે. બાકી પરમાણુ વગેરેમાં પરિણામ-વાદ તે વૈશેષિકે, સાંખ્ય વગેરે સ્વીકારે છે. ૫ આ હકીકત ૬૧માં પૃષ્ઠમાં ર નવ ધા-સંdiffકમાન રૂપે નિર્દેશાઈ ગઈ છે. અહીં તેને ફરીથી ઉલ્લેખ પ્રકરણના ઉથાન નિમિત્તક હોય એમ સમજાય છે. વિશેષમાં પૂર્વેના નિર્દે શમાં “સંસારી ’ને ‘સિદ્ધ’ કરતાં પ્રથમ નિદેશ કર્યો છે તે તત્વાર્થનું અનુકરણરૂપ છે અને એથી કરીને તત્વાર્થરાજની નિમ્ન લિખિત---- " संतारिग्रहणमादौ बहविकल्पत्त्रात् तत्पर्यकत्वाच्च स्वसंवेद्यत्वाच्च्च " –પંક્તિ તેને પણ લાગુ પડે છે. અર્થાત ગતિ વગેરે જેવા વિકલ્પ સે સારી છે એટલા સિદ્ધના નથી તે સૂચવવા માટે, સંસારી એ સિદ્ધની પૂવવસ્થા છે તે દર્શાવવા વાતે તેમજ ગતિ વગેરે પરિણામને અનુભવ ન હોવાથી સંસારી સંવેદ્ય છે, જ્યારે સિદ્ધ અત્યંત પરોક્ષ હોવાથી અનુભવ ગમ નથી એટલે તેમાં સંવ નથી એ બતાવવા માટે સંસ’ પર પડતુ ન ખવામાં આવ્યું છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 3 આત દર્શન દીપિકા. सर्वकर्मविनि त्वं मुक्तत्वस्य लक्षणम् । (१०९) અર્થાત્ સર્વ કર્મથી રહિત જવને “મુક્ત' કહેવામાં આવે છે. સંસારનું લક્ષણ નીચે મુજબ છેઃ— मिथ्यावादिनिमित्तो पाजितकर्मयशादात्मनो भवान्तरप्राप्तिरूपत्वं સંસારિત્વ ઋક્ષણમ્' (૨૨૦) અર્થાત મિથ્યાત્વાદિક નિમિત્ત દ્વારા ઉપાર્જિત કરેલાં કમને લીધે જે જીવને ભવાન્તરમાં જવું પડે તેને “સંસાર” કહેવામાં આવે છે. પ્રકારાંતથી એના ભેદ પાડતાં ગ્રંથકાર કર્થ છે કે संसारी जोवो द्विविधः-समनस्कः, अमनस्कश्च । तत्र पूर्वोक्तमनोलक्षणयुक्तः समनस्कः, तद्रहितोऽमनस्कः । અર્થાત્ સંસારી જીવના બે ભેદે થઈ શકે છે. જેમકે "સમનસ્ક અને અમરક. તેમાં પૂર્વે (૨૪ મા પૃષ્ઠમાં) દર્શાવી ગયા તેવા લક્ષણથી યુક્ત મનવાળો જીવ તે “સમનક’ ગણાય અને તેવું મન ન હોય તે જીવ “અમનક’ ગણાય. સમગ્ર જીવોને સંસારી તેમજ સિદ્ધને સમનક કે અમનકની કેટિમાં અંતર્ભાવ થઈ શકતા નથી એ દર્શાવવા ૬ સંસારી " શબ્દનો પ્રયોગ કર્યો છે. વિશેષમાં સમસ્ત જીવોના આ બે છેદે છે એમ માનવા કોઈ તવાથનો ઉપલક દ્રષ્ટિએ અભ્યાસ કરનાર પ્રેરાય તો તે યુતિ તેમજ શાસ્ત્રથી વિરુદ્ધ છે. મુકન જીવે અમનસ્ક છે એ વાત સાચી છે. પરંતુ સર્વે સંસારી છ કંઈ સમનસ્ક જ કે અમનકજ નથી; તે પૈકી કેટલાક જી અમનસ્ક છે, જ્યારે કેટલાક જ સમનસ્ક છે. આથી જ્યારે પ્રથમ જીના સંસારી અને મુક્ત એવા બે ભેદે દર્શાવ્યા બાદ સમનક અને અમનસ્કન વિભાગ સમગ્ર જીને અનુલક્ષીને સૂચવવામાં આવે તે સામાન્ય રીતે બધા સંસારી જીવોને સમનસ્ક અને બધા મુક્ત જીને અમનસ્ક સમજી લેવાય અને તેમ કરવું તે ઉચિત નથી જ. વળી તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૫૬), તવાર્થરાજ ( પૃ. ૮૭) તેમજ તવાથશ્લોક (પૃ. ૩ર૩) આ બે ભેદે સંસારીના જ છે એમ દલીલ પૂર્વક ઉદ્યોષણ કરે છે. જેમકે બૃહદવૃત્તિમાં કહ્યું છે કે સૂત્રકાર શ્રીઉમાસ્વાતિ માનકરરા:( અ. ૨, સૂ ૧૧) એવું સૂત્ર સમાસરૂપે નિર્દેશ્ય છે, વારતે તે સંસારીઓને જ આશ્રીને છે. નહિ કે મુક્તને. જે મુક્તોને પણ એ લાગુ પડતું હોત તે સમાસરૂપે તેને નિર્દેશ ન કરતાં પક્ષના જમનાશ્ર’ એ પૃથક્ ઉલેખતેઓ કરત કે જે ઉલેખ પૂર્વના “મારા મુIA ” ( અ. ૨, સુ ૧૦ ) સૂત્રમાં અત્ર જે “મુક્ત’ પદ પ્રથમ મુચવાયું છે તેમાં ઇચ્છા સિવાય કોઈ હેતુ જણાતું નથી. સમાસમાં અલ્પ અક્ષરવાળું પદ પૂર્વે મૂકવું જોઈએ એ નિયમથી શું આમ કરાયું હશે ? ૧ પ્રથમ સમનરકને નિર્દેશ કરવાનું કારણ અભ્યહિ તત્વ છે કેમકે ત્યાં સમગ્ર કરણે છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ છ–અધિકાર [ પ્રથમ તેમણે કર્યો છે. વિશકલીભૂત (પૃથક રૂપે) ઉલ્લેખ ન કરતાં જે સંહતરૂપે ઉલ્લેખ કર્યો છે તેથી તે પૂર્વોક્ત ભેદો પૈકી ગમે તે એકના જ વિશેષણ રૂપ સમજવું ઉચિત છે. આ બે ભેદ મુક્તોને વિષે તે સંભવી શકતા નથી એટલે તે સંસારીના જ માનવા યુક્તિસંગત છે. સંસારિત્રFસ્થrati'( અ. ૨, સૂ ૧૨) આ સૂત્રમાં ‘સંપારિકા: 'ને પૂર્વ સૂત્ર સાથે કેટલાક સંબંધ યોજે છે. વળી કેઈક તો સંસારિજા, ત્રણથrart, મનના મનHT: એમ ત્રણ સૂત્રે અને તે પણ આ પ્રમાણેના ક્રમપૂર્વક નિર્દેશ છે, પરંતુ તે સમુચિત જણાતું નથી. આ સંબંધમાં તત્વાર્થરાજ (પૃ. ૮૭)નું કથન એ છે કે યથાસંખ્ય પ્રસંગ આશ્રોને જે આ બે ભેદ સમગ્ર જીવેના છે એમ માનવામાં આવે તે સર્વે સંસારી જીને સમનક માનવા પડે અને એમ તે માની શકાય તેમ નથી. વળી અત્ર પૃથક્ યોજના કરી છે, એથી પણ એ ભેદે સંસારીને ઉદ્દેશીને હેવાનું સમજાય છે; નહિ તે સંસારનો મુira તમનરાકનરા એવું એક અખંડ સૂત્ર સૂત્રકાર જત અને તેમ નથી કર્યું એટલે ઈરછાનુસાર સંબંધ છે. દ્રવ્ય-મન અને ભાવ-મનનાં લક્ષણ સંબંધી શાસ્ત્રોક્ત પાઠ– ૨૬૧ મા પૃષ્ઠમાં આપણે દ્રવ્ય-મન અને ભાવ-મનનાં જે લક્ષણ જોઈ ગયાં છીએ તેનું નન્દી-અધ્યયનની ચૂર્ણિની નિમ્ન-લિખિત પંકિતઓ સમર્થન કરે છે – १५ मणपज्जत्तिनामकम्मोदयतो जोग्गे मणोदचे वेत्तुं मणत्तेण परिणामिया दव्वा दवमणी भन्नइ । २. जीवो पुण मणपरिणामकिरियावंतो भावमणो । किं भणियं होइ ? मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो भणइ ।" અર્થાત મન:પર્યામિનામકર્મના ઉદયથી ગ્ય મને-દ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણુમાવેલાં દ્રવ્ય “દ્રવ્ય-મન” કહેવાય છે અને જીવને કિયાવંત મન-પરિણામ તે “ભાવ-મને છે. કહેવાનો મતલબ એ છે કે જીવને મન-દ્રવ્યના આલંબનરૂપ મનન-વ્યાપાર તે “ભાવ-મન' છે. આલંબને કહેવાનું કારણ એ છે કે જેમ પગ અને ચાલવાની શકિત હોવા છતાં બહુ ઘરડો માણસ લાકીના ટેકા વિના ચાલી શકતા નથી તેમ ભાવ–મન હોવા છતાં જીવ દ્રવ્ય-મન સિવાય પષ્ટ વિચાર કરી શકતો નથી. આ કારણથી દ્રવ્ય-મનની મુખ્યતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ સમનસ્ક અને અમનક એવા બે ભેદે કર્યા છે. ૧-૨ છાયા मनःपर्याप्तिनामकदियाद योग्यानि मनोद्रव्याणि गृहीत्वा मनम्त्वेन परिणामितानि द्रव्यानि द्रव्यमनो भवति । जीवः पुनर्मन:परिणाम कियावान् भाषमनः । किं भणितं भवति । मनोद्रव्यालम्बनो जीवस्य मननव्यापारो भावमना भण्यते । Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. બૃહદવૃત્તિમાં કહ્યું છે તેમ જે છ દ્રવ્ય-મન અને ભાવ-મન એમ બંનેથી યુક્ત હોય તેઓ “સમનક” છે, જ્યારે જે જે કેવળ ભાવ-મનથી યુક્ત હાય-મન ૫ર્યાપ્તિકરણથી , નિરપેક્ષ ઉપયોગ માત્રથી યુક્ત હોય તેઓ “ અમનસ્ક” છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે, અમનસ્ક જીને દ્રવ્ય-મન નથી, જ્યારે સમનસ્ક જીને દ્રવ્ય-મન તો છે જ એટલે કે સમ. . નસ્ક અને અમનસ્ક એ બે ભેદે દ્રવ્ય-મનની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે અસંસીની જેમ દ્રવ્ય-મન વિના ભાવ-મન ન હોય પરંતુ જિનેશ્વરની જેમ ભાવ-મન વિના દ્રવ્ય-મન હોય એ લોકપ્રકાશ ( સ ૩)માં તેમજ પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના પત્રમાં ઉલ્લેખ છે. આથી એ ફલિત થાય છે કે કેટલાક સંસારી જીને કેવળ દ્રવ્ય-મન છે, જેમકે જિનેશ્વરને, કેટલાકને કેવળ ભાવ–મન છે, જેમકે એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીને, અને કેટલાકને દ્રવ્ય-મન અને ભાવમન બને છે. આથી બૃહદ વૃત્તિના કથનને લક્ષ્યમાં લેતાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જિનેવર જેવાને શું સમનસ્ક ગણવા? પૃથ્વીકાયથી માંડીને તે ચતુરિન્દ્રિય સુધીના જીવને મન હતું જ નથી–તેઓ દ્રવ્ય-મનથી રહિત છે. પંચેન્દ્રિમાં પણ બધાને દ્રવ્ય-મન નથી. એના દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એવા ચાર વિભાગો પૈકી પહેલા બે વિભાગોમાં તે બધાને મન હોય છે, જ્યારે છેલ્લા બે વર્ગો પૈકી ફક્ત જેઓ ગજ છે તેમને જ મન હોય છે. આથી એ તાત્પર્ય નીકળે છે કે ગર્ભજ તિર્ય, ગર્ભજ મનુષ્ય, નારકે અને દેવોને જ દ્રવ્ય-મન હેય છે, બાકીના જીવોને દ્રવ્ય-મન હેતું નથી. અત્ર કઈ શંકા કરે કે કૃમિ વગેરેને પણ સૂક્ષ્મ મન હોય છે અને એ વાતને જ્ઞાનબિન્દુને ૧૪૪ મા પત્રગત ઉલેખ ટેકે આપે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે એક કે જેટલું ધન હોવાથી ધનિક કે એક ગાય હોવાથી ગોવાળીઓ કહેવાય નહિ તેમ સૂક્ષ્મ મન હેવાથી સમનસ્ક ન ગણાય. એમ એ જ ઉલ્લેખ સંપૂર્ણ વિચારતાં જવાય છે. આથી એ ફલિત થાય છે કે અત્ર કૃમિ વગેરેને જે મન હોય છે તેથી તેઓ ઈષ્ટ વસ્તુ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરે છે, પરંતુ તેમની તે ક્રિયા કેવળ १ " द्रव्य चित्तं विना भाव-चित्तं न स्यादस झिवत् । विनाऽपि भावचित्तं तु, द्रव्यतो जिनपद् भवेत् ॥ ५७७॥" । ૨ “ માગમનો વિનrsfજ કામની મતિ, યથા મારા રજિ: ૩ આ રહ્યો તે સંપૂર્ણ ઉલ્લેખ – “હિ જ રાજwrfકvrfrazદામામેરાત તpriદદં જ્ઞાનતિ#િfत्यत्र निन्धस्तदा द्वीन्द्रियादीनामपोष्टानिष्ट प्रवृत्तिदर्शनात् तजनकसूक्ष्मसङ्कल्पजननपरिणतद्रव्यविषयमपि मन:पर्यायज्ञानमभ्युपगन्तव्यं स्यात् , चेष्टाहेतोरेव मनसस्तदग्राह्यस्वात । न च तेन द्वीन्द्रियाणां समनस्कापत्तिः, कपर्दिकासत्तया धनित्वस्येव, एकया गवा गोमवस्येष, सूक्ष्मेण मनसा समनस्कत्वस्यापादयितुमशक्यत्वात् । " Page #449 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ દેહ-યાત્રાને જ ઉપયાગી છે, અહિંયા તે પુષ્ટ મનની વિવક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહ– યાત્રા ઉપરાંત બીજો પણ વિચાર થઇ શકે, જેનાથી પૂર્વ જન્મનુ' સ્મરણુ સુદ્ધાં થઇ શકે એટલી વિચારની ચેાગ્યતા કે જેને શાસ્ત્રકારા ‘સંપ્રધારણ સ’જ્ઞા”ના નામથી ઓળખાવે છે તે જેનામાં હાય તે સમનસ્ક ચાને મનવાળા જાણવા ३७० * સાિન: મુમના એવા તત્ત્વાર્થાધિ॰ (અ. ૨)ના ૨૫ મા સૂત્રમાં પણ ‘સંજ્ઞા શબ્દથી આ સંજ્ઞાનું, નહિ કે આહારાદિ સામાન્ય સંજ્ઞાનું સૂચન છે. સંપ્રધારણ સંજ્ઞા એ કાય છે અને મન એનું કારણ છે, વાસ્તે અમુક જીવ મનવાળા છે કે મન વગરના તે તેનામાં આ સંજ્ઞા છે કે નહિ તેના ઉપર આધાર રાખે છે. संसारिणो द्विप्रकाराः, स स्थावर भेदात् । અર્થાત્ સંસારી જીવે ના ‘ ત્રસ ’ અને ‘ સ્થાવર ’ એમ બે ભેદ છે. તેમાં ત્રસ અને સ્થાવરનાં લક્ષણા નીચે મુજબ છે:—— त्रसनामकर्मोदयजन्य सम्प्राप्तवृत्तिविशेषरूपत्वं त्रसस्य लक्षणम् । (१११) स्थावरनामकर्मोदयजन्य सम्प्राप्तवृत्तिविशेषरूपत्वं स्थावरस्य लक्षणम् । ( Lર ) અર્થાત ત્રસ-નામ-કર્માંના ઉદયવાળા જીવા ‘ ત્રસ ’ અને સ્થાવર-નામ-કના ઉદયવાળા જીવા ૪ સ્થાવર ’ જાણવા. ૧ ત્રસાનું લિંગ સ્પષ્ટ હેાવાથી તેનું સુખેથી ગ્રહણ થઇ શકે છે એ સ્થાવરની પૂર્વે સ્થાન આપવામાં આવ્યુ છે. તત્ત્વાર્થરાજ૦ (પૃ. ૮૮)માં આ त्रसग्रहणमादावल्पाच्तरत्वादभ्यर्हितत्वाच्च "" 99 અર્થાત્ ત્રસ શબ્દમાં સ્થાવર કરતાં એછા અક્ષરા હેાવાથી તેમજ વિશેષ ઉપયોગયુક્ત હાવાથી એને પહેલુ સ્થાન આપવામાં આવ્યું છે. ૨ આ ભેદથી એમ ન સમજવુ કે બધા ત્રસ જીવા સમનસ્ક છે, જયારે બધા સ્થાવર વે! અમનસ્ક છે. અલબત પૃથ્વીકાયથી તે વનસ્પતિકાય સુધીના વા કે જેત ‘સ્થાવર' નામ-કમના ઉદય છે તે બધા તા અમનસ્ક છે જ, પરંતુ બાકીના જીવો પૈકી કેટલાક સમનસ્ક છે, જ્યારે કેટલાક અમનસ્ક છે. ૩-૪ તત્ત્વાર્થાધિની વૃત્તિ (પૃ. ૧૫૮)માં કહ્યું છે કે परिस्पष्टसुखदुःखेच्छाद्वेषादिलिङ्गाखखनाम कर्मोदयात् श्रसाः, अपरिस्फुटसुखादिलिङ्गाः स्थावरनामकर्मोदयात् स्थावराः । આથી સમજાય છે કે ત્રસ અને સ્થાવાની પિછાન કરવાનું સાધન એ છે કે ત્રસ જીવેામાં દુ:ખને છે।ડી દેવાની અને સુખને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે, જ્યારે સ્થાવરમાં તેવી પ્રવૃત્તિ અસ્પષ્ટ જણાય છે. rr દર્શાવવા માટે - ત્રસ ’તે સંબંધમાં કહ્યું છે કે دو Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 891 ત્રસ જીના બે ભેદ – ત્રસ જીવેના વળી બે ભેદ છે-(૧) ગતિવસ અને (૨) લખ્યિત્રસ. ગ્રન્થકારના શબ્દોમાં કહીએ તો– वसा द्विविधाः, गतित्रम-लब्धित्रसभेदात् ।। સ્વતંત્ર ગતિવાળા જીવેને “ગતિત્રસ” અને સુખ-દુઃખની ઈચ્છાથી ગતિ કરનારા જેને “લબ્ધિત્રસ” કહેવામાં આવે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરતાં ગતિ-ત્રસના તેજસ્કાય અને વાયુકાય એમ બે પ્રકારે પડે છે અને લબ્ધિ-ત્રસના (૧) કન્દ્રિય, (૨) ત્રીન્દ્રિય, (૩) ચતુરિન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય એમ ચાર ભેદ પડે છે, જ્યારે સ્થાવરના પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એમ ત્રણ ભેદ પડે છે. આ હકીકત ગ્રન્થકાર નિમ્ન–લિખિત શબ્દો દ્વારા દર્શાવે છે – ગતિવ્રતા વધા, "તેનો-વાપુરાતું દાત્રાચતુર્વિધા, - हि-त्रि-चतुः-पञ्चेन्द्रियभेदात् । स्थावरा स्त्रिविधाः, पृथ्व्य-ऽच्-ननस्पतिभेदात्। સ્થાવર અને વ્યસની વ્યાખ્યામાં મતાંતરે– કયા જીને સ્થાવર અને કયા જીવેને ત્રસ ગણવા એ બાબત મતભેદ જોવામાં આવે છે. તાવાર્થસૂત્ર વગેરે ઉપર પ્રમાણે સમજુતી આપે છે, જ્યારે કેટલાક પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય અર્થાત એકેન્દ્રિય જીને “ સ્થાવર” અને બેથી પાંચ ઇન્દ્રિયવાળા ૧ “બસ'નું લક્ષણ ઉપર મુજબ સૂચવ્યા પછી આ પ્રમાણેને ત્રસના બે ભેદ પાડવા શું ઉચિત છે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. આને ઉત્તર એ છે કે એ વાત સાચી છે કે “ગતિ-ત્રથી સૂચવવામાં આવનારા તેજસ્કાય અને વાયુ-કાય વ્રતના પૂર્વક લક્ષણ પ્રમાણે તો ત્રસ નહિ, કિન્તુ સ્થાવર જ છે; પરંતુ શ્રીન્દ્રિયાદિ ત્રસની સાથે તેજસ્કાય અને વાયુકાયનું ગતિની અપેક્ષાએ સાદસ્પ જોઈ તેમને ગતિ- ત્રસ કહેલા છે એટલે આ કેવળ ઉપચારથી જ ત્રસ છે. ૨-૩ જે જીવનું શરીર તેજસુ અથત અગ્નિ હેય તે “ તેજસ્કાય ' છવ કહેવાય છે. એ પ્રમાણે જે જીવનું શરીર પૃથ્વી હોય તે “ પૃથ્વીકાય' છવ જાણવા. આ પ્રમાણે અષ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય શબ્દ ઘટાવી લેવા. I ! “ ત્રાન્નિડતર થાઃ ” અર્થાત જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે એ પ્રમાણેના પંચસંગ્રહની પ્રસિદ્ધિ પ્રમાણે પત્ત વૃત્તિના ૧૬મા પત્રમાં ઉલ્લેખ છે. આથી અગ્નિ અને વાયુનું સાહચર્ય સિદ્ધ થાય છે. એટલે એ બેન સાથે નિર્દેશ કરાય છે. તેમાં વળી અગ્નિ વાયુ કરતાં સ્થળ છે તેથી તેને વાયુ કરતા પૂર્વે સ્થાન આપવામાં આવ્યું છે. ૫ આ ભેદ ત્રસ અને સ્થાવરને પૂર્વોકત લક્ષણે વિચારતાં ઘટી શકતા નથી, કિન્તુ શાનીયા: દાવાદ ”, “ લેનનક્રિય જ્ઞાતીતિ કરા: ” એવા સ્થાવરના અને ત્રસના વ્યુત્પત્તિ-અર્થ આશ્રીને ઘટે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ? * ક૭૨ છવ-અધિકાર. [ પ્રથમ જેને “ત્રસ ” ગણે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એ વિબુધે ત્રસ શબ્દથી “લબ્ધિત્રસ” ' જ સમજે છે. જે આપણે “રથાવર” શબ્દથી તેને વ્યુત્પત્તિ-અર્થ એ કરીએ કે – ____"उष्णाद्यभितापेऽपि तत्स्थानपरिहारासमर्थाः सन्तस्तिष्ठन्तीत्येवंशीला: સ્થાવરne » અર્થાત્ ગરમી આદિથી પરિતાપ પામવા છતાં પણ તે સ્થાન છીને અન્યત્ર જવામાં - અસમર્થ હોવાથી ત્યાં જ રહે છે તે “સ્થાવર” કહેવાય તે તેજસ્કાય અને વાયુકાયને આપણે “સ્થાવર” સંજ્ઞા આપી શકીએ નહિ. પરંતુ સ્થાવરને વ્યુત્પત્તિ-અર્થ ન કરતાં તેને પારિભાષિક શબ્દ તરીકે ગણીએ અર્થાત સ્થાવરને અર્થ “સ્થાવરનામ-કમના ઉદયવાળા જીવો એમ કરીએ તે પછી પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ 'પાંચને “સ્થાવર” કહેવામાં વાંધો નથી. કિન્તુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવું કે એમ કરતી વખતે ત્રસ શબ્દને પણ પારિભાષિક શબ્દ ગણવો પડશે એટલે કે “ત્રસ-નામ-કર્મના ઉદયવાળા છે તે ત્રસ એમ સમજવું પડશે. જ્યારે “સ્થાવર” શબ્દથી તેને વ્યુત્પત્તિ–અર્થ સમજવામાં આવે, ત્યારે પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય છેને જ સ્થાવર કહી શકાય અને બાકીના બધા જ “ત્રસ” ગણી શકાય. આમ થતાં “ત્રસ” શબ્દથી તેજસકાય અને વાયુકાય છે તેમજ બે ઈન્દ્રિયથી માંને પાંચ ઈન્દ્રિય યુક્ત છ સમજવા અને “સ” શબ્દને વ્યુત્પત્તિ-અર્થ એ કરે કે " सन्ति-अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमधस्तियक् चलन्तीति त्रसाः" ૧ આ પાંચ સ્થાવરોને આ પ્રમાણેનો ક્રમ રાખવામાં શે હે છે એ દર્શાવતાં તત્ત્વાર્થ જ પૃ. ૮૯) જોતાં સમજાય છે કે પૃથ્વી હોય તો જળનું કુંભ વગેરે દ્વારા, અગ્નિનું શરાવ વગેરેથી અને વાયુનું ચર્મધટ વગેરેથી સુખપૂર્વક ગ્રહણ થઇ શકે છે આ માટે સૌથી પ્રથમ પૃબીને ઉલ્લેખ કર્યો છે. વળી વિમાન, ભવન, પ્રસ્તર ઇત્યાદિ પરિણામને ભજનારી હોવાથી પૃથ્વી સ્કૂલ મૂર્તિ છે. સ્નાન વગેરે ક્રિયામાં જળને ઉપકાર છે. પાક, શેષ, પ્રકાશ એ તેજને ઉપકાર છે, ખેદ અને સ્વેદને દૂર કરવા રૂપ વાયુને ઉપકાર છે. અશન, આચ્છાદન, વસન વગેરે વનસ્પતિના ઉપકારનાં ફળે છે. પરંતુ જળ વગેરેના ઉપકાર પણ પૃથ્વીની વિદ્યમાન દશામાં જ સંભવે છે, એટલે આ બધાના ઉપર પણ પૃથ્વીને - ઉપકાર છે અને એથી કરીને પણ એને આદ્ય સ્થાન આપવું ઉચિત સમજાય છે પૃથ્વી એ જળનો આધાર છે અને જળ એ આધેય છે. એથી કરીને તેમજ પૃથ્વીને વિનાશ કરનાર હોવાથી અગ્નિ જે પૃથ્વીને વિરોધી છે તેનું વ્યવધાન કરવાનું કામ પણ જળ કરે છે એથી પણ એને પૃથ્વી પછી સ્થાન આપવામાં આવ્યું છે. પૃથ્વી અને જળનો અગ્નિ પરિપાક હેતુ હોવાથી એને ત્રીજું સ્થાન અપાય છે. વાયુ - અગ્નિને ઉપકારક હોવાથી એને અગ્નિ પછી સ્થાન અપાય છે. વનસ્પતિના પ્રાદુર્ભાવને વિષે પૃથ્વી વગેરે 3. નિમિત્તતાને પામે છે. વળી પૃથ્વી વગેરેના કરતાં વનસ્પતિ અનંતગુણી છે એથી પણ એને અંતિમ સ્થાન અપાયું છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૩૭૩ અર્થાત્ અન્ય શબ્દોમાં કહીએ તે ગતિ–વસ અને લબ્ધિ-ત્રસ એમ ત્રસ જીવોના બે ભેદ પડે છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના ઉપાંગરૂપ જીવાજીવાભિગમમાં તે ત્રસની ત્રસ અને દારિક ત્રસ એમ બે ભેદ પાડેલા છે. ત્રસ’ શબ્દથી તેજસ્કાય અને વાયુકાય અને “દારિક વસથી દ્વીન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના છ સમજાવવામાં આવ્યા છે. ગતિ-ત્રસ અને લબ્ધિ-ત્રસ પર મતાંતર– આ પ્રમાણે આપણે સ્થાવર અને ત્રસ સંબંધી મત-ભેદ જોયા. વિશેષમાં ગતિ–ત્રસ અને લબ્ધિ-ત્રસ પરત્વે પણ મત-ભેદ છે. આચારાંગની નિયુક્તિમાં ગતિ–વસ અને લબ્ધિ-ત્રસને અર્થ ઉપર પ્રમાણે કરવામાં આવ્યા નથી, પરંતુ એથી વિપરીત હકીકત છે. ત્યાં “ગતિત્રસ’ શબ્દથી કોન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છ સમજાવવામાં આવ્યા છે અને લબ્ધિ-વસથી તેજસ્કાય અને વાયુકાય સમજાવવામાં આવ્યા છે. અર્થાત્ જેને આપણે અહીં લબ્ધિ-ત્રસ કહ્યા છે તેને એ નિયુંકિતમાં “ગતિ-રસગણાવ્યા છે અને જેને આપણે અત્ર “ગતિ-ત્રસ' કહ્યા છે તેને એ સૂત્રમાં લબ્ધિ-ત્રસ” એવું નામ આપ્યું છે. આ મત-ભેદનું કારણ પણ ગતિ અને ત્રણ શબ્દોને કો અર્થ કરે તે હોવું જોઈએ એમ લાગે છે. સ્થાવરના ભેદના ક્રમની સકારણુતા ગ્રન્થકારે સ્થાવરના પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય એવા ત્રણ પ્રકારે પાડ્યા છે. તેમાં પૃથ્વીકાયને આદ્ય સ્થાન અને વનસ્પતિ-કાયને અંતિમ સ્થાન કેમ આપવામાં આવ્યું છે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે. આને ઉત્તર અવાજીવાભિગમ ( સૂ. ૧૦)ની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના નવમા પત્રમાંથી એમ મળી આવે છે કે પૃથ્વી એ સર્વ ભૂતને આધાર છે. વાસ્તે પૃથ્વીકાયિકને પ્રથમ નિર્દેશ કરવામાં આવ્યું છે. ત્યાર પછી તેને વિષે પ્રતિષ્ઠિત એવા અષ્કાયિકને ઉલ્લેખ કરવો તે વ્યાજબી છે અને જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ હોય એ સૈદ્ધાન્તક વસ્તુના પ્રતિપાદન માટે અપ્લાયિક પછી વનસ્પતિ-કાયિકનો નિર્દેશ કરે એ સુસંગત હોવાથી તેને અકાય પછી એટલે અંતમાં ઉલ્લેખ કરાયો છે. ૧ આ રહ્યો તે ઉલેખ – "दुषिहा खलु तसजीवा लद्धितसा चेव गहतसा चेव । लद्धीय तेउबाऊ तेणऽहिगारो इहं नथि ॥ १५३ ॥ " [ fgfgષા: a સ્ટfષત્રનાક પતિવ્રત્તાક | लध्या तेजोवायू तेनाधिकार इह नास्ति । ] ૨ પૃથ્વી–કાય કહે કે પૃથ્વીકાયિક કહે તે એક જ છે. કેમકે કહ્યું પણ છે કે "पृथ्वीकाया पर पृथ्वीकायिकाः, आर्षत्वात् स्वार्थ इकप्रत्ययः "। ૩ આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિ-કાયિક માટે પણ સમજી લેવું. ૪ “ જરથ કરું તા થf ” [ x 1ઢ ત થનમ ]. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જીવ–અધિકાર [ પ્રથમ જીવ સંસારી ત્ર સ્થાવર ગતિ-ત્રણ લબ્ધિ-ત્રસ પૃથ્વીકાય અષ્કાય વનસ્પતિકાય “તેજસ્કાય વાયુકાય કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય સૂક્ષ્મ બાદર સૂક્ષમ બાદર સૂકમ બાદર સૂમ બાદર પર્યાપ્ત “અપર્યાપ્ત બાહ્ય સૂક્ષ્મ (નગર) પ્રત્યેક સાધારણ (નિમેદ) આ કોઠામાં લબ્ધિ-ત્રસના સ્થાવર અને ગતિ-ત્રસની પેઠે સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ પાડ્યા નથી તેનું કારણ એ છે કે એ છ બાદર જ છે. અત્ર કઈ શંકા કરે હીન્દ્રયાદિ જી એવા સૂક્ષ્મ પણ છે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે અને કેટલાક તે એથી પણ વિશેષ સક્ષમ હવાને સંભવ છે તે આને બાદર કેમ કહેવાય ? આને ઉત્તર એ છે કે લોક વ્યવહારથી જે સૂક્ષ્મ હોય તેને સૂક્ષ્મ કહેવા એમ જૈન શાસ્ત્રનું માનવું નથી. એ શાસ્ત્ર પ્રમાણે તે વાસ્તવિક રીતે જે છ સૂમનામકર્મના ઉદયવાળા છે તેને જ “સૂકમ કહેવામાં આવે છે. વળી આ સૂક્ષમ છાની એ પણ વિશિષ્ટતા જણાય છે કે એવા અનેક જીવોના શરીરો એકત્રિત ૧-૩ આ ત્રણના પણ સૂક્ષમ અને બાદર એમ બે ભેદ પડે છે એ વાત શાસ્ત્રસિદ્ધ છે. ‘હિંદતત્વજ્ઞાનનો ઇતિહાસ' એ ગ્રંથના લેખક શ્રીયુત નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ. ના ખાન બહાર આ વાત રહી ગયેલી જણાય છે. એથી તે એ ગ્રંથના પૂર્વાર્ધ પૃ. ૨૦૨+ )માં એને નિર્દેશ કરાયો નથી. એ પ્રમાણે ફક્ત ત્રસ ( લબ્ધિ-ત્રણ )ના જ તેમણે પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પાડયા છે તે પણ તેમની ભૂલ છે. ૪-૫ આવા ભેદ બાદર પૃથ્વીકાય તેમજ અખાયાદિક સંસારી જીવન પણ સમજી લેવા. ૬ પ્રત્યેક વનસ્પતિકાય તો બાદરરૂપ જ છે. જ્યારે સૂમ વનસ્પતિકાય કે જેને સૂક્ષ્મ નિગોદ તેમજ સક્ષમ અનંતકાય પણ કહેવામાં આવે છે તે સાધારણ જ છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૩૭૫ પિંડિત થવા છતાં તેઓ દષ્ટિગોચર થતા નથી, જ્યારે શ્રીન્દ્રિયાદિકની બાબત એથી વિપરીત છે અર્થાત તેના દેહે એકઠા મળતાં તેઓ નયન-ગચર બને છે. પૃથ્વીકાયના ભેદ-પ્રભેદ– પૃથ્વીકાયના સૂમ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય એમ બે ભેદ પડે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય સમસ્ત લેકવર્તી છે, જ્યારે બાદર પૃથ્વીકાય તો અમુક જ સ્થળમાં–ભાગમાં છે. (અત્ર એ ધ્યાનમાં રાખવું કે આ સૂક્ષ્મત્વ, બાદરત્વ આપેક્ષિક નથી, કિન્તુ કર્મોદયજનિત છે.) આ સૂમ પૃથ્વીકાયના પર્યાય અને અપર્યાપ્ત એમ બે ભેદ પડે છે. બાદર પૃથ્વીકાયના લૂણ અને ખર એમ બે ભેદે છે. લણે કહેતાં ચૂર્ણિત લેણના જેવી મૃદુ પૃથ્વી સમજવી. આવી પૃથ્વી જેનું શરીર છે તેને “ક્ષણ બાદર પૃથ્વીકાય” જી જાણવા. ખર કહેતાં કઠિન એવી પૃથ્વી જેનું શરીર છે તેને “ખર બાદર પૃથ્વીકાય” સમજવા. બ્લક્ષણ બાદર પૃથ્વીકાયના ભેદ– આ શ્લફણ બાદર પૃથ્વીકાયના વળી સાત ભેદે છે–(૧) કૃષ્ણ મૃત્તિકા (કાળી માટી), (૨) નીલ મુસ્તિકા (ભૂરી માટી), (૩) લેહિત મૃત્તિકા (ાતી માટી), (૪) હારિદ્ર મૃત્તિકા (પીળી માટી), (૫) શુકલ મૃત્તિકા (સફેદ માટી), (૬) પાડુ મૃત્તિકા (અમુક દેશમાં ઉત્પન્ન થતી ધૂળરૂપ માટી) અને (૭) પનક-મૃત્તિકા (નદી પ્રમુખમાં પૂર આવ્યા પછી તેને કાંઠે જે ક્ષણ, મૃદુ એ કાદવ રહી જાય છે તે). ખર બાદર પૃથ્વીકાયના પ્રકારો – ખર બાદર પૃથ્વીકાયના મુખ્યત્વે કરીને ચાલીસ ભેદે છે. જેમકે, (૧) શુદ્ધ પૃથ્વી, (૨) શકરા, (૩) વાલુકા (રેતી), (૪) ઉપલ (પાષાણુ, પત્થર ), (૫) શિલા (દેવકુલ પીઠાદિક બનાવવામાં ઉપયોગી પત્થર), (૬) લવણ (મીઠું), (૭) ઊષ (ખારી જમીન), (૮) લોખંડ, (૯) તાંબું, (૧૦) કલાઈ (ત્રપુ), (૧૧) સીસું, (૧૨) રૂપું, (૧૩) સેનું, (૧૪) વજ ( હીરે), (૧૫) હરિતાલ, (૧૬) હિંગલેક, (૧૭) મનઃશિલા (મનશીળ), (૧૮) પારે, (૧૯) અંજન (આંખમાં આંજવાને સુરમે, ઈત્યાદ્રિ), (૨૦) પરવાલા, (૨૧) અબરખ (અશ્વપટલ), (૨૨) અભ્રમિશ્રિત વાલુકા, (૨૩) ગમેઘક, (૨૪) રુચક, (૨૫) અંક, (૨૬ ) સ્ફટિક, (૨૭) લેહિતાક્ષ, (૨૮) મરકત, (૨૯) મસારગલ્લ, (૩૦) ભુજમેચક, (૩૧) ઈન્દ્રનીલ, (૩૨) ચન્દન, (૩૩) ગરિક (ગેરૂ ), ૧ આહારાદિ પુદગલોને ગ્રહણ કરવા તેમજ પરિણુમાવવા રૂપ જે આત્માની શક્તિ તે “પર્યાપ્તિ' કહેવાય છે. પર્યાપ્તિ છ છે, પરંતુ દરેક જીવને છએ છ હોવી જોઈએ એ નિયમ નથી. પરંતુ કયા જીવને કેટલી હોવી જોઈએ એ બાબતનો નિયમ છે. આથી જે જીવને જેટલી પર્યાપ્તિ હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેટલી પર્યાપ્તિ તે પ્રાપ્ત કરે ત્યારે જ તે “પર્યાપ્ત કહેવાય; નહિ કરે ત્યાં સુધી તે “અપર્યાપ્ત’ કહેવાય. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જીવ-અધિકાર [ પ્રથમ (૩૪) હંસગર્ભ, (૩૫) પુલક, (૩૬) સૌગન્ધિક, (૩૭) ચન્દ્રકાન્ત, (૩૮) વેડૂર્ય, (૩૯) જલકાન્ત અને (૪૦) સૂર્યકાન્ત. આ સમસ્ત પ્રકારના બાદર પૃથ્વીકાયિકના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ પડે છે. અષ્કાયના અવાંતર ભેદ– અપકાયના સૂક્ષમ અને બાઇર એવા બે ભેદે છે અને આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અવાંતર ભેદે છે. આ પૈકી બાદર અષ્કાયના એસ, હિમ, કરા, ધુમસ, 'હરતનુ-જળ, *શુદ્ધ જળ, શીતળ જળ, ઉષ્ણ જળ, ખારૂં જળ, ખાટુ જળ, લવણ-ઉદક, 'વારુણ-ઉદક, “ક્ષીર-ઉદક, ક્ષેદ-ઉદક, રસ-ઉદક, “ઘને દધિ ઇત્યાદિ અનેક ભેદે છે. તેજસ્કાયના ભેદ– તેજરકાયના પણ સૂમ તેજસ્કાય અને બાદર તેજસકાય એમ બે ભેદ પડે છે, અને વળી એ બનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે છે. તે પૈકી બાદર તેજરકાયના ઉલકા, તણખા, જવાળા, અંગારા, અલાત (કેલસા)ને અગ્નિ, શુદ્ધ અગ્નિ, વીજળી, સૂર્યકાન્તાદિથી ઉત્પન્ન થત અગ્નિ, અરણિ આદિ કાષ્ટ ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ, વજાને અગ્નિ વગેરે ભેદે છે. વાયુકાયના પ્રભેદ– વાયુકાયના સૂક્ષમ વાયુકાય અને બાદર વાયુકાય એમ બે પ્રકાર છે. આ પ્રત્યેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદે છે. તેમાં બાદર વાયુકાયના દશે દિશાના વાયુઓ, ઉબ્રામક, ૧૧ઉત્કલિક, મંડલિક, ૧૯ગુંજાવાયુ, ઝંઝાવાત, "સંવર્તક, વનવાત, શુદ્ધ વાત ઈત્યાદિ પ્રભેદો છે. વનસ્પતિકાયના ભેદ-પ્રભેદે વનસ્પતિ–કાયના સુકમ અને બાદર એમ બે ભેદે પડે છે. આ બંનેના વળી પર્યાપ્ત અને ૧ પૃથ્વીને ભેદીને તૃણુના અગ્ર ભાગ વગેરે ઉપર રહેનારું પાણી. ૨ અંતરિક્ષથી પડેલું અથવા નદી વગેરેનું જળ. ૩ સ્વભાવથી ઊના પાણીના કુંડ વગેરેનું જળ જેમકે ભગવતી ( ફી ૨, ૫, સૂ. ૧૧૩ )ના ૧૪૧મા પત્રમાં ઉલ્લેખ કરાયેલા સ્થળનું જળ. ૪-૮ લવણ, વારુણ, ક્ષીર, ઈક્ષરસ અને પુષ્કરવર સમુદ્રનાં જળો અનુક્રમે સમજવાં, ૯ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીના આધારરૂપ ઘાડું જળ, ૧૦ અનવસ્થિત રીતે વાત વાયુ, ૧૧ જેમ સમુદ્રમાં કોલ થાય છે તેમ જે વાયુના મો. જાઓ રેતીમાં સ્પષ્ટ જણાય તે પવન. ૧૨ મૂળમાંથી જે ગોળ ફરતે વાતે હોય તે વાયુ. ૧૩ અવાજ કરત-સુસવાટ કરતે વાયુ. ૧૪ મેઘની વૃષ્ટિ સહિત વાત હોય તે અથવા આકરે વાયુ. ૧૫ તણખલા વગેરેને ઉપાડી ઉડાવનારો વાયુ. ૧૬ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ પૈકી પ્રત્યેકની નીચે રહેલો ઘન પરિણામવાળે અને વનોદધિના આધારભૂત વાયુ. ૧૭ શીતળ, સુખાકારી અને મંદ મંદ વાતે પવન. Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૩૭૭ અપર્યાપ્ત એવા ભેદ છે. બાદર વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એવા બે ભદે છે, જ્યારે સૂકમ વનસ્પતિકાય તે સાધારણ જ છે. એક શરીરમાં એક એક જીવ અલગ અલગ હોય તે પ્રત્યેક શરીર કહેવાય છે, જ્યારે જેમાં અનંત છ હેય તે “સાધારણ શરીર કહેવાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયના બાર ભેદે છે –(૧) આમ્ર વગેરે વૃક્ષો, (૨) વેંગણ વગેરે ગુચ્છ, (૩) નવમાલિકા, જાઈ વગેરે ગુલ્મ, (૪) ચંપકાદિ લતાઓ, (૫) તુંબડી, દરાખ પ્રમુખની વેલ, (૬) શેરડી વગેરે પર્વો, (૭) દૂ, દર્ભ વગેરે ઘાસ, (૮) સોપારી, ખજૂર વગેરે વલય, (૯) તંદુલાયક વગેરે મહરિતકી, ( ૧૦ ) વીસ પ્રકારનાં - ૧ ચમક વૃક્ષના ફળમાં એક બી છે કે વધારે એ વિચારતાં વૃક્ષના એકબીજયુક્ત ફળવાળાં અને અનેકબીજયુક્ત ફળવાળાં એમ બે પ્રકારે પાડવામાં આવ્યા છે. જાંબુ, લીંબડે, આંબો એ પ્રથમ પ્રકારનાં ઝાડે છે, જ્યારે કેક, દાડમ, ફણસ વગેરે બીજી જાતનાં ઝાડ છે. ભગવતી નામના પાંચમા અંગમાં સૂચવ્યા મુજબ વૃક્ષને ત્રણ ભેદે પણ પડે છે. જેમકે શગરની પેઠે અનંત જીવાળાં ઝાડ; કોઠ, આંબાની માફક અસંખ્ય જીવોવાળાં ઝાડો; અને તાડ, તમાલ વગેરેની જેમ સંખ્યાત છવવાળાં ઝાડે. વૃક્ષનું મૂળ ભૂમિ સાથે સંબદ્ધ હોય છે, કંદ એને આશ્રીને રહેલો છે, થડ કંદ આશ્રીને રહેલ છે એમ બી સુધીનાં સર્વે અવયવ એક બીજા સાથે જોડાયેલાં છે. ૨ લતા એટલે શું તે નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જણાય છે – " येषां स्कन्धपदेशे विवक्षितोर्वशाखाव्य तिरेकेण अन्यत् शाखान्तरं तथाविधं परिस्थूरं न निर्गच्छतीति ते लताः " –છવાછવાની વૃત્તિનું ર૬ મું પત્ર અર્થાત જેના થડના પ્રદેશને વિષે વિવક્ષિત ઊંચી ડાળી છોડીને તેવી બીજી ડાળી નીકળતી નથી તે * લતા ' કહેવાય છે. ૩ જીવાડ્યા ( સૂ. ૨૦ ) પ્રમાણે મુખ્યત્વે કરીને લતાએ આઠ છે અને વેલો ચાર છે, જ્યારે એના અવાંતર ભેદે અનુક્રમે આઠસે અને ચારસે છે; પરંતુ તેનાં નામો કોઈ પણ જન ગ્રંથમાં હજી સુધી મારા જેવામાં આવ્યાં નથી. ૪ જેની છાલ વલયના આકારની હોય છે તેને “વલય ” કહેવામાં આવે છે ૫ હરિતકી કહે કે લીલોતરી કહે તે એક જ છે અને એના (અ) જળમાં ઉત્પન્ન થતી, ( આ ) સ્થળમાં ઉત્પન્ન થતી અને (ઈ) ઉભયત્ર ઉત્પન્ન થતી એમ ત્રણ પ્રકારે છે. ૬ એના નામે પ્રવચનસારોદ્ધાર (ઠા. ૧૫૬ )ની નીચે મુજબની માથામાં મળી આવે છે - * પન્ના વાવલં તક જ રાત્તિ થી પટ્ટીમ | कोद्दव अणुया कंग रालय तिल मुग्ग मासा य ॥१००४ ॥ अयसि हरिमंथ तिउवह निप्फाव सिलिंद रायमासा य । इकूख मसूर तुवरी कुलत्थ तह धन्नय कलाया ॥१००५॥" 48 Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જીવ-અધિકાર [ પ્રથમ ધાન્ય, (૧૧) કમળ વગેરે જલહ અને (૧૨) ભૂમિટ વગેરે ફ્રહણ. સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણે સાધારણ વનસ્પતિકાય કહે, અનંતકાય કહે કે સૂકમ નિગદ કહે તે એક જ છે. જે વનસ્પતિકાય છની આહાર-નિહાર, ઉદ્ઘાસ-નિવાસ, શરીર–નિષ્પત્તિ અને વ્યુત્કાન્તિરૂપ ક્રિયાઓ એકી સાથે-સમકાલે થાય છે તે છે “સાધારણુ-વનસ્પતિકાય ” કહેવાય છે. આનું વિશિષ્ટ લક્ષણ એ છે કે (૧) મૂળ, (૨) કંદ, (૩) થડ, (૪) છાલ, (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પત્ર, (૮) ફૂલ, (૯) ફળ અને (૧૦) બીજ એ દશ સ્થાનને જે જીવ આશ્રીને સમાન ભંગ થાય તે “સાધારણ” વનસ્પતિકાય કહેવાય છે. દ્રવ્યપ્રકાશ (સ. ૫, પ્લે. ૧૬)માં કહ્યું પણ છે કે " मूलादिदशकस्येह, यस्य भङ्गः समो भवेत् । अनन्तजीवं तद् ज्ञेयं, मूलादिदशके खलु ॥" [ પારવારિ વતુર્વરાતિઃ ચકા પૂET: શાસ્ત્રો ત્રીઃ ઇgિi कोद्रया अणुकाः कङग रालकाः तिला मुद्दा माषाश्च ॥ अतसी हरिमन्थानिपुटिका निष्पावा: शिलिन्दा राजमाषाश्च । इक्षवो मसूरास्तुवर्यः कुलस्थास्तथा धान्यकं कलायाः ॥ ] અર્થાત જવ, ઘઉં, શાલિ, વ્રીહિ, સાઠી ચોખા, કેદરા, અણુક (મણિચણું ), કાંગ, રાલક, તલ, મગ, અડદ, અલસી, કાળા ચણ, ત્રિપુટક, વાલ, મઠ, ચોળા, ઈટ્સ (બરટિકા), મસૂર, તુવેર, કળથી, ધાણું અને ગોળ વટાણું એ ચોવીસ ધા છે. ૧ આ બાર ભેદને બદલે સંક્ષેપથી આના છ પ્રકારો પણ પડે છે. આ વાતને આચારાંગની નિયંતિની નિમ્ન–લિખિત ગાથા પ્રકાશિત કરે છે – “ अग्गबीया मूलबीया खंधबीया चेष पोरबीया य । बीयरुहा समुच्छिम समासओ वणसईनीवा ॥ १३०॥" [ સાથીના કૂવીના વગર જીવીઝાઇ बीजरूहाः सम्मूच्छिमाः समासतो बनस्पतिजीवाः ॥ ] અર્થાત કોટક વગેરે અગ્ર બીજવાળી ( અર્થાત અગ્ર ભાગ ઉત્પત્તિના કારણરૂપ છે એવી ), કેળ, કમળ વગેરે મૂળમાં બીજવાળી ( એટલે કે મૂળમાંથી ઉત્પન્ન થતી ), શકી વગેરે થડમાં બીજવાળી, શેરડી વગેરે પર્વમાં બીજવાળી, શાલિ વગેરે બીજરૂહ, તેમજ પવિાની, શૃંગાટક : સીંગડાં ), સેવાલ, તણ વગેરે સંમષ્ઠિમ એમ છ પ્રકારની વનસ્પતિ છે. આ હકીકત અભિધાનચિન્તામણિ (કા, ૪, . ૨૬૬-૨૬૭)માં પણ નજરે પડે છે. ૨ આનાં સ્થૂળ સ્વરૂપ માટે જુઓ ઋષભપંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૧–૧૦૨ ). ૩ બીજના યોનિ-ભૂત અને અનિભૂત એવા બે ભેદ વગેરેનું સ્વરૂપ દ્રવ્ય-લોકપ્રકાશ (સ. ૫ )માં ૪૯મા પઘથી શરૂ થાય છે, Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. તેમાં સમ-ભંગનું લક્ષણ વનસ્પતિસમતિમાં નીચે મુજબ દર્શાવાયું છે " 'खडिआइचुन्ननिफाइयाइ वत्तीइ जारिसो भंगो । सव्वत्थ समसरुवो केआरतरीइतुल्लो वा ॥ इत्थ पुण विसेसोऽयं समभंगा हुँति जे सयाकाल । ते चिय अणंतकाया न पुणो जे कोमलत्तेणं ॥" . અર્થાત ખડી વગેરેના ચૂર્ણથી બનાવેલી વાટને ભાંગવાથી અથવા કયારાના તર ભાંગતા જે ભંગ થાય તે “ સમભંગ” છે. અત્રે એ વિશેષતા છે કે જે સર્વદા સમાન ભંગવાળા છે તે જ અનંતકાય છે, નહિ કે જે કોમલતાને લઈને એવા છે તે. મૂળ વગેરે દશ સ્થાને પકી પ્રત્યેકમાં જુદા જુદા જ હોય તે “પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. દ્રવ્ય-લોક-પ્રકાશ(સ. ૫)માં કહ્યું પણ છે કે – " यत्र मूलादिदशके, प्रत्यङ्गं जन्तवः पृथक् । પનામસ્યા–રતનું પ્રવિદો | ૨ જે જીવ મૂળરૂપે પરિણમે છે તે જ જીવ પ્રથમ પત્રરૂપે પરિણમે છે; કિશલય વગેરે કંઈ મૂળ જીવના પરિણામના આવિર્ભાવરૂપ નથી. ઉગતે એ પહેલે અંકૂર સાધારણ વનસ્પતિકાય છે, પરંતુ અથાગ વધતે તે પ્રત્યેક પણ હોય. કહ્યું પણ છે કે– "जो वि य मृले जीवो सो वि य पत्ते पढमयाए त्ति । सव्वो वि किसल प्रो खलु उग्गममाणो अर्णतओ भणिो ॥" કહેવાનો મતલબ એ છે કે બીજને જીવ અથવા કોઈ અન્ય જીવ, બીજમાં મૂળરૂપે ઉત્પન્ન થઈને વિકસિત અવસ્થા કરે છે. ત્યાર બાદ અનન્તરભાવી કિસલય-અવસ્થાને અનંતકાય જીવે જ ઉત્પન્ન કરે છે. પછી એમનું આયુષ્ય પૂર્ણ થતાં તે જીવે નાશ પામે છે ત્યારે એ જ જીવ–બીજને જીવ અનંત કાચિકેના દેહને પિતાના પ્રાથમિક અંગરૂપે ગ્રહણ કરી પ્રથમ પત્ર થાય ત્યાં સુધી તેની વૃદ્ધિ કર્યા કરે છે. ૧-૨ છાયા खट्टिकादिचूर्ण निष्पादिताया वा यावशो भगः । सर्वत्र समस्वरूपो केदारतरीकतुल्यो वा ॥ अत्र पुनर्विशेषोऽयं समभङ्गा भवन्ति ये सदाक लम् । ते एव अनन्तकाया न पुनर्ये कोमलत्वेन ॥ योऽपि च मुले जीवः सोऽपि च पत्रे प्रथमतया इति । सोऽपि किशलयः खलु उद्गच्छन् अनन्तको पणितः ॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જીવ-અધિકાર [ પ્રથમ આચારાંગના વૃત્તિકાર પ્રથમ પત્રને અર્થ પૃથ્વી, જળ અને કાળની અપેક્ષાવાળી બીજની વિકસિત અવસ્થા એમ કરે છે, કેમકે એ પ્રથમ ઉત્પન્ન થાય છે. મૂક્ષમ એકેન્દ્રિય નું સ્થાન અને તેની સંખ્યા સૂફમ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, સૂમ તેજરકાય, સૂમ વાયુકાય અને સૂક્ષમ વનસ્પતિકાય એ પાંચે સમગ્ર લેકમાં સર્વત્ર છે. અર્થાત્ ચૌદ ૨જજુપ્રમાણુક લેકમાં એવું કે સ્થાન નથી કે જ્યાં આ સૂક્ષ્મ એકેન્દ્રિય ન હોય. આખા લેકમાં રહેલા સૂક્ષ્મ પૃથ્વીકાયથી માંધને તે સૂમ વાયુ-કાય સુધીના જીવોની સંખ્યા અસંખ્યાતની છે, જ્યારે સૂફમ સાધારણ વનસ્પતિકાયની સંખ્યા અનંતની છે. વિસ્તારથી કહીએ તે સર્વથી ઓછા સૂકમ તેજસ્કાય છે. એનાથી સૂમ પૃથ્વીકાય, સૂક્ષમ અષ્કાય અને સૂક્ષમ વાયુકાય અનુક્રમે અધિક અધિક છે. નિગોદના છ સૂમ વાયુકાય કરતાં અસંખ્ય ગુણ છે, કેમકે ગોળ ગોળ તેઓ અસંખ્ય છે વળી આ કરતાં પણ અનંત ગુણ સૂનમ વનસ્પતિકાયના જીવે છે. વનસ્પતિની સચેતનતા આ શીર્ષક જોઈને કેઈ પ્રશ્ન કરે કે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુ-કાયને વિષે જીવ છે એ સિદ્ધ કર્યા વિના એકાએક વનસ્પતિની સચેતનતાને કેમ વિચાર કરાય છે તે એને ઉત્તર એ છે કે વનસ્પતિનું જીવત્વ સિદ્ધ કરવા માટે જે યુક્તિઓ રજુ કરવામાં આવનાર છે તે સ્કૂલ દષ્ટિવાળાઓને-બાલ છને પણ ઝટ ગળે ઉતરે તેવી છે, જ્યારે પૃથ્વીકાયાદિ પરત્વેની યુક્તિઓ એટલી સુગમ નથી એટલે કે જે યુક્તિઓ દ્વારા વનસ્પતિમાં સચેતનત્વ સિદ્ધ કરાશે તે અનુસાર પૃથ્વીકાયાદિની સજીવતા હેવાની પ્રતીતિ સહેલાઈથી થઈ રહેશે. એ હેતુથી પ્રથમ વનસ્પતિ આશ્રીને વિચાર કરવામાં આવે છે. આ સંબંધમાં આચારાંગ (અ. ૧, ઉ.૫, સૂ. ૪૬), તર્ક રહસ્યદીપિકા (પત્ર ૬૨-૬૫), લોકપ્રકાશ (સ. ૫, લે. ૩ર-૪૫) વગેરે ગ્રંથ પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે ઝાડના મૂળમાં જળનું સિંચન કરવાથી એનાં ફળ વગેરેમાં રસ સ્પષ્ટપણે દેખાય છે, વાતે વનસ્પતિમાં ઉદ્ઘાસને સભાવ છે, કેમકે એને અભાવ હોય તે રસ ઊંચે પ્રસરે નહિ. દાખલા તરીકે આપણામાં–મનુષ્યમાં ઉચ્છવાસને લીધે જ રસનો પ્રસાર થાય છે, જ્યારે મૃતક વગેરેમાં ઉચ્છવાસનો અભાવ હોવાથી ત્યાં રસનો સંચાર થતો નથી. આ પ્રમાણે અન્વય વ્યતિરેકથી. રસને પ્રસાર વનસ્પતિમાં ઉચ્છવાસ સિદ્ધ કરે છે. કેમકે વ્યાપક વિના વ્યાપ્ય હોતું નથી. વળી ઉચશ્વાસ એ આત્માને ધર્મ છે એ નિર્વિવાદ વાત છે અને ધર્મ ધર્મ વિના સંભવ નથી એટલે વનસ્પતિ સચેતન હોવાનું સિદ્ધ થાય છે. જેમ મનુષ્યના દેહમાં ઉત્પત્તિ-ધમ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ છે. આથી વનસ્પતિ સચેતન છે. વિશેષમાં જેમ મનુષ્યનું શરીર બલરૂપે, કુમારરૂપે, યુવકરૂપે અને વૃદ્ધરૂપે દેખાય છે અને તેમ હોવાથી તે સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનસ્પતિને દેહ પણ એ ચારે અવસ્થાઓ અનુભવે છે. જેમકે કેતકનું ઝાડ. વળી જેમ મનુષ્યને દેહ નિરંતર જુદી જુદી Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૮૧ દશાઓને અનુભવતા વધે છે તેમ અંક્રૂર, કિશલય, શાખા ઈત્યાદિ અવસ્થાઓ વડે સૂચવાય છે તેમ ઝાડ પણ વધે છે. આથી પણ એનામાં જીવ છે. વળી વૃક્ષને સંકેચ, વિકાસ વગેરે સંજ્ઞાઓ પણ છે. એથી એનામાં સચેતનતા સિદ્ધ થાય છે. વનસ્પતિમાં અન્ય જીવોની જેમ આહારાદિ દશે સંજ્ઞાઓ છે એ વાત આગળ ઉપર વિચારવામાં આવનાર છે. અત્રે એ વાતને જ નિર્દેશ કરે પ્રસ્તુત સમજાય છે કે જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનને સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનને સંબંધ છે. જેમકે ખીજડે, વશુલ, અગથિ, આમલી, કડી વગેરે વનસ્પતિઓ સૂઈને જાગે છે, માટે જ એમાં જ્ઞાનનું અસ્તિત્વ અનુમનાય છે. વડ, પીપળો અને લીંબડો ઇત્યાદિ ઝાડાના અંકાએ વર્ષા ઋતુના મેઘની ગજેનાથો અને શીતળ વાયુના સ્પર્શથી ઉગી નીકળે છે એટલે કે એ વનસ્પતિઓમાં શબ્દ પારખવાની અને સ્પર્શને ઓળખવાની શક્તિ પણ રહેલી છે. વળી જ્યારે પગમાં ઝાંઝરવાળી દેન્મત્ત સ્ત્રી પિતાનાં કમળ ચરણથી અશોક વૃક્ષને પ્રહાર કરે છે-તેને લાત મારે છે ત્યારે જ તેને પાંદડાં અને ફૂલે આવે છે. જ્યારે કે જુવાન લલના ફણસના ઝાડને આલિંગન દે છે ત્યારે તેને વિષે ફૂલે અને પાંદડાં ઉગે છે. જ્યારે બકુલના ઝાડ ઉપર ખુશબેદાર દારૂને કેગળા કરવામાં આવે છે ત્યારે તેને વિષે પુછે અને - પત્રોને પ્રાદુર્ભાવ થાય છે. તિલકના ઝાડ પ્રત્યે કટાક્ષ પૂર્વક દષ્ટિ ફેંકવાથી તે પાંદડાં અને ફલેથી વિભૂષિત બને છે. વિશેષમાં પાંચમા સ્વરના ઉદ્ગારથી શિરીષનાં અને વિરહકનાં લે ખરી પડે છે. વળી સૂર્ય-કમલો સવારે, ઘેષાતકીનાં પુપે સાંજે અને ચંદ્ર-કમલે ચંદ્રના ઉદય થયા બાદ ખીલે છે. લજામણી વગેરેના રોપાઓ હાથ અડકતાં જ સંકેચ પામી જાય છે. વળી અમુક વનસ્પતિ અમુક ઋતુમાં જ ફળ આપે છે. આ બધી વિશેષતાઓ વનસ્પતિમાં જ્ઞાન હોવા વિના સંભવતી નથી અને જ્ઞાનનું અસ્તિત્વ એટલે ચૈતન્યની હૈયાતી. અત એવ વનસ્પતિની સચેતનતા સિદ્ધ થાય છે. વળી જેમ આખા શરીરની ચામ ઉતારતાં ગધેડે મરી જાય છે તેમ સમગ્ર છાલ ઉતારતાં ઝાડ મરી જાય છે. આ ઉપરાંત જેમ માનવ–શરીર છેદાતાં સૂકાઈ જાય છે તેમ વનસ્પતિને દેહ પણ પલ, પુષ્પો છેદતાં સૂકાઈ જતો જોવાય છે. આ યુક્તિથી પણ વનસ્પતિનું સજીવ7 અનુમનાય છે. વિશેષમાં જેમ મનુષ્યને દેહદ થાય છે તેમ વનસ્પતિને પણ ઈચ્છારૂપ દેહદ થાય છે, કેમકે તેમને દેહદ પૂર્ણ થતાં તેઓ ફળે છે, નહિ તે તેઓ સૂકાઈ જાય છે. વિશેષમાં જેમ મનુષ્ય-દેહ અશાશ્વત છે–વિનશ્વર છે તેમ વનસ્પતિને દેહ પણ છે, કારણ કે એનું દશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. આ ઉપરાંત જેમ માનમાં તતમતા છે તેમ વૃક્ષોમાં પણ છે. જેમકે એરંડા જેવાં કેટલાક ઝાડ નીચ છે, જ્યારે આંબા જેવાં ઝાડે ઊંચ છે, કેટલાંક કાંટાવાળાં છે તે કેટલાંક કેમળ છે કેટલાંક કુટિલ છે તે કેટલાંક સરળ છે, કેટલાંક કદ નાનાં છે તો કેટલાંક ઊંચાં છે, કેટલાંકના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આનંદજનક છે તો કેટલાંકના એથી ઉલટા છે; કેટલાંક વિષ જેવાં છે કે કેટલાંક અમૃત જેવાં છે, કેટલાંક ઉકરડામાં ઉગે છે, તો કેટલાંક સુંદર ઉઘાનમાં ઉગે છે. કેટલાંક દીર્ઘ આયુષ્યવાળાં છે તે કેટલાંક શસ્ત્ર પ્રહાર થતાં સત્વર મરણને શરણ થાય છે. આ પ્રમાણેની વિવિધતા કર્મોના સદ્દભાવ વિના સંભવતી નથી. જેમકે ઘડારૂપ કાર્ય કર્તા કુંભાર છે તેમ આ કર્મો કાર્યરૂપ હોવાથી તેને કઈ કર્તા હૈ જોઈએ. આથી વનસ્પતિ સચેતન હોવાનું સ્પષ્ટપણે અનુમાન થાય છે. વળી મનુષ્યને રેગ થાય છે અને તે યોગ્ય દવા કરવાથી મટે Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જીવ-અધિકાર [ પ્રથમ છે તેવી હકીકત વનસ્પતિને પણ લાગુ પડે છે, વાસ્તે તે સચેતન છે. જેમ માનવને ઈષ્ટ સંગથી આનંદ અને અનિષ્ટ વાતાવરણથી ગ્લાનિ થાય છે તેમ ઈષ્ટ આહારાદિ મળતાં વનસ્પતિ પ્રકૃતિ બને છે, જ્યારે અનિષ્ટ આહારાદિ મળતાં તે કરમાવા લાગે છે. વળી જેમ આપણને આઘાતપ્રત્યાઘાત થાય છે તેમ એને પણ થાય છે. આથી પણ વનસ્પતિની સચેતનતા સિદ્ધ થાય છે. આ પ્રમાણેની યુક્તિ-પ્રયુક્તિઓ જૈન શાસ્ત્રોમાં રજુ કરવામાં આવી છે. વનસ્પતિમાં આપણી જેમ લાગણીઓને સદભાવ છે એ વાત પ્રવેગ દ્વારા સિદ્ધ કરી આપવાનું આદ્ય અને આદરણીય માન તે આ ભારત-ભૂમિના ભૂષણરૂપ, જગવિખ્યાત સર પ્રોફેસર જગદીશચંદ્ર બેઝને ઘટે છે, આ સંબંધમાં ચિત્રમયજગત્ (વ ૭, અં. ૧, પૃ. ૧૭–૧૯)માં “વનસ્પતિ અને પ્રાણ” એ લેખ પણ મનન કરવા જેવું છે એટલું ઉમેરી આપણે હવે પૃથ્વી-કાયાદિની સચેતનતાના સંબંધમાં જૈન શાસ્ત્ર જે યુક્તિઓને નિર્દેશ કરે છે તે વિચારીએ. પૃથ્વીકાયનું સજીવ – અશે માંસના અંકૂને ઉત્પન્ન કરે છે એ એની સજીવપણાની નિશાની છે તેમ મીઠું, પરવાળાં, પત્થર વગેરે રૂપ પૃથ્વી પોતાના જેવા બીજા અંકુરે ઉત્પન્ન કરવાની શક્તિવાળી છે, વાસ્તે તે પણ સચેતન છે. અત્ર કેઈએમ શંકા ઊઠાવે કે પરવાળાં વગેરે તે કઠણ છે, વાતે એને સજીવ માની ન શકાય તે એ અસ્થાને છે, કેમકે શું માનવ–શરીરમાં રહેલાં હાડકાં વગેરે કઠણ હોવા છતાં સજીવ નથી કે ? અથવા તો એનું સમાધાન એ છે કે જેમ પશુના દેહમાં રહેલાં શીંગડાં, સાસ્ના વગેરે જીવવાળાં છે તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં જીવ–શરીરે છે, કારણ કે એ બંને એક સરખી રીતે છેદય છે, ભેદાય છે, ભગવાય છે, ફેંકાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે. સમગ્ર સંસારમાં જે કાંઈ પુદ્ગલ–દ્રવ્ય છે તે સર્વે કેઈ ને કઈ જીવનાં શરીર છે; એથી કરીને પૃથ્વીને જીવ–શરીર કહેવામાં કશું વાંધો નથી. પૃથ્વીમાં છેકાવાપણ વગેરે ધર્મો દષ્ટિગોચર થતા હોવાથી તેને અપલાપ કરી શકાય તેમ નથી, વાસ્તે એ જ ધર્મો વડે એની સચેતનતા સાબીત થાય છે. જેમ આપણું હાથ, પગ વગેરેને સંઘાત સચેતન છે તેમ શસ્ત્ર વડે નહિ હણાયેલી ૧ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મનુષ્યના શરીરને રોગો થતાં જેમ પીળાશ, પેટનું વધી જવું, સોજો ચડ, પાતળાપણું, આંગળાં વગેરેનું વાંકાપણું તેમજ ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગો થતાં ફૂલ, ફળ, પાંદડાં છાલ વગેરેમાં એ જ પ્રકારના વિકારો થઈ જાય છે. એ બધાંનો રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી પાણી પણ કરે છે. વળી જેમ દવા ખાવાથી માનવને દેહ નીરોગી બને છે, એનાં ગુમડાં વગેરે રૂઝાઈ જાય છે તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે એનો લેપ કરવાથી તે જ જાતનો ફાયદો થાય છે. વિશેષમાં જેમ મનુષ્યનું શરીર રસાયન વગેરેના સેવનથી બળ અને કાંતિથી વિભૂષિત બને છે તેમ વનસ્પતિનું શરીર પણ આકાશમાંથી પડતા જળ વગેરેના સિંચનથી વિશેષ રસવાળું બને છે. ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ લખાયેલું છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૮૩ સંઘાતરૂપ પૃથ્વી વગેરે સજીવ છે, જ્યારે જેમ શસ્ત્ર વડે હણાયેલા–શરીરથી જુદા પડી ગયેલા આપણું હાથ, પગ નિર્જીવ છે–અચેતન છે તેમ શસ્ત્રથી હણાયેલી પૃથ્વી વગેરે નિર્જીવ છે. અષ્કાયનું સચેતન–– જેમ હાથીના દેહના મૂળ કારણરૂપ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી નહિ હણાયેલું જળ પણ સચેતન છે. અત્ર પ્રશ્રવણ (મૂત્ર)નું ઉદાહરણ આપી હેતુને વ્યભિચારી સિદ્ધ કરી શકાય તેમ નથી, કેમકે એ તે શસ્ત્રથી આઘાત પામેલ છે. વળી જેમ ઇંડામાં રહેલો પ્રવાહો રસ સચેતન છે તેમ પ્રવાહી જળ પણ સજીવ છે. વિશેષમાં જળરૂપ હોવાથી હિમ વગેરે કઈ કઈ સ્થળે બીજા જળની જેમ સજીવ છે. અષ્કાયની સજીવતાના સંબંધમાં એ પણ દલીલ કરાય છે કે જેમ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતું દેડકું સજીવ છે તેમ કવચિત્ જમીન બદતાં ખેદતાં સ્વાભાવિક રીતે નીકળતું જળ સજીવ છે અથવા જેમ કેટલીક વાર વાદળના વિકારમાં પોતાની મેળે ઉત્પન્ન થયેલું અને પડતું માછલું સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણી પણ સચેતન છે. વિશેષમાં જેમ મનુષ્ય-દેહને ઠડે સ્પર્શ છવ-હેતુક છે તેમ જળમાં જણાતો ઠંડો સ્પર્શ પણ છવહેતુક છે. આવી અનેક દલીલ વડે પૃથ્વીની પેઠે જળની સજીવતા ઘટાવી લેવી. તેજસ્કાયની સજીવતા– જેમ રાત્રે આગીઓ કીડો ( ખદ્યોત ) પિતાના શરીર–પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જીવ-શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમ અંગારા વગેરેમાં રહેલો પ્રકાશ પણ છવના - ગથી જ થયેલો છે. વળી જેમ મનુષ્યના શરીરે આવેલો તાવ જીવ-સંગી મનાય છે તેમ અંગારા વગેરેમાં રહેલો તાપ પણ છવ-સંગી જ માન અયુક્ત નથી. અત્રે એ ખ્યાલમાં રાખવું કે સૂર્ય વગેરેને પ્રકાશ પણ જૈન શાસ્ત્ર પ્રમાણે જીવ-સંગી જ છે, માટે એ વિષે પણ કશે વધે નડે તેમ નથી. વિશેષમાં જેમ આહાર લેવાના પ્રમાણ અનુસાર મનુષ્યના દેહમાં વધઘટ થાય છે તેમજ અને તેજ હેતુથી પ્રકાશમાં પણ વધઘટ થતી હોવાથી એ પ્રકાશને પણ મનુષ્યના દેહની પેઠે જીવસંગી મા જોઈએ. આ પ્રકારની અનેક યુક્તિઓ વડે અગ્નિમાં જીવ હોવાની સાબીતી રજુ કરી શકાય તેમ છે. વાયુકાયની સાત્મક્તા જેમ કોઈ ચમત્કારિક શક્તિને લીધે દેવને દેહ દષ્ટિગોચર થતું નથી પરંતુ તે સચેતન છે અને વિદ્યા, મંત્ર, અંજન વગેરેના પ્રભાવથી કઈ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે જણાતું નથી છતાં તે સજીવ છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજરે જણાતું નથી તે પણ એ દેવ અને સિદ્ધના દેહની જેમ સચેતન છે. જેમ પરમાણુ અત્યંત સૂક્ષમ હોવાથી નજરે પડતો નથી અને બળેલ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જીવ-અધિકાર [ પ્રથમ પત્થરને ટુકડે ઊને લાગે છે, પરંતુ તેમાં અરિન દેખાતું નથી તેવી જ રીતે વાયુમાં રહેલું રૂપ પણ અતિશય સૂકમ હોવાથી તે આપણી નજરે જણાતું નથી. જેમ ગાય, અશ્વ વગેરે પશુઓ પિતાની જ મળે એટલે કે કેઈની પણ પ્રેરણા વિના વાંકા વાંકા અને ગમે તે તરફ અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પિતાની જ મેળે વાંકે વાંકે અને ગમે તે તરફ અનિયમિત રીતે વાતે હોવાથી ગાય, અશ્વ વગેરેની જેમ જીવ-સંગી છે. જીવ અને પુગલની ગતિ 'અનુશ્રેણિ હોવાથી પરમાણુ પણ વાંકો વાંકે ગતિ કરે છે, પરંતુ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતા હોવાથી એ વાત કાંઈ વાયુને લગતી હકીકતમાં ખલેલ પહોંચાઈ શકે તેમ નથી. એ પ્રકારે શસ્ત્રથી કઈ પ્રકારના આઘાતને નહિ પામેલો વાયુ સચેતન છે એમ સમજી લેવું. આ પ્રમાણે આપણે પૃથ્વીકાયાદિની સચેતનતા સિદ્ધ કરનારી વિવિધ યુક્તિઓ વિચારી. આ સમગ્ર ટુંકામાં પરંતુ તલસ્પર્શી ઉલેખ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિકૃત વૃત્તિના ૧૩૯ મા પત્રમાંની નીચે મુજબની પંકિતઓમાં મળી આવે છે – " सात्मका विद्रुमलवणोपलादयः पृथिवीविकाराः, समानजातीयाकरोत्पत्त्युपलम्भात् , देवदत्तमांसाङ्करवत् । " “ કામ કરું, નિવાતામવિલાસન્મવાત, તાવતા છે “ કાત્મf, મારામાં વૃદ્ધિનાત, વાવતા " “ સાત વન, ૩પરિતિ[fa] નિરિતવિરામનાત, નોરત » " सचेतनास्तरवः, सर्वत्वगपहरणे मरणात् , गर्दभवत् ।" લબ્ધિસેના ચારે ભેદે ઈન્દ્રિય-મીમાંસાની સંખ્યાને અધીન છે એટલે હવે આપણે ઇન્દ્રિયના લક્ષણને વિચાર કરીએ. ઇન્દ્રિયનું લક્ષણ– इन्द्रियाश्रय निर्माणाङ्गोपाङ्गनामकर्मोदयेन जनिता याऽऽत्मनो लब्धिस्तदूपत्वमिन्द्रियस्य लक्षणम्, आत्मलित्वं वा । (११३) અર્થાત્ ઈન્દ્રિયના આશ્રયભૂત એવાં નિર્માણ-નામકર્મ અને અંગોપાંગ-નામ કમના ઉદયથી ઉત્પન્ન થતી આત્માની લબ્ધિને “ઈન્દ્રિય” કહેવામાં આવે છે. ઈન્દ્રિયનું લક્ષણ આત્માનું ૧ આ વાત આગળ ઉપર વિચારવામાં આવનાર છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૩૮૫ લિંગ એમ પણ આપી શકાય છે. ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયા છે અને તેમાંની દરેક ઇન્દ્રિયના ‘ દ્રવ્યેન્દ્રિય ’ અને ‘ ભાવેદ્રિય ’ એમ બે પ્રકારો છે, તેમાં વળી ‘ નિવૃČત્તિ ’ અને ‘ ઉપકરણ ' એ દ્રવ્યેન્દ્રિયના અને ‘લબ્ધિ ’ અને ‘ ઉપયેગ’એ ભાવેન્દ્રિયના અનુક્રમે એ ભેદો છે. તેમાં નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ એ છે કે निर्माणाङ्गोपाङ्गनाम कर्मनिमित्तकत्वे सति कर्मविशेष संस्कृत कर्णशष्कुल्यादिस्वरूपशरीरप्रदेशरूपत्वं निर्वृत्तीन्द्रियस्य रक्षणम् । (११४) અર્થાત્ નિર્માણ-નામ-કમ અને અંગોપાંગ નામ-કમ રૂપ નિમિત્તવાળા તથા કવિશેષથી સંસ્કારિત થયેલ કણ્ શકુલિ ( orfice of the ear ) આદિ શરીરના પ્રદેશ–વિશેષને નિવૃત્તિ-ઇન્દ્રિય ’ જાણવી. નિવૃત્તિ એટલે આકૃતિ. આ નિવૃત્તિ-ઇન્દ્રિયના પણ આભ્યન્તર અને બાહ્ય એમ બે ભેદો છે. તેમાં આભ્યન્તર-નિવ્રુત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ નીચે મુજબ છેઃ— ૧ समृद्धौ ' इन्दति - लोकोत्तर समृद्धिमान् भवतीति इन्द्र-आत्मा, तस्य लिङ्गमितीन्द्रियम् " " અર્થાત્ ‘ ઇન્દ્રિય ' શબ્દ ઇન્હેં ' ધાતુ પરથી બનેલા છે અને એના અ` છે, જે લેાકેાત્તર સમૃદ્ધિમાન હોય તે ઇન્દ્ર ' અર્થાત ‘આત્મા' કહેવાય ( ઇન્દ્રિય ' છે એટલે કે આત્માનુ` ઇન્દ્રિય લિંગ છે એવા અ સિદ્ધ થયા. નિમ્ન-લિખિત ગાથા સમર્થિત કરે છેઃ - 66 ( . इंदो जीवो सव्योवल द्विभोगपर मेसरत्तणओ । सोत्ताहमेयमिदियमिह तल्लिंगाइभाषाओं ॥ २१९३ ॥ [ इन्द्रो जीवः सर्वोपलब्धिभोगपरमैश्वर्यत्वात् । श्रोत्रादिभेदमिन्द्रियमिह तल्लिङ्गादिभावात् ॥ ] કેત્તર સમૃદ્ધિમાન્’ થાય છે. આથી ક્રૂતુ લિંગ તે આ હકીકતને વિશેષની કહેવાની મતલબ એ છે કે આવરણના અભાવ થતાં જીવ સવ વસ્તુને જાણે છે, અર્થાત્ તેને સ` ઉપલબ્ધિરૂપ અશ્વયના યાગ છે. વળી વિવિધ ભાવામાં ભમતા તેને અનેકવિધ ઉપભોગ થાય છે. આથી સમજાય છે કે સર્વ ઉપલબ્ધિ અને સવ ઉપભાગના પરઐશ્વર્યને લઇને જીવ ઇન્દ્ર ઃ કડુાય છે. આથી એ ઇન્દ્રનું લિંગ તે ઇન્દ્રિય ' કહેવાય. ઇન્દ્ર વડે દેખાયેલ કે સજાયેલ વસ્તુ તે પગુ ઇન્દ્રિય ' કહેવાય. આ ઇન્દ્રિયના કાન વગેરે પાંચ ભેદે છે. 1 ور ૨ એકેન્દ્રિયાદિક વ્યવહારનું કારણ દ્રવ્યેન્દ્રિય છે, નહિ કે ભાવેન્દ્રિય. એમ ન હોય તેા બકુલનુ ઝાડ કે જેણે મનુષ્યની માફક સર્વ ઉપલબ્ધિ છે તેને પંચેન્દ્રિય ગણવું પડે અર્થાત્ તે એકેન્દ્રિય કહેવ નહિ. અત્ર એ ઉમરીશું કે સ` જીવે લબ્ધિ-ન્દ્રિય વડે પોંચેન્દ્રિય છે, બેન્દ્રિયની સખ્ય અનુસા એકેન્દ્રિયાદિ છે અને તીર્થંકરને પણ ઉપયાગ તા એક જ ઇન્દ્રિયના હાય છે એટલે ઉપયોગ-ન્દ્રિય આશ્રીને સર્વ જીવે એકેન્દ્રિય છે. 49 Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જીવ-અધિકાર. [ પ્રથમ 'प्रतिनियतचक्षुरादिसंस्थानेनावस्थितानां शुद्धात्मप्रदेशानां या वृत्तिस्तद्रूपत्वमाभ्यन्तर निवृत्तलक्षणम् । ( ११५) અર્થાત નેત્ર વગેરે ચોકકસ સંસ્થાનમાં રહેલા શુદ્ધ આત્માના પ્રદેશના આકાર-વિશેષને આભ્યન્તર નિવૃત્તિ-ઇન્દ્રિય” સમજવી. હવે બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયનું લક્ષણ વિચારવામાં આવે છે. તે એ છે કે– तेष्वेवात्मप्रदेशेषु वर्धकोस्थानीय पुद्गलविपाकिनिर्माणनामकर्मणा रचित त्वे सति इन्द्रियव्यपदेशभाग् यः प्रतिनियतसंस्थानवान् कर्णशकुल्यायाकारविशेषस्त द्रपत्वं बाह्यनिवृत्तेर्लक्षणम् । (११६) અર્થાત્ ઉપર્યુક્ત આત્મ-પ્રદેશમાં રહેલ, સુતાર તુલ્ય અને પુદગલમાં રહીને ફળ આપવાવાળા એવા નિર્માણ-નામ-કર્મથી રચાયેલે, “ઇન્દ્રિય” એવા નામથી વાચ્ય તથા વિશેષરૂપે મુકરર કરેલા સંસ્થાનવાળો એ જે કર્ણશકુલિ આદિ આકાર-વિશેષ તે “બાહા-નિવૃત્તિ-ઈન્દ્રિય” છે. કહેવાનો મતલબ એ છે કે શરીરના ઉપર સ્પષ્ટપણે દેખાતી પુદગલ-કંધની વિશિષ્ટ રચના તે બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિય છે. મનુષ્ય, અશ્વ ઈત્યાદિની અપેક્ષાએ આ વિવિધ પ્રકારની છે અર્થાત્ એનો આકાર સર્વ જી આશ્રીને એક સરખે નથી, જ્યારે અત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિય તે પ્રતિનિયત આકારૂપ હેવાથી સર્વ જીની તે સમાન છે-તેમાં વિવિધતા નથી. ઉપકરણ-ઇન્દ્રિયનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં એ છે કે – द्विरूपाया अपि निवृत्ते यत् कर्तृको पक रस्सद्रूपत्वम् , खड्गस्थानीयाया बाह्यनिर्वत्र्या तद्धारास मानस्वच्छतरपुद्गलात्मिका आन्तरनिवृत्ति ૧-૨ સરખા તત્વાર્થરાજ (પૃ. ૯. ગત નિમ્નલિખિત ઉલ્લેખ – “ ધ ટાણા winufપતાનાં વિશુદ્વારામiviાનાં તનિશaશુદ્રિયસંસ્થાના[મારા]fe તારાં વૃત્તિ માતા ઉત્તિઃ | ” સેવામાયિકavavમ જ; પ્રતિનિnતiધ જ ના થાય witતાવળા વિશેy: gટૂaran: 1 1 1 ઉત્તિ : ' ૩ દાખલા તરીકે મનુષ્યની કનિદ્રયની બાહ્ય આકૃતિ ( કાન ) બે ચક્ષુએની બાજુમાં આ વેલી છે. આ કાને લંગે છે અને ઊંચા નીચા ભાગની યુકત ટીપ જે. છે, જયારે ઘેડાની કણેન્દ્રિયની બાહ્ય આકૃતિ નીચેથી પહેલી અને ઉપરથી ઘટતી જતી, અણીદાર છેડાવાળી અને વળી ગયેલા પડવાળાં નેની બાજુ ઉપર રહેલી છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 320 स्तस्याः शक्तिविशेषरूपत्वम्, निर्वर्तितस्यानुग्रहानुपघाताभ्यामुपकारकारित्वं वा उपकरणेन्द्रियस्य लक्षणम् । (११७) અર્થાત્ બાહ્ય અને આત્યંતરરૂપ બંને પ્રકારની નિવૃત્તિ-ઈન્દ્રિય ઉપર ઉપકાર કરનારી ઈન્દ્રિય “ ઉપકરણ-ઈન્દ્રિય” કહેવાય છે. અથવા આનું લક્ષણ એ પણ છે કે ખડ્ઝના સમાન બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયની જેવી અને વિશેષ કરીને સ્વચ્છ પુદ્ગલરૂપ એવી આભ્યતર-નિવૃત્તિઇન્દ્રિયને શક્તિવિશેષ તે “ઉપકરણ-ઇન્દ્રિય” છે. અથવા નિર્માણ વગેરે નામ-કર્મ વડે રચાયેલી નિવૃત્તિ-ઈદ્રિયના ઉપર અનુગ્રહ અને ઉપઘાતથી રક્ષણરૂપ ઉપકાર કરનારી ઇન્દ્રિય “ઉપકરણ– ઈન્દ્રિય ” છે. આના પણ નિવૃત્તિ-ઈન્દ્રિયની પેઠે બાહ્ય અને આત્યંતર એવા બે ભેદે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ગ્રંથકારે ઉપકરણ-ઇન્દ્રિયનાં લક્ષણે સૂચવતાં પ્રજ્ઞાપનાવૃત્તિ અને આચારાંગ-વૃત્તિનાં આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિય પરત્વે પરસ્પર વિરોધી લક્ષણને માન્ય રાખ્યાં છે, જો કે આત્યંતર-નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ તે આચારાંગ-વૃત્તિ અનુસારે આપ્યું છે. કેમકે આભ્યન્તર-નિવૃત્તિ-ઈન્દ્રિય એ અતિશય નિર્મળ પુલરૂપ છે એ અભિપ્રાય પ્રજ્ઞાપનાને વૃત્તિકારને છે, જ્યારે એ ઈન્દ્રિય શુદ્ધ આત્મ-પ્રદેશરૂપ છે એ વાત આચારાંગ-વૃત્તિ સાથે (તેમજ તત્વાર્થરાજ સાથે) મળતી આવે છે. ૧ ઇન્દ્રિયને વિષય ગ્રહણ કરવામાં ઉપકાર કરનાર શક્તિ-વિશેષ તે “ઉપકરણ-ઈન્દ્રિય છે, જેમકે શ્રોત્રેન્દ્રિયની શ્રવણ-શક્તિ અને રસનેન્દ્રિયની આસ્વાદન-શક્તિ એ પ્રમાણે નવતર વિસ્તરાઈ (પૃ. ૬૦ )માં સૂચવાયું છે. २ " उपकरणं खड्गस्थानीयाया बाह्य निर्वत्तेर्या खड्गधारासमाना स्वच्छतरg૪રપૂerfમા પૂરતા નિવૃત્તિઃ તા: રા#િવિત: ” -પ્રાપનાની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિનું ર૮૩ મું પત્ર. 3" निवर्त्यते इति निर्वत्तिः । केन निवर्त्यते ? कर्मणा । तत्र उत्सेधागुलासख्येयभागप्रमितानां शुद्धानामात्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थाने नावस्थितानां या वृत्तिः (सा अभ्यन्तरा निर्वृत्तिः। तेष्वेवात्मप्रदेशेषु इन्द्रियव्यपदेशभाग यः प्रति. नियतसंस्थानो निर्माणनाम्ना पुद्गलचिपा किना बर्द्धकीसंस्थानीयेनारचितः कर्णशक. ल्यादि विशेषः अङ्गोपाङ्गनाम्ना च निष्पादित इति बाह्या निर्वत्तिः । तस्या पत्र निवृत्ते. द्विरूपाया येनोपकारः क्रियते तदुपकरणम् । तच्च इन्द्रिय कार्य समर्थ, सत्यार्मा अनुपहतायां मसूराकृतिरूपायां निर्वृत्तौ तस्योपघातात् न पश्यति । तदपि निवृत्तिव દિષI " આ પ્રમાણેને આચારાંગ (અ. ૨, ઉં. ૧, સુ. ૧૭ )ની શ્રી શીલાંકરિકૃત વૃત્તિના ૧૦૪ મા પત્રમાં ઉલ્લેખ છે, જ્યારે નહિ જેવા ફેરફારવાળા પાઠ લોકપ્રકાશ (સ. ૭) ૪૭૬માં લોક પછી સાક્ષિરૂપે આલેખાયેલો નજરે પડે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જીવ-અધિકાર. [ પ્રથમ આ પ્રમાણે આપણે બેન્દ્રિયના ભેદનાં લક્ષણાદિ વિચાર્યા. હવે ભાવેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે પૈકી પ્રથમ પ્રકારનું એટલે કે લબ્ધિ-ઇન્દ્રિયનું લક્ષણ ગ્રંથકારના શબ્દોમાં જોઈ લઈએ – 'श्रोत्रादिविषयकं यज्ज्ञानं तदावरणीयकर्मणा यःक्षयोपशमविशेषस्तद्रूपत्वं, गतिजात्यादिनामकर्मनिमित्तकत्वे सति तदावरणीयकर्मक्षयोपशम जनितत्वम् , यन्निमित्तादात्मा द्रव्येन्द्रियनिवृत्ति प्रति व्यापार જાત તદ્ન વે વા ઋનિદ્રા ક્ષણમ્ ! (૪૮) અર્થાત કણદિક ઇન્દ્રિયને જે શબ્દાદિ વિષય છે તે સંબંધીના જ્ઞાનના આવરણને ક્ષયપશમવિશેપ તે “લબ્ધિ-ઈન્દ્રિય” કહેવાય છે. ગતિ, જાતિ ઇત્યાદિ નામ-કર્મો જેનાં કારણરૂપ છે એ, તે તે ઈન્દ્રિયવિષયક જ્ઞાનના આવરણરૂપ કમને ક્ષયે પશમ “લબ્ધિ-ઈન્દ્રિય” કહેવાય છે. આની ત્રીજી પણ વ્યાખ્યા થઈ શકે છે, જેમકે જે સાધન દ્વારા આત્મા દ્રવ્યેન્દ્રિયને રચવાને વ્યાપાર કરે છે તે સાધનને લબ્ધિ” કહેવામાં આવે છે. ઉપગ-ઇન્દ્રિયનું લક્ષણ એ છે કે– "स्वस्वलब्ध्यनुसारेण विषयेषु य आत्मनो व्यापार विशेषस्तद्रूपવિમુપયોગેનિયસ્થ ક્ષણમ્ (૧૬) અર્થાત્ પિતાપિતાની ક્ષપશમરૂપ લબ્ધિ અનુસાર એટલે કે જે ઇન્દ્રિયની જે લબ્ધિ હોય તે પ્રમાણે વિષયને વિષે થતો આત્માને વ્યાપાર તે “ઉપયોગ-ઈન્દ્રિય કહેવાય છે. આ પ્રમાણે ઈન્દ્રિયના જે ભેદેને આપણે વિચાર કર્યો તેને સંકલનાત્મક બંધ થાય તે માટે આ હકીકત નીચે મુજબ છેઠક દ્વારા રજુ કરીએ – ૧ ઉપકરણ-ઇન્દ્રિયના બે ભેદોનાં લક્ષણે ગ્રંથકારે નિર્દેશ્યા નથી તેમજ કઈ ગ્રંથમાં પણ તે મારા જોવામાં આવ્યાં નથી. ૨, ૫ સરખા પ્રજ્ઞાપનાની પીલયગિરિરિકૃત વૃત્તિના ૨૯૩ મ પત્રગત ઉલ્લેખ – દિધ: ઇiદ્રવાહિનgr: Resariાં તણાક્ષથrsફામ, ૩૬ નઃ જો મfજે સુચના જારમi atri: ” ૩ “જીંદષજ્ઞનના જીરાના જ વૃત્તિવાનાદારમr zથે નિર્ણत्ति प्रति व्याप्रियते तन्निमित्त आत्मनो मनःसाचिव्यादर्थग्रहणं प्रति व्यापार उपयोगः।" -- આચારાંગ વૃત્તિનું ૧૦૫ મું પત્ર. ૪ સ્પર્શ, રસ, ગધ, રૂપ અને શબ્દ એ સ્પર્શન, રસન, ઘાણ, નેત્ર અને શ્રેત્ર ઇન્દ્રિયના અનુક્રમે વિષે જાણવા. Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] સ્પર્શન નિવૃત્તિ રસન કબ્સેન્દ્રિય આર્હુત દર્શન દીપિકા. ઇન્દ્રિય ' પ્રાણ ઉપકરણ લબ્ધિ નેત્ર માથ ભાયેન્દ્રિય કણું આભ્ય તર આછું આભ્ય તર આ કાઠામાંના સર્વ ભેદોનાં ઉદાહરણા કાઇ સ્થળે જોવામાં આવતાં નથી. જે કઇ નજરે પડે છે તે એ છે કે શ્રાદ્રેન્દ્રિય આશ્રીને કપટિકા ( કાનપાપડી ) એ બાહ્ય નિવૃત્તિ-ઇન્દ્રિય છે, જ્યારે નેત્રન્દ્રિય આશ્રીને આંખના ડોળા તેવા ગણાય છે. આંખનાં પોપચાં એ નેત્રન્દ્રિય વિષયક બાહ્ય-ઉપકરણ-ઇન્દ્રિય છે, જ્યારે આંખનુ કૃષ્ણે શ્વેત મંડળ એ આભ્યંતર-ઉપકરણ-ઇન્દ્રિય છે. ઉપયાગ ૩૨૯ આ પ્રમાણે આપણે ઇન્દ્રિયના જે ભેદ–પ્રભેદના વિચાર કર્યાં, તેના સારાંશ તત્ત્વાર્થસૂત્રના વિવેચન ( પૃ. ૧૦૫ )માં નીચે મુજબ મળી આવે છેઃ પાંચે ઇન્દ્રિયાના દ્રવ્ય અને ભાવ રૂપે ખએ ભેદ થાય છે. પુદ્ગલમય જડ ઇન્દ્રિય ×ચેન્દ્રિય છે; અને આત્મિક પરિણામરૂપ ઇન્દ્રિય ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારની છે. શરીરના ઉપર દેખાતી ઇન્દ્રિયાની આકૃતિએ જે પુદ્ગલ--સ્ક ંધાની વિશિષ્ટ રચનાઓ છે તે નિવૃત્તિ-ઈન્દ્રિય છે અને નિવૃત્તિઇન્દ્રિયની બહાર અને અંદરની પૌલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ-ઇન્દ્રિય જ્ઞાન પેઢા કરવાને અસમર્થ છે તે ઉપકરણેન્દ્રિય છે. ૧ પન- ઇન્દ્રિય વિષયક દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદો પૈકી પ્રથમતા, બીજી ઇન્દ્રિયાની પેઠે આભ્યંતર અને બાહ્ય એવા બે ભેદો નથી, એટલે કે ફક્ત આભ્યંતર-નિવૃત્તિપાનેન્દ્રિય છે, કિન્તુ બાહ્ય-નિવૃત્તિ-સ્પર્શનેન્દ્રિય નથી. આથી સ્પર્શનેન્દ્રિયના પાંચ અવાંતર ભેદે અને બાકીની ચારે ઇન્દ્રિયાના છ છ અવાંતર ભેદો વિચારતાં ઋષિના કુલે ૨૯ પ્રકારો પડે છે. ૨ ઉપકરણ-ન્દ્રિય અને આભ્યંતર-નિવૃત્તિ-ન્દ્રિય વચ્ચે શક્તિ અને શિક્તમાન જેવા સંબંધ છે એટલે એ અપેક્ષાએ એ બંને એક જ છે, કિન્તુ આભ્યત-નિવૃત્તિ-ન્દ્રિયના સદ્ભાવ હાવા છતાં જ્યારે ઉપકરણ-ઇન્દ્રિય બ્યાદિ વડે પરાધાત પામે છે. ત્યારે વિષ્યનું. જ્ઞાન થતું નથી એ દૃષ્ટિએ એ ભિન્ન છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ છવ–અધિકાર, [ પ્રથમ ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગ રૂપે બે પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિને પશમ જે એક પ્રકારને આત્મિક પરિણામ છે તે લબ્ધિ-ઈન્દ્રિય છે; અને લબ્ધિ, નિર્વત્તિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયેને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે ઉપયોગ-ઇન્દ્રિય છે." ઉપયોગ-ઈન્દ્રિય મતિજ્ઞાન તથા ચહ્યુશન, અચહ્યુશન આદિ રૂપ છે. મતિજ્ઞાનરૂપ ઉપયોગ જેને ભાવેન્દ્રિય કહેલ છે તે અરૂપી-અમૂર્ત પદાર્થને જાણી શક્તો નથી; રૂપી પદાર્થોને જાણે છે ખરો, પરંતુ એના બધા ગુણ-પર્યાને જાણી શકતું નથી; ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાને જ જાણી શકે છે. લબ્ધિ-ઇન્ડિયાદિને પ્રાપિ-કમ - લબ્ધિ-ઈન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગ હોઈ શકે છે. એવી રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે જ ઉપકરણ અને ઉપયોગ સંભવે છે, અને ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયોગને સંભવ છે. આથી એ ફલિત થાય છે કે લબ્ધિ વિના નિવૃત્તિ હોતી નથી; નિવૃત્તિ વિના ઉપકરણની હૈયાતી નથી, અને ઉપકરણની ગેરહાજરીમાં ઉપયોગ નથી. વળી આથી એ પણ સૂચવાય છે કે પૂર્વ પૂર્વ ઇન્દ્રિય પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિને સંભવ છે, પરંતુ એ નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય. આ સ્વકલકલિપત નિવેદન નથી, કિન્તુ તે આચારાંગની વૃત્તિના ૧૦૪માં પત્રમાં શ્રી શીલાંકસૂરિએ નિમ્નલિખિત શબ્દ દ્વારા દર્શાવેલ હકીકતને સારાંશ છે – __ " सत्यां लब्धौ निर्वृत्त्युपकरणोपयोगाः, सत्यां च निवृत्तौ उपकरणोपयोगी, सत्युपकरण उपयोग इति ।" ઇન્દ્રિયની સંખ્યા અને તેનાં નામે દર્શાવતાં ગ્રંથકાર કર્થ છે કે तानि चेन्द्रियाणि पश्चधा, स्पर्शन-रसन-घ्राण-चक्षुः-श्रोत्रभेदात् । અર્થાત (દ્રવ્ય-) ઈન્દ્રિયો પાંચ છેઃ ચામડી, જીભ, નાક, આંખ અને કાન. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ચામડી એ સ્પર્શનેન્દ્રિયને આધાર છે–એનું સ્થાન છે, નહિ કે એ પિતે સ્પશનેન્દ્રિય છે. એ પ્રમાણે જીભ વગેરે માટે પણ સમજવું. સ્પષ્ટ શબ્દોમાં કહીએ - ૧ ખરી રીતે જોતાં ઉપયોગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણ સમષ્ટિનું કાર્ય છે. પરંતુ અત્ર કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેમજ શબ્દાર્થને સંભવ હોવાથી એને પણ “ઈ સંજ્ઞા આપવામાં આવી છે. આ વાત તવાર્થરાજ ( પૃ. ૯૧ માં નીચે મુજબના શબ્દોમાં મળી આવે છે – “ ૩vયોગસ્થ શારિરિદ્રય થvશાનુvvઉત્તરતિ ચેન્ન, જળધમૅરા જા. Tષ શાર્થનમકાશ ” ૨ પ્રજ્ઞાપના નામના ચેથા ઉપાંગના પંદરમા પદ (સૂ. ૨૦૧)માં સૂચવ્યા મુજબ દ્રએન્દ્રિયો આઠ છેઃ બે કાન, બે આંખ, બે નસકોરાં, એક જીભ અને એક ત્વચા. Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ૩૯૧ તે સમગ્ર શરીરમાં ઉપરના તેમજ અંદરના ભાગમાં આત્યંતર-નિવૃત્તિ-૫નેન્દ્રિયના આત્મપ્રદેશ વ્યાપી રહેલા છે અથવા ચામડીના બહારના તેમજ અંદરના ભાગમાં અત્યંતર-નિવૃત્તિસ્પર્શનેન્દ્રિયના પરમાણુઓ છે. આ ઇન્દ્રિય અબરખના પડના જેવી છે. ત્વચાની બહારનું અને અંદરનું પડ જુદું નથી, મુખની અંદર જે જીભ દેખાય છે તેના ઉપર અને નીચેના ભાગમાં રસનેન્દ્રિયના પરમાણુઓનું એક જ ૫ડ પથરાઈ રહેલું છે. એ પડ વડે જીભ ઉપર મૂકેલા ખારા, ખાટા પદાર્થને અનુભવ થાય છે, નહિ કે દેખાતી જીભ વડે. એવી રીતે દેખાતી નાકની પિલાણુમાં ઉપરના ભાગમાં પ્રાણેન્દ્રિયની જે અત્યંત આકૃતિ છે તે જ ગંધરૂપ વિષયને ગ્રહણ કરી શકે છે. નેત્રમાં કીકીની અન્દર નેગેન્દ્રિયની જે સૂક્ષમ અત્યંતર આકૃતિ રહેલી છે તે રૂપનું ગ્રહણ કરી શકે છે, નહિ કે આંખની કીકી. કર્ણપપૈટિકાના પિલાણમાં કણેન્દ્રિયની જે સૂક્ષમ અત્યંતર આકૃતિ છે તે શબ્દનું ગ્રહણ કરી શકે છે, નહિ કે કાનપાપડી. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્થાનરૂપ બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયો છે, જ્યારે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય કરનારી આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિયો કરે છે અને અત્ર તેને જ ઉલ્લેખ કરાયો છે. અથવા એમ પણ કહી શકાય કે પ્રત્યેક ઈન્દ્રિયના લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગરૂપ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ખામી તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા સમજવી. ઇન્દ્રિયના ક્રમની સકારણુતા સ્પર્શન, રસન, ઘાણ, નેત્ર અને શ્રોત્ર એ પ્રમાણે ઇન્દ્રિયને કમ ગોઠવવામાં એ હેતુ સમાયેલ છે કે સમસ્ત (સંસારી) ને સ્પર્શનેન્દ્રિય છે ( આથી જોઈ શકાય કે જેને સ્પર્શનેદ્રિય હોય તે સંસારી જીવ જાણો ) અર્થાત્ એ ઈન્દ્રિય સર્વ જીવ વિષયક છે. એથી ક્રમશઃ દરેક ઇન્દ્રિયનું ક્ષેત્ર ઓછું થતું જાય છે. વળી આ કમ ઇન્દ્રિયની વૃદ્ધિ કેવી રીતે થાય છે તે પણ સૂચવે છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચે એકેન્દ્રિય જાણવા, કેમકે તેમને એક જ સ્પશનરૂપ ઈન્દ્રિય છે. કૃમિ, શંખ, જળ ઇત્યાદિ દ્વીન્દ્રિય છે. તેમને ૧ અત્ર “ ક્ષેત્ર ' શબ્દથી શું સમજવું તેને સ્પષ્ટ બંધ થાય તે માટે એટલે ઉલ્લેખ કરીશું કે સમસ્ત વિશ્વમાં કણેન્દ્રિયની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે પંચેન્દ્રિય જીવે થડ જ છે. નેન્દ્રિયની સંખ્યા અધિક પરંતુ બમણાથી કંઈક ઓછી છે. ધ્રાણેન્દ્રિય એથી વિશેષ અધિક છે. રસનેન્દ્રિય એથી પણ અધિક છે; અને સ્પર્શનેન્દ્રિયની સંખ્યા તે અનંત ગુણી છે; કેમકે સાધારણ વન સ્પતિ અનંત છે. જે ક્ષેત્રનો અર્થ ઈન્દ્રિયથી અવગાડાયેલા આકાશ-પ્રદેશ સમજવામાં આવે તે તવાર્થ રાજ૦ ( પૃ. ૮૧ )માં સુચવાયું છે તેમ સૌથી ઓછા પ્રદેશ નેત્રના છે, એનાથી સંખેય ગુણ કાનના છે, એનાથી અધિક નાકના છે, જીભના પ્રદેશ અસંખેય ગુણ છે અને ત્વચાના અનંત ગુણ છે. આ ઉપરથી કેઇ એમ કહે કે આ હિસાબે તે કાનનો અંતમાં નિર્દેશ ન કરતાં આંખને નિર્દેશ કરવો જોઈએ તે એક રીતે એ વાત સત્ય છે, પરંતુ કાન સૌથી વધારે ઉપકારી હોવાથી તેનો અંતમાં ઉલ્લેખ કરાય છે, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જીવ-અધિકાર [ પ્રથમ સ્પર્શન અને રસન એમ બે ઇન્દ્રિયો છે. કીર્થ, કુન્થ, માંકડ, કાનખજૂરા પ્રમુખ જેને આ બે ઇન્દ્રિ ઉપરાંત પ્રાણેન્દ્રિય હોવાથી તેઓ ત્રીન્દ્રિય કહેવાય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર ઇત્યાદિકને આ ત્રણ ઈન્દ્રિયે ઉપરાંત નેત્રરૂપ ચેાથી ઇન્દ્રિય હોય છે અને તેથી તેમને ચતુરિન્દ્રિય તરીકે ઓળખાવવામાં આવે છે. મત્સ્ય, ઉરગ, પક્ષી, પશુ, નારકી, દેવતા અને મનુષ્યો પંચેન્દ્રિય છે, કેમકે તેમને કર્ણ પર્વતની પાંચે ઈન્દ્રિય છે, ઇન્દ્રિયોની સંખ્યા- સાંખ્ય દર્શન પ્રમાણે તે ઈન્દ્રિયની સંખ્યા પાંચ નથી. એ દર્શનમાં તે હાથ, પગ વગેરેને પણ ઈન્દ્રિય તરીકે ઉલલેખ કરવામાં આવે છે. આથી ઇન્દ્રિયની સંખ્યા પાંચ ગણવી કે કેમ એ પ્રશ્ન ઉદ્ભવે છે. એનું સમાધાન એ છે કે એ દર્શનમાં પણ જ્ઞાનેન્દ્રિય તે પાંચ જ અને તે પણ સ્પર્શનાદિ માનેલ છે. હાથ, પગ વગેરેને તે તેઓ “કર્મેન્દ્રિય ”ના નામથી સંબંધે છે કે જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર, નિહાર, વિહાર ઇત્યાદિ ક્રિયાઓ થઈ શકે છે. વિશેષમાં જ્ઞાનને જે હેતુ હોય–જેનાથી જ્ઞાનનો લાભ થઈ શકે તેને જ “ઇન્દ્રિય” કહી શકાય, નહિ કે ચેષ્ટા-વિશેષના નિમિત્તને આ પ્રમાણે અર્થાત્ જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયોગી જ્ઞાન થઈ શકે તે જ જ્ઞાનેન્દ્રિયને ઈન્દ્રિય ગણી જૈન દર્શનમાં ઇન્દ્રિયની સંખ્યા પાંચની બતાવાઈ છે, બાકી ચેષ્ટા-વિશેષના નિમિત્તને ઇન્દ્રિય ગણતાં તેની સંખ્યાને કઈ નિયમ રહેશે નહિ; કેમકે જેટલી ચેષ્ટા તેટલાં નિમિત્તે અને પછી તેટલી ઈન્દ્ર, આત્યંતર-નિવ્રુત્તિ-ઈન્દ્રિનાં સંસ્થાને – આપણે ૩૮૬ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ આભ્યન્તર-નિવૃત્તિ-ઈન્દ્રિયને આકાર સર્વત્ર એક સરખે છે અને એમ હોવાને લીધે તે એનાં સંસ્થાનેને નિશ્ચય કરી શકાય છે. આથી હવે આપણે દરેક આભ્યન્તર-નિવૃત્તિ ઈન્દ્રિયને આકાર વિચારીએ. સ્પર્શનેન્દ્રિય (ચામડી)ને આકાર જુદા જુદા જીવ આશ્રીને વિવિધ પ્રકારને છે, કેમકે જે જીવનું જેવું શરીર હોય તેવા આકારની તે છે. રસનેન્દ્રિય (જીભ)ને આકાર અસ્ત્રા, ખરપડા (સુરમ) જે છે ધ્રાણેન્દ્રિય ૧ કેવળ બહારની ચામડી જ સ્પર્શનેન્દ્રિય નથી, કિન્તુ શરીરની અંદરની પિલાણી આસપાસની ચામડી પણ સ્પર્શનેન્દ્રિય કહેવાય છે. એ જ રદિય શરીરવ્યાપી છે, આથી કરીને તે અર્થાત શરીર પ્રદેશની અંદર સર્વત્ર સ્પર્શનેન્દ્રિય હોવાથી શીતળ જળ પીતી વેળા અંદર શીતળ સંપર્શનો અનુભવ થાય છે. આ વાતનું પ્રજ્ઞાપનાના મૂળ ટીકાકારના નિમ્નલિખિત મુલાલેખ વડે સમર્થન થાય છે – "सर्वप्रदेशपर्यन्तवर्तित्वात् ततोऽभ्यन्तरोऽपि शषिस्योपरि त्वगिन्द्रिाध्य માથાકુvgઘડતરપિરાંત નાનુવઃ '' ૨ દરેક જીવની સ્પર્શનેન્દ્રિયનો બાહ્ય અને આભ્યન્તર આકર સરખે છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે તેમ ન હોય અર્થાત બાહ્ય અને આભ્યન્તર આકા? જાદે હોય તો તે સ્પર્શનેન્દ્રિયને અમુક ચોક્કસ આકારવાળી બતાડી શકાય. આ સંબંધમાં દ્રવ્યલેક પ્રકાશના ૩૬ મા પત્રમાં એ ગ્રંથના સંશોધક આગમ દ્વારકા શ્રીસાગરાનંદસૂરિએ નીચે મુજબનું ટિપ્પણુ રજુ કર્યું છેઃ “અજાણવામાં માનતા રાજ() મેરાણામતિ ! ” Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] હુત દન દીપિકા, ( નાક )ના આકાર અતિમુક્તક પુષ્પને તેમજ કાહલ ( વાદૅિત્ર–વિશેષ )ને મળતા આવે છે. નેવેન્દ્રિય ( આંખ )ની આકૃતિ મસૂર નામના ધાન્ય સરખી છે. શ્રોત્રેન્દ્રિય ( કાન )ની આકૃતિ કદમ્બના પુષ્પ જેવા માંસના ગેાળા સમાન છે. આ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રિયના આકાર પ્રતિનિયત હાવાથી એને પ્રત્યેક ઇન્દ્રિયની વ્યાવૃત્તિના સાધનરૂપ ગણી ગ્રંથકાર સ્પર્શનાદિ ઇન્દ્રિયાનાં લક્ષણૢા નીચે મુજબ અ પે છે:~ વિવિધાકૃતિજરૂં સ્વરાનેન્દ્રિયણ્ય ક્ષળમ્ । (૨૦) क्षुरप्रसमानसन्निवेशरूपत्वं रसनाया लक्षणम् । ( १२१ ) अतिमुक्तक पुष्प समानाकृतिरूपत्वं घ्राणेन्द्रियस्य लक्षणम् । (१२२ ) मसूरधान्यस मानाकृतिरूपत्वं चक्षुरिन्द्रियस्य लक्षणम् । (१२३) कदम्बपुष्पाभमांसगोलकरूपत्वं श्रोत्रेन्द्रियस्य लक्षणम् । (१२४) આ લક્ષણાના અ પૂર્વક્ત વિવેચનમાં આવી જતા હાવાથી તે અત્ર આપવામાં આવતા નથી. ૩૯૩ ઇન્દ્રિયોના વિષયા-~~ સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દ એ અનુક્રમે સ્પર્શનેન્દ્રિયાદના વિષયેા છે. આ વિષયે એક બીજાથી સર્વથા ભિન્ન નથી તેમજ મૂળ દ્રવ્યરૂપ પણ નથી, પરંતુ એક જ દ્રવ્યના—તત્ત્વના જુદા જુદા અશા-પર્યાયેા છે. આ વિષયનું સ્થાન અલગ નથી, પરંતુ તે બધા તેના અંશીના સવ વિભાગેામાં એક સાથે રહે છે, કેમકે એ બધા એક જ દ્રવ્યના અવિભાજય પર્યાયા છે. એના વિભાગ કેવળ બુદ્ધિ દ્વારા કરી શકાય છે કે જે ઇન્દ્રિયાથી થાય છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે પ્રત્યેક ભૌતિક-પોલિક દ્રવ્યમાં સ્પર્શોદ સમગ્ર પર્યાયે છે, પરંતુ તેમાંથી જેટલા ઉત્કટ હાય તેટલાના એધ ઇન્દ્રિયને થાય છે. જેટલા અનુત્કટ અવસ્થામાં હાય છે તે ઇન્દ્રિયગ્રાહ્ય થતા નથી, પરંતુ તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ ન જ કહે. વાય. વળી આ સ્પર્શોદિની ઉત્કટતા, અનુત્કટતાના વિચાર ઇન્દ્રિયની પટુતા તેની ગ્રહણ-શક્તિ ઉપર આધાર રાખે છે, કેમકે એક જાતના પ્રાણીઓમાં પણ ઇન્દ્રિચેાની પટુતાની વિવિધતા ઢષ્ટિગાચર થાય છે. વિશેષમાં ઇન્દ્રિય ગમે તેટલી પટુ હોય તાપણું તે પેાતાના ગ્રાહ્ય વિષય સિવાયના અન્ય વિષયાના બાધ કરવા સમથ નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પાંચે ઇન્દ્રિયાના પાંચે વિષયા નિરનિરાળા છે-અસ’કીણું છે–પૃથક પૃથક છે. 50 Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જીવ-અધિકાર [ પ્રથમ . સ્પર્શનેન્દ્રિયને વિષય પીગલિક પદાર્થમાં રહેલા સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શ જાણવા પૂરતું છે. ઉત્કૃષ્ટથી નવ યજન દૂર રહેલા પદાર્થોના તેમાંથી નીકળેલા કેટલાક પુગલો આવી સ્પર્શનેન્દ્રિયને અડકે છે, તેથી આટલે બધે છેટે રહેલા પદાર્થોને સ્પર્શ તે બધ કરાવી શકે છે. એથી વિશેષ દૂર રહેલા પદાર્થોમાંથી નીકળી આવેલા સ્પર્શ-યુક્ત યુગલો સ્વભાવે અાગ્ય હોય–તેની સ્પર્શતા અત્યંત અનુકટ બની જતી હોવાથી તે સ્પશનેન્દ્રિયને ગ્રાહ્ય થતા નથી. જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા છેટેથી આવેલા વિષયને એ બંધ કરાવે છે. રસનેન્દ્રિયને વિષય પદાર્થોમાં રહેલા તીખા, કડવા, મીઠા, ખાટા અને તૃપા એ પાંચ જાતના રસ જાણવાને છે. એ પણ સ્પર્શનેન્દ્રિયની જેમ ઉત્કૃષ્ટત નવ જન દૂર રહેલા અને જઘન્યતઃ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા દૂર રહેલા પદાર્થના રસને બોધ કરાવી શકે છે. ધ્રાણેન્દ્રિય વિષય સુગંધ અને દુર્ગધ જાણવાને છે. વિષય-ગ્રહણ માટેના એના ક્ષેત્રની જઘન્ય અને ઉત્કૃષ્ટ મર્યાદા સ્પર્શનેન્દ્રિયના જેટલી છે. નેન્દ્રિય વિષય કાળું, લીલું, પીળું, રાતું અને ધોળું એમ પાંચ તરેહનું રૂપ (વર્ણ) છે. એ દ્વારા વધારેમાં વધારે લાખ પેજન દૂર રહેલા પદાર્થને જોઈ શકાય છે. આ તે નિસ્તેજ પદાર્થ આશ્રીને સમજવું બાકી ચંદ્ર, સૂર્યાદિ તેજસ્વી પદાર્થો ૨૧ લાખથી પણ કંઇક અધિક અંતરે હોય તે પણ તેના રૂપને આ ઈન્દ્રિય દ્વારા બંધ થાય છે. જઘન્યતઃ એ અંગુલના સંખ્યાતમા (નહિ ૧ અત્ર દર્શાવવામાં આવતું વિષયના ક્ષેત્રનું માપ આત્માગુલ અનુસાર સમજવું પ્રમાણાંગુલથી તેનું માપ ગણવું જોઈએ એમ સ્વીકારતાં તે હાલને સમયે તે બg મોટું થઈ પડે. ઉલ્લેધાંગુલથી માપતાં પણ વધે આવે છે. જેમકે ઉત્સધાંગુલ વડે માપતાં નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી એવી નગરીમાં એક સ્થળે વગાડેલી ભંભાને સર્વ સ્થળોના લોકે શી રીતે સાંભળી શકે ? આથી કોઈ એમ પ્રશ્ન કરે કે અનેક લાખ જન જેવડા દેવવિમાનમાં ઘંટાનો નાદ સુરો સર્વત્ર સાંભળે છે એ હકીક્ત તે પ્રમાણગુલ, આત્માગુલ કે ઉત્સધાંગુલ કોઈ પણ રીતે માપતાં બંધબેસતી આવતી નથી તેનું શું ? આને ઉત્તર બીજા ઉપાંગની ટીકામાં એમ સૂચવાયો છે કે - મેઘના સમુદાયના ધ્વનિની જેમ ગંભીર અને મધુર શબ્દવાળી તેમજ એક એજનના પરિમંડળવાળી “ સુસ્વરા ' નામની ઘંટા ત્રણ વખત વગાડતાં “ સૂર્યાભ' નામના વિમાનમાં રહેલા મહેલોના શિખર ઉપર પડેલી શબ્દ–વગણના પુદ્ગલે માંથી ઉછળી રહેલા લક્ષબદ્ધ પ્રતિધ્વનિઓથી -પડછંદાએથી એ વિમાન પૂરાઈ જાય છે. કહેવાની મતલબ એ છે કે ઘંટાને બહુ જ જોસથી વગાડીએ તો એમાંથી જે શબ્દ-પુદગલો નીકળે એના પ્રતિધ્વનિથી સર્વ દિશામાં અને વિદિશાઓમાં પણ એ અનેક લક્ષ જનન માનવાળું વિમાન દિવ્ય પ્રમાણ વડે બહેરું બની જાય છે. ૨ સ્નિગ્ધાદિ સ્પર્શે તો પ્રાપ્ત પદાર્થના જ અનુભવી શકાય એમ સમજાય છે. ૩ એક લાખ જનનું પ્રમાણુ પ્રકાશનીય વસ્તુ આશ્રીને છે, નહિ કે પ્રકાશક આશ્રીને. આથી તો ૪૬૨૦૦૨ યોજન દૂરથી સૂર્યને કકર સંક્રાન્તિમાં અહીંના મનુષ્ય જુએ છે, જ્યારે ઉત્કૃષ્ટ દિવસે “પુષ્કરવર” દ્વીપના પૂર્વ–પશ્ચિમે રહેનારા મનુષ્યો ૨૧૩૪પ૩૭ જનને અંતરે ઉદય અને અસ્ત પામતા સૂર્યને જોઈ શકે છે. જુઓ વિશેષાની ગા. ૩૪૫, ૩૪૭, Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૯૫ કે ઉપર્યુક્ત ઇન્દ્રિયોની પેઠે અસંખ્યાતમાં ભાગ) જેટલે દૂર રહેલા પદાર્થના રૂપ ઉપર પ્રકાશ પાડે છે. એ કરતાં વધારે સમીપ રહેલે પદાર્થ આ ઇન્દ્રિય દ્વારા જોઈ શકાતો નથી. દાખલા તરીકે અત્યંત નજીક રહેલી આંખની કીકીને કે એને વિષે જ રહેલા અંજન કે મેલને એ દ્વારા બંધ થતું નથી. કણેન્દ્રિય વિષય સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ વિવિધ શબ્દ છે. વધારેમાં વધારે બારયેજન દૂરથી આવેલા શબ્દને અને ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલે દૂર રહેલા શબ્દને એ ગ્રહણ કરી શકે છે. કઈ ઈન્દ્રિય પ્રાપકારી છે?— જૈન દર્શન પ્રમાણે નેત્ર સિવાયની ચારે ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. એને પ્રાપ્ત અર્થનું જાણપણું છે એ ગ્રાહ્ય વિષયો સાથે સંયુક્ત થઈને જ એને ગ્રહણ કરે છે. એ ચાર મંદકમિક જ્ઞાનધારાનું કારણ છે, વાસ્તે એ ચારને જ વ્યંજનાવગ્રહ છે. નેત્ર અને મન સંગ વિના જ - કેવળ યોગ્ય સંનિધાનથી અથવા યોગ્યતાના બળથી પિતપોતાના ગ્રાહ્ય વિષચને જાણે છે. આથી એ બંને અપ્રાપ્યકારી ગણાય છે અને એ બને પદુકમિક જ્ઞાનધારાનું કારણ છે. સ્પષ્ટ અને બદ્ધ-સ્પષ્ટ પદાર્થોનું ગ્રહણ– આ હકીક્ત સ્પષ્ટપણે સમજાય તે માટે અત્ર થોડુંક વિવેચન ઉમેરવું આવશ્યક સમજાય છે. જેમકે લંગડા માણસને ચાલવા માટે જેમ લાકડીની અપેક્ષા રહે છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી આત્માનું ચિતન્ય આવૃત થયેલું હોવાથી તેને જ્ઞાન ઉત્પન્ન થવામાં ઇન્દ્રિયે અને મનની મદદની જરૂર પડે છે. બધી ઇન્દ્રિય અને મનને સ્વભાવ એક સરખો નથી. સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણની શક્તિ કણેન્દ્રિયની શક્તિ કરતાં મંદ છે. એટલે આ ચારે પ્રાપકારી હોવા છતાં-પ્રાપ્ય અર્થને ગ્રહણ કરવાની લાયકાત ચારેમાં હેવા છતાં કણેન્દ્રિય પૃષ્ઠ પદાર્થનું ગ્રહણ કરે છે, જ્યારે સ્પર્શનાદિ ત્રણ ઈનિ બદ્ધ-પૃષ્ટ ૧ સજીવ પદાર્થમાંથી ઉદભવતો શબ્દ છે “ સચિત્ત ” છે. જેમકે જીવે બોલેલો શબ્દ. ૨ નિર્જીવ વસ્તુમાંથી પ્રકટ થતો શબ્દ તે અચિત્ત છે. જેમકે એક ઘડા સાથે બીજો ધડ અથડાતાં ઉત્પન્ન થતો શબ્દ. ૩ જીવના પ્રયત્નથી નિર્જીવ પદાર્થમાં ઉભવ શબ્દ તે મિત્ર છે. જેમકે મોટેથી વગાડાતી વાંસળીને. ૪ પ્રસંગવશાત્ આપણે પાચે ઈન્દ્રિયોના કુલે ૨૩ વિડ્યો જોઈ લીધા. જેમકે સ્પર્શનેન્દ્રિયના ૮ સ્પર્શ, રસનેન્દ્રિયને ૫ રસ, ધ્રાણેન્દ્રિયન. ર ગંધ, નેન્દ્રિયના ૫ વર્ણ અને એન્દ્રિયના 8 શબ્દો ૫ બૌદ્ધ દર્શન પ્રમાણે નેત્ર અને કર્ણ સિવાયની ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, જ્યારે નિયાયિક, વિશેષિક, મીમાંસક અને સાંખ્ય દર્શનમાં બધી ઇન્દ્રિ પ્રાયકારી માની છે. ૬ આમ-પ્રદેશરૂપ થઈ ગયેલું દ્રવ્ય “બદ્ધ ' કહેવાય છે અને શરીર ઉપર રજની જેમ ચુંટેલું તે “સ્કૃષ્ટ ' કહેવાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જીવ-અધિકાર. [ પ્રથમ પદા ને ગ્રહણ કરે છે. આથી તે। કહેવાય છે કે શબ્દ સંભળાય એ સ્પર્શી થયેથી, રૂપ દેખાય એ વગર સ્પડ્યે અને સ્પર્શ, રસ અને ગંધનો અનુભવ થાય તે અદ્ધ-ધૃષ્ટતાને લીધે. સ્પર્શનાદિ ત્રણ ઇન્દ્રિચા દ્ધ-પૃષ્ટ પદાને અને કણેન્દ્રિય પૃષ્ટ પદાર્થને ગ્રહણ કરે છે, એવા જે આ ચાર ઇન્દ્રિચેા પરત્વે ભેદ જણાય છે તેનુ કારણ એ છે કે એક તેા કણેન્દ્રિયની શક્તિ સ્પર્શનાદિથી અધિક છે તેમજ સ્પર્શ, ગંધ અને રસ વિષયક પદાર્થાં શબ્દાત્મક પદાર્થો કરતાં ઓછા છે, માદર છે અને અભાવુક ( વાસિત કરવાના સ્વભાવ વિનાના છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે સ્પર્શોદિ દ્રવ્ય-સમૂહની અપેક્ષાએ શબ્દસમૂહ બહુ સૂક્ષ્મ છે અને એ શબ્દ-સમૂહ આસન્ન શબ્દ-ચેાગ્ય બ્યને અભિવાસિત કરે છે. વાસ્તે એ નિવૃત્તિ-ઇન્દ્રિયમાં દાખલ થઇ ઉપકરણ-ઇન્દ્રિયને માત્ર સ્પર્શીને પણ સત્વર સ્વગેાચર જ્ઞાન પેદા કરે છે. જ્ઞાન-ધારાના ક્રમા— આ ઉપરથી આપણે જોઇ શકીએ છિયે કે બધી ઇન્દ્રિયાના સ્વભાવ એક સરખા નથી. એથી કરીને તેા એના દ્વારા થતી જ્ઞાન–ધારાના પ્રાદુર્ભાવના ક્રમમાં પણ ભિન્નતા રહેલી છે. એટલે કે એ ક્રમના મદ અને પટુ એવા એ વિભાગેા પડી શકે છે, ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણ-ઇન્દ્રિયના સંયેાગ કે જે ‘ વ્યંજન ' કહેવાય છે તે થતાં જ મ ક્રમમાં જ્ઞાનના આવિર્ભાવ થાય છે શરૂઆતમાં જ્ઞાનની માત્રા એટલી બધી આછી હોય છે કે એથી · આ કઇંક છે ’ એવા સામાન્ય બાધ પણ થતા નથી, પરંતુ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંચાગ પુષ્ટ થતા જાય છે તેમ તેમ જ્ઞાનની માત્રા વધતી જાય છે અને વખત જતાં જ્ઞાન-માત્રા એટલી બધી પુષ્ટ બને છે કે એનાથી ‘ આ કઇંક છે ’ એવા વિષયના સામાન્ય એધ યાને અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહના એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમકે એમાં વિષય અને ઇન્દ્રિયના સાગની અપેક્ષા રહેલી છે, અર્થાવગ્રહ થયા બાદ એ દ્વારા સામાન્યરૂપે જાણેલા વિષર્ચને વિશેષરૂપે જાણવાની ઇચ્છા ( ઈહા ), વિશેષને નિષ્ણુય ( અપાય ), એ નિચની ધારા ( ધારણા ), એ ધારાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને એ સસ્કારથી ઉદ્ભવતી સ્મૃતિ એ બધા જ્ઞાન–વ્યાપાર થાય છે; પરંતુ આ ઈહાર્દિ જ્ઞાન-વ્યાપારમાં વિષય અને ઇન્દ્રિયના સંચાગની અનિવાય અપેક્ષા નથી જ. ૧ નેત્રન્દ્રિય પણ પૃષ્ટ પદાર્થોને ગ્રહણ કરે છે એમ માનવું યુક્તિ-યુક્ત નથી; કેમકે નહિ તે અગ્નિને શ્વેતાં જ આંખ બળી જવી તેએ અને કાચના વાસણમાં રહેલું જળ તે પાત્રને ભેદીને બહાર આવી નેત્રમાં તેના પ્રવેશ થઇ જવું જોઇએ, એ પ્રમાણે જૈન શાસ્ત્રઓ દલીલ કરે છે. ૨ આથી તેા એ અવ્યક્તતમ, અવ્યક્તર અને અવ્યક્ત જ્ઞાન કહેવાય છે, ૩ આ પ્રમાણેની પરિસ્થિતિ હાવા છતાં એકને વ્યંજનાવગ્રહ અને બીજાને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે અર્થાવગ્રહરૂપ જ્ઞાનાંશથી ઉત્પન્ન થતા વિષયના મેધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે, જ્યારે વ્યંજનાવગ્રહ નામના દીધ જ્ઞાનવ્યાપાર ઉત્તરે.ત્તર થવા છતાં પણ તે એટલે અલ્પ હેાય છે કે એનાથી અર્થાવગ્રહ જેટલે પણ ખાધ થતા નથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૯૭ વળી ૫૯ ક્રમમાં પણ ઉપકરણ-ઇન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા નથી એટલે કે આ કમમાં ઈન્દ્રિય સાથે ગ્રાહ્ય વિષયને સંગ થયા વિના જ જ્ઞાન-ધારાને પ્રાદુર્ભાવ થાય છે. એને આ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ સ્મૃતિરૂપ ધારણ છે, જ્યારે ઈહાદિ જ્ઞાન-વ્યાપારની પ્રવૃત્તિ મંદ ક્રમની માફક છે. વ્યંજનાવગ્રહને અંગે નંદીસવમાં શરાવ (શકોરૂ)નું ઉદાહરણ આપેલું છે તે આપણે અત્ર વિચારીએ એટલે મંદ કમની જ્ઞાન–ધારાના આવિર્ભાવ માટે ઈન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા રહેલી છે એ વાત સ્પષ્ટપણે સમજાય. ભીમાંથી તરતના બહાર કાઢેલા અને એકદમ રૂક્ષ એવા શરાવ ઉપર જળનું ટીપું નાંખ્યું હોય તે તેને શરાવ તરત જ શોષી લે છે અને વળી તે પણ એટલે સુધી કે તેનું નામ-નિશાન સુદ્ધાં જણાતું નથી. આ પછી પણ એક એક કરી નાખેલાં અનેક જળનાં ટીપાંઓને એ શરાવ શોષી લે છે, પરંતુ આગળ જતાં એક એવો સમય આવે છે કે જ્યારે તે શેષવાનું કાર્ય કરી શકતું નથી અને એ શરાવ પાણીથી ભીંજાયેલું આપણી નજરે પડે છે. આ પૂર્વે પણ એનામાં ભીનાશ હતી, પરંતુ જ્યારે જળનું પ્રમાણ વધ્યું અને શરાવની શેષવાની શક્તિ ઓછી થઈ ગઈ ત્યારે ભીનાશ દષ્ટિગોચર થઈ અને અંદર નહિ શેષાયેલું જળ એના ઉપરના તળમાં એકઠું થઈ નજરે પડયું. એવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાટે પાડવામાં આવે તે થોડાક સમય સુધી તે તે બૂમે નકામી જતી જણાય છે, પરંતુ જ્યારે પૌગલિક શબ્દ પૂરતા પ્રમાણમાં કાને પડે છે એટલે તે જાગૃત થવા માંડે છે અને એ શબ્દને સામાન્યરૂપે જાણ્યા બાદ તેની વિશેષતાઓને તે જાણવા પ્રયાસ કરે છે. આ ક્રમ જાગતા મનુષ્યને પણ લાગૂ પડે છે, પરંતુ તે એટલી શીવ્રતાવાળે છે કે સાધારણ લેકેના તે ખ્યાલમાં આવતો નથી. પટુકમિક જ્ઞાન-ધારા માટે દર્પણનું દષ્ટાન્ત રજુ કરાય. દર્પણ સામે કે પદાર્થ આવે કે તરત જ એનું પ્રતિબિંબ પી જાય છે અને તે દેખાય છે. આને માટે પણની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સંગની જરૂર રહેતી નથી; ફક્ત પ્રતિબિંબને ગ્રહણ કરનારા દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું એગ્ય સ્થળમાં સવિધાન આવશ્યક છે. આ રીતે આંખની સામે કોઈ રંગીન વસ્તુ આવી કે ચોગ્ય સન્નિધાન હોય તો તે તરત જ દેખાય છે, પરંતુ તે માટે નેત્ર અને વસ્તુના સંયોગની જરૂર નથી કે જેવી રીતે કાન અને શબ્દને સંયોગ અપેક્ષિત છે. આ ઉપરથી ઈન્દ્રિયો દ્વારા કેવી રીતે જ્ઞાન થાય છે તે આપણે જોયું. અત્રે એ ખ્યાલમાં રાખવું કે એક સામટા સો પત્રો વીંધી નાંખવાનું અભિમાન એ કેવળ બ્રાન્તિ છે તેમ એકી સાથે પાંચે ઈન્દ્રિયના વિષયનું ગ્રહણ થાય છે એમ માનવું ભૂલભરેલું છે. સર્વ ઈન્દ્રિયોના વિષે મનનો શીધ્ર યોગ થતો હોવાથી આવી બ્રાપ્તિ થાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જીવ-અધિકાર. [ પ્રથમ દર્પણદિનું દર્શન દર્પણને જેનાર મનુષ્ય દર્પણને જુએ છે, પોતાના દેહને જુએ છે કે પ્રતિબિંબ (પડછાયા)ને જુએ છે? આને ઉત્તર પ્રજ્ઞાપના (પૃ. ૧૫, સૂ. ૧૭)માં એમ સૂચવાય છે કે મનુષ્ય દર્પણને તે જુએ છે જ અને વળી પ્રતિબિંબને પણ જુએ છે; કિન્તુ પિતાના દેહને તે જેતે નથી, કેમકે તે તે પોતાના આત્માને વિષે રહે છે. તરવાર, મણિ, દૂધ, પાણી, તેલ વગેરેને જેનારના સંબંધમાં પણ આ પ્રમાણેની હકીકત સમજવી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રતિબિંબ એ છાયા-પુદગલાત્મક છે, સર્વ ઐન્દ્રયિક પદાર્થ રશ્મિ યાને છાયા-પુદ્ગલની પેઠે સ્થળ છે તેમજ વધઘટના સ્વભાવવાળે છે. સર્વ સ્થૂળ વસ્તુઓની છાયા પડે છે. વચ્ચે કઈ પદાર્થ આવી જાય ત્યારે તેમજ વસ્તુ સ્વયં અતિશય દૂર હોય તે દર્પણ માં તેનું પ્રતિબિંબ પડતું નથી. આથી છાયા-પુદગલનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. છાયા-પુદગલે સામગ્રી અનુસાર પરિણમે છે. અભાસ્વર પદાર્થને વિષે દિવસે પડેલી છાયા શ્યામ હોય છે, જ્યારે રાત્રે કૃષ્ણ હોય છે. ભાસ્વર પદાર્થને વિષે તો તે પોતાના દેહના વર્ણવાળી હોય છે. ઇન્દ્રિયનું પરિમાણ પાંચે ઈન્દ્રિયની જાડાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, જ્યારે એની લંબાઈ—પહોળાઈ તે એક સરખી નથી. એટલે કે પાંચ ઇન્દ્રિો પૈકી કર્ણ, નેત્ર અને નાકની લંબાઈ-પહોળાઈ એક અંગુલના અસખ્યામાં ભાગ જેટલી છે, જીભની લંબાઈ-પહોળાઈ અંગુલપૃથત્વ જેટલી અર્થાત્ બેથી નવ અંગુલ જેટલી છે અને સ્પર્શનેન્દ્રિયની પોતાના દેહ જેટલી લંબાઇ-પહોળાઈ છે. જેમ શરીરનું માન ઉત્સધાંગુલથી સમજવાનું છે તેમ સ્પશનેન્દ્રિયની લંબાઈ-પહોળાઈનું માપ પણ એ વડે સમજવું, જ્યારે બાકીની ચારની લબાઈ-પહોળાઈનું માપ આત્માગુલથી જાણવું; સર્વ ઇન્દ્રિયની જાડાઈ તો ઉસે ધાંગુલથી માપવાની છે. આ ઉપરથી ઇન્દ્રિયની લંબાઈ-પહોળાઈ માપતી વેળા જે માપમાં તફાવત બતાવે છે તેનું શું કારણ છે એ સહજ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે દાખલા તરીકે જીભનું માપ ઉત્સધાંગુલથી કાઢવામાં આવે તે ત્રણ ગાઉના મનુષ્યને અને છ ગાઉના હાથીઓને વિષયજ્ઞાન થાય નહિ; કેમકે પોતપોતાના દેહના પ્રમાણમાં જીભ હોય છે અને ઉત્સધાંગુલથી તેનું માપ સમજતાં તે તેની પહેળાઈ અતિશય અપ-હજારમે ભાગે આવે. ઇન્દ્રિયોના પરમાણુ વગેરેની સંખ્યા– પ્રત્યેક ઈન્દ્રિય અનંત પરમાણુઓની બનેલી છે અને એ દરેકની અવગાહના અસંખ્ય આકાશ-પ્રદેશ જેટલી છે, જોકે તેમાં ન્યૂનાધિકતા છે. આ હકીકત તેમજ પૂર્વે વિચારેલી કેટલીક બાબતે નિમ્ન-લિખિત કેઠક દ્વારા રજુ કરવામાં આવે છે – ૧ કહ્યું પણ છે કે --- • सामा उ दिया छाया अभासुरगता निर्मि तु कालाभा । ના ચૈત્ર માનુનયા કહેવા પૂળાકના છે ? | ” | श्यामा तु दिवा छायाऽभासुरगता निशि तु कालाभा। सा चेव भासुरगता स्वदेहवर्णा ज्ञातव्या ॥] Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] ઇન્દ્રિયનાં નવ દ્વાર સંબંધી યંત્ર કચે ઇન્દ્રિયનું | જાડાઈ નામ | પ્રાચકારી જઘન્યથી કેટલે ઉત્કૃષ્ટથી કેટલું છે કે 1 દૂરથી વિષય દૂરથી વિષય ગ્રહણ વિષય અપ્રાકારી ગ્રહણ કરે? ! ગ્રહે ? અવગાહનાનું કેટલા અ૫- | પ્રદેશની ન્દ્રિયની બહત્વ | અવગાહના ?! સંખ્યા સ્પશન ઉત્સધાંગુલી સ્વદેહપ્રમાણે ને અસંગેય ભાગ આમાંગુલપૃથત્વ | આત્માગુલને . નવ જન ! બદ્ધ રસનાથી જેનાથી પ્રાકારી | અસંખ્યય છે (આત્માંશુલથી ) | પૃષ્ટ સંખ્યય ગુણ | અસખ્ય ગુણ ભાગ ઘાણથી | ઘાણથી અસંખ્ય ગુણા અસંખ્ય ગુણ રસન આત દર્શન દીપિકા. આમાંગુલને અસંખ્યાત ભાગ શ્રોત્રથી | શ્રોત્રથી - સંખેય ગુણ અસંખ્ય ગુણT ઘણું અપ્રાપ્યકારી આત્માગુલને એક લાખ યેાજનથી અસ્પષ્ટ સર્વથી ઓછી સર્વથી ઓછા સંખ્યય અધિક અવગાહના | પ્રદેશ ભાગ ! ( આમાંગુલથી) પ્રાકારી ! આત્માગુલને બાર જને | પૃષ્ટ નેત્રથી ! નેત્રથી અસંખ્યય | ( આત્માંગુલથી ) સંખ્યય ગુણ સંખ્યય ગુણો ભાગ કર્ણ ૩૯૮ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ સન એટલે શુ ? જૈન દનમાં મનને નાઇન્દ્રિય ' કે અનિન્દ્રિય ' શબ્દથી બેધવામાં આવે છે, આનુ કારણ એ છે કે એ પણ સ્પર્શીનેન્દ્રિયાદિની પેઠે જ્ઞાનનું સાધન છે અને એથી કરીને એ પણ ઇન્દ્રિય ગણાય, કિન્તુ રૂપાદિ વિષયામાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્રાદિ ઇન્દ્રિયાના આધાર લેવા પડે છે. આ પરાધીનતાને લઈને એને ઇન્દ્રિય જેવુ એ અવાચક ‘ નઇન્દ્રિય ' અથવા · અનિન્દ્રિય ’ નામ આપવામાં આવે છે. આપણે મનના દ્રવ્ય-મન અને ભાવ-મનરૂપ બે ભેદો તેમજ તેનાં લક્ષણા ૨૬૧ મા તેમજ ૩૬૭ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. એમાં અત્ર એટલે ઉમેરો કરવા આવશ્યક સમજાય છે કે તત્ત્વાર્થની બૃહવૃત્તિ (પૃ ૧૫૭)માં મન:પર્યાપ્તિરૂપ કરણના પુદ્ગલા કે જે આત્માના સવ પ્રદેશામાં વનારા છે તેને પણ અપેક્ષાએ ‘ દ્રવ્ય-મન ' કહ્યા છે. અયેાગીને દ્રવ્ય–મન હાવાનુ... જે કહેવાય છે તે મનાવારૂપ નહિ, પરંતુ મન:પર્યાપ્તિરૂપ સંભવે છે. જીવ-અધિકાર. મનનું સ્થાન શ્વેતાંબરા મનનું સ્થાન સંપૂર્ણ શરીર માને છે, જ્યારે દિગ ંબરા ( દ્રવ્ય ) મનને આઠ પાંખડીવાળા કમળના જેવા આકારવાળા હૃદયમાં રહેલું માને છે. આ સબંધમાં વેતાંબરાની દલીલ એ છે કે શરીરનાં જુદાં જુદાં સ્થાનમાં રહેનારી ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરાતા સમસ્ત વિષચેામાં મનની ગતિ થાયછે, વાસ્તે તે શરીરમાં સત્ર વત માન છે એમ માન્યા વિના આ હકીકત સંભવતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએતા સમગ્ર બાહ્ય-આભ્યંતર શરીર વ્યાપી સ્પર્શનેન્દ્રિયથી સવ પ્રદેશે સ્પ–જ્ઞાન થાય છે, એથી કરીને નૈયાચિકાની જેમ મનને અણુરૂપ માનવું કે દિગંબરાની પેઠે તેને નિયત દેશસ્થ માનવું ઉચિત નથી; કિન્તુ તેને આત્માના સવ પ્રદેશા વ્યાપી માનવું [ પ્રથમ ૧ જોકે ઇન્દ્રિયનું પ્રકરણ પૂર્ણ થઇ ગયું છે છતાં મન ઇન્દ્રિય જેવું હાવાથી, વળી મૈત્રેન્દ્રિય સાથે અપ્રાપ્યકારિત્વની બાબતમાં એ મળતું આવતું ઢાવાથી તેમજ હવે પછીના ‘ સંજ્ઞા ' પ્રક રણના મન સાથે સંબંધ હાવાથી એ વિષે અત્ર થાડા ઘણા ઊહાપાડ કરવામાં આવે છે. ** २ અનિન્દ્રિય 'ના બીજો અર્થ ‘ન્દ્રિયથી રહિત' અર્થાત્ ‘સિદ્ધ' એમ પણ થાય છે, પરંતુ તે અત્ર અપ્રસ્તુત છે. ૩ આ સંબંધમાં તત્ત્વાર્થરાજ૦ ( પૃ. ૯૦ )માં એમ કહ્યું છે કે— " यथा चक्षुरादीनि प्रतिनियत देशावस्थानानि न तथा मन इत्यनीन्द्रियं तत् અર્થાત્ જેમ નેત્ર વગેરે ઇન્દ્રિયોનાં સ્થાના મુકરર છે તેમ મનનું સ્થાન મુકરર નથી, વાસ્તે તે ‘અનિન્દ્રિય’ કહેવાય છે. તત્ત્વાથની ગૃહવૃત્તિ ( પૃ. ૧૭૨ )માં તેા એવા ઉલ્લેખ છે કે— अनिन्द्रियं मनोऽभिधीयते रूपग्रहणादाव स्वतन्त्रत्वादसम्पूर्णत्वादनुदर कन्याबत् इन्द्रिय कार्याकरणादू वाऽप्यपुत्रव्यपदेशवत् ,, અર્થાત્ રૂપના ગ્રહણ વગેરેમાં મન પરાધીનતા ભાગવતુ` હાવાથી તેમજ અનુદર કન્યાની જેમ તે અસંપૂર્ણ હાવાથી તે અનિન્દ્રિય ’ કહેવાય છે. અથવા પુત્ર હોવા છતાં જેના પુત્ર પુત્ર તરીકેની ફરજ બતાવતા નથી તે અપુત્ર કહેવાય છે તેમ ઇન્દ્રિયનું કાય નહિ કરી શકતું હાવાથી મન · અનિન્દ્રિય' કહેવાય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. સમુચિત છે. કહેવાનો મતલબ એ છે કે કંગની પ્રવૃત્તિ તે આત્માના સર્વે પ્રદેશમાં સંભવે છે એથી કરીને અમુક ભાગમાં રહેલા મનથી તે કાર્ય સંભવતું નથી, વાસ્તે તેનું નેત્રાદિની જેમ અમુક ખાસ સ્થાન ન માનતાં તેને સર્વવ્યાપી માનવું ઉચિત સમજાય છે. મનનો વિષય – મનને વિષય શો છે એ હકીક્ત ઉપર તત્ત્વાર્થ (અ ૨)નું નિમ્નલિખિત બાવીસમું સૂત્ર પ્રકાશ પાડે છે – ચુતમનિયામાં અર્થત અનિન્દ્રિય-મનને વિષચ શ્રત છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે મનથી મતિ અને શ્રુત એમ બને જ્ઞાન થાય છે, પરંતુ મતિ કરતાં શ્રતની મુખ્યતા હોવાથી અત્ર એને નિર્દેશ કરાયે છે. વસ્તુ-સ્થિતિ એવી છે કે સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયથી ફક્ત મતિજ્ઞાન થાય છે. વળી એ બાહ્ય ઈન્દ્રિયો કેવળ મૂત પદાર્થોના ઉપર પ્રકાશ પાડે છે અને તે પણ અંશતઃ; જ્યારે જ્ઞાનના આંતરિક સાધનરૂપ અને એથી કરીને “અંતઃકરણ”ના નામથી પણ ઓળખાતું તેમજ નેત્રની પેઠે અપ્રાપ્યકારી એવું મન મૂર્ત તેમજ અમૂર્ત એમ વૈભય જાતના પદાર્થો ઉપર અને તે પણ તેના અનેક પર્યાયે ઉપર પ્રકાશ પાડે છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે સ્પર્શનેદિયાદિની જેમ મનને વિષય મર્યાદિત નથી. મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરાયેલા તેમજ નહિ કરાયેલા વિષયમાં વિકાસ–ગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ બુત છે. આથી તે ઉપર કહ્યું છે કે અનિન્દ્રિયને વિષય શ્રત છે. મન દ્વારા પહેલવહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દ–અર્થના સંબંધને, આગળ પાછળના અનુસંધાનને અને વિકલ્પરૂપ વિશેષતાને અભાવ છે તે “મતિજ્ઞાન” છે. એની પછી ઉત્પન્ન થનાર અને ઉપયુકત વિશેષતાથી અંકિત વિચાર-પ્રવાહ તે શ્રુતજ્ઞાન” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મન દ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાન-વ્યાપારની ધારામાં પ્રાથમિક અ૫ અંશ મતિજ્ઞાન છે અને પછીને અધિક અંશ થત-જ્ઞાન છે. આ પ્રમાણે મન જો કે બંને પ્રકારનાં જ્ઞાનનું સાધન છે છતાં તેમાં સ્પષ્ટ અને વિશેષગ્રાહી એવા શ્રુત-જ્ઞાનની મુખ્યતાને લક્ષ્મીને મનના વિષય તરીકે એને ઉલ્લેખ કરાયો છે. ખરી રીતે વિચારતાં એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સર્વે જીવે, પંચેન્દ્રિય પછી સંમૂચ્છિમ જીવેની પેઠે અસંજ્ઞી જ છે, પરંતુ તેની ઉપેક્ષા કરી પંચેન્દ્રિય પરત્વે જ ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશ કરે છે – ૧ મનને કંઈ અગમ્ય નથી, કેમકે જયાં મત જાય છે ત્યાં આજે પણ જાય છે. આમા મન સાથે જાય છે, મન ઇન્દ્રિય સાથે જાય છે અને ઇન્દ્રિય ખેતી વિષય સાથે જાય છે; પરંતુ આ ક્રમ અતિશય શીધ્ર છે. 6] Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જીવ-અધિકાર. [ પ્રથમ पञ्चेन्द्रिया द्विधा, संड्य-संज्ञिभेदात् અર્થાત્ પંચેન્દ્રિયના સંસી અને અસંજ્ઞી એમ બે ભેદ પડે છે. આ સમજવાને સારુ સંજ્ઞી એટલે શું તે જાણવાની જરૂર રહે છે. સંગીનું લક્ષણ सुदीर्घातीतार्थस्मरणशीलत्वे सति 'कथं नु नाम कर्तव्यम्' इत्यागाम्यर्थचिन्तनप्रयोजकत्वं संज्ञिनो लक्षणम् । (१२५) અર્થાત ઘણા લાંબા સમય ઉપર બનેલી વાતને યાદ કરી રાખવાની શક્તિ તેમજ હવે શું કરવું એ પ્રકારની ભવિષ્યના અર્થ સંબંધી વિચાર કરવાની શકિત જે જીવને હોય તે સંસી” કહેવાય છે (આનું બીજું નામ સમનસ્ક છે). આવી શક્તિરહિત જે જીવ હોય તે “અસંશી” કહેવાય છે ( એને જ “અમનક” પણ કહેવામાં આવે છે ). સંજ્ઞાને વ્યુત્પત્તિ અર્થ– ___ "संज्ञायते-सम्यक परिच्छिद्यते पूर्वोपलब्धो वर्तमानो भावी च पदार्थो થવા ના સંજ્ઞા ? અર્થાત્ પૂર્વોપલબ્ધ (અતીત), વર્તમાન તેમજ ભાવી (અનાગત) પદાર્થ વિષે જે દ્વારા રૂ રીતે જ્ઞાન (પરિચછેદ) થાય તે ‘સંજ્ઞા જાણવી. “સંજ્ઞા એટલે “વિશિષ્ટ મનવૃત્તિ'. સંગી કેણ, અસંગી કેણી પ્રથમ તે સંજ્ઞી, અસંસી અને સંસી-અસંસી (નહિ સંજ્ઞી કે નહિ અસંજ્ઞી) એમ જીના ત્રણ ભાંગી પડે છે. તેમાં કયા જીવમાં કેટલા ઘટે છે તેનું દિગ્દર્શન કરીએ. નારકો સંસી કે અસંસી હોઈ શકે. જે નારકે સંજ્ઞીમાંથી ઉત્પન્ન થયા હોય (પૂર્વ ભવમાં સંશી હોય) તે સંશી જાણવા; બાકીના અસંજ્ઞી સમજવા. એમાં સંસી નો અસંશી એ ત્રીજો ભાંગ ઘટી શકતું નથી, કેમકે તેઓ તે ભવમાં કેવલજ્ઞાની થઈ શકે નહિ, કારણ કે તેઓ ચારિત્ર ગ્રહણ કરી શકે તેમ નથી. એ જ પ્રમાણે અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ તેમજ વ્યંતરો વિષે સમજવું. મનુબેમાં ત્રણે ભાંગા ઘટે છે, કેમકે જે ગર્ભજ મનુષ્ય છે તે સંસી છે, જે સમૂચ્છિમ છે તે અસંસી છે અને જે કેવલી છે તે સંજ્ઞો-અસંજ્ઞી છે (કારણ કે જે કે તેઓ મનેદ્રવ્યની સાથે સંબંધમાં આવે છે, છતાં તે દ્વારા કંઈ તેમને ત્રિકાલિક પદાર્થને બંધ નથી, પરંતુ સકલ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મોનો ક્ષય થયેલ હોવાથી તેમને પિતાના આત્મા દ્વારા પદાર્થને સાક્ષાત્કાર થાય છે અર્થાત ભાવ-મનને અભાવ હોવાથી તેઓ સંસી કહી શકાય નહિ તેમજ સર્વજ્ઞ હેવાથી તેઓ અસંજ્ઞી પણ કહેવાય તેમ નથી, તેથી તેમને સંજ્ઞી Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ४०३ અસંજ્ઞી કહેવા તે જ ઈષ્ટ-શ્રેયસ્કર છે.) પંચેન્દ્રિય તિર્યંચમાં જે સંમૂર્છાિમ હોય તે અસંસી અને જે ગર્ભ જ હોય તે સંજ્ઞી જાણવા. તેઓ ને સંજ્ઞો–ને અસંજ્ઞી હોઈ શકે નહિ. તિક અને વૈમાનિક દેવે તે સંજ્ઞીજ છે; એ સિવાયના બે ભાંગાએ તેમના સંબંધમાં ઘટતા નથી. કેમકે અસંજ્ઞીમાંથી તેમની ઉત્પત્તિ સંભવતી નથી તેમજ તેઓ તેના તે ભવમાં કેવલી પણ બની શકે તેમ નથી. એકેન્દ્રિય અસંસી જ છે, કેમકે તેમનામાં પ્રાયઃ સર્વથા મને વૃત્તિને અભાવ છે. દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવનમાં કે જેમને “વિકસેન્દ્રિય” કહેવામાં આવે છે તેમનામાં વિશિષ્ટ મનેવૃત્તિને અભાવ હોવાથી તેઓ પણ અસંજ્ઞી જ છે. ટૂંકમાં આને સાર એ છે કે સર્વે સંમૂચ્છિમ છે અસંજ્ઞી જ છે ( અને એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સર્વે જીવે તે સંમૂર્ણિમ જ છે); કેવલી સિવાયના જે ગર્ભજ છે તે સંજ્ઞો છે; જે ઉપપાતજ છે તે સંજ્ઞી અથવા અસંજ્ઞી છે; જ્યારે સિદ્ધિના જીવો તે સંજ્ઞી-નઅસંગી જ છે. આ જાત પ્રજ્ઞાપના (સૂ. ૩૧૫)ની નીચેની ગાથા ઉપરથી પણ જોઈ શકાય છે " नेरइयतिरियमणुया य वणयरगसुराइ सपणीऽसण्णी य । विगलिंदिया असण्णी जोतिसवेमाणिया सण्णी ।।" [ नैरयिकतिर्यक् पञ्चेन्द्रिय )मनुष्याश्च वनचर( व्यन्तर )असुरादयः संज्ञिनोऽसंज्ञिनश्च । विकलेन्द्रियाः (द्वित्रिचतुरिन्द्रियाः) असंज्ञिनः ज्योतिष्कवैमानिका: ડિનર ! ] સંજ્ઞાના દીર્ઘકાલિકી વગેરે ત્રણ પ્રકારે– સંજ્ઞા ” શબ્દને જે પ્રમાણે અર્થ કરવામાં આવે તે પ્રમાણે તેના પ્રકારો પાડી શકાય. આવી રીતે વિચાર કરતાં સંજ્ઞાના (૧) દીર્ઘકાલિકી, (૨) હેતુવાદિકી અને (૩) દષ્ટિવાદિકી એમ ત્રણ પ્રકારે પડે છે. આપણે જે સંજ્ઞીનું લક્ષણ ૪૦૨માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમાં જે સંજ્ઞાને વિચાર કર્યો છે તે ‘દીર્ઘકાલિકી' સંજ્ઞા જાણવી; કેમકે એ સંજ્ઞા દ્વારા જીવ ઘણા લાંબા કાળના અતીત થઈ ગયેલા પદાર્થને યાદ કરે છે તથા હવે શું કરવું એમ ભવિષ્યકાળના અર્થનું ચિંતન કરે છે, આ સંજ્ઞા દે, નારકે અને ગર્ભજ છેને હોય છે. જે સંજ્ઞા દ્વારા પ્રાણી ઈષ્ટ–અનિષ્ટને વિચાર કરી ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ અર્થથી નિવૃત્ત થાય તે સંજ્ઞા હેતુવાદિકી જાણવી. આ સંજ્ઞા દ્વારા જીવ તડકા-છાંયડાને આશ્રય લે છે અર્થાત જ્યારે સૂર્યના પ્રખર તાપથી જીવ તપ્ત થાય છે, ત્યારે તે છાંયડામાં જવા વિચાર કરે છે અને જ્યારે સખ્ત હવેથી ઠરી જાય છે, ત્યારે ઉષ્ણતા મેળવવા તડકે જાય છે અથવા અગ્નિને આશ્રય લે છે. આવી સંજ્ઞા હીન્દ્રિયથી માંડીને સમસ્ત સંમૂર્છાિમ જીને હોય છે. ત્રીજી સંજ્ઞા દષ્ટિવાદને ઉપદેશ દેનારી છે અને તે છદમસ્થ સમ્યગદષ્ટિઓને જ હોય છે. વળી તે શ્રુતજ્ઞાનરૂપ છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ४०४ જીવ-અધિકાર [ પ્રથમ સંજ્ઞાના બે ભેદ સંજ્ઞાના જ્ઞાનરૂપ સંજ્ઞા અને અનુભવરૂપ સંજ્ઞા એમ બે ભેદ પણ પડે છે. તેમાં જ્ઞાનરૂપ સંજ્ઞાના પાંચ (એક એક જ્ઞાનરૂપી એક એક સંજ્ઞા) અને અનુભવરૂપ સંજ્ઞાના ચાર પ્રકારે છે. આ અનુભવરૂપ ચાર સંજ્ઞા કે જે પ્રાણીમાત્રને હોય છે તે બીજી કઈ નહિ પણ (૧) આહાર સંજ્ઞા, (૨) ભય-સંસા, (૩) મૈથુન સંજ્ઞા તથા (૪) પરિગ્રહ સંજ્ઞા જાણવી. આહાર-સંજ્ઞા સુધાવેદનીયથી ઉત્પન્ન થયેલી અને બાકીની ત્રણ સંજ્ઞાઓ મેહનીયો ઉત્પન્ન થયેલી જાણવી પ્રાણીને ક્ષુધારૂપ વેદનાને લઈને આહાર કરવાની અભિલાષા થાય તે “આહાર-સંજ્ઞા” કહેવાય છે. ભય-ત્રાસરૂપ જે અનુભવાય તે “ભય-સંજ્ઞા જાણવી. વેદના ઉદયથી ઉત્પન્ન થયેલી જે વિષય-સેવનરૂપ ઈચ્છા છે તે મથુન-સંજ્ઞા જાણવી. લોભના ઉદયથી ઉત્પન્ન થયેલી સંજ્ઞા “પરિગ્રહ-સંજ્ઞા છે. આ સંજ્ઞાઓ એકેન્દ્રિયને અનાગરૂપ તેમજ અવ્યકત છે. નારકે વગેરેમાં મૈથુનાદિ સંજ્ઞાવાળાની સંખ્યા નારક છમાં મિથુન સંજ્ઞાવાળા છે સૌથી ઓછા છે. એથી આહાર, પરિગ્રહ અને ભય સંજ્ઞાવાળા અનુક્રમે એક એકથી સંખ્યાત ગુણ છે. તિર્યમાં પરગ્રહ સંજ્ઞાવાળા જ સર્વથી અલ્પ છે. એથી મૈથુન, ભય અને આહાર સંજ્ઞાવાળા અનુક્રમે સંખ્યાત ગુણ છે. મનુષ્યમાં ભય સંજ્ઞાવાળાની સંખ્યા સૌથી ઓછી છે. એથી આહાર, પરિગ્રડ અને મિથુન સંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાતગુણા છે. દેવેમાં આહાર સંજ્ઞાવાળા સૌથી ઓછા છે. એથી ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા અનુક્રમે સંખ્યાત સંખ્યાતગુણ છે. ભગવતી (શ, ૭, ૯. ૮, સૂ. ૨૬)માં તે સર્વ અને દશ સંજ્ઞા ગણવેલી છે. પ્રવચનસારદ્વારમાં પણ કહ્યું છે કે – - " "आहारभयपरिग्गहमेहुण तह कोहमाणमाया य। કોમોન સઘળા રા નવા ૫ ૧૨૪ . ” ૧ કેવલજ્ઞાનરૂપ સંજ્ઞા ક્ષાયિકા છે, જ્યારે બાકીની મતિજ્ઞાનાદિરૂપ સત્તા લાપશમિકા છે. ૨ સ્થાનાંગ (સ્થા. ૪, ઉ. ૪, સ. ૩૫૬ માં પણ કહ્યું છે કે “ વત્તા ror gro-rટ્ટારતort, માણા , દુળ લઇr, vftwટ્ટસઘળા ” [ 7 : સંજ્ઞા ઘgar:Arદારસંશા, મકરંજ્ઞા, મેઘુર ', પરિપ્રદસંજ્ઞા ! ] ૩ જીવાજીવાભિગમની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિમાં તે ચારે સત્તા મેહનીયના ઉદયથી ઉદ્ભવે છે એમ કહ્યું છે. ૪ છાયા -- સામાgિશનાનિ તથા ઔષમાનra | लोभौघलोकाः सज्ञा दश अवेताः सर्वजोवानाम् ॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુન, (૫) ક્રોધ, (૬) માન, (૭) માયા, (૮) લેભ, (૯) લેક અને (૧૦) ઘ એ દશે દશ સંજ્ઞાઓ સર્વ જીવોને હોય છે. આ બધી સંજ્ઞાઓ એકેન્દ્રિયને પણ હોય છે. આ વાત વૃક્ષના દષ્ટાંતથી સિદ્ધ કરવામાં આવે છે. એ દષ્ટાંત નીચે પ્રમાણે છે – વૃક્ષને જળને આહાર હોય છે, તેઓ ભયથી સંકેચ પામી જાય છે તેમજ વળી વેલીઓ તેમને પિતાના તંતુઓ વડે વીંટે છે. આથી તેમને અનુક્રમે આહાર, ભય અને પરિગ્રહરૂપ ત્રણ સંજ્ઞાઓ છે એમ જોઈ શકાય છે. સ્ત્રીના આલિંગનથી કુરુબક વૃક્ષ ફળે છે, આથી તેને મૈથુનસંજ્ઞા હોવાનું અનુમાન થઈ શકે છે. કેકનદને કંદ કોધથી હુંકાર શબ્દ કરે છે, રૂદંતી નામની વેલ માને કરીને કરે છે, માયાને લીધે વેલ પિતાનાં ફળને ઢાંકે છે અને બિલપલાસ નામનું ઝાડ લેભે કરીને નિશાન ઉપર પિતાનાં મૂળીઆ સ્થાપે છે. આ ઉપરથી વૃક્ષને કોધ, માન, માયા અને લેભરૂપ બીજી ચાર સંજ્ઞાઓ હોવાનું સિદ્ધ થાય છે. રાત્રિએ કમલો સંકેચાઈ જાય છે અને વેલીએ માર્ગ શોધવાને વૃક્ષ ઉપર ચડે છે. એમાં લેક અને એ સંજ્ઞા કારણભૂત સમજાય છે. ૧ શૃંગારતિલકમાં પણ કહ્યું છે કે – મા ! કાકવં તો દિકરાનોઃ किमु मुखमदिरेच्छुः केपी नी हृदिस्थः । त्वयि नियतमशोके युज्यते पादधातः funfમતિ કાસાત્ રાä શાજિદૂજે ” અર્થાત કાઈ લલના પિતાના પતિને પરિહાસ કરતાં કમળ વચનો દ્વારા કહે છે કે હે સૌભાગ્યશાળી ! તું તે મારું કુરબક ઝાડ છે છતાં કેમ આલિંગન કરવાને ઉત્સુક નથી ? તું મારા હૃદયમાં રહેલું કેસરનું ઝાડ છે, છતાં તું મારી મુખ-મદિરાની કેમ અભિલાષા રાખતું નથી ? તું નકકી અશોક વૃક્ષ છે, આથી હું તને પાદપ્રહાર કરે તે યુક્ત (જ) છે. ૨ સરખાવો रुकखाण जलाहारो संकोअणिआ भपण संकायं । निअतंतुएहि वेढा वल्ली रुखे परिग्गहेण ॥ इत्थिपरिरंमणेणं कुरुवगतरुणो फलंति मेहुणे ण्णे) । तह कोअनदस्स कंदे हुंकार मुह कोहेणं ॥ माणे झरइ रुअंती छायइ बल्ली फलाई मायाए । लोभे बिल्लपलासा खिति मूले निहाणुवरि ॥ रयणीए संकोओ कमलाणं होइ लोग लण्णाए । ओहे चइत्तु मग्गं चडंति रुक्खेसु वल्लीओ ।। [ वृक्षाणां जलाहारः सङ्कोचनिका भयेन सङ्कुचितम् । निजतन्तुकेष्टयति वल्ली वृक्षान् परिग्रहेण ॥ स्त्रीपरिरम्भनेन कुरुबकतरषः फलन्ति मैथुने । तथा कोकनदस्य कन्दो हुङ्कारान् मुश्चति क्रोधेन । Page #485 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. પ્રવચનસારાદ્વારની વૃત્તિના ૨૭૩ માં પત્રમાં તા એમ લખ્યું છે કે " तथा मतिज्ञानावरण कर्मक्षयोपशमात् शब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रिया ओघसञ्ज्ञा, तद्विशेषावबोधक्रिया लोकसञ्ज्ञा :9 ૪૦૬ અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમથી શબ્દ વગેરે ઋને ગાચર અને સામાન્ય એવી બેધ-ક્રિયારૂપ ‘આઘસ’જ્ઞા' છે, જ્યારે તે સંબંધી વિશેષ જ્ઞાનક્રિયારૂપ ‘લાક સંજ્ઞા’ છે. આથી એવો નિષ્કર્ષ નીકળે છે કે દર્શોન-ઉપયાગરૂપ ‘આસ’જ્ઞા’ છે. જ્યારે જ્ઞાન-ઉપયાગરૂપ ‘લેાકસંજ્ઞા’ છે. આવા જ અભિપ્રાય સ્થાનોંગ ( સ્થા. ૧, ૩. ૩ સૂ. ૭૫૩ )ના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિના છે, પરંતુ આચારાંગ (અ. ૧, ઉ. ૧)ના ટીકાકારના મત તા એ છે કે~~ " ओघसंज्ञा तु अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिलिङ्गा, लोकसंज्ञा स्वच्छन्दघटितविकल्परूपा 'लौकिकाचरिता, यथा- न सन्त्यनपत्यस्य लोकाः, શ્વાનો યજ્ઞા, વિપ્રા લેવા, નાળા વિતામા, નિનાં પક્ષવાર્તન ગમે ફસ્વાદ્યિાઃ” —આચારાંગની વૃત્તિનાં ૧૨-૧૩ પત્ર અર્થાત્ વલ્લીના સમૂહને અરહાદરૂપ અવ્યક્ત ઉપયાગ તે ‘ આધસંજ્ઞા ’છે, અને સ્વચ્છંદથી કરેલા વિકલ્પરૂપ લે!કાપચારવાળી ‘લાકસ’જ્ઞા’ છે; જેમકે અપુત્રની (શુભ) ગતિ નથી, કૂતરાઓ યક્ષરૂપ છે, બ્રાહ્મણા દેવરૂપ છે, કાગડાઓ પિતામહરૂપ છે અને મેરાને પાંખના ફડફડવાથી ઉત્પન્ન થતા વાયુ વડે ગ` રહે છે ઇત્યાદિ. આચારાંગમાં તે ઉપયુ ત દશ સંજ્ઞા ઉપરાંત (૧) મેહ, (૨) ધર્મ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જુગુપ્સા અને (૬) શાક એમ વળી બીજી પણ છ સંજ્ઞાઓ કહી છે. પુનર્જન્મદ્યોતક ઉલ્લેખા— [ પ્રથમ પુનર્જન્મ માનનારાને અંતરાલગતિ પરત્વે જે જે પ્રશ્નના ઉપસ્થિત થાય છે. તેના હવે ગ્રંથકાર ઉત્તર સૂચવે છે, પરંતુ તે દિશામાં આપણે પ્રયાણ કરીએ તે પૂર્વે પુનર્જન્મને વિષે પૌર્વાંત્ય અને પાશ્ચાત્ય વિચારકાની શી માન્યતા છે તેનું વિહંગમ-દૃષ્ટિએ અવલેાકન કરી લઇએ. माने क्षरति रुदन्ती छादयति वल्ली फलानि मायया । लोभे बिल्वपलाशाः क्षिपन्ति मूले निधानोपरि ॥ रजन्यां सङ्कोचः कमलानां भवति लोकसञ्ज्ञया । ओघे चरितुं मार्ग चटम्ति वृक्षेषु बल्लयः ॥ ] ૧ " ओघसज्ञा दर्शनोपयोगः, लोकसञ्ज्ञा ज्ञानोपयोगः ૨ ‘રોગોપચરિતા’ એવા પાઠ–ભેદ છે. જીએ દ્રવ્યલેાકપ્રકાશનું ૩૫ મું પત્ર. —સ્થાનાંગ–વૃત્તિનું ૫૦૫ મું પત્ર. Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ४०७ હિંદુ ધર્મ-સનાતન ધર્મઓ-વેદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે દર્શનના અનુયાયીઓ પુનર્જન્મ માને છે. તરવજ્ઞાનની ખાણરૂપ એટલું જ નહિ કિન્તુ તેના કેન્દ્રસ્થાનરૂપ અને વળી એથી કરીને તે સમસ્ત દુનિયાના ગુરુના પણ ગુરુ તરીકે પંકાયેલી અને પંકાતી આપણું આ માતૃભૂમિમાં વસતા પ્રત્યેક હિંદુને આત્માની અમરતા વિષે સંદેહ નથી એમ કહેવામાં આવે તે તે અતિશયોક્તિ નથી. ચંદ્રમૌલી ઝુંપળમાં વસનાર કણબીની રગેરગમાં પણ પુનર્જન્મની માન્યતાના અણુઓ રહેલા છે. અત્યારે હિંદુસ્થાનમાં રહેતી મુસ્લિમ અને ખ્રિસ્તિ જેવી કેટલીક પ્રજા પુનર્જન્મના સિદ્ધાન્તને માનતી ન હોય તે એ જુદી વાત છે. પુનર્જન્મવાદને આવિર્ભાવ ભારતવર્ષમાં થયો છે અને તેનો સંચાર “ગ્રીસ વગેરે પાશ્ચાત્ય દેશમાં પાછળથી થયો છે એમ ઈતિહાસએ દાખલા દલીલોથી પૂરવાર કરી આપ્યું છે. આ સિદ્ધાન્તને પ્રાદુર્ભાવ કયા કષિવરને હાથે પ્રથમ થયે તેને નિર્ણયાત્મક ઉત્તર આપવા જેટલાં સાધન નથી, પરંતુ આર્ય દર્શનના ઉપલબ્ધ સાહિત્ય તરફ નજર કરીશું તો જણાશે કે આ સિદ્ધાન્ત વૈદિક કાળથી તે પ્રચલિત છે જ. દાખલા તરીકે યજુર્વેદમાં એનું સૂચન થયેલું છે. એતરેયોપનિષદ, કોપનિષદ્ વગેરે તેને સ્પષ્ટ નિર્દેશ કરે છે. ભગવદ્ગીતા, "મનુ ૧ સરખાવો યજુર્વેદ (૧૨)ના નિમ્નલિખિત ૩૬મા અને તેમાં સુક્તઃ “ અr agધ સૌપીરનુ જ સન્નાથ પુનઃ ” 'प्रसथ भस्मना योनिमपश्च्च पृथिवीमग्ने । संसृज्य मातृभिष्ट्वं ज्योतिष्मान् पुनरासदः ॥" ૨ સરખા ઐતરેય ઉપનિષદુ ( અ. ૫ )ની નિમ્નલિખિત પંક્તિઃ " मोऽस्यायमात्मा पुण्येभ्यः कर्षभ्यः प्रतिधीयतेऽथास्यायमितर आत्मा कृतकृत्यो वयोगतः प्रति स इतः प्रपन्नेय पुनर्जायते तदस्य तृतीयं जन्म ॥ ४ ॥" ૩ સરખાવો કઠ-ઉપનિષદના દ્વિતીય અધ્યાયગત પાંચમી વલ્લીને નિમ્નલિખિત ઉલેખ – हन्त त इदं यक्ष्यामि, गुह्यं ब्रह्म मनातनम् । નr Hri srcર આરના મવતિ નૌતw ! ! ૬ //. योनिमन्ये प्रपद्यन्ते, शरीरत्वाय देहिनः । । स्थाणुमन्येऽनुसंयन्ति, यथाकर्म यथाश्रुतम् ॥ ७ ॥" જ વિચારે ભગવદ્દગીતા (અ. ૨ )ને નીચે મુજબના સુપ્રસિદ્ધ લેક:'वानांसि जीर्णानि यथा विहाय नवानि गहण नि नरोऽपराणि । સજા કુર, for fars w યનિ સંગતિ નવનિ હો | ૨૨ | ” ૫ એ મનુસ્મૃતિ ( અ. ૧ )નાં નિમ્ન–લિખિત પદ્ય – “si યg #f, મૂતાનrfig #fkતા | नत तथा योऽभिधास्यामि, क्रमयोगं च जन्मनि ॥१२॥" સાડrsifa મૂરવા, વો થsg for | ममाविशति संसृष्ट-स्तदा मूर्ति विमुञ्चति ॥ ५६ ॥" Page #487 -------------------------------------------------------------------------- ________________ लव- अधिकार [ प्रथम वाते! સ્મૃતિ, મહાભારત, માર્કંડેય મળી આવે છે. આ આય ભૂમિમાં આ પુરાણ વગેરેમાં ઠામ ઠામ પુનર્જન્મની સિદ્ધાન્ત કેટલે બધે આદરણીય થઇ પડયો હતે તેના ખ્યાલ રઘુવંશ વગેરે કાવ્યા જેલાથી પણુ આવશે. વિશેષમાં આ સમધમાં ४०८ ૧ સરખાવા મહાભારતના વતષના ૧૮૩મા અધ્યાયનાં નિમ્ન-લિખિત પદ્યો आयुषोऽन्ते प्रहायेदं, क्षीणप्रायं कलेवरम् । सम्भवत्येव युगपद् योनौ नास्त्यन्तरा भवः ॥ ७८ ॥ तत्रास्य स्वकृतं कर्म च्छायेवानुगतं सदा । फलत्यथ सुखा वा, दुःखार्हो वाऽथ जायते ॥ ७६ ॥ ૨ વિચારા મા તૈય પુરાણનાં નિમ્ન-લિખિત પદ્યોઃ— ૩ કવિકુલકિરીટ કાલિદાસ ધ્રુવંશ ( સ. 9 ) मां इथे छे } "रतिस्मरौ नूनमिमात्रभूतां राज्ञां सहस्रेषु तथाहि बाला । गतेयमात्मप्रतिरूपमेव, मनो हि जन्मान्तरसङ्गतिज्ञम् ॥ १५ ॥ 39 આ કાવ્યના ચૌદમા સર્ગનુ નિમ્નલિખિત પદ્ય પણ પુનર્જન્મ ઉપર પ્રકાશ પાડે છે: --- साऽहं तपः सूर्यनिविष्टदृष्टि-रू प्रसूतेश्वरितं यतिष्ये । 39 भूयो यथा मे जननान्तरेऽपि त्वमेव भर्ता न च विप्रयोगः ॥ ६६ ॥ મહાકવિ ભારવિ કિરાતાર્જુનીયના ૧૧મા સના નિમ્નલિખિત પદ્ય દ્વારા પુનર્જન્મનું सूयन उरे छे: 66 66 "" शत्रु मित्रकलत्राणां वियोगः सङ्गमस्तथा । प्रातरो त्रिविधः दृष्टाः, पितरो विविधास्तथा || अनुभूतानि सौख्यानि दुःखानि च सहस्रशः । बान्धवा बहवः प्राप्ताः पितरस्तु पृथग्विधाः ॥ भृत्यतां दासतां चैष, गतोऽस्मि बहुशो नृणाम्। स्वामित्वमीश्वरत्वं च दरिद्रत्वं तथागतः ॥ पितृमातृसुहृदभ्रातृ - कलत्रादिकृतेन च । तुष्टः सकृत् तथा दैन्य-मश्रुन्धौताननो गतः ॥ एवं संसारचक्रेऽस्मिन् भ्रमता लात ! सङ्कटे । ज्ञातमेतन्मया प्राप्तं, मोक्षसम्प्राप्तिकारकम् ॥ 29 " अभितस्तं पृथासूनुः, स्नेहेन परितस्तरे । अविज्ञातेऽपि बन्धौ हि, बळात् प्रहलादते मनः ॥ ८ ॥ " કવિરાજ મા શિશુપાલવધ ( સ. ૧ )માં પુનર્જન્મસૂચક એવા ઉલ્લેખ કરે છે ઃ— बलाबले पादधुनाऽपि पूर्ववत्, प्रवाध्यते तेन जगजिगीषुणा । सतीष योषित्प्रकृतिः सुनिश्चला, पुमांसमभ्येति भवान्तरेष्वपि ॥ ७२ ॥ " કવિવર હુ દેવે નાગાનંદ નાટક ( )માં પુનર્જન્મદ્યોતક નિમ્ન-લિખિત પદ્ય ગૂથ્યું છે: -- 16 संरक्षता पन्नगमद्य पुण्यं मयाऽर्जितं यत् स्वशरीरदानात् । भवे भवे तेन ममेव भूयात्, परोपकाराय शरीरलाभः ॥ " Page #488 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પાશ્ચાત્ય પ્રાચીન તેમજ આધુનિક વિચારકે પૈકી કેટલાક પુનર્જન્મ માને છે એ પણ સેંધવા જેવી હકીકત છે. ૧ ઈસ્વીય છઠ્ઠી શતાબ્દી પૂર્વે ભારતવર્ષમાં આવી આ દેશ પાસેથી પુનર્જન્મને સિદ્ધાંત સ્વીકારી ગયેલા પાથેગોરાસ (Pythagoras) પુનર્જન્મને transmigration of soul થી નિર્દેશ છે. આ સંબંધમાં એમના ઉદ્ગાર એ છે કે All things are but altered, nothing dies, And here and there the unbodied spirit flies, By Time and force or sickness disposed And lodges where it lights in man or best." અથોત પ્રત્યેક પદાર્થમાં પરિવર્તન થાય છે, કિંતુ કોઈને પણ (સર્વા શે ) નાશ થતો નથી. વળી કાળ, બળ કે માંદગીને લઈને અશરીરી બનેલ આત્મા અહીં તહીં વિહરે છે અને મનુષ્ય કે પશુ તરીકે પછી અવતરે છે. આ માન્યતાને કવીશ્વર શેકસપીરે (Shakespeare) “Merchant of Venice” નામના નાટકમાં ગૂંથી છે. પ્રાચીન દાર્શનિકેના શિરતાજ પ્લેટ ( Plato ) પુનર્જન્મને સ્વીકાર કરે છે, કેમકે તેમણે “ The soul always weaves her garment anew." અર્થાત આત્મા સદા પિતાને માટે નવાં નવાં વસ્ત્રો વણે છે. આ ભાવ ભગવદ્દગીતા (અ ૨ )ના બાવીસમાં કોકના પૂર્વાર્ધમાં નજરે પડે છે. જુઓ પૃ. ૪૦૭. વળી આ તત્ત્વવેત્તાન એ પણ ઉદગાર છે કે "The soul has a natural strengtb which will hold out and be borne many times." અથત આત્માની એક એવી સર્ગિક શક્તિ છે કે જે ટકી રહેશે તેમજ જે વારંવાર ધારણ કરાશે. અર્વાચીન વિચારકામાં શેપનહેર (Schopenhauer) કે જેઓ ઉપનિષદેને આશક છે તેઓ કયે છે કે “I have also remarked that it is at once obvious to every one who hears of it (rebirth) for the first time." અર્થાત મેં એ પણ નિવેદન કર્યું છે કે જે કોઈ પહેલી વાર પુનર્જન્મ વિષે સાંભળે છે તેને તે એકદમ સ્પષ્ટ દેખાય છે. પુનર્જન્મ પરત્વે ધુમ ( Hume )નું કથન એ છે કે " Metempeychosis is the only theory of the soul to which Philosophy can hearken, since what is incorruptible must b3 ungenerable." અર્થાત પુનર્જન્મ એ જ એક એ આત્મ-સિદ્ધાંત છે કે જેને તત્ત્વજ્ઞાન સાંભળી શકે, કારણ કે જે અક્ષય હોય તે જ અનુત્પાલ હેય. 5. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ' છવ-અધિકાર ( [ પ્રથમ આ પ્રમાણે આપણે આ ભારત તેમજ ગ્રીસ વગેરે દેશના વિચારકેન, પુનર્જન્મનું સમર્થન કરનારા ઉલેખે જોયા. હવે એની પ્રતીતિ કરાવનારી-પુનર્જન્મને સિદ્ધ કરનારી કેટલીક યુક્તિઓનું દિગ્દર્શન કરી લઈએ – શ્રીગૌતમ મહર્ષિ પ્રણીત ન્યાયસૂત્ર (૩-૧-૧૯)માં કહ્યું છે કે "ऊर्ध्वमपि देहभेदादवतिष्ठते । कुतः । पूर्वाभ्यस्तस्मृत्यनुबन्धात् जातस्य हर्षभयशोकसम्प्रतिपत्तेः ।" અર્થાત દેહના નાશ પછી પણ આત્મા ઊંચે રહે છે. શાથી ? પૂર્વ (જન્મ)ના અભ્યાસના મરણના વેગથી ઉત્પન્ન થયેલા (બાળક)માં હર્ષ, ભય અને શોકની પ્રતિપત્તિ હોવાથી (આત્મા મરણ પછી પણ રહે છે અર્થાત તે નિત્ય છે ). આ સૂત્રના ભાષ્યકાર મહામુનિ વાત્સ્યાયન કર્યો છે કે – " जातः खल्वयं कुमारकोऽस्मिन् जन्मनि अगृहीतेषु हर्षभयशोकहेतुषु हर्षभयशोकान् प्रतिपद्यते लिङ्गानुमेयान् , ते च स्मृत्यनुबन्धात् उत्पद्यन्ते, नान्यथा; स्मृत्यनुबन्धश्च पूर्वाभ्यासमन्तरेण न भवति, पूर्वाभ्यासश्च पूर्वजन्मनि सति, नान्यथा, इति सिध्यत्येतत्-अवतिष्ठतेऽयमूर्ध्व शरीरभेदादिति ।" અર્થાત ( તરતને) જન્મેલે આ કુમાર કે જેણે આ જન્મમાં હર્ષ, ભય અને શોકનાં કારણેને અનુભવ કર્યો નથી તેને વિષે પણ પ્રત્યક્ષપણે હર્ષ, ભય અને શક જણાય છે. આ હર્ષ, ભય અને શોક સ્મરણના વેગથી ઉત્પન્ન થાય છે, નહિ કે અન્યથા. વળી મરણને અનુબંધ પૂર્વ (જન્મ)ના અભ્યાસ વિના હેતું નથી. વિશેષમાં આ પૂર્વ અભ્યાસ પૂર્વ જન્મનું અસ્તિત્વ હોય તે જ સંભવે છે, નહિ કે અન્યથા. આથી કરીને એ સિદ્ધ થાય છે કે ભૌતિક દેહના વિનાશ પછી પણ આત્મા રહે છે. આ ઉપરાંત વધારે ખૂબીદાર અને ખાત્રીલાયક પ્રમાણ ન્યાયસૂત્ર (૩-૧-૨)માં નીચે મુજબ મળી આવે છે –. “ પારાદાપત્તાત, તથાનિસાપાત ૧ હાથ, આંખ વગેરેની ઇશારતથી કે ધીમેથી મોં વડે સીટી વગાડી માતા જ્યારે બાળકને બોલાવે છે ત્યારે તે વર્ષની પ્રફુલ્લિત થાય છે, અને જ્યારે માતા તેનાથી દૂર જાય છે ત્યારે તે રવા માંડે છે. ૨ “પુરારિ પ્રેમ : ”-ન્યાયસૂત્ર ( ૧-૧-૧૯): પુનર્જન્મની સિદ્ધિ અને સાથે સાથે આ સરાણ અવસ્થા અને આત્માની અનાદિતાની પણ સિદ્ધિ નીતા 7 જાના ' એ ન્યાયસૂત્ર (૩-૧-૨૫) અને તેનું ભાષ્ય જોવાથી જણાશે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૧૧ અર્થાત પૂર્વે કરેલા આહારના અભ્યાસથી જન્મતાં (બાળકને) સ્તન-પાનની ઇચ્છા થતી હેવાથી (પુનર્જન્મ સિદ્ધ થાય છે ). કહેવાનો મતલબ એ છે કે બાળકને જન્મ થતાં કેઈના પણ શીખવ્યા વિના તે સ્તનપાન કરે છે. આમાં કઈ પણ નિમિત્ત હોય તો તે તેના પૂર્વ જન્મને અભ્યાસ છે. જે તેમ ન હોય તે આ જન્મમાં તો ભૂખ લાગે ત્યારે ભેજન કરવું જે એ, માતાના સ્તનને અમુક રીતે ચૂસવાથી દૂધ મળશે ઈત્યાદિ જ્ઞાન કેઈ પણ શાળામાંથી તે લે ત્યાર પછી તેની તે દિશામાં પ્રવૃત્તિ થવી જોઈએ. પરંતુ વસ્તુસ્થિતિ એવી તો નથી જ એટલે જે પુનર્જન્મની સિદ્ધિ થાય છે. જેઓ પુનર્જન્મ માનતા નથી તેમને ઉદ્દેશીને એક સ્થળે કહેવામાં આવ્યું છે કે તેમનાં તરતનાં જન્મેલાં નાજુક બાળકને પણ ભય અને શેક સતાવે છે તેનું શું કારણ? પૂર્વ જન્મ તે તેઓ માનતા નથી કે પૂર્વ ભવના પાપ-કર્મનું આ ફળ છે એમ તેઓ કહી શકે. વળી તેમનાં બચ્ચાઓને ગર્ભવાસ પણ ન હોવો જોઈએ, કેમકે ત્યાં તો અતિશય દુઃખ છે એટલે કે તેમનાં બાળકો આકાશમાંથી અદ્ધર અવતરવાં જોઈએ. જે મુસ્લિમ અને ખ્રિસ્તિઓ પુનર્જન્મને સ્વીકારતા નથી તેમના મત મુજબ પેગંબર હજરત મહમદ અને ઈશ્વર પુત્ર જીસસ ક્રાઈસ્ટ માતાના ગર્ભમાંથી પ્રકટ થયા તે એક અપવાદ જ હૈ જોઈએ, છતાં તેઓ આવા અપવાદને ચાલુ રાખે તે કેવી નવાઈ ! શું તેમણે પોતાનાં બાળકો માટે જન્મ ધારણ કરવાની નવી યુક્તિ નહિ શોધવી જોઈએ કે? આ અંતમાં પુનર્જન્મને નહિ માનનારાએ એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે દેહના પરમાણુઓમાં પ્રતિસમય પરિવર્તન થયા કરે છે, અરે વૈજ્ઞાનિકે કહે છે તેમ તે સાત વર્ષમાં દેહનાં સર્વ અવયવે નવાં થઈ જાય છે. આ પ્રમાણે સાત વર્ષમાં પ્રત્યેક પરમાણુમાં વિશ્રુતિરૂપ પરિવર્તન થઈ દેહનાં અવયમાં નૂતન પરમાણુને પ્રાદુર્ભાવ થાય છે અને તેમ છતાં દેહી-એ દેહમાં વસનારા આત્માનું અસ્તિત્વ કાયમ રહે છે. આથી શું એ ફલિત થતું નથી કે દર સાત સાત વ દેહના અવયવોમાં સર્વાગીણ પરિવર્તન થવા છતાં જ્યારે આત્માના અસ્તિત્વને અડચણ આવતી નથી તો પછી 'મૃત્યુરૂપ દેડના પરિવર્તનથી આત્માનું અસ્તિત્વ સદાને માટે ઊી જાય છે એમ માનવું એ મૂર્ખાઈ છે? - આ પ્રમાણે આપણે પુનર્જન્મ પરત્વે ડોક વિચાર કરી લીધું છે એટલે હવે એને સ્વીકારનાર દર્શન સામે કયા કયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેની ટુંકમાં નેધ કરી તેના ઉત્તરોનું પણ દિગ્દર્શન કરવું પ્રસ્તુત જણાય છે, પરંતુ તેમ કરવા પૂર્વ જીવના સંસરણ પરત્વેનું ગ્રંથકારનું નીચે મુજબનું કથન જોઈ લઈએઃ ૧ મૃત્યુનો અર્થ કંઈ આત્માને ઉછેદ નથી, પરંતુ જેમ આપણે કોઈ ઘરમાં ભાડે રહેતા હોઈએ અને તે ઘર કારણવશાત ખાલી કરી અન્યત્ર રહેવા જઈએ તેમ એક દેહ છણું શીર્ણ થતાં તેમાં વસનાર આમા પ્રસંગાનુસાર અન્ય દેહમાં પ્રવેશ કરે એ જ મૃત્યુનો અર્થ છે. એટલે કે પૂન દેટની સાથેનો આત્માને વિગ એ “ મૃત્યુ ” છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ जीवानां संसरणं द्वेधा, देशान्तर-भावान्तरप्राप्तिभेदात् ।। અર્થત જીવોનું સંસરણ દેશાન્તર-પ્રાપ્તિરૂપ અને ભાવાંતર-પ્રાપ્તિરૂપ એમ બે પ્રકારનું છે. તેમાં દેશાંતર-પ્રાપ્તિનું લક્ષણ એ છે કે ये जीवाः पूर्वशरीरपरित्यागपूर्वकं देशान्तरं गत्वा जन्मान्तरं प्राप्नुवन्ति तेषां देशान्तरप्राप्तिरूपं संसरणम् । ( १२६ ) અર્થાત જે જે પૂર્વ શરીરને ત્યાગ કરી અન્ય દેશમાં જઈ જન્મે છે તેમનું સંસરણ દેશાન્તર -પ્રાપ્તિ "રૂપ છે. ભાવાંતર-પ્રાપ્તિરૂપ સંસરણનું લક્ષણ તો એ છે કે__ये पुन ताः सन्तः स्वशरीर एव कृम्यादिभावनोत्पद्यन्ते तेषां માવાતizi સંતરમ્ ા (૨૭) અર્થાત્ જે મરીને પિતાના (એના એ જ) દેહમાં કરમીયા વગેરે રૂપે ઉત્પન્ન થાય છે તેમનું સંસરણ “ભાવાન્તર-પ્રાપિત ” રૂપ છે. આથી એ નિચેડ નીકળે કે જે છ મરણ પામીને તેના તે શરીરમાં ઉત્પન્ન ન થતાં અન્યત્ર ઉત્પન્ન થાય છે તે દેશાંતર-માસિરૂપ સંસરણ છે અને એના અધિકારી તે સંમૂચ્છિમ, ગર્ભજ કે પપાતિક ગમે તે હોય, જ્યારે ભાવાંતરસંક્રમણને અર્થ મરીને તેના તે શરીરમાં ઉત્પન્ન થવું એ છે એટલે એના અધિકારીઓ સંમૂરિષ્ઠમ જ હોય એમ સમજાય છે. પુનર્જન્મને સ્વીકાર કરનારા સમગ્ર દર્શનની સામે, ભલે ને પછી તે દેહવ્યાપી આત્મવાદી જૈન દર્શન છે કે સર્વવ્યાપી આત્મવાદી વેદાન્તાદિ દર્શને હો-અંતરાલગતિ વિષયક નિમ્નલિખિત પાંચ પ્રકને ઉપસ્થિત થાય છે – (૧) જન્માંતર માટે તેમજ મેક્ષ માટે પણ) જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે તેને સ્થળ દેહ નહિ હેવાથી તે કેવી રીતે પ્રયત્ન કરે છે? (૨) ગતિશીલ પદાર્થ કયા નિયમથી ગતિ કરે છે ? (૩) ગતિ-ક્રિયાના કેટલા અને કયા કયા પ્રકારે છે અને જે કઈ કઈ ગતિ-ક્રિયાના અધિકારી છે? (૪) અંતરાલગતિનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાલમાન કેટલું કેટલું છે અને તે કયા નિયમ અનુસાર છે? ૧ આની માહિતી માટે જુઓ ૧૧૭ મું લક્ષણ. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. (૫) અંતરાલગતિ દરમ્યાન જીવ આહાર કરે છે કે નહિ? અને જે ન કરતો હોય તે ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા વખત સુધી તે અનાહારક રહે છે ? અને આ કાલમાન કયા નિયમ મુજબ છે ? અંતરાલગતિની દ્વિવિધતા અંતરાલગતિ બે પ્રકારની છેઃ (૧) ઋજુ અને (૨) વક. આ હકીકત નીચેના શબ્દો દ્વારા ગ્રંથકાર દર્શાવે છે – जीवस्य गतिधा, ऋजु-वक्रभेदात् । તેમાં ઋજુગતિનું લક્ષણ એ છે કે સામાચિતિમવિકૃgnક્ષા (૨૮) અર્થાત જે ગતિ કરવામાં એક સમય લાગે તેને “ત્રાજુ ગતિ ” સમજવી. જે ઉત્પત્તિ-દેશ સમશ્રેણિવાળો હોય તે જીવ ત્યાં રાજુ ગતિ વડે એક સમયમાં જ જાય છે. વળી તે જ ભવમાં સિદ્ધ થનાર અર્થાત્ સ્થળ અને સૂક્ષ્મ દેહને સદાને માટે ત્યાગ કરી મુક્તિએ જ જનાર છવની એક્ષગમન વખતની ગતિ બાજુ જ છે એટલે કે તે જીવને વક ગતિ નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે સંસારી જીને અર્થાત્ સંસારમાં જન્મ મરણની પીડાથી બાધિત છને અજુ અને વક્ર એ બેમાંથી ગમે તે પ્રકારની ગતિ હોઈ શકે છે અને એ ગતિ 'દેશ, કાળ વગેરે ઉપર આધાર રાખે છે. આ હકીકત ગ્રંથકાર નીચે મુજબ દર્શાવે છે – तद्भवसिध्यमानस्य जीवस्य ऋज्जी एव गतिः, अन्येषां तु देशकालादिकमपेक्ष्य भजना। હવે વક ગતિનું લક્ષણ વિચારીશું તો જણાશે કે देहान्तरोपादानाय परभवं प्रति प्रस्थितानां जन्तूनां कुटिलगमनरूपत्वम् , शरीरान्तरनिमित्तभूतभवान्तरवक्रगमनरूपत्वं वा वक्रगते ક્ષણમ્ (૨૨) અર્થાત્ અન્ય શરીરને ગ્રહણ કરવાને સારુ પરભવ તરફ જવાને નીકળેલા છની કુટિલ ગતિને અથવા અન્ય શરીર માટે કારણરૂપ એવા ભવાંતરને ઉદ્દેશીને કરાતું વક ગમન તે ‘વક્ર ગતિ સમજવી. વક્ર ગતિને ‘વિગ્રહ-ગતિ” પણ કહેવામાં આવે છે અને આ વાસ્તવિક છે, કેમકે ‘વિગ્રહ ૧-૩ દેશથી ઉત્પત્તિ-સ્થલ અને “કાળથી ભવાંતર-સંક્રમણરૂપ મરણુ-કાલ સમજાય છે, પરંતુ વગેરેથી શું સમજવું તે જાણવું બાકી રહે છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ છ–અધિકાર. ( પ્રથમ એટલે 'વક્રતા યાને વાંક. ઉપર્યુક્ત વિવેચનમાંથી તાત્પર્ય એ નીકળ્યું કે જે ગતિ કરવામાં એક જ સમય લાગે તે “જુ ગતિ અને એક કરતાં વધુ સમય લાગે તે “વક્ર ગતિ જાણવી. આ વક ગતિ ચાર પ્રકારની છે –(૧) એકવિગ્રહા, (૨) દ્વિવિગ્રહા, (૩) ત્રિવિગ્રહ અને (૪) ચતુર્વિગ્રહા; અર્થાત એકવિગ્રહ ગતિ કરનાર જીવને બે સમય લાગે છે, દ્વિવિગ્રહ ગતિ કરનારને ત્રણ સમય, ત્રિવિગ્રહા ગતિવાળાને ચાર અને ચતુર્વિગ્રહ ગતિયુક્ત પ્રાણીને પાંચ સમય લાગે છે. આ પ્રમાણેની હકીકત દ્રવ્યલોકપ્રકાશને આધારે લખવામાં આવી છેતવાથ-ભાષ્ય (પૃ.૧૮૬)માં તે લખ્યું છે કે ગતિ ચાર જ પ્રકારની છે-(૧) અવિગ્રહ અર્થાત્ એક સમયવાળી, (૨) એકવિગ્રહા અર્થાત બે સમયવાળી, (૩) દ્ધિવિગ્રહ અર્થાત્ ત્રણ સમયવાળી અને (૪) ત્રિવિગ્રહ અર્થાત્ ચાર સમયવાળી. પ્રતિઘાત તેમજ વિગ્રહના નિમિત્તને અભાવ હોવાથી આ કરતાં વધારે સમયવાળી ગતિ સંભવી શકતી નથી. હવે પ્રસ્તુત વિષયને વિશેષ વિચાર કરીએ તે પૂર્વે એ ધી લઈએ કે સંસારી અને તે ઋજુ અને વક્ર એ બેમાંથી ગમે તે એક ગતિ હોઈ શકે છે. કિન્તુ તેમાં પણ એ ધ્યાનમાં રાખવું કે ચાર પ્રકારની વિગ્રહ-ગતિ પરત્વે એવો નિયમ છે કે જે ત્રસ જીવ મરીને પણ ત્રસ તરીકે ઉત્પન્ન થનાર હોય તે જીવની બે વિગ્રહ પર્યન્ત જ વકગતિ જાણવી અર્થાત્ તેને અજુ, એકવિગ્રહ અને દ્વિવિગ્રહા એ ત્રણમાંથી ગમે તે એક ગતિ હોઈ શકે, પરંતુ ત્રિવિગ્રહ કે ચતુર્વિગ્રહા ગતિ હેઈ શકે નહિ; જ્યારે જે સ્થાવર જીવ મરીને સ્થાવર તરીકે ઉત્પન્ન થનાર હોય તેને ઉપર્યુકત પાંચ પ્રકારની ગતિમાંની કઈ પણ ગતિ હોઈ શકે. પ્રસ્તુતમાં ધારો કે આપણી પાસે એક પિટી છે. આ પેટીને છ બાજુઓ છે. તેમાં એક ઉપલી, એક નીચલી અને ચાર આજુબાજુની. ઉપલી બાજુ કખગઘ છે અને નીચલી બાજુ ચછજઝ છે. એ પ્રમાણે બીજી ચાર બાજુઓ પણ ઘટાવી લેવી. હવે જીવ એક ભવથી અન્ય ભવ કરવામાં સમશ્રેણિ જ ગમન કરે છે, નહિ કે વિશ્રેણિ. દાખલા તરીકે ક થી નીકળેલ છવ ખ, ઘ, અથવા ચ પર આવે તે તે સમશ્રેણિ હજુ ગતિ થઈ. તે જ પ્રમાણે ખ થી નીકળે કાગ,છ, ગ થી નીકળેલ ખાઘજ; ઘ થી નીકળેલ ગ,કઝ; ચ થી નીકળેલ ક, છ,ઝછ થી નીકળેલ ખ,ચ,જ; જ થી નીકળેલ ગ,છ,ઝ; અને ઝ થી નીકળેલ ઘચ જ પર જાય તો તે પણ સમશ્રેણિ અજુ ગતિ સમજવી. આ સિવાયની અર્થાત્ ક થી નીકળેલ જીવ ખ,ઘ અથવા ચ સિવાય અન્યત્ર જાય તો તે ગતિ વક્રગતિ જાણવી (એ પ્રમાણે ખ,ઘ વગેરેથી નીકળનારા જીવોના સમ્બન્ધમાં સમજવું) અને એમ ગમન કરવામાં એક સમય કરતાં વધુ સમય જોઈએ. આથી સુતરાં જોઈ શકાય છે કે આ ગમન અજુ ગતિ અનુસાર હોઈ શકે નહિ. હવે ધારે કે ક થી નીકળેલ જીવ ગ જવા માંગે છે તે તે ક થી સડસડાટ કરતે ગ જઈ શકે નહિ અને ૧ સરખા તત્વાર્થ–ભાષ્ય (પૃ. ૧૮૨ ) ૧ વિઘો તિકng gratત્તારિતરિજીનતમ્ ! " ૨ વધારેમાં વધારે પાંચ સમયવાળી ગતિ છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૪૧૫ તેથી જ કરીને તેને એક કરતાં વધુ સમય લાગે અર્થાત પ્રથમ તે ક થી ખ અથવા ક થી ઘ જાય અને પછી ખ થી અથવા ઘ થી ગ જાય. આ પ્રમાણે તેને બે સમય લાગે. આ વાતને અન્ય શબ્દમાં કહીએ તે એમ કહી શકાય કે એક જીવ ઊર્વ લેકની પૂર્વ દિશામાંથી ચવીને-નીકળીને અધોલેકની પશ્ચિમ દિશામાં જવા નીકળ્યો છે તે તે પ્રથમ તે એક સમયમાં સમશ્રેણિ પ્રમાણે ગમન કરી નીચે જાય છે અને ત્યાર બાદ બીજા સમયમાં સ્વસ્થાને પહોંચી જાય છે. આ ગતિ એકવિગ્રહ દ્વિસામાયિકા અર્થાત એક વકવાળી બે સમયની વક્ર ગતિ જાણવી. હવે આપણે દ્વિવિગ્રહ ત્રિસામયિકા ગતિને વિચાર કરીએ. ધારે કે એક જીવ ક થી નીકળી જ જાય છે તે તેને ત્રણ સમય લાગશે. જેમકે તે ક થી ખ, ખ થી ગ અને ગ થી જ જાય; અથવા ક થી ખ, ખ થી છ અને છ થી જ જાય; અથવા ક થી ઘ, ઘ થી ગ, ગ થી જ; અથવા ક થી ઘ, ઘ થી ઝ અને ૪ થી જ; અથવા ક થી ચ, ચ થી છ, છ થી જ અથવા ક થી ચ, ૨ થી ૪ અથવા ઝ થી જ જાય. આ ઉપરથી સમજી શકાય છે કે આ ત્રણ સમયવાળી ગતિ છે. અત્રે ધ્યાનમાં રાખવું કે જીવ ક થી અન્યત્ર ગયા સિવાય જ જઈ શકતો નથી. તેમજ કથી ખ, ખ થી ગ અને ગ થી જ જવાને બદલે ગ થી ઘ અને ઘ થી ઝ અને ઝથી જ જાય એમ બને નહિ. કેમકે જેમ બને તેમ ઓછા સમયમાં ગમન થવું જોઈએ અને તેને સારૂ સૌથી ટૂંકો માગે ગ્રહણ કરવાને છે અને તે ઉપર બતાવ્યું તે જ છે. નહિ કે ક થી ખ, ખ થી ગ, ગ થી ઘ, ઘ થી ૪ અને ૪ થી જ. આની આ વાત અન્ય રૂપે વિચારીએ. જેમકે એક જીવ ઊર્ધ્વ દેશના અગ્નિકેણમાંથી નીકળી અધે દેશના વાયવ્યકોણમાં જાય છે. પ્રથમ તે તે એક સમયમાં નીચે ઉતરે, ત્યાર બાદ બીજા સમયમાં પશ્ચિમ દિશામાં અને ત્રીજા સમયમાં વાયવ્યકોણમાં જાય. ત્રણ જેની આથી વધુ સમયવાળી અથવા વધુ વિગ્રહવાળી ગતિ સંભવી શકે નહિ, પરંતુ સ્થાવર જીવેની ગતિ આવી અથવા આથી વધારે સમય યા વિગ્રહવાળી હોઈ શકે અર્થાત તેની ગતિ એકવિગ્રહા. દ્વિવિગ્રહા, ત્રિવિગ્રહા અથવા ચતુર્વિગ્રહા એટલે કે એ સમયગાળી, ત્રણ સમયવાળી, ચાર સમયવાળી અને પાંચ સમયવાળી પણ હોય છે. ચાર સમયવાળી ગતિને વિચાર કરીશું તે જણાશે કે એક સમયમાં જીવ ત્રસનાડીની બહારના અધેલકમાંની વિદિશામાંથી દિશામાં જાય છે. બીજા સમયમાં વસનાલમાં પ્રવેશ કરે છે ત્રીજા સમયમાં ઊંચે જાય છે અને ચોથા સમયમાં કરીને ત્રસનાડીમાંથી નીકળીને પિતાના દિશાવિષયક સ્થાને જાય છે. આ વાત વિદિશામાંથી દિશામાં જનારને ઉદ્દેશી કહેલી છે. પરંતુ દિશામાંથી વિદિશામાં જનારો જીવ પ્રથમ સમયમાં નાડીમાં પ્રવેશ કરે છે, બીજે સમયે ઊંચે જાય છે, ત્રીજે સમયે નીચે અને ચોથે સમયે બહાર વિદિશામાં જાય છે. વળી જે વિદિશામાંથી નીકળી વિદિશામાં જવું હોય તે પાંચ સમય લાગે. જેમકે પ્રથમ સમયમાં વિદિશામાંથી દિશામાં જાય, બીજે સમયે નાડીમાં જાય, ત્રીજે સમયે ઊંચે જાય, ચેાથે સમયે નાડીમાંથી નીકળે અને પાંચમે સમયે વિદિશામાં જાય. દિગંબરીય માન્યતા તત્વાર્થરાજ (પૃ. ૯૬) ઉપરથી જોવાય છે તેમ ત્રણ વિગ્રહથી અધિક વિગ્રહવાળી ૧ આનું સ્વરૂપ આગળ ઉપર વિચારાશે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ ગતિ નથી. વિશેષમાં એના ૯૭ મા પાનામાં સૂચવ્યું છે તેમ અવિગ્રહા યાને જુથી માંડીને તે ત્રિવિગ્રહા ગતિની અનુક્રમે ઈષ-ગતિ, પાણિ-મુક્તા, લાંગલિકા અને ગેમૂત્રિકા એવી અન્ય આક્ત સંજ્ઞા છે. આ પ્રત્યેકને અર્થ સમજાવતાં ત્યાં કહ્યું છે કે – પુતિરિપુતિ જ કામ ? | જોતિરાશિદજી, तथा संसारिणां सिध्यतां च जीवानां ऋज्वी गतिरेकसमयी। पाणिमुक्तेव पाणिमुक्ता । क उपमार्थः । यथा पाणिना तिर्यक् प्रक्षिप्तस्य द्रव्यस्य गतिरेकविग्रहा, तथा संसारिणामेकविग्रहा गतिः पाणिमुक्ता द्वैसमयिकी । लाङ्गलमिव लाङ्गलिका । क उपमार्थः ? । यथा लाङ्गलं द्विवक्रितं, तथा द्विविग्रहा गतिर्लाङ्गलिका त्रैसमयिकी। गोमूत्रिकेव गोमूत्रिका। क उपमार्थः ? । यथा गोमूत्रिका बहुवका, तथा त्रिविग्रहा गतिर्गोमूत्रिका चातुःसमयिकी।" અર્થાત્ ધનુષ્યના વેગથી પ્રેરાયેલા બાણની ગતિ જેમ લક્ષ્ય દેશ સુધી સીધી છે તેમ પૂર્વ શરીરજનિત વેગથી માત્ર પ્રેરિત એવી સંસારીની તેમજ મુક્તિએ જતા છની ગતિ સીધી છે અને તે એક સમયની છે. જેમ હાથથી તીર્થો ફેંકાયેલા પદાર્થની ગતિમાં એક વાંક હોય છે–તેમાં એક વાર સરળ રેખાને ભંગ થાય છે તેમ કેટલાક સંસારીઓની એવી ગતિ હોવાથી તે એકવિગ્રહ છે અને તે બે સમયની છે, જેમ પૂછડામાં બે વાંક હોય છે અર્થાત્ તેમાં બે વાર સરળ રેખાનો ભંગ થાય છે તેમ જે ગતિમાં બે વાંક હોય તે દ્ધિવિગ્રહા યાને લાંગલિકા છે અને તે ત્રણ સમયની છે. જેમ ગેમત્રિકામાં ઘણા વાંક હોય છે તેમ ત્રિવિગ્રહ ગતિ કે જેમાં સરળ રેખાને ત્રણ વાર ભંગ થાય છે તે ગોમૂત્રિકા છે અને તે ચાર સમયની છે. જીવની એવી કઈ પણ ગતિ નથી કે જેમાં ત્રણથી વધારે વાંક આવતા હોય, કેમકે જીવનું નવું ઉત્પત્તિ-ક્ષેત્ર ગમે તેટલું વિશ્રેણિમાં હેય-વક રેખાએ રહેલું હોય તે પણ તે ત્રણ વાંકમાં તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની લેકાંત પર્વતની ગતિ ઋજુ જ છે, જ્યારે બીજી ગતિ ત્રાજુ હોય કે વક પણ હોય તેમજ વળી તેમાં કેટલા વાંક હેવા જોઈએ તેને કશે નિયમ નથી, કેમકે એને આધાર પ્રેરક નિમિત્ત ઉપર રહેલે છે. ગતિ માટે પ્રયત્ન જેમ મેક્ષે જતા જીવની ગતિ ઊર્ધ્વ સમણિ પૂર્વક જ છે, નહિ કે જરા પણ આવી પાછી અર્થાત તેના સંબંધમાં એક સરખે નિયમ છે તે સંસારી જીન-પુનર્જન્મ માટે પ્રયાણ કરતા આશ્રીને નથી; કેમકે જે સ્થાનમાં ઉત્પન્ન થવાનું છે તે સ્થાન નક્કી કરવામાં પૂર્વકૃત કર્મને હાથ છે. આથી કરીને તે સ્થાન સમશ્રેણિએ-પૂર્વ સ્થાનની બીલકુલ સરળ રેખામાં હોય કે વિશ્રેણિએ-વર્ક રેખામાં પણ હોય. આથી સમજાય છે કે વાંક વળતી વેળા તે જીવને ખાસ પ્રયત્ન કરે પડતે હવે જોઈએ. Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૪૧૭ આ સંબંધમાં વસ્તુસ્થિતિ એ છે કે ઋજુ ગતિએ સ્થાનાંતરે જતા જીવને પછી તે સ્થાનાંતર મુક્તિ પણ ક્યાં ન હેા-નવા પ્રયત્ન કરવા પડતા નથી કેમકે જ્યારે તે પૂર્વ શરીરને ત્યાગ કરે છે ત્યારે તેને તે પૂર્વ શરીરજનિત વેગ મળે છે અને એ વેગની જ મદદથી-અન્ય નવીન પ્રયત્ન કર્યા વિના ધનુષ્યમાંથી છૂટેલા ખાણની પેઠે સીધે જ નવા સ્થાને તે જઇ પહોંચે છે. વિગ્રહવાળી ગતિ દરમ્યાન તા જીવને નવીન પ્રયત્ન કરવા પડે છે, કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન તે જીવને જ્યાંથી વળવુ પડે તેમ છે ત્યાં સુધી જ કામ લાગે છે. વળવાનું સ્થળ આવી લાગતાં તેને તે પ્રયત્ન મંદ પડી જાય છે એટલે પુનર્જન્મના પથે સંચરેલા જીવની સાથે તેના ભાથારૂપ જે સૂક્ષ્મ શરીર હૈાય છે તે દ્વારા તે પ્રયત્ન કરી આગળ વધે છે, પારિભાષિક શબ્દમાં આ સૂક્ષ્મ શરીરને ‘ કાણુ ’ અને તજજન્ય પ્રયત્નને ‘ કાણુ ચાગ ' કહેવામાં આવે છે. વક્ર ગતિએ જતા જીવને સૂક્ષ્મ શરીર જ હાય છે, તેને સ્થૂળ દેહ હોતા નથી એટલે વચનયાગ અને મનાયેગના તેને વિષે અભાવ છે. અન્ય શબ્દોમાં કહીએ તો વક્ર ગતિ દરમ્યાન જીવને કાણુ શરીર સાથે જ સમ્બન્ધ છે અને આ સિવાયનાં બાકીનાં ચાર શરીરાના, વચનના અને મનના વ્યાપાર ( ચેાગ ) સાથે તેને જરા પણુ સમ્બન્ધ નથી, અર્થાત્ આ ગતિ દરમ્યાન જીવને એકલુ કાણુ શરીર જ છે; મુક્તિ તરફ પ્રયાણ કરનાર જીવને તેા એક પણુ શરીર હાતું નથી. એટલે તેને કાણ શરીર ન જ હોય એ તે દેખીતી વાત છે, કેમકે આઠે કર્મનો ક્ષય કરવાથી તે તે આટલી હદ સુધી પહોંચે છે. જે સંસારી જીવા ઋજુ ગતિ કરે છે તે જીવાને આ ગતિ દરમ્યાન કાણુ શરીર તેા હાય જ એ સ્વાભાવિક છે; નહિ તે તેઓ સ’સારી કહેવાય જ કેમ ? કામણુ એટલે શું અને તેનુ શુ લક્ષણ છે એ વાત ગ્રંથકાર નીચેના શબ્દો દ્વારા દર્શાવે ~~ कर्मकृतम्, कर्मणो विकारः कर्मणां समूहो वा कार्मणम् । साक्षात् सुखदुःखाद्युपभोगरहितत्वं कार्मणस्य लक्षणम् । ( १३० ) અર્થાત્ ક નું કાર્યાં, કર્રના વિકાર કે કર્મના સમૂહ તે ‘ કાણુ ’ છે. સાક્ષાત્ સુખ, દુઃખ વગેરેના ઉપભાગથી રહિત એવું શરીર ‘ કાણુ ’ કહેવાય છે. જીવ અને પુગલની સ્વાભાવિક ગતિ આકાશ-પ્રદેશની શ્રેણિ પ્રમાણે થાય છે એટલે કે તેની સ્વાભાવિક ગતિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, નીચે અને ઉપર એ છ દિશાઓમાંની ગમે તે દિશાની સમાનાન્તર હોય છે--આકાશના પ્રદેશે જેવી રીતે પૂર્વાદ દિશામાં ગાઠવાયેલા છે તદનુસાર–અનુશ્રેણિ પૂર્વક તેનું સ્વાભાવિક ગમન હૈાય છે અર્થાત્ તેની સ્વાભાવિક ગતિ વિશ્રેણિ પ્રમાણે થતી નથી, પરંતુ કેઇ પ્રાતિઘાતક નિમિત્ત મળતાં-બાહ્ય ઉપાધિથી ગ્રસ્ત થતાં તેની વાંકી ગતિ પણ થાય છે. આ હકીકત તેમજ અનુશ્રેણિનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે છે: 53 ; ૧ તત્ત્વારાજ ( પૃ. ૯૬ )માં કહ્યું છે — आकाशप्रदेश पंक्तिः श्रेणिः । kt "" Page #497 -------------------------------------------------------------------------- ________________ છવ-અધિકાર. [ પ્રથમ ગોવાનાં જતિ ગુએનિયતિ, વિષે િતન્નારાશાનુश्रेणिरूपेण जीव-पुद्गलानां या गतिस्तद्रूपत्वमनुश्रेणिगतेलक्षणम्, आकाशप्रदेशपन्यनुसारेण गमनरूपत्वं वा । ( १३१) અનાહારિતાનું કાલ-માન જે જીવ મેક્ષે જવા નીકળે છે તેને ઉદ્દેશીને તે અંતરગતિ દરમ્યાન આહારને પ્રશ્ન જ નથી, કેમકે આહારને અર્થ સ્થૂળ શરીરને યોગ્ય પુદગલનું ગ્રહણ એ છે અને મુચમાન જીવને તે સૂક્ષ્મ શરીર જ નથી તો પછી સ્થૂળ શરીરની તો વાત જ શી ? જન્માંતર માટે પ્રસ્થાન કરતા જીવને લક્ષ્મીને આહારને પ્રશ્ન સંભવે છે, કેમકે અંતરાલગતિમાં પણ તેને સૂમ કામણ શરીર છે જ. વિશેષમાં એવા જીવને પૂર્વ આયુષ્ય પૂરું થતાંની સાથે જ નવીન આયુષ્ય, “ગતિ-નામ-કર્મ અને આનુપૂર્વીનામ-કમને યથાસંભવ ઉદય થઈ જાય છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે પુનર્જનમ માટે પ્રયાણ કરતા દરેકે દરેક જીવને આહાર હોય છે એમ નથી; કેટલાકને અંતરાલગતિના સમય દરમ્યાન આહાર હોય છે પણ ખરે અને કેટલાકને નથી પણ હતું. લોકપ્રકાશ (સ. ૩)માં કહ્યું છે કે – દ્વારા શુ છwથા, સર્વે કાર્તિ વિના त्रिचतुःसमयान्ता स्यात् , तत्रानाहारिताऽपि च ॥ ७६ ॥" અર્થાત વક્ર ગતિને છીને એટલે વક્ર ગતિવાળા સંસારી જી સિવાયના સર્વે છઠ્ઠમ આહારક હોય છે. તેમાં પણ અર્થાત્ વક્ર ગતિ દરમ્યાન વળી અનાહારિતા ત્રણ કે ચાર સમય સુધીની હોય. જીવસમાસમાં જે નીચે મુજબને ઉલેખ નજરે પડે છે તે આ પ્રમાણે સંભવતી અનાહારિતાને ધ્યાનમાં લઈને કરાયો હોય એમ સમજાય છે ૧ આથી કરીને અંતરાલગતિ દરમ્યાન સંસારી જીવને કામેણું શરીરથી ઉદભવતું આત્મપ્રદેશનું કંપન યાને “કાશ્મણ યોગ પણ અવશ્ય હોય છે જ. જ્યારે વેગ છે ત્યારે કર્મ-પુદગલનું ગ્રહણ પણ છે જ, કેમકે યોગ જ કર્મ-વર્ગણાના આકર્ષણનું કારણ છે. વરસાદ પડતો હોય તે વખતે ફેકેલું સંતપ્ત બાણ જલ-બિન્દુએનું ગ્રહણ કરતું અને તેમને શેષતું ચાલ્યું જાય છે તેવી જ રીતે અંતરાલગતિ વખતે કામણ યોગથી ચંચળ છવ કર્મ-વગણનું જરૂર ગ્રહણ કરે છે અને એ વગણને પોતાની સાથે મેળવતો જન્મ-સ્થાનમાં જાય છે. ૨-૩ જુએ ચતુર્થ ઉલ્લાસ. ૪ ઔદારિકાદિ શારીરના પોષક આહારરૂપ કર્મ-યુગલના પ્રહણનું કાર્ય તો ચાલુ જ હોય છે. ભૂલ પુદગલના પ્રહણને અભાવ છે, કિન્તુ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य। सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ।। ८२॥" અર્થાત્ વિગ્રહ–ગતિને પ્રાપ્ત થયેલા છે, સમુદ્દઘાત કરતા કેવલજ્ઞાનીઓ, (શેલેષી અવસ્થામાં વર્તનારા) અગી (કેવલીઓ) અને સિદ્ધો અનાહારક છે, જ્યારે બાકી બધી અવસ્થામાં વનારા છ આહારક છે. જે ઉત્પત્તિ-પ્રદેશ સમશ્રેણિએ રહેલ હોય તે પ્રાણુ અજુ ગતિ વડે ત્યાં એક સમયમાં જ જાય છે અને તે જ સમયમાં તે નવીન જન્મ સંબંધી આયુષ્ય અને આહાર ભોગવે છે.” નિશ્ચય–નય તેમજ વ્યવહાર-નય ઉભયને આ વાત માન્ય છે. કહેવાની મતલબ એ છે કે બાજુ ગતિવાળા છે જે સમયે પૂર્વ શરીરને ત્યાગ કરે છે તે જ સમયે નૂતન જન્મ–પ્રદેશે ૧ છાયા વિત્તિનrgar: કરિનઃ રજવાતા અનિષ્ઠ | વિશ્વ ના શેષા આપવા શેરા: // ૨- આ બેનું સ્વરૂપ આગળ ઉપર વિચારાશે. ૪ કહ્યું પણ છે કે " उन्जुगइपढमसमए परमधियं आउय तहाऽऽहारो। થવા પગના પાકવિમાં ૩૫ છે ” [ ગતિ ઇમામ ઉત્તમવિભાગુ તથsse: I वक्रादिद्वितीयसमये परमविकायुरुदयमेति ॥ ] અથત રાજુ ગતિના પહેલા સમયમાં પરભવનું આયુષ્ય અને આહાર ઉદયમાં આવે છે, જ્યારે વટાદિ ગતિના બીજા સમયમાં પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. આ કથન વ્યવહાર–નય અનુસાર સમજવું. કેમકે પૂર્વ ભવના ચરમ સમયને, વક્ર ગતિના પરિણામની અભિમુખતાને લઈને, કેટલાકે વ્યવહારથી વક્ર ગતિને પ્રથમ સમય ગણે છે; એથી કરીને એમના મત મુજબ ભવાંતરના પ્રથમ સમયમાં એટલે કે વક્ર ગતિના બીજા સમયમાં પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. નિશ્ચય–નય પ્રમાણે વિચારતાં તે પ્રાણી અંતિમ સમયમાં ગતિની સંમુખ હોય છે તે પણ પૂર્વ ભવ સંબંધી સંધાત (ગ્રહણ) અને પરિશાટ ( ત્યાગ ) સત્તામાં હોવાથી આ સમય પૂર્વ ભવોનો સંભવે, નહિ કે ગતિને; કેમકે પૂર્વ ભવના શરીરને સર્વીશ ત્યાગ તો આગામી ભવના આa ક્ષણમાં જ થાય છે. આ વાતને “ માvજે રાતો ” [ vમરઘથળે રા: ] એ આગમનો પાઠ પણ સમર્થિત કરે છે. આ જ સમયમાં તે આયુષ્યની સાથે ગતિ પણ ઉદયમાં આવે છે. તેથી પરભવનું આયુષ્ય પણું આવા સમયમાં ઉદયમાં આવે છે. ૫ “ ત્યાગ ને પરિશાટ' પણ કહેવામાં આવે છે અને એ દારિકાદિ શરીરનાં ત્રણ કરો પૈકી એક છે; કેમકે સંપાત તેમજ સંઘાત અને પરિશાટન સમુદય એ બાકીનાં બે કરણે છે. આ સંબંધમાં આપણે તપાવેલી તેલની તાવી ( લોઢી)મા નાખેલા પૂલા ( અપૂપક )નું ઉદાહરણ વિચારીએ. પ્રથમ સમયમાં આ પૂડલે સર્વથા તેલ ગ્રહણ કરે છે પણ તેનો ત્યાગ કરતો નથી; ત્યાર બાદ તે ડુંક તેલ પીએ છે–ગ્રહણ કરે છે અને વળી થોડુંક ત્યજે છે. એવી જ રીતે પ્રાણુ ઉત્પન્ન થતાં Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જીવ અધિકાર [ પ્રથમ જઇ પહેાંચે છે. તેમાં સમયાંતર થતા નથી. એથી કરીને ઋજુ ગતિવાળા સંસારી જીવા આહારક જ છે; તેમને માટે અનાહિરતા નથી જ; કેમકે ઋજુ ગતિને સમય એટલે ક્યાં તે ત્યાગ કરેલા પૂર્વ ભવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારના સમય છે કે ક્યાં તે નવીન ઉત્પત્તિસ્થાનના ગ્રહણ કરેલા આહારના સમય છે. વિગ્રહ-ગતિમાં અનાહારિતાનુ કાલ–માન— હવે વિગ્રહ-ગતિ દરમ્યાન જીવ કેટલા સમય પત આહારક યા અનાહારક હોય છે તેના ઉલ્લેખ કરીએ. આ વાત પ્રથમ તેા નિશ્ચય-નય પ્રમાણે તપાસીએ. નિશ્ચય-નય પ્રમાણે એકવિગ્રહા ગતિ કરનારા જીવ એક સમય અનાહારક, દ્વિવિગ્રહા ગતિ કરનાર જીવ એ સમય અનાહારક, ત્રિવિગ્રહા ગતિ કરનાર જીવ ત્રણ સમય અનાહારક અને ચતુર્વિગ્રહા ગતિ કરનાર જીવ ચાર સમય અનાહારક હેાય છે, કેમકે આ સર્વ ગતિમાં જીવ છેલ્લા સમયમાં આહાર કરે છે, અર્થાત્ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી તે આહાર કરે છે, આનું કારણ એ છે કે નિશ્ચય-નય પ્રમાણે તે ભાવિ(થનારા) ભવના પૂવ સમયમાં પૂર્વ શરીરની સાથે સંબંધ નહિ હાવાથી તેમજ થનાર શરીરની અપ્રાપ્તિને લીધે આહાર હાતા નથી. વ્યવહાર -નય પ્રમાણે તે એકવિગ્રડા ગતિ દરમ્યાન એક પણ સમય અનાહારક નથી અર્થાત્ બન્ને સમય આહારક છે. દ્વિવિગ્રહા ગતિ દરમ્યાન એક સમય અનાહારક સમજવા, જ્યારે ત્રિવિગ્રહા ગતિ દરમ્યાન એ સમય અનાહારક અને ચતુર્જિંગ્રહા ગતિ દરમ્યાન ત્રણ સમય અનાહારક જાણવા.' આનુ' કારણ એ છે કે વ્યવહારનયની અપેક્ષાએ તે વક્ર ગતિમાં જીવ પહેલા અને છેલ્લા એમ બન્ને સમયેામાં આાહારક થાય છે; બાકીના—વચલા સમયેામાં જ અનાહારક છે. કહેવાની મતલબ એ છે કે પહેલા સમયમાં તે શરીરને છેડે છે પ્રથમ સમયમાં ઉત્પત્તિ-દેશમાં રહેલા પુદ્ગલેનું સર્વથા પ્રણ જ કરે છે, ત્યાર બાદ ખીજા સમયથી માંડીને તે ભવ પંત ગ્રહણુ અને ત્યાગ એ બંને કાર્યો કરે છે અર્થાત્ સધાત પિશાટન ચાલુ હાય છે.-પછીથી આયુષ્ય સમાપ્ત થતાં ભાવિ આયુષ્યના આદ્ય સમયમાં પરેશાટન જ થય છે. અર્થાત્ પૂર્વ શરીરના પુદ્ગલેાના ત્યાગ જ થાય છે, નહિ કે ગ્રહણ. અત્ર એ નોંધ કરવી આવશ્યક સમજાય છે કે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરાને વિષે ત્રણે કરણા છે. બાકીનાં એ તેજસ અને કાર્માણ શરીરેમાં સદા સધાત-પરિશારૂપ એક જ કરણ છે, કેમકે એ અને અનાદિ હાવાથી એમને કેવળ સધાત હતેા નથી અને કેવળ પરિશાય તે! મેક્ષગામીએ પરત્વે જ સબવે છે. ૧ કહ્યું પણ છે કે -ટુ-તિ-૨૩-વાસુ દુગસમયેતુ પરમાદારો !दुगक्काइसु समय: इग-दो तिन्नि उ अणाहारा ॥ [ एक-द्वि-त्रि- चतुर्वक्रासु द्विकादिसमयेषु परभवाहारः । द्विक्रादिषु समया एकद्वित्रयस्तु अनाहाराः ॥ ] ; અર્થાત્ એક વક્ર ( વિગ્રહ ) વાળા, ખે વક્રવાળી, ત્રણ વક્રવાળી અને ચાર વક્રવાળી એમાં અનુક્રમે ખીજા, ત્રીજા, ચેાથ અને પાંચમા સમયમાં પરભવને આડાર ડ્રાય છે. દિવક્રા ગતિએમાં અનુક્રમે એક, બે અને ત્રણ સમયેા અનાહારક છે. יי ગતિવગેરે Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૨૧ અને એ જ સમયમાં તે શરીરને યોગ્ય એવા પુદ્ગલેને જીવના વેગને લીધે તેમ-આહાર કરીને ગ્રહણ કરે છે અને આવી રીતે ઔદારિકાદિ પુગલનું જે ગ્રહણ કરવું તે આહાર લેવાથી જીવ પ્રથમ સમયમાં આહારક ગણાય છે ? વળી છેલ્લા સમયમાં તે તે ઉત્પત્તિ-દેશમાં આવી પડે છે તે વખતે તે ભવને યોગ્ય એવા પરમાણુઓને તે ચુથાસંભવ આહાર કરે છે. આથી જોઈ શકાય છે કે એકવિગ્રહા અર્થાત્ બે સમયવાળી ગતિમાંના બને સમયે આહારક છે; તેમાં તે એક પણ સમય અનાહારક નથી. નિશ્ચય-નય અને વ્યવહાર-નય પ્રમાણે આમ ભિન્નતા આવે છે તેનું કારણ એ છે કે નિશ્ચય-નય એમ માને છે કે જયારે એક મનુષ્ય એક કાર્યમાં અત્યન્ત વ્યગ્ર હોય ત્યારે તે બીજું કાર્ય કરી શકતું નથી. આથી પ્રસ્તુતમાં જ્યારે જીવ શરીરને છોડવા રૂપ વ્યાપારમાં લીન થઈ ગયો હોય, તે સમયે આ શરીરની સાથે નવા પુદ્ગલેને સંબંધ કરાવવા રૂપ અર્થાત્ જેને અન્ય શબ્દોમાં કહીએ તે આહાર કરવા રૂપ કાર્ય તે કેવી રીતે કરી શકે ? એટલે કે તે સમયમાં તે અનાહારક છે. વ્યવહાર-નયની માન્યતા એ છે કે જેને જે કાર્ય કરવાનું હોય તે તે તે ગમે તે પ્રકારે જરૂર કરે જ. આથી એ ભાવ નીકળે કે જે સમયમાં તે શરીરને છોડવા રૂપ કાર્ય કરી રહ્યો હોય તે જ સમયમાં તે અન્ય પુદગલેને ગ્રહણ પણ કરે છે અર્થાત્ આહાર કરે છે, કેમકે જે પુદ્ગલેને પિતે શરીરથી અલગ કરવા માગે છે તેને તેમ કરવામાં પ્રથમ તેને તેનું શરીર સાથે સંબંધ કરાવવો પડે છે જ (કારણ કે અલગ કરવાની આ જ રીતિ છે ) અને આનું બીજું નામ “આહાર છે. આ વિવેચનને સાર સહેલાઈથી સમજી શકાય તેટલા માટે નીચે મુજબ છેઠા આપવામાં આવે છે. ગતિ | કલ-માન નિશ્ચય નય પ્રમાણે વ્યવહાર નય પ્રમાણે અનાહાર સમય અનાહાર સમય ૧ સમય એકવિગ્રહા દ્વિવિગ્રહ ત્રિવિગ્રહા ૪ . ચતુવિ ગ્રહો આહાર-મીમાંસા પુનર્જન્મ માટેની અંતરાલગતિ દરમ્યાન આહાર સંભવે છે કે નહિ એ પ્રશ્ન આપણે વિચારી જોયે, પરંતુ આહારનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં જાણવું બાકી છે એટલે તે જોઈ લઈએ. ૧ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૨૨. ૨ દ્વિવિગ્રહાદિ ગતિમાં પણ સર્વત્ર આ જ પ્રમાણે પ્રથમ સમયે આહાર જાણુ. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ છવઅધિકાર [ પ્રથમ આહારનું લક્ષણ 'औदारिकादिपुद्गलानामादानरूपत्वमाहारस्य लक्षणम् । (१३२) અર્થાત્ ઔદારિક વગેરે પુદગલેનું ગ્રહણ તે “આહાર ” છે. આ આહારના (૧) ઓજસુ, (૨) લેમ અને (૩) કવલ એમ ત્રણ ભેદે પડે છે એ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે स चाहारखिविधः, ओजो लोम-कावलिकभेदात् । આ ભેદ સમજાય તે માટે આપણે ત્રણેનાં લક્ષણે જાણવા જોઈએ. તેમાં એ આહારનું લક્ષણ એ છે કે तैजसकार्मणयोगेनौदारिकादिशरीरयोग्यपुद्रलानामादानरूपत्वનાણાપંચ ઋક્ષણમ્' (૨૨) અર્થાત તૈજસ અને કામણ શરીરેના યોગથી દારિકાદિક શરીરને યોગ્ય એવા પુદગલેને ગ્રહણ કરવા તે “ઓજસૂ–આહાર” છે. લોમ-આહારનું લક્ષણ त्वगिन्द्रियादिद्वारा शरीरोपष्टम्भकपुद्रलानादानरूपत्वं लोमाહારા ગ્રામ્ા (૨૩૪) અર્થાત્ સ્પર્શનેન્દ્રિય આદિ દ્વારા શરીરને પુષ્ટ કરનારા પુદગલેને ગ્રહણ કરવા તે “લેમઆહાર ” કહેવાય છે. કવલ-આહારનું લક્ષણ मुखे कवलनिक्षेपरूपत्वं कावलिकाहारस्य लक्षणम् । (१३५) ૧ તત્વાર્થરાજ૦ (પૃ. ૯૭)માં આહારનું લક્ષણ નીચે મુજબ આપેલું છે– * કાળાં શાળt vણીનાં નાજુકાદળનાકાર.” અર્થાત તેજસ અને કાર્ય શરીર તો સંસારના ઉચ્છદ પયંત પિતાને યોગ્ય પુદગલોને ઉપચય કરતા હોવાથી એ સિવાયનાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરને તેમજ આહારની અભિલાષા વગેરેના કારણરૂપ છ પર્યાપિને યોગ્ય પુદ્ગલનું પ્રહણું તે “ આહાર ' છે. - ૨ “આદિ' શબ્દની સાર્થકતા શી રીતે છે તે જાણવું બાકી રહે છે, જોકે આ પ્રમાણે * આદિ અને પ્રયોગ તે લોકપ્રકાશ ( સ. ૩, . ૧૧૨૩ )માં પણ છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૪૨૩ અર્થાત્ મુખમાં ભેજન વગેરેના કેળીઓ મૂકીએ તે “કવલ-આહાર” જાણ. શાસ્ત્રમાં આનું નામ “પ્રક્ષેપ –આહાર સૂચવાયું છે.' એક દેહને છોડીને અજુ યા વક્ર ગતિ દ્વારા ઉત્પત્તિ-સ્થાને જઈ પ્રથમ સમયે તેજસ અને કામણ યોગ વડે મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેનાર છવ ઔદારિક શરીરને ચોગ્ય અને દેવ અથવા નારક તરીકે જન્મનાર જીવ ક્રિય શરીર એગ્ય પગલે અવિરહિતપણે ગ્રહણ કરે છે–એને આહાર કરે છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયમાં શરીરને પ્રારંભ થવાથી દારિક કે વૈકિયથી યુક્ત એવા તૈજસ અને કામણ ગો વડે-મિશ્ર યોગો દ્વારા શરીરની નિષ્પત્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ( અર્થાત્ અંતમુહૂર્ત કાળ સુધી જ) સ્વશરીર યોગ્ય પગલે ગ્રહણ કર્યા કરે છે. આ પ્રમાણેનું પુદગલનું ગ્રહણ તે “એજ આહાર જાણ. “ઓજસ્' શબ્દના ત્રણ અર્થે થાય છે. (૧) દેહને એગ્ય પુદગલે અર્થાત્ ઉત્પત્તિ-દેશમાંના આહાર-ગ્ય પગલે (૨) તેજસ કાય અને (૩) તેજસ કાયકૃત આહાર આ વાત લોકપ્રકાશ (સ. ૩)ના નિમ્નલિખિત કલેક ઉપરથી જણાય છે “ સર્વોચા ગાણા, નો રેઢાપુ ! ओजो वा तैजसः काय-स्तद्रूपस्तेन वा कृतः ॥ ११२५॥" ૧ જુએ પૃ. ૪૨૪. ૨ સૂત્રકૃતાંગ-નિક્તિમાં કહ્યું પણ છે કે “ ગોળ ( રે ?) દાઇ આહાર મળતાં નીકો - તેમાં હું કોલેf rs રીર નિજતી | ૨૭ . ” [ કોને (તેજન ?) મા આપતિ અનતાં કાર | तेन परं मिश्रेन यावत शरीरस्य निष्पत्तिः ॥ ૩ આ હકીકત શ્રીશીલાંકરિને માન્ય છે, પરંતુ એ સંબંધમાં મતાંતર પણ છે એ વાત તેમણે રચેલી સૂત્રકૃતાંગની વૃત્તિના ૩૪૩મા પત્રમાંની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જણાય છે तेजसेन कार्मणेन च शरीरेणौदारिकादिकादिशरीरानिष्पमिश्रेण च य आहारः स सर्वोऽप्योजा( ज आहार इति । केचिद् व्याचक्षते-औदारिकादिशरीरपर्याप्त्या पर्याप्तकोऽपीन्द्रियापानभाषामनःपर्याप्तिभिरपर्याप्तकः शरीरेणाहारयन् ओजा. ( 1 )ાર રિ ગૃહને, તસુતારું તુ જવા-ev( ને )fકળ જ આurt: ક નાદાર જીત ” અર્થાત તેજસ તેમજ કાર્મણ શરીર વડે ઔદારિક વગેરે શરીરની નિષ્પત્તિ સુધી મિશ્ર યોગ વડે જે આહાર કરાય છે તે બધે “ ઓજસ્' આહાર છે. કેટલાક એમ કહે છે કે ઔદારિકાદિ શરીર - પર્યાપ્તિથી પર્યાપ્ત કિન્તુ ઇન્દ્રિય–પર્યાપ્તિ, પ્રાણપાન-પર્યાપ્તિ, ભાષા-પર્યાપ્તિ તેમજ મનઃ-પર્યાપ્તિ પરત્વે અપર્યાપ્ત એ જીવ શરીર દ્વારા જે આહાર કરે છે, તે “ઓજસુ-આહાર છે; ત્યાર બાદ ત્વચા વડે સ્પર્શનેન્દ્રિય ધારા કરાતે આહાર “ લોમ-આહાર ' છે, Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જીવ-અધિકાર. [ પ્રથમ એવી રીતે લેમ ( રૂવાંટી) વડે કરાતે આહાર તે “લેમ-આહાર' છે, જ્યારે કવલના પ્રક્ષેપ પૂર્વક આહાર તે “કવલ (પ્રક્ષેપ)-આહાર” છે. કયા જીવને કયો આહાર હોય છે?— સર્વે અપર્યાપ્ત છે એજ આહારી જાણવા. પર્યાપ્ત જીવોના સંબંધમાં ફક્ત લેમઆહાર અને કવલ (પ્રક્ષેપ-) આહાર સંભવી શકે છે. તેમાં એકેન્દ્રિય, દેવ અને નારકને કવલ-આહાર નથી, કેમકે એકેન્દ્રિય જીવને મોટું નથી તે પછી આવે આહાર તેમને સંભવે જ કયાંથી? વળી નારકે અને દેવતાઓ તે વૈકિય શરીધારી હોવાથી તેમજ તેમના સ્વભાવને લઈને તેમને કવલ–આહાર સંભવ નથી. આથી સ્પષ્ટ થાય છે કે આ જીવને લેમ-આહાર જ છે. બાકીના જીવને લેમ-આહાર અને કવલ-આહાર બને છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે “ મનોભક્ષણ ”રૂપ આહાર તે સર્વ દેવતાઓને જ છે.' મન વડે પોતાના ૧ સરખાવો સૂત્રકૃતાંગની નિયુક્તિની નિમ્નલિખિત માથાઓ: " सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो। v arg gr કરza tg નાયરા || ૧૭? ” [ રોગમાદાર: રજા ન કોwigrr; | ક્ષેvrણા : કુનઃ afસ્ટ મવતિ જ્ઞાત: | ] “ યાદ રીવા રથે ઝgT pass | પત્તના ૪ સ્ત્રો પહેરે ઢોર (તિ ) નાયકા છે ૨૭૨ " [ અમારા રાઃ swafa જ્ઞાતદા: | पर्याप्ताश्च लोम्नि प्रक्षेपे भवन्ति ज्ञातव्याः ॥ ] “पगिदियदेवाणं नेरइयाणं च नस्थि पक्खेवो । તેના પર સંસારસ્થાન વળે છે ૨૭ | ” एकेन्द्रियदेवानां नैरयिकाणां च नास्ति प्रक्षेपः । शेषाणां प्रक्षेपः संसारस्थानां जीवानाम् ॥1 તેમજ “ HIT fif ૩ નેશકુtry Ra सेमाणं आहारो लोमे पक्खेव श्री चेव ॥" [लोमाहारा पकेन्द्रियास्तु नेरयिकसुरगणाश्चव । - શાળામiારા ઘf guતૌs ] " आयाहारा मणभक्खिशो व नवे वि सुरगणा होति । તેના વંતિ નવા સ્ટોરે ૧ર ૪ો જૈલ છે ' [ ગમારા મનમક્ષિાએ ડર કુરાન માલત | शेषा भवन्ति जीवा लो मभि: प्रक्षेपतश्चैव ॥ ઉપર્યુક્ત ૧૭૩ મી ગાથાની વ્યાખ્યા કરતાં શ્રી શીલાંકરિએ મતાંતર દર્શાવતાં કહ્યું છે કે જીભ વડે જે સ્થળ આહાર શરીરમાં નંખાય છે તે ' પ્રક્ષેપ-બાવાર ' છે; જે નાક, આંખ અને કાન વડે ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે પરિણમે છે તે “ એજ આહાર ' છે; અને જે કેવળ સ્પર્શનેન્દ્રિય દ્વારા ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે જાય છે તે “ લોમ-આહાર ” છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૨૫ શરીરને પુષ્ટ કરે એવા જે પુગલેને ગ્રહણ કરવાથી તૃપ્તિ પૂર્વક પરમ સંતોષ ઉત્પન્ન થાય છે તે મુદ્દગલેનું ગ્રહણ કરવું તે “મને ભક્ષણ આહાર જાણ.' આગિક અને અનાગિક આહાર આ વિવિધ પ્રકારના આહારમાં ક આહાર આભેગિક યાને આભેગ-નિવર્તિત છે અને ક અનાગિક ચાને અનાગ–નિવર્તિત છે તેને વિચાર કરીએ, “ આભેગ-નિવર્તિત એટલે મારે આહાર કરે છે એવી ઈચ્છા પૂર્વક બનાવેલ; એથી વિપરીત તે “અનાગનિવર્તિત જાણો. વર્ષા ઋતુમાં વધારે વખત લઘુશંકા માટે જવું પડે છે તે તેમાં પ્રચુરતર મૂવારિરૂપ અભિવ્યંગ્ય (માલૂમ પડતા) પુદ્ગલરૂપ જે આહાર છે તે અનાગ–નિવર્તિત જાણ. દેવા સિવાય બાકીના જીવને ઓજસુ-આહાર અનાભેગ-નિવનિંત છે. સર્વે અને તેમ-આહાર અનામેગ-નિવર્તિત છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે નારકેના સંબંધમાં તે આભેગ-નિવર્તિત પણ હોઈ શકે. કવલ–આહાર તેમજ મને ભક્ષણરૂપ આહાર તે આગનિવર્તિત જ છે. આ પ્રમાણેની હકીકત પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના પ૧૧ મા પત્રમાં આપેલી છે, જ્યારે દ્રવ્યલોકપ્રકાશ (સ. ૩, લે. ૧૧૨૯)માં તે એમ કહ્યું છે કે એજ આહાર અનાભેગ-નિવર્તિત જ હોય છે અને લેમ-આહાર તે આગ-નિવર્તિત પણ છે. તેમાં વળી એકેન્દ્રિયને લેમ-આહાર અનાભેગ-નિવર્તિત જ છે, કેમકે સંગ્રહણીની વૃત્તિમાં કહ્યું છે કે અતિશય થી અને અપટુ એવી મનેદ્રવ્યની લબ્ધિવાળા એકેન્દ્રિયને આભેગનું મંદપણું હેવાથી તેમને આહાર વસ્તુગતે અનાગથી જ નિપજેલે જણ. પ્રાણી અનામેગ-નિવર્તિત આહાર અનુસમય અવિરહિતપણે જીવે ત્યાં સુધી કરે છે. આભેગ-નિવર્તિત આહાર પરત્વે આ નિયમ નથી. આહારના સચિરાદિ ત્રણ પ્રકાર આહારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્ત-અચિત્ત) એમ પણ પ્રકારે પડે છે. આમાં દેવતા અને નારકે જે આહાર કરે છે તે અચિત્ત જ છે, કેમકે વૈકિય શરીરને પુષ્ટિ આપે એવા જ પુદ્દગલો તેઓ ગ્રહણ કરે છે, અને એ પુદગલે તે અચિત્ત જ સંભવે છે. બાકીના છે કે જેમને દારિક શરીર છે તેમને આ ત્રણ પ્રકારના આહારમાંથી ગમે તે આહાર સંભવી શકે છે. આહાર માટેની દિશા– ક જીવ કેટલી દિશામાં આહાર કરે છે તે વિચારીએ. જોકે એકંદર રીતે દિશાઓ ૧ સરખાવો પ્રજ્ઞાપના-વૃત્તિના ૫૦મા પત્રગત નિમ્નલિખિત ઉલ્લેખ – મનોમક્ષાચક્ષણો દાદર: ઘ થરે છે તથાષિષાવિજાત જનતા દારपुष्टिजनका. पुद्गला अभ्यबहियन्ते यदभ्यहरणानन्तरं तृप्तिपूर्वः परमसन्तोष उपजायते।" ૨ આભગ, આલેચન, અભિસધિએ બધા સમાનાર્થક છે. ૩ આના અર્થ માટે જુઓ પૃ. ૪૩૨. ૪ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૪૬, $4 Page #505 -------------------------------------------------------------------------- ________________ ४२६ જીવ-અધિકાર. [ પ્રથમ તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છ છે. છતાં પણ કેટલીક દિશામાં લેકાકાશને અભાવ હોવાથી અને ત્યાં એલેકાકાશ આવેલું હોવાથી ત્યાંથી–તે દિશામાંથી આહાર હઈ જ કેમ શકે? કારણ કે અકાકાશમાં તે પુગલને અભાવ છે. અલકાકાશના સભાવને લઈને આહાર-દ્રવ્યોની જે સ્કૂલના થાય છે તેને “વ્યાઘાત' કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારને વ્યાઘાત ન થાય તે છએ દિશાને આહાર હોય અને વ્યાઘાત થાય તો ત્રણ, ચાર કે પાંચ દિશાને આહાર હોય, જે એકેન્દ્રિય જીવ અધલોકના સૌથી નીચેના અગ્નિકેણના નિકુટમાં રહેલું હોય તે જીવની નીચે પૂર્વ અને દક્ષિણ દિશામાં અલકાકાશ આવેલું હોવાથી તે જીવને ત્રણ જ દિશાને આહાર સંભવે છે. એ પ્રમાણેને આહાર પાંચ જાતના સૂક્ષમ એકેન્દ્રિય તેમજ 'બાર વાયુકાય જીવોને હોઈ શકે. જે એકેન્દ્રિય જીવ અધેલોકમાં પશ્ચિમ દિશામાં રહેલું હોય તેને નીચેની તેમજ દક્ષિણ દિશામાં વ્યાઘાત પહોંચે અર્થાત તેને આ સિવાયની ચારે દિશાને આહાર હોઈ શકે છે. , જે એકેન્દ્રિય જીવ બીજી નરક આદિના પ્રસ્તર (પાથડા)માંની ઊર્વ અને પશ્ચિમ દિશાને અનુસરીને રહેલા હોય તેને ફક્ત દક્ષિણ દિશામાંથી જ આહાર મળી શકે નહિ; નીચેથી તે મળી શકે. આથી તેને પાંચ દિશાને આહાર સંભવે છે, જે જીવ વસનાડીમાં રહેલો હોય તેને તે છએ છ દિશાને આહાર હોઈ શકે. આથી જોઈ શકાય છે કે ઓછામાં ઓછા ત્રણ દિશાને આહાર તે જીવને છે જ. અત્ર કઈ પ્રશ્ન ઉઠાવે કે ત્રણ કરતાં ઓછી દિશાને આહાર ન હોવાનું શું કારણ તે આનું સમાધાન એ છે કે કાકાશનું સ્વરૂપ જ એવું છે કે તેને કઈ પણ ભાગ એ નથી કે જ્યાં ત્રણ દિશાથી ઓછી દિશાની પ્રાપ્તિ થાય. દ્રવ્યાદિ અપેક્ષા પૂર્વક આહાર-વિવરણ– . દ્રવ્યથી આહાર અનન્ત પ્રદેશાત્મક હોય છે, કેમકે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશેવાળા સકંધો જીવને ગ્રહણ કરવા લાયક નથી–તે તેને ગ્રહણ કરી શકતું નથી. ક્ષેત્રથી આ આહાર અસંખ્યાત આકાશ-પ્રદેશને અવગાહીને રહે છે. કાલથી તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળે છે ભાવથી તે આહાર વર્ણ અને રસે કરીને પાંચ પાંચ જાતને, ગંધે કરીને બે જાતનો અને સ્પર્શી કરીને આઠ પ્રકારનો છે. ;' ૧. ઉપર્યુક્ત નિકુટમાં બાર વાયુકાય જ હોય છે, કિન્તુ બાકીના બાદર એકેન્દ્રિય હતા નથી એ વાત ભગવતી ( શ૦ ૩૪, ઉ૦ ૧ મૂ૦ ૮૫ )ની વૃત્તિના ૯૬૧ મ પત્રણેતની નિમ્ન– લિખિત પંક્તિ પરથી જોઈ શકાય છે.- “ ૬ રકામ રે વાર: gfari-swifક્ર-સૈન-વનરાત ન ત્તિ, પૂજાતું જશfપ ઉત્ત, રાક વાયુવતિ ! ” ર બ ૩rણાવો જufછામનાથri fથતિ: ” | અર્થાત આહારને થોગ્ય બનેલા છે તદરૂપે જ્યાં સુધી રહે તે કાળને “ સ્થિતિ ' કહે છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૭ આત્માના પ્રદેશ જે ક્ષેત્રોમાં રહેલા હોય તેની બહાર રહેલા પુદગલોને પણ આત્માના પ્રદેશો સાથે સ્પર્શ તે ઘટી શકે છે તે આથી એ પ્રશ્ન ઉદભવે છે કે આત્માના પ્રદેશે જે ક્ષેત્રમાં હોય તે જ ક્ષેત્રમાં રહેલા આહાર-પુદગલને જીવ ગ્રહણ કરે છે કે તે ક્ષેત્રમાં નહિ રહેલાને પણ તે ગ્રહણ કરે છે? આના જવાબમાં સમજવું કે આત્મા–પ્રદેશને અવગાહીને જ રહેલા પુ૬ગલેને જીવ આહાર કરે છે. વળી આ પુદગલે પણ અંતર રહિત-વ્યવધાન રહિત અવગાહીને રહેલા હોવા જોઈએ; પરંપરાએ અવગાહી રહેલા પુદગલે ચાલે તેમ નથી. વિશેષમાં આવા પુદ્ગલેને પણ તે આનુપૂર્વી પૂર્વક જ આહાર કરે છે. હવે અનાહારનું લક્ષણ ગ્રંથકારે જે નીચે મુજબ રજુ કર્યું છે તેની નોંધ લઈ આપણે આ પ્રકરણ પૂર્ણ કરીશું. तादृशाहाराभावरूपत्वमनाहारस्य लक्षणम् । (१३६ ) અર્થાત્ ઓજસ, લેમ અને કાવલિક એ ત્રણે જાતના આહારને અભાવ તે “અનાહાર છે. જન્મની આલોચના પૂર્વ ભવન સ્થલ દેહ છોડ્યા પછી અંતરાલગતિ દ્વારા કેવળ કામણ શરીરની સાથે ઉત્પત્તિ-ક્ષેત્રમાં આવીને નવીન ભવને ચોગ્ય સ્થૂલ દેહને અનુકૂળ પુલનું પહેલું પરિણમન કરવું તે “જન્મ” કહેવાય છે. જન્મના ત્રણ પ્રકારો પૂર્વ ભવ સમાપ્ત થતાં સંસારી છવ પિતાનાં કર્મો અનુસાર નવીન ભવ ધારણ કરે છે અર્થાત તે ન જન્મ લે છે. આથી કરીને બધા જીના જન્મ એક સરખા નહિ હોવાથી (૧) સંમૂછન, (૨) ગર્ભ અને (૩) ઉપપાતથી એમ એના ત્રણ ભેદે પડે છે. આ વાત ગ્રંથકાર નીચે મુજબ નિદેશે છે – सम्मूच्छिमग पपातभेदात् जन्म त्रेधा । તેમાં મૂર્ણિમનું લક્ષણ એ છે કે – गर्भसामग्री विना समुद्भूतरूपत्वं सम्मूच्छिमस्य लक्षणम् , लोकत्रये यथायोग देहावयवविरचनरूपत्वं वा । (१३७) . ૧ જે જેમ રહેલા હોય તેમ તેને બહાર કરવા અથત એક શ્રેણિમાં જે પુગલો હોય તેને એક પછી એક એમ અનુક્રમ વાર, અમુકને છોડીને બીજાનું ગ્રહણ ન કરવા પૂર્વક આહાર કરે તે “ આનુપૂવ પૂર્વક ' આહાર છે. ૨ આશ્રયનું ગ્રહણ આશ્રીને ત્રણ ભેદ સમજવા. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જીવ-અધિકાર [ પ્રથમ અર્થાત્ ગર્ભની સામગ્રી વિનાની ઉત્પત્તિ તે સંમૂચ્છિમ” જન્મ કહેવાય છે. અથવા લયમાં યેગ્યતા અનુસાર દેહનાં અવયની રચનાને પણ સંમૂચ્છિમ” જન્મ કહેવામાં આવે છે.' शुक्रशोणितसम्मिलनाधारप्रदेशवत्त्वं गर्भस्य लक्षणम्। ( १३८) અર્થાત શુક અને શોણિતના સંમેલનના આધારરૂપ પ્રદેશ “ગ” કહેવાય છે. આ ગર્ભમાં ઉત્પન્ન થનાર છવ ‘ગર્ભ જ કહેવાય છે. क्षेत्रप्राप्तिमात्रनिमित्तकं यजन्म तद्रूपत्वमुपपातजन्मनो लक्षणम् , गर्भसम्मूछिमप्रकारराहित्येन जायमानत्वं वा । (१३९) અર્થાત જે ઉત્પત્તિનું કારણ ફક્ત ક્ષેત્ર જ છે તે ઉપપાત’ જન્મ કહેવાય છે. અથવા ગર્ભ અને સંમૂપિચ્છમ સિવાયને જન્મ તે “ઉપપાત” જન્મ છે. સમૂચ્છનાદિ જન્મનું સ્પષ્ટીકરણ– ગ્રંથકારે જન્મનું લક્ષણ શું છે તે દર્શાવ્યું નથી તેમજ વળી સંમૂચ્છિમ-જન્મનું એક લક્ષણ જે નિર્દોર્યું છે તે ગર્ભ-જન્મનું લક્ષણ સમજ્યા બાદ સમજાય તેવું છે. વિશેષમાં ૩૫પાતજન્મનાં બે લક્ષણે પૈકી બીજું લક્ષણ સંમૂછન-જન્મ એટલે શું તે જાણ્યા પછી સમજાય તેવું છે. આવી પરિસ્થિતિમાં સંમૂછન–જન્મ અને ઉપપાત-જમ વિષે સ્પષ્ટ બંધ થાય તે માટે આપણે તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૧૮–૧૯૦)નું અવલંબન લઈએ. ત્યાં કહ્યું છે તેમ ૧ તસ્વાર્થરાજ (પૃ. ૯૮)માં “સંપૂચ્છન' એટલે શું તે સમજાવતાં કહ્યું છે કે – " त्रिषु लोकेपूर्वमधस्तिर्यक् च देहस्य समन्ततो मूर्छनम्-अवयवप्रकल्पनम् " અથોત ઊર્ધ્વ-લોક, અલેક અને તિર્યગર્લોક એમ વિવિધ લોકને વિષે બધી બાજુથી દેહના અવયવની રચના તે “ સંમઈન ” છે. ૨ સરખા તત્ત્વાર્થરાજ (પૃ. ૯૮)ને નિમ્નલિખિત ઉલ્લેખઃ “ વન રાજનિતf-fમi મસિ ન કર્ય:” અર્થાત જે સ્થાનમાં શુક્ર અને શોણિતનું મિશ્રણ થાય છે તે “ ગર્ભ ' કહેવાય છે. અથવા ત્યાં કહ્યું છે તેમ " मात्रोपभुक्तस्याहारस्यात्मसात्करणाद गरणाद गर्भः " એટલે કે માતાએ ખાધેલ આહારને આત્મસાત કરનાર–તેને મિશ્રિત કરનાર “ ગર્ભ' છે. ૩ મૂળ પંક્તિઓ નીચે મુજબ છે – "जन्म च शरीरद्वयसम्बन्धित्वेनात्मनो यः परिणामः, अतस्तत् सम्मूच्र्छनजन्म उत्पत्तिस्थानवर्तिपुद्गलजालमनुपमृध न प्रादुरस्ति, किण्वाद्युपमर्दनात् सुराजन्मवत्, पिष्टकिण्वोदकादीनामुपमर्दनात् सुराया जन्म दृष्टम्, तथा बाह्यपुद्गलानामाध्यात्मिकानां Page #508 -------------------------------------------------------------------------- ________________ આહુત દર્શન દીપિકા. ૪૨૯ ઉલ્લાસ શરીર-યુગલના સંબંધરૂપે આત્માના જે પરિણામ છે તે ‘ જન્મ ’કહેવાય છે. એથી કરીને પિષ્ટ કિષ્ન, જળ વગેરેના ઉપમન વિના જેમ સુરાના જન્મ થતા નથી તેમ ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા પુદ્ગલના સમૂહનું ઉપમન કર્યા વિના સમૂન-જન્મને પ્રાદુર્ભાવ થતા નથી. આથી એ લિત થાય છે કે બાહ્ય તેમજ આધ્યાત્મિક પુદ્ગલેાના ઉપમ નથી જે જન્મ થાય છે તે ‘ સંમૂન ” કહેવાય છે. લાકડાની છાલ, પાકાં ફળા વગેરેને વિષે ઉત્પન્ન થતા કૃમિ વગેરે જીવા તે જ લાકડું, ફળ વગેરેમાં રહેલા પુદ્ગલેને પેતાના શરીરરૂપે પરિણમાવે તે ખાદ્ય પુદ્દગલના ઉપમનરૂપ જન્મ જાણવા, એવી રીતે જીવતી ગાય વગેરેના દેહમાં ઉપજતા કૃમિ વગેરે જીવા એ જીવતી ગાય વગેરેના શરીરનાં અવયવાને ગ્રહણ કરી તેને પેાતાના દેહ તરીકે પરિશુમાવે તે આધ્યાત્મિક પુદ્ગલના ઉપમનરૂપ જન્મ સમજવો. ગ જન્મ સ્ત્રીની યોનિમાં એકદમ અવતરીને જીવ શુક્ર અને શાણિતનુ, માતાએ કરેલા આહારના રસની પુષ્ટિરૂપે જે ગ્રહણ કરે છે તે ‘ ગર્ભજન્મ ’ કહેવાય છે. ઉપપાત-જન્મ— પ્રચ્છન્નુ-પટ ( ચાદર )ની ઉપર રહેલા અને દેવદૃષ્યની નીચે રહેલા અર્થાત્ એ એના વચ. ગાળામાં રહેલા પુદગલાને વૈક્રિય શરીરરૂપે પરિણુમાવવા તે દેવવિષયક ઉપપાત-જન્મ છે. અત્ર એ ધ્યાનમાં રાખવુ` કે પ્રચ્છદ-૫૮ કે દેવ-દૂષ્યના પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવામાં આવતા નથી તેમજ અત્ર શુક્રાદિ પુદ્દગલાનુ પણ ગ્રહણ નથી, કિન્તુ આ ઔપપાતિક જન્મમાં પ્રતિવિશિષ્ટ ક્ષેત્રની પ્રાપ્તિ જ નિમિત્ત-કારણ છે. એવી રીતે નારકોની ચેાનિ નરકનીવમય ભીંતને વિષે રહેલ, અતિશય સંકીણુ મુખવાળુ નિષ્કુટ ( ગામ ) છે. અત્ર વૈક્રિય શરીરના પુગલાને ગ્રહણુ કરીને સ્થળની સ ંકીણ તાને લઇને કચડાતા નારા વામય નરકતલમાં જળમાં ફ્રેંકેલા પત્થરની પેઠે મહાવેગથી પડે છે. वोपमर्दना यजन्म भवति तत् सम्मूच्र्छनजन्म व्यपदिश्यते, बाह्यपुद्गलोपमर्दनलक्षणं तावद् यथा कृम्यादीनां काष्ठादिषु, काष्ठत्वकूफलादिषु जीवाः कृम्यादयः समुपजायमानाः तानेव काष्ठफलत्वग्वर्तिनः पुद्गलान् शरीरीकुर्वन्त उपजायन्ते, तथा जीवद्रवादिशरीरेषु कृम्यादयः प्रादुःष्यन्तस्तानेव जीव द्रवादिशरीरावयवानादाय स्वशरीरतया परिणतिमापादयन्तीत्याध्यात्मिकपुद्ग लोपमर्दन लक्षण मेत जन्म, प्रत्यक्षं चैतत् प्रायस्तत्र गर्ताद्युपહછેઃ । ૧ કશું પણ છે કે— देवसय णिजंसि देवदसंत रिप अंगुलासं खेजइभागमेत्ताप सरीरोगा हजाए अङ्गुलासहख्येय भाग मात्रया ' उवव जइ । [ देवशयनीये देवदृष्यान्तरिते ૩પપદ્યતે ! ] शरीरावगाहनया Page #509 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ : આ ઉપરથી સ’મૂનાદિ ત્રણ પ્રકારના જન્મમાં શી વિશેષતા છે તે ધ્યાનમાં આવી હશે. છતાં મદમતિને પણ તે સમજાય તે માટે એટલું નિવેદન ઉમેરીશું કે સ્ત્રી-પુરુષના સચાગ સિવાય જ ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા પેદારિક પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવા તે ‘ સંમૂનજન્મ ' છે; સ્રીપુરુષના સંચાગથી ઉદ્ભવેલાં શુક્ર અને રક્તના પુદ્ગલાને દારિક શરીરરૂપે પરિણમાવવા તે ‘ ગર્ભ-જન્મ ' છે; અને સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલાને વૈક્રિય શરીરરૂપે પરિણમાવવા તે ‘ ઉપપાત-જન્મ ’છે. આથી સમજાય છે કે ગ’-જન્મમાં સ્ત્રી-પુરુષના સ’ચેાગની અપેક્ષા રહેલી છે, જ્યારે બાકીના બે જન્મમાં તેની અપેક્ષા નથી જ, વિશેષમાં સમૂન અને ઉપપાત અ અને જન્મમાં જોકે આ પ્રમાણે સ્ત્રી-પુરુષના સંયોગની જરા પણ અપેક્ષા નથી અને એ ષ્ટિએ એ બેમાં સમાનતા છે, છતાં સસૂનમાં ઔદારિક પુદ્દગલાનું અને ઉપપાતમાં વૈક્રિય પુદ્દગલાનું ગ્રહણ છે એ હકીકતથી પણ એ એની ભિન્નતા સમજાય છે. ૪૩૦ અત્ર એ ધ્યાનમાં રાખવુ કે કેટલાકની માન્યતા એવી છે કે સમૂન એ એક જ સામાન્યતઃ જન્મ છે; ગર્ભ અને ઉપપાત તા એનાં વિશિષ્ટ સ્વરૂપો છે, સમૂછિ`મ મનુષ્કાનાં ઉત્પત્તિ-ક્ષેત્રો— એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવા સમૂચ્છિમ છે એટલું જ નહિ, પરંતુ પંચેન્દ્રિયના ચાર ભેદો પૈકી મનુષ્ય અને તિય ચામાં પણ કેટલાક સ’મૂર્ચ્છિમ છે, અર્થાત્ મનુષ્ય અને તિય་ચાના ગાઁજ અને સમૂચ્છિમ એવા બે પ્રકારો છે. તેમાં સમૂમિ મનુષ્યા ૨૫૬ અંતરદ્વીપમાં, ૧૫ કસભૂમિમાં અને ૩૦ અકમભૂમિમાં એમ ૧૦૧ પ્રકારના ક્ષેત્રો ઉપરાંત (૧) વિષ્ટામાં, (૨) મૂત્રમાં, ( ૩ ) શ્લેષ્મમાં (૪) કમાાં, (૫) વમનમાં, ( ૬ ) પિત્તમાં, (૭) àાહીમાં, (૮) શુક્રમાં, ( ૯ ) મૃત કલેવરમાં, ( ૧૦ ) પરૂમાં (૧૧) સ્ત્રી-પુરુષના સચાગમાં, ( ૧૨ ) વીચ - સ્રાવમાં (૧૩ ) શહેરની મેરીમાં તેમજ ( ૧૪ ) સ અપવિત્ર સ્થળેામાં તે ઉત્પન્ન થાય છે. સ’મૂર્ચ્છનાદિ ક્રમના હેતુ— સમૃ ન-જન્ય શરીર અત્યંત સ્થળ હાવાથી તેના પ્રારંભમાં ઉલ્લેખ કરાયા છે. ગભજ શરીર વૈક્રિય શરીર કરતાં વિશેષ સ્થૂળ છે એટલે ગર્ભને ઉપપાત કરતાં પ્રથમ સ્થાન અપાયું છે. વળી ગજ અને ઓપપાતિક કરતાં સમૂર્ચ્છનજ જીવે અલ્પ આયુષ્યવાળા છે, એથી કરીને એને શરૂઆતમાં નિર્દેશ કરાયા છે. વિશેષમાં ગ-જન્મ અને ઉપપાત-જન્મનાં કાર્યાં અને ૧ સરખાવા તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( પૃ॰ ૧૯૦ )ગત નિમ્ન-લિખિત પંક્તિઃ— " अपरे वर्णयन्ति-सम्मूच्र्छनमेवैकं सामान्यतो जन्म, तद्धि गर्भपपाताभ्यां विशेष्यत इति । "" ૨ આનાં નામેા માટે જુઓ શ્રીવિજયલબ્ધિસૂરિષ્કૃત વૈરાગ્યરસમજરીનું મારૂ સ્પષ્ટીકરણ ( પૃ. ૨૭૧ ). ૩ જુઓ ૧૭૨ મું સાચું. Page #510 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ | આહંત દર્શન દીપિકા. ૪૩૧ કારણે પક્ષ છે, જ્યારે સંમૂછન-જનનું કારણ માંસાદિ પ્રત્યક્ષ છે અને તેનું કાર્ય જે શરીર છે તે પણ ઉભય લેકમાં પ્રત્યક્ષ છે, વાસ્તે સંમૂચ્છનને સૌથી પ્રથમ ઉલ્લેખ કરાયો છે. ગર્ભ-જન્મની નિષ્પત્તિ સંમૂચ્છના જન્મથી કાલ-પ્ર થાય છે. આથી કરીને સંપૂર્ણન પછી ગર્ભને નિર્દેશ કરાય તે ન્યા છે. સંમૂછનજ અને ગર્ભજ કરતાં ઉપપાતજનું આયુષ્ય વિશેષ હોવાથી પપાતિકને અંતમાં નિર્દેશ કરાય તે સમુચિત છે. આ પ્રમાણે તત્ત્વાર્થરાજ (પૃ. ૯૮)માં સૂચવાયું છે, જ્યારે તવાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૯૦)માં એ નિર્દેશ છે કે પ્રત્યક્ષ તેમજ બહુ સ્વામીવાળું હોવાથી સંમૂરછનને પ્રાથમિક ઉલ્લેખ કરાયો છેપ્રત્યક્ષ દારિક શરીર સાથેના સાધમ્મને લઈને ત્યાર બાદ ગર્ભને ઉલ્લેખ કરાય છે, અને સ્વામીના વૈધમ્યને લક્ષ્મીને ઉપપાતને ત્યાર પછી ઉલ્લેખ કરાય છે. નિ-પાચન જન્મને માટે કેઈક સ્થાન તે હોવું જ જોઈએ. પૂર્વ ભવના શરીરને નાશ થયા બાદ જેસ્થાનમાં પહેલ વહેલાં સ્થળ દેહરૂપે પરિણુમાવવા માટે ગ્રહણ કરેલા પુદ્ગલ કામણ શરીરની સાથે તપાવેલા લોઢામાં જળની જેમ સમાઈ જાય છે તે સ્થાન “નિ” કહેવાય છે. આથી સમજાય છે કે યોનિ એ આધાર છે અને જન્મ એ આધેય છે, | ગ્રંથકારના શબ્દમાં એ છે કે तजसकार्मणशरीरवन्तो जन्तव औदारिकादिशरीरयोग्यस्कन्धसमुदायेन यत्र स्थाने युज्यन्ते तादृक्स्थानरूपत्वं योनेर्लक्षणम् । (१४०) અર્થાત તૈજસ અને કામણ શરીરવાળા છે જે સ્થાનમાં ઔદારિકાદિ શરીરને યોગ્ય એવા સ્કંધા સાથે જોડાય છે, તે સ્થાનને નિ” કહેવામાં આવે છે. આ જ વાત શ્રીમલયગિરિસૂરિએ પ્રજ્ઞાપનાના નવમાં પદની ટીકામાં (૨૨૫ મા પત્રમાં) કરેલા નીચેના વ્યુત્પત્તિ-અર્થ પરથી પણ જોઈ શકાય છે — " "यु मिश्रणे' युवन्ति-तेजसकार्मणशरीरवन्तः सन्त औदारिकादिशरीरप्रायोग्यपुद्गलस्कन्धसमुदायेन मिश्रीभवन्त्यस्यामिति योनिः-उत्पत्तिस्थानम, औणादिको निप्रत्ययः।" 1 સરખા તત્વાર્થની બૃહદ વૃત્તિ ( પૃ. ૧૯૧)ગત નિમ્નલિખિત પંક્તિઃ–. " अयमात्मा पूर्वभव शरीरनाशे तदनु शरीरान्तरप्राप्तिस्थाने यान् पुद्गलान् शरी. रार्थमादत्ते तान् कार्मणेन सह मिश्रयति तमायःपिण्डाम्भोग्रहणवच्छरीरनिर्वत्यर्थ बाह्य पुद्गलान् यस्मिन् स्थाने तत् स्थानं योनिः । " ૨ તસ્વાર્થરાજ (પૃ. ૯૯)માં કહ્યું પણ છે કે --- “ નિગરાનો વિશેષ ઉર વૈત , રાધેમેરા કોઇપત્તિ. I '' Page #511 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. ॥ પ્રથમ આ ચેાનિ ત્રણ પ્રકારની છેઃ-( ૧ ) સંવૃત, ( ૨ ) વિદ્યુત અને ( ૩ ) મિશ્ર. તેમાં સંવૃત ચેાનિનાં લક્ષણા એ છે કે—— ૪૩૨ दिव्यशय्यादिवद् वस्त्राद्यावृतस्थानरूपत्वं जन्तुत्पत्याधारवत्वे सति परक्ष्यमाणस्थानविशेषरूपत्वं वा संवृतयोनेर्लक्षणम् (१४१ ) " અર્થાત્ દિવ્ય શય્યા વગેરેની માફક વસ્ત્રાદિકથો ઢંકાયેલા ઉત્પત્તિ-સ્થાનને સવૃત ચેનિ કહેવામા આવે છે, અન્ય શબ્દોમાં કહીએ તેા જીવની ઉત્પત્તિના આધારભૂત એવ તેમજ અદૃશ્ય ( સ્પષ્ટ રીતે ન જણાતા ) સ્થાનને ‘સવ્રત ચેાનિ” કહેવામાં આવે છે. વિદ્યુત ચેાનિનુ લક્ષણ— जन्तूत्पत्त्या धारवत्त्वे सति स्पष्टमुपलक्ष्यमाणस्थान विशेषरूपत्वं विवृલયોનેર્ઝેક્ષળમ્ । ( ૨૪૨ ) C અર્થાત્ જીવની ઉત્પત્તિના આધારભૂત તેમજ ( જલાશયાદિની પેઠે ) સ્પષ્ટ રીતે દેખાતા એવા સ્થાન-વિશેષને ‘વિવૃત-ચેાનિ’ જાણવી. સંવૃત-વિદ્યુત યાનિનું લક્ષણ— बहिर्दृश्यमप्यदृश्य मध्यं जन्तूत्पत्तिस्थानं मिश्रयोनेर्लक्षणम् । ( ??? ) અર્થાત ( સ્ત્રીના ગર્ભાશયની પેઠે ) જેના બહારના ભાગ દેખાતા હોય પરંતુ અંદરના ભાગ ગૂઢ હૈાય એવા જીવના ઉત્ત્પત્તિ-સ્થાનને ‘ સંવૃત-નિવૃત ’ એટલે કે ‘ મિશ્ર ’ ચેાનિ જાણવી. જેમકે ગજ તિય ચ અને ગજ મનુષ્યેાની ચેાનિ મિશ્ર છે, કેમકે જે સ્ત્રી ગર્ભાવતી હોય તેને ગ દેખાતા નથી, છતાં તેના ઉત્તરાતિની વૃદ્ધિ દ્વારા તેનુ' અનુમાન થઇ શકે છે. યાનિની અન્ય રીતે ત્રિવિધતા સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર) એમ પણ ચાનિના ત્રણ ભેદો પડી શકે છે. તેમાં 'સચિત્ત યાનિનું લક્ષણ નીચે મુજબ છેઃ— ૧ આના અં તત્ત્વાર્થરાજ૦ ( પૃ. ૯૯ )માં નીચે મુજબ સમજાવાયે! છે:— " आत्मनः -चैतन्यस्य परिणामविशेषश्चित्तं तेन सह वर्तन्त इति चित्ताः ” અર્થાત્ આત્માને એટલે ચૈતન્યને પરિણામ-વિશેષ તે‘ચિત્ત ' છે. તેની સાથે વનારા · ચિત્ત ’ કહેવાય છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૩૩ जीवप्रदेशैः सहान्योन्यानुगमस्वीकृतजोवदेहादिरूपं यजन्तूत्पत्तिस्थानं तत् सचित्तयोनेर्लक्षणम्, जीवप्रदेशैः सह सम्बन्धरूपत्वं વા (૪૪). અથૉત્ જીવના પ્રદેશોની સાથે એકમેક થઈ ગયેલે એવા જીવતા જીવને દેહાદિક ભાગ કે જ્યાં જંતુઓ ઉત્પન્ન થઈ શકે તેને “સચિત્ત નિ” કહેવામાં આવે છે. અથવા જીવના પ્રદેશે સાથે સંબંધ ધરાવનારી નિ “સચિન” કહેવાય છે. દાખલા તરીકે જીવતી ગાયના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વગેરે ની સચિત્ત નિ છે. અચિત્ત યોનિનું લક્ષણ– शुष्ककाष्ठादिरूपं यजन्तूत्पत्तिस्थानं तत्, सर्वथा सजीवप्रदेशसम्बन्धरहितत्वं वाऽचित्तयोनेर्लक्षणम् । ( १४५) અર્થાત્ જીવના ઉત્પત્તિસ્થાનરૂપ સૂકું લાકડું વગેરે “અચિત્ત નિ' કહેવાય છે. અથવા જીવના સંબંધથી સર્વથા રહિત એવા ઉત્પત્તિ-સ્થાનને “અચિત્ત યોનિ” જાણવી. સચિરાચિત્ત નિનું લક્ષણ– उभयस्वभावरूपत्वं मिश्रयोनेलक्षणम् । (१४६) અથતિ ઉપર્યુક્ત ઉભય સ્વભાવવાળી નિને સચિત્તાચિત્ત જાણવી. બીજી રીતે પણ આ સંબંધમાં વિચાર કરી શકાય તેમ છે. જેમકે ગર્ભજ મનુષ્ય અને તિર્થની યોનિમાં શુક્ર અને શેણિતના પગલે હોય છે. આમાંથી જે પુદ્ગલે આત્મસાત્ કરાયેલા છે–આત્મ-પ્રદેશો સાથે સંબદ્ધ છે તે સચિત્ત સમજવા; બાકીના અચિત્ત જાણવા; અથવા શુક્ર એ અચિત્ત છે અને શેણિત એ સચિત્ત છે. તેમાં જ્યારે સચિત્ત અને અચિત્ત પુદ્ગલેનું મિશ્રણ થાય ત્યારે તે સચિત્તાચિત્ત યાને મિશ્ર કહેવાય છે. સ્પર્શની અપેક્ષાએ નિની વિવિધતા– વળી સ્પર્શની અપેક્ષાએ પણ એનિના ત્રણ પ્રકારે પડે છે. જેમકે જે શીત સ્પર્શવાળી પેનિ હોય તે “શીત” એનિ, ઉષ્ણુ સ્પર્શવાળી નિ હોય તે “ઉષ્ણુ યોનિ અને શીતષ્ણ સ્પર્શ વાળી નિ તે “શીતોષ્ણુ” કહેતાં “મિશ્ર' જાણવી. આ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે છે – शीतस्पर्शवत्त्वे सति जन्तूत्पत्तिस्थानरूपत्वं शीतयोनेर्लक्षणम्।(१४७) उष्णस्पर्शवत्त्वे सति जन्तूत्पत्तिस्थानरूपत्वमुष्णयोनेर्लक्षणम्।(१४८) 65 Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જીવ-અધિકાર [ પ્રથમ .. शीतोष्णपरिणामवत्त्वे सात जन्तृत्पत्तिस्थानरूपत्वं मिश्रयोने ક્ષણમ્ (૪૧) સંવૃતાદિ નિના અધિકારી – ચારે પ્રકારના દેવતા, નારકી અને એકેન્દ્રિય જીવની યોનિ સંવૃત છે. કીન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીનાં પ્રાણીઓની ( વિકસેન્દ્રિયોની) તેમજ સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂરિ મનુષ્યની નિ વિવૃત હોય છે, કેમકે તેમનાં જલાશયાદિરૂપ ઉત્પત્તિ-સ્થાન સ્પષ્ટ જોઈ શકાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની નિ સંવૃત-વિવૃત છે, કેમકે ગર્ભનું સ્વરૂપ સંવૃતવિવૃત છે. સંવૃતાદિ નિવાળા જીવોનું અ૫બહુત્વ સંવૃત-વિવૃત નિવાળા છે સૌથી થડા છે. તેથી અસંખ્યય ગુણ વિવૃત નિવાળા છે. એથી અનન્ત ગુણ અનિ (સિદ્ધ) છે અને એથી પણ અનન્ત ગુણા સંવૃત નિવાળા છે (કેમકે વનસ્પતિની સંસ્કૃત નિ છે અને તેની સંખ્યા અનંતની છે ). અચિત્તાદિક એનિના અધિકારી – નૈરયિકનાં ઉપપાત-ક્ષેત્રે કઈ પણ જીવથી પરિગ્રહીત નથી તેથી તેમની નિ અચિત્ત છે. અત્ર કેઈને શંકા ઉત્પન્ન થાય કે જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે સર્વ લેકને વ્યાપીને રહેલા છે, ત્યારે આ વાત કેમ સંભવી શકે ? આનું સમાધાન એ છે કે જેને તે છે લેકવ્યાપી છે, છતાં તેમના પ્રદેશની સાથે ઉ૫પાત-ક્ષેત્રના પુગલે અન્યોન્યાનુગમ સંબંધથી સંબદ્ધ-એકમેક થઈ ગયા નથી તેથી આ હકીકત ઘટી શકે છે. આ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિ, વ્યન્તર, તિષ્ક અને વૈમાનિકેની નિ પણ અચિત્ત છે. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છો તેમજ સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્ણિમ મનુષ્યની અર્થાત્ સર્વે સંમૂચ્છિમ જીની નિ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની સંભવે છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ૧ સરખા સ્થાનાંગ-વૃત્તિના ૧૨૨ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ: " पगिदिय नेरइया संवुडजोणी हवंति देवा य । विगलि दियाण विगडा संखुडवियडा य गम्भंमि ॥" [ gf નરિક્રા: સંતાનો મારિત કામ ! વિઘિકાઇi (નિ:) fથતા સંવૃત્તવિવૃતા ૨ જ (જ્ઞાતાનY) ] ૨ સ્થાનાંગ-વૃત્તિના ૨૨ મા પત્રમાં ટાંચણરૂપે કહ્યું પણ છે કે " अञ्चित्ता खलु जोणी नेरइयाणं तहेव देवाणं । મીના જ ગમવાણ તિવિદા કોળી ૨ સેનri H ” [ अचित्ता खलु योनि रयिकाणां तथैव देवानाम् । મિશ્રા જ મર્મવતીનાં ત્રિવિષ: નિશ્વ story , 1 - Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૩૫ અને ગર્ભજ મનુષ્યની યોનિ તે મિશ્ર જ છે, કેમકે જે સ્થાનમાં તેઓ ઉત્પન્ન થાય છે ત્યાં શુક્રશાણિતાદિ અચિત્ત પુદ્ગલે છે.' અચિત્તાદિ દેનિકનું અપબહત્વ– સૌથી ઓછા છવ સચિત્તાચિત્ત નિવાળા છે, એથી અસંગેય ગુણ અચિત્ત નિવાળા છે; એથી અનન્તગુણ અનિક છે, અને તેથી પણ અનન્તગુણ સચિરા નિવાળા છે (કેમકે નિગેહના છની સચિત્ત નિ છે ). શીતાદિ લેનિના અધિકારી નરકના જીવની (નરયિકેની ) યોનિ શીત કે ઉષ્ણ હોય છે, પરંતુ તે શીતેણુ હાતી નથી. “રત્નપ્રભા”, “શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા” એ ત્રણ પૃથ્વીઓમાં જે નરયિકનાં ઉપપાત-ક્ષેત્રે છે તે બધાં શીત સ્પર્શરૂપ પરિણામે પરિણુત છે જ્યારે એ સિવાયનાં બાકીનાં બધાં ક્ષેત્રો તે ઉષ્ણસ્પર્શરૂપ પરિણામે પરિણમેલાં છે. આથી ત્યાં રહેલા શીત નિવાળા નરયિક ઉષ્ણ વેદના અનુભવે છે. પંકપ્રભામાંનાં ઉપપાત-ક્ષેત્રમાંનાં ઘણાંખરાં ક્ષેત્રો તે શીત સ્પર્શરૂપ પરિણામે પરિણમેલાં છે, જ્યારે થોડાં જ ક્ષેત્રો વિપરીત પરિણામવાળાં છે.જે પ્રસ્તોમાં (પાથડાઓમાં)–જે નરકાવાસમાં શીત સ્પર્શરૂપ પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે ત્યાં અર્થાત તે પ્રસ્તામાં બાકીનાં બધાં ઉષ્ણ સ્પર્શથી યુક્ત છે. એ જ પ્રમાણે જે નરકાવાસમાં ઉપપાત-ક્ષેત્ર ઉષ્ણસ્પશી છે ત્યાં બાકીનાં બધાં ક્ષેત્રો શીત-સ્પર્શ છે. આથી “પંકપ્રભા માં વસનારા શીત નિવાળા નરયિકે ઉષ્ણ વેદના અનુભવે છે, જ્યારે ઉષ્ણ નિવાળા અલ્પસંખ્યાબદ્ધ નરયિકે શીત વેદના ભગવે છે. આથી ઉલટી હકીકત “ધૂમપ્રભા” સંબંધી જાણી લેવી. ‘તમ પ્રભા” અને “તમસ્તમપ્રભા ” માં તે સર્વ ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પશી છે, જ્યારે એ સિવાયનાં બાકીનાં બધાં ક્ષેત્રો શીતસ્પશી છે. આથી કરીને એ બે છેલ્લી પૃથ્વીગત ઉષ્ણુ યોનિ વાળા નરયિકે શીત વેદના ભગવે છે. ભવનવાસી, ગર્ભ જ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભ જ મનુષ્ય, વ્યન્તર, તિ, અને વૈમાનિકનાં ઉપપાત-ક્ષેત્રે શીતેણુ સ્પર્શવાળાં હોવાથી તેમની નિ શીતોષ્ણ જ છે. તે એકાંતે શીત કે એકાંતે ઉષ્ણ નથી. દિગંબર મત પ્રમાણે-તત્ત્વાર્થરાજ૦ (પૃ. ૧૦ ) અનુસાર કેટલાક દેવોની નિ શીત અને કેટલાકની ઉષ્ણુ છે. પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય, કીમિય, ત્રીન્દ્રિય, ૧ પ્રજ્ઞાપનાની વૃત્તિના ૨૨૬ મા પત્રમાં કહ્યું છે કે “ गर्भव्युत्क्रान्तिकतिर्यपञ्चेन्द्रियाणां गर्भव्युत्क्रान्तिकमनुष्य का (च) यत्रोत्पઉત્તરતાજિત્તા મf ifળતાક્રૂજાઃ રતાતિ શ્રા તે નિઃ ” ૨ અકાય સિવાયના એકેન્દ્રિય એવે પ્રજ્ઞાપનની વૃત્તિમાં ઉલ્લેખ છે, પરંતુ તે ચિત્ય છે; તેજસ્કાય સિવાયના” એમ જોઈએ કેમકે આગળ જતાં વૃત્તિકાર પતે તેજસ્કાયમી નિ ઉષ્ણ છે એમ કળે છે. વિશેષમાં સ્થાનાંગની વૃત્તિના ૧૨મા પત્રમાં નીચે મુજબી ગય. નજરે પડે છે : Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જીવ–અધિકાર [ પ્રથમ ચતુરિન્દ્રિય, સંમૃમિ તિર્યંચ પંચેન્દ્રિય તેમજ સંભૂમિ મનુષ્યનાં ઉત્પત્તિ-ક્ષેત્રો ત્રણે સ્પર્શેવાળ હોવાથી તેમની નિ પણ ત્રણ પ્રકારની સંભવે છે. તેજસ્કાયની નિ ઉષ્ણ જ છે. શીતાદિ નિવાળા જીનું અ૫બહુત્વ શીતોષ્ણ નિવાળા જીવોની સંખ્યા સૌથી ઓછી છે, તેથી અસંખ્યય ગુણ ઉષ્ણુ પેનિવાળા છે; એનાથી અનન્ત ગુણા અનિક છે; અને તેનાથી અનન્ત ગુણ શીત નિવાળા છે (કેમકે સમસ્ત અનન્તકાયની આ નિ છે). હવે કયા જીવને કઈ નિ હોય છે તે કઇક દ્વારા રજુ કરીએ તે પૂર્વે મનુષ્યની સ્ત્રીની નિના આકાર પરત્વે ફન્નત, વંશીપત્ર અને શંખાવત એમ જે ત્રણ ભેદે પડે છે તેના સ્વરૂપનું દિશાવકન કરી લઈએ. જે ચેનિ કાચબાની પીઠની જેમ ઊંચી હોય તે “ ફર્મોન્નત નિ” કહેવાય છે. આવી નિમાં ઉત્તમ ન ઉત્પન્ન થાય છે. વાંસનાં સંયુક્ત બે પત્રે જેવા આકારવાળી નિ તે “વંશીપત્ર યોનિ” સમજવી. શંખમાં જેવા આવત (ચકરડા) હોય છે તેવા આવતવાળી નિ “શખાવત યોનિ” જાણવી. આ નિ તે નક્કી ગર્ભવિનાશક છે. સ્ત્રીરત્ન સાધારણ રીતે ચકવર્તીને પરણે છે. એની શંખાવર્ત નિ છે. આ નિ ગર્ભવર્જિત છે અર્થાત તે દ્વારા સંતાન ઉત્પન્ન થાય નહિ, કેમકે અત્યંત પ્રબલ કામાગ્નિને લઈને તે નિમાંના ગર્ભે નાશ પામે છે. અરિહંત, ચકવતી, વાસુદેવ તથા બલદેવની ( અર્થાત ૧૬૩ શલાકા પુરુષોમાંના પ્રતિવાસુદેવ સિવાયની) માતાઓની નિ કૂર્મોન્નત જાણવી. બાકીની સર્વ સ્ત્રીઓની યોનિ વંશીપત્ર છે. " सीओसिणजोणीया सब्वे देवा य गब्भवक्कंती।। उसिणा य तेउकाए दह णिरए तिविह सेसाणं ॥" [ शीतोष्णयोनिकाः सर्वे देवाश्च गर्भव्युत्क्रान्तिकाः । उष्णा च तेजस्काये द्विधा निरये विविधाः शेषाणाम् ॥ ] આથી એમ પણું સમજાય છે કે અપ્લાયની યોનિ પણ ત્રણે જાતની છે એટલે કે તે કેવળ શીત નથી કે જેવી માન્યતા નૈયાયિકાની હોવાનું કહેવાય છે. ૧ અત્રે એ ધ્યાનમાં રાખવું કે બહુ છે તેમજ જીવસંબદ્ધ પગલો આ નિમાં આવે છે, ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, સામાન્યતઃ તેમજ વિશેષતઃ વૃદ્ધિ પણ પામે છે, પરંતુ અહીંથી તેમની નિષ્પત્તિ થતી નથી. જુઓ પ્રજ્ઞાપના-વૃત્તિનું ૨૨૮ મું પત્ર. ૨ “કુરુમતિ ' એ નામથી પ્રખ્યાત સ્ત્રી-રત્નના હાથના સ્પર્શથી લેઢાનું પૂતળું પણ દ્રવી ગયું એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ૩ ૨૪ અરિહંતે, ૧ર ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ ની સંખ્યા સમજવી. Page #516 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૭૭ માનવી મહિલાની ચેનિ– સ્ત્રીઓની નાભિની નીચે બે નાઓ હોય છે. આ નાવને આકાર વિકસ્વર પુષ્પમાલા જે છે. એની નીચે અધમુખે રહેલી કેશ (ફાડા)ના આકાર જેવી યોનિ છે. આ નિની બહાર આમ્ર-મંજરી (આંબાની મેર) જેવી માંસ-મંજરીઓ હોય છે. ઋતુકાલમાં તે માંસમંજરીઓમાંથી શેણિત કરે છે. આમાંથી શેણિતના કેટલાક બિંદુઓ કેશાકાર નિમાં દાખલ થઈ ત્યાં રહે છે. પાછલથી વીર્ય સાથે મિશ્રિત થએલા તે બિંદુઓને આહાર કરતો થકો જીવ ત્યાં ઉત્પન્ન થાય છે. આ શુક્ર અને શેણિતના પુદગલમાંથી જે પુગલેને નિએ નિજ રૂપ કર્યો છે, તે સચિત્ત યા મિશ્ર છે; અને એથી વિપરીત છે તે અચિત્ત છે. કેટલાકેનું એમ પણ માનવું છે કે શેણિત સચિત્ત છે, શુ અચિત્ત છે અને એ બે ભેગા થાય તે મિશ્ર છે. તત્વાર્થ (અ. ૨, સુ૩૩)ની બૃહદ વૃત્તિ (પૃ. ૧૯૨)માં દર્શાવેલા મતાંતર પ્રમાણે તે શેણિત અને શુક્ર અને અચિત્ત છે, જ્યારે યોનિના પ્રદેશ સચિત્ત છે.' ૪૩૬મા પૃષ્ઠમાં સૂચવેલ કેક નીચે મુજબ છે – છે , શીત નિજાકાય સિવાયના યોનિ T || પેનિ જીવ વિકલેન્દ્રિય અને અગર્ભજો સંસ્કૃત સચિત્ત ઉષ્ણ એકેન્દ્રિય || બિલ લાવ્યા છે પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એકેન્દ્રિય , , શીત , , શીતાગણ » » » , , શીતષ્ણ , અચિત્ત ઉષ્ણ એકેન્દ્રિય અને નારક ,, અચિત્ત ઉષ્ણ , , સીત| તેજકાય સિવાયના , , , શીત દે અને તેજસ્કાય , , શીતળુ * સિવાયના એકેન્દ્રિ , , શીતષ્ણ સચિત્તાચિત્ત ઉષ્ણ પાંચે એકેન્દ્રિ , સચિત્તાચિત્ત ઉષ્ણ , , શીત તેજકીય સિવાયના , , શીત એકેન્દ્રિ » , શીતષ્ણ વિવૃત , શીતળુ ૧ આ મત તત્ત્વાર્થરાજને પણ છે એમ એના ૧૦ગ્યા પૃષ્ઠગત નિમ્નલિખિત પંક્તિથી સમજાય છે – " गर्भजा ये जीवास्ते मित्रयोनयो वेदितव्यास्तेषां हि मातुरुदरे शुक्रशोणितચિત્ત, તમi fuષતા મિષમ ” Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ચેનિ સંવૃત્તવિદ્યુત સચિત્ત ઉષ્ણ શીત ,, ܝ "" "" » શીતેાખ્યુ અચિત્ત ઉષ્ણ શીત ,, જીવ ફાઇ નહિ "" ,, "" જીવ–અધિકાર. ચેનિ સંવૃતતિવૃત અચિત્ત 12 ,, શીતાણ્ સચિત્તાચિત્ત ઉષ્ણ "" " ૧ સરખાવે સ્થાનાંગ-વૃત્તિના ૩૮૫મા પત્રગત નિમ્ન—લિખત પંક્તિઃ – પોત-વર્ણ સદ્દનસા: પોતાયિ યા-Rìદિસ્થાજ્ઞાતા: '' જીવ કાઇ નહિ ,, [ પ્રથમ શીત ગજ તિર્યંચ પંચેન્દ્રિય શીતાણું અને ગર્ભજ મનુષ્ય અડજાદિ આ યાનિ સગ્રહા— સ્થાનોંગ ( અ. ૭, ૩. ૩, સૂ. ૫૪૩)માં સૂચવ્યા મુજબ ચાનિએની સાત પ્રકારે વહે ચણી થઇ શકે છે. જેમકે (૧) અંડજ, (૨) પાતજ, (૩) જરાયુજ, (૪) રસજ, (૫) સંસ્વેદજ, (૬) સ’મૂર્છાિમ અને (૭) ઉદ્ભિજ્જ. એ અંગના આઠમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં તે આની વહેંચણી આઠ પ્રકારે થાય છે એમ કહ્યુ છે અને તેમાં આ સાત ઉપરાંત ઉપપાતજને વિભાગ ઉમેરેલા જોવાય છે. આ આઠે વિભાગનુ સ્થૂળ સ્વરૂપ વિચારીશું તેા જણાશે કે જે ઇંડામાંથી પેદા થાય તે ‘અંડજ કહેવાય છે, કેમકે ડનો અર્થ ‘ઇંડુ” છે. સાપ, ઘા, કૃકલાશ (કાકડા ?), ગરેાળી, મગર, કાચબા, શિશુમારાદિ મત્સ્ય તેમજ ચકલી, કબુતર, હંસ, ચાષ, પોપટ, ગીધ, બાજ, પારેવા, કાગડા, મેાર, ટિટોડી, પગલુ અને મલાકા ઇત્યાદિ લેમપક્ષીએ અડજ છે, પેાત એટલે વસ્ત્ર; તેની જેમ ઉત્પન્ન થતા જીવા ‘પેાતજ' કહેવાય છે. અથવા તે પાત એટલે વહાણુ; તેમાંથી ઉત્પન્ન થતા જીવા ‘પાત” ગણાય છે. આ જીવા ખુઢ્ઢા અંગે પેદા થાય છે, તેમને પ્રસવ શુદ્ધ છે, તે જરાણુથી લપેટાઇને કે ઈંડામાંથી પેદા થતા નથી. ઉદાહરણ તરીકે હાથી, સસલુ, ઉંદર, મેના ( સારિકા ), નાળીઓ, શલ્લક, વાવિલ્લાપક તેમજ જલુકા, વલ્ગુલિ, ભારડ, પક્ષિવિશાલ વગેરે ચ પક્ષીઓને ઉલ્લેખ કરી શકાય તેમ છે. જે જરાયુમાં પેદા થાય—જરાણુમાં રહેલા હાય-જે જરાયુથી વીંટલાયેલા હાય તે ‘જરાયુજ' કહેવાય છે. તેમાં જરાયુ એ એક જાતનું જાળ જેવુ'આવરણ છે કે જે માંસ અને લેાહીથી ભરેલુ હાય છે અને જેમાં પેદા થનારૂ’ બચ્ચું' લપેટાઇ રહેલું હોય છે. આને લેાકા ‘આર’કહે છે. આવી રીતે જન્મનારા તરીકે આપણા જેવા મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટુ, ઘેાડા, ગધેડા, ઊંટ, મૃગ, ચમર ( એક જાતનું "" ૨ તત્ત્વાર્થરાજ૦( પૃ. ૧૦૧ )માં મેના અને પોપટ તેને અંડજ ગણ્યા છે, જ્યારે તત્ત્વાર્થ-ભાષ્યમાં મેનાને પાતજ અને પોપટને અંડજ ગણેલ છે. ૩ ‘ શ્રાવિધ્ ’ના અર્થ તેા · શાહુડી ' થાય છે અને ‘ લાપક ' ને બદલે લાવક હાય તા તેના અથ ખિકાલી ' થાય છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ! આહંત દર્શન દીપિકા. ૪૩૯ હરણ), ભુંડ (ડુક્કર), ગવય, સિંહ, વાઘ, રીંછ, ચિત્તે, કૂતરે, શિયાળ, બિલાવિગેરે પ્રાણીઓને નિર્દેશ કરી શકાય છે, આ સંબંધમાં જુએ તત્ત્વાર્થ (અ. ૨, સૂ. ૩૪)નું ભાષ્ય (પૃ. ૧૯૩). છાશ, દહીં, કાંજી, તમન વગેરેને વિષે વાયુ-કૃમિના જેવા આકારવાળા અત્યંત સૂક્ષમ જે જીવ ઉત્પન્ન થાય છે તે “સજ” કહેવાય છે. “સંસ્વેદ એટલે “પરસે', એથી ઉત્પન્ન થતા છે “સંદજ' છે. જેમકે માંકડ, જુ. સંમૂચ્છનથી બનેલા તે “સંમૂછિમ' છે. ઉદાહરણ તરીકે કૃમિ, કીધ, માખી વગેરે. ઉભિ એટલે ભૂમિને ભેદવું. આથી કરીને ભૂમિને ભેદીને ઉત્પન્ન થતા છે “ઉમિજાજ' કહેવાય છે. દwત તરીકે પતંગીઉં, ખંજન વગેરે. નિની ગણત્રી ઓની સંખ્યા અનંતની છે એટલે એનાં ઉત્પત્તિ-સ્થાને યાને નિઓ પણ અનંત હેવી જોઈએ એમ કહેવાય તેમ નથી, કેમકે જીના સામાન્ય આધારરૂપ લેક પણ અસંખ્ય પ્રદેશાત્મક જ છે તેમજ વળી વિશેષ આધારરૂપ એવા નરકનાં નિષ્ફટ, દેવ-થા તેમજ પ્રત્યેક અને સાધારણ જંતુનાં શરીર પણ અસંખ્ય જ છે. આથી કરીને જે અનંત હોવા છતાં પેનિઓ અનંત, કેમ હોઈ શકે ? આથી કે એમ કહે કે ભલે નિઓની સંખ્યા અનંતની ન હ, કિન્તુ તે અસંખ્ય હોવી જોઈએ તો તે વાત પણ શાશ્વસંમત નથી. કારણ કે સર્વનની દ્રષ્ટિ અનસાર વર્ણાદિની સમાનતાને લક્ષ્યમાં લઈને ઘણી નિઓને પણ એક જ ગણવામાં આવે છે અને તે પ્રમાણે વિચારતાં અનંત જીવોની નિઓની સંખ્યા ૮૪ લાખની જ ઠરે છે. આ કથન પણ વિસ્તારની દ્રષ્ટિએ સમજવું; બાકી અન્ય અપેક્ષા પ્રમાણે વિચાર કરતાં સંક્ષેપથી પૂર્વોક્ત સંવૃતાદિ નવ ભેદ થાય છે. આથી એ લક્ષ્યમાં રાખવું કે ૮૪ લાખ તો નિની સંખ્યા છે, નહિ કે સંસારી જીની. એવી જ રીતે એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે એ કંઈ નિયમ નથી કે એક યોનિમાં એક જ જીવ ઉત્પન્ન થાય, આથી તે જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે એક જ નિમાં અનેક કુલો હોય છે. જેમકે છાણરૂપ નિમાં કૃમિ-કુલ, કીટ-કુલ, વૃશ્ચિક-કુલ એમ અનેક કુલે છે એટલે કે છાણમાંથી કમિ. કીટ. વીંછી એમ અનેક છ જન્મે છે. અથવા તે છાણમાંથી ઉત્પન્ન થયેલા વીંછીઓના રાતા વગેરે વણે આશ્રીને અનેક જાતનાં કુલે છે. આથી તે નિ અને કુલને ભેદ દર્શાવતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૨૮૭માં પત્રમાં કહ્યું છે કે – “योनिर्जीवानामुत्पत्तिस्थानं, यथा वृश्चिकादेर्गोमयादि, कुलानि तु योनिप्रभवाणि" અર્થાત્ “નિ” એટલે જીવનું ઉત્પત્તિ-સ્થાન, જેમકે વીંછી વગેરેનું છાણ વગેરે અને કુલ એટલે યોનિમાં ઉત્પન્ન થતું. ૧ આ ઉપરથી જણાય છે કે “ ઉભિજજ ને અર્થ અત્ર “ વનસ્પતિ ' નથી. Page #519 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય ૪૦ ચેાનિ અને કુલકોટિની સંખ્યા— જેમ ચેાનિની એક દર સંખ્યા ૮૪ લાખની છે તેમ કુલ–કેાટિની સખ્યા એક કરોડ અને સાડીસત્તાણુ લાખની છે. આ હકીકત પૃથ્વીકાયાદિ આશ્રીને નીચે મુજબ છેઃ— ચેાનિની સંખ્યા. કુલ-કેટની સંખ્યા અકાય તેજસ્કાય વાયુકાય પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય તિય ચ પંચેન્દ્રિય મનુષ્ય નારક જીવ દેવ કુલે જીવ–અધિકાર. ७ "7 27 "" ૧૦ ૧૪ ૨ * r ૧૪ ૪ ૪ લાખ *૮ ', "" "" "" "" "" "" 34 ,. 29 .. .. २ "" { ૧૨ લાખ ७ 3 ७ ૨૮ ७ . ૯ [ પ્રથમ ૧૨ ૫ "" "" "" 17 "" 27 જલચર ૧૨ ઇ પક્ષી (ખેચર) ૧૨ ચેાપગાં પશુ(સ્થલચર)૧૦,, ઉર:પરિસર્પ ૧૦ ભ્રુજરિસ ' . ૨૬ ૧૯૭૧ ૩૩ ૧-૨ જેમ અને જાતની વનસ્પતિકાયની યોનિની સખ્યા જુદી જુદી મળે છે તેમ કુલ કેાટિની સંખ્યા મળતી નથી. એવી જ રીતે તિય ચ-પંચેન્દ્રિયના પાંચે પ્રકારાની કુલ-કાટિની સખ્યાને જેમ પૃથક્ પૃથક્ ઉલ્લેખ મળે છે. તેમ એ પાંચે પ્રકારાની યાનિની સંખ્યાના જુદા જુદા નિર્દેશ જોવામાં આવતા નથી. રૂ દિગંબર મત પ્રમાણે ચેાનિની કુલે સખ્યા ૮૪ લાખની જ છે. વળી પૃથ્વીકાયાદિની ચેાનિની 33 23 32 ,, "" ,, Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. યોનિઓની શુભ-અશુભતા આ પ્રમાણે યોનિનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે આચારાંગ-વૃત્તિમાં મળી આવતી વિશેષતા નેંધી લઈએ. તે એ છે કે ૮૪ લાખ શીતાદિ નિઓમાં કેટલીક શુભ છે અને કેટલીક અશુભ છે. જેમકે અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યની, સંખ્યાતાદિ આયુષ્યવાળા ચક્રવતીઓની અને તીર્થંકર-નામ-શેત્રવાળાની શુભ યોનિ જાણવી. તેમાં પણ વળી જાતિ-સંપન્નની શુભ યોનિ અને બીજાની અશુભ જાણવી. દેવે પૈકી 'કિબિષાદિની અશુભ અને બાકીનાની શુભ જાણવી. પંચેન્દ્રિય તિયામાં અશ્વ-રત્નની અને ગજ-રત્નની શુભ અને બાકીનાઓની અશુભ જાણવી. ઉત્તમ વર્ણવાળાં રત્ન વગેરે એકેન્દ્રિયની શુભ ચોનિ સમજવી. સાથે સાથે એ પણ ઉમેરી લઈએ કે દેવેન્દ્ર, નરેન્દ્ર (ચકવતી), ધર્મેન્દ્ર (તીર્થકર ) અને અનગાર સિવાયના છ અનંત વાર સંસારમાં રઝળે છે. ગર્ભ-જન્માદિના સ્વામી– જન્મને વિચાર કરતી વેળા સાથે સાથે આપણે જન્મ માટેના વિશિષ્ટ સ્થાને યાને નિઓ સંબંધી દિગ્દર્શન કર્યું. પરંતુ કયા જન્મના કેણ સ્વામી છે તે વાત જાણવી રહી ગઈ છે એટલે - એ વિષેની હકીકત આપણે નીચે મુજબ ધી લઈએ - દેવે અને નારકને ઉપપાત-જન્મ હોય છે; પાંચ જાતના એકેન્દ્રિયોને, ત્રણે વિકસેન્દ્રિયોને અને અગજ પંચેન્દ્રિય એવા તિર્યંચને તેમજ મનુષ્યોને સંમૂચ્છન-જન્મ હોય છે, અને બાકીના તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ગર્ભ–જન્મ હોય છે. તેમાં ગર્ભ–જન્મના (૧) જરાયુજ, (૨) અંડજ અને (૩) પિતજ એમ ત્રણ પ્રકારે છે. આ વાત ગ્રંથકાર નીચે મુજબ નિદેશે છે – જર્મના ધા, શરાર્થ-ડve-mોતા ! આ હકીકત પૂરેપૂરી લક્ષ્યમાં આવે તે માટે આપણે ગર્ભજના ત્રણ પ્રકારનાં લક્ષણો ગ્રંથકારના શબ્દોમાં અવલોકીએ. સંખ્યા પણ પ્રાયઃ ઉપર મુજબ જ છે. ફેર એટલા પૂરતા છે કે સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ ન ગણાવતાં ત્યાં નિત્ય નિગદની સાત લાખ અને અનિત્ય નિગોદની સાત લાખ એનિઓ ગણુવાઈ છે. જે જીવો ત્રસ-ભાવને યોગ્ય થયા નથી, છે નહિ તેમજ થશે નહિ તેઓ “ નિત્ય નિગોદ ' કહેવાય છે, જ્યારે જે જી ત્રસ–ભાવને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અથવા થશે તેઓ “ અનિત્ય નિગોદ ' કહેવાય છે. વનસ્પતિ-કાયની જે દશ લાખ યોનિઓ ગણાવી છે તે નિત્ય નિગોદ તેમજ અનિત્ય નિગાદ સિવાયનાની ગણવી છે એટલે આ હકીકત પ્રત્યેક વનસ્પતિકાય સાથે મળી રહે છે. આ સંબંધમાં તત્વાર્થરાજ૦ (પૃ. ૧૦૦ )માં નિમ્નલિખિત અવતરણ નજરે પડે છે – " णिच्चिदरधा दु सत्त य तह दस विलिदिपसु छच्चेव । सुरणिरयतिरिय पउगे चोद्दस मणुए सदसहस्सा ॥" [ नित्येतरधा द्विः सप्त च तरौ दश विकलेन्द्रियेषु षडेव । सुरनिरयतिर्यक्षु चत्वारि चतुर्दश मनुजे शतसहस्राणि || ] ૧ જુઓ ૧૮૭મું લક્ષણ. 58 * Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જીવ-અધિકાર. [ પ્રથમ જરાયુજનું લક્ષણ- जालवत् प्राणिपरिवरणरूपत्वे सति विततमांसशोणितरूपत्वं કરાયોર્જક્ષણમ્ (૨પ૦) તત્ર સાતત્વ વાયુનસ્ય પામ્ (૧૨) અર્થાત્ જીવની ચારે તરફ જાળની માફક આવરણરૂપે પથરાયેલા માંસ અને શેણિતને જરાયુ” કહેવામાં આવે છે અને એમાં ઉત્પન્ન થનાર છે “જરાયુજ' કહેવાય છે. અપ્સજનું લક્ષણ नेखत्वक्सदृशोपात्तकाठिन्ये सति शुक्रशोणितपरिवरणरूपं यद् मण्डलं तद्रूपत्वमण्डस्य लक्षणम् । (१५२) तत्र जातत्वं चाण्डजस्य હૃક્ષણમ્ (શરૂ) અર્થાત શુક્ર અને શણિતનું બનેલું અને નખ અને ચામડી જેવું કઠિન એવું જીવની આસપાસનું મડળ “અન્ડ” (ઇંડું) કહેવાય છે અને એ અડમાં ઉત્પન્ન થનાર છવ “અહજ' કહેવાય છે. પતજનું લક્ષણ તે વાત તનસ્થ અક્ષણમ્ (૨૪) અર્થાત પિતમાં ઉત્પન્ન થાય તે પિતજ જાણવા. તિજ' શબ્દની યથાર્થતા તત્ત્વાર્થરાજ (પૃ ૧૦૧)માં એમ કહ્યું છે કે “પિતજ એ પાઠ અયુક્ત છે, કેમકે અથભેદને અભાવ છે, કારણ કે પિતમાં કે ઉત્પન્ન થતું નથી. આના ઉત્તર તરીકે એમ કહેવું કે આત્મા પિતજ છે તે તે ઠીક નથી, કારણ કે પિતરૂપે પરિણમેલા આત્માને જ પિત’ કહેવામાં . આવે છે એટલે “પિત” એ કઈ આત્માથી પૃથક પદાર્થ નથી. આ હકીકત સમજાય તે માટે તિનું લક્ષણ આ ગ્રંથમાં જે નીચે મુજબ આપ્યું છે તે વિચારીએઃ “ક્રિતિ રિવર મન્તરે રિપૂવઘ નિરિતમાત્ર gવ રિस्पन्दसामोपलक्षितः पोतः।" ૧-૨ સરખા તત્વાર્થરાજ (પૃ. ૧૦૦-૧૦૧ )ગત નિમ્નલિખિત પંક્તિઓ – "यजालवत् प्राणिपरिवरणं विततमांसशोणितं तजरायुरित्युच्यते ।। यत्र खलु नखत्वक्सहशमुपात्तकाठिन्यं शुक्रशोणितपरिवरणं मण्डलं तदण्डमित्याख्यायते।" Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત કોઈ પણ જાતના આવરણ વિનાને, પરિપૂર્ણ અવયવવાળે, નિમાંથી નીકળતાની સાથે જ પરિસ્પંદની શક્તિવાળે જીવ “પિત કહેવાય છે. આ સંબંધમાં તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૭)માં તે એ ઉલ્લેખ છે કે— " पोता एव जाता इति पोतजाः-शुद्धप्रसवा, न जरावादिना वेष्टिता इति यावत् । अत्र च ' अन्येष्वपि दृश्यन्ते । इति वचनात् डः, अपरे त्वेतच्छन्दव्युत्पत्तिभीत्या ' जरायवण्डजपोतानां गर्भः' इत्यभिधीयते सूत्रमाहितनैपुण्यास्तत् सर्वथा त एवावयन्ति सूरिविरचितन्यासमन्यथा कर्तुम् , वयं तु प्रकृतासरणमेव कुर्मः।" ઉપપાતના બે પ્રકાર છે –(૧) દેવેપાત અને (૨) નારકે પપાત. તેમાં દેવેપપાતનું લક્ષણ વિચારીએ. देवदृष्यान्तरितदेवशयनीये जायमानत्वं देवोपपातस्य लक्षणम् । (૨૫) અર્થાત દિવ્ય વસથી આચ્છાદિત એવી દેવ–શયામાં ઉત્પન્ન થનારા ઇવેને જન્મ પપાત’ જાણ. નારકેપપાતનું લક્ષણ તે એ છે કે– संवृतगवाक्षकल्पत्वेन स्थितेषु नारकोत्पत्तिस्थानरूपनिष्कुटेषु ગાયમાનર નારાપાતશ્ય ક્ષમ્ (પદ્દ) અર્થાત ગુણ ગોખલાના આકાર જેવા અને નારકના ઉત્પત્તિ-સ્થાનરૂપ એવા નિષ્ફટમાં ઉત્પન્ન થતા ને જન્મ “નારકે પપાત” કહેવાય છે. દેવ વગેરેને જન્મ - દેવતા મરીને તરત જ દેવ યા નારક તરીકે ઉત્પન્ન થાય નહિ તેમજ નારક પણ મરીને દેવ યા નરકગતિમાં જાય નહિ. મનુષ્ય અને તિર્યંચ મરીને ચાર ગતિમાંની ગમે તે ગતિમાં જઈ શકે. પણ અહિંઆ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે લાગલગટ મનુષ્ય મરીને મનુષ્ય તરીકે સાતથી વધારે વાર ઉત્પન્ન થઈ શકે નહિ. વિશેષમાં આ બનાવ બને એ અતિદુર્લભ વાત છે, કેમકે એક વાર મનુષ્ય તરીકે ઉત્પન્ન થવું એ પણ કંઈ બાળકને ખેલ નથી. વળી પાછા મનુષ્ય તરીકે જન્મ મેળવ એ તે મહાપુણ્યના ઉદયની અપેક્ષા રાખે છે. વિશેષમાં સર્વ જન્મમાં મનુષ્ય જન્મ ઉત્તમ કહ્યો છે, કેમકે એ જ જન્મ દ્વારા મુક્તિ મળી શકે છે. મનુષ્ય-જન્મની દુર્લભતા Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ છવ-અધિકાર. [ પ્રથમ બતાવવા શાસ્ત્રમાં દશ દેખાતે આપવામાં આવે છે તે વિષે વિચાર કરવાથી મનુષ્ય-જન્મ સાર્થક કરવાની પ્રેરણા મળે છે. મુક્ત જીવે ફરીથી સંસારમાં જન્મ લે નહિ એમ જૈન શાસ્ત્રનું માનવું છે. આ વાતનું સમર્થન આપણે અંતિમ ભાગમાં કરીશું. આ પ્રસંગે તે એટલું જ કહેવું બસ છે કે નિમ્નલિખિત મંતવ્યો સાથે જૈન શાસ્ત્ર સંમત નથી " यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥" –ભગવદ્ગીતા (અ. ૪, લે. ૭) તેમજ “ જ્ઞાતિનો ધર્મતીર્થ, વાર્તા પર પણ गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ॥" શરીર-નિરૂપણ શરીરના પાંચ પ્રકારે– જન્મ એ શરીરને જ પ્રારંભ હેવાથી એના પછી શરીરનું વર્ણન કરવામાં આવે છે. શરીરધારી જી અનંત છે અને એ પ્રત્યેકનું શરીર ભિન્ન ભિન્ન છે એટલે વ્યક્તિગત શરીરને વિચાર કરતાં તેની સંખ્યા અનંતની થાય છે, પરંતુ કાર્યકારણ વગેરેની સમાનતાને લક્ષ્યમાં રાખીને સંક્ષેપથી જૈન શાસ્ત્રમાં શરીર પાંચ પ્રકારનાં ગણાવ્યાં છે -(૧ (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કામણ. આ પાંચ શરીરનાં સ્વરૂપ સમજાય તે માટે પ્રથમ તો આપણે તેનાં ગ્રંથકારે રજુ કરેલાં લક્ષણે વિચારીએ. દારિક શરીરનું લક્ષણું– - उदारैः सर्वोत्कृष्टपुद्गलैर्जायमानत्वम् , औदारिकशरीरप्रायोग्यवर्गणाभिर्जायमानत्वम् , सर्वशरीरापेक्षया स्वभावतस्तुङ्गस्वरूपत्वं વૌવારિવારીકરણ ઋક્ષાત્ (૨૫૭) અર્થાત ઉદાર એટલે સર્વોત્કૃષ્ટ પુદગલોનું બનેલું શરીર તે ‘આદારિક કહેવાય છે. અથવા હારિક ૧ જુઓ વૈરાગ્યરસમંજરીનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૨-૧૫). ૨ “ તે gfસ " એ પ્રમાણેની “ શરીર ' શબ્દની વ્યુત્પત્તિ છે. આથી કરીને કેાઈ એમ કહે કે ઘટ, પટ વગેરેમાં પણ વિશીર્ણતા રહેલી છે તે તે પણ “શરીર’ કહેવાશે તે તે કથન યુક્તિ-સંગત નથી, કેમકે શરીર–નામ-કર્મના ઉદયને તેમાં અભાવ છે. ૩ સરખા તરવાર્થ (અ. ૨, સૂ. ૩૬ )– “ સૌરા -દિકરા-છદાર-તૈસર-જ્ઞાનાનિ ન ” તેમજ પ્રજ્ઞાપનાનું ૧૪ મું સૂત્ર “ ઉન્ન કરી guત્તા, - gિ fig Igg સેકg ” [पञ्च शरीराणि प्रज्ञप्तानि, तद्यथा-औदारिकं धैकुर्विक आहारकं तेजसं कार्मणम् ।। Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા. ૪૪૫ શરીરને ચેાગ્ય એવી વર્ગણાથી અનેલુ શરીર તે ‘આદારિક’ છે. અથવા બધાં શરીરોની અપેક્ષાએ સ્વાભાવિક રીતે ઉચ્ચ સ્વરૂપવાળુ શરીર તે ‘દારિક’ છે. ઐદારિક શબ્દ ‘ઉદાર' ઉપરથી બનેલા છે. તેના અથ · પ્રધાન ’ યાને ‘ મુખ્ય ’ થાય છે, આ પ્રધાનતા પૂજ્ય તીથંકર તેમજ ગણધરદેવના દેહની કાંતિને આશ્રીને રહેલી છે, કેમકે તેમના દેહની કાંતિ જેવી કાંતિ તા ‘અનુત્તર’ વિમાનના દેવાની પણ નથી. વળી આ શરીર સર્વોત્તમ છે, કેમકે એ શરીર દ્વારા જ મુક્તિ મેળવી શકાય તેમ છે. આ ઉપરાંત બીજાં બધાં શરીરા કરતાં એનુ માન વધારે ( એક હજાર ચેાજન કરતાં કંઇક વિશેષ ) હેાવાથી એને ‘આરિક' કહેવામાં આવે છે. ( અત્ર એ ધ્યાનમાં રાખવું કે બીજા બધાં શરીર પૈકી વૈક્રિય શરીરથી પપાતિક સહજ વૈક્રિય સમજવું કે જેનું માપ તે ૫૦૦ ધનુષ્યાનુ છે; કેમકે નહિ તેા ઉત્તર વૈષ્ક્રિય શરીરનું માન તેા લક્ષ ચેાજન હેાઇ શકે છે. ) વળી સ્વલ્પ પ્રદેશનું અનેલ હેાવાથી તે ઘન નથી-વિરલ પ્રદેશી છે ઉરલ ’ છે. આથી કરીને તેમજ ભેડની માફક બૃહત્ હાવાથી પણ આ શરીર ‘દ્વારિક’ કહેવાય છે. વળી માંસ, હાડકાં વગેરેથી બનેલુ હાવાથી આ શરીર ‘આરાલ’ કહેવાય છે અને તેથી કરીને તે ‘દારિક’ કહેવાય છે. નીચે લખેલી ગાથાઓ આ વાતનું સમન કરે છેઃ " तत्थोदारमुरालं उरलं ओरालमेव विष्णेयं । ओरालियं ति पढमं पडुच तित्थेसरसरीरं ॥ ૧ આવશ્યક નિયુકિતમાં કહ્યું પણ છે કે 21 सव्वसुरा जइ रूवं अंगुट्टपमाणयं विडब्वेज्जा । जिणपायंगुहं पर ण सोइए तं जहिंगालो ॥ ९६९ ॥ [ सर्वसुरा यदि रूपमङ्गष्ठप्रमाणकं विकुर्वीरन् । जिनपादाङ्गुष्ठं प्रति न शोभते तद् यथाऽङ्गारः ॥ ] - ર્થાત દેવા દિવ્ય શક્તિ વડે અંગુઠા જેવડું રૂપ વિષુવે તે તે અંગારાની પેઠે જિનેશ્વરના અંગુઠા આગળ શે।શે નિહ. ' “ TAMETSIR(T)અનુત્તરા (ચ) ગાય પવિત્રાસુવહા । મંજિયા તા ઢોળા છઠ્ઠાળયા મથે છેલ્લા || ૨૭૦ || '' [ TNTIISEIT(RT)નુત્તરા: (૨) ચાણ્ યન(૨)દ્રિષાસુ(તે) હા: । मण्डलिका तावत् हीनाः षट्स्थानगता भवे शेषाः ॥ ] અર્થાત્ તી કરના રૂપથી ગણુધર, આહારક શરીરી, અનુત્તર વિમાનવાસી દેવ, ત્રૈવેયકવાસી દેવ, દેવલેાકવાસી દેવ, ભવનપતિ, વ્યંતર દેવા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને મલિક રાજાએ એકથી અનંત ગુણુ હીન રૂપવાળા છે અને બાકીના છ સ્થાનગત છે અર્થાત્ તેએ અનત ભાગ, અસંખ્ય ભાગ ૩ અસંખ્યેય ભાગ હીન અથવા સ`ખ્ય ગુણા, અસંખ્ય ગુણા કે અનંત ગુણા હીન છે. ૨ છાયા— तत्रोदारमुराल मुरलमोरालमेव विज्ञेयम् । ओरालिकमिति प्रथमं प्रतीत्य तीर्थेश्वरशरीरम् ॥ Page #525 -------------------------------------------------------------------------- ________________ ४४६ છવ–અધિકાર [ પ્રથમ 'भण्णइ य तहोरालं वित्थरवंतं वणस्सई पप्प । पगइए नस्थि अण्णं एहमित्तं विसालं ति ॥ उरलं थेवपएसोवचियं ति महल्लगं जहा भिण्डं । मंसट्टिण्हारूबडं ओरालं समयपरिभासा ॥" ટૂંકમાં કહીએ તે ઔદારિક શરીર એવું છે કે જેની ઉત્પત્તિ બાદ તેમાં વધ-ઘટ અને પરિણમન સંભવે છે એટલું જ નહિ, કિન્તુ એનાં ગ્રહણ, ભેદન, છેદન અને દહન પણ થઈ શકે તેમ છે. વૈકિય શરીરનું લક્ષણ अणुत्व-महत्त्व-सूक्ष्मत्व-स्थूलत्वादिविविधक्रियाकरणसमर्थरूपत्वम् , वैक्रियप्रायोग्यवर्गणाभिर्जायमानत्वं वा वैक्रियस्य लक्षणम् । (१५८) तच्चौपपातिकलब्धिनिमित्तकत्वान्यतररूपत्वम् । અર્થાત્ જે શરીર નાનું, મોટું, સૂમ, સ્થળ એમ વિવિધ પ્રકારનું કરી શકાય તે “વૈક્રિય” જાણવું. અથવા વૈક્રિય શરીરને ચગ્ય એવી વગણાઓથી બનેલું શરીર ‘વૈક્રિય છે. આ (પ્રથમ લક્ષણગત) વૈક્રિય શરીર ઔપપાતિક લબ્ધિથી ઉદ્ભવતા વેકિય શરીરથી અન્ય છે. ઉત્તર ક્રિય શરીર ‘સમુદઘાતથી ઉત્પન્ન થાય છે, જ્યારે સ્વાભાવિક વૈક્રિય તેવું નથી. પરંતુ ઉત્તર વક્રિયના પુદ્ગલેના જેવી જાતના પુદ્ગલથી તે બનતું હોવાથી એને ઉપચારથી “વૈકિય ” કહેવાય અથવા દારિક શરીરથી વિલક્ષણ ક્રિયાવાળું શરીર તે ક્રિય’ એમ પણ વક્રિયની વ્યુત્પત્તિ હોવાથી એ વૈકિય કહેવાય. જુઓ જીવસમાસની વૃત્તિ (પૃ. ૩૭). કહેવાનો મતલબ એ છે કે નાનાનું મેટું, મેટાનું નાનું, એકનું અનેક, અનેકનું એક, દશ્યનું અદશ્ય, અદશ્યનું દશ્ય, ખેચરનું ભૂચર, ભૂચરનું ખેચર, સ્થલચરનું જલચર, જલચરનું સ્થલચર, અપ્રતિઘાતીનું પ્રતિઘાતી, પ્રતિઘાતીનું અપ્રતિઘાતી એવી વિક્રિયા ( વિવિધ-વિશિષ્ટ ક્રિયા) કરવામાં સમર્થ શરીર તે “વૈક્રિય જાણવું. ૧ છાયા भण्यते च सथौरालं विस्तारवन्तं वनस्पति प्राप्य ॥ प्रकृत्या नास्त्यन्यमेतावन्मात्रं विशालमिति । उरलं स्तोकप्रदेशोपचितमिति महत्कं यथा भेण्डम् । मांसा-ऽस्थि-स्नायुबद्धमोरालं समयपरिभाषा । ૨ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૫૨. ૩ વિક્રિયાને અર્થ “ વિનાશ ' પણ થાય છે પરંતુ વિનાશ તે ઔદારિકાદિ પાંચે શરીરો પરત્વે સંભવે છે, કેમકે વારંવાર ઉપચય, અપચય તેમજ ઉચ્છેદને એ શરીરમાં સંભવ છે. આથી કરીને વૈયિ શરીરની વ્યાખ્યા કરતાં “ વિક્રિયા ' શબ્દને આ અર્થ ન કરતાં વિવિધ ક્રિયા એ અર્થ કર પ્રસ્તુત છે. તન્યાર્થરાજ (પૃ. ૧૦૭ )માં વિક્રિયાને આ અર્થ સૂચવ્યા બાદ એવો ઉલ્લેખ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. આહારક શરીરનું લક્ષણ सूक्ष्मपदार्थसंशयव्यवच्छेदादिकारणपूर्वकं श्रतकेवलिनाकृतत्वे सति विशुद्धतरपुनलघटनात्मकत्वम्, शुभपरिणामवत्त्वे विशुद्धद्रव्योपचितत्वे च सति अव्याघातरूपत्वमाहारकशरीरस्य लक्षणम् । (१५९) અર્થાત્ સૂકમ અર્થને વિષે સંશય ઉત્પન્ન થવાથી તેનું નિરાકરણ મેળવવા માટે શ્રુતકેવલીએ વિશેષતઃ વિશુદ્ધ પુદગલનું બનાવેલું શરીર “આહારક સમજવું. અથવા શુભ પરિણમવાળું, વિશુદ્ધ દ્રવ્યોથી બનેલું તેમજ *અવ્યાઘાતી એવું શરીર “આહારક” કહેવાય છે. તૈજસ શરીરનું લક્ષણ उष्णतालिङ्गत्वे सति भुक्ताहारपरिणमनतेजोलेश्यादिसाधनसमर्थકરવામાં આવ્યું છે કે વિવિધ ક્રિયારૂપ વિક્રિયાના (અ ) એકત્વ-વિક્રિયા અને (આ) પૃથકત્વવિકિયા એવા બે ભેદ છે. તેમાં “ એકત્વ-વિક્રિયા'થી પોતાના શરીરથી અપૃથક્ રૂપે સિંહ, વાઘ, હસ વગેરે જાતની વિકિયા જાણવી, જ્યારે “ પૃથત્વ-વિક્રિયા 'થી પિતાના શરીરથી પૃથકરૂપ પ્રાસાદ, મંડ૫ ઇત્યાદિ વિક્રિયા સમજવી. ભવનવાસી, વ્યંતર, તિષ્ક તેમજ કલ્પવાસી દેવામાં બંને પ્રકારની વિક્રિયા છે. સર્વાર્થસિદ્ધ સુધીના વૈમાનિકને વિષે પ્રશસ્તરૂપ એકત્વ-વિક્રિયા જ છે. નારકના સંબંધમાં ત્રિશળ, ચક્ર, તરવાર, મુગર, કુહાડી વગેરે અનેક આયુધે એ એકત્વ-વિક્રિયા છે, નહિ કે પૃથર્વવિદિયા; સાતમી નરકમાં મહાગાકીટ પ્રમાણુ લાલ કુંથુરૂપ એકવ-વિક્રિયા છે, કિન્તુ અનેક પ્રહરણરૂપ વિક્રિયા કે પૃથકત્વ-વિક્રિયા નથી. મોર વગેરે તિર્યંચોના કુમારાદિ ભાવ પ્રતિવિશિષ્ટ એકવ-વિક્રિયા છે, નહિ કે પ્રથફત્વવિકિયા. મનુષ્યનું તપ, વિદ્યા વડે પ્રધાનત્વ હોવાથી તેમને વિષે પ્રતિવિશિષ્ટ એકત્વ-પૃથકૃત્વ વિક્રિયા છે. ૧ જીવાભિગમની વૃત્તિના ૧૪ મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે "कर्ज मि समुपपन्ने सुयकेवलिणा विसिट्टलद्धीए । કં પથ મરિકા મતિ “ આer' તે તુ ” r wા નEાજે છતારના વિરાછાદા | यदत्राहियते भणत्याहारकं तत् तु ॥ ] અર્થાત કોઈ કાર્ય આવી પડતાં શ્રુતકેવલી વિશિષ્ટ લબ્ધિ વડે જે શરીર અત્ર રચે છે તે “ આહારક ' કહેવાય છે. ૨ ચૌદ પૂર્વના જાણકાર. ૩ * -નિર્વિરે ઇતિ સદારામૂ ” એવી આહારકની વ્યુત્પત્તિ છે. ૪ આ શરીર કેઈથી રોકાતું નથી તેમજ તે કઈને રોકતું નથી. ૫ સરખા જીવાભિગમની વૃત્તિના ૧૪ મા પત્રગત અવતરણ: " सव्वस्स उम्हसिद्धं रसोइआहारपाकजणगं च । તેષાદ્ધિનિમિત્તે જ “સેજ' તો માથું !” Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જીવ–અધિકાર. [ પ્રથમ रूपत्वम्, तेजःशरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्जायमानत्वं वा तेजसशरीरस्य સ્ત્રમ્ (૬૦) અર્થાત ઉષ્ણુતારૂપ ચિહ્નવાળું, ખાધેલા આહારને પચાવનારું તેમજ તેજલેશ્યાદિ મૂકવામાં કારણભૂત એવા શરીરને તૈજસ જાણવું. અથવા તે તેજસ શરીરને વેગ્ય વગણાનાં દ્રવ્યથી બનેલું શરીર “તેજસ” કહેવાય છે. કામણ શરીરનું લક્ષણ कर्मपरिपाकत आत्मप्रदेशैः सहान्योन्यानुगताः सन्तो ये पुद्गलाः शरीरतया परिणमन्ति तद्रूपत्वम्, कार्मणशरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्जायमानत्वम्, इन्द्रियनिमित्तकशब्दाद्युपलब्धिविषयकोपभोगजननाभावरूपत्वं वा कार्मणशरीरस्य लक्षणम् । (१६१) અથત કમના પરિપાકને લઈને આત્માને પ્રદેશની સાથે એકમેક કરાયેલા પુદગલનું બનેલું શરીર “કામણ” જાણવું. અથવા કામણ શરીરને યોગ્ય વર્ગણાનાં દ્રવ્યોથી બનેલું શરીર “કામણ છે. અથવા ઈન્દ્રિયરૂપ નિમિત્ત દ્વારા થતી શબ્દાદિની ઉપલબ્ધિ વિષયક ઉપભેગથી રહિત એવું શરીર “કામણ છે. શરીરની પૃથતા– ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને અંગે પાંગ હોય છે-ઈન્દ્રિો અને અવયવો હોય છે, જ્યારે કામણ અને તેજસ શરીરે અંગે પાંગથી રહિત છે. એ ઉપરથી આ શરીરની ભિન્નતા જોઈ શકાય છે. વિશેષમાં પાંચે શરીરે પિતાપિતાને યોગ્ય એવી વગણથી બનેલાં છે. એટલે કે દરેકની વર્ગણ જુદી જુદી છે એથી પણ એ પાંચેની પૃથક્તા સમજાય છે. । सर्वस्य ऊष्मसिद्धं रसाचाहारपाकजनकं च । तेजसलब्धिनिमित्तं च तेजसं भवति ज्ञातव्यम्॥ ] અર્થાત્ સર્વને ઉષ્ણુતા વડે સિદ્ધ, રસાદિ આહારને પચાવવાવાળું અને તેજલબ્ધિના નિમિત્તભૂત શરીર તે તૈજસ' જાણવું. ૧ આની પ્રભા શંખના જેવી છેત હોય છે. વિશેષમાં આના નિસરણાત્મક અને અનિઃસરત્મક એમ બે ભેદે છે. તેમાં દારિક, વૈક્રિય અને આહારક શરીરની અંદર રહેનારૂં અને દીપ્તિના કારણરૂપ એવું તેજસ શરીર અનિસરણાત્મક છે, જ્યારે જીવના પ્રદેશની સાથે સંપર્કવાળે અને બહાર નીકળીને બાળવાના પદાર્થને બાળીને પાછું આવનારું એવું ઉગ્ર ચારિત્રવાળા અત્યંત ક્રોધાતુર મુનિનું તેજસ શરીર નિસરણાત્મક છે. જુઓ તત્ત્વાર્થરાજ (પૃ. ૧૦૮). Page #528 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] કામણુ શરીરની ઔદારિકાદિથી ભિન્નતા ૧ ૪૧૭મા પૃષ્ઠમાં ગ્રંથકારે કાણું શરીરનું લક્ષણ સૂચવતાં કહ્યું છે કે કર્મોનું કાર્યાં કે કર્મીના સમૂહ એ ‘કાણુ’ કહેવાય છે. આથી કરીને ઔદારિકાદે શરીરા પણ કનુ કાર્ય હાવાથી તે પણ ‘ કાણુ ’ કહેવાય અને તેમ થતાં પાંચ ભેદે ઘટી શકશે નહિ એવી શંકા ઉદ્દ્ભવે. આનું સમાધાન એ છે કે ઔદારિકાદિ શરીરા માટે પ્રતિનિયત કર્યું છે એટલે તેઓ કાણુ શરીરથી પૃથક્ છે. વળી માટીનાં બનેલાં ઘડાઓ, શકરાં વગેરેમાં જોકે મૃત્હિરૂપ કારણુની અવિશેષતા છે છતાં સંજ્ઞા, સ્વલક્ષણતા વગેરેના ભેદોથી તે જેમ જુદાં જુદાં છે તેમ ઔદ્વારિકાદિ શરીરામાં કમ જન્યતારૂપ કારણની અવિશેષતા ડાવા છતાં સંજ્ઞાદિ ભેદને લઇને તેમનામાં ભિન્નતા છે. વળી કાણુ શરીરની પ્રણાલિકા વડે ઔદારિકાદિની નિષ્પત્તિ છે . એટલે એથી કરીને કાર્ય-કારણરૂપ ભેદને લીધે સત્ શરીરા કામણુ કહેવાય નહિ વિશેષમાં જેમ નૈસસિક (વાભાવિક) પરિણામથી ભીંજાયેલા ગેાળમાં ચાંટેલી ધૂળ રહે છે તેમ ક`ને વિષે ઔદારિકાદિનુ વૈસિક ઉપચયથી અવસ્થાન છે એટલે પણ ઔદારિકાદિની કામ`ણુથી ભિન્નતા છે. કામણની સનિમિત્તતા આ ત દર્શન દીપિકા, જેનુ` કશું નિમિત્ત હાતુ નથી તે ગધેડાને શીંગડાંની જેમ અસત્ છે, આ પ્રમાણે કાણુ શરીર નિમિત્ત રહિત હાવાથી તે અસત્ છે એમ જો કહેવામાં આવે તે તે વ્યાજમી નથી, કારણ કે જેવી રીતે દીપક પોતે જ પોતાના ઉપર પ્રકાશ પાડતા હૈાવાથી પ્રકાશ્ય તેમજ પ્રકાશક છે તેવી રીતે કાર્માંણુ પાતે પેાતાનુ નિમિત્ત પણ છે અને નિમિત્તી પણ છે. વળી કાણુ નિમિત્ત રહિત છે એ કથન અસત્ય છે, કારણ કે મિથ્યાત્વાદિ તેનાં કારણેા છે. વિશેષમાં જે અનિમિત્તક હાય તેના નાશ પણ ન થાય એ યુક્તિથી કાણને અહેતુક ગણીને તેના નાશ ન થતાં માક્ષના પ્રસ’ગના અભાવ છે એમ કહેવાતુ પણ હવે સાહસ થઇ શકશે નહિ. આ પ્રમાણે પાસે સવળે ન પડતે જોઇ કાણુ શરીરનું અસ્તિત્વ ન સ્વીકારનાર એમ દલીલ કરે કે, એમાં શરીરના વિશરણરૂપ ધર્માંના અભાવ છે, વાસ્તે તે શરીર નથી તે તેમાં કઈ દમ નથી; કેમકે એમાં પ્રતિસમય વધઘટ થતી રહે છે એટલે તેમાં વિશરણુતા છે જ, કાણ શરીરને સૌથી પ્રથમ નિર્દેશ કરવા જોઇએ, કેમકે દારિકાદિનું તે અધિષ્ઠાનરૂપ છે એવી દલીલની સામે એ દલીલ છે કે તે અનુમેયરૂપ છે, વાસ્તે તેના આદ્ય નિર્દેશ કરવા ૧ ખાવા * कम्प्रविगारो कम्मण मडुविह विचित्तकम्प निष्पन्नं । सव्वेति सरीराणं कारणभूतं मुणेयच्वं ॥ ૪૪૯ دو [ શર્મથિયાર: કાર્મજ્ઞત્રિવિચિત્ર,મંત્તિપન્નમ્ । सर्वेषां शरीराणां कारणभूतं ज्ञातव्यम् ॥ ] અર્થાત્ કના વિકાર તે ‘ કાણુ ' છે, આડ જાતનાં વિચિત્ર કર્મોથી બનેલું અને સમસ્ત શરીરના કારણરૂપ અને જાવું. 57 Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જીવ અધિકાર. [ પ્રથમ વાસ્તવિક નથી. જેમ ઘટાદિ કાર્યોંની ઉપલબ્ધિથી પરમાણુનુ અનુમાન કરાય છે તેમ દ્વારિકાદિની ઉપલબ્ધિથી કાણુનું અનુમાન થાય છે, કેમકે કાર્યનું લિંગ કારણ છે. વિશેષમાં આથી જેનું કાર્યાં ભૂત હાય તેનું કારણ પણ ભૂત હાવું જોઇએ એ નિયમ અનુસાર કાણુની મૂર્તતા પણ સિદ્ધ થાય છે. શરીર સંબંધી કારણ-વિશેષ— ઔદ્યારિક શરીર સ્થૂલ પુદ્ગલાનું બનેલું છે, જ્યારે આકીનાં ચારે શરીરે અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પુદ્ગલેાનાં બનેલાં છે. અર્થાત્ ઔદારિક શરીર કરતાં વૈક્રિય શરીર સૂક્ષ્મ, તેના કરતાં આહારક સૂક્ષ્મ, આહારક કરતાં તેજસ અને તેજસ કરતાં કાણુ શરીર સૂક્ષ્મ છે.૧ આથી ઔદારિક શરીર બધાં શીરામાં સૌથી વધારે સ્થૂલ અને કાણુ શરીર સૌથી વધારે સૂક્ષ્મ છે એમ નિચેાડ નીકળ્યા. ઔદારિક શરીર સ્થૂલ પુદ્ગલેાનું બનેલું છે, તેથી તે આપણે એ શરીરને આંખ વડે જોઇ શકીએ છીએ. બાકીનાં શરીરે સૂક્ષ્મ હેાવાથી તે આપણને અદશ્ય છે. આ કારણને લીધે જીવ ઉત્પન્ન થતા તેમજ મૃત્યુ પામતા પણ દેખાતા નથી, કેમકે જોકે તે તૈજસ અને કામ્હણુ શરીરાથી આવૃત છે તેપણ તે શરીરા અતિસૂક્ષ્મ હાવાથી આપણે તેને જોઇ શકતાં નથી. અત્ર સ્થૂલ અને સૂક્ષ્મ શબ્દોથી શું સમજવું એવા સહજ પ્રશ્ન ઉદ્ભવે. આના ઉત્તર એ છે કે રચનાની શિથિલતા તે ‘સ્થૂલતા’ છે, જ્યારે એની સઘનતા તે · સૂક્ષ્મતા ’ છે. એટલે આ કંઇ પરિમાણુસૂચક શબ્દો નથી. શિથિલતા અને સઘનતાના આધાર પૌલિક પિરણામ ઉપર રહેલા છે. જેમકે લાખંડના પિંડમાં બહુ પ્રદેશ હાવા છતાં તેનું પિરમાણુ અલ્પ છે, જ્યારે રૂના ઢગલામાં અલ્પ પ્રદેશ હોવા છતાં તેનું પરિમાણુ વધારે છે–તે વધારે જગ્યા રોકે છે. આથી સમજાય છે કે પરિમાણમાં અલ્પ હાવા છતાં પણ જ્યારે પુદ્ગલા શિથિલરૂપે પરિણમે છે ત્યારે તે ‘ સ્થૂલ ’ કહેવાય છે; અને પરિમાણુમાં બહુ હેાવા છતાં જ્યારે તેઓ સઘનરૂપે પરિણમે છે– ઉત્તરાત્તર ગાઢ થતા જાય છે ત્યારે તેઓ ‘ સૂક્ષ્મ ’ કહેવાય છે. દાખલા તરીકે સરખા પરિમાણુવાળા ભેડ (ભિડા)ના અને હાથીના દાંતને આપણે વિચાર કરીશુ તે જણાશે કે ભિ'ડાના દાંતની રચના શિથિલ છે, જ્યારે હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. આથી પિરમાણુ સમાન હોવા છતાં ભિડાના દાંતની અપેક્ષાએ હાથીના દાંતનું પૌગલિક દ્રવ્ય અધિક છે. વિશેષમાં અત્ર એ પણ ધ્યાનમાં રાખવું કે સ્થૂલ અને સૂક્ષ્મ શબ્દો આપેક્ષિક ( ( relative) છે એટલે કે ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે, પરંતુ આહારક શરીરની અપેક્ષાએ તે તે સ્થૂલ છે. આ રીતે આહારક શરીર પૂર્વવર્તી શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ હોવા છતાં તૈજસ અને કાણુ શરીરની અપેક્ષાએ સ્થૂલ છે. શરીરાના પ્રદેશોની સંખ્યા— ઓદારિક શરીરના પ્રદેશો કરતાં અસખ્ય ૧ આ કારણથી તે ઔદારિકને પ્રથમ સ્થાન, + નવાથી અવૃત્તિ (પૃ. ૧૯૮)માં પ્રદેશ ગુણ પ્રદેશે વૈક્રિય શરીરના છે; વૈક્રિય વૈક્રિયને ત્યાર બાદ ઇત્યાદિ ક્રમ યોજાયા છે. અર્થ સૂચવતાં કહ્યું છે કેમક Page #530 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. શરીરના પ્રદેશોથી અસંખ્ય ગુણ આહારક શરીરના પ્રદેશો છે, તેજસ શરીરના પ્રદેશે આહારક શરીરના પ્રદેશે કરતાં અનંત ગુણ છે; અને કામણું શરીરના તે વળી એનાથી એટલે તેજસ શરીરના પ્રદેશથી પણ અનંત ગુણા છે. આ ઉપરથી સમજાય છે કે ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ પૂર્વ શરીર કરતાં પરિમાણમાં અધિક છે, છતાં પરિણામની વિચિત્રતાને લઈને ઉત્તરોત્તર શરીર પૂર્વ પૂર્વ શરીર કરતાં નિબિડ, નિબિડતર યાને સૂક્ષ્મ, સૂક્ષમતર બનતું જાય છે. પરમાણુઓથી બનેલા જે કંધેથી શરીરની રચના થાય છે તે જ સ્કીધે શરીરના આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ પૃથક પૃથક હોય છે ત્યાં સુધી એનાથી શરીરનું નિર્માણ થતું નથી, કિન્તુ જ્યારે અનંત પરમાશુઓ એકત્રિત થઈ પરમાણુ–પંજ યાને કંધ બને છે ત્યારે તેનાથી શરીર બને છે. દારિક શરીરના આરંભક સ્કંધેથી વૈકિય શરીરના આરંભક અસંખ્યાત ગુણ છે અર્થાત્ ઔદારિક શરીરના તેમજ વેકિય શરીરના આરંભક સ્કંધે અનંત પરમાણુઓના બનેલા છે. છતાં પણ અનંત સંખ્યા અનંત પ્રકારની હોવાથી વૈક્રિય શરીરને સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા ઔદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાત ગુણી છે. આ પ્રમાણે - બાકીનાં શરીર પરત્વે વિચારી લેવું. શરીરેનાં પ્રમાણુ – આહારક સિવાયનાં સર્વે શરીરનું જઘન્ય પ્રમાણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે, જ્યારે આહારકનું જઘન્ય પ્રમાણુ એક હાથમાં કંઈક ઓછું છે.' ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ યાને આ દેહની વધારેમાં વધારે ઊંચાઈ એક હજાર યોજના કરતાં કંઈક વિશેષ છે. એ પ્રમાણે કૃત્રિમ વેકિય શરીરનું પ્રમાણ એક લાખ રોજન ઉપરાંત ચાર આંગળ છે. આહારક શરીર એક હાથનું હોય છે. કેવલી ભગવાનનાં તેજસ અને કામણ " प्रवृद्धो देशः प्रदेशः, अनन्ताणु कस्कन्धः प्रदेशोऽवाभिधीयते " સર્વાર્થસિદ્ધિમાં તે એને બર્થ પરમાણુ કર્યો છે, કિંતુ એ અર્થ વાસ્તવિક નથી એમ બૃહતિકાર નિમ્નલિખિત શબ્દ દ્વારા સૂચવે છે – “ પુનઃ પરેશr: vબાયો ઇન્ત, સથરમવાર.” ૧ સમવાયાંગમાં કહ્યું પણ છે કે" आहारगसरीरस्त जहन्नेणं देसूणा रयणी, उक्कोसेणं परिपुण्णा रयणी" [ आहारकशरीरस्य जघन्येन देशोना र निः, उत्कृष्टेन परिपूर्णा रनिः] ૨ આ હકીકત પ્રત્યેક વનસ્પતિ-કાય આશ્રીને સમજવી. “સ્વયંભૂરમણ” સમુદ્રના સભ્ય આશ્રીને પણ આ વાત ઘટે છે એમ જીવસમાસની વૃત્તિ ( પૃ. ૩૬ ) ઉપરથી જણાય છે. ૩ આ વાત ગર્ભજ મનુષ્યકૃત વૈક્રિય શરીરની અપેક્ષાઓ જાણવી. વિચારે શ્રીવિષ્ણકુમારનું ચરિત્ર, Page #531 -------------------------------------------------------------------------- ________________ જંપર જીવે--અધિકાર [ પ્રથમ કાકાશ જેવડાં મોટાં હોય છે. તે વખતે એની ઊંચાઈ શરીરે તેઓ સમુઘાત કરે ત્યારે ૧ કયા કેવલીઓ સમુદઘાત કરે અને તે કેવી રીતે કરે એને વિચાર અંતિમ ઉલ્લાસમાં કરીશું. અહીં તે એટલું જ નિવેદન કરીશું કે “ સમુહૂવાત માં એકીભાવવાચી , પ્રાબલ્યવાચી હતુ અને ગતિ તથા સંહારવાચક વાત શબ્દો છે. આત્મ-પ્રદેશને બહાર કાઢવા એ અર્થ ગતિ–પક્ષને સમજવો, જ્યારે કર્મ-પુદ્ગલેનો વિનાશ કરે-તેનું પરિશાટન કરવું એ સંહાર–પક્ષને અર્થ જાણ. કાલાંતરે ભોગવવાના હોય એવા કર્મ-પુગલેને પણ તરત બળ વાપરીને-ઉદીરણા વડે આ કવીને ખપાવી નાંખવા એ સમુદિત અર્થ છે. ભાવાર્થથી તે સમુદૃઘાત એટલે ગતિપરિણામ વિશેષ સમજ. અમુઘાતના એકંદર જે સાત પ્રકારો છે તેમાં કેવલિ-સમુધાત છેલો છે. એની પૂર્વેના છે છદ્મસ્થ આશ્રીને છે. આ છનાં નામે અનુક્રમે ( ૧ ) વેદના-જન્ય, ( ૨ ) કષાયજન્ય, ( ૩ ) મરણાંતિક ( મરણરૂપ અંતવાળા ), ( ૪ ) વક્રિય, ( ૫ ) આહારક અને ( ૬ ) તેજસ છે. આ છે અંતર્મુહૂર્ત જેટલા કાળના છે, જ્યારે કેવલિ–સમુઘાત આઠ સમય છે. આ છે પિકી છેવટના ચાર સમુદ્ધા સાથે તો પ્રસ્તુત પ્રકરણને સંબંધ છે જ એટલે એને તે વિચાર કરવો જ જોઈએ. સાથે સાથે બાકીના બેનું પણ પૂલ અવલોકન કરી લેવું સર્વથા અપ્રાસંગિક નહિ લેખાય એમ માની છએની નીચે મુજબ આછી રૂપરેખા આલેખવામાં આવે છે: ( ૧ ) વેદનાથી વ્યાકુળ બનેલો આત્મા અનંત પરમાણુઓ વડે વીંટાયેલા એવા પિતાના આત્મ–પ્રદેશને શરીરથી બહાર કાઢી, ખભા વગેરેનાં અંતરોને તેમજ મુખ વગેરે પાક ભાગોને તે વડે પૂરીને, લંબાઈ અને પહોળાઈથી પિતાના દેહ જેટલા ક્ષેત્રને અવગાહી-વ્યાપી અંતર્મુહૂર્તા સુધી રહે અને એ દરમ્યાન અસાત-વેદનીય કર્મના પુરાતન ઘણું અંશનું શાસન કરે–ખેરવી નાંખે. આનું નામ વેદના સમુદ્ધાત ' છે. ( ૨ ) એવી રીતે કષાયથી આકુળ વ્યાકુળ બનેલે જીવ પોતાના પ્રદેશથી મુખ વગેરે છિદ્રોને પૂરે અને તેને પૂર્વની પેઠે વિક્ષેપીને પોતાના દેહ જેટલા લાંબા પહોળા ક્ષેત્રમાં વ્યાપી કષાયમોહનીય કર્મના ઘણું અંશનું શાટન કરે અને સાથે સાથે હેતુ પૂર્વક અન્ય અનેક અંશોનું ગ્રહણ કરે (કેમકે, નહિ તે મોક્ષ પ્રાપ્તિને પ્રસંગ આવી જાય છે. આનું નામ “ કષાય–સમુદ્ધાત’ છે. - ( ૩ ) અંતર્મુહર્ત જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે મરણાંતથી દુઃખી થતો નવ મુખાદિ છિદ્રોને પિતાના આતમ-પ્રદેશે વડે પૂરે અને જાડાઇ અને પહોળાઈમાં પોતાના શરીર જેટલા અને લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા અને ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉપત્તિ સ્થાન સુધી અસંખ્યાત યોજન જેટલા ક્ષેત્રને વ્યાપી અંતમુહતમાં મૃત્યુ પામે. આ પ્રમાણે મરણ-સમુદઘાતને પામેલો જીવ આયુષ્ય-કર્મના ઘણા પુદગલોનું શાતન કરે, પરંતુ નવા ન ગ્રહણ કરે. અત્રે એ વિશેષતા છે કે કોઈક જીવ એક જ મરણાંતિક સમુદઘાત વડે નરકાદિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં આહાર કરે છે તેમજ શરીર પણ બાંધે છે, જ્યારે કેઈક જીવ સમુદ્ધાતથી નિવૃત્ત થઈ સ્વશરીરમાં આવી ફરીથી સમુદ્રઘાત કરી ત્યાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં જુઓ ભગવતી ( શ , ઉ. ૬, સં. ૨૪૫ ). (૪) વૈક્રિય-સમુદ્દઘાતને પામેલે વૈક્રિય શક્તિવાળે જીવ કર્મથી આવૃત એવા આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢી, જાડાઈ અને પહોળાઇમાં પોતાના દેવ જેટ અને લંબાઈમાં સંખ્યાત જન તેને દંડ બનાવી પૂર્વે ઉપજિત ક્રિય–શરીર-નામ-કમના અંશનું શાતન કરતા વિક્રિય શરીરને યોગ્ય એવા સ્કંધને સમુદ્રઘાત કરે છે. આનું નામ “ વૈક્રિયસમુદ્યાત ' છે. ઉત્તર ક્રિય રૂપ ધારણ કરવાની જયારે જરૂર પડે ત્યારે આ સમુહ્નાત કરાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. કાકાશના જેટલી એટલે ચૌદ રજજુની હોય છે. શરીરની અવગાહના આહારક શરીરની અવગાહનાના પ્રદેશે સૌથી ઓછા છે. એનાથી સંખ્ય ગુણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ દારિક શરીર અવગાહીને રહે છે. એ પ્રદેશો કરતાં સંખ્ય ગુણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ક્રિય શરીર અવગાહીને રહે છે. અહંત પ્રભુ સમુદ્દઘાત કરે ત્યારે તેનાં બનને શરીરે લોકાકાશના તમામ પ્રદેશને અવગાહીને રહે છે. અન્ય જીના સંબંધમાં તે મરણ-સમુદ્દઘાતના સમયે તેજસ અને કામણ શરીરે ઉત્પત્તિ-સ્થાન સુધી લાંબાં હોય છે; બાકીના સમયે તે પિતતાનાં શરીર ( ૫ ) તેજસ-સમુદઘાતને પ્રાપ્ત થયેલો અને તેજલેશ્યરૂ૫ શક્તિવાળો છવ વક્રિયની પેઠે કર્મથી વીંટાયેલા એવા પોતાના આત્મ-પ્રદેશને શરીરથી બહાર કાઢીને તેને સ્વશરીરના જેટલો જાડો તેમજ પહોળા તથા સંખ્ય જન લાંબો દંડ બનાવી પૂર્વે બાંધેલા તેજસ અંશનું શાસન કરી અને અન્ય એગ્ય અંશને ગ્રહણ કરી તેજોલેસ્યા મૂકે. આનું નામ “ તેજસ–સમુદ્દઘાત ' છે. ( ૬ ) ચૌદ પૂર્વધારી આહારક લબ્ધિવાળા મુનિ આત્મ-આદેશે વડે પિતાના શરીરના જેટલે જડો અને પહોળા તેમજ સંખ્ય યોજન લાંબે દંડ બનાવી પુરાતન આહારક-પુગલોને ખેરવતા અને અન્ય યોગ્ય યુગલોને ગ્રહણ કરતા આહારક શરીર બનાવે. આ “ આહારક-સમુદ્દઘાત ? કહેવાય છે. વેદનાદિ સાત સમુદઘાતમાં અનુક્રમે અસાતવેદનીય-કર્મચારિત્રમોહનીય-કર્મ, આયુષ્ય-- કર્મ, વૈક્રિય–શરીર-નામ-કર્મ, તેજસ-શરીર–નામ-કમ, આહારક—શરીર–નામ-કર્મ અને વેદનીય, નામ તથા ગોત્ર એ ત્રિવિધ કર્મ, પ્રધાન પદ ભોગવે છે. નારકને વિષે તેજોલિબ્ધિ, આહારક–લબ્ધિ અને સર્વજ્ઞતાનો અભાવ હોવાથી તેમને પ્રથમના ચાર, અસુરકુમારાદિ દશે ભવનપતિઓને પહેલા પાંચ, વાયુકાય સિવાયના એકેન્દ્રિય તેમજ વિકન્દ્રિયને પ્રાથમિક ત્રણ, વાયુકાયિકને આદ્ય ચાર, પંચેન્દ્રિય તિર્થ"ચ પિકી કેટલાકને તેલબ્ધિ હોવાથી પ્રાથમિક પાંચ, મનુષ્યોને સાતે સાત અને વ્યંતર, તિક તેમજ વૈમાનિકને પાંચ સમુદતે સંભવે છે. એક જીવ આશ્રીને વેદનાદિ ચાર સમુદુધાતે અનંત વાર, આહારક-સમુધાત તે વધારેમાં વધારે ચાર વાર ( અને ચોથી વાર આહારક શરીર રચનાર તે જ ભવમાં મોક્ષે જાય છે અને કેવલિસમુદ્દઘાત એક જ વાર હોય છે. ૧ આંખના પલકારામાં એક લાખ યોજન જનાર દેવ છ મહિનામાં જેટલું અંતર કાપે તેને * રજા ? કહેવામાં આવે છે. આ વાતની નિમ્નલિખિત ગાથા સાક્ષી પૂરે છે " जोयणलापमाणं निमेस मित्तेण जाइ ज देवो । छम्मासेण य गमणं एगं 'रज्जं' जिणा बिति॥" । योजनलक्षप्रमाणं निमेषमात्रेण गच्छति यद देवः । षण्मासेन च गमनमेकां रज्जं जिना वदन्ति ॥1 એક હજાર ભારના માપવાળા ખૂબ તપેલા લેખંડના ગળાને પરાક્રમી દેવ જેરથી નીચે કે તો તે ગેળા ઘસાતે ઘસાતો ચંડ ગતિએ આવ આવ છ માસ, છ દિન, છ પ્રહર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે તે અંતરને “રજ' કહેવામાં આવે છે એમ રત્નસંચયની ગાથાઓ ઉપરથી જણાય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૫રે છવ-અધિકાર [ પ્રથમ (દારક કે વૈક્રિય) જેવડાં હોય છે. વળી મરણતિક સમુદ્રઘાતને પામેલા જીવોની કામણ શરીરની અવગાહના એકેન્દ્રિયાદિ પ્રાણીઓના તેજસ શરીર જેવી હોય છે. કેમકે આ બે શરીરે સહચારી છે. મરણાંત-સમુઘાત વખતે સર્વે ના તેજસ શરીરની અવગાહના પિતાના દેહના જેટલી જા અને પહેલી હોય છે. મરણાંતિક સમુદઘાત વખતે એકેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહનાની લંબાઈમાં ફેર છે, કેમકે તે ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમાં ભાગ એકેન્દ્રિયની જેટલી અને વધારેમાં વધારે લેકના એક છેડાથી બીજા છેડા અવગાહના સુધીની છે; કારણ કે એકેન્દ્રિય જીની ઉત્પત્તિને આ પ્રમાણે સંભવ છે. આ અપેક્ષા પ્રમાણે વિચારતાં સામાન્યપણે જીવની તેજસ અવગાહના લેકના એક છેડાથી બીજા છેડા સુધીની કહી શકાય છે. વિલેન્દ્રિયની તેજસ અવગાહના વિકલેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અંસખ્યાતમા ભાગ જેટલી છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે તિર્યકાંત સુધીની છે, કેમકે વિકસેન્દ્રિયને સંભવ તિરંગ - લેકમાં જ છે. સાથે સાથે એ વાત પણ ધ્યાનમાં લઈએ કે અર્ધ-લેકમાં અલકના ગામની વાવો વગેરેમાં તેમજ ઊર્ધ્વ–લેકમાં “પાંડુક” વનની વાવ વગેરેમાં વિકસેન્દ્રિયને સંભવ છે તે ઉત્કૃષ્ટ અવગાહના અગ્રામ અને “પાડુક ” વનથી લોકાંત સુધીની કહી શકાય તેમ છે. નારકેની તેજસ અવગાહના નારકેની તેજસ અવગાહના જઘન્યપણે એક હજાર એજનથી કંઈક અધિક છે. “લવણુ” સમુદ્રની ચારે દિશામાં ચાર પાતાલકલશ છે. એ કળશો પૃથ્વીમાં એક લાખ યોજન અવગાહીને ૧ સ્વસ્થાન આશ્રીને સમજવો. ૨ જેનાથી કોઈ દીપ કે સમુદ્ર વીંટાયેલે નથી એ “ જંબુ' દ્વીપ જેમ સર્વ કી અને સમદ્રની મધ્યમાં છે તેમ એની વચ્ચોવચ્ચ એક લાખ યોજન જેટલે ઊંચો “મેરુ પર્વત આવેલો છે. ત્રણ કાંડવાળા આ પર્વત ત્રણે લોકમાં અવગાહીને રહેલો છે અને એ એક એકથી ઊંયાં એવાં ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક એ નામનાં ચાર વનોથી ઘેરાયેલો છે. * પાંડુક ' વન સૌથી ઊંચું છે અને તે “ મેરુ ' પર્વતની ટોચ ઉપર આવેલું છે. એને આકાર વલય જેવો છે. “ મેર ' પર્વતને મૂળમાં વલય–પરિક્ષેપી જે “ ભદ્રશાલ ' વન છે ત્યાંથી ૫૦૦ જન ઊંચે બીજુ તેવા આકારનું નંદન ' વન છે. ત્યાંથી ૬૨૫૦૦ જન ઊંચે ચઢીએ એટલે ગળકાર “સૌમનસ ' વન આવે છે. ત્યાંથી ૩૬૦૦૦ એજન ઊંચે ચઢતાં “પાંડુક’ વન આવે છે. આ વનમાં તીર્થકરને સ્નાત્ર–મહોત્સવ કરાય છે. ૩ મેરુ' પર્વતની પ્રત્યેક દિશામાં ૯૫૦૦૦ યોજન જેટલા “લવણું સમુદ્રને અવગાહીને એકેક પાતાલ-કલશ' છે. એને આકાર અલિંજર જે-મોટા કુંભ જેવો છે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્ત રમાં આવેલા પાનાલ-કલશેનાં નામે અનુક્રમે લડવામુખ કે વલયમુના, કેયૂ૫ કેયૂર, કે કેતુક, ચૂપ અને ઈશ્વર છે, Page #534 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૫૫ રહેલા છે. તેમની વજામય ઠિક્કરિકા-ઠીંકરી (કુડચ) એક હજાર યોજન પ્રમાણુક છે. આથી કરીને નિશ્ચળ રહેલા એ કળશમાં (તેમજ લઘુ કળશમાં) એકદમ નીચલા ત્રીજા ભાગમાં કેવળ વાયુ છે, વચલા ત્રીજા ભાગમાં જળ અને વાયુ બે છે અને ઉપરના ત્રીજા ભાગમાં કેવળ જળ છે. સીમન્તક વગેરે નરકમાં રહેલો કોઈક નારક પાતાલકલશની સમીપમાં રહીને મરણાંતિક સમુદઘાત કરે તે એ પાતાલકલશના કુડચને ભેદીને એ કલશના વચલા કે નીચલા ત્રીજા ભાગમાં માછલા તરીકે ઉત્પન્ન થાય; કેમકે એથી આગળ તિર્યંચ કે મનુષ્યને સંભવ નથી અને નરક મરીને તિર્યંચ કે મનુષ્ય સિવાયની ગતિમાં જન્મે તેમ નથી જ. નારકેની તેજસ અવગાહના ઉત્કૃષ્ટપણે નીચે છેક સાતમી નરક સુધી છે, કેમકે એમને પિતાના સ્થાનને વિષે રહેવાને સંભવ છે; તિર્ય દિશામાં એક “સ્વયંભૂરમણ” સમુદ્ર સુધી છે, કારણ કે ત્યાં નારકેની મસ્યરૂપે ઉત્પત્તિને સંભવ છે; અને ઊંચે છેક “પાંડુક વનના જળાશય સુધી છે, કેમકે એથી ઊંચે મનુષ્ય કે તિર્યંચને સંભવ નથી. પંચેન્દ્રિય તિર્યંચની તૈજસ અવગાહના– પંચેન્દ્રિયની તૈજસ અવગાહના જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી વિકસેન્દ્રિયની સમાન જાણવી. જ્યારે આના અધિષ્ઠાયક દેવોનાં ક્રમવાર કાલ, મહાકાલ, વલંબ અને પ્રભંજન એ નામો છે. પ્રત્યેક પાતાલકલશ મૂળમાં તેમજ મુખમાં દશ હજાર યોજન વિસ્તીર્ણ (વિષ્કવાળો) છે, જ્યારે મધ્યમાં એક લાખ યોજન વિસ્તીર્ણ છે. આ પ્રમાણેના ચાર પાતાલ-કલશનાં અંતરોમાં બીજા નાના પાતાલ-કલશે છે. તેની કલે સંખ્યા ૭૮ ૮૪ છે, કેમકે પ્રત્યેક પાતાલ-કલશના પરિવારરૂપે ૧૯૭૧ લઘુ પતલકવશે છે આ પ્રત્યેકનાં મૂળનો, મધ્યનો અને મુખને વિઝંભ અનુક્રમે સે, હજાર ને સે યોજન છે, જ્યારે તેની ભૂમિમાં અવગાહના હજાર યોજનની છે અને તેની ઠિક્કરિકા દશ યે જનની છે. જગતના તથાવિધ સ્વભાવને લઈને એ વખતે મકરર કરેલા વખતે દિવસમાં બે વાર જ મેટા નાના બધા કલશોમાં સૌથી નીચલા તેમજ તેની ઉપરના ત્રિભાગમાં બહુ મોટા, ઊર્ધ્વ ગમનશીલ તેમજ પ્રબળ શક્તિવાળા વાયુકાય છે ઉત્પત્તિને અભિમુખ થાય છે અને ત્યાર બાદ ક્ષણમાં સંચ્છિમરૂપે ઉત્પન્ન થાય છે. પછીથી તે ચલિત થઈ પરસ્પર અથડાય છે, ક્ષોભ પામે છે અને ઊંચે આમ તેમ પથરાય છે. આમ થવાથી બીજા વાયુઓને તેમજ જળને આઘાત પહોંચે છે અને તેથી જળ ઊંચે ઉછળે છે. આ પ્રમાણે નીચલા અને મધ્ય ત્રિભાગમાં રહેલા વાયુએ ભ પામતાં તેઓ ઊંચેના જળને બહાર કાઢે છે અને તેથી “શ્રવણ” સમુદ્રમાં વૃદ્ધિ થાય છે. પરંતુ વાયુઓ શાંત થતાં ફરીથી પાછું તે જળ તેના સ્થાનમાં આવી રહે છે એટલે પાછી હાનિ થાય છે. આ પ્રમાણે લવણ” સમુદ્રમાં વૃદ્ધિ-હાનિ થાય છે. ચૌદસ, આઠમ, અમાસ અને પૂનમને દિવસે એમાં ખાસ વિશેષતા જણાય છે. - ૧ “ રત્નપ્રભા' નામની પૃથ્વીમાં આવેલ આ નરકાવાસ છે. ૨ આપણે જે લોકમાં વસીએ છીએ એ તિર્યંગ-લોકમાં આવેલા સમુદ્રમાં આ છેલ્લામ છેલ્લો અને સૌથી મોટો સમુદ્ર છે. એના પછી જેમ કંઈ સમુદ્ર નથી તેમ કોઈ દીપ પણ નથી Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ મનુષ્યની તેજસ અવગાહના— મનુષ્યની તૈજસ અવગાહના જઘન્યતઃ અ'ગુલના અસંખ્યેય ભાગ જેટલી છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે મનુષ્ય-ક્ષેત્રથી લેાકાંત સુધીની છે. દેવાની તૈજસ અવગાહના— જીવ-અધિકાર. 7 ભવનપતિ, વ્યંતર, જયેાતિષ્ક અને પહેલા એ · સૌધર્મ અને ઈશાન ’દેવલાકના દેવેાની તૈજસ અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, કેમકે રત્નનાં આભૂષણા વગેરેમાં મમત્વની બુદ્ધિથી તેને વિષે પૃથ્વીકાયાદિરૂપે તેમના જન્મના સંભવ છે, જ્યારે ઉત્કૃષ્ટથી તેમની તેજસ અવગાહના નીચે છેક ત્રીજા નરકના પૃથ્વી-તલ સુધીની જાણવી,કેમકે ત્યાં ગયેલામાંના કેટલાકનું ત્યાં મરણુ થવાનો સંભવ છે; તિયČગ દિશામાં છેક ‘ સ્વયંભૂરમણ ’ના અંતિમ છેડાની વેદિકા સુધી જાણવી, અને ઊચે છેક ૨૮ ઈષપ્રાગ્મારા ' પૃથ્વીના ઉપરના તળિયા સુધીની જાણવી. આ પ્રમાણે કહેવાનુ કારણ એ છે કે એટલે સુધી જ પૃથ્વીકાયાદિની ઉત્પત્તિના , સભવ છે. * અવગાહના ત્રીજા ‘ સનત્કુમાર ’થી તે સહસ્રાર ’ દેવલાકવાસી દેવાની તેજસ જઘન્યથી અગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કેમકે સનત્કુમારાદિ દેવે નક્કા ગજ મનુષ્ય કે ગજ તિય ચ તરીકે જ ઉત્પન્ન થાય છે. તેમની એકેન્દ્રિયાદરૂપે ઉત્પત્તિને સંભવ જ નથી. આથી આ દેવા પૈકી કાઇ મંદરાચલ ( ‘ મેરુ ’ પંત ) ઉપરની વાવ વગેરેમાં જલ–કીડા કરવા ગયેલા ત્યાં આયુષ્યના ક્ષયથી પાતાથી અત્યંત નજદીક પ્રદેશમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય. આ પ્રમાણે જઘન્ય અવગાહના સંભવે છે. અથવા તે કોઇક સનત્કુમારાઢિ દેવ પૂ સંબંધવાળી મનુષ્યના લવમાં ભાગવેલી મહિલાને વિષે મેહ પામી એના અવાચ્ય પ્રદેશમાં પેાતાના અવાચ્ય અ’શને નાંખી તેને આલિંગન કરતાં મૃત્યુ પામી એ સ્ત્રીના જ ગર્ભામાં ઉત્પન્ન થાય તેા એની પણ આટલી જઘન્ય અવગાહના સ'ભવે છે. " * , સનત્કુમાર ’થી તે ‘ સહસ્રાર’ સુધીના દેવલાકના દેવાની ઉત્કૃષ્ટ અવગાહના નીચે છેક પાતાલકલશ ’ ના વચલા ત્રીજા ભાગ સુધી હાય, કેમકે ત્યાં મત્સ્યાને સંભવ છે; તિયંગ્ દિશામાં છેક ‘ સ્વય’ભ્રમણ ' સમુદ્રના છેડા સુધી હાય અને ઊંચે છેક ‘અચ્યુત’ નામના ખારમાં દેવલાક સુધી હેાય, કેમકે કોઇક સનત્કુમારાદિ દેવ ‘અચ્યુત’ દેવલેાકમાં વસતા કોઇ મિત્ર-દેવની નિશ્રાથી ત્યાં જાય અને ત્યાં મરણ પામે. મૈં પ્રથમ ' . ૧ ‘ પુષ્કર ' દ્વીપમાં એની બરાબર મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગાળાકારે • માનુષાત્તર પત આવેલો છે. આ પત મનુષ્ય લાકને ઘેરીને ઉભે છે. આની પૂર્વતા સમગ્ર ભાગ અર્થાત ‘ જંબુ ’ દીપ, ધાતકી ’ દ્વીપ અને ‘પુષ્કર’ દ્વીપને અડધા ભાગ એટલે અઢી દ્વીપ એ ‘મનુષ્યક્ષેત્ર' ગણાય છે, કેમકે એટલા ભાગમાં જ મનુષ્યની ઉત્પત્તિને સંભવ છે. ૨ આના સ્વરૂપ માટે જીએ। અંતિમ ઉલ્લાસ Page #536 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત ન દીપિકા. ૪૫૭ ‘ આનત ’થી તે ‘ અચ્યુત ’ સુધીના દેવલેાકના દેવાની જઘન્ય તૈજસ અવગાહના એક અંગુલના અસખ્યાતમા ભાગ જેટલી હોય. ત્ર કેઇ પ્રશ્ન ઊઠાવે કે ‘આનત’ વગેરે દેવલાકના દેવા તે મનુષ્ય તરીકે જ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તરીકેની ઉત્પત્તિ તા મનુષ્ય-ક્ષેત્રમાં જ સભવે છે એટલે આ હકીકત કેવી રીતે સ ંગત થાય છે ? આને ઉત્તર એ છે કે મનુષ્યે ભાગવેલી પેાતાની પૂર્વ ભવની વલ્લભાને અવધિજ્ઞાનથી જાણીને તેના તરફના પ્રેમથી ખેંચાઇને તે તેની સમીપ આવી તેની સાથે વિષય–ભાગ કરતાં મરણ પામી તેના જ ગર્ભમાં ઉત્પન્ન થાય.' આનતાદિના દેવાની ઉત્કૃષ્ટ અવગાહના નીચે અધેાગ્રામ સુધી હાય છે, તિગ્ દિશામાં મનુષ્ય-ક્ષેત્ર પર્યંત જ હેાય છે, અને ઊંચે અચ્યુત ’ દેવલાક સુધી હોય છે, કેમકે એ દેવલાકમાં રહેતા મિત્રની નિશ્રાથી ત્યાં ગયેલાનું ત્યાં મરણ સભવે છે. ‘ અચ્યુત ’ દેવલેાકના દેવાની ઊર્ધ્વ અવગાહના પેાતાના વિમાનના શિખર પર્યંત હાય છે, કેમકે સ્વચ્છ દપણે ત્યાં ગયેલા કેટલાકનું ત્યાં મરણુ સંભવે છે. ‘ ત્રૈવેયક ’ અને ‘ અનુત્તર ’વિમાનના દેવાની તેજસ અવગાહના જઘન્યથી પેાતાના સ્થાનથી તે વિદ્યાધરની શ્રેણિ સુધી છે, કેમકે વિદ્યાધરાની શ્રેણિથી આગળ મનુષ્યેાના સંભવ નથી અને ત્રૈવેયકાદિના દેવા અહીં આવે અસંભવિત વાત છે. એ દેવાની ઉત્કૃષ્ટ તેજસ અવગાહના નીચે અધેાગ્રામ સુધી, તિયંગ દિશામાં મનુષ્ય-ક્ષેત્ર સુધી અને ઊંચે પેાતાના સ્થાન સુધી છે, શરીરાની સ્થિતિ— ઔદ્યારિક શરીરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂતની છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરે પમની છે. વૈભાવિક ચાને કૃત્રિમ વૈક્રિયની જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની છે ( જેમકે કેટલાક ખાદર પર્યાપ્ત વાયુકાયની), જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ પરત્વે મતાંતા છે, જેમકે *જીવાભિગમ પ્રમાણે *કૃત્રિમ વૈક્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ નારક પરત્વે અંતમુહૂતની, તિર્યંચ ૧ આનતાદિ દેવલેાકના દેવા મુક્ત મન વડે જ વિષય સેવનારા હૈાય છે. તેએ દૈવીએતે પણ કાય—પ કરતા નથી અને વળી તેમને કામ ક્ષીણ છે છતાં તેમની જે આ પ્રકારે વિડ ંબના થાય છે તેથી કામદેવની જૈયતા સિદ્ધ થાય છે. સાથે સાથે વિનાશકાલે વિપરીતબુદ્ધિઃ ’ એ વાકય પશુ ચરતા થતુ' જણુાય છે તેમજ કર્માંની વિચિત્રતા પણ જોવાય છે. ૨ વિદ્યાધરા સ્ત્રી સહિત ‘ નંદીશ્વર ’ દ્વીપ સુધી આવે છે તેમજ કામથી વિલ બની ત્યાં વિષય—સેવન પણ કરે છે, પરંતુ મનુષ્ય ક્ષેત્રની બહાર ગર્ભમાં મનુષ્ય ઉત્પન્ન થતા નથી. ૩ સરખાવેશ— अंतमुत्तं नरपसु होइ चत्तारि तिरियमणुपसु । देवेसु अद्धमासो उक्कोस विडवणाकालो ॥ [ अन्तर्मुहूर्तं नरकेषु भवति चत्वारि तिर्यङ्मनुष्येषु । देवेषु अर्धमास उत्कृष्टो विकुर्वणाकालः ॥ ] ૪ આ ઉપરથી કયાં કયાં શરીરા કૃત્રિમ છે અને કયાં જન્મસિદ્દ છે એવા સહજ 58 પ્રશ્ન Page #537 -------------------------------------------------------------------------- ________________ ४५८ જીવ–અધિકાર [ પ્રથમ અને મનુષ્ય પરત્વે ચાર અંતર્મુહૂર્તની અને દેવેની એક પખવાડીઆની છે. ભગવતીમાં તે વાયુની, સંસી તિયચની તેમજ સંજ્ઞો મનુષ્યની પણ કૃત્રિમ ક્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતમુહૂર્તની કહી છે. સૂત્રકૃતાંગ (અ. ૫, ઉ. ૨)માં કહ્યું છે તેમ આ નરકમાં અંતરિક્ષને વિષે રહે, મહાદુઃખદાયક, એક શિલાને ઘડેલે, લાંબે, વેકિય તેમજ પરમધાર્મિક વિકુલે એ એક પર્વત છે. તેની ઉપર હાથ ટેકવીને ચઢતા નારકને સહસ્ત્ર મુહૂર્ત સુધી હણવામાં અને સંતાપવામાં આવે છે. અત્ર પરમાધામિકે વિકલા આ પર્વતની અર્ધ માસથી અધિક સ્થિતિ કહી છેએટલે આમાં ખરી વાત શું છે તે તે કેવલી જાણે. આહારકની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ ઉભય સ્થિતિ અંતમુહૂતની છે. તૈજસ અને કામણ શરીરની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ભવ્ય અને સિદ્ધિ મળતાં એ બેને અભાવ કહેવાથી તેમને ઉદ્દેશીને એ સાંત છે, જ્યારે અભવ્ય આશ્રીને બેઉ અનંત છે. આ જઘન્ય સ્થિતિ સમજો કે ઉત્કૃષ્ટ સમજે તે એક જ છે. શરીરનું અ૫–બહુ આહારક શરીરની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે એને કવચિત જ સંભવ છે. વળી જ્યારે એ હોય છે ત્યારે જઘન્યથી તે એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી નવ હજાર હોય છે. વેકિય શરીરેની સંખ્યા આહારકથી અસંખ્ય ગુણ છે, કેમકે એ શરીરના સ્વામીએ અસંખ્ય છે. વળી દારિક શરીરોની સંખ્યા આથી પણ અસંખ્ય ગુણી છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ઉદભવે. આને ઉત્તર એ છે કે કાશ્મણ અને તેજસ શરીર તો નથી જન્મસિદ્ધ કે નથી કૃત્રિમ. એટલે કે તે જન્મની પછી પણ થાય છે અને છતાં અનાદિ સંબદ્ધ છે. આહારક શરીર તે કૃત્રિમ જ છે એ દેખીતી વાત છે અને એની ઉત્પત્તિ આહારક-લબ્ધિને આભારી છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને કત્રિમ એમ બંને જાતનું છે. જન્મસિદ્ધ વૈક્રિય શરીર ઉ૫પાતે--જન્મ દ્વારા ઉત્પન્ન થતા એવા દેવો અને નારકને જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીરનું કારણુ લબ્ધિ છે. આ લબ્ધિ પણ બે પ્રકારની છે: એક તપથી પ્રાપ્ત અને બીજી જન્મથી સિદ્ધ. તેમાં તજન્ય લબ્ધિ કેટલાક જ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને જ સંભવે છે. બીજા પ્રકારની લબ્ધિ કેટલાક બાદર વાયુકાય જેને વિષે સંભવે છે. ઔદારિક શરીર જન્મસિદ્ધ છે અને એ શરીરના અધિકારી ગર્ભ તેમજ સંપૂન-જન્મથી પેદા થતા મનુષ્ય અને તિર્યંચે છે. અહીં લબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ સમજવો, નહિ કે પ્રયાગ. વૈક્રિય અને આહારકની જેમ તેજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી. બાકી એનો પ્રયોગ લબ્ધિથી શક્ય છે અને એ અપેક્ષ એ ભલે એ કૃત્રિમ કહેવાય એની કોણ ના પાડી શકે તેમ છે ? १ “ वेतालिए नाम महामितापे, एगायए पव्वयमंतलिक्खे । હૃiતિ તથા વસુ૨જા , સરસાઇ મુદ્દત્તથrt 2 || ”-ઉપજાતિ [ वे क्रिये नाम महाभितापे एकाय ते पर्वतेऽन्तरिक्षे । हन्यन्ते तत्र बहुक्रूरकर्माणः परं सहस्राणां मुहूर्तकानाम् ॥ ] ૨ અત્ર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એવા બે ભેદ પાડવાની જરૂર નથી, કેમકે અસંખ્યાતના અસંખ્યાત પ્રકારે છે. આ પ્રમાણે અન્યત્ર પણ ઘટાવી લેવું. Page #538 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૩ આર્હુત દર્શન દીપિકા, જોકે એના સ્વામીઓની સંખ્યા અનંતની છે, કેમકે એના સ્વામીઓમાં સાધારણ વનસ્પતિકાયના કે જેઓ શરીરે શરીરે અનત છે તેમને પણ સમાવેશ થાય છે છતાં તેમનાં શરીર તા અસખ્યાત જ છે, ઔદારિક શરીરોની સંખ્યાથી અનંત ગુણાં તૈજસ અને કાણુ શરીર છે. આ બંનેની સ ંખ્યા સરખી છે, કેમકે દરેક સંસારીને એ અને હોય છે. શરીરના વિરહ–કાલ— એક જીવ આશ્રીને ઔદારિક શરીરને જઘન્યથી વિરહ-કાલ એક સમયને છે, જયારે ઉત્કૃષ્ટથી તે ૩૩ સાગરોપમ ઉપરાંત એક અંતમુહૂતના છે. વક્રિય શરીરનુ જઘન્યથી આંતરૂ અંતર્મુહનું છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે વનસ્પતિની કાચ-સ્થિતિ જેટલું એટલે કે આવલિકાના અસખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલ-પરાવ જેટલુ છે. આહારકનું જઘન્ય અંતર અંતર્મુહૂતનું છે, જ્યારે એનું ઉત્કૃષ્ટ અંતર અધ પુદ્ગલ-પરાવત જેટલુ છે, કેમકે ચારિત્રની ફરીથી પ્રાપ્તિ થવામાં ઉત્કૃષ્ટથી આટલા વિલંબ સ ંભવે છે. કામણુ અને તૈજસ ારીરાના સંબંધમાં અંતર નથી. અનેક જીવા આશ્રીને આહારક સિવાયનાં ચાર શરીર પરત્વે વિરહ-કલ ન હાય; આહારક શરીરને ઉદ્દેશીને જઘન્યથી વિરહ-કાલ એક સમયના છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે છ મહિનાના છે,' જોકે જીવસમાસ પ્રમાણે તે તે વ-પૃથક્ત્વના છે. ક્યાં શરીરા અપ્રતિઘાતક છે?— તેજસ અને કામણુ શરીરની ગતિ અસ્ખલિત છે એટલે કે તેઓ લેાકના એક છેડાથી બીજા છેડા સુધી વગર અટકાયતે (અપ્રતિઘાતપણે) જઇ શકે છે. ગમે તેવી વસ્તુમાંથી પણ તેએ પસાર થઇ જઇ શકે છે. આખા લેાકમાં કોઇ પણ સ્થળે તેઓ પ્રતિઘાત પામતાં નથી. વજ્ર જેવી કઠિન વસ્તુમાં પણ એ પ્રવેશ કરી શકે છે. ભૂત વસ્તુના મૃત વસ્તુથી પ્રતિઘાત થાય છે, પરંતુ આ નિયમ સ્થૂળ પદાર્થા આશ્રીને છે. સૂક્ષ્મ વસ્તુ પ્રતિઘાત પામ્યા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરી શકે છે એ વાત લાડુ-પિંડમાં થતા અગ્નિના પ્રવેશથી સુવિદિત છે. આથી અત્યંત સૂક્ષ્મ એવાં તૈજસ અને કામણુ શરીરોની સમસ્ત લેાકમાં અસ્ખલિત ગતિ હાય તે તેમાં શી નવાઇ છે ? વૈક્રિય અને આહારક શરીર પણ કેટલેક અંશે અપ્રતિઘાતક કહી શકાય; કેમકે ત્રસ ૧ ક્રાઇ ચારિત્રી વૈક્રિય શરીર કરી સ્થિતિના ક્ષયને લીધે અંતમુ તું જીવી અવિગ્રહરૂપે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય એ આશ્રીને આ કથન છે. ૨ એકના એક કાયમાં મૃત્યુ પામીને કરી કરીને ઉત્પન્ન થતાં જેટલા સમય જાય તે કાય—સ્થિતિ ” કહેવાય છે. ૩ સરખાવે.. ૪૫૯ 65 आहारगाई लोए छम्मासा जा न होलि कियाई । उक्कोसेणं नियमा पक्कं समयं जहन्त्रेणं ॥ " [ आहारकाणि लोके षण्मासान् यावन्न भवन्त्यपि कदाचित् । उत्कर्षेण नियमादेकं समयं जघन्येन ॥ ] Page #539 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર [ પ્રથમ ના સુધીમાં તેને રેકનાર કેઈ નથી; ફક્ત ત્રસ–નાની બહાર તેઓ જઈ શકે નહિ. આ પ્રમાણે તેમની ગતિ સર્વત્ર અખલિત નહિ હેવાથી તત્વાર્થસૂત્ર (અ. ૨, સુ. ૪ )માં તેજસ અને કાર્માણ શરીરેને જ અપ્રતિઘાતક તરીકે ઉલ્લેખ છે. શરીરનાં પ્રજને ધર્મ-અધર્મનું ઉપાર્જન, સુખ-દુઃખને અનુભવ તથા કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ એ દારિક શરીરનાં પ્રયોજન છે. એક રૂપ કે અનેક રૂપ ધારણ કરવાં, સૂક્ષ્મ કે સ્થળ આકૃતિ ધારણ કરવી, આકાશ-ગમન કરવું, સંઘને સહાયતા કરવી ઇત્યાદિ કાર્યો વૈક્રિય શરીર દ્વારા થઈ શકે છે. સૂકમ અર્થ પરત્વે ઉપસ્થિત થયેલ સંદેહનું નિરાકરણ, જિનેશ્વરની ઋદ્ધિનું અવકન ઈત્યાદિક કાર્ય કરવામાં આહારક શરીરને ખપ પડે છે. એ આ પ્રમાણેના પ્રશસ્ત ઉદ્દેશથી બનાવાતું હોવાથી નિરવધે છે. શાપ દે, અનુગ્રહ કરે, ભોજનને પચાવવું ઇત્યાદિ કાર્યો ‘તેજના વિકારરૂપ કે તેજોમય એવા તેજસ શરીર પર આધાર રાખે છે. સર્વ શરીરેના કારણરૂપ કામણુ શરીર અન્ય ભવમાં ગમન કરવામાં કામ લાગે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભેગ છે અને તે કઈને કઈ રીતે પાંચે શરીરે પરત્વે સંભવે છે. આથી કઈ શંકા કરે કે આ કથન તે તત્ત્વાર્થ (અ. ૨) ના “નિદભામત્ય એ ૪૫ મા સૂત્રથી વિરુદ્ધ જાય છે, તે તે સમજફેરને આભારી છે. સામાન્ય રીતે ‘ઉપગને અર્થ એ છે કે કણેન્દ્રિયાદિ દ્વારા શુભ, અશુભ શબ્દ વગેરે વિષયોનું ગ્રહણ કરી સુખ-દુઃખને અનુભવ કરવો, હાથ, પગ વગેરે અવયવે દ્વારા દાનાદિ શુભ કમને કે હિંસાદિ અશુભ કર્મને બંધ કર, બાંધેલાં શુભ કે અશુભ કર્મોના ફળને સારે કે માઠા અતુભવ કરે તેમજ શુભ અનુષ્ઠાન દ્વારા કમની નિર્જરા કરવી એ છે. ટૂંકમાં કહીએ તો સુખ-દુઃખને ભેગવવાં, કર્મ બાંધવાં, કમ ભેગવવાં અને તેની નિર્જરા કરવી એ ઉપભોગ છે. આ ઉપભેગ દારિક, વૈકિય અને આહારક શરીર પરત્વે સહેલાઈથી ઘટે છે, કેમકે તેઓ ઈન્દ્રિય અને અવયથી યુક્ત છે. તેજસ શરીર ઇન્દ્રિય અને અવયવથી રહિત હોવાથી એના સંબંધમાં આવો ઉપભોગ ઘટતો નથી છતાં એને નિરુપભેગ કહેવામાં આવતું નથી તેનું કારણ એ છે કે એ -શરીરને પાચન-શક્તિ અને અનુગ્રહ વગેરે કાર્યોમાં ઉપયોગ થાય છે અને તેમ થતાં એ દ્વારા સુખ-દુ:ખને અનુભવ, કમને બંધ વગેરે થાય છે. કહેવાની મતલબ એ છે કે સાક્ષાત્ તેજસ શરીર પરત્વે દારિકાદિ શરીરને લાગુ પડતા ઉપભેગો નથી, પરંતુ એવા ઉપભેગોનું તૈજસ શરીર કારણ હોવાથી ઔપચારિક રીતે તેને સેપભેગ કહ્યું છે. આવી બારીકાઈથી વિચારીશું તે સમજાશે કે કામણ શરીર એ સર્વ શરીરેનું મૂળ છે એટલે અન્ય શરીરેના ઉપભેગ તે એના જ ગણી શકાય અને તેમ થતાં એને પણ પગ કહી શકાય. આથી સમજાયું હશે ૧ “ અતિશાસે ” ! ૨ જુઓ શ્રીવિષ્ણકુમારનું ચરિત્ર. છે જુઓ તત્વાર્થ (અ. ૨, સે. ૪૯ )નું ભાષ્ય (પૃ. ૨૧૪). Page #540 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૪૬૧ કે અન્ય શરીરની સહાયતા વિના કાણુ શરીર દ્વારા સાક્ષાત્ રીતે ઔદારિકાદિ શરીરથી સાધ્ય ઉપભાગ સંભવતા નથી એથી જ એને નિરુપભાગ કહ્યું છે; બાકી પરંપરાથી ઉપભાગાનું એ સાધન છે એની કાણુ ના પાડી શકે તેમ છે ? આથી એ ફલિત થાય છે કે સાક્ષાત્ કાણુ શરીર દ્વારા સુખ-દુઃખ ભાગવાય નહિ, કમ બંધાય નહિ, કમ ભેગવાય નહિ અને કર્માં નિરે પણ નહિ. આ હકીકત ૧૩૦ મા લક્ષણ દ્વારા ૪૧૭ માં પૃષ્ઠમાં સૂચવાઇ ગઇ છે. આ સંબંધમાં તત્ત્વા રાજ૦ (પૃ. ૧૦૬)માં કહ્યું છે કે ઇન્દ્રિય દ્વારા શખ્વાહિની ઉપલબ્ધિ તે ‘ઉપભાગ’છે અને આવા ઉપભાગ કાણુ શરીરને સભવતા નથી તેથી તે‘નિરુપાગ’ કહેવાય છે. વિગ્રહગતિ દરમ્યાન ઇન્દ્રિયની ઉપલબ્ધિ હોવા છતાં, દ્રવ્યેન્દ્રિયની નિવૃત્તિના અભાવ હાવાથી શબ્દાદિ વિષયના અનુભવના અભાવ થતાં કાણુ ‘નિરુપભાગ’કહેવાય છે. તૈજસ શરીર ચાગરૂપ નિમિત્તવાળું પણ નથી એટલે ઉપભાગના વિચાર કરતી વેળા એને ખ્યાલ રાખવા અપ્રસ્તુત છે. તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૧૯૫ )માં કહ્યુ' છે કે જ્યારે ઉત્તર ગુણની પ્રતીતિવાળી લબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે રાષરૂપ વિષથી ધમધમાયમાન થયેલે પ્રાણી ગેાશાલકની માફક શત્રુ, ગ્રામ ઇત્યાદિને બાળીને ભસ્મ કરવા માટે તેોલેશ્યાના ઉપયાગ કરે છે અને જો તે પ્રસન્ન થયા હાય તે। શીતલેશ્યાના ઉપયાગ કરે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે તેોલેશ્યાથી નિગ્રહ અને શીતલેસ્યાથી અનુગ્રહ કરી શકાય છે. શરીરાના અધિકારી સર્વે તિ`ચ અને સમગ્ર મનુષ્યાનું (ગંજ તેમજ સંમૂનજ જીવાતુ) શરીર ઔદારિક છે. દેવા અને નારકાનુ' ( ઉપપાત–જન્મ ધારીઓનુ ) શરીર વૈક્રિય છે. આહારક શરીરના અધિકારી ચૌદ પૂર્વ ધારી સાધુઓ જ છે. વળી તેઓ પણ એક ભવમાં વધારેમાં વધારે બે વાર એ રચી શકે. 'તૈજસ અને કાણુ શરીરના અધિકારી તે સમસ્ત સંસારી જીવા છે. વૈક્રિય શરીરના સબંધમાં સમજવુ' કે દેવા અને નારકાને જન્મથી જે શરીર હાય છે તે સ્વાભાવિક જાણવું, તે સિવાયનું તીર્થંકરના કલ્યાણકાદિ પ્રસંગે બનાવેલું ઉત્તર વૈક્રિય શરીર ૧ સરખાવે પ્રવચનસારાદ્ધારની નિમ્ન-લિખિત ગાથાઃ— " चत्तारि य वाराओ चउदसपुब्बी करेइ आहारं । संसारम्मि बसतो एगभये दोन्नि वाराओ ।। १५८२ | ' [ ચતુરચ્છ વારાંપ્રતુરાપી જીત્યાઢારં( ૨૧ ) I संसारे वनेक द्वौ बारौ ॥ ] ૨ આની માહિતી માટે જુએ સ્તુતિચતુવિ તિકા ( પૃ. ૩૦-૩૩ ). ૩ ૮ ત્રૈવેયક ' અને અનુત્તર · વિમાનવાસી દેવાને ઉત્તર વૈક્રિય શરીરહેતુ નથી, કેમકે તેમને એવું શરીર બનાવવાનું કશું કારણ પડતુ નથી. Page #541 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ પ્રથમ વૈભાવિક જાણવું. દેવ અને નારક સિવાયના અન્ય જે તથાવિધ લબ્ધિશાળી હોય તે તેમને પણ વૈક્રિય શરીર સંભવી શકે છે. આવું શરીર કેટલાક બાદર પર્યાપ્ત વાયુકાય જેને હોય છે. વળી સંજ્ઞી તિર્યંચ તેમજ પચેન્દ્રિય પણ એવું શરીર પ્રાપ્ત કરી શકે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ કરીને જે પ્રાણીઓએ લબ્ધિ ઉપાર્જન કરી હોય, તે પ્રાણીઓ તેજસ શરીર દ્વારા તેલશ્યાનું તેમજ શીતલેશ્યાનું કામ કાઢી શકે છે. શરીરને વિષય (ગતિ) દારિક શરીરની ઉત્કૃષ્ટ તિક ગતિ “ચક ગિરિ સુધી છે. આ હકીક્ત "જઘાચારણ મુનિ આશ્રીને જાણવી; વિદ્યાચારણ તેમજ ખેચર ( વિદ્યાધરે)ને આશ્રીને તે ઉત્કૃષ્ટ ૧ સરખા પ્રજ્ઞાપનાની વૃત્તિના ૪૧૬ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ: “तिण्हं ताथ रासीणं वेउब्धियलद्धो चेव नथि, बायरपजताणं पि संखेजइમારા ” [ ami ava૬ ફીનાં વૈ શ્વિક જાતિ, વારસાયfણાનાં સાતમામાત્રાગામ ! ] અર્થાત અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય, પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય અને અપર્યાપ્ત બાદર વાયુકાય એ ત્રણને વૈક્રિય લબ્ધિ નથી તેમજ વળી ફક્ત સંખ્યાત ભાગવાળા પર્યાપ્ત બાદર વાયુકાયને પણ નથી; એ સિવાયના પર્યાપ્ત બાદર વાયુકાયને જ એ લબ્ધિ છે. ૨ જુઓ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ' (પૃ. ૭૭– ૭૯ ). ૩ અત્ર શરીરથી શરીરધારી સમજવા. ૪ એ તેરમા “ ચક' દ્વીપમાં આવેલો પર્વત છે. ૫ અતિશય સહિત જવા આવવાની જે શક્તિ તે “ ચારણ-લબ્ધિ' કહેવાય છે. આવી લુધ્ધિશાળી વ્યક્તિઓના ( ર ) અંધાચારણું અને ( ૨ ) વિદ્યાચારણ એવા બે વર્ગો પડે છે. કળિયાની જાળના તાંતણાથી બનાવેલ પુટક-તંતુઓ ( લુતાતંતુ ની મદદથી કે સૂર્યનાં કિરણની સહાયતાથી બંને જંધાએ આકાશ-માર્ગે જે ચાલી શકે તે “ જંધાચારણ' કહેવાય છે. અતિશય પૂર્વક નિરતર અક્રૂમની તપશ્ચર્યા કરવાથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આવી લબ્ધિથી યુક્ત અંધાચારણ મુનિ એક પગલે અહીંથી તેરમા ' ચક ' દીપે જઈને ત્યાંનાં ચિત્યને વંદન કરી, ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે આઠમા “ નંદીવર' દીપે આવી ત્યાંનાં ચિત્યને વંદન કરી ત્યાંથી ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ તિર્ય–ગમન આશ્રી સમજવું. ઊર્ધ્વ દિશા આશ્રીને તે બંધાયારણ અહીંથી એક પગલે “ પાંડુક ' વનમાં જઈ ત્યાંનાં ચિત્યોને વંદન કરી, ત્યાંથી પાછા ફરતાં બીજે પગલે “નંદન ' વનમાં આવી, ત્યાંનાં ચિત્યને વંદન કરી, ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. ૬ કઈ વિવક્ષિત આગમરૂપ વિદ્યાની મુખ્યતાએ ગમનાગમન કરનાર “ વિદ્યાચારણ ' કહેવાય છે. આવી શક્તિ મેળAવા માટે યથાવિધિ અતિશય પૂર્વક નિરંતર છ૬ની તપશ્ચર્યાની આવશ્યકતા છે. આવી લબ્ધિથી યુક્ત વિદ્યાચારણ મુનિ એક ડગલે “ માનુષોત્તર ' પર્વત ઉપર જઇને ત્યાંનાં ચૈત્યને વંદન કરે, ત્યાંથી બીજે પગલે “નંદીશ્વર' દ્વીપે જઈ ત્યાંનાં ચિત્યને વંદન કરે અને ત્યાંથી ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ તિર્યંગ-ગમન સમજવું, ઊર્વ-ગમન માટે તો એમ કહેવાય છે કે પહેલે પગલે તેઓ “નંદન’ વન જાય અને ત્યાંનાં ચેત્યાને વંદન કરી બીજે પગલે પાક વન Page #542 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ ] અહંત દર્શન દીપિકા. ૪૬૩ તિયંક ગતિ નંદીશ્વર દ્વીપ સુધીની સમજવી ત્રણેમાંથી ગમે તેનું ઉત્કૃષ્ટ ઊધ્વ ગમન તે પાંડુક વન સુધી જ બતાવવામાં આવે છે. વેક્રિય શરીરની ગતિ અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પર્વત સમજવી. આહારક શરીરની ગતિ “મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણવી. તેજસ અને કામણની ગતિ તે લેક પર્યત જાણવી, કેમકે આ શરીરે તે ભવાંતરમાં પણ પ્રાણીની સાથેને સાથે જાય છે. તેજસ શરીરની અનાદિતા પરત્વે મત-ભેદ– તવાર્થ (અ. ૨, સૂ. ૪૩)ના ભાષ્ય (પૃ. ૨૦૦ )માં શ્રીઉમાસ્વાતિ નિદેશે છે તેમ કેટલાક આચાર્યો નયવાદની અપેક્ષાએ એમ કહે છે કે એકલું કામણ શરીર જ આત્મા સાથે અનાદિ સંબંધવાળું છે. તૈજસ શરીર તે લબ્ધિની અપેક્ષા રાખે છે અને આ લબ્ધિ કંઇ સો કેઈને હોતી નથી, કિન્તુ કેઈકને જ હોય છે. આ સંબંધમાં શ્રી સિદ્ધસેનગણિકૃત ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૨૨-૨૦૨) જોવાથી વિશેષ પ્રકાશ પડે તેમ છે. ગ્રન્થ-ગૌરવના ભયથી અહીં તે એના સારાંશરૂપે એટલું જ નિવેદન કરવું બસ થશે કે ઋજુસૂત્ર નયને અવલ બને માં જઈ ત્યાંનાં ચને વંદન કરી, ત્રીજે પગલે ત્યાંથી પાછા ફરી જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ હકીકત પ્રજ્ઞાપનાની વૃતિના ૪૨૫ મા પત્રમાં અવતરણરૂપે આપેલી ગાથાઓના આધારે રજુ કરી છે. ૧ લેકના અલેક, મધ્યમ-લોક અને ઊર્ધ્વ-લોક એવા ત્રણ વિભાગો છે ( આની આકૃતિ, ઉચાઈ વગેરેના વર્ણન માટે જુઓ ૪ષભ-પંચાશિકાના સ્પષ્ટીકરણનું પાંચમું પાનું). તે પૈકી મધ્યમ-લક કે જેને તિર્યગર્લોકપણ કહેવામાં આવે છે તેમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. આ બધા દ્વીપે અને સમુદ્રોની વચ્ચે વચ્ચે “ જંબુદ્વીપ ' આવેલ છે. અને જો આપણે ઘંટીના પડની ઉપમા આપીએ તે એને ચારે બાજુએ વીંટીને રહેલા “ લવણુ’ સમુદ્રને ઘંટીના થાળાની ઉપમા અપાય. આ સમુદ્ર “ ધાતકી ખંડથી વેષ્ઠિત છે. એ ધાતકી' ખંડ ‘ કોલેદધિથી, “કાલેદીધ’ પુષ્કરથી, અને ‘પુષ્કર” “પુષ્કરોદ' સમદ્રથી વેષ્ઠિત છે. આ સમુદ્ર પછી અનુક્રમે “વરુણુવર ' દ્વીપ, “ વરુણદ' સમુદ્ર, * ક્ષીરવર” દીપ, “ ક્ષીરદ ' સમુદ્ર, ધૃતવર' દ્વીપ, “ ઘેદ ” સમુદ્ર, * ઈકુંવર ' દ્વીપ અને “ઈશ્નદ' સમદ્ર છે. “દક્ષદ' સમદ્ર પછી ૮ નંદીશ્વર' દ્વીપ છે એટલે એ આઠમે છેઆના પછી “ નંદીશ્વરોદ' છે. આના પછી જે નામને દીપ છે તે જ નામને સમુદ્ર છે અને વિશેષમાં છેલ્લા “સ્વયંભૂરમણું' સમુદ્રને છેડીને બાકી બધા સમુદ્રોનાં પાણીના સ્વાદે કડીના રસ જેવી છે. નંદીશ્વરોદ બાદ અરુણુવર, અરુણાવાસ, કુંડલવર, શંખવર, અને રુચકવર એ પ્રમાણેના દ્વીપ તે તે નામના સમુદ્રથી ખત છે. આ પ્રમાણે અનુયાગદ્વારની ચૂર્ણિ (પૃ ૩૫)માં કહ્યું છે એટલે એ પ્રમાણે “ચકવર' દ્વીપ તેરમે છે; અનુયાગદ્વાર ( સુ. ૧૦૩ ) પ્રમાણે તે તે અગ્યારમે છે. ૨ “ ચકવર” દ્વીપ સુધીનાં નામો તે આપણે જોયાં, કિન્તુ દ્વી અને સમુદ્રો અસંખ્યાત હોવાથી તે સનાં નામનો ઉલ્લેખ અશકય છે એટલે એ પૈકી કેટલાંકનાં જ નામ સૂચવાય છે. જેમકે * ચકવર ' દીપ પછી અસંખ્ય દીપે અને સમુદ્રો મૂક્યા બાદ “ભુજગવર' દ્વીપ આવે છે. એના પછી પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્રો મૂક્યા બાદ “ કુશવર ' દીપના દર્શન થાય છે. ત્યાર બાદ એવી રીતે વિચારતાં કચવર' દ્વીપ આવે છે અને ત્યાર બાદ છેક અંતમાં “સ્વયંભૂરમણ ' દ્વીપ છે. ૩ જુએ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૩૬ ). Page #543 -------------------------------------------------------------------------- ________________ ४१४ જીવ-અધિકાર. [ પ્રથમ મતાંતર ઉભવતા હોય એમ જણાય છે. વળી આવી માન્યતાવાળાનું એ કથન છે કે લબ્ધિ વિના પણ આહારને પચાવવાની જે શક્તિ જોવાય છે તે કામણ શરીરને લીધે જ છે, કેમકે શરીર કમને લીધે ઉષ્ણ છે. વળી કામણ શરીરમાં અનેક શક્તિઓ રહેલી છે અને એથી કરીને એ વિશ્વકર્માનું અનુકરણ કરે છે. આ પ્રમાણે કામણ શરીર તૈજસ શરીરનું કામ બજાવે છે તે એ અપેક્ષાએ કામણ શરીરને “તેજસ” પણ કહેવામાં આવે તો પણ તેમાં કશો વાંધો આવતો નથી. શરીર અને આત્માને સંબંધ તેજસ અને કામણ શરીરે આત્માના જાણે પરમ શત્રુ હોય છે જ) તેમ તેને પીછો છોડતાં નથી, કેમકે એ શરીરે આત્માની સાથે અનાદિ કાળથી સંબંધ ધરાવે છે. અત્ર કેઈને એવી શંકા ઊઠે કે જ્યારે આ શરીરે આત્મા સાથે અનાદિ કાળથી સંયુક્ત છે તો પછી એ શરીરને સર્વથા નાશ કેમ થઈ શકે અને જ્યારે તેને નાશ ન થાય તે પછી મુક્તિની તો વાત જ શી? આના સમાધાનમાં સમજવું કે કોઈ પણ કમ—વ્યક્તિ આત્માની સાથે અનાદિ કાળથી સંયક્ત નથી, કેમકે આત્મા સાથે પ્રતિક્ષણે નવાં નવાં કર્મ બંધાતા જાય છે અને જુનાં પાનાં ખરતાં જાય છે. પરંતુ પૃથક પૃથક્ કર્મના સંગને પ્રવાહ આત્મા સાથે અનાદિ કાળથી સંબંધ ધરાવે છે. કહેવાની મતલબ એ છે કે જેમ અમુક ઝાડ અમુક બીજમાંથી ઉત્પન્ન થયું, તે બીજ વળી અમુક ઝાડમાંથી ઉત્પન્ન થયું, તે અમુક ઝાડ વળી અમુક બીજમાંથી ઉત્પન્ન થયું એમ વિચારતાં અર્થાત કાર્ય-કારણુરૂપ સંબંધની સામાન્ય વિવેક્ષા કરતાં બીજ અને ઝાડ વચ્ચે અનાદિ સંબંધ છે, કિન્તુ આ બીજમાંથી ઝાડ થયું, આ ઝાડનું તે બી હતું એમ વિશેષ અપેક્ષાએ વિચારતાં એ બેને સંબંધ સાદિ છે, તેમ તેજસ અને કાર્પણ શરીરને ફરી ફરીને થનારાં નિમિત્ત અને નૈમિત્તિકની સંતતિની અપેક્ષાએ અનાદિ સંબંધ છે, જ્યારે વિશેષ અપેક્ષાએ સાદિ સંબંધ છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે સાદિ કે અનાદિ સંબંધ એકાંતથી નથી. કેઈ પણ જીવને કામણ શરીર સાથે એકાંતથી સાદિ સંબંધ નથીકેમકે આત્યંતિક શુદ્ધિથી વિભૂષિત આત્માને અભિનવ શરીર સાથે કારણ વિના સંબંધ હોઈ શકે જ નહિ. વળી એકાંતથી સાદિ સંબંધ થયે એ સ્વીકારતાં મુક્ત છને પણ એકાએક શરીર પ્રાપ્ત થાય અને તેમ થતાં તેમના મુક્તત્વ ઉપર પાણી ફરી વળે. વળી તૈજસ અને કામણને એકાંતથી અનાદિ સંબંધ પણ નથી, કેમકે જે તેમ હોય તે તેને કદાપિ નાશ ન થાય, જેમકે આકાશ એકતે અનાદિ છે તે તેને નાશ નથી. આથી એ ફલિત થાય છે કે જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય તેને જ નાશ થતો નથી, જેમકે પરમાણુને. આ ઉપરથી જોઈ શકાય છે કે આત્માની સાથે દરેક કર્મ–વ્યક્તિને સંબંધ આદિમાન છે. કેઈ કર્મવ્યક્તિ આત્માની સાથે સર્વદા સ્થાયી રહેતી નથી. જ્યારે આ બાબત છે, ત્યારે પ્રબળ શુક્લ ધ્યાન દ્વારા કર્મને સમૂળ નાશ થાય એ માનવામાં વાંધે રહે છે ? Page #544 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૬૫ અને વૈકિય શરીરની સાથે તો આત્મા તે જ ભવમાં સંબંધ છે દે છે. આહારકને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે એટલે એ તે એક ભવ સુધી પણ આત્મા સાથે સંબંધ રાખતું નથી. આથી કરીને પ્રવાહ રૂપે આત્મા સાથે અનાદિ સંબંધ જાળવનારાં તે તૈજસ અને કાર્માણ શરીરે જ છે. એકી વખતે કયા જીવને કેટલાં શરીર હોઈ શકે?— મુક્તાવસ્થામાં જીવને કઈ પણ કાળે એક પણ શરીર નથી. તત્વાર્થની બૃહદવૃત્તિ(પૃ.૨૦૩)માં સૂચવાયું છે તેમ કેટલાક આચાર્યને એ પણ મત છે કે અંતરાલગતિ દરમ્યાન કેવળ કામણ શરીર હોય છે, કેમકે તેજસ શરીર લબ્ધિ-જન્ય છે અને એ લબ્ધિનું પણ મરણ થતાં મરણ થાય છે. તેમના આ મત પ્રમાણે એમ કહી શકાય કે સંસારી જીવને ઓછામાં ઓછું એક શરીર હોઈ શકે અને તે પણ જ્યારે તે સ સારી જીવ ઋજુ ગતિ કે વક ગતિ દ્વારા ભવાંતર કરતો હોય ત્યારે સમજવું. 'સાધારણ માન્યતા અનુસાર તેજસ અને કામણ શરીરનું સંસારી જીવ સાથે અનાદિ સાહચર્ય વિચારતાં ભવાંતર દરમ્યાન સંસારી જીવને આ બે જ શરીરે હોય છે. આ સિવાયની અવસ્થા દરમ્યાન શરીર-પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ મનુષ્ય અને તિર્યંચને તેજસ, કામણ અને દારિક એ ત્રણ શરીરે હોય છે, જ્યારે દેવે અને નારકોને તેજસ, કામણ અને વૈકિય એ ત્રણ શરીર હોય છે. પરંતુ અત્રે એ ધ્યાનમાં રાખવું કે શ્રુતકેવલી પ્રમુખ અપ્રમત્ત ગુણસ્થાને વત. નારા મુનીશ્વરેને તૈજસ, કામણ અને દારિક શરીર ઉપરાંત આહારક શરીર પણ હોય છે. અર્થાત એકંદરે તેમને ચાર શરીરે સંભવી શકે છે. વળી યથાયોગ્ય લબ્ધિશાળી જીવ (દેવતા અને નારક સિવાયના)ને તેજસ, કામણ અને દારિક એ ત્રણ ઉપરાંત એથું વેકિય શરીર હઈ શકે. આ ઉપરથી સાર એ નીકળે કે કઈ પણ કાળે કઈ પણ જીવને વૈક્રિય તેમજ આહારક એ બે શરીર એક સાથે સંભવી શકતાં નથી. અને તેમ હોવાથી કઈ પણ સમયે કેઈ પણ જીવને પાંચે પાંચ શરીરે હોઈ શકે નહિ; અર્થાત્ વધારેમાં વધારે ચાર શરીરે (અને ૧ સરખા પ્રજ્ઞાપના (પ. ૨૧ )નું નિમ્નલિખિત ર૭૬ મું સૂત્ર – " जस्स तेयगमरीरं तस्स कम्मगसरीरं णियमा अत्यि, जस्त वि कम्मगसरीरं तस्स वि तेयगसरीरं णियमा अस्थि ।" यस्य तेजसशरीरं तस्य कर्मक कार्मण)शरीरं नियमादस्ति, यस्यापि कार्मणशरीरं तस्यापि तैजस शरीरं नियमादस्ति । ] ૨ જેમ ત્રણ શરીરે શરીર-પર્યાપ્ત બાદ સંભવે છે, તેમ ચાર શરીર એ પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ સંભવે છે. ૩ સરખા પ્રજ્ઞાપનાના ૨૭ મા સુત્રગત નિમ્નલિખિત પંક્તિઃ " जस्त वेउब्धियसरीरं तस्स आहारगसरीरं नस्थि, जस्त बि आहारगसरीरं તક કિ વે વિચારી જ ! " . [यस्य वैर्विकशरीरं तस्याहारकशगीरं नास्ति, यस्याप्याहारकशरीरं तस्यापि वैकुर्विकशरीरं नास्ति । 69 Page #545 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ તે પણ તેજસ, કામણ, ઔદારિક અને ક્રિય અથવા તૈજસ, કામણ, દારિક અને આહારક) જાણવાં, આથી એ સાર નીકળે છે કે તેજસને અનાદિ સંબંધવાળું માનતાં (૧) તેજસ-કાશ્મણ, (૨) તૈજસ-કામણ-દારિક, (૩) તૈજસ–કામણ-વેકિય, (૪) તેજસ-કાશ્મણ-દારિકવૈકિય અને (૫) તેજસ-કાશ્મણ-દારિક-આહારક એમ પાંચ વિક છે, જ્યારે મતાંતર પ્રમાણે (૧) કામણ, (૨) કારણુદારિક, (૩) કામણ-વૅક્રિય, (૪) કાર્મણ–દારિક–ક્રિય, (૫) કામણ-દારિક-આહારક, (૬) કાર્પણ- તેજસ-દારિક-વૈક્રિય અને (૭) કામણ-તેજસ-દારિક-આહારક એમ સાત વિકલ્પ છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે વૈકિય અને આહારક લબ્ધિને પ્રયોગ સમકાલે સંભવતે નથી, કેમકે વેકિય-લબ્ધિના પ્રયોગના સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી પણ નિયમથી પ્રમત્ત દશા હોય છે. આહારક શરીરના સંબંધમાં આવી હકીકત નથી, કેમકે એને પ્રગ તો પ્રમત્ત દશામાં હોય છે, કિંતુ એ શરીરની નિષ્પત્તિ બાદ શુદ્ધ અધ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત દશા પ્રવર્તે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પાંચે શરીરે એકી સાથે હતાં નથી એ કથન આવિર્ભાવની અપેક્ષાએ છે. બાકી શક્તિરૂપે તે એ પાંચે હેઈ શકે છે, કેમકે આહારક લબ્ધિવાળા મુનિવરને ક્રિય લબ્ધિ પણ સંભવે છે. વિશેષમાં જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક પદાર્થો ઉપર પડે છે તેમ એક જ જીવના પ્રદેશ અને શરીરની સાથે અખંડિતપણે સંબદ્ધ હોઈ શકે છે. આથી તે એક જ સમયમાં એક જીવને ત્રણ કે ચાર શરીર સાથે સંબંધ ઘટી શકે છે. આહારક શરીરનું વિશિષ્ટ સ્વરૂપ—- આહારક શરીર સંબંધી ટુંકમાં હકીકત જો કે ૪૭મા પૃષ્ટમાં આપવામાં આવી છે, છતાં એ શરીરનું સ્વરૂપ લગાર વિશેષતઃ જેઈ જઈએ. આહારક શરીરના અધિકારી સાધુ જ છે. શાસ્ત્રના અવગાહન દ્વારા જેમણે આમ ઔષધાદકની ઋદ્ધિ સંપાદન કરી છે તેઓ અથવા જેમણે * આહારક”—લબ્ધિ પ્રાપ્ત કરી છે તેઓ કે ચારણ મુનિઓ અથવા મન:પર્યાવજ્ઞાનીઓ આહારક શરીર કરી શકે છે. તે પ્રકાશ (સ. ૩)માં કહ્યું પણ છે કે ભોજ્ઞાર્ન કારnit –u#rદારબ્રિજ ૨૦૦ છે ” ૧ તરવાર્થની બૃહદવૃત્તિ ( પૃ. ૨૦૪ )માં કહ્યું પણ છે કે - " संयतः करोति बैकिय लियमत एवं प्रसस्तदा भवति, उत्तरकालं च तां દિgg નાકન મrદાઝf guસંt fisri: નિવૃત્ત હારું 7 નિયમન ઘા. प्रमत्तो भवतीत्यस्मात् स्वामिविशेषाद वक्ष्यमाणान्न लब्धिद्वयमेकस्यैकदेति, आहारकलब्धिमुपजीवनाप शुभाध्य बसायत्वादप्रमत्त इति । " Page #546 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૬૭ આકાશ અને સ્ફટિકના જેવા શુદ્ધ પુદગલેના બનેલા અને અનુત્તર વિમાનના દેવેથી પણ અધિક કાંતિવાળા આ શરીરને પ્રભાવ અદભુત છે. અતિગૂઢ તેમજ અતીન્દ્રિય વિષયમાં જ્યારે ગીશ્વરને સર્વજ્ઞ ભગવાન પાસેથી ખુલાસે મેળવવાની જરૂર પડે છે, ત્યારે અથવા તે તીર્થકરની અપૂર્વ અદ્ધિ જોવાનું કુતૂહળ ઉત્પન્ન થાય છે ત્યારે અથવા અન્ય કોઈ કારણસર તેઓ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પરમાણુ-પંજનું પૂતળું બનાવે છે. આ પૂતળું “ આહારક શરીર” કહેવાય છે. એ શરીર એક હાથ જેટલું ઊંચું હોય છે. આ શરીર દ્વારા તેઓ સર્વજ્ઞ દેવ પાસે પહોંચી પોતાની શંકાનું સમાધાન મેળવે છે. આ બધું કાર્ય વિજળીના કરતાં પણ વિશેષ ઝડપથી કરી લેવામાં વે છે. આ શરીર દ્વારા તીર્થકરને જોતાં જ દેહનું નિવારણ થઈ જાય છે અને કાર્ય પૂરું થતાં એ શરીર પાછું જે સ્થળમાં દારિક શરીરને બાધા ન પહોંચે એવી રીતે ન્યાસની જેમ રાખ્યું હોય ત્યાં આવે છે. પછી ગીવર માગી લાવેલા ઉપકરણની જેમ આહારક શરીરને ત્યજી દઈને આત્મ-પ્રદેશને ઉપસંહાર કરી જલદી દારિક શરીરમાં દાખલ થઈ જાય છે. જો કે ઔદારિકાદિ શરીરના બદ્ધ અને મુક્ત એવા ભેદ પાઠ તેની સંખ્યાને વિવિધ જીવ આશ્રીને વિચાર કરી શકાય તેમ છે, પરંતુ ગ્રંથનું કલેવર વધી જવાના ભયથી તે અત્ર ન આપતાં અનુયાગદ્વાર (સૂ. ૧૪૨) જેવા તેમજ તેના ટુંક સાર માટે અત્યારે મારે હાથે સંપાદન થતા ન્યાયાનિધિ પંજાબ કેસરી શ્રી વિજયાનંદસ્વરકૃત નવતત્વસંગ્રહ (પૃ. ૭-૮) જોવા ભલામણ છે. એટલે આ પ્રમાણે શરીર સંબંધી આપણે જે ઊહાપોહ કર્યો છે તેને સાર " નિમ્ન-સૂચિત કઠા દ્વારા રજુ કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું. ૧ જુઓ પૃ. ૪૪૫. ૨ વાભિગમની વૃત્તિમાં ટાંચણરૂપે કહ્યું છે કે – " पाणिदय रिधिमणसुहमपयत्या वगाह हेउं बा। संसयवोच्छेयत्थं गम जिणपाय मूलंमि ॥ { frળાનqક્રમvsara કા | संशयव्युच्छे दार्थ गमनं शिनावमूले ॥ । અર્થાત જીવદયા, ( તીર્થંકરની ) ઋદ્ધનું દર્શન, સુમિ પદાર્થ સમજગ્યું કે સંશયનું નિરાકરણ જેવા પ્રસંગે જિનેશ્વર પાસે જવામાં આહારક શરીર ઉપર થાય છે. પ્રવચનસારોદ્ધારમાં આ ગાથા થોડાક ફેરફાર સાથે નજરે પડે છે. જુએ ૨૭૩ મું તા. ક સરખા પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૪૪૫ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિઃ– રિનિતિયોગનઃ પુનર વરેજ રેવાં 1 mi[ rદરા રમાવાઈबुद्धया न्यासकवनिक्षिप्तं स्वप्रदेशजाल यबद्धं बयस्थमाते, ततो याचिलोपकरणबद् विमुच्याहारकमुपसंहृत्यात्मप्रदेशजालं द्रागौदारिकमेधानप्रतिशत । Page #547 -------------------------------------------------------------------------- ________________ ४१८ કારણાદિત ૧૧ વિશેષતા પૂર્વક શરીરનું યંત્ર. શરીરનું કારણકૃત | પ્રદેશ | સ્વામી | વિષય | પ્રયજન | ઉત્કૃષ્ટ | કેટલા | સ્થિતિ અ૬૫- | અંતર | ઉત્કૃષ્ટ | નામ વિશેષ | (એક ! (ગતિ) અવગાહના આકાશ બહુત્વ (અનેક જીવ અંતર (પુગલ- 1 & ધમાં ) (ઊંચાઈ)|પ્રદેશમાં ?! આશ્રીને) (એક જીવ પરિણામ) આશ્રીને) દારિક અત્યંત ને અભવ્યથી| સર્વ | ઊંચે– | ધર્મ | એક હજાર આહારકથી જઘન્ય- વેકિયથી ૩૩ સાગરસ્થળ અનંત ગુણા, તિર્યંચ | પંડુક વન અધર્મનું | જનથી સંખ્યાત અંતર્મુહુત અસંખ્ય પમ ઉપરાંત પુદગલે સિદ્ધથો | અને સર્વ | સુધી | ઉપાર્જન, કંઇક ગુણ | ઉત્કૃષ્ટ- | ગુણ અંતમુહૂર્ત અનંતમે | મનુષ્ય | તિર્યકુ- મોક્ષની અધિક ૩ પાપમ. ભાગે રચક પર્વત પ્રાપ્તિ સુધી | ઇત્યાદિ ક્રિય ઔદારિકથી દારિકથી સવે દે, અસંખ્ય | એક, એક લાખ દારિકથી મૂળ ક્રિય અસંખ્ય | ૦ આવલિકાના સૂમ, ! અસંખ્ય સર્વે નારક,દ્વીપ અને અનેક રૂપે, જન સિંખ્ય ગુણ જ ઘ૦ દશ | અસંખ્યાઆહારક ગુણુ કેટલાક બા- સમુદ્ર | આકાશગ- ઉપરાંત હજાર વર્ષT તમાં ભાગ | કરતાં દર પર્યાપ્ત સુધી મન, સંઘની ચાર ઉ૦ તેત્રીસ જેટલા વાયુકાયું, ' સહાયતા | આંગળ સાગરેપમાં પુદ્ગલગર્ભજ | વગેરે ઉત્તર વૈકિયા પરાવર્તા તિયચ, ગ જઘ૦ અંતભજ મનુષ્ય મુહૂર્ત ઉ૦ અર્ધમાસ | આહારકી વૈક્રિયથી ! વૈક્રિયથી . કેટલાક મહાવિદેહ સૂક્ષ્મ સંશ- એક હાથ | અસંખ્ય જઘ૦ તેમજ ૯૦૦૦ જઘ૦ એક અર્ધ સૂક્ષ્મ, તજ- અસંખ્ય [ પૂર્વધારી | સુધી યનું નિવારણું ઉ અંત! કઈક વાર સમય ઉ૦) પુદ્ગલસથી સ્થૂળ ગુણ | મનુષ્ય : ઈ ચાદિ. છ માસ | પરાવર્તા તેજસ આહારકથી આહારકથી સર્વ સંસારી લેકના શાપ, | સંપૂર્ણ | વૈક્રિયથી | ભવ્યને | અનંત સૂમ, કામ અનંત | જી એક છેડાથી અનુગ્રહ, | કાકાશ, અસંખ્ય અનાદિ સાંત ણથી સ્થળ ગુણ | બીજા સુધી પાચન (ચૌદ રજ ગુણ | અભવ્યને ( પરભવ ! ની ઊંચાઈ) અનાદિ જતાં ) અનંત કામણ તૈજસથી ! તૈજસથી ભવાંતરમાં સૂર્મ, અનંત ગતિ અત્યંત ગુણ સૂક્ષ્મ જીવ-અધિકાર. [ પ્રથમ Page #548 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. આ પ્રમાણે આપણે શરીર વિષેનું વિવેચન જોયું. હવે લિંગ સંબંધી વિચાર કરીએ. લિંગ-વિચાર પુરુષ-લિંગ, સ્ત્રી-લિંગ અને નપુંસક-લિંગ એમ લિંગના ત્રણ પ્રકારે છે. આથી કરીને આ અપેક્ષાએ પણ જીવના ત્રણ ભેદે પી શકે છે. પુરુષ-લિંગનું લક્ષણ– 'मेहन-खरता-दाढ्य-शौण्डीर्य-श्मश्रु-धृष्टतादिचिह्नवत्त्वं पुरुषलिङ्गस्य સૂક્ષણમા (). અર્થાત પુરુષ-ચિ, કઠોરતા, દઢતા, પરાક્રમ, દાઢી, ધૃષ્ટતા ઈત્યાદિ ચિને પુરુષલિંગસૂચક છે. સી-લિંગનું લક્ષણ– 'योनि-मृदुता- स्थैर्य-मुग्धता-स्तन-क्लीवतादिचिह्नवत्वं नीलिङ्गस्य સ્ત્રક્ષણ () અર્થાત નિ, કે મળતા, અસ્થિરતા, મુગ્ધતા, સ્તન, કાયરતા ઈત્યાદિ ચિને સી-લિંગનાં સૂચક જાણવાં. નપુંસક–લિંગનું લક્ષણ 'मोहानलसुदीप्तत्वे सति स्तन-इमश्रु-केशादिभावाभावसन्वितस्वं નપુંસલિચ ઢક્ષા (હૂક) • સરખા સ્થાનાંગ-વૃત્તિના ૧૦૬મા પત્ર ગત નિમ્નલિખિત પn: “ દિન દત્તા સારી, ડીજે રજ પwતા. स्त्रीकामितेति लिहानि, सप्त पुंस्त्वे प्रचक्षते ॥" ૨ “ ઇત્યાદિ 'થી સ્ત્રીના સમાગમની અભિલાષા સમજવી. ૩ સરખા સ્થાનાંગ-વૃત્તિના ૧૬મા પત્રમાં આપેલું નીચે મુજબનું અવતરણ: " योनिर्मदुत्वमस्थैर्य, मुग्धत्वं क्लीयता स्तनौ ।। पुंस्कामितेति लिङ्गानि, सप्त बीत्वे प्रचक्षते ॥" * “ ઇત્યાદિ થી પુરુષના સમાગમની અભિલાષા જાણવી. ૫ સરખા સ્થાનાંગની વૃત્તિના ૧૦૬મા પત્રમાંનું નીચે મુજબનું અવતરણ – " स्तनादिश्मश्रुकेशादि-भावाभावसमन्वितम् । નja # કુer: ગા- જમકુfપાન ! ” Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત્ મહાગ્નિથી પ્રદીપ્ત તેમજ સ્તનાદિથી યુક્ત હોય પરંતુ દાઢીના કેશ વગેરેથી રહિત વ્યક્તિને નપુંસક સમજ. “વેદ” કહે કે “જાતિ” કહો કે “ લિંગ” કહો એ બધું એકાર્થક જ છે, કેમકે વેદ, જાતિ ઈત્યાદિ લિંગના પર્યા છે. આ લિંગ પાને વેદ દ્રવ્ય અને ભાવ એમ ઉભય સ્વરૂપી છે.' તેમાં દ્રવ્ય–વેદનો અર્થ અમુક પદાલિક આ તે છે કે જે નામ-કર્મના ઉદયનું ફળ છે. એવી રીતે ભાવ-વેદને અર્થ માનસિક વિકાર છે કે જે મોહનીય કર્મના ઉદયનું ફળ છે. દ્રવ્ય-વેદની સાથે સાધ્ય-સાધન અથવા પિષ્ય-પષકને સંબધ ધરાવનાર ભાવ-વેદ પણ ત્રણ પ્રકારનો છે. જેમકે જેથી પુરુષને સ્ત્રી સંસર્ગ સુખની ઇચ્છા થાય તે “ ભાવ-પુરુષ–વેદ', જેથી સ્ત્રીને પુરુષના સંસર્ગ-સુખની અભિલાષા થાય તે ભાવ- સ્ત્રી–વેદ ', અને જેથી પુરુષ અને સ્ત્રી એ બંનેના સંસર્ગ–ખર કામના થાય તે “ ભાવ–નપુંસક-વેદ” કહેવાય છે. આ ત્રણ ભાવ-વેદે તૃણાગ્નિ, ગેમયાગ્નિ, નગર-દાહાઈગ્ન સંદશ જાણવા. કહેવાનો મતલબ એ છે કે પુરુષ વેદને વિકાર સૌથી ઓછા વખત ઝુધી રહે છે, સ્ત્રા-વેદને વિકાર એનાથી વિશેષ કાળ સુધી અને નપુંસક–વેદને વિકાર એનાથી પણ વધારે સમય સુધી રહે છે કે જે વાત આ ત્રણ દwતેથી દર્શાવાય છે. જેમ ઘાસ જલદીથી સળગી શકે છે તેમ તે ઓલવાઈ પણ જલદી જાય છે તેવી રીતે પુરુષ-વેદને વિકાર તેની વિશિષ્ટ શરીર-રચનાને લઈને સત્વર પ્રકટ થાય છે તેમજ સત્વર શાંત પદ્ધ જાય છે. સ્ત્રી–વેદના વિકાર છાણાના અગ્નિ જેવે ( અને દિગંબરમત પ્રમાણે અંગારા જેવો ) છે કે જેની વિશિષ્ટ રચનાને લીધે તે જલદી પ્રકટ થતે દેખાતું નથી તેમજ જલદી શાંત પણ થતો જોવામાં આવતો નથી. નપુંસક–વેદને વકાર નગર બળતું હોય તેના જેવો છે ( દિગબર–મત પ્રમાણે તપાવેલી ઇંટનો જે છે ) કે જે દાહ બહુ જ સમય પછી શાંત થાય છે. રત્નસંચયમાં નપુંશક યાને પડકન એ મુજબ છ લક્ષણો દર્શાવ્યા છે – ' महिलामहाया लरबन्नभेओ, मोहा महंस महुया च वाणी । लद्दयं मुमफेशय ब, एय:णि छ पंग लावणाणि ॥ ३२७ ।। " [ महिला स्वभायः स्वरवर्णभेदा मोहो महान् मधुरा च वाणी । शब्दक मूत्रमफेनक न एतानि षटू पण्डकलक्षणानि ॥ ] અર્થાત ( ૧ ) નારીના જેવો સ્વભાવ, ( ૨ ) વર અને વણમાં ભિન્નતા, ( ૩ ) અતિશય મેહ, (૪) મીઠી વાણી, ( ) શબ્દ સહિત મૂત્ર તથા (૬) ફીણ રહિત મૂત્ર એ નપુસકનાં છ લક્ષણ છે. પુરુષ, સ્ત્રી અને તે તક એ ત્રણેનાં લક્ષણ માટે સ્થાનાંગની વૃત્તિના ૧૦૬મા પત્રમાં નીચે મુજબનું પદ્ય ઉદ્દત કરાયેલું છે-- “ ઇતર રાવ બ્રાં થા, મજ્ઞ: : મૃતઃ | સમય જતાં , તદ માવ નવું વર્ષ છે ' ૧ કાવ્ય-લોકપ્રકાશ ( સ. ૭, લે. પ૮ માં આ ઉપરાંત વેષરૂપ પણ લિંગ ગણાવ્યું છે. ૨ તત્ત્વાર્થરાજ૦ | પૃ. ૧૧૦ )માં આ ત્રણને તૃણગ્નિ, અંગાર અને દણિકાગ્નિની ઉપમા આપેલી છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૪૭૧ - દેવો પુરુષવેદ અને સ્ત્રી–વેદ એમ બે જ વેદવાણા છે, અને વિષે નપુંસક-વેદ હેતે નથી; નારક અને સંમૂચ્છિમ નપુંસક વેદી જ છે, જ્યારે બાકીના બધા જ ત્રણે વેદથી યુક્ત છે. આયુષ્ય-મીમાંસા જેના વડે જીવ વિવતિ ભવમાં અમુક કાળ પર ટકી શકે છે તે આયુષ્ય ” કહેવાય અથવા જેના વડે જીવ નક્કી પરભવમાં જય છે તે “આયુષ્ય કહેવાય. અથવા વિવક્ષિત ભવમાં જેટલા કાળ સુધી જીવ રહે તે “ આયુષ્ય” કહેવાય, આયુઝા બે બીજું કઈ નથી પણ આયુષ્યકમે છે. એ પોગલિક છે એટલે એ પુગલના સમૂહથી જીવ જીવે છે. તેનાથી કરીને આયુષ્યના (૧) દ્રવ્ય-આયુષ્ય અને (૨) કાલ-આયુષ્ય એમ બે ભેદ પડે છે. જેમાં તેલ વિના દીવ બળી શકતો નથી તેમ આયુષ્યના પુદગલ વિના જીવ જીવી શકતો નથી. આ આયુષ્ય-કમના પુગલો તે “દ્રવ્ય-આયુષ્ય ” છે. દ્રવ્ય-આયુષ્યની સહાયતાથી જીવ જે અમુક કાળ સુધી જીવી શકે છે તે કાળને “કાલ–આયુષ્ય” કહેવામાં આવે છે, પ્રજ્ઞા પનામાં આને “ સ્થિતિ–આયુષ્ય તરીકે ઓળખાવ્યું છે દ્રવ્ય-આયુષ્ય પૂર્ણ કર્યા વિના કેઈ પણ જીવનું કદી પણ મૃત્યુ થયું નથી અને થશે નહિ. આયુષ્યના જેટલા પરમાણુ એ જીવે બંધન-કાલે ઘણુ કર્યો હોય તે પૈકી પ્રત્યેકને વિપાક–અનુભવ થયા વિના જીવનું મરણ થતું નથી. આ સમગ્ર મુદ્દલેને ક્ષય કર્યા પછી જ જીવ અન્ય ગતિમાં જઈ શકે છે. એક પણ પરમાણુ ક્ષય કર બાકી હોય ત્યાં સુધી જીવને વિવક્ષિત ભવમાં રહેવું જ પડે છે. કાલ-આયુષ્યની વાત એથી જુદી છે, કાલ-આયુષ્યમાં તે સેંકડો વર્ષોની સ્થિતિ ઉપાર્જન કરી હોય છતાં અંતમુહૂર્તમાં પણ મરણ નીપજે એમ બની શકે છે. એટલે કે આ આયુષ્યમાં તે અકાલ-મૃત્યુ માટે અવકાશ છે અર્થાતુ અપવતના માટે સ્થાન છે. આથી એ ફલિત થાય છે કે દ્રવ્ય-આયુષ્ય ફેરફારથી રહિત છે, જ્યારે કાલ–આયુષ્ય અપવતનીય અને અનપવતનીય એમ ઉભય પ્રકારનું છે. ઉભય પ્રકારનું છે. દર , ; , ભાવી જન્મના આયુષ્યનું નિર્માણ વર્તમાન સમયમાં થાય છે. તે અપવતનીય કે અનપવર્તનીય છે તેને આધાર પરિણામની તરતમતા ઉપર રહેલો છે. આયુષ્ય બાંધતી વેળા પરિણામ જે મંદ હોય તે આયુષ્યને બંધ શિથિલ થાય છે. આથી શસ્ત્રને આઘાત વગેરે બાહ્ય નિમિત્ત મળતાં બંધ-કાલની કાલ-મર્યાદા ઘટે છે એટલે કે બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જે તે શીધ્ર ભગવાઈ જાય છે–પિતાની નિયત કાલ-મર્યાદા સમાપ્ત થયા પૂર્વે જ અંતમુહૂત માત્રમાં જ ભેગવાઈ જાય છે. આ પ્રમાણે જેને ભેગ-કાલ બંધ-કાલની સ્થિતિની મર્યાદાથી ઓછા હોય તે “અપવતનીય આયુષ્ય” કહેવાય છે. એનાથી ઉલટું જે આયુષ્ય આંધ ની વેળા પરિણામ પતેત્ર હોય તે આયુષ્યને ગાઢ બંધ થાય છે. એથી શાના આઘાત જેવા બાહ્ય નિમિત્તો મળવા છતાં બંધ-કાલની કાલ-મર્યાદા ઘટતી નથી એટલે બાંધેલી આયુષ્ય-સ્થિત પૂર્ણ થયા બાદ જે જીવ ૧ લડાઈ, મરકી વગેરે ભયંકર આફત સમયે કેટલીક વાર સંત નવ યુવાનોનું અચાનક મરણ નીપજે છે, જ્યારે મરણોમુખ દુશાએ પહોચેલા ઘરડા અને એ આપનમાં પણ જીવતા રહી જાય છે એ બનાવથી સહુ કોઈને અકલ-મૃત્યુ છે કે નહિ એવો પ્રશ્ન ઉદ્ભવે આને ઉત્તર તા. અને ના એમ ઉભય પ્રકારે જૈન દર્શનમાં મળી આવે છે . . . . . . . . . ' +;." છે કે : 6 Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જીવ-અધિકાર. [ પ્રથમ મરણ પામે છે. આ પ્રમાણે જેને ભેગ-કાલ બંધ-કાલની સ્થિતિની મર્યાદાનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી તે આયુષ્ય “અનપવતનીય ” કહેવાય છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે શઅને આઘાત વગેરે નિમિત્તાનું પ્રાપ્ત થવું તે “ઉપક્રમ” છે, ભલે પછી એની અસર થાય કે નહિ. આથી સમજાય છે કે અપવતનીય આયુષ્ય ઉપક્રમથી યુક્ત યાને સેપક્રમ જ છે, જ્યારે અનપર્વનીય આયુષ્ય સેપક્રમ પણ હોય અને નિરુપક્રમ પણ હાય અર્થાત એ આયુષ્યની સ્થિતિ-મર્યાદાને આઘાત પહોંચાડે એવાં બાહ્ય નિમિત્તે પ્રાપ્ત થાય ખરાં ને ન પણ થાય, પરંતુ આવાં નિમિત્તે મળવા છતાં અનપવર્તનીય આયુષ્ય નિયત કાલ-મર્યાદાની પહેલાં પૂર્ણ થતું નથી. આથી એ સારાંશ નીકળે છે કે અપવ નીય આયુષ્યવાળાને શઆદિ કઈને કેઈ નિમિત્ત મળી જ રહે છે કે જેને લઈને તેનું અકાળ મૃત્યુ થાય છે, જ્યારે અનપવર્તનીય આયુષ્યવાળાને ગમે તેવાં પ્રબળ નિમિત્તેનું સન્નિધાન હોય તે પણ તેનું અકાળ મરણ થતું જ નથી. આથી આયુષ્ય-ભેદની નીચે મુજબ સ્થાપના થઈ શકે છે – આયુષ્ય અપવતનીય અનપવતનીય સેપકમ પક્રમ નિરુપક્રમ આ પ્રમાણે બનેના સ્વભાવમાં ભેદ પડવાનું કારણ આપણે ઉપર જોઈ ગયા તેમ પરિણામની તરતમતા–અધ્યવસાયની તીવ્રતા–મંદતા છે. આ હકીકત પરત્વે તત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૨૧૯)માં કહ્યું છે તેમ આયુષ્ય-બંધ વખતે આયુષ્ય-બંધ ગ્ય અધ્યવસાય અતિશય તીવ્ર હોય તે આયુષ્યનાં ગ્રહણ કરાયેલા પગલે અમુક અમુક ભાગમાં ઘણા એકત્રિત-પિંડિત થઈ જવાથી એ આયુષ્યને પુદગલ-સમૂહ અભેદ્ય અર્થાત્ ભેદાય નહિ એ બને છે, જ્યારે મંદ અધ્યવસાય પૂર્વક ગ્રહણ કરાયેલા આયુષ્યના પુદ્ગલ છૂટા છવાયા વહેંચાઈ જવાથી તે ભેદ્ય બને છે યાને એના ઉપર ઉપક્રમનું જોર ચાલી શકે છે. જેમકે અત્યંત ગાઢ બની ઊભા રહેલા મનુષ્યોની હાર અભેદ્ય છે, જ્યારે શિથિલ રીતે ગોઠવાયેલા મનુની હાર ભેદ્ય છે. અથવા ખેડુત જે ત્રિફણીમાંથી ખેતરમાં ધાન્ય વાવે છે તેની નળીના છિદ્ર દ્વારા નાંખેલાં બીજે વડે ઉષ્પન્ન થયેલું ધાન્ય ખીચખીચ હોવાથી તેમાં પશુઓને પ્રવેશ શક્ય છે, જ્યારે છૂટાં છવાયેલાં વેરાયેલાં બીથી ઉપર થયેલ ધાન્ય વિરલ હોવાથી તેમાં પશુઓને સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. ૧ અંધક આચાર્યના શિષ્યોને ઘાણીમાં પીલી મારી નાંખવામાં આવ્યા હતા. આ જોઈને કેટલાક એમના મરણને અપવર્તનીય ગણે, પરંતુ વસ્તુ–સ્થિતિ તેવી નથી; કારણ કે ઉપક્રમ ફક્ત કષ્ટકારી નીવડે, કિન્તુ આયુષ્યની નિયત કાલ-મર્યાદાને જરા પણ આંચ લગાડી શકે નહિ જ-એથી આયુષ્યને મત ન જ આવે; આ એવો ભાસ થાય એ જુદી વાત છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા શંકા અને સમાધાન માધાન- આપણે જોઈ ગયા તેમ દ્રવ્ય-આયુષ્યમાં કશે ફેરફાર થતું નથી, કિન્તુ કાલઆયુષ્યમાં અવતના થાય છે એટલે આયુષ્ય-કર્મના પુદ્ગલેનું વર્તન એક પ્રકારનું અને તેની સ્થિતિનું વતન અન્ય પ્રકારનું જોવાય છે તે એનું શું કારણ છે એવી જિજ્ઞાસા ઉદ્ભવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રશ્ન એ છે કે આયુષ્યના સર્વ પદુગલોને ક્ષય થાય અને એની સ્થિતિને ક્ષય બાકી રહી જાય એ કેમ બને ? આને ઉત્તર એ છે કે જેમ કોડિયામાં પરેલું તેલ દીવાની મોટી તિ કરવાથી શીધ્ર બળી જાય છે ત્યારે સર્વ તેલને ક્ષય થયા છતાં આ દીવો શેડ વખત જ બન્યો એમ કહેવાય છે તેમ આયુષ્યના સર્વ પુદ્ગલ ક્ષય થવા છતાં અમુક વ્યકિત બહુ ઓછે વખત વીતે અકાલે મરણ પામી એ વ્યપદેશ કરાય છે. ' ધારે કે આપણી પાસે એક ૨૫ હાથની લાંબી દેરી છે. આને એક છેડેથી સળગાવીએ તે તેને બળતા જેટલે વખત લાગે તેના કરતાં તેનું શુંછળું કરી તેને સળગાવવામાં આવે તે તેને બળી રહેતાં એ છ વખત લાગે. એવી રીતે આયુષ્યના પુદ્ગલે પહેલા સમયે, બીજા સમયે, ત્રીજા સમયે જેમ ક્ષય પામતા જાય છે તે જ અનુકમ પ્રમાણે જે આ પુદ્ગલેને ક્ષય ચાલુ રહે તે માનો કે જે એક પુરુષ ૧૦૦ વર્ષ જીવી શકે તેમ છે, તેને જીવન-દીપક એને બદલે થોડા વખત પછી આવો કમ ન રહેતાં પહેલા કરતાં વધારેના વધારે પુદ્ગલેને પ્રતિસમય ક્ષય ચાલુ રહેવાથી અંતમુહૂર્તમાં પણ એલવઈ જાય. આથી સંપૂર્ણ સો વર્ષ પૂરા થયા પહેલાં સે વર્ષ જીવનારને દેહ પડ્યો એમ ખુશીથી કહી શકાય. આથી તેના દ્રવ્ય-આયુષ્યને ક્ષય થઈ ગયે, પરંતુ તેની સ્થિતિને ક્ષય બાકી રહી ગયે એમ સુખેથી કહી શકાય. . આ સંબંધમાં એક બીજું ઉદાહરણ વિચારીએ. ધારો કે આપણું પાસે કાચી (બરાબર નહિ પકવેલી) ગળી છે. એમાંથી પાણી ધીરે ધીરે ટપકી જાય છે. એવામાં એકાએક તેમાં ફાટ પદ્ધ જાય તે જેટલા વખતમાં પાણી ખલાસ થઈ જાય તેના કરતાં આમ થવાથી પાણી શીધ્ર વહી જય એ દેખીતી વાત છે. તેવી જ રીતે અપક્વ ( શિથિલ બંધવાળા) આયુષ્ય માટે સમજવું.. , આ વિષય વિશેષ સ્પષ્ટ થાય તે માટે હજી બીજા ઉદાહરણે વિચારીએ. ધારો કે એક ઘાસની ગંજી પી છે. તેમાં એક બાજુએથી નાની સરખી ચણગારી મૂકી તેને સળગાવીએ. આથી તે ચીણગારી ઘાસને ક્રમે કરીને બાળતી બાળતી આખી ગંજીને સ્વાહા કરી જશે, પરંતુ તેમાં વિલંબ વધારે લાગશે. એના કરતાં એ ઘાસની ગંજીને શિથિલ અને છુટીછવાઈ બનાવી ચારે બાજીથી તેને સળગાવવામાં આવે તો તે એકદમ જલદી બળી જશે. કેટલીક વાર એમ બને છે કે એકને એક દાખલે બે રીતે થઈ શકે છે. તેમાંની એક રીત લાંબી અને બીજી ટુંકી હોય છે. આથી કુશળ ગણિતજ્ઞ જેટલી વખતમાં એ દાખલ કરી શકે તેના કરતાં મતિ–મંદતાથી લાંબી રીતે દાખલો કરનારને વધારે વાર લાગે એ સ્વાભાવિક છે. આવી જ રીતે ધારો કે આપણી પાસે સરખાં ભીંજવેલાં બે ધોતી છે, આમાંથી એકને 60. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જીવ-અધિકાર, [ પ્રધ્યમ બરાબર છૂટું કરીને સૂકવીએ અને બીજાને વાળેલું ને વાળેલું સૂકવીએ તે જણાશે કે છૂટું કરેલું છેતીઉં જલદી સૂકાઈ જશે, જ્યારે વાળેલા છેતીઆને સૂકાતાં વાર લાગશે. અત્ર બને ધોતીઆમાં જળનું પરિમાણ સમાન હોવા છતાં તેમજ શેષણ–ક્રિયા પણ એક સરખી હોવા છતાં ધાતીઓના સંકોચ અને વિસ્તારને લઈને એને સૂકાઇ જવામાં વિલંબ અને શીવ્રતાને ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના-સરખા પુદ્ગલવાળા અનપર્તનીય અને અપવર્તનીય આયુષ્યને ભેગવવામાં ફક્ત વિલંબ અને શીઘતાને જ તફાવત છે. આથી એ વાત પણ ફુટ થઈ હશે કે નિયત કલમયાની પૂર્વે આયુષ્યને ક્ષય થતું હોવા છતાં કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતા એ દેશે માટે સ્થાન રહેતું નથી, કેમકે જે આ યુષ્ય-કમના પુદગલે લાંબા કાળે ભેગવી શકાય તેમ હતા તે જ એક સાથે ભેળવી લેવાય છે. વિપાદ–અનુભવ થયા વિના એને કોઈ પણ ભાગ આત્મપ્રદેશથી છૂટતો નથી. આથી કૃતકર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતારૂપ દેશનું અસ્તિત્વ વંધ્યા-પુત્રના જેવું છે. વળી કમ અનુસાર મૃત્યુ પણ આવે છે જ, એથી કરીને અકૃત કર્મના આગમનના દેષને માટે પણ અવકાશ જ રહેતું નથી. આયુષ્ય વધારી શકાય કે?— અત્ર કઈને એવી શંકા થાય કે જેમ ઉપક્રમ દ્વારા અપવતનીય આયુષ્યવાળાની જીવનદેરી ટુકી થઇ શકે છે તેમ શું કેઇના આયુષ્યની સ્થિતિ વધી શકે ખરી? વસ્તુસ્થિતિ એવી છે કે જ્યાં સુધી આયુષ્યના પગલે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી જ જીવ જીવી શકે છે. એને ક્ષય થઈ ગયા બાદ એક સમય પણ છંદગી લંબાવવાને ચકવત, સ્વર્ગને સમ્રા કે તીર્થકર દેવ પણ સમર્થ નથી જ. પરંતુ હા, એમ બનવા જોગ છે કે કેઈ ઉપકમ લાગતાં આયુષ્ય તૂટી જવાને જે પ્રસંગ આવી પડ્યો હોય તેમાંથી બચી જવાય એ ઉપાય જાતાં જીવ મરતે બચો ગયો એમ લૌકિક દષ્ટિએ કહી શકાય. એટલે કે ઓષધાદિકના સેવનથી જીવે પોતાનું આયુષ્ય વધાર્યું એમ વ્યવહારથી મનાય; બાકી વાસ્તવિક રીતે તે તે વધારેલું ન જ કહેવાય. પ્રરતત ગ્રંથકારે આયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે પ્રકારે પાડયા નથી, કિન્તુ સિદ્ધાન્ત તેમજ લોકપ્રકાશ વગેરે ગ્રંથના કર્તાઓની પેઠે તેમણે આયુષ્યના સંપર્કમ અને નિરુપકમ એ જ બે ભેદે પાડ્યા છે અને તેનાં લક્ષણે આપ્યાં છે. પરંતુ તત્વાર્થ (અ, ૨, સૂ. ૫ર)માં સૂચવેલા અપવતનીય અને અનપવર્તનીય એ બે ભેદને સોપક્રમ અને નિરુપકમની સાથે સંબંધ ધ એ સૂત્રના વૃત્તિકાર શ્રી સિદ્ધસેનગણિવરે જે ખુલાસો કર્યો છે તેથી આ વિષયને વિશેષતઃ સ્પષ્ટ બંધ થાય છે એ વાતને લક્ષ્યમાં લઈને અત્યાર સુધી આટલું સ્પષ્ટીકરણરૂપે ઉમેરી હવે ગ્રંથકારના કથન તરફ દષ્ટિપાત કરવામાં આવે છે. આયુષ્યના બે પ્રકારો sોવાનામાવા, તોત્રમ-નામેવાત ! Page #554 -------------------------------------------------------------------------- ________________ જીલ્લાસ ] અર્થાત્ સેાપક્રમ અને નિરુપક્રમ એમ સ'સારી જીવના બે ભેદો પડી શકે છે. સાપક્રમ આયુષ્યનું લક્ષણ आगमोक्ताध्यवसानाद्यायुः क्षयकारणैर्बहुकालेन भोग्यं यदायुररूपकालेन भुज्यते तद्रूपत्वम्, बन्धकाले शक्यापवर्तनस्वरूप शिथिल बन्धनेन यदायुद्धं तद्पत्वं वा सोपक्रमायुर्लक्षणम् । ( १६५ ) આત દાન દીપિકા. ૪૫ આયુષ્યના એ પ્રકારે છે. આથી આ અપેક્ષાએ પણ અર્થાત્ ચિર કાળે ભગવાય રહે તેમ હાય એવા જે આયુષ્યને શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલાં અધ્યવસાયાક્રિક આયુષ્યના ક્ષયનાં કારણેા દ્વારા અપ કાળમાં ભેાગવી નાંખવા જેવુ બનાવી શકાય તે ‘ સાપક્રમ આયુષ્ય ’ કહેવાય છે. અથવા તે અન્યકાલમાં જેનું બંધન દૂર કરી શકાય એવા શિથિલ બન્ધનથી બાંધેલા આયુષ્યને ‘ સેક્રમ ’ જાણવુ. આ હકીકત કેવળ અપવનીચ આયુષ્યને લાગુ પડતી હેાવાથી સાપક્રમ આયુષ્યની એ પણ વ્યાખ્યા રજુ કરીશું કે જે આયુષ્યના અંત સમયે ઉપક્રમ વિદ્યમાન હોય તે ‘ સેાપક્રમ ’ છે. નિરુપક્રમ આયુષ્યનું લક્ષણ— यद् गाढनिकाचनेन बन्धकालेऽशक्यापवर्तनस्वरूपक्रम वेद्यफलकઆયુર્વેદું તપૂછ્યું નિરુપમ← રુક્ષળમ્ । ( ૯ ) અર્થાત્ જે ગાઢ નિકાચિત કર્મ દ્વારા અન્ય-કાલમાં બાંધેલુ હોય અને એથી કરીને જેનુ અન્ધન દૂર ન કરી શકાય અને જેનું ફળ ક્રમે કરી ભાગવવુ' પડે તેમ હોય તે ‘નિરુપક્રમ આયુષ્ય' સમજવુ'. આ સંધમાં એમ કહેવુ' ઠીક જણાય છે કે જે આયુષ્યના ક્ષય ઉપક્રમ વિના જ-ઉપક્રમની અવિદ્યમાન દશામાં થાય છે તે ‘નિરુપક્રમ' છે. નિરુપક્રમ આયુષ્ય તેા અનપવતનીય જ છે, ઉપક્રમાની સખ્યા વગેરે— સાપક્રમ આયુષ્યના લક્ષણમાં અધ્યવસાયાદિ ઉપક્રમ વિષે ઉલ્લેખ કરાયેલા હેાવાથી એની સંખ્યા વગેરેનુ` સ્થળ અવલાકન કરી લેવુ પ્રાસ'ગિક સમજાય છે. એની સંખ્યા તેમજ એનાં નામે દર્શાવતાં આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે— 66 झवाण निमित्ते आहारे वेयणा पराघाए । फासे आणापाणू सत्तविहं जिज्झए आउं ।। ७२३ ।। " ૧ છાયા अध्यवसाये निमित्ते (मति) आहारे वेदनायां पराघाते । स्पर्शे आनप्राणयोः (निरोधे ) सप्तविधं क्षीयते आयु ॥ ૨ બૃહત–સંગ્રહણી ( ગા. ૩૩૧ )માં ‘મિક્સપ' એવા પા-ભેટું છે, Page #555 -------------------------------------------------------------------------- ________________ જીવ- અધિકાર. [ પ્રથમ અર્થાત્ (૧) અધ્યવસાય, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદના, (પ) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) શ્ર્વાસાવાસ એ સાત પ્રકારે આયુષ્ય ક્ષીણ થાય છે. અધ્યવસાય-ઉપક્રમના ત્રણ ભેદે— અધ્યવસાય ત્રણ પ્રકારના છેઃ (૧) રાગ-જન્ય, (૨) સ્નેહ-જન્ય અને (૩) ભય-જન્ય. તેમાં એક યુવતિ અતિશય રૂપવાન યુવકને જોઇ તેના ઉપર માહિત થઇ ગઇ, પરંતુ પેલા યુવક જ્યારે ચાલ્યેા ગયા ત્યારે તેના ઉપરના રાગથી તે ઝુરી ઝુરીને મરણ પામી.' આ રાગ-જન્ય અધ્યવસાયરૂપ ઉપક્રમ જાણવા. કાઇ સાવાહ પરદેશથી પેાતાને ઘેર આવવા નીકળ્યેા. એવામાં તે ઘેર આવી પહેાંચે તે પહેલાં એના મિત્રાએ એની પત્નીના પ્રેમની પરીક્ષા કરવા ખાતર એને ઘેર જઇ તેને ખબર આપી કે તારા પતિ ગુજરી ગયા છે. આ સાંભળી પતિના પ્રેમને વશ બનેલી તે પ્રમદાના પ્રાણ પરલેાક સિધાવી ગયા. સાવાતુ ઘેર આવ્યેા ત્યારે પોતાની પ્રાણપ્રિય પત્નીને મરેલી જાણી તેણે પણ સ્નેહને લીધે દેહ ત્યાગ કર્યાં. આ સ્નેહ-જન્ય અધ્યવસાયરૂપ ઉપક્રમ છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ગજસુકુમાલે દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેના સસરા સામિલ બ્રાહ્મણે પાતાની પુત્રીને છતે ધણીએ રડાયલા જેવી જાણીને ક્રોધમાં ને ક્રોધમાં ગજસુકુમાલ મુનિવરના મસ્તક ઉપર ધગધગતા અંગારા ચૂકવ્યા અને તેના પ્રાણ લીધે. પરંતુ જ્યારે નગરમાં શ્રીકૃષ્ણને પ્રવેશ કરતા તેણે દીઠા ત્યારે ભયના માર્યાં તે પંચત્વ પામ્યા. આ ભય-જન્મ અધ્યવસાયરૂપ ઉપક્રમ છે. નિમિત્ત-ઉપક્રમ— લાકડી, ચાબૂક, કોરડા, શસ્ત્ર વગેરેને આઘાત કે વિષ-પાનથી મરણ થાય તે નિમિત્તઉપક્રમજન્ય મરણુ સમજવુ. આહાર-ઉપક્રમ— અતિશય અલ્પ કે એકદમ બહુ, બહુ ભારે કે ઇંક લખુ, વિકારી કે અહિતકારી એવું ભાજન કરવાથી જે મરણ થાય તે આહાર-ઉપક્રમને આભારી છે. ૧ આ કામની દશમી દશા છે. ભગવતી ( મૂ. ૫૦૪ )ની વૃત્તિમાં કહ્યું પણ છે કે— " चिंते दट्टुमिच्छा दीहं नीससह तह जरे दाहे । मत्तअरोयग मुच्छा उम्माय न याणई मरणं ॥ [ चिन्तयति द्रष्टुमिच्छति दीर्घं निःश्वसिति तथा ज्वरो दाहः । भक्तारोचकत्वं मूच्र्छा उन्मादो न जानाति मरणम् ॥ ] અર્થાત્ (૧. ચિંતન કરવું, (ર) જોવા ઇચ્છા રાખવી, (૩) દીધ નિ:શ્વાસ મૂકવા, (૪) તાવ આવવા, (૫) દાહ થવા, (૬) ભોજન ઉપર અરુચિ થવી, (૭) મૂર્છા આવતી, (૮) ઉન્માદ થવા, (૯) ભાન જતુ' રહેવુ તેમજ (૧૦) મરણ થવુ એ કાન્તી દશ દશાએ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. વેદના-ઉપક્રમ- શૂળ વગેરે અત્યંત પીડાથી જે મરણ થાય તે વેદના-ઉપક્રમ-જન્ય સમજવું.. પરાઘાત-ઉપક્રમ ઊી ખાઈમાં, કૂવામાં કે નદીમાં પ જવાથી થતું મરણ પરાઘાત-ઉપક્રમથી થયેલું જાણવું. સ્પર્શ-ઉપક્રમ સાપ, વીંછુ વગેરે ઝેરી જાનવરને સ્પર્શ થતાં–તેના કરડવાથી તેનું ઝેર ચડી જે મરણ થાય તેમાં સ્પર્શ-ઉપક્રમને હાથ ગણાય. આનપ્રાણ-ઉપકમ ઘણા વારસ લેવાથી કે તદ્દન રોકી રાખવાથી નીપજતું મરણ આનપ્રાણ-ઉપક્રમને લઈને થયેલું જાણવું. ઉપર જે નિમિત્ત-ઉપક્રમને ઉલેખ કર્યો છે તર્ગત નિમિત્ત અનેક પ્રકારનું સંભવે છે. આચારાંગની વૃત્તિના ૧૦૩ મા પત્રમાં સાક્ષી રૂપે નેધેલી નિમ્નલિખિત આવશ્યક-નિર્યુક્તિની ગાથાઓમાં નીચે મુજબ તે ગણાવાયાં છે – ___" 'दंड कस सत्थ रज्जू अग्गी उदगपडणं विस वाला। सीउण्हं अरइ भयं खुहा पिवासा य वाही य ॥ ७२५ ॥ मुत्तपुरीसनिरोहे जिण्णाजिण्णे य भोयणे बहुसो। ૧ કેટલાકની એવી માન્યતા હોય એમ જણાય છે કે જીવ અમુક શ્વાસોચ્છવાસ પૂરા કર્યા વિના મરતો નથી. આથી કરીને મરણ સમયે જે વધારે વાવાસ બાકી રહ્યા હોય અને વખત ઓછો હોય તો તે જલદી જલદી શ્વાસ લે છે અને તેમ કરી શ્વાસોચ્છવાસની પ્રતિનિયત સંખ્યા પૂરી કરે છે. પ્રકૃતિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે અતિશય દુ:ખીને શ્વાસોચ્છવાસ ઘણું હોય છે અને એની આયુષ્ય-કમની નિર્જરા પણ ઘણી હોય છે. આ પ્રમાણેના કથનને અનુલક્ષીને ઉપર મુજબની માન્યતા ઉપસ્થિત થઈ હોય એમ ભાસે છે; બાકી એ માન્યતા શાસ્ત્રોક્ત જણાતી નથી. કેમકે શાસ્ત્ર પ્રમાણે તે આયુષ્ય-કર્મના પુદગલની સંખ્યા નક્કી થયેલી હોય છે, નહિ કે શ્વાસોચ્છવાસની. વળી લબ્ધિ-અપર્યાપ્ત જેના આયુષ્યને અંત શ્વાસોચ્છવાસના વ્યાપાર વિના થાય છે એટલે આયુષ્યની સાથે શ્વાસોચ્છવાસના વ્યાપારની વ્યાપ્તિ નથી. બાકી જીવ જીવે ત્યાં સુધી શ્વાસોચ્છવાસ લેવા મૂકવાનો તે વ્યાપાર કરે છે એ વાતની તેમજ આ વ્યાપાર આયુષ્યની ઉદીરણામાં હેતુરૂપ સંભવે છે એ હકીકતની તો ભાગ્યે જ કેઈ ના પાડશે. ૨ છાયા दण्डः कशा शस्त्रं रज्जुर ग्निरुदकपतनं विषं व्यालाः । शीतोष्णमरतिभयं क्षुधा पिपासा च व्याधिश्च ॥ मुत्रपुरोषनिगेधो जीर्णोऽशोणे च मोजने बहुशः।. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ છ–અધિકાર. [प्रथम धंसण घोलण पीलण आउस्स उवकमा एते ॥ ७२६ ॥" અર્થાત્ લાકડી, ચાબૂક, શર, દેરડું, આગ, પાણીમાં પડવું, ઝેર, સાપ, ઠંડ, ગરમી, અરતિ, બીક, ભૂખ, તરસ, રેગ, મૂત્ર અને વિકાનું રોકાણ, બહુશઃ જીર્ણ-અજીર્ણ ભેજન, ઘર્ષણ, ઘલન અને પીલન એ આયુષ્યના ઉપક્રમે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ સમજાયું હશે કે ઉપક્રમે એ પરજન્ય જ નથી, પરંતુ તે સ્વજન્ય પણ સંભવે છે. પક્રમાદિ આયુષ્યના અધિકારીઓ – કયા જીવનું આયુષ્ય સેપક્રમ હોય છે અને કયા જીવનું આયુષ્ય નિરુપક્રમ હોય છે એને ઉત્તર આવશ્યકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકાના ૨૭૪ મા પત્રમાં અવતરણરૂપે રજુ કરાયેલી અને શ્રાવક-રજ્ઞપ્તિમાં મૂળરૂપે નિર્દેશાયલી નિમ્નલિખિત ગાથાઓ પૂરો પાડે છે – " देवा नेरइया वा असंखवासाउया य तिरिमणुया। उत्तमपुरिसा य तहा चरिमसरोरा य निरुवकमा ।। ७४ ।। मेसा संसारत्था भइया 'निरुवकमा व इतरे वा। सोवक्कमनिरुवक्कमभेदो भणियो समासेणं ।। ७५ ॥" અથત દેવેનું, નારકનું, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચાનું, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા માનવનું, ઉત્તમ પુરુષનું તેમજ ચરમદેહનું આયુષ્ય નિરુપક્રમ છે, જ્યારે બાકીના સંસારી જીવોનું આયુષ્ય સોપકમ પણ હોય અને નિરુપક્રમ પણ હોય. આ પ્રમાણે સંક્ષેપથી આયુષ્યના સેપક્રમ અને નિપક્રમ એમ બે ભેદનું કથન કરાય છે. घर्षणं घोलनं पीडनमायुष उपक्रमा पते ॥ देवा नैरयिका बाऽसङ्ख्यवर्षायुषश्च तिर्यकमनुजाः। સરકgiષ તથા ચમરાજ નિરાકvi: A. शेषाः संसारस्था भक्ता निरुपक्रमा वा इतरे वा । सोपक्रमनिरपक्रमभेदो भणितः समासेन । ૨ ભાવપ્રજ્ઞપ્તિમાં “ શોષણક્ષમ ગ રે વા' એ પાઠ-ભેદ છે. 8 આવા મનુષ્યો યુગલિકે જ છે અને તેઓ ૧૫ કર્મ–ભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરીપ એમ ૧૦૧ ક્ષેત્રોમાં જ ગમે ત્યાં ઉત્પન્ન થાય છે. આ સિવાયનાં ક્ષેત્રમાં–અઢી દીપની બહારના દીપસમુદ્રમાં તિયા જેમ સંભવે છે તેમ મનુષ્ય ઉત્પન્ન થતા નથી. ૪ ચરમ એટલે છેલ્લું અને દેહ એટલે શરીર. આથી ચરમદેહ એટલે છેલ્લા શરીરવાળા એટલે કે હવે પછી નહિ જન્મ ધારણ કરનારા, કિન્તુ આ વિવક્ષિત દેહનો ક્ષય થતાં સીધા મેલે જનારા છો. આ તે બીજા કોઈ નહિ, પણ ઉત્તમ પુરુષોની જેમ મનુષ્ય જ છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ક્લિાસ ] આત દર્શન દીપિક. લોકપ્રકાશ (સ. ૩, લે. ૯૭)માં ઉત્તમ પુરુષને બદલે શલાકાપુરુષને ઉલ્લેખ છે અને તે પણ વળી ત્રેસઠે ત્રેસઠ હોય એમ સમજાય છે, કેમકે ત્યાં કઈ જાતને વિશિષ્ટ નિર્દેશ નથી. જે આયુષ્ય નિરુપક્રમ છે તે અનપવર્તનીય જ છે એ વાત આપણે ૪૭૫માં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ એટલે નિરુપક્રમ આયુષ્યના જેઓ અધિકારી છે તેઓ અનાવર્તનીય આયુષ્યના જ અધિકારી છે, પરંતુ અનપવતનીય આયુષ્ય તે સે કમ અને નિરુપક્રમ એમ ઉભય પ્રકારનું હોવાથી એના જે જે અધિકારી હોય તે તે બધા નિરુપક્રમ આયુષ્યવાળા જ છે એમ ન કહી શકાય. છતાં પણ અનાવર્તનીય આયુષ્યવાળા કોણ છે તે પ્રશ્ન વિચારે અસ્થાને નથી. એટલે એના ઉત્તર માટે તત્ત્વાર્થ (અ. ૨)નું અંતિમ સૂત્ર-બાવનમું સૂત્ર નીચે મુજબ રજુ કરવામાં આવે છે – " औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः " અર્થાત્ ઔપપાતિક (દેવ અને નારક), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાત વર્ષ જીવનારાઆનું આયુષ્ય અનપવર્તનીય (જ) છે.આ સર્વ જીવોનું આયુષ્ય નિરુપક્રમ હેવાનું ૪૭૮મા પ્રકમાં સચવાઈ ગયું છે. આ સંબંધમાં મતાંતર જોવાય છે. જેમકે તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૨૨૧)માં મતાંતર દર્શાવતાં કહ્યું છે તેમ કેટલાકને એ મત છે કે તીર્થકરો અને દેવેનું મરણ સોપક્રમ નથી, તે તે નિરુપક્રમ જ છે, જ્યારે બાકીનાનું મરણ ઉભયથા સંભવે છે. આથી તો અસંખ્યય વર્ષ જીવીઓનું પણ આયુષ્ય સંપકમ હોય એમ ફલિત થાય છે અને એ વાતને કર્મપ્રકૃતિના ઉદય-અધિકારની ૧૬મી ગાથાની ટીકા પણ સમર્થિત કરે છે, કેમકે ત્યાં સૂચવ્યા મુજબ અકર્મભૂમિમાં જન્મેલા તિર્યંચ અને મનુને વિષે ત્રણ પાપમના આયુષ્યવાળો છવ ઉત્પન્ન થઈને તરત અત્યંત અલ્પ અંતમુહૂર્તના આયુષ્યને છેવને બાકીના અંતમુહૂત જેટલા ઓછા ત્રણ પલ્યોપમના આયુષ્યને સંક્ષેપી લે છે. ૧ “ ઉત્તમ ' શબ્દથી ભાષ્ય ( પૃ ૨૨૦ )માં તીર્થંકર, ચક્રવર્તી અને અર્ધચક્રવર્તીને નિદેશ કરાયો છે; બહત ટીકા (પૃ. ૨૨૧ )માં આ ઉપરાંત ગણધર વગેરેનું પણ સૂચન કરાયું છે તેમજ “ અર્ધચક્રવર્તી 'ની વ્યાખ્યા કરતાં વાસુદેવ અને બલદેવને પણ નિર્દેશ કરાયો છે; અને તcવાર્થરાજ (પૃ. ૧૧૧)માં “ઉત્તમ’ શબ્દથી ચક્રધર (ચક્રવર્તી) વગેરેનું ગ્રહણું કરાયું છે. વિશેષમાં ત્યાં “ચરમ શબ્દને ઉત્તમ 'ના વિશેષણરૂપે નિર્દેશ કરાય છે, કેમકે નહિ તો એના મત મુજબ અંત્ય ચાવતા બલવને તેમજ અન્ય વાસુદેવ કણનું આયુષ્ય અપવર્તનીય હતું, તે કથનને સૂત્ર સાથે આથી વાંધા આવે. બહત ટીકાકારનું કહેવું તે એ છે કે સૂત્રમાં “ ઉત્તમ' શબ્દ છે કે નહિ તે સંદિગ્ધ વાત છે, કેમકે એની વ્યાખ્યારૂ ૫ ભાષ્યમાં તેને નિર્દેશ નથી, જ્યારે પૂર્વે તે “ ઉત્તમ °થી તીર્થંકરાદિ સચવાયાં છે. વળી જેઓ ચરમશરીરી હોય તેઓ તે ઉત્તમ પુ છે જ, કે જેઓ ઉત્તમ પુરુષ છે તેઓ ચરમશરીરી હેય પણ ખરા અને ન પણ હોય. ૨ આ રહી તે ગાયાઃ ' अद्धाजोगुक्कोसे बधित्ता भोगभूमिगेसु लहुं। सव्वाप्पजीविय बजात्त ओषट्रिया दोहं॥" [ अद्धायोगोत्कर्षे बध्या भोगभूमिकेषु लघु । સાહિvીfકહે વિહાડકર્તના હાથ ] કે Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જીવ-અધિકાર. [ પ્રથમ - તત્ત્વાર્થના ભાષ્યકારનો અભિપ્રાય તે એ છે કે પાતિક અને અસંમેય વર્ષ જીવી જી નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્યવાળા જ હોય છે, જ્યારે ચરમશરીરી સં૫કમ અનપવર્તનીય અને નિરુપકમ અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે. આ સિવાયના બધા માન અને તિય સેપક્રમ અપવર્તનીય, સેપક્રમ અનપવર્તનીય અને નિષ્પકમ અનપવર્તનીય આયુષ્ય. - વાળા હોય છે. અત્ર ભાગ્યકારે ઉત્તમ પુરુષના આયુષ્ય વિષે કશે નિર્દેશ કર્યો નથી એ નવાઈ જેવું છે; બાકી તેમણે રચેલી મનાતી શ્રાવકપ્રજ્ઞપ્તિની કમી ગાથામાં ઉત્તમ પુરુષનું આયુષ્ય નિરુપક્રમ છે એ સ્પષ્ટ ઉલ્લેખ છે. એના ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ “ઉત્તમ પુરુષ "થો ચક્રવર્તી વગેરેને અને “ચરમશરીરથી તીર્થંકરાદિને નિર્દેશ કરે છે, આયુષ્ય અંધ પહેલા, બીજા, ચેથા, પાંચમા, છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનક વર્તી જીવને આયુષ્યને બંધ છે. એની આગળના ગુણસ્થાનમાં જીવને પરિણામ એટલે સ્થિર તેમજ શુદ્ધ હોય છે કે ત્યાં આયુષ્યના બંધ માટે અવકાશ નથી. દેવે, નારક તથા અસંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય, છ માસનું આયુષ્ય ૨ અવશિષ્ટ રહેતાં નિયમેન પરભવનું આયુષ્ય બાંધે છે એમ તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૨૧૯)માં કહ્યું છે. ભગવતી (શ. ૧૪, ઉ. ૧, સૂ. પ૦૨)ની વૃત્તિના ૬૩૩ મા પત્રમાં કહ્યું છે તે પ્રમાણે તે વધારેમાં વધારે છ માસ બાકી હોય ત્યારે અને ઓછામાં ઓછે અંતમુહૂર્ત એટલે કાળ અવશિષ્ટ હોય ત્યારે નારકો પરભવનું આયુષ્ય બાંધે છે. બાકીના જ પિતાના આયુષ્યને ત્રીજે, નવમો કે સત્તાવીસમે ભાગ બાકી રહે ત્યારે નિશ્ચયે પરભવનું આયુષ્ય બાંધે છે. એકેન્દ્રિય સુધીના છે તેમજ નિરુપમ આયુષ્યવાળા પંચેન્દ્રિય જ નિયમેન ત્રીજો ભાગ બાકી રહેતાં આયુષ્યને બંધ કરે છે, જ્યારે સોપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો માટે આ નિયમ નથી. તેમને માટે સત્તાવીસમા ભાગ સુધી આયુષ્ય-બંધને અવકાશ છે. આ પ્રમાણેની હકીકત તરવાથની બૃહદ્ વૃત્તિ (પૃ. ૨૧૯)માં છે. શ્રીશ્યામાચાર્યને પણ આ જ મત છે, કેમકે તેમણે ૧ આ રહી એ ગાથા – " કા કા કા અવંશrarફક જ તિકિg કાજપુરા તા કti ૪ નિદરામાં છે ” [देवा नैरयिका वाऽसङख्यवर्षायुषश्च तिर्य कूमनुजाः । उत्तमपुरुषाश्च तथा चरमशरीराश्च निरुपक्रमाः ॥ ] ૨ જેટલું આયુષ્ય બાકી રહે પરભવનું આયુષ્ય બંધાય તેટલા કાળને “ અબાધા-કાલ કહેવામાં આવે છે. આ અબાધા-કાલ પૂરો થયા બાદ આયુષ્ય ઉદયમાં આવે છે. છે આ નિરુપમ આયુષ્યવાળા છે એમ નવતવિસ્તરાર્થ : પૃ. ૯૬)માં ઉલ્લેખ છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દૃન દીપિકા, " "सिय तिभागे सिय तिभागतिभागे सिय विभागतिभागतिभागे " લાપ્રકાશ (સ. ૩, શ્લા. ૮૮-૮૯) પ્રમાણે તેા સેાપક્રમ આયુષ્યવાળા સર્વે જીવા છેવટના અંતર્મુહૂતમાં પણ આયુષ્યના બંધ કરે છે અને મતાંતર પ્રમાણે તે સત્તાવીસમા ભાગથી પણ આગળ છેક છેલ્લા અંતર્મુહ સુધી ત્રિભાગની કલ્પના કરાય છે. સ્થિતિની દ્વિવિધતા—— સ્થિતિ એ પ્રકારની છેઃ—( ૧ ) ભવ—સ્થિતિ અને ( ૨ ) કાય–સ્થિતિ. તેમાં ભવ–સ્થિતિ કહેા કે આયુષ્ય કહે! તે એક જ છે. કાય-સ્થિતિ એટલે તે પૃથ્વી વગેરે છ કાયા પૈકી ગમે તે એક કાયમાં ફ્રી ફ્રીથી લાગલાગઢ ઉત્પન્ન થતાં જેટલે સમય વ્યતીત થાય તે. આ બંનેના વિવિધ જીવા આશ્રીને વિચાર કરી શકાય તેમ છે, પરંતુ તેને વિશિષ્ટ વિચાર કરી શકાય તે માટે નારક વગેરેના પેટાવિભાગે જાણવાની જરૂર છે એટલે તે વાત ગતિ-પ્રકરણમાં વિચારીશુ ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે ?— આ પ્રમાણે આપણે આ પ્રથમ અધિકારમાં પાંચ ઇન્દ્રિયા, મન, શરીર અને આયુષ્ય સંબધી યથાસાધન વિચાર કર્યાં. એટલે સ’સારી જીવના જે દશ પ્રાણા ગણાય છે તે પૈકી શ્વાસેાêાસ અને વચન-ખળ એ એ વિષે જ વિશેષ વિચાર કરવા માકી રહી જાય છે, પરંતુ તે પ્રસંગાનુસાર કરી લઇશુ, અત્ર તે કયા જીવને કેટલા પ્રાણ હાય છે તેનુ' દિગ્દન નવતત્ત્વની નિમ્નલિખિત ગાથા દ્વારા કરી લઇએ. 41 " पणिदियत्तिबलूसा - साऊ दस पाण चउ छ सग अट्ठ । इदुत्तिचरिंदीणं, असन्निसन्नीण नव दस य ॥ ७ ॥ " અર્થાત પાંચ ઇન્દ્રિયા, ત્રણ ખળ ( યાગ ), શ્વાસેાસ અને આયુષ્ય એ દશ પ્રાણા છે તે પૈકી એકેન્દ્રિયને સ્પર્શીનેન્દ્રિય, કાય અલ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણ, દ્વીન્દ્રિયને છે અર્થાત્ આ ઉપરાંત રસનેન્દ્રિય અને વચન-બલ, ત્રીન્દ્રિયને આ ઉપરાંત ઘ્રાણેન્દ્રિય એમ સાત, ચતુરિન્દ્રિયને આ ઉપરાંત નેત્રન્દ્રિય એટલે કુલે આઠ, અસી પંચેન્દ્રિયને આ ઉપરાંત કણેન્દ્રિય એટલે બધા મળીને નવ અને સી પંચેન્દ્રિયને આ ઉપરાંત મન હેાવાથી દશ પ્રાણ છે. ૪૮૧ ૧–૨ છાયા स्यात् त्रिभागे स्यात् त्रिभागविभागे स्यात् त्रिभागविभाग त्रिभागे । पञ्चेन्द्रियत्रिबलोच्छ्वासायुषि दश प्राणाः चत्वारः षटू सप्ताष्टौ । एक द्वि-त्रि- चतुरिन्द्रियाणामसञ्ज्ञिसञ्ज्ञिनां नव दश च ॥ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જીવ-અધિકાર. [ પ્રથમ ગતિ-વિચાર ગતિની અપેક્ષાએ જીવના ચાર ભેદે પડે છે. તે ગતિએ નરકગતિ, તિર્યંગ (તિયચ)ગતિ, મનુષ્ય-ગતિ અને દેવ-ગતિના નામથી ઓળખાય છે. નરકગતિનું લક્ષણ अशुभतराशुभतमलेश्यादिपरिणामवत्त्वे सति नरकगतिनामकोंदयरूपत्वं नरकगतेर्लक्षणम् । (१६७) અર્થાત અશુભતર અથવા અશુભતમ લેહ્યાદિ પરિણામવાળા નરકગતિરૂપ નામ-કમના ઉદયને નરકગતિ” જાણવી. નરક' શબ્દની વ્યુત્પત્તિ ‘નરક શબ્દની વ્યુત્પત્તિ એ રીતે તત્વાર્થરાજ (પ્ર. ૧૧૦)માં દર્શાવાઈ છે. જેમકે __ "शीतोष्णासवद्योदयापादितवेदनया 'नरान् कायन्ति-शब्दायन्त इति नर. काणि अथवा पापकृतः प्राणिन आत्यन्तिकं दुःखं नृणनित-नयन्तीति नरकाणि " અર્થાત્ શત, ઉષ્ણ તેમજ અસાત વેદનીયના ઉદયથી આવી પડેલી પિડાથી મનુષ્યને જે બૂમ પડાવે છે તે “નરક છે અથવા પાપી જીવો અતિશય દુઃખ પ્રતિ જ્યાં જીવેને લઈ જાય છે તે નરક છે. એકંદર જૈન દર્શન પ્રમાણે સાત નરકે છે અને તેનાં ઘમ, વંશા, શૈલા, અંજના, ષ્ટિા, માઘવ્યા અને માઘવી એ પ્રમાણે અનુક્રમે નામે છે. આની સાથે સંબંધ ધરાવનારા છે નારક” કહેવાય છે. નારકેની લેગ્યા પરત્વે આપણે ૩૫૩-૩૫૬ મા પૃષ્ઠમાં વિચાર કરી ગયા છે. નારકોને ક્ષેત્રજન્ય, પરસ્પરજન્ય અને પરમધામિકકૃત એમ ત્રણ પ્રકારની વેદના ભેગવવી પડે છે તેનું સ્થૂળ સ્વરૂપ શ્રી ચતુર્વિશતિજિના. (પૃ. ૧૧૮–૧૧૯)માં આલેખાયેલું છે. આ વિવિધ વેદના પૈકી પરમધામિંકકૃત વેદનાનું ગીર્વાણ ગિરામાં વૃત્તબદ્ધ વર્ણન તેમજ તેનું ભાષાંતર ઋષભપંચાશિકા (પૃ ૧૪-૧૪૫)માં અપાયેલું છે. વિશેષમાં ત્યાં નારકાવાસની તેમજ રત્નપ્રભાદિ ભૂમિના પ્રસ્તોની સંખ્યા તથા નારકના દેહના માન વિષે પણ આછી રૂપરેખા દેરાયેલી છે એટલે અહીં બધાની પુનરાવૃત્તિ ન કરતાં આવશ્યક હકીકતોની નોંધ કરવામાં આવે છે. સૌથી પ્રથમ ૧ “ઇમર્થનruithક્ષણાનિ જાયffજ વૃત્તિ-નારતોત્તિ : ” ૨ વામન-પુરાણમાં ૨૧ નરકને નિર્દેશ છે; એનાં નામો માટે જુઓ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૧૧૭–૧૧૮ ). ૩ આ નામો તવાર્થ (અ. ૩, સુ. ૧)ના ભાષ્ય (પૃ. ૨૩૩) અનુસાર જાણવાં. જીવસમાસની બારમી ગાથા પ્રમાણે છઠ્ઠો અને સાતમી નરકનાં નામે મધવતી અને માધવતી છે. એની ટીકામાં છઠ્ઠીનું નામ “મધા પણ સૂચવાયું છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ૪૮૩ તે “ઘમ વગેરે નરકે જે ભૂમિમાં આવેલ છે તેનાં અર્થાત એનાં ગોત્રોનાં રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધ્રુમપ્રભા, 'તમ:પ્રભા* અને *મહાતમ:પ્રભા એમ અનુક્રમે નામે છે એ વાતને ઉલ્લેખ કરીએ. આ સાત ભૂમિઓનું વિશિષ્ટ સ્વરૂપ વિચારીશું તો જણાશે કે “મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચેના નવસે યોજન પછીને ભાગ કે જેને આકાર ઊંધા કરેલા શકેરા જે એટલે નીચે નીચે વિસ્તીર્ણ એવે છે તેવા અધલેકમાં એ આવેલી છે. આ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં આવેલી નથી, કિન્તુ તેઓ એક બીજાથી નીચે નીચે છે. વળી આ પ્રત્યેક ભૂમિને આયામ અને વિખંભ પણ એક સરખા નથી, પરંતુ નીચે નીચેની ભૂમિ પરત્વે તે અધિક અધિક છે એટલે કે પહેલી “રત્નપ્રભા” નામની પૃથ્વીની લંબાઈ અને પહેળાઈ કરતાં બીજી “શર્કરા પ્રભા’ નામની પૃથ્વીની લંબાઈ અને પહેળાઈ અષિક છે એમ છેક સાતમી “મહાતમ પ્રભા’ સુધી સમજી લેવું. આ હકીકત આ સાતે ભૂમિના આયામ અને વિષ્કભના નીચે મુજબના પરિમાણુ ઉપરથી જણાઈ આવે છે – રત્નપ્રભા’ આયામ અને વિષ્કભથી એક રજજુ જેટલી, “શર્કરામભા” અઢી રજજુ, વાલુકાપ્રભા ચાર રજજુ, “પપ્રભા’ પાંચ રજા, “ધૂમપ્રભા છ રજજુ, ‘તમપ્રભા સાડા છ રજજુ અને “મહાતમપ્રભા સાત રજજુ જેટલી છે. સાત ભૂમિઓની જાડાઈ– આ ભૂમિઓની જાડાઈ તે ક્રમશઃ ઘટતી જાય છે. જેમકે પહેલી ભૂમિની જાડાઈ ૧૮૦૦૦૮ જન જેટલી, બીજીની ૧૩૨૦૦૦, ત્રીજીની ૧૨૮૦૦૦, ચોથીની ૧૨૦૦૦૦, પાંચમીની ૧૧૮૦૦૦, છઠ્ઠોની ૧૧૬૦૦૦ અને સાતમીની ૧૦૮૦૦૦ જનની છે. આ પ્રમાણે ઉપર ઉપરની ભૂમિથી નીચે નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં એને વિષ્ક અને આયામ અધિક અધિક હેવાથી એનું સંસ્થાન છત્રાતિછત્રના જેવું એટલે કે ઉત્તરોત્તર વિસ્તીર્ણ પૃથુતર છે. વિશેષમાં આ સાત ભૂમિઓ એક બીજાને અડકીને રહેલી નથી, કિન્તુ એક બીજાની વચ્ચે વિશાળ અંતર છે. આ અંતરમાં ઘોદધિ, ઘનવાત, તનવાત અને મહાતમોભૂત આકાશ ક્રમવાર નીચે નીચે છે એટલે કે પહેલી નરક ભૂમિની નીચે ઘોદધિ, એની નીચે ઘનવાત, ઘનવાતની ૧ “તમસ્' નો અર્થ અંધકાર થાય છે અને “પ્રભા’ને અર્થ પ્રકાશ થાય છે. આથી આવું નામ યોગ્ય નથી એવી કોઈ શંકા ઉઠાવે તો તે અસ્થાને છે, કેમકે અત્ર “પ્રભા’નો અર્થ ‘દીપ્તિ' નહિ, કિન્તુ પિતાનું જ તેજ અથવા સ્વરૂપ એવા કરવાનો છે ૨-૩ કેટલાક આને “તમા’ અને ‘તમસ્તમા” એ નામથી પણ વ્યવહાર કરે છે. જુઓ જીવસમાસની વૃત્તિ (પૃ. ૧૩). ૪ આમાં “ઈષત પ્રાભારા' નામની પુથ્વી ઉમેરતાં સમગ્ર લોકની આઠ ભૂમિએ થાય છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જીવ–અધિકાર. [ પ્રથમ નીચે તનવાત અને તનવાતની નીચે આકાશ છે. આ આકાશની પછી બીજી નરક-ભૂમિ છે. આ પ્રમાણે છેક સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે આ કમપૂર્વક ઘને દધિ વગેરે રહેલા છે. આ પ્રમાણે જે સાત ભૂમિઓ પૈકી પ્રત્યેકની નીચે જે ઘને દધિ છે તેની જાડાઈ એક સરખી એટલે વીસ વીસ હજાર યોજન જેટલી છે. પરંતુ ઘનવાત, તનુવાત અને આકાશ સંબંધી આવી સ્થિતિ નથી. અર્થાત્ જે કે સાત ધનવાત અને સાત તનુવાતની જાડાઈ સામાન્યતઃ અસંખ્યાત જન પ્રમાણે છે છતાં તે બધે સરખી નથી એટલે કે પ્રથમ ભૂમિની નીચેના ઘનવાત અને તનવાતની અસંખ્ય જન જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાન અને તનવાતની જાડાઈ અધિક છે. એ પ્રમાણે બાકીની ભૂમિઓ માટે તેમજ આકાશ પરત્વે પણ સમજી લેવું. રત્નપ્રભા વગેરે નામની સહેતુકતા– પહેલી ભૂમિમાં રત્નની અધિકતા હોવાથી એને રત્નપ્રભા ” કહેવામાં આવે છે. એ પ્રમાણે શર્કરા એટલે કાંકરાની પ્રધાનતાને લક્ષ્મીને બીજીને “શર્કરામભા , વાલુકા એટલે રેતીની બહલતાને લીધે ત્રીજને વાલુકા પ્રભા", પંક એટલે કાદવની પ્રચુરતાથી ચેથીને “પંકપ્રભા', ધૂમ એટલે ધૂમાડાની વિશેષતાથી પાંચમીને “ધૂમપ્રભા', તમ એટલે અંધકારની મુખ્યતાને લઈને છઠ્ઠીને “તમપ્રભા ” અને મહાતમ એટલે ઘોર અંધકારની અધિકતાથી સાતમીને “મહાતમપ્રભા” કહેવામાં આવે છે. રત્નપ્રભાના ત્રણ કાંડ રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ યાને વિભાગ છે. પહેલા કાંડમાં રત્નની અધિકતા છે. એમાં સેળ જાતનાં રને હેવાથી એ સેળ પ્રકારને ગણાય છે. એ સૌથી ઉપર છે અને એની જાડાઈ ૧૬,૦૦૦ જનની છે. એની નીચેના કાંડમાં કાદવની બહુલતા છે અને તેની જાડાઈ ૮૪,૦૦૦ જનની છે. આના આધારે પહેલ કાંડ છે. એની નીચેના ત્રીજા કાંડમાં પાણીની બહુલતા છે અને તેની જાડાઈ ૮૦,૦૦૦ જનની છે. એના આધારે બીજો કાંડ રહેલ છે. ત્રણે કાંડાની જાડાઈને સરવાળે ૧,૮૦,૦૦૦ એજનને આવે છે કે જેટલી “રત્નપ્રભા” ની જાડાઈ છે. આ પછીની બાકીની એક પણ ભૂમિમાં આવા કાંડે નથી, કેમકે એમાં શર્કરા, વાલુકા વગેરે છે જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ સરખા છે. નરકાવાસાનું સ્વરૂપ– રન પ્રભામાં આવેલા “ સીમંતક' નરકવાસથી માંડીને તે મહાતમ પ્રભાગત ‘અપ્રતિષ્ઠાન” નરકાવ સ સુધીના બધા નરકાવાસો છરાના જેવા વાનાં તળિયાંવાળા છે, કિન્તુ એ બધાને આકાર કંઈ એક સરખે નથી. કેઈકને આકાર ગોળ, તે કેઈકને ત્રિકેણ, તે વળી કેઈકને ચતુષ્કોણ છે. વળી કેટલાક હાંકલા જેવા તે કેટલાક લેઢાના ઘડા જેવા છે. આ પ્રમાણે નરકાવાસોની આકૃતિમાં ભિન્નતા છે. ૧ તનાતની જેમ તનેદધિ જેવો કે પદાર્થ નથી. ૨ જુઓ ઋષભ પંચાશિકા (પૃ. ૧૪૧–૧૪૨). Page #564 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૪૮૫ પ્રસ્તરોની સંખ્યા– - પ્રસ્તર (પ્રતર) જે માળવાળા ઘરનાં તળિયાં જેવા છે તે દરેક ભૂમિમાં છે. તેમાં પ્રથમ ભૂમિમાં તેર પ્રસ્તરા છે અને ત્યાર પછીની દરેક ભૂમિમાં બબ્બે ઓછા છે એટલે સાતમી ભૂમિમાં એક જ પ્રસ્તર છે. વળી આ પ્રત્યેક ભૂમિગત પ્રસ્તોમાં પણ અંતર છે. અર્થાત્ રત્નપ્રભાના તેર પ્રસ્ત પૈકી પહેલા અને બીજા વચ્ચે અવકાશ યાને આંતરૂં છે. આ આંતરામાં કેઈ નારકને નિવાસ નથી, પરંતુ તેનું નિવાસ્થાન તે પ્રતર જ છે કે જે દરેકની જાડાઈ ત્રણ ત્રણ હજાર જનની છે. નારકેના પરિણામ વગેરે– સાતે ભૂમિઓમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક જાતના પીગલિક પરિણામે ઉત્તરોત્તર અધિક અધિક અશુભ છે. એવી જ રીતે એ ભૂમિનાં શરીર પણ અશુભ નામકમના ઉદયથી અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળા તેમજ અધિક અધિક અશુચિ અને બીભત્સ છે. દુઃખથી છૂટવા માટે અને સુખ મેળવવા માટે નારકે વૈકિય લબ્ધિઓને પ્રયોગ કરે છે, પરંતુ તેમને પાસો અવળો જ પડે છે અને તેથી તેઓ વિશેષ દુઃખી થાય છે. આ પ્રમાણે નારકો નિરંતર અશુભ પરિણામ, દેવું અને વિકિયાવાળા છે. વિશેષમાં એમની વેશ્યા પણ નિરંતર અશુભ હોય છે અને એમની વેદના કમકમાટી ઉપજાવે તેવી ભયંકર હોય છે. નરક-ગતિના અધિકારી અસંજ્ઞી પ્રાણી મરીને પહેલી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એનાથી આગળની નરકમાં ઉત્પન્ન થઈ શકતો નથી. એવી રીતે ભુજપરિસર્ષ પહેલી બે નરક સુધી, પક્ષી ત્રણ સુધી, સિંહ ચાર સુધી, ઉરઃ પરિસર્ષ પાંચ સુધી, સ્ત્રી છ સુધી, મત્સ્ય અને મનુષ્ય સાત સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. દેવે તેમજ નારક મરીને તરત જ ત્યાં ઉત્પન્ન થતા નથી. એ નિયમ આથી સચવાઈ રહે છે. આગતિ પહેલી ત્રણ નરકમાંના છ મનુષ્યજન્મ પામી તીર્થંકર-પદ પણ મેળવી શકે છે, ચાર નરકના જે મનુષ્યજન્મ પ્રાપ્ત કરી નિર્વાણ-પદ પણ પામી શકે છે, પાંચ નરકના છે મનુષ્ય-ગતિ પામી સર્વવિરતિ પ્રાપ્ત કરી શકે છે. છ નરકના છ દેશવિરતિને લાભ મેળવી શકે છે અને સાત નરકના છ સમ્યકત્વને લાભ લઈ શકે છે. નારકનું આયુષ્ય દરેક ગતિના જેની રિથતિ યાને આયુષ્ય-મર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. તેમાં સાત નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨ અને ૩૩ સાગરેપની છે, જ્યારે પહેલી નારકની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને બીજીથી તે સાતમી ભૂમિઓમાંના નારકની જઘન્ય સ્થિતિ પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી ૧-૨ એના સ્વરૂપ માટે જુઓ (પૃ. ૪૮૬). Page #565 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ છે એટલે કે બીજીની જઘન્ય સ્થિતિ પહેલીની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી એટલે એક સાગરોપમાં જેટલી છે ઇત્યાદિ. તિય ગતિનું લક્ષણ – तिर्यग्गतिनामकर्मोदयरूपत्वं तिर्यग्गतेलक्षणम् । (१६८) અર્થાત તિર્ય–ગતિ-નામ-કર્મના ઉદયને “તિગ-ગતિ' કહેવામાં આવે છે. તિયચ-વિચાર– અત્ર તિર્યંચ શબ્દથી મનુષ્ય, દેવ અને નારક સિવાયના બધા સંસારી છે સમજવાના છે. આથી કરીને ઈન્દ્રિયની અપેક્ષાએ એના એકેન્દ્રિયદિ પાંચ ભેદે પડે છે. તેમાં એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છાનું સ્વરૂપ આપણે પૂર્વે વિચારી ગયા છિયે. અત્ર પંચેન્દ્રિય તિર્યંચના વિભાગો આશ્રીને વિચાર કરે પ્રસ્તુત સમજાય છે. આના (૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર (પક્ષી) એમ ત્રણ વિભાગો છે. તેમાં જલચરના સંમૂસ્કિમ અને ગર્ભજ એવા બે પેટા વિભાગે છે. તેમાં વળી આ પ્રત્યેક પેટાવિભાગના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે છે. સ્થલચરના ચતુષ્પદ (પગાં જાનવર ) અને પરિસપ એમ બે ભેદે છે. તેમાં વળી પરિસર્ષના ઉરગ (પેટે ચાલનારા) અને ભુજગ (હાથ વડે ચાલનારા) એમ બે અવાંતર ભેદે છે. આ પ્રમાણેના સ્થલચરના ચતુષ્પદાદિ પ્રકારના તેમજ બેચરના જલચરની જેમ ચાર ચાર ભેદ ઘટાવી લેવા. આને સારાંશ નીચે મુજબ રજુ કરી શકાય – પંચેન્દ્રિય તિર્યંચ જલચર સ્થલચર ખેચર મ ગર્ભજ ચતુષ્પદ પરિસર્ષ સં. અપર્યાપ્ત પર્યાપ્ત અ૫૦ ૫૦ સં. ગ. ઉરંગ ભુજગ અપ. ૫. અપ પ. અપ. ૫. અપ. ૫. સં. ગ. સં. ગ. અ૫, ૫. અ૫. ૫. અ૫. ૫. અ૫. ૫. ૧ આમ હોવાથી નારક, માનવ અને દેવની પેઠે લોકને વિષે એનું કે ખાસ ક્ષેત્ર ન : એ તે સમય ના બધા ભાગમાં છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, જલચરના અવાંતર ભે– જલચરાદિના સંક્ષેપથી આ પ્રમાણે પ્રકારે પડે છે, જ્યારે વિસ્તારથી વિચારતાં જલચરના (૧) મત્સ્ય, (૨) કચ્છપ (કાચ), (૩) ગ્રાહ, (૪) મગર અને (૫) શિશુમાર એમ પાંચ ભે પડે છે. તેમાં વળી મજ્યના અનેક પ્રકારે છે. જેમકે તિમિ, તમિંગલ, તંદુલ-મસ્ય, રોહિત-મસ્ય વગેરે. કચ્છપના હાડકાં અને માંસની બહલતાને ઉદ્દેશીને અસ્થિ-કચ્છપ અને માંસ કચ્છપ એવા બે પ્રકારો છે. ગ્રાહના (૧) દિલી, (૨) વેઢગ, (૩) મુદ્ધય. (૪) પુલક અને (૫) સીમાકાર એમ પાંચ પ્રકારે છે, મગર બે જાતના છે-(૧) સીંગર અને (૨) મદુમગર. શિશુમાર તે એક જ જાતના હોય છે. ચતુષ્પદાદિના પેટાવિભાગ ચતુષ્પદના (૧) એક ખરીવાળા પગવાળા, (૨) બે ખરીવાળા પગવાળા, (૩) "ગંધ જેવા પગવાળા અને (૪) લાંબા નખ(નહેર)વાળા પગવાળા એમ ચાર પ્રકારે છે. એવી રીતે ઉર પરિસર્પના પણ (૧) અહિ, (૨) અજગર, (૩) “આસાલિક અને (૪) મહારગ એમ ચાર ૧ એને સ્વરૂપ માટે જુઓ હષભ-પંચાશિકા (પૃ.૧૩૯-૧૪૧). ૨ આની વિશેષ માહિતી માટે જુઓ પ્રજ્ઞાપના ( રુ. ૨૩ ) તેમજ લોકપ્રકાશ (સ. ૬, લો. ૬પ-૬૭). ૩ આ જીવોની ખરી ભિન્ન નથી–ટી નથી–એકત્ર સંધાયેલી છે અને તેઓ વાગોળતા નથી. પ્રજ્ઞાપના ( સ. ૩૪ )માં સૂચવ્યા મુજબ ઘોડે, ખચ્ચર, ગધેડ, કંદલક, આવર્તક વગેરે ઉદાહરણરૂપે રજુ કરાય છે. ૪ ઊંટ, બળદ, ગવય, રોઝ, બકરે, પાડે, મૃગ, સાબર, સૂર, મે, શરમ, ચમર, કરંગ, વગેરે. આ જીવોની ખરીમાં વચ્ચે ફટ છે અને તેઓ વાગોળે છે. ૫ પ્રજ્ઞાપનાની વૃત્તિ પ્રમાણે સોનીનું એક જાતનું ઉપકરણ, એરણે; જ્યારે ઉત્તરાધ્યયનની વૃત્તિ પ્રમાણે પાનું બીજકેશ. ૬ હાથી, ગેડે વગેરે. ૭ સિંહ, વાઘ, તરસ, દીપડો, ચિત્ત, રીંછ, શિયાળ, બિલાડી, કુતરો, શિકારી કૂતરા, સસલું વગેરે. ૮ સર્પોની વિવિધ જાતે વગેરે માટે જુઓ ચિત્રમયજગત (વ. ૧૨, અં. ૭)ને સર્વેનું સામ્રાજ્ય' નામને લેખ ૯ આ સંમમિ પ્રાણી છે- એ ગર્ભજ હેતું જ નથી. વળી એની ઉત્પત્તિ મનુષ્ય-ક્ષેત્રની બહાર હોતી નથી, તેમાં પણ વળી લવાદધિ અને કાલોદધિમાં એને સંભવ નથી. વળી અકર્મભૂમિમાં પણ એને માટે સ્થાન નથી. એ તે કેવળ પંદર કર્મભૂમિમાં અને યુગલિકેના સમયમાં પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તી, વાસુદેવ જેવા રાજાઓની સેનાના નાશ વખતે તેમજ નગર, ગામ, બેટ વગેરેના વિનાશ સમયે એની નીચે સંમૂછની ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે એના શરીરની અવગાહના Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ જીવ–અધિકાર. [ પ્રથમ પ્રકારા છે. તેમાં વળી અહિના 11વીઁકર અને મુકુલી એવા એ ભેદો છે અને આ પ્રત્યેકના અનેક પેટા-ભેદો છે. અજગરના ભેદો નથી. એવી રીતે આસાલિકના પણ નથી. મહેરગના તે અનેક પ્રકાર છે. ભુજપરિસના અનેક પ્રકાર છે. જેમકે નાળિયા, પમાંશુસ, દર, ગરાળી, છઠ્ઠું દર, સેરડા, ઘા, પ્રતિલાદિકા, સેહ, સલ, સર’ડ, સાર, ખાર, છીરવિરાલિયા વગેરે. ક્રૂક્ત અગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હેાય છે, પરંતુ વધતી વધતી તે છેક બાર યાજન જેવડી લાંખી થાય છે. એની જાડાઇ અને પહેાળાઇ પણ તે પ્રમાણે વધે છે. ( આ પ્રમાણેના શરીરના ઉત્કર્ષને લઈને જીવસમાસમાં એને દ્વીન્દ્રિય તરીકે ઓળખાવેલ છે, પરંતુ તેની સત્યતા તા કેવલી જાણે ). એ અજ્ઞાની છે, અસની છે અને મિથ્યાદષ્ટિ છે. સાસ્વાદન—સમ્યક્દી પણ નધી અંત દૂમાં જ એ મરણ પામે છે અને એનુ જે સ્થળે મૃત્યુ થાય છે ત્યાં એના શરીર જેવડા ખાડા પડી જાય છે. આ ખાડે જાણે ક્ષુધાતુર રાક્ષસિની ઢાયની એમ એમાં ચક્રવર્તી જેવાની સેના, નગર વગેરે સમાપ્ત જાય છે. ૧ દર્દી એટલે ફેબ્રુ; જેના દેહની આકૃતિ ફેણવાળી હાય તે • દર્થંકર ' છે, જ્યારે જેની આકૃતિ ફેણ વિનાની હ્રાય-ફેણ બનાવવાની શક્તિ વિનાના તે ‘ મુકુલી ' છે. , ૨ દર્વીકરના આશીવિષ, દૃષ્ટિવિષ, ઉદ્મવિષ, ભાગવિષ, ગ્વિષ, લાલાવિષ, ઉચ્છ્વાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણે સર્પ, સ્વેદ સર્પ, કાદર વગેરે ભેદો છે. જેની દાઢમાં ઝેર હોય તે - આશાવિષ કહેવાય છે. ‘જમ્' દ્વીપ જેવડા શરીરને ઝેરવાળું બનાવવાની એનામાં શક્તિ છે. આ તે એનું સામર્થ્ય દર્શાવે છે, બાકી આવડું શરીર હેતુ નથી તેમજ કાઇ આશીવિષે આવી રીતે પાતાનું જોર અજમાવ્યું નથી તેમ કા અજમાવશે પણ નહિ. જેની દૃષ્ટિમાં ઝેર હેાય તે દૃષ્ટિવિષ '; જેવું ઝેર ભયંકર છે. તે ઉવિષ ': જેના ભાગમાં—શરીરમાં ઝેર ડાય તે ‘ ભાગવિશ્વ '; જેની ત્વચામાં-ચમડીમાં ઝેર હાય a. ગ્નિષ '; મુખમાંથી પડતી લાળમાં ઝેરવાળા તે ‘ લાલાવિષ '; જેના ઉચ્છ્વાસમાં ઝેર હાય તે ‘ઉચ્છ્વાસવિષ '; અને જેના નિઃશ્વાસમાં ઝેર હૅાય તે · નિ:શ્વાસવિષ ’ ૩ મુકુલીના અનેક પ્રકારા પ્રજ્ઞાપના ( સૂ. ૩૫ )થી જાણવા. અત્ર તે ઉલ્લેખ કરવા બસ થશે. . ૪ કાઇ આંગળ જેવડા, કાઇ એથી નવ આંગળ સુધીના, કાષ્ટ વિતસ્તિ ( વૅત ) અર્થાત્ બાર આંગળ જેવડા, ક્રાઇ રિહ્ન ( હાથ ) જેવડા, કાઇ કુક્ષિ જેવડા, કાષ્ઠ ધનુષ્ય જેવડા, કાઇ ગાઉ જેવડા, કાઇ યેાજન જેવડા, સા યેાજન જેવડા અને છેક હજાર યેાજન જેવડા પણ હેાય છે. અર્થાત્ એક આંગળથી માંડીને તે હજાર યેાજન સુધીના મહેારગ છે. આ મહેારગની ઉત્પત્તિ મનુષ્ય–ક્ષેત્રમાં નથી. એની ઉત્પત્તિ જળમાં નહિં કિન્તુ ભૂમિ (સ્થળ) ઉપર છે. તેમ છતાં તે સ્થળ ઉપર તેમજ જળમાં ચાવી શકે છે. ગેાનસ 'ના ૫ આશ્રય જેવી વાત છે કે અંગ્રેજીમાં પણ એનું એ જ મગૂઝ ( mungoose ) નામ છે. એ એક જાતને નાળિયેા છે. ૬ આ તેમજ આના પછીના શબ્દોના ગુજરાતી અર્થ જાણવામાં નથી; આ નામે પ્રજ્ઞાપના (સ. ૩૫) માં સૂચવાયાં છે, Page #568 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. બેચરના ચાર ભેદ– બેચર (પક્ષી)ના ચાર પ્રકારો છે?—(૧) ચમે પક્ષી, (૨) લેમપક્ષી, (૩) સમુદગપક્ષી અને (૪) કવિતતપક્ષી. આમાંના પહેલા બે પ્રકારના અનેક ભેદ છે, જ્યારે બાકીનાના ભેદ નથી તેમજ તેમનું અસ્તિત્વ પણ મનુષ્યલકમાં નથી. તિયની ભવ-સ્થિતિ– પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ ઓઘથી ચાને સમુદાયની અપેક્ષાએ ર૨૦૦૦ વર્ષની છે, જ્યારે મૃદુ પૃથ્વીની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ ૧૦૦૦ વર્ષની, કુમાર-મૃત્તિકાની ૧૨૦૦૦ વર્ષની, રેતીરૂપ પૃથ્વીની ૧૪૦૦૦ વર્ષની, મનઃશિલાની ૧૬૦૦૦ વર્ષની, શર્કરા-પૃથ્વીની ૧૮૦૦૦ વર્ષની અને પત્થર જેવી ખર પૃથ્વીની ૨૨૦૦૦ વર્ષની છે. અકાય, તેજસ્કાય, વાયુ-કાય, પ્રત્યેક વનસ્પતિ-કાય અને સાધારણ વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અનુક્રમે ૭૦૦૦ વર્ષોની, ત્રણ અહોરાત્રની, ૩૦૦૦ વર્ષોની, ૧૦૦૦૦ વર્ષોની અને અંતમુહુતની છે. આ બધા એકેન્દ્રિય બાદર સમજવા, કેમકે સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય અંતમુહૂર્તાનું જ છે. દ્વીન્દ્રિયની, ત્રીન્દ્રિયની અને ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અનુક્રમે ૧૨ વર્ષ, ૪૯ દિવસ અને ૬ મહિના છે. તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂરિષ્ઠમ અને ગર્ભજ એવા બે ભેદે છે. તે પૈકી સમૂમિ જલચર, ચતુષ્પદ, ઉરગ, ભુજગ અને ખેચરની ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ અનુકમે "પૂર્વ કટિવર્ષ, ૮૪૦૦૦ વર્ષ, ૫૩૦૦૦ વર્ષ, ૪૨૦૦૦ વર્ષ અને ૭૨૦૦૦ વર્ષની છે, જ્યારે ગર્ભજ જલચર, ચતુષ્પદ, ઉરગ, ભુજગ અને બેચરની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ પૂર્વ કે2િ વર્ષ, ત્રણ પાપમ, પૂર્વ કોટિ વર્ષ, પૂર્વ કેટિ વર્ષ અને પપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સર્વે તિર્યંચ જીની જઘન્ય ભવ–સ્થિતિ તે અંતર્મુહૂર્તની જ છે. શ્રીરનશેખરસૂરિ લઘુક્ષેત્રસમાસમાં નિમ્નલિખિત ગાથા દ્વારા કેટલાંક ચેપગ જનાવરોનું આયુષ્ય સૂચવે છે – ૧ ચમત્મક પાંખવાળા તે “ ચર્મપક્ષી ' કહેવાય છે. એનાં નામો પ્રજ્ઞાપના ( સૂ. ૩૬ )માં તેમજ લોકપ્રકાશ ( સ. ૬, લો. ૧૦ ૩ )માં છે. જેમકે વશુલિ ( વડવાગુળ, વા ગલું ); ચામાં ચીડિયું, ભારંડ, સમુદ્ર-વાયસ ( દરિયાનો કાગડ ), પક્ષિવિરાલિક વગેરે. ૨ રૂવાંટીવાળી પાંખવાળાં પક્ષીઓ “ લેમપક્ષી ” કહેવાય છે. એનાં પણ નામ પ્રજ્ઞાપને ( સૂ. ૩૬ )માં તેમજ લોકપ્રકાશ ( સ. ૬, લો. ૮૯-૧૦ ૨ )માં છે. જેમક, કલસ, કબુતર, ઢક, કંક, કુરલ, ચક્રવાક, કેર, ક્રાંચ, સારસ, કકિંજલ, કૂકડે, તીતર, લાવરી, હારિત, કેવેલ, ચાતક, ખંજન, ગીધ, સમડી ચકલો, બાજ, સારિકા, શતપત્ર, ભરદ્વાજ, કુંભકાર, દુર્ગ, ઘુવડ, દાટ્યૂહ વગેરે તેમજ ૪૩૮મા પૂછમાં સૂયેલાં નામે ૩ ઉડતી વેળા પણ જેની પાંખે દાબડાની જેમ બીડાયેલી હોય છે તે “ સમુગપક્ષી ” કહેવાય છે. ૪ ઉડતું ન હોય ત્યારે સ્થિર બેઠું હોય ત્યારે પણ જેની પાંખ વિસ્તરેલી હેય-બડાયેલી ન હોય તે “ વિતતપક્ષી' છે. ૫ આટલે સુધીના આયુષ્યવાળી સંખ્યાત આયુષ્યવાળો ગણાય છે, ૬ આ યુમલિકની અપેક્ષાએ સમજવું. 62. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જીવ-અધિકાર. [ પ્રથમ " 'मणुआउसमगयाई, हयाइ चउरंसजाइ अटुंसा। गोमहिसुट्टखराई, पर्णस साणाइ दसमंसा ॥ ९८ ॥ इच्चाइ तिरच्छाण वि पायं सवारएसु सारित्थं ।। तइयारसेसि कुलगरनयजिणधम्माइउप्पत्ती ॥ ९९" અર્થાત મનુષ્યના આયુષ્ય જેટલું આયુષ્ય હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું હોય. એનાથી ચેાથે ભાગે ઘોડા વગેરેનું હાય. બકરાં, ઘેટાં, શિયાળ વગેરેનું આઠમે ભાગે, ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડા વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું દશમે ભાગે આયુષ્ય છે. આ પ્રમાણે તિયાચના આયુષ્ય પ્રાયઃ સર્વ આરાઓમાં સરખા હોય. ત્રીજા આરાના અંતમાં કુલકરની નીતિ, જિનધર્મ, બાદર અગ્નિકાય વગેરે ઉત્પન્ન થાય. પ્રાણીઓનું વર્તમાનકાલમાં આયુષ્ય આ પંચમ કાલમાં કેટલાંક પ્રાણીઓ પ્રાયઃ વધારેમાં વધારે કેટલા વર્ષ જીવે તે હકીકત નીચે મુજબ કોઠા દ્વારા રજુ કરવામાં આવે છે – જીવ | વર્ષ વર્ષ | જીવન વર્ષ જીવ કાચા ૧૦૦૦. હરણ ૨૪ સારસ સમી ૫૦ હાથી ૧૨૦ ગધેડો ગરોળી વાગોલ સિંહ ૧૦૦ ગેડ ૨૦. ઉંદર ૨ | બપૈયા | 9 વાઘ કૂતરે ઘેટું | સૂડો ૧૨ સુવર ૫૦. બકરી સસલું ૧૪ સ ૧૨૦ -ઘોડો શિયાળ કોંચ | માછલું ! ૧૦૦૦ ગાય ૨૫ બિલા ૧૨ મરઘો ગરોળી બળદ હું સ બગલે વીંછી ભેંસ કાગડે ઘુવડ | ૫૦ | કાકીડા ઊંટ ગીધ ચીબરી જુકંસારી : | ૧ છાયા-r7saryઃarmarf ifક તરાપssifમ મgiા જો--૩pr viાઃ ચાર રામરાઃ | इत्यादि तिरश्चामपि प्रायः सर्वारकेषु सदृशम् । ततीयारशेषे कुलकरनयजिनधर्माधुत्पत्तिः ॥ ૨ એના સ્વરૂપ માટે જુઓ ઋષભ-પંચાશિકૉ (પૃ.૩૮-૩૯ ).. ૭ જુઓ જૈનહિતોપદેશ ભા. ૧ (પૃ. ૧૧૧-૧૧૨ ), Page #570 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તિયની કાયસ્થિતિ – સૂમ નિગદના છની કાય-સ્થિતિ ત્રણ પ્રકારની છે -(૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. જે જીવે કદાપિ અનાદિ સૂક્ષમ નિગદમાંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેમની કાય-સ્થિતિ અનાદિ અનંત છે. એ અનંત પુદ્દગલ-પરાવત જેટલી છે. જેઓ અનાદિ સૂમ નિગોદમાંથી હજી બહાર નીકળ્યા નથી પરંતુ ભવિષ્યમાં નીકળનાર છે, તેમની સ્થિતિ અનાદિ સાંત છે. આ સ્થિતિ પણ અનંત પુદગલ-પરાવર્ત જેટલી છે, કેમકે અનાદિ સૂક્ષ્મ નિગોદરૂપ અવસ્થામાં એમને જેટલે કાળ ગયા તે અનંત છે અને કેટલાકને તે ભાવિ-કાલ પણ અનંત છે. વ્યવહાર–રાશિમાં આવીને ફરીને જેઓ સૂક્ષ્મ નિગોદમાં જાય છે, તેમની કાય-સ્થિતિ સાદિ સાંત છે. એનું માપ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી છે. ક્ષેત્રથી વિચારીએ તો કાકાશ જેવડા અસંખ્ય આકાશ-ખંડના પ્રદેશમાંથી પ્રત્યેક સમયે એકેક પ્રદેશ લઈ લેતાં જેટલાં કાલ–ચક્રો વ્યતીત થાય તેટલી એની કાય-સ્થિતિ છે. આ કાલ-ચક્રો અસંખ્ય છે, કેમકે જૈન દર્શન પ્રમાણે ક્ષેત્ર કાળ કરતાં સૂમ છે, કારણ કે અંગુલ પ્રમાણે આકાશ-શ્રેણિના આકાશ-પ્રદેશની સંખ્યા અસંખ્ય ઉત્સર્પિણીના ક્ષણે (સમયે ) જેટલી થાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અષ્કાય, સૂકમ તેજસ્કાય અને સૂક્ષ્મ વાયુકાયની કાય–સ્થિતિ કાળથી તેમજ ક્ષેત્રથી એટલી જ અને એઘથી વિચારતાં સૂફમપણામાં એટલો જ હોય. પ્રસંગતઃ એટલું ઉમેરીશું કે આવલિના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયે છે તેટલા પુદગલ-પરાવર્ત જેટલી ઉત્કૃષ્ટ કાચ-સ્થિતિ એકેન્દ્રિયપણામાં, તિર્યચપણમાં, અસીપણામાં, વનસ્પતિપણામાં અને નપુંસકપણામાં છે. પૃથ્વીકાય, અષ્કાય. તેજસ્કાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એ પાંચ જાતના બાદર છની તેમજ બાદર સાધારણ વનસ્પતિકાય પૈકી દરેકની એuથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 92 કડાક સાગરેપની છે. એક આગળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ રહેલા છે તે પૈકી સમયે સમયે એકેક કાઢતાં જેટલી ઉત્સર્પિણી–અવસર્પિણી થાય તેટલી બાદર વનસ્પતિની કાય-સ્થિતિ છે. વળી સૂકમત્વ કે બાજરત્વની વિવક્ષા કર્યા વિના જે નિગદની એઘથી કાય-રિથતિ વિચારવામાં આવે તો તે અઢી પાગલ-પરાવતના છે, પૃથક પૃથક વિચારતાં પર્યાપ્ત બાદર પ્રવીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૧,૭૬,૦૦૦ વર્ષોની છે, કેમકે ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાય જીવ વધારેમાં વધારે આઠ ભવ સુધી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃકાય તરીકે ઉત્પન્ન થાય. એ પ્રમાણે પર્યાપ્ત બાદર એવા અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુક્રમે ૫૬,૦૦૦ વર્ષ, ૨૪ દિવસ, ૨૪,૦૦૦ વર્ષ અને ૮૦,૦૦૦ વર્ષની છે. આ સર્વ જીવને લબ્ધિ-અપર્યાપ્તની દષ્ટિએ વિચાર કરીએ તે તેમની ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ અંતમું ડૂતની છે. પર્યાપ્ત હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુક્રમે સંખ્યાત વર્ષોની, સંખ્યાત દિવસની અને સંખ્યાત મહિનાઓની છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાય ૧ આ પ્રમાણે ભાવિ-કાલ અનંત હોવા છતાં તેનો અંત આવે છે. એ ઉપરથી આ અનંતનો સાંકેતિક અર્થ જાણો બાકી રહે છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ * જીવ અધિકાર. [ પ્રથમ સ્થિતિ સાત પૂર્વ કે2િ વર્ષની છે, કેમકે ઉત્કૃષ્ટ યાને પૂર્વ કોટિ વર્ષના આયુષ્યવાળા સંમૂર્ણિમ જલચર તરીકે લાગલગાટ વધારેમાં વધારે સાત વાર ઉત્પત્તિ સંભવે છે. આ જલચર આઠમી વાર તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગભંજ તિર્યંચ તરીકે જ જમે અને ત્યાંથી મરીને દેવ જ થાય. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ ત્રણ પોપમ ઉપરાંત સાત પૂર્વ કોટિ વર્ષની છે. જેમકે, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિર્યાને વિષે એક પૂર્વ કોટિ વર્ષ સુધી જીવનારને સાત વાર લાગલાગટ જન્મ સંભવે છે. આઠમી વાર જો તે તેમાં ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત આયુષ્યવાળો જ થાય અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની હોય અને તે મરીને દેવ-ગતિમાં જ જાય. મનુષ્ય ગતિનું લક્ષણ मनुष्यगतिनामकर्मोदयरूपत्वं मनुष्यगतेलक्षणम् । ( १६९) અર્થાત મનુષ-ગતિ-નામ-કમને ઉદય મનુષ્ય-ગતિ’ કહેવાય છે. મનુષ્યના બે વિભાગો – - મનુષ્યના આર્ય અને પ્લેચ્છ એમ બે વિભાગો પડે છે, એ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિશે છે – मनुष्या द्विविधाः, आर्य-म्लेच्छभेदात् । આર્ય અને સ્વેચ્છનાં લક્ષણે हिंसाऽसत्यादिहेयधर्माद् दृगेभवनशीलत्वमार्यस्य, तद्विपरीतस्वरूपत्वं तु म्लेच्छस्य लक्षणम् । (१७०-१७१) અર્થાત હિંસા, અસત્ય ઇત્યાદિ હેય ધર્મથી દૂર રહેવાના રવભાવવાળાને 'આર્ય' સમજવા, જ્યારે એથી વિપરીત લક્ષણવાળાને “મ્યુચ્છ' જાણવા. આર્યના ભેદ-પ્રભેદ– આર્યનું લક્ષણ આપણે વિચાર્યું એટલે હવે આર્યના પ્રજ્ઞાપના (પ. ૧, સુ. ૩૭)માં ૧ આ શબ્દની વ્યુત્પત્તિ પ્રજ્ઞાપના (૫ ૧, સે. ૧૦)ની વૃત્તિના પપમા પત્રમાં નીચે મુજબ આપેલી છે – “ આજાદૂ-વષut જાત-વાત કviફેરરિસ્થા ” તસ્વાર્થરાજ૦ (પૃ. ૧૪૨ )માં તે તે નીચે મુજબ સૂચવાઈ છે – * ગુજ : દ્રિય અa-suસે if; . ” Page #572 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. બતાવેલા પ્રકારે તરફ નજર કરીશું તો જણાશે કે પ્રથમ તે આયના ત્રાદ્ધિ-પ્રાપ્ત અને અદ્ધિપ્રાપ્ત એવા બે ભેદ પડે છે. તેમાં વળી ઋદ્ધિપ્રાપ્ત આર્યના તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, વિદ્યાધર અને ચારણ એમ છ પ્રકારે છે. અદ્ધિપ્રાપ્ત આર્યોના ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુલઆર્ય, કમ-આર્ય, શિલ્પ-આર્ય, જ્ઞાન-આર્ય, ભાષા-આર્ય, ચારિત્ર-આય અને દર્શન-આર્ય એમ નવ ભેદ પડે છે. તેમાં આર્ય-દેશમાં ઉત્પન્ન થયેલા “ક્ષેત્ર-આર્ય કહેવાય છે. પ્રશસ્ત ઇભ્ય જાતિમાં જન્મેલા “જાતિ-આર્ય કહેવાય છે. ઉગ્ર, ભગ, રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન અને કુરુ કુળમાં જન્મેલા “કુલ-આય” કહેવાય છે. વસ્ત્ર, સુતર, કપાસ, માટીનાં વાસણુ વગેરેનો વ્યાપાર કરનાર કમ-આર્ય કહેવાય છે. દરજી, સાળવી, છત્રી બનાવન ૨, મશક બનાવવાવાળા (દતિકાર), કાઠપાદુકા (પાવી) બનાવનારા, સાદી બનાવનારા ઈત્યાદિ “શિ૯પ-આય ' કહેવાય છે. જેમાં અર્ધમાગધી ભાષા બોલે છે તેઓ “ભાષા-આર્ય કહેવાય છે. જ્ઞાનવાળા જ્ઞાન-અય, દશનવાળા ‘દશનઆર્ય અને ચારિત્રવાળા બૈચારિત્ર-આય” કહેવાય છે. ક્ષેત્ર-આર્યો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. આ કર્મભૂમિનું લક્ષણ એ છે કે सम्यग्दर्शनादिरूपमोक्षमार्गज्ञातृत्वोपदेष्ट्रत्वादोनामुत्पत्तिस्थानપરવું વર્ગમૂર્ઝક્ષણમ્ I (૨૭૨) અથવ સમ્યગદર્શનાદિક એક્ષ-માર્ગના જાણકાર તેમજ તેના ઉપદેશક પ્રમુખના ઉત્પત્તિસ્થાનને કર્મભૂમિ કહેવામાં આવે છે. કૃષિ, મસી અને અસિને જ્યાં વ્યવહાર હોય તે કર્મભૂમિ જાણવી અને બાકી બધી ભૂમિ “અકર્મભૂમિ સમજવી. ૧ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિ (પૃ. ૨૦૯૨૧૬). ૨ તસ્વાર્થરાજ૦ (પૃ. ૧૪૩ )માં તે ઋદ્ધિ પ્રાપ્ત આયના બુદ્ધિ, ક્રિયા, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ અને ક્ષેત્ર આશ્રીને આઠ ભેદ પાડવામાં આવ્યા છે. આના વળી અવાંતર ભેદ પણ ત્યાં દર્શાવવામાં આવ્યા છે. ૩ તસ્વાર્થરાજીત ( પૃ. ૧૪૨ માં આને બદલે પાંચ ભેદ છે. જેમકે ક્ષેત્ર-આર્ય, જાતિઆર્ય, કર્મ-આર્ય, ચારિત્ર-આર્ય અને દર્શન–આર્યા. કર્મ-આર્યના જે મુખ્ય અને અવાંતર ભેદે ત્યાં દર્શાવાયા છે તે નોંધવા જેવા છે, પરંતુ ગ્રંથ-ગૌરવના ભયથી તે ત્યાંથી જ જોઈ લેવા ભલામણ કરાય છે. કે આની સંખ્યા “ ભરત ક્ષેત્ર આશ્રીને ૨પાની છે એ દેશમાં જ તીર્થકર, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવને જન્મ થાય છે, માટે તો એ “આર્યાદેશ કહેવાય છે. આ પ્રત્યેક દેશના તેમજ તેની રાજધાનીના નામ માટે જુઓ વૈરાગ્યરસ (પૃ. ૨૭૦). ૫ અંબષ્ઠ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત અને ચુંચણ એમ છ જાતની ઇભ્ય જાતિઓ છે. ૬ આભિનિબોધિક વગેરે પાંચ જ્ઞાન આશ્રીને એના પાંચ ભેદો પડે છે. ૭ આના સરાગ દર્શન-આર્ય અને વીતરાગ દર્શન-આર્ય એ બે મુખ્ય પ્રકારો છે તેમાં પ્રથમના નિસર્ગ ચિ, ઉપદેશ–ચિ ઇત્યાદિ દશ ભેદ છે ( જુઓ પૃ. ૧૨૫-૧૨૬ ), જયારે બીજાના ઉપશાંતકષાય અને ક્ષીણુ-કષાય એવા બે મુખ્ય ભેદ છે. વળી આ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. જુઓ પ્રજ્ઞાપના ૧ ૫. ૧, સુ. ૩૭ ) ૮ સામાયિક વગેરે પાચ ચારિત્રો આશ્રીને એના પાંચ મુખ્ય પ્રકાર પડે છે. એ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. જુઓ પ્રજ્ઞાપના ( ૧ , સૂ. ૩૭ ) Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ જીવ–અધિકાર. કમ ભૂમિ અને અકમ ભૂમિઓની સ ંખ્યા—— જમ્, ધાતકી અને પુષ્કરા એ અઢી દ્વીપમાંનાં પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રા ક`ભૂમિમાં ગણાય છે. મહાવિદેહમાં આવેલ રઉત્તરકુરુ અને દેવકુરુ તે અક ભૂમિ ગણાય છે, કેમકે એમાં 'હૈમવત વષ, પŚરણ્યવત વષ, હર વર્ષે, અને રમ્યક વ એ ક્ષેત્રાની પેઠે યુગલ-ધર્માં હોવાને લીધે ચારિત્રને કદાપિ સંભવ નથી. આથી સમજાય છે કે પાંચ ઉત્તરકુરુ, પાંચ દેવકુરુ, પાંચ હૈમવત, પાંચ હરિ, પાંચ રમ્યક અને પાંચ હૈરણ્યવત એમ ત્રીસ અકમ ભૂમિ છે. વળી ૫૬ અ ંતરદ્વીપે। પણ લેગભૂમિ યાને અકભૂમિ ગણાય છે. કમ ભૂમિમાં પણ ” આય-દેશામાં જેઓ રહે છે તેઓ જ ‘આય’ કહેવાય છે. એટલે કભૂમિમાંના બાકીના ભાગમાં રહેનારા પણ અકમભૂમિના રહેવાસીની પેઠે ‘મ્લેચ્છ’ ગણાય છે. મનુષ્યાની સંખ્યા પર્યાપ્ત ગČજ મનુષ્ચાની જઘન્ય સંખ્યા પાંચમા વર્ગ અને છઠ્ઠા વર્ગના ગુણાકાર જેટલી છે. એક વિવક્ષિત રાશિને તેનાથી જ ગુણતાં જે ગુણાકાર આવેતે ‘વગ’ કહેવાય છે. એકના વર્ગ એક જ આવે છે, તેમાં કઇ વૃદ્ધિ થતી નથી; વાસ્તે જૈન દશનમાં આને વગ તરીકે ગણવામાં આવતા નથી. એના વર્ગ ૨૨ યાને ચાર થાય છે. આ પહેલે વ છે. એને વ૨૪ યાને સેાળ તે બીજો વર્ગ છે. એના વગ ૨૮ ચાને ૨૫૬ તે ત્રીજો વર્ગ છે.એના વગ યાને ૨૧૧ યાને ૬૫૫૩૬ તે ચેાથા છે. અને વર્ગ ૨૩૨ યાને ૪૨૯૪૯૬૭૨૯૬ તે પાંચમા છે, એને વગ ૨૬૪ યાને ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ તે છઠ્ઠો વર્ગ છે. પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકાર ૨૬ યાને ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૦૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આવે છે॰ અને આ પૂર્વોક્ત જધન્ય સ ંખ્યા છે. આ ૧૧૨૯ આંકડાની ૨કમ પૂર્વ અને પૂર્વાંગથી દર્શાવી શકાય અને તેમ થતાં તે ૧૧ કોટાકોટિ, ૨૨ લાખકાઢિ, ૮૪૦૦૦ કેટિ, ૮૦૦ કેટિ, ૧૦ કાઢિ, ૮૧૯૫૩૫૬એટલા પૂર્વ, ૨૧૭૦૭૦૭ પૂર્વાંગ અને ૧ આના છ પડ વગેરેની માહિતી માટે જુએ સ્તુતિ-ચતુવિ ઋતિકા ( પૃ. ૧૯૮-૧૯૯ ). ૨-૩ આ એ ક્ષેત્રામાં સદા વસિપ ગીતા પ્રથમ આરે પ્રવર્તે છે. એના સ્થૂળ સ્વરૂપ માટે જીએ વૈરાગ્યરસ॰ ( પૃ. ૨૬૯ ). [ પ્રથમ ૪–૫ મા એમાં સદા અવસર્પિણીના ત્રીજા આરા જેવા પ્રમાવ છે ૬–૭ આ એમાં સદૈવ અવસર્પિણીના બીજો આરા પ્રવર્તે છે. ૮ દેવકુરુ અને ઉત્તરક્રુરુ સિવાયના મહાવિદેહની જેમ આ અંતરદ્વીપોમાં હંમેશાં ચેાથે! આ તે છે. ૯ પ્રત્યેક ભરત અને પ્રત્યેક ઐરાવતમાં ૨૫ા આય દેશો છે એટલે પાંચે ભરત અને પાંચે એરાવતને વિચાર કરતાં આદેશાની સંખ્યા ૨૫૫ ની થાય છે. વળી પ્રત્યેક મહાવિદેહના ત્રીસ ત્રીસ વિજયા પણ આ દેશ છે એટલે ૨૫૫ આદેશા ઉપરાંત ૧૬૦ વિજયાને પણ આ દેશ તરીકે નિર્દેશ કરાય છે. ૧૦ આથી સમજાય છે કે ૨૬ ને એથી ૯૬ વાર ભાગી શકાય. આથી તે। આ સંખ્યાને ૯૬ છેદનવાળી ગણવામાં આવે છે. સરખાવે અનુયાગદ્વાર ( સૂ. ૧૪૨ )ગત ગાવિરાણી ' ઉલ્લેખ. (0 છખક છૈત્રlog x = 96 log 2 = 98 x. 30103 28-89888 .. the in- tegral part oonsists of 29 digits. ૧૧ ૪ = 26 ... Page #574 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૮૩૫૦૩૩૬ છે. આ ૨૯ આંકડાની સંખ્યાને ત્રિયમલપદ અને ચતુર્યમલપદની વચમાંની ગણી છે.' તેમાં બે બે વર્ગ “યમલ-પદ કહેવાય છે. છ વર્ગને સમુદાય “ત્રિયમલપદ અને આઠ વર્ગને સમદાય “ચતયમલ' કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે આઠ આઠ આંકડાની સંખ્યા તે યમલપર, ૨૪ આંકડાની સંખ્યા તે ત્રિયમલપદ અને ૩૨ આંકડાની સંખ્યા તે ચતુર્યમલપદ છે. આથી જોઈ શકાય છે કે ૨૯ આંકડાની સંખ્યા ત્રિયમલપદથી વધારે અને ચતુર્યમલપદથી ઓછી છે, કેમકે તે છઠ્ઠા વર્ગ ૪ અને સાતમા વર્ગ ૨૨૮ ની વચ્ચે છે. સંભૂમિ મનુષ્યની જઘન્ય સંખ્યા એક, બે કે ત્રણ છે, જ્યારે ઉત્કૃષ્ટ તે અસંખ્યાત છે. સંમૂચ્છિ તેમજ ગર્ભજ મનુષ્યની મળીને ઉત્કૃષ્ટ સંખ્યા કાળથી અસંખેય અવસર્પિણી– ઉત્સર્પિણીના સમય જેટલી છે. એક પ્રદેશવાળી શ્રેણિરૂપ અંગુલ જેટલા ક્ષેત્રમાં જેટલા પ્રદેશો છે તેના પ્રથમ વર્ગમૂલને તેના ત્રીજા વર્ગમૂલથી ગુણતાં જે શશિ આવે તેટલા ક્ષેત્ર-ખંડેને એક સમયમાં સમગ્ર મનુષ્ય મળીને અપહરી લે. આટલી તેની ક્ષેત્રથી સંખ્યા છે. “Nineteenth Century” (ઓગણીસમી સદી) એ નામના માસિકના ઈ. સ. ૧૨૪ ના માના અંકમાં ૩૩૫ મા પ્રકમાં પૃથ્વીના જુદા જુદા વિભાગોનું ક્ષેત્રફળ અને તેની જનસંખ્યા નીચે મુજબ આપેલાં છે – વિભાગ ક્ષેત્ર ચેરસ માઈલ અંદાજ સંખ્યા એશિયાનિયા ૩૪, ૫૦,૦૦૦ યુરોપ ૩૭, ૫૦, ૦૦૦ ૪૦, ૦૦, ૦૦, ૦૦૦ ધ્રુવ પ્રદેશ ૫૦, ૦૦, ૦૦૧ દક્ષિણ અમેરિકા ૬૮, ૭૦, ૦૦ ૦ ૩, ૮૦,૦૦,૦૦૦ ૧૨, ૭૦, ૦૦, ૦૦૦ ઉત્તર અમેરિકા આફ્રિકા એશિયા ૧, ૧૫, ૦૦, ૦૦૦ ૧૮, ૧૦, ૦૦, ૦૦૦ ૧,૭૦, ૦૦, ૦૦૦ ૧ અનુયોગ-દ્વાર ( સૂ. ૧૪૨ )માં કહ્યું છે કે “ survજે મgar as eart of I तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हेट्ठा ॥" [ sgvજે મનુષ્ય સંદરા: સંદજાતા: હોટ: I त्रियमलपदस्योपरि चतुर्यमलपदस्याधः ॥ ] ૨ ધારે કે ૨૫૬ એ એક સંખ્યા છે. એને પ્રથમ વર્ગમૂલ ૧૬ છે. બીજે ૪ છે અને ત્રીજો ૨ છે. તેમાં પ્રથમ વર્ગમૂલ અને ત્રીજા વર્ગમલને ગુણાકાર ૩૨ આવે છે. તે પ્રમાણે અત્ર સમજવું. Page #575 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર. [ પ્રથમ મનુષ્યની સ્થિતિ– સંમૂચ્છિમ મનુષ્યની તેમજ અપર્યાપ્ત યુગલિકની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અંતમુહૂતની છે, જ્યારે ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમની અને જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની છે. ક્ષેત્રાદિ આશ્રીને વિચારતાં મનુષ્યનું આયુષ્ય નીચે મુજબ છે – મનુષ્ય જઘન્ય ઉત્કૃષ્ટ દેવકુવાસી પર્યાપ્ત ને ૩ પલ્યોપમથી કંઈક ન્યૂન | ૩ પપમ , ઉત્તરકુરુ , હરિ , રમ્યક , ! ૨ પલ્યોપમથી કઈક ન્યૂન છે હૈમવત છે ,, | ૧ પલ્યોપમથી કંઈક ન્યૂન | હરણ્યવત અંતરદ્વીપ છે ? પપમના અસંખ્યાતમા ભાગથી પલ્યોપમને અસંમેય ભાગ કઈક ન્યૂન મહાવિદેહ ક , અંતમુહૂર્ત પૂર્વ કે2િ વર્ષ * પપમ ઐરાવત , છે ૧ મનુષ્યના ગર્ભની જધન્ય ભવ-સ્થિતિ અંતમુહર્તની છે, જ્યારે ઉત્કૃષ્ટ તે બાર વર્ષની છે. ( જેમકે સિદ્ધરાજની ). ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ વીસ વર્ષની છે, કેમકે કોઈ મહાપાપી જીવ બાર વર્ષ ગર્ભમાં રહી મરણ પામી ફરીથી ત્યાંને ત્યાં ગર્ભરૂપે બાર વર્ષ રહે; જ્યારે જધન્ય તે અંતર્મુહર્ત ભગવતી ( શ. ૨, ઉ. ૫ )માં કહ્યું પણ છે કે "मणुस्सीगब्भे णं भंते ! मणुस्सीगब्भे त्ति काल ओ केचिरं होइ?। गोयमा ! जहन्नेणं अंतीमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई (सू.१०१)। कायभवत्थे णं भंते ! कायभवत्थे त्ति काल ओ केवञ्चिरं होइ । गोयमा ! जहन्नेणं अंतोमुहतं, उक्कोलेणं चउब्बीसं संबच्छराई ( યુ. ૨૦૨ ) ” मनुष्यगर्भो भदन्त ! मनुष्यगर्भ इति कालात कियाचिरं भवति ?। गौतम! जघन्येन अन्तमुहूर्तम, उत्कर्षेण द्वादश संवत्सराणि । कायभवस्थो भदन्त ! काय भवस्थ इति कालात् कियच्चिरं भवति?। गौतम! जघन्येन अन्तर्मुहर्तम, उत्कर्षेण चतुर्विशतिः संवत्सराणि ।। ૨ યુગલિકે આશ્રીને આ પ્રમાણે છે. બાકીના ગર્ભજ મનુષ્યની તે ઉકઇ ભવસ્થિતિ પૂર્વ કેટિ વર્ષની જ છે. ૩ પલ્યોપમન અસંખ્યય ભાગ. ૪ અવસર્પિણીના પહેલા બીજ અરરા આશ્રીને. Page #576 -------------------------------------------------------------------------- ________________ ४८७ Salm ] આત દર્શન દીપિકા. वातिनु सक्ष प्रायशः शुभतरादिलेश्यादिपरिणामवत्वे सति देवगतिनामकर्मोदयरूपत्वं देवगतेर्लक्षणम् । ( १७३) અર્થાત ઘણું કરીને તે શુભતરાદિક બેસ્યારૂપ પરિણામવાળે દેવગતિરૂપ નામકમને ઉથ 'विशति' ४वाय छे. જેના ચાર ભે– निय याने उत्पत्ति स्थान पाश्रीन वना या२ ५४२ ५४ छ:-(१) 'मनपति, (२) २०यन्त२ अथवा वानमंत२, (3) न्याति०४ अने (४) 'वैमानित. ભવનપતિનું લક્ષણ देवगतिनामकर्मोदये सति भवननिवासशीलत्वं भवनपतेर्लक्षणम्। (१७४) અર્થાત જેમને વિષે દેવગતિરૂપ નામકમને ઉદય હાય તેમજ ભવનમાં રહેવાને જેમને સ્વભાવ હોય તેઓ “ભવનપતિ દેવ” સમજવા. બંતરનું લક્ષણ देवगतिनामकर्मोदये विविधप्रदेशेषु निवासशीलत्वे सति अनियतगतिप्रचाररूपत्वं व्यन्तरस्य लक्षणम् । ( १७५) ૧- આ ચારની વ્યુત્પત્તિ અનામે નીચે મુજબ છે – " भवनेषु वसन्तीति भवनवासिनः ।" "विविधमतरं-भवननगराधासरूपोऽवकाशो येषां ते व्यन्तराः, अथवा विगत. मन्तरं-विशेषो मनुष्येभ्यो येषां ते व्यस्तराः, यदिवा विविधमन्तरं-शैलान्तरं कन्दरा. न्तरं बनान्तरं वा आश्रयरूपं येषां ते व्यन्तराः । वनानामन्तराणि बनान्तराणि, तेषु भवा वानमन्तराः । पषोदरादित्वादुभयपदान्तरालवी मागमः । " ___“ धोतयन्ति-प्रकाशयन्ति जगदिति ज्योतींषि-विमानानि, तेषु भषा ज्योति. काः, यदिवा घोतयन्ति-शिरोमुकुटोपगहिभिः प्रभामण्डलकल्पैः सूर्यादिमण्डलैः प्रकाशयन्तीति ज्योतिषो-देवाः सूर्यादयः, ज्योतिष एव ज्योतिष्काः । " · विविधं मान्यन्ते-उपभुज्यन्ते पुण्यवद्भिर्जीवैरिति विमानानि, तेषु भवा बैमानिकाः । " 63 Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જીવ–અધિકાર [ પ્રથમ અર્થાત્ જેમને વિષે દેવગતિરૂપ નામકર્મ ઉદયમાં આવ્યું હોય તથા વિવિધ પ્રદેશમાં વસવાના સ્વભાવને લઈને જેમની ગતિ અચેકસ હેય તેઓ “વ્યન્તર ” કહેવાય છે. તિષ્કનું લક્ષણ– देवगतिनामकर्मोदय सति प्रकाशस्वभावरूपत्वं ज्योतिष्कस्य ક્ષn(૭૬) અર્થાત્ દેવગતિરૂપ નામકર્મને જેમને વિશે ઉદય થયું હોય અને જેને પ્રકાશમય સ્વભાવવાળા હોય તેઓ “તિષ્ક ” જાણવા. વૈમાનિકનું લક્ષણ विमाने भवनशीलत्वं वैमानिकस्य लक्षणम् । ( १७७ ) અર્થાત્ વિમાનમાં ઉત્પન્ન થતા દેવે “વૈમાનિક' કહેવાય છે. આ પ્રમાણે આપણે દેવતાના ચાર પ્રકારે જોયા, પરંતુ ભગવતી (શ. ૧૨, ઉ. ૯ સૂ. ૪૬૧ )માં તો દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાદેવ એમ દેવના પાંચ ભેદે બતાવવામાં આવ્યા છે, પરંતુ તેથી કશે વિરોધ ઉપસ્થિત થતો નથી, કેમકે જે દેવપણે ઉત્પન્ન થનાર છે તે જીવ “ દ્રવ્ય-દેવ” કહેવાય છે; ચક્રવર્તીને “નરદેવ” કહેવામાં આવે છે; સાધુએને “ધર્મ-દેવ” તરીકે ઓળખાવવામાં આવે છે, તીર્થકરે દેવાધિદેવ કહેવાય છે; અને ઉપયુક્ત ભવનપતિ પ્રમુખ દેવતાઓ “ભાવદેવ” કહેવાય છે. અર્થાત ઉપર જણાવેલા દેવના ચાર પ્રકારે સે ભાદેવના જાણવા. ભાવ-દેના ૩૫૬ ભેદ– પ્રથમ તે આપણે ભાવ-દેવના ૩૫૬ અવાન્તર ભેદે વિચારીશું. તેમાં ભવનપતિના ૧૦, પરમધામિકના ૧૫, વ્યંતરના ૧૫, તિષ્કના ૧૦ અને વૈમાનિકના ૩૮ ભેદે મળીને ૧૭૮ ભેદ થાય છે. આ બધા દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે વિચારતાં દેવતાના ૩૫૬ ભેદે પડે છે. ભવનપતિના પ્રકારો અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાત(વાયુ)કુમાર, સ્વનિત(મેઘ)કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એમ ભવનપતિના દશ ભેદ જાણવા. ૧ સરખા– “ માનgifસોડકુનાજfagurfaષત્તરાનિતfષીવિકા ! ” –તત્ત્વાર્થાધિ (અ. ૪, સુ. ૧૦ ) nternational Page #578 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૪૯ અસુરકુમારમાં પરમ અધમને સેવનારા પંદર પ્રકારના પરમધાર્મિક દેવતાને સમાવેશ થાય છે કે જેઓ અનેક જાતનું પાપ કરી મૃત્યુ પામી અડગેલિક તરીકે જન્મે છે. ભવનપતિઓનાં નિવાસસ્થાને – જબૂ” દ્વીપમાં આવેલા “સુમેરુ” પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તિરછા અનેક કટાકેટિ લક્ષ જન સુધી ભવનપતિઓ રહે છે. અસુરકુમાર મોટે ભાગે આવામાં અને કવચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર વગેરે તે મોટે ભાગે ભવનમાં જ ૧ (૧) અંબ, (૨) અંબરીષ, (૩) શબલ, (૪) શ્યામ, (૫) રૌદ્ર, (૬) ઉપરૌદ્ર, (૭) અસિપત્ર, (૮) ધનુ, (૯) કુંભ, (૧૦) મહાકાળ, (૧૧) કાળ, (૧૨) વૈતરણી, (૧૩) વાલુક, (૧૪) મહાઘોષ અને (૧૫) ખરરવર એ ૧૫ પ્રકાર છે. પહેલા પરમાધાર્મિક નારકને ઊંચે લઈને પછાડે છે.. બીજો ભઠ્ઠીમાં પકાવી શકાય એવા એમના ટુકડા કરે છે. ત્રીજે એમનાં આંતરડાં, હદય વગેરેને ભેદે છે. ચોથો એમને કાપે છે. પાંચમો ભાલા વગેરેમાં એમને પરાવે છે. છો એમનાં અંગોપાંગને ભાંગે છે. સાતમે તરવારના જેવા આકારવાળાં પાનું વન ( અસિવન ) બનાવે છે. આઠમે ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચન્દ્રાદિ બાણ વડે એમને વીંધે છે. નવમો એમને કુંભાદિમાં પકાવે છે. દશમ એમના ક્ષ માંસના ખંડોને ખાંડીને તેમને ખવડાવે છે. અગ્યારમો એમને અગ્નકુંડ વગેરેમાં પકાવે છે બારમો ઉકળતાં લેહી અને પરૂ વગેરેથી ભરેલી “વેતરણી ' નદી રચે છે. તેરમો “ કદંબ' પુ૫ના આકારવાળી રેતીમાં એમને જે છે. ચૌદમે ત્યાંથી નાસી છૂટવાને પ્રયત્ન કરનારાને મોટેથી બૂમ મારીને રેકે છે. પંદરમો વજન કાંટાને લીધે ભયંકર એવા “ શામલી ” વૃક્ષ ઉપર એમને ચઢાવીને ખેંચે છે. ૨ “સિંધુ નદી “લવણ” સમદ્રને જયાં મળે છે ત્યાંથી દક્ષિણ દિશામાં ૫૫ યોજને એક વેદિકા આવેલી છે. તેમાં ૧૨ યોજનના પ્રમાણુવાળી એક ભયંકર જગ્યા છે. ત્યાં આગળના સમુદ્રની ઊંડાઈ ટા જનની છે તેમજ ત્યાં ૪૭ અતિશય અંધારી ગુફાઓ છે. આ ગુફાઓમાં પ્રથમ સંહનનવાળા, મહાપરાક્રમી તેમજ મધ, માંસ અને મહિલાના ભેગને વિષે લંપટ એવા જલચર મનુષ્યો રહે છે. એમને રંગ કાળે છે અને સ્પર્શ કઠણુ છે તેમજ એમની દષ્ટિ ઘોર, ભયાનક છે. એમની કાયા ૧૨ હાથની છે અને એમનું આયુષ્ય સંખ્યાત વર્ષનું છે. આ ત્રાસદાયક સ્થળથી ૩૧ યોજન દૂર, સમુદ્રની વચ્ચે અનેક મનુષ્યની વસ્તીવાળા “રત્નદીપ નામ દ્વીપ છે. અહીંના મનુષ્યો પાસે વજની બનાવેલી ઘંટીઓ છે. એ ઘંટીઓને તેઓ મદ્ય અને માંસ વડે લીંપે છે તેમજ એ અનિછ વસ્તુઓ એમાં નાખે પણ છે. મા અને માંસથી ભરેલાં ટૂંબડાંએનાં વહાણ ભરીને તેઓ પેલા જલચર મનુષ્યો પાસે જઈ તેમને લલચાવે છે. તેઓ લોભના માયો તેમની પાછળ પાછળ આવે છે અને ક્રમે ક્રમે પેલી ઘંટીએ માં પડે છે. અગ્નિમાં પકાવેલા માંસને તેમજ જુના મઘને તેઓ બે ત્રણ દિવસ સુખેથી ખાય એટલામાં તે તદ્દીપવાસીએ શસ્ત્રબદ્ધ સુભટ સાથે આવી ઘંટીઓને ચાલતી કરી તેમને ચોતરફથી ઘેરી લે છે. અતિદૂઃસહ ઘંટીઓ એક વર્ષ પર્યત ફેરવવામાં આવે છે, પરંતુ પેલા જલયરનાં હાડકાને જરા પણ " ચ આવતી નથી, કિન્તુ આ બાર મહિનામાં ભયંકર દુઃખને સહન કરતા તેઓ મરણ પામે છે. ત્યાર બાદ રનો મેળવવાની ઇચ્છીવાળા રત્નદીપવાસીઓ આ જલચરીના અંડગલકને ચમરીના પૂછડાના વાળથી ગુંથીને તેને બંને કાનમાં લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. આ અંગેલકને લઈને ‘કુલીરતંતુ 'મત્સ્ય વગેરે તેમને એજ કરી શકતા નથી. આ પ્રમાણેની હકીકત મહાનિશીથના ચોથા અધ્યયનમાં છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ છવ–અધિકાર. [ પ્રથમ વસે છે. આવા મોટા મંડપ જેવા છે અને તે, “રત્ન પ્રભા' નામના પૃથ્વી-પિંડમાંથી ઊંચે અને નીચે એક એક હજાર યોજન છે દઈને બાકીના ૧૮,૦૦૦ એજન જેટલા મધ્ય ભાગમાં દરેક સ્થળે છે. ભવને તે રત્નપ્રભામાં નીચે ૯૦,૦૦૦ જન પરિમાણ ભાગમાં જ છે. આ ભવને બહારથી ગોળ, અંદરથી ચતુરસ્ત્ર અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં છે. અસુરકુમારાદિનાં ચિ – કુમારની માફક જવામાં મનહર તેમજ સુકુમાર હેવાથી “કુમાર” તરીકે ઓળખાતા ભવનપતિએ મૃદુ, મધુર ગતિવાળા અને ક્રીડાશીલ છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન વગેરે સ્વરૂપ-સં. પત્તિ જન્મથી જ પિતપતાની જાતિમાં જુદી જુદી છે. જેમકે અસુરકુમારને મુગટમાં ચૂડામણિનું ચિહન હોય છે, નાગકુમારને નાગનું, વિઘુકુમારોને વજાતું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારેને ઘડાનું, વાયુકુમારને ઘડાનું, સ્વનિતકુમારેને વર્ધમાનનું, ઉદધિકુમારને સિંહનું અને દિકુમારોને હાથીનું ચિ હોય છે. જુઓ તસ્વાથનું ભાષ્ય (પૃ. ૨૮૨). વ્યંતરનાં નિવાસ-સ્થાને– સમગ્ર વ્યંતરો ઊર્વ-લેક, તિર્ય—લેક અને અન્લેક એમ ત્રણે લોકમાં ભવને અને આવાસમાં વસે છે. પોતાની મરજીથી કે બીજાની પ્રેરણાથી તેઓ વિવિધ સ્થળે જાય છે. કેટલાક તે મનુષ્યની સેવા પણ કરે છે. વિવિધ જાતના પર્વમાં, ગુફાઓમાં તેમજ વનેનાં આંતરાંઓમાં તેઓ વસે છે. આથી તે તેઓ “વંતર' કહેવાય છે. વ્યંતરના ૧૦૫ ભેદ– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહેરગ અને ગંધર્વ એમ વ્યંતરના મુખ્ય આઠ ભેદે છે. એનાં ચિહને અનુક્રમે કદંબ, સુલસ, વડ, ખટ્વાંગ, અશક, ચંપક, નાગ અને તુંબરુ છે. *ખવાંગ સિવાયનાં બાકીનાં ચિહ્ન વૃક્ષ-જાતિનાં છે. આ બધાં ચિહને એમનાં આભૂષણ વગેરેમાં હેય છે. પિશાચોદિના અવાંતર ભેદ છે. જેમકે સ્વભાવથી જ મનહર રૂપવાળા, ૧ સંગ્રહણી (ગા ર )માં તો ઉદધિકુમારને ઘોડાનું અને વાયુકમારને તે મગરનું ચિહન સૂચવેલ છે. ૨ શરાવની જોડી. ૩ સરખાવો– “ કારત્તર: વિજાgિsોરાકાષર્ષક્ષક્ષરમૂafજરાના ” તત્વાર્થાધિ. ( અ. ૪, સુ. ૧૧ ) ૪ જોગીઓ બેપરવાળે દંડ રાખે છે તે Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સૌમ્ય દર્શનવાળા, રત્નોનાં આભૂષણેથી શણગારેલ ડોક અને હાથવાળા પિશાચના '૧૬, સૌમ્ય, મુખવાળા, ઉત્તમ રૂપવાળા, વિવિધ જાતના વિલેપન વાળા એવા ભૂતના ૬૯, મસ્તક ઉપર મુગટ ધારણ કરનારા, ગંભીર, રક્ત હઠ, નખ, હાથ પગના તળિયા, તાલ અને જીભવાળા, મનહર દશનવાળા, માનેન્માન પ્રમાણુવાળા દેહવાળા તેમજ વિવિધ પ્રકારનાં આભૂષણોથી વિભૂષિત એવા ચક્ષના ૧૩, લાલ અને લાંબા લટકતા હેઠવાળા, સુવર્ણના શૃંગારવાળા તેમજ ભયંકર દર્શનવાળા એવા રાક્ષસના *૭; દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુશોભિત મુખાકૃતિવાળા એવા કિન્નરના ૧૦ મનહર મુખ અને હાથવાળા તથા વિચિત્ર પ્રકારની માળા અને વિવિધ વિલેપનવાળા એવા કિંગુરુના ૧૦; મહાવેગવાળા, મોટા શરીરવાળા તથા વિવિધ જાતનાં અલંકારવાળા એવા મહારગના ૧૦; અને પ્રિય દર્શનવાળા, ઉત્તમ સ્વરવાળા, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા એવા ગાંધર્વોના ૧૨ એમ બધા ભેદે મળીને વ્યંતરના ૮૭ ૧ (૧) કુષ્માંડ, ( ર ) પટક, ( ૩ ) જેવ, (૪) આર્મક, (૫) કાલક, (૬) ચક્ષ, ( ૭ ) અચોક્ષ, ( ૮ ), મહાકાલ, (૯) વનપિશાચ, ( ૧૦ ) તુષ્ણિક, ( ૧૧ ) તાલપિશાચ, ( ૧૨ ) મુખરપિશાચ, ( ૧૭ ) દેહ, ( ૧૪ ) મહાવિદેહ, ( ૧૫ ) મહાદેવ અને ( ૧૬ ) અધસ્તારક એ ૧૬ ભેદે છે. તત્ત્વાર્થ ( અ ૪, સ. ૧૨ )ના ભાષ્ય(પૃ. ૨૮૪)માં “ મહાદે'ને ઉલેખ નથી; ત્યાં પંદર જ ભેદ સૂચવાયા છે. ૨ (૧ ) સુરૂપ, ( ર ) પ્રતિરૂપ, (૩) અતિરૂપ, (૪) ભૂતત્તમ, (૫) સ્કબ્દિક ( સ્કેન્દિકાક્ષ ), ( ૬ ) મહાવેગ, ( ૭ ) મહાઔન્દિક, ( ૮ ) આકાશગ, અને (૯) પ્રતિષ્ઠન એ ૯ ભેદે છે. ૩ (૧ ) પૂર્ણભદ્ર, (૨ ) માણિભદ્ર, ( ૩ ) શ્વેતભદ્ર, ( ૪ ) હરિભદ્ર, (૫) સુમનભદ્ર, ( ૬ ) વ્યતિપાતિકભદ્ર, ( ૭ ) સર્વતોભદ્ર, ( ૮ ) સુભદ્ર, ( ૯ ) યક્ષેત્તમ, ( ૧૦ ) રૂ૫યક્ષ, ( ૧૧ ) વનાહાર, ( ૧૨ ) વનાધિપતિ અને (૧૩) મનુષ્ય-યક્ષ એ ૧૩ ભેદો છે. ૪ ( ૧ ) વિદ્ધ, (૨) ભીમ, (૩) મહાભીમ, ( ૪ ) રાક્ષસરાક્ષસ, ( ૫ ) વિનાયક, ( ૬ ) બ્રહ્મરાક્ષસ અને (૭) જલરાક્ષસ એ ૭ ભેદ છે. ૫ (૧) કિન્નર, ( ૨ ) રૂપાળી, (૩) હદયંગમ, ( 1) રતિપ્રિય, (૫) રતિશ્રેષ્ઠ, (૬) કિં પુરુષ, (૭) મનોરમ, (૮) અનિન્દ્રિત, (૯) કિં પુરુષોત્તમ અને ( ૧૦ ) કિન્નરોત્તમ એ ૧૦ ભેદ છે. ૬ ( ૧ ) સપુરુષ, (૨) પુરુષોત્તમ, (૩) યશસ્વાન,(૪) મરુદેવ (મહાદેવ ), (૫) મત, (૬) મે...ભ, (૭) મહાપુરુષ, (૮) અતિપુરુષ, ( ૯ ) પુરુષ અને ( ૧૦ ) પુરુષવૃષભ એ ૧૦ ભેદ છે. ૭ ( ૧ ) ભુજગ, ( ૨ ) ભોગશાળી, ( ૩ ) મહાકાય, ( ૪ ) અતિકાય, ( ૫ ) ભાવંત, (૬) સ્કન્ધશાળા, ( ૭ ) મહેશ્વક્ષ, (૮) મેરુકાંત, (૮) મહાવેગ અને ( ૧૦ ) મનોરમ એ ૧૦ ભેદ છે. ૮ (૧) હાહા, ( ર ) , ( ૩ ) તુંબરવ ( તુંબ ), ( ૪) નારદ, (૫) ઋષિવાદિક ( ૬ ) ભૂતવાદિક, ( ૭ ) કાદંબ, ( ૮ ) મહાકાદંબ, ( ૯ ) રૈવત,( ૧૦ ) વિશ્વાવસુ, ( ૧૧ ) ગીતરતિ અને ( ૧૨ ) ગીતયશ એમ ૧૨ ભેદ છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જીવ-અધિકાર. [ પ્રથમ ભેદે થાય છે. આમાં નીચે મુજબના ૧૮ ભેદ ઉમેરતાં એના ૧૦૫ પ્રકારો થાય છે. જેમકે સ્થાનાંગ (સ્થા. ૨, ઉ. ૩)માં સૂચવેલા (૧) અપ્રજ્ઞપ્તિક, (૨) પંચપ્રજ્ઞપ્તિક, (૩) કષિવાદિત, (૪) ભૂતવાદિત, (૫) કંદિત, (૬) મહાજંકિત, (૭) કૂષ્માંડ અને (૮) પતક ( પતંગ?) એમ આઠ ભેદે છે. તેમાં વળી પાપમના આયુષ્યવાળા, સર્વદા પ્રમુદિત, કીડા કરનારા, મૈથુન સેવનારા તેમજ સ્વછંદાચાર વધતું જતું હોવાથી તે ભકના નામથી ઓળખાતા એવા પણ દેવે છે. આના નીચે મુજબના દશ પ્રકારે છે અને તેઓ તિર્યલોકમાં આવેલા વિચિત્ર, ચિત્ર, ચમક સમક, કાંચન વગેરે ઉપર વસે છે – (૧) અનર્જુભક, (૨) પાનજુંભક, (૩) વસ્ત્રાર્જુભક, (૪) વેશ્મભક, (૫) શય્યાજુંભક, (૬) પુષછુંભક, (૭) ફલજુંભક, (૮) "પુષફલજુંભક, (૯) વિદ્યાર્જુભક અને (૧૦) અવ્યક્તભક. આમાંના અન્નાદિ આઠ ભકે અન્ન વગેરેની હાનિ-વૃદ્ધિ કરનારા છે. | ( તિર્યમ્) જાંભક દેવોમાં અનુગ્રહ કરવાની તેમજ શાપ દેવાની એમ ઉભય પ્રકારની શક્તિ છે. તેઓ ક્રોધાતુર હોય તેવે વખતે જેને એમનું દર્શન થાય તે અપકીતિ અને અનર્થને ભાગી બને છે, પણ જ્યારે તેઓ ખુશ હોય ત્યારે તેમનું દર્શન થાય તે વૈરસ્વામી મુનિરાજને મળી હતી તેમ વિદ્યા અને કીતિ મળે. જુઓ ભગવતી (શ. ૧૪, ઉં. ૮, સૂ. ૫૩૩) નું ૬૫૪ મું પત્ર. ૧ સરખા પ્રવચનસારેની નિમ્નલિખિત ગાથા -- " अणपन्निय पणपत्रिय इसिवाइय भूयबाइए चेव । कंदिय तह महकंदिय कोहंडे चेव पयगे य ॥ ११३१ ।। " [ અાજ્ઞાિકા: gugra fષકારિતા મતકારિતત્ર | # tતeતથા મદાનિત. swાઇ ઘેર જતાથ ] ૨ “કૃમત્તે- ર સારિતા જોઇના તિ ઝુમ્મર ” a “ દેવકુરુ ' ક્ષેત્રમાં “ શીતદા ' નદીની બંને બાજુએ ‘ચિત્રકૂટ ' અને “વિચિત્રકૂટ ” નામના પર્વત છે. તેવી રીતે “ ઉત્તરકુર'માં “ શીતા ' નદીની બંને બાજુએ “ યમક ' અને “ સમક’ નામના પર્વત છે. “ ઉત્તરકુરુ 'માંની “ શીતા' નદી સાથે સંબંધ ધરાવનારા નીલવત વગેરે પાંચે હદોના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર દશ દશ “ કાંચનગિરિ ' છે એટલે આમ એકંદર સે કાંચનગિરિ થયા. એવી રીતે શીતાદા' નદી સાથે સંબંધ ધરાવનાર “ નિષદ ' વગેરે પાંચ મહાદા આશ્રીને સે * કાંચનગિરિ ' છે. ૪ વગેરેથી ૧૭૦ ક્ષેત્રે દીર્ધ વિજયાર્ધ સમજવાં. ૫-૬ ભગવતીની વૃત્તિના ૬૫૪મા પત્રમાં શ્રી અભયદેવસૂરિ સૂચવે છે તેમ મંત્રજભક અને અધિપતિજભક એવાં આ બેનાં નામાંતરે નજરે પડે છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તિષ્કના દશ પ્રકારો સૂર્ય, ચન્દ્ર, ગ્રહ નક્ષત્ર અને *પ્રકીર્ણક તારા એમ તિષ્કના પાંચ ભેદો છે. તેમાં પણ સ્થિર અને ચર એવા દરેકના બે બે પ્રકારે ગણતાં એકંદર રીતે જેષ્ઠિના દશ પ્રકાર થાય છે. તિપ્રકાશમાન વિમાનમાં સૂર્ય વગેરે રહે છે, તેથી તેઓ “તિષ્ક” કહેવાય છે. એ બધાના મુગટમાં પ્રભામંડળ જેવું ઉજજવળ ચિ હોય છે; સૂર્યને સૂર્યમંડળ જેવું, ચંદ્રને ચંદ્રમંડલ જેવું ઈત્યાદિ. વૈમાનિક દેના પ્રકારો – વૈમાનિક એ નામ કેવળ પારિભાષિક છે, કેમકે વિમાનથી ચાલતા એવા તો અન્ય નિકાયના દેવો પણ છે. આ વૈમાનિક દેના કપ પન્ન અને કલ્પાતીત એવા બે ભેદ પડે છે. જે કલ્પમાં રહે છે તે “કલપેપપન્ન” છે અને જે કપની બહાર છે તે “કપાતીત” છે. કપન્ન દેશમાં સેવ્ય–સેવક ભાવ છે, પરંતુ કપાતીતમાં તેમ નથી; ત્યાં તો બધા સ્વતંત્ર છે. તેઓ બધા ઇન્દ્ર જેવા હેવાથી અહમિન્દ્ર” કહેવાય છે. કેઈક કારણસર મનુષ્ય-લેકમાં જવાનું થાય તો તે કામ કપપપનનું જ છે; પાતીત તો પોતાના સ્થાનને છોડીને કયાંય જતા નથી. આ બધા વૈમાનિક એક સ્થાનમાં વસતા નથી તેમજ તિરછા પણ નથી, કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહે છે. 1 એક એક ચંદ્રને પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્રો અને ૬૬૭૫ કટાકેટિ તારાનો છે. ૨-૩ ગ્રહ અને નક્ષત્રોનાં નામો માટે જુઓ શ્રીભકતામર કાવ્યસંગ્રહ ( ભા. ૨ )નાં પૃ. ૬૧-૬૨, ૭૨. ૪ પ્રકીર્ણક તારા કહેવાનો મતલબ એ છે કે બીજા કેટલાક તારાઓનું ભ્રમણ નિયમિત નથી: કોઈક વાર તેઓ સૂર્ય, ચન્દ્રની નીચે તે કોઇક વેળા તેની ઉપર પણ ચાલ્યા જાય છે. જ્યારે તેઓ સૂર્યની નીચે ચાલે છે ત્યારે તે સૂર્યની નીચેના દશ યોજન પ્રમાણુવાળા જ્યોતિષ્કન્ક્ષેત્રમાં ચાલે છે. જ્યોતિષ્ક-ચક્રના ક્ષેત્રનો “ આરંભ “મેરુ'ના સમતલ ભૂમિભાગથી ૭૯૦ યોજનની ઊંચાઇથી થાય છે. તેની ઊચાઇ ૧૧૦ એજનની છે. તિર્યમ્ દિશામાં તો તેનું પરિમાણું અસંખ્યાત દ્વીપ, સમુદ્ર પર્યંતનું છે. ૫ સરખાવો“ જયોતિદાદા સૂરમણ પ્રારક્ષswીકતારna '' -- તત્વાર્થાધિ. (અ. ૪, સૂ. ૧૨ ) ૬ મનુષ્યલોકની બહારનાં સૂર્ય વગેરે જ્યોતિક વિમાન સ્થિર છે, કેમકે એ વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે, આમ તેમ ગતિ કરતાં નથી આને લઇને તો એની લેસ્યા અને લક્ષ યોજન પ્રમાણુક પ્રભા પણ એકરૂપે સ્થિર છે એટલે કે ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી તિષ્ઠાનો સ્વાભાવિક પીળો રંગ જેવો ને તે કાયમ રહે છે. વળી આ વિમાને સ્થિર હોવાથી ત્યાં ઉદય અને અસ્ત માટે પણ અવકાશ નથી. ૭ “ માનષોત્તર' પર્વત સુધી મનુષ્ય-લોક છે. લોકમાં આવેલા જ્યોતિષ્ક સદા ગતિશીળ છે. એમનું ભ્રમણ “મેરની ' ચારે બાજુએ થાય છે. જોકે લોક–મર્યાદાના સ્વભાવથી જ જ્યોતિષ્ક વિમાનો સર્વદા પિતાની મેળે જ ફરે છે, છતાં વિશિષ્ટ સમૃદ્ધિ પ્રકટ કરવાને અર્થે તેમજ આભિયોગ્ય નામ-કર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દેવો એ વિમાનને ઉપાડીને ફરે છે. ૮ સરખાવો -- “ #vvvat: જાતીતાય ! ” -તત્વાર્થ ( અ. ૪, સૂ. ૧૭ ) Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જીવ-અધિકાર. [ પ્રથમ કલ્પપપનના બાર પ્રકારે સૌધર્મ, અશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાકૃત, આરણ અને અય્યત એ બાર દેવકને લઈને કલ્પપપનના બાર ભેદે પડે છે. કપાતીત ના પ્રકારો – કલ્પાતીતના મુખ્ય બે ભેદ છે –(૧) રૈવેયકમાં ઉત્પન્ન થયેલા અને (૨) અનુત્તરમાં ઉત્પન્ન થયેલા તેમાં પ્રેયક નવ છે અને અનુત્તર વિમાન પાંચ છે. આ પ્રમાણે સંપૂર્ણ ગણત્રી કરતાં વૈમાનિક દેના ૧૨+૧૩=૨૬ ભેદે થાય છે. આમાંના પ્રથમના ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે બે ભવ મનુષ્યના કરીને મેક્ષે જનારા અર્થાત્ દ્વિચરિમ છે, જ્યારે પાંચમા અનુત્તરમાં જન્મેલા દેવે એકાવતારી-એકચરિમ-ત્યાંથી ચ્યવને મનુષ્ય થઈને તે જ ભવમાં મેક્ષે જનારા છે. વૈમાનિક દેવનાં વિમાની સંખ્યા– પહેલા દેવલેકમાં ૩ર લાખ, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હજાર, સાતમામાં ૪૦ હજાર, આઠમામાં ૬ હજાર, નવમા–દશમામાં ૪૦૦ અને અગ્યારમા–બારમામાં ૩૦૦ વિમાને છે. નવ રૈવેયકમાં એકંદર ૩૧૮ છે. જેમકે સુદર્શન, સુપ્રબુદ્ધ અને મને રમ એ ત્રણ ગ્રેવેયકમાં કુલ ૧૧૧, સર્વભદ્ર, સુવિશાલ અને સુમન એ ત્રણમાં એકંદર ૧૦૭, અને સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એ ત્રણમાં ૧૮૦ વિમાને છે. અનુત્તર વિમાને પાંચ છે. આ પ્રમાણે સર્વે મળી કુલ ૮૪૯૭૦૨૩ વિમાને છે.* ૧ આ દેવલોકે યાને વિમાનો પિકી પહેલાં બે પંચવણ છે; બીજા બે કૃષ્ણ સિવાયના વર્ણ વાળાં, ત્યાર પછીનાં બે કૃષ્ણ અને નીલ સિવાયના ત્રણ વર્ણવાળાં, ત્યાર બાદ બે પીળા અને શ્વેત રંગનાં, અને ત્યાર પછીનાં બધાં શ્વેત છે; આ સંબંધમાં સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૩ )ની વૃત્તિના ૮૫ મા પત્રમાં બૃહતસંગ્રહણીની નીચે મુજબની ગાથા અવતરણરૂપે મળી આવે છે – " सोहम्मे पंचवन्ना पक्कगहाणी उ जा सहस्सा। રો તે સુer gr તે gf y rfm Rરૂર છે ” [ सौधर्म पञ्चवर्णानि एकैकहानिस्तु यावत् सहस्रारः । द्वौ द्वौ तुल्यौ कल्पौ तेन परं पुण्डरीकाणि ॥ ] ૨ અધસ્તન-અધસ્તન, અધસ્તન-મધ્યમ, અધસ્તન-ઉપરીતન, મધ્યમ-અધસ્તન, મધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરીતન, ઉપરીતન–અધસ્તન, ઉપરીતન-મધ્યમ અને ઉપરીતન-ઉપરીતન એ નવ ગ્રેવેયકનાં સ્થાન નોનાં નામ જણાય છે, કેમકે એનાં નામે તો “સુદર્શન' વગેરે છે. આ નવ સ્થાનને ગ્રેવેયક કહેવાનું કારણ એ છે કે તેઓ લોકરૂપ પુરુષની ગ્રીવા ( ડોક )ને સ્થાને રહેલાં છે અથવા તે ગ્રીવાના આભરણભૂત તેઓ છે. ૩ સૌથી ઉત્તર-પ્રધાન હોવાથી અનુત્તરના નામથી ઓળખાતાં આ પાંચનાં નામે અનુક્રમે વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે. ૪ આ દરેક વિમાનમાં એક એક સિહાયતન યાને ચત્ય છે. નવ ગ્રેવેયક અને પાંચ Page #584 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ]. આત દરશન દીપિકા. ૫૮૫ સંધર્માદિનું સ્થાન તિચક્રની ઉપર અસંખ્યાત જન ચઢયા બાદ “મેરુના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશ-પ્રદેશમાં “સૌધર્મ ” કલ્પ આવે છે. એની ઉપર પરંતુ એની ઉત્તર દિશામાં “એશાન” કરુ૫ છે. “સૌધર્મ થી અસંખ્ય જન ઊંચે સમશ્રેણિમાં “ સાનકુમાર' કપ છે, જ્યારે એશાન ની બહુ ઊંચે સમશ્રેણિમાં “મહેન્દ્ર” કલ્પ છે. આ બેની વચ્ચે પરંતુ એ બંનેથી ઊંચે “બ્રહ્મલોક" કલ્પ છે. એના ઉપર એક બીજાથી ઊંચે “ લાંતક', “ મહાશુક્ર અને સહસ્ત્રાર” એ ત્રણ કરે છે. એની ઉપર “સૌધર્મ” અને “ઐશાન ”ની માફક “આનત” અને “પ્રાણત” એમ બે કપ છે. એની ઉપર સમશ્રેણિમાં “સનકુમાર” અને “માહેન્દ્ર”ની જેમ “ આરણ” અને “ અચુત ક૯પ છે. રજજુ અથવા ખંડુક પ્રમાણે વિચાર કરીએ તે લેકના મધ્યથી ઉપર છ ખંડુકના ઉપરના ભાગને વિષે એટલે લોકના મધ્યથી દેઢ રજા જેટલી ઊંચાઈએ પ્રાથમિક બે કપે છે. વળી ત્યાંથી ચાર ખંડક ઉપરના ભાગને વિષે એટલે લોકના મધ્યથી અહી રજજુ ઊંચે બીજા બે કલપો છે. ત્યાંથી છ ખડકમાં બીજા “બ્રહ્મલેક' આદિ ચાર કપે છે. એટલે કે લેકના મધ્યથી “ સહુ સાર” ચાર રજજુ ઊંચે છે. ત્યાર બાદ ચાર ખંડુને વિષે “આનત થી “અશ્રુત” સુધીના ચાર કપ છે. એટલે કે લોકના મધ્યથી “ અશ્રુત' પાંચ રાજની ઊંચાઈએ છે, આપણે વૈમાનિકના ૨૬ પ્રકારે જોયા તેમાં જે ત્રણ પ્રકારના કિટિબષિક અને નવ જાતના કાંતિક ઉમેરતાં એના ભેદની સંખ્યા ૩૮ ની થાય છે તેનું સ્વરૂપ હવે વિચારીશું. કિલિબષિકના ત્રણ પ્રકારો– પ્રથમ પ્રકારના દેવે ‘સૌધર્મ ” અને “ઐશાન” કલ્પની અધઃ (નીચે), બીજા પ્રકારના “સાનકુમાર” અને “મહેન્દ્ર કલ્પની નીચે અને ત્રીજા પ્રકારના “લાંતક” ક૫ની નીચે રહે છે. આ ત્રણ પ્રકારના કિબિષિકેનાં ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ત્રણ પાપમ, ત્રણ સાગરોપમ અને તેર સાગરોપમ છે. આ દેવે ચંડાળ જેવા છે. તેમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને અન્ય દેવે તેમને તિરસ્કાર કરે છે. અનુત્તરનાં ૩૨૩ વિમા સિવાયના દરેક વિમાનમાં સભા-મણ્ડપ છે. બાર દેવલોકના ૮૪૯૬૭૦૦ ચમાં સભા-મચ્છપના હિસાબે દરેકમાં ૧૮૦ જિન-બિંબ હોવાથી એકંદર બાર દેવલોકમાં ૧૫૨૯૪૦૬ ૦૦૦ જિન-બિંબ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરાનાં ૨૩ ચિત્યોમાં સભા-મણક નહિ હોવાથી, દરેક ચયમાં ૧૨૦ જિનબિંબ હોવાથી એકંદર ૩૮૭૬૦ જિન-બિંબ થાય છે. આ પ્રમાણે વૈમાનિકોમાં ૧૫૨૯૪૪૭૬૦ જિન–બિંબ છે. 1 { ખંડુક ' એટલે રજાતે ચે ભાગ. એનો વિશેષ માહિતી આગળ ઉપર વિચારમાં આવનાર લેકિના સ્વરૂપમાથી મળશે. ર શ્રી મહાવીર પ્રભુને ભાણેજ ( જામેય ) તેમજ જમા ( જામાતૃ ) એ જમાલિ ત્રીજા પ્રકારના કિટિબષિક તરીકે ઉત્પન્ન થયું છે, 64 Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જીવ અધિકાર. [ પ્રથમ લેકાંતિકેનું સ્વરૂપ બ્રહ્મક” નામના પાંચમા દેવલેકની ચારે દિશા, ચારે વિદિશા અને મધ્ય ભાગમાં વસવાને કારણે લોકાંતિકના નવ પ્રકારે પડે છે. જેમકે પૂર્વ—ઉત્તર (ઈશાન) ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વ-દક્ષિણ (અગ્નિ) ખૂણામાં વહુનિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં ગદતોય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય) ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં ૨સસત અને મધ્યમાં અરિષ્ટ નામના લોકાંતિક દે રહે છે. એમનાં વિમાનો : "કૃષ્ણરાજી પૈકી બબ્બેના આંતરામાં તેમજ એ સર્વના મધ્યમાં આવેલા છે. આ દવે વિષય-તિથી વિમુખ છે તેથી તેમને “દેવર્ષિ કહેવામાં આવે છે. તેમનામાં કઈ કેઈથી મેટું નાનું નથી એટલે એ બધા સ્વતંત્ર છે. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે. જિનેશ્વરના નિષ્ક્રમણ સમયે એટલે તેઓ ગૃહનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે તે વેળા એમની પાસે આવી “વુ , ગુર” શબ્દ ઉચ્ચારી તેઓ પ્રતિબોધ કરવા રૂપ પિતાની ફરજ બજાવે છે. આ દેવે એકાવતારી છે. અર્થાત અહીંથી અવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ તેઓ ક્ષે જાય છે. આ પ્રમાણે શ્રી પ્રદ્યુમ્નસૂરિકૃત વિચાર સાર (ગા. ૧૨૩)માં ઉલ્લેખ છે, જ્યારે પ્રવચનસારે (ગા. ૧૪૪૭)માં તેમજ "લધિસ્તંત્ર પ્રમાણે તેઓ સાતમે કે આઠમે ભવે મેક્ષે જાય છે. આ દેવેની સંખ્યા ૨૪૪૫૫ અથવા મતાંતર પ્રમાણે ૨૨૬૩૭૭ ની દર્શાવાય છે. ભવનપતિ વગેરેના ઈન્દ્રાદિ ભે– આ પ્રમાણે આપણે ભવનપતિ પ્રમુખ દેના વિવિધ પ્રકારો જોયા હવે ભવનપતિ અને વમાનિક દેના અન્ય રીતે જે દશ દશ ભેદે પડે છે તેને તેમજ વ્યન્તર અને જ્યોતિષ્કના જે આઠ આઠ ભેદે પડે છે તેને વિચાર કરીએ. ઉપર્યુક્ત દશ ભેદે બીજા કેઈ નહિ પણ નીચે મુજબ જાણવાઃ ૧ દિગંબર સંપ્રદાય પ્રમાણે આઠ કાન્તિકે છે. ત્યાં “ મત’ને ઉલ્લેખ નથી જુઓ તાર્થરાજ (મૃ. ૧૭૩ ). ૨ આનું બીજું નામ “આગ્નેય ' છે. જુઓ પ્રવચનસારની વૃત્તિનું ૪૨૧ મું પત્ર. ૩ કેટલાક આને " રિઝ 'ના નામથી ઓળખાવે છે. ૪ આનાં નામે તથા સ્વરૂપ માટે જુઓ વૈરાગ્યરસ (પૃ. ૨૪૨-૨૪૩ ). ૫ આ રહ્યો એ ઉલેખ – " सम्पदचु मा चउकय आहारगुवसमगजिणगणहराई। नि अमेण तभवसिवा सत्तट्रमधेहिं लोगती ॥" सर्थार्थच्युताश्चतुष्कृताहारकोपशमक जिनगणधरादयः । નિરેન તન્નકણિકા: સામાજિar: I ] (૬ જુઓ શ્રીગજસાર મુનિવરકૃત દંડકપ્રકરણ (પૃ. ૮), Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયશ્ચિંશ, (૪) પાષા, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણ ક, (૯) આભિગિક અને (૧૦) કિલ્બિષિક. આ દશે ભેદ ભવનપતિ અને વૈમાનિક દેવના જાણવા વ્યન્તર અને જતિષ્કના તે લોકપાલ અને ત્રાયશ્ચિંશ સિવાયના બાકીના આઠ ભેદો જાણવા. ઇન્દ્રનું લક્ષણ देवगतिनामकर्मादये सत्याधिपत्यशालिरूपत्वमिन्द्रस्य लक्षणम् । ( ૭૮). અર્થાત્ જેને વિષે દેવગતિરૂપ નામકર્મ ઉદયમાં આવ્યું હોય અને જે દેવતાઓમાં સ્વામિત્વ ભાગવતો હોય તેને “ઇન્દ્ર કહેવામાં આવે છે. સામાનિનું લક્ષણ देवगतिनामकर्मोदये सत्याधिपत्याभावे च सतीन्द्रसमानर्दिकत्वं સામાનિ જય અક્ષણમ્ (૭૧) અર્થાત જેને વિષે દેવગતિનામકમને ઉદય હોય અને દેવેને અધિપતિ નહિ રહેવા છતાં પણ જેની ઈન્દ્રના જેટલી ઋદ્ધિ હોય તે “સામાનિક” કહેવાય છે. ત્રાયશિનું લક્ષણ– इन्द्रस्यैव मन्त्रि-पुरोहितस्थानाधिरूढत्वं त्रायस्त्रिंशस्य लक्षणम् । (૨૮૦) અર્થાત ઇન્દ્રના જ પ્રધાન કે પુરહિતની પદવી જેને મળી હોય તે ત્રાયઅિંશ કહેવાય છે. પાર્ષદનું લક્ષણ રુદ્રવ વવશ્યથાની વાર્ષથસ્થ ઋક્ષણHI (૨૮૨) : અર્થાત ઇન્દ્રના જ મિત્રને “પાર્થઘ' કહેવામાં આવે છે. લોકપાલનું લક્ષણ– इन्द्रस्यैव आरक्षिकार्थचरस्थानाधिरूढत्वं लोकपालस्य लक्षणम् । (૨૮૨) અર્થાત ઈન્દ્રના કોટવાલને–દેવલેકની રક્ષા કરવાને અર્થે ફરનારા દેવને કપાલ” કહેવામાં આવે છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ છવ-અધિકાર [ પ્રથમ આત્મરક્ષકનું લક્ષણ इन्द्रस्यैव शिरोरक्षस्थानाधिरूढत्वमात्मरक्षकस्य लक्षणम् । (१८३) અથ ઇન્દ્રના મસ્તક વગેરે શરીરના ભાગોનું રક્ષણ કરનારા દે “આત્મરક્ષક (અંગ રક્ષક ) કહેવાય છે. અનીકનું લક્ષણ इन्द्रस्यैव सेनास्थानाधिरूढत्वमनीकस्य लक्षणम् । (१८४) અર્થાત્ ઈન્દ્રની સેનાને “અનીક' કહેવામાં આવે છે. પ્રકીર્ણકનું લક્ષણ– इन्द्रस्यैव पौरजनस्थानाधिरूढत्वं प्रकोणकस्य लक्षणम् । (१८५) અર્થાત્ ઈન્દ્રની પ્રજાને-રૈયતને ‘પ્રકીર્ષક તરીકે ઓળખાવવામાં આવે છે. આભિગ્યનું લક્ષણ વ રાતરથાનાધિ૪ઢવામિયોગ્યW ઋક્ષણમ્ (૧૮૬) અર્થાત ઈન્દ્રનું દાસત્વ કરનારા દે આભિગ્ય (આભિગિક) કહેવાય છે. કિબિષિકનું લક્ષણ સુયૅવારાવસ્થાનાવિહરવું હિaહ્ય અક્ષણમ્ ! (૨૮૭) અર્થાત્ અન્યના જેવું કામ કરનારા ઈન્દ્રના દેવ “કિલ્બિષિક કહેવાય છે. ઇન્દ્રોની સંખ્યા ભવનપતિના ૨૦, વ્યંતરના ૧૬ અને વાનવંતરના ૧૬ એમ મળીને ૧૩૨, તિકેના ૨ અને વૈમાનિકના (કપપપનના) ૧૦ ઇન્દ્રો એમ કુલ ૬૪ ઇન્દ્રો છે. ૧ જંબુદ્વીપપ્રાપ્તિ (સ. ૩૩)માં સેળ જ કહ્યા છે, પરંતુ એની પ્રમેયરત્નમંજૂષા નામની વૃત્તિમાં જે ખુલાસે આવે છે તે નોંધવાથી આ શંકા દૂર થશે. કાલાદિ ઇન્દ્ર મહદ્ધિક છે, જયારે અણુપની (અપ્રજ્ઞનિક) વગેરેના ઇન્દ્રો અ૫ ઋદ્ધિવાળા છે એટલે અહીં મુખ્યને જ ઉલ્લેખ કર્યો છે. બાકી વ્યંતરના ઇન્દ્રોની સંખ્યા બત્રીસની છે એ વાતને તો સ્થાનાંગ (સ્થા. ૨, ૩. ૩) પણ સમર્થિત કરે છે. તેમ છતાં જો બારીકાઈથી વિચારીશું તે આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ તરીકે ગણ્યા છે, જ્યારે સમવાયાંગમાં તેને નિર્દેશ ન કરતાં ૫૪ જ ઉત્તમ પુર ગણાવ્યા છે. ૨ આ તો વેતામ્બર-સંપ્રદાય પ્રમાણે વાત કરી. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે તે ઇન્દ્રો સે છે. જેમકે ભવનપતિના ૪૦, વ્યંતરના ૩૨, તિકના ૨, વૈમાનિકના ૨૪, એક નર-ઇન્દ્ર (ચક્રવતી) અને એક તિય ચ ઇન્દ્ર (સિંહ). Page #588 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લારા | રમત દર્શન દીપિકા. પ૦૯ આ સમસ્ત ઈન્દ્ર સમ્યકુવશાલી છે અને તે જિનેશ્વરના પાંચે કલ્યાણકમાં રસ પૂર્વક ભાગ લે છે. આ ઇદ્રોને નિકાચ આશ્રીને વિચાર કરીશું તો જણાશે કે ભવનપતિ અને વ્યંતર એ બે નિકામાં બે બે ઇ-દ્રો છે, જ્યારે બાકીના નિકામાં બે બે ઇ નથી. આ સૂચિત કરવી તત્ત્વાર્થ ( અ. ૪, સૂ. )માં કહ્યું છે કે “ પર્યાઃ '' . ભવનપતિના દશે પ્રકારના દેવામાં તેમજ વ્યંતર નિકાયના સોળે પ્રકારના દેવામાં બે બે ઇન્દ્ર છે. તિષ્કમાં તો સૂર્ય અને ચંદ્ર જ ઇન્દ્ર છે. આ અસંખ્યાત છે, એથી એ નિકાયમાં ઇન્દ્રની સંખ્યા અસંખ્યાતની છે, છતાં જાતિની અપેક્ષાએ બેન ગણવામાં આવે છે. વૈમાનિક નિકાયમાં તે પ્રાયઃ પ્રત્યેક કલપમાં એક એક ઇન્દ્ર છે. ઇન્દ્રોનાં નામે-- વિસ્તારથી વિચાર કરીશું તે માલૂમ પડશે કે અસુરકુમારમાં ચમર અને બલિ, નાગકુમારેમાં ધારણ અને ભૂતાનંદ, વિદ્યકુમારમાં હરિ અને હરિ હ, સુપર્ણકુમારોમાં વેણુદેવ અને વેણદારી, અગ્નિકુમારેમાં અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારમાં વિલંબ અને પ્રભજન. દ્વીપકુમારીમાં પૂર્ણ અને વસિષ્ઠ, સ્વનિતકુમારોમાં સુષ અને મહાઘોષ, ઉદધિકુમારોમાં જલકાંત અને જ પ્રભ અને દિકકુમારેમાં અમિતગતિ અને અમતવાહન, અંતર નિકા. આશ્રીને કિન્નરનાં કિન્નર અને જિંપુરુષ, કિં પુરુષમાં સપુરુષ અને મહાપુરુષ, મહામાં અતિકાય અને મહાકાય, ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ, ચક્ષેમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, અક્ષર માં નીમ અને મહાલીમ, ભૂતેમાં પ્રતિરૂપ અને અપ્રતિરૂપપિશામાં કામ અને મહાકાળ, અપ્રજ્ઞપ્તિમાં સન્નિહિત અને સમાન, પંચપ્રજ્ઞાંતમાં ધાતા અને વિધાતા, જાવાદિતમાં ઋષિ અને ઋષિપાલ, ભૂતવાદિતમાં ઈશ્વર અને મહેશ્વર, ઉંતિમાં સુવત્સ અને વિશાલ, મહાકંદિતમાં હાસ અને હાસતિ, કૂષ્માંડમાં વેત અને મહાત અને પતકમાં પતક અને પતકપતિ; તિષ્ક નિકાયમાં સૂર્ય અને ચન્દ્ર; વૈમાનિક નિકાયમાં સૌધર્મ કલ્પમાં શક, ઐશાનમાં ઈશાન, સાનફુમારમાં સનસ્કુમાર, મહેન્દ્રમાં માહેન્દ્ર, બ્રહ્મલોકમાં બ્રહ્મા, લાંતકમાં લાંતક, મહાશકમાં મહાક, સહસ્ત્રામાં સહસાર, આન અને માણત એ બે કપના પ્રાણત નામને એક ઈન્દ્ર, આરણ અને અય્યત એ બે કલાને અદ્યુત નામને એક ઈન્દ્ર. દેવ સંબંધી પ્રવીચાર-વિચાર -- પ્રવીચાર એટલે વિષય-સેવન”. આ વિષય-સેવનના પાંચ પ્રકારે પડે છે. જેમકે કેટલાક દેવે કાયસેવી, કેટલાક સ્પેશસેવી, કેટલાક રૂપસવી, કેટલાક શબ્દસેવ અને કેટલાક મનસેવી છે. અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું કે દરેક દેવ વિષયનું સેવન કરતો નથી. જેમકે નવ રૈવેયકના ૬ કલાક અને બદલે ‘ અર્વાચ9 ' ! મેં અવે છે. - સ્થાનાંગ ( રૂ. ૨, છે કે કેમ આને બદલે છેષ રને હારૂપ છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ છવ-અધિકાર. [ પ્રથમ અને પાંચ અનુત્તર વિમાનના દેવે વિષય–સેવનથી હિત (અપ્રવીચારી) છે, કેમકે તેઓ અલ્પ સંલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત રહે છે. ભવનપતિ. વ્યન્તર, તિષ્ક, સૌધર્મવાસી અને એશાનવાસી દે કાયસેવી છે અર્થાત તેઓ પિતાના ભવનમાં વસનારી દેવીઓ સાથે શરીર વડે મૈથુનક્રિયા કરે છે. સંકિલષ્ટ કર્મ અને તીવ્ર અનુરાગવાળા હોવાથી તેઓ મનુષ્યની માફક કામભોગમાં લીન થઈ જાય છે. સાનકુમાર અને મહેન્દ્ર સ્પશસેવી છે એટલે કે તેઓ સ્પર્શ માત્રથી વિષય સેવે છે. બ્રહ્મલેક અને લાંતકવાસી દે રૂપસેવી છે એટલે કે તેઓની વિષય - વાંછના ફક્ત દેવીનું રૂપ જેવાથી જ તૃપ્ત થઈ જાય છે. મહાશુક અને સહસ્ત્રાર દેવલોકમાં વસનારા દે શબ્દસેવી છે, કેમકે દેવીના મધુર સ્વરને શ્રવણ થતાં જ તેમની કામ–અભિલાષા શાંત થઈ જાય છે. અવશિષ્ટ આનત વગેરે ચાર દેવલોકના દેવા માત્ર મન વડે ચિંતવવાથી વિષયને ધારણ કરનારા છે–તેઓ મન સેવી છે. અત્રે એ ખ્યાલમાં રાખવું કે બીજા સ્વર્ગ સુધી જ દેવોઓની ઉત્પત્તિ છે. એથી ઉપરના સ્વર્ગમાં તેમની ઉત્પત્તિ નથી અને આઠમા સ્વર્ગથી આગળ તો તેમની ગતિ પણ નથી. આથી કરીને જ્યારે ત્રીજા વગેરે સ્વર્ગના દેવે વિષય-વાસનાને અધીન બને છે ત્યારે તેમને વૈષયિક સુખ માટે આતુર અને તે માટે પિતા તરફ આદરશીલ જાણી દેવોએ સ્વયં ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચતા વેંતજ એના હાથ વગેરેના સ્પર્શમાત્રથી ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવાની કામલાલસા પૂર્ણ થઈ જાય છે. એમનું શણગારેલું મને વેધક રૂપ જોઈને પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના સુરની કામ-વાસના તૃપ્ત થઇ જાય છે. એવી રીતે એના સુંદર સંગીતમય શબ્દના શ્રવણમાત્રથી સાતમા અને આઠમા સ્વર્ગના દેવે વૈષયિક આનંદ મેળવી લે છે. દેવીઓની આઠમા સ્વર્ગથી આગળ ગતિ નહિ હોવાથી નવમાથી બારમા સ્વર્ગ સુધીના વિબુધે દેવીઓના ચિંતન-માત્રથી કામસુખને અનુભવ કરી લે છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવામાં કામ-લાલસા નથી, તેઓ શાંત છે. એટલે એમને દેવીઓના ચિંતન દ્વારા પણ કામસુખ ભેગવવાની અભિલાષા થતી નથી. તેમ છતાં તેઓ અન્ય દેવેથી અધિક સંતુષ્ટ અને સુખી રહે છે. આનું કારણ દેખીતું છે, કેમકે જેમ જેમ કામાગ્નિની પ્રબલતા હોય છે તેમ તેમ ચિત્તના કલેશની અધિકતા રહેલી હોય છે; અને જેમ જેમ આ કલેશની અતિશયતા છે તેમ તેમ તેને શાંત પાડવા માટેના વિષયભોગની તરતમતા રહેલી છે. બીજા સ્વર્ગ સુધીના સુરોની અપેક્ષાઓ ઉપર ઉપરના સ્વર્ગમાં રહેનારા સુરની વિષયવાસના મંદ હોય છે, એથી એમના સંબંધમાં ચિત્તને સંલેશ પણ ઓછા હોય છે અને સંતોષવૃત્તિ અધિક છે અને તેથી જ વિષય-તૃપ્તિનાં સાધન પણ અ૫ કહ્યાં છે. આથી તે ઉત્તરોત્તર દેવાનું સુખ નીચે નીચેના દેવેની અપેક્ષાએ અધિક માનવામાં આવે છે. ઉપર્યુક્ત વિવેચનમાં જે વિવિધ પ્રકારના પ્રવીચારનો ઉલ્લેખ કર્યો છે તેનાં લક્ષણો ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશ છે – સ્પર્શ-પ્રવીચારનું લક્ષણ– स्पर्शविषयकमैथुनव्यवहाररूपत्वं स्पर्शप्रवीचारस्य लक्षणम्। (१८८) Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહુત દર્શન દીપિકા, ૫૧૧ અર્થાત સ્પર્શ સંબંધી મૈથુનને વ્યવહાર તે સ્પર્શ–પ્રવીચાર છે. રૂપ-પ્રવીચારનું લક્ષણ रूपविषयकमैथुनव्यवहाररूपत्वं रूपप्रवीचारस्य लक्षणम् । (१८९) અર્થાત રૂપ સંબંધી મિથુનને વ્યવહાર તે “રૂપ-પ્રવચાર” છે. શબ્દ-પ્રવીચારનું લક્ષણ शब्दविषयकमैथुनव्यवहाररूपत्वं शब्दप्रवीचारस्य लक्षणम्। (१९०) અર્થાત શબ્દ સંબંધી મિથુનને વ્યવહાર તે “શબ્દ-પ્રવીચાર” છે. મનપ્રવીચારનું લક્ષણ मनोविषयकमैथुनव्यवहाररूपत्वं मनःप्रवीचारस्य लक्षणम्। (१९१). અર્થાત મન સંબધી મૈથુનને વ્યવહાર તે “મનઃપ્રવીચાર ” છે. ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પહેલાં બે સ્વર્ગોની જ દેવીઓ સાથે ત્રીજા વગેરે સ્વર્ગના દેવે વિષય-સુખ અનુભવે છે. તે આ પૈકી ગમે તેની સાથે ગમે તે દેવ પ્રવીચારને વ્યવહાર કરે છે કે કેમ એ પ્રશ્ન ઉદભવે છે. આને ઉત્તર તત્વાર્થ (અ. ૪, સૂ. ૯)ની બૃહદ્ વૃત્તિ ('. ર૭૯)માંથી નીચે મુજબ મળી આવે છે – પ્રથમ બે દેવલોકની ગણિકા જેવી અપરિગ્રહીત દેવીઓ સાથે સનસ્કુમારાદિ દેવલોકવાસી દેવે વિષયસેવન કરે છે. “સીધમ વાસી દેવીઓનું આયુષ્ય જઘન્યથી એક પામ જેટલું અને ઉત્કૃષ્ટથી પચાસ પામ જેટલું છે, જ્યારે “ઐશાનવાસી અપરિગ્રહીત દેવીઓનું આયુષ્ય જઘન્યથી પાપમથી કંઈક અધિક (સાતિરેક) અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ જેટલું છે. આ પૈકી જે સૌધર્મવાસી અપ્સરાઓનું આયુષ્ય પોષમ ઉપરાંત એક સમયથી માંડીને તે દશ પાપમ સુધીનું છે તેઓ બધી “સાનકુમારીવાસી દેવેને ભેગવવા લાયક છે; જેમનું આયુષ્ય દશ પાપમ ઉપરાંત એક સમયથી માંને વિસ પોપમ સુધીનું છે તે બ્રહ્મલેકવાસી દેવને ભાગ્ય છે, જેમનું આયુષ્ય વિસ પપમ ઉપરાંત એક સમયથી માંને ત્રીસ પપમ સુધીનું છે તેઓ મહાશુકવાસી દેને ભેગવવા યોગ્ય છે; જેમનું આયુષ્ય ત્રીસ પલપમ ઉપરાંત એક સમયથી માંડને ચાલીસ પાપમ પર્યતનું છે તેઓ “ખાનત'કલ્પવાસી દેવને પરિગ્ય છેજેમનું આયુષ્ય ચાલીસ પેપમ ઉપરાંત એક સમયથી માંડીને તે પચાસ પલ્યોપમ સુધીનું છે તેઓ “આરણ” કલ્પવાસી દેને ભેગવવા લાયક છે. આ તો “સૌધર્મ દેવકની અસરાઓની વાત થઈ. “ઐશાન” કઃપવાસી અપ્સરાઓ પૈકી તે જેમનું આયુષ્ય સાતિરેક પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને 1 એની ઉપરના કલ્પવાસી દે તથાવિધ સ્વભાવને લઈને આ દેવીઓ સાથે પ્રવીચારની જાએ ઇચ્છા રાખતા નથી. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ અથવ-અધકાર. [ પ્રથમ પંદર પલ્યોપમ સુધીનું છે. તેઓ “ મહેન્દ્ર” કલ્પવાસી દેવેને ભાગ્ય છે; જેમનું આયુષ્ય પંદર પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને પચીસ પાપન સુધીનું છે તેઓ “ લાંતક ” કુપવાસી દેવેને ભોગવવા યોગ્ય છે, જેમનું આયુષ્ય પચીસ પોપમ ઉપરાંત એક સમયથી માંને પાંત્રીસ પલ્યોપમ સુધીનું છે તે સન્નાર” ઉપવાસી દેવેને ચગ્ય છે. જેમનું આયુષ્ય પાંત્રીસ પોપમ ઉપરાંત એક સમયથી માંડીને પિસ્તાલીસ પપમ સુધીનું છે. તેઓ પ્રાણનું ક૯પવાસી દેવાને ભોગ્ય છે; જેમનું આયુષ્ય પિતાલીસ પપમ ઉપરાંત એક સમયથી માંડીને પંચાવન પેલ્યામ સુધીનું છે તે “ચુત” ઉપવાસી દેને ભાગ્ય છે. જે સીધમવાસી દેવીઓની સ્થિતિ પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને સાત પપમ સુધીની છે તેઓ “સીધમ કલ્પવાસીઓના પરિગ્રહરૂપ છે. ઐશાન કલ્પવાસી દેવીઓ પૈકી તે જેમની સ્થિતિ સાતિરેક પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને નવ પલ્યોપમ સુધીની છે તેઓ એ કપવાસી દેવેના પરિગ્રહરૂપ છે. આ સંબંધમાં બહ-સંગ્રહણ અને તેની ટીકા વિચારતાં એ વિશેષતા જણાય છે કે સનકુમાર દિ દેવેને રતિની અભિલાષા થતાં જે અપરિગૃહીત દેવીએ “સહસ્ત્રાર” પયંત જાય છે તેમનાં ઉત્પત્તિ-વિમાને જુદા જ છે, તેમાં દેવે ઉત્પન્ન થતા નથી. આવાં ઉત્પત્તિ વિમાનની સંખ્યા “સીધમ અને “ઐશાન” આશ્રીને અનુક્રમે છ લાખ અને ચાર લાખની છે સૌધર્મવાસી દેવીઓ પૈકી જેમનું આયુષ્ય બરાબર એક પલ્યોપમનું છે તે સૌધર્મવાસી જ દેના ઉપભેગને યોગ્ય છે. એવી રીતે એશાનવાસી દેવીઓ પૈકી જેમનું આયુષ્ય બરાબર સાતરેક પોપમનું છે તેઓ એ જ કલ્પના દેના ઉપભોગ માટે રેગ્ય છે. વળી મનઃપવીચાર માટે એગ્ય દેવીઓ પિતાના સ્થાનમાં રહીને જ એ વ્યવહારોગ્ય બને છે. પ્રજ્ઞાપના (પ. ૩૪) તરફ દષ્ટિપાત કરતાં એ જાણકાનું મળે છે કે કાયપ્રવીચારથી મનુષ્યની પેઠેને પ્રવીચાર સમજ: રપ પ્રવચારથી હચું બન, સ્તન મદન. હસ્તે ઊરુ, - જઘન ઇત્યાદિને સંસ્પર્શ જાણ: રૂપ-પ્રવીચારથી કોમેદ્દીપક એવા રૂપનું દર્શન એટલે કે સવિ લાસ દષ્ટિ-વિક્ષેપ, અંગ-ઉપાંગનું નિરીક્ષણ, અનુરોગ વ્યક્ત કરનારી ચેષ્ટાઓનું અવલોકન જાણવાં શબ્દ-પ્રવીચારથી ઇચ્છિત દેવીનાં ગીત, હાસ્ય, વિકારમય ભાષણ, ન પુર વગેરેને ધ્વનિ વગેરેનું શ્રવણ સમજવું: મનઃપ્રવીચારથી માનસિક વિકારથી ઉત્તેજિત પરસ્પર ઊંચા નીચા મનના સંકલ્પ પૂર્વકને પ્રવીચાર સમજવો. વિશેષમાં સ્પર્ધાદિ પ્રવીચાર માટે ઉપસ્થિત થતી દેરીઓ ઉદાર, ગારિત, મને રૂ, મનેહર અને મને રમ એવું ઉત્તર ક્રિય રૂપ ધારણ કરે છે. જેમાં માનવી સ્ત્રીને માનવી પુરુષ સાથે ભેગ ભેગવતાં શુક્ર-પુગલના સંક્રમણથી સુખ ઉપજે છે તે દેવીઓને પણ દેવેન શુક-પુદુગલથી સુખ ઉપજે છે. આ મુદ્દલે વૈક્રિય શરીરાન્તર્ગત હોવાથી ગર્ભ જનક નથી, કિન્તુ તે શ્રોત્રેન્દ્રિયથી માંડીને સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે છે. આ પરિણમન ઇ, કાંત, અન્ન, પૃહણીય અને સુભગ છે. પૌંદ વિષયક પ્રચાર પરત્વે શુકનું સંક્રમણ દ્રિવ્ય પ્રભાવ પૂર્વક સમજવું. ભગવતી ( ૧૪. ઉ. દ)માંથી બાર દેવકના ઇ-ન્દ્રોના પ્રવીચાર વિષયક હકીકત મળે છે. જેમકે શક્રને “સુધર્મા ” સભા ભોગ-સ્થાન છે, છતાં તે એક મોટા ચક્ર તા જેવું સ્થાન વિકુવે Page #592 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૧૩ છે, કેમકે “સુધમાં ” સભામાં “માણુવક સ્તંભને વિષે ડાભડામાં જિનેશ્વરનાં અસ્થિ છે અને તેની પાસે કાય-પ્રવીચાર કરવાથી આશાતના થાય. આ ચકવાળા સ્થાનની ઉપર બરાબર રમણીય ભૂમિભાગ અને એના બરાબર મધ્ય ભાગમાં એક ભૂષણરૂપ સુંદર પ્રાસાદ વિક્ર્વાય છે. આની ઉપર ભાગ પદ અને લતાઓનાં ચિત્રામણથી સુશોભિત બનાવવામાં આવે છે. આ પ્રાસાદાવતંસકને અંદર ભાગ પણ દર્શનીય હોય છે. આને વિષે એક મણિપીઠિકા રચવામાં આવે છે અને એના ઉપર દેવશયાની વિકવણા થાય છે. આ શય્યામાં શક પિતાની મહિષીઓ સાથે ભેગ ભોગવે છે. આ પ્રમાણે ઈશાન ઈન્દ્ર માટે સમજી લેવું. સનકુમારાદિના સંબંધમાં મણિપીઠિકાની ઉપર શસ્યાને બદલે એક મોટું સિંહાસન વિકુર્તાય છે. અહીં આ ઈન્દ્રો સામાનિકાદિ પરિવાર સહિત ચક્રાકાર સ્થાનમાં પ્રવેશ કરે છે અને પિતાના પરિવારના દેખતાં પણ સ્પર્ધાદિ ભેગ ભગવે છે. શક અને ઈશાન ઈન્દ્રો પરિવાર સહિત આવા સ્થાનમાં જતા નથી, કારણ કે તેઓ કાયસેવી છે અને પરિવાર સમક્ષ કાય-પ્રતિચારણ સેવવું તે લજજાસ્પદ અને અનુચિત છે. દેવેનું આયુષ્ય– દે મરીને તરત જ ફરીથી દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. એટલે નારકની પેઠે એની પણ કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ પૃથક પૃથક નથી. ભવસ્થિતિ બે પ્રકારની છે –(૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ કયાં દેવ-દેવીને તે કેટલી કેટલી છે તે નીચે મુજબના કેડા દ્વારા રજુ કરવામાં આવે છે – દેવ-વિશેષ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરેપમ ૧૦,૦૦૦ વર્ષ દક્ષિણાર્ધ અસુરેન્દ્ર ચમર , અસુર દેવ , , , દેવી ઉત્તરાર્ધ અરેન્દ્ર બલિ , અસુર દેવ છે કે દેવી દક્ષિણાર્ધ નાગ વગેરેના નવ ઈન્દ્રો પપમ ૧ સાગરેથી કંઇક અધિક ૧૦,૦૦૦ વર્ષ કા પત્યે ૧ ) છે. નાગ વગેરે નવ જાતના દેવ ૧૦,૦૦૦ વર્ષ ૧ , છે , વગેરે નવ જાતની દેવી | 65. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ દેવ-વિશેષ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ઉ. નાગ વગેરેના નવ ઇન્દ્રો છે , વગેરે નવ જાતના દેવ ૧૦૦૦૦ વર્ષ ૨ પલ્યોથી કંઇક ન્યૂન ૧પ૦ , , વગેરે નવ જાતની દેવી 1 થવા છે . વ્યંતર દેવ દેવી ૧૦ ચન્દ્ર ૧ પ૦ ઉપરાંત એક લાખ વર્ષ ચન્દ્રના પ્રજા-દેવ સૂર્ય ૧ પ૦ ઉપરાંત ૧૦૦૦ વર્ષ સૂર્યના પ્રજા-દેવ વાં પ૦ ગ્રહના અધિપતિ ૧૫૦ ગ્રહ દેવ નક્ષત્ર અધિપતિ બે પલ્યો. નક્ષત્ર દેવ તારા અધિપતિ પલને આઠમ ભાગ | ૫૦ સાધિક 1 તત્ત્વાર્થ (અ. ૪, સુ. ક૧ )માં આ પ્રમાણે છે; બૃહતસંગ્રહણી ( ગા. ૫) પ્રમાણે તે બે પલ્યોપમથી કંઈક ઓછું છે. ૨ શ્રી, હી, ધતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનું આયુષ્ય એક પોપમનું છે એવું કથન સાંભળીને વ્યંતરીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું કેટલાક સૂચવે છે, પરંતુ એ તેમની આગમની અનભિજ્ઞતા પ્રકટ કરે છે, કારણ કે પ્રજ્ઞાપના સૂત્રથી એ મંતવ્ય વિરુદ્ધ જાય છે. વળી સંગ્રહણીની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિ સૂચવે છે તેમ શ્રી, હી વગેરે દેવીએ તે “ ભવનપતિ ' નિકાયની છે. આ પ્રમાણે પ્રવચનસારની વૃત્તિના ૩૩૪ મા પત્રમાં ઉલ્લેખ છે ૩ શ્રીવિજયોદય સરિકત દંડક વસ્તરાર્થ ( પૃ. ૧૧૮-૧૧૨ )માં આને બદલે તેમજ હવે પછીના જ્યોતિષ્ક દેના સંબંધમાં ૧૦૦૦૦ વર્ષનું આયુષ્ય સુચવાયું છે. તે ભ્રાન્ત ઉલ્લેખ જણાય છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ૧૫ દેવ-વિશેષ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તારા દેવી પારને આઠમો ભાગ પત્ર સૂર્યની ઈન્દ્રાણી સૂર્યથી અર્ધ સૂર્યની પ્રજા-દેવી ચન્દ્રની ઈન્દ્રાણી ચન્દ્રથી અર્ધ ચન્દ્રની પ્રજા–દેવી ગ્રહાધિપતિની દેવી ગ્રહથી અર્ધ ગ્રહની દેવી નક્ષત્રાધિપતિની દેવી નક્ષત્રથી અર્ધન નક્ષત્રની દેવી તારાધિપતિની દેવી. પ૦ને આઠમે ભાગ | તારાથી અર્ધ તારા દેવી અધકિબિષિક ૧ પપમ ૩ પપ૦ શકે ઈન્દ્ર ૨ સાગરે સૌધર્મવાસી દેવ ૧ પત્થ૦ ૭ ૫૦ સૌધર્મવાસીની પરિગ્રહીતા દેવી અપરિગ્રહીતા ,, ૫૦ ઈશાન ઈન્દ્ર ૨ સાગરેથી અધિક ૧-૨ એથી કંઇક વિશેષ એમ પ્રવચનસારે ૦ ( ગા. ૧૧૪૨ ) થી સમજાય છે. ૩ ત્રણે જાતના કિબિપિકના આયુષ્યને સામાન્ય રૂપે નિર્દેશ બૃહતસંગ્રહણી ( ગા. ૧૮૬)માં છે અને તે ઉત્કૃષ્ટ આયુષ્ય સાથે મળતો આવે છે. જઘન્ય આયુષ્ય માટે દંડકવિસ્તરાથસિવાય કોઈ આધાર મળ્યું નથી. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ છ–અધિકાર [ પ્રથમ દેવ-વિશેષ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧પથી અધિક ર સાગરોથી અધિક એશાનવાસી દેવ , પરિ દેવી ૯ પલ્યા. ૫૫ છે અપરિ૦ , મધ્યકિબિષિક ૨ સાગર ૩ સાગરે૦ સનતકુમાર ઈન્દ્ર કે વાસી દેવ ૨ સાગરે મહેન્દ્રવાસી , થી અધિક ૭ સાગરથી અધિક બ્રહ્મલેકવાસી ,, ૭ સાગર છે [ ૧૦ સાગરો૦ નવ લેકાંતિકવાસી, ઊર્ધ્વકિબિષિક લાંતકવાસી દેવ ૧૦ , મહાશુકે છે. ૧૪ . ૧૭, સહસ્ત્રાર છે , ૧૭ » ૧૮ માનત છે , ૧૮ ક. પ્રાણત , 95 ૧૯ , ૨૦ છે. ૪૨૧ આરણું ; 7 ૨° ; અયુત ) ૨૨ , ૧ આ તેમજ એ પછીના આડ કપના ઇન્દ્રોનું આયુષ્ય ઉત્કૃષ્ટ જ છે. ભાહનું સાત સગરેપમથી અધિક છે., ૨ ૩ તવાર્થ ( અ. ૪, સૂ. ૩૭, ૪૨ ) પ્રમાણે અનુક્રમે ૨૦ અને ૧૦ સાગરોપમ છે, exયારે આ ઉલ્લેખ તો બહુતસંગ્રહણી ( ગા. ૧૨, ૧૯ ) અનુસાર જાણુ. ૪–૫ તસ્વાર્થ ( અ. ૪, સુ. ૩૭, ૧૨ ) પ્રમાણે ૨૨ અને ૨૦ સાગરોપમ છે, જ્યારે બૃહતસંગ્રહણી ગા. ૧૨, ૧૪)માં આમ ઉલ્લેખ છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૫૧૭ દેવ-વિશેષ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય પહેલા ગ્રેવેયકવાસી દેવ ૨૨ , ૨૩ . બીજ 5 ? ૨૩ . ત્રીજા ક » ૨૪ 5 ચાથા છે ? ૨૫ ૨૬ . પાંચમાં ૨૭ છે. છઠ્ઠ ) » » ૨૭ , સાતમાં 9 ક » આઠમાં કે છે ૨૯ 5 ૩૦ ૩૦ 55 ૩૧ ) નવમાં આ ઇ ઝ વિજયાદિ ચાર અનુત્તરવાસી દેવી ૧૩૧ સર્વાર્થસિદ્ધવાસી ૨૩૨ ૩૩ , જીવ-સંખ્યા-કુલક જુદી જુદી અપેક્ષાએ જીવના જુદા જુદા પ્રકારે પડે છે. જેમકે ચેતનાત્મક પદાર્થની અપેક્ષાએ-ઉપગ આશ્રીને સવ ને એક જ વિભાગમાં સમાવેશ થઈ જાય છે. કર્મના બંધન-મેચનની અપેક્ષાએ સમસ્ત જીવોના સંસારી અને મુક્ત એવા બે વિભાગો પડે છે. મુક્ત જીની વાત પડતી મૂકીને અત્ર સંસારી જીના અવાંતર ભેદે વિચારીશું તે જણાશે કે ત્રસ અને સ્થાવર એમ સંસારી જીના બે ભેદ પડે છે. વ્યવહારી અને અવ્યવહારી એમ પણ ૧-૨ સમવાયાંગ પ્રમાણે જઘન્ય આયુષ્ય ૩૨ સાગરોપમ છે અને એ અંગ, પ્રજ્ઞાપના, તાવાર્થ ( અ. ૪, સૂ. ૪૨ )નું ભાષ્ય તથા સંગ્રહણી પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે. ૩ અનાદિ સુકમ નિગોદમાંથી એક વાર પણ બહાર નીકળી જેઓ પૃથ્વીકાયાદિ વ્યવહારને પામ્યા છે તે વ્યવહારી' છે , પછી ભલે કર્મની વિચિત્રતાને લઈને તેઓ પાછા સુક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય કે થાય, જેઓ અનાદિ સૂક્ષ્મ નિગાદમાં થી કદી બહાર નીકળ્યા નથી એવા જી અધ્યવહારી' કહેવાય છે. જે જાતિભવ્યું છે તે તો કદાપિ નીકળવાના પણ નથી. આ છો આશ્રીને ‘દરી જાતમૃત ન્યાય એટલે કે ગુફામાં જ જમ્યા અને ગુફામાં જ મર્યા એ ન્યાયે લાગુ પડે છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જીવ-અધિકાર [ પ્રથમ જીના બે પ્રકારો પડે છે. વેદની અપેક્ષાએ ઈવેના પુરુષ-વેદ, સ્ત્રી-વેદ અને નપુંસક-વેદ એમ ત્રણ ભેદે પડે છે. ભવ્ય, અભવ્ય અને જાતિ–ભવ્ય એવા પણ સંસારી જીવના ત્રણ ભેદે છે. ગતિની અપેક્ષાએ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદ પડે છે. વળી પુરુષ–વેદ, સ્ત્રી-વેદ, નપુંસક વેદ અને અવેદ એમ પણ ચાર પ્રકારે છે. ઇન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે. કાયની અપેક્ષાએ પૃથ્વીકાય, અકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ ભેદ પડે છે. કૃષ્ણાદિ લેશ્યાની અપેક્ષાએ પણ છ ભેદે થાય છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસ શિપ ચેન્દ્રિય અને સંજ્ઞપંચેન્દ્રિય એમ જીવના સાત ભેદા થાય છે. સૂકમ પયત એકેન્દ્રિય, સૂકમ અપર્યાપ્ત એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત એકેન્દ્રિય, બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીના આઠ વિભાગો પડી શકે છે. અથવા પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની અપેક્ષાએ આઠ પ્રકારે પડે છે. અંડજાદિક ભેદથી ત્રસ જીના આઠ પ્રકાર પડે છે. તેમાં સ્થાવર ઉમેરતાં જીના નવ ભેદે થાય છે, અથવા પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ જાતના વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પણ જીવના નવ પ્રકારે થાય છે. અથવા નારકે નપુંસક હોવાથી તેમને એક ભેદ, તિર્યંચ અને મનુષ્યમાં ત્રણે વેદ હોવાથી એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદે અને દેના સ્ત્રી અને પુરુષરૂપે બે ભેદે મળતાં સંસારી છોના નવ પ્રકારે થાય છે. પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ જાતના વિકલેન્દ્રિય અને સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના પંચેન્દ્રિય મળીને જીવના દશ ભેદે થાય છે, જ્યારે પુરુષ-વેદી, સ્ત્રી–વેદી અને નપુંસક-વેદી એમ પંચેન્દ્રિયના ત્રણ ભેદ ગણતાં જીવના અગ્યાર ભેદે થાય છે. પૃથ્વીકાયાદિક છ કાયના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદ પાડતાં જીવના બાર ભેદ પડે છે. પાંચ પ્રકારના એકેન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે વિચારતાં ૧ વિશ્વમાં અસ્ત્રોત ( નિઈવ ) અને સુત ( સજીવ ) એમ બે પ્રકારના પદાર્થો છે. તેમાં સસ્રોતના ઉસ્ત્રોત ( વૃક્ષાદિ ), તિર્થક સ્ત્રોત ( પ્રાણી ) અને અર્વાક સ્ત્રોત એવા ત્રણ પિટાભેદે છે. આ પ્રમાણે જીવના ત્રણ પ્રકારે ચિત્રમયજગત ( વ. ૮, અ. ૧, પૃ. ૨૪: )માં સૂચવાયા છે. ૨ જેનો વેદ ઉપશમિત હોય કે ક્ષપિત હેય તે અવેદી. આથી કરીને “ અવેદ થી અનિવૃત્તિબાદરાદિ ભવસ્થ સમજવા. આને અર્થ સિદ્ધ પણ થાય છે અને તેમ કરતાં આ સમગ્ર જીવના ચાર પ્રકાર સમજવી. ૩ આમાં અનિન્દ્રિય અર્થાત સિદ્ધ ઉમેરો કરતાં સર્વ છાના છ પ્રકારે પડે છે. ૪ આમાં અકાય યાને સિદ્ધનો ઉમેરો કરતાં સમસ્ત છના સાત ભેદે થાય છે. ૫ આ ભેદમાં અલેશ્ય એટલે સિદ્ધ ઉમેરતાં સર્વે ના સાત વિભાગો થાય છે. ૬ જુએ પૃ. ૪૩૮-૪૩૯. ૭ આ પ્રમાણે લોકપ્રકાશ (સ. ૪, . ૭)માં નિર્દેશ છે, જયારે આ આઠ પ્રકારે સમગ્ર સંસારી જીવન છે એમ પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૫૪ મા પત્રમાં ઉલ્લેખ છે. આથી તે એ કૃત્તિકાર આ પ્રત્યેકના પયોત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ સૂચવી જીવન સોળ ભેદ પાડે છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ - દરેકના ઉલ્લાસ ]. આત દર્શન દીપિકા. એકેન્દ્રિયના દશ ભેદ થાય છે. એની સાથે વેદની અપેક્ષાએ ત્રણ જાતના ત્ર ગણતાં જીવના તેર ભેદો થાય છે. ૫૧૭ માં પૃષ્ઠમાં ગણવેલા જીવના સાત ભેદેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ દરેકના બે બે ભેદ પાડતાં અથવા ચૌદ ગુણસ્થાનક આશ્રીને જીવના ચૌદ પ્રકારે થાય છે. વેદની અપેક્ષાએ સંભવતા નવ પ્રકારના પંચેન્દ્રિય, સૂક્ષમ એકેન્દ્રિય, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના બાદર એકેન્દ્રિય અને ત્રણ પ્રકારના વિકસેન્દ્રિય એમ મળીને જીવન પંદર પ્રકારો થાય છે. કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્થ અર્થાત્ પંચ પ્રકારના તિર્યંચે, મનુષ્ય, દેવતા અને નારકી એ પ્રમાણે જીવના જે આઠ પ્રકાર થાય છે એ દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે ગણતાં જીવના સેળ વિભાગે પડે છે. પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય અને વેદની દષ્ટિએ ગણાવેલા નવ પ્રકારના પંચેન્દ્રિય એમ માનીને જીવના સત્તર ભેદ થાય છે. ઉપર ગણાવેલા નવ પ્રકારના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે પાડતાં જીવના અઢાર પ્રકારે થાય છે. સૂક્ષમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય અને ત્રણ પ્રકારના વિકસેન્દ્રિય એ પાંચેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે ગણતાં જે દશ ભેદે થાય છે તેની સાથે પંચેન્દ્રિયના નવ ભેદો ગણતાં જીવના ઓગણીસ ભેદ થાય છે. ૫૧૭ મા પૃષ્ઠમાં ગણાવેલા દશ પ્રકારના જીભ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ પાડતાં એકંદર જીવોના વીસ ભેદે થાય છે. પાંચ અને અને પાંચ બાદર એમ સ્થાવર ( એકેન્દ્રિય )ના દશ ભેદે થાય છે; આ દરેકના પર્યાઅપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં થાવરના વીસ ભેદે થાય છે, આમાં ત્રસને એક રતાં જીવના એકવીસ ભેદે થાય છે. પ૧૭ મા પૃષ્ઠમાં સૂચવેલા જીવના અગ્યાર ભેમાં કે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં જીવના બાવીસ ભેદ થાય છે. ૨૪ આશ્રીને જીવના ૨૪ ભેદ થાય છે. જેમકે નારકેન એક, ભવનપતિના દશ, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના ત્રણ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જતિષ્ક અને વિમાનિક એ પ્રત્યેકનો એક એક. પ્રથ્વીકાયથી માંડીને તે વાયુકાય સુધીના જીના તેમજ સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર એમ બે બે ભેદે મળી દશ અને આમાં પ્રત્યેક વનસ્પતિકાય કે જે બાદર જ છે તેને એક ભેદ ઉમેરતાં એકેન્દ્રિયના અગ્યાર ભેદ થયા. આમાં વિકસેન્દ્રિયના ત્રણ ભેદે અને પંચેન્દ્રિયના સંસી અને અસંની એવા બે ભેદ ઉમેરતાં એકંદર સેળ ભેદ થાય છે; આ પ્રત્યેકને પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ પાડતાં એકંદર બત્રીસ ભેદે થાય છે? નાકના સાત ભેદે, ભવનપતિના દશ, વ્યંતરના અઠ, જ્યાતિષ્કના પાંચ, કલ્પપપન્નના બાર, રૈવેયકના નવ અને અનુત્તરના પાંચ એમ બધા મળીને વૈક્રિય શરીરધારીના ૫૬ ભેદમાં મનુષ્યને અને તિર્યંચને એક એક ભેદ ઉમેરતાં ૫૮ ભેદ થાય છે. આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારો પાડતાં ૧૧૬ ભેદો થાય છે. ૩૨ ભેદે આપણે ગણાવી ગયા તે પૈકી પર્યાપ્ત સંસી અને અપર્યાપ્ત સંક્ષી એવા પંચેન્દ્રિયના બે ભેદો બાદ કરીએ અને તેમાં આ ૧૧૬ ભેદ ઉમેરીએ તો ૧૪૬ ભેદે થાય છે. બે પ્રકારના સંગી બાદ કર્વાનું કારણ એ છે કે એ તે ૧૧૬ ભેદમાં આવી જાય છે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એકેન્દ્રિયના ૧૧ ભેદ, વિકલેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય આશ્રીને અસંજ્ઞી પંચેન્દ્રિયને એક અને સંસી ૧ આના અર્થ માટે જુઓ નવતત્વસંગ્રહ ( પૃ. ૫ ). Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જીવ-અધિકાર, [ પ્રથમ પંચેન્દ્રિય પૈકી નારકના, ૭ દેવના ૪૯ અને મનુષ્ય અને તિર્યંચને એક એક એમ મળી ૭૩ ભેદે થાય છે. એ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે વિભાગે વિચારતાં ૧૪૬ ભેદે થાય છે. આ પ્રમાણેના ૧૪૬ જાતના છમાં કેટલાક ભવ્ય, સંગમ દેવ જેવા કેટલાક અભવ્ય, ગશાલક જેવા કેટલાક દૂરભવ્ય અને કેટલાક સભવ્ય છે. આ પ્રમાણે વિચારતાં ૫૮૪ ભેદ થાય છે, છે સાધારણ રીતે જીના ૫૬૩ ભેદ ગણાવાય છે તે નીચે મુજબ છે – એકેન્દ્રિય- ૧૧ સદા પર અનેકના તેમજ વિકસેન્દ્રિયના ત્રણ ભેદે પૈકી દરેકના પર્યાપ્ત અને અપવાપ્ત એમ બે બે ભેદે, પંચેન્દ્રિય પછી સાતે નારકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ણતાં ચૌદ, તિર્યંચ પંચેન્દ્રિયના જળચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ છે કે પાંચ વિભાગો પૈકી પ્રત્યેકના સંભૂમિ અને ગર્ભજ તેમજ એના વળી પર્યાપ્ત અને અપ થવા ભેદ પાડતાં ૨૦, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫ અંતરદ્વીપ એ ૧૦૧ ક્ષેત્રના તેમાથીછમ મનુષ્યો કે જે અપર્યાપ્ત જ હોય છે તેમજ એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યો કે જે પર્યાપ્ત ભેદ પિ 'અપર્યાપ્ત એમ ઉભય પ્રકારના છે તેને વિચાર કરતાં મનુષ્યના ૩૦૩ તેમજ દેવના ૯૯ કક પદ થh દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે વિચારતાં ૧૯૮ ભેદ એમ બધા મળી * *આવા ભેદે થાય છે. , નાના ને અસંની આ ઉપરથી સમજી શકાયું હશે કે વિવક્ષાનુસાર જીવના અનેક ભેદે પાઈ શકાય તેમ છે, કેમકે વ્યક્તિ પ્રમાણે તે જીવના અનન્ત પ્રકાર પડે છે એ વાત ભૂલવા જેવી નથી. આ પ્રમાણે જયારે જીવના વિવિધ પ્રકારે પડે છે ત્યારે તે સર્વને ઉલ્લેખ પણ થઈ શકે નહિ. વિવિધ પ્રકારના છનાં સ્થાને – (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન સમગ્ર કાકાશ છે. (૨) સૂમિ પર્યાપ્ત - એકેન્દ્રિયનું પણ એ જ સ્થાન છે. (૩) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાત ભાગ છે. (૪) બાઇર પર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન પણ એ જ છે. (અ) પૃથ્વીકાયનું સ્થાન સાત નરકે, સિદ્ધશિલા, પાતાલકલશેની ઠીકરીઓ, ભવનપતિનાં ભવને, નરકાવાસની ભિત્તિઓ અને ભૂમિતલ, વિમાને, પર્વત, ભૂમિકૂટ, જગતીઓ, વેદિકાઓ, વિજયાદિ દ્વારે, આઠ કૃષ્ણરાજ, દ્વિીપ વગેરે છે. (આ) જળનું સ્થાન ઘને દધિઓ, સમુદ્ર, પાતાલકલશેના ઉદર-ભાગ, ભવને અને વિમાનની વાવીએ, દહે, નદી, સરોવર, કુવા, જલાશય વગેરે છે. (ઈ) અગ્નિનું સ્થાન “માનુષત્તરપર્વત સુધીના અઢી દ્વીપરૂપ મનુષ્ય-લેકમાં છે, પરંતુ યુગલિક ક્ષેત્રમાં બાદર અગ્નિ થતું નથી. (ઈ) વાયુનું સ્થાન ઘનવા અને તનવા, પાતાલકલશના ઉદર-ભાગો, ભવને, વિમાને, નિષ્કટ ઇત્યાદિ છે. જ્યાં જ્યાં પિલાણ હેય ત્યાં ત્યાં તે છે. (ઉ) વનસ્પતિનું સ્થાન ૧ અત્ર “ ભવ્ય' થી સિદ્ધિ-ગમનની યોગ્યતાવાળા છ સમજવા. ૨ આના વૃત્તાન્ત માટે જુઓ વીર-ભક્તામર (પૃ ૩૮-૪૩ ). ૩-૪ ભવ્યની વિશેષતા આશ્રીને આ બે ભેદ જાણવા. Page #600 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પર૧ તિર્યગલોકમાં, ભવનેનાં અને વિમાનનાં વને, બાગો વગેરે સ્થળ છે. (૫-૧૦ ) છ પ્રકારના વિકસેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાતમો ભાગ છે, ઊર્વકમાં “મેરુ પર્વતના શિખર સુધી, અધેલોકમાં “અધોગ્રામ” સુધી અને તિર્યશ્લેકમાં સર્વત્ર જલાશયમાં અને સ્થળમાં એમની ઉત્પત્તિ છે. (૧૧-૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિનું સ્થાન લેકને અસંખ્યાત ભાગ છે. (અ) અસંજ્ઞી તિર્યંચ તિર્ય-લોકમાં બધે સ્થળે અને ઊર્ધ્વ–લેકમાં મે ના શિખર સુધી અને અલકમાં અધોગ્રામ સુધી છે. (આ) અસંજ્ઞી મનુષ્ય મનુષ્ય-લોકમાં જ્યાં જ્યાં મનુષ્યની વસ્તી હોય ત્યાં ત્યાં છે. (૧૩–૧૪) સંજ્ઞી પંચેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાતમે ભાગ છે. (અ) દેવેનું સ્થાન રત્નપ્રભા” પૃથ્વી, જ્યોતિષ્કનાં વિમાને, સૌધર્માદિ કપ તેમજ કવચિત્ તિર્યલોકને પણ કેઈક ભાગ છે. (આ) નારકેનું સ્થાન રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છે. (ઈ) તિર્યંચનું સ્થાન અસંશી તિર્યંચની જેમ છે. (ઈ) મનુષ્યનું સ્થાન મનુષ્ય-ક્ષેત્ર છે. છવ, પુદ્ગલ વગેરેનું અલ્પબદુત્વ જીની સંખ્યા સૌથી ઓછી છે. એનાથી પુદગલો અનંત ગુણ છે; કેમકે પરમાણુ, ક્રિપ્રદેશિક, ત્રિપ્રદેશિક વગેરે પૃથક પૃથક દ્રવ્ય છે. વળી સામાન્ય રીતે વિચારતાં આ દ્રવ્યો ત્રણ જાતનાં છે –(૧) પ્રયોગ-પરિણત, (૨) મિશ્ર-પરિણત અને (૩) વિસસા-પરિણત. તેમાં પ્રયોગપરિણત દ્રવ્યોની સંખ્યા પણ ન કરતાં અનંત ગુણ છે, કેમકે એક એક સંસારી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મના અનંત પુગલ-સ્કંધેથી આવૃત છે. એથી કરીને પ્રગ-પરિણત દ્રવ્યોથી મિશ્ર-પરિણત અનંત ગુણ છે અને વિશ્વસા-પરિણત એનાથી પણ અનંત ગુણ છે. એટલે પછી પુદગલો છથી અનંત ગુણ છે એમ કહેવું જરા એ ખોટું નથી જ. એનાથી અદ્ધા-સમયે અનંત ગુણ છે, કેમકે એક પરમાણુના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંબંધથી અનંત ભાવ-સમય ઉપલબ્ધ છે. એ પ્રમાણે બાકીના પરમાણુઓ તેમજ દ્વિદેશાદિક સ્કંધે માટે સમજી લેવું. અનંત સમય પસાર થઈ ગયા અને અનંત પસાર થઈ જશે એટલે પુદ્દગલેથી સમયે અનંત ગુણ છે એ હકીકત નિર્વિવાદ કરે છે. એનાથી સર્વ દ્રવ્યોની સંખ્યા અધિક છે, કેમકે પૂર્વોક્ત સંખ્યા તે કેવળ સમાની હતી, જ્યારે આમાં તે એ ઉપરાંત સમારત જીવ-દ્રવ્ય, સર્વ પુદ્ગલ દ્રવ્ય તેમજ ધર્મ, અધમ અને આકાશરૂપ દ્રવ્યોને પણ સમાવેશ કરાય છે. એનાથી સર્વ પ્રદેશ અનંત ગુણ છે, કેમકે એકલા અલકાકાશરૂપ દ્રવ્યના પ્રદેશો બીજાં દ્રવ્યના પ્રદેશથી અનંત ગુણા છે. એનાથી સમગ્ર પર્યાયે અનંત ગુણા છે, કેમકે એકેક આકાશ-પ્રદેશમાં અનંત અગુરુલઘુ પર્યાને સદ્ભાવ છે. પાંચ ગતિ આશ્રીને જીનું અપહ–– જીવોનું અલ્પબહુ વિવિધ દષ્ટિએ વિચારી શકાય છે. તેમાં પ્રવચનસારોવના ૨૬૩માં દ્વારમાંથી એ હકીકત મળી આવે છે કે મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે તેમનું પ્રમાણ સંખેય કેટી કેટી છે. એના કરતાં નારક અસંખ્ય ગુણ છે, કારણ કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના પહેલા વર્ગમૂળને એના ત્રીજા વર્ગમૂળે ગુણતાં જેટલી પ્રદેશ-રાશ થાય તેટલી ઘનીકૃત લેકની એક એક પ્રદેશવાળી શ્રેણિઓને વિષે જેટલા આકાશ-પ્રદેશ છે તેટલું નારકેનું 66 Page #601 -------------------------------------------------------------------------- ________________ પર૨ જીવ-અધિકાર, [ પ્રથમ પ્રમાણ છે. એનાથી દેવા અસંખ્ય ગુણા છે, કેમકે, ન્યતા તેમજ ચેાતિકે એ અને પ્રતરના અસખ્યેય ભાગમાં રહેલ શ્રેણિગત આકાશ-પ્રદેશની રાશિ જેટલા છે. એનાથી સિદ્ધો અનંત ગુણા છે, કેમકે કાળ અનંત છે અને છ છ મહિને તેા કોઇને કોઇ મેક્ષે જાય છે અને ત્યાં જ રહે છે, કેમકે મુક્ત જીવાનુ પુનરાગમન નથી જ. એનાથી તિય ચા અનત ગુણુ! છે; કેમકે અનંત કાળે પણ સિદ્ધની સંખ્યા નિગેાદના અનંતમા ભાગ જેટલી છે, તેમાં વળી તિય ચ-ગતિમાં તા અસંખ્યેય નિગાદો છે અને વળી પ્રત્યેક નિગેાદમાં સિદ્ધના કરતાં અનત ગુણા જીવની રાશિ છે. નૈરયિકાદિ આઠનુ’ અલ્પમહ્ત્વ સૌથી ઓછી સંખ્યા માનવી સ્ત્રીઓની છે, કેમકે તેનુ’ પ્રમાણુ સભ્યેય કોટી કોટી છે. એના કરતાં મનુષ્યા અસંખ્ય ગુણા છે. અહીં મનુષ્યાથી સભૂમિ મનુષ્યા પણ સમજવાના છે; કેમકે અત્ર વેદની અવિવક્ષા છે; અને સમૂમિ મનુષ્યેાની સ ંખ્યા અસષ્યની છે. એનાથી નૈરિચકા (નારા) અસંખ્ય ગુણા છે, કેમકે મનુષ્યેાની ઉત્કૃષ્ટ સખ્યા શ્રેણિના અસ’ધ્યેય ભાગમાં જેટલી પ્રદેશ–રાશિ હાય તેટલી છે, જ્યારે નારકેાની તા પૂર્વે કહી ગયા તેટલી છે. એનાથી તિય ગૂ-ચેાનિક સ્ત્રીએ અસંખ્ય ગુણી છે, કેમકે તેનું પ્રમાણ પ્રતરના અસભ્યેય ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણિમાં જેટલી આકાશ-પ્રદેશની રાશિ છે તેટલું છે. એનાથી દેવા અસંખ્ય ગુણા છે, કેમકે અસંખ્ય શુણા પ્રતાના અસંખ્યેય ભાગમાંની અસંખ્યેય શ્રેણિગત આકાશ-પ્રદેશની રાશિની સંખ્યા જેટલું તેનું પરિમાણ છે. એનાથી દેવીએ સંધ્યેય ગુણી છે, કેમકે તે બત્રીસ ગુણી છે, એનાથી સિદ્ધો અનંત ગુણા છે અને તિય ચા તા એનાથી પણ અનંત ગુણા છે, ફાયની અપેક્ષાએ અપબહુસ્ર સકાયની સ ંખ્યા સૌથી અલ્પ છે, કેમકે દ્વીન્દ્રિયાક્રિક જ ત્રસ છે તેજસ્કાય એથી અસભ્યેય ગુણા છે, કેમકે તેનુ પ્રમાણુ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ જેટલું છે. એનાથી પૃથ્વીકાય -અધિક છે, એનાથી અષ્કાય વિશેષ છે અને એનાથી પણ વાયુકાય વધારે છે, એનાથી અકાયિક ( સિદ્ધ ) અનંત ગુણા છે. એનાથી વનસ્પતિ-કાયની સંખ્યા અધિક છે, કેમકે તેનું પ્રમાણ અનંત લાકાકાશના પ્રદેશની રાશિ જેટલું છે. એનાથી સકાયની સંખ્યા વધારે છે, કેમકે તેમાં પૃથ્વીકાયિકાદિના પણ સમાવેશ થાય છે. ઇન્દ્રિયની વિવક્ષાએ અપબહુત્વ સૌથી ઓછા પચેન્દ્રિયા છે, એનાથી ચતુરિન્દ્રિય, શ્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય અનુક્રમે અધિક અધિક છે. અનિન્દ્રિયા ( સિદ્ધો ) દ્વીન્દ્રિય કરતાં અનત ગુણા છે. એનાથી એકેન્દ્રિયની સંખ્યા અનત ગુણી છે. એનાથી સેન્દ્રિય ( ઇન્દ્રિયવાળા ) જીવાની સંખ્યા વધારે છે. જીવાનું ૯૮ બેલનું માટુ' અહપ-મહત્વ— સમગ્ર જીવ આશ્રીને અલ્પ-મહુત્વને વિચાર પ્રજ્ઞાપના (૫. ૩, સૂ. ૯૩ ). માં, પ`ચસ'ગ્રહની ૯૯ મી ગાથામાં તેમજ લાકપ્રકાશ ( સ. ૧૦, શ્વે. ૯૭૧૨૪ )માં કરવામાં આવ્યે છે. એના આધારે આનુ સ્વરૂપ અત્ર આલેખવામાં આવે છે. જેમકે Page #602 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ તદન દીપિકા, પર ૩ સૌથી અલ્પ સંખ્યા ગર્ભજ મનુષ્યેાની છે. એનાથી સંખ્ય ગુણી ( સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી ) ગ`જ માનવી મહિલાઓ છે. અને એનાથી અનુક્રમે અસંખ્ય ગુણું પર્યાપ્ત ખાદર અગ્નિકાય અને અનુત્તર વિમાનના દે છે. એનાથી અનુક્રમે સખ્યાત ગુણા સંખ્યાત ગુણા ત્રણ ઊષ્ણ ચૈવેયકના વાસી, ત્રણ મધ્યમત્રૈવેયકના વાસી, ત્રણ અધેત્રૈવેયકના વાસી, ‘અચ્યુત' કલ્પના, ‘આરણુ’ કલ્પના, ‘પ્રાણત’– કલ્પના અને ‘આનત' કલ્પના એમ સાત જાતના દેવા છે. ‘આનત' કલ્પના દેવાથી અનુક્રમે અસંખ્ય અસંખ્ય ગુણા એવા ચૌદ પ્રકારના જીવો છે: માઘવ્યાના નારા, માઘવીના નાકે, સહસ્રારના દેવ, મહાશુક્રના દેવે, રિષ્ટાના નારક, લાંતકના દેવા, અંજનાના નારકો, બ્રહ્મલેાકના દેવા, શૈલાના નારકા, માહેન્દ્રના દેવા, સાનત્કુમારના દેવા, વશાના નારકો, સમૂમિ મનુષ્ય અને ઐશાનના દેવો. ઐશાનવાસી દેવોથી એ કલ્પની દેવીએ સખ્યાત ગુણી ( બત્રીસ અધિક ખત્રીસ ગુણી ) છે. અને એનાથી સંખ્ય ગુણા ‘સૌધર્માં’ કલ્પવાસી દેવો અને એનાથી સખ્યાત ગુણી એ કલ્પની દેવીએ છે. આ દેવીએથી અસખ્યગુણા ભવનપતિના દેવા છે. એનાથી સ`ખ્યેય (૩૨) ગુણી ભવનપતિની દેવી છે. એનાથી અસંખ્ય ગુણા ઘર્મોના નારા છે અને વળી એનાથી પણ અસભ્ય ગુણા તિર્યંચ પચેન્દ્રિય નર-ખેંચરે છે. આનાથી અનુક્રમે સંખ્યાત સ`ખ્યાત ગુણા નીચે મુજબના તેર પ્રકારના જીવો છેઃ— (૧) તિયાઁચ પંચેન્દ્રિય નારી–પ્રેચર, (૨) તિય`ચ પંચેન્દ્રિય નર-સ્થલચર, (૭) તિર્યંચ પંચેન્દ્રિય નારી–સ્થલચર, (૪) તિયચ પંચેન્દ્રિય નર-જલચર, (૫) તિય`ચ ૫'ચેન્દ્રિય નારી-જલચર, (૬) વ્યતર દેવ, (૭) વ્યંતર નિકાયની દેવીએ, (૮) યેતિક દેશે, (૯) જાતિક નિકાયની દેવી, (૧૦-૧૨) તિયાઁચ પંચેન્દ્રિય એવા નપુ ંસક ખેચર, સ્થળચર અને જળચર તેમજ (૧૩) પર્યાપ્ત ચતુરિન્દ્રિય. આનાથી સજ્ઞી તેમજ અસજ્ઞી પર્યાપ્ત પચેન્દ્રિય અધિક છે અને એનાથી પણ અધિક પર્યાપ્ત દ્વીન્દ્રિય અને પર્યાપ્ત શ્રીન્દ્રિય છે. આનાથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્ય ગુણા છે અને અપર્યાપ્ત એવા ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય અનુક્રમે આથી વિશેષ વિશેષ અધિક છે, આનાથી અસખ્ય અસંખ્ય ગુણુા નીચેના માર પ્રકારના જીવો છેઃ— (૧) પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ, (૨) પર્યાપ્ત બાદ નિગેાદ (સાધારણુ વનસ્પતિ), (૩) પર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, (૪) પર્યાપ્ત બાદર અકાય, (૫) પર્યાપ્ત ભાદર વાયુકાય, (૬) અપર્યાપ્ત ખાદર તેજસ્કાય, (૭) અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, (૮) અપર્યાપ્ત ખાદર નિગેાદ, (૯) અપર્યાપ્ત અંદર પૃથ્વીકાય, (૧૦) અપર્યાપ્ત ખાદર અપ્કાય, (૧૧) અપર્યાપ્ત બાદર વાયુકાય અને (૧૨) અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાય, આનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, અપર્યાપ્ત સૂક્મ અકાય અને અપર્યુંપ્ત સૂક્ષ્મ વાયુકાય અનુક્રમે અધિક અધિક છે. આનાથી સખ્યાત ગુણા પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાય છે. એનાથી અનુક્રમે અધિક અધિક પયોત સૂક્ષ્મ પૃથ્વીકાય, પર્યાપ્ત સૂક્ષ્મ અકાય અને પર્યાપ્ત સૂક્ષ્મ વાસુકાય છે. એનાથી અસંખ્ય ગુણા અપર્યાપ્ત સુમ નિગેાદ છે અને એનાથી સખ્યાત ગુણા પર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ છે. એનાથી અનુક્રમે અનંત અનત ગુણુ! અભળ્યે, પતિત સમ્યક્ત્વી, Page #603 -------------------------------------------------------------------------- ________________ જીવ-અધિકાર, [ પ્રથમ સિદ્ધ અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે. આનાથી વળી ઓઘતઃ બાદર પર્યાપ્ત વિશેષ અધિક છે અને એનાથી અસંખ્ય ગુણ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે. એનાથી અધિક અપર્યાપ્ત બાદર જીવે છે અને વળી એથી પણ સામાન્યતઃ બાદર વિશેષ છે. આનાથી પણ વળી અસંખ્ય ગુણા સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિકાય છે અને એનાથી પણ અધિક સામાન્યતઃ સૂક્ષમ અપર્યાપ્ત જીવો છે. એનાથી સંખ્યાત ગુણ સૂક્ષમ પર્યાપ્ત વનસ્પતિકાય છે. એનાથી અનુક્રમે અધિક અધિક નીચે મુજબ ચૌદ પ્રકારના જીવે છે – (૧) સૂફમ પર્યાપ્ત, (૨) સૂમ, (૩) ભવ્ય, (૪) નિગોદ, (૫) વનસ્પતિ, (૬) એકેન્દ્રિય, (૭) તિર્યચ, (૮) મિથ્યાદષ્ટિ, (૯) અવિરતિ, (૧૦) કષાયી, (૧૧) ઇમથ, (૧૨) સગી, (૧૩) સંસારી અને (૧૪) સમસ્ત જી. છાની ગતિ-આગતિ દેવાની ગતિ સંખ્યાત આયુષ્યવાળા એટલે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વધારેમાં વધારે કેટિ પૂર્વ વર્ષના આયુષ્યવાળા લબ્ધિ-પર્યાપ્ત પંચેન્દ્રિય ગર્ભ તિયામાં તેમજ કર્મભૂમિમાં જન્મેલા અને વધુમાં વધુ કેટિ પૂર્વ વર્ષના આયુષ્યવાળા લબ્ધિ-પર્યાપ્ત ગર્ભજ મનુષ્યમાં, સર્વત્ર ઉત્પન્ન થતા લધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, લબ્ધિ-પર્યાપ્ત બાદર અકાય અને લબ્ધિ-પર્યાપ્ત 'બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં એમ પાંચ દંડકમાં જ દેવની ઉત્પત્તિ છે; કેમકે દેવે મરીને અપર્યાપ્ત થતા નથી તેમજ દેવ તરીકે કે નારક તરીકે ઉત્પન્ન થતા નથી તેમજ વિકસેન્દ્રિયમાં તેજસ્કાય કે વાયુકાર્યમાં ઉત્પન્ન થતા નથી. અત્રે એ વિશેષતા છે કે ભવનપતિથી તે એશાન ” કલ્પવ સી દે જ આ પાંચ સ્થાને માં ઉત્પન્ન થાય છે. “સનકુમારથી તે “સહસાર” સુધીના દે પૂર્વોક્ત ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. “આનતથી માંડીને તે “સર્વાર્થસિદ્ધ” માં વસનારા દેવે ફક્ત કર્મભૂમિમાં સંખ્યાત આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યમાં જ જન્મે છે. દેવામાં આગતિ– પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય જ ચારે પ્રકારના દેવામાં જાય. અત્ર વિશેષતા એ છે કે ૧૦ જાતના ભવનપતિ, ૧૫ પ્રકારના પરમધામિક, ૧૬ જાતના વ્યંતરે અને ૧૦ જાતના જંભક એમ ૧૧ પ્રકારના દેશમાં ૧૦૧ પ્રકારના લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય, યુગલિક ચતુષ્પદાદિ પાંચ જાતના ગર્ભજ લબ્ધિ-પર્યાપ્ત તિર્યંચે તેમજ પાંચ જાતના સંમૂચ્છિમ ૧ આ સંબંધમાં પણ કેટલીક વિશેષતા છે. જેમ કે દેવ શાલિ વગેરે જાતનાં ધાન્યનાં પુષ્પ, બીજ અને ફળમાં ઉત્પન્ન થાય છે, કિંતુ મૂલાદિ સપ્તકમાં ઉન્ન થતા નથી. આવી વિશેષતાની માહિતી માટે જુઓ ભગવતી ( શ, ૨૧-૨૨ ), Page #604 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૨૫ લધિ-પર્યાપ્ત તિર્યંચ એટલા જ જીવે ઉપજે. ૧૦ પ્રકારના જેતિક તથા “સૌધર્મ” કલ્પમાં અંતરદ્વીપ સિવાયનાં ૪૫ ક્ષેત્રના મનુષ્યો અને પાંચ જાતના ગભંજ તિર્યની એમ ૫૦ જાતના છની ઉત્પત્તિ છે. “ઐશાન” ક૫માં આ પચાસમાંથી પાંચ હિમવંત અને પાંચ હરણ્યવત એ દશ ક્ષેત્રના યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ સિવાયના ૪૦ પ્રકારના છ આવી ઉપજે છે. પંદર કર્મભૂમિમાંના સંખ્યય વર્ષ જીવી પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, પાંચ દેવકુ, અને પાંચ ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રના યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય તથા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ જાતના ગર્ભજ તિય એમ ત્રીસ પ્રકારના છ અધ: કિલિબષિક તરીકે જન્મે. સંખેય વર્ષ જીવી તેમજ લબ્ધિ-પર્યાપ્ત એવા પંદર કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય તેમજ આ વિશેષણોથી વિશિષ્ટ પાંચ જાતના ગર્ભ જ તિર્યંચે એટલે કે આ પ્રમાણેના વીસ પ્રકારના છ ત્રીજાથી આઠમા ક૫ સુધીમાં ઉપજે. પૂર્વોક્ત વિશેષણવાળા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય “આનતથી સર્વાર્થસિદ્ધ સુધીના ૧૮ જાતના દેવલોકમાં ઉપજે. નારની ગતિ– નારકે મરીને લબ્ધિ-અપર્યાપ્ત ન થાય. રત્નપ્રભાદિ નરકના જી લબ્ધિ-પર્યાપ્ત સંખ્યય વર્ષ જીવી ગર્ભજ પંદર કર્મભૂમિમાંના મનુષ્યમાં તેમજ એ જ વિશેષણવાળા ગર્ભજ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયમાં જાય અર્થાત્ આની વીસ પ્રકારની ગતિ છે. નરકમાં આગતિ– પર્યાપ્ત સંખેય આયુષ્યવાળા ગર્ભજ તિયચેતેમજ એ જ વિશેષણવાળા ગર્ભજ મનુષ્ય સાતે નરકમાં જાય. આ પ્રમાણેની સામાન્યથી આગતિ છે. વિશેષથી તે પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય, પાંચ જાતના ગર્ભજ તિર્ય, પાંચ જાતના સંમૂર્છાિમ છે એમ પચીસ પ્રકારના લબ્ધિ-પર્યાપ્ત પહેલી નરકમાં જન્મ, યુગલિક મનુષ્ય તેમજ યુગલિક તિર્યંચ નરકમાં ન જન્મ. તેઓ તે દેવ તરીકે જ ઉપજે. પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય તેમજ પાંચ જાતના ગર્ભજ તિય એમ વીસ પ્રકારના છ બીજી નરકમાં ઉત્પન્ન થાય. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય તેમજ ભુજપરિસર્પ સિવાયના ચાર જાતના ગર્ભજ તિર્યંચ એમ ૧૯ પ્રકારના લબ્ધિપર્યાપ્ત છે ત્રીજી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં જન્મેલા તેમજ ગભ જ જલચર, ગર્ભજ સ્થલચર અને ગર્ભજ ઉર પરિસર્પ એ ૧૮ જાતના છ ચથી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો તેમજ ગર્ભજ જલચર અને ગર્ભજ સ્થલચર એ સત્તર પ્રકારના છ પાંચમી નરકમાં ઉત્પન્ન થાય. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય તેમજ ગજ જલચર એમ સેળ પ્રકારના જીવે છઠ્ઠી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા માનવ-પુરુષ અને ગર્ભજ જલચર એમ સેળ પ્રકારના છ સાતમી નરકમાં જમે. તિર્યંચની ગતિ–આગતિ– પૃથ્વીકાય, અંકાય અને વનસ્પતિકાય છે જે પૃથ્વીકાયથી તે ચતુરિન્દ્રિય સુધીના તેમજ ગભંજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એમ દશ સ્થાનમાં જાય. આ છ કર્મભૂમિમાં Page #605 -------------------------------------------------------------------------- ________________ પર જીવ-અધિકાર પ્રથમ જન્મેલા ત્રીસ જાતના મનુષ્યો, ૧૦૧ જાતના સંમૂર્ણિમ મનુષ્યમાં અને પૃથ્વી વગેરે નવ પદમાં યાને ૪૮ જાતના તિયામાં એમ ૧૭૯ જાતના જે પૈકી જન્મે. પરંતુ યુગલિક તરીકે જન્મ નહિ. તેજસકાય અને વાયુકાયની ગતિ મનુષ્ય-ગતિ સિવાય ઉપર્યુક્ત ૪૮ પ્રકારના તિર્યંચામાં છે. ૪૮ પ્રકારના તિર્યંચે, ૧૦૧ જાતના સંમૂર્છાિમ મનુષ્ય, કર્મભૂમિજ પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એમ ૩૦ જાતના મનુ, ૧૫ પરમધાર્મિક, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ જુંભક, ૧૦ તિષ્ક, સૌધર્મ અને ઐશાનવાસી દે તેમજ અધકિબિષિક એ પ્રમાણેના ૨૪૩ પ્રકારના છે લબ્ધિ-પર્યાપ્ત એવા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં આવી ઉપજે. અપર્યાપ્ત એવા પૃથ્વીકાય, અકાય પ્રત્યેક વનસ્પતિકાય તેમજ સર્વ સાધ રણ વનસ્પતિકાયમાં તે ૪૮ તિર્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્ય ઉપજે. પૃથ્વીકાયાદિ ૧૦ પદમાંથી નીકળી જીવે તેજસ્કાય અને વાયુકાયમાં ઉપજે. ૧૦૧ સંમૂચિઠ્ઠમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યંચ એ ૧૭૯ જાતના જીવ તેજસકાય અને વાયુકાર્યમાં આવી શકે છે, પણ યુગલિકે આવતા નથી. વિલેન્દ્રિયની ગતિ તેમજ આગતિ પૃથ્વીકાય વગેરે ત્રણ દંડકની પેઠે ૧૭૯ છવ-ભેદની જાણવી. ગર્ભજ તિર્યની ગતિ અને આગતિ સર્વ જીવ–સ્થાનમાં છે. પરંતુ વિશેષતા એ છે કે પર્યાપ્ત ગર્ભજ જલચર આનતાદિ ૧૮ દેવલોક સિવાયના પર૭ જીવ-સ્થામાં જન્મે; પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ આ ૧૮ દેવલેક તેમજ છઠ્ઠ અને સાતમી નરક સિવાયના પ૨૩ જીવ-સ્થાનમાં જન્મ; ગર્ભજ પર્યાપ્ત ચતુષ્પદ પર્વોક્ત ૧૮ દેવલોક તેમજ પાંચમી, છઠ્ઠી અને સાતમી નરક સિવાયનાં સ્થાનમાં એટલે પ૨૧ જીવ-રથાનમાં ઉપજે, ગર્ભ જ પર્યાપ્ત ખેચર પૂર્વોક્ત ૧૮ દેવલોક તેમજ ચોથીથી તે સાતમી સુધીની ચાર નરકે સિવાયનાં એટલે કે પ૧૯ જીવ-સ્થાનમાં જન્મે; ગર્ભજ પર્યાપ્ત ભુજપરિસર્ષ પૂર્વોક્ત ૧૮ દેવલેક તેમજ ત્રીજીથી સાતમી સુધીની નરકે સિવાયનાં ૫૧૭ જીવ-સ્થાનમાં જન્મ સંમૂર્ણિમ પાંચ જાતના તિર્યંચ પંચેન્દ્રિય જતિષ્ક અને વૈમાનિક સિવાયના ૫૧ દેવ તરીકે, પ૬ અંતરદ્વીપમાં, પ્રથમ નરકમાં, કર્મભૂમિજ ૩૦ જાતના મનુષ્યમાં, ૧૧ પ્રકારના સંમૂચ્છિક મનુષ્યમાં તેમજ ૪૮ જાતના તિર્યમાં પર્યાપ્તપણે તેમજ અપર્યાપ્તપણે ઉપજે, ૧૦ અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય કર્મભૂમિજ ૩૦ જાતના મનુષ્યો, ૧૦૧ જાતના સંમૂર્ણિમ મનુષ્ય અને ૪૮ પ્રકારના તિયામાં ઉપજે. પાંચ જાતના પર્યાપ્ત ગજ તિર્યંચમાં ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૧૫ પરમાધાર્મિક, ૧૦ ભવનપતિ, ૧ વ્યંતર, ૧૦ જુંભક, ૧૦ જતિષ્ક, ૩ કિલ્બિષિક, ૯ લોકાંતિક, ૮ ક૯૫ અને ૭ નરકના છ આવી જમે. પાંચ જાતના અપર્યાપ્ત ગર્ભજ તિર્યંચમાં ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યચે આવી ઉપજે. ૧૦ સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૦૧ સમૃમિ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યચે આવી ઉપજે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] મનુષ્યની ગતિ ગભરેંજ પર્યાપ્ત પંદર કમ ભૂમિજ મનુષ્યા ૫૬૩ ભેદો પૈકી કાઇ પણ જાતના જીવ તરીકે જન્મે. પર્યાપ્ત ૩૦ અક ભૂમિજ મનુષ્ય, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૫ પરસાધાર્મિક, ૧૦ જંભક, ૧૦ યાતિષ્ઠ, અધઃકિલ્બિષિક, સૌધમ અને ઐશાન એ ૯ પ્રકારે જન્મે, પર્યાપ્ત પ૬ અ’તરઢીપજ મનુષ્ય ૫૧ જાતના દેવા પૈકી જન્મે. અપર્યાપ્ત ગČજ મનુષ્ય તેમજ અપર્યાપ્ત સમૂિિમ મનુષ્ય-૧૦૧ ક્ષેત્રાના અધૈપ્ત મનુષ્યા ૪૮ તિય ચ, ૩૦ ક્રમ ભૂમિજ મનુષ્ય અને ૧૦૧ સ’મૂર્છાિમ મનુષ્યામાં ઉપજે. મનુષ્યમાં આગતિ— અદ્વૈત દાન દીપિકા. ૧૫ કભૂમિ જ મનુષ્ય, અગ્નિકાય અને વાયુકાય સિવાયના સૂક્ષ્મ તેમજ ખાદર એકેન્દ્રિય, ત્રણે જાતના વિકલેન્દ્રિચા, સ* પ્રકારના તિય ́ચ પંચન્દ્રિયા, ૧૦૧ સમૂચ્છિ॰મ મનુષ્ચા, ૯૯ જાતના દેવ અને પહેલી છ નરકના જીવે પંદર કમ ભૂમિજ ગભ જ પર્યાપ્ત મનુષ્ય તરીકે જન્મે, ૧૫ કમ ભૂમિજ પર્યાપ્ત મનુષ્ય અને પાંચ જાતના ગભ જ પર્યાપ્ત તિર્યંચ ૩ અક ભૂમિજ માનવ તરીકે જન્મે, ૧૫ કમ ભૂમિજ પર્યાપ્ત મનુષ્ય અને ૧૦ પર્યાપ્ત તિય′′ચ પંચેન્દ્રિય પદ અંતરદ્વીપમાં માનવ તરીકે ઉપજે. ૧૦૧ સ’ભૂમિ મનુષ્ય, તેજશ્કાય અને વાયુકાય સિવાયનાં બધાં તિય ચા અને ૧૫ કમભૂમિજ મનુષ્ય બાકીના સર્વાં મનુષ્ચામાં ઉપજે. " ત્તિ ૧૬. વમ્, વ, વસ્યોદ્યુધિયુñ-પ્રવિય-નૈનાચાર્યશ્રીવિજ્ઞયધર્મसूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्याय तीर्थ - न्यायविशारदीपनामधारिणा प्रवर्तकश्रीमङ्गल विजयेन विरचितस्य श्रीजैनतत्त्वप्रदीपस्य जीवाधिकारवर्णननामा प्रथम उल्लासोऽनुवादादिपूर्वकः समाप्तः ॥ ૫૨૭ Associated member of the Asiatic Society of Bengal. Page #607 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉલ્લાસ- અજીવ ” અધિકાર આપણે નવમા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પદાર્થના જીવ અને અજીવ એવા બે મુખ્ય વિભાગો છે. તેમાં જીવનું સ્વરૂપ કહેવાઈ ગયું એટલે હવે અજીવનું સ્વરૂપ વિચારવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તેનું લક્ષણ જોઈ લઈએ. અજીવનું લક્ષણ उपयोगाभावावत्त्वमजीवस्य लक्षणम् । ( १९२) અર્થાત ઉપગ યાને ચેતનથી રહિત પદાર્થને “અજીવ' કહેવામાં આવે છે. આ ઉપરથી સમજાય છે કે આ જીવનું વિરોધી ભાવાત્મક તત્વ છે; કેવળ અજીવના અભાવાત્મક નથી અને એને અર્થ +ાર જે જીવ નહિ પેટાવિભાગે તે અજીવ એવો થાય છે. જેમાં મૂળથી જ જાણપણું હતું નથી, જેને પુનર્જન્મ હોતું નથી, જે પાપ, પુણ્ય કે કઈ પ્રકારના કમને કરતે નથી અને તેના ફળને પણ ભગવતે નથી એ જે જડરૂપ ભાવ છે તેનું નામ અછવ” છે. આ અજીવ પદાર્થના અરૂપી અને રૂપી એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં અરૂપીના ધમસ્તિકાય (ધર્મ), અધર્માસ્તિકાય ( અધર્મ), આકાશાસ્તિકાય ( આકાશ) અને કાલ એમ ચાર પેટાવિભાગો છે, જ્યારે રૂપીને પુદ્ગલાસ્તિકાય (પુદગલ) એમ એક જ વિભાગ છે. આ પ્રમાણે બધા મળીને પાંચ અજીવ પદાર્થો છે અને એમાં જીવરૂપી પદાર્થ ઉમેરતાં એકંદર જગમાં છ પદાર્થો યાને દ્રવ્યો છે. ધમસ્તિકાયાદિને કમ– અરૂપના ચાર પિટાવિભાગોમાં ધર્માસ્તિકાયને પ્રથમ સ્થાન, અધમસ્તિકાયને દ્વિતીય સ્થાન ઇત્યાદિ ક્રમ રાખવામાં એ હેતુ સમાયેલું છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને લેક અને અલેકરૂપ વ્યવસ્થાના કારણભૂત હોવાથી તેમને પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે. તેમાં પણ વળી ધર્માસ્તિકાયને પ્રથમ સ્થાન આપવાનું કારણ એ છે કે તે માંગલિક છે. ત્યાર બાદ તેના પ્રતિપક્ષીને સ્થાન આપવામાં આવ્યું છે. લેક અને અલેક બંનેને વ્યાપીને રહેલા આકાશાસ્તિકાયનું અને ત્યાર પછી સમય, ક્ષેત્ર ઇત્યાદિ વ્યવસ્થાના હેતુભૂત કાલનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે ન્યાઓ છે. ધર્માસ્તિકાયાદિના સમાસ વગેરે પર વિચાર ધર્માસ્તિકાય’ શબ્દ ધર્મ, અસ્તિ અને કાય એ ત્રણ શબ્દને બનેલું છે. તેમાં जीवानां पुद्गलानां च स्वभावत एव गतिपरिणामपरिणतानां तत्स्वभावधारणात् પોષviદુ ધ” અર્થાત સ્વભાવથી જ ગતિરૂપ પરિણામે પરિણત થયેલ છે અને પુદ્ગલેને ગતિરૂપ સ્વભાવને જે ધારણ કરે છે જે છે તે ધર્મ” કહેવાય છે. અસ્ત-શાક, તેજ જાવા Page #608 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૫૨૯ સાત મહિતાવા-પ્રાણઘાતક અર્થાત “અરિત” એટલે “પ્રદેશ” અને “કાય” એટલે સંઘાત યાને “સમૂહ. આથી “અસ્તિકાય એટલે “પ્રદેશને સંઘાત. ધર્માણાકિસ્તાાર્ચ પોfeતાથ, આ ઉપરથી જોઈ શકાય છે કે ધર્માસ્તિકાય એ કર્મધારય સમાસ છે અને એને અર્થ ધર્મરૂપ પ્રદેશોને સંધાત એમ થાય છે. આથી કરીને સમગ્ર એવા ધર્માસ્તિકાયને અવયવી દ્રવ્ય સમજવું કેમકે અવયવી એ અવયવોના તથાવિધ સંઘાતને પરિણામ–વિશેષ જ છે, નહિ કે અવયથી પૃથક કે અન્ય પદાર્થ છે. દાખલા તરીકે તંતુઓ જ આતાન અને વિતાનરૂપ સંઘાત-પરિણામને પ્રાપ્ત થતાં પટ” કહેવાય છે; એનાથી અતિરિક્ત કે પટ નામને પદાર્થ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે " तन्त्वादिव्यतिरेकेण, न पटापलम्भनम् । लन्त्वादयो विशिष्टा हि, पटादिव्यपदेशिनः ॥" ધર્માસ્તિકાયના પ્રતિપક્ષને “અધર્માસ્તિકાય' કહેવામાં આવે છે. “Hવાનાં પુજાનાં च स्वभावत एव स्थितिपरिणामारिणतानां तत्परिणामोपष्टम्भकोऽधर्मः" અર્થાત્ સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા છે અને પુદ્ગલેના સ્થિતિરૂપ પરિણામમાં તેમને જે મદદ કરે છે તે અધમ છે. ઉ TRાવરિતાશ અધહિતાય એટલે આ પણ “કર્મધારય સમાસ છે. आ-समन्तात् सर्वाण्यपि द्रव्याणि काशन्ते-दीप्यन्तेऽत्र व्यवस्थितानीत्याकाફામ, અત્તર-વાપાં લાવોરિતાર, આકાશતત તથા રાતિ અર્થાત “આકાશ' શબ્દનો અર્થ એ છે કે જ્યાં સર્વે દ્રવ્ય દીપી રહ્યાં છે-આવી રહ્યાં છે તે ‘આકાશ” કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશોને સંઘાત. આકાશરૂપ પ્રદેશને સંઘાત તે “આકાશાસ્તિકાય જાણુ. પુરશ્ચાત્તારિતા પુરસ્કારિતાપ એ ઉપરથી પુદ્ગલાસ્તિકાય પણ ધર્માસ્તિકાયાદિની પેઠે કર્મધારય સમાસ છે એમ સમજાય છે. ૧ સ્થાનાંગની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિના ૧૯ મા પત્રમાં અસ્તિકાયનો અર્થ નીચે મુજબ આપેલો છે – “ મeતા ઉત્તરાનો નિત, સમવન મારિન મથsuત નેતિ માતા, अतोऽस्ति च ते प्रदेशानां कायाश्च-राशय इति, अस्तिशब्देन प्रदेशाः क्वचिदुच्यन्ते, તત તેvi કાયા મeતા : " ૨ આ વ્યુત્પત્તિ-અર્થ જીવાજીવાભિગમ ની વૃત્તિના પાંચમા પત્રના આધારે સૂચવાયો છે. ૩ પંચલિંગીની શ્રીજિનપતિસુરિકન ટીકાના ૯૦ મા પત્રમાં એ દી વ્યુત્પત્તિ નીચે મુજબ સુચવાઈ છે – -16 afમન દ્રારા ૪૫. ” 67 Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ અજીવ–અધિકાર. [ દ્વિતીય હવે પાંચ પ્રકારના અજીવ તત્ત્વના ગ્રંથકારે નિર્દેશેલાં લક્ષણ પૂર્વક વિશેષતઃ વિચાર કરીએ તે પૂર્વે ‘ પદા ’ એટલે શુ’ અર્થાત્ પદાથ'નું સામાન્ય લક્ષણ શું છે તે જોઇ લઇએ, પદાર્થ નુ લક્ષણ— '૩સ્વાર્થય-પ્રીન્થયુર્થ વાર્થ હક્ષળમ્ । ( {KT ) અર્થાત્ દરેક પદાર્થોં ઉત્પાદ, વ્યય અને પ્રોબ્ય એ ત્રણે ધર્મોથી યુક્ત છે—તદાત્મક છે. એવા કોઇ પણ પદાર્થ આ પૃથ્વી ઉપર નથી કે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ન હેાય. કહેવાની મતલબ એ છે કે જે આ ત્રણ ધમથી રહિત હોય તે પદાથૅ જ નથી. મુક્ત આત્મામાં પણ આ વાત ઘટી શકે છે, કેમકે તેને પણ જ્ઞાતૃ-સ્વભાવે નવા નવા જ્ઞેયમાં પરિણમવાપણું દરેક સમયે રહેલું છે. પ્રત્યેક પદાથ માં છે અ‘શ છે. તે પૈકી એક અંશ એવા છે કે જે ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળમાં શાશ્વત છે, જ્યારે મીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશને ઉદ્દેશીને પ્રત્યેક પદાથ ધ્રૌવ્યાત્મક યાને સ્થિર કહેવાય છે, જયારે આશાશ્વત અંશને લક્ષ્મીને તે ઉત્પાદ— વ્યયાત્મક ચાને અસ્થિર કહેવાય છે. આ અને શા ઉપર ઢષ્ટિ રાખ્યા વિનાનું કથન એક તરફી છે, જયારે અને શાની બાજુએ દૃષ્ટિ આપવાથી પટ્ટાને પૂર્ણ અને વાસ્તવિક એધ થાય છે. ઉપર્યુક્ત લક્ષણ પૂરેપૂરું સમજાય તે માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું સ્વરૂપ સમજી લેવું આવશ્યક હાવાથી તે દિશામાં પ્રયાણ કરાય છે. ઉત્પાદનુ લક્ષણ स्वजातित्वापरित्यागपूर्वक परिणामान्तरप्राप्तिरूपत्वमुत्पादस्य लक्षનમ્ । ( ૧૪ ) અર્થાત સ્વજાતિને-મૂળ દ્રવ્યના પરિત્યાગ કર્યાં વિના પદાથ જે અન્ય પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામાન્તર ‘ ઉત્પાદ ’ કહેવાય છે. આ ઉત્પાદના બે પ્રકાર છે– સ્વનિમિત્તક અને પરિમિત્તક. વ્યયનું' લક્ષણ— स्वजातित्वा परित्यागपूर्वक पूर्वपरिणाम विगमरूपत्वं व्ययस्य लक्ष નમ્ । ( ૧૧ ) ૧ સરખાવેશ— tr उत्पाद - व्यय - ध्रौव्ययुक्तं सत् 13 ૨ પદાર્થ, દ્રવ્ય, સત્ એ બધા એકાક છે. —તત્ત્વા ( અ. ૫, સ્ ૨૯ ) Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ ઉલ્લાસ ) આહુત દર્શન દીપિકા. અર્થાત્ સ્વજાતિના ત્યાગ કર્યા વિના—મૂળ દ્રવ્ય કાયમ રહેવા પૂર્વક જે પૂર્વ પરિણામના નાશ થાય છે તે ‘ વ્યય ’કહેવાય છે. આ વ્યયના એ પ્રકાર છેઃ-સ્વનિમિત્તક અને પરિનિમત્તક. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલમાં જે ઉત્પાદ અને બ્યયરૂપ પરિણામે થાય છે તે સ્વનિમિત્તક છે, જ્યારે ક'ના પરિપાક એ પરિમિત્તક છે. શ્રાવ્યનું લક્ષણ— स्वजातिस्वरूपेण व्ययोत्पादाभावरूपत्वम्, स्वजातित्वरूपेणानुगતરત્વે વા પ્રાયમ્ય રુક્ષળમ્ । ( ૧૬ ) અર્થાત્ સ્વાતિરૂપથી જેમાં ઉત્પાદ અને વ્યયનેા અભાવ હોય તેને ‘ ધ્રૌવ્ય' કહેવામાં આવે છે, અન્ય શબ્દમાં કહીએ તે સ્વજાતિરૂપે જેના સંબંધ બરાબર સચવાઇ રહેતા હોય તે • પ્રોબ્ય ’ સમજવુ, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની સ્પષ્ટ સમજ માટે ઉદાહરણ દ્વારા એને વિચાર કરીએ. ધારો કે આપણી પાસે એક સાનાના કદોરા છે. આ ક દ્વારા ભાંગીને આપણેં કડી અનાવી. આ પ્રમાણે જ્યારે કંદોરે ભાંગીને કડી બનાવી ત્યારે કોરારૂપ અવસ્થા બદલાઇ ગઇ, પરંતુ મૂળ દ્રવ્યરૂપ સાનુ જેવું ને તેવું જ રહ્યું છે અર્થાત્ ક ંદોરાનું સંપૂર્ણ સુવર્ણ કડીમાં માજુદ છે. આમાં સાનું પાતે સ્વજાતિ જે સેનાપણું તેને ત્યાગ કર્યા સિવાય અર્થાત્ પોતાના મૂળ દ્રવ્યરૂપ અન્વયીના પરિત્યાગ કર્યા વિના કંદોરાના આકારરૂપ એક પરિણામને ત્યાગ કરીને કડીના આકારરૂપ પરિણામાન્તરને પ્રાપ્ત થયું. તે ‘ ઉત્પાદ ” સમજવા; કઢી ઉત્પન્ન થતાં સુવર્ણત્વના ત્યાગ કર્યા સિવાય પૂર્યાં પરિણામરૂપ કંદોરાના જે નાશ થયા તે ‘ વ્યય ’ સમજવા; અને કદોરા ભાંગીને કંઠી બનાવી તેપણ સુવરૂપ દ્રવ્ય તે અન્વયિરૂપે વિદ્યમાન છે અર્થાત્ અન્વચિરૂપે તેના નાશ થયા નહિ અને થશે પણ નહિં, આનું નામ ‘ધ્રોબ્ય’ સમજવુ’, જૈન દૃષ્ટિએ પદાનુ` સ્વરૂપ આ ઉપરથી એ ફલિત થાય છે કે પદાર્થ યાને સત્તા સ્વરૂપ પરત્વે જૈન દનની વિશિષ્ટ માન્યતા છે, કેમકે એ દર્શન પ્રમાણે કોઇ પણ પદાથ ફક્ત સમગ્ર ફ્રૂટસ્થ નિત્ય કે કેવળ નિરન્વય વિનાશી નથી તેમજ એના અમૂક ભાગ ફૂટસ્થ નિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય અથવા કોઇ ભાગ તા માત્ર નિત્ય અને કોઇ ભાગ કેવળ અનિત્ય હોય એમ પણ સભવતું નથી. એના મત પ્રમાણે તે દરેકે દરેક પદાથ-ભલે પછી તે ચેતન હોય કે જડ, મૂત હોય કે અમૂત, સ્થૂલ ડેા કે સૂક્ષ્મ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ ત્રિસ્વરૂપી છે. આથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે સાંખ્ય દર્શનની પેઠે કેવળ જડ પ્રકૃતિને પરિણામી નિત્ય ન સ્વીકારતાં જૈન દશન આગળ વધે છે અને તે ચેતનને પણ પરિણામી નિત્ય માને છે અને આ એની અનેક વિશિષ્ટતાઓ પૈકી એક છે. આ સંબંધમાં તત્ત્વાર્થ સૂત્રના વિવેચક પં. સુલાલજી કથે છે કે--- Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જીવ-ગધિકાર. [ દ્વિતીય “ બધાં તત્ત્વામાં વ્યાપકરૂપે પરિણામે-નિત્યત્વવાદના સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણુ અનુભવ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઇ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અરિણામી હોય, અથવા માત્ર પરિણામરૂપ હાય. ખાદ્ય, આભ્યતર બધી વસ્તુ પરિણામી નિત્ય માલૂમ પડે છે; જો બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમજ એને કોઈ સ્થાયી આધાર નહાવાને લીધે એ ક્ષણિક પરિણામપરંપરામાં સજાતીયતાના અનુભવ યારે પણ ન થાય, અર્થાત પહેલાં કાઇ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જ · આ તે જ વસ્તુ છે ' એવુ' પ્રત્યભિજ્ઞાન થાય છે તે કાઇ પણ રીતે ન થાય, કેમકે પ્રભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે. તેમજ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વ માત્ર જે નવકાર હોય તે એ અને તત્ત્વાના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી ર્વાિવધતા કયારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દન ચુક્તિસંગત માને છે, ” જુએ પૃ. ૨૪૨-૨૪૩, આથી એ વાત પશુ સ્પષ્ટ થાય છે કે સમસ્ત કબ્યા પાતપેતાની જાતિમાં સ્થિર રહેતાં છતાં પણ નિમિત્ત અનુસાર તેમાં ઉત્પાદ અને વ્યયરૂપ પરિવર્તન થયાં કરે છે. એથી જ કરીને પ્રત્યેક પદાર્થમાં મૂળ જાતિદ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય એ અને સુઘટિત થવામાં કોઇ જાતના વિરોધ માટે સ્થાન રહેતું નથી. આ સમગ્ર વિવેચનમાંથી સારાંશ એ નીકળે છે કે સંપૂર્ણ સત્ પદાથ ને-બ્રહ્મને કેવળ ધ્રુવનિત્ય જ માનનાર વેદાન્ત-ઔપનિષદ શાંકર મતથી, સત્ પદાને નિરન્વય ક્ષણિક–કેવળ ઉત્પાદવિનાશ શીલ સ્વીકારનાર ઔદ્ધ દશનથી, પુરુષરૂપ સત્ને કેવળ ધ્રુવ-ફ્રૂટસ્થ નિત્ય અને પ્રકૃતિરૂપ સત્ત્ને પરિણામી નિત્ય એમ નિત્યાનિત્ય માનનારી સાંખ્ય દષ્ટિથી તેમ જ અનેક સત્ પદાર્થાંમાંથી પરમાણુ કાળ, આત્મા વગેરેને ફ્રૂટસ્થ નિત્ય અને ટ, પટ વસ્ત્ર, વિભૂષણ વગેરેને ઉત્પાદન્યયશીલ-નિત્ય માનનાર વૈશેષિક અને નૈયાયિક દનથી. જૈન દર્શન જૂદું પડે છે, કેમકે એની માન્યતા અનુસાર પોતપાતાની જાતિને ન છેડવી એ જ ગધા પદાર્થોનુ ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં જુદા જુદા પરિણામરૂપે ઉત્પન્ન થવું' કે વિનાશ પામવા એ એને ઉત્પાદ-વ્યય છે. આ પ્રોબ્ય અને ઉત્પાદ-યયનુ ચક્ર દ્રવ્યમાત્રમાં સદા ત્રિકાલાબાધિતપણે પ્રવર્તે છે. આ ચક્રના પંજામાંથી કોઇ છટક્યું નથી, છટકતું નથી અને છટકશે પણ નહિ. અત્ર એ વાતને સ્પષ્ટ નિર્દેશ કરવા આવશ્યક સમજાય છે કે જે વસ્તુ કાઇ પણ કાળમાં, ફાઇ પણ સ્થળમાં કે ઇ પણ રીતે અસ્તિત્વ ધરાવતી ન હોય અર્થાત્ જે વાંઝણીના પુત્રની પેઠે સર્વથા અસત હોય તેમાં પાછળથી હૈયાતી ધરાવવાની ચેાગ્યતા એટલે સરૂપતા આવી શકતી નથી. એવી વસ્તુમાં પણ હૈયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તો સસલાનાં શિગડાં પણ કોઇ વખત હૈયાતી ધરાવવાને ચેાગ્ય થવાં જોઈએ, આકાશકુસુમમાંથી પણ કેઇ વખતે સુગંધ આવવી જોઇએ તેમજ વાંઝણીના પુત્રને પણ લગ્ન-મહાત્સવ થવા જોઈએ, પરંતુ એમ થતું કોઇના જોવામાં કે જાણવામાં નથી એટલે એ અનુમવયી વિરુદ્ધ વાત છે. વિશેષમાં અહીં જે ઉત્પત્તિ વગેરે વિષે ઊહાપાડ કરાય છે તે કોઇ પણ વસ્તુમાં પાછળથી Page #612 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, આવતા નથી, એ તે વસ્તુના ધર્મ જ છે-વસ્તુની સાથે જ સદા રહેનારા છે-વસ્તુથી કાંઇ સથા જુદા જુદા નથી. એટલે કે ધર્મી અને ધમ વચ્ચે ભેદાભેદ છે. આથી કરીને જે ઉત્પાદ વગેરે ધર્મ છે તે શુ પહેલાં અસત રહેતા પદાર્થના છે કે સત્ પદાર્થોના છે એ પ્રશ્નને માટે સ્થાન રહેતું નથી તેમજ ‘ જે વસ્તુમાં હૈયાત રહેવાના ધમ રહેલા જ છે તે વસ્તુમાં ફરીથી ઉત્પત્તિ વગેરેની કલ્પના કરવી અનુચિત છે, કેમકે એમ કરતાં તે અનવસ્થા ઉદ્ભવે છે ’ એવા દૂષણ માટે પણ અત્ર અવકાશ નથી. ૫૩૩ અત્ર એ ધ્યાનમાં રાખવુ કે કાઇ પણ પદાર્થ પેાતાનું પાતાપણુ ગુમાવતા નથી અને એમાં નવુ પાતાપણું આવતું નથી. અર્થાત્ મૂળ દ્રવ્યની અપેક્ષાએ કઇ પણ પદાર્થીના ઉત્પાદ કે વિનાશ થઇ શકતા નથી, કદાપિ મૂળ દ્રબ્યુને નાશ થતા નથી; માટે જે પરિવર્તન થાય છે તે આકાર પરત્વે જ છે. ઉત્પત્તિ અને વિનાશ એ કેવળ આકાર-વિશેષનાં જ છે, નહિ કે મૂળ વસ્તુનાં. આથી એ સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ, પ્રોગ્ય અને વિનાશ એ ત્રણે ધર્માં સ્વભાવ-સિદ્ધ છે. કોઇ પણ પદાથના આત્યંતિક નાશ થતા નથી. પદાર્થોના કાઇ આકાર-વિશેષને નાશ થતાં એમ ન જ કહી શકાય કે તે પદાર્થના સર્વાંગે નાશ થયા છે. આ નાશનો અથ એટલા જ છે કે પૂર્વ આકારવિશેષના ત્યાગ થયા અને નૂતન આકાર-વિશેષની ઉત્પત્તિ થઇ. આથી એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે કે કોઇ પણ પદાર્થ સર્વથા નવીન ઉત્પન્ન થતા નથી કે સ ંથા નષ્ટ થતા નથી. મૂળ દ્રવ્યતા આકાર-વિશેષની ઉત્પત્તિના સમયમાં તેમજ એના વિનાશ-કાલમાં પણ સ્થિર છેવિદ્યમાન છે. દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતા—— ઉત્પાદ અને વ્યયને પર્યાયના નામથી અને પ્રોબ્યને દ્રવ્યના નામથી જૈન દર્શનમાં સ ંખેધવામાં આવ્યા છે. એટલે વસ્તુને-પદાર્થ ને દ્રવ્ય-પર્યાયાત્મક કહેવામાં આવે છે. ‘દ્રવ્ય’ સ્વરૂપ સદા નિત્ય અને ‘પર્યાય’ સ્વરૂપ સદા અનિત્ય છે. આકાર એ પર્યાય છે એટલે એ અનિત્ય છે. આથી દ્રવ્યરૂપે પદાની નિત્યતા અને આકારરૂપે પદાર્થની અનિત્યતા સ્પષ્ટ થાય છે. આ હકીકતને મહર્ષિ પતંજલિ મહાભાષ્યના પશુપશાહ્નિકમાં નિમ્ન-લિખિત શબ્દ દ્વારા સમર્થન કરે છેઃ-~~ " द्रव्यं नित्यमाकृतिरनित्या । सुवर्ण कदाचिदाकृत्या युक्तं पिण्डो ૧ ધમ અને ધર્મી એ બે વચ્ચે કાક અપેક્ષાએ ભિન્નતા છે, તેા કાઇક અપેક્ષાએ અભિ ન્નતા છે. જો એ વચ્ચે સર્વથા જુદાઇ કે સર્વથા એકપણું માનવામાં આવે તે એ બતના ધધિરૂપ ભાવ જ ઘટી શકશે નિહ. જો ધર્માંને ધીબી તદ્દન પૃથક્ માનવામાં આવે તે એટલે કે દાખલા તરીકે આત્મા અને જ્ઞાન એ એને ધટ અને પાની પેઠે સર્વથા ભિન્ન માનીએ તે નાનો ધર્મી આત્મા જ છૅ, કિન્તુ ઘટ કે પટ નથી એમ કહી શકાશે નહિ. અર્થાત્ અમુક ધર્મના અમુક જ ધર્મી છે એ વ્યવ હારના અને વ્યવસ્થાના ઉચ્છેદ થશે. વળી આ એને સર્વથા અભિન્ન માનવા એ પણ યુક્તિ-સંગત નથી, કેમકે એથી તેા ક્રમના સ થતાં ધર્મોના પણ રામ રમી જવાના, એટલે કૅપ્રસ્તુતમાં ઉત્પાદ અને વ્યયરૂપ ધર્મની અતિત્યતા-અસત્તા વિચારતાં ધર્મનુ—મૂળ દ્રવ્યનુ અસ્તિત્વ જ ઊડી જવાનું, Page #613 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દ્વિતીય भवति, पिण्डाकृतिमुपमृद्य रुचकाः क्रियन्ते, रुचकाकृतिमुपमृद्य कटकाः क्रियन्ते, कटका कृतिमुपमृद्य स्वस्तिकाः क्रियन्ते । पुनरावृत्तः सुवर्णपिण्डः । पुनरपरयाऽऽकुत्या युक्तः खदिराङ्गारसदृशे कुण्डले भवतः । आकृतिरन्या चान्या च भवति, द्रव्यं पुनस्तदेव आकृत्युपमर्देन द्रव्यमेवावशिष्यते । " અજીવ–અધિકાર. અર્થાત દ્રવ્ય—મૂળ પદાથ શાશ્વત છે, જ્યારે આકૃતિ-આકારરૂપ પર્યાય અશાશ્ર્વત છે. આકારથી યુક્ત સુવર્ણ કદાચિત્ પિડરૂપ બને છે. આ પિંડરૂપ આકારનું ઉપમન (નાશ) કરીને રુચક (મહાર) બનાવાય છે. રુચકના આકારના વિધ્વંસ કરી કડાં બનાવાય છે. કડારૂપ આકારના નાશ કરી સ્વસ્તિક ( સાથીઆ ) બનાવાય છે. વળી અને ગાળીને ફરી સુવર્ણ ના પિ' બનાવાય છે અને વળી એના આકાર-વિશેષનું ઉપમન કરી ખક્ત્તિરના અંગારા સરખાં કુંડળે બનાવાય છે. આથી ફલિત થાય છે કે આકૃતિમાં તે ઉત્તરાત્તર પરિવન થયાં કરે છે, કિન્તુ તેમ છતાં પણુ– આકૃતિઓના સંહાર થવા છતાં પણ દ્રવ્ય તે તેનુ' તે જ છે; આકૃતિના વિનાશ થવા છતાં દ્રવ્યના અસ્તિત્વને જરાએ આંચ આવતી નથી. આ સંબંધમાં મીમાંસક ક્રેનના પ્રકાંડ પંડિત પાસારમિશ્ર શાસ્રદીપિકામાં કથે છે કે— " अतो न द्रव्यस्य कदाचिदागमोऽपायो वा, घटपटगवाश्वशुक्लरक्ताद्यवस्थानामेवागमापायौ । आह च રવિ તિરોમાવ-ધર્મવ્યાધિ પત્ | तद् धर्मी तत्र च ज्ञानं, प्राग् धर्मग्रहणाद् भवेत् ॥ तथा च - यादृशमस्माभिरभिहितं द्रव्यं तादृशस्यैव हि सर्वस्य गुण एव મિતે, ન થવમ્ | ” અર્થાત્ મૃત્તિકારૂિપ દ્રવ્યના કદાપિ ઉત્પાદ કે નાશ થતા નથી, કિન્તુ એના રૂપ, આકાર વગેરેના ઉત્પાદ અને નાશ થાય છે. આચાય કુમારિલ ભટ્ટે કહ્યુ' પણ છે કે ઉત્પાદ અને નાશરૂપ ધર્માને વિષે જે અન્વયરૂપથી ઉપલબ્ધ છે જે અનુસ્મૃત છે તે ધર્મી છે, જેમકે કાળા, રાતા વગેરે રૂપાને વિષે તેમજ પિંડ, કપાલ વગેરે આકારાને વિષે અનુસ્મૃત એવું મૃત્તિકારૂપ દ્રવ્ય ધમ છે. કહેવાની મતલબ એ છે કે મૃત્તિકા-પિડના નાશ અને ઘટની ઉત્પત્તિ તેમજ કૃષ્ણ વણુ ના વિનાશ અને રક્ત વર્ણની ઉત્પત્તિ થવા છતાં મૃત્તિકારૂપ દ્રવ્યનો બરાબર અનુભવ થાય છે. જે મૃત્તિકા પિંડરૂપ આકારમાં ષ્ટિગોચર થતી હતી તે મૃત્તિકાના પંડને નાશ થતાં તે મૃત્તિકા ઘટરૂપે પ્રિંગાચર થઇ, એટલે મૃત્તિકારૂપ દ્રવ્ય તે આબાદ જળવાઇ રહ્યું, વળી ધના ગ્રહણની પૂર્વે જે સંબંધી જ્ઞાન થાય તે ધર્મી છે, જેમકે આછા અંધારામાં રૂપાદિના ગ્રહણની પૂર્વે જ જે ઘટરૂપ દ્રવ્યનું ગ્રહણ થાય છે તે ધમી છે. વિશેષમાં આ સંબંધમાં એક પ્રાચીન વિદ્વાનનું કથન એ છે કે Page #614 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૫૩૫ દ્રવ્યના સ્વરૂપમાં ભિન્નતા ઉપસ્થિત થતી નથી, કિન્તુ તેના ગુણમાં જ ભેદ ઉદ્દભવે છે.' પ્રસ્તુત પ્રસંગને સમર્થિત કરનારી હકીકત મહર્ષિ શ્રીપતંજલિ યોગદર્શન (વિભૂતિપાદ સૂ. ૧૧)ના શ્રીવ્યાસદેવપ્રણીત ભાષ્યમાંની નિમ્નલિખિત પંકિતમાં મળી આવે છે – તત્ર ધર્મ ઘર્વિળિ વર્તમાનકાવતીતાનાતિવર્તમાનેy માવાन्यथात्वं भवति, न द्रव्यान्यथात्वं; यथा सुवर्णभाजनस्य भित्त्वाऽन्यथा क्रिय. माणस्य भावान्यथात्वं भवति, न सुवर्णान्यथात्वमिति । " અર્થાત્ જેમ ચક, સ્વસ્તિકાદિ અનેક જાતના આકારને ધારણ કરવા છતાં પણ સુવર્ણ પિંડ પિતાના મૂળ સ્વરૂપને પરિત્યાગ કરતો નથી એટલે કે રુચકાદિ ભિન્ન ભિન્ન આકારો ઉપસ્થિત થવા છતાં સુવર્ણ અસુવર્ણ બની જતું નથી, કિન્તુ એને આકાર-વિશેષ જ અન્યાન્ય સ્વરૂપને ધારણ કરે છે, તેમ ધર્મમાં રહેવાવાળા ધર્મોને જ અન્યથા ભાવ થાય છે એટલે કે ભિન્ન ભિન્ન સ્વરૂપ પરિવર્તન થાય છે, નહિ કે ધમરૂપ દ્રવ્યને. પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદાદિ ત્રણ ધર્મો– આ પ્રમાણે ધર્મોના ઉત્પાદ અને વિનાશ અને ધર્મના પ્રૌવ્યને લક્ષ્મીને પ્રત્યેક વસ્તુ ઉત્પત્તિ, પ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ ધર્મોથી અનુસ્મૃત છે એમ કહેવામાં કશો વાંધે રહે છે કે ? નહિ જ એવા ઉત્તરની આશા રહેવા છતાં આ વાતને વિશેષતઃ સ્કુટ કરવા માટે બે ત્રણ બાબતને ઉલ્લેખ કરીશું. સૌથી પ્રથમ તે મધ્યસ્થભાવના અપૂર્વ પ્રદીપક બહુશ્રુત શ્રીહરિભદ્ર સૂરીશ્વરકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્ત ૭)ના નિમ્નલિખિત કલેકની નેંધ લઈએ – ઘટનgિવર્ષોથ, નારિરિતિ વર્ષ . शोकप्रमोदमाध्यस्थ्य, जनो याति सहेतुकम् ॥२॥" આ પદ્યનો આશય સ્પષ્ટ રીતે સમજાય તે માટે ધારે કે ત્રણ મનુષ્યો સોનીની દુકાને ગયા. તેમાંથી એકને સુવર્ણના ઘડાને ખપ હતું, બીજાને સુવર્ણ મુગટ હતા અને ત્રીજાને કેવળ સોનું જોઈતું હતું. આ ત્રણે જણ દુકાને પહોંચ્યા ત્યારે સોની સુવર્ણના ઘડાને ભાંગીને મુગટ બનાવતું હતું. આ જોઈને સુવર્ણના ઘટના અભિલાષીને શેક થયે, જેને મુગટની આવશ્યકતા હતી તેને આનંદ થશે અને જેને સુવણને ખપ હતું તેને હર્ષ કે શેક એ બેમાંથી એકે ૧ આ વિવેચન શાસ્ત્રદીપિકાની શ્રીસુદર્શનાચાર્ય કૃત ટીકાના, ૫. હંસરાજપ્રણીત “દર્શન ઔર અનેકાન્તવાદ 'ના ૧૧ મા પૃષમાં આપેલા અવતરણને આભારી છે. ૨ સરખા પદ્દનસમુચ્ચયના ૯૧ માં પત્રગત અવતરણ:-- " प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह कामपि नप शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद द्वया धारस्यैक इति स्थितं त्रयमयं तवं तथाप्रत्ययात् ॥" Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ અછવ-અધિકાર. [ દ્વિતીય ન થયે-તે તે મધ્યરથ-ભાવમાં રહ્યો. આ પ્રમાણે ત્રણેને જુદા જુદા ભાવ ઉત્પન્ન થયા એ જ હકીકત શું બતાવી આપતી નથી કે પ્રત્યેક પદાર્થ ઉત્પાત, વ્યય અને પ્રીવ્યથી અનુગત છે? અત્રે એ ખ્યાલમાં રાખવું કે ઉત્પાદ અને વ્યય એ બંને સમકાલીન છે. જે એમ ન હોય તે અર્થાત્ ઘટના વિનાશ-કલમાં મુકટની ઉત્પત્તિ ન સ્વીકારાય તે ઘટાર્થીને શેક અને મુકુટાથને હર્ષને સંભવ દુર્ઘટ છે. એવી જ રીતે ઘટ, મુકટ વગેરે પર્યાથી જે સુવર્ણ-દ્રવ્ય અતિરિક્ત ન હોય તે સુવર્ણાર્થીમાં મધ્યરથભાવ સંભવે જ કેવી રીતે ? આથી જ્યારે આ પ્રમાણેના ત્રણ ભાવ દષ્ટિગોચર થાય છે તે ઉત્પાદાદિ ધર્મવ્રયાત્મક પ્રત્યેક વસ્તુ છે એમ માનવું યુક્તિસંગત, વ્યવહારસિદ્ધ, અનુભવ-સંમત અને પ્રમાણ અનુરૂપ જણાય છે. આ પ્રમાણે આપણે જૈન દષ્ટિ કેવી યુકિતપૂર્વક ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત પ્રત્યેક પદાર્થને માને છે તે જોયું. સાથે સાથે મીમાંસક દર્શનના પારગામી કુમારિલ ભટ્ટ પણ આ હકીકતને ઉપયુંકત જ યુક્તિ દ્વારા સમર્થિત કરે છે તે જાણીને તેને આનંદ નહિ થાય? મીમાંસાક્લોકવાતિકમાં તેઓ કથે છે કે – “ "aઈમાનવામશે જ. : પિત્તે તા. तदा पूर्वार्थिःशोकः, प्रीतिचाप्युत्तरार्थिनः ॥२१॥ raq ઘર, તરાર્ તુ ત્રયાત્મવાન્ ! नोत्पाद-स्थिति-भङ्गाना-मभावे स्थान मतित्रयम् ॥२२।। ન રાશન વિના , નોન વિના મુa! થિ વિ મધ્યે, તેને સામાન્યનાતા રફા” આ સંબંધમાં બીજું ઉદાહરણ શાસ્ત્રવાર્તાવ( રૂ. ૭)ના નિમ્ન-લિખિત પદ્યમાં સૂચવાયું છેઃ “ “વત્રતા જ તત્ત, ન ઘોનિ ત્રિતા | अगोरमवतो नोभे, तस्माद् वस्तु प्रयात्मकम् ॥३॥" ૧ વર્ધમાનને ભાંગીને જ્યારે ચક બનાવાય છે ત્યારે વર્ધમાનના અર્થને શેક અને ચકના અભિલાષીને હર્ષ થાય છે. સુવર્ણના ખપલાળાને તો મખ-ભાવ રહે છે. તેથી પદાર્થ ત્રણ ધર્મોથી યુક્ત છે. ઉત્પત્તિ, સ્થિતિ ( ધૌવ્ય ) અને વિનાશના અભાવમાં તે ત્રનું પ્રકારની બુદ્ધિ ન હોય. નાશ વિના શક નહિ, ઉત્પત્તિ વિના સુખ નદિ અને સ્થિતિ વિના મધ્યસ્થતા નહિ. તેથી કરીને સામાન્ય નિયતા છે. ૨ પ્રકાડ પાહિત્ય અને અપૂર્વ પ્રતિભાથી વિભૂષિત શ્રીયશોવિજય અધ્યાત્મપનિષમાં “ ૩રાન્ન મન, નઇ સુતરા : | શરણાતુ રથનું જ્ઞાન, દાદા 17ોજ ? કો” Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કહેવાની મતલબ એ છે કે દૂધમાંથી બનેલું દહીં સર્વથા દૂધથી ભિન્ન નથી; એ કઈ નવીન જ વસ્તુ ઉત્પન્ન થઈ નથી, કેમકે દહીં એ તે દૂધને એક પ્રકારને પરિણામ છે. વળી ધરૂપે નાશ પામી દહીંરૂપે ઉત્પન્ન થયેલે પદાર્થ પણ દૂધની જેમ “ગોરસ” કહેવાય છે એટલે કે “ગેરસ” એ દૂધ અને દહીં ઉભયની સંજ્ઞા છે. આથી કરીને એ વાત વ્યાજબી છે કે જેણે દૂધને ત્યાગ કર્યો હોય તે દહીં ખાઈ શકે અને દહીંને જેણે ત્યાગ કર્યો હોય તે દૂધ પી શકે, પરંતુ જેણે ગેરસને ત્યાગ કર્યો હોય તે દહીં કે દૂધ બેમાંથી એકેનું સેવન ન જ કરી શકે. આ વ્યાવહારિક નિયમથી દૂધરૂપ નાશ, દહીંરૂપ ઉત્પત્તિ અને ગોરસરૂપ દ્રવ્ય એમ ત્રણ ધર્મોથી વિશિષ્ટ પદાર્થ પ્રતીત થાય છે. એટલે જૈન દર્શનમાં “ત્રિપદી ના નામથી ઓળખાતા નિમ્નલિખિત મનનીય મુદ્રાલેખનું સમગ્ર બ્રહ્માંડમાં સામ્રાજ્ય સ્થપાય છે – " 'उपज्जेइ वा विगमेइ वा धुवेइ वा " આ પ્રમાણે આ હકીકતને જૈન તેમજ અજૈન દ્રષ્ટિથી તપાસ્યા બાદ સુજ્ઞ પાઠક વસ્તુને ત્રયાત્મક માનવા ખેંચાશે નહિ તેમ છતાં હજી કઈ પ્રાચીન પ્રમાણુની આવશ્યક્તા બાકી રહેતી - હોય તે નિરુક્તકાર શ્રીયાક મુનિના ઉદ્દગારની નીચે મુજબનેંધ લઈએ – માવિકા માન્તીતિ વાચ્છા—િ(૨) કાર્તિ, (૨). હિત, (૨) વિપરિતે, (ક) વર્ધતે, (૧) પક્ષી, (૨) વિનરાતતિા * जायत इति पूर्वभावस्य आदिमाचष्टे । अस्तीति उत्पन्नस्यावधारणम् । विपरिणमते इति अप्रच्यवमानस्य तत्वाद् विकारः । वर्धते इति स्वाङ्गाभ्युच्चयं सांयोगिकानां वार्थानाम् । अपक्षीयते इति अनेनैव व्याख्यातः प्रतिलोमम् । विनश्यतीति अपरभावस्यादिमाचष्टे । " અર્થાત વાળંયણિ આચાર્ય પદાર્થોના છ વિકાર-પરિણામે નિશાકરે છે–(૧) કાય એ પદ પૂર્વ ભાવ-ઉત્પન્ન થયેલા પદાર્થને પ્રારંભ સૂચવે છે. (૨) અતિ એ પદ ઉત્પન્ન થયેલાની સ્થિતિ દર્શાવે છે (૩) વિરમતિ એ પદથી વસ્તુમાં અન્ય વિકાર ઉત્પન્ન થવા છતાં તેને નાશ થતો નથી એ સૂચન કરાયું છે. (૪) ધરે એ પદથી અનેક પદાર્થોના સંગથી ઉત્પન્ન થતી વૃદ્ધિ સૂચવાઈ છે. (૫) પક્ષીયત એ પદથી એથી વિપરીત હકીકતનું પ્રતિપાદન કરાયું છે. (૬) વિનરથતિ એ પદથી અપર ભાવ-ભાવાંતર-રૂપાંતરની શરૂઆત દર્શાવાઈ છે. આ પ્રમાણેની વસ્તુ–સ્થિતિનું વિલન કરવા છતાં જે હઠપૂર્વક પદાર્થને ઉત્પાદ, વ્યય અને દીવ્ય સ્વરૂપ માનવા તૈયાર નથી જ તે વ્યક્તિને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઘડાને જ્યારે ૧ છાયા તુરાઇને કા કિનારે ઘા ઘાવતે વા | 68 Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ અજીવ-અધિકાર. [ દ્વિતીય મુદગર વગેરે સંહારાત્મક સામગ્રી દ્વારા વિનાશ થાય છે ત્યારે શું તે ઘડે તેના પિતાના એક ભાગે કરીને નાશ પામે છે કે સમગ્રપણે એટલે તે સવથા નષ્ટ થાય છે ? જે આને ઉત્તર એમ સૂચવાય કે એ ઘડે પિતાના એક ભાગે નાશ પામે છે તે તે કથન સમુચિત નથી, કેમકે જે ઘડે એક ભાગે નાશ પામતે હોય તે ઘડે ફૂટી જતાં તે આખાને જ વિનાશ ન થવું જોઈએ, પરંતુ જ્યારે ઘડો ફૂટે છે ત્યારે કંઈ પણ પ્રામાણિક મનુષ્ય એમ કદાપિ કહેતું નથી કે ઘડાને એક ભાગ નાશ પામે. સૌ કઈ એમ જ કહે છે કે આખા ઘડાને નાશ થયો. આથી પ્રથમ પક્ષ સ્વીકારતાં જગ-પ્રસિદ્ધ વ્યવહારને અ૫લાય કરવાનું કલંક વહોરવું પડશે. હવે જે એમ કહેવામાં આવે કે ઘડો ફટતાં તેને સર્વાશે નાશ થાય તે તે ફૂટી જતાં ઠીબ અને માટી જે નજરે પડે છે તે ન રહેવી જોઈએ, પરંતુ ઘડે કૂટતાં ઠીબ અને માટી રહે છે એ અનુભવ-સિદ્ધ હકીકત છે એટલે આ પક્ષ પણ દૂષિત છે. આથી એમ માન્યા વિના છૂટકે જ નથી કે ઘડો ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપે સ્થિર રહે છે. આ વ્યક્તિને આપણે એ પણ પૂછીશું કે જ્યારે ઘડો ઉત્પન્ન થાય છે ત્યારે શું તે એક ભાગે ઉત્પન્ન થાય છે કે સર્વાશે? પ્રથમ પક્ષ સ્વીકારવાથી તે જગ-પ્રસિદ્ધ ઉક્તિને અનાદર કરવાને પ્રસંગ ખડો થાય છે, કેમકે એવું તે કેઈ કહેતું નથી કે એ ઘડો એના એક ભાગે ઉત્પન્ન થયો છે, લેક-વ્યવહાર તો એ જ છે કે ઘડે પૂરેપૂરે ઉત્પન્ન થયો છે. આથી જે બીજો પક્ષ સ્વીકારવા તૈયાર થતા હે તો તે પણ ધૂમાડાના બાચકા ભરવા જેવું છે, કેમકે જે ઘડાની સર્વ પ્રકારે નવીન ઉત્પત્તિ થઈ હોય તો તેમાં માટીની પ્રતીતિ ન જ થવી જોઈએ અને થાય છે એ તે જગજાહેર વાત છે. આથી સાચી હકીકત તે એ છે કે જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડરૂપે નાશ પામે છે અને માટીરૂપે સ્થિર રહે છે. આમ છતાં જે જાતને અનુભવ સારા જગતને થતું હોય તે જાતનું પદાર્થનું સ્વરૂપ ન માનવામાં આવે તે વસ્તુની વ્યવસ્થા માટે સ્થાન જ નહિ રહે, માટે જે અનુભવ થાય છે તેવું જ વરતુનું સ્વરૂપ માનવું એ ન્યાયપુરરસર છે. વિશેષમાં એમ માનવાથી જ એ પણ વ્યવસ્થા ઘટી શકશે કે જે વસ્તુ નાશ પામેલી છે તે જ કઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન થયેલી છે તે જ કેઈ અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે અને થશે તેમજ જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કેઈ અપેક્ષાએ સ્થિર રહે છે અને રહેશે. જે કઈ પ્રકારે નાશ પામ્યું છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થયું છે અને રિથર રહ્યું છે, જે કોઈ પ્રકારે નાશ પામે છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કઈ પ્રકારે નાશ પામશે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે. આ પ્રમાણે પદાર્થ માત્ર અંદર અને બહાર બધેથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મોથી ઓતપ્રોત છે. આ પ્રમાણે વસ્તુમાત્ર ધર્મવ્રયાત્મક છે અને એ એમ છે વાસ્તે તે તે હૈયાતી ધરાવવાની લાયકાત ધરાવી શકે છે. જે જે પદાર્થ એ ત્રણ ધર્મોથી રહિત છે તેનામાં શશગની પેઠે કદાપિ હૈયાતી ધરાવવાની લાયકાત હેઈ શકતી નથી, છેતી નથી અને હશે નહિ. અર્થાત આ ત્રણ ધર્મોની હાજરી જ વસ્તુની સદ્ગપતાનું મુખ્ય લક્ષણ છે. વળી જે પદાર્થ આ ત્રણ ધર્મોથી વિશિષ્ટ છે તે જ પદાથે સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ ઈત્યાદિ અનંત ધર્મોથી યુક્ત Page #618 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1. આત દર્શન દીપિકા. ૫૩૯ હોઈ શકે છે તેમજ જે પદાર્થમાં આવા અનંત ધર્મો ન હોય તેનામાં આ ત્રણ ધર્મો પણ નથી જ અને એથી તે કેવળ અભાવાત્મક જ છે. અર્થાત તે આકાશ-કુસુમ જે છે. ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યનો પરસ્પર સંબંધ ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય એ ત્રણે વાનાં પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્ન અત્ર વિચારવામાં આવે છે. જે ત્રણે સર્વથા એક બીજાથી ભિન્ન છે એમ કહેવામાં આવે તે એક જ પદાર્થમાં એ ત્રણેની ઉપપત્તિ શક્ય નથી. આથી જ એ ત્રણને સર્વથા અભિન્ન માનવામાં આવે તે ત્રણ વાનાં એવી સંજ્ઞા નિરર્થક ઠરે. એટલે આવી અનુચિત માન્યતા ન ધરાવતાં જૈન દર્શન એ ત્રણેને કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન માને છે. જેમ એક જ ઘડામાં રહેનાર રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પરસ્પર ભિન્ન છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પાદ, વ્યય અને પ્રીવ્ય પરસ્પર પૃથક છે; કેમકે એ ત્રણેનાં સ્વરૂપો એક બીજાથી જુદાં છે. જેમકે ઉત્પાદ એટલે અસ્તિત્વ ધારણ કરવું, ધ્રૌવ્ય એટલે કાયમ રહેવું અને વ્યય એટલે અસ્તિત્વને ત્યાગ કરે. આ ઉપરથી એમ માનવા તૈયાર ન થવું કે ઉત્પાદાદિ પરસ્પર નિરપેક્ષ છે અર્થાત્ તેમને એક બીજાની ગરજ નથી. વસ્તુ-સ્થિતિ એ છે કે એ ત્રણેનાં સ્વરૂપ-લક્ષણે પરસ્પર તદન ભિન્ન છે, છતાં એ ત્રણે એક બીજા વિના જીવી શકતા નથી. પ્રીવ્ય અને વ્યય વિના ઉત્પાદ રહી શકતું નથી; પ્રીવ્ય અને ઉત્પાદ વિના એકલે વ્યય ટકી શકતું નથી; અને ઉત્પાદ અને વ્યય વિના ધ્રૌવ્ય ટકી શકતે નથી. એટલે કે એ ત્રણે પરસ્પર સાપેક્ષ હેઈ એક પદાર્થમાં રહે છે. એથી કરીને તે કઈ પણ પદાર્થને એક સાથે આ ત્રણ ધર્મોથી યુક્ત કહેવામાં હરકત આવતી નથી. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પદાર્થ ઉત્પત્તિ અને વિનાશથી યુક્ત હોવા છતાં સ્થિતિશીલ છે, તેમજ સ્થિતિથી યુક્ત હોવા છતાં ઉત્પાદશીલ તેમજ વ્યયશીલ છે. આથી કરીને પ્રત્યેક પદાર્થમાં આ ત્રણે ધર્મો અબાધિતરૂપે પોતપોતાની સત્તાને અનુભવ કરાવે છે; એ પૈકી એકનો પણ અપલાપ કરવો તે અન્યાય છે. જે ઉત્પત્તિને અપલાપ કરવામાં આવે તે વિનાશન કઈ અર્થ જ નથી. આથી ઉત્પત્તિ સ્વીકારતાં વિનાશ પણ સ્વીકારવો જ પડે. અને એ બે સ્વીકારતાં એના આધારરૂપ સ્થિતિ પણ માન્યા વિના ચાલે નહિ. આ પ્રમાણે જૈન તેમજ અજૈન દષ્ટિને માન્ય પદાર્થના વ્યાપક સ્વરૂપના યથામતિ ઊહાપોહની પૂર્ણાહુતિ કરી ધર્માસ્તિકાયાદિનાં ગ્રંથકારે સૂચવેલાં લક્ષણને નિર્દેશ કરવામાં આવે છે, ધર્માસ્તિકાયનું લક્ષણ – દિમાવતઃ સચરતાં નવ-પુસ્કાનાં નાના-નાદિig માણા ૧ ભગવતી (શ. ૧૩, ઉ. ૪, સુ. ૪૮૧ )માં કહ્યું છે કે – “પw #gi મંતે ! #ી કાળ fk gવત્તતિ ? | મા ! ધારણા जीवाणं आगमणगमणभासुम्मेसमणजोगावयजोगाकाय जोगा जे यावन्ने तह पगारा चला भावा सव्धे ते धम्मस्थिका पवतंति, गहलक्खणे णं धम्मस्थिकाए । Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૪છે. 404-f५४२. [तीय मनोवचःकाययोगादिषु मोनानां पानीयमिव यदापेक्षितकारणं तद्रूपत्वम् , गतिरूपेण परिणतानां जीव-पुद्गलानां गतौ यदापेक्षितकारणं तद्रूपत्वं वा धर्मास्तिकायस्य लक्षणम् । ( १९७) અર્થાત માછલાંઓને ગતિ કરવામાં જેમ પાણી મદદ કરે છે તેમ સ્વાભાવિક રીતે ગતિ કરનાર જી અને પુદગલોની ગમન-આગમન વગેરે ચેષ્ટામાં તેમજ ભાષા, મન, વચન અને કાયના વ્યાપાર વગેરેમાં મદદ કરનારા અપેક્ષા-કારણરૂપ પદાર્થને “ધર્માસ્તિકાય” તરીકે ઓળખાવવામાં આવે છે. અથવા ગતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદગલેની ગતિને વિષે આપેક્ષિત કારણરૂપ જે પદાર્થ છે તે “ધર્માસ્તિકાય કહેવાય છે. समास्तियनु सक्ष 'स्वभावतः स्थितिमतां जोव-पुद्गलानां पान्थानां छायास्थलमिव शयन-निषदन-स्थानालम्बनादिषु यत् साधारणनिमित्त तद्रूपत्वम् , स्थितिरूपेण परिणतानां जीव-पुद्गलानां यदापेक्षितकारणं तद्रूपत्वं वाऽधर्मास्तिकायस्य लक्षणम् । ( १९८) અર્થાત સ્વાભાવિક રીતે સ્થિતિ કરનારા જીવ અને પુદગલને સૂવા, બેસવા, સ્થિર રહેવા તથા આલંબનાજિક કાર્યોમાં, મુસાફરોને વિશ્રામ લેવામાં જેમ છાયા મદદ કરે છે, તેમ મદદ કરનારા–સાધારણ કારણરૂપ પદાર્થને “અધમસ્તિકાય” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત કરેલા જીવ અને પુદ્દગલની સ્થિરતાને વિષે જે આપેક્ષિત કારણરૂપ છે તે “અધર્માસ્તિકાય” કહેવાય છે. [धर्मास्तिकायेन भदन्त ! जीवानां किं प्रवर्तते ? । गौतम! धर्मास्तिकायेन जीवानामागमनगमनभाषोन्मेषमनोयोगवचोयोगकाययोगा ये चाप्यन्ये तथाप्रकाराश्चला मावा. सधै ते धर्मास्तिकाये (सति प्रवर्तन्ते, गतिलक्षणो धर्मास्तिकायः । ] १ "अहम्मत्यिकापणं जीवाणं किं पवत्तति ? । गोयमा ! अहम्मस्थिकापणं जीवाणं ठाण निसीयणतुपट्टण मणस्स य पगत्तीमावकरणता जे यावन्ने तहप्पगारा थिरा भावा सम्वे ते अहम्मत्थिकाप पवतंति, ठाणलक्खणे णं अहम्मत्थिकाए । " -स० सू. ४८३ [अधर्मास्तिकायेन जीवानां कि प्रवर्तते । गौतम ! अधर्मास्तिकायेन जीवानां स्थान निषीदनत्वग्वर्तनानि मनसश्च पकत्वीभापकरणता ये चान्ये तत्प्रकाराः स्थिरा भावाः सर्व तेऽधस्तिकाये प्रवर्तते, स्थानलक्षणोऽधर्मास्तिकायः । ] Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ यास] આહત દર્શન દીપિકા, આકાશાસ્તિકાયનું લક્ષણ– 'अवगाहमानानां पदार्थानामवकाशे शर्करा-बन्योर्दुग्धा-ऽयोगोलकवद् हेतुताधारकत्वमाकाशस्य लक्षणम् । ( १९९) અર્થાત જેમ દૂધ સાકરને અને લોખંડને ગળે અગ્નિને અવકાશ આપે છે, તેમ અવગાહનાની અપેક્ષા રાખનારા પદાર્થોને અવકાશ આપવામાં કારણભૂત પદાર્થ “આકાશાસ્તિકાય” घडवाय . પુલાસ્તિકાયનું લક્ષણ 'ग्रहण-धारणादिपरिणामवत्त्वे सति रूपादिमत्त्वं रूपादिसंस्थानपरिणामरूपत्वं वा पुद्गलास्तिकायस्य लक्षणम् । ( २००) અર્થાત ગ્રહણ, ધારણ ઈત્યાદિ પરિણામથી યુક્ત અને રૂપી એ પદાર્થ “પુદગલાસ્તિકાય” જાણ. અથવા રૂ૫ વગેરે સંસ્થાનના પરિણામવાળો પદાર્થ “યુગલાસ્તિકાય” કહેવાય છે. १सरमाव। ल सू. ४८१-- " आगासस्थिकारणं भंते ! जीवाणं अजीवाण य किं पवत्तति ? । गोयमा ! आगास स्थिकाए णं जीवदव्याण य अजीवदम्वाण य भायणभूप । एगेण वि से पुन्ने दोहि वि पुन्ने सयं पि मापन्जा । कोडिसपण वि पुन्ने, कोडिसहस्सं पि मापन्जा ॥१॥ अषगाहणालक्खणे णं आगास स्थिकाए ॥" [ आकाशास्तिकाथेन भदन्त ! जीवानामजीवानां च किं प्रवर्तते । । गौतम ! आकाशास्तिकायो जीवद्रव्याणामजीवद्रव्याणां च भाजनभूतः-एकेनाप्यसौ पर्णो द्वाभ्यामपि पूर्णः शतमपि मायात् । कोटिशतेनापि पूर्ण: कोटिसहस्रमपि मायात् , अवगाहनालक्षण आकाशास्तिकायः ।] ૨ સરખા ભગવતી ( સ. ૪૮૧ )ગત નિખ-લિખિત ઉલ્લેખ . पोग्गल स्थिकाए णं पुच्छा, गोयमा ! पोग्गल त्थिकापणं जीवाणं ओरालियवेडब्धिय-आहार-तेया-कम्मप सोइंदिय-चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासिदियमणजोग-प्रयजोग-कायजोग-आणापाणणं च गहणं परत्तति, गहणलक्खणे णं पोग्गल. स्थिकाए ।" [ पुद्गलास्तिकाये पृच्छा, गौतम ! पुद्गलास्तिकायेन जीवानामौदारिक-वै क्रियाSSहारक-तेजस-कार्मणानां श्रोत्रेन्द्रिय-चक्षुरिन्द्रिय-घ्राणेन्द्रिय-जिहवेन्द्रिय-स्पर्शनेन्द्रियमनोयोग-वचोयोग-काययोगानप्राणानां च ग्रहणं प्रवर्तते, ग्रहणलक्षणः पदलास्तिकायः।। Page #621 -------------------------------------------------------------------------- ________________ અજીવ–અધિકાર. ૧૪૨ કાલનું લક્ષણ— विशिष्ट मर्यादावच्छिन्नोर्ध्वाधोऽर्धतृतीयद्वोपाभ्यन्तरवतिनां स्वत एव परिणमतां जीवादिद्रव्याणां यदपेक्षाकारणं હક્ષળમ્ । ( ૨૦૨ ) तद्रूपत्वं कालस्य [ દ્વિતીય અર્થાત્ જેમ મગલાના પ્રસવમાં મેઘગર્જના અપેક્ષા-કારણ છે, તેમ વિશિષ્ટ મર્યાદાથી યુક્ત અઢી દ્વીપમાં વસનારા તેમજ પોતાની મેળે જ પરિણત થનારા જીવાદિક દ્રબ્યાના પરિણમનમાં જે નિમિત્તરૂપ પદાર્થં છે તે ‘ કાલ ’ કહેવાય છે. કારણની ત્રિવિધતા આ પ્રમાણે આપણે ધર્માસ્તિકાયાદિકનાં લક્ષણા જોયાં, પરંતુ તેને યથાર્થ ખ્યાલ આવે તે માટે પ્રથમ તેા કારણના (૧) ૧પરિણામી, (૨) નિમિત્ત અને (૩) નિ તક એમ જે ત્રણ પ્રકાશ પડે છે તેનું ટ્વિગ્દર્શન કરી લઇએ. આ માટે ઘડાનુ' ઉદાહરણ વિચારીએ, માટી એ ઘડાનું પરિણામી–કારણ છે, કેમકે માટી પાતે જ ઘડાના આકારમાં પરિણમે છે-પલટાઇ જાય છે. લાકડાના ટુકડા, ચાકડા વગેરે ઘડાનાં નિમિત્ત-કારણેા છે; કેમકે એ નિમિત્ત સિવાય ઘટા બનાવી શકાતા નથી, કુંભાર એ ઘડાનુ નિત ક-કારણ છે, કારણ કે એ ઘડાનેા બનાવનાર છે. વિશેષમાં નિમિત્ત-કારણના એ ભાગ છેઃ——( ૧ ) નિમિત્ત-કારણ અને ( ૨ ) અપેક્ષા—કારણ, જે સાધનામાં પ્રાચેાગિકી અને નૈસસિકી (સ્વાભાવિક) એમ બંને જાતની ક્રિયાઓ થતી હોય તે ‘નિમિત્ત-કારણ’ કહેવાય છે, જ્યારે જેમાં કેવળ નૈસસિકી જ ક્રિયા થતી હાય તે · અપેક્ષા-કારણ ’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે નિમિત્ત-કારણેામાં જે સાધારણ નિમિત્તા છે. તેનું નામ -‘ અપેક્ષા–કારણ ’ છે. : પ્રસ્તુતમાં જીવની અને પુગલની ગતિમાં તેને ગતિરૂપ પરિણામ એ પરિણામી–કારણ છે. જીવ અને પુદ્ગલા ગતિના સંચાલક હાવાથી તે જાતે નિતક-કારણ છે. મા વગેરે સામાન્ય નિમિત્ત–કારણ છે, અને ધર્માસ્તિકાય ગતિના પરિણામને પુષ્ટ કરનાર હેાવાથી એ અસાધારણ નિમિત્ત—કારણ છે યાને અપેક્ષા–કારણ છે. એવી રીતે જીવની અને પુદ્ગલની સ્થિતિમાં તેના સ્થિતિરૂપ પરિણામ એ પરિણામી કારણ છે, જીવ અને પુદ્દગલા તેના નિક કારણરૂપ છે અને અધર્માસ્તિકાય તેનુ અપેક્ષા-કારણ છે, ગતિ અને સ્થિતિ સંબધી અપેક્ષા-કારણની તપાસ—— જૈન દર્શન સિવાય અન્ય કોઇ દનમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એવા એ પદાર્થો સ્વીકારાયા નથી, તેા પછી આવા વિચિત્ર પદાર્થા માનવા તે શું યુક્તિ-વિકલ હકીકત ૧ આને ‘ ઉપાદાન ' પણ કહેવામાં આવે છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ सास ] આહત દર્શન દીપિકા, નથી ? વિશેષમાં જીવ અને પુદગલ એ પિતે જ ગતિ અને સ્થિતિનાં પરિણામિ-કારણે છે, તે પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની શી જરૂર છે કેમકે તેનાં કાર્યો તે અન્યથાસિદ્ધ છે. આને ઉત્તર એમ સૂચવાય છે કે જેમાં જ્ઞાનની ઉત્પત્તિમાં નેત્ર વગેરે સહકારી-કારણે છે, તેમ ગતિ અને સ્થિતિની ઉત્પત્તિ જોકે પરિણામિ-કારણરૂપ એવા જીવ અને પુદ્ગલેને જ આભારી છે, તે પણ સહકારીરૂપે તેમાં આ બે પદાર્થોની અપેક્ષા રહેલી છે. આ ઉત્તરના સંબંધમાં એ પ્રશ્ન ઊઠાવાય છે કે જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહકારિતાની દ્રષ્ટિએ ગરજ રહેતી હોય તે શું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે આકાશની કલ્પના કરવાથી એ કામ નહિ સરે? આને ઉત્તર પંચલિંગીની ટીકાના ૯૧મા પત્રમાં એમ અપાય છે કે પૃથ્વી વગેરેના અભાવમાં પણ આકાશને વિષે પક્ષીઓ વગેરેની ગતિ અને સ્થિતિ જોવાય છે એટલે પૃથ્વી વગેરેની તે સહકારિતા સ્વીકારાય તેમ નથી. આના બચાવમાં એમ કહેવું કે આકાશમાં સ્થળ પૃથ્વી १ मा २थे। भूस-46: " ननु यदि जीव-पुद्गलेभ्य पव गतिस्थिती भवतस्तदा कृतं धर्माधर्माभ्यां, - सत्कार्यस्यान्यथासिद्धेः इति चेत् तन्न जीव-पुद्गलेभ्यः परिणामिकारणेभ्यो गतिस्थित्योरुत्पादेऽपि ज्ञानोत्पत्तौ चक्षुरादेरिख ताभ्यां सहकारितया धर्माधर्मास्तिकाययोरप्यपेक्षणात । न च क्षिति-जल-तेजसा तत्र सहकारित्वं वाच्यं, नित्यायभावेऽपि वियति पक्षिणां पवनोदभूतरूतादीनां च गतिस्थित्योरुपलम्भात् । ननु पियति स्थूल क्षित्याचभावेऽपि सूक्ष्म क्षित्यादिसम्भवात् तदपेक्षयैव तत्र पक्ष्यादीनां गति-स्थिती भविष्यतः इति चेत् न, एवं तर्हि सूक्ष्माक्षित्यादीनां तत्र गतिस्थित्योरभावप्रसाः, तदीयगतिस्थित्योस्तत्रापेक्षाकारणान्तराभावात, अत एव न वायोरप्य पेक्षाकारणता, तस्याप्यपेक्षाकारणान्तराभावेन गति स्थित्योरभावप्रसङ्गात् , तस्माद् ययोर्न गत्वा स्थितिः स्थित्वा च न गतिस्तन्निमित्ते जीव-पद्रलानां गति-स्थिती, न च धर्माधर्मास्तिकायाभ्यामन्यस्तादशः मित्यादिषु कश्चिदप्यस्ति ॥ ननक्तस्वरूपाभावात क्षित्यादीनां मा भूत् कारणत्वं, तद्योगाच्चाकाशस्य तद भविष्यति इति चेत् न, लोकालोकविभागाभावप्रसगात् , यत्र हि जीव-पुद्गलानां गति-स्थिती स्तः स लोक इतरस्तु अलोक इति लोकालोकव्यव आकाशनिमित्तत्वे तु गति-स्थित्योरलोकेऽपि तद्भावप्रसङ्गेन लोकत्व प्राप्त्याऽलोकवार्ताऽप्युच्छिधेत, अत पत्र पुण्य-पापयोरपि न तदपेक्षाकारणत्वं, स्वदेहब्यापकात्मगतत्वेन नियतदेशस्थयोरपि पुण्य पापयोः पुद्गलानां गतिस्थितिकारणत्वेऽसम्बद्धत्वाविशेषात. तन्महिम्नव तेषां लोक वालोकेऽपि गतिस्थितिप्रसमात्, तथा चालोकस्यापि लोकत्व.. मापद्येत, मुक्तात्मनां च पुण्यपापाभाधेन इतः कर्मक्षयेन मुक्ती गच्छतां गतेस्तन्न स्थितेश्चाभावप्रसङ्गात् , नाप्यालोक-तमसोस्तद पेक्षाकारणत्वम, अद्वि तमोऽभावेऽपि रजन्यां चालोकाभावेऽपि गति स्थितिदर्शनात , न च यदभावेऽपि यद् भवति तत् तस्य कार्य नाम, तस्मात् क्षित्यादीनामपेक्षाकारणत्वाभावाद व्यापकयोर्धर्माधर्मास्तिकाययोरेव जीवपद्रलगतिस्थिती प्रति अपेक्षाकारणत्वमिति स्थितम् । न चैवं सति सर्वदा जीवादीनां गतिस्थितिप्रसङ्ग इति वाच्यं, सदा सान्निध्येऽप्येतयोः स्वयं गतिस्थितिपरिणतानामेष जावादीनां गति स्थित्युपष्टम्भकत्वात् , तथा च प्रयोगः-जीव पुद्गलानां गतिः साधा. रणवानिमित्तापेक्षा, गतित्वात, एकसरोजलाश्रितानां प्रभूतमत्स्यादीनां गतिवत् । " Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ અછવ–અધિકાર. [ દ્વિતીય વગેરેના અભાવ છે, કિન્તુ સૂક્ષ્મ પૃથ્વી વગેરે વિદ્યમાન છે એટલે એની અપેક્ષાએ જ પક્ષી વગેરની ગતિ અને સ્થિતિ થાય છે તે તે વ્યાજખી નથી; કેમકે સૂક્ષ્મ પૃથ્વી વગેરેની ત્યાં ગતિસ્થિતિના અભાવને પ્રસંગ ખડા થાય છે, કારણ કે તેમની ગતિ અને સ્થિતિમાં અન્ય અપેક્ષાકારણના અભાવ છે. આ કારણથી વાયુને પણ અપેક્ષા-કારણરૂપે સ્વીકારાય તેમ નથી, કેમકે તેનું પણ કોઇ અન્ય અપેક્ષા–કારણુ નહિ હાવાથી તેની ગતિ અને સ્થિતિના અભાવ માનવા પડશે, આથી કરીને જેની ગયા પછી સ્થિતિ નથી અને જે સ્થિર હેાઇ ગતિશીલ નથી તે જ જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિનાં નિમિત્ત-કારણેા છે. અને આવા પદાર્થો તેા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સિવાય અન્ય કોઇ નથી. પૃથ્વી વગેરેનું ઉપર સૂચવ્યા મુજખનું સ્વરૂપ નહિ હાવાથી તે અપેક્ષા–કારણરૂપે ન સ્વીકારાય તે ભલે, કિન્તુ માકાશ તે અપેક્ષા-કારણરૂપે મનાય એ દલીલ પણ પાયા વિનાની છે, કેમકે આમ માનવાથી તે લેાક અને અલેાક જેવા વિભાગનું અસ્તિત્વ ઊડી જશે. જ્યાં જીવ અને પુદ્ગલેાની ગતિ અને સ્થિતિ સ’ભવે છેતે ‘લાક’ છે અને બાકીના વિભાગ ‘અલાક’ છે એવી લેાક અને અલેકની વ્યવસ્થા છે. આકાશને નિમિત્ત માનવાથી તે અલેાકમાં પણ ગતિ અને સ્થિતિના સદ્ભાવ હાવાથી તે પણ લેાક જ ગણાશે એટલે અલેાકનું નામ નિશાન પણ નહિ રહે. હવે જો પુણ્ય અને પાપને અપેક્ષા-કારણરૂપે સૂચવવામાં આવે તે તે સૂચના પણ અસ્થાને છે, કેમકે એ છેતેા સ્વદેહવ્યાપી અને આત્મગત હાવાથી અમુક ભાગમાં રહેનારાં છે અને તેમ છતાં જે તે ગતિ અને સ્થિતિમાં અપેક્ષા-કારણરૂપ ગણાય તે લેાક અને અલેાક જેવી વ્યવસ્થા ઉપર પાણી ફ્રી વળે. વળી મુક્ત જીવામાં પુણ્ય અને પાપના અભાવ હાવાથી કના ક્ષય થતાં તે અહીંથી મુક્તિએ જઇ શકશે નહિ તેમજ ત્યાં સ્થિતિ પણ કરી શકશે નહિ. વિશેષમાં પ્રકાશ કે અંધકારને પણ અપેક્ષા-કારણરૂપે સ્વીકારી શકાય તેમ નથી, કેમકે દિવસના અંધકારને અભાવ હાવા છતાં અને રાત્રે પ્રકાશનો અભાવ હેાવા છતાં ગતિ અને સ્થિતિ સંભવે છે. અમુકના અભાવ હાવા છતાં જ્યારે કોઇ એક વસ્તુ ઉપલબ્ધ થાય ત્યારે તે વસ્તુ તેનું કાર્ય ન જ ગણાય એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. આથી સાર એ નીકળે છે કે પૃથ્વીથી માંડીને તે અંધકાર પત કોઇ પણ અપેક્ષા-કારણરૂપ નથી; એ માટે તેા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જ પ્રતિનિયત છે. આથી એમ માનવાની ભૂલ ન કરવી કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સદા સાન્નિધ્ય હાવાથી જીવ અને પુદ્ગલને માટે સદાને વાસ્તે ગતિ અને સ્થિતિ નિર્માણ થયાં છે, કેમકે ગતિરૂપ કે સ્થિતિરૂપ પરિણામને પામેલા જીવ અને પુદ્ગલના તે પરિણામને કેવળ આ તા સહાયકારી છે. દાખલા તરીકે એક સરોવરમાં અનેક માછલાં વસતાં હોય તેમાંથી કોઇ એકને ગતિ કરવી હોય તે તેને જળની અપેક્ષા રહે છે, પરંતુ એ જળનું સદા સાન્નિધ્ય હાવાથી અન્ય માછલાંની મરજી નહિ હાવા છતાં તેમને ગતિ કરવી પડે જ એમ તે નથી જ, આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જીવ અને પુદ્ગલેાને પાછળથી ધક્કો મારીને કે તેમને આગળથી ખેંચીને ગતિ–ક્રિયા કરાવવાનું કાર્ય ધર્માસ્તિકાયનું' નથી જ; ગતિ–ક્રિયા માટે જવ અને પુદ્ગલ પાતે જ સમથ છે. આ તા જેમ પક્ષીને ઉડવામાં વાયુ અને નેત્રને જોવામાં પ્રકાશ અપેક્ષારૂપ કારણરૂપ છે તેમ ગતિ-ક્રિયામાં અપેક્ષાકારણરૂપ છે, Page #624 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] અવગાહ આપનાર દ્રવ્ય અવગાહ આપનારૂં દ્રવ્ય આકાશ જ છે. એટલે કે પ્રતિનિયત આકારવાળાં એવાં જીવાપ્તિ દ્રવ્યરૂપ અવગાહકોના એ અવગાહ્યને વિષે સદ્ભાવ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાક-વ્યાપી હાવાને લીધે લાક–સંસ્થાનરૂપે તેમની આકૃતિ પ્રતિનિયત હોવાથી તેએ અવગહક છે, નહિ કે અવગાહી. આકાશ અનત છે એટલે એના કેઇ મુકરર આકાર નથી, વાસ્તે તે અવગાા જ છે, આથી કરીને જે એક સાથે જીવાદિ દ્વવ્યેની અવગાહરૂપ ક્રિયામાં સાધારણ નિમિત્તકારણ છે તે આકાશ છે. પૃથ્વી વગેરે અવગાહ આપનારા પદાર્થો હોવા છતાં આકાશને તે કામ સાંપવુ તે અનુચિત છે એમ કહેવુ વ્યાજબી નથી, કારણ કે પૃથ્વી વગેરેના અભાવમાં પશુ પક્ષી, દેવ વગેરેની આકાશમાં અવગાહના જોવાય છે. પવનને પણ અવગાહ્ય કહી શકાય તેમ નથી, કેમકે તે અતિપ્રમળ હાઈ જીવાઢિ દ્રબ્યાના અવગાહમાં પ્રતિબંધક છે. જેમકે, જ્યારે જોસલેર પવન ફૂંકાતા હાય છે ત્યારે હાથીઓની પણ ગતિ સ્ખલિત થાય છે. આવી પરિસ્થિતિમાં તૃણાર્દિકની તા વાત જ શી કરવી ? જે પ્રતિમધક હોય તે અવગાહનુ' નિમિત્ત થઇ શકે નહિ એટલે પવન પ્રતિમ ધક હોવાથી તે અવગાહનું નિમિત્ત બની શકતે નથી. આ કામ પ્રકાશ, અંધકાર, પુછ્યું કે પાપથી પણ સ’ભવતું નથી; કેમકે પૃથ્વી વગેરેની પેઠે તેઓ અવ્યાપક હાવાથી તે તે અવગાહક છે, નહિ કે અવગાહ્ય. આથી કરીને અવગાહના કાર્યોંમાં તે નિમિત્તરૂપ નથી. વળી ભીંત જેવા પ્રતિખ’કાના અભાવ અવગાહનું નિમિત્ત છે એમ પણ કહેવાય તેમ નથી, કેમકે કેવળ અભાવરૂપ પદાથ માં કાઇ પણ જાતની શક્તિ નહિ હાવાથી તેનામાં અવગાહ આપવાની પણ શક્તિ નથી જ. આથી એ સિદ્ધ થાય છે કે અવગાહ આપવાનું સામર્થ્ય તે આકાશમાં જ રહેલુ છે. આ સંબંધમાં ન્યાયાનુસાર પ્રયાગ નીચે મુજમ છેઃ— આ ત દશન દીપિકા, 66 जीवादिद्रव्याणां युगपदवगाहः साधारणवाह्यनिमित्तापेक्षः, युगपदवगाहत्वात्, एकसरोवर्तिमत्स्यादीनामवगाहवत् । " અસ્તિકાયાની સંખ્યા— : જે પદાથ કેવળ એક પ્રદેશરૂપ કે એક અવયવરૂપ ન હૈા સમૂહરૂપ છે તે ‘ અસ્તિકાય ’ કહેવાય છે. આ વ્યાખ્યા અનુસાર અસ્તિકાય પાંચ છેઃ-(૧) જીવાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. કેટલીક વાર અસ્તિકાય શબ્દના પ્રયોગ કરવામાં આવતા નથી એટલે તે સમયે આ પાંચને 'જીવ, ધર્મ, અધમ, આકાશ ૫૪૫ ૧ જીવ, ધર્મ, અધમ અને આકાશ એ ચાર તે પ્રદેશપ્રચયરૂપ છે, જ્યારે પુદ્ગલ અવયવરૂપ તેમજ અવયવપ્રચયરૂપ છે. ૨ આકાશ અને પુદ્ગલ એ બે પદાર્થો તે વૈશેષિક, છે, જીવાસ્તિકાયને જીવ ' સનાથી અને આકાશાસ્તિકાયને આળખે છે. 69 ન્યાય, સખ્ય વગેરે દર્શનને પણ માન્ય આકાશ 'ના નામથી અન્ય દ નકારે Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અજીવ–અધિકાર. [ દ્વિતીય અને પુદ્ગલ એ સજ્ઞાથી વ્યવહાર કરાય છે, કાલને કાલાસ્તિકાય તરીકે ન ઓળખાવવાનું કઇ આ કારણ નથી, કેમકે સૌથી પ્રથમ તો કાલ એ વાસ્તવિક દ્રવ્ય છે કે નહિ તે સંબંધમાં મતભેદ છે અને વળી જેએ એને વાસ્તવિક દ્રવ્ય ગણે છે-તત્ત્વરૂપ માને છે તેઓ પણ એને કેવી એક પ્રદેશાત્મક માને છે, કિન્તુ પ્રદેશના સમૂહુરૂપ માનતા નથી. એટલે કાલ એ ખરેખરૂ દ્રવ્ય હાય તાપણ તેની કદાપિ અસ્તિકાય તરીકે ગણના થઈ શકે તેમ નથી. જીવાસ્તિકાયાદિ પરત્વે ગેરસમજ— અદ્વૈત મતના સ્તંભરૂપ શ્રીશ ંકરાચાર્યે જીવાસ્તિકાયના સ્વરૂપ સમજવામાં થાપ ખાધી છે એમ બ્રહ્મસૂત્ર ( ૨-૨-૩૪ ) ઉપર રચેલા તેમના ભાષ્યની નિમ્ન-લિખિત પક્તિ કહી આપે છે: " अनन्तावयवो जीवस्तस्य त एवावयवा अल्पे शरीरे सङ्कुचेयुर्महति च विकसेयुरिति । " અર્થાત્ જીવ અનન્ત અવયવવાળા છે. એના તે જ અવયવા અલ્પ શરીરમાં સર્કાચાઇ જાય છે અને મેાટા શરીરમાં વિકાસ પામે છે. kr જીવના પ્રદેશ અસંખ્યાત છે ” એવા જૈન ગ્રંથામાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ હોવા છતાં જીવના અનન્ત અવયવો છે આવું પ્રતિપાદન શ્રીશંકરાચાર્ય કેમ કર્યુ હશે તે સમજાતુ નથી, કેમકે જીવનું આવું સ્વરૂપ કાઇ પણ જૈન ગ્રંથમાં ષ્ટિગોચર થતું નથી. દશનશાસ્ત્રોના માર્મિક વિદ્વાન ગણાતા શ્રીવાચસ્પતિમિશ્ર શાંકર-ભાષ્યની પેાતે ૧ પુદ્ગલ કૈ પુદ્ગલાસ્તિકાય એ જૈન દર્શનના જ પારિભાષિક શબ્દ છે; અન્ય દશનામાં એને બદલે પ્રકૃતિ, પરમાણુ વગેરે શબ્દો જોવાય છે. ૨ સરખાવે। તત્ત્વા ( અ. ૫ )નાં નિમ્નલિખિત આદ્ય અને દ્વિતીય સૂત્રેા:“ અન્નીચરચા ધર્મા--ડધÎ-5ઽારા-પુરૂહા । જ્જાનિ નીવાÆ | "" ૩. વૈદિક ધર્માંરૂપ દીપકની જ્યંતિ ઝાંખી પડી જવા આવી હતી એટલું જ નદ્ધિ પણ નિર્વાણુ દશાને વરવાની તૈયારીમાં હતી તેવી સ્થિતિમાંથી તેને ખચાવી લઇ તેને સતૅ કરનારા મહાપુરુષ તરીકે એમનું નામ સુપ્રખ્યાત છે. એમને હાથે વૈદિક ધર્મની આશાતીત પ્રગતિ થઇ. એમણે પ્રસ્થાનત્રયીરૂપ ઉપનિષદ્, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર ભાગ્યેા રચ્યાં છે. ઇતિહાસનેની બહુમતિ પ્રમાણે એમને જીવનકાલ ઇ. સ. ૯૮૮ થી . સ. ૮૨૦ ની લગભગને છે. ૪ એમને નૃગ પતિના સમકાલીન માનવામાં આવે છે. અર્થાત્ તેએ। વિક્રમતી નવમી શતાબ્દીમાં વિદ્યમાન હતા એ જાતના મેથિક બ્રાહ્મણ હતા. ભારતીય વૈદિક સાહિત્યની વૃદ્ધિ અને શેભામાં એમને હાથે વધારા થયા છે, કેમકે એમણે શાકર-ભાષ્ય ઉપર ભામતી નામની ટીકા, સાંખ્યકારિકાની સાંખ્યતત્વ’મુઠ્ઠી નામની વ્યાખ્યા, ચાગ-ભાષ્ય ઉપર તત્ત્વવિશારદી વ્યાખ્યા, શ્રીમાન ઉદ્ઘાતકારે રચેલા ન્યાયવાતિક ઉપર તાત્કટીકા, શ્રીયુત મંડનમિશ્રકૃત વિધિવિવેકતી ન્યાયકણિકા નામની ટીકા, શ્રીકુમારિલભટ્ટના વિચારને સ્પર્શ કરનાર તત્ત્વખિન્દુ, ન્યાયસૂચી વગેરે અનેક અમૂલ્ય ગ્રંથ રચ્યા છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા, ૫૬૭ રચેલી ભામતી નામની ટીકામાં નીચે મુજબને ભ્રાન્તિમૂલક ઉલ્લેખ કરે છે એ ખેદજનક હકીકત છે:-~ " जीवास्तिकाय स्त्रिधा - बडो मुक्तो नित्यसिद्धयेति । पुद्रलास्तिकायः पोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जङ्गमं चेति । અર્થાત્ જીવાસ્તિકાયના ત્રણ પ્રકારો છે—(૧) બુદ્ધ, (૨) મુક્ત અને(૩) નિત્ય-સિદ્ધ, પુદ્ગલાસ્તિ કાયના છ ભેદ છે:-પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર ભૂત્તે તેમજ સ્થાવર અને જંગમ, શાંકર-ભાષ્ય ઉપર ન્યાયનિર્ણય નામની ટીકા રચનારા શ્રીઆન ંદગિરિ એ ટીકામાં નીચે મુજબને અવાસ્તવિક ઉલ્લેખ કરે છે એ શૈાચનીય ખીના છે:~~~ " जीवास्तिकायस्त्रेधा - बडो मुक्तो नित्यसिद्धयेति । तत्रान् मुनिforest इतरे केचित् साधनैर्मुक्ताः अन्ये बद्धा इति भेदः । पुद्गलास्तिकायः पोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जङ्गमं चेति । " અર્થાત જીવાસ્તિકાયના બદ્ધ, મુક્ત અને નિત્યસિદ્ધ એમ ત્રણ ભેદો છે. તેમાં અન મુનિ એ નિત્યસિદ્ધ છે; જ્યારે બાકીના જીવા પૈકી કેટલાક સાધનાથી મુક્ત છે અને કેટલાક બંધાયેલા છે. પુદ્દગલાસ્તિકાયના છ પ્રકારા છે: પૃથ્વી વગેરે ચાર ભૂતા તેમજ સ્થાવર અને જંગમ. શ્રીઞાન'દગિરિના સમકાલીન ગણાતા શ્રીગોવિદાન દસ્વામી શાંકર-ભાષ્યની સ્વનિમિ`ત રત્નપ્રભા નામની ટીકામાં આ ભૂલને દૃઢ કરે છે, કેમકે તેમણે ત્યાં કહ્યું છે કે— ' जीवास्तिकायस्त्रिविधः - कश्विज्जीवो नित्यसिद्धोऽई- मुख्यः केचित् साम्प्रतिकमुक्ताः केचिद् वद्धा इति । पुद्गलास्तिकाय: षोढा पृथ्व्यादीनि चलारि भूतानि स्थावरं जङ्गमं चेति । १३ ૧ હિંદુ તત્ત્વજ્ઞાનના ઇતિહાન ' એ ગ્રંથના ઉત્તરાધના ૨૧૬ મા પૃષ્ટમાં આ સંબંધમાં કહ્યું છે કે— "( બ્રહ્મસૂત્ર ઉપરના શાંકરભાષ્ય ઉપર ખૂનામાં નૃનુ' અવિચ્છિન્ન પ્રસ્થાન ભામતીથી શરૂ થાય છે. નગ રાજાના સમયમાં થયેલા મૈથિલ પંડિત વાચસ્પતિમિત્ર ( ૯૭૬ ) શાંકરભાષ્ય ઉપર પેાતાની પત્નીએ કરેલી સેવાની સ્મૃતિરૂપે તેના નામની ભામતી સનાવાળી ટીકા લખી છે. આ ટીકા ધણી અપૂ ભાવને પ્રકટ કરનારી અને ભાષ્યના સમાન ચમત્કૃતિવાળી છે. ભામતીની ભૂમિ ઉપર અમલાન’દે (૧૨૪૭– ૧૨૬૦) “ કલ્પતરુ ” ઉગાડયેા છે અને તે કલ્પતના પરિમલ પ્ણ દીક્ષિતે ( ૧પર૦ -૧૫૯૩ ) પ્રસરાવ્યા છે. ” ૨ ભગવદ્ગીતા ઉપર એમણે ટીકા રચી છે અને તે આનંદગિરના નામથી પ્રસિદ્ધ છે, વિક્રની ચૌદમી સદીના ઉત્તરાધ એ એમના સમય ગણાય છે. ૩ આના અ` પ્રાય: ઉપર મુજબ છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ અછવ-અધિકાર. [ દ્વિતીય સાર્વદેશિક પ્રતિભાશાળી વાચસ્પતિમિશ્રના પ્રકાંડ પાણ્ડિત્ય તરફના પક્ષપાતને લઈને ન્યાયનિર્ણય અને રત્નપ્રભામાં ભૂલે ઉતરી આવી હશે એમ કદાચ મનાય, કિન્તુ જેમની વિવિધ દર્શનેમાં અવ્યાહત ગતિ છે એવા શ્રીવાચસ્પતિ મિશ્ર તેમજ “જગદગુરુ” ના બિરુદધારી શ્રીશંકરસ્વામી જેવા ધુરંધર વિદ્વાનને હાથે પણ પૂર્વોક્ત હાસ્યાસ્પદ ઉલ્લેખ કેમ થયા હશે તે કળાતું નથી. આશ્ચર્યાતીત વાત તે એ જણાય છે કે આ સાધન-સંપન્ન યુગમાં પણ-જ્યારે જૈન દર્શનના મૌલિક ગ્રંથ મુદ્રિત દશામાં ઉપલબ્ધ થાય છે ત્યારે પણ અને તે પણ વળી તેનું અવલોકન કર્યા બાત એ દર્શનની રૂપરેખા આલેખનાર સાક્ષર તરીકે પંકાતા શ્રીયુત નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ., “હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ” એ નામની તેમની કૃતિના પૂર્વાર્ધના ૧૦૫ મા પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ કરે છે – કાલને બાતલ કરી શેષ રહેલાં દિવ્યાપી એટલે નાનાં મોટાં થાય તેવાં છે. કાય વિનાનાં દ્રવ્યોને અતિકાય એવું નામ આપવામાં આવે છે. અસ્તિકાય એટલે વસ્તુ છે (ગણિત) એ જેના સંબંધમાં નિર્દેશ થાય અને જે પ્રદેશ કનારાં ( IT ) હોય તે. અસ્તિકાય એટલે પદાર્થ કહીએ તે ચાલે. પુદ્ગલ અમૂત; બાકીનાં દ્રવ્ય મૂર્તિ છે. એટલે સ્કૂલ આકૃતિવાળાં છે.” જ્યારે ભારતીય વિદ્વાનો આ પ્રમાણે ભીંત ભૂલતા હોય એમ લાગે ત્યારે પાશ્ચાત્ય પંડિ. ૧ જન દર્શનની સમાલોચના કરતાં તેમનાથી આ જ એક ભૂલ થઈ હોય તો દર્શનાંતરીય સિદ્ધાન્તના વિષયમાં ભ્રમ થવો છમછુ પુરુષ આશ્રીને સાહજિક હોવાથી તે ક્ષેતવ્ય ગણાય કિ જેન દર્શનના મૂળ પાયારૂપ એટલું જ નહિ પણ તેના પર્યાય તરીકે ગણાતા એવા અનેકાંતવાદને પ્રતિવાદ યાને એનું ખંડન પણ એના વાસતવિક સ્વરૂપને અનુરૂપ નથી એ ખરેખર વધારે પડતી હકીકત છે. અનેકાંતવાદનું જ સ્વરૂપ જેના દર્શનને અભિમત નથી એવું એક કાલ્પનિક સ્વરૂપ ઊભું કરી તેનું ખંડન કરવાથી શું લાભ? અનેકાંતવાદ જેવા સર્વમાન્ય ગણાવા લાયક સિદ્ધાન્તની અવહીલના કરનારાઓ પૈકી શિયનું સૂત્ર ઉપર ભાષ્ય લખનારા, પૂણે અમેદવાદી શ્રોશ કરાચાર્યના માયાવાદનું ખંડન કરનાર તરીકે પ્રથમ ગણાતા, અનિર્વચનીય વાદને પ્રતિવાદ કરનારા, પૂર્ણતયા ભેદભેદવાદના અનુયાયી અને વિક્રમની દશમી શતાબ્દીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીભાસ્કરાચાર્યનું તેમજ વિશિષ્ટાદ્વૈતના પ્રધાન આચાર્ય, પ્રથાનત્રયી ઉપર વિશદ ભાષ્ય લખનારા અને ઇ. સ. ૧૦૧૭ થી લગભગ ઈ. સ. ૧૧૩૭ સુધીના સમયમાં અસ્તિત્વ ધરાવનારા શ્રી રામાનુજ સ્વામીનું પણ નામ નજરે પડે છે એનું શું કારણ હશે તેની ગવેષણ કરવા બહુશ્રુતેને મારી સાદર વિજ્ઞપ્તિ છે. ૨ આ તો જૈન દર્શન પરત્વેની તેમની અનભિજ્ઞતાને એક નમૂનો છે. આવા વિશેષ નમૂનાએનો ઉલ્લેખ કરવાનું આ રથળ નથી. આકાશ, લોકાકાશ, અલકાકાશ વગેરેનું જે ચિત્ર તેમણે આલેખ્યું છે તે જોતાં કોઈ પણ સહુદય તટસ્થ સાક્ષરનું દિલ દુભાયા વિના રહેશે નહિ. પ્રસ્તુતમાં આપણે એટલું જ ઈચ્છીશું કે “ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી ' તરફથી બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય ત્યારે “ જૈન દર્શન’ સંબંધી સમગ્ર લેખનું યોગ્ય પરિમાર્જન થાય તેવો પ્રબંધ કરવા તેના સંચાલકે કપા કરે અને “ હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ માં જે પ્રશંસાપાત્ર ઉજજવળ વિભાગો છે તેને કલંકિત કરનાર આ ભાગની મલિનતા દૂર કરે. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તેની ખલના વિષે નિર્દેશ કરી આવા બ્રાન્ત વિચાર વિષે વિશેષ ઉલ્લેખ અને તેની સમાચના ન કરતાં તેના ઉપર હાલ તુરત તે પડદે પાવ આગળ વધવું ઉચિત સમજાય છે. કાળને સ્વતંત્ર પદાર્થ ન ગણતાં તેને આ ગ્રંથકાર ઔપચારિક ગણે છે એટલે એકંદર મૂળ પદાર્થોની સંખ્યા પાંચની છે. આ પાંચેના સામાન્ય તથા વિશેષ ધર્મનું નિરૂપણ કરવાથી એમની વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતા નજરે પડે અર્થાત્ એમનું પરસ્પરનું સાધમ્ય– વેધમ્ય સ્પષ્ટ થાય એથી એ દિશામાં પ્રયાણ કરીએ. પાંચે દ્રવ્ય છે એ અપેક્ષાએ જ એમનામાં સાધમ્ય છે એમ નહિ, કિન્તુ એ પાંચે નિત્ય અને અવસ્થિત (સ્થિર) પણ છે એ દષ્ટિએ પણ એમનામાં સમાનતા છે. તેમાં નિત્યનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિશે છે – परिणामान्तरापत्तौ सत्यामप्यन्वयिनोऽशादप्रच्युतरूपत्वं नित्यत्वશ્ય લક્ષણ . (૨૦૨) અર્થાત્ અન્ય પરિણામને પ્રાપ્ત થવા છતાં પણ જેના અન્વયી (મૂળ) અંશને વિનાશ ન થાય તે - નિત્ય કહેવાય છે. અવસ્થિતનું લક્ષણ એમ સૂચવાયું છે કે – कदाचिदपि पञ्चभूतार्थत्वं न व्यभिचरतीत्येवंरूपत्वमवस्थितस्य ઋક્ષણમ્ (૨૦૨) અર્થાત પાંચની સંખ્યા કે ભૂતાર્થત્વની સાથે જેને કદાપિ વ્યભિચાર થતું નથી તે “અવસ્થિત કહેવાય છે. ભૂતાથત્વ એટલે સ્વતત્વ અથવા અસંખ્યય પ્રદેશ તેમજ અનાદિ પરિણામને સ્વભાવ એવો અર્થ કરવે. જેના દર્શન કેઈ પણ પદાર્થને ફૂટસ્થ નિત્ય કે સર્વથા અનિત્ય માનતું નથી; એથી કરીને તે પદાર્થને નિત્ય ઉપરાંત અવસ્થિત એવું વિશેષણ અપાય છે. પિતાના સ્વરૂપને ત્યાગ ન કરે એ “નિત્ય છે, જ્યારે પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ “અવસ્થિતત્વ છે. અન્ય શબ્દોમાં ૧ આપણે ૩૪ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તસ્વાર્થ (અ. ૧, સે. ૩૦ )માં નિત્યનું લક્ષણ નીચે મુજબ છે – “ તન્નાવાયાયં નિયમ | ” અર્થાત જે એના ભાવથી–પોતાની જાતિથી યુત ન થાય તે “ નિત્ય ' છે. ૨ સરખા તત્ત્વાર્થ ( અ. પ, સે. ૩ )ના ભાષ્ય (પૃ. ૩રર )ગત ઉલ્લેખ – ___" अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति ।" ક સરખા તત્વાર્થની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૨૩)ગત નિમ્નલિખિત પંક્તિ "अन्योन्यावबन्धितायां सत्यामपि धर्मादीनि न स्वतख-भूतार्थत्वं वैशेषिकं लक्षणमतिवर्तन्ते ...। अथवाऽसङ्ख्येयादिप्रदेशानादिपरिणामस्वभावता वा भूतार्थता मूर्तताऽसूर्तता घेति । " Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ અજીવ-અધિકાર. [ દ્વિતીય કહીએ તે પિતા પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપથી કદાપિ ચુત ન થવું એ “નિત્યત્વ” છે, જયારે પિતતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજાના સ્વરૂપને પ્રાપ્ત ન થવું એ “ અવસ્થિતત્વ છે. દાખલા તરીકે જીવરૂપ તત્ત્વ પિતાના દ્રવ્યાત્મક સામાન્ય સ્વરૂપને તેમજ ચેતનાત્મક વિશેષ સ્વરૂપને કદાપિ ત્યજી દેતું નથી એ એનું નિત્યત્વ છે, જ્યારે ઉક્ત સ્વરૂપને ત્યાગ કર્યા વિના પણ અજીવ-તત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. એવી રીતે ધર્મતત્વના સંબંધમાં એ પિતાના દ્રવ્યાત્મક અસ્તિત્વાદિરૂપ સામાન્ય સ્વરૂપથી કે ગતિનિમિત્તતારૂપ વિશેષ સ્વરૂપથી કદાપિ ટ્યુત થતું નથી એ એનું નિત્ય છે, જ્યારે ધર્માસ્તિકાય મટીને તે બાકીના કેઈ દ્રવ્યરૂપે પરિણમતું નથી એ એનું અવસ્થિતત્વ છે. એ પ્રમાણે અન્ય ત માટે સમજી લેવું. આથી જોઈ શકાય છે તેમ અવસ્થિતત્વથી એ ફલિત થાય છે કે દ્રવ્યોની સંખ્યામાં જૂનાધિકતા માટે અવકાશ નથી; જગત્ સદા પંચાસ્તિકાયાત્મક જ છે. તવાર્થરાજ (પૃ. ૧૭) પ્રમાણે તે પ્રત્યેક પદાર્થના પ્રદેશની સંખ્યા પ્રતિનિયત રહે છે તેનું પણ આ દ્વારા સૂચન થાય છે. દ્રવ્યને નિત્ય કહીને વિશ્વની શાશ્વતતા સૂચવી છે અને અવસ્થિત કહીને એમના પરસ્પર સંકર-મિશ્રણ માટે અવકાશ નથી એ સૂચિત કર્યું છે. અર્થાત્ બધાં દ્રવ્ય પરિવર્તનશીલ રહેવા છતાં પણ પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવથી–લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી કલેને તે આ વિશ્વ અનાદિ-અનંત પણ છે અને તેનાં મૂળ તોની સંખ્યામાં કદાપિ ફેર પડતો નથી. જેમ નિત્યત્વ અને અવસ્થિતત્વ એ બે ગુણે દરેક દ્રવ્યમાં સમાન છે એટલે એ દષ્ટિએ પરસ્પર સાધમ્ય છે તેમ આ પ્રત્યેક પૃથક હેવાથી કઈ વ્યાવક ધર્મ પણ હવે જોઈએ-કઈ વૈધમ્યસૂચક ગુણ હવે જોઈએ એમ અનુમાન કરાય તે તે સાચું છે, કેમકે યુગલનું બાકીનાં દ્રવ્યોથી વૈધમ્ય સૂચવનાર ગુણ રૂપિત્વ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પુદ્ગલ એ રૂપી દ્રવ્ય છે, જ્યારે બીજું બધાં અરૂપી છે. અત્ર અરૂષિત્વથી કંઈ સ્વરૂપને નિષેધ સૂચવવામાં આવતું નથી, કેમકે ધર્માસ્તિકાયાદિ દ્રબ્ધને સ્વરૂપ તે અવશ્ય છે જ. તેમ છતાં જે તેઓ સ્વરૂપથી રહિત છે એમ માનવામાં આવે તે તે શશશૃંગની માફક કેવળ અભાવાત્મક જ દ્રવ્ય ઠરે. આથી કરીને અહીં અરૂપિત્વથી રૂપ યાને મતિને નિષેધ કરાયો છે. એટલે કે પુદ્ગલ મૂત છે, જ્યારે બાકીનાં દ્રવ્યો અમૂર્ત છે. મૂર્તિથી રપ વગેરે સંસ્થાન-પરિણામ સમજ અથવા તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શને સમુદાય જાણો. નેન્દ્રિયથી ગ્રહણ કરાતે ગુણ રૂ૫ છે. રૂપનું રસ વગેરે સાથે સાહચર્ય છે એટલે રૂપ, મૂર્તિ કે મૂતત્વને અર્થ ઇન્દ્રિયગ્રાહ્ય ગુણ થાય છે. પુદ્ગલેના ગુણે ઈન્દ્રિયગ્રાહ્યા છે, વાસ્તુ પુદ્ગલ મૂર્ત છે-રૂપી છે. એ સિવાયનું બીજું કઈ દ્રવ્ય કે તેને કોઈ પણ ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, વાતે તે અમૂર્ત યાને અરૂપી છે. અત્ર પરમાણુ વગેરેના દ્રષ્ટાંતથી વ્યભિચાર આવતું નથી; કેમકે જોકે પરમાણુ વગેરે અતિસૂક્ષમ અનેક દ્રવ્યું અને તેના ગુણે ઈન્દ્રિય-ગોચર થતાં નથી, છતાં પણ તેમની વિશિષ્ટ પરિણમનરૂપ અવ સ્થામાં તેઓ જરૂર જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે તે અતીન્દ્રિય હેવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અથવા તે વસ્તુતઃ પરમાણુ પણ રૂપાદિથી સૂક્ત જ છે, જે કે આપણી જેવા છમસ્થને તેને સાક્ષાત્કાર શક્ય નથી. ધમસ્તિકાય, અધમસ્તિકા, આકા Page #630 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહ ત દર્શન દીપિકા, ૫૫૧ શાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રબ્યામાં તે સજ્ઞની દૃષ્ટિએ પણ રૂપના અસભવ છે. વળી તે કાઇ પણ અવસ્થામાં ઇન્દ્રિયગ્રાહ્ય બને તેમ નથી જ. આથી કરીને એને ‘અરૂપી’ એવી સંજ્ઞા અપાય છે. અત્ર એ ઉમેરીશું કે પુદ્ગલ-દ્રવ્ય ભૂત હાવાથી એના ગ્રુહ્યા તેમજ વર્યાંયા ‘ ગુરુલઘુ ’ કહેવાય છે, જ્યારે માકીનાં દ્રવ્યો અમૃત હાવાથી એના ગુણ્ણા અને પર્યાયા કહેવાય છે. અગુરુલઘુ જીવ અને પુદ્ગલ એ અને વ્યક્તિરૂપે અનેક છે તેમજ તે ક્રિયાશીલ પશુ છે, જ્યારે બાકીનાં ત્રણ દ્રવ્યેા એક એક છે તેમજ તે નિષ્ક્રિય છે. એટલે કે એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ એ ધર્મ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું સાધ સૂચવે છે અને જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું વૈધ સૂચવે છે. અત્ર નિષ્ક્રિયત્વથી ક્રિયા-માત્રના નિષેધ સમજવાના નથી, કિન્તુ કેવળ ગતિ-ક્રિયાના મર્હિષ્કાર સમજવાના છે; કેમકે પ્રત્યેક પદાથમાં ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાય-પરિણમન તા જૈન દૃષ્ટિને સંમત છે, આ સંબંધમાં ગ્રંથકારનું શું કહેવું છે તે ધ્યાનમાં આવે તે માટે તેમણે નીચે મુજબ સૂચવેલા ક્રિયાવત્ત્વ અને નિષ્ક્રિયત્વનાં લક્ષણા જોઇ લઇએઃ— कर्मबन्धनिबन्धनचेष्टा विशेषरूपत्वम्, निमित्तद्वयापेक्षत्वे सति द्रव्यस्य देशान्तरप्राप्तिहेतुभूत पर्यायविशेषरूपत्वं वा क्रियावत्वस्य જક્ષળમ્ । સમાવવયં નિયિવવ ક્ષનમ્ । ( ૨૦૪-૨૦૧૬ ) અર્થાત્ કર્મના બંધના કારણરૂપ એવી ચેષ્ટા તે ‘ ક્રિયા ' છે અથવા એ નિમિત્તો મળતાં દ્રવ્યના દેશાંતરની પ્રાપ્તિમાં કારણરૂપ જે પર્યંચ ઉદ્ભવે છે તે ‘ ક્રિયા ’ છે. આવી ક્રિયાના જેમાં અભાવ હાય તે ‘નિષ્ક્રિય' કહેવાય છે. આપણે ઉપર જોઇ ગયા તેમ જીવ અને પુદ્ગલા સિવાયનાં ત્રણ દ્રવ્યો એક એક વ્યક્તિરૂપ છે, જ્યારે જીવ અને પુદ્ગલની સંખ્યા તે વ્યક્તિરૂપે અન ંતની છે. આ વાતને અનુલક્ષીને ગ્રંથકાર કથે છે કે— द्रव्यं द्वेधा - अद्रव्यं द्रव्यम्, अनेकद्रव्यं द्रव्यं च । यस्य समान-जातीय द्रव्यान्तरं नास्ति तदद्रव्यं द्रव्यमुच्यते । यस्य समानजातीयद्रव्यान्तरं समस्ति तदनेकद्रव्यं द्रव्यं कथ्यते, यथा जीव- पुनलौ । અર્થાત્ દ્રવ્યના દ્રવ્યરૂપ અને અનેકદ્રવ્યરૂપ એમ એ પ્રકાશ પડે છે. તેમાં જે દ્રવ્યનુ' સમાન ૧ અતીન્દ્રિય પરમાણુ અને અતીન્દ્રિય ધર્માસ્તિકાયાદિ વચ્ચે આ તાવત છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૫ર અછવ-અધિકાર. [ દ્વિતીય જાતિવાળું અન્ય દ્રવ્ય ન હોય તે “અદ્રવ્ય દ્રવ્ય' કહેવાય છે, જેમકે ધર્મ, અધર્મ અને આકાશ; જ્યારે જેનું સમાન જાતિવાળું અન્ય દ્રવ્ય હેય તે “અનેકદ્રવ્ય દ્રવ્ય' કહેવાય છે, જેમકે જીવ અને પુગલ દ્રવ્યનું અન્ય લક્ષણ દ્રવ્ય કહે કે પદાર્થ કહે તે એક જ છે અને એનું લક્ષણ આ ઉલ્લાસના પ્રારંભમાં ૫૩૦મા પૃષ્ઠમાં સૂચવાઈ ગયું છે, છતાં અત્ર દ્રવ્યને નિર્દેશ કરતી વેળા તેનું અન્ય લક્ષણ પણ સંભવે છે એ વાત ધ્યાનમાં આવવાથી ગ્રંથકાર તેને નીચે મુજબ ઉલ્લેખ કરે છે – ગુiાર્યાયવરવું દ્રવ્યહ્ય અક્ષણપૂT ( ૨૦૬). અર્થાત જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય” કહેવાય છે. આ લક્ષણ યથાર્થ સમજાય માટે ગુણ અને પર્યાયનાં લક્ષણે તેઓ નીચે મુજબ સૂચવે છે – સમાવિરાં ગુહ્ય સૃક્ષા (૨૦૭). क्रमभावित्वं पर्यायस्य लक्षणम् । ( २०८ ) અર્થાત જેની ઉત્પત્તિ દ્રવ્યની સાથે જ છે, તે “ગુણુ કહેવાય છે, જ્યારે જેની ઉત્પત્તિ ક્રમ અનુસાર છે તે પર્યાય' કહેવાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ પ્રત્યેક દ્રવ્ય પરિણમનશીલ હોવાથી પ્રતિસમય નિમિત્ત અનુસાર ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે. આ પ્રમાણે દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે “ગુણ” કહેવાય છે; અને એ શક્તિ દ્વારા જે પરિણામ ઉત્પન્ન કરાય છે તે “પર્યાય” કહેવાય છે. એટલે કે ગુણ એ કારણ છે અને પર્યાય એ કાર્ય છે. દરેક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ રહેલા છે. આ ગુણે વસ્તુતઃ મૂળ દ્રવ્યથી તેમ જ એક બીજાથી અવિભાજ્ય છે–અભિન્ન છે. પ્રત્યેક ગુણરૂપ શક્તિના જુદા જુદા સમયમાં થતા સૈકાલિક પયયોની સંખ્યા અનંતની છે. દ્રવ્યના તેમજ એના અંશરૂપ શક્તિએના ઉત્પાદ અને વ્યય નહિ થતા હોવાથી તે નિત્ય યાને અનાદિ-અનંત છે, કિન્તુ બધા પર્યાયે પ્રતિસમય ઉત્પન્ન અને નષ્ટ થતા હોવાથી તે વ્યક્તિની અપેક્ષાએ અનિત્ય યાને સાદિ સાંત છે, જોકે પ્રવાહની અપેક્ષાએ તે તે પણ અનાદિ અનંત છે. વિશેષમાં કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા કાલિક પર્યાય-પ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત અનંત શક્તિએથી તજજન્ય પર્યાય -પ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્ન ભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાયે એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે ખરા, કિન્તુ એક શક્તિ જન્ય ભિન્ન ભિન્ન સમયભાવી પર્યાયે એક દ્રવ્યમાં એક સમયમાં લેતા નથી. આત્મા દ્રવ્ય છે, કેમકે એનામાં ચૈતન્ય વગેરે અનંત ગુણે છે, જ્યારે જ્ઞાન, દશનરૂપ Page #632 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. વિવિધ ઉપયોગ વગેરે એના અનંત પર્યા છે. એવી રીતે પુદ્ગલ પણ દ્રવ્ય છે, કેમકે એનામાં રૂપ વગેરે અનંત ગુણે છે અને નીલ, પીત વગેરે વિવિધ વર્ણ વગેરે અનંત પર્યા છે. જેમ આત્મા ચૈતન્યરૂપ શક્તિ દ્વારા ઉપયોગરૂપ પરિણામને પ્રાપ્ત થાય છે તેમ પુદગલ રૂપ-શક્તિ દ્વારા ભિન્ન ભિન્ન નીલ, પીત વગેરે પરિણામને ભજે છે. વળી જેમ ચૈતન્ય-શક્તિ આત્મ-દ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી પૃથક થઈ શકતી નથી તેમ રૂપ-શક્તિ પુદગલ-દ્રવ્યથી અને તગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગોના વૈકાલિક પ્રવાહના કારણરૂપ એક ચૈતન્ય-શક્તિ છે અને એ શક્તિના કાર્યરૂપ પર્યાય-પ્રવાહ ઉપયોગાત્મક છે. એવી રીતે પુગમાં પણ કારણભૂત એક રૂપ-શક્તિ છે અને નીલ, પત આદિ વિવિધ વર્ણ-પર્યાયને પ્રવાહ તે એનું કાર્ય છે. આત્મામાં ઉપયોગાત્મક પર્યાય-પ્રવાહની પેઠે સુખ-દુઃખના વેદનરૂપ પર્યાય-પ્રવાહ, પ્રવૃત્તિરૂપ પર્યાય-પ્રવાહ વગેરે અનંત પર્યાય-પ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચૈતન્યની માફક તેને સજાતીય પર્યાય-પ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય વગેરે એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. એવી રીતે પુદગલમાં રૂપના પર્યાયના પ્રવાહની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરેના અનંત પર્યાના પ્રવાહે સદા ચાલૂ રહે - છે. આથી પ્રત્યેક સજાતીય પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી પુદ્ગલમાં રૂપશક્તિની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચૈતન્ય, આનંદ, વીર્ય વગેરે શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાયે એક સમયમાં ઉદ્ભવે છે, પરંતુ એક ચિંતન્યશક્તિના, આનંદ-શક્તિના કે વીર્ય-શક્તિના વિવિધ ઉપગ-પર્યાય, વિવિધ વેદના-પર્યાયે કે વિવિધ પરાક્રમ-૫ર્યા એક સમયમાં ઉદભવતા નથી, કેમકે પ્રત્યેક શક્તિને એક સમયમાં તે એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ પ્રમાણે પુદગલમાં પશુ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં ઉદ્ભવે છે, કિન્તુ દાખલા તરીકે એક રૂપ-શક્તિના નીલાદિ વિવિધ પર્યાયે કે એક રસ-શક્તિના કટુ વગેરે ભિન્ન ભિન્ન પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદગલ એ બંને દ્રવ્ય નિત્ય છે તેમ એની ચેતન્યાદિ અને રૂપાદિ શક્તિઓ પણ નિત્ય છે, પરંતુ ચૈતન્યજન્ય ઉપયોગ-પર્યાય અને રૂપજન્ય નીલાદિ પર્યાય નિત્ય નથી, કિન્તુ તે સદા ઉત્પાદ અને વિનાશશીલ હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, જોકે ઉપયોગ-૫ર્યાય-પ્રવાહ અને રૂપ-પર્યાય-પ્રવાહ તે સૈકાલિક હેવાથી નિત્ય છે. અનંત ગુણને અખંડ સમૂહ તે જ દ્રવ્ય છે. તેમ છતાં આત્માના ચિતન્ય, આનંદ, વીર્ય વગેરે પરિમિત ગુણેની જ સાધારણ બુદ્ધિવાળા છમ કલ્પના કરી શકે છે; બધા ગુણે તેમની કલ્પના-ગમ્ય નથી. એવી રીતે પુદગલના પણ રૂપ, રસ વગેરે કેટલાક જ-પરિમિત જ ગુણે કલ્પનામાં આવે છે, નહિ કે બધા. આનું કારણ એ છે કે આત્મા અથવા પુદગલ દ્રવ્યના સમસ્ત પ્રકારના પર્યાય પ્રવાહે વિશિષ્ટ જ્ઞાન વિના જાણી શકાય તેમ નથી. જે જે પર્યાય-પ્રવાહ સાધારણ બુદ્ધિ વડે ય છે, તેના તેના કારણરૂપ ગુણને વ્યવહાર કરાય છે. આથી એ ગુણ વિકસ્ય છે. આત્માના ચિતન્ય, ચારિત્ર, આનંદ, વીર્ય વગેરે વિકલ અને પુદ્ગલના રૂપાદિ વિકલધ્ય ગુણ વિચાર અને વાણીમાં અવતરી શકે છે; બાકીના બધા અવિક૯ય છે અને તે તે કેવળ કેવલિગમ્ય છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ અજીવ–અધિકાર. [ દ્વિતીય વૈકાલિક અનત પર્યાયે અને તેમના એક એક પ્રવાહના કારણરૂપ એક એક શક્તિ ( ગુણ ) એવી અનંત શક્તિઓના સમૂહ દ્રવ્ય છે એ કથન ભેદસાપેક્ષ સમજવુ. અભેદ્ય દૃષ્ટિએ વિચારતાં તે। પર્યાય પાતપેાતાના કારણરૂપ ગુણુસ્વરૂપી છે અને ગુણુ દ્રવ્યસ્વરૂપી છે. આથી કરીને દ્રવ્ય ગુણ-પર્યાયાત્મક જ કહેવાય. કોઇ પણ દ્રવ્યમાં જેટલા ગુણ્ણા હાય તે અધા તેની જ માલીકીના હાય તેમ નથી. અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં કેટલાક સાધારણ એટલે ખીન્ન અધાં દ્રચેમાં હોય તેવા અને કેટલાક અસાધારણ અર્થાત્ તેનાં સિવાયનાં દ્રબ્યામાં ન હેાય તેવા ગુણા ઢાય છે. આના નિર્દેશ કરીએ તે પૂર્વે એ નિવેદન કરવુ' અનાવશ્યક નહિ ગણાય કે આટલે સુધીનુ દ્રવ્યનુ સ્વરૂપ તત્ત્વાર્થસૂત્ર ( અ, ૫, સૂ. ૩૭ )ના વિવેચનને આભારી છે, ૫૫૮ દ્રવ્યેાના સામાન્ય ગુણા— ( ૧ ) 'અસ્તિત્વ, (૨ ) વસ્તુત્વ, (૩)TM દ્રવ્ય, (૪)૪ પ્રમેયત્વ, (૫) 'અગુરુલઘુત્વ, ( ૬ ) પ્રદેશ, ( ૭ ) ચેતનત્વ, ( ૮ ) અચેતનત્વ, (૯) મૃતત્વ અને ( ૧૦ ) અમૃત્વ એ દશ ગુણા પૈકી આઠ આઠ ગુણા પ્રત્યેક દ્રવ્યમાં હાય છે, કેમકે ત્યાં તે કાઇ પણ દ્રવ્ય ચેતન હાઇ શકે કે જડ તેમજ તે મૃત હોય કે અમૂત એટલે આ પ્રમાણેના બે ગુણા ઉપરાંત તેમાં અસ્તિત્વાદિ છ ગુણા રહેલા છે. દ્રવ્યાના વિશેષ ગુણા ( ૧ ) જ્ઞાન, ( ૨ ) દેશ`ન, ( ૩ ) સુખ, (૪) વીય, ( ૫ ) સ્પર્શ, ( ૬ ) રસ, ( ૭ ) ગંધ, ( ૮ ) વ, (૯) ગતિôતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, ( ૧૧ ) અવગાહનહેતુત્વ, ( ૧૨ ) વત'ના હેતુત્વ, ( ૧૩ ) ચેતનત્વ, ( ૧૪ ) અચેતનત્વ, ( ૧૫ ) મૂત્વ અને ( ૧૬ ) અમૂવ એ દ્રવ્યેાના સેાળ વિશેષ ગુણા છે. આ પૈકી જીવમાં પહેલા ચાર તેમજ ૧૩ મા અને ૧૬ મા એ અંકવાળા એ એમ એકંદર છ ગુણા છે; પુદ્ગલમાં પાંચમાથી આઠમા સુધીના તેમજ ચૌદમા અને પંદરમા એમ કુલે છ ગુણા છે, ધર્માસ્તિકાયમાં ૯, ૧૪ અને ૧૬ એ અકવાળા ત્રણ ગુણા છે; અધર્માસ્તિકાયમાં ૧૦, ૧૪ અને ૧૬ એ અંકવાળા ત્રણ, 'આકાશાસ્તિકાયમાં ૧૧, ૧૪ અને ૧૬ એ અકવાળા ત્રણ, અને કાળમાં ૧૨, ૧૪ અને ૧૬ એ અંકવાળા ત્રણ ગુણા છે. દ્રવ્યાના સામાન્ય અને વિશેષ સ્વભાવા ( ૧ ) ૧॰અસ્તિત્વ, (૨) ૧૧નાસ્તિત્વ, (૩) નિત્યત્વ, (૪) અનિત્યત્વ, (૫) ૧૨એકત્વ, ૧ સદ્ભુતતા । વ્યવદ્વાર. ૨ સામાન્ય-વિશેષાત્મકતા; જાતિ-વ્યક્તિપણું. ૩ પેાતાના પર્યાયને પ્રાપ્ત થવું તે દ્રવ્ય છે અને આ એનો ભાવ છે. ૪ પ્રમાણુના વિષયરૂપ હેતુ તે.પ સૂક્ષ્મ, વચનથી અગેાચર, કેવલિ—ગમ્ય અને આજ્ઞાત્રાલ એવા આ ગુણ છે. ૬ આ અનુભવરૂપ છે અને સક્રિયારૂપ છે; ક્રિયા નક્કી મન, વચન અને કાયામાં અન્વિત થઇ વર્ગ છે. ૭ જીએ પૃ ૧૭૬ ૮ ચેતનાદિ ચાર ગુણ્ણાને તે! ઉપર સામાન્ય તરીકે ઓળખાવ્યા છે, છતાં એના અત્ર વિશેષ તરીકે ઉલ્લેખ કરવે! તે શુ' વ્યાજબી છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે સ્વાતિની અપેક્ષાએ આ ગુણા સામાન્ય છે, જ્યારે વિજાતિની દૃષ્ટિએ તે એ વિશેષ છે. ૯ સ્વભાવને ગુણુ અને પર્યાયામાં અંતર્ભાવ થયેÀા સમજવા, નહિ તેા દ્રવ્યના લક્ષણમાં તેના પૃથક્ ઉલ્લેખ થાત. ૧૦ સ્વભાવથી, ૧૧ પરભાવથી. ૧૨ વિવિધ ધર્માંના આધાર હૈાવાથી એક સ્વભાવતા, Page #634 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૫૫ (૬) ૧અનેકત્ર, (૭) ભેદ, (૮) અભેદ્યત્વ, (૯) ૪ભવ્યત્વ, ( ૧૦ ) Śખ મુખ્યત્વ અને ( ૧૧ ) પરમત્વ એ અગ્યાર સામાન્ય સ્વભાવા છે, જ્યારે ( ૧ ) ચેતનત્વ, ( ૨ ) અચેતનત્વ, ( ૩ ) મૃતત્વ, ( ૪ ) અમૃત, ( ૫ ) એકપ્રદેશત્લ, ( ૬ ) અનેકપ્રદેશત્વ, ( ૭ ) વિભાવત્વ, ( ૮ ) ( શુદ્ધત્વ, ( ૯ ) અશુદ્ધત્વ અને ( ૧૦ ) ઉપરિતત્વ એ દશ વિશેષ સ્વભાવા છે. ગુણ અને સ્વભાવમાં તફાવત— અત્ર સ્વભાવ તરીકે જેના ઉલ્લેખ કર્યા છે તે પૈકી કેઇક તે ગુણ તરીકે પણ ગણાવેલ છે એટલે એ બે વચ્ચે સંથા તફાવત હોય એમ તેા જણાતું નથી, પરંતુ જેના ગુણુ તેમજ સ્વભાવ તરીકે એટલે કે ઉભય કેટમાં ઉલ્લેખ થયા નથી, તે તરફ દ્રષ્ટિ ફેંકતાં આ એમાં કઇંક અંતર હાય એમ ભાસે છે. આ ઉપરથી ફલિત થતા અનુમાન પરત્વે એટલુ જ નિવેદન કરવાનું કે સ્વભાવ ગુણ અને પર્યાયથી પૃથક નથી, એના આ બેમાં અંતર્ભાવ થાય છે, પર`તુ વિશેષતા એ છે કે ગુણ ગુણીમાં જ છે-ગુણુમાં રહેતા નથી, જ્યારે સ્વભાવ ગુણ અને ગુણી એ મનેમાં રહે છે, કેમકે ગુણ કે ગુણીની જે પરિણતિ છે તે જ ‘ સ્વભાવ ’ છે. જીત્રાદિના સ્વભાવાની સંખ્યા ઉપર્યુક્ત સ્વભાવા પૈકી જીવ, ધર્માસ્તિકાય ઇત્યાદિના કેટલા કેટલા સ્વભાવા છે તે નિમ્નલિખિત પદ્ય ઉપરથી જોઇ શકાય છેઃ—— “વિંશતિમ્નયાઃ હ્યુ-નીય-પુરુષોમંતઃ । ધર્માટીનાં જોઇરા સ્કુ, હે પદ્મના મ્રુતાઃ || '' અર્થાત્ જીવ અને પુદ્ગલ એ પ્રત્યેકના એકવીસ એકવીસ સ્વભાવા છે, જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સેાળ સેાળ અને કાળના પદર સ્વભાવા છે, એટલે કે ધર્માસ્તિકાયાદિ ત્રણમાં ચેતનત્વ, મૂત્વ, વિભાવત્વ, અશુદ્ધત્વ અને ઉપચરિતત્વ એ પાંચ સ્વભાવા નથી, જ્યારે કાળમાં આ પાંચ ઉપરાંત બહુપ્રદેશત્વ પણ નથી. પુદ્ગલાદિના પ્રદેશેાની સંખ્યાના નિર્દેશ કરીએ તે પૂર્વે એના સ્કધાદિ વિભાગાનું અવલેાકન કરી લઈએ. તેમાં ‘ સ્કંધ' શબ્દના અર્થે ધ્યાનમાં આવે તે માટે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં જે નિમ્ન-ત્રિખિત વ્યુત્પત્તિ આપી છે તે વિચારીએઃ स्कन्दन्ति-शुष्यन्ति पुद्गलचित्रटनेन धीयन्ते च पुष्यन्ति पुद्गलचदनेनेति स्कन्धाः " ૧ જેમ સદ્દભાવી સ્વભાવેના એકરૂપે આાધાર (સમાનાધિકરણતા) તે એક વભાવ છે તેમ એકમાં અનેક સ્વભાવના સદ્ભાવ તે અનેકસ્વભાવતા છે. જેમકે મૃ ત્તકાના સ્થાસ વગેરે અનેક દ્રવ્ય-પ્રવાહ છે. ૨ સ’જ્ઞા, સ‘ખ્યા વગેરેના ભેદથી ગુણ, ગુણી, પર્યાય, પર્યાયીના ભેદ ૩ અભેદ વૃત્તિ જે લક્ષણુ છે તે અભેદ ભાવના છે. ૪ અનેક કાર્યં કારણુ શક્તિ જે અવસ્થિત દ્રવ્ય છે તેના આવિર્ભા. ૫ ત્રણે કાળમાં પર દ્રવ્યો સાથે મળેલું હૅરવા છતાં પર સ્વરૂપાકાર ન બનવું તે. હું જે દ્રવ્યમાં જે પારિણામિક ભાવ પ્રધાન છે તે પરમભાવ સ્વભાવ છે, જેમકે જ્ઞાનસ્વરૂપી આત્મ ૭ દ્રવ્યમુણુ પર્યાયના રાસ'માં શુદ્ધત્વને ઉલ્લેખ છે, જ્યારે પ્રત્યુત્તરમાં એક પ્રદેશને નિર્દેશ છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ પપ૬ અજીવ-અધિકાર. ( દ્વિતીય અર્થાત પુદ્ગલના વિચટનથી-વિખેરાઈ જવાથી જે સૂકાઈ જાય છે અને પુગલના ચટનથી–ભરાવાથી જે પિષાય છે તે “કંધ” કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે પુગલ સિવાય અન્ય દ્રવ્યના સ્કંધે હોઈ શકે નહિ. આથી તે મહાપુરુષએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં “સકધર ને વ્યવહાર સ્વીકાર્યો નથી. પરંતુ જે કેટલાક માને છે તે અપેક્ષા અનુસાર સમજવો. જેમકે નવતત્વની નીચે મુજબની grH- SH-ડડજા, તિત્તિમેશા તવ માં ઇ. खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा ॥ ८॥" –શ્રીદેવેન્દ્રસૂરિકૃત આઠમી ગાથાની વૃત્તિમાં ધર્માસ્તિકાયાદિના સ્કે ધાને નિર્દેશ છે. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ પ્રત્યેકના સકંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ પ્રકારે છે, એમાં કાળને એક ભેદ અને પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદે ઉમેરતાં અજીવના ચૌદ ભેદે થાય છે. ચીડ રજજુ પ્રમાણાત્મક સમગ્ર લેકને વ્યાપીને રહેલે વજાકાર એ જે ધર્માસ્તિકાય છે તે “ધમસ્તિકાય-રકંધ” જાણ. ચીd રજજુ જેવડાં સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરી રહેલો અને વજાના આકારવાળે જે અધર્માસ્તિકાય છે તે “અધમસ્તિકાય-રક ધ” સમજે. અનંત જન પ્રમાણને આકાશને જે ગેળા છે તે આકાશાસ્તિકાય- સ્કંધ” જાણ. ધમસ્તિકાય અખંડ દ્રવ્ય હોવાથી કે એને વિભાગ જુદે પડી શકતું નથી તે પણ તેના કલ્પિત વિભાગને “દેશ” સંજ્ઞા આપી શકાય. જેમ આકાશ અખંડ દ્રવ્ય હોવા છતાં ઘટાકાશ, પટાકાશ ઈત્યાદિ ખંડ-આકાશને વ્યવહાર કરાય છે તેમ ધર્માસ્તિકાય પરત્વે ઘટધર્માસ્તિકાય, પટધમસ્તિકાય એ વ્યપદેશ સંભવે છે એટલે કે ઘટધર્માસ્તિકાયાદિ ધર્માસ્તિકાયના દેશે છે. દેશ, ખંડ અને વિભાગ એ એકાWક છે અને સ્કંધની અપેક્ષાએ તે જ સ્કંધને તેનાથી જૂન વિભાગ તે દેશ છે. આથી કરીને સંપૂર્ણ ધર્માસ્તિકાયની અપેક્ષાએ એક પ્રદેશથી ન્યૂન ધર્માસ્તિ ” એ ૧ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ તવાર્થ ( અ. ૫, સૂ. ૨૫ )ના “ : eષા સૂત્ર દ્વારા પુદ્ગલના અણુ અને અંધ એવા બે ભેદ પાડે છે, નહિ કે ધર્માસ્તિકાયાદિના. ૨ છાયા ધમf-sષમ-sswાશifશ્વમેવાસદૈવાસ | ૩ જુઓ નવતત્વસાહિત્યસંગ્રહને દ્વિતીય વિભાગ (પૃ. ૮). વળી અવલોકે દ્રવ્યલેક. પ્રકાશ (સ. ૨, લે૦ ૫૦ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ “ नवतत्त्वावचूरौ तु चतुर्दशरज्ज्वात्मके लोके सकलोऽपि यो धर्मास्तिकायः સ ઃ રક્ષા કરે છે ” ૪ નાનામાં નાના અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા જીવથી માંડીને તે મેટામાં મોટા ચૌદ રજનું પ્રમાણુક લોક જેવડા છ “જીવાસ્તિકાય-અ ' જાણુવા. Page #636 -------------------------------------------------------------------------- ________________ પપ૭ ઉલ્સાસ ] આહંત દર્શન દીપિકા કાય, બે પ્રદેશથી ન્યૂન ધમસ્તિકાય એમ છેક બે પ્રદેશવાળા ધર્માસ્તિકાય સુધીના અસંખ્ય વિભાગો બુદ્ધિથી કલ્પી શકાય. એટલે કે પ્રતિબદ્ધ દેશની (જુઓ પૃ. ૫૫૮) અપેક્ષાએ “ધર્માસ્તિકાયદેશ” એવી સંજ્ઞા સંભવે છે. આ પ્રમાણે અધર્માસ્તિકાય માટે તેમજ જીવાસ્તિકાય માટે પણ સમજી લેવું. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ હેવાથી એના અસંખ્યને બદલે અનંત વિભાગે બુદ્ધિથી કલ્પી શકાય. તેમાં એક પ્રદેશથી ન્યૂન એવા આકાશાસ્તિકાયથી માંડીને દ્વિદેશી આકાશાસ્તિકાયસુધીના બુદ્ધિ દ્વારા કપેલા સર્વ વિભાગ “આકાશાસ્તિકાય-દેશ” કહેવાય. નવતત્વના શ્રીઅભયદેવસૂરિકૃત ભાગમાં દેશનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે " 'लोगहव्वं जं तं, नेयं धम्मत्थिकायसन्नाए । देसो पुण तस्सेव, य विवक्खया होइ अहाई ॥३१॥" અર્થાત્ (માછલાંઓને જેમ જળ અપેક્ષાકારણરૂપ છે તેમ ગતિ-પરિણામની સંમુખ રહેલા જીવ અને પુદ્ગલેની ગતિમાં કારણરૂપ, અસંખ્ય પ્રદેશવાળા તેમજ ) લેકને વ્યાપીને રહેલા એવા દ્રવ્યને “ધર્માસ્તિકાય” જાણવું. એ દ્રવ્યની જ અપેક્ષા આશ્રીને કરાયેલા અડધા વગેરે વિભાગે તે “દેશ” છે. જેના કઈ પણ હિસાબે ભાગ ન થઈ શકે એ એટલે કે નિવિભાગ તેમજ મૂળ દ્રવ્ય સાથે સંલગ્ન એ જે દ્રવ્યનો અંશ તે ‘પ્રદેશ” કહેવાય છે. પ્રદેશ” એટલે પ્રકૃટ દેશ યાને ઉત્કૃષ્ટ વિભાગ. પ્રદેશ કરતાં કઈ પણ નાને વિભાગ કદાપિ હોઈ શકે નહિ અથત છેલ્લામાં છેલ્લે–અંતિમ વિભાગ તે પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિને એ બુદ્ધિ દ્વારા કપેલ વિભાગ તે તેને “પ્રદેશ” સમજ. આ પ્રમાણે આપણે ધર્માસ્તિકાયથી માંડીને તે આકાશાસ્તિકાય સુધીનાં ત્રણે દ્રવ્યના ત્રણ ત્રણ ભેદે વિચાર્યા. આપણે પ૪૬મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ કાળ એ પ્રદેશના સમુદાયરૂપ નથી, મતાંતર પ્રમાણે તે એ દ્રવ્ય જ ન9, એ તે પાંચ દ્રવ્યના વતનાદિ પર્યાયરૂપ છે એટલે કે ઔપચારિક દ્રવ્ય છે તે પછી એને વિષે સ્કધ અને દેશની ક૯૫ના સંલવતી જ નથી. હવે પુદગલાસ્તિકાયના સ્કંધાદિ ચાર ભેદ વિષે ઊડાહ કરીશું. તેમાં એ વાત તે સુવિદિત છે કે કઈ પણ પદાર્થને આખા ભાગ કે જે અનેક અણું મળીને થયા હોય તે તે પદાર્થને “અંધ” છે. અનેક અણુ મળીને એમ કહેવાથી પરમાણુને રકંધ કહેવાને અનુચિત પ્રસંગ ઊભે થતા અટકી જાય છે. અખંડિત મોદક, અખંડ મૌક્તિક એ કંધે છે. આથી આકાશના એક પ્રદેશથી માંડીને તે તેના અસંખ્ય પ્રદેશ–સંપૂર્ણ આકાશ જેવડી અવગાહનાવાળા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશ યાવત અનંતપ્રદેશી પુદગલ-વિભાગો પુદગલ-કંધ” કહેવાય છે. ૧ છાયા लोकद्रव्यं यत् तत् क्षेयं धर्मास्तिकायसऽज्ञया । देशः पुनस्तस्यैव च विवक्षया भवत्थ दिः ॥ Page #637 -------------------------------------------------------------------------- ________________ અજીવ–અધિકાર. [દ્વિતીય પુલના સબંધમાં એ વિશેષતા નોંધવા જેવી છે કે પુદ્ગલના પ્રથમ આખા ભાગ કલ્પેલા હાય તેમાંથી કેટલાક ભાગ છૂટો પડી ગયા તે તેને પણ ‘સ્કંધ’ કહેવાય. જેમ આખું ઝાડ એ 'સ્ક’ધ’ કહેવાય છે તેમ એનાં મૂળિયાં, પાંદડાં, થડ વગેરેને પણ ‘ સ્કંધ ’ કહી શકાય. વળી આ થડરૂપ સ્ક ંધમાંથી થાંભલે બનાવવામાં આવે તે તે પણ ‘સ્ક’ધ’ કહેવાય. એવી રીતે કોઇ પહાડમાંથી છૂટી પડેલી મેાટી શિલા જ ‘સ્કંધ’ કહેવાય એમ નથી, કિન્તુ તેના કટકારૂપ પત્થરો પણ ‘સ્ક’ધ’ કહી શકાય. આ પ્રમાણે પુદ્ગલને વિષે તે અમુક કલ્પેલા સ્ક ંધમાંથી છૂટા પડેલા અથવા તે તેની સાથે સબંધ જાળવી રહેલા એવા દ્વિપ્રદેશાત્મક સુધીના વિભાગો ‘સ્કંધ ’ નામ ધારણ કરી શકે તેમ છે, કેમકે પુદ્ગલ આશ્રીને કધ અને દેશરૂપ સંજ્ઞાઓ પરસ્પર અપેક્ષિત ડેાવાથી અનિયમિત છે. સંબદ્ધ હોય ત્યાં સુધી અમુક કલ્પિત ભાગને દેશ માનવા સમુચિત છે. ૫૧ આપણે ૫૫૬માં પૃષ્ઠમાં જોઇ ગયા તેમ ધર્માસ્તિકાયાદિના સ્પધા પ્રતિબદ્ધ દેશવાળા અને અપ્રતિબદ્ધ દેશવાળા એમ ઉભય સ્વરૂપી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએતે જેમ એક મેાદકમાંથી અમુક ભાગ કાઢી લઈએ તે અવશિષ્ટ ભાગ સંપૂર્ણ મેદકની અપેક્ષાએ ‘દેશ’ કહેવાય તેમ ફાઇ મેાતી ખંડિત થયું હોય તે તેના બાકીના ભાગ સ’પૂર્ણ મૂળ મેતીની અપેક્ષાએ ‘ દેશ ’ ગણાય. ત્રીજા ઉદાહરણ તરીકે પત્થરના વિચાર કરીએ તે તે ભાંગતાં તેને ત્રુટેલા ભાગ પ્રથમના અખ`ડિત પત્થરની અપેક્ષાએ ‘ દેશ ’ તરીકે ઓળખાવાય. આ પ્રમાણે છુટવાથી બનેલા દેશ તે ‘ અપ્રતિબદ્ધ દેશ ' કહેવાય, જ્યારે સ્ક ંધમાંના કોઇ પણ ભાગ ખંડિત થયા વિના બુદ્ધિ દ્વારા તેના પાળેા વિભાગ, અડધા વિભાગ ઇત્યાદિ જે વિભાગા કપાય તે વિભાગો ‘ પ્રતિબદ્ધ દેશ ’ કહેવાય.' આ દેશરૂપ સંજ્ઞા એક પ્રદેશ ન્યૂન એવા અનંતપ્રદેશીથી માંડીને તે છેક દ્વિપ્રદેશી વિભાગને લાગૂ પડી શકે તેમજ એ સંજ્ઞા અન’તપ્રદેશી સંપૂર્ણ સ્કંધથી માંડીને તે છેક ત્રિપ્રદેશી સ્કંધ સુધીના સ` સ્કંધે પરત્વે ઘટી શકે . અલબત્ત દ્વિપ્રદેશી સ્કંધ આશ્રીને આવી સંજ્ઞા સંભવે નહિ એ દેખીતી વાત છે, કેમકે એ સ્ક ંધના વિભાગ કરવા જતાં મને વિભાગો છૂટા ન પડતાં સંલગ્ન રહે અને તેની બુદ્ધિ દ્વારા કલ્પના કરાય તેા તે · પ્રદેશ ” કહેવાય, પરંતુ આવા વિભાગને ‘ દેશ ” તેા ન જ કહેવાય, કેમકે દેશના અવિભાજ્ય ભાગને તે ‘પ્રદેશ' કહેવામાં આવે છે, અને આને જો દેશ કહીએ તેા પ્રદેશના પ્રદેશ નહિ હાવાથી ‘ પ્રદેશ ’ સ’જ્ઞાના લાપ થાય. મૂળ દ્રવ્યથી પ્રદેશ જેટલે જે વિભાગ છુટા પડે તેને ‘ પ્રદેશ ' તરીકે ન ઓળખાવતાં ‘ પરમાણુ ’ તરીકે ઓળખાવવામાં આવે છે. પુદ્દગલાસ્તિકાય સિવાયના કાઈ પણુ અસ્તિકાયના પ્રદેશ મૂળ દ્રવ્યથી કાઇ પણ ઉપાયે જુદા પાડી શકાય તેમ નથી એટલે ‘ પરમાણુ ’ એવી સંજ્ઞા માટે પુદ્ગલના જ જન્મ-સિદ્ધ હક છે; એ તે એને માટે જ પ્રતિનિયત કરેલી ( reserved ) વસ્તુ છે. આ પ્રમાણે પુદ્ગલ અને ખીજા દ્રવ્યો વચ્ચે તફાવત હાવાનું કારણ એ છે કે પુદ્દગલ રૂપી છે-ભૂત છે, જ્યારે માકીનાં દ્રબ્યા અરૂપી છે—અમૃત છે; અને અમૂર્તના સ્વભાવ કદાપિ 'ડિત ન થવું કિન્તુ સદૈવ અખંડિત રહેવુ' એ છે. પુદ્ગલરૂપ દ્રવ્ય મૂત છે અને મૂર્તીના ખંડ પણુ હાઇ શકે છે; કારણ કે સંશ્લેષ દ્વારા ભેગા થવાની અને વિશ્લેષ દ્વારા છુટા થવાનું બળ મૃત દ્રવ્યેામાં ૧ આ પ્રમાણેની કલ્પના શ્રીવિજયાયસૂરિએ નવતત્ત્વવિસ્તરા ( પૃ. ૧૧૪ )માં કરી છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૫૯ નજરે પડે છે. આ તફાવતને લઈને પુદગલ-કંધના નાના મોટા બધા અંશેને “અવયવ કહેવામાં આવે છે. અવયવને અર્થ જુદે થતો અંશ એ થાય છે. અત્ર કઈ એમ કહેવા તૈયાર થાય કે પરમાણુના વિભાગ થઈ શકતા નથી એથી કરીને તે અમૂર્ત દ્રવ્ય કહેવાય તો તે અસંબદ્ધ પ્રલાપ છે, કેમકે તે પુદ્ગલરૂપ હોવાથી–રૂપી હેવાથી તે મૂત” જ છે, જોકે પરમાણુનું પરિમાણ સૌથી નાનામાં નાનું હોવાથી એના વિભાગ માટે અવકાશ રહેતું નથી, એ જાતે જ સ્વભાવથી કેવળ અવિભાજ્ય અંશ છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે દ્રવ્ય-વ્યક્તિરૂપે જ પરમાણુના વિભાગ પડતા નથી, બાકી પર્યાયરૂપે તે તેના જરૂરી વિભાગો પડે છે--અને પર્યાયરૂપ અંશે છે જ; કેમકે એક જ પરમાણુ વ્યક્તિમાં રૂપ, રસ, ગંધ વગેરે અનેક પર્યાય છે અને તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે જ છે. એથી કરીને એક પરમાણુ-વ્યક્તિને દ્રવ્ય-પરમાણુ એક જ દેવા છતાં એના ભાવ-પરમાણુઓ (પર્યાયે) તે અનેક છે જ, આ પ્રમાણે આપણે અજીવના ચૌદ પ્રકારે જોયા. હવે કયા દ્રવ્યના કેટલા પ્રદેશ છે ઇત્યાદિને ઉલ્લેખ કરી, જીવના પ્રદેશના સંકેચ અને વિકાસ પરત્વે ગ્રંથકાર જે ઉલ્લેખ કરે છે તેની નેંધ લઈશું. જવાસ્તિકાયાદિના પ્રદેશોની સંખ્યા પ્રદેશ એ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ છે કે એના બીજા અંગેની કલ્પના કરવા સર્વજ્ઞ પણ સમર્થ નથી. આથી તે આ “નિરંશ અંશ' કહેવાય છે. પાંચ અસ્તિકા પૈકી પ્રત્યેકના આવા નિરંશ અંશેની યાને પ્રદેશોની સંખ્યા એક સરખી નથી, પરંતુ ભિન્ન ભિન્ન છે. જેમકે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પ્રત્યેકના પ્રદેશની સંખ્યા અસંખ્યાતની છે, જ્યારે આકાશાસ્તિકાયના પ્રદેશની સંખ્યા અનંતની અને પુદગલાસ્તિકાયના પ્રદેશની સંખ્યા સંખ્યાતની, અસંખ્યાતની, અનંતની અને અનંતાનંતની પણ છે. કહેવાની મતલબ એ છે કે ધમસ્તિકાય અને અધમસ્તિકાય વ્યક્તિરૂપે એક એક જ છે. એ બને દ્રવ્ય એક એવા અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષમતમ અંશેની કેવળ બુદ્ધિ દ્વારા કલ્પના કરાય છે, પરંતુ એ પૈકી એક પણ આવો અંશ મૂળ દ્રવ્યથી જુદો પડી શકે તેમ નથી. જીવાસ્તિકાય તે વ્યક્તિરૂપે એક નહિ પણ અનંત છે. પ્રત્યેક જીવ-વ્યક્તિ એક અખંડ વસ્તુ છે અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની પેઠે એના અસંખ્યાત પ્રદેશ છે. આકાશાસ્તિકાય ધમસ્તિકાયાદિની જેમ વ્યક્તિ રૂપે એક જ છે. એ બીજાં બધાં દ્રવ્યોથી મટે છે. એના જેવડો પણ કઈ અન્ય પદાર્થ નથી. એ એવડો માટે સ્કધ છે કે એના પ્રદેશની સંખ્યા અનંતની છે. પુદ્દગલાસ્તિકાયે ધર્માસ્તિકાયાદિની જેમ વ્યક્તિ રૂપે એક જ નથી. એવી તે અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિ હેવાથી એ સર્વના પરિમાણમાં તફાવત છે. આ પ્રમાણેની પગલ–સ્કંધની અનિયતતા હોવાથી અર્થાત ધર્માસ્તિકાયાદિની પેઠે તે નિયતરૂપ નહિ હેવાથી કેઈ પુદગલ–રકંધ Page #639 -------------------------------------------------------------------------- ________________ અછવ–અધિકાર. [ દ્વિતીય બે પ્રદેશને, તે કઈ ત્રણને એમ કઈ સંખ્યાત પ્રદેશને, વળી કઈક અસંખ્યાત પ્રદેશને, કઈક અનંત પ્રદેશને અને કેઈક તો અનંતાનંત પ્રદેશને પણ હોય છે, અનંતાનંત પરમાણુએને બનેલ અને અન્ય પદગલ-સ્કોની અપેક્ષાઓ સોથી મોટો એ પુદગલ-સ્કંધ “ અચિત્ત મહાધ' કહેવાય છે અને એના જ પ્રદેશોની સંખ્યા અનંતાનંતની છે. દ્રવ્યનાં સ્થિતિ-ક્ષેત્રે – જગત પંચાસ્તિકાયરૂપ છે. આથી એ પ્રશ્ન પુરે છે કે આ પાંચ અસ્તિકાને કેઈ આધાર યાને સ્થિતિ-ક્ષેત્ર છે કે નહિ? જે હોય તે તે આ પાંચેથી ભિન્ન છે કે આ પાંચમાં કઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યના આધારરૂપ છે? આને ઉત્તર એ છે કે આકાશ એ આધારરૂપ છે અને બાકીનાં દ્રવ્ય આધેયરૂપ છે. વિશેષમાં આધેયરૂપ ચાર દ્રવ્યો પણ સંપૂર્ણ આકાશમાં રહેતાં નથી. તેઓ તે આકાશના અમુક પરિમિત વિભાગમાં જ રહે છે. આવા જે વિભાગમાં તેઓ રહેલા છે તે વિભાગને “કાકાશ” કહેવામાં આવે છે. લેકને અર્થ જ પાંચ અસ્તિકાય છે, જે કે ઘણી વાર એથી કેવળ જીને સમૂહ સમજવામાં આવે છે. ૧લકાકાશની બહાર ચારે તરફ કેવળ અનંત આકાશ વિદ્યમાન છે. એમાં આકાશ સિવાય અન્ય કે પદાર્થનું અસ્તિત્વ નથી તેમજ કે અન્ય પદાર્થના ગમન કે રિથતિ માટે સ્થાન નથી. આવા આકાશના વિભાગને “અકાકાશ કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ મનુષ્ય-ક્ષેત્રને બાકીનાં ક્ષેત્રેથી વિભક્ત કરનાર “માનુષેત્તર” પર્વત છે તેમ કાકાશને અલોકાકાશથી વિભક્ત કરનાર કે પહાડ, કોટ કે દિવાલ નથી, કિન્તુ આ બે વિભાગોની કલ્પના બુદ્ધિને આભારી છે–ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યના સંબંધથી છે. જ્યાં એ બે દ્રવ્યનું અને અત એવ જીવ અને પુદ્ગલનું પણ અસ્તિત્વ નથી તે આકાશ “અલક છે અને બાકીને “ક” છે. જીવ, ધર્મ અને અધર્મ એ ત્રણ દ્રવ્યોની પેઠે જોકે પુદગલનું સ્થિતિ-ક્ષેત્ર કાકાશ જ છે; તે પણ પુદગલના પરિમાણની વિવિધતા આશ્રીને તેનું સ્થિતિ-ક્ષેત્ર એકરૂપ નથી, કિન્તુ જુદી જુદી જાતનું છે. એટલે કે પુગલ કાકાશના એક પ્રદેશમાં, તે કઈ બેમાં છે તો કઈ છેક સંપૂર્ણ કાકાશના અસંખ્ય પ્રદેશમાં પણ રહે છે. અનંતાનંત પરમાણુવાળે અચિત્ત સ્કંધ પણ લેકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં રહેલું છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પુદ્ગલેના આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયરૂપ પુગલ-દ્રવ્યના પરમાણુઓની સંખ્યાથી ખૂન કે બરાબર હોઈ શકે છે, પરંતુ તેથી અધિક તે હેતી નથી જ. એથી કરીને એક પરમાણુ એક સરખા આકાશ-પ્રદેશમાં રહે છે. દ્રયણુક યાને બે પરમાણુને બનેલ પુદગલ બે પ્રદેશોમાં તેમજ એક પ્રદેશમાં પણ રહી શકે છે. એવી રીતે વ્યક સ્કંધે ત્રણથી માંડીને એક પ્રદેશ સુધીમાં રહી શકે છે. એ પ્રમાણે ચતુરણુકથી સંખ્યાતાણુક રકંધે માટે ઘટાવી લેવું, અસંખ્યાતાક સ્કધ એક પ્રદેશથી માંડીને તે વધારેમાં વધારે પિતાની બરાબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશમાં રહી શકે છે. અનતાણુક તેમજ અનંતાન તાલુક રક છે પણ એકથી લઈને અધિકમાં અધિક અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એટલે કે પ્રત્યેક અસંખ્યાતા ૧ જુઓ દશવૈકાલિકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિવરકૃત વૃત્તિનું ૮૩મું પત્ર. Page #640 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. લુક માટે અસંખ્ય જ પ્રદેશ હોવા જોઈએ એ નિયમ નથી. વળી અનંતાણુક કે અનંતાનંતાણુક માટે તે અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર નથી જ. એની સ્થિતિ માટે વધારેમાં વધારે લેકાકાશના અસંખ્યાત પ્રદેશે પર્યાપ્ત છે. આ પ્રમાણે અનંતાનંત મૂત પુદગલ કાકાશમાં સમાઈ જાય છે તેનું કારણ તેની સૂમરૂપે પરિણમવાની શક્તિ છે. જ્યારે આ શક્તિને ઉપયોગ થાય છે ત્યારે અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કંધ ત્યાં સ્થાન પ્રાપ્ત કરી લે છે. જેમકે એક જ સ્થાનમાં હજાર દીવાઓને પ્રકાશ પરસ્પર વ્યાઘાત પામ્યા વિના સમાઈ જાય છે. પુદ્ગલ મૂર્ત હોવા છતાં જ્યારે સૂક્ષમત્વ-પરિણામરૂપ અવસ્થા ભગવતું હોય છે ત્યારે તે કેઈને વ્યાખ્યાતરૂપ નીવડતું નથી તેમજ તેને પણ કઈ વ્યાઘાત પમા શકતું નથી. એ તે જ્યારે પુદ્ગલ સ્થલ ભાવમાં પરિણત હોય છે ત્યારે જ વ્યાઘાત માટે અવકાશ રહે છે. આ પ્રમાણે આપણે જીવ સિવાયનાં ચાર દ્રવ્ય માટેના આધાર-ક્ષેત્ર વિષે યથામતિ વિચાર કર્યો છે એટલે હવે જીવ વિષે પણ વિચાર કરી લઈએ. સૌથી પ્રથમ તે બે વાત ધ્યાનમાં રાખવા જેવી છેઃ (૧) જૈન દષ્ટિ અનુસાર જીવનું પરિમાણ આકાશની જેમ સર્વવ્યાપક નથી કે પરમાણુની પેઠે આણુ જેવડું પણ નથી એટલે કે તે મધ્યમ છે; અને (૨) જીવની સંખ્યા એક નહિ પણ અનંતની છે. આ પ્રમાણે જ્યારે મધ્યમ પરિમાણવાળા જ છે એટલું જ નહિ, પણ જ્યારે શરીરાછિન છના પરિમાણમાં ન્યૂનાધિકતા છે તે પછી તેમનાં આધારભૂત ક્ષેત્રના રિમાણમાં પણ ન્યૂનાધિકતા હોય એ દેખીતી વાત છે; અલબત્ત, સમગ્ર જી - રોશની અપેક્ષાએ તે જીવ-દ્રવ્યનું સ્થિતિ-ક્ષેત્ર સંપૂર્ણ લેકાકાશ જ છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે એક જીવ-દ્રવ્યનું આધાર-ક્ષેત્ર નાનામાં નાનું અને મોટામાં મોટું કેટલું હોઈ શકે છે ? જૈન શાસ્ત્ર આને ઉત્તર એ આપે છે કે એક જીવનું સ્થિતિ–ક્ષેત્ર નાનામાં નાનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવડું અને મોટામાં મોટું તે સંપૂર્ણ લોકાકાશ જેવડું હોઈ શકે છે. મેટામાં મોટું ક્ષેત્ર તે કેવલિ-સમુદ્દઘાત આશ્રીને જ છે એ વાત આપણે ૪૫રમાં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે જીવ-દ્રવ્યનું નાનામાં નાનું સ્થિતિ-ક્ષેત્ર અંગુને અસંખ્યાતમા ભાગ જેવડા કાકાશના ખંડ જેટલું છે કે જે સમગ્ર કાકાશને એક અસંખ્યામાં જ ભાગ છે. જે જીવનું આવડું ક્ષેત્ર છે તેનું જ કાલાંતરે અથવા એ જ સમયમાં કે અન્ય કઈ જીવનું આધાર-ક્ષેત્ર આથી બમણું, ત્રણ ગણું કે વધતાં વધતાં ક્યારેક અસંખ્યાત ગણું પરંતુ કાકાશના તે સંખ્યામાં ભાવ જેવડું હોય છે; કેવલિ-સમુદ્દઘાત આશ્રીને તે સમગ્ર લોકાકાશ જેટલું હોય છે. જૈન દર્શનનું મંતવ્ય એ છે કે પ્રત્યેક જીવના પ્રદેશોની સંખ્યા અસંખ્યાતની છે. આ અસંખ્યાતના જુદા જુદા અસંખ્યાત પ્રકારે અત્રેન સમજતાં તે સર્વ જી આશ્રીને પ્રદેશની ચૂંખ્યા એક સરખી જ સમજવાની છે. અર્થાત્ પ્રદેશની સંખ્યાની અપેક્ષાએ તે બધા જ સરખા જ છે. ૧ આ સંબંધમાં ભગવતી (૨ ૧૩, ઉ. ૪, સૂ. ૪૮૧)ની વૃત્તિના ૬૦૮માં અને ૬૦ :: પત્રમાં એમ પણ કહ્યું છે કે ઔષધીના મહિમાથી એક કર્યું પ્રમાણ પારામાં સે કર્ણ જેટલું સેનું ય છે અને તેમ છતાં એનું વજન એક કર્ષથી વધારે થતું નથી. વળી ઔષધીના સમર્થ્યથી ૫ રાતે અને સોનાને છુટા પાડતાં સે કર્યું જેટલું સોનું અને એક કર્ષ જેટલો પારો મળી રહે છે, આ હકીકત. આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ કેવી રીતે સંગત થઈ શકે તે વિચારવા જેવું છે, Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ અછ–અધિકાર [ દ્વિતીય આત્મ-પ્રદેશોની સંખ્યા અસંખ્યાત હોવાથી તે આંકડાથી ન દર્શાવી શકાય, કિન્તુ પપમાદિની પેઠે તે તેનું સ્વરૂપ આલેખી શકાય તેમજ વળી જે અસંખ્યાતના મુખ્ય નવ પ્રકારે છે તે પૈકી તેને અમુક પ્રકાર છે કે અમુક બે પ્રકારની વચ્ચે તેને સમાવેશ થાય છે એવે તે જરૂર નિર્દેશ કરી જ શકાય તેમ છે તેતે વિષે આ કશે ઉલ્લેખ છે કે? જો ન હોય તે સમગ્ર જી તુલ્ય પ્રદેશવાળા છે એમ માનતા ખેચાવું પડશે. એટલે કે પ્રત્યેક જીવના પ્રદેશ અસંખ્યાત છે એટલા પૂરતી જ સમાનતા હોય, પરંતુ અસંખ્યાતની વિવિધતા આશ્રીને તેમાં વિવિધતા ઉપસ્થિત થતી હોય એવું સૂચન થશે. વિશેષમાં કીના આત્મ-પ્રદેશની સંખ્યા અસંખ્યાતની છે તેમજ કુંજરના અને વળી કેવલિ–સમુદઘાત વેળા આશ્રીને કેવલીના આત્મ-પ્રદેશની સંખ્યા પણ અસંખ્યાતની છે. આથી એ શંકા પણ ઉદ્ભવે કે જે સમુદ્દઘાત–અવસ્થા દરમ્યાન કેવલજ્ઞાનીના આત્મ-પ્રદેશની સંખ્યા કીડીના આત્મ-પ્રદેશની સંખ્યાની બરાબર જ હોય તે પ્રદેશનું પરિમાણ અનિયત ઠરે છે એટલું જ નહિ પરંતુ “પ્રદેશ” એ વ્યવહાર અસત્ય નહિ તે ઔપચારિક જરૂર જ જણાય છે, કેમકે કેવલીના એક એક પ્રદેશના કીના એક એક પ્રદેશ જેવડા તે કેટલા અંશે કલ્પી શકાય. ૧ સંખ્યાના એકંદર ત્રણ વિભાગો છે -(અ ) સંખ્યાત, ( આ ) અસંખ્યાત અને (ઈ) અનંત. તેમાં સંખ્યાતના ( અ ) જધન્ય, (આ) મધ્યમ અને (ઇ ) ઉત્કૃષ્ટ ( સરખાવે આધુનિક ગણિતની “ Alef-zero ' નામની સંજ્ઞા ) એ ત્રણ, અસંખ્યાતના (અ) પરિણ, ( આ ) યુક્ત અને (૪) અસંખ્યાત એ ત્રણ, અને અનંતના (અ) પરિત, (આ ) યુક્ત અને તે છે ) અનંત એ ત્રણ પેટા વિભાગો છે. વળી અસંખ્યાત અને અનંતના પ્રત્યેક પેટાવિભાગને જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદે છે આથી સંખ્યાના કુલે ૨૧ ભેદે પડે છે. આ પૈકી સર્વ જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યામાં પ્રતિનિયત હોવાથી એક એક પ્રકારની જ છે, પરંતુ મધ્યમ સંખ્યાએ તેવી નથી. મધ્યમ સંખ્યાતના સંખ્યાત, મધ્યમ અસંખ્યાતના અસંખ્યાત અને મધ્યમ અનંતના અનંત ભેદો છે. નવ પ્રકારના અસંખ્યાતનાં નામે નીચે મુજબ છે – ( ૧ ) જધન્ય પરિત અસંખ્યાત, ( ૨ ) મધ્યમ પરિત્ત અસં), (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અસં૦, (૪) જઘન્ય યુક્ત અસં૦ (૫) મધ્યમ યુક્ત અસં૦, ( ૧ ) ઉત્કૃષ્ટ યુકત અસં૦, ( ૭ ), જધન્ય અસંખ્યાત અસં૦, ( ૮ ) મધ્યમ અસં. અસં૦, અને (૯) ઉત્કૃષ્ટ અસં અસં. અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રાચીન ગ્રીકની પેઠે (see IHistory of Mathematics by Smith vol. IT p. 26 ) જૈન દષ્ટિ પ્રમાણે એકની સંખ્યાની ગણના જ નથી. એકને માટે “ રૂપ ' સંજ્ઞા વપરાય છે. આ વાત શ્વેતાંબર તેમજ દિગંબર ઉભયને માન્ય છે. જુઓ ચોથો કર્મચી { ગા. ૭૮ ) તેમજ ગોમટનો જીવકાંડ ( ગા. ૧૦૮ અને ૧૧૦ ) તથા પ્રવચનસારના યાધિકાર (ગા, ૭૪ ): ની ટીકા. બે એ “જઘન્ય સંખ્યાત’ છે. ત્રણથી માંડીને તે ઉત્કૃષ્ટ સંખ્યાતથી એક ન્યૂન સુધીની સર્વ સંખ્યાઓ મધ્યમ સંખ્યાત ' કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવાથી જે સંખ્યા આવે તે જધન્ય પર અસ ખ્યાત' કહેવાય છે. આ તેમજ અસ ખ્યાતના બીજા પ્રકારે ધ્યાનમાં આવે છે ? ઉકછ સંખ્યાતનું સ્વરૂપ જાણવું જોઈએ, પરંતુ હાલ તુરત તે તેને વિચાર કરવા માંડી વાળી અને પરિશિષ્ટમાં તેની રૂપરેખા આલેખવાની આશા રાખી અત્ર વિરમવામાં આવે છે. એની જિજ્ઞાસુને અનાગદ્વાર ( સુ, ૧૪૬ ), એથે કમ ગ્રંથ ( ગા. ૭૧-૮ ) તેમજ લોકપ્રકાશ ( સ ૧ ) જેવા ભલામણ છે. વિશેષમાં The Jaina Gem Dictionary ( જૈન રત્નકેષ ) નામના પુસ્તક (૫. ૧૪૦-૧૪૧ )માં આ હકીકત અંગ્રેજીમાં રજુ કરાયેલી છે તે પણ વિચારવા જેવી છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૫૬ ૩’ વળી સિદ્ધોની અવગાહના એક સરખી નથી અર્થાત્ એક હાથે અને આઠ આંગળથી માંને તે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને આઠ આંગળ જેટલી તેમાં તરતમતા રહેલી છે. એ ઉપરથો એમ શંકા ઉદ્દભવે કે પ્રત્યેક સિદ્ધના આત્મ–પ્રદેશની સંખ્યા તુલ્ય માનવા જતાં તે પ્રદેશનું પરિમાણ અનિયત જણાય છે. અને જે તેને નિયત માનવું હોય તો પુદગલના પ્રદેશોના આધારક્ષેત્ર માટે જેવી વિચિત્રતા સ્વીકારાઈ છે તેવી અત્ર સ્વીકારવી પડશે–અર્થાત કે જીવને એક આત્મ-પ્રદેશ એક આકાશ-પ્રદેશમાં સ્થિત છે તે કઈક તે બે આકાશ-પ્રદેશમાં અને કેઈક તે વળી ત્રણ એમ વધતાં વધતાં અસંખ્યાત આકાશ-પ્રદેશમાં. આ પ્રમાણેની શંકાઓને સર્વશે સવિસ્તર ઉત્તર આપવાનું અન્ન શક્ય નથી એટલે ટૂંકમાં તેનું સમાધાન સૂચવીશું. કઈ પણ જીવના પ્રદેશની સંખ્યા કાકાશ, ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયના પ્રદેશો જેટલી જ અસંખ્યાત હોવાથી પ્રતિનિયત છે એટલે એ સંખ્યામાં વધઘટ સંભવતી જ નથી. અત્ર અસંખ્યાતના નવ પ્રકારમાંથી કર્યો પ્રકાર સમજે તે વિષે કઈ સ્પષ્ટ ઉલ્લેખ જણાતું નથી. ચેથા કર્મગ્રન્થની ગા. ૮૧-૮૩ વિચારતાં તે નવમું અસંખ્યાત તે નથી જ, પરંતુ એનાથી કેઈ ઉતરતું અસંખ્યાત હોવાનું સૂચન થાય છે. હવે પ્રદેશના પરિમાણને વિચાર કર રહ્યો. તેમાં પ્રદેશનું લક્ષણ પરમાણુની સર્વ સૂક્ષ્મ આપેક્ષિક અવગાહના છે એમ તત્ત્વાર્થભાગ્ય (પૃ. ૩૨૯)માં સૂચવાયું છે. સંસારી જીવના કામણગને લઈને પ્રદેશની અવગાહનામાં ફરક પડે છે. સિદ્ધના જીની પ્રદેશની અવગાહનાને આધારે તે પૂર્વ ભવના માનષિક શરીરની અવગાહના ઉપર રહેલો છે એટલે કે એની અવગાહના એનાથી ત્રીજે ભાગે હીન હોય છે, કેમકે મનુષ્ય-શરીરમાં ત્રીજે ભાગે પોલાણ છે. એને ચોગને નિષેધ કરી મુક્તિએ જતી વેળા આત્મપ્રદેશ દ્વારા પૂરી દેવામાં આવે છે. આનાથી પ્રદેશની ઓછી અવગાહના કરવાનું સામર્થ્ય અનંત વીર્યશાળી કેવલીમાં પણ નથી. એટલે આ અવગાહનાથી ઓછી અવગાહના સિદ્ધ દશામાં હોય જ નહિ. આનાથી વિશેષ અવગાહના કરવા માટે કઈ પ્રયોજન નથી એટલે આ અવગાહના કાયમ રહે છે. આથી સમજાય છે કે સિદ્ધની અવગાહના પૂર્વ પૂર્વ શરીરની અવગાહનાથી રે હોવાથી સર્વ સિદ્ધોની અવગાહના એક સરખી સંભવતી નથી. આપણે ૫૬૦ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પુદ્ગલના પ્રદેશની સંખ્યા જેટલી જ એના આધાર-ક્ષેત્રના પ્રદેશની સંખ્યા હોવી જ જોઈએ એ નિયમ નથી. ઉલટું અનંતાનંત પરમાણુઓની કે એને બનેલ કંધની અવગાહના એક પ્રદેશ જેટલી પણ સંભવે છે. આ પ્રમાણે વિચારતા તે જીવના અવગાહના-ક્ષેત્રના પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતાં જીવના પ્રદેશની સંખ્યા કાયમ ન રહી શકે એમ કહેવાય તેમ જણાતું નથી. વિશેષમાં જીવ વસ્તુતઃ તે અમૂર્ત જ છે, પરંતુ કમના સંબંધની દષ્ટિએ તે મૂત છે. એટલે કે પ્રત્યેક જીવના પ્રદેશોની સંખ્યા તુલ્ય હોવા છતાં કમરૂપ ઉપાધિ આશ્રીને તેની અવ ગહનામાં ભિન્નતા ઉપસ્થિત થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે તુલ્ય પ્રદેશવાળા એક જીવદ્રવ્યના પરિમાણમાં કાલ-ભેદથી જે ન્યૂનાધિકતા જણાય છે અથવા જુદા જુદા જીવ- દ્રનાં પરિમાણમાં એક જ સમયમાં જે જૂનાધિકતા દષ્ટિગોચર થાય છે તેનું કારણે અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં અને અનંત અણુ-પ્રચયરૂપ કમને સંબંધ જ છે. કર્મને ઉથ સદા એક Page #643 -------------------------------------------------------------------------- ________________ દિતીય પ૬૪ અજીવ-અધિકાર. સર રહેતું નથી એટલે એને સંબંધથી દારિકાદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ કમ અનુસાર નાનાં મોટાં હોય છે. ધર્મ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય પણ જીવની જેમ અમૂર્ત છે, છતાં જેમ જીવની અવગાહનાના પરિમાણમાં પરિવર્તન થાય છે તેમ આ દ્રવ્યમાં થતું નથી તેનું કારણ સ્વભાવ-ભેદ જ સંભવે છે. જીવ-દ્રવ્યનો સ્વભાવ જ એ છે કે કામણગ મુજબ નિમિત્તાનુસાર તેના પરિમાશુમાં વધ-ઘટ થાય છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપના પ્રકાશનું ક્ષેત્ર અમુક પરિમાણનું હોય છે, પરંતુ જ્યારે એને એક ઓરમાં રાખવામાં આવે ત્યારે તેને પ્રકાશ એ ઓરડી પૂરતો જ બની જાય છે અને વળી જો એને એક હાંડીમાં રાખીએ તે તેટલા ક્ષેત્રમાં એને પ્રકાશ ફેલાઈ રહે છે તેમ જીવ-દ્રવ્ય પણ સંકેચ-વિકાસશીલ છે એટલે શરીર અનુસાર એના પરિમાણમાં સંકેચવિકાસ થાય છે. જીવના પ્રદેશના સંકેચ અને વિકાસની મર્યાદા આપણે પ૬૧મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તેમ છવના પ્રદેશ સંકેચાતાં તે અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડે નાનું બની રહે છે. એથી નાને તે થતું નથી અર્થાત્ લેકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના વિભાગમાં એટલે કે આકાશના એક પ્રદેશ ઉપર કે બે, ત્રણ, ચાર એમ ઘેડા જ પ્રદેશ ઉપર તે સમાઈ શકતું નથી, એવી જ રીતે કેવલિસમુઘાત વખતે સંપૂર્ણ વિકાસ દરમ્યાન તે સંપૂર્ણ લેકેકાશને વ્યાપી રહે છે, પરંતુ એથી વધારે વિસ્તૃત ક્ષેત્રને તે અવગાહી શકતું નથી. આ પ્રમાણેની પરિસ્થિતિ સકારણ છે; કેમકે સંકે ચની મર્યાદા કામણ શરીર ઉપર આધાર રાખે છે અને કોઈ પણ કાર્માણ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગથી નાનું સંભવતું જ નથી; એથી કરીને જીવના પ્રદેશોનું સંકેચ-કાર્ય આથી આગળ વધી શકતું નથી–આનાથી વિશેષ ના જીવ બને એમ થઈ શકતું નથી. વિકાસની મર્યાદા માટે બે કારણે સમજાય છે. એક તે ગતિ વિના વિકાસને કશે અર્થ જ નથી, અર્થાત્ કામણ શરીરરૂપ ઉપાદાનજન્ય ગતિ વિના વિકાસ થઈ શકતું નથી, વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાયરૂપ આપેક્ષિત કારણની અપેક્ષા રાખે છે. વાતે લેકાકાશની બહાર કે જ્યાં ધર્માસ્તિકાયને અભાવ છે ત્યાં વિકાસ માટે સ્થાન નથી. આથી વિકાસનું ક્ષેત્ર કાકાશ જેવડું જ હોઈ શકે છે, એથી વધારે તે નહિ જ. વળી પ્રત્યેક જીવન પ્રદેશની સંખ્યા લોકાકાશના પ્રદેશે જેટલી જ છે એટલે વધારેમાં વધારે વિકસિત દશામાં જીવન પ્રત્યેક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રડે છે, નહિ કે છે અથવા અધિકને. આપણે ઉપર જોઈ ગયા તેમ જીવના પ્રદેશને સંકેચ અને વિકાસ થતું હોવાથી તે હાથીના શરીરમાં રહેલો જીવ કર્તવશાતુ જ્યારે કીડા તરીકે જન્મે છે ત્યારે તે એવડા નાના શરીરમાં સમાઈ જાય છે; અને કીડાના શરીરમાં રહેલે જીવ કર્મવશાત્ જ્યારે કુંજર તરીકે ઉત્પન થાય છે ત્યારે તે એવડા મોટા શરીરમાં ફેલાઈ જાય છે. આ પ્રમાણે સંકોચ અને વિકાસ પિતપતાનું કાર્ય કરે છે. એનાં લક્ષણ પરત્વે ગ્રંથકારનું શું કહેવું છે તે જોઈ લઈએ. તેમાં પ્રદેશ સહારનું લક્ષણ તેઓ એમ નિશે છે કે – ૧ સ માન્ય રીતે જીવ ઓછામાં ઓછી અસંખ્યાત આકાશ-પ્રદેશોને અવગાહીને રહે છે, થી ઓછા પ્રદેશ ઉપર તે રહી શકતો નથી; પરંતુ એક આકાશ-પ્રદેશ ઉપર નિગોદને એક છવ જ નહિ પણું અનંત જી સંપૂર્ણતઃ રહી શકે છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૫૬૫ कार्मणशरीरनिमित्तवशाद् गृहीतसूक्ष्मनामकर्मानुवर्तनरूपत्वम् , कर्मवशाद् गृहीतसूक्ष्मनामकर्मानुसरणरूपत्वं वा प्रदेशसंहारस्य ક્ષvi (૨૦૨) અર્થાત્ કામણ શરીરરૂપ નિમિત્તને લઈને ગ્રહણ કરાયેલા સૂફમ-નામ-કર્મ પ્રમાણેનું વર્તન “પ્રદેશ-સંહાર' કહેવાય છે, અન્ય શબ્દોમાં કહીએ તો કર્મને વશ થઈ ગ્રહણ કરાયેલા સૂફમ-નામ-કમને અનુસરવું તે “પ્રદેશ–સંહાર” છે, પ્રદેશ–સંહાર કહે કે પ્રદેશને સંકેચ કહો તે એક જ છે. પ્રથમના દેહ કરતાં નાના દેહમાં સમગ્ર આત્મ પ્રદેશનું અવગાહન એ આને અર્થ છે. પ્રદેશ-વિસર્ગનું લક્ષણ कार्मणशरीरनिमित्ताद् बादरनामकर्मानुसरणरूपत्वं प्रदेशविसर्गस्य ફલામ ( ૨૦ ) અર્થાત કામણ શરીરરૂપ નિમિત્તને લઈને બાદર-નામ-કર્મને અનુસરવું તે “પ્રદેશવિસર્ગ' કહેવાય છે. આનો અર્થ પ્રદેશનો વિકાસ છે. એટલે કે પ્રથમના શરીર કરતાં મોટા શરીરને વ્યાપીને સમગ્ર આત્મ-પ્રદેશનું અવગાહન તે પ્રદેશને “વિકાસ” છે. આ સંબંધમાં આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે " 'संकुचियवियसियत्तं एसो जीवस्स होइ जीवगुणो । - ઘરે ત્રિોમાં વઘણaviguni ૭ર | » અર્થાત્ સોગિવીર્ય સદ્ધવ્યને લઈને પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા આધારવશાત્ પ્રદીપની પેઠે જીવ સંકેચાય છે અને વિકાસ પામે છે. આ પ્રમાણેના સંકેચ અને વિકાસ એ જીવના આત્મરૂપ ગુણ છે. કેવલિ–સમુદ્દઘાત આશ્રીને તે તે બહુ (લેકાકાશના જેટલા) પ્રદેશવાળ હોવાથી સમગ્ર લેક વ્યાપી થઈ શકે છે. આ પ્રમાણે આપણે જીવના પ્રદેશ સંબંધી પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે તિષ્યગુપ્ત નામના બીજા અને બટુક રહગુપ્ત નામના છઠ્ઠા નિર્ણયના વક્તવ્યનું અને તેની મીમાંસાનું દિગ્દર્શન કરી લઈએ. તિષ્પગુણનું મંતવ્ય શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી સોળ વર્ષે “રાષભપુરમાં યાને “રાજગૃહ” નગરમાં જીવ-પ્રાદેશિક દષ્ટિ ઉદ્દભવી. ચૌદપૂર્વધર શ્રીમાન વસુ નામના આચાર્યના તિષ્યગુપ્ત શિષ્યને એક દિવસ આત્મ-પ્રવાદ” નામના પૂર્વમાંના નિમ્ન–લિખિતઆલાપકના અર્થ વિષે વિપ્રતિપત્તિ થઈ ૧ છાયા–રજિતવિકસિતારેક જીવ માત કી શુળઃ | पूरयति हन्त लोकं बहुप्रदेशस्वगुणेन ॥ ૨ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ પદાર્થોની પ્રા૫ણું કરવાથી તેમજ એના ગોત્રનું નામ “ ઉલુક ' હોવાથી એ ષડલક કહેવાય છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર ( દ્વિતીય " 'एगे भंते ! जीवपएसे जीवे त्ति वत्तव्वं सिया ? नो इणढे समझे। एवं दो, तिन्नि, जाव दस, संखेजा, असंखेज्जा भंते ! जीवपरसा जीव त्ति वत्तव्वं सिया ? नो इणहे समटे । एगपएसूणे विणं जीवे नो जीवे त्ति वत्तव्वं सिया । से केणं अटेणं ? जम्हाणं कसिणे पडिपुन्ने लोगागासपएसतुल्ले जीवे जीवे त्ति वत्तव्वं सिया । से तेणं अटेणं ।' અર્થાત હે ભગવન! જીવન એક પ્રદેશને જીવ કહેવાય ? ના, એ અર્થ યોગ્ય નથી. ત્યારે શું જીવના બે, ત્રણ યાવત દશ, સંખ્યાત, અસંખ્યાત પ્રદેશને જીવ કહેવાય ? ના, એ અર્થ પણ વ્યાજબી નથી. જીવના સર્વ પ્રદેશમાંથી ફક્ત એક પ્રદેશ એ છે હોય તે પણ તે જીવ કહેવાય નહિ, કેમકે સંપૂર્ણ કાકાશના પ્રદેશ જેટલા જીવના પ્રદેશ હોય તે જ જીવ કહેવાય. મિથ્યાત્વના ઉદયથી તિષ્યગુપ્ત આને ખરા અર્થ સમજી ન શક્યો. તે એમ સમજો કે એક, બે યાવત એક પ્રદેશ ન્યૂન હોય તે પણ જીવ ન કહેવાય; વાતે જે છેલ્લા પ્રદેશ વડે જીવ પૂર્ણ થાય છે તે પ્રદેશ જ જીવ છે, તે સિવાયના પ્રદેશ છવ નથી. ગુરુએ આ અનુચિત માન્યતાનું નિરસન કરવા કહ્યું કે હે તિષ્યગુમ! જ્યારે તું જીવના પ્રથમ પ્રદેશને જીવ માનતો નથી તો તારાથી અન્તિમ પ્રદેશને પણ જીવ ન કહેવાય, કેમકે એ પ્રદેશ પણ બીજા પ્રમાદિ પ્રદેશના જેવા જ પરિણામવાળો છે. વળી અન્તિમ પ્રદેશ અસંખ્યાત પ્રદેશની સંખ્યાને પૂર્ણ કરે છે, પરંતુ આદ્ય પ્રદેશ તેમ કરતો નથી એવી વિશેષતા માટે સ્થાન નથી, કેમકે દરેક પ્રદેશ વિવક્ષિત સંખ્યાની પૂર્તિ કરે છે. તેમ છતાં અન્તિમ પ્રદેશને જીવ માનવામાં આવે તે પછી પ્રત્યેક પ્રદેશને જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય અને એથી દરેક જીવમાં અસંખ્યય જીવાત્માઓ માનવા પડે; અથવા જેમ તારી સમજ પ્રમાણે અન્તિમ સિવાયના પ્રદેશમાં જીવને અભાવ છે તેમ અતિમ પ્રદેશ કે જે પરિમાદિની અપેક્ષાએ બાકીના પ્રદેશો સાથે મળતો છે તેમાં પણ જીવને અભાવ માનવે પડશે એટલે કઈ પણ પ્રદેશમાં જીવત્વ મનાશે જ નહિ. આથી સજીવ જીવ નિજીવ ગણાશે. વળી અન્તિમ પ્રદેશ સિવાયના અન્ય પ્રદેશમાં જીવ દેશથી છે, જ્યારે અન્તિમ પ્રદેશમાં તે સર્વથી છે–સંપૂર્ણ જીવ છે એમ પણ કહેવાય તેમ નથી; કેમકે પ્રથમાદિ પ્રદેશ જે જ અન્તિમ પ્રદેશ હોવાથી તેમાં પણ દેશથી જ જીવ ઘટી શકશે. વિશેષમાં અન્તિમ પ્રદેશમાં સંપૂર્ણ જીવ માનતાં પ્રત્યેક પ્રદેશમાં તેમ માનવું પડશે. આ ઉપરાંત આલાપકમાં અન્તિમ સિવાયના પ્રદેશોમાં જીવન નિષેધ છે એમ હું માને છે તે અસ્થાને છે, કેમકે અન્તિમ પ્રદેશ પણ એક જ હોવાથી એમાં પણ છવને નિષેધ કરાય જ છે. વળી જે તું આગમને પ્રમાણુરૂપ ગણતા હોય તો સર્વે સંપૂર્ણ જીવન પ્રદેશને જ ત્યાં જીવરૂપ ગણ્યા છે એ વાત ભૂલી ન જા. એક તંતુ પટને ઉપકારી છે–તેના વિના પટ સંપૂર્ણ ન કહેવાય, પરંતુ તેમ છતાં તે એક તંતુ જેમ સંપૂર્ણ પટ ૧ છાયા–મહત્ત ! તારા ત થ થાત ? નો ગરમ समर्थः । एवं द्वौ त्रयो यावद् दश सङ्ख्येया असङ्ख्येया भदन्त ! जीवप्रदेशा जीव इति वकल्यं स्यात ? नो अयमर्थः समर्थः । एकप्रदेशोनोऽपि जीवो नो जीव इति वक्तव्यं स्यात । अथ केनाथन ? यतः कृत्स्नः परिपूर्णी लोकाकाशप्रदेशतल्यो जीवो जीव इति बसव्यं स्यात् । अथ तेनार्थेन । Page #646 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આત દર્શન દીપિકા. ન કહેવાય, કિન્તુ સર્વે સમુદિત તંતુઓ જ પટ કહેવાય તેમ જીવને એક પ્રદેશ તે છવ ન કહેવાય, પરંતુ તેના સર્વે સમુદિત પ્રદેશો જ જીવ કહેવાય. વિશેષમાં જે તું “એવંભૂત નય પ્રમાણે વિચાર કરવા માંગતો હોય તે એ નય અનુસાર દેશ કે પ્રદેશ વસ્તથી ભિન્ન નથી એટલે દેશ કે પ્રદેશ વસ્તરૂપ જ નથી. એથી કરીને તે સંપૂર્ણ પ્રદેશાત્મક જીવ માન. વળી ગામ બન્યું ઇત્યાદિ ન્યાયે એક દેશને પણ સમગ્ર વસ્તુના ઉપચારથી સંપૂર્ણ તું માનતા હોય છે એ પ્રમાણે અતિમ સિવાયના બાકીના પ્રદેશમાં પણ ઉપચારથી જીવ સ્વીકાર અથવા એ ઉપચાર પણ કઈક ન્યૂન પ્રદેશમાં થાય, કિન્તુ માત્ર અન્તિમ પ્રદેશમાં જ જીવ છે એ ઉપચાર ન થાય, જેમ ડાક તંતુઓથી ન્યૂન પટમાં પટને ઉપચાર કરાય છે પણ એક જ તંતુમાં તે ઉપચાર કરાતા નથી તેમ અત્ર સમજવું. તે આ પ્રમાણે ગુરુએ શિષ્યને ઘણું ઘણું સમજાવ્યું, પરંતુ તે બંધ ન પામે ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યે. તે વિહાર કરતે કરતો એક દિવસ “આમલકલ્પા” નગરીએ જઈ પહોંચ્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકના હાથે તે પ્રતિબોધ પામ્યું. આ પ્રસંગ એમ બન્યું કે તિષ્યગુરૂ આ શ્રાવકને ત્યાં ભિક્ષાર્થે ગયા. ત્યાં, ભેજ્ય ભેજન, પાન, વ્યંજન, વસ્ત્ર દરેકને સમૂહ આગળ ધરી તેમાંથી એક એક અવયવ તિષ્યગુપ્તને તેણે આપે. આથી તિષ્યગુતે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે? મિત્રશ્રીએ જવાબ આપ્યો કે આપને મત એ છે કે અન્ય અવયવ જ અવયવી છે, એટલે જો આપને સિદ્ધાન્ત સાચે છે તે આ મશ્કરી કેમ કહેવાય અને જે તે અસત્ય હોય તે પછી કહેવું જ શું? આ ઉપરથી પ્રતિબોધ પામતાં તિષ્યગુતે શ્રાવકની ક્ષમા યાચી અને તેમ થતાં શ્રાવકે સંપણ ભાયે ભોજન આપી તેમના ભક્તિપૂર્વક સત્કાર કર્યો. પછીથી આ મુનિરાજ પોતાના ગુરુદેવ પાસે ગયા અને તેમની આજ્ઞા પાળવા લાગ્યા. રેહગુણની નિનવતા– - શ્રી મહાવીરના નિર્વાણ બાદ ૫૪૪ વર્ષે “અંતરંજીકા” નગરીમાં વૈરાશિક દષ્ટિ ઉત્પન્ન થઈ. આ નગરીમાં બલશ્રી નામને રાજા રાજ્ય કરતું હતું. ત્યાં “ભૂતગૃહ” નામનું ચિત્ય હતું. ત્યાં શ્રીગુમ આચાર્યના શિષ્ય રેહગુપ્ત પોશાલ પરિવ્રાજકની ઘોષણાને પ્રતિષેધ કર્યો અને તેને વાદમાં હરાવ્યું. તેણે પરિવ્રાજકને કેવી રીતે પરાસ્ત કર્યો તેનું પોતાના ગુરુ આગળ નિવેદન કરતાં કહ્યું કે પરિવ્રાજકે જીવ અને અજીવ એવી બે રાશિ ગ્રહણ કરી એટલે મેં “જીવ” એવી ત્રીજી રાશિ ગ્રહણ કરી ગિરેલી વગેરેના છેદાયેલા પુંછડા વગેરેના દષ્ટાંતથી એ પક્ષનું ખંડન કર્યું. આ સાંભળીને ગુરુએ કહ્યું કે તેં પરિવ્રાજકને હરાવ્યા એ ઠીક કર્યું, પરંતુ એને હરાવ્યા પછી સભા સમક્ષ તારે એમ કહેવું જોઈતું હતું કે આ ત્રીજી રાશિ અમારા જૈન મત અનુસાર નથી, એ તે અપસિદ્ધાન્ત છે અને પરિવ્રાજકને પરાભવ કરવા માટે જ મેં એની પ્રરૂપણ કરી હતી. વાસ્તે તું ફરીથી ત્યાં જા અને લોકોને જણાવ કે આ તે અપસિદ્ધાન્ત છે. રેહગુપ્ત તેમ કરવા ના પાડી અને ઉલટ ગુરુ સાથે તે નીચે મુજબ વાદવિવાદ કરવા લાગ્યો - ' શબ્દનો પ્રયોગ દેશને નિષેધ કરવા માટે થાય છે, કિન્તુ સર્વને નિષેધ કરવા માટે થતું નથી; એથી કરીને જીવ એટલે જીવને એક દેશ સમજ, કિન્તુ જીવને સર્વથા અભાવ સમજવો નહિ. આથી ગિરોલીનું પૂછડું, મનુષ્યના છેદાયેલ હાથ વગેરે અવય ઈત્યાદિ જીવ અને અજીવથી વિલક્ષણ છે એટલે કે એ અવયવે જીવન વિભાગરૂપ હેવાથી તે જીવ તો કહેવાય જ નહિ તેમ તે છૂટા પડયા પછી ઉછળતા હોવાથી અજીવ પણ ન જ કહેવાય. આ પ્રમાણે તે જીવ અને અજીવથી વિલક્ષણ લક્ષણવાળા હોવાથી જીવ જ કહી શકાય. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ અછવ–અધિકાર. ( દ્વિતીય વળી પ્રજ્ઞાપના વગેરેમાં અરૂપી અજીવના ધર્માસ્તિકાયાદિ જે દશ ભેદે ગણાવ્યા છે તેમાં ધર્માદિના દેશને પૃથક્ વસ્તુ તરીકે ગણાવેલ છે. જે એમ ન હોય તે દશ ભેદે ઘટી શકે નહિ. અત્ર ધર્માદિના દેશ મૂળ દ્રવ્યથી વસ્તુતઃ અભિન્ન હોવા છતાં પણ જ્યારે અન્ન ભિન્ન ગણાવાયા છે તે ગિરેલીનું પૂછડું વગેરે છેદાઈને પૃથક થયેલ હોવાથી તેની ભિન્ન તરીકે ગણના કરવી જ જોઈએ. તદનુસાર એ અવયવ ને જીવ જ કહેવાય. વિશેષમાં સમભિરૂઢ નય પણ છવના પ્રદેશને જીવ જ કહે છે. આ વાતની અનુગદ્વાર (સૂ. ૧૪પ)ગત નિમ્ન-લિખિત પંક્તિ સાક્ષી પૂરે છે – " 'जइ कम्मधारएणं भणसि तो एवं भणाहि-जीवे य से पएसे य રે સવારે નોની .” આ ઉપરથી જોઈ શકાય છે કે જેમ ઘરને એક દેશ “ઘર” કહેવાય છે તેમ છવના પ્રદેશરૂપ એક દેશ “નજીવ” છે. અને આ હકીકતને તે આગમ પણ સમર્થિત કરે છે, આ પ્રમાણેના રેહગુમના પક્ષને પ્રતિકાર કરતાં ગુરુએ કહ્યું કે જ્યારે તું આગમને પ્રમાણરૂપ ગણે છે તે કઈ પણ આગમમાં-સૂત્રમાં તેજીવ એવી ત્રીજી રાશિ ગણાવી જ નથી, સર્વત્ર જીવ અને અજીવ એવી બે જ રાશિ ગણાવી છે. જેમકે સ્થાનાંગ (સ્થા. ૨, ૩, ૪, સૂ. ૧ ૫)માં કહ્યું છે કે– તે રાણી પદ્મરા, તંત્રતા–શીવરાજ રે શીકાર જેવા છે અર્થાત્ બે રાશિ કહેલી છે. જેમકે જીવ અને અજીવ અનુગદ્વાર (સ. ) પણ આનું સમર્થન કરે છે. ત્યાં કહ્યું છે કે “વિશાળ મંતિ ! રડ્યા પન્ના? ગોવા ! કુવા પાસા, तंजहा-जीवदव्वा य अजीवव्या य" અર્થાત હે ભગવન્! દ્રવ્ય કેટલાં કહેલાં છે ? હે ગીતમ! દ્રવ્ય બે જાતનાં કહેલાં છે, જેમકે જીવ-દ્રવ્યો અને અજીવન્દ્રઉત્તરાધ્યાનસૂત્ર (અ. ૩૬, ગા. ૨) પણ આ હકીકતને પુષ્ટિ આપે છે, કેમકે ત્યાં કહ્યું છે કે– जीवा चेव अजीवा य एस लोए वियाहिए।" વિશેષમાં ધર્માસ્તિકાયાદિના દેશ જે ગણાવાય છે તે દેશ તેમનાથી ભિન્ન નથી, કિન્તુ કેવળ વિવક્ષા અનુસાર જ તે દેશને ભિન્ન કપેલા છે. ગિળી વગેરેનું પૂછડું કે મનુષ્યના અવયવે છેદાઈ જુદા પડ્યાં હોય તે તે અવય જીવ જ છે, નહિ કે ને જીવ; કેમકે મૂળ શરીર અને એ અવયની વચ્ચે જીવના પ્રદેશને સંબંધ છે. આ સ્વકપોલકલ્પિત કથન નથી, પરંતુ ભગવતી(શ. ૮, ઉ. ૩, સૂ. ૩૨૫)માં આ સ્પષ્ટ "પાઠ છે.વળી જેમ પ્રદીપની રશ્મિએ ભીંત ૧-૪ છાયા–દિ કર્મધારા મળતિ તત પર્વ માનવ શ તા स्वप्रदेशो नोजीवः । द्वौ राशी प्रज्ञप्तौ, तद्यथा-जीवराशिश्चैवाजीवराशिश्चैव । कतिधिપાઈન અરજત ! wifબ ? નૌતમ ! વિષાનિ vartત તા-રव्याणि चाजीवद्रव्याणि च । जीवाश्चेवाजीवाश्च १ष लोको व्याख्यातः । - ૫ આ રહ્યો એ પાઠઃ अह भंते ! कुम्मे कुम्भालिया गोहे गोहावलिया गोणे गोणावलिया मणुस्से मणुस्सावलिया महिसे महिसावलिया एएसि णं दुहा वा तिहा बा संखेजहा विछिन्नाणं में अंतराते विणं तेहिं जीवपपसेहि फुडा?। हंता फुरा। पुरिसे णं भंते ! ते अंतरे Page #648 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. જેવા મૂત પદાર્થના સંયોગથી ગ્રાહા થાય છે, કિન્તુ તે આકાશમાં પ્રસરેલી હોય તે તે ગ્રાહા થતી નથી તેમ ભાષા, ઉછૂવાસારિરૂપ જીવનાં લક્ષણે વડે જીવ શરીરમાં જણાય છે, કિન્તુ અંતરાલમાં તેનાં લક્ષણે કે તે જણાતાં નથી. વિશેષમાં દેહ રહિત એવા મુક્ત આત્માને, સૂમ નિગોદના જીવને તેમજ કાર્મણ વેગવાળા જીવને, જ્ઞાનાતિશયધારી આત્મા સિવાય અન્ય કઈ જીવ જોઈ શક નથી. આ ઉપરાંત ભવાંતરાલવતી જીવની પેઠે અંતરાલવતી જીવ–પ્રદેશને અગ્નિ, શસ્ત્ર વગેરે વ્યાઘાત પહોંચાડી શકતાં નથી. વળી જેમ આકાશ અભૂત, અકૃત, ઘડાની ઠીબ વગેરેના જેવા વિકાર રહિત અને વિનાશ-કારણેથી પર હોવાથી એને વિનાશ થતો નથી તેમ છવના ટુકડે ટુકડા થઈ નાશ થતો નથી. હે રોહગુસ! જે જીવન પ્રદેશને શસ્ત્રાદિ વડે નાશ માનવામાં આવે તે કઈ વખત જીવને પણ સર્જાશે વિનાશ થાય, કેમકે જેને એક અંશ નાશ પામે છે તે ઘટાદની પેઠે અનુક્રમે સર્વાશે નાશ પામે છે, વાતે આ માન્યતા ઉચિત નથી. જેના મત પ્રમાણે વિદ્યમાન છવાદિને સર્વથા નાશ અને અવિદ્યમાન ખપુષ્પાદિને સર્વથા ઉત્પાદ સંભવતો જ નથી. આથી તે ભગવતી (શ. ૫, ૭, ૮, સૂ. ૨૨૨)માં કહ્યું છે કે જનન हस्थेण वा पादेण अंगुलियाए वा सलागाए वा कट्रेण वा कलिंचेण वा आमुसमाणे वा संमुप्तमाणे वा आलिहमाणे वा बिलिहमाणे वा अन्नयरेण या तिक्खेणं सस्थाजापणं माञ्छिरमाणे या विञ्छिदमाणे वा अगणिकापणं वा समोरहमाणे तेति जीवपपसाणं किंचि आवाहं वा विवाई वा उपायह छविच्छेदं वा करे ।। णो तिणने રજ, ને હુ તરણ સર મા " [ अथ भदन्त ! कूर्मः कर्मावलिका गोषा गोधावलिका वृषभो वृषभापलिका मनुष्यो मनुष्यावलिका महिषो महिषापलिका पतेषां द्विधा या त्रिषा वा सख्येयधाऽपि छिन्नानां यान्यन्तराणि तान्यपि तैनीवप्रदेशः स्पृष्टानि । हन्त स्पृष्टानि । पुरुषे भदन्त ! तान्यन्तराणि हस्तेन थापादेन वाऽगुलिकया वो शलाकया था काष्ठेन वा क्षुद्रकाष्ठेन वा आमशन वा संमशन वा आलिखन् वा विलिखन् वाऽन्यतरेण वा तीक्ष्णेन शखजातेन आछिन्छन् वा विच्छिन्दन याग्निकायेन वा समुपदहन् तेषां जीवप्रदेशानां किञ्चिद् आवाधां वा व्यायाधां वोत्पादयति छविच्छेदं वा करोति । न सोऽर्थः સમર્થ, મ રાહ્ય રાતિ ] અર્થાત હે ભગવન ! કાચ, કાચબાની શ્રેણી, ગોધા (ઘ), ગોધાની શ્રેણિ, મનુષ્ય, મનુષ્યની શ્રેણિ, મહિષ (પાડો), મહિષની શ્રેણિ–એ બધાના બે, ત્રણ કે સંખ્યાતા ખંડ કર્યો હોય તો તેમની વચ્ચે ભાગ શું જીવ–પ્રદેશથી પૃષ્ટ (સ્પર્ધાયેલો) હોય ? હે ગૌતમ ! હા, પૃષ્ટ હોય. હે ભગવન ! કેાઈ પુરૂષ ( તે કાચબા વગેરેના ખંડોના ) વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, સળીથી, લાકડાથી અને નાના લાકડાથી સ્પર્શ કરતો, વિશેષ સ્પર્શ કરતે, તેનું થોડું વિશેષ આકર્ષણ કરતો અથવા તેને કોઈ પણ તીક્ષણ શસ્ત્રના સમુદાયથી છેદ, વિશેષ છેદતો, અગ્નિ વડે બાળતે, તે છવ-પ્રદેશને અલ્પ કે અધિક પીડા ઉત્પન્ન કરે છે તેનાં અવયવોનું છેદન કરે ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી, કેમકે જીવ–પ્રદેશ ઉપર શક અસર કરતું નથી. 72. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ અજીવ-અધિકાર" [ દ્વિતીય - ૧dવાળ મેતે ! વહેંતિ, ઢાતિ, મવદ્વિષા? ગયા! નો વહૂતિ, નો દ્રારંતિ, ગવદિયાઅર્થાત્ હે ભગવન્! જ વધે છે, ઘટે છે કે જેટલા છે એટલાને એટલા જ રહે છે? ગતમ! છો નથી વધતા કે નથી ઘટતા, કિન્તુ જેટલા છે એટલાને એટલા જ કાયમ રહે છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવાથી પ્રદેશને નાશ માનવે તે જિન-મતને તિરસ્કાર કરવા બરાબર છે. વળી જીવને નાશ માનતાં તે મેક્ષને અભાવ સિદ્ધ થવાને, કેમકે જીવને જ જ્યારે અભાવ થાય ત્યારે મુક્તિ કેની થાય ? તેમજ મોક્ષને અભાવ થતાં દીક્ષા વગેરે નિરર્થક ઠરે તેમજ અનુક્રમે સમગ્ર જીને વિનાશ થતાં સંસારની શુન્યતા થાય, તેમજ શુભાશુભ કર્મો ભેગવનાર કેઈ ન રહે તે હેવાથી કૃતનાશ દોષ લાગે; વાતે જીવને ખંડશા નાશ માને એ અગ્ય વાત છે. . વિશેષમાં ગિરિલી વગેરેના શરીરથી જુદા પડેલા જે પુચ્છાદિ વિભાગને નાશ થતે જણાય છે તે વિભાગ દારિક શરીરને છે, નહિ કે જીવને; કેમકે જીવ તે અમૃત છે એટલે એના કેઈ પણ રીતે વિભાગ પડે નહિ. વળી જેમ કેઈ પુદ્ગલ-સ્કંધમાં અન્ય પુદ્ગલ-સ્કંધને અંશ આવીને મળે છે અને તેમને કેઈક ખંડ છુટે પ અન્યત્ર પણ જાય છે તેમ એક જીવમાં બીજા જીવને અંશ આવીને મળે અને તેને કેઈ અંશ છૂટે પી જાય અર્થાત્ એ પ્રમાણે જીવને સંઘાત-ભેદ ધમવાળો માનીએ તે તેના અંશને નાશ થતાં સંઘાત-સંબંધ થવાથી તેને સર્વથા વિનાશ નહિ થાય એમ પણ કહી શકાય તેમ નથી. એનું કારણ એ છે કે એમ કરવાથી તે સર્વ જીવોને પરસ્પર સાંક્યથી સુખાદિ ગુણની સંકરતા પ્રાપ્ત થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જ્યારે એક જીવને શુભાશુભ કર્મથી યુક્ત એ અંશ અન્ય જીવની સાથે જોડાય ત્યારે તેના સુખાદિ ગુણ અન્યને પ્રાપ્ત થાય અને અન્ય જીવને અંશ તેની સાથે સંબદ્ધ થાય ત્યારે તે અન્યને સુખાદિ ગુણ એને પ્રાપ્ત થાય. આ પ્રમાણે સવજીને પરસ્પર સુખાદિનું સાર્થ થાય અને તેથી કરીને કૃતનાશ અને અકૃતાગમ એ બે દો ઉદ્દભવે વારતે જીવને પુદગંલની પેઠે સંઘાત-ભેદ ધર્મવાળો માની શકાય તેમ નથી. આ પ્રમાણે આ માન્યતાને દોષગ્રસ્ત જાણી હે રહગુમ ! જે તું એમ કહેવા ઇચ્છતા હોય કે જેમ ધર્માસ્તિકાયથી અભિન્ન એવા તેના દેશને ધર્માસ્તિકાય' કહેવામાં આવે છે તેમ જીવથી અભિન્ન એવા જીવના દેશને નેવ” કહેવાય છે તે વાત વ્યાજબી નથી. કેમકે એમ માનવાથી જીવના પ્રત્યેક પ્રદેશને “ને જીવ” માનવે પડશે અને એથી એક જ જીવમાં અસંખ્યાત ને જીવ થશે અને જીવને તે સર્વથા અને ભાવ થશે. આ હકીકત આજીવને પણ લાગૂ પડશે. જેમકે ધર્માસ્તિકાયાદિ, ચણક સ્કંધ અને ઘટાદિ અજીમાં દરેક જીવને એક દેશ હોવાથી તે તે પ્રદેશ “અછવ” કહેવાશે. આવી રીતે પરમાણુ પણ પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવના દેશરૂપ હોવાથી તે પણ અજીવ” કહેવાશે. આથી સર્વત્ર અજીવને અભાવ થશે અને તેની જગ્યાએ “ ને અજીવ ” પ્રાપ્ત થશે. આવી પરિ ૧ છાયા- જીરા મત ! હં તે રીવરફ્રેડજિતઃ ? પૌતમ ! ના વર્ષને નો Page #650 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકાં. ' સ્થિતિમાં તે' જે રાજસભામાં જીવ, અજીવ અને નેાજીવ એવી ત્રણ રાશિ સિદ્ધ કરી બતાવી તેને બદલે નેાજીવ અને નાઅજીવ એમ બે રાશિઓ માનવાના વારે આવશે. વળી હું પૂર્વે કહી ગયા તેમ પુચ્છાદિ અવયવા છેદાવા છતાં પણ તેમાં જીવનાં પુરાદિ લક્ષણા જણાતાં હાવાથી તે જીવ છે, પર ંતુ નેાજીવ નથી; છતાં તું કદાચડી બની એમ કહેતા હાય કે એ જીવનાં અવયવેા છે વાસ્તે એ ‘ નાજીવ ’ જ કહેવાય તે એ ન્યાય અનુસાર અજીવના દેશને પણ ‘નેાજીવ’ માનવા પડશે અને તેમ થતાં ત્રણ રાશિને બદલે જીવ, અજીવ, નેજીવ અને નાઅજીવ એવી ચાર રાશિએ તારે સ્વીકારવી પડશે. વિશેષમાં અજીવ–સ્કંધથી છૂટા પડેલા દેશ જાતિ અને લિંગથી અજીવના સમાન છે, વાસ્તે તે અજીવ જ કહેવાય, નહિ કે નાઅજીવ એવી તારી દલીલ નિરક છે; કેમકે જો એમ જ હાય તેા જીવના દેશમાં જીવનાં લિંગેાની સમાનતા હેાવાથી તેને જીવ જ કહેવાય, નહિ કે ‘ નાજીવ ’; છતાં તુ જો આને ‘ નેાજીવ ' કહે તે। અજીવના દેશને તારે ‘ નાઅજીવ ’ કહેવા પડશે અને એમ થતાં ત્રણને બદલે ચાર રાશિઓ માનવી પડશે. હૅવે સમલિરૂઢ નય જીવના પ્રદેશને ‘નાજીવ’ કહે છે એમ તુ કહી રહ્યો છે તેના ખુલાસા પશુ સાંભળ, સમભિરૂઢ જીવના દેશને ‘ જીવ ’ માનતા નથી, પરંતુ એ તે ‘ સમાનાધિકરણ ’ સમાસ સ્વીકારે છે. જેમ નીલ કમલમાં નીલ એ વિશેષણુ અને કમલ એ વિશેષ્ય વચ્ચે અભેદ્યતા છે તેમ જીવ અને પ્રદેશ વિશેષણ અને વિશેષ્યના અભેદ પૂર્વક છે. આથી કરીને ગિરાલીથી છૂટું પડેલું તેનું પૂછડું નાજીવ’ ન કહેવાય, કેમકે તેમાં રહેલા જીવના પ્રદેશે તેા જીવથી ભિન્ન નથી. વળી નેાજીવ માનવા છતાં સમભિરૂઢને જીવ અને અજીવ ઉપરાંત નાજીવ ત્રીજી રાશિરૂપે સમત નથી. વળી નેગમાદિ નચેા પણ આવી અધિક રાશિ ઇચ્છતા નથી, અથવા માની લઇએ કે તારા કહેવા મુજબ સભરૂઢ જીવના દેશને નાજીવ માનતા હાય તેપણુ તે કેવળ એક નયની માન્યતા હાવાથી મિથ્યાત્વ છે, કેમકે જે સવનયાત્મક વચન છે તે જ સમ્યક્ત્વ છે. તેથી જો તુ સર્વનયાત્મક જિન-મતના અંગીકાર કરતા હાય, તા જીવ અને જીવ એવી એ જ રાશિના સ્વીકાર કર. આ પ્રમાણે આચાયે રાહગુપ્તને ઘણું ઘણુ` એકાંતમાં સમાવ્યું, પરંતુ જ્યારે તેણે પાતાના મિથ્યાભિનિવેશને તિલાંજલિ ન જ આપી ત્યારે અન્ય જને એના ભ્રમાત્મક વચનાથી ઉધે” માગે ન દોરાય તે માટે રાજસભામાં જઇ એની સાથે છ મહિના સુધી વાદવિવાદ કરી ગુરુએ એને નિરુત્તર કર્યાં. ધર્માસ્તિકાયાદિનું દ્રવ્યાદિનો અપેક્ષાએ સ્વરૂપ— ધર્માસ્તિકાયાદિકનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુઝુ એ પાંચ પ્રકારે હવે વિચારવામાં આવે છે, તેમાં દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્યરૂપ છે, લેાકાકાશ પર્યંતનુ એનુ ક્ષેત્ર છે, ૧ કશું પણ છે કે~~ ૧ * धर्माधर्मवित्वात् सर्वत्र च जीवपुलविचारात् । नालोकः कश्चित् स्यान्न च संमतमेतदार्याणाम् ॥ तस्माद धर्माधर्मावषगाढौ व्याप्य लोकलं सर्वम् । पवं हि परिच्छिन्नः सिद्धयति लोकस्तदविमुन्यात् ॥ 99 Page #651 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ અજીવ-અધિકાર દ્વિતીય કાલથી એ શાશ્વત છે-અનાદિ અનંત છે, ભાવે કરીને વર્ણ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી રહિત છે, આકૃતિથી એ વજાકાર છે અને ગતિમાં સહાયક થવું એ એનો ધર્મ છે-ગુણ છે. અધર્માસ્તિકાચ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને આકૃતિની બાબતમાં તે ધર્માસ્તિકાયને જેદાર છે; પરંતુ ધર્મમાં તે એનાથી જુદા પડે છે, કેમકે સ્થિતિ કરવામાં સહાધ્ય કરવી એ એને ધર્મ છે. આકાશ દ્રવ્યની અપેક્ષાએ એક છે, પરંતુ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના અસ્તિત્વ-નાસ્તિત્વની અપેક્ષાએ કાકાશ અને અલકાકાશ એમ એ બે પ્રકારનું છે. આકાશ ક્ષેત્રથી કલેક પ્રમાણુવાળું હોવાથી અનંત છે, પરંતુ કાકાશની અપેક્ષાએ અસંખ્યાત ક્ષેત્રવાળું છે. કાલની વિવિક્ષા વડે તે શાશ્વત છે. ભાવથી એ રૂપાદિકથી રહિત છે. અવગાહના-પદાર્થને અવકાશ આપે એ એને ધર્મ છે. લોકાકાશને આકાર સુપ્રતિષ્ઠિત સરખે છે, જ્યારે અલકાકાશને આકાર પોકળ ગેળા જે છે, કેમકે એમાં લેકાકાશ જેટલી તેમાં પિલાણ છે. જુઓ ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, સૂ. ૧૪૨૦) તેમજ લોકપ્રકાશ (સ. ૨,લે ૨૬). જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત છે. એક જીવ આશ્રીને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સમગ્ર લેકકાશ જેવડું એનું ક્ષેત્ર છે. સમગ્ર જીવ આશ્રીને એનું ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ છે. કાલથી એ શાશ્વત છે. ભાવથી વર્ણાદિ રહિત, ગુણથી જ્ઞાનદશનાદિ સહિત અને આકૃતિથી દેહાકાર અથવા કેવલિ–સમુદઘાતની અપેક્ષા એ લેક જેવું છે. પુદગલની દ્રવ્યની દ્રષ્ટિએ વિવેક્ષા કરીએ તે તે અનંત દ્રવ્યાત્મક છે, કેમકે આ સંસાર. માં અનેક પુદગલે છે. આ પુદગલોને કાકાશમાં જ સદ્દભાવ હોવાથી તેનું કાકાશ જેટલું ક્ષેત્ર છે. કાલથી તે શાશ્વત છે. ભાવની અપેક્ષાએ તે વર્ણાદિકથી-રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શથી યુક્ત છે. ગુણથી તે ગ્રહણરૂપ ગુણથી યુક્ત છે, કેમકે છ દ્રવ્યમાં કોઈનું પણ પ્રહણ થઈ શકાતું હોય તે તે પુદગલનું જ છે. અથવા પૂરણ-ગલન એ એને સ્વભાવ છે. આકૃતિથી તે દીધ, વિકેણ, ચતુરન્ન, વર્તાલ અને પરિમંડળ જે છે અર્થાત એની આકૃતિઓ વિવિધ જાતની છે. કાલ દ્રવ્યથી એક, ક્ષેત્રથી અઢી દ્વીપ પ્રમાણુ, કાલથી અનાદિ અનંત, ભાવથી વર્ણાદિથી રહિત, ગુણથી વર્તાનાદિ લક્ષણથી લક્ષિત અને આકૃતિથી અવક્તવ્ય છે, કેમકે એ ઔપચારિક દ્રવ્ય હોવાથી એને અમક આકાર છે એમ કહી શકાય તેમ નથી. અર્થાત જે ધમસ્તિકાય અને અધર્માસિસકાય વિભુ-સર્વવ્યાપક હેય તે જીવ અને પુદગલોને સર્વત્ર સંચાર થાય અને તેમ થતાં અલોક જેવું કંઈ રહે નહિ. અને એ હકીકત તે આને ઇષ્ટ નથી, તેથી સમસ્ત લોકાકાશને જાપ્ત કરીને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રહેલા છે. અને આ પ્રમાણે આ બંને દ્રવ્યો અવિભુ હેવાથી લોક સિદ્ધ થાય છે. ૧ આ રહ્યો એ ઉલેખા“ મg ii મરે ! જિંબંદિ #રે ? નાના ! વિનોદિર પરે ” [ ગ મત સંરચનઃ ઘરઃ ? નૌતમ શવિનોદશાનઃ paas I ] ૨ આકૃતિનું બીજું નામ “ સંસ્થાન' છે. એના પાંચ પ્રકારનું સ્વરૂપ આ ઉ૯લાસમાં આગળ ઉપર વિચારાશે, Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, જીવાદિથી થતે ઉપકાર– જીવ એક એકના ઉપર સ્વામી, સેવક ઇત્યાદિ રૂપે ઉપકાર કરે છે, પરંતુ અજીવ ઉપર એ કશે ઉપકાર કરતો નથી. તે કઈ પણ અજીવ-દ્રવ્યના કામમાં આવતો નથી, જ્યારે પાંચે અજીવ દ્રવ્ય જીવના ઉપયોગમાં આવે છે એટલે તેઓ તે જીવના ઉપકારી છે. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલેના ઉપર તેમને ગતિ કરવામાં સહાયક બની ઉપકાર કરે છે, જ્યારે અધર્માસ્તિકાય તેમને સ્થિતિ કરવામાં મદદગાર બની ઉપકાર કરે છે. આકાશ છવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલેને અવગાહના દ્વારા ઉપકૃત યુગલ એ પિતાના પરિણામરૂપ શરીર, ભાષા, મન, પ્રાણ, અપાન, સુખ, દુઃખ, જીવન અને મરણ દ્વારા જીવ ઉપર ઉપકાર કરે છે. કાલ એ વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ દ્વારા જીવાદિ ઉપર ઉપકાર કરે છે. આ ઉપરથી આપણે પ્રત્યેક દ્રવ્યનું શું શું કાર્ય છે તે જાણી શકીએ છીએ. જેમકે જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા જીવ અને અજીવ એવા જે બે જ પદાર્થો છે તેની ગતિ અને સ્થિતિમાં અનુક્રમે નિમિત્ત થવું એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. ધર્મ, અધર્મ, જીવ અને પુદગલ એ ચારેને પોતાનામાં સ્થાન આપવું--અવકાશ આપવામાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે ( જ્યારે અવકાશ મેળવે એ ધર્માદિનું કાર્ય છે). શરીર, વાણી વગેરે અનેક પદગલિક કાર્યો પૈકી કેટલાંક એવા છે કે જે દ્વારા જીવના ઉપર અનુગ્રહ થાય છે કે તેને નિગ્રહ થાય છે. જોકે વતન વગેરે કાર્યો યથાસંભવ ધર્માસ્તિકાયાદિનાં છે, છતાં પણ એ સર્વમાં નિમિત્ત થવાનું કાર્ય કાલનું છે એટલે વર્તનાદિનું કાલના ઉપકાર તરીકે અત્ર સૂચન કરાયું છે. આ પ્રમાણે જ્યારે પ્રત્યેક દ્રવ્યનું કાર્ય પ્રતિનિયત અને વિશિષ્ટ છે તે તે તે કાર્ય દ્વારા પણ તે તે દ્રવ્યનું લક્ષણ દર્શાવી શકાય છે. તાવાર્થ (અ. ૫, સૂ. ૧૭-૨૨)માં આ માર્ગ ગ્રહણ કરાય છે, એ હકીકત એનાં નીચે મુજબનાં સૂત્રો કહી આપે છે – અતિથિજુદો ઘણોના / મારાહ્યાવકા. શારીवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् । सुखदुःखजीवितमरणोपग्रहाश्च । परस्परोपग्रहो जीवानाम् । वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।' હજી આપણે ધર્માસ્તિકાયાદિ પરત્વે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે પુદગલાદિનાં કાર્યોનું સ્વરૂપ જોઈ લઈએ. તેમાં શરીર અને મન સંબંધી ઘણું ખરું કહેવાઈ ગયું છે. અહીં તે ફક્ત એટલે નિર્દેશ કરીશું કે દારિકાદિ બધાં શરીરે પુગલનાં બનેલાં છે. કાર્પણ શરીર અતીન્દ્રિય છે તેપણ જેમ જલાદિના સંબંધથી ધાન્યાદિને પાક તૈયાર થાય છે તેમ દારિકાદિ મૃત દ્રવ્યના સંબંધથી કામણ શરીર સુખ-દુઃખાદિ વિપાક આપે છે એટલે એ પણ પગલિક જ છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ અજીવઅધિકાર. [દ્વિતીય લબ્ધિરૂપ તેમજ ઉપયાગરૂપ ભાવ-મન પુદ્ગલના ઉપર આધાર રાખતુ હાવાથી પોન્ગલિક છે. જ્ઞાનાવરણ તેમજ વીર્યંન્તરાયના ક્ષાપશમથી તથા વળી અંગોપાંગ-નામ-કર્મના ઉદયથી મને વણાના જે સ્કધા ગુણ અને દ્વેષના વિવેક, સ્મરણ ઇત્યાદિ કા માં અભિમુખ એવા આત્માના સામર્થ્યના ઉત્તેજક અને છે—આત્માને મદદ કરે છે તે દ્રવ્ય-મન’ છે, ભાષાના એ પ્રકાશ છેઃ—( ૧ ) ભાવ—ભાષા અને ( ૨ ) દ્રવ્ય-ભાષા, વીર્યાન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયે પશમથી તેમજ અંગે પાંગ-નામ -કર્મના ઉદયથી પ્રાપ્ત થતી શક્તિ તે ‘ભાવ–ભાષા’ છે. પુદ્ગલની અપેક્ષા રાખતી હોવાથી એ પૌલિક છે. ભાવ-ભાષારૂપ શક્તિથી અલંકૃત આત્મા દ્વારા પ્રેરિત થઇને વચનરૂપે પરિણમતા ભાષા-વણાના સ્કંધ દ્રવ્ય-ભાષા ’ છે. આ બે ભાષા પૈકી દ્રવ્ય-ભાષાનુ` લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ દર્શાવે છેઃभाषानापादितभाषाऽई द्रव्यसन्ततिरूपत्वं भाषाया लक्षणम् । 6 ( ૨૧૨ ) અર્થાત્ ભાષારૂપે પરિણત થયેલાં અને ભાષાને ચાગ્ય એવાં દ્રવ્યના સમૂહને ‘ ભાષા ’ કહેવામાં આવે છે. ભાષા અને ભાષા-ચેાગમાં ભિન્નતા છે, એ વાત સમજાય તે માટે ભાષા-યાગનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ આપે છેઃ——— भाषाप्रवर्त्तकत्वे सति जन्तुप्रयत्न विशेषरूपत्वं भाषायोगस्य રુક્ષમ્ । ( ૨૨૨ ) અર્થાત્ ભાષાની પ્રવૃત્તિ કરાવનારા જીવના બ્યાપારને ‘ ભાષા-ચેગ ’ જાણવા. પ્રાણનું લક્ષણ— कौष्ठचप्रभवच्छ्रवासलक्षणो यो वायुस्तद्रूपत्वं प्राणस्य लक्षणમૈં । ( ૨૨૩ ) અર્થાત્ કોઠામાંથી ઉત્પન્ન થયેલા ઉચ્છ્વાસરૂપ વાયુને ‘ પ્રાણ ’કહેવામાં આવે છે. પ્રાણ એટલે શું તે પૂરેપૂરૂં સમજાય તે સારૂ ઉચ્છ્વાસ એટલે શું તે જોઇ લઇએ. ઉચ્છ્વાસનું લક્ષણ उच्छ्वासत्वेनापादिता या द्रव्यसन्ततिस्तस्याः पुनर्व्यापारकरणરોજવમુવાલય જાળમ્ । ( ૨૨૪ ) અર્થાત્ ઉચ્છ્વાસરૂપે પરિણત થયેલાં દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ વ્યાપાર યામાં આવે છે તે ‘ ઉચ્છ્વાસ ' કહેવાય છે, ܕ ܕ કર્ Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. અપાનનું લક્ષણ – _अन्तःक्रियमाणो यो बाह्यवायुस्तस्य पुननिःश्वासरूपत्वमपानચ ક્ષાર્ા (૨૨) અર્થાત જે અંદર લઈ જવાયેલે બહારને વાયુ નિઃશ્વાસરૂપે પાછે કઢાય છે તે વાયુ “અપાન' કહેવાય છે. ભાષા અને મનની પેઠે પ્રાણુ અને અપાનને વ્યાઘાત અને અભિભવ થાય છે. આથી શરીરની જેમ આ ચારે પગલિક છે. સુખનું લક્ષણ सातवेदनीयोदयादात्मनः प्रसन्नतानुरूपत्वं सुखस्य लक्षणम् । ( ૨૨૨) અર્થાત સાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા આત્માના પ્રસન્નતારૂપ પરિણામને સુખ” કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આ કંઈ વાસ્તવિક-મુક્તિના સુખનું લક્ષણ નથી, પરંતુ આ તે પચારિક-સાંસારિક સુખની વ્યાખ્યા છે. અત્ર સાતવેદનીય કર્મ એ અંતરંગ કારણ છે, જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહ્ય કારણ છે. દુઃખનું લક્ષણ असातवेदनीयोदयादात्मनः सङ्क्लेशरूपत्वं दुःखस्य लक्षणम्। ( ૧૨૭) અર્થાત અસાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા આત્માના સંકલેશરૂપ પરિણામને દુઃખ” સંબોધવામાં આવે છે. અત્રે અસાતવેદનીય એ અંતરંગ કારણ છે, જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર ઇત્યાદિ બાહ્ય કારણ છે. જીવિતનું લક્ષણ – आयुर्नामकर्मोदयात् प्राणस्याव्युपरमरूपत्वं जीवितस्य लक्षणम् । (૨૨૮). અર્થાત આયુષ્ય-નામકર્મના ઉદયથી (દેહધારી) આત્માની સાથે જે પ્રાણુને (અને અપાનને ) સંબધ ચાલુ રહે છે તે સંબંધ “જીવિત” તરીકે ઓળખાય છે. મરણનું લક્ષણ आयुर्नामकर्मोच्छेदात् प्राणस्य व्युपरमरूपत्वं मरणस्य लक्ष Page #655 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ અછવ–અધિકાર. [ દ્વિતીય અર્થાત આયુષ્ય-નામકર્મને ઉછેદ થતાં (દેહધારી) આત્માની સાથેના પ્રાણુના (અને અપાનના) સંબંધને જે નાશ થાય છે તે નાશને “મરણ” તરીકે ઓળખાવવામાં આવે છે. સુખ, દુખ, જીવન, મરણ વગેરે પર્યાયે જેમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તેની ઉત્પત્તિ પુદગલ દ્વારા થતી હોવાથી એ બધા જ પ્રતિ પુગલના ઉપકાર મનાય છે. વર્તનાનું લક્ષણ— 'सादिसान्तादिलक्षणस्थिती येन केनचित् प्रकारेण द्रव्याणां यद् वर्तनं तद्रूपत्वं वर्तनाया लक्षणम् , अथवा स्वयमेव वर्तनशीलानां पदार्थानां प्रयोजकत्वम् , अथवा 'प्रतिद्रव्यपर्यायमन्तीतैकसमय સત્તાનુસ્મૃતિપરવમ્ (૨૨૦) અર્થાત સાદિસાન્તાદિક ચાર સ્થિતિઓમાંની કેઈ પણ સ્થિતિમાં દ્રવ્યોનું વર્તવું તે “વતના” જાણવી. અથવા પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં) પિતાની મેળે જ પ્રવર્તન કરનાર પદાર્થોને ( નિમિત્તરૂપે) જે પ્રેરણા કરે છે તે “વર્તન ” છે. અથવા દરેક દ્રવ્ય-પર્યાયની અંદર પ્રાપ્ત થતી એક સમયવાળી જે પોતાની સત્તા છે તેને અનુભવ કરે તે “વના છે. કઈ પણ વર્તના એક સમયથી વિશેષ વખત સુધી ટકતી નથી. અર્થાત પ્રતિસય પ્રત્યેક વર્તના દરેક દ્રવ્ય-પર્યાયના પરિવર્તન પામે છે. આથી કરીને તે વર્તનને “પર્યાય યાને પરાવૃત્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. પરિણામનું લક્ષણ 'द्रव्यस्य स्वजातित्वापरित्यागेन परिस्पन्देतरप्रयोगजन्यपर्यायस्वभावरूपत्वं परिणामस्य लक्षणम् , अथवा 'द्रव्याणां प्रयोगविस्रसाजन्यनूतनत्वपुरातनत्वादिरूपा या परिणतिस्तद्पत्वम् । ( २२१) ૧ જેમકે ચંદન વગેરે પુગલ-દ્રવ્યના સ્પર્શથી સુખ, કાંટા વગેરે પૌલિક દ્રવ્યના સંસર્ગ થો દુ:ખ, આયુષ્ય-પુગલના સદ્ભાવથી જીવન અને એના અભાવથી મરણ થાય છે. ૨ સરખા કાલ-લોકપ્રકાશનું નિમ્નલિખિત પદ્ય: – થાળાં સાવિનાતા-ઐ: fewાં ચતુમહિ ! થતુ નgિ pકાળ, વર્તને ' વર્તન ' fઇ ! | " ૩ જુએ તસ્વાર્થની બહવૃત્તિ ( પૃ. ૩૪૯ ). ૪ સ્થિતિ ચાર પ્રકારની છે-( અ ) સાદિયાન, ( આ ) સાદિઅનન્ત, ( 6 ) અનાદિસાત અને (ઇ ) અનાદિઅનન્ત, જુઓ પૃ. ૧૧૯ ૫ સરખા તત્ત્વાર્થ ( અ. ૫ . ૨૨ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫ ). ક સરખા કાલ-લોકપ્રકાશગત નિમ્નલિખિત પદ્યઃ સૂક્વાળાં viઉતા, કોવિજ્ઞarfat | નાટ્યકતા , “ : ” હીતિંતઃ + ૮ = " Page #656 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અર્થાત્ પિતાના જાતિત્વને ત્યાગ કર્યા વિના-મૂળ સ્વરૂપને કાયમ રાખવા પૂર્વક પરિસ્પદ કે અપરિસ્પરૂપ પ્રગથી ઉત્પન થયેલ દ્રવ્યના પર્યાયને પરિણામ કહેવામાં આવે છે. અથવા પ્રયોગ અને વિશ્વસા દ્વારા ઉત્પન્ન થતી નવીનતા અને પુરાતનતારૂપ દ્રવ્યની પરિણંતિ પરિણામ” કહેવાય છે. આ ઉપરથી ફલિત થાય છે કે પ્રયત્નથી, સ્વભાવથી કે ઉભયથી દ્રવ્યમાં જે નવાપણું અને જુનાપણું ઉત્પન્ન થાય છે તે પરિણમનને પરિણામ” કહેવામાં આવે છે. આ પ્રમાણે દ્રવ્યમાં જીર્ણતા મટીને ઉદભવતી મૂનારૂપ અને નૂતનતા મટીને ઉદભવતી પુરાતન તારૂપ પરવૃત્તિ તે પર્યાય' કહેવાય છે, કેમકે કઈ પણ દ્રવ્ય સદૈવ જૂનું કે નવું રહેતું નથી. ' આ પર્યાય પિતાની જાતિને ત્યાગ કર્યા વિનાને અને દ્રવ્યના પરિસ્પદ કે અપરિસ્પંદરૂપ છે, આ પરિણામરૂપ પર્યાય પૂર્વ અવસ્થાની નિવૃત્તિરૂપ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિરૂપ છે. આ પરિણામ જીવમાં જ્ઞાનાદિ અને ક્રોધાદિરૂપ છે; પુદગલમાં કૃષ્ણ, પીત વગેરે વર્ણાદિરૂપ છે, અને ધમસ્તિકાયાદિ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણની વધઘટરૂપ છે. ક્રિયાનું લક્ષણ– अनवस्थितादिकार्थानां भूतत्व-वर्तमानत्व-भविष्यत्व-विशिष्टचेष्टाવિરોવરā જિયારા અક્ષણમ્ (૨૨૨) અર્થાત અનવસ્થિત વગેરે પદાર્થોની ભૂત કાળમાં થયેલી, વર્તમાન કાળમાં થતી અને ભવિષ્ય કાળમાં થનારી ચેષ્ટાને “ક્રિયા ” કહેવામાં આવે છે. આ અર્થ કાલ-લોકપ્રકાશ અનુસાર સમજ. તત્ત્વાર્થ (અ, ૫, સૂ. ૨૨)ના ભાષ્ય (પૃ. ૩૫૨) પ્રમાણે તે કિયાને અર્થ “ગતિ” છે. અત્ર ગતિથી દ્રવ્યેની પોતપોતાની પ્રવૃત્તિને વિષે ગમન એ અર્થ કરવાથી વિશ્વ માટે સ્થાન રહેતું નથી. ક્રિયાને અર્થ “પરિસ્પદ ” પણ સૂચવાય છે. તત્ત્વાર્થભાષ્ય (પૃ. ૩૫૨)માં સૂચવ્યા મુજબ ક્રિયાને અર્થ ગતિ સ્વીકારી આ ગ્રંથકાર તેના ભાગ્યમાં નિતેશ કર્યા મુજબ (૧) પ્રગ-ગતિ, (૨) વિસસા-ગતિ અને (૩) મિશ્રગતિ એમ ત્રણ પ્રકારે પાડે છે. આ રહ્યા તેમના શબ્દોઃ गतिस्त्रेधा, प्रयोग-वित्रसा-मिश्रभेदात् । આ ત્રણ પ્રકારની ગતિઓનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે આપણે એનાં ગ્રંથકારકૃત લક્ષણે વિચારીએ. તેમાં પ્રયોગ-ગતિનું લક્ષણ એ છે કે ૧ ગતિ-પરિણતિના બળને લઇને પુદ્ગલ એક જ સમયમાં એક લેકાંતથી બીજા જ કાંત સુધી જઈ શકે છે. 78 Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અજીવ–અધિકાર. [ દ્વિતીય ata परिणामप्रयुक्त शरीराहारवर्णगन्धरससंस्थानविषयकत्वं प्रयोग ગતેનું ક્ષનમ્ । ( ૨૨૨ ) અર્થાત જીવના પરિણામથી પ્રેરિત એવાં શરીર, આહાર, વણુ, ગંધ, રસ અને સંસ્થાન ( કૃતિ ) દ્વારા કશતી ગતિ તે ‘ પ્રયાગ-ગતિ ' જાણવી. અર્થાત્ પરના પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થયેલી ગતિ તે ‘ પ્રયાગ-ગતિ ’ છે. વિસા–ગતિનું લક્ષણ अत्रेन्द्रधनुः परिवेषादिरूपविचित्रसंस्थानविषयकत्वं विस्त्रसागते. ૐક્ષનમ્ । ( ૨૨૪ ) અર્થાત્ વાદળાં, ઇન્દ્ર-ધનુષ્ય આફ્રિકની વિચિત્ર આકૃતિ સાથે સંબંધ ધરાવનારી ગતિ તે વિશ્વસા—ગતિ ' જાણવી અર્થાત્ સ્વભાવે ઉત્પન્ન થયેલી ગતિ તે · વિસ્રસા—ગતિ ’ છે. મિઅગતિનું લક્ષણુ— प्रयोग विस्रसाभ्या जीवप्रयोगसहचरिता चेतनद्रव्य परिणाम कुम्भस्तम्भादिविषयकत्वं मिश्रगतेर्लक्षणम् । ( २२५ ) અર્થાત્ પ્રયાગ અને વિસા એ ઉભય દ્વારા જીવના વ્યાપારની સહાયતાથી અથવા સ્વભાવથી અચેતન દ્રવ્યના પરિણામરૂપ જે કુમ્ન, સ્તમ્ભ વગેરે પરત્વેની ગતિ છે તે ‘મિશ્ર-તિ’ જાણવી. ગતિનું દિગ્દર્શન— * ગતિ કહા કે ગમન કહા કે પ્રાપ્તિ કહા તે એક જ છે. આના દેશાંતર અને પર્યાયાંતર આશ્રીને એ ભેદ છે. જેમકે હું મુંબઇથી સુરત ગયા એ દેશાંતરવિષયક ગતિ છે, જ્યારે મને ક્રોધ ચડયો એ પર્યાયાંતરવિષયક ગતિ છે. આ લૌકિક ઉદાહરણા થયાં. આ સંબંધમાં લાકાત્તર ઉદાહરણા અનુક્રમે એ છે કે પરમાણુ એક સમયમાં લેાકના એક છેડાથી ખીજે છેડે જાય છે; અને આત્મા વિવિધ અધ્યવસાયે પ્રાપ્ત કરે છે. ગતિ-શબ્દના પ્રયેાગ કેટલી રાતે થાય છે તેના ઉત્તર તરીકે ( ૧ ) પ્રયાગ—ગતિ, ( ૨ ) તત–ગતિ, ( ૩ ) બંધન-છેદન-ગતિ, ( ૪ ) ઉ૫પાત–ગતિ અને ( ૫ ) વિહાયા–ગતિ એમ ગતિના પાંચ ભેદો પ્રજ્ઞાપના ( ૫. ૧૬ )ના ૨૦૫મા સૂત્રમાં બતાવાયા છે. તેમાં પંદર પ્રકારના પ્રયાગ વડે મન વગેરેના પુદ્ગલેાની ગતિ તે પ્રયાગ–ગતિ ’ જાણવી. આ દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ સમજવી, કેમકે જીવ વડે વ્યાપાર કરા ૧ સત્ય, અસત્ય, સત્યમૃષા અને અસત્યામૃષા એ ચાર જાતન મનના અને એ ચાર જાતના વચનના પ્રયાગા એમ આઠે વ્યાપારી અને ઔદારિક, ઔદ્વારિક–મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, માહારક–મિશ્ર અને ફાગ એમ ચાયના સાત પ્રયાગા એમ કુલે પંદર છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૫૯ યેલા સત્ય મન વગેરે પુદ્ગલેનું યથાયોગ અલ્પ કે બહુ દેશાંતરગમન થાય છે. “તત” એટલે વિસ્તીર્ણ”. જે ગ્રામ કે સન્નિવેશ જવા માટે કઈ એક વ્યક્તિ નીકળી હોય તે જ્યાં સુધી ત્યાં ન પહોંચે ત્યાં સુધીની વચમાંની માર્ગમાં એકેક પગલું માંડવા (પાદન્યાસ) પૂર્વકની તેની ગતિ “તતગતિ છે. આ પણ દેશાંતર પ્રાપ્તિરૂપ છે એટલું જ નહિ જિતુ એને પ્રગ-ગતિમાં અંતભવ પણ થઈ શકે છે, કેમકે પાદ–ન્યાસ એ શરીરજન્ય પ્રયોગ છે. બંધનના છેદનથી ઉદ્દભવતી ગતિ તે “બંધન-છેદન-ગતિ જાણવી. જીવે ત્યજી દીધેલા શરીર આશ્રીને અથવા તે શરીરથી વિચુત થયેલા જીવ આશ્રીને આ સમજવી કિતુ કેશના સંબંધના વિચછેદથી જે ઓરડાના બીજની ગતિ થાય છે તે ન સમજવી, કેમકે તે તે વિહાગતિને એક ભેદ છે. ‘ઉપપાત” એટલે “પ્રાદુર્ભાવ ક્ષેત્ર, ભવ અને ભવની અપેક્ષાએ એના ત્રણ પ્રકારે પડે છે. તેમાં ક્ષેત્રથી આકાશ સમજવું કે જ્યાં નારકાદિ છ, સિદ્ધ તેમજ પુગલે રહે છે. ભવ એટલે કર્મ જન્ય સંસાર સમજ. ભવથી કર્મના સંગથી રહિત પદાર્થ એટલે સિદ્ધ કે પુદ્ગલ સમજવા. આકાશ દ્વારા ગતિ તે “વિહાગતિ છે. એને ઉપાધિની અપેક્ષાએ સત્તર પ્રકાર પડે છે. એનાં નામ અને સ્વરૂપ નીચે મુજબ છે – (૧) પૃશગતિ. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શ કરતે–એની સાથે સંબંધને અનુભવ કરતો ગતિ કરે તે “પૃશ–ગતિ છે. આનાથી વિપરીત ગતિ તે (૨) “અસ્પૃશ-ગતિ' ડહેવાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના-વૃત્તિમાં ઉલ્લેખ છે. સ્થાનાંગ-વૃત્તિ પ્રમાણે તે પ્રયત્ન-વિશેષ દ્વારા ક્ષેત્ર પ્રદેશના સ્પર્શ પૂર્વકની ગતિ તે “પૃશ-ગતિ છે, જ્યારે એથી વિપરીત તે “અમૃાગતિ” છે. આવી ગતિ દરમ્યાન એક પરમાણુ પરસ્પર સંબંધને અનુભવ કર્યા વિના ગતિ કરે છે. એક સમયમાં લેકના એક છેડાથી બીજે છેડે જનારા પરમાણુની ગતિ આવી છે. (૩) ઉપસંપદ્યમાન ગતિ. અન્યને આશ્રય લઈને કરાતી ગતિનું આ નામ છે. દાખલા તરીકે ધન સાથવાહના અવલંબન પૂર્વકને શ્રીધમષસૂરિ વિહાર.' આનાથી વિપરીત લક્ષણવાળી ગતિ (૪) “અનુપસં૫વમાન” કહેવાય છે. (૫) પુદ્ગલ-ગતિ. એક સમયમાં ચૌદ રાજલોક સુધી જે પુગલની ગતિ થાય છે તે “પુદગલ-ગતિ' છે, (૬) મંડૂક–ગતિ. દેડકાની માફક ફૂદતા કૂદતા જવું તે “મંડુકગતિ છે. (૭) નાવ–ગતિ. મેટી નદીઓમાં વહાણ જેમ ચાલે છે તેમ ગતિ કરવી તે “નાવ-ગતિ' છે. (૮) નય-ગતિ. નૈગમાદિ સાત નાની પોતપોતાના મતની પુષ્ટિ અથવા પરસ્પર સાપેક્ષ એવા સર્વ ના દ્વારા પ્રમાણથી અબાધિત વસ્તુની વ્યવસ્થા તે “નય-ગતિ છે. (૯) છાયા-ગતિ. ઘેડે, હાથી, નર, કિન્નર, મહારગ, ગંધવ, વૃષભ, રથ, છત્ર વગેરેની છાયાને અનુસરીને કે તેના આધારપૂર્વક ગમન કરવું તે છાયા-ગતિ” છે. (૧૦) છાયાનુપાત-ગતિ. છાયા-પડછાયે પુરુષને અનુસરે છે, નહિ કે પુરુષ તેને. એટલે કે છાયાની આવી ગતિ તે “છાયાનુપાત–ગતિ” છે. (૧૧) લેશ્યા-ગતિ. તિર્યંચાદિ જેની નીલાદિ વેશ્યાનાં દ્રવ્ય મળતાં કૃષ્ણાદિ લેાનું તપ પરિણમન તે “લેશ્યા-ગતિ” છે. (૧૧) વેશ્યાનુપાત ગતિ. જે વેશ્યાનાં દ્રવ્યના ગ્રહણ પૂર્વક જીવ મરે છે, તે જ વેશ્યા સહિત તે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વેશ્યાના અનુસરણ ૧ જુઓ શ્રીઅમરચન્દ્રસૂરિકૃત પહ્માનંદ મહાકાવ્ય (સ ૨, લે. ૧૭–૨૯૨ )ની મદીય આવૃત્તિ ( પૃ ૧૫-૩૯ ). . ૨ સરખા પ્રજ્ઞાપનાના ૧૦૫ મા સૂત્રગત નિમ્ન-લિખિત ઉલેખ – " जलेसाई दम्याई परियारसा कालं करे। तल्लेसेसु उपयजति ।" [ યાનિ પારા ( કી વશાઈ લાઈન માઝા | Page #659 -------------------------------------------------------------------------- ________________ ( દ્વિતીય * * * અછવ-અધિકાર. પૂર્વકની ગતિ તે લશ્યાનુપાત જાણવી. (૧૨) ઉદિશ્ય પ્રવિભક્ત ગતિ. અમુક આચાર્યાદિને ઉદ્દેશીને તેની પાસે જવું તે આ ગતિ છે. (૧૪) ચતુપુરુષપ્રવિભક્ત ગતિ. (૧૫) વક-ગતિ. વાંકી ગતિનું આ નામ છે. એના ચાર પ્રકાર છે –(અ) ઘટ્ટનતા, (આ) સ્તંભનતા, (ઈ) શ્લેષણતા અને (ઈ) પતનતા. ખંજ-લંગડા કે ખેડાતા ચાલવું તે પ્રથમ પ્રકાર છે. ડેક વગેરે અક્કડ રાખીને ચાલવું તે બીજો પ્રકાર છે. ઊરુ વગેરેને જાનુ સાથે સંબંધ થાય તેવી રીતે ચાલવું તે ત્રીજો પ્રકાર છે. ચાલતાં ચાલતાં પી જવાય તે ચોથે પ્રકાર છે. આ ચારે પ્રકારની ગતિએ જીવની ઈચ્છા વિરુદ્ધ અને અનિષ્ટ હોવાથી એને “વકગતિ” કહેવામાં આવે છે. (૧૬) પંકગતિ. કાદવમાં કે ઊંડા જળમાં કેઈકને ટેકે લઈ ગમન કરવું તે “પંક-ગતિ” છે. બંધનથી મુક્ત થતાં જે ગતિ થાય તે (૧૭) “બંધનવિમેચન-ગતિ છે. દાખલા તરીકે અત્યંત પાકી ગયેલી કેરી વગેરેનું એના બંધનથી મુક્ત થઈ વિસા દ્વારા-નિર્વાઘાતપણે નીચે પી જવું તે આવી ગતિ જાણવી. પરત્વનું લક્ષણ– . का . पूर्वभावित्वं परत्वस्य लक्षणम् । ( २२६) ' અર્થાત પૂર્વે થવાપણું તે “પરત્વ” કહેવાય છે. અપરત્વનું લક્ષણ. . . . રાજાવિરામવરરાય ઢામા (૨૨૭) અર્થાત્ પાછળથી થવાપણું તે અપરત્વ” કહેવાય છે. 4. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જે પરવાપરત્વને કાળના પર્યાયરૂપે અને અત એવ જવાદિના ઉપકારક તરીકે ગણાવવામાં આવે છે તે પ્રશંસાકૃત કે ક્ષેત્રકૃત નહિ પરંતુ કાલકૃત છે. અન્ય શબ્દોમાં કહીએ તે પરત્વાપરત્વના ત્રણ પ્રકાર છેઃ-(૧) પ્રશંસાકૃત, (૨) ક્ષેત્રકૃત અને (૩) કાલકૃત. તેમાં આહંત ધર્મ પર છે-ઉત્તમ છે, જ્યારે વામમાર્ગ અપર છે-હીન છે-અધમ છે, એ પ્રશંસાકૃત પરત્વાપરત્વ છે. એક જ દિશામાં રહેલા બે પદાર્થો આશ્રીને જે કર હોય ‘તેને પર કહે અને પાસે હોય તેને અપર કહે એ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ છે. છત્વ અને કનિકલ અસક પરવાપરત્વ એ કાલકત છે. એટલે કે સોળ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ એથી અધિક સ્થિતિવાળું ( દાખલા તરીકે સો વર્ષ જેટલું જુનું) દ્રવ્ય પર છે, જ્યારે સે વર્ષની અપેક્ષાએ સેળ વર્ષની સ્થિતિવાળું દ્રવ્ય અપર છે. જુઓ તસ્વાર્થ-ભાષ્ય (પૃ. ૩૫૩). આ પ્રમાણે આપણે અજીવ પદાર્થો દ્વારા જીવ ઉપર જે જે ઉપકાર થાય છે તેનું દિગ્દર્શન કર્યું. સાથે સાથે એ ઉપકારનાં લક્ષણ પૂર્વક તેનું સ્વરૂપ પણ વિચાર્યું. કાલને પણ વતનાદિ દ્વારા જીવ ઉપર ઉપકાર થાય છે તેની પણ નોંધ લીધી. આથી કાલ સંબંધી જૈન તેમજ અન દષ્ટિએ વિશેષ ઉહાપોહ કર પ્રાસંગિક સમજાય છે. તેમાં પ્રથમ તે જૈન દષ્ટિ અનુસાર Page #660 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૮૧ કાલના નેયિક અને વ્યાવહારિક એવા બે ભેદે પડે છે તેને ઉલ્લેખ કરીએ. દ્રવ્યના વતનાદિ પર્યાયે તે “નૈશ્ચયિક કાલ” છે, જ્યારે તિચક્રના પરિભ્રમણથી ઉત્પન્ન થતું અને સમય, આવલિ, મુહૂર્ત વગેરે દ્વારા નિર્દેશાતે કાલ “વ્યાવહારિક ” છે. વળી તૈક્ષયિક કાલ તે લેક અને અલક ઉભયત્ર વ્યાપ્ત છે, જ્યારે વ્યાવહારિક કાલ તે કેવળ અઢી દ્વીપમાં જ છે. અથવા વર્તમાન એક સમય એ ઋજુસૂત્ર નયની અપેક્ષાએ “નેશ્ચયિક કાલ” છે, કેમકે કેવળ વતમાન સમય વિદ્યમાન છે, જ્યારે ભૂતકાલ નષ્ટ થઈ ગયેલ હોવાથી અને ભવિષ્યકાલ તે હજી ઉત્પન્ન થયેલે નહિ હોવાથી એ બંનેના સમયે અવિદ્યમાન છે. આ અવિદ્યમાન સમય વ્યાવહારિક કાલ” છે. આ હકીકત કાલ-લોકપ્રકાશમાં જંબદ્વીપના વૃત્તિકારના અભિપ્રાય તરીકે નીચે મુજબ દર્શાવાઈ છે – * વર્તમાનઃ પુનર્ત-બ્રાનૈવાન બતાવવા असौ नैश्चयिकः सर्वो-ऽप्यन्यस्तु व्यावहारिकः ।। १९६ ॥ " વેતાંબર મત પ્રમાણે વસ્તુતઃ તે કાલ એ દ્રવ્ય જ નથી, કિન્તુ છાદિ દ્રવ્યમાં વત. - નાદિ પર્યાય સાધારણ રીતે લેવાથી ઉપચારથી કાલ એ પર્યાયામાં ઉપકારક ગણાતું હોવાથી એને દ્રવ્ય કહેવામાં આવે છે એટલે કે એ ઔપચારિક દ્રવ્ય છે. અત્ર કેઈને શંકા થાય કે જ્યારે નેશ્ચચિક કાલ દ્રવ્યના વર્તનાદિ પર્યાયરૂપ છે અને તેમ હોવાથી તે જીવના પણ પર્યાયરૂપ છે તે પર્યાય અને પર્યાથીની અભિન્ન વ્યાખ્યા કરી એને છવ ગણુ જોઈએ, જ્યારે એને તે આપણે અત્યાર સુધી અજીવ તરીકે ઓળખાવી રહ્યા છીએ તે શું યોગ્ય છે? આને ઉત્તર એ છે કે વત. નાદિ પર્યાય એ જીવ તેમજ અછવ એમ ઉભય આશ્રીને લેવાથી વૈશ્ચયિક કાલ જીવરૂપ પણ અને અછવરૂપ પણ છે, કિન્તુ જીવ-દ્રવ્ય કરતાં અજીવ-દ્રવ્યોની સંખ્યા અનંત ગુણી હેવાથી બહુલતાને લક્ષ્યમાં રાખીને કાલને સામાન્યતઃ અજીવ તરીકે નિર્દેશ કરાય છે, આ હકીકતને નિમ્નલિખિત સૂત્ર સમર્થિત કરે છે – શિમાં મસ્તે ! શત્તિ ઘણુ?! મા ! વીરા વિ બનવા જેવા ” વ્યાવહારિક કાલનું સ્વરૂપ વ્યાવહારિક કાલથી શું સમજવું તેને સ્પષ્ટ નિશાનવતત્વની નિમ્નલિખિત ગાથામાં કરાયો છે – " 'समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ॥ १३॥" ૧ જુએ પૃ. પર૧. ૨-૩ છાયાકિઈ માત! દાણ તિ રાજાને જોતા ! વીરાણીવાડા समय आवलिका मुहूर्ता दिवसाः पक्षा व मासा वर्षाणि च । મણિઃ : પાના ઉપકરણી હાર . Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ અછવઅધિકાર | [ દિતીય અર્થાત સમય, આવલિકા, મુહૂત, દિવસ, પખવાડિયું, મહિને, વર્ષ, પપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી ( તેમજ કાલ-ચક) એ સર્વ વ્યાવહારિક કાલ છે. સમય પરત્વે તો પરમા પૃષ્ઠમાં આપણે વિચાર કરી ગયા છીએ. છતાં અહીં એના સંબંધમાં એટલું ઉમેરીશું કે કઈ સશક્ત યુવક પિતાના સંપૂર્ણ સામર્થ્ય વડે ભાલાની તીવ્ર અણી વડે કમળનાં સે પત્રને ભેદે તે ઉપલક દષ્ટિએ એમ લાગે કે એક સામટાં બધાં પત્રો તેણે વધ્યાં, પરંતુ વાસ્તવિક રીતે એક પત્રને ભેદીને ભાલાની અણી દ્વારા બીજુ પત્ર તે ભેટે તેટલામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. આ સંબંધમાં બીજું કશું વસ્ત્રનું ઉદાહરણ આપી શકાય છે. જેમકે એક તદન જીણું શીર્ણ વસ્ત્રને ફાડતી વેળા તે ઝટ ફાટી ગયું એવી સામાન્ય માન્યતા છે, પરંતુ ખરી રીતે તે એકેક તાંતણુને તુટતાં અસંખ્યાત સમયે વીતી જાય છે. વિશેષ શું કહેવું ? આંખને એક પલકારે થાય એટલામાં પણ અસંખ્યાત ને પસાર થઈ જાય છે. વળી સર્વજ્ઞ સમયના સ્વરૂપના જાણકાર હોવા છતાં તેને નિદેશ રવા અસમર્થ છે, કેમકે આટલે વખત તે સમય કહેવાય એટલું તેઓ કહે તેટલામાં પણ અસંખ્ય સમય પસાર થઈ જાય. આ ઉપરથી સમય કેટલે સૂક્ષ્મતમ છે તે સમજાયું હશે. તાવિક દષ્ટિ અનુસાર જે સમયની વ્યાખ્યા તત્વાર્થ (અ. ૪, સૂ. ૧૫)ના ભાગ્ય (પૃ. ૨૯૨)માં નીચે મુજબ મળી આવે છે તે મનનીય છે – “परमसूक्ष्मक्रियस्य सर्वजघन्यगतिपरिणतस्य परमाणोः स्वावगाहनक्षेत्रव्यतिक्रमकाल: समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः ।" અસંખ્ય સમયે મળીને એક આવલિકા થાય છે. ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકા મળીને એક ચંદ્ર-મુહૂર્ત થાય છે. આથી મુહૂર્તાના સંબંધમાં એ વાતને ઉલ્લેખ કરે પ્રસ્તુત સમજાય છે કે એના બે પ્રકારે છેઃ-(૧) ચંદ્ર મુહૂર્ત અને (૨) સૂર્ય-મુહૂર્ત. આ પ્રમાણે મુહૂતના બે પ્રકારે પડે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી, કેમકે વ્યાવહારિક કાલની ગણના સૂર્ય અને ચંદ્રની ગતિને આભારી છે. ૧૩ ચંદ્ર-મુહૂર્ત મળીને એક સૂર્ય—મુહૂત થાય છે અને ૩૦ ચંદ્ર-મુહૂત મળીને એક સૂર્યદિવસ થાય છે. આ ત્રીસ મુહર્તોનાં જુદાં જુદાં નામે છે અને સૂર્યોદયથી માંને તે નીચે મુજબ છે – (૧) રુક, (૨) શ્રેયસ, (૩) મિત્ર, (૪) વાયુ, (૫) સુમીત, (૬) અભિચંદ્ર, (૭) મહેન્દ્ર, (૮) બલવાન, (૯) પક્ષમ, (૧૦) બહુસત્યક, (૧૧) ઐશાન, (૧૨) તસ્થ, (૧૩) ભાવિતાત્મન, (૧૪) વૈશ્રવણ, (૧૫) વારુણ, (૧૬) આનંદ, (૧૭) વિજય, (૧૮) વિશ્વસેનક, (૧૯) પ્રાજાપત્ય, (૨૦) ઉપશમ, (૨૧) ગંધર્વ, (૨૨) અગ્નિવેશ્યક, (૨૩) શતવૃષભ, (૨૪) આતાવાન, (૨૫) અમમ, (૨૬) અરુણવાનું, (૨૭) ભીમ, (૨૮) અષભ, (૨૯) સર્વાર્થ અને (૩૦) રાક્ષસ. સૂર્યમુહૂતને વ્યવહાર જગતમાં પ્રચલિત નથી, લોકિક તેમજ લોકોત્તર ગણનામાં પણ પ્રચલિત વ્યવહાર તે ચંદ્રમુહૂતને જ છે. મુહૂર્તની પેઠે દિવસના પણ બે પ્રકાર છેઃ-(૧) સૂર્ય-દિવસ અને (૨) ચંદ્ર-દિવસ, સૂર્ય-દિવસનું બીજું નામ “અહોરાત્ર છે અને તે Page #662 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૫૮૩ ૩૦ ચંદ્રમુહૂર્ત યાને ૬૦ ઘડી એટલે છે. ચંદ્ર-દિવસનું બીજું નામ “તિથિ છે અને તે ૨૦૧૬ ચંદ્રમુહૂર્ત જેટલી છે. તિથિને આધાર ચંદ્રના ક્ષય અને એની વૃદ્ધિ ઉપર રહેલો છે. અમુક સ્થાનમાં સૂર્યનું પ્રથમ દર્શન તે “ ઉદય” છે અને તેનું અદશન તે “અસ્ત” છે. સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીની તેની કિયાથી દિવસને વ્યવહાર કરાય છે, જ્યારે એના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાત્રિને વ્યવહાર કરાય છે. દિન-રાત્રિને ત્રીસમો ભાગ તે મુહૂર્ત છે. અને પંદર દિન રાત્રિ એ “પક્ષ યાને “પખવાયું” કહેવાય છે. એક પખવાડિયામાં સૂર્ય સંબંધી ૧૫ દિન અને ૧૫ રાત્રિ આવે છે. તેમાં પંદર દિનનાં નામો જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (સૂ. ૧૫ર)માં નીચે મુજબ આપેલાં છે – (૧) પૂર્વાગ, (૨) સિદ્ધમરમ, (૩) મનહર, (૪) યશોભદ્ર, (૫) યશધર, ( ૬ ) સર્વકામસમૃદ્ધ, (૭) ઇન્દ્રમૂર્ધાભિષિક્ત, (૮) સૌમનસ, (૯) ધનંજય, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) અભિજાત, (૧૨) અત્યશન, (૧૩) શતં જય, (૧૪) અનિવેમ અને (૧૫) ઉપશમાં જેમ આ ચતુષ્મહરાત્મક દિનનાં વિવિધ નામે છે તેમ ચતુબહરાત્મક પંદર રાત્રિનાં, નામ નીચે મુજબ છે – (૧) ઉત્તમ, (૨) સુનક્ષત્રા, (૩) એલાપત્યા, (૪) યશોધરા, (૫) સૌમનસા, (૬) શ્રીસં. ભૂતા, (૭) વિજયા, (૮) વૈજયંતી, (૯) જયંતી, (૧૦) અપરાજિતા, (૧૧) ઈચ્છા, (૧૨) સમાહારા, (૧૩) તેજા, (૧૪) અતિતેજા અને (૧૫) દેવાનંદા, દેવાનંદાનું બીજું નામ “નિરતિ પણ છે. આ પ્રમાણે આપણે સૂર્ય-દિન અને સૂર્ય–રાત્રિનાં નામે ઉલ્લેખ કર્યો. હવે દિન-તિથિ અને રાત્રિ-તિથિનાં નામો જોઈ લઈએ. તેમાં દિન-તિથિનાં નામે નીચે મુજબ છે – (૧) નંદા, (૨) ભદ્રા, (૩) જયા, (૪) *તુચ્છા અને પૂર્ણ. રાત્રિ-તિથિનાં નામે અનુક્રમે (૧) ઉગ્રવતી, (૨) ભગવતી, (૩) યશોમતી, (૪) સર્વસદ્ધા અને (૫) શુભનામા છે. અત્ર કેઈ પ્રશ્ન કરે કે દિન-તિથિ અને રાત્રિ-તિથિની સંખ્યા તે પંદર પંદરની છે છતાં અત્ર પાંચ પાંચ નામે જ કેમ આપ્યાં છે તે તેને ઉત્તર એ છે કે એકમને દિવસે જે તિથિ છે એ જ નામવાળી તિથિ છઠને દિવસે તેમજ અગ્યારસને દિવસે પણ છે એટલે કે એકના એક નામવાળી તિથિ પખવાડિયામાં ત્રણ ત્રણ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એકમ, છઠ અને અગ્યારસને દિવસે દિન-તિથિ “નંદા અને રાત્રિ-તિથિ ‘ઉગ્રવતી' જાણવી. એ પ્રમાણે પાંચ પાંચ દિવસને અંતરે તેની તે તિથિ સમજવી. ૧-૩ તિકડકની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિના ૬૦ મા પત્રમાં આને બદલે સર્વકર્મસમૃદ્ધ', “અગ્નિવય ' અને “સૌમનસી ' એ નામ છે. ૪ આનું બીજું નામ “ રિક્તા' પણ છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ અછવ–અધિકાર, [ દિતીય પંદર અહોરાત્રનું એક “સૂર્ય-પક્ષ કહેવાય છે, જ્યારે પંદર તિથિઓનું એક “ચંદ્ર-પક્ષ કહેવાય છે, પરંતુ લોક-વ્યવહાર પ્રમાણે પખવાડિયાથી ચંદ્ર-પક્ષ સમજવામાં આવે છે. બહુલ પક્ષ અને શુક્લ પક્ષ એમ બે પક્ષો છે. પાંચ પ્રકારના મહિના– બે પક્ષ મળીને એક માસ યાને મહિને થાય છે અને તેના પાંચ પ્રકારે છે–(૧) ૩૦ અહોરાત્રને એક સાવનમાસ, તુમાસ યાને કમરમાસ; (૨) ૩. અહેરાત્રને એક સૂર્યમાસ; (૩) ૨૯ અહોરાત્રને યાને ૩૦ તિથિને એક ચાંદ્રમાસ; () ૨ અહોરાત્રને એક નક્ષત્રમાસ; અને (૫) ૩૧; અહોરાત્રને એક અભિવર્ધિતમાસ. લેક-વ્યવહારમાં ચાંદ્ર-માસ પ્રચલિત છે. છ સૂર્યમાસનું યાને ૧૮૩ અહેરાવનું એક “સૂર્યાયન થાય છે. તે દક્ષિણાયન અને ઉત્તરાયણ એમ બે જાતનું છે. ૧૩૨ અહોરાત્રનું એક “ચંદ્રાયન થાય છે, પરંતુ લેકમાં સૂર્યાયન વિશેષ પ્રચલિત છે. બાર માસનું એક વર્ષ થાય છે. આનાં નામે લૌકિક અને લેત્તર એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રાવણ, ભાદ્રપદ, આશ્વયુજ (આશ્વિન), કાતિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેક અને આષાઢ એ લૌકિક નામ છે, જ્યારે અભિનંદિત, પ્રતિષ્ઠિત, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાન, શિવ, શિશિર, હિમવાન, વસંત, કુસુમસંભવ, નિદાઘ અને વનવિરહ એ અનુક્રમે શ્રાવણાદિનાં કેન્સર નામે છે. જુઓ જંબુદ્વીપપ્રાપ્તિ (સ. ૧૫૨). વર્ષના પાંચ પ્રકારે– જેમ માસના પાંચ પ્રકારે પડે છે તેમ પ્રત્યેક માસથી બાર ગુણા એવા વર્ષના પાંચ પ્રકારે છે–(૧) ૩૬૦ અહોરાત્રનું એક સાવન વર્ષ, ઋતુવર્ષ યાને કર્મવર્ષ (૨) ૩૬૬ અહોરાત્રનું એક સરવર્ષ, (૩) ૩૫૪ અહોરાત્રનું એક ચાંદ્રવર્ષ, (૪) ૩૨૧ અહારાત્રનું એક નક્ષત્ર, અને (૫) ૩૮૩૪ અહેરાત્રનું એક અભિવર્ધિત વર્ષ. અભિવધિત વર્ષમાં તેર ચાંદ્ર-માસ આવે છે. પાંચ વર્ષ–ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામવાળા એમ પાંચ સંવત્સરે મળીને એક “યુગ થાય છે. બધા મળીને આના ૧૯૩૦ અહેરાત્ર એટલે પાંચ સૌરવર્ષ થાય છે. વીસ યુગ મળીને એક વર્ષશત, દશ વર્ષશત મળીને એક વર્ષ સહસ અને સે વર્ષ સહસ મળીને એક લાખ વર્ષ થાય છે. ૧ અંધકારની બદ્દલતા હોવાથી આ નામ સાર્થક છે. લોકમાં અને કૃષ્ણ પક્ષ' કહેવામાં આવે છે. ૨ ગેસ્નાથી ધવલિત હોવાથી આ નામ ચરિતાર્થ થાય છે. ૩-૪ જયોતિષ્કરડકની ટીકાના ૫૯ મા પત્રમાં પ્રતિક અને હેમવાન એવાં નામ સૂચવાયાં છે. જ્યારે ઉપર આપેલાં નામે જ બળીપની શ્રીશાન્તિચન્દ્રકત વૃત્તિ અનુસાર છે, Page #664 -------------------------------------------------------------------------- ________________ Bal ] આહંત દર્શન દીપિકા. જૈન શાસ્ત્રમાં સામાન્ય ગણિતની પેઠે ૧૧૮ અંક સુધીની જ સંખ્યાનાં નામ નથી, પરંતુ ૧૯૪ અથવા મતાંતર પ્રમાણે ૨૫૦ અંક સુધીની સંખ્યાઓનાં નામ છે. તે નામ અનુસાર १ मेम, श, सी, CM२, ६A 6॥२, साम, साभ, ४१७, ६ , अमन, प, નિખર્વ, મહાપધ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ એ એનાં નામો છે : " ૨ આ સંખ્યામાં ૫૪ આંકડા અને ૧૪૦ મીડાં છે ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૫७६७३५६५८७५९४९८४१२१८८६९८४८०८०१८३२४१ ५४ मा ५७ १४० भी भूी असे જબૂદ્ધ પ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ (સ્થા. ૨, ઉ. ૪ ૯૫), માથુર વાચનાને અનુસરનાર અનુયાગદ્વાર (સ. ૧૩૭) ઇત્યાદિ પ્રમાણે શીર્ષપ્રહેલિકાનું આ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ૩ આ સંખ્યામાં ૭૦ અંક અને ૧૮૦ શૂન્ય છે. ૧૮૭૫૫૧૭૯૫૫૧૧૨૫૯૫૪ ૯૦ ૦૯૬૯૪૮૧૩૪૩૯૭૭૦૭૯૭૪૬૫૪૯૪૨૬ ૧૯૭૭૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ એ ૭૦ અ કડા પંછી ૧૮૦ મીડાં મૂકીએ એટલે જયોતિષ્ક રંડક પ્રમાણેનું શીર્ષકહેલિકાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. 3 आ रयो मे Br:"पुष्वाण सयसहस्तं । पुख्य चलसीगुणं भवे लयंगभिह हमेगं । तेसि पि सयसहस्सं चुलसीगुणं लया होह ॥६४ ॥ [ पूर्वाणां शतसहस्रं चतुरशीतिगुणं भवति लतामिह । तेषामपि शतसहस्रं चतुरशीतिगुणं लता भवति ।].. तत्तो महालयाणं चुलसी चेव सयसहस्साणि । मलिणंगं नाम भवे पत्तो बोच्छं समासेगं ॥६५॥ [ ततो महालतानां चतुरशीतिरेव शतसहस्राणि । नलिना नाम भवति इतो वक्ष्ये समासेन ॥ ] नलिण महानलिणंगं हवा महानलिणमेव नायव्यं ।। पउमंगं तह पडर्म तत्तो य महापउमअंगं ।। ६६ । । [ नलिनं महानलिनाङ्गं भवति महानलिनमेव ज्ञातव्यम । पमा तथा पद्मं ततश्च महापनाम ॥] हवा महापउमं चिय ततो कमलंगमेष नायब्बं । कमलं च महाकमलंगमेव परतो महाकमलं ॥ ६ ॥ [भवति महापद्ममेव ततः कमलानमेव ज्ञानव्यम । कमलं च महाकमलामेव परतो महाकमलम् । ] कुमुयंग तह कुमुयं तत्तो य तहा महाकुमुयअंग । तत्तो परतो य महाकुमुयं तडियंग बोद्धव्वं ॥ ६८ ।। । कुमुवा तथा कुमुदं ततश्च तथा महाकुमुदााम । ततः परतश्च महाकुमुदं त्रुटिताचं बोद्धव्यम् ॥ ] तुडिय महातुडियंगं महतुडियं अडडंगमर परं। " परतो य महारडअंग तत्तो य महाअडडमेव ॥ ६९ ॥ [त्रुटितं महात्रुटिताङ्ग महात्रुटितं अडराकमाई परम् । परतश्च महारडाङ्गं ततश्च महाडडमेव ॥] Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ અછવ-અધિકાર [ દ્વિતીય વર્ષોની સંખ્યાનાં નામો સૂચવાતાં હોવાથી આપણે એને ઉલેખ કરીશું. એમાં ૮૪ લાખને પૂર્વીગ' સંજ્ઞા અપાયેલી છે. એવી રીતે ૮૪ લાખ પૂર્વોગને પૂર્વ' કહેવામાં આવે છે, ૮૪ લાખ પૂર્વને “ગુટિતાંગ નામ આપવામાં આવે છે અને આટલા વર્ષોનું આયુષ્ય આ અવસર્પિણીની અપેક્ષાએ પ્રથમ તીર્થકર શ્રીષભદેવનું હતું એ જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે, ૮૪ લાખ ત્રુટિતાંગ મળીને એક ત્રુટિત થાય છે. એ પ્રમાણે નીચે મુજબની સંખ્યા એક એકથી ૮૪ લાખ ગુણી છે 'ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહુકાંગ, હક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પધ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, અને શીર્ષપ્રહેલિકા. આ પ્રમાણેનાં નામે જંબદ્વીપપ્રાપ્તિ (સૂ. ૧૮)માં આપેલા છે. પૂર્વધર વાલભ્ય પ્રાચીનતર આચાર્ય કૃત જ્યોતિષ્કરંડક પ્રમાણે તે પૂર્વ, લતાંગ, લતા, મહાલતાંગ, મહાલતા, નલિનાંગ, નલિન, મહાનલિનાંગ, મહાનલિન, પાંગ, પદ્ધ, મહાપદ્યાગ, મહાપ, કમલાંગ, કમલ, મહાકમલાંગ, મહાકમલ, કુમુદાંગ, કુમુદ, મહાકુમુદાંગ, મહાકુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, મહાગ્રુટિતાંગ, મહાગ્રુટિત, અઠડાંગ, અડક, મહાઅડડાંગ, મહાઅડક, ઊહાંગ, ઊહ, મહાઊહાંગ, મહાઊહ, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા એવાં નામે છે, જબુદ્ધીપપ્રાપ્તિની ઉપાધ્યાય શ્રીશાતિચન્દગણિકૃત રત્નમંજૂષા નામની વૃત્તિના ૯રમા પત્રમાં કહ્યું છે તેમ શીર્ષપ્રહેલિકા સુધીનાં વર્ષો જેટલા કાલ-માનથી, કેટલાક રત્નપ્રભાગત નારકેનું, ભવનપતિઓનું, વ્યંતરેનું તેમજ સુષમદુઃષમ આરામાં સંભવતા નરેનું અને તિર્યાનું આયુષ્ય મપાય છે. આનાથી પણ અધિક કાળ કે જેનું સ્વરૂપ સર્ષપ-ચતુષ્કલ્યની પ્રરૂપણાથી સૂચવાય છે તે પણ સંખેય કાળ છે, કિન્તુ અનતિશાયીઓ અને વ્યવહાર કરી શકે તેમ ન હેવાથી તે કહ્યું નથી.' શીર્ષપ્રહેલિકાથી અધિક કાળ ઉપમા દ્વારા દર્શાવાય છે, જ્યારે શીર્ષપ્રહેલિકા સુધીને કાળ ગણિતચર આયુષ્ય-સ્થિતિ સંબંધી છે. ऊहंगं पि य ऊहं हवा महलं व ऊहंग तत्तो। महाऊहं हवा हु सीसपहेलिया होइ नायव्या ॥ ७० ॥ [ ऊहामपि च ऊहं भवति महत च ऊरकं ततः । महोहं भवति तु शीर्षप्रहेलिका भवति ज्ञातव्या ॥ पत्थं सयसहस्साणि चुलसीई चेव होर गुणकारी। पक्केकमि उठाणे अह संखा होह कालंमि ॥ ७१ ॥" पकैकस्मिस्तु स्थानेऽथ सख्या भवति काले ॥ ] ૧ આવો ભાવાર્થ સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૪. સૂ. ૫ )ની શ્રીઅભયદેવસતિ વૃત્તિના ૮૭મા પત્રમાં પણ નજરે પડે છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા, ૫૮૭ કાલના અતીત, વર્તમાન અને અનાગત એ પ્રમાણે જેમ ત્રણ પ્રકારો પડે છે. તેમ એના સંખ્યાત, અસંખ્યાત અને અનત એવા પણ ત્રણ પ્રકારા પડે છે. તેમાં સખ્યાત કાલનું સ્વરૂપ આપણે જોયુ. જે કાળની ગણના થઇ શકે તેમ નથી, કિન્તુ જે ઉપમા દ્વારા દર્શાવી શકાય છે તે અસંખ્યેય કાલ છે. એના પલ્સેાપમ, સાગરોપમ વગેરે ભેદ છે. એનાં સ્વરૂપે તે આપણે ૭૮માથી ૮૨ સુધીનાં પૃષ્ઠમાં જોઇ ગયા છીએ. અનત કાલના અથ એ છે કે તે અસખ્યાત કરતા અધિક છે અને વળી સમગ્ર કાલ આશ્રીને વિચારીએ તે જેના અત આવતા નથી તે અનંત કાલ છે, વ્યાવહારિક કાળના વિભાગાની સલના નીચે મુજબ રજી કરી શકાય તેમ છેઃ- નિવિભાજ્ય કાલ ૯ સમય જઘન્ય યુક્ત અસંખ્ય સમર્ચા ૨૫૬ આવલિકા ૨૨૨૩૩૨ આવલિકા ૨ ઉચ્છ્વાસ ૧૦૩૩ ભવ ૭ પ્રાણ ૭ સ્ટેક ૩૮ાા લવ ૨ ઘડી ૭૭ લવ ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૩૭૦૩ પ્રાણ ૨ ઘડીમાં એક સમય એછે = = RE - = = = = 1 = = = = = = = ૧ સમય જધન્ય અંતર્મુહૂત ૧ આવલિકા ૧ ક્ષુલ્લક ભવ ૧ ઉચ્છ્વાસ અથવા ૧ નિઃશ્વાસ ૧ પ્રાણ 77 22 ૧ સ્તાક ૧ લવ ૧ ઘડી ( નાલિકા ) ૧ ચદ્રસુત 19 ,, ,, 29 "" ૧ જુએ ષડશીતિ નામને ચેથે। કી ( ગા. ૭૮ ) અથવા કાલ-લાપ્રકાશ "" "" ૧ ઉત્કૃષ્ટ અંત હત ( મ્હા, ૨૧૦ ). ૨ સ્થાનાંગ ( સ્થા. ૨, ૩. ૪, સુ ૯૫ )માં તેમજ જ બૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ ( સૂ. ૧૮ )માં આ સંબંધમાં કહ્યું છે કે— .દુસ્સે અળાઇલ્સ, નિટિક્સ તંતુળો | પગે પાણનીદાસે, વન ‘ તાળુ ' ત્તિ 3 I ' [ हृष्टस्यानवग्लानस्य निरुपक्लिष्टस्य जन्तुनः । પી ૩૦ાત(યુ)નિ:શ્વાસ પણ ૮ પ્રાળ' ફ્યુચત્તે ] અર્થાત હુષ્ટ-વિષાદથી રહિત, ઘડપણથી મુક્ત, ક્ષુધાદિ વડે અદૃષ્ટ-દુળ નહિ એવા પ્રાણીના એક ઉચ્છ્વાસ અને એક નિ:શ્વાસ મળીને જેટલા કાળ થાય તે પ્રાણુ' કહેવાય છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ અછવ-અધિકાર [ દ્વિતીય ૩ો ચંદ્રમુહૂર્ત ૧ પ્રહર ઘી ૧૩ ચંદ્રમુહૂર્ત ૧ સૂર્યમુહૂર્ત ૩૦ (ચંદ્ર)મુહૂર્ત 1 અહોરાત્ર ૮ પ્રહર ૧૫ અહોરાત્ર ૧ પક્ષ ૨ પક્ષ ૧ માસ ૨ માસ ૧ ઋતુ ૬ માસ ૧ અયન ૩ તું ૨ અયન ૧૬ ઋતુ ૫ સૌરવર્ષ ૧ યુગ ૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાગ ૮૪ પૂર્વાગ ૧ પૂર્વ અસંખ્ય વર્ષ ૧ પોપમ ૧૦ કોટાકોટિ પાપમ ૧ સાગરોપમ ૧૦ ,, સાગરોપમ = ૧ ઉત્સર્પિણી અથવા ૧ અવસર્પિણી ૧ કાલ-ચક ૧ ઉત્સર્પિણી અને અવસર્પિણી = ,, ,, અનંત કાલ-ચક = ૧ પુદગલ-પાવત ૨૦ એ છે આ પ્રમાણે આપણે જેને દષ્ટિએ વ્યાવહારિક કાલનું સ્વરૂપ જોયું અને તેમાં ૮૪ ના સંખ્યાની પ્રધાનતા અવલોકી. ભારતીય વૈદિક કાલગણનામાં તે સામાન્ય રીતે ૬ અને ૬૦ એ બે કે વધારે મહત્ત્વનાં છે. આની પ્રતીતિ થાય તે માટે નીચે મુજબનું કેક અવકીએ – ૬૦ પળ = ૧ ઘી = અહોરાત્ર ૬૦ અરાત્ર = ૧ ઋતુ ( ૬ ઋતુ = ૧ વર્ષ ૬૦ વર્ષ = ૧ સંવત્સર-ચક્ર ૬ સંવત્સર-ચક્ર-૧ દિવ્ય વર્ષ = ૩૬૦ માનવ વર્ષ ૧ પ્રાવૃટ, વર્ષ, શર, હેમન્ત, વસત અને ગ્રીષ્મ એમ છ ઋતુઓ છે. તિષ્કરડકમાં " पाउस यासारसो सरओ हेमंत वसंत गिम्हा या एप खलु छप्पि उऊ जिणवरदिट्ठा मए सिट्ठा ॥२६॥" प्रावृद्ध वर्षा रात्र: शरद हेमन्तो वसन्तो ग्रीष्मश्च । पते खलु षडपि तमो जिनवरदिशा मया शिष्टाः ॥1 Page #668 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] સત્ય યુગ = ૪૦૦ + ૩૦૦૦ + ,, ત્રેતા = દ્વાપર = કિ = ૧૦૦૦ + ૨૦૦૦ + "" "" આહુત દર્શન દીપિકા. દિવ્ય વર્ષ દિવ્ય વર્ષ સંધ્યા દિવ્ય વર્ષાં સધ્યાંશ ક્રિન્ચ વર્ષ ૪૦૦ ૩૦૦ २०० ૧૦૦ ચાર યુગ = ૧૪૩૨૦૦૦૨ માનવ વર્ષ ૧૦૦૦ દિવ્ય યુગ = = + + + + = ૪૦. ૩૦૦ ૨૦૦ ૧૦૦ = = ૪૮૦૦ = = ૧૨૦૦૦ દિવ્ય વર્ષ = ૧ દ્દિવ્ય યુગ ( મહાયુગ ). ૧ બ્રહ્મદિન અથવા ૧ બ્રારાત્રિ. ૪૩૨૦૦૦૦૦૦૦ માનવ વ ૧ મન્વંતર. ૧૭૧ દિબ્ય યુગા (ચતુ ૭૧૪ સંધિસહુ મન્વંતર ગી) = ૧ બ્રહ્મદિન અથવા ૧ કલ્પ. ૧-૪ સરખાવે! મનુસ્મૃતિ ( અ. ૧ )નાં નિમ્નલિખિત પદ્યોઃ“ ચમાચાંદુ: પન્નાનિ, થળમાં તુ હાં ચુનમ્ । तस्य तावच्छती सन्ध्या सन्ध्यांशश्च तथाविधः ॥ ६९॥ इतरेषु ससन्ध्येषु, ससन्ध्यांशेषु च त्रिषु । જાપાચન થસેન્તે, સન્નાનિ સાનિ ૨ || ૭૩ || यदेतत् परिसख्यात - मादावेव चतुर्युगम् । एतद् द्वादशसाहस्रं देवानां युगमुच्यते ॥ ७१ ॥ देविकानां युगानां तु, सहस्रपरिसङ्ख्यया । પ્રમામદોરું, તામસી રાત્રિય ૨ | ૭૨ || 31 = ૧૭૨૮૦૦૦ * ૧૨૯૬૦૦૦ ૩૬૦૦ ૨૪૦૦ = ૮૬૪૦૦૨ ૧૨૦૦ = ૪૩૨૦૦૦ થવા ઉપરાંત ચારે યુગના એકત્રિત કાલના ત્રીજો ભાગ વ્યતીત થાય છે. ૫ આથી કરીને એક પૂર્વ વર્ષીમાં ૧, ૬૩, ૭૩, ૩૩૩ એવી ચારે યુગની પૂર્ણ પરાવૃત્તિઓ ૬-૭ સરખાવા સૂર્યસિદ્ધાંત ( અ. ૧ )ના નીચે મુજબના શ્લોકા:~ युगानां सप्ततिः सैका, 'मन्वन्तर' मिहोच्यते । कृताब्द सङ्ख्या तस्यान्ते, 'सन्धिः' प्रोक्को जलप्लवे ॥१८॥ ससन्धयस्ते मनवः, कल्पे ज्ञेयाश्चतुर्दश । સપ્રમાણ: યાપારી, સન્ધિ: પદ્મયા: મૃતઃ ॥॥ इत्थं युगसहस्रेण, भूतसंहारकारकः । ારો પ્રાઇમ પ્રો, રાર્થી તય તાકતી ર૦ના ' vee માનવ વ 1 ૮ કૃત, શ્વેતા, દ્વાપર અને કલિ એ ચાર ચરણેા છે. દરેક યુગને એક યુગચરણુ ' કહેવામાં આવે છે, જ્યારે એ ચારે એકત્રિત થતાં જેટલાં વર્ષોં થાય છે એટલા કાળને આવે છે. પ્રત્યેક યુગ ચરણુને બારમે। ભાગ સંધિ ' કહેવાય છે. મહાયુગ કહેવામાં સાવ, ૯ વાય'ભૂ, સ્વારેાચિક્, ઉત્તમ તામત, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, બ્રહ્મ સાવ ધર્મ સાવર્ણ, સ્ત્ર સાર્પણું, રૌગ્ય સાર્વાણું અને ભૌતિક સા`િ એ ૧૪ ' દક્ષ સા, મન્વંતરી છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ જીવ–અધિકાર. [ દ્વિતીય કાલનું’ પ્રકરણ આપણે આ પ્રમાણે પૂર્ણ કરીએ તે પૂર્વે ૫. સુખલાલ સંઘવીના 'ભારતીય દેનાની કાળતત્ત્વ સધી માન્યતા ' નામના લેખમાંથી મનનીય ૫ક્તિઓ ઉષ્કૃત કરવી આવશ્યક સમજાય છે, કેમકે આ લેખ દ્વારા કાળના સબંધમાં આર્ચાના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવુ અને કૈટલું પરિવર્તન થયું તે જાણી શકાય તેમ છે. આ વિચાર્યા બાદ જૈન માન્યતાઓના સમન્વયના પણ ઘેાડા ઘણા ઊડાપેાહ કરીશું. ૨૯૦ " એક જ ક્ષેત્ર કે દેશની અ ંદર જુદે જુદે વખતે તેમજ ભિન્ન ભિન્ન દેશેામાં એક જ વખતે ઋતુ-ભેદ અને કાર્ય -ભેદ દેખાય છે. આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ બધાં પરિવતના માત્ર તાપ–ક્રમની ચૂનાધિકતા અને વાતાવરણની–હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલબેલાં નથી, પણ તેનુ કઇ ખાસ કારણ ડાવું જોઇએ. એનું કારણુ માન્યા સિવાય પ્રાચીન કાળના લેાકેાની બુદ્ધિ પરિવત નાના ખુલાસા કરી શકતી નહિ અને તેથી જ જૂના જમાનામાં કાલ-તત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યા એમ આ લેખક મહાશય જણાવે છે. ભારતીય દર્શીનના ( ૧ ) વૈશ્વિક, ( ૨ ) ૌદ્ધ અને ( ૩ ) જૈન એમ ત્રણ વિભાગેા પાડી શકાય છે. તેમાં વૈદિક સાહિત્યના મૂળ આધાર વેદો અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષદોમાં તત્ત્વ-વિચારણાનાં છૂટાં છવાયાં બીજ છે, પરંતુ તેમાં એ વિચારણાઓએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દનાનું રૂપ પ્રાપ્ત કર્યું" નથી; તેથી જ કાલ-તત્ત્વને લગતી ચાક્કસ માન્યતાઓ આમાંથી મળતી નથી.ર્ આ માટે દશન-કાળ તરફ વળવું જોઈએ અને દાર્શનિક સાહિત્ય તપાસવું જોઇએ. વૈશ્વિક દર્શનના સ્થૂલ રીતે છ વિભાગેા પાડવામાં આવે છેઃ-( ૧ ) વૈશેષિક, ( ૨ ) ન્યાય, ( ૩ ) સાંખ્ય, ( ૪ ) યાગ, ( ૫ ) પૂર્વ સીમાંસા અને ( ૬ ) ઉત્તરમીમાંસા, કાલ-તત્ત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે આ છ દર્શનેને બે વર્ગામાં વહેંચવા જરૂરી જણાય છે. પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વ સીમાંસા' અને બીજા વર્ગીમાં બાકીનાં ૧ આ લેખ પુરાતત્ત્વ ( વ ૧, અ. ૧, પૃ. ૧૮-૨૪ )માં છપાયેલા છે. • ૨ કાલ શબ્દના પ્રયાગ માટે ઉપનિષદ્ વાક્ય કેાશ જોવાથી કૌશીતિક, છાંદાગ્ય, બૃહદારણ્યક, શ્વેતાન્ધતર, મૈત્રિ વગેરે ઉપનિષદામાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે કાલ શબ્દને ઉલ્લેખ થયેલા જણાશે, પરંતુ એ પ્રસ ંગેા વાંચનાર અને વિચારનાર આ મતને મળતા થશે. ૩ પૂર્વ મીમાંસા દર્શન કર્મકાંડ વિષયક વૈદિક તિઓની વ્યવસ્થા અને ઉપપત્તિ કરતુ` હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા ( વેદાંતદન )ના મા સરલ કરે છે. એથી કરીને તમે એનું પૂર્વાંગ ચાને નિકટવર્તી દન ગણાય છે. બાકી પ્રમેયની બાબતમાં તેા એ બે વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલુ અંતર છે. જેમકે પૂર્વમીમાંસા આત્માનુ અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યાને સ્વતંત્ર માને છે, એક્ષમાં નૈયાયિકાની પેઠે બુદ્ધિ વગેરે ગુણાને નાશ અને આના અભાવ માને છે, ત્યારે ઉત્તર મીમાંસા પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે સિવાયના સમસ્ત પ્રમેયેશને માયિક ગણે છે અને મેક્ષમાં અખંડ આનંદ માને છે. પૂર્વ` મીમાંસા પ્રમેયોની બાબતમાં વૈશેષિક અને ન્યાય દર્શીનને જ પ્રધાનપણે અનુસરે છે દાખલા તરીકે તપાસે તેની ઇન્દ્રિય સબંધી માન્યતા. જુએ આ સંબંધમાં જેમિનિસૂત્ર ( અ. 1, પૃા. ૧, અધિ. ૪, સૂ. ૪ )ની શાદીપિકાનું ૩૫ મુ` પૃષ્ઠ. Page #670 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ત્રણ એટલે સાંખ્ય, ગ અને ઉત્તર મીમાંસાને સમાવેશ કરાય છે. પહેલા વર્ગને સ્વતંત્ર કાલવાદી અને બીજાને અસ્વતંત્રતાલવાદી તરીકે ઓળખાવીશું. * વૈશેષિક દર્શનના પ્રણેતા શ્રીકણાદ ત્રષિએ કાલ-તત્ત્વ સંબંધી ચાર સૂત્રે રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાલ–તત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા તેમણે કેટલાંક લિંગે વર્ણવ્યાં છે. તેઓ કહે છે કે અમુક વ્યક્તિથી અમુક વ્યક્તિ જયેષ્ઠ છે અગર કનિષ્ઠ છે તેવી પ્રતાતિનું મુખ્ય કારણ તેમજ વિવિધ કાર્યોમાં થતી યૌગપા, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કેઈ સ્વતંત્ર તત્ત્વ હોવું જોઈએ. આ સ્વતંત્ર તવ તે “કાલ” છે. પછીનાં ત્રણ સૂત્રમાં કાલ–તવને દ્રવ્ય, નિત્ય, એક અને સકળ કાર્યોના નિમિત્ત તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ન્યાય દર્શનના પ્રણેતા શ્રીગતમ ત્રાષિએ કણદઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રમાં કઈ પણ સ્થળે કાલ-તત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ દર્શાવવા કશે ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એ છે કે એ ઋષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે અને પ્રમેયની બાબતમાં વૈશેષિક દર્શનને અનુસરે છે, અ. ૨, આ. ૧, સૂ. ૨૩ માં દિશા અને કાલને નિમિત્તકારણરૂપે વર્ણવી કાલ-તવ પરત્વે પિતે વૈશેષિક માન્યતાને મળતા છે એમ તેમણે સૂચન કર્યું છે. પૂર્વ મીમાંસાના પ્રણેતા શ્રી મિનિ ઋષિએ પોતાનાં સૂત્રમાં કાલ–ત પરત્વે કશો ઉલ્લેખ કર્યો નથી. એનું કારણ એ છે કે તેમનું પ્રધાન ઉદ્દેશ્ય કર્મકાંડ સંબંધી વૈદિક મત્રેની વ્યવસ્થા કરવાનું છે. છતાં પૂર્વ મીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસાથે મિશ્રની શાસદીપિકા ઉપરની ટીકા નામે યુક્તિસ્નેહપ્રપૂરણ સિદ્ધાન્તચદ્રિકામાં પં. રામકૃષ્ણ કાલ-તત્વને અંગે મીમાંસક મત દર્શાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાને સ્વીકાર કર્યો છે. ફક્ત તેઓ એ દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાલને પરોક્ષ માને છે, જ્યારે મીમાંસકે તેને પ્રત્યક્ષ માને છે. - સાંખ્ય દશનમાં સ્વતંત્ર અને મૂળ તત્ત્વ તરીકે કેવળ પ્રકૃતિ અને પુરુષને જ નિશ છે. આકાશદિશા અને મને પણ એ કશનમાં પ્રકૃતિના વિકારે મનાય છે. જેથી કરીને એ ૧ બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવાનું કારણ એ છે કે યોગ દર્શન સાંખ્ય દર્શનનાં જ પ્રમેય સ્વીકારે છે. તે બંને વચ્ચે જે ભેદ છે તે કેવળ ઉપાસના અને જ્ઞાનની ગૌણ-પધાનતા પરત્વે છે. ઉત્તર મીમાંસા રે કે સાંખ્ય દર્શનથી આત્મા વગેરે પ્રમેયની બાબતમાં તદન જુદું પડે છે. છતાં કાલની માન્યતામાં તે બંને એક છે. ૨ આ રહ્યાં એ વિશેષિક દર્શન (અધ્યાય ૨, આહુનિક ૨ )નાં ચાર સૂવે – " अपरस्मिन्नपरं युगपश्चिरं क्षिमिति काललिकानि ।। द्रव्यत्वनित्यत्वे वायुना व्याख्याते । ७ । तवं भावेन । ८। नित्येष्वभावादनित्येषु भावात कारणे દાદાજીત ૫ ૧ ! ” ૩ ચૌખમ્બા સિરિઝ (પૃ. ૨૫૪)માં આ રહ્યું એ સૂત્ર – વિરાજાશાશકશે પ્રણામ !” Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ અછવ-અધિકાર.' [ દ્વિતીય દર્શનમાં “કાલ” નામનું કોઈ સ્વતંત્ર તત્વ નથી. એ દર્શન અનુસાર કાલ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષમ જડ જગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત સર્વ કાલસાધ્ય વ્યવહારની ઉપપત્તિ સાંખ્ય દર્શન કરી લે છે. એ હકીકત સાંખ્ય દર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે. યોગદશનના પ્રણેતા મહર્ષિ શ્રીપતંજલિએ પિતાનાં સૂત્રમાં કાલ-તત્વના સ્વરૂપ પર સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, કિન્તુ એ દર્શનના પ્રામાણિક ભાગ્યકાર શ્રીવ્યાસ ઋષિએ ત્રીજા પાઠના બાવનમાં સૂત્રની વ્યાખ્યા કરતાં કાલ-તત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે અને તે બરાબર ગદર્શનમાન્ય સાંખ્ય દર્શનના પ્રમેયને બંધબેસતું છે. તેઓ કહે છે કે મુહૂત, પ્રહર, દિવસ વગેરે લૌકિક કાલ-વ્યવહારે બુદ્ધિકૃત નાના મોટા વિભાગો ઉપર અવલંબેલા છે. ક્ષણ એ વાસ્તવિક છે, પણ તે મૂળ તત્વરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્ત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિણામને બુદ્ધિથી પણ બીજે વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષમ પરિણામનું નામ “ક્ષણ છે. એ વાતને સ્પષ્ટ કરતાં તેઓ કથે છે કે એક પરમાણુને પિતાનું પ્રથમ ક્ષેત્ર છે બીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલો વખત વીતે છે તે જ વખતનું અર્થાત પરમાણુને પરિમાણ-દેશને અતિક્રમકરવામાં પસાર થતા વખતનું નામ “ક્ષણ છે. આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્રિયાના અવિભાજ્ય અંશને સંકેત છે. યોગ દર્શનમાં સાંખ્ય દર્શનને સંમત જડ પ્રકૃતિ તવ જ ક્રિયાશીલ મનાયેલું છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક તેને ક્રિયા કરવામાં અન્ય તત્વની અપેક્ષા નથી. તેથી યોગ દર્શન કે સાંખ્ય દર્શન ક્રિયાના નિમિત્ત-કારણ તરીકે વૈશેષિક દર્શનની પેઠે કાલ–તત્વને પ્રકૃતિથી ભિન્ન-સ્વતંત્ર સ્વીકારતું નથી, એ બાબત બરાબર સાબીત થાય છે. ઉત્તર મીમાંસા વેદાંત દર્શન યા પનિષદ દર્શનના નામથી પ્રસિદ્ધ છે. એના પ્રણેતા - મહર્ષિ શ્રીબાદરાયણે કઈ પણ સૂત્રમાં કાલ-તત્ત્વ પરત્વે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, પણ એ દશ નના મુખ્ય વ્યાખ્યાકાર શંકરાચાર્યું માત્ર બ્રહને જ મૂળ અને સ્વતંત્ર તત્વ સ્વીકારી અન્ય સૂક્ષ્મ કે સ્થળ જડ જગતને માયિક અગર તે અવિદ્યાજનિત સાબીત કરેલ છે. તેથી જ શાંકર વેદાન્તને સિદ્ધાન્ત સંક્ષેપમાં એટલે જ છે કે “રહ્મ સત્ય ના વિધ્યા. * આ સિદ્ધાન્ત પ્રમાણે કેવળ કાલ જ નહિ, પણ આકાશ, પરમાણુએ તની સ્વતંત્રતા માટે પણ સ્થાન નથી. જોકે વેદાંત દર્શનના અન્ય વ્યાખ્યાકારે જેવા કે રામાનુજાચાર્ય, નિંબાકાચાર્ય, મદ્વાચાર્ય, ૧ “ યાત્રાઘારષ્યિ : ” –સાંખ્ય પ્રવચન (અ. ૨, સે. ૧૨ ). ૨ આ સંબંધમાં જુઓ હિંદતત્વજ્ઞાનનો ઇતિહાસ ( ઉત્તરાર્ધ, પૃ. ૧૪૭), રા. રા. નારાયણ શાસ્ત્રીના અંગ્રેજીમાં લખાયેલા લેખના ચિત્રમયજગત ( વ ૬, અં. ૧, પૃ ૩૬ )માં આપેલા અનુવાદ ઉપરથી તે નીચે મુજબની હકીકત ફલિત થાય છે – સમય ઇ. સ. પૂર્વે છો કે અત શંકરાચાર્યકૃત શારીરિક ભાષ્ય જન્મ ઇ. સ. પૂર્વે ૫૯ વિશિષ્ટાદ્વૈત વિજ્ઞાન મિશ્રકૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય ઇ. સ. નો આઠમો સંકે શ્રીકંઠ શિવાયાયંત ઇ-શિવની પ્રધાનતા Page #672 -------------------------------------------------------------------------- ________________ ઉજાસ ] આહંત દર્શન દીપિકા. અને વલ્લભાચાર્ય આત્માનું સ્વરૂપ, જગની સત્યતા કે અસત્યતા ઈત્યાદિ કેટલીક સુદાની બાબતમાં શાંકર સિદ્ધાન્તથી જુદા પડે છે તે પણ કાલ-તત્ત્વ સ્વતંત્ર નથી એ બાબતમાં તે તેઓ બધા એકમત છે. બૌદ્ધ દશનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કંઈ થોડુંક જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય કે બૌદ્ધ મતમાં કાલને સ્વતંત્ર તત્ત્વ માનવામાં આવેલ નથી. જૈન દર્શનમાં સ્વતંત્ર કાલ–તત્વની માન્યતા અને અસ્વતંત્ર કાલ-તત્ત્વની માન્યતા એમ ઉભય સ્વીકારાઈ છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય ભારતવર્ષના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું તે પણ તેનાં ઉત્થાનનાં બીજ તે પરમાત્મા મહાવીરના શાસનની અપેક્ષાએ પૂર્વ દેશમાંના મગધ ” પ્રદેશમાં જ રોપાયેલાં સંભવે છે. ઉપર્યુક્ત વૈદિક છ દર્શનકારના સૂત્રકાર પણ મોટે ભાગે “ મગધની સમીપના “મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનેની ક્ષેત્ર વિષયક જ સમાનતા છે એટલું જ નહિ કિન્ત કાલ પરત્વે -- પણ તેમજ છે. તેમની સમાન કાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાન ક્ષેત્રતા અને સમાન કાલીનતાને પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાલ-તત્ત્વ સંબંધી પૂર્વોક્ત બંને પક્ષેથી વધારે સ્પષ્ટ થાય છે. વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી ( શ ૨૫, ૩, ૪, સૂ. ૭૩૪), ઉત્તરાધ્યયન (અ, ૨૮, ગા. –૮), જીવાભિગમ, પ્રજ્ઞાપના (પ. ૧, સૂ. ૩) વગેરે આગમાં કાલ પરત્વે ઉપર્યુક્ત બંને પક્ષેને ઉલલેખ છે. દિગંબર પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસાર ( અ. ૨, ગા. ૪૬-૪૭)માં સ્વતંત્ર કાલ-તત્ત્વને એક માત્ર પક્ષ છે. વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવાયક ભાષ્ય (ગા. ૯૨૬ તેમજ ૨૦૬૮), ધર્મસંગ્રહણી (ગા. ૩ર), તાવાર્થ (અ. ૧, સે. ૩૮-૩૯)ની બૃહવૃત્તિ (પૃ. ૪૨૯-૪૩૨) વગેરેમાં ઉક્ત બંને પક્ષેને નિર્દેશ છે. દિગંબર મધ્યકાલીન સાહિત્યમાં સર્વાર્થસિદ્ધિ, તત્વાર્થરાજ પૃ. ૨૪૩-૪૪૪) ઈ. સ. ને ૧૧ મો સંકે વિશિષ્ટત રામાનુજાચાર્યત બ્રહ્મસૂત્ર-વિષ્ણુની પ્રધાનતા જન્મ ઇ. સ. ૧૯૧૭ મધ્યવર્તી ધરણનું બલદેવાચાર્યત , (ગેવિંદભાષ્ય) શ્રી ભાસ્કરાચાર્ય કૃત . સ. ૧૧ મે સિક શ્રીપતિકૃત શિવની પ્રધાનતા જન્મ ઇ. સ. ૧૭૭૨ ઇ. સ. ૧૨ મે સકે શ્રીમદ્વાચાર્યત (દ્વૈતમાષ્ય ) –વિષ્ણુની ,, જન્મ ઇ. સ. ૧૧૧૯ શુદ્ધાદ્વૈત શ્રીવલ્લભાચાર્ય કૃત (અણુભાષ્ય ) દ્વૈતાદ્વૈત શ્રીનિંબાકાચાર્ય કૃત ( વેદાન્ત પારિજાસૌરભ ) શ્રીશુકભગવત પાદાચાર્ય ( શુકભાષ્ય, સર્વ વેદાંત મીમાંસા ભાષ્ય અથવા ભાગવત ધર્મ ) દૂત on Page #673 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૪ અજીવ અધિકાર. મૈં દ્વિતીય અને તત્ત્વા શ્ર્લોક ( પૃ. ૪૩૯-૪૪૦ ) એમ તત્ત્વાર્થની ત્રણ ટીકા, ગામ્મટસાર વગેરે ગ્રંથામાં સ્વતંત્ર કાલવાચી એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબર અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયના રાસ ( ઢાલ દશમી ), યુક્તિપ્રાધ (પૃ. ૧૮૭–૧૯૯), લોકપ્રકાશ વગેરેમાં ઉક્ત બંને પક્ષા પેાષાયેલા છે. વૈદિક દનમાં સ્વીકારેલ કાલ સંબધી પૂર્વોક્ત બંને પક્ષે જૈન દર્શનમાં છે એટલા પૂરતી એ મને દઈનામાં સમાનતા હોવા છતાં સ્વરૂપની ખખતમાં જૈન દન વૈદિક દર્શનથી તદ્દન જુદું પડે છે. વૈશ્વિક સ્વતંત્ર કાલપક્ષ જ્યારે કાલને એક, વ્યાપક અને નિત્ય માને છે, ત્યારે જૈન સ્વતંત્ર કાલ–પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાલને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા મુજબ કાલ એક તત્ત્વ છે, પરંતુ તે અણુમાત્ર ન હેાઇ મનુષ્યક્ષેત્ર પ્રમાણુ છે. ત્રીજી માન્યતા અનુસાર કાલ-તત્વ એક છે ખરૂં, પણ તે અણુમાત્ર કે મનુષ્યક્ષેત્ર તે પ્રમાણ ન હાઇ લેકવ્યાપી છે. ચેાથી માન્યતા પ્રમાણે કાલ-તત્વ એક નહિ પણ અસંખ્ય છે અને તે બધાયે પરમાણુ માત્ર છે. આ છેલ્લી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં છે, જયારે બાકીની પહેલી ત્રણ શ્વેતાંબર સંપ્રઢાયમાં નજરે પડે છે. વૈદિક અસ્વત ંત્ર કાલપક્ષ પ્રધાનપણે પ્રકૃતિના પરિણામને અગર વેદાંતની દ્રષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્માવિવતને ‘ કાલ ’ કહે છે, જ્યારે જૈન અસ્વત ંત્ર કાલપક્ષ ચેતન અને અચેતન એ બંનેના પરિણમનને ‘ કાલ ’ કહે છે. સાંખ્ય અને ચેગ દના ચેતન તત્ત્વને ફ્રૂટસ્થ નિત્ય માનતા હૈાવાથી તેમના મત પ્રમાણે કેવળ પ્રકૃતિ જ પરિણામી છે અને તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ ‘ કાલ ’ છે. વેદાંત ષ્ટિ અનુસાર જગત્ માયિક અગર બ્રાના વિવરૂપ છે તેથી એ દ્રષ્ટિએ કાલ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવત છે. જૈન દ”ન ચેતન અને અચેતન અનેને વાસ્તવિક અને પરિણામી માનતું હાવાથી એના મત પ્રમાણે તા ચેતન અને અચેતન બંનેના પર્યાય--પ્રવાહુ ‘ કાલ ’ મનાય છે. ૧ જીએ જીવ-કા ( ગા. ૫૬૮-૫૮૦; ૫૮૬-૫૯૦ ). • ૨ અસાધારણુ તૈયાયિક ઉપાધ્યાય યોાવિજયની આ અપૂર્વકૃતિ છે. આની ભાષા ગૂજરાતી છે અને તે સાદા રાસારૂપે રચાયેલી છે, છતાં તેમાં દ્રવ્યાનુયાગ અને ન્યાયના ગઢન · વિષય ફ્રાંસી ઠાંસીને ભરેલે છે. આતી ઉપયૈાગિતા જોને તે શ્રીભાજસારે આના ભાષાંતર તરીકે ગીર્વાણુ ગિરામાં દ્રવ્યાનુયાગત ણા રચેલી છે. આ બંને પ્રથા મુદ્રિત છે. ૩ મેાગલ સમ્રાટ્ટ અકબરના સમકાલીન શ્રીહીરવિજય સૂરીશ્વરના સતાનીય પ્રકાણ્ડ પણ્ડિત શ્રીકૃપાવિજયના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રીમેઘવિજયની આ કૃતિ છે. પ્રધાનપણે મેવાણારસીય દિગંબર મતના ખડનરૂપ છે. એમાં દ્રવ્યગુણ પર્યાયના રાસની પેઠે શ્વેતાંબર અને દિગંબર એ અને સંપ્રદાયેાની કાલ સંબંધી સમગ્ર માન્યતાઓ વિચારપૂર્વક વર્ણવાયેલી છે અનેના કર્તા સમકાલીન છે ). આ ગ્રંથ · શ્રીઋષભદેવજી કેસરીમલજી' શ્વેતાંબર સંસ્થા ( રતલામ ) તરકથી ટુંક સમય ઉપર પ્રસિદ્ધ થયા છે. ૪ જુએ પૃ, ૬૦૮, Page #674 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. કાલ સંબંધી જૈન માન્યતાઓને સમન્વય– વેતાંબર અને દિગંબર સંપ્રદાયો વચ્ચે જે કેટલીક હકીકતે પરત્વે મતભેદ છે તેમાં કાળને પણ સમાવેશ થાય છે. આ સંબંધમાં યુક્તિપ્રબોધની પણ વૃત્તિ (પૃ. ૧૮૭–૧૯૮) વિશિષ્ટ પ્રકાશ પાડે છે એટલે પ્રસ્તુતમાં તેને સારાંશ અત્ર રજુ કરે આવશ્યક જણાય છે. અદ્ધા કહે કે કાળ કહે તે એક જ છે. તેના બે પ્રકારે છે–(1) 'પર્યાયરૂપ અને (૨) દ્રવ્યરૂપ. . તેમાં પ્રથમ પ્રકાર પાંચ અસ્તિકાને વર્તનારૂપ પરિણામ જ છે, કિન્તુ તે અન્ય દ્રવ્ય નથી. આ હકીકત વિશેષામાં નીચે મુજબ નિર્દેશાઈ છે – " ज वत्तनाइरूवो कालो दव्वाण चेव पन्जाओ। तो तकरणविणासे कीरइ कालोवयारो उ ॥ ९२६ ॥" અર્થાત જે વતનાદિરૂપ કાલ છે તે દ્રવ્યને પર્યાય છે–પરિણામ છે. તેથી તે દ્રવ્યના પરિકમ અને વિનાશમાં કાલના પરિકમ અને વિનાશને ઉપચાર કરાય છે. અન્ય દ્રવ્યમાં રહેલા પર્યાયને કાલ કહેવાથી દ્રવ્યને લેપ થશે એમ કઈ કહે છે તે ઠીક નથી, કેમકે વર્તનારૂપ કાર્યને વિષે કાલ-દ્રવ્યરૂપ કારણને ઉપચાર છે. ગેમ્પસારની વૃત્તિમાં પણ એમ જ ઉલ્લેખ છે. ૧ પંચાસ્તિકાયમાં કહ્યું છે કે – " कालो परिणामभवो परिणामो दब्यकालसंभूदो। दोई एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०७ ॥ कालो ति य ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । ૩ccuતી અને હીદંત ટ્રા ૨૦૮ . पदे कालागासा धम्माधम्मा य पुग्गला जीषा। लभंति दव्यसणं कालस्स दुणस्थि कायत्तं ॥ १०९॥" कालः परिणामभवः परिणामो द्रव्यकालसम्भूतः । योरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ॥ काल इति च व्यपदेशः सद्भावप्ररूपको भपति नित्यः । उत्पन्नप्रध्वंसी अपरो दीर्घान्तरस्थायी ।। पते कालाकाशे धर्माधौ च पुद्गला जीवाः । लभन्ते द्रव्यसम्ज्ञां कालस्य तु नास्ति कायत्वम् ॥ ] ૨ છાયા જો કર્તા : કાચો જૂઠrrs gas: . तस्मात् तत्करण विनाशे क्रियते कालोपचारस्तु ।। - 5 * શ્રી કષભદેવજી કેશરીમલજી વેતાંબર સંસ્થા ' ( રતલા મ ) તરફથી ઇ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ પ્રાયક્તિપ્રબોધમાં આને બદલે સર્વત્ર ગોમસાર એવો ઉલ્લેખ છે તે તેમજ ત્યાં સૂચવેલ ગાથાના અંકે પણ ચિન્ય જાય છે. આથી અહીં મેં શ્રીયુત જગમંદરલાલ જૈનીની આવૃત્તિ અનુસાર આ ગ્રંથના નામ અને માથાના અંકેનો નિર્દેશ કર્યો છે તેમજ માથાઓ પણ એ મુજબ જ આપી છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ पलवअधिकार મૈં દ્વિતીય ખીજા પ્રકારને અર્થાત્ દ્રવ્યરૂપ કાલ અઢી દ્વીપ અને એ સમુદ્ર આશ્રીને છે. અનત સમયરૂપ છે. સૂર્ય'ની ક્રિયાથી તે વ્યક્ત થાય છે અને વનાદિ અન્ય દ્રવ્યના પરિણામની અપેક્ષાથી રહિત છે. વિશેષા૦ની નિમ્ન-લિખિત ગાથા આનુ સમર્થાંન કરે છેઃ— વળી તે ૫૯૬ (L 'सूर किरियाविसिहो गोदोहाइ किरियासु निरवेक्खो । अडाकालो भन्नइ समयक्खेत्तम्मि समयाई || २०३५ ॥ * અર્થાત્ સૂર્ય ની ક્રિયાથી વિશિષ્ટ યાને અનુભવાતા, ગાદોહ વગેરે ક્રિયાઓની અપેક્ષાથી રહિત અને સમય-ક્ષેત્રમાં જે સમયાદિરૂપ છે. તેને ‘ અટ્ઠા-કાલ ’કહેવામાં આવે છે. આ જ અથ ગામ્મટની નીચેની ગાથામાં જોવાય છે:-- 64 ववहारो पुण कालो माणुसखेत्तहि जाणिदव्वो दु । जोइमियाणं चारे ववहारो खलु समाणो त्ति ॥ ५७७ ॥ ४ વર્તીમાન કાલ ખરેખર એક સમયને છે. સમગ્ર જીવ-રાશિથી તેમજ સમસ્ત પુદ્ગલરાશિથી અનંત ગુણા કાલ છે એ કથન મુખ્ય કાલના સદ્દભાવનું પ્રરૂપક છે. તે મુખ્ય કાલ નિત્ય છે, જ્યારે બીજો વ્યાવહારિક કાલ ઉત્પાદ્ય અને વિનાશશીલ છે. આથી કરીને દ્રવ્ય-કાલના વ્યવહાર મનુષ્ય-ક્ષેત્રમાં જ છે, યાતિષ્ઠાની ગતિને વિષે નિયમિતપણું અને ઘટિકાઓ વગેરે માનથી એ યુક્ત છે. આ કથન "વેતાંબર સંપ્રદાય અનુસાર જાણવું. 2 " चन्द्रसूर्यादि क्रियाविशिष्टोऽर्द्ध तृतीय द्वीप त्रिसमुद्रान्तर्वर्ती अद्धाकालः समयादिलक्षणः એવા ઉલ્લેખ આવશ્યક–વૃત્તિમાં છે. 13 २-३ छाया सूर्य क्रियाविशिष्टो गोदोहादिक्रियासु निरपेक्षः । अद्धा कालो भण्यते समयक्षेत्रे समयादिः ॥ व्यवहारः पुनः कालो मानुषक्षेत्रे ज्ञातव्यस्तु | ज्योतिष्काणां चारे व्यवहारः खलु समान इति ॥ ૪ ગામ્મટમાં કહ્યું છે કે— "6 बहारो य वियप्पो भेदो तह पजओ ति पयट्टो । बहार अट्टाट्ठिदी हु वषहारकालो दु ॥ ५७२ ॥ [ व्यवहारश्च विकल्पो भेदस्तथा पर्याय इति एकार्थः । व्यवहारावस्थान स्थितिर्हि व्यवहारकालस्तु ॥ " ૫ આવશ્યક-નિયુક્તિની ૬૩૧મી અને વિશેષાની ૨૦૩૧મી ગાથામાં કહ્યું છે કે— चेयणमचेयणस्स व दव्वस्त ठिई उ जा चडविगप्पा | सो होइ दosकालो अहवा दवियं तु तं चैव ॥ " [ चेतनस्याचेतनस्य च द्रव्यस्य स्थितिस्तु या चतुर्विकल्पा । सा भवति द्रव्यकालोऽथवा द्रव्यं तु तचैष ॥ ] د. Page #676 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા. પહેલ આ જ હકીકત વાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં સૂ. ૩૮– ૪૦ દ્વારા અને ચેાથા અધ્યાયમાં રસ. ૧૪-૧૫ દ્વારા દર્શાવી છે. આથી કરીને જ ‘ભરતક્ષેત્ર અને ભરત ચક્રવર્તીની જેમ પરસ્પરની અપેક્ષાને લઇને ક્ષેત્ર અને કાલ એ અનેનુ' ‘સમય' એવું નામ સમુચિત છે. અન્ન એવી શંકા ઉઠાવવી કે સમય પર્યાયરૂપ હોવાથી કાલને ‘દ્રવ્ય-સમય’ એવુ નામ આપી ન શકાય તે તે અસ્થાને છે, કેમકે શ્વેતાંબર અને દિગંબર એમ ઉભય સંપ્રદાયાને આ હકીકત તા ઇષ્ટ છે. જેમકે તત્ત્વદીપિકા નામની પ્રવચનસારના જ્ઞેયતત્ત્વાધિકારની ૪૦ મી ગાથાની વૃત્તિ (પૃ. ૧૯૬)માં શ્રીઅમૃતચન્દ્રે કહ્યું છે કે— 66 अनुत्पन्नाविध्वस्तो द्रव्यसमयः, उत्पन्नप्रध्वंसी पर्यायसमयः " અર્થાત્ દ્રવ્ય-સમય ઉત્પાદ અને વિનાશથી મુક્ત છે, જ્યારે પર્યાય-સમય એ એથી યુક્ત છે. ૪૫૮૯ મી તેમજ ૧૫૮૫ મી ગામટ્ટની ગાથામાં કાલાને દ્રવ્યરૂપે કેમ કહ્યા નથી એ પ્રશ્ન સાચા છે, કેમકે ‘કાલાણુ’ શબ્દથી પણ ‘દ્રવ્ય-સમય’ સૂચવાય છે. ભગવતી ( શ. ૨૦, ઉ. ૫, ‘સૂ. ૬૭૦)ની વૃત્તિના ૭૮૮ મા પત્રમાં કાલ-પરમાણુને ‘સમય’ કહ્યો છે. મતાંતરીયાએ આની વ્યાખ્યામાં સૂચવ્યા મુજબ આને અથ એમ છે કે દેવાદિ ચેતન અનેક ધાદિ અચેતન દ્રષ્યેા વગેરેની જે સાદિ સાન્ત વગેરે ચાર વિકલ્પાવાળી સ્થિતિ છે તેનું નામ ' દ્રવ્ય–કાલ ' છે, કેમકે તે સ્થિતિ દ્રવ્યને પર્યાય છે; અથવા પર્યાય અને પર્યાયયીની અભેદ ત્રિવક્ષા કરીએ તેા સચેતન અચેતન દ્રવ્ય એ જ કાલ છે. આ પ્રમાણે કાલ બે પ્રકારના છે. ૧-૨ આ રહ્યાં એ સૂત્રેાઃ— ર મુખપત્ર ક્યમ | ૨૮ । જાનÆ | ૨૦ | સોનસનમઃ | ૨૦ | " मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । तस्कृतः कालविभागः | १५ | " ૩ જીએ પૃ. ૬૦૦. ** છાષા tr " लोगागासपदेसे पक्केके जे ट्टिया हु एक्केका । रयणाणं रासी इव ते कालाणू मुणेयव्या ॥ ५८९ ॥ " [ लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिताः खलु एकैके । रत्नानां राशिरिव ते कालाणवो ज्ञातव्याः ॥ " पोग्गलवाणं पुण पयपदेसादि होति भजणिज्जा । पक्केको दु पदेसो कालाणूणं धुवो होदि ॥ ५८५ ॥ पुद्गलद्रव्याणां पुनरेकप्रदेशादयो भवन्ति भजनीयाः । एकैकस्तु प्रदेशः कालाणूनां ध्रुवो भवति ] હું આ સૂત્ર તેમજ તેના અર્થ દ્વારા પરમાણુ પરત્વે વિશિષ્ટ પ્રકાશ પડે તેમ હુાવાથી તે સમગ્ર અત્ર નીચે મુજબ આપવામાં આવે છે: ૫ 66 “ વિષે મંતે ! પરમાણુ વજ્રના ? ગોયમા ! ચડવો પરમાણુ ૧૦ સં-જ્ परमाणु खेतपरमाणु कालपरमाणु भावपरमाणु । दorपरमाणु णं भंते ! करविहे प० ? गोयमा ! चउठिन प० तं०-अच्छे जे अभेज्जे अडज्झे अगेज्झे । खेत्तपरमाणू णं भंते ! क० ? गो० ! चउठिहे प० तं० - अणद्धे अमज्झे अपदेशे अविभाइमे । कालपरमाणू पुच्छा, गो० ! चड० प० ० अबन्ने अगंधे अरसे अफासे । भावपरमाणू णं Page #677 -------------------------------------------------------------------------- ________________ પટે અજીવ અધિકાર ( દ્વિતીય જે કાલ-પરમાણુની સંખ્યા અસંખ્યાતની માની છે તે ઠીક નથી, કેમકે તેથી દ્રવ્યત્વને વ્યાઘાત થાય છે; કેમકે જે જે દ્રવ્ય છે તે ક્યાં તો એક છે કે જ્યાં તે અનંત છે. આ જ હકીક્ત ઉત્તરાધ્યયનસૂત્ર (અ, ૨૮)માં નીચે મુજબ નિર્દેશાઈ છે – " धम्मो अहम्मो आगासं, दव्वमि एकेकमाहियं । __ अणंताणि य दव्वाणि, कालो पोग्गल जंतवो ॥ ८॥" અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ એકેક દ્રવ્ય ગણાવાયું છે, જ્યારે કાલ, પુદગલ અને જીવ એ પ્રત્યેક દ્રવ્યની સંખ્યા અનંતની છે. પ્રત્યેક આકાશ-પ્રદેશમાં એકેક કાલણ સ્વીકારનાર દિગંબરને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે એમ માનવાથી દ્રવ્યની પેઠે એને પણ તિર્ય-પ્રચય માનવે પડશે અને તે વાત તે ઈષ્ટ નથી, કેમકે એથી તે મટ્ટની નિમ્ન-લિખિત ગાથા સાથે વિરોધ આવે છે – મરે ! ૦ ? જો ! ૪૦ ૦ -જન્નતંતે કંપનીને કમંતે જાણ કરે તેવું તે ૨ રિ નાક કિf '' આને ભાવાર્થ એ છે કે પરમાણુ (અ) દ્રવ્ય-પરમાણુ, (આ) ક્ષેત્ર પરમાણ, (ઈ) કાલપરમ ણ અને (ઈ) ભાવ પરમાણુ એમ ચાર પ્રકારો છે તેમાં દ્રવ્યરૂપ પરમાણુ તે દ્રવ્ય-પરમાણુ કહેવાય છે. અત્ર વદિ ભાવોની વિવફા નથી, પરંતુ કેવળ દ્રવ્યવતી વિવેક્ષા છે. ક્ષેત્ર-પરમાણુથી બાકાશપ્રદેશ’ સમજો. “કાલ-પરમાણુથી “સમય” સમજવો. “ભાવ-પરમાણુએટલે “પરમાણુ જ. બત્ર વર્ણાદિ ભાવની પ્રધાનતા જાણવી. દ્વવ્ય પરમાણુના સ્વભાવ આશ્રીને ચાર ભેદો છે: -(અ) અછેદ્ય, ( આ ) અભેa ( ૪ ) અદાથ અને (ઈ) અગ્રાહ્ય શસ્ત્ર વગેરેથી જેમ લતાનું છેદન થાય છે તેમ દ્રવ્ય-પરમાણુનું છેદન નહિ થતું હોવાથી તે બોવ' છે. સોય વડે જેમ ચામડું ભેદી શકાય છે તેમ દ્રવ્ય પરમાણુનું બેદન નહિ થતું હોવાથી તે “અભેદ્ય' છે. દ્રવ્ય પરમાણુ સૂક્ષ્મ હોવાથી તે અગ્નિ દ્વારા બાળી શકાતું નહિ હોવાથી તે “અદાહ્ય” છે. સૂક્ષ્મ હોવાને લીધે હાથ વગેરે વડે તેનું ગ્રહણ નહિ થઈ શકે તેમ હોવાથી તે અગ્રાહ્ય” છે. ક્ષેત્ર પરમાણુના પણ ચાર પ્રકારે છે -(અ) અનહ, (આ) અધ્ય, (૪) અપ્રદેશ અને (ઈ) અવિભાગિમ. સમાન સંખ્યાવાળા અવયનો અભાવ હોવાથી અનદ્ધ', વિષમ સંખ્યાવાળા અવયયોને અભાવ હોવાથી “અમધ્ય', અવયવનો અભાવ હોવાથી નિરશ હાઇ કરીને “અપ્રદેશ અને અવિભાગથી નિવૃત્ત હાઇ કરીને “અવિભાગમ' અર્થાત એકરૂપ અથવા એના વિભાગ નહિ થઈ શકતા હોવાથી “અવિભાગમ' કહેવાય છે. કાલ-પરમાણુના પણ ચાર પ્રકાર છે –(અ) અવર્ણ યાને રૂ૫ રહિત, (આ) અગંધ યાને ગંધ વિનાને, (ઇ) અસ યાને રસથી વિમુખ અને (ઈ) અસ્પ યાને સ્પર્શ વગરને. ભાવપરમાણુના (અ) વર્ણવાન, (આ) રસવાન, (ઇ) ગંધવાન અને (ઈ) સ્પર્શવાન એમ ચાર પ્રકારે છે. ૧ છાયા धर्मोऽधर्म आकाशं द्रव्यमेकैकमाहितम् । अनन्तानि च द्रव्याणि कालः पुत्ला जन्तवः ॥ ૨ જે દ્રવ્યના ઘણા પ્રદેશો હોય તેમાં આ સંભવે છે અછત પ્રદેશના સમૂહનું નામ - તિયફ-પ્રચય ' છે. એવી રીતે અનેક સમસ્યાનું નામ * ઊર્વના પ્રચય ' છે જુ એ પ્રવચનસારતા તત્તાધિકારની ૧૯મી ગાથાની વૃત્તિ ( 'દર-૨ & • Page #678 -------------------------------------------------------------------------- ________________ લાસ ] આઈતિ દર્શન દીપિકા પિક " दवं छक्कमकालं पंचत्थीकायसण्णिदं होदि । થાણે રાજયો કહા નથિ નિ પિટ્ટિ + ૨૦ | અર્થાત્ કાલ-દ્રવ્યને વિષે પ્રદેશને પ્રચય નથી. પ્રદેશ-પ્રચય નહિ હેવાથી તિર્ય-પ્રચય નથી એમ કહેશે નહિ; કેમકે એથી તે પુદગલના સંબંધમાં પણ તેને અભાવ માનવે પડશે, કારણ કે પ્રદેશમાત્રપણું એ અપ્રદેશ છે એવું લક્ષણ ત્યાં પણ લાગુ પડે છે. વળી પુગલનું દ્રવ્યથી અપ્રદેશવ છે, કિન્તુ પર્યાયથી અનેક પ્રદેશત્વ છે, જ્યારે કાલની બાબતમાં તેમ નથી એ કથન યુક્તિ-સંગત નથી, કેમકે પ્રસંગનું કરણ અર્થાત્ સાધન બીજું છે. એનું કારણ એ છે કે ધૂમાડાના અભાવને લઈને પર્વત અગ્નિ રહિત હેવાના પ્રસંગને વિષે ધર્મના અભાવમાં ધર્મના અભાવની પ્રતીતિ થાય છે. અર્થાત કેઈ એક પુરુષ ધૂમાડાના અભાવ દ્વારા પર્વતને વિષે અગ્નિને અભાવ સિદ્ધ કરવાના પ્રસંગમાં કેઈક ધર્મ ત્યાં ન હોય એટલે અગ્નિ પણ ત્યાં નથી એવું કથન રજુ કરે તો તે જેમ યુક્તિ-સંગત ન ગણાય તેમ પ્રસ્તુત માં તિર્ય-પ્રચયના પ્રસંગને વિષે સમજવું. આથી તિર્યક-પ્રચયના પ્રસંગ પર આટલું કથન બસ થશે. વળી આ સમયદ્રની અનંતતાને લઈને પણ તુલ્ય નથી, કેમકે એની અનંતતા તે અતીત અને - અનાગતની અપેક્ષા અનુસાર છે. ઉત્તરા ( અ )માં કહ્યું પણ છે કે “મેર સંજs [gવા રૉર્તિ દા] . ૧ છાયા– ગvમારું જાતિવાદર્તિ જાતિ ! काले प्रदेशप्रचयो यस्मानास्तीति निर्दिष्टम ॥ ૨ ભાવના-સંગ્રહ( . )માં કહ્યું છે કે કાલના (અ) પરમાર્થ કાલ અને (આ) વ્યવહાર-કાલ એમ બે ભેદે છે. તેમાં પ્રથમ ભેદથી કાલ-પરમાણુઓ સમજવા કે જેઓ પરસ્પર પ્રતિબંધથી રહિત છે, એકેક આકાશ-પ્રદેશને વિષે એકેકની વૃત્તિ દ્વારા સમગ્ર લોકવ્યાપી છે અને મુખ્ય તેમજ ઔપચારિક પ્રદેશની કલ્પનાને અભાવ હોવાથી નિરવયવ છે. તેમાં ધમસ્તિકાય વગેરે ચાર દ્વવ્યને વિષે તેમજ પુગલકંધને વિષે મુખ્ય પ્રદેશ-કલ્પના છે, જ્યારે પ્રચય-શકિતના સંબંધને લઈને પરમાણુઓને વિષે ઉપચાર-કલ્પના છે. કાલ-પરમાણુઓને વિષે તે બેમાંથી એકને પણ સંભવ નથી. વળી આ કાલ-પરમાણુઓને વિષે વિનાશના હેતુને અભાવ હોવાથી તેઓ નિત્ય છે, પરિણામ છ દ્રવ્ય પર્યાય વર્તનને હેતુ હેવાથી અનિત્ય છે. રૂપને અભાવ હોવાથી અમૂર્ત છે. જીવના પ્રદેશની જેમ, અન્ય પ્રદેશમાં સંક્રમણ કરી શકે તેમ ન હેવાથી નિષ્ક્રિય છે. આ પ્રમાણેનું પરમાર્થ-કાલનું સ્વરૂપ છે. વર્તન દ્વારા મુખ્ય કાલે કાલ એ વ્યવહાર પ્રાપ્ત કર્યો છે, પરિણુમાદિ લક્ષણોથી યુક્ત, કોઈક અપેક્ષાએ કેક સ્થળે પરિછિન્ન, અપરિચ્છિન્ન એવા મુખ્ય કાલના પરિચ્છેદમાં કારણરૂપ તેમજ ભૂત, વર્તમાન અને ભવિષ્યત એમ ત્રણ જાતને જે પરિ. ગાયક હેાય તે “વ્યવહાર-કાલ' છે. જેમ વૃક્ષની પંક્તિને અનુસરનાર નલિનચંદ્રને આશ્રીને એમ કહી શકાય છે કે એ અમુક વૃક્ષ પાસે આવ્યો, અમુક વૃક્ષ પાસે આવે છે અને અમુક વૃક્ષ પાસે આવશે તેમ કાલ-પરમાણુઓને અનુસરતાં બે વર્તમાન પર્યાયને અનુભવ કરતાં હોય ત્યારે તેને ઉદ્દેશીને પણ ભૂતાદિ ત્રિવિધ વ્યવહાર સંભવે છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે જેકે પુગલ-પરમાણુ પ્રદેશ માત્ર હોવાથી અમદેશી છે તેપણ મેલનરૂપ શક્તિને લઇને તે અનેક પ્રદેશ છે. કાલમાં તે પરસ્પર મળવારૂપ શક્તિને અભાવ હોવાથી એ તે અપ્રદેશી જ છે; એમાં તે યુગલની પેઠે ઔપચારિક સંપ્રદેશતા પણ નથી. Page #679 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર [ દ્વિતીય આની વૃત્તિમાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ પણ કહ્યું છે કે કાલની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાએ છે. ભગવતી(શ. ૧૩, ઉ.૪, સૂ ૪૮૨)ની વૃત્તિના ૬૧૦માં પત્રમાં શ્રી અભયદેવસૂરિ પણ આ જ વાતના સમર્થનરૂપે કહે છે કે ધર્માસ્તિકાયને એક પ્રદેશ જે કાલ-સમયેથી સ્પષ્ટ (સ્પર્શ કરાયેલી હોય તો તે કાલ-સમયે ખશ્ચિત અનંત છે, કેમકે કાલ-સમયે અનાદિ છે. કહેવાનો મતલબ એ છે કે મંદ ગતિએ એક આકાશ-પ્રદેશથી અન્ય પ્રદેશ જતા પરમાયુના અતિક્રમણના પરિણામ સાથે સમાન જે કાલવિશેષ છે તે કાલ પદાર્થના સુકમ વતનરૂપ જે છે તે “સમય” કહેવાય છે. તે પર્યાય જ છે, કેમકે તે ઉત્પન્ન થાય છે તેમજ તેને નાશ પણ થાય છે. વળી આ પર્યાય કંઈ ધર્મ, અધમ, આકાશ, પુદગલ અને જીવન પર્યાય નથી, કેમકે તેનાથી તે આ વિલક્ષણ છે. આથી કરીને જેને એ પર્યાય છે તે અન્વયી કાલ “દ્રવ્યસમય” કહેવાય છે. આ દ્રવ્ય-સમય નિરંતર અન્યાન્ય સમયના પર્યાયની ઉત્પત્તિરૂપ છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે અત્ર પુદગલની પેઠે અનંતતા ઈષ્ટ નથી કે જેથી તિર્યપ્રચય સંભવે. અર્થાત્ છવાદિ પાંચ દ્રવ્યોમાં તે બહુ પ્રદેશ હેવાથી અને તે પ્રદેશે પરસ્પર મિલનશીલ હેવાથી તેમાં તે તિર્ય-પ્રચય છે, પરંતુ કાલના સંબંધમાં તેમ ન હોવાથી એને અંગે તિર્યકપ્રચયને સંભવ નથી. આવી રીતે સમયથી વિશિષ્ટ વૃત્તિના પ્રચયરૂપ ઊર્વ–પ્રચયને પ્રસંગ પણ સમજી લે, કેમકે સમયની વિશિષ્ટતાની આપત્તિ છે અને એ આપત્તિ ઈષ્ટ નથી, કેમકે એના નિશ્ચયથી બાકીનાં દ્રવ્યોને પણ નિશ્ચય થાય છે. આ વાતની પ્રવચનસાર(અ. ૨, ગા. ૪૨)ની *વૃત્તિ (પૃ. ૧૯૦) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે બાકીનાં બધાં દ્રવ્યના દરેક પર્યાયમાં સમય-પરિવર્તનની કારણુતા કાલ-દ્રવ્યના વર્તના નામના ગુણને આભારી છે. અને સમય વિશિષ્ટ વૃત્તિમાં તે કારણોતર દ્વારા સાધ્યપણું હોવાથી પિતાની મેળે જ બીજા ધર્માદિ પાંચ દ્રવ્યમાં પરિવર્તનની કારણુતાને અસંભવ હોવાથી કાલ પારિશેષ્ય અનુમાનથી સિદ્ધ થાય છે. એથી કરીને કાલ પરત્વે કાલાણને સ્વીકાર કરવા જતાં તે સમયની વિશિષ્ટતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે બાકીનાં દ્રવ્યની પેઠે પ્રત્યેક સમયમાં સમયપર્યાયધારિપાડ્યું છે. વેતાંબર માન્યતા પ્રમાણે તો આ દોષ માટે પણ અવકાશ નથી, કેમકે સમય-પ્રચયતારૂપ જ કાલની ઊર્વ–પ્રચયતા છે. બાકીનાં આકાશ વગેરે દ્રવ્યમાં સમયની અપેક્ષાએ અર્થાન્તરતા હોવાથી સમયથી વિશિષ્ટ વૃત્તિના પ્રચયરૂપ ઊર્થ–પ્રચય હાય. જેમ દીપકના પ્રકાશપણામાં પરપ્રકાશયુક્તતા રહેલી છે તેમ કાલ પોતે સમયમય હોવાથી એને અંગે સમય-વિશિષ્ટતા સંભવતી નથી. તેમ છતાં જો એમ નહિ સ્વીકારવામાં આવે તો અનવસ્થા દેશ ઉપસ્થિત થાય છે. ઊર્ધ્વ–પ્રચય તે ત્રણ કટિને સ્પશત હેવાથી એમાં સાંશતા છે ૧ પ્રવચનસારના શેયતત્તાધિકારમાં કહ્યું પણ છે કે " बदिषददो तं देसं तस्सम समओ तदो परो पुरुषो । जो अत्थो सो कालो समओ उपण्णपद्धंसी ॥ १७॥" [ સિપાતરd રે તાઃ રમતતઃ : cર્વઃ | योऽर्थः स कालः समय उत्पन्न प्रध्वंसी ॥] ૨ “ થriાં કવિતા કાવત્તિયં, કાળાતલાયકાત, समयविशिष्टाया वृत्तेः स्वतस्तेषामसम्भवात् कालमधिगमयति ।" Page #680 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિક. અને એ સાંશતાને લઈને દ્રવ્ય-વૃત્તિથી સર્વ દ્રવ્યમાં એ અનિવારિત છે. આવી પરિસ્થિતિને લીધે એની પણ પ્રવાહ-રૂપતાએ કરીને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ કટિ વિષયરૂપ હેવાથી નિત્ય આત્મ-લાભરૂપ ઊર્વ–પ્રચય સંભવત કેનાથી રોકાય તેમ છે ? કાવન વર્તનારૂપ પરિણામ પિતાની મેળે જ સંભવે છે, નહિ કે અન્ય દ્રવ્યથી. પુદ્દગલાદિના ઉપર અવગાહ દ્વારા જેમ આકાશનો ઉપકાર છે તેમ પોતાના ઉપર પણ પિતાને છે, કેમકે સર્વ પદાર્થના આધારરૂપ હોવાથી એને પિતાને પણ અવગાહ અન્યને વિષે નથી; કેમકે ઉપાધ્યાય શ્રીગંગેશકૃત ચિન્તામણિ ન્યાયશાસ્ત્રમાં પણ વૃત્તિને નિષેધ છે. એવી રીતે આ કાલને પણ વર્તનારૂપ પરિણામ સ્વતઃ જ છે, કેમકે પર દ્રવ્યને એ ઉપકારક છે. આ વાતને ગોમટની નિમ્નલિખિત ગાથા તેમજ તેની વૃત્તિ સમર્થિત કરે છે – “ वित्तणहेद् कालो वत्तणगुणमविय दव्वणिचयेसु । कालाधारेणेव य वटुंति हु सबदवाणि ॥ ५६७ ॥" સ્વપર્યાયની નિવૃત્તિ પ્રતિ પોતાની મેળે જ પ્રવર્તન કરતા એવા ધર્માદિ દ્રવ્યમાં બાહ્ય ઉપગ્રહને અભાવ હોવાથી તવૃત્તિના અસંભવને લીધે તેના પ્રવતનને જ્ઞાપક કાળ છે. એ રીતે વર્તાના એ કાલને ઉપકાર છે એમ સમજવું. અત્રfન ને અર્થ એ છે કે જે દ્રવ્ય-પર્યાય પ્રવર્તે છે તેને વયિતા કાલ છે. આથી કરીને કાલ ક્રિયાથી યુક્ત છે એમ માનવાને પ્રસંગ ખડે થતું નથી, કેમકે શિષ્ય ભણે છે અને ઉપાધ્યાય જણાવે છે ઇત્યાદિની પેઠે તેના નિમિત્ત માત્રને વિષે પણ હેતતા અને કતૃતા દેખાય છે તો પછી કેવી રીતે તેને નિશ્ચય કરાય છે? સમયાદિથી ઉપલક્ષ્ય જે ક્રિયાવિશેષ છે તેને સમય અર્થાત સમય વગેરેની ક્રિયા દ્વારા નિષ્પા જે પાકાદિ તેને વિષે કાલ એ જેને આરેપ કરાય છે તે મુખ્ય કાલનું અસ્તિત્વ સૂચવે છે, કેમકે ગૌણ એ મુખ્યની અપેક્ષા રાખે છે. કાલરૂપ આધારવાળા જ સર્વ દ્રવ્યો છે અર્થાત પિતાના પર્યાયે દ્વારા તેઓ પરિણમે છે. આથી કરીને કાલની જ પરિણામ-ક્રિયા તેમજ એના પરત્વાપરત્વરૂપ ઉપકારો ગણાવાય છે. વળી ત્યાં જ ધર્મ, અધમ ઇત્યાદિ દ્રવ્યોના અગુરુલઘુ ગુણોના છ સ્થાન પતિત વૃદ્ધિ અને હાનિરૂપ પરિણામને વિષે મુખ્ય કાલ જ કારણરૂપ છે. પરિણામી બીજા કાલને સ્વકાલને હેતુ માનવાથી અનવસ્થારૂપ ટૂષણ ઉદ્ભવશે તેમજ વળી પિતાની જ કારણતાને વિષે બીજાં દ્રવ્યને વિષે પણ હેતતા સ્વીકારવી જતાં તો કાલ-દ્રવ્યમાં અનર્થતાની આપત્તિ આવશે એ પ્રમાણે કહેવું ઠીક નથી. એનું કારણ એ છે કે જેમ અધર્માસ્તિકાયની બીજાની સ્થિતિમાં હતા માનવા ઉપરાંત તેની પોતાની સ્થિરતામાં પણ તેને હેતુ માનવામાં કશી અડચણ નથી તેમજ વળી જેમ દીપક સ્વરપ્રકાશક હોવાથી તે પ્રકાશમાં પણ પોતે કારણરૂપ છે એટલું જ નહિ પણ પર તુ ઉપર પણ પ્રકાશ પાડવામાં કારણરૂપ છે તેમ પ્રસ્તુતમાં કાલ પણ પિતાની અને અન્યની પ્રવૃત્તિમાં કારણરૂપ હોવાથી એને સ્વપરના પ્રવર્તક તરીકે ૧ છાયા– वर्तनातुः कालो वर्तमागुणमयेदि द्रव्यनिचयेषु । twાષાત્ર ૪ વર્તક વસ્ સર્વત્ર થાળ ! 76 Page #681 -------------------------------------------------------------------------- ________________ }૦૨ અજીવ અધિકાર. [ દ્વિતીય સ્વીકારવામાં કશે વાંધે નથી. આ વાત ભાવનાસંગ્રહમાં સ્પષ્ટપણે સમજાવાઇ છે. વળી આફ્રિપુરાણમાં પણ કહ્યું છે કે “વર્તન રક્ષા થાજો, વર્તમા વપરાયા । થયારૂં ગુનાવૈ:, પરિનેતૃત્વયોનના । ’ અર્થાત્ કાળ એ વનાસ્વરૂપી છે અને વ'ના એ સ્વપરના આશ્રય કરવાવાળા પર્યાય છે, યથાયાગ ગુણા અને પર્યાયા દ્વારા પરિણતિમાં હેતુપણાની ચેાજના વિચારી લેવી. કાલ ખીજાના પરિણામમાં હેતુરૂપ ન હેાવાથી કાલમાં દ્રવ્યપણુ પણ કેવી રીતે આવી શકવાનું ? કેમકે જે ગુણુ અને પર્યાયથી યુક્ત હાય તે દ્રવ્ય કહેવાય છે એવા દ્રવ્યના લક્ષણુમાં પણ નવ નવા પર્યાયની આવશ્યકતા સ્વીકારેલી હાવાથી પરિણામરૂપ પર્યાય સિવાય દ્રવ્યપણું પણ્ વન્ધ્યાપુત્ર સમાન થઇ પડવાનું. કદાચ કહેશે કે નવ નવા પર્યાયે તે અમે પણ જરૂર માનીએ છીએ તે પછી તેવી માન્યતામાં અન્ય હેતુને શોધવા પડશે, માટે આપની માન્યતા ઉચિત નથી. “ મુળવયોવવત્ દ્રવ્ય ' એવું જે દ્રવ્યનું લક્ષણ તવા ( અ. ૫, સૂ ૩૭ )માં આંધવામાં આવ્યું છે. તે પણ કાલને અંગે સમજવાનું નથી, કેમકે જો તે લક્ષણુ કાલમાં પણ ઘટાવવાનું હોત તેા વિશ્ર્વ એવુ ભિન્ન સૂત્ર રચવાની શી જરૂર હતી ? વાસ્તે ઉપયુ ક્ત લક્ષણુ કાલ સિવાયનાં બીજા દ્રવ્યેા આશ્રીને જાણવું. અથવા તો આ લક્ષણુ તમામ દ્રવ્યને ઉદ્દેશીને હાવાથી ભલે કાલને માટે પણ હા, કેમકે ખીજા દ્રવ્યેામાંવતના હેતુતારૂપ ગુણુ દ્વારા ધારાપ્રવાહી ગુણુપર્યંચવત્તાના કાલમાં સ્વીકાર થઇ શકે તેમ છે, કારણ કે અન્યાન્ય સમયાદિ પોંચા વડે તેના તેવા સ્વભાવ છે. એ ધ્યાનમાં રાખવું કે સમયાદિ પાઁય મુખ્ય દ્રવ્ય સમયરૂપ કાલ–દ્રવ્યથી જુદા પણ નથી તેમ એકરૂપ પણ નથી, પરંતુ તે ભેદાભેદસ્વરૂપી છે. જે સમય નવ નવા પર્યાયરૂપ છે તે જ સમય તેના ઉત્તરવત્તી પુદ્ગલાદિ દ્રબ્યામાં વના કારણરૂપે જે સમય છે તેની અપેક્ષાએ "દ્રવ્યરૂપ છે અને તે પણ ઉત્તર સમય ત્રીજા સમયની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયમાં સમાનાધિકરણતા હાવાથી એનું ભેદાબેન સ્વરૂપ સિદ્ધ થાય છે. આ સંબંધમાં ઘટનું ઉદાહરણ વિચારીશું તે જણાશે કે ઘટરૂપ પર્યાયની અપેક્ષાએ માટીમાં દ્રવ્યપણું છે અને એ માટીમાં પણ પાર્થિવ પરમાણુ વગેરેની અપેક્ષાએ પાઁયપણું છે. કહ્યું પણ છે કે— “ ચદ્રાં પાપવિદ્યુત, પર્યાયા વ્યગિતાઃ । क कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा १ ॥ " ૧ આ સંબંધમાં વિચારા આફ્રિપુરાણ( ૫, ૩)નું નિમ્નલિખિત પદ્યઃ-~ “ થતો વિવર્તમાનાનાં, સોડામાં મંત્રતંત્તઃ । यथास्वं गुणपर्यायैः, अतोऽनान्योन्यसम्प्लवः ॥ ५ ॥ " અર્થાત્ પોતાની મેળે પ્રવૃત્તિ કરતા એવા પદાર્થોના, કાલ યથાયાગ્ય ગુણ પર્યાય દ્વારા પ્રવક છે. એથી કરીને પરસ્પર એના સ‘પ્લવ થતા નથી. ૨ આ પદ્યનું મૂળ સ્થળ જાણવામાં નથી. બાકી એની પ્રાચીનતા તા તત્ત્વાર્થીની બૃત્તિ (પૃ. ૩૭૮)માં અવતરણુરૂપે એ નજરે પડતુ. હાવાથી સમજી શકાય છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૬૦૩ અર્થાત દ્રવ્ય પર્યાયેાથી રહિત છે અને પર્યાચા દ્રબ્યાથી મુક્ત છે એ બીના કોઇ પણ સ્થળે કાઈ કાલમાં કાઇ સ્વરૂપવાળા કોઇ પણ પ્રમાણથી કોઇએ પણ જોઇ છે ખરી ? કાલનો પરમ નિકૃષ્ટ અર્થાત્ ખારીકમાં બારીક યાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કે જે ‘સમય’ કહેવાય છે, તેમાં પણ દ્રવ્યપણું બરાબર રહેલુ છે. આથી કરીને તે “ અનૈતાનિ થ યાનિ (જુઓ પૃ પ૮) ઇત્યાદિ આગમેક્ત ઉલ્લેખ સયુક્તિક ઠરે છે. “ઉત્પાર્થપાયુ સ એ લક્ષણુ પણ સમયા િ પર્યાયાની પંક્તિઓને વિષે ઉત્પાદ અને વિનાશ તા સ્પષ્ટ સંભવતા હાવાથી તેમજ કાલમાં ધ્રુવતા હેાવાથી બરાબર ઘટે છે. જેમકે જે પુરુષ પૂર્વ સમયમાં કાની અપેક્ષા રાખે છે તે તેના નાશરૂપ ઉત્તર સમયની ઉત્પત્તિ જોવાથી શાકાતુર અને છે, જ્યારે બીજો પુરુષ કે જે ઉત્તર સમયના ઉત્પાદને માટે આતુર છે તે તેના ઉત્પાદ જોઇ ખુશી થાય છે; અને જે પુરુષને કાલ–સામાન્યની યાને ફક્ત કાલની જ જરૂર છે તે તેને વિષે મધ્યસ્થતા અનુભવે છે. આથી કાલમાં ઉત્પાદાદિ ત્રિપુટી બરાબર સિદ્ધ થાય છે. આથી કરીને તે સમયાદિ પર્યાયેતુ અન્વયી દ્ર* એક જ પ્રતીત થાય છે અને એ તા અસિદ્ધાન્ત છે, કેમકે હમણાં જ આપણે ઉપર સિદ્ધ કરી ગયા તેમ અગમમાં કાલમાં અનંત દ્રવ્યતા સ્વીકારાએલી છે એવી જો કોઇ શંકા ઊઠાવે તેા તે અસ્થાને છે; કેમકે સમય-પર્યાયમાં મુખ્યતાને લીધે દ્રવ્ય-સજ્ઞા માનવામાં અર્થાત્ સમયને કાલ–દ્રવ્ય માનવામાં કોઇ જાતના વાંધેા નથી. આથી જ પરમાથ –કાલને ગોણુરૂપે અને વ્યવહાર–કાલને મુખ્યરૂપે સમયાવટી મુજુત્તા” એ પ્રમાણેનુ આગમિક કથન ઓળખાવી રહ્યું છે. વળી લેાકમાં પણ જન્મેલા બાળકને ઉદ્દેશીને તેને જન્મ્યાને આજે મહિના થયા એવુ' કહેવાય છે, નહિ કે કાળ થયા છે એમ કહેવાય છે. ૧ ભાવના-સમહુમાં કહ્યું પણ છે કે~~ " परमार्थकाले भूतादिव्यवहारे गौणो व्यवहारकाले तु मुख्य, શમત્ર વહુનો केन ! परमार्थकालेन कारणभूतेन षड् द्रव्याणि परावर्तन्ते कार्यरूपाणि तेषां द्रव्याणां परिच्छेदकाः समयादयः द्रव्यस्यैकः पर्याय एकः समयो द्वित्रिचतुः सख्ये या सख्येयामन्त्रपर्यायकलापा वित्रिचतुः सङ्ख्येयासङ्ख्येयानन्तसमयाः । " વિશેષમાં પ્રવચનસારના જ્ઞેયતત્ત્તાધિકારનો નિમ્ન લિખિત~~ * '' " समओ वु अप्पदेसो पदसमेत्तस्स दन्त्रनादस्त । दो सो वट्टदि पदेसमागासदव्त्रस्त ॥ ४३ ॥ [ समयस्त्व प्रदेशः प्रदेशमात्रस्य द्रव्यजातस्य । व्यतिपततः स वर्तते प्रदेशमाकाराद्रव्यस्य ॥ ] —ગાયની વ્યાખ્યામાં કહ્યું છે. તેમ સમય કાલ દ્રવ્ય છે. વળી એ અપ્રદેશ છે, કેમકે એ કેવળ પ્રદેશરૂપ છે, વળી જોકે કાલાએ અસંખ્યાત છે તે પણ્ પુદ્ગલ-પરમાણુઓની પેઠે પરસ્પર મળવા રૂપ શક્તિને તેનામાં અભાવ છે, તેથી તેનામાં પ્રદેશતા છે. એ કાલાજી પ્રદેશ માત્રરૂપ પુદ્ગલપરમાણુના સમયરૂપ પર્યાયને પ્રકટ કરે છે. ૨ જીગ્મા પુ, ૫૮૧. આ ગાથા થોડાક ફેરાર સાથે વિશેષમાં ૨૦૩૬મી ગયાઅે નજરે પડે છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અજીવ અધિકાર. [ દ્વિતીય વિશેષમાં સથા એકતા માનવાથી પણ અપસિદ્ધાન્તતાના પ્રસંગ ઉપસ્થિત થતા નથી, કેમકે ઉત્તાની વૃત્તિમાંના “ જાનાદા ' એ ઉલ્લેખમાં તેમજ તવા માંના સ્ટિચ્ચે એ ઉલ્લેખમાં એકવચનના પ્રયાગ પણ્ ઉપર્યુક્ત માન્યતાથી જ સંગત થાય છે. નહિ તા જેમ નીયામ્ર”, “રૂપિયા; પુ” આવા પ્રકારનાં બે સૂત્ર ( બીજા અને ચાધા) જેમ પાંચમા અધ્યાયમાં વાચકવર્ય ચેયાં છે તેમ તે કાલ આશ્રીને પણ બહુવચનના પ્રયોગ કરત. અને તેમ તે તેમણે કર્યું નથી એ વાત તે। શ્વેતાંબર અને દિગંબર એમ ઉભય સપ્રદાચા સ્વીકારે છે. વળી નિષ્ક્રિયતાથી પશુ એકતા સિદ્ધ થાય છે જ. આ વાતનુ' ભાવના– સંગ્રહના નિમ્નમ્નલિખિત ઉલ્લેખ સમન કરે છેઃ--- द्रव्यैकत्वं जीवादिष्वन्यतमद्रव्ये, क्षेत्रकत्वं परमाण्ववगाढप्रदेशः, areerवं अभेदसमयः, भावैकत्वं मोक्षमार्गः " 4: અર્થાત્ દ્રવ્યની એકતાથી જીવાદિ કોઇ એક દ્રવ્ય, ક્ષેત્રની એકતાથી પરમાણુ દ્વારા અવગાહન કરાયેલા પ્રદેશ, કાલની એકતાથી અભેદ્ય સમય અને ભાવની એકતાથી મોક્ષ-માગ સમજવેા, વિશેષમાં તે અનંત સમય પ્રવાહરૂપ છે; કેમકે એ વિશેષણ છે, નહિ કે વિશેષ્ય, આમ માનવા જતાં દેશ, પ્રદેશના સંભવ હોવાથી કાલમાં અસ્તિકાયતા સ્વીકારવી પડશે એવા ભય રાખવાની જરૂર નથી, કેમકે દ્રવ્ય-સમયેાના એક બીજા સાથે સંગમ થતુ નથી. તેમજ તેમની એકતા સંતતિ જ દ્વારા છે. આ જ હકીકત ચેાથા કમ ગ્રંથ( ગા. ૬૯)ની વૃત્તિના ૧૫૬ મા પત્રમાં શ્રીદેવેન્દ્રસૂરિ નીચે મુજબ દર્શાવે છેઃ-~~ कालस्य वस्तुतः 'समयरूपस्य निर्विभागत्वात् न देशप्रदेशसम्भवः, अत एवास्तिकायत्वाभावो बोध्यः " 66 અર્થાત્ વાસ્તવિક રીતે સમયરૂપ કાલના વિભાગા નહિ પડતા હૈાવાથી તેને વિષે દેશ, પ્રદેશના સંભવ નથી. એ જ કારણથી તેમાં અસ્તિકાયતાના અભાવ સમજવા, જોકે અતીત, અનાગત અને વમાન એમ કાલની ત્રિવિધતા છે તેાપણુ અતીતનેા નાશ થયેલે હાવાને લઇને અને અનાગત ઉત્પન્ન નહિ થયેલુ' હાવાથી ા માનિક સમયના જ ઉલ્લેખ કરવામાં આવે છે. આ વાતના નિર્દેશ અનુયાગદ્વાર ( સૂ. )ની વૃત્તિમાં પણ નીચે મુજબ નજરે પડે છે:-~~ "C अद्धा कालस्तद्रूपः समयोद्वासस्यो निर्विभागत्वावास्य न देशप्रदे शसम्भवः, आवर्धलिकादयस्तु व्यवहारार्थमेव कल्पिता ततः पूर्वसमयनिशेधेनैवोत्तर समयसद्भावेन समुदयसमित्या असम्भवात् " ૧ આ સંબંધમાં જુએ પૃ ૧૮૨. ભાવના-સંગ્રહમાં સમયનું લક્ષણ દર્શાવતા કહ્યું છે કે जघन्यगतिपरिणतस्य परमाणोः स्त्रावगाढाकाशप्रदेश व्यतिक्रमकालः निरुद्धो निषिभागः समयः । r परम Page #684 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1. આહત દર્શન દીપિકા. અર્થાત્ અદ્ધા એટલે કાલ. તે સ્વરૂપી જે સમય તે “અદ્ધા-સમય” કહેવાય. એટલે સમયનું નામ જ કાલ સમજવું. એમાં નિર્વિભાળતા હોવાથી એને વિષે દેશ, પ્રદેશને સંભવ નથી. આવલિકા વગેરેની કલ્પના તે વ્યવહારને જ અર્થ છે; કિ તું વસ્તુ ત્યા વિચાર કરીએ તે પૂર્વ સમયના નિરોધથી અને ઉત્તર સમયના સદ્દભાવથી સંમેલનરૂપ મિલનનો જ અભાવ છે એટલે વાતમાનિક સમયરૂપ કાલ સિવાય બીજે કયે બાકી રહ્યો ? વળી કાલાને દ્રવ્ય માનનારાના મતમાં પણ રત્નની રાશિની ઉપમા દ્વારા તે સ્વરૂપાને લઈને આ જ વાત ફલિત થાય છે. આ પ્રમાણે અનેક તે એક છે અને એક તે અનેક છે, એવો સ્યાદ્વાદને સુંદર સિદ્ધાન્ત સિદ્ધ થાય છે. આગમને જો અને કારે” ઇત્યાદિ ઉલ્લેખ પણ આ વાતને પૂરવાર કરે છે, કેમકે ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય એકેક છે, એ કથન પરસ્પરના સ્પર્શ યાને સંબંધનું અને એથી અન્યને પરસ્પર સંપર્શ ન થવો એવું આ સૂચન કરે છે. અત્ર પરસ્પરથી ત્રણે દ્રવ્ય સમા વાં. એ ત્રણને તે પરસ્પર સ્પર્શ બરાબર છે જ, કેમકે જ્યાં એક આકાશ-પ્રદેશ છે ત્યાં જ ધર્મારિતકાય તેમજ વળી અધર્માસ્તિકાયને પણ એકેક પ્રદેશ રહેલું છે, પરંતુ એથી અન્ય એ જે કાલ તેને આ ત્રણ સાથે સ્પેશ સંભવ નથી.” હવે જે કાલાણું પણ હેત તે આ ત્રણની જેમ તેના પણ સ્પશને સૂત્રમાં જરૂર નિર્દેશ કરાત, પરંતુ ઉલટું તેના અસ્પીનો ઉલ્લેખ છે. જેથી કરીને ક લાણું દ્રવ્યરૂપ નથી એ સિદ્ધ થાય છે. આથી પુદ્ગલપરમાણુની પેઠે પ્રદેશરૂપે એમાં અનંતતાની કલ્પના ન કરવી, કેમકે દ્રવ્યોના સ્વભાવમાં ભિન્નતાને લઈને ભિન્નતા સ્વીકારાયેલી છે. જે સ્વભાવમાં ભેદ હોવા છતાં એકતા માનવા જઈશું તે સાત જગત એક જ દ્રવ્યરૂપ છે એમ કહેવા તૈયાર થવું પડશે. વાતે વેલાસ્વરૂપી કાલ ગુણ અને પર્યાય દ્વારા સાધ્ય સમજ. અને એ જ કાલ-દ્રવ્ય સમયક્ષેત્રમાં છે, નહિ કે અન્ય કેમકે સમય-ક્ષેત્રમાં જ સમચ, આવલિકા વગેરેને વ્યવહાર કરાય છે. કહ્યું પણ છે કે – * જવારા- ચતજ્ઞા a ra રાઈ ન ઘુત્ર ” અર્થાત્ સમય, આવલિકા, પક્ષ, માસ, તુ, અયન એ સંજ્ઞાવાળા કાલનું અસ્તિત્વ મનુષ્ય-ક્ષેત્રમાં જ છે; એની બહાર કઈ પણ સ્થળે નથી જ, એ મનુષ્ય-ક્ષેત્રની બહાર તે પાંચ અસ્તિકાના પર્યાયરૂપ પરિણામિક કાલ જ સમજે એ જ કાલને “કાલાણું' કહેવામાં આવે છે. આથી કરીને બીજી કોઈ વસ્તુનું નામ કાલાણ ન સમજવું, કેમકે કાકાશમાં અસંખ્ય પ્રદેશ હોવાથી કાલાશુની સંખ્યા પણ અસંખ્યાતની જ સમુચિત રીતે માની શકાય તેમ છે. કિન્ત કાલાણુને કાલ-દ્રવ્ય માનવાની ભૂલ કરવી નહિ. આ પ્રમાણે કાલણને સ્વતંત્ર કાલ-દ્રવ્ય તરીકે નહિ સ્વીકારવાથી લકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પરિણામની ઉત્પત્તિ કેવી રીતે થશે એવો પ્રશ્ન ૧ જુઓ પૃ. ૫૯9. ૨ જુઓ પૃ ૧૯૮. Page #685 -------------------------------------------------------------------------- ________________ હું હું અજીવ–અધિકાર. [ દ્વિતીય ઊઠાવવા નિરક છે, કેમકે ચક્રકીલિકા ન્યાયથી તત્ત્વા લાક૦( પૃ. ૪૪૪)માં દર્શાવેલ અલેાકાકાશના પરિણામની માફક સમય-ક્ષેત્રના મધ્યમાં રહેલા કાલ-દ્રવ્ય વડે પણ એનાથી બાહ્ય વસ્તુના પરિણામ ઘટી શકે છે. જેમકે દેવામાં કેટલાક એકેક પખવાડિયે ઉચ્છ્વાસ લે છે અને હજાર હજાર વર્ષ આહાર લે છે. એ કથનને લઈને ત્યાં પણ વ્યવહાર-કાલ પરિચ્છેદક છે. એ વાત સાચી; પર’તુ આથી ત્યાં કોઇક વ્યવહાર–કાલ છે એમ ન માનવુ; કેમકે દેવ-લેાકમાં વ્યવહાર–કાલ નથી એમતા શ્વેતાંબરા અને દિગંબરા અને માને છે જ. આ ઉદાહરણની પેઠે સમય-ક્ષેત્રમાં રહેલા કાલ-દ્રવ્ય દ્વારા સર્વત્ર કાલ-પર્યાય પરિણામને પામે છે. આથી વળી એ પણ સિદ્ધ થયુ કે ચેગશાસ્ત્રમાંનાં નિમ્ન-લિખિત પદ્યો કાલાણુને દ્રવ્યરૂપે પૂરવાર કરે છે એ માન્યતા અનુચિત છેઃ— t लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये । માવાનાં પરિવર્તાય, મુખ્યઃ વાહ' ( સત્ત્વતે ॥ ૮’♦ I ज्योतिःशास्त्रे यस्य मान-मुच्यते समयादिकम् । સુ ‘વ્યાયાTMિ; વાહ, હ્રા-ટ્રિમિરામતઃ II.૮૬ II नवजीर्णादिभेदेन यदमी भुवनोदरे । पदार्थाः परिवर्तन्ते तत् कालस्यैव चेष्टितम् ॥ ८७ ॥ वर्तमाना अतीतत्वं भाविनो वर्तमानताम् । વાળ: પ્રતિષચત્તે, ઘાજીદાવિકવિતા | ૮૮ | ઋ અર્થાત્ લાકાકાશના પ્રદેશામાં રહેલા જે કાલાજીએ ભિન્ન છે અને પદાર્થાંના પરિવતનમાં જે ઉપયેગી છે તે કાલાણુઓને ‘ મુખ્ય કાલ ’ કહેવામાં આવે છે, જેનું માન યાતિષુ શાસ્ત્રમાં સમચારૂિપે નિર્દે શાસુ’ છે તે ‘ વ્યાવહારિક કાળ ’ છે એમ કાલના જાણકારોના મત છે. નવીન, જીણુ ઇત્યાદિ ભેદ દ્વારા જે આ પદાર્થો લેાકમાં પરિવર્તનશીલ બને છે તે કાલની જ ચેષ્ટા જાણવી. જે વતમાનકાલિક છે તે અતીતપણાને પામે છે અને જે ભાવિકાલિક છે તે વમાનપણાને પામે છે એ પ્રમાણેના જે પદાર્થમાં પિરણામા થાય છે તે કાલની ક્રીડા સમજવી. આ શ્લેાકામાંના ૮૫મા શ્લેાકમાં જે કાલાણુઓનું પરસ્પર ભિન્નરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે કાલાણુઓ પર્યાયરૂપ સમજવાના છે; એટલે કે એથી પર્યાયરૂપ કાલ સમજવાના છે, નહિ કે દ્રવ્યરૂપ; કેમકે દ્રવ્યસ્વરૂપી કાલને તે અનત સમયરૂપ એવુ' વિશેષણ આપવામાં ૧ જેમ ચક્રમાં રહેલી ખીલી આરામાં નહિ હોવા છતાં પણ આરાની સાથે સંબંધ રાખે છે તેમ અત્ર સમજવુ. 1 ૨. ત્યાનાં પાંદ તારો ત્રાસલāદિ આદારો '' [ સેવાનાં પાયકાત:, પાલવÀ; ] Page #686 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા oછે. આવેલ છે અને આગમમાં પણ અનંત દ્રવ્યરૂપે તેને ઉલ્લેખ પણ છે. જે અનંત સમયથી દ્રવ્ય-સમયે માનવામાં આવે તે બાધ આવે છે, એટલે એ વાત યુક્ત નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે કાલાણુઓને દ્રવ્યરૂપ માનવામાં તે તેની સંખ્યા અસંખ્યાતની ફલિત થાય છે અને એ વાત તે દિગંબરોને પણ માન્ય છે. તે પછી તેને દ્રવ્યરૂપ માનવામાં તોડનારા એ કથન કેવી રીતે બંધબેસતું થશે તે વિચારણીય છે. કદાચ એમ કહેવામાં આવે કે આદિપુરાણ(૫. ૩)ના નિમ્નલિખિત " भवायुःकायकर्मादि-स्थितिसङ्कलनात्मकः । सोऽनन्तसमयस्तस्य, परिवर्तोऽप्यनन्तधा ॥ १३ ॥" --પદ્ય અનુસાર અનંત સમયત્વથી અમે અનંત સમયપર્યાયત્વ માનીએ છીએ તે એ વાત ઠીક નથી, કેમકે જ્યારે તમામ દ્રવ્યમાં અનંત પર્યાયતા તો છે જ, તે પછી કાલને એવું વિશેષણ આપવું નિરર્થક સિદ્ધ થાય છે, વાસ્તે લોકાકાશના પ્રદેશોમાં તેમજ પુદ્દગલ-પરમાણુઓમાં જે સમયવિશેષતા છે તે જ કાલાણું છે, નહિ કે કઈ બીજું દ્રવ્ય. આ પ્રમાણે માનવાથી ૮૫માં શ્લેકમાં “મુલ્ય વાર: વર્ત” એમ જે કહ્યું છે તેની સાથે વિરોધ આવે છે એવી શંકા જે કઈ ઊઠાવે તો તેનું સમાધાન એ છે કે આ ઠેકાણે કાલથી કાલ-દ્રવ્ય સમજવાનું નથી, કિન્તુ આથી બીજે કઈ સૂક્ષમ પર્યાય નથી એ વાત લયમાં રાખવાની છે તેમજ આથી “મુખ્ય” શબ્દને પ્રવેગ પર્યાયની અપેક્ષાઓ છે, નહિ કે દ્રવ્યની અપેક્ષાએ એ હકીકત પણ ધ્યાનમાં રાખવાની છે. આ વાતને ગમ્મટ૦ (ગા. ૫૮૯) પણ ટેકે આપે છે, કેમકે તે કાલાણુઓ છે એમ ત્યાં કહ્યું છે, નહિ કે દ્ર.' આથી જ તે પ્રવચનસાર (અ. ૨, ગા. ૪૬)માં તેમજ તેની વૃત્તિમાં કાલને એકવચનમાં પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રમાણેના વિવેચનથી કેઈ એમ કહેવા તૈયાર થાય કે સમય-ક્ષેત્રમાં પણ એમ જ છે, ત્યાં દ્રવ્યની કલ્પનાની શી જરૂર છે તો તે અસ્થાને છે, કેમકે ઉભય સંપ્રદાયના પ્રવચન નમાં છ દ્રવ્ય અંગીકાર કરેલાં છે. હવે કોઈ નીચે મુજબને પૂર્વ પક્ષ રજુ કરે છે તે પણ અરણ્યરુદન જે નિરર્થક છે – પૂર્વ પક્ષ-કાલ-દ્રવ્યને અભાવ માનવાથી સમય-પર્યાયની વિશેષતા અન્ય દ્રવ્યને વિષે નિષ્કારણ થશે. વળી કેવળ સંતતિરૂપે અન્વયી એવા કાલ-દ્રવ્યના સાધનમાં પણ તે નિહેતુક જ રહેશે, કેમકે સમાને પરસ્પર સંગમ થતો નથી. આ ઉપરાંત જીવમાં પણ દ્રવ્યપણું આવી જ રીતે માને, કેમકે સ્વયં વિશકલિત (છુટા ૫ ચેલ) જ્ઞાન-ક્ષણમાં જ દ્રવ્યતા છે અને એમ સ્વીકારવાથી બૌદ્ધ મત અંગીકાર થઈ જશે. આ પૂર્વ પક્ષ પાયા વિનાને છે એમ નીચેના ઉત્તર પક્ષ દ્વારા દર્શાવાય છે ૧ જુઓ પૃ. ૫૭, ૨ જુએ પૃ. ૬૦૩, Page #687 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર. ( દ્વિતીય આ પ્રમાણે વિચારતાં તે પ્રદેશોથી અતિરિક્ત એવા આકાશને પણ અર્થ ક્રિયાકારિતાને લઈને અનુપલંભ થવાને અને તેમ થતાં ત્યાં પણ એકતાને સંબંધ છે પણ તે બંધબેસતે નહિ થાય. વળી તવાર્થ (અપ)નું “ કાર ણ છે એ પાંચમું સૂત્ર તેમજ ઉત્તરાર (અ. ૨૮, ગા. ૮)ની સાથે પણ વિરોધ ઊભે છે. તેથી કરીને દ્રવ્યના સ્વભાવના ભેદને લઈને જ ભિન્નતા માનવાનો સતેષ પકડવે તે ઇષ્ટ છે અને તેથી કરીને નાહકની ખેતી ખેતી કલ્પનાઓ કરવાથી શું ફાયદે? વિશેષમાં જાતિ વગેરેની માફક સંતતિને દ્રવ્ય-સમયથી કથંચિત્ અભેદ છે. વળી વસ્તુપણને સ્વીકાર કરતે હેવાથી કઈ પણ જાતની અડચણ આવતી નથી તેમજ વળી બોદ્ધ મત અંગીકાર કરવાને પ્રસંગ પણ ઉપસ્થિત થતું નથી, કેમકે વસ્તુરૂપ સંતતિ અક્ષણિક છે-ક્ષણિક નથી. આથી કરીને જ કાલ-દ્રવ્યમાં સંતતિ માત્ર દ્વારા એકતાને સ્વીકાર કરવાના આશયથી તથા વસ્તુતઃ વિશકલિત દ્રવ્ય-સમયેની અનંતતા હોવાને લીધે બંને વાત સિદ્ધ થાય છે. આ વાત તત્વાર્થ (અ, પ, સૂ. ૧-૨ ) દ્વારા દર્શાવેલી છે. ઉપર્યુક્ત તત્કાથના સૂત્રમાં કાલ-દ્રવ્યનું અચેતનની ગણનારૂપ દ્રામાં ગ્રહણ કરવામાં આવ્યું જ નથી તેમજ વળી “ વાક્ય ” એ સૂત્ર દ્વારા અનુબંધ પણ બરાબર છે. આ પ્રમાણેની જે બે બાબતે વાચકવર્ષે સૂચવી છે તે આદિપુરણુ( પ. ૩)ના નિમ્નલિખિત પર્વમાં નજરે પડે છે – રિત જાવનgnત-ન્નારી વિવારે. પહgrfછવાદ્, સુmિrra mત; ! ” અર્થાત્ અસ્તિકામાં તેની ગણના નહિ હોવાથી તે (કાલ) નથી એમ કેટલાક માને છે. આ દ્રવ્યમાં તેનું સૂચન કરાયેલું હોવાથી તેમજ તે વાત યુક્તિસંગત હોવાથી એ છે પણ ખરો. હવે એ શંકા રજુ કરવામાં આવે છે કે કાલાને વ્યરૂપ નહિ માનવાથી તે બીજા દ્રની માફક કાલમાં લેક પર્યત વ્યાપ્તપણું નહિ ઘટી શકે, આ વાત અમને ઈષ્ટ છે એમ વેતાંબરથી કહી શકાય તેમ નથી, કેમકે કાવતું લેકવ્યાધિત્વ કવે પર ગ્રંથમાં પ્રસિદ્ધ છે. દાખલા તરીકે વિચારે ઉત્તરા (અ.)ની ગાથા તેમજ લોકનાલાચિંશિકાની નિમ્નલિખિત ગાથા – વરુણાટાઘાઠિયા–વિચારપુરના રોગો उप्पत्तिनासधुण-धरूनाइ छदव्धपडिपुनो।।२॥" વળી જે વર્તનાથી આ (કાલ) સિદ્ધ કરી શકાય તેમ છે તે વના પણ પદાર્થોની ત્યાં જ છે વાસ્તે ક લને નિષેધ કેમ કરાય? આને ઉત્તર એ છે કે કાલ સર્વત્ર છે એ વાત ખરી છે, પરંતુ ક્ષણિક, સમરૂપ પર્યાયવાળો અને વ્ય-સમયના પ્રવાહરૂપ એ જે અદ્ધા કાલ છે તેને ૧ છાયા— વૈરાન્નરથારથિત વિદાયુજનratતા : | उत्पत्तिनाशध्रुवगुणधर्मादिषद्रव्यप्रतिपूर्णः ॥ २ ॥ Page #688 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આહત દર્શન દીપિકા. જ અમે નિષેધ કરીએ છીએ; બાકી દ્રવ્ય-પર્યાયરૂપ આયુષ્ય-કાલ તેમજ દ્રવ્ય-કાલના પ્રયોગથી ઉત્પન્ન થતે ઉપકમ-કાલ તે બધા લેકમાં છે એમ અમે જરૂર કબૂલ કરીએ છીએ. વિશેષમાં સમય-ક્ષેત્રમાં જેમ અદ્ધાકાલ છે તેમ એની બહાર પણ એ હેત તે ગત વગેરે વિભાગે હેવા જોઈએ, કેમકે એ એનું કાર્ય છે. કદાચ કહેશે કે ઉત્તરાની વૃત્તિની નિમ્નલિખિત यदमी शीतवातातपादयो भुवन भोग्या भवन्ति तवश्य नमीष नैयत्येन हेतुना केनापि भवितव्यं, स च काल" –પંક્તિ દ્વારા સમય-ક્ષેત્રની બહાર પણ ઋતુ વગેરે વિભાગોને નિર્દેશ કરાયો છે તે તે કથન પણ ઠીક નથી, કેમકે “ભુવનભાગ્યને અર્થ ભુવનને ભેગવવા લાયક એ છે. એથી કરીને સમય-ક્ષેત્રની બહાર નો ભાગ થોડોક જ આવી જાય છે ? વળી કેવળ યેગ્યતાથી પણ જે કાર્યસિદ્ધિ માનવામાં આવે તે અનેક દેશે ઉદ્દભવે એ વાત જ્યાં સાક્ષરોને સમજાવવી પડે તેમ છે ? વિશેષમાં ત્યાં તું વગેરેને નિષેધ છે એ વાતની શ્રીરનશેખરસૂરિકૃત ક્ષેત્રસમાસની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે – " नद्यो हृदा घना पादराग्निर्जिनाद्युत्तमपुरुषा नरजन्ममृती कालो मुहूर्त. प्रहर-दिन-रात्रि-वर्षादिकः आदिशब्दात् चन्द्र-सूर्यपरिवेषादयो मनुष्यक्षेत्रं मुक्त्वा परतो न भवन्ति” । અર્થાત્ નદીઓ, હદે, મેઘ, બાદર અગ્નિ, જિન પ્રમુખ ઉત્તમ પુરુ, મનુષ્યને જન્મ કે તેમનું મરણ, મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત્રિ, વર્ષ વગેરે કાળ તેમજ ચંદ્ર, સૂર્ય વગેરેને પરિવેષ ઇત્યાદિ મનુષ્ય ક્ષેત્ર છેડીને અન્યત્ર નથી. વળી વ્યવહાર-કાલ તે મનુષ્ય ક્ષેત્રમાં જ છે એ વાત બને સંપ્રદાયને માન્ય છે અને વ્યવહાર નિશ્ચયથી સર્વથા ભિન્ન હોઈ શકે નહિ, કેમકે બાહર પાવો વ્યવહારના વિષયરૂપ છે. એથી ભિન્ન દ્રવ્યને નિશ્ચયનું અવલંબન છે તથા વળી નિશ્ચય અને વ્યવહારમાં તેમજ તેના વિષયોમાં ભેદભેદ માનવે તે પ્રામાણિક છે. આથી એ ફલિત થાય છે કે જેને જ્યાં વ્યવહાર છે ત્યાં જ તેને નિશ્ચય પણ છે. એવો નિયમ હોવાથી વ્યવડાર-કાલની માફક નિશ્ચય-કાલ પણ સમય-ક્ષેત્રમાં જ જાણ. કદાચ કઈ એમ પ્રશ્ન કરે કે જેમ નિશ્ચય-કાલ સમય-ક્ષેત્રની બહાર પણ છે તેમ વ્યવહાર-કાલ કેમ ન હોય તે એ અસ્થાને છે, કારણ કે સમય-ક્ષેત્રની બહાર દ્રવ્યરૂપે તે કાલ છે જ નહિ, કિન્તુ જે છે તે પર્યાયરૂપે છે. વળી ઉત્તરાનું ઉપયુકત વાક્ય પશુ દ્રવ્ય-કાલનું સૂચન કરતું નથી. પર્યાય-કાલનું એ અવલંબન લેતું હોય તે તેમાં અમને કશી હાનિ નથી. આથી તાત્પર્ય એ નીકળ્યું કે સમય-ક્ષેત્રમાં વ્યાવહારિક દ્રવ્ય-કાલ સમજ અને એની બહાર ૧ આ શીતળ વાયુ, આપ વગેરે ભુવનને ભેગવા લાયક પદાર્થો છે તો તેમનું કઈ પ્રતિનિયત કારણ હેવું જોઈએ અને તે કાલ છે–એ સિવાય અન્ય કોઈ હેઈ શકે નહિ. ૨ જુએ પૃ. ૩૫, 77 Page #689 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દ્વિતીય વસ્તુના પર્યાયરૂપ કાલ સમજે. વિશેષમાં વ્યવહાર-કાલની પેઠે નિશ્ચય-કાલ પણ સમય-ક્ષેત્રમાં જ છે એમ કાત્રિશિકા કહી રહી છે. ગામમાં બ્રાહ્મગ વગેરે ચાર વર્ણ વસે છે એની માફક અત્ર ઉપચાર જ સમાજ, કેમકે બ્રાહ્મણે કંઈ આખા ગામને વ્યાપ્ત કરીને રહેતા નથી; આનું પ્રયોજન તે સાથે રહેવા પૂરતું જ છે, તેમ છતાં જો આમ નહિ માનવામાં આવે તે દિગંબર મતમાં પણ વિરોધ આવશે, કેમકે પંચારિતકામાં કહ્યું છે કે " 'ममवाओ पंचण्णं समओ ति जिणुत्तमेहिं पपणतं । सो चेव हवइ लोओ तत्तो अमिओ अलोओ खं ॥" અર્થાત પાંચ અસ્તિકાને સમુદાય તે “સમય” છે એવી જિનેશ્વરીએ પ્રરૂપણ કરી છે. એ જ લેક છે અને એથી અમિત (અગણિત) અલેકરૂપ આકાશ છે, અત્ર પાંચ અરિતકાયોનું અન્ય ગવ્યવછેદરૂપ ફલ આ ગાથા દ્વારા ઇવનિત થતું હેવાથી છઠ્ઠા કાલરૂપ દ્રવ્યને તો નિષેધ જ થવાને. આના બચાવમાં જે એમ કહેવાય કે સ્થાનાંતરથી નિર્ણય કરે તે અહીં પણ એ ન્યાય લાગુ પડે છે. અથવા તે સમય-ક્ષેત્રની બહાર રહેલ વસ્તુના પરિણામરૂપ સ્થિતિ-કાલમાં “ચકકીલિકા ન્યાયથી અંદર રહેલ અદ્ધા-કાલ નિમિત્તરૂપ છે, અર્થાત્ અદ્ધાકાલ છે નિમિત્ત જેમાં એ “બહુવ્રીહિ' સમાસને આશ્રય લેવાથી કશી અડચણ નહિ આવે. એથી એ કાલમાં લેકવ્યાપિતા છે, કેમકે સાક્ષાત્ રૂપે કાલદ્રવ્ય સમય-ક્ષેત્રનું અતિક્રમણ કરે છે એમ માનવા જતાં તે સમય-ક્ષેત્ર અને અસમય-ક્ષેત્ર એવી વ્યવસ્થા જ ઘટી શકશે નહિ કે જે વાત સ્પષ્ટ રીતે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં નિર્દેશાયેલી છે. આપણે ૫૫૫માં પૃષ્ઠથી તે પપલ્સા પૃ8 સુધીમાં ધર્માસ્તિકાયાદિના સ્કંધાદિ પર વિચાર કરી ગયા. એ પ્રસંગે પુગલના પણ રકંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ વિષે થોડોક ઊહાપોહ કર્યો. અત્ર પુદગલના ધાદિનો લક્ષણ પૂર્વક વિચાર કરવાનો છે તે તેને તુલનાત્મક દ્રષ્ટિએ ખ્યાલ આવી શકે તે માટે આપણે ધર્માદિના સ્કંધ ઈત્યાદિની સંખ્યા વગેરેની હકીકત નીચે મુજબ કઠા દ્વારા રજુ કરી આગળ વધીશું – ૧ છાયા__ समवायः पञ्चानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम् । स पर भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ॥ ૨ ઘર શબ્દ ત્રણ પ્રકારે અવધારણ અર્થને દર્શાવે છે -' અ ) અયોગવ્યવછેદક, ( મા ) અન્યગબવ છેદક અને (ઇ ) અત્યન્તાગવ્યવચ્છેદ. આ ત્રણ પ્રકારને અનુક્રમે વિશેષણ, વિશેષ અને ક્રિયા સાથે સંબંધ છે. આ ત્રણેને લગતો વિશેષ વિચાર અન્ન ન કરતાં દ્વિતીય પ્રકારને ઉદ્દેશીને થોડુંક કથન કરીશં; વિશેષાથને સપ્તભંગીપ્રદીપ (પૃ. ૪૫-૪૭ ) જેવા ભલામણ છે. અન્ય યોમ-વિશેષ્યથી ભિન જે પદાર્થ હોય તેની સાથે તાદાત્મ ધારણ કરવું એ અન્ય ગAવ છેદનું કાર્ય છે. (ખિલા તરીકે “ 1 : ” અર્થાત અજુન જ ધનુર્ધર છે, એમાં “ અર્જુન ' એ “ વિશેષ્ય' છે અને એનાથી ભિન્ન જે દુર્યોધન વગેરે છે તેની સાથે ધનુર્ધરતાના તાદામ્યને ઘર કરે છે અર્થાત અજુનમાં જ ધનુર્ધરતા છે; બીજામાં છે જ નહિ. આ પ્રમાણે ક શબ્દ બીજામાં રહેલા ધનુર્ધરતાના ધોગને દૂર કર્યો. Page #690 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા અસ્તિકાય. કંધેની સંખ્યા. દેશની સંખ્યા પ્રદેશની સંખ્યા. પરમાણુની સંખ્યા. જીવાસ્તિકાય ૦. ! અનંત એક જીવ આશ્રીને એક જીવ આશ્રીને (જી અનંત હોવાથી) (પિત ના પ્રદેશની | અસંખ્ય. સંખ્યાથી બે ન્યૂન) સર્વ જીવ મળીને અસંખ્ય. અનંત. સર્વ જીવ આશ્રીને અનંત. ધર્માસ્તિકાય એક અસંખ્ય. અસંખ્ય ( પિતાના પ્રદેશની સંખ્યાથી બે ન્યૂન). અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અનંત. અનંત ( પિતાના પ્રદેશની સંખ્યાથી બે ન્યૂન). પુદ્ગલાસ્તિકાય! અનંત અનંતાનંત. અનંતાનંત, ( પુદગલે અનંત હોવાથી ). એક સ્કંધ આશ્રીને | અનંત. સર્વ અંધ આશ્રીને અનંતાનંત. પુદગલ-સ્કંધનું લક્ષણ प्रायो ग्रहणादानादिव्यापारसमर्थरूपत्वं स्कन्धस्य लक्षणम् , अथवा वर्णादिमत्वबद्धत्वयोः सतोः सूक्ष्मवादरपरिणामपरिणतिरूपRવપૂ(૨૨૮) અર્થાત્ પ્રાયઃ જે દ્વારા લેવા આપવાનું કાર્ય કરી શકાય તે “કંધ” જાણુ. અથવા જે વર્ણાદિથી યુક્ત અને બદ્ધ હેઈ કરીને પણ સૂક્ષ્મ કે બાદર પરિણામરૂપ પરિણતિથી યુક્ત હોય તેને સ્કંધ” જાણો. આ પ્રમાણેના રકંધના લક્ષણ પરથી જોઈ શકાય છે કે સ્કધના પરિણામ અનુસાર બે પ્રકારે પડતા હોવા જોઈએ અને વસ્તુ-સ્થિતિ પણ તેમજ છે એટલે કે કંધના સૂમ અને બાદર એમ બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સ્કધનું લક્ષણુ ગ્રંથકાર એમ જણાવે છે કે – Page #691 -------------------------------------------------------------------------- ________________ રે અછવ-અધિકાર ( દ્વિતીય चतुःस्पर्शा दिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणतिरूपत्वं सूक्ष्मस्कन्ध૪ અક્ષણમ્ I (૨૧) અર્થાત્ ચાર સ્પર્શ વગેરેથી યુક્ત તેમજ સૂમ પરિણામને પામેલે એ રકંધ “સૂકમ કંધ' કહેવાય છે. બાદર સ્કધનું લક્ષણ એ છે કે – अष्टपर्शादिमत्त्वे सति बादरपरिणामपरिणतिरूपत्वं बादरस्कन्धस्य રક્ષણમ્ ! (૨૩૦). અર્થાત આઠે આઠ સ્પર્શે વગેરેથી યુક્ત તેમજ બાદર પરિણામને પામેલો એ સ્કંધ બાદર સ્કંધ' કહેવાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સૂમ સ્કંધ ઇન્દ્રિય-ગ્રાહ્ય નથી, જ્યારે બાદર સ્કંધ ઈદ્રિયગ્રાહ્ય છે. વળી આ બંને લસણ તરફ દષ્ટિપાત કરતાં સ્પર્શ ઉપરાંત પ્રત્યેક પ્રકારને કંધ રસ, ગંધ અને વર્ણથી પણ યુક્ત છે એ વાત આદિ' થી સૂચવાઈ હોય એમ સમજાય છે. અને તેમ જ કરવું યુક્ત છે, કેમકે જૈન દર્શન પ્રમાણે તો દરેક પુદગલ-પછી તે સ્કંધરૂપ હોય, દેશરૂપ હય, પ્રદેશરૂપ હોય કે પરમાણુરૂપ હોય -સ્પ, રસ, ગંધ અને વણથી યુક્ત છે જ. આ હકીકતનું તત્ત્વાર્થ (અ. ૫)નું નિમ્નલિખિત સૂત્ર સમર્થન કરે છે – આથી કરીને એ વાત પણ સ્પષ્ટ થાય છે કે આ સંબંધમાં જૈન દર્શન વૈશેષિક દર્શનથી જુદું પડે છે, કેમકે વૈશેષિક દર્શનમાં તે પૃથ્વી વગેરે મૂત દ્રવ્ય-પુગલેને સમાનરૂપે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર ગુણોથી યુક્ત માન્યાં નથી અર્થાત્ પૃથ્વોને સ્પર્શાદિ ચાર ગુણોથી યુક્ત, પાણીને ગંધ સિવાયના ત્રણ ગુણોથી યુક્ત, તેજને દ્વિગુણ એટલે સ્પર્શ અને વર્ણથી યુક્ત અને વાયુને તે કેવળ સ્પર્શ ગુણવાળો માનેલ છે. વળી વૈશેષિક દર્શન મનને પણ ચતુર્ગુણાત્મક માનતું નથી. જેના દષ્ટિ અનુસાર પૃથ્વી, પાણી, તેજ, વાયુ, મન એ બધાં પુણલરૂપે સમાન છે એટલે એ પ્રત્યેક સ્પર્શાદિ ચાર ગુણોથી યુક્ત છે. વિશેષમાં એ હકીકત પણ નોંધવા જેવી છે કે જૈન દર્શનમાં જીવ અને પુદગલ એ એક બીજાના પર્યાયરૂપ નથી અર્થાત્ જેમ બીઢ દર્શનમાં પુદ્ગલને જીવ અર્થમાં વ્યવહાર કરાય છે તે વાત જૈન દષ્ટિને સંમત નથી. આવી ઉદષણ શ્રીઉમાસ્વાતિ તત્ત્વાર્થ (અ. ૫, સુ ૨૨)ના ભાષ્યમાં નિમ્નલિખિત પંક્તિ દ્વારા કરે છે – પુનિત જ તન્નારીવા નીવાર ઘરમાણને . ” ૧-૨ આ સંબંધમાં જુઓ ૫ ૬૧૫-૬૧૬. Page #692 -------------------------------------------------------------------------- ________________ उदयास ] આર્હુત દર્શન દીપિકા, ૧૩ 'भगवती ( श. २०, ३. २. सू. ६६४ ) मां तो 'युगस' शब्दनो भवना पर्याय तरी ઉલ્લેખ કરાયેલા જોવાય છે. આ સંબંધમાં એના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ કહે છે કે— ૧ આ રહ્યુ એ સૂત્રઃ — " धम्मत्थिकायस्त णं भंते ! केवइया अभिवयणा पन्नत्ता ? । गोयमा ! अणेगा अभिवयणा प०, तंजहा धम्मेर वा धम्म्रत्थिकायेति वा पाणावायवेरमणाइ वा मुसावायवेरमणेति एवं जाब परिग्गद्दवेरमणेति वा कोहविवेगेति वा नाव मिच्छादंसणसल्लविवेगेति वा ईरियासमितीति वा भासासमिए एसणासमिर आयाणभंड मत्तनिक्खेवण० उच्चवारपासवण खे लजल सिंघाणपारिट्ठावणियासमितीति वा मणगुत्तीति वा बइगुत्तीति वा कायगुत्तीति वा जे याघन्ने तहप्पगाश सव्वे ते धम्मत्थिकायस्त अभिव्यणा । अधमात्थिकायस्त णं भंते! केवतिया अभिषयणा प० ? । गोयमा ! अणेगा अभिवयणा प०, तंज हा - अधम्मेति वा अधम्मत्थिकापति वा पाणाइबापति वा जाब मिच्छादंसणसल्लेति वा ईरिया अस्समितीति वा जाव उच्चारपास बणजाब पारिद्वावणिया अस्तमितीति वा मणअगुत्तीति वा वह अगुत्तीति वा काय अगुत्तीति वा जे यावन्ने तहृप्पगारा सव्वे ते अधम्मत्थिकायस्त अभिनयणा । आगासत्थिकायस्त णं पुच्छा, गोयमा ! अणेगा अभिवयणा प० तं० आगासेति वा आगासत्थिकायेति वा गगणेति वा नभेति वा समेति वा विसमेति वा खहेति वा विहेति वा बोयोति वा विवरेति वा अंबरेति वा अंबरसेत्ति वा छिडेति वा झतिरेति मग्गेति वा त्रिमुहेति वा अद्देति वा त्रियदेति या आधारेति वा भायणेति वा अंतरिक्खेति वा सामेति वा उवासंतरेह वा फलिहेइ वा अगम व अनंतेति वा जे यावन्ने तहप्पगारा सच्वे ते आगास त्थिकायस्त अभिवयणा । जीवत्थिकायस्त णं भंते! केवतिया अभिवयणा ए० ? गोयमा ! अणेगा अभिवयणा प०, तं० जीवेति वा जीवत्थिकायेति वा भूपति वा सत्तेति बा विन्नूति वा चेयाति वा जेयाति वा आयाति वा रंगणाति वा हिंदुपति या पोग्गलेति या माणवेति वा कत्ताति वा वित्ताति वा जपति वा जंतुति वा जोणिति वा सयंभूति वा ससरीरीति वा नायपति वा अंतराति वा जे यावन्ने तहपपगारा सव्वे ते जाव अभिवयणा । पोग्गत्थिकायस्त णं भंते! पुच्छा, गोयमा ! अणेना अभिषयणा प० सं०-पोग्गलेति वा पोग्गलस्थिकायेति वा परमाणुयोगालेति वा दुरपसिपति वा तिपएसिपति वा जाव असंखेज्जपपसिपति वा अनंतपप सिपति वा जे याब० स० ते पोगगलत्थिकायस्त अभिवयणा । सेवं भंते ! २त्ति ॥ 19 આના ભાવાર્થ એ છે કે હે ભગવન્ ! ધર્માસ્તિક.યનાં કેટલાં અભિવયને. ( પાઁયા ) જણા वे ? हे गौतम! ( खेनां ) अनेक अभियान छे. धर्म, धर्मास्तिकाय, પ્રાણુાતિપાતવિરમણુ ( અહિંસા ), મૃષાવાદવિરમણુ ( સત્ય ), એ પ્રમાણે યાવત્.પરિશ્ચંદવિરમણુ अपरियड ), श्रीध-विवे यावत मिथ्यादर्शनशास्यविवेक, हर्षासमिति, अपात्रमिति, भेषशा समिति, માદાનભાંડમાનિક્ષેપાસમિતિ, ઉચ્ચારપ્રમ(શુશ્ર્લેષ્મપરિઝ્ડ નિકાસમિતિ, મનેગુપ્તિ, વચનગુપ્તિ, કાયશુપ્તિ તેમજ અન્ય પણ જે તયાધિ (ચારિત્રધાચી છે તે બધ ધર્માસ્તિકાયનાં અભિવયને છે એવી રીતે અધર્માસ્તિકાયનાં અભિવચતા તરીકે અધમ, અવાસ્તિકાય પ્રાણાતિપાત ય:વત્ મિથ્યાદર્શનશલ્ય, નોં--અસમિતિ યાત્ ઉચ્ચરપ્રાવણ પરિષ્ના નિક-સમિતિ, મન-ગુપ્તિ चयन-गुप्ति ने डाय--गुप्तिनो निर्देश छे. આકાશાસ્તિકાયનાં અભિવચના તરીકે આકાશ, આકાશાસ્તિકાય ગગન, નાસ્, ( નીયા અને Page #693 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર [[ દ્વિતીય 'पूरणाद् गलनाच शरीरादीनां पुद्गलः" અથોત શરીરાદિનાં પૂરણ અને ગલન થતાં હોવાથી જીવ “ પુદ્ગલ” કહેવાય છે. આ પ્રમાણે જ્યારે જૈન દષ્ટિએ બંધબેસતે અર્થ ટીકાકાર સૂચવે છે તે પછી શું એ દષ્ટિને માન્ય ન રાખતાં વાચકવર્ય આ સ્થળનું પણ બીદ્ધ દષ્ટિએ જ અવકન કરતા હશે કે કેમ એ જાણવું બાકી રહે છે.' ઊંયાનો અભાવ હોવાથી ) સમ, ( દુર્ગમ હોવાથી ) વિષમ ( ભૂમિ ખોદવાથી કે તેનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થતું હોવાથી ) ખડ, વિલાયસ અથવા ( જેને વિષે કાર્ય કરાય છે તે ) વિડ, ( વિવિક્ત સ્વભાવશીલ હોવાથી ) વીચિ વિવર, ( માતાની જેમ જનનશીલ હોવાથી અંબા એટલે જ , તેનું દાન કરતું હોવાથી ) અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, ( મુખ વગેરે તો અભાવ હોવાથી ) વિમુખ, ( જેનાથી જવાય છે તે ) અ અથ છે ( જેનાથી અતિક્રમણ કરાય છે તે ) અદ, અથવા વ્ય, આધાર, મન, ભાજન, અંતરીક્ષ, (શ્યામ વર્ણવાળું હોવાથી ) શ્યામ, ( અવકાશરૂપ અ તરાવાળું હોવાથી) અવકાશાંતર, (સ્ફટિક જેવું નિર્મળ હોવાથી) સ્ફટિક, (ગમનક્રિયાથી રહિત હેવાથી) અગમ અને ( અંત રહિત હોવાથી ) અનંતનો ઉલ્લેખ છે. આવી રીતે જીવાસ્તિકાયના સંબંધમાં જીવ, જીવાસ્તિકાય, ભૂત, , વિનું, (પુ ભલેને ચય-સંગ્રહ કરનાર હોવાથી ) ચેતુ અથ ચેતયિત, ( કર્મ-શત્રુને જીતનાર હેવ થી ) જેતુ, આત્મન, (રાગથી યુકત હોવાથી રંગણ, (ગમનશીલ હોવાથી) હિંડુક, પુદ્ગલ, માનવ (નવીન નહિ અર્થાત પુરાણું , કd, વિકતું અથવા વિકયિતુ, ( અતિશય ગમનવાળે હોવાથી ) જગત , જંતુ, ( અન્ય ઉત્પાદક હોવાથી ) નિ, સ્વયંભૂ, સશરીરિન (કમના) નાયક અને અંતરાત્મન એવા પર્યાયવાચી શબ્દ છે. પુદ ગલાસ્તિકાયના પુદગલ, પુ ગલાસ્તિકાય, પરમાણપૂગલ, થ્રિપ્રદેશિક, સિપ્રદેશ ક યાવત અસંખેયપ્રદેશિક, અનંતપ્રદેશિક સત્યાદિ અભિવચનો છે. આ પ્રમાણે પ્રસ્તુત વિભાગ માત્ર જ ન આપતાં સંપૂર્ણ સૂત્ર તેમજ તેનો અર્થ આપવાનું એક કારણ તો એ છે કે ધાંસ્તકાયાદિને બદલે ધર્માદિને પ્રયોગ થy શકે છે એ જે ઉલેખ આપણે ૫૪૫મા અને ૫૪૬માં પૃઇમાં કરી ગયા છીએ તેને ટકા મળે છે. બીજું કારણ એ છે કે ધર્માસ્તિકાયાદિના પયો જાણવા મળે છે. ત્રીજું કારણ ધમાંરિતકાયાદિના પર્યાયે સંબંધી વ્યાકરણતીર્થ ૫. બહેચરદાસે જૈનદર્શનના આ વાદ (પૃ. ૮૨ તેમજ ૮૫)માં જે નીચે મુજબનાં ટિપણે આપ્યાં છે તે વિચાર : વાની તક મળે છે કે જેનો ઉપગ આ ઉ૯લાસમાં આગળ ઉપર કરવા વિચાર છે. “આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધમસ્તિકાય અને પ્રાણાતિપાત-વિરમણ–અહિંસા વગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સુરકારને આ શપ, ધમોસ્તિકાય અને અહિંસ વિગેરેનો સરખે ભાવ જણાવવાને હેય-તે ૫શુ કળાઈ આવે છે. અર્થાત જ્યારે આ સૂત્રમાં ધમસ્તિકાય વિષે આવા પ્રકારનો ઉલલેખ છે ત્યારે આ સૂત્ર, બીજાં સૂત્ર અને બીજા ગ્રંમાં ધમસ્તિકા વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા પણ ઠેકઠેકાણે મળ્યા કરે છે. એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકત છે એ હકીકત તે બહુ તેને ખેળે છે.” ૫. ૮૫ માં આપેલુ ટિપણું લગભગ શબ્દશઃ આવું જ છે, ફેર માત્ર એ છે કે ધમસ્તિક ને બદલે અધમસ્તિકાયને અને પ્રાણાતિપાત વિર પણ અહિંસાને બદલે પ્રાણાતિપાત-હિંસાને ઉલ્લેખ છે. ૧ આ સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકાર શ્રી મંગલવિજયનું કથન નીચે મુજબ છે -- પ્રવૃત્તિનિમિત્ત ન લેતાં અત્ર વ્યુત્પત્તિનિમિત્તરૂપ અર્થનું અવલંબને જ પૂર્વોક્ત ઉલેખમાં સમજવું. એમ કરવાથી કોઈ પણ જાત અડકશું નથી. ભમરાન ઉમાસ્વાતિ તે પ્રતિનિમિત્તરૂપ અર્થને લઈને તેનું નિરાકરણ કરેલું છે એટલે કેષ્ઠ પશુ અસંગત વાત છે જ નહિ. '' Page #694 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચાંસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૬૧૫ ( આના ઉત્તરની વિશેષજ્ઞાની પાસેથી આશા રાખતા આપણે હાલ તુરત તે પ્રસ્તુતને વિચાર કરીએ. જ્યાં જ્યાં રપશ હાય છે ત્યાં ત્યાં રસ, ગંધ અને રૂપ (વ) પણ હોય છે એ પ્રમાણેનુ' ચારેનું સાહચ હાવાથી સૂક્ષ્મ સ્કંધ અને બાદર સ્ક ંધના લક્ષણેામાં સ્પર્ધાગ્નિ ’થી કરાતુ સૂચન તે। સમજાયુ', પરંતુ સૂક્ષ્મ સ્ક ંધમાં ચાર પર્યાં અને બાદર સ્કંધમાં આઠ ઢાય છે તે કયા કયા તે જાણવું બાકી રહે છે. ૩૯૪મા પૃષ્ઠમાં સ્પર્શના આઠ પ્રકારેાની અને સાથે સાથે રસના પાંચ, ગધના છે અને વના પાંચની જે નોંધ લીધી છે તે પાછી સ્મરણ-પટ ઉપર લાવી મૂકીશું' તેા જણાશે કે સ્પશના ચિકાસવાળા (સ્નિગ્ધ), લૂખા ( વૃક્ષ ), ઠંડા ( શીત ), ઊના ( ઉષ્ણ ), નરમ ( મૃદુ ), ખડખચડા ( કર્કશ ), ભારે ( ગુરુ ) અને હલકા ( લઘુ ) એમ આઠ પ્રકારે છે. આ પૈકી પ્રથમના ચાર સ્પતા સૂક્ષ્મ સ્કંધમાં ( અને પરમાણુઓમાં પણ ) હાય છે, જયારે આઠે આઠ સ્પર્શી તા ફક્ત ખાઇર સ્કંધમાં જ હાય છે, આ આઠે સ્પર્શીમાં અમ્બેના ચાર યુગલા એક એકના પ્રતિસ્પર્ધી છે; જેમકે સ્નિગ્ધ અને રૂક્ષ, શીત અને ઉષ્ણ ઇત્યાદિ. આથી એવા સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાણુમાં તેમજ સૂક્ષ્મ કધમાં જે ચાર સ્પર્શી કહ્યા છે તે કેવી રીતે સંભવે છે. તેમજ વળી બાદર કધમાં તે આઠે સ્પર્શીના સદ્ભાવ સૂચવાય છે તે પશુ કેવી રીતે ઘટે છે, કેમકે પરસ્પર વિરાધીઓનેા સાથે નિવાસ કેમ હેાઇ શકે ? આના ઉત્તર એ છે કે જેમ પરમાણુમાં એક સમયમાં તે સ્નિગ્ધ અને શીત, સ્નિગ્ધ અને ઉષ્ણ, રૂક્ષ અને શીત કે રૂક્ષ અને ઉષ્ણુ એમ બે જ સ્પર્શે હાય છે ( તથા વળી એક સમયમાં ગમે તે એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે!) તેમ સ્પર્શીની ખબતમાં સૂક્ષ્મ સ્કંધ માટે સમજી લેવું; માદર સ્કંધ માટે તેા એથી જુદી હકીકત છે. સત્તાની અપેક્ષાએ તે માદર કધમાં આઠે સ્પર્શી છે; બાકી પ્રકટતાની દૃષ્ટિએ તેા ચાર જ હાઇ શકે છે; કેમકે એ એ વિરોધીના એક એક યુગલ એવા ચાર યુગલેામાંથી ગમે તે એક એક હાય. અર્થાત્ એના સેાળ વિકલ્પા સંભવે છે. જેમકે (૧) રિનગ્ધ, શીત, મૃદુ, ગુરુ, (૨) સ્નિગ્ધ, શીત, મૃદુ, લઘુ, (૩) સ્નિગ્ધ, શીત, કર્કશ, ગુરુ, (૪) સ્નિગ્ધ, શીત, કર્કશ, લઘુ; (૫) રૂક્ષ, શીત, મૃદું, ગુરુ, (૬) રૂક્ષ, શીત, મૃદુ, લઘુ, (૭) રૂક્ષ, શીત, કર્કશ, ગુરુ; (૮) રૂક્ષ, શીત, કર્કશ, લઘુ; (૯) સ્નિગ્ધ, ૧ ભગવતી ( શ. ૨૦, ૩૪, સૂ ૬૯ )માં કહ્યું પણ છે કે -- परमाणुपोग्गले णं भंते ! कतिवन्ने कतिगंधे कतिरसे कतिफा से पन्नत्ते ? ગોયમા ! પન્ને શૈધે પગલે ટુવ્હાલે પન્નત્તે । “ [ પરમનુવૃર્ત્તત્નો મત ! ત્તિષ: कतिगन्धः कतिरसः कतिस्पर्शः प्रज्ञप्तः ? गौतम ! एकवर्ण एकगन्ध एकरसो द्विस्पर्शः KIT: ! ] tr આ કથન આવિર્ભાવ ( પ્રકટતા )ની દષ્ટિએ સમજવું; ખાકી તિરાભાવ ( પ્રચ્છન્નતા )ની અપેક્ષાએ તા પરમાણુમાં પાંચે વર્ણ છે. અન્ય શબ્દોમાં કહીએ તે એક પરમાણુમાં પ્રકટપણે પાંચ વર્ણો પૈકી ગમે તે એક જ વ હાય, જ્યારે સત્તારૂપે તે પાંચે હેય. દાખલા તરીકે કાઇ કાળા રંગા પરમાણુ હાય તે પલટને બાકીનાં વર્ષોંમાંથી અન્ય કાઇ વણુ રૂપે ઉત્પન્ન થાય. એ પ્રમાણે એક પરમાણુમાં પાંચે વર્ણ અનુક્રમે પલટા પલટાતે આત્રિભાવ અને તિાભાવને પામે છે. વળી વણુ માં પરિવર્તન થવામાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમયે પસાર થઇ જાય છે. Page #695 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર [ દ્વિતીય ઉષ્ણ, મૃદુ, ગુરુ, (૧૦) નિગ્ધ, ઉષ્ણ, મૃદુ, લઘુ, (૧૧) સ્નિગ્ધ, ઉષ્ણ, કર્કશ, ગુરુ, (૧૨) સ્નિગ્ધ, ઉષ્ણ, કર્કશ, લઘુ, (૧૩) રૂક્ષ, ઉષ્ણ, મૃદુ, ગુરુ, (૧૪) રૂક્ષ, ઉષ્ણ, મૃદુ, લઘુ, (૧૫) રૂક્ષ, ઉષ્ણ, કર્કશ, ગુરુ; અને (૬) રૂક્ષ, ઉષ્ણ, કર્કશ, લઘુ. - આ પ્રમાણે આપણે સૂફમ સ્કંધ અને બાદશ સ્કંધમાં સ્પર્શની દષ્ટિએ જે ભેદ છે તેને વિચાર કર્યો. વર્ણ, રસ અને ગધની અપેક્ષાએ તે તેમાં કશે ભેદ નથી, કેમકે વર્ણદિના સમગ્ર પ્રકારો આ બંને પ્રકારના સ્કધમાં તે સંભવે છે એટલું જ નહિ પણ એ હકીકત પર માણુને પણ લાગુ પડે છે. દેશાદની સંખ્યા - આપણે તત્ત્વાર્થ (અ. ૫, સૂ. ૨૫)ને“ 3ળવઃ પાશ્ચ w એ સૂત્ર તરફ નજર કરીશું તે જણાશે કે સૂત્રકારને પુગલના અણુ અને સ્કંધ એવા બે જ વિભાગે વિવક્ષિત છે એટલે કે અબદ્ધ-અસમુદાયરૂપ અને બદ્ધ-સમુદાયરૂપ એમ પુદગલના તેઓ બે જ વિભાગો પાડે છે. આ ગ્રંથકાર ( શ્રીમંગલવિજય ) તે પુગલના આ બે વિભાગો ઉપરાંત દેશ અને પ્રદેશ એટલે કે એકંદર ચાર વિભાગ પાડે છે, જો કે તેમ કરવામાં તેમને પૂર્વ મહર્ષિઓને ટેકે છે. વિવક્ષાની ભિન્નતાને લઈને આ પ્રમાણે પુદગલના પ્રકારોની સંખ્યા ભિન્ન જણાય છે તેમાં ચણુક યાને દ્વિપ્રદેશી સ્કંધ આશ્રીને તે પ૫૮મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ દેશ એવી સંજ્ઞા ઘટી શકશે નહિ. બાકી ચણક સ્કધના એક વિભાગરૂપ જે તે હોય તે તે અપેક્ષાએ એ દેશ છે એટલે કે ચક સ્કંધને એ દેશ છે. ચતુરાક સ્કંધ આશ્રીને સ્પણુક અને કયણુક એવા બે દેશો છે. એમ પંચાક કંધ આશ્રીને દેશની સંખ્યા ત્રણની છે. એવી રીતે દશાણુક સ્કંધના આઠ દેશ છે અને અનંતાણુક અંધ આશ્રીને અનંતમાં બે ઓછા એટલા દેશે છે. કોઈ પણ કંધના પ્રદેશ અને પરમાણુની સંખ્યા સરખી છે અને તે જેટલા પરમાણુઓને સ્કંધ હોય તેના જેટલી છે. એટલે કે યમુક ધમાં બે પ્રદેશ અને બે પરમાણુઓ. ચણક ત્રણ પ્રદેશ અને ત્રણ પરમાણુઓ અને અનંતાણુક રકધમાં અનંત પ્રદેશ અને અનંત પરમાણુઓ છે. આથી સમજાય છે કે સ્કંધ એક હોવા છતાં તેના પરમાણુની સંખ્યા એથી અધિક છે. હવે આ ઉપરાંત સ્કંધ અને પરમાણુમાં તફાવત કઈ કઈ બાબતમાં છે તે નેંધી લઈશું. પરમાણુ એ પુદ્ગલને નિવિભાજ્ય વિભાગ છે; એનાથી નાને ભાગ સંભવ નથી; એના આદિ, મધ્ય અને અંત એ તેિજ છે. કંધ તે એથી મોટો છે અને એના વિભાગો પી શકે છે. પરમાણ અબદ્ધ છે. જ્યારે સ્ક બદ્ધ સમુદાયરૂપ છે. પરમાણુને પ્રદેશ નથી, કેમકે તે જાતે જ એક પ્રદેશરૂપ છે, જ્યારે ૧ આનું કારણ સમજાવતાં જેન તકના સ્વયંભૂ સમ્ર, શ્રીયશવિજયકૃત થાયાની સાક્ષરરત્ન શ્રી વિજયનેમિસૂરિકૃત “ તપ્રભા' વિવૃતિમાં કહ્યું છે કે देशप्रदेशयोस्तु स्कन्धसम्बद्धत्व एव तत्त्वं, असम्बद्धत्वे तु स एव देगः पृथकस्कन्धव्यपदेशमश्नुते, प्रदेशचाणुव्यपदेशम् । " ૨ આ પ્રશ્ન વિચારવાથી પરમાણુ અને સૂક્ષ્મ સ્કંધમાં રહેલી ભિન્નતા સમજશે. Page #696 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. રકંધને તે એથી માંડીને તે અનંત સુધીની સંખ્યાવાળા પ્રદેશ છે. વાસ્તવિક રીતે પરમાણ એ જ પુદ્ગલ છે, જ્યારે સ્કંધ તે વ્યવહારથી-ઉપચારથી પુદ્ગલ કહેવાય છે. પરમાણુ કારણરૂપ જ છે, જ્યારે સ્કંધ કાર્ય અને કારણ એમ ઉભયસ્વરૂપી છે. આથી કરીને તે પરમાણુ “અંત્ય દ્રવ્ય કહેવાય છે અને એ નિત્ય છે કે પરમાણુની ઉત્પત્તિ ભેદ દ્વારા જ છે, કેમકે એ કેઈ દ્રવ્યનું કાર્ય નહિ હોવાથી એની ઉત્પત્તિમાં કેઈ બે દ્રવ્યના સંઘાતને સંભવ જ નથી, જ્યારે કંધની ઉત્પત્તિ સિંઘાત, ભેદ કે ઉભય દ્વારા એમ ત્રણ રીતે સંભવે છે. પરમાણુ અતીન્દ્રિય જ છે, જ્યારે સ્કંધ અતીન્દ્રિય તેમજ ઇન્દ્રિય-ગ્રાહ્ય પણ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પરમાણુ અચાક્ષુષ જ છે, જ્યારે સ્કધ તે અચાક્ષુષ અને ચાક્ષુષ એમ ઉભય પ્રકારને છે. વળી અંત્ય "સૂફમત્વ પરમાણુમાં જ ઘટે છે, જ્યારે આપેક્ષિક સૂક્ષમત્વ અને બાદરત્વ ૧ પ્રશમરતિમાં શ્રીઉમાસ્વાતિએ કહ્યું પણ છે કે – “ તારિફાવત સાવનકતા : વાળ્યાઃ | vમg affarmy માનવ: ૨૦ | ” અર્થાત બે પ્રદેશ થી માંડીને તે અનત પ્રદેશ સુધીના કંધે છે. પરમાણુ દ્રવ્ય-અવયની અપેક્ષાએ પ્રદેશ રહિત છે, પરંતુ વર્ણાદિ ગુણોની - અવયવોની દષ્ટિએ સંપ્રદેશ છે. જુઓ પ્રશમરતિની ટીકાને ૧૭ મું પત્ર ( જે. ધ. પ્ર સ. ). ૨ છ દ્રવ્યોમાં જીવ અને પ્રગલ એ બે દ્રવ્યો ૯ વિભાવસ્વભાવી છે. જીવના દેવત્વ, નરાશિ સ્વભાવે જેમ વિભાવિક છે તેમ સ્કંધ, દેશ એ પુદ્ગલના સ્વભાવ વિભાવિક છે–એ પરમાણુના વિકારરૂપ છે. જુઓ નવતવિસ્તારનાથ (પૃ ૧૧૬ }. ૩ ધ પિતાનું કારણયની અપેક્ષાએ કાર્ય છે અને પિતાના કાર્ય–દ્રયની અપે. ક્ષાએ કારણ -૫ છે. જેમકે દિપ્રદેશ છે. એ પરમાણુ વગેરેનું કાર્ય છે અને ત્રિપ્રદેશાદિ કારણ પણ છે. "कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । gravi દિgફ: ૮% ” ૫ સંખ્યાત કે અસંખ્યાત નહિ પણ અનંત પરમાણુઓ ભેગા મળે તો પણ તે દૃષ્ટિગોચર ન થાય, કિન્તુ જ્યારે તેઓ બાદર પરિણામને ભારે ત્યારે જ તેમનો બનેલે સ્કંધ દષ્ટિગોચર થાય એટલે કે પરમાણુઓ અત્યંત સુક્ષ્મ છે. અનેક સુમિપર ગામ સ્કંધો એકઠા મળે-અપગ્ર કાકાશ જેવડું એ બધાનું કદ બને તે પણ જ્યાં સુધી સૂટમ પરિણામને બઢતો બાદર પરિણામને તેઓ ન ભરે ત્યાં સુધી તેઓ પણ અચાક્ષુષ જ છે. પરમાણુઓ પરમાણુ-અવસ્થામાં તે ન સૂક્ષ્મ પરિણામ છે કે ન બાદ પરિણમી; જ્યારે સ્કંધમાં તે બંને પરિણામે સંભવે છે અને એ વાત તો સૂમ કંધ અને બાદર કંધનાં લક્ષથી સચવાઈ પણ છે. જુઓ પૃ. ૬૧૨. 18. Page #697 -------------------------------------------------------------------------- ________________ [ દિતીય ૬૧૮ અછવ-અધિકાર. તેમજ અંત્ય બાદર– એ સ્કંધમાં જ સંભવે છે. પરમાણુનું જ્ઞાન ઈન્દ્રિયથી થઈ જ શકતું નથી. એનું જ્ઞાન તે આગમ કે અનુમાન ગમ્ય જ છે. પરમાણુનું અનુમાન કાર્ય હેતુથી માનવામાં આવે છે. જે જે પીગલિક કાર્ય નજરે પડે છે તે તે સકારણ હોય છે. એ રીતે જે અંતિમ અદશ્ય કાર્ય હોય છે તેનું પણ કારણ હોવું જોઈએ. તે કારણે બીજું કઈ નહિ પણ પરમાણુ છે. આથી એને “અંતિમ કારણ” પણ કહેવામાં આવે છે. વિશેષમાં સ્પેશ, રસ, ગંધ અને વણે એ ચાર ધર્મો–પર્યા કંધમાં પણ છે, પરંતુ શબ્દ, બંધ આદિ પર્યાય તે સ્કંધમાં જ છે. જેમ પરમાણુમાં છે તેમ સૂકમ સ્કંધ અને બાદર કંધમાં કેવળ સત્તારૂપે સ્પર્શની સંખ્યામાં જ ભેદ છે એમ નહિ, પરંતુ પરિણામની અપેક્ષાએ પણ ભેદ છે. એ પરિણામેથી અત્ર બીજા કેઈ નહિ પણ સૂમત્વ અને બાઇરત્વ સમજવાના છે. આ પરિણામરૂપ ભેદની મુખ્યતા તે સૂક્ષમ કંધ અને બાદર સ્કધ એવાં ધનાં બે નામે જ કહી આપે છે. વિશેષમાં અત્ર ધ્યાનમાં રાખવું કે પ્રદેશોની સંખ્યાની દષ્ટિએ સૂક્ષ્મ સ્કંધ અને બાદર કંધ એમ સ્કંધના બે ભેદ પાડી શકાય તેમ નથી; કેમકે આ પ્રત્યેક પ્રકારના સ્કંધમાં બેથી માંડીને તે અનંત જેટલા પ્રદેશ સંભવે છે. એટલે કે એમ પણ બને કે અનંત પ્રદેશવાળો કંધ સૂક્ષ્મ પણ હોય, જ્યારે એથી બહુ જ થેડા પ્રદેશવાળ ધ બાદર હોય. દારિક, વૈક્રિય અને આહારક વર્ગણામાં આઠ સ્પર્શી હોય છે એટલે એ તે બાદર સ્કંધે છે. એનાથી આગળની તેજસાદિ વગણાઓમાં શીતાદિ ચાર જ સ્પર્શે છે અને તેઓ સૂર્મપરિણામી છે એટલે કે તેજસ, ભાષા, પ્રાણાપાન (શ્વાસોચ્છવાસ ), મન અને કામણ એ સૂમ સ્કંધે છે. ૧ ચણકાદિ મધ્યવર્તી સ્કંધનું સૂકુમત તેમજ સ્થૂલત્વ આપેક્ષિક છે, કેમકે પરમાણુની અપેક્ષાએ તેઓ રથલ છે, જયારે એનાથી મોટા સ્કંધની અપેક્ષા એ તેઓ સૂક્ષ્મ છે. અંત્ય બાદર અચિન મહાસંધમાં જ સંભવે છે, કેમકે એનાથી કોઈ મોટે પૈગલિક સ્કંધ નથી. જુઓ ૨૩૮ મું લક્ષણ ૨ કર્મપ્રકૃતિ ( ગા. ૧૮-૨૦ )ની શ્રીમલયગિરિરિકૃત ટીકા ( પત્ર 1૩)માં કહ્યું પણ "तत्रौदारिक शरीरप्रायोग्या वर्गणा अनन्तानन्तपरमाण्वात्मकाः पञ्चवर्णा ક્રિાથr vશ્વા મઝT | ઘઉં વૈવિ-siારાજીરાવના મન ના द्रष्टव्याः । तेजसशरीरप्रायोग्या घर्गणाः पञ्चवर्णा द्विगन्धाः पश्चरमाश्चतुःस्पर्शाः । तत्र मृदुल घुरूपौ द्वौ स्पर्शाय स्थितौ, अन्यौ तु द्वौ स्पशौं स्निग्धोष्णौ स्निग्धशीतो रूमाष्णो रूक्षशीतौ वा । एवं भाषा-प्राणापान-मन:-कर्मप्रायोग्या अपि वर्गणा કgst: ” Page #698 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ | અચિત્ત મહાકધનું સ્વરૂપ આ સ્કંધ સૌથી મેટામાં મેોટી અવગાહનાવાળા થાય છે,કેમકે તે સમગ્ર લેાકાકાશને વ્યાપીને એક સમય રહે છે. આમ છતાં પણ તે અચાક્ષુષ છે,૨ આ લોકપ્રમાણ થનારા અચિત્ત મહાકધ આઠ સમયની સ્થિતિવાળે છે. અર્થાત્ પુદ્ગલેાના સ્વાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયાગ વડે ઉત્પન્ન થતા અચિત્ત મહાક ધના સમુદ્ઘાત કેવલ-સમુદ્દાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે,પ કેલિ-સમુદ્ધાતની જેમ પહેલે સમયે ઇડ, બીજે સમયે કપાટ, ત્રીજે મથાન, ચેાથે મથાનના આર્હુત દર્શન દીપિકા, ૧ કૈલિસમુદ્માતમાં જીવથી અધિષ્ઠિત અનેતાનત ક્ર` પુદ્ગલમય સ્કંધ હોય છે. આ પ - મહુધ ' કહેવાય છે, પરંતુ તે રાધિષ્ઠિત હેાવાયો ચિત્ત ગણાય છે. બાકી આ ચિત્ત મહાસ્યુંધ અને અચિત્તે ડાર્ક ધ અને ચેથા સમયમાં સંપૂર્ણ લેક પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે તેમજ એ બંનેના સમુદ્ધાતની સ્થિતિ પણ મા સમયની છે. વળી પાંચ વર્ષોં, એ ગધ, પાંચ રસ અને ચાર સ્પ એ સેળ ગુણુરૂપ અનુભાવ પણ બંનેમાં સમાન છે. આ પ્રમાણે આ અને મહાકધામાં ક્ષેત્ર કાલ અને અનુભાવ એ ત્રણે દૃષ્ટિએ સમાનતા છે અસમાનતા કેવળ ચિત્ત-અચિત્તની અપેક્ષાએ છે. ૨ પ્રવચનસારે।૦ ( ગ. ૧૩૦૧ )ની વૃત્તિમાં ‘ રકધ ' શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું પણ છે કે - if स्कन्दन्ति - शुष्यन्ति धीयन्ते च पुष्यन्ति विचटनेन सङ्घातेन चेति स्कन्धाः - अनन्तानन्तपरमाणुप्रचयरूपा मांसचक्षुर्याह्याः कुम्भ-स्तम्भादयः, तदग्राद्या अचित्तमहास्कन्धादयोऽपि । '' ૩ શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત નવતત્ત્વ પ્રકરસુની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે-~~ " अचित्तमहाखंधो लोगसमाणो य अट्ठला महओ । पोग्गल गागारो संवासंखट्टिई सेसा ॥ १९ ॥ ', [ ચિત્તમäાજો હો માનધાઇનાવિઃ । पुत्रोऽनेकाकारः सख्यासल्य स्थितिः शेषः ॥ ] ૬૧૯ ૪ સમુદ્ધતતા એ પ્રકાશ છે—( ૧ ) જીવ સબંધી અને ( ૨ ) અજીવ સબ'ધી. પ્રથમના સાત પ્રકાર છે. જુએ પૃ. ૪૫૨--૪૫૩. આ વાત દડક પ્રકરણમાં નીચે મુજબ દર્શાવાઇ છે:-~~~ “ संखित्तयरा उ मा सरीरमोगाहणा य संघयणा । सन्नासंठाणकसायलेसिंदिय दुसमुद्घाया ॥ ३ ॥ ', [ संक्षिप्ततरा त्वियं शरीरमवगाहना च संहननानि । सञ्ज्ञासंस्थान कषाय लेश्येन्द्रिय द्विसमुद्द्घाताः ॥ ] ૫ દ્રવ્યલાકપ્રકાશ ( સ ૩ માં કહ્યું પણ છે કે.. 6: योsव्य चित्तमद्दास्कन्धः, समुद्घातोऽस्त्यजीजः । અઇનામચિ લૉપિ, જ્ઞેય: સમતૂ નઃ || ૨૭૭ || पुद्गलानां परीणामाद, विस्रसोत्थात् स जायते । અમિ: સમયેાંત-સમાતો નિસરવત્ ॥ ૨૭૮ || Page #699 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ અછવ-આંધકાર. [ દ્વિતીય અંતરની પૂર્તિ કરી લેકવ્યાપી થવું, પાંચમે અંતરનું સંહરણુ, છછું મંથાનનું સંહરણ, સાતમે ક પાટનું સંહરણ અને આઠમે દંડનું સંહરણ કરી રવભાવસ્થ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવી અવગાહનાવાળો થાય. આ અચિત્ત મહાકધમાં પશઘાતરૂપ સ્વભાવ નથી. જો એ હોત તે પરાઘાત સ્વભાવવાળા ભાષા-દ્રવ્યની પેઠે એ ત્રણે સમયમાં લેકવ્યાપી બનત, કેટલાકે આ અચિત્ત મહાકંધને સત્કૃષ્ટ પ્રદેશવાળે માને છે, પરંતુ તે યુક્તિ-યુક્ત નથી, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચિત્ત મહાત્કંધનું પરસ્પર પિતાની વર્ગણુઓ સાથે અવગાહના અને સ્થિતિ એ બે દષ્ટિએ સરખાપણું છે તેમજ તેમાં ચાર જાતના સ્પર્શે છે. પ્રજ્ઞાપના (પ. ૫) માં કહ્યું છે કે -- " 'उकोसोगाहणाए वि एवं चेव ? नवरं लिइए वि तुलं " ઉહણ અવગાહનાવાળા તો અચિત્ત મહાત્કંધ છે, જ્યારે ઉત્કૃષ્ટ પ્રદેશવાળા કંધનું અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ અસંખેય ભાગ, સંખેય ભાગ, સંખેય મુણું, અસંખ્ય ગુણું એમ ચાર જાતનું સ્થાન-પતન છે તેમજ તેમાં આઠે આઠ સ્પર્શે છે. આ સંબંધમાં પ્રજ્ઞાપનાના પાંચમા પર્યાય' નામના પદમાં કહ્યું પણ છે કે કોurfaકા મતે ? જેવા વનવા વઘાર? | બાઇનr! अणंता ॥ से केणटेणं भंते ! एवं बुच्चइ ? । गोधमा! उक्कोसपएसिए उक्कोसपएलियस्स दबट्टयाए तुल्ले, पए सहाशाए वि तुल्ले, ओगाहगहाए चउढाणवडिए, anyriginલેક્ટિ ન છાપવા ” અર્થાત ઉત્કૃષ્ટ પ્રદેશવાળા ()ના કેટલા પર્યાયે હે ભગવન ! કહેલા છે? તમ! અનંત કહેલા છે. હે ભગવન્! એમ કેવી રીતે કહેવાય છે ? હે ગતમ! ઉત્કૃષ્ટ પ્રદેશવાળા કંધ ઉત્કૃષ્ટ પ્રાદેશિક સાથે દ્રવ્યની અપેક્ષાએ અને પર્યાયની દષ્ટિએ તુલ્ય છે, અવગાહનાની વિવક્ષાએ ચતુરાનપતિત છે અને વર્ણ વગેરે આઠ રુપ દ્વારા પધાનપતિત છે. આ ઉપરથી ઉકષ્ટ અવગાહનાવાળે અચિત્ત મહાત્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશવાળાથી અત્યંત વિલક્ષણ હોય એમ જણાય છે. એથી કરીને ઉત્કૃષ્ટ પ્રદેશવાળા મહારકો અન્ય હેવાનું ફલિત થાય છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિ પણ કહે છે કે – १ उत्कृष्टावगाहनयाऽपि एवमेन ? नगर स्प्रित्याऽपि तुलपम् । 1 ક પ દાનાં મફત ! તેથી, ૧ 1: Gજ્ઞHi: ? : નાતજ : રતા: ll मात! एवमुच्यते । गौतम ! उत्कृष्टप्रदेश उत्कृष्ट पदेशिकस्य द्रव्यार्थતથા 1ર વડ, 17 તથા રથ:, શ્રી કેT ન થતા ૨T: થ Trtતા1:, વચ पदस्थानपतितः। Page #700 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૬૨૧ “ ગામેવ સર્વોઝદાર્તા કૃતિ ચિત્ વ્યાજ, ન ચૈતાવત્તિક્ષાશ્રુ હવે અચિત્ત મહાક વર્ગણાને છેડેક વિચાર કરી લઈ આ વિષય પડતો મૂકીશું. અચિત્ત મહાકુંધવર્ગણાથી એ પુદ્ગલ-સ્ક ધ સમજવાને છે કે જેમણે વિસસા-પરિણામને લઈને ટંક, ફટ, પર્વત ઇત્યાદિનો આશ્રય લીધે છે તેમજ જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે જેમના અનેક ભેદો પડે છે. શતવૃચૂણિમાં કહ્યું પણ છે કે— • महायजणा टंककूडतहपक्याइठाणेसु । जे पोगला समस्सिया महखंधा ते उ धुचंति ॥" તેમાં જઘન્ય અચિત્ત મહારકંધ વર્ગણ એટલે ચોથી ધ્રુવ શૂન્ય ઉત્કૃષ્ટ વગણની ઉપરની એક પરમાણ જેટલા અધિક પરમાણુવાળ કંધ સમજો. બે પરમાણુ જેટલી અધિક સંખ્યાવાળા પરમાણુવાળો સ્કંધ તે બીજી વર્ગણ સમજવી આ પ્રમાણે એકેક અધિક પરમાણુ દ્વારા અધિક કંધરૂપ વગણા ત્યાં સુધી વિચારવી કે છેવટે ઉત્કૃષ્ટ અચિત્ત મહારૂંધવગણ આવે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વણા અસંખ્ય ગુણ અધિક છે. અત્ર ગુણકાર પલ્યોપમના અસંખ્યય ભાગ એટલે જાણ. જે વખતે મકાની પ્રસુતા હોય છે તે વખતે તથાવિધ સ્વભાવને લઈને આ મહાસ્કંધવર્ગણાઓની સંખ્યા ઓછી હોય છે, અને જ્યારે ત્રસકાયની અલ્પતા હોય છે ત્યારે આ વર્ગણોની સંખ્યા પુષ્કળ હોય છે. એ વાતને નિર્દેશ કરતાં શતકવૃહસૃષ્ટિમાં કહ્યું " "तत्थ तासकायासी जम्मिश कालंमि होंति बहुगो य । ઘart afમ રજા અવે થોવા | जम्मि पुण होइ काले रामी तसकाइयाण थोवो उ । महखंधवगणाओ तहिं काले होंति बहुगाओ।" ૧ થયો-નાન महारकन्धवर्गणः कृततधापर्वतादिस्थानेषु । ये पुद्गला: समाश्रिता महास्वाधास्ते तूच्यन्ते ॥ ૨ અને વરૂપ આ ગળ ઉપર આ કલાસમાં વિયારવામાં આવનાર “ વગણ ' પ્રકરણમાંથી જોઈ લેવું. ૩ જુએ કર્મ પ્રકૃતિની ટીકાનું ૧૫મું પત્ર. ૪ છાયા - तत्र सकायराशिस्प्रिश्च काले भवति घहकश्च । महास्कन्धार्गणास्तस्मिश्च काले भवेयुः स्तोकाः ॥ यस्मिन पुनर्भवति काले राशियसायिकानां स्तोकस्तु । महास्कन्धवर्गणास्तस्मिन् काले भवन्ति बहुकाः ॥ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ અજીવ-અધિકાર | દ્વિતીય પુલના લક્ષણેત્મક પરિણામો શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને તપ એ દ્વારા પુદ્ગલે ઓળખાય છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુણેનાં લક્ષણે છે, એમ નવતરવના નિમ્ન લિખિત પદ્ય ઉપરથી જણાય છે – નવારવો-માઝાવાતરિ બને વાજા બંધ રણા Hiા, પુરાણા તુ સ્ત્રાવ . ?? ' વિશેષમાં આ દશને પુદ્ગલના પરિણામો તરીકે પણ ઓળખાવવામાં આવે છે એમ નવતત્વસાહિત્યસંગ્રહ (ભા. ૨)ના ૧૨મા પૃષ્ટગત અવસૂરિની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી સમજાય છે – “શાધારદ્યોત્તમાછલાઇતપવાસવર્ણો તે પુરનાના પુરક્ષા વતિ માવ: દ્રવ્યલોકપ્રકાશ (સ. ૧૧. લે. ૨૨-૨૩)માં તો (૧) બંધન (બંધ), (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) અગુરુલઘુ અને (૧૦) શબ્દ એમ દસ પરિણામે ગણાવાયા છે. આ ઉપરથી જોઈ શકાય છે કે પુદગલના દસ પરિણામેથી અમુક જ પરિણામે સમજવાના છે એમ નથી, પરંતુ એના અનેક પરિણામો પૈકી જુદી જુદી વિવક્ષાએ અમુક સંખ્યામાં પરિણામ ગણાવાય છે. તાવાર્થ (અ. પ, સૂ. ૨૩-૨૪)ની બૃહત્ ટીકા (પૃ. ૩૫૬) તરફ નજર કરતાં જણાય છે કે પુદ્ગલેના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જ ધર્મો નથી, કિન્ત શબ્દ, બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત એમ બીજા દસ ધ પણ ૧ છાયા शब्दान्धकारोद्योतप्रभाच्छायाऽऽतपैश्च । वर्णो गन्धो रस: स्पर्शः पुद्गलानां तु लक्षणम् ॥ ( પુરાનાં સાવિષ, પરિણામોડા કરે ! કલ્પના શતિનામ, સંસ્થાનાહ તથા પર: | રર ? भेदाख्यः परिणामः स्यात , वर्णगन्धरसाभिधाः । પડશુ: ફાઇ, પરિજ મા હાથી I શરૂ ! ” ૩ પુદ્ગલની પેઠે જીવના પણ દસ પરિણામે છે એમ પ્રજ્ઞાપનાના પરિણામ-પદ ઉપરથી જણાય છે. ( ૧ ) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કષાય, (૪) વેશ્યા, ( ૫ ) યોગ, ( ૬ ) ઉપગ, ( ૭ ) જ્ઞાન, (૮) દર્શન, ( ૯ ) ચારિત્ર અને ( ૧૦ ) વેદ એ જીવના દસ પરિણામે છે. આ ગતિ-પરિણામ વગેરે પ્રાયોગિક છે- કર્મરૂપ ઉપાધિથી જન્ય છે, કિd સ્વાભાવિક નથી. Page #702 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા, ૬૨૩ છે. આ શબ્દાદિ ધર્મને પુદ્ગલના પરિણામ તરીકે ઓળખાવેલા છે. આ ઉપરથી પરિણામેના નામા અને સ ંખ્યાને નિર્દેશ પ્રત્યેાજકની વિવક્ષાને અધીન છે એ હકીકત સ્પષ્ટ થાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકાર તે શબ્દ, ખધ, સૌમ્ય, સ્થૌલ્ય, સસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત એમ દસ પ્રકારને સ્કંધ છે એમ સૂચવે છે. આ રહ્યો એ ઉલ્લેખઃ સ ચારો રાષા, રા?-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-મેટ્સમર-છાયા-ડતો ચોતમેતાત્ । અન્ય શબ્દામાં કહીએ તે શબ્દાદિ દસને સ્કધના ધર્મ તરીકે આ ગ્રંથકાર સ્વીકારે છે. આથી એ પ્રશ્ન સ્ફુરે છે કે શું આ વાત ઉચિત છે, કેમકે આપણે ઉપર જોઇ ગયા તેમ એ તા પુદ્ગલના ધર્મ છે. એટલે કે પરમાણુ અને સ્કંધ બંનેના હાય એમ નથી લાગતું ? આને ઉત્તર નકારમાં છે. આ વાત તત્ત્વાથ ( અ ૫ )માં ૨૩મા અને ૨૪મા સૂત્ર એમ બે દા રચવાના કારણથી સ્પષ્ટ થાય છે. વિશેષમાં આ વાતને તત્ત્વાર્થરાજ॰ ટકા આપે છે, કેમકે ત્યાં ૨૩૪મા પૃષ્ઠમાં કહ્યું છે કે " स्पर्शादयः परमाणूनां स्कन्धानां च भवन्ति, शब्दादयस्तु स्कन्धानामेव व्यक्तिरूपेण भवन्ति । सौक्ष्म्यवर्जा इत्येतस्य विशेषस्य प्रतिपत्त्यर्थं पृथग् योगकरणम् । सौक्ष्म्यं तु अन्त्यमणुष्वेव आपेक्षिकं स्कन्धेषु । यद्येवं सौक्ष्म्यग्रहणं पूर्वसूत्र एव कर्तव्यम् ? इह कारणं स्थौल्यप्रतिपक्षप्रतिपत्त्यर्थम् " અર્થાત્ સ્પ, રસ, ગંધ અને વણુ એ પરિણામે તે પરમાણુ તેમજ સ્ક ંધ એમ ઉભયના હોય છે, જ્યારે શબ્દાદિ તે વ્યક્તિરૂપે ફક્ત ધાને જ ડાય છે. સૌમ્ય સિવાયના પરિણામેની આ વિશેષતા સૂચવવા માટે એ સૂત્રેા જુદાં રચાયાં છે. અંત્ય સૌમ્ય પરમાણુઓને જ વિષે હોય છે, જ્યારે આપેક્ષિક સૌમ્ય સ્ક ંધાને જ વિષે ડાય છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે એમ હાય તા પછી પૂર્વી ( ૨૩મા ) સૂત્રમાં જ સૌમ્યના ઉલ્લેખ કરવા જોઇતા હતા ને ? આને ઉત્તર એ છે કે સ્થૌલ્ય એ સૌક્ષ્યના પ્રતિપક્ષી છે એ વાતનું પ્રતિપાદન કરવા માટે આ પ્રમાણે ચેાજના કરવામાં આવી છે.૧ ૧ સૂત્રાની પૃથક્ રચના માટે તત્ત્વા રાજ૦ (પૃ. ૨૭૫)માં એ પણ કારણ દર્શાવવામાં આવ્યુ છે કે આથી સ્પર્શીદ વગેરેની એકજાતીય પરિણામનું સૂચન કરાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે દાખલા તરીકે કનિ સ્પ` તે મૃદું, લઘુ, ગુરુ પ્રત્યાદિ સ્પરૂપે ન પરિણમતાં બમણા, ત્રણ ગુણા, ચાર ગુણા યાવત્ અતંત ગુણા કઠિન સ્પરૂપે પરિણમે છે. એ પ્રમાણે મૃદુ વગેરે સ્પર્શી માટે સમજવુ. આવી રીતે કાઇ તિક્ત રસ હાય તા તે પેાતાની આ તિક્તત જાતિના કદાપિ ત્યાગ કરતેા નથી એટલે કે એની તિક્તતાનું પ્રમાણ જોએ તે અનત ગુણું કે અન તમે ભાગે થાય, પરંતુ એ મધુરાદિ રસરૂપે તે ન જ પરિણમે. એ જ પ્રમાણે ગંધ અને વર્ણ માટે સમજવુ. આગળ જતાં ત્યાં એમ પણનિર્દેશાયું છે કે જ્યારે ચેગદશામાં કઠિન સ્પર્ધા મૃદુરૂપે પરિણમતા જણાય છે ત્યારે પશુ તે પેતાની કઠિન સ્પરૂપ જાતિનો ત્યાગ કર્યાં વિના મૃદુ સ્પરૂપે જ વિનાશ અને ઉત્પાદ અનુભવતા પરિણમે છે, - Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ અજીવ-અધિકાર. [ દ્વિતીય શબ્દના દસ પ્રકારે સ્થાનાંગ (સ્થા. ૧૦, ઉ. ૩)ના ૭૦૫ મા સૂત્રમાં નીચે મુજબ શબ્દના દસ પ્રકારે દર્શાવાયા છે — पनीहारि १ पिडिमे २ लुक्खे ३, भिन्ने ४ जरिते ५ इत। दीहे ६ रहस्से ७ पुहुत्ते ८ त, काकणी ९ खिंग्विणिस्सरे १०॥" અર્થાત્ (1) નિહરી-ઘંટના અવાજની જેમ ઘોષથી યુક્ત શબ્દ, (૨) પિડમ–પિંડથી નિવૃત્ત-દ્રકાના ધ્વનિની જેમ શેષ રહિત, (૩) રૂક્ષ-કાગડા વગેરેના જે શબ્દ, (૪) ભિન્ન-કઢ વગેરેથી ગ્રસ્ત વ્યક્તિના જે શબ્દ, (૫) જર્જરિત અથવા ઝર્ઝરિત, (૬) દીર્ઘ–દીઘ વણથી આશ્રિત અથવા મેઘના શબ્દની જેમ દૂર સુધી સંભળાય તે શબ્દ, (૭) હસ્વ-હસવ વણથી આશ્રિત અથવા વિણા વગેરેના શબ્દના જેવો લઘુ શબ્દ, (૮) પૃથકત્વ-અનેક પ્રકારના વારિત્રના ગને વિષે યમલ શંખ વગેરેના જે સ્વર, (૯) કાકણ-સૂમ કંઠ ગીત ધ્વનિ, (૧૦) કિંકિણી સ્વર-ઘંટડને ધ્વનિ. શબ્દના ભેદ-પ્રભેદ ઘંટા અને લાલાની જેમ સંઘાતથી ઉત્પન્ન થતા અને વંશ-દલેની પેઠે વિભિન્ન થતી વેળા ઉત્પન્ન થતા એમ દ્વિવિધ ઉત્પત્તિવાળા શબ્દના ભાષા-શબ્દ અને ને!ાષા-શબ્દ એમ મુખ્ય બે પ્રકારે છે. તેમાં ભાષાપર્યાતિરૂપ નામ-કમના ઉદયવાળા જીવને શબ્દ તે “ભાષા-શબ્દ” છે, બાકીના શબ્દ “ભાષા-શબ્દ” છે. ભાષા-શદના અક્ષર-સંબદ્ધ અને અક્ષર-સંબદ્ધ એવા બે પેટાવિભાગે છે. વર્ણવ્યક્તિથી યુક્ત શબ્દ તે “અક્ષર-સંબદ્ધ છે, જ્યારે એથી વિપરીત તે * નાઅક્ષર- સંબદ્ધ છે. નોભાષા-શબ્દના બે ભેદ છેઃ-(૧) આદ્ય-શબ્દ અને (૨) ને આદ્યશબ્દ, આતધ એટલે પટ વગેરે વાદિત્ર એને દવનિ “આતાદ્ય-શબ્દ કહેવાય છે, જ્યારે વંશસ્ફોટ વગેરેને અવાજ ને આતાદ્ય-શબ્દ કહેવાય છે. આતેવ-શબ્દના તત અને વિતત એવા બે અવાંતર ભેદે છે. વળી આ પ્રત્યેકના ઘન અને શષિર એમ બે બે પ્રકારો છે. જે તન્વી, વધ વગેરેથી બદ્ધ આતા તે તત” છે. તે પિંજનિકા વગેરેની જેમ ઘન અને વીણા, પટડ વગેરેની આ ઉપરથી એમ સમજાય છે કે સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણના મુખ્ય મુખ્ય ભેદે એ પરમાણુઓના સ્વભાવરૂપ હાઈ પરમાણુઓ સ્વભાવ જ જુદા જુદા છે. એટલે કેઈ પરમાણુ સદાને માટે કઠિન જ છે, તો કોઈક મૃદુ જ, કોઈક સુગંધી તે કેક દુર્ગધી એટલે કે પમાણાની (૪૫૪૨ ૪૫ અર્થાત ૨૦૦ જુદી જુદી જાતો હોવાની કલ્પના થાય છે. આ હકીકત શ્વેતાંબરે ને અભીષ્ટ હેય એમ જણાતું નથી. ૧ છાયાनिर्धारी पिण्डिमो रूक्षी भिन्नो जजरितः ( झझरितः इति । दीर्घो हुस्वः पृथक्त्वश्च काकणी किङ्किणीस्वरः॥ ૨ આના મુખ્યત્વે કરીને ૪૯ પ્રકાર છે, જુઓ રાજમશ્નીયસૂત્ર (સુ. ૨૩). Page #704 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ તદશ ન દીપિકા, ૨૫ જેમ શુષિર હેાય છે. તતથી વિલક્ષણ લક્ષણથીયુક્ત ‘ વિતત ’ છે. એટલે તન્ત્રી વગેરેના શબ્દની એમાં સમાવેશ થતા નથી. ભાણુકની પેઠે એ ધન હેાય છે અને કાહલ વગેરેની જેમ તે સુષિર હાય છે. આ પ્રમાણે સ્થાનાંગ ( સ્થા. ૨, ૬, ૩ )ના ૮૧મા સૂત્રમાં કહ્યું છે. આ સબંધમાં સ્થાનાંગ ( સ્થા. ૪, ઉ. ૪ )નુ નિમ્ન-લિખિત— --પદ્ય પણ નાંખી લઇશું, નાતાલ-શબ્દના ભૂષણ-શબ્દ અને નાભૂષણ-શબ્દ એમ બે અવાંતર ભેદો છે. નૂપૂર વગેરે અલંકારાના શબ્દ તે ‘ભૂષણુ-શબ્દ’ છે. જયારે જે શબ્દ ભૂષણુજન્ય ન હેાય તે ‘નેભૂષણુશબ્દ' છે. નાભૂષણુ–શબ્દના વળી એ ભેદો છેઃ-(૧) તાલ-શબ્દ અને (૨) લત્તિકા-શબ્દ, તાલ એટલે હસ્તતાલ. લત્તિકા એટલે કૅસિકા ( કાંસા ) કે જેને આતે ઘરૂપે નિર્દેશ કરાયેા નથી તેના શબ્દ તે ‘ લત્તિકા શબ્દ ' છે અથવા પાણ્િ ( પગની પાની )ના પ્રહારથી ઉત્પન્ન થા અવાજ તે ‘ લત્તિયા-શબ્દ ’ છે. આ પ્રમાણે શબ્દના જે પેટા-વિભાગેા પડે છે તેની સકલના નીચે મુજબ આલેખી શકાયઃ—— ભાષા શબ્દ અક્ષર-સંબદ્ધ “તતં વીનાાિ ઝૈર્ય, વિતતં વટટામ્િ । घनं तु कांश्यतालादि, वंशादि शुषिरं मतम् ॥ " શબ્દ નાઅક્ષર-સમદ્રં ધન તત આતાદ્ય-શબ્દ વિતત નાભાષા-શબ્દ શુષિર ઘન શુષિર ને આતાદ્ય-શબ્દ ભૂષણ-શબ્દ નેભૂષણ-શબ્દ དེ་མཱNཕ=ཀ་པཱ་ તાલ-શબ્દ લત્તિકા શબ્દ શબ્દના છ પ્રકારો— તત્ત્વા ( અ. પ, સૂ. ૨૪ )ના ભાષ્ય ( પૃ. ૩૫૬ )માં સૂચવ્યા મુજબ શબ્દના (૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) શુષિર, (૫) સંઘષ અને (૬) ભાષા એમ છ ભેદો છે. આ એ 79 Page #705 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દ્વિતીય ભેદ અગજ શબ્દના છે એમ એની બૃહદવૃત્તિ (પૃ. ૩૬૦)માં ઉલ્લેખ છે. એટલે કે ત્યાં સૂચવ્યા મુજબ ભાષા-વર્ગણાના પુગલના એક પ્રકારના વિશિષ્ટ પરિણામરૂપ શબ્દના નિમિત્ત અનુસાર વિવિધ ભેદે પડે છે. તેમાં પ્રયોગ અને સસિક એવા બે મુખ્ય પ્રકારે છે. તેમાં જીવના પ્રયત્નથી ઉદ્ભવતા શબ્દને “પ્રાગજ” સમજે, જ્યારે જે સ્વાભાવિક રીતે જીવના કે કેઈના પણ પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતા શબ્દને “વેસસિક” જાણ. વાદળાંઓની ગર્જના વગેરે વેસ્ટસિક છે. પ્રાગજ શબ્દો પૈકી “તત” એ ચામડાથી મઢેલા મૃદંગ, પટહ વગેરે વાદ્યોને શબ્દ છે. “વિતત એ તારવાળાં વીણા, સારંગી, ત્રિસરિકા વગેરેને ધ્વનિ છે, કાંસાના પાત્ર, કાષ્ઠ, શલાકાદિથી ઉદ્દભવ શબ્દ તે “ધન છે. જેમકે ઘંટ, ઝાલર વગેરેને શબ્દ, કુંક મારીને વગાડાતાં વાંસળી, શંખ, બંસી વગેરે વાદ્યોને શબ્દ તે “શુષિર' છે, કરવત, લાકી વગેરેના સંઘર્ષણથી ઉત્પન્ન થતા શબ્દ “સંઘર્ષ' કહેવાય છે. મનુષ્ય વગેરેની વ્યક્તિ અને પશુ પંખી વગેરેની અવ્યક્ત બેલીઓ તે “ભાષા” છે. શબ્દના ત્રણ ભેદો– અવાજ, નાર, ધ્વનિ એ બધા શબ્દના પર્યાય છે. આ શબ્દની (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર એમ ત્રણ પ્રકારે પડે છે. તેમાં જીવથી મુખ દ્વારા ઉચ્ચારાતે શબ્દ તે સચિત્ત શબ્દ” છે. બે પત્થરો અફળાતાં જે અવાજ થાય છે તે “અચિત્ત શબદ' છે. જીવના પ્રયાસથી મૃદંગાદિકમાંથી જે ધ્વનિ નીકળે છે તે ‘મિશ્ર શબ્દ” છે. અહીં મિશ્ર ભેદ વ્યવહાર માત્રથી જાણો. આ ઉપરાંત શબ્દના શુભ અને અશુભ એવા અથવા વ્યક્ત અને અવ્યક્ત એમ વિવક્ષા અનુસાર ભેદે પી શકે છે. કર્ણને પ્રિય શબ્દ તે “શુભ ” સમજે, જ્યારે કણને કટુ જણાય તે અશુભ' શબ્દ જાણુ. મનુષ્ય, પોપટ વગેરેને શબ્દ તે “વ્યક્ત” ગણવે, જ્યારે શ્રીન્દ્રિયાદિથી ૧ તવાર્થરાજ ( પૃ. ૨૭૦-૨૭૧ ) પ્રમાણે શબ્દના ભાષાત્મક અને અભાષાત્મક એવા બે મુખ્ય પ્રકાર છે. તેમાં ભાવાત્મક શબ્દને અક્ષરીકૃત (વર્ણાત્મક) અને અક્ષરીકૃત ( અવર્ણાત્મક ) એવા બે પ્રકારે છે. તેમાં અક્ષરીકૃત શબ્દ શાસ્ત્રને અભિવ્યંજક છે અને સંસ્કૃત તેમજ એથી વિપરીત ભેદને લઇને આર્ય અને સ્વેચ્છના વ્યવહારનું કારણ છે. અક્ષરીકૃત શબ્દ હીન્દ્રિયાદિના અતિદાય જ્ઞાનસ્વરૂપને પ્રતિપાદનમાં હેતુરૂપ છે. આ સર્વ શબ્દ પ્રાયોગિક (પ્રાગજ) છે. અભાષાત્મક શબ્દના પ્રાયગિક અને વસ્ત્રસિક એમ બે ભેદે છે, તેમાં મેઘજન્ય શબ્દ વૈઋસિક છે, જ્યારે પ્રયોગજના તત, વિતત, ઘન અને સૌષિર એમ ચાર પ્રકારે છે. તેમાં ચામડાથી આચ્છાદિત એવાં પુષ્કર, ભેરી, દર ( એક જાતનું વાદિત્ર ) વગેરેથી ઉત્પન્ન થતો નિ તે તત” છે. તારની બનેલી વીણા, સુષા વગેરેથી ઉત્પન્ન થતે અવાજ તે “વિતા' છે. તાલ, ઘંટ વગેરેના અભિઘાતથી ઉદ્દભવ શબ્દ તે “ઘન' છે, વંશ, શંખ વગેરે નિમિત્તરૂપ શબ્દ તે સૌષિર’ છે, આથી જોઈ શકાય છે કે તરાર્થના ભાગ્યમાં જે સંઘર્ષ રૂ૫ શબ્દનો એક પ્રકાર ગણુ પો છે તેને અત્ર પૃથફ ઉલ્લેખ નથી. તેમજ તેનો શેમાં અંતર્ભાવ થઈ શકે તેમ છે તે પણ સૂચવાયું નથી. એથી શું એમ માનવું કે એ ભેદ તન્યાર્થરાજ ના કર્તાને માન્ય નથી ? Page #706 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૬૨૭ પંચેન્દ્રિય તિર્યંચ પર્વતના છ પૈકી જેને જેને શબ્દ સ્પષ્ટ અક્ષરાત્મક ન હોય તેને “અવ્યક્તી’ માન. શબ્દની ઉત્પત્તિ આઠ સ્પર્શવાળા અને અત એવ બાદર પરિણામવાળા એવા પુગલ-સ્ક એ શબ્દોનું ઉત્પત્તિ-સ્થાન છે, જો કે શબ્દ પિતે તે ચાર સ્પર્શવાળો અને સૂક્ષ્મ પરિણામવાળે પુગલ-સ્કંધ છે. આઠ પશવાળા અને બાદર પરિણામવાળા યુગલ-સ્કંધમાંથી જીવના યથાયોગ્ય પ્રયત્ન વડે અથવા રવાભાવિક રીતે-એ સ્કંધમાં કે વિકાર થવાથી એ સ્કધમાં રહેલા ભાષા–વગણને એગ્ય એવા પુદ્ગલે શબ્દરૂપે પરિણમે છે અને આ ભાષા વર્ગણ ચતુર્પશી છે. વિશેષમાં શબ્દની ઉત્પત્તિ ઓઢારિક, વૈકિય અને આહારક એ ત્રણે દેહ દ્વારા જીવ કરે છે, પરંતુ તેજસ કે કામણાદિ કઈ પણ કંધમાંથી એની ઉત્પત્તિ સંભવતી નથી. વળી પત્થરાદિ અજીવ દ્રામાંથી શબ્દ ઉત્પન્ન થાય છે તે અજીવ દ્રવ્ય પણ નિર્જીવ દારિક દેહ જ જાણવાં. કેણ કે શબ્દ સાંભળે છે?— શબ્દ-દ્રવ્યથી આખે લોક વ્યાપ્ત છે. વકતાએ વચન-ગથી શબ્દરૂપે છેડેલો દ્રવ્યસમૂહ તે “ભાષા ” છે અથવા જે બેલાય તે “ભાષા છે. ભાષામણિમાં રહેલો શ્રોતા કઈ વક્તાને અથવા અન્ય ભેરી વગેરેને જે શબ્દ સાંભળે છે તે ‘મિશ્ર શબ્દ” છે. અને વિદિશામાં ર. હેલે શ્રોતા કે જે “વિક્રેણિ ” પણ કહેવાય છે તે મૂળ શબ્દ-દ્રવ્ય વડે વાસિત બીજા દ્રવ્ય માત્રને માં મળે છે, પણ મૂળ શબ્દ-દ્રોને સાંભળી શકતો નથી. શ્રેણિ એટલે આકાશ-પ્રદેશની પંકિત. આ પંક્તિઓ લેકના મધ્યમાં બોલનારાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છે એ દિશામાં હોય છે. ભાષાની સરખી દિશાએ જ આકાશ-પ્રદેશની પંક્તિરૂપ સમશ્રેણિ તે “ભાષાસમશ્રેણિ” કહેવાય છે. વક્તાએ છોડેલાં શબ્દ-દ્રવ્ય અને એ શબ્દ દ્રવ્ય વડે ભાવિત યાને વસિત થયેલાં વચ્ચેનાં બીજા શબ્દ-દ્રવ્ય એ બંને મળીને મિશ્ર શબ્દ કહેવાય છે. એવા મિશ્ર શબ્દને સમણિમાં રહેલે શ્રોતા સાંભળે છે, પરંતુ કેવળ વાચક શબ્દોને અર્થાત વક્તાએ શબ્દપણે છોડેલા શબ્દ-દ્રવ્યોને કે કેવળ વાર્ય શરદોને અર્થાત્ મૂળ શબ્દ- વડે વાસિત થયેલાં એવાં વચ્ચેનાં શબ્દ-બેને તે સાંભળી શકતો નથી. વક્તાએ શબ્દપણે છેડેલાં શબ્દ-દ્રવ્યથી કે ભેરી વગેરેનાં શબ્દ-દ્રવ્યોથી વચ્ચે રહેલા શબ્દ-ગ્ય પુદગલેમાં શબ્દરૂપે પરિણમેલાં જે શબ્દ-વર્ગણાનાં પુદગલ દ્રવ્યો છે તે “વાસિત શબ” કહેવાય છે. આવા વાસિત શોને જ વિશ્રેણિમાં રહેલે શ્રોતા સાંભળે છે, પરંતુ વક્તાએ છેડેલાં શબ્દ-દ્રવ્ય તે સાંભળતું નથી, કેમકે તે દ્રવ્યો તે શ્રેણિ અનુસાર ગતિ કરતાં હોવાથી વિશ્રેણિમાં–વિદિશામાં જતાં નથી. વળી એ શબ્દ-દ્રવ્યોને વિશ્રેણિમાં ગમન કરવા માટે ભીંત વગેરેને પ્રતિઘાત પણ નિમિત્તરૂપ બની શકતું નથી, કેમકે એ પ્રતિઘાત ઢેફાં વગેરે સ્થલ દ્રવ્યોને વિદિશામાં જવામાં નિમિત્તભૂત બની શકે છે, પરંતુ શબ્દ-દ્રવ્ય તો સૂક્ષમ હોવાથી એને માટે કઈ પ્રતિઘાત નિમિત્તભૂત થઈ શકે તેમ નથી. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ અછ–અધિકાર. [ દ્વિતીય કહેવાની મતલબ એ છે કે વક્તાએ છોડેલાં શબ્દ-દ્રવ્યની તે શ્રેણિ અનુસાર ગતિ થાય છે. વળી એ શબ્દ-દ્રવ્યોને પ્રતિઘાત થતો નથી–એને ખલના પહોંચતી નથી, કેમકે શબ્દ-દ્રવ્ય એટલાં બધાં સૂક્ષમ છે કે ભીંત વગેરે તેના પ્રતિઘાતક બની શકે તેમ નથી. વિશેષમાં શબ્દ જે સમયમાં નીકળે છે ત્યાર પછીના સમયમાં એ શબ્દ-દ્રવ્યમાં શ્રવણ-જનક શક્તિ રહેતી નથી. અર્થાત્ શબ્દો નીકળે ત્યાર પછીના સમયમાં શબ્દરૂપે–ભાષા-પરિણામરૂપે રહેતા નથી, કેમકે ભાષ્યમાણ હોય તે જ ભાષા છે; ભાષા-સમય પછીની કે પહેલાની ભાષા તે ભાષા નથી. જોકે ચાર સમયે લેક ભાષા વડે પૂર્ણ થાય છે તે પણ તેમાં એ દ્વિતીયાદિ સમયમાં ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલાં દ્રવ્યોને જ ભાષાપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનાં કારણોને લીધે વક્તાએ મૂકેલાં શબ્દ-દ્રવ્યને વિદિશામાં રહેલે શ્રોતા સાંભળતું નથી, પરંતુ એ શબ્દ-દ્રવ્ય વડે વાસિત થયેલાં બીજા શબ્દ-દ્રવ્યને જ સાંભળે છે. જ્યારે વક્તાએ છેડેલાં ભાષા–દ્ર પ્રથમ સમયે (સવ) દિશામાં જ (લેકાંત પર્યત) જાય છે, અને એક સમય પછી તે ભાષાપણે તેઓ રહેતાં પણ નથી તે એ શબ્દ-દ્રવ્ય વડે વાસિત થયેલાં શબ્દ-દ્રવ્ય બીજા સમયે વિદિશામાં જાય છે એમ થયું. આથી કરીને દિશામાં અને વિદિશામાં રહેલા શ્રોતાઓને જુદા જુદા સમયે શબ્દ સંભળાવો જોઈએ અને તેમ ન થતાં એકી સાથે જ શબ્દ સંભળાય છે તે તેનું શું કારણ છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે વસ્તુતઃ શ્રેણિ અને વિશ્રેણિમાં રહેલા શ્રોતાઓને જુદા જુદા સમયમાં જ શબ્દ સંભળાય છે, પરંતુ સમય અતિસૂક્ષમ હેવાથી આ ભેદ કળા નથી. ભાષા-વ્યના ગ્રહણ અને વિસર્જન પરત્વે વેગ-વિચાર– કયા રોગ દ્વારા ભાષા-દ્રવ્યનાં ગ્રહણ તેમજ વિસર્જન થાય છે અને તે કેવી રીતે થાય છે તેને હવે વિચાર કરવામાં આવે છે. વેગને અર્થ વ્યાપાર છે. એનાં અપર નામે કર્મ અને ક્રિયા છે. આ યુગના (૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક એમ ત્રણ પ્રકારે છે. તેમાં કાય–ગ વડે સર્વે બેલનારાઓ શબ્દ-દ્રવ્યનું ગ્રહણ કરે છે અને વચન-ગ વડે તેનું વિસર્જન કરે છે. શરીરના દારિક વગેરે પાંચ પ્રકારે હેવાથી કાય–ગના પણ પાંચ પ્રકારે પડે છે, પરંતુ તેમાં અત્ર કાય-ગથી દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ જ સમજવાના છે, કે જે દ્વારા વચન-દ્રવ્ય ગ્રહણ કરાય છે. આ ત્રણને જ અત્રે ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે દારિકાદિ ત્રણ શરીરમાં જ જીવના પ્રદેશ હેય છે; બાકીનાં તૈજસ અને કામણ એ બે શરીરમાં આત્મ-પ્રદેશે નથી, જો કે તેજસ અને કાર્માણ શરીર આત્મ–પ્રદેશમાં હોય છે.' ૧ આથી કરીને ભિક્ષનું પાત્ર ઇત્યાદિની પેઠે જીવ અને તેના પ્રદેશને ભેદ ન સમજો. એટલે કે જેમ ભિક્ષથી ભિક્ષનું પાત્ર ભિન્ન છે તેમ આત્મા કંઇ આત્મ-પ્રદેશથી ભિ-ન નથી. વળી આ ઉપરથી આમાં પ્રદેશ રહિત છે એમ માનનારાઓના મતનું પણ નિરયન થયું સમજવું. જેમકે પગના તળિયા સાથે સંબંધ ધરાવનારા આત્મ-પ્રદેશો મસ્તક સાથે સંબંધ ધરાવનારા આત્મ–પ્રદેશથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન માનીએ તો જીવ સંપ્રદેશી કહેવાશે-ભિન્ન ભિન્ન છ એક માનવા પડશે અને જે અભિન્ન માનીશું તે શરીરનાં સર્વ અવયે એકરૂપે હે વાં જોઈએ. કેમકે આમ-પ્રદેશ અભિન્ન હોવાથી તેઓ બધા મળી જવા જોઈએ. Page #708 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૨૯ જુઓ વિશેષા) (ગા. ૩૭૪)ની વૃત્તિ. ઔદારિકાદિ શરીરગત જીવ–પ્રદેશ વડે બેલવાને અભિપ્રાય ઈત્યાદિ સામગ્રી પ્રાપ્ત થતાં ભાષા–દ્ર અને સમૂહ ગ્રહણ કરાય છે અને તે વડે વકતા બોલે છે, પરંતુ અપર્યાપ્ત દશામાં કે બોલવાની ઈચ્છા ન હોય ત્યારે કે બેલતું નથી. વચન-વેગનું સ્વરૂપ– હવે વચનગનો વિચાર કરો રહ્યો, આ સંબંધમાં બે વિકલ્પ હુરે છે –(૧) વક્તાએ મૂકેલ ભાષા-વ્યના સમૂહુરૂપ વાચા તે “વચન-યોગ” છે કે (૨) એ ભાષા–દ્રવ્યના સમૂહને મૂકવામાં કારણભૂત કાયાને વ્યાપાર તે “વચન–ોગ” છે યોગને અર્થ તે શરીર અને જીવને વ્યાપાર થાય છે અને ભાષા કંઈ જીવના વ્યાપારરૂપ નથી. એ તે રસ, ગંધ વગેરેની પેઠે પુગલના પરિણામરૂપ છે, જ્યારે જીવના વ્યાપારરૂપ ગ તે પુદગલના પરિણામરૂપ નથી. વળી ભાષા વડે કંઈ પણ મૂકાતું નથી, ઉલટી એ જાતે મૂકાય છે. જે કમ હેય તે કરણ ન થાય. અહીં ભાષા મૂકાય છે, વાતે ભાષા જ કર્મ છે, તેથી કરીને ભાષાને વચનગ તરીકે સ્વીકારી શકાય તેમ નથી. જે બીજા વિકલ્પથી કાયાના વ્યાપારને વચનગ કહીશું તે કાય-યોગ વડે શબ્દ મૂકાય છે એમ કહેવું જોઈએ, નહિ કે વચન-ગ વડે. બીજા વિકલ્પનું સમાધાન એ છે કે કાયાના વ્યાપાર-વિશેષે જ મ ગ અને વચનગ છે, પરંતુ કાયાના સામાન્ય વ્યાપાર તે મ ગ અને વચન-ગ નથી, કેમકે દેહધારી જીવને કઈ પણ અવરથામાં કાય-ગને અભાવ નથી, સર્વ અવસ્થાઓમાં તેને સદ્ભાવ જ છે; કેવળ અશરીરી સિદ્ધિને જ કાયગ નથી. માટે ભાષા નીકળતી વખતે વચન ગરૂપ વિશિષ્ટ પ્રકારને કાય–ગ જ છે. જે આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારનો કાયગ જ મનેયેગ અને વચનયોગ છે તે પછી એ મને–ગ અને વચન-ગની કથા શા માટે કરવી? આને ઉત્તર એ છે કે જે કે સર્વ સ્થલેમાં કાય–ગ અનુગત છે તોપણ જે ગવડે મને-દ્રવ્યનું ગ્રહણ થાય છે તે “મને–ગ” અને જેના વડે વચન-દ્રવ્યનું ગ્રહણ કરાય છે તે “વચન-ગ” કહેવાય છે. તેમાં જે કાય–ગવડે વચન મૂકાય છે તે “વચન-ગ” છે અને જે કાય-ગવડે મને-દ્રવ્યને ચિતનમાં ઉપયોગ કરાય છે-મનન કરાય છે તે “મને-ગ” છે. આ પ્રમાણે એક કાયગ જ ઉપાધિના ભેદથી ત્રણ પ્રકારને છે; બાકી વસ્તુગત્યા તે સર્વત્ર કાય–ગ જ છે. કાય-ગ વડે જ તે તે વચન અને મનને ચગ્ય પુદગલ દ્રવ્ય ગ્રહણ કરાતાં હોવાથી શ્વાસોચ્છવાસની પેઠે મને–ગ અને વચન-ગ પણ કાય-ગ જ છે. ગેની સંખ્યા અવ કેઈ પ્રશ્ન ઊઠાવે કે સર્વત્ર કાય-ગપણું સમાન હોવા છતાં જેમ મને અને વચન-ગને કાય-ગથી જુદા ગણ્યા છે તેમ શ્વાસે શ્વાસને પણ કાય-ગથી જુદો ગણી Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૦ અજીવ–અધિકાર. [ દ્વિતીય તેને ચેાથા યાગ તરીકે શા સારૂ ન સ્વીકારવા જોઇએ ? શ્વાસેાચ્છ્વાસની મુખ્યતાએ શ્વાસોચ્છવાસ મૂકવામાં પણ જીવના બ્યાપાર સ્વત ંત્ર છે તે તેને પણ જુદો રાગ કેમ ન માનવા ? વળી જે એ માન્યતા અયેાગ્ય જ હાય તા મને–ચાગ અને વચન-ચેગને કાય-ચેાગથી જુદા ગણી તેમને માટે ચેાગ એવી સંજ્ઞા શા સારૂ રાખવી ? એટલે કે સત્ર કાય-યેાગ સમાન હાવાથી કચાં તે એક કાય—ચેાગ જ માનવેા કે કત્યાં તે ઉપાધિના ભેદથી ચાર ચેાગે માનવા. આના ઉત્તર એ છે કે લૌકિક અને લેાકેાત્તર વ્યવહારની સિદ્ધિ માટે જ મને ચેન અને વચન-ચેાળને કાય-ચેગથી જુદા ગણ્યા છે અને શ્વાસાસને જુદો ગણ્યા નથી. વળી જેમ વચન-ચેાગ અને મનો-ચેગનાં ફળે! કાય-યાગથી જુદાં જણાય છે. અર્થાત્ સ્વાધ્યાય કરવા, ખીજાને પ્રતીતિ કરાવવી વગેરે વાણીનું ફળ છે તેમજ ધર્માં-ધ્યાન, ચિન્તન વગેરે મનનું ફળ છે, તેમ શ્ર્વાસોચ્છ્વાસનું ફળ કાય-યાગથી જુદુ' જણાતુ નથી તેથી શ્વાસેાાસને કાય-યાગમાં અન્તર્ભાવ કરાય છે. આ જીવે છે એવી પ્રતીતિ ઉત્પન્ન કરવારૂપ ફળ કે શ્વાસોચ્છ્વાસનું છે, પરંતુ જો એટલા ઉપરથી એને જુદો ચાગ ગણીએ તે દોડવું, વળગવુ વગેરે વ્યાપાર પણ ભિન્ન ગણાય અને તેથી તે તે ક્રિયાઓને પણ જુદા જુદા ચેપ માનવા પડે. વાસ્તે વિશિષ્ટ વ્યવહારના અંગભૂત અને અન્યને પ્રતીતિ કરાવવાના ફળરૂપ મને યાગ અને વચન-યાગ હોવાથી એ એને કાય-યાગથી ભિન્ન ગણ્યા છે અને શ્વાસેાચ્છ્વાસને તેમ ગણ્યા નથી. અથવા તે મનેચેગ અને વચન–ચાગ અને સ્વતંત્ર છે. કાય-યોગ વડે ગ્રતુણુ કરેલાં વચન દ્રવ્યના સમૂહપ સહકારિ–કારણુ દ્વારા શબ્દ બેલવા માટે જે જીવના વ્યાપાર છે તે ‘ વચન-ચેગ ’ કહેવાય છે, અને કાયયેાગ વડે ગ્રહણ કરેલાં મને-દ્રવ્યના સમૂહુરૂપ સડકાર-કારણુ દ્વારા વસ્તુના ચિન્તન માટે જે જીવને વ્યાપાર છે તે ‘ મના-ચાંગ ’કહેવાય છે. આ લક્ષણામાં કે શબ્દ નીકળતી વખતે અને ચિન્તન કરતી વેળાએ કાયાને વ્યાપાર છે. તેપણ તેને અહીં નિર્દેશ કરવામાં આવ્યેા નથી; પરંતુ વચન-દ્રવ્ય અને મતા-દ્રવ્યની મુખ્યતાએ જીવના વ્યાપાર કહ્યો છે તેથી -વચન-યાગ અને મન-ચેગ એ અને સ્વતંત્ર છે એમ જાણવું, પરંતુ વિશિષ્ટ કાયયેાગરૂપ છે એમ ન સમજવુ, ભાષા-દ્રવ્યના ગ્રહણ અને વિસર્જનના સમય સબંધી મત-ભેદ જેમ એક ગામથી બીજી' ગામ અન્તર રહિત હાવા છતાં ‘ ગ્રામાતર ’ કહેવાય છે અથવા એક પુરુષથી ખીજો પુરુષ પણુ અન્તર રહિત હાવા છતાં પુરુષાન્તર ’ કહેવાય છે, તેમ એક સમયથી પછીના ત્રીજો સમય અત્તર રહિત હેવા છતાં ‘ સમયાન્તર ’કહેવાય છે. અત્ર સમયાન્તરથી આ પ્રમાણે સમજવાનુ છે. પ્રત્યેક સમયાંતરે ભાષાના પુદ્ગલાનું ગ્રહણ કરાય છે અને તેનું વિસર્જન થાય છે. કેટલાકની માન્યતા એવી છે કે એકેક સમયના અંતરે ગ્રહણ અને વિસર્જન થાય છે. શ્રીજિનભદ્રણ આ માન્યતાને અચેાગ્ય ગણે છે અને તે માટે કારણ દર્શાવતાં કથે છે કે આમ માનવાથી તે। વિચ્છિન્ન આવલીરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય અર્થાત્ અંતરે અંતરે છૂટી પડેલી રત્નાવલીની માફક શબ્દ અને તેનું શ્રવણ પ્રાપ્ત થાય. વળી અંતરે અ ંતરે ગ્રહણ કરવાના સમચામાં સને સંભળાય નહિ. વિશેષમાં નીચે મુજબના પ્રજ્ઞાપના (૫. ૧૧) ના 'अणुसमयविरहियं निरंतरं गिण्हइ " એ સૂત્ર સાથે વિશધ આવે. અર્થાત્ દરેક ' Page #710 -------------------------------------------------------------------------- ________________ ઉસાસ ] આત દર્શન દીપિકા ૬૩૧ સમયે અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે. આથી કરીને દરેક સમયે નિસગ ( વિસર્જન)નું પ્રતિપાદન થયેલું સમજવું; કેમકે ગ્રહણ કરેલાને બીજા સમયમાં અવશ્ય ત્યાગ થ જોઈએ. અત્ર એ પ્રશ્ન સંભવે છે કે પ્રજ્ઞાપના (૫. ૧૧)ના નિમ્ન-લિખિત "संतरं निसिइ, नो निरंतर निसिरह; एगेणं समयेणं गिण्हह, एगेणं समयेणं निसिरइ" સૂત્રને ભાવાર્થ સાન્તર મૂકે છે, નિરન્તર મૂકતે નથી, એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે મૂકે છે” એ પ્રમાણેને વિચારતાં અન્તર સહિત મૂકવાનું આગમક્ત જણાય છે તેનું કેમ? આને ઉત્તર એ છે કે આ સૂત્રને અર્થ વિષયના વિભાગ પૂર્વક સમજવાને છે. અર્થાત્ ત્યાં જે અંતર સહિત મૂકવાનું કહ્યું છે તે ભાષા–દ્રવ્યને ગ્રહણ કરવાની અપેક્ષાએ કહ્યું છે; કેમકે પ્રથમ સમયે ગ્રહણ કરેલું ભાષા-દ્રવ્ય પ્રથમ સમયમાં ન જ નીકળે, પરંતુ બીજા સમયમાં નીકળે છે, એવી રીતે બીજા સમયમાં ગ્રહણ કરેલ ભાષા--દ્રવ્યનું ત્રીજા સમયમાં વિસર્જન થાય - છે. આ પ્રમાણે ગ્રહણ કરવાની અપેક્ષાએ ત્યાગ અંતર સહિત છે, કેમકે નહિ ગ્રહણ કરેલાનો ત્યાગ સંભવતો નથી, પરંતુ સમયની અપેક્ષાએ નિરંતર છે. કારણ કે દ્વિતીયાદિ સર્વ સમયમાં ત્યાગ હેય છે જ. આ ઉપરથી કોઈ એમ કરવા તૈયાર થાય કે જેમ ત્યાગ ગ્રહણની અપેક્ષાએ અંતર સહિત છે તેમ ગ્રહણ પણ ત્યાગની અપેક્ષાઓ અંતર સહિત જ હોવું જોઈએ તે એ કથન સમુચિત નથી; કેમકે ગ્રહણ સ્વતંત્ર છે, જ્યારે ત્યાગ તે પરતંત્ર છે, કેમકે ત્યાગ ગ્રહણને અધીન છે-ગ્રહણ કર્યા પછી ત્યાગ થાય છે, પણ ત્યાગ કર્યા સિવાય ગ્રહણ ન થાય એવો નિયમ નથી, કેમકે પ્રથમ સમયે ત્યાગ સિવાય પણ ગ્રહણ થાય છે. આ પ્રમાણે ગ્રહણુ વાધીન છે અને ત્યાગ પરાધીન છે, તેથી “સંતરું નિતિ ” અર્થ બરાબર સંગત થાય છે. “નો નિરંતરે નિયમિત થી એ સૂચવાય છે કે નિરંતર ત્યાગ થાય નહિ તેમજ ગ્રહણ અને ત્યાગ એ બંને યુગપતું સંભવતાં નથી પરંતુ પૂર્વ સમયે ગ્રહણ અને ઉત્તર સમયે ત્યાગ થાય છે. “જે સમજે , નિરિફને ભાવાર્થ એ છે કે પ્રથમ સમયે ગ્રહણ જ થાય છે, ત્યાગ થતો નથી; દ્વિતીયાદિ સમયથી આરંભીને ત્યાગની પ્રવૃત્તિ થાય છે અને છેલ્લા સમયે કેવળ ત્યાગ થાય છે એટલે કે પહેલા સમયે કેવળ ગ્રહણ, છેલા સમયે કેવળ ત્યાગ અને વચલા સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને થાય છે, કેમકે એક સમયમાં બે ઉપગને નિષેધ છે, નહિ કે બે કે તેથી વધારે ) કિયાઓને. ભાષા-દ્રવ્ય વડે સંપર્ણ લેકની વ્યાપ્તિ માટેનું કાલ-માન પ્રયત્નની તીવ્રતા અને મંદતા પ્રમાણે ભાષાને લેકમાં વ્યાપ્ત થવામાં વખત લાગે છે. જેમકે કઈ હદયના રોગથી મંદ પ્રયત્નવાળ વક્તા ભાષા-દ્રવ્યને ભેદ્યા વિના તેને મૂકે છે એટલે Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ અછવ-અધિકાર. [ દ્વિતીય કે તે અભિન્ન ભાષા-દ્રવ્ય મૂકે છે, જ્યારે કેઈ ની રેગી તીવ્ર પ્રયત્નવાળ વક્તા ગ્રહણ અને ત્યાગના પ્રયત્ન વડે ભાષા–દ્રવ્યને ભેદીને–તેના સૂકમ ટુકડા કરીને મૂકે છે. અભિન્ન ભાષાઅસંખ્યાત અવગાહના-વર્ગણું પર્યત જઈને ભેદાય છે અને સંખ્યાત જન ગયા પછી એ દ્રવ્યોમાંથી ભાષા-પરિણામ નાશ પામે છે એથી આ દ્રવ્યો લેકાંતને સ્પર્શી શકતાં નથી. ભિન્ન દ્રવ્ય સૂક્ષમ અને ઘણાં હોવાથી અનંતગુણી વૃદ્ધિ પામીને લેકાંતને સ્પર્શે છે.-છએ દિશાઓમાં લેકાંત પર્યત જાય છે અને પરાઘાત દ્વારા વાસના-વિશેષથી જે દ્રવ્યમાં ભાષા-પરિણામ ઉત્પન્ન થયો હોય તેવી ભાષા વડે અવશિષ્ટ સંપૂર્ણ લેકને પૂર્ણ કરે છે. આ ઉપરથી એ હકીકત પણ ફલિત થાય છે કે મન્દ પ્રયત્નવાળ વક્તાએ મૂકેલાં દ્રવ્ય તે લોકના અસંખ્યાતમા ભાગે જ હોય છે, કેમકે દંડાદિના ક્રમપૂર્વક એ દ્રવ્ય વડે લેક પૂરાતે નથી. લેક પૂરવાને માટે તે મહાતીવ્ર પ્રયત્નની અપેક્ષા રહેલી છે. ભલે પછી તે કાર્ય ત્રણ સમયમાં થાય, ચાર સમયમાં કે પાંચ સમયમાં થાય, કેટલાકનું કહેવું એમ છે કે ત્રણ સમયમાં સમગ્ર લેક ભાષા-દ્રવ્યથી પૂરાય છે. જેમકે લકના મધ્ય ભાગમાં રહેલા કેઈ મહાપ્રયત્નવાન વક્તાએ મૂકેલાં ભાષા-દ્રવ્યો પ્રથમ સમયમાં જ છએ દિશામાં જાય છે-છ દંડરૂપ થઈ રહે છે, કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલની ગતિ શ્રેણિને અનુસાર હોય છે. છએ દિશામાં ગયેલા દંડરૂપ દ્રવ્યો બીજા સમયમાં ચારે દિશામાં શ્રેણિ અનુસાર વાસિત દ્રાથી ફેલાઈને છ મંથાનરૂપ થાય છે. આ દંડ અને મંથાન જેકે લંબાઈમાં તો લેકાંતસ્પર્શી હોય છે તે પણ વક્તાના મુખમાંથી નીકળેલ હોવાથી જાડાઈમાં ચાર અંગુલાદિ પ્રમાણવાળા હોય છે. આ પ્રમાણે એ લેકના અસંખ્યાતમા ભાગે જ છે. એથી એમ બેધડક કહી શકાય છે કે ચાદ રજજુ જેટલા ઊંચા લોકના અસંખ્યાતમા ભાગે પહેલા અને બીજા સમયે લેક-વ્યાપિની ભાષાને અસંખ્યાત ભાગ જ હોય છે પરંતુ એથી વિશેષ હેત નથી, ત્રીજા સમયે મન્થાનનાં - આંતરાં પૂરાવાથી સર્વ લેક ભાષા-દ્રવ્યથી પૂર્ણ થાય છે. સ્વયંભૂરમણ” સમુદ્રના છેલ્લા છેડાવાળા કાન્તથી એટલે કે અલોકની અત્યંત નજીક રહીને બેલનારાના અથવા “ત્રસ-નાની બહાર ચાર દિશામાંથી કઈ પણ દિશામાં રહીને બેલનારાના ભાષા-દ્રવ્યથી ચાર સમયમાં સમગ્ર લેક પૂર્ણ થાય છે. જેમકે “સ્વયંભૂરમણ” સમુદ્રના પશ્ચિમતટ આગળના લોકાન્તમાં રહીને અથવા “ બસના ની બહાર પશ્ચિમ દિશામાં રહીને બોલનારાનાં ભાષા--ળે પ્રથમ સમયમાં ચાર અંગુલાદિ જાડાઈવાળો અને એક રજજુ લાંબા દંડરૂપ થઈ તિઓં “ સ્વયંભૂરમણ” સમુદ્રના પૂર્વ તટવર્ત કાન્ત સુધી જાય છે. ત્યાર - ૧ એકેક ભાષા-દ્રવ્યના જે કંધ છે તેના આધારરૂપ એવો અસંખેય પ્રદેશવા ક્ષેત્ર વિભાગ તે “ અવગાહના ' કહેવાય છે. આવી અવગાડનાનો સમૂહ “ અવગાહના-વર્ગણ ” કહેવાય છે. એટલે કે અનંત ભાષા-દ્રવ્યના સ્કંધના આધારભૂત ક્ષેત્રવિશેષરૂપે અવગાહનાઓને સમુદાય તે “ અવગાહનાવણ' છે. ૨ ત્રસ-નાડીની બહાર ત્રસ જ ન હોવાથી ત્યાં કોણ બોલે એવી શંકા જરૂર અત્ર ઉદભવે, પરંતુ એના નિરસનાથે સૂચવવાનું કે એક તે આ પ્રમાણે વિશેષા ( ગા. ૩૮૫ )ની વૃત્તિમાં ઉલ્લેખ છે અને બીજું આ કલ્પનાની દૃષ્ટિએ ઘટી શકે તેમ લાગે છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિ. બાદ બીજા સમયમાં આ દંડમાંથી ઉપર નીચે ચૌદ રજા લાંબે અને પૂર્વ પશ્ચિમ તિ એક રજજુની પહોળાઈવાળે પરાઘાતથી વાસિત દ્રવ્યને દંડ થાય છે. અને લેકના મધ્યમાં રહી બેલનારાનાં ભાષા-દ્રવ્યના દક્ષિણ અને ઉત્તર દિશામાં પરાઘાતથી વાસિત દ્રવ્યના ચાર અંગુ લાદિ જેટલા જાડા અને એક રજજુ પહેળા એવા બે દંડે નીકળીને “ સ્વયંભૂરમણ” સમુદ્રના દક્ષિણ ઉત્તરવત લેકાન્ત સુધી જાય છે. આમ હોવાથી ચાર અંગુલાદિ જાડું અને એક રજજુ જેટલું પહેલું એવું સર્વત્ર લેકના મધ્યમાં ગેળ છત્પર થાય છે. આ પ્રમાણે થયા પછી ત્રીજા સમયે ઊંચે નીચે રહેલા દંકમાંથી ચારે દિશામાં ફેલાયેલો પરાઘાતથી વાસિત દ્રવ્યેન સમુદાય મંથાનરૂપે પરિણમે છે અને લોકના મધ્યમાં રહેલા, દરેક બાજુએ એક રજજુ જેટલા ફેલાયેલા છત્વરથી ઉપર નીચે ફેલાયેલો વાસિત દ્રવ્યને સમૂહ સમગ્ર ત્રસ–નાને પૂરી દે છે. આમ થતાં ઉપર નીચે રહેલ દંડ અને મંથાન ભાવે સંપૂર્ણ ત્રસ–ના પૂરાય છે. આટલું ક્ષેત્ર એ લેકને સંખ્યાતમો ભાગ છે અને તેથી કરીને ચાર સમયની વ્યાપ્તિના ત્રીજા સમયમાં લે, કના સંખ્યામાં ભાગે સર્વક વ્યાપિની ભાષાને પણ સંખ્યાત ભાગ હોય છે એમ ફલિત થાય છે. ચોથા સમયમાં મંથાનનાં આંતરાં પૂરાતાં ભાષા-દ્રવ્ય સર્વ લેકમાં વ્યાપે છે. ત્રણ-નાની બહાર કઈ પણ વિદિશામાં રહીને બોલનારાના ભાષા-દ્રવ્યથી સંપૂર્ણ લેક પૂરાતાં પાંચ સમય વ્યતીત થાય. પ્રથમ સમયમાં વિદિશામાંથી નીકળેલાં ભાષા–દ્રવ્યો લેકનાડી યાને ત્રાસ-નાની બહાર દિશાઓમાં આવે, અને બીજા સમયમાં લેક-નાડીમાં પ્રવેશ કરે. બાકીના ત્રણ સમયને લગતી હકીકત ચાર સમયની વ્યાપ્તિ અનુસાર ઘટાવી લેવી. ત્રીજા સમયમાં લેકના સંખ્યાતમા ભાગે ભાષાને સંખ્યામાં ભાગ હોય છે, કેમકે આ પાંચ સમયની વ્યાતિમાં દંડ-સમયથી તેને અસયેય ભાગ હેવાપણું કહેલું છે. જેથી સમયમાં લેકના સંખ્યામાં ભાગે ભાષાને સંધ્યાત ભાગ હોય છે અને પાંચમા સમયમાં તે મંથાનનાં આંતરાઓ પૂરાતાં ભાષા-દ્રવ્ય સર્વ લેકમાં વ્યાપી જાય છે. નિર્યુક્તિકારના કથનની સંગતિ– આ પ્રમાણે ભાષા-દ્રવ્ય દ્વારા લોક-વ્યાપ્તિને વિચાર પૂર્ણ થયેલે ગણીએ તે પૂર્વે એ સંબંધમાં કેટલીક શંકાઓ અને તેનાં સમાધાનો રજુ કરવા આવશ્યક સમજાય છે. નિયુક્તિમાં માત્ર ચાર સમયે જ સમગ્ર લેક ભાષા-વ્યથી પૂર્ણ થાય છે એમ કહ્યું છે, જ્યારે આપણે તે ત્રણ અને પાંચ સમયની પણ વાત કરી ગયા તે શું તે અનુચિત નથી ? આને ઉત્તર એ છે કે જેમ ત્રાજવાની દાંતને વચમાંથી પકડતાં તેના આદ્ય અને અન્તિમ બંને છેડાનું ગ્રહણ થઈ જાય છે તેમ પ્રસ્તુતમાં પણ ચાર સમયરૂપ મધ્યનું ઘડણ કરવાથી એના આધવત ત્રણ સમયનું અને અંતવત પાંચ સમયનું પણ ગ્રહણ નિયુક્તિકારે કર્યું જ છે એમ સમજવું, ૧ વિશેષાની ટીકાના ૨૨૩મા પત્રમાં આ શબ્દ વપરાય છે, પરંતુ તેનો અર્થ ધ્યાનમાં આવતો નથી. ૨ આનું બીજું નામ “ ત્રસ નાડી” છે.. ૩ ચાર સમયને વિગ્રહ હોવા છતાં ભગવતીના “મહાબંધ' ઉદેશકમાં ૧ણુ સમયનો વિગ્રહ કહ્યો છે એ હકીકત અત્ર ઉદાહરણરૂપે વિચારી લેવી. 80 Page #713 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અછવ-અધિકાર ( દ્વિતીય કેમકે સૂત્રની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની છે કઈ વાર સૂત્રમાં આંશિક ગ્રહણ હોય છે અને કઈ વાર સંપૂર્ણ વળી કેઈ વેળા કારણવશાત્ કમ રહિત સૂત્રોની ચેજના હોય છે તે કોઈક વેળા કમ સહિત. ચાર સમયની લોક વ્યાતિના સંબંધમાં મતાંતર ચાર સમયની લોક-વ્યાપ્તિ વિષે એ મતાંતર છે કે કેવલિ-સમુદઘાતના કમથી એટલે કે પહેલા સમયમાં દંડ, બીજામાં કપાટ, ત્રીજામાં મંથાન અને ચોથા સમયમાં સમગ્ર લેક વ્યાપ્ત થાય છે. શબ્દ-દ્રવ્ય માટે આ અયુક્ત છે એમ જણાવતાં ભાગકાર કર્થ છે કે આમ માનવાથી તે સર્વ દિશાઓમાં મિશ્ર શબ્દ સંભળાય નહિ. કારણ કે કેવલિ-સમદઘાતમાં પ્રથમ સમયે ઊંચે અને નીચે દંડ થાય છે. આ દંડ ભાષા-દ્રવ્ય પરત્વે માનતાં ઊંચે અને નીચે જ મિશ્ર શબ્દ સંભળાય, કિન્તુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશાઓમાં ન સંભળાય; કેમકે એ દિશાએમાં, વિદિશાની માફક વક્તાએ મૂકેલ દ્રવ્યે જતાં નથી, કિન્ત પરાઘાતથી વાસિત દ્રવ્ય જ સંત ળાય છે. આથી ભાષાસમશ્રેણિથી જે શબ્દ સંભળાય તે મિશ્ર હોય એ કથન સાથે વિરેજ આવે છે. આમ છતાં પણ વિવાદની ખાતર આ વાત રવીકારી લઈએ તે પણ એથી ચાર સમયમાં લેક-વ્યાપ્તિ ન થતાં ત્રણ સમયમાં થાય છે એમ રવીકારવું પડશે, કેમકે ભાષા-દ્રવ્યમાં વાસનારૂપ સ્વભાવ હોવાથી તે દંડ ઉપર નીચે જતાં સામાન્યથી ચારે દિશામાં શ ગ્ય દ્રવ્યને વાસિત કરીને શબ્દ-પરિણામવાળાં કરે છે અને ત્યાર પછી બીજે સમયે મંથાન કરીને ત્રીજા સમયમાં અંતર પૂર્ણ કરીને લેક પૂર્ણ કરે છે. કેવલિ સમુદ્રઘાત કરનારા સર્વજ્ઞ તે ભોપગ્રાહી ચાને અઘાતી કર્મના વશથી કે સ્વભાવથી જ બીજા સમયે મંથાનને બદલે કપાટ કરે છે. આ કેવલિ–સમુદઘાતમાં આત્મ-પ્રદેશ જ સ્વરૂપે લેકને પૂર્ણ કરે છે, પરંતુ તેમાં કેઈને પરાઘાત કે વાસના નથી. એથી જ બીજા સમયે મંથાન ન થતાં કપાટ જ થાય છે. વળી કેવલિ-સમુદઘાત એ તે જીવને વ્યાપાર છે. અચિત્ત મહાત્કંધ જીવના વ્યાપારનું પરિણામ નથી તે પણ તેને ઉદ્દેશીને બીજે સમયે જે કપાટ ઉલ્લેખ કરાય છે તેનું કારણ એ છે કે એ દ્રવ્યમાં ભાષા–દ્રવ્યોની પેઠે પરાઘાતરૂપ સ્વભાવ નથી. એટલે અન્ય દ્રવ્યમાં સ્વપરિણામ ઉત્પન્ન કરવાને તેઓ સમર્થ નથી, પરંતુ પોતાના પુદગલે વડે જ લેકને પૂર્ણ કરે છે. જે એમાં પરાઘાતરૂપ સ્વભાવ હતો તે આ અચિત્ત મહારકંધ પણ ત્રણ સમયમાં (નહિ કે ચાર સમામાં) લેકને પૂર્ણ કરત. કેટલાકની એવી માન્યતા છે કે ભાષા-દ્રવ્યને પ્રથમ સમયમાં ઊર્ધ્વ દિશામાં દંડ થાય છે, બીજા સમયમાં ત્યાં જ મંથાન થાય છે અને અદિશામાં દંડ થાય છે, ત્રીજા સમયમાં ઊર્ધ્વ દિશાના મંથાનનાં અંતર પૂરે છે અને અદિશામાં મંથાન થાય છે અને પછી ચોથા સમયમાં અદિશાના મંથાનનાં અંતર પુરાતાં સમસ્ત લેક ભાષા-દ્રવ્યથી વ્યાપ્ત બને છે. આવી હકીકત આગમમાં કઈ પણ સ્થળે જોવા જાણવામાં નથી એટલે એ આગમવિરુદ્ધ જણાય છે. વળી એ ૧ આ કારણથી જ અચિત્ત મહાત્કંધની અને શબ્દ-પુગલોની ત્રિસામયિક વ્યાપ્તિમાં વિષમતા રહેલી છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આર્હુત દશ ન દીપિકોડ ૬૩૫ કે યુક્તિ રહિત પણ છે, કેમકે શ્રેણિ અનુસાર ગતિ કરવાના સ્વભાવવાળા પુદ્ગલા શું એક જ દિશામાં ગતિ કરે ? વક્તાના મુખ, તાલુ વગેરેના પ્રયત્નથી આ પ્રમાણે ગતિ થાય છે એમ કહેવુ નિરંક છે, કારણ કે કોઇ વેળા વક્તા વિશ્રેણિ સંમુખ રહીને વિશ્રેણિ તરફ ભાષાના પુદ્ગલેને પ્રેરે તે તેથી વિદિશામાં પણ એ પુદ્ગલા જાય. વળી એમ થતાં પહ વગેરેના શબ્દ-પુદ્ગલે માટે ચાર સમયના નિયમ પણ સચવાઇ નહિ રહે, કેમકે એવા પુદ્દગલે વક્તાના પ્રયત્નથી નિરપેક્ષ હાવાથી ગમે તેમ ગતિ કરે, આ પ્રમાણેની હકીકત વિશેષા॰ ( ગા, ૩૫ ) તેમજ તેની વૃત્તિને આધારે અત્ર આપવામાં આવી છે. શબ્દનુ પાલિક~ શબ્દ એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. એના આ પરિણામ એની ભૂતતાને આભારી છે. મૂત્ત શબ્દના બે અર્થાં થાય છેઃ-(૧) અસ`ગત પરિમાણુથી સહિત અને (૨) રૂપાદિથી યુક્ત. આપણે અત્ર મૂત્તે શબ્દથી રૂપાદિથી યુક્ત સમજવાનું છે. અર્થાત્ આપણે એમ સાત્રીત કરીશુ' કે શબ્દ મૂત્ત છે. જેમ પીંપળ વિગેરે વસ્તુએ દ્રવ્યાન્તરના વૈકારિક સંચેગથી વિકૃત માલુમ પડે છે, તેમ શબ્દ પણ કઠ, મસ્તક, જીભ, દાંત, તાળવુ, હા ઇત્યાદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થત દેખાય છે; તેથી શબ્દ પણ પીંપળની માફક મૂત્ત સિદ્ધ થાય છે. વળી જ્યારે ઢાલ, નગારાં, તબલાં, તાસાં વગેરે વગાડવામાં આવે છે ત્યારે નીચેની ભૂમિમાં કપ થાય છે, આનું કારણ બીજું કંઇ જ નહિ, પરંતુ શબ્દમાં રહેલી મૂર્ત્તતા છે. વિશેષ શંખ વગેરેના પ્રચર્ડ શબ્દો કાનને બહેરા કરી શકે છે. આવુ સામર્થ્ય અદ્ભૂત આકાશમાં નથી. વળી ફૂંક્યા પછી કાઈક સ્થળે અથડાતાં જેમ પત્થર પાછા પડે છે તેમ શબ્દ પણુ પાછે। પડે છે એટલે એ ભૂત છે, અર્થાત્ જેમ પર્યંત સાથે અથડાયેલા પત્થર અભિધાત-પ્રતિઘાતને પામે છે, તેમ શબ્દ પણુ અભિઘાત-પ્રતિઘાતને પામતા હેાવાથી પત્થરની માફક એ મૂત્ત હાવા જોઇએ. વિશેષમાં શબ્દના પડઘા પણ પડે છે. વળી શબ્દ આતપ (તડકા)ની પેઠે જયાં ત્યાં જઇ શકે છે. અગરના ધૂપની પેઠે એ ફ્લાઇ જઈ શકે છે, તણખલાં અને પાંદડાંની જેમ વાયુ એને પ્રેરણા કરી શકે છે. દીવાની જેમ એ સ દિશામાં પ્રસરી જાય તેવા છે. તેમજ જેમ સૂર્યંની હાજરીમાં તારાઓના પ્રકાશ દબાઈ જાય છે તેમ બીજા મેોટા શબ્દો આગળ નાના શબ્દો દુખાઇ જાય છે. આથો શબ્દ એ પુદ્ગલના પરિણામ છે એમ ફલિત થાય છે અને શબ્દ એ આકાશના ગુણુ છે અને આકાશનું એ જ લિંગ (નિશાની) છે એવી વૈશેષિક દર્શનની માન્યતા અસંગત ઠરે છે, શબ્દમાં રૂપાદિનુ અસ્તિત્વ શબ્દ એ પુદ્ગલ છે એમ આપણે સિદ્ધ કરી ગયા તા શબ્દમાં રૂપ, રસ, ગન્ધુ અને સ્પર્શ એ ચારે હાવાં જોઇએ. શંખના કટકામાં જેમ રૂપ માલૂમ પડે છે, તેમ શબ્દ જે રૂપી હાય તા તેમાં રૂપ દેખાવું જોઇએ અને તે દેખાતું તે નથી, વારતે તે રૂપી નથી એવી શંકા કોઇને થાય તેા તેનું સમાધાન એ છે કે બૂઝાઇ ગયેલા દીપકની શિખામાં રૂપ વિદ્યમાન છે, છતાં તે દેખાતું Page #715 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર. ( દિતીય નથી પણ આપણે તેને અભાવ માનતા નથી તે તે જ પ્રમાણે શબ્દની બાબતમાં સમજવામાં વાંધા જેવું દેખાતું નથી. વળી પરમાણમાં રૂપાદિ ગુણોને સદ્ભાવ હોવા છતાં પણ તેમાં રૂપ જોવામાં આવતું નથી તેથી તેને અભાવ હોવો જોઈએ એમ માનવું જેમ ન્યાયવિરૂદ્ધ છે, તેવી જ રીતે શબ્દમાં સૂક્ષમતા હોવાને લીધે તેનામાં રૂપ દષ્ટિગોચર ન થાય તે તેનામાં રૂપને અભાવ છે એમ માનવું ભૂલ ભરેલું છે. શબ્દના સ્વરૂપ સંબંધી વિવિધ માન્યતાઓ– કેટલાક શબ્દને પ્રધાન (પ્રકૃતિ)ને વિકાર માને છે, પરંતુ તે સમુચિત નથી; કેમકે પ્રધાનનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. કારણ કે આ સંબંધમાં તેમણે માનેલ આગમ સિવાય અન્ય કેઈ પ્રમાણ નથી અને એ આગમ તે વિવાદગ્રસ્ત છે. છતાં પણ “સુણત ગુર્જનઃ” એ ન્યાય અનુસાર સમાધાનાંતર સૂચવવામાં આવે છે. જેમકે જ્યારે પ્રધાન નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિય છે તે પછી અનિત્યાદિ સ્વરૂપે એનું પરિણમન કેમ સંભવે ? અત્ર કેઈ આના બચાવ તરીકે એમ કહે કે પ્રધાનના વિકારરૂપ વિજ્ઞાન સક્રિય જોવાય છે અને જે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ હોય તેને અપલાપ શક્ય નથી તે આ કથન પરત્વે એટલું જ નિવેદન કરવાનું બાકી રહે છે કે વિજ્ઞાન પ્રકૃતિને ધર્મ જ સિદ્ધ થઈ શકતો નથી-એ વિજ્ઞાન કંઈ પ્રધાનના વિકારરૂપ નથી. વળી સર્વ પ્રધાનપણે જ્ઞાનરૂપે પરિણમતું નથી, કેમકે તે જડ વસ્તુના ગુણરૂપ છે, જેમકે અંધકાર. બાકી એ સક્રિય છે એ વાત સાચી છે. વળી ચૈતન્ય અને વિજ્ઞાન વચ્ચે કથંચિત્ અભેદ માનવામાં આવે તે કંઈ હરકત જેવું નથી. કેમકે તારે જ્ઞાનતે ગુગતે ઈત્યાદિ પ્રયોગ પણ નજરે પડે છે એટલે તેમણે કહેલી ઉપલી હકીકત યુક્તિ-યુક્ત નથી. વિશેષમાં આ ચૈતન્ય આત્માને વિજ્ઞાનરૂપ સ્વભાવ છે. વળી મૂર્તિ વગેરે ધર્મોથી રહિત હોવાને લીધે મુક્ત આત્માની પેઠે અને કપેલા આત્મા અને અંતઃકરણની પ્રતિબિંબના ઉદયની કારણુતા પણ સંભવી શકતી નથી." શબ્દ સંબંધી વૈશેષિક મત અને તેનું નિરસન– વૈશેષિક મત પ્રમાણે શબ્દ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સવેગ અને વિભાગ એ ગુણ છે અને તેમાં પણ વળી શબ્દ એ ખાસ આકાશને ગુણ , કેમકે શબ્દમાં એકદ્રવ્યવત્તા છે. એક આશ્રય દ્રવ્ય વડે દ્રવ્યવત્તા તે “એકદ્રવ્યવત્તા કહેવાય છે અથવા તે એક દ્રવ્ય જેને આશ્રય છે તે “એક-યવત્ ” કહેવાય છે અને તેને ભાવ “એકદ્રવ્યવત્તા ” છે. આ પ્રમાણેની શબ્દમાં એકદ્રવ્યવત્તા હેવાથી એ દ્રવ્ય નથી. વળી એ અચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી અર્થાત્ એ આંખ વડે જોઈ શકાતો ન હોવાથી એ કર્મ (કિયા ) પણ નથી. આથી કરીને એ ગુણ છે, કેમકે વૈશેષિક દર્શન પ્રમાણે કઈ પણ વસ્તુને સમાવેશ દ્રવ્ય, ગુણ કે કર્મમાં થે જ જોઈએ. વળી આ શબ્દ નિત્ય નથી પણ ક્ષણિક છે, કેમકે પહેલાં ઊંચે ઉચ્ચારણ કરાય છે; સત્ત્વની હૈયાતીમાં લિંગનો અભાવ છે, કારણુ-સામગ્રીની પહેલાં સ્વરૂપને લાભ હતો નહિ પરંતુ પછીથી સ્વરૂપને લાભ થાય છે તેમજ શબ્દના અભિવ્યંજક વસ્તુને પણ અભાવ છે. એનું કારણ એ છે કે અભિવ્યંજક હોય ત્યારે કારણુજન્ય વિકાર ન થાય, કેમકે પ્રદીપાદિ દિવ્ય મણિ વગેરે સ્વરૂપી વ્યંજકની સંનિધિમાં ઘટના પરિમાણુનું અનુવિધાન અર્થાત કાર્ય જોવામાં આવતું નથી. અભિ- ૧ જુઓ તરાર્થની. બૃહદ્ વૃત્તિ ( ૩૪૦ ૩૪૧ ). Page #716 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા. ૬૩૭ વ્યંજકને ભેદ હોવા છતાં પણ તેટલે જ ઘટક છે. શબ્દને વિષે તે અ૫, મધ્ય વગેરે ભેદ જોવાય છે. જેમકે ભેરી વગેરેના સંયોગથી શબ્દની નિષ્પત્તિને, વેણુ, પર્વ વિભાગથી તેમજ શબદથી પણ શબ્દની નિષ્પત્તિને કલેજોની શ્રેણિની પેઠે સંભવ છે, વાસ્તે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આ કંઈ ગુણ નથી, કેમકે અકારણ ગુણનું પૂર્વાપણું હોવાથી જેમ શુચિ (ત) શંખમાં કારણ ગુણ પૂર્વ ધવલ રૂપ જોવાય છે અને તે નાશ પામતાં પણ તે પ્રકારનું રૂપ કકડાઓમાં જણાય છે તેમ ભેરી વગેરેના શબ્દો ભેરી વગેરેને વિનાશ થતાં તેના અવયને વિષે જણાતા નથી. તેથી કરીને શબ્દ એ કારણ ગુણ પૂર્વક નથી. વળી જે સ્પર્શવાળા પદાર્થને ગુણ શબ્દ હોય તો જ્યાં સુધી તે સ્પર્શવાળાં દ્રવ્યો છે ત્યાં સુધી રૂપ વગેરેની માફક તે પહે જોઈએ, પરંતુ તે ઉપલબ્ધ થતું નથી, તેથી કરીને અયાવત્ દ્રવ્યભાવિતાને લઈને શબ્દ એ પૃથ્વી વગેરેનો ગણ નથી. આશ્રય સિવાય અન્ય સ્થળમાં ઉપલબ્ધિ હોવાને લીધે શબ્દ એ સ્પર્શવાળાં દ્રવ્યનો ગુણ નથી. શંખ અને વદનને સંયોગ જયાં છે ત્યાંથી અન્ય દિશામાં રહેલા શ્રોતાઓને શબ્દ ઉપલબ્ધ થાય છે. રૂપ જેવા સ્પર્શવદ્ ગુણે તે આશ્રયથી અન્યત્ર ઉપલબ્ધ નથી, વાતે શબ્દ એ સ્પર્શવાળાં દ્રવ્ય ગુણ નથી. વળી બાહ્ય ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ અનુભવાતે હેવાથી - એ આત્મા, મન, દિશા કે કાલને પણ ગુણ નથી એટલે કે પારિશેષ્ય અનુમાનથી એ આકાશને ગુણ સિદ્ધ થાય છે. અર્થાત્ અનુપલભ્યમાન આકાશનું એ લિંગ છે. આ પ્રમાણે વૈશેષિકને પૂર્વ પક્ષ કેવળ તેની વાચાલતાના પ્રદશનરૂપ છે, તેમાં કશું તત્ત્વ નથી એમ જૈનો માને છે, કેમકે શબ્દ મૂત છે એ વાત તે યુક્તિઓ દ્વારા આપણે જોઈ ગયા છીએ. આથી મૂર્ત શબ્દએ અમૂર્ત આકાશને ગુણ કેવી રીતે ઘટી શકે? કેમકે રૂપ વગેરે આકાશના ગુણે છે એ વ્યવહાર કઈ પણ રીતે શોભાસ્પદ નથી, કિન્તુ પુગલોને જ તેવા પ્રકારને પરિણામ શબ્દ નામથી ઓળખાવાય છે એટલે એકદ્રવ્યવર્ઘને અભાવ છે. પરિણામ અને પરિણામીને અભિન્ન માનતાં શબ્દ દ્રવ્યરૂપ બને છે અને બે ભિન્ન માનતાં શબ્દ ગુણરૂપ ઠરે છે. આથી કરીને એકાતિક અનિત્યતાને પક્ષ ઊી જાય છે, કેમકે સમગ્ર પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભય સ્વરૂપવાળાં છે, આ પ્રમાણે વિચારતાં તે શબ્દ એ કેઈક રૂપે આકાશને પણ ગુણ મનાય એમ જે કહેવાય તે વિવક્ષા અનુસાર તેમ માનવામાં અનેકાંતવાદીને કશી અડચણ નથી. દ્રવ્યના કેવળ પરિણામરૂપ હોવાથી કમની અચાક્ષુષ પ્રત્યક્ષતા પણ અસિદ્ધ છે. જો કેઈક પ્રકારે શબ્દને ક્ષણિક ગણવામાં આવે તે તે સિદ્ધસાધ્યતા છે. બધી રીતે શબ્દને ક્ષણિક સ્વીકારીએ તો દષ્ટાંતનો અભાવ છે. વળી એનું સરવે પણ કંઈક પુગલરૂપાદિ આકારથી છે એટલે સર્વને વિષે લિંગને અભાવ છે એ હકીકત અસંબદ્ધ છે. કારણરૂપ સામગ્રી વડે અન્ય આકારનું અવસ્થાન થાય છે. એથી ઊભા રહેલા, બેઠેલા કે સુતેલા પુરુષની પેઠે અભૂત આત્મલાભ અસિદ્ધ છે અર્થાત્ સર્વથા અસત્ સ્વરૂપમાં આત્મ-લાભને પ્રાયઃ અસંભવ જાણ. શબ્દના પર્યાયરૂપ એને આવિર્ભાવ છે એમ કહેવું નિરર્થક છે, કેમકે એ તો આપણે કેટલી વાર કહી ગયા છીએ કે વસ્તુ કેવળ પર્યાયરૂપ નથી, પરંતુ દ્રવ્ય તેમજ પર્યાય એમ બંને સ્વરૂપવાળી છે. વળી અભિવ્યક્તિને અંગે જે દૂષણે ઉદભવે છે તે એકાંત પક્ષમાં સંભવે છે, નહિ કે નિત્યાનિત્યરૂપ અનેકાના પક્ષમાં, દંડ વગેરે મારવાથી ઉત્પન્ન થયેલા ભેરી વગેરે પુદગલ શબ્દ, રૂપ વગેરેથી યુક્ત હોવા છતાં પણ સૂમ હોવાને લીધે કારણગુણપૂર્વક હેવા છતાં જણાતા નથી. આવી હકીકત ઓલવાઈ ગયેલા દીપકની શિખાના રૂપ Page #717 -------------------------------------------------------------------------- ________________ ६७८ અછવ-અધિકાર ( દ્વિતીય વગેરેની માફક તેમજ ગંધના પરમાણુને વિષે વ્યવસ્થિત રૂપની પેઠે જાણવી. સર્વદા એ શબ્દ નામના પર્યાયને પ્રાદુર્ભાવ હેત નથી, કેમકે પિત્તાદિના પ્રકોપની પેઠે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષા રાખે છે. ભેરી વગેરે આશ્રય દ્વારા નિસરતા કંધો શબ્દ-પર્યાયને ત્યાગ કર્યા વિનાના હોઈ અન્ય દિશામાં રહેલા શ્રેતાઓને પણ ગ્રાહા બને છે તેમાં નવાઈ જેવું નથી. પિતાને ઘાત થતું હોવાથી શબ્દ-પરિણામ અન્યત્ર જણાતો નથી કિન્ત તથાવિધ આકારવાળા પરમાણુ એને વિષે જ તેની અવસ્થિતિ છે. વળી આધ્યાત્મિક શબ્દ તે કાય-ગ વડે ગ્રહણ કરાયેલા શબ્દ-વર્ગણાને યોગ્ય એ રકંધને જે પરિણામ તે વચન-ગ છે. અને વળી તે પણ પ્રગ દ્વારા ફેંકાયેલો રૂપાદિવાળે પુદ્ગલ-સંઘાત જ છે, જ્યારે બાહ્ય શબ્દ તે અનેક પ્રકારને છે અને તેની ઉત્પત્તિ સંઘર્ષ વગેરેને આભારી છે. વળી શબ્દને નિત્ય માનનારા વૈશેષિક જો એમ કહે કે શબ્દત્વની પિઠે શબ્દ નિત્ય છે, કેમકે તેમાં શ્રાવણતા રહેલી છે અને કૃતકત્વ તો અનિત્યત્વની સાથે વ્યાપ્ત છે, માટે વિરુદ્ધાવ્યભિચારિત્વ બરાબર છે તો એ કથન પણ ઠીક નથી, કેમકે નિત્ય તેમજ અનિત્ય એમ બને સ્વભાવવાળા સર્વ પદાર્થો છે એમ માનનારાને કશો વાંધો નથી. વળી અનેકાન્તવાદીના મતમાં નિત્યતા અને અનિત્યતા આશ્રીને વિરોધ નથી, કેમકે ત્યાં વિરોધનું સ્વરૂપ ઘટતું જ નથી. વિશેષમાં વિરોધ બે જાતને છે–(૧) વધ્યઘાતકસ્વરૂપી અને (૨) અસહાવસ્થાનરૂપી. તેમાં સાપ અને નેળિય, અગ્નિ અને જળ ઇત્યાદિને એક કાલમાં સંગ થતાં દ્વિત્વની પેઠે અનેક આશ્રયરૂપ હોવાથી જે વિરોધ થાય છે તે પ્રથમ પ્રકારને છે. સંગ થયા વિના જળ અગ્નિને શાંત કરી શકતું નથી. છતાં જો તેમ માનીએ તે ત્રિલોકમાં અગ્નિના અભાવને પ્રસંગ ખડો થશે. સંયોગરૂપે ક્ષણ માત્ર અવસ્થિતિ હોવાથી પાછળથી એકના કરતાં બીજામાં બળ વિશેષ હોય છે. આ પ્રમાણેની નિત્યતા અને અનિત્યતાની એક ક્ષણ માટે પણ એકને વિષે વૃત્તિ છે એમ અનેકાંતવાદીઓ સ્વીકારતા નથી. વાસ્તુ વધ્યઘાતકરૂપ વિરોધ માટે અવકાશ નથી. અસહાવસ્થાનરૂપ વિરેાધ પણ નથી. ઠંડા અને ઉનાને ફળને વિષે અને વૃન્તના સંગ અને વિભાગને કેરીને વિષે શ્યામતા અને પીતતાને એક વસ્તુમાં એકકાલીન વૃત્તિ નથી, કિન્તુ એકનું પૂર્વે અરિતત્વ છે, જ્યારે બીજાને ઉત્પન્ન થવારૂપ સ્વભાવ છે એટલે એ ઉત્પન થઈ પૂર્વને અવરોધ કરે છે. દાખલા તરીકે કેરીની પીળાશ એની કાળાશને વિરોધ કરે છે. આવી હકીકત નિત્યતા અને અનિત્યતાને લાગુ પડતી નથી, કેમકે પૂર્વકાલીન નિત્યતાને ઉત્પન્ન થતી અનિત્યતા વડે નાશ કરાય છે એમ માનવા જતાં તે નિત્યતા જેવી ચીજ રહેશે જ નહિ, કેમકે તેમાં અધુવતા આવતી હોવાથી તે અધ્રુવ છે. વળી પ્રતિબધ્ધ પ્રતિબંધકરૂપ વિરોધ માટે પણ અનેકાન્તવાદમાં સ્થાન નથી; કેમકે એક આત્મદ્રવ્યમાં એક વખતે ધર્મ અને અધમ બંને સંભવે છે. આમાં એકની ગીતા અને બીજાની પ્રધાનતા માનવા અનેકાંતવાદી તૈયાર છે, કેમકે દ્રવ્ય અને પર્યાયમાં એક બીજાની ગણતા અને પ્રધાનતા રહેલી જ છે. વળી વૈશેષિકને પણ કાલમાં અને દ્રવ્યમાં ધર્મ અને અધર્મ સ્વીકારવા જ પડે તેમ છે; નહિ તે પ્રતિબધ્ધ પ્રતિબંધક ભાવ જ નહિ સંભવે. આથી નિત્યતા અને અનિત્યતા વચ્ચે વિધિ હોય તો તે કેવળ વાણ પૂરત છે વળી વિશેષ વ્યક્તિ) સામાન્યથી અત્યન્ન ભિન્ન છે એ જૈન મત નથી. એથી કરીને નાદની વૃદ્ધિ પર છે એ કથનનું નિરસન થાય છે. નાદ મેટે, Page #718 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દન દીપિકા. ૩૯ મધ્ય અને નાના છે, નહિ કે શબ્દ એવું જે શખરે કહ્યું છે તે ઠીક નથી, કેમકે શબ્દમાં જ તેવા પ્રકારની ચેાગ્યતા રહેલી છે. તીવ્ર, મ, મધ્ય પ્રયત્નની ભિન્નતાને લઇને મહાન્ શબ્દ અલ્પ અને મધ્ય પશુ અને છે, એથી કરીને સમાનાધિકરણતારૂપે શબ્દને જ વ્યવહાર કરાય છે. શબ્દ સિવાય અન્ય કોઇ વસ્તુ શ્રોત્રને ગ્રાહ્ય નથી. નાદ એ શબ્દના ધમ છે એમ કહેવા જતાં તે એ નાદને શબ્દથી ભિન્ન કે અભિન્ન સ્વીકારવા પડશે અને એ બેમાંથી એક પણ પક્ષ દૂષણથી મુક્ત નથી જે શબ્દને પ્રધાન ( પ્રકૃતિ )ને પરિણામ માને છે તેમણે પણ શબ્દ સામાન્ય અને વિશેષથી યુક્ત તેમજ મૃત સ્વીકારવા પડશે; નહિ તા તેના કરેલા વ્યવહાર ઉડી જશે. વળી જેએ શબ્દને શ્રેત્રેન્દ્રિયના વિષયરૂપ તેમજ ઉપાત્ત અને અનુપાત્ત એ મને મહાભૂત હેતુવાળાં કહે છે તેઓ પણ એને કેવળ વિશેષરૂપ માની શકે તેમ નથી; કેમકે કારણ વિનાના વિશેષ આકાશ કુસુમની સુગંધીની માફક પેાતાના સ્વરૂપને કદાપિ પ્રાપ્ત કરી શકતા નથી અને એકાંત ક્ષણિકતા તે દષ્ટાંતના અભાવ હાવાથી અત્યંત દુર્લભ સમજવી. આથી એ વાત સિદ્ધ થઇ કે વિશિષ્ટ પરિણામ દ્વારા ગ્રહણ કરાયેલ શબ્દ પુદ્ગલ-દ્રવ્યરૂપ જ છે, શબ્દનુ લક્ષણ— "विवक्षावशादन्वयव्यतिरेकाभ्यां प्रधानगुणभावतया सामान्यविशेषतोऽर्थस्याभिधायक प्रत्यर्थनियतसङ्गतवर्णादिविभागवद्ध्व निरूपत्वं રામ્ય જીક્ષનમ્ । ( ૨૩૨ ) અર્થાત્ વિવક્ષાને લઇને અન્વય વ્યતિરેક દ્વારા પ્રધાન અને ગાણુ એમ બને ભાવથી સામાન્ય અને વિશેષ યુક્ત અને કહેવાવાળે અને દરેક અના પ્રતિપાદનમાં નિયમિત રૂપે સંગત એવા વર્ણાદિક વિભાગવાળા ધ્વનિ ‘ શબ્દ ’ કહેવાય છે, અનાદિ વૃદ્ધ પરંપરાના સંકેતની પ્રસિદ્ધિને લઇને દરેક અથ પ્રતિનિયત છે, પરસ્પરની અપેક્ષાથી પેાતાના અભિધેયની એકાથ કારિતાને લઇને સંગતતા છે કે જે હકીકત શિખિકા ઉપાડનારાને લાગુ પડે છે, ધ્વનિ જ શબ્દ છે—શ્રોત્રગ્રાહ્ય છે એમ ન માનતાં સ્માટ તેમ છે એમ શાલાતુરીય મત અનુસાર વૈયાકરણ માને છે. ધ્વનિને ઉચ્ચાર થતાં તે ખરેખર સ્ફોટના અભિષ્યંજક બને છે અને એથી અભિવ્યકતથી અની પ્રતીતિ થાય છે, પરંતુ આ માન્યતા ઠીક નથી, કેમકે તેમાં અનિત્યતારૂપ આપત્તિ આવે છે, કેમકે મૂલ ક્રીલ-જળની પેઠે સ્ફાટની અભિવ્યયમાનતા છે. તેમજ પ્રદીપાદિની જેમ અની પ્રતીતિની હેતુતા છે. પ્રદીપાદિની નિત્યતા માનતાં તે। દૃષ્ટા ૧ આ લક્ષણ તત્ત્વાર્થ( અ. ૫, સૂ. ૨૪ )ની બૃહવ્રુત્તિ ( પૃ ૩૫૭ )ની નિમ્નલિખિત પંકિતને શબ્દશઃ મળતુ આવે છે એટલે એના ઉપરથી જ ચૈાજાયેલું જણાય છે:-- “વિક્ષાત્રરાન્ધચતિષ્ઠામાં પ્રધાનતુળમાત્રતા सामान्य विशेषतोऽर्थं स्याभिधायकः प्रत्यर्थ नियत सङ्गतवर्णादिविभागवान् ध्वनिरेव शब्दः । ૨ વ પદ, વાકચ એ બધા વિભાગો છે. ', ૩ થાંભલેા, રૅાચડ, વાલા, કાણી ઇત્યાદિ એના વિવિધ અર્થી છે. Page #719 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અજીવ-અધિકાર. [ દ્વિતીય *તના અભાવ ઉપસ્થિત થાય છે. વળી ધ્વનિ સ્કોટને વ્યક્ત કરતા નથી, કેમકે ગધની જેમ તેઓ અચાક્ષુષ પ્રત્યક્ષતાવાળા છે. એથી કરીને નિરૂપ શબ્દ સ્મૃતિનું કારૢ છે. સમસ્ત શબ્દો પૂર્વ વ્યુત્પન્ન સંકેતને અધીન હાવાથી અનુ' પ્રત્યાયન છે. ત્યાર મંદ પૂર્વ ઉપલબ્ધ અથના અનુસ્મરણથી શબ્દ-વિજ્ઞાન સ્મા` છે, વિશેષમાં શબ્દાર્થ કઇ અન્ય અપેાહ માત્ર નથી, કેમકે વિધિની અપેક્ષાથી રહિત એવા વ્યતિરેકની અત્ર અપ્રસિદ્ધિ છે તેમજ વ્યતિરેકથી રહિતની અનુપલબ્ધિ છે. પરસ્પર સાપેક્ષ એવા અન્વય અને વ્યતિરેક વડે સત્ર અતુ જા હું વાપણું હાવાથી વ્યતિરેકની જ પ્રધાનતા છે એમ કહેવું વ્યાજબી નથી આ વાત શ્રીદત્તક ભિક્ષુકે નીચે મુજબ સૂચવી છેઃ— ઃઃ अर्थान्तरापोहं हि स्वार्थं कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते । 15 અર્થાત્ જેમ વૃક્ષ શબ્દ અવૃક્ષ શબ્દની નિવૃત્તિ સ્વાદમાં કરતા વૃક્ષરૂપ ખેતાના અર્થની પ્રતીતિ કરાવે છે એમ જેમ કહેવાય છે તેમ નિવૃત્તિવિશિષ્ટ વસ્તુ તે શબ્દ છે, નહિં કે નિવૃત્તિ માત્ર. નિવૃત્તિ માત્ર વસ્તુ તે અનુલક્ષણીય છે, કેમકે ગધેડાના શીંગડાની તીક્ષ્ણતાદિના વધુ નની પેઠે તે અવસ્તુરૂપ છે. અત્ર પૂર્વે વિધિથી ઘટતુ ગ્રહણ કરી પછીથી અન્ય અપેાહ કરે છે એમ નથી, વળી અન્ય અપેાહ કર્યાં બાદ ઘટને કાલના ભેદ પૂર્વક ગ્રહણુ કરે છે એમ પશુ નથી. ક્રમસર ગ્રહણને વિષે તા અત્યંત હસ્વતાને તેમજ ક્ષણિકતાને લીધે સભાવાને વિષે. ધ્વનિને વિષે તેમજ જ્ઞાનને વિષે એ વ્યાપારાનું અનુસ્થાન યુક્ત નથી. જો આ વાત સંતાનથી સંગત બને છે એમ કહેવામાં આવે તે તે અયુક્ત છે, કેમકે સતાન અવસ્તુરૂપ છે. એ પ્રમાણે તે ઘટનું ગ્રહણ અને અન્ય અપેાહ એ અને સમકાલે સિદ્ધ થાય છે. દાખલા તરીકે સૂર્યના સ્વભાવને લઇને સૂર્યના ઉદય થતાં અંધકારને નાશ અને સ્વરૂપનું પ્રકાશન થાય છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હાવાથી અભિધેય સામાન્ય તેમજ વિશેષ છે એ વાત ઇચ્છા વિરુદ્ધ પણ અન્ય અપેાહુ શબ્દા વાદીને સ્વીકારવી પડશે. અન્વય અને વ્યતિરેકની સમાનકક્ષતાને લઈને વિધેય પણ પ્રધાન જ હા, કેમકે એ સામે ગ્રહણ કરાયેલા ધવ અને દ્વિરની પેઠે બે અર્થાને વિષે એકની ગૌણુતાની કલ્પના સમુચિત છે. અન્વયની પ્રધાનતા સ્વીકારતાં પ્રયત્નાન તરીયકતા અભ્યાપ્ત સપક્ષતાવાળી હાઇ અનિત્યતા જણાવે છે. કહ્યું પણ છે કે વ્યાપ્ત સપક્ષ જણાવે છે, નહિ કે અવ્યાપ્ત સપક્ષ. એટલુ તે કહેવુ જ પડશે કે અન્વયથી નિરપેક્ષ વ્યતિરેક અથ જણાવતા નથી તેમજ વળી વ્યતિરેકથી નિરપેક્ષ અન્વય પણ અનુ પ્રતિપાદન કરવા અસમ છે. પરસ્પર સાપેક્ષતાને વિષે શિમિકા ઉપાડનારાની પેઠે સત્ર પ્રધાનતા છે અથવા કદાચિત વિવક્ષા અનુસાર એક બીજાની ગૌણુતા અને પ્રધાનતાની કલ્પના કરાય છે. 'દ્વાદશશતિકા આ વાતને સમર્થિત કરે છે, કેમકે ત્યાં ક્યું પણ છે કે જે કઇ કહેવાયું હાય તે શું અપ્રાસંગિકના અથ છે કે પ્રતિષેધ ? એ તેા કેવળ પ્રતિષેધ છે, કિન્તુ એ વસ્તુના કોઇક ભેાગાર્થીન્તરની નિવૃત્તિ દ્વારા લેાકમાં જણાય છે. જેમકે શીંગડા હાવાથી તે અશ્વ નથી. વળી વિશેષ અથી આક્ષિપ્ત નથી, કેમકે તેને સાક્ષાત્ ઉલ્લેખ કરાય છે. જેમ સામાન્ય કહેવાય છે તેમ વિશેષ પણ કહેવાય ૧ જુએ તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫૭ ). Page #720 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દન દીપિકા ૬૪ છે, એથી અન્ન ઉભયને મુખ્ય કહેવુ'. આથી કરીને અભિધેય સામાન્ય અને શેિષ એમ ઉભય સ્વરૂપી છે. અન્યના ભેદ-પ્રભેદા પરસ્પર આશ્લેષરૂપ અન્યના સંબંધમાં ભગવતી ( શ. ૮, ઉ. ૯ ) સુંદર પ્રકાશ પાડે છે, એના આધારે અત્ર થોડાક ઊહાપોહ કરીશુ. સૌથી પ્રથમ તે એ વાત નોંધી લઇએ કે બન્ય ના વૈષ્ઠસિક અને પ્રાયેાગિક એ બે મુખ્ય ભેટ છે. જીવ અને શરીરના સબંધ, લાકડી અને લાખના સંબંધ વગેરે જે સંબંધેામાં પ્રયત્નની અપેક્ષા રહેલી છે તે સર્વ સંબધા ૮ પ્રાયે ગિક અન્ય ’ કહેવાય છે, જયારે વિજળી, વાદળાં, મેઘધનુષ્ય ઇત્યાદિની રચના કે જેમાં પ્રયત્નની અપેક્ષા નથી, કિન્તુ જે સ્વભાવજન્ય છે તે · વૈસસિક અન્ય ' છે. ટુંકમાં કહીએ તે। જીવના પ્રયાગથી કરાતા અન્ય તે ‘ પ્રાયોગિક ’ છે, જ્યારે સ્વભાવસંપન્ન અન્ય તે ‘ નૈસસિક ' છે. તેમાં વિશ્વસા–અન્ધના સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે. તેમાં વળી સાદિ વૈસિક અન્યના ( ૧ ) અન્યન-પ્રત્યય, ( ૨ ) ભાજન–પ્રત્યય અને ( ૩ ) પરિણામ–પ્રત્યય એમ ત્રણ અવાંતર ભેદો છે. સ્નિગ્ધાદિ ગુણુરૂપ નિમિત્ત દ્વારા દ્વિપદેશિકથી માંડીને તે અનતપ્રદેશિક પરમાણુએના જે અન્ય થાય છે તે ‘ અન્ધન-પ્રત્યયિક ’ જાણવા. અર્થાત્ દ્રચકાદિ સ્કંધના વિષમ સ્નિગ્ધતા વડે, વિષમ રૂક્ષતા વડે અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે બધન-પ્રત્યયિક સાઢિ વૈસ સિક બન્ધ થાય છે.૧ આ અન્ય જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંય ઉત્સર્પિણી અવસિ`ણી સુધી રહે છે. ભાજન એટલે આધાર અને પ્રત્યય એટલે નિમિત્ત; આથી આધારરૂપ નિમિત્ત દ્વારા થતા અન્ય ‘ ભાજન-પ્રત્યયિક ’ જાણવા. એક ભાજનમાં રહેલી જુની મિઢેરા જે રહ્યાન ( ઘટ્ટ ) અને છે તેમ જ જુના ગાળના અને જુના ચાખાના જે પિ’ડ થાય છે તે ‘ ભાજનપ્રયિક અન્ય છે. આ અન્ય જધન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાલ સુધી રહે છે. " પરિણામ એટલે રૂપાંતર, પરિણામરૂપ નિમિત્ત દ્વારા જે અન્ય થાય તે પરિણામ–પ્રત્યયિક ' જાણવા વાદળાંઓ, ૨ બ્રવૃક્ષા, સંધ્યા, ગાંધવ નગરા, ૧ આની વિશેષ માહિતી માટે ૨ વાદળાંના ઝાડ જેવા ઘાટને છે અને એના અગ્ર ભાગ દહીંના જેવા છે. બૃહત્સંહિતા ( પૃ. ૪૩૨ ). : ૩ અડધા આથમેલા અને અડધા ઉગેલા સૂર્યને લીધે જ્યાં સુધી આકાશ અસ્પષ્ટ રહે છે, તેટલેા વખત સ ંધ્યા ' કહેવાય છે. દિવસ અને રાત્રિની સંધિ ( સાંધાના ભાગને સખ્યા' કહેવામાં આવે છે અને એ જ્યોતિ ( તારા ) દેખાતાં પૂરી થાય છે. એ બૃહત્સંહિતા ( પૃ. ૪ર૬). અનુયોગદ્વાર ( સૂ. ૧૨૬)ની મલધારીયશ્રીહેમચન્દ્ર-કૃિત વૃત્તિના ૧૨૧મા પત્રમાં શ્યામ, નીલ વગેરે રંગની વાદળાંની પરિણતિ તે ‘ સધ્યા ' છે એમ કહ્યું છે અને તે અત્ર પ્રાસંગિક છે. ૪ વાદળાં ઉપર પડતાં સૂર્યનાં કિરણોને લીધે આકાશમાં થતો નગરને દેખાવ ‘ગાંધનગર ’ કહેવાય છે. એ ધાળુ, લાલ, પીળુ અને કાળુ હાય છે-અનેક રંગનુ અને આકારવાળુ એ હેાય છે તેમજ વળી પતાકા, ધા અને તારાથી વિભૂષિત ઢાય છે. જીએા બૃહત્સંહિતા ( પૃ. ૪૭૮ ). 81 જુએ પૃ. ૬૭૪-૬૭૭. અભ્રક્ષ ' કે ‘ મેશ્વતર ' કહેવામાં આવે છે. એ વૃક્ષ નીલ એ ને તાંકનારો અને આકાશની વચ્ચે હેાય છે. જુઓ Page #721 -------------------------------------------------------------------------- ________________ જર અજીવ–અધિકાર. મૈં દ્વિતીય * ઉલ્કાપાતા, દિગ્દાઢા, ગજારવા, વિજળી, ધૂળની વૃષ્ટિ, ચૂપ, જયશ્નેાદ્દીપ્તા (ચક્ષાદીપ્તક), ધૂમિકા, મહિકા, રજના ઉદ્ઘાત, ચંદ્રગ્રહણા, સૂર્ય ગ્રહણા, ચંદ્ર-પરિવેષ, સૂર્ય-પરિવેષ, પ્રતિચંદ્રા, ૧°પ્રતિસૂર્યાં, ઇન્દ્રધનુષ્ય, ૧૧ઉદકમય, ૧કષિદ્ધસિત અને ૧૭અમેઘાના ‘પરિણામ-પ્રત્યયિક’ અન્ય છે. આ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિના પર્યંત રહે છે. ( ૧ ) ધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વિસસા-બન્ધ, ( ૨ ) અધર્માસ્તિકાયને અ ન્યાન્ય અનાદિ વિસસા-અન્ધ અને ( ૩ ) આકાશાસ્તિકાયનો અન્યાન્ય અનાદિ વિશ્વસા-ન્ય એમ અનાદિ વિસ્રસા-અન્યના ત્રણ પ્રકાર છે, ધર્માસ્તિકાયાદિના પ્રદેશેાના પરસ્પર જે અનાદિ વિષસા-મન્ય છે તે અત્ર વિવક્ષિત છે. આ ત્રણે જાતના બન્યા ૧૪દેશ-અન્ય છે, કિન્તુ સવ–અન્ધ નથી. ધર્માસ્તિકાયના પ્રદેશે પરસ્પરના ૧ સ્વનાં સુખાતે ભાગવીને પડતા આત્માએનાં રૂપા ‘ ઉલ્કા ' કહેવાય છે. તેના ધિષ્ણ, ઉલ્કા, અશનિ, વિદ્યુત અને તારા એમ પાંચ પ્રકારો છે. જીએ ગૃહસહિતા ( પૃ. ૪૫૫ ). આ હકીકત જૈન દનને માન્ય નથી. અનુયૅાગની વૃત્તિમાં આકાશમાંથી પડતા સમુમિ અગ્નિ તરીકે આને આળખાવેલ છે તે અત્ર વિવક્ષિત છે. ૨ ભડકા જેવી દિશાઓનુ નામ · દિગ્દાહ ' છે. તે પી હાય તા રાજાને ભયરૂપ, અગ્નિના રંગના હાય તો દેશના નાશરૂપ, એમ એના રંગા પ્રમાણે એનાં જુદાં જુદાં કળા છે. જુએ છુ, સ'. (પૃ. ૪૩૯). અન્ય દિશામાં મૂળમાં છેદાયેલી અગ્નિની જ્વાળાથી વ્યાપ્ત આકાશ એમ અનુમાં કહ્યું છે. ૩ સન્ધ્યા છેદાવરણ એટલે ચૂપ એવા અથ આવશ્યકમાં પણ છે એમ અનુ॰ વૃત્તિકાર કહે છે. ૪ આકાશમાં દેખાતા અગ્નિ-પિશાચા. ૫ લૂખી તેમજ છૂટીછવાઇ ધૂમાડાના જેવી અત્રની રચના. ૬ સ્નિગ્ધ તથા ધન એવી મેધની રચના. એ ચીકણી અને ધન હાવાથી તે જમીન ઉપર પડતાં સાધાસ વગેરે રૂપે જાય છે. છ રજસ્વલા દિશા એટલે ધૂળથી વ્યાપ્ત દિશા. ૮ થાડાંક વાદળાંવાળા આકાશમાં પ્રતિબિંબ પામેલાં સૂર્ય અને ચંદ્રનાં કિરણા વાયુ દ્વારા મંડળરૂપે પરિણમી જે અનેક વણુ અને વિવિધ આકારને ધારણ કરે છે તે પરિવેષ' કહેવાય છે. જુએ મૃ. સં. (પૃ. ૪૬૬). ૯ ઉત્પાત વગેરે સૂચવનાર ખાતે ચન્દ્ર. એ પ્રમાણે પ્રતિય માટે પણ સમજવું. ૧૦ કેટલીક વાર સૂર્યના ઉદયથી માંડીને તે એક પ્રહર પંત સૂર્યની આસપાસ થાડાં વાદળાં જામેલાં હોય છે, ત્યારે તે વાદળાંનું કુંડાળુ સૂર્યનાં કિરાને લઇને ખીજા સૂર્ય જેવુ દેખાય છે. આનું નામ ‘ પ્રતિ` ' છે. આવા પ્રતિ ના અરત સમયે પણ જોવાય છે. એ મૃ. સ. (પૃ. ૪૮). ૧૧ માછલાં જેવા આકારનો મેઘ ‘ ઉદકમત્સ્ય ’કહેવાય છે. એ મૃ. સ. (પૃ. ૪ર૯). અનુ વૃત્તિ પ્રમાણે તે ઇન્દ્રધનુષ્યના ખડાવું નામ ઉદક-મત્સ્ય ' છે. ૧૩ સૂર્યનાં જે કિરણો આકાશમાં બધે પસરી ગયેલાં હોય છે, તથા વળા ધોળાં, સરળ (સીધાં) અને અખંડ તેમજ સ્નિગ્ધ હાય છે તે ‘ અમેધ ' કહેવાય છે. એ કિરણે દૃષ્ટિના સૂચક છે. જીએ છુ. સ. (પૃ. ૪ર૯). આ પ્રમાણેના ઉલ્લેખા વારાડીસહિતા કે બૃહત્સંહિતામાં છે એમ ભગવતીના ૫. એચરદાસકૃત અનુવાદ ( ખ. ૨, પૃ. ૧૧૧-૧૨ )માં સૂચવાયેલ છે. ૧૪ “ દેશધો થા बन्धो यथा क्षीरनीरयोः " , રિટિનમ, ...ધૃતઃ લામના વધ: સર્યું અર્થાત્ સલિકા અને કિટકાતા બંધ તે ‘ દેશ-બન્ધ ' છે, જ્યારે દૂધ અને જળની જેમ સર્વાંગે અન્ય તે સર્વ-અન્ય ' છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. १४७ સંપર્શ પૂર્વક રહેલા હોવાથી તેમને દેશ બન્ધ જ છે, નહિ કે સર્વ–બન્ય. તેમ છતાં જે સર્વઅન્ય માનવામાં આવે એક પ્રદેશમાં બીજા પ્રદેશને અંતર્ભાવ થાય અને તેમ થતાં ધર્માસ્તિકાય એક પ્રદેશરૂપ થાય. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ સમજી લેવું. આ ત્રણેના અન્ય અનાદિ વિસસા-બન્ધ સર્વકાલીન છે –સમગ્ર કાલ સુધી રહે છે-શાશ્વત છે. પ્રાદેશિક બન્ધના પ્રકારો આપણે ૬ ૧મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ જીવના પ્રદેશોનો કે દારિકાદિ દેહના પુદગલેન જે બન્ધ થાય છે તે “પ્રાયોગિક ” છે, આના ત્રણ પ્રકારે છે –(૧) અનાદિ અપર્યવસિત ( અનંત), (૨) સાદિ અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત (સાન્ત). તેમાં અસંખ્યાત પ્રદેશવાળા જીવના જે આઠ મધ્ય પ્રદેશ છે- રુચક ” પ્રદેશો છે તેને અનાદિ અપર્યવાસિત બધે છે, કેમકે જ્યારે જીવ કેવલિ-સમુદઘાતના સમયે લોકોને વ્યાપીને રહે છે ત્યારે પણ તે તેવી જ સ્થિતિમાં રહે છે, બીજા પ્રદેશમાં તે વિપરિવર્તન થતું રહેવાથી તેને બંધ અનાદિ અપર્યવસિત નથી, કિન્તુ સાદિ સપર્યવસિત છે. તેની સ્થાપના : : આ ચાર પ્રદેશની ઉપર બીજા ચાર પ્રદેશ આવેલા છે એ પ્રકારની છે. એ પ્રમાણે સમુદાયથી આઠ પ્રદેશોને બંધ કહેલ છે. તે આઠ પ્રદેશમાં પણ કોઈ પણ એક પ્રદેશને તેની પાસે રહેલા બે પ્રદેશ અને ઉપર કે નીચે રહેલા એક પ્રદેશ સાથે એમ ત્રણ ત્રણ પ્રદેશ સાથે અનાદિ અપર્યાવસિત બન્ધ છે, એટલે કે કઈ ઉપરના પ્રતાનો એક પ્રદેશ વિક્ષિત હોય તે તેની પારોના બે પ્રદેશ સિવાયને એક પ્રદેશ તેમજ તેની નીચેનો એક પ્રદેશ છોડીને બાકીના નીચેના પ્રતરના બે પ્રદેશો વ્યવહિત હેવાથી તેને સંબંધ સંભવ નથી, એ પ્રમાણે નીચેનાં પ્રતરના પ્રદેશો માટે સમજી લેવું. આ પ્રમાણેની ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકાની વ્યાખ્યા તે દુર્બોધ્યા હોવાથી અત્ર તેને પરિહાર કરાવે છે એમ શ્રી અભયદેવસૂર ભગવતીની વૃત્તિના ૩૯૮માં પત્રમાં કળે છે. આઠ મધ્ય પ્રદેશેને છેડીને બાકીના પ્રદેશોને બન્ધ સાદિ છે, કેમકે તેમાં પરિવર્તન થાય છે. આ પ્રમાણે પ્રથમ ભંગ (ભાંગ) સમજો અના' સપર્યાવસંત એવો બીજો ભંગ અને લાગુ પડી શકતો નથી, કેમકે ન હિ સંબદ્ધ આઠ જીવ-પ્રદેશમાં પરિવર્તનને અવકાશ નહિ હોવાથી બન્ધની સપર્યાવસિતાની ઉપપતિ શક્ય નથી હવે ત્રીd સાદ અપર્યાવસિત ભંગને વિચાર કરીશું તે જણાશે કે સિદ્ધના જીવ-પ્રદેશનો બન્ધ આ પ્રકારનો છે, કેમકે શેલેશી અવસ્થામાં સ્થાપિત કરેલા પ્રદેશો, સિદ્ધપણામાં પણ તેવાને તેવા જ રહે છે. ચોથા ભંગરૂપ સાદિ સપર્યવસિત બન્ધના ચાર ભેદો છે:-(૧) આલાપન-બધ, (૨) આલીન-બઘ, (૩) શરીર--બન્ધ અને (૪) શરીર પ્રગ–બન્ય. આલાપ' એટલે દેરડું વગેરે. દેરડા વગેરે વડે થત તૃણદિને બ તે “આલાપન-બધ' છે. અર્થાત્ ઘાસના, લાકડાના, પાંદડાંના, પલાયન અને વેલાના ભારાઓને આલાપન-બધ છે. વળી નેતરની વેલ, છાલ, વાધરી, દોરડાં, વેલ, કુશા અને ડાભ આદિથી આલાપન-બન્ધ થાય છે. આ બન્ધને જધન્ય કાલ અંતમુહૂર્તને અને ઉક સંખ્યાત કાલને છે, એક પદાથને બીજા પદાર્થની સાથે લાખ વગેરે દ્વારા જે બન્ધ થાય છે તે “આલીનબબ્ધ છે. આ આલીન-બન્ધના ચાર ભેદે છે –(1) ભલેષ્ણાબધ, (૨) ઉચ્ચય-બન્ય, (૩) સમુચ્ચય-બન્ધ અને (૪) સંહનનબન્ધ શિખરે, કુટ્ટિને ( ફરસબંધીઓને), સ્તને, Page #723 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અજૈવ-અધિકાર. [ દ્વિતીય પ્રાસાદોને, કાષ્ઠાને, ચામડાંનેા, ઘડાઓને, કપડાઓના અને સાદડીઓને ચૂના વડે, માટી વડે, કાદવ વડે, શ્લેષ ( વજ્રલેપ ) વડે, લાખ વડે, મીણ વગેરે શ્લેષણુ દ્રવ્યા વડે થતા અન્ય ‘શ્લેષણા-અન્ય’ છે. આ બન્ધ જધન્યથી તત્કૃત અને ઉત્કૃષ્ટથી સ ંખ્યાત કાલ સુધીના છે. ઘાસ, લાકડાં, પાંદડાં, તુષ, ભુસુ', છાણ, કચરા, રાખ વગેરંના ઢીલાના જે ઊંચા બન્ય તે ‘ ઉચ્ચય-અન્ય ’ છે. આ જઘન્યથી અતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી સ ંખ્યાત કાલ "ત હાય છે. થાય છે કુવા, તળાવ, નદી, કહ, વાવ, પુષ્કરિણી, દધેિકા, ગુજાલિકા, સરાવી, સાવરાની શ્રેણિ, મેટા સરાવરાની હાર, બિલની ૫ક્તિ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઇએ, પરિઘા, કિલ્લાઓ, કાંગરા, અરકા, દરવાજા, ગેાપુર તેારણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણુ ( ગૃહ–વિશેષ ), હાર્ટા, શીંગાડા જેવા આકારના માર્ગો, ત્રિકમા, ચતુષ્કમા, ચત્વરમા, ચતુર્મુખમાર્ગ, રાજમા વગેરેને ચુના, કચરા અને શ્ર્લેષ ( વજ્રલેપ )ના સમુદાય વડે જે બન્ય થાય છે તે ‘ સમુચ્ચય-અન્ય ’ છે. આની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉચ્ચય-અન્ય જેટલી છે. : સહનન મધના છે. ઉપભે છેઃ-(૧) દેશ-સહુનન અને ( ૨ ) સર્વાં-સહનન. કોઇ વસ્તુના દેશથી-અંશથી કાઇ વસ્તુના દેશને-અંશને પરસ્પર સંબંધરૂપ અન્ય તે ‘ દેશસહનન અન્ય ’ છે, જ્યારે સર્વોત્ર્ય સંબંધરૂપ અન્ય તે ‘ સસહનનબન્ધ ' છે. ગાડાનાં અંગેનું એકત્ર અન્ધન તે પ્રથમ પ્રકાર છે, જયારે દૂધમાં જળને બંધ તે દ્વિતીય પ્રકાર છે. વિસ્તારથી કહીએ તે ગાડા, રથ, ચાન ( નાની ગાડી ), řયુષ્ય, હાથીની અંબાડી, `અડ્ડપલાણુ, શિબિકા અને ઉસ્યન્તમાની તેમજ લેાઢી, લેાઢાના કડાયા, કડછા, આસન, શયન, રતંભ, માટીનાં વાસણા, પાત્ર, વિવિધ ઉપકરણા ઇત્યાદિ પદાર્થના જે સંબંધ થાય છે તે ‘ દેશસહનન-અન્ય ’ છે. આ જઘન્યથી અંતમુહૂત કાલ સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાત કાલ સુધી રહે છે. સમુદ્ઘાત કરતી વેળા વિસ્તારેલા અને સકાચી દીધેલા જીવ-પ્રદેશેાના સખ ધથી તૈજસાઢિ શરીરના પ્રદેશને જે સંબંધ છે તે ‘શરીર-મન્ય’ છે. કેટલાક આને બદલે ‘શરીરિ-ગન્ધ’ના નિર્દેશ કરે છે અને તેનું લક્ષણ એમ સૂચવે છે કે સમૃઘાત કરવામાં વિક્ષિપ્ત જીવ-પ્રદેશેાના સ`કાચને વિષે જે અન્ય છે તે ‘શરીરિ-અન્ધ' છે. શરીર-મન્ધના (૧) પૂર્વપ્રયાગપ્રત્યયિક અને (૨) પ્રત્યુત્પન્નપ્રચંગપ્રત્યયિક એમ બે પ્રકારો છે. વેદના, કષાયાતિ “સમુદ્ઘાતરૂપ જીવના વ્યાપારરૂપ નિમિત્તને લઇને થયેલા જીવ-પ્રદેશોના એટલે કે તાશ્રિત તેજસ કાણુ શરીરના પ્રદેશના અન્ય તે પ્રથમ પ્રકાર છે. વમાન કેલિ-સમ્રુદ્ઘાતરૂપ જીવના વ્યાપારથી થયેÀા તૈજસ કાણુ શરીરના અન્ય Ct: । ૧ વક્ર સારિણી કે ગોળ પુષ્કરણી, ૨ કિલ્લાની કે નગરની વચમાંના રસ્તા. ३ " सङ्गतः- उच्च यापेक्षया विशिष्टतर उच्चयः समुच्चयः, स एत्र बन्धः समुश्चय * ગાલ્લુ ' દેશમાં પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકાથી યુક્ત જ પાન. ૫ પુરુષ પ્રમાણ જ પાન–વિશેષ; જપાન એટલે સુખાસન, એક જાતની શિબિકા. ૭ શરીરની બહાર છત્રના પ્રદેશને પ્રક્ષેપ. હું એક જાતનું વાહન Page #724 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૪૫ તે દ્વિતીય પ્રકાર છે. અર્થાત કેવલિ-સમુદ્રઘાત વડે સમુદ્રઘાત કરતા અને એ સમુદ્રઘાતથી પાછા ફરતા, વચ્ચે મંથાનમાં વર્તતા કેવલજ્ઞાની અનગારના તેજસ અને કામણ શરીરેને જે બન્ય થાય તે દ્વિતીય પ્રકાર છે. સમુદ્દઘાતથી નિવૃત્ત થતી વેળા કેવલીના છવ–પ્રદેશો સંધાતને પામે છે. અને એ પ્રદેશને અનુસરીને તૈજસાદિ શરીરના પ્રદેશને પણ બન્ધ થાય છે શરીર-બન્ધને સ્થાને જેઓ શરીરિ-અન્ય માને છે તેમના મત પ્રમાણે પણ આના પૂર્વ પ્રાગજ અને પ્રત્યુત્પન્નપ્રયોગજ એમ બે પ્રકારો છે. તેમાં શરીરથી બહાર પ્રક્ષેપેલા તેજસ અને કામણના પરમાણુઓ અન્ય સમાઘાતને વિષે ફરીથી સંકેચાય ત્યારે જે બંધ થાય તે પહેલા પ્રકાર છે. બીજા પ્રકારની વ્યાખ્યા તેજસ કાર્મણના આશ્રયરૂપ હેવાથી તેજસ કામણ શરીરિપ્રદેશનો બંધ એમ અર્થ કરવો. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આત્મ-પ્રદેશને વિસ્તાર થતાં તેજસ અને કામણ શરીરેનો પણ વિરતાર થાય છે, જ્યારે આત્મા--પ્રદેશને સંહાર ( સંકેચ) થતાં એ બે શરીરેને પણ સંઘાત (સંકેચ) થાય છે. જુઓ દ્રવ્યલેકપ્રકાશ (સ. ૧૧, લે. ૪૨ ). શરીરપ્રગ-બન્ધના પાંચ શરીર આશ્રીને પાંચ પ્રકારે છે. વળી તેમાં દારિક-શરીર-પ્રયોગબન્ધ વગેરેના અવાંતર ભેદે પણ છે, પરંતુ ગ્રન્થ--ગૌરવના ભયથી તે અન્ન ન આપતાં ભગવતી (શ. ૮, ઉ. ૯, સૂ. ૩૪૮-૩૫૨) જેવા વિશેષાર્થીને ભલામણ છે. તત્વાર્થરાજ પ્રમાણે બધુના પ્રકાર તત્વાર્થરાજ (પૃ. ૨૩૨-૨૩૩:) તરફ નજર કરતાં જણાય છે કે એ ગ્રંથમાં પણ વૈસિક અને પ્રાયોગિક એમ બન્ધના બે જ પ્રકારે સૂચવાયા છે. વળી ત્યાં પૈસસિક બના સાદિ અને અનાદિ એવા બે અવાંતર પ્રકારે પણ નિર્દેશાયા છે. સિનગ્ધ રૂક્ષ ગુણરૂપ નિમિત્તવાળ અને વિદ્યુત , ઉલ્કા, જલધારા વગેરે વિષયક બન્યા તે સાદિ “સસિક બન્યું છે. અનાદિ સિસિક બન્ધના નવ પ્રકારો છે. જેમકે ધર્માસ્તિકાયબબ્ધ, ધર્માસ્તિકાયદેસબન્ધ, ધર્માસ્તિકાયપ્રદેશ બન્ય તેમજ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પરત્વે આવા ત્રણ ત્રણ ભેદ. સમગ્ર પદાર્થ ધર્માસ્તિકાય કહેવાય. એને અડધે ભાગ દેશ કહેવાય અને અર્વાર્ધ (ચતુર્થાશ) પ્રદેશ કહેવાય એવી અત્ર વ્યાખ્યા છે તે વિચારણીય જણાય છે. કાલના પરમાણુઓને વિષે પણ નિરંતર પરસ્પર વિલેજનો અભાવ હોવાથી એને બન્ધ પણ અનાદિ છે. જીવના પ્રદેશે સંહાર અને વિસર્ષણશીલ રહેવા છતાં તેમને પરસ્પર વિગ ન થતું હોવાથી તેમને અન્ય અનાદિ છે. ધર્મ, અધમ, કાલ અને આકાશને વિષે પરસ્પર વિયેગને અભાવ હોવાથી એ બધાના બળે પણ અનાદિ છે. વિવિધ જેને પણ ઇતર દ્રવ્યની સાથે અન્ય સામાન્ય રીતે વિચારતાં અનાદિ છે. પુદગલ-દ્રવ્યો પૈકી મહાકંધાદિને બધે પણ સામાન્યતઃ અનાદિ છે. પુરુષના કાયિક, વાચિક અને માનસિક સંગને પ્રવેગ કહેવામાં આવે છે. પ્રોગરૂપ પ્રજનવાળો બન્ય પ્રાયોગિક છે, એના અજીવવિષયક અને જીવાજીવવિષયક એમ બે ભેદે પડે છે. એકલા અજીવ પદાર્થોને જે બંધ તે અવવિષયક પ્રાયોગિક બંધ Page #725 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર. [ દિતીય જાણ જેમકે લાકી અને લાખો સંબંધ જીવાજીવવિષયક પ્રાયોગિક બન્ધના પ્રથમ તે કમબંધ અને કર્મબંધ એમ બે પ્રકારે પડે છે. જીવ યથાયોગ્ય કર્મ બનાવવામાં કામ લાગે એવા પુદ્ગલે ગ્રહણ કરે છે અને તે પુગલોને જે બંધ થાય છે તે “કમ-બંધ” જાણ, ને કમબંધ દારિકાદિ વિષયક છે. કર્મબંધ આઠ જ્ઞાનાવરણાદિ પ્રકાર છે. કર્મબંધના તે આલપન, આલેપન, સંશ્લેષ, શરીર અને શરીર એમ પાંચ પ્રકારે છે. રથ, શકટ ઇત્યાદિકને સાંકળ, દેરડા વગેરેથી બાંધવા તે આલયન -અન્ય” જાણે, ભીંત, પ્રાસાદ વગેરેને માટીના પિંડ, ઈંટ વગેરે દ્વારા થતો બન્ધ તે ‘આલેપન-બધ” જાણુ. લાખ અને લાકડાને બધે “સંશ્લેષ-અબ્ધ છે. શરીર બંધના દારિકાદિ પાંચ પ્રકારે છે અને એના અવાંતર પ્રકારે પંદર છે. શારીરિ–બંધના અનાદિ અને સાદિ એમ બે ભેદે છે. તેમાં રુચકની પેઠે રહેલા જીવના આઠ મધ્ય પ્રદેશને અનાદિ બંધ છે, જ્યારે બાકીના પ્રદેશને સાદિ છે, કેમકે કમ નિમિત્તને લઈને તે સંહરણ અને વિસર્ષણશીલ છે. આ પ્રમાણે બન્ધના સબંધમાં આપણે ભગવતી તેમજ તત્ત્વાર્થરાજનાં કથને જયાં. હવે આ પરત્વે આ ગ્રંથકારનું શું કથન છે તે અવકીએ, તેઓ પરસ્પર આલેષરૂપ બન્ધના ત્રણ પ્રકારો પાડે છે –(૧) પ્રાયોગિક, (૨) વૈઋસિક અને (૩) મિશ્ર, પ્રાયેગિક બન્ધનું લક્ષણ– जीवव्यापारघटितत्वे सति शरीरादिविषयकपरस्पराश्लेषरूपत्वं જોવશ્વસ્થ સ્ત્રમ્ ! (૨૩૨) અથૉત જીવના પ્રયત્નરૂપ નિમિત્તથી બનેલા શરીર વગેરેના બન્ધને “પ્રાગિક ” કહેવામાં આવે છે, એટલે કે આ બન્ધમાં પ્રયત્નની અપેક્ષા રહેલી છે. વૈસસિક બંધના બે ભેદ– વૈસિક બન્ધના સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે, તેમાં સાદિ વૈસિક 'બધનું લક્ષણ એ છે કે ૧-૨ કર્મ અને નેકમ વચ્ચેનો તફાવત દર્શાવતાં તત્વાર્થરાજ (પુ. ૨૩૩)માં કહ્યું છે કે– * આમળાબેન વળે ચિત ત , તા H1 7 Team मूलकारणम् । तदुदयापादितः पुद्गलपरिणाम आत्मनः सुख दुःखवलाधान हेतुः, औदारिकशरीरादिः ईषत् कर्म नोकमत्युच्यते " અર્થાત યોગના અભાવરૂપ આત્માના પરિણામ દ્વારા જે કરાય છે તે કર્મ' છે. તે જીવને સ્વતંત્ર કરવામાં મૂળ હેતુરૂપ છે. તેના ઉદયથી પ્રાપ્ત થતે પોલિક પરિણામ જીવને સુખ, દુ: ખ, બળ વગેરેના આધાનમાં કારણભૂત છે. ઔદારિક શરીર વગેરે ડું કમ “નાકર્મ' કહેવાય છે.. Page #726 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૪૪૭ विद्युत्-उकाग्नि-अभ्र-इन्द्रधनुरादिविषयकविषमगुणविशेषपरिणतपरिणामप्रभवस्कन्धपरिणामरूपत्वं सादिविस्त्रसाबन्धस्य लक्षणम् । ( રૂ૩). અર્થાત્ વીજળી, ઉકાપાતનો અગ્નિ, મેઘ, મેઘધનુષ્ય વગેરે પદાર્થ વિષયક તથા વિષમ ગુણની વિશેષતાથી પરિણત થયેલા એવા પરિણામવિશેષથી ઉત્પન્ન થયેલ જે સ્કંધરૂપ પરિણામ તે સાદિ વૈસિક બન્ય” જાણો. અનાદિ વૈસસિક બન્ધનું લક્ષણ પડઘf-sswારા-વિમાન-પુણવિષયtવમનાવિન્નતા9ી ક્ષણમ્ ! (૨૪) અર્થાત ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, આકાશ, વિમાન, મેરુ ઈત્યાદિ પદાર્થ વિષયક બન્ય અના વેસ્ટસિક બન્ધ જાણ . મિશ્ર બંધનું લક્ષણ– - प्रयोगविलसाभ्यां जीवप्रयोगसहचरिताचेतनद्रव्यपरिणतस्तम्भकुम्भ दिविषय कविषम गुणविशेषपरिणतपरिणामप्रभवस्कन्धपरिणामरूप. त्वं मिश्रबन्धस्य लक्षणम् । ( २३५) અથ પ્રચાગ અને વિશ્વસા એ ઉભય દ્વારા, જીવન વ્યાપારની મદદથી અચેતન દ્રવ્યરૂપે પરિણમેલાં રસ્તા ભ, કુલ્મ વગેરે દ્રા સાથે સંબંધ ધરાવતે અને વિષમ ગુણવિશેષથી પરિ. શત થયેલે એ જે કંધરૂપ પરિણામ તે “મિશ્ર બન્ધ” જાણ. આ પ્રમાણે આપણે સામાન્યતઃ ત્રણ પ્રકારના બ ધનાં લક્ષણે જેયાં. તેમાંથી તાત્પર્ય એ નીકળે છે કે વૈઋસિક બન્યમાં રવભાવ જ કારણ છે, પ્રાયોગિક બન્ધમાં જીવને પ્રયત્ન જ કારણરૂપ છે અને મિશ્ર બધમાં ઉપર્યુક્ત બંને હેતુભૂત છે. વળી ઈન્દ્રધનુષ્ય, વાદળાં વગેરે વૈઋસિક બન્ધના વિષયે છે (અન્ય શબ્દોમાં કહીએ તે ઇન્દ્રધનુષાદિકના બંધે વૈસિક બધો જાણવા ); દારિકાદિક શરીરે, જતુ, કાષ્ઠ ઈત્યાદિક પ્રાયોગિક બના વિષયે છે; અને રતભ, કુષ્ણ, પટ વગેરે મિશ્ર બન્ધના વિષયો છે. આ ઉપથી એ વાત પણ થાય છે કે પ્રસ્તુત ગ્રંથકારે ભગવતી કે તત્વાર્થરાજ પ્રમાણે બન્દના બે ભેદ ન પડતાં ત્રણ ભેદે દર્શાવ્યા છે, અને તેમ કરીને તેઓ તવાર્થ (અ, ૫, સ, ૨૫ )ના કાવ્ય (પૃ૦ ૩૬૦)ને અનુસર્યા છે અને વળી એ ત્રણ ભેદેનાં લક્ષણો તાવાર્થની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૬૦) મુજબ પ્રાયઃ અક્ષરશઃ જ્યાં છે. ' ' Page #727 -------------------------------------------------------------------------- ________________ અછવ–અધિકાર. ( દ્વિતીય - સૌમ્ય એટલે સૂક્ષમતા. એના અન્ય અને અપેક્ષિક એમ બે પ્રકારે છે. તેમાં અન્ય સભ્યનું લક્ષણ એ છે કે– परमाणुविषयकस्वमन्त्यसोक्षम्यस्य लक्षणम् । ( २३६ ) અર્થાત્ પરમાણુની સૂક્ષમતા તે અન્ય સૂક્ષ્મતા' જાણવી. એટલે કે જે સૂક્ષમતાથી સૂક્ષ્મતાને અન્ત આવી જાય છે–જેના કરતાં વધારે સૂક્ષમતા હોઈ શકે નહિ તે સૂક્ષમતા “અન્ય સૂફમતા” કહેવાય છે, અપેક્ષિક સેમ્યનું લક્ષણ– (૨૨૭) અર્થાત દ્વચકાદિ સકંધના પરિણામની અપેક્ષા રાખનારી સૂતા “આશિક સૂક્ષમતા ” જાણવી. અર્થાત્ લીંબુ કરતાં બેર નાનું છે, બેર કરતાં ચણે માને છે, ચણ કરતાં રાઈ નાની છે આ પ્રમાણેની સૂક્ષમતા તે “આપેક્ષિક સમિતા” કહેવાય છે. સોમ્યની માફક સ્થૌલ્ય (લતા)ના પણ અન્ય અને અપેક્ષિક એમ બે પ્રકારે છે, તેમાં અન્ય સ્થાથનું લક્ષણ એ છે કે – अचित्तमहास्कन्धपरिणामरूपत्वमन्त्यस्थौल्यस्य लक्षणम् । (२३८) અર્થાત અચિત્ત મહાકધ વિષયક એટલે કે અચિત્ત મહાકધમાં રહેલી લતા તે “અન્ય સ્થલતા” જાણવી. અચિત્ત મહાસ્ક ધ કોઈ પણ વસ્તુ વધારે સ્થલ નથી; એ સૌથી વિશેષ સ્થલ છે. આ પ્રમાણે સી થી સૂફમ વસ્તુ પરમાણુ છે, જ્યારે સૌથી સ્થૂલ વસ્તુ અચિત્ત મહાન્ય છે; બાકી બીજી વસ્તુઓ તે અપેક્ષા અપેક્ષા પ્રમાણે સૂમ અને ભૂલ કહી શકાય. જેમકે બેર એ સૂમ પણ છે તેમ સ્થવ પણ છે; પરંતુ એ વાત જુદી જુદી અપેક્ષાએ, નહિ કે એક જ અપેક્ષાએ સંભવે છે. અન્ય શબ્દોમાં કહીએ તો બોર એ રાઈ વી મેટું (સ્થૂલ) છે, જયારે એ લીંબુથી નાનું (સૂક્ષમ) છે. બોર રાઈથી મોટું છે એ આપેક્ષિક સ્થલતાનું દષ્ટાંત છે, જ્યારે એ લીંબુથી નાનું છે એ આપેક્ષિક સૂમત નું ઉતાહરણ છે. આ ઉપરથી આપેક્ષિક ચૂલતાનું સ્વરૂપ સમજાયું તે હશે, છતાં તેનું નીચે મુજબનું લક્ષણ જોઈ લઈએ – -જવરી-ઝાઇsમાડડક્વરિષદરામાાિરર્થોઘ Page #728 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અર્થાત્ ચણું કરતાં બેર મોટું છે, બોર કરતાં આમળું મેટું છે, આમળા કરતાં કેરી મેટી છે. આ પ્રમાણેની સ્થલતા તે “ આપેક્ષિક સ્કૂલતા જાણવી. આ ઉપરથી ફલિત થાય છે કે જે સૂક્ષમતા અને સ્થલતા બંને એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર પણ ઘટી શકે નહિ તે “અંત્ય છે, અને જે અપેક્ષા-ભેદને લઈને ઘટી શકે તે “આપેક્ષિક” છે. વળી જેમાં આપેક્ષિક સૂક્ષમતા રહેલી છે તેમાં આપેક્ષિક સ્થલતા પણ રહેલી જ છે. જેમકે બોર આમલાની અપેક્ષાએ સૂક્ષમ છે, પરંતુ ચણાની અપેક્ષાએ તે સ્થલ છે. આ પ્રમાણે જેકે એક જ વસ્તુમાં આપેક્ષિક સ્કૂલતા અને આપેક્ષિક સૂક્ષમતા એ બે વિરુદ્ધ પર્યા હોઈ શકે છે, તે પણ અંત્ય સૂક્ષમતા અને અંત્ય પૂલતા એ બંને એક જ વસ્તુમાં કેઈ પણ રીતે સંભવતી જ નથી. સંસ્થાનનું લક્ષણ રોzવાઘાવિરોવર સંથાના અક્ષણન્ (ર૪) . અર્થાત લાંબી, ટુકી ઇત્યાદિ આકૃતિઓને “સંસ્થાન” કહેવામાં આવે છે. આ સંસ્થાનના (૧) ઈત્થભૂત અને (૨) અનિત્થભૂત એમ બે પ્રકારે છે. તેમાં ઈર્ઘભૂત સંસ્થાન એટલે અમુક નિયમિત આકાર સમજો અને અનિત્થભૂત સંસ્થાન એટલે મેઘાદિના જે અનિયત આકાર જાણ. અન્ય શબ્દોમાં કહીએ તે જે આકારનું કેઈ નિયતરૂપે નિરૂપણ થઈ શકે-જેની અન્ય કેઈની સાથે તુલના કરી શકાય તે અત્યંભૂત સંસ્થાન છે, જ્યારે એનાથી વિપરીત લક્ષણવાળું સંસ્થાન તે અનિત્થભૂત છે. તેમાં ઈન્ધભૂત સંસ્થાનના પાંચ પ્રકારે છે––(૧) પરિમલ, (૨) વૃત્ત, (૩) વ્યસ (ત્રિકેણ), (૪) ચતુરસ્ત્ર (ચતુષ્કોણ) અને (૫) આયત (દીર્થ). આ પાંચે સંસ્થાને અનુક્રમે વલય, કુંભારના ચક્ર, શીગેડા (શૃંગાટક), કુલ્ફિકા અને દંડ સાથે સરખાવવામાં આવે છે. પરિસંડલાદિ પ્રથમનાં ચાર સંસ્થાના પ્રતર અને ઘન એમ બબ્બે ભેદ પડે છે, જ્યારે છેલ્લાના અર્થાત્ પાંચમા “આયત સંસ્થાનના શ્રેણિ, પ્રતર અને ઘન એમ ત્રણ ભેદ પડે છે. તેમાં ઘન એટલે દીર્ધતા, વિભ અને બાહલ્યથી યુક્ત પ્રતર એટલે બાહલ્યથી રહિત અર્થાત દીર્ઘતા અને વિષ્કભથી યુક્ત અને શ્રેણિ એટલે વિષ્ક અને બાહલ્યથી રહિત પરંતુ દીર્ઘતાથી યુક્ત. વળી “પરિમંડલ” સિવાયનાં બાકીનાં બીજાં બધાં સંસ્થાના ઓજસપ્રદેશ અને “યુગ્મપ્રદેશ ૧ આ સંસ્થાનને શરીરના છ પ્રકારનાં સંસ્થાને સાથે કશો સંબંધ નથી, કેમકે અત્ર અજીવ પરિગ્રહીતનો અધિકાર છે. ૨-૩ પરમાણુઓનો સમૂહ કેવળ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલે હોય, પરંતુ વચમાં ચૂડીની પેઠે પિલાણુ હોય તે “પરિમંડલ-સંસ્થાન” છે, જ્યારે જેનો વચલો ભાગ પણ કુંભારના ચાકની જેમ ભરેલો હોય અને જે ગોળાકાર હોય તે “વૃત્ત-સંસ્થાન” છે. ૪–૫ ઓજસ એટલે એકી અર્થાત જેને બે વડે ન ભાગી શકાય તેવી સંખ્યા; અને યુમ એટલે બેકી અથવા બે વડે ભાગી શકાય તેવી સંખ્યા. એટલે કે વિષમ અને સમ સંખ્યાનાં આ અન્ય નામો છે. 82 Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ . અછવ-અધિકાર. [ દ્વિતીય એમ બે પ્રકારે પડે છે, જ્યારે પરિમંડળ કેવળ યુગ્મપ્રદેશ છે. આ પ્રમાણે એકંદર રીતે પરિમંડલના બે ભેદે, વૃત્ત, અસ્ત્ર અને ચતુરસ્ત્ર એ દરેકના ચાર ચાર, અને આયતના છ એમ સંસ્થાના વીસ ભેદો પડે છે. આ દરેકનું સ્વરૂપ નીચે મુજબ વિચારવામાં આવે છે - સંસ્થાન ઇત્યભૂત અનિત્યજિત | પરિમંડલ | વૃત્ત | | ચુસ રચતરસ આયત ઘન પ્રત૨ ઘન પ્રતર શ્રેણિ ઘન પ્રત | | | | | | | | એજ પ્રદેશ યુગ્મપ્રદેશ ઓ. પ્ર. યુ. પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. એ.પ્ર. યુ.પ્ર. (૧) પ્રતર પરિમંડલ સંસ્થાન આ યુગ્મપ્રદેશ પ્રતર પરિમડલ સંસ્થાન વસ પરમાણુનું બનેલું છે અને તે પૈકી દરેક પરમાણુ એક એક આકાશ-પ્રદેશ રેકીને રહેલ હોવાથી આ સંસ્થાન એકંદર વીસ આકાશ-પ્રદેશ અવગાહીને રહે છે. જેમકે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુઓ અને ચારે વિદિશાઓમાં એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૨) ઘન પરિમંડલ સંસ્થાન– આ સંસ્થાન ચાલીસ પરમાણુઓનું બનેલું છે અને તે ચાલીસ પ્રદેશ અવગાહીને રહેલું છે. ઉપર્યુક્ત વસ પરમાણુઓની ઉપર એવા બીજા વીસ પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૩) એજ પ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાન આ સંસ્થાન પાંચ પરમાણુઓનું બનેલું છે અને તે પાંચ પ્રદેશને રોકીને રહેલું છે. જેમકે એક પરમાણુ મધ્યમાં સ્થાપવાથી અને પૂર્વાદિ ચાર દિશાઓમાંની દરેક દિશામાં આની આસપાસ એક એક મૂકવાથી આ સંસ્થાન બને છે.” ૧-૨ વૃત્તની જેમ આ બેના પણ ભેદે અને ઉપભેદ સમજી લેવા. ૩ ૦ ૦ ૦ ૦ 이이이이 Page #730 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૬૫૧ (૪) યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાન આ સંસ્થાન બાર પરમાણુઓનું બનેલું છે અને તેની બાર પ્રદેશની અવગાહના છે. જેમકે ચાર આકાશ-પ્રદેશમાં “ચક–પ્રદેશ સરખા આકારવાળા ચાર પરમાણુઓ અંતર વિના સ્થાપ્યા બાદ તેમના પરિક્ષેપ પૂર્વક ચારે દિશાઓમાં બબ્બે પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે.' (૫) એજ પ્રદેશ ઘન વૃત્ત સંસ્થાન આ સંસ્થાન સાત પરમાણુનું બનેલું છે અને એ એટલા જ પ્રદેશે રોકીને રહેલું છે. જેમકે એજ:પ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાનમાંના પાંચ પરમાણુઓની મધ્યમાંના એક પરમાણુની ઉપર તેમજ નીચે એક એક પરમાણુ મૂકવાથી આ સંસ્થાન બને છે. (૬) યુગ્મપ્રદેશ ઘન વૃત્ત સંસ્થાન આ સંસ્થાન બત્રીસ પરમાણુઓનું બનેલું છે તેમજ એ એટલા જ પ્રદેશને અવગાહીને રહેલું છે. જેમકે યુગ્મપ્રદેશ પ્રતર વૃત્તમાંનાં બાર પરમાણુઓની ઉપર બીજા બાર પરમાણુઓ સ્થાપવા અને તેના મધ્યના ચાર પરમાણુઓ ઉપર ચાર પરમાણુઓ મૂકવા અને પ્રથમના બાર પરમાશુઓના મધ્યના ચાર પરમાણુઓની નીચે ચાર પરમાણુઓ ગઠવવા. એમ કરવાથી આ સંસ્થાન, બને છે. (૭) એજ પ્રદેશ પ્રતર ઐસ સંસ્થાન આ સંસ્થાન ત્રણ પરમાણુઓનું બનેલું છે અને તે ત્રણ પ્રદેશ વ્યાપીને રહેલ છે. જેમકે બે પરમાણુઓને શ્રેણિબદ્ધ ગોઠવી તેમાંના એકની નીચે એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૮) યુગ્મપ્રદેશ પ્રતર વ્યસ્ત્ર સંસ્થાન આ સંસ્થાન છ પરમાણુઓથી નિષ્પન્ન છે અને તે છ પ્રદેશે રોકીને રહે છે. જેમકે પ્રથમ તે શ્રેણિબદ્ધ ત્રણ પરમાણુઓ સ્થાપી તેમાંના પ્રથમના બે પરમાણુઓમાંના પહેલાની નીચે બે પરમાણુઓ અને બીજાની નીચે એક પરમાણુ મૂકવાથી આ સંસ્થાન બને છે.' (૯) એજ પ્રદેશ ઘન વ્યસ્ત્ર સંસ્થાન આ પાંત્રીસ પરમાણુઓનું બને છે અને એ એટલા જ પ્રદેશ રેકે છે. જેમકે શ્રેણિબદ્ધ Page #731 -------------------------------------------------------------------------- ________________ }પર જીવ–અધિકાર. [ દ્વિતીય પાંચ પરમાણુએ મૂકયા બાદ એની નીચે અનુક્રમે ચાર, ત્રણ છે અને એક પરમાણુ મૂકીને પદર પરમાણુઓના પાંચ ૫ક્તિના પ્રતર બનાવવા. આ પ્રતરની દરેક પંક્તિમાંના છેવટના પરમાણુઓ સિવાયના દરેક પરમાણુ ઉપર એક એક પરમાણુ સ્થાપી દૃશ પરમાણુઓને પ્રતર રચવા. આ પ્રતરના ઉપર એવી રીતે છ પરમાણુઓના અને તેના ઉપર ત્રણ પરમાણુઓના અને વળી તેના ઉપર એક પરમાણુના પ્રતર બનાવવા. આમ કરવાથી આ સંસ્થાન બને છે.' (૧૦) યુગ્મપ્રદેશ ઘન વ્યસ સંસ્થાન— આ સંસ્થાનમાં ચાર પરમાણુએ છે અને તે ચાર પ્રદેશ આશ્રીને રહેલ છે. જેમકે આજઃપ્રદેશ પ્રતર વ્યસના ત્રણ પરમાણુઓમાંના ગમે તે એક પરમાણુ ઉપર એક પરમાણુ મૂકવાથી આ સસ્થાન અને છે. (૧૧) આજ પ્રદેશ પ્રતર ચતુરસ્ર સંસ્થાન— આ નવ પરમાણુઓનું બને છે અને તે નવ પ્રદેશો રાકે છે. જેમકે શ્રેણિબદ્ધ ત્રણ પરમાશુઓની એક પંક્તિ બનાવી તેની નીચે એવી બે પંક્તિઓ બનાવવાથી આ સ ંસ્થાન બને છે. (૧૨) યુગ્મપ્રદેશ પ્રતર ચતુરસ સંસ્થાન— આમાં ચાર પરમાણુ છે અને તે ચાર પ્રદેશ વ્યાપીને રહેલ છે. જેમકે ખમ્બે પરમાણુઆવાળી એ પક્તિએ એકની નીચે એક એમ ‘ રુચક ’ના આકારે સ્થાપવી. ' ૨ . ૭ . . . O O . ° . ઉ . . . . . O ... p . 3 О છ . . 0 0 О . O . n O . d d Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. (૧૩) એજ પ્રદેશ ઘન ચતુર સંસ્થાન– આ સંસ્થાન સત્તાવીસ પરમાણુઓનું બને છે અને એની એટલા જ પ્રદેશોની અવગાહના છે. પૂર્વોક્ત એજ પ્રદેશ પ્રતર ચતુરસ્ત્રના નવ પરમાણુઓમાં દરેકની ઉપર તેમજ દરેકની નીચે એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૧૪) યુપ્રદેશ ઘન ચતુરઢ સંસ્થાન આ સંસ્થાનમાં આઠ પ્રદેશ રાકીને રહેલા આઠ પરમાણુઓ છે. યુગ્મપ્રદેશ પ્રતર ચતુરસ્ત્રના ચારે પરમાણુઓની ઉપર એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૧૫) એજ પ્રદેશ શ્રેણિ આયત સંસ્થાન આમાં ત્રણ પરમાણુઓ ત્રણ પ્રદેશો આશ્રીને રહેલા છે. શ્રેણિબદ્ધ ત્રણ પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે.' (૧૬) યુગ્મપ્રદેશ શ્રેણિ આયત સંસ્થાન આમાં બે પ્રદેશને અંતર વિના આશ્રીને રહેલા બે પરમાણુઓ છે. (૧૭) એજ પ્રદેશ પ્રતર આયત સંસ્થાન– આ પંદર પ્રદેશની અવગાહનાથી યુક્ત પંદર પરમાણુઓનું બનેલું છે. જેમકે, પાંચ પાંચ પરમાણુઓની એક એવી ત્રણ પંક્તિઓ ગઠવવાથી આ સંસ્થાન બને છે. (૧૮) યુગ્મ પ્રદેશ પ્રતર આયત સંસ્થાન છ પ્રદેશની અવગાહનાવાળા છ પરમાણુઓનું આ સંસ્થાન છે. જેમકે ત્રણ પરમાણુઓથી યુક્ત એક પંક્તિની નીચે એક પંક્તિ ગોઠવવી. (૧૯) એજ પ્રદેશ ઘન આયત સંસ્થાન આ સંસ્થાનમાં પીસ્તાલીસ પરમાણુઓ છે અને એ એટલા જ પ્રદેશે અવગાહીને રહેલા છે, જેમકે એજ પ્રદેશ પ્રતર આયતના પંદર પરમાણુઓના દરેકની ઉપર તેમજ નીચે એક એક પરમાણુ ગઠવ. (૨૦) યુગ્મપ્રદેશ ઘન આયત સંસ્થાન– બાર પ્રદેશો આશ્રાને રહેલા બાર પરમાણુઓનું આ સંસ્થાન બનેલું છે. જેમકે યુગ્મપ્રદેશ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ अव-अधिकार [ द्वितीय પ્રતર આયતના છ પરમાણુઓમાંના દરેક ઉપર એક એક પરમાણુ ગે।ઠવત્ર થી આ આકાર थाय छे. ઉપર્યુક્ત સંસ્થાન પરત્વેની બાબતાના સંબંધમાં દ્રવ્યલેાકપ્રકાશ (સ. ૧૧)માં અવતરણરૂપે આપેલી ઉત્તરાધ્યયન-નિયુક્તિની નીચેની ગાથાઓ સાક્ષી પૂરે છે.-- “परिमंडलेय वट्टे तसे चउरंस आयए चेव । घणपयर पढमवज्जं ओजपएसे य जुम्मे य ॥ पंचग बारसगं खलु सत्तग बत्तीसगं च वट्टम्मि | तिय छक्का पणतीसा चत्तारि य होंति तंसम्मि ॥ नव चैव तहा चउरो सत्तावीसा य अट्ठ चउरंसे । तिग दुग पन्नरसेव य छच्चेव य आयए होंति ॥ पणयाला वारसगं तह चेव य आययम्मि संठाणे । वीसा चत्तालीसा परिमंडले य संठाणे | " આ પ્રમાણે આપણે પાંચ પ્રકારના ઇત્થભૂત સંસ્થાનના અવાંતર પ્રકારો જોયા. અત્ર જે સંસ્થાના આશ્રીને પરમાણુઓની સંખ્યા દર્શાવાઇ છે તે જઘન્ય સમજવી; ઉત્કૃષ્ટ તે અનત પરમાણુઓ હોય અને એ વડે બનેલાં સંસ્થાનાની અવગાહના અસખ્ય આકાશ-પ્રદેશેાની છે. વળી બીજા મધ્યમ પરમાણુવાળાં સસ્થાને પણ છે. ભગવતીમાં કહ્યું છે તેમ પિરમ'ડારિકે પાંચ સંસ્થાનામાંના છે કે તે કરતાં અધિક સસ્થાને મળીને અનિત્થભૂત સ ંસ્થાન થાય છે અને તેવું સંસ્થાન સિદ્ધોનું હાવાનું કહેવાય છે. જોકે એક જ પદ્મામાં બે સંસ્થાને સભવતાં નથી છતાં કડછી વગેરેની પેઠે ભિન્ન ભિન્ન અશાને લઇને તેમ સ’ભવે. लेहनु दक्षणु 'एकत्वद्रव्यपरिणाम विश्लेषरूपत्वं भेदस्य लक्षणम् । ( २४१ ) परिमण्डलं च वृत्तं व्यस्रं चतुरस्रमायतं चैव । धनपतरौ प्रथमवर्जेषु ओजः प्रदेशानि युग्मानि च ॥ पञ्चकं द्वादशकं खलु सप्तकें द्वात्रिंशत्क च वृत्ते | त्रिकं षट्कं पञ्चत्रिंशत् चत्वारश्च भवन्ति व्यसे ॥ नव चैव तथा चत्वारः सप्तविंशतिश्चाष्टौ चतुरस्रे । त्रिकं द्विकं पञ्चदशैव च षट् चैवायते भवन्ति । पञ्चचत्वारिंशत् द्वादशकं तथा चैत्र चायते संस्थाने । विंशतिश्चत्वारिंशत् परिमण्डले च संस्थाने || २ सरणाव। तत्त्वार्थनी वृत्ति ( पृ. ३६२ ) शत निम्न-सिमित पंक्ति: पकत्वद्रव्य परिणतित्रिश्लेषां भेदः । १ छाया- 66 Page #734 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા ૬૫૫ અર્થાત એકત્વ વિષયક દ્રવ્યના વિશ્લેષરૂપ પરિણામ-વિશેષને ભેદ કહેવામાં આવે છે. આ ભેદના પાંચ પ્રકારે છે–(૧) ઓત્કારિક, (૨) ચણિક, (૩) ખંડ, (૪) પ્રતર અને (૫) અનુતટ. લાકડાં વગેરેને ફાડવાં, બહેરવાં, પત્થર ચીરવા તે “ કારક ભેદ” જાણો. ઘઉં વગેરેને દળીને લેટ બનાવવ-કણ કણરૂપે તેનું ચૂર્ણ કરવું તે “ચોણિક ભેદ” છે. ઘડા વગેરે ને કટકા કરવા તે “ ખંડ-ભેદ” સમજવો. અબરખ (અન્નપટલ), ભેજપત્ર વગેરેનાં પડ કાઢવા તે પ્રતર-ભેદ” છે. વાંસ, શેરી વગેરેની છાલ ઉતારવી તે “ અનુતટ–ભેદ ” છે. તવાર્થરાજ (પૃ. ૨૩૩) પ્રમાણે ભેદના છ ભેદ છે – (૧) ઉત્કર, (૨) ચૂર્ણ, (૩) ખડ, (૪) ચૂર્ણિકા, (૫) પ્રતર તથા (૬) આણચટન. આ બે મતાંતરમાં ફેર એટલે છે કે જેને આપણે ઉપર ઊત્કારિક અને ચર્ણિક તરીકે ઓળખાવી ગયા તેને “ઉત્કર” અને “ચૂર્ણ” તરીકે અત્ર ઓળખાવવામાં આવે છે એટલે એ તે કેવળ સંજ્ઞામાં ભેદ છે. ચોખા, દાળ વગેરેને કડવાં (ખાંઢને છેડા ઉખેડવાં) તે “ ચૂર્ણિકાલેદ” છે. તપાવેલા લોઢાના ગળા ઉપર હથોડા મારીને તેમાંથી તણખા કાઢવા તે “અનુચટનભેદ” છે. પ્રજ્ઞાપના (પ. ૧૧, સૂ. ૧૭૦)માં તેમજ દ્રવ્યપ્રકાશ (સ. ૧૧, લે ૧૦૭–૧૦૮)માં ભેદના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને 'ઉત્કરિકા એમ પાંચ નામે દર્શાવવામાં આવ્યાં છે. આમાં કેવળ શાબ્દિક દષ્ટિએ ભિન્નતા જોવાય છે, કેમકે એ પાંચેનું સ્વરૂપ આલેખતાં ત્યાં કહ્યું છે કે લેઢાના, કલઈના (ત્રપુના), તાંબાના, સીસાના, રૂપાના અને સોનાના કટકાઓને જે ખંડ ખંડે ભેદ તે “ખંડ-ભેદ” છે. વાંસડાઓને, નેતરને, નલને, કેળનાં થડને અને અબરોને જે પ્રત પ્રતરે ભેદ તે “ પ્રતર–ભેદ” છે. તલના, મગન, અડદના, પીપરના, મરીના અને સુંઠના ચૂર્ણ (લેટ)ને જે ભેદ તે “ચૂર્ણિકા–ભેદ” છે. ફવાઓને, તળાવો, કહોને, વાને, પુષ્કરિણીઓને, વાંકી કે સીધી નદીઓને, પહા નદીઓને, સરોવરોને, સરોવરની હારને અને નીકેવાળી સરોવરની હારેને જે ભેદ તે “અનુતટિકા-ભેદ છે. મૂષને, “ મને, તલની શિંગને, અડદની શિંગને અને એરંડાનાં બીજને જે ફૂટીને ભેદ થાય છે તે ‘ઉત્સરિકા-ભેદ છે." ૧ શ્રતકેવલીને એક ઘડામાંથી હજાર ઘડા ઇત્યાદિ કરી દેખાડવામાં આ ભેદ જ કામ લાગે છે. જુઓ ભગવતી ( શ. ૫, ઉ. ૫, સૂ. ૨૦૦ ). ર અંદરથી પોલું અને બાણના જેવા આકારવાળું ઘાસ. કે અર્થ ધ્યાનમાં આવતા નથી; એક જાતનું અનાજ હશે. ૪ એક જાતનું અનાજ, - ૫ આ સમગ્ર વાત સંક્ષેપથી રજુ કરતાં શ્રીમાલયગિરિરિ ૨ ૬૭ મા પત્રમાં કહે છે કે લોઢાના ટુકડાની પેઠે જે ભેદ છે તે ખંડ' ભેદ, ભોજપત્રના ભેદની પેઠે જે ભેદ છે તે “પ્રત ભેદ, પડેલા વોટની પકે જે વેરાઇ જાય તે “ચૂર્ણિકા’ ભેદ, શેરડીની છાલની પેઠે જે ભેદ છે તે ‘અનુતટિકા' ભેદ અને ન્નયાઘર્ષaa અર્થાત ખેંચવાની (?) પેઠે જે ભેદ છે તે ‘ઉત્સરિકા' ભેદ છે. આ સંબંધમાં વિચારો તવપ્રભાના ૨૦૦મા પત્રગત નિમ્ન-લિખિત ગાથાઓ – " खंडेहि खंडभेदं पयरब्भेयं जहब्भपडलस्स ।। चुण्णं चुणियभेयं अणुतडियं वंसवक्कलियं ॥" [ ao avમેટું વ્રત મેહં ચાડvટટ્યા ! चूर्ण चूर्णिकभेदमनुतटितं वंशवल्कलितम् ॥ ] Page #735 -------------------------------------------------------------------------- ________________ ૫ ભાષાના પુદ્ગલાના પાંચ પ્રકારના ભેદ— પ્રજ્ઞાપનાના ૧૧મા પદ તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે ભાષાના પુદ્ગલા ( ૧ ) ખંડ, ( ૨ ) પ્રતર, ( ૩ ) ચૂર્ણિકા, ( ૪ ) અનુટિકા અને ( ૫ ) ઉત્કરિકા એમ પાંચ રીતે ભેદાય છે. લાખ ડના ખડની જેમ ભાષાના ખડ હોય એ પ્રથમ પ્રકાર છે. અબરખના પુદ્ગલની પેઠે ભાષા ખેલ્યા પછી ભેદાય તે ખીજો પ્રકાર છે. ઘઉંના લેટની જેમ ભાષા ખેલ્યા બાદ ભેદાય તે ત્રીજો પ્રકાર છે. સરાવરની શ્રેણિની જેમ શ્રેણિ થઈને ભાષા ભેદાય તે ચાથા પ્રકાર છે, મગ અડદની ફળી સૂકાતાં તેમાંથી જેમ દાણા ઉછળે છે તેમ ભાષા ભેદાય તે પાંચમે પ્રકાર છે. આ પાંચ પ્રકારના ભેદોનુ' અલ્પમહુત્વ એવું દર્શાવવામાં આવે છે કે ખંડ-ભેદ ૫ અનંત ગુણા, પ્રતર ૪ અનંત ગુણા, ચૂર્ણ ૩ અનંત ગુણે, અનુતિ ૨ અનંત ગુણ્ણા અને ઉત્કરિકા સૌથી થોડા છે. અજીવ–અધિકાર. અંધકારનું' લક્ષણ— दृष्टिप्रतिघातकारित्वे सति पुलपरिणामरूपत्वं तमसो लक्षणम् । ( ૨૪૨ ) અર્થાત્ જોવામાં હરકત કરનારા પુદ્ગલના પરિણામ તે અધકાર ’ છે. આ લક્ષણુ ઉપરથી એમ જોઇ શકાય છે કે અંધકાર પુદ્ગલ છે. ત્યારે શું એને કેટલાક લેકે પદાર્થ જ ગણતા નથી અને તેજને અભાવ ગણે છે તે ખાતુ છે? હા એ ખાટું છે અને તેની સાબિતી નીચે મુજબ છે એમ જૈન ગ્રંથા સૂચવે છે, અધકાર શ્યામ અને શીત છે. અર્થાત્ તે રૂપવાન તેમજ સ્પર્શાવાનુ છે. આપણે પૂર્વ જોઇ ગયા તેમ જે જે સ્પવાન્ હાય તેમજ જે જે રૂપવાન હોય તે પદા પુદ્ગલ છે. આ ન્યાયથી એમ સિદ્ધ થાય છે કે અંધકાર રૂપી તેમજ સ્પર્શીથી યુક્ત હાવાથી તે દ્રવ્ય છે. વળી નેત્રની સાથે અંધકારના સયાગ થતા હેાવાથી પણ તે દ્રવ્ય ઠરે છે. આ ઉપરાંત એ દેખીતી વાત છે કે કાઇ પણ વસ્તુ કાઇ પણ સ્થળે છે કે નહિ તે જાણવું હાય તા પ્રકાશની જરૂર પડે છે. દાખલા તરીકે અત્ર કુંભના અભાવ છે કે નિ એ વિષે માહિતી મેળવવામાં પ્રકાશને ખપ પડે છે, કેમકે ઘરમાં અંધારૂ હોય તે વસ્તુ હાય તેપણુ જાણી શકાય નહિ. પ્રકાશ હોય તે જ છાતી ઠોકીને કહી શકાય કે તે વસ્તુ ઘરમાં છે કે નહિ, આ પ્રમાણે જ્યારે અંધકારને તેજના અભાવ માનવામાં આવે, તે એ અભાવને પણ જોવાને પ્રકાશની જરૂર પડવી જોઇએ અને હકીકત તે એથી ઉલટી છે; કારણ કે પ્રકાશના અભાવમાં જ–અજવાળાની ગેરહાજરીમાં જ અંધકારના દન થઈ શકે છે. આ ઉપરથી t दुंदुभि ( बुंदंसि ? ) समारोहे भेये उक्करिया य उक्केरं । वीससपयोगमीसग संघाय वि ओगविविदगमो ॥ [......... સમારોઢે મેટ્ સરિકા = કહ્રમ્ | fararप्रयोग मिश्रक सङ्घातवियोग विविधगमः ॥ ] - ટલાકથી તૈયાયિકો સમજવા. [ દ્વિતીય Page #736 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૬૫૭ સમજી શકાય છે કે અંધકાર એ તેજને અભાવ નથી, પરંતુ એ દ્રવ્ય છે-પદૂગલ છે. આ પ્રસંગે એમ ધ્યાન ખેંચવું નિરર્થક નહિ ગણાય કે દીપિકાદિકની સામગ્રી મળતાં અંધકારના પુદગલે પ્રકાશરૂપે પરિણમે છે અને તે સામગ્રીને અભાવ થતાં પાછા અંધકારરૂપ બની જાય છે. છાયાનું લક્ષણ प्रकाशावरणनिमित्तकत्वे सति पुद्गल परिणामरूपत्वं छायाया અક્ષણમ્ (ર૪૩) અર્થાત્ પ્રકાશના આવરણમાં નિમિત્તરૂપ પુદ્ગલના પરિણામને ‘છાયા' કહેવામાં આવે છે એટલે કે પ્રકાશ આવૃત થતાં છાયા ઉદ્દભવે છે. આ છાયાના બે પ્રકાર છે. જેમકે દર્પણ વગેરે સ્વચ્છ વસ્તુઓમાં મુખના વર્ણ, આકાર જેવાને તેવા દેખાય છે તે એક વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, જ્યારે પૃથ્વી વગેરે અસ્વચ્છ વસ્તુઓ ઉપર જે કેવળ પડછાયો પડે છે તે બીજી પ્રતિબિમ્બરૂપ છાયા છે. આ બંને છાયા પ્રતિબિમ્બરૂપ તે છે જ, પરંતુ પ્રથમમાં આકારાદિને જે સ્પષ્ટ બંધ થાય છે તે બીજામાં થતું નથી એ વિશેષતા છે. આ છાયાના તદ્દવર્ણાદિ વિકારને લીધે અને પ્રતિબિમ્બ માત્ર ગ્રહણને લીધે બે ભેદ પડે છે. અર્પણ વગેરેમાં મુખાદિકનું જે પ્રતિબિમ્બ દષ્ટિગોચર થાય છે તે છાયા-પુદગલને પરિણામ છે, નહિ કે એ ભ્રમ છે, કેમકે ભ્રમ તે જ્ઞાનાંતર-ગ્રાહ્ય છે અર્થાત અજ્ઞાન-જન્ય છે અને આ તે તેમ નથી. તે ઉપરાંત, રોગરહિત ચક્ષુવાળા સર્વેને કંઈ એકી વખતે ભ્રમ સંભવતે નથી અને સર્વ કે પ્રતિબિમ્બ જુએ છે. આથી પ્રતિબિમ્બ એ ભ્રમ છે એમ માનવું એ જ ભ્રમ છે અર્થાતુ છાયા એ પુદ્ગલ સિદ્ધ થાય છે. વળી સર્વ પુદ્ગલ-દ્રવ્યના છાયા-પુદગલો તે પ્રત્યક્ષ દેખાય જ છે. | સર્વ સ્થળ ઇન્દ્રિયગોચર પદાર્થોની માફક કિરણ ચય-અપચય (વધઘટ) ધર્મવાળા છે અને તેઓ છાયા-પુદગલેની શ્રેણિરૂપ છે. યથાવિધ સામગ્રી મળતાં છાયા-પુદગલો વિચિત્ર પરિણામી બને છે. જેમકે, આતપ આદિકથી યુક્ત અને અભાસ્વર વસ્તુઓની સાથે કિરણને સંબંધ થતાં તેમને આકાર તે અભાસ્વર વસ્તુઓના જે થાય છે અને તેમને વર્ણ શ્યામ બને છે. દાખલા તરીકે આપણે તડકે ( આત૫), ચાંદરણી ( સ્ના ) કે દીવાનું અજવાળું જ્યાં હેય એવે સ્થળે ઊભા રહીએ તે ( અભાસ્વર એવી) પૃથ્વી ઉપર આપણું જે અને શ્યામ વર્ણને આકાર પડે છે. આનું નામ પ્રતિબિમ્બરૂપ છાયા છે. આ તે આપણે અભાસ્વર દ્રવ્યની સાથે સંબંધ ધરાવનાર પ્રતિબિમ્બ (છાયા)ને વિચાર કર્યો. પરંતુ જે આપણે આપણું મુખ ખડ્ઝ (તરવાર), આદશ (દર્પણ) ઈત્યાદિ ભાસ્વર (તેજસ્વી) પદાર્થોમાં જોઈએ તે મુખ (મૂળ વસ્તુ)ના જેવા વિષ્ણુ અને આકારવાળે પ્રતિબિમ્બ (છાયા) પ્રત્યક્ષ માલુમ પડે છે. 88 Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ અજીવ-અધિકાર [ દ્વિતીય આપનું લક્ષણ तापस्वेदादिनिमित्तकत्वे सति उष्णस्पर्शादिरूपत्वमातपस्य लक्षઇન્ા (૧૪૪) અર્થાત્ તાપ, પરસેવે (૮) વગેરેના કારણભૂત તેમજ ઉષ્ણ સ્પર્શથી યુક્ત પુદગલ આત૫” કહેવાય છે. ઉદધોતનું લક્ષણ– चन्द्रकान्तखद्योता दिविषयकत्वे सति मूर्तद्रव्यविकाररूपत्वमुद्થોચ સ્ટાગમ્ (૨૪) અર્થાત ચન્દ્રકાન્ત, ખદ્યોત (આગિ કીડે) ઈત્યાદિ વિષયક મૂર્ત દ્રવ્યના વિકારને ઉદ્યોત' કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ચન્દ્રકાન્ત, ખત વગેરેના પ્રકાશને “ઉદ્યોત” તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે સૂર્ય વગેરેનો ઉપણું પ્રકાશ તે “આપ” છે, જ્યારે ચંદ્ર વગેરેને શીતળ પ્રકાશ તે “ઉદ્યોત” છે. ૬૨૨માં પૃષ્ઠમાં આપણે પુગલના દશ પરિણામને ઉલ્લેખ કરી ગયા છીએ તે પૈકી વર્ણાદિ વિષે અને ખાસ કરીને અગુરુલઘુ પરત્વે કથન કરવું બાકી છે એટલે એનું દિગ્દર્શન કરી લઈએ. રૂપના સાધારણ રીતે બે અર્થો થાય છે -(૧) આકાર અને (૨) વર્ણ. અત્ર રૂપને અર્થ ૧ ચન્દ્રકાન્ત એ એક જાતનું રત્ન છે અને ચંદ્રનો ઉદય થતાં તે કરે છે. વારાહી સંહિતા-બૃહત સંહિતા(અ. ૭૯)માંના નિમ્ન–લિખિત– * નીરકત-જાતા-પારા-વષries | પૈસૂર્ય-પુર-વિમસ્ટક-જાવકfખ-ન્નતિ-શિષ્ઠાતા: | ક | સૌષિા -ગણેલા-હ-માની૪-gujથાઃ | અક્ષift-stતર-સંથકા-મુા-ઘણાાનિ || હું છે ” –પઘમાં આ મણિનું નામ નજરે પડે છે. વાવાભિગમ(સટીક)ના ૨૪૪મા પત્રમાં રત્નોની જુદી જુદી જાતને નિર્દેશ છે, પરંતુ તેમાં આનો ઉલ્લેખ નથી; બાકી પ્રજ્ઞાપના(પ. ૧)ના ૧૫મા સૂત્રમાં જે રત્નના પ્રકારો ગણાવ્યા છે તેમાં તે “ચંદ્રપ્રભ' તરીકે આનો નિર્દેશ જેવાય છે. પ્રજ્ઞાપનામાં જણાવેલાં મણિઓનાં નામોમાં કેટલાંક તે રત્નોનાં નામ જોવાય છે એથી એમ સમજાય છે કે મણિ અને રત્ન એ બે જુદા જુદા પદાર્થો નથી. અમરકોશના દ્વિતીય કચ્છના ૧૩ મા શ્લોકમાં કહ્યું પણ છે કે “ પરનું મણિઃ ”. Page #738 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આર્હુત દર્શન દીપિકા. ૬ ૫૯ • વશું ? સમજવાના છે અને તેના પાંચ અવાન્તર ભેદ છે. કાજલના જેવા કાળા ( કૃષ્ણ ), ગળીના જેવા ભૂરા ( નીલ ), હિંગળાકના જેવા લાલ ( અરુણુ ), સેાનાના જેવા પીળા ( પીત ) અથવા હળદરના જેવા પીળા અને શંખના જેવા સફેદ ( વેત ). આ પ્રમાણે જૈન દર્શન પ્રમાણે વર્ણના પાંચ મુખ્ય ભેદો છે. આ કૃષ્ણાદિ વર્ણો પૈકી પ્રત્યેકના અનંત પ્રકારા છે, જેમકે એક અંશ કૃષ્ણ, બે અંશ કૃષ્ણે એમ અનંત અંશ કૃષ્ણે આ કૃષ્ણાદિ વર્ણમાંથી કઇ પણ વ પરમાણુ-પુદ્ગલના ગુણ છે, પરંતુ કૃષ્ણાદિ વણુ પાતે ભેદની અપેક્ષાએ પુદ્ગલ નથી, વાસ્તે વ એ પુદ્ગલનું ગુણુરૂપ લક્ષણ છે. સ્વાભાવિક પરમાણુએ પાંચે વર્ષોંથી યુક્ત છે. એટલે કે સત્તાથી એમાં પાંચે વર્યાં રહેલા છે, જ્યારે પ્રકટપણે તે કૃષ્ણાદિ પૈકી ગમે તે એક વણુ છે. જે પરમાણુ કૃષ્ણુ વણુવાળા હાય તેના કૃષ્ણ વણુ બદલાઇને રક્તાદિ અન્ય વર્ણ થવામાં જવન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમયે પસાર થઇ જાય છે. આ પ્રમાણે પરમાણુમાં પાંચે વર્ણો બદલાતા રહે છે એટલે કે કોઇ વખત કોઇ અમુક વર્ણના આવિર્ભાવ હોય અને બાકી બીજાના તિરાભાવ ડાય તે કાઇ વેળા બીજા જ વર્ણના આવિર્ભાવ હોય અને બાકીનાના તિરાભાવ હાય, અતિશયજ્ઞાનીઓ પરમાણુમાં પાંચે વર્ણી જોઇ શકે છે. આ પરમાણુઓથી અનેલા સ્કંધામાં જો અમુક એક વર્ણની મુખ્યતા હાય તે વ્યવહારથી તે તે વવાળો કહેવાય છે, પરંતુ મારના પીછાંની જેમ જો તેમાં અનેક વર્ણીની પ્રધાનતા દૃષ્ટિગોચર થતી હોય તેા તે ચિત્ર વણુ વાળા કહેવાય છે નિશ્ચય-દ્રષ્ટિએ તે અનંતપ્રદેશી કા પાંચે વણુ વાળા છે તેમજ સ્વાભાવિક પુદ્ગલેમાં પણ પાંચ જ વણુ છે. ખાકીના વર્ષાં તેા સાન્નિપાતિક જાણવા અર્થાત્ તેમની ઉત્પત્તિ એક બીજાની એછાવત્તા પ્રમાણમાં મેળવણીને આભારી છે. આધુનિક વૈજ્ઞાનિક લાલ, પીળા અને વાદળી એ ત્રણને જ મુખ્ય વર્ણ ( Colours ) ગણે છે. એમની માન્યતા મુજબ તે લાલ અને પીળાના મિશ્રણરૂપ નાર’ગી, પીળા અને વાદળીના મિશ્રણુરૂપ લીલે। અને વાદળી અને રાતાના મિશ્રણરૂપ જાત્રુડા તેમજ આ ત્રણ રંગાના મિશ્રણરૂપ કાળા રંગ છે. વળી આ ત્રણ સાન્નિપાતિક ર ંગા, કાળા રંગ તેમજ ત્રણ મૂળ ર ંગા એ બધા ( સાતે ) મળીને સફેદ રંગ થાય છે. આ પ્રમાણેની સફ઼ેદ રંગની ઉત્પત્તિની માન્યતા સાથે જૈન દન સંમત થતું નથી. વાંના પરિણામ એક ગુણા શ્વેત વણુના અધિક ગુણા કૃષ્ણ વ સાથે સંચાગ થતાં શ્વેત વર્ણ કૃષ્ણરૂપે પરિણમે છે, એક ગુણા કૃષ્ણ વર્ણના અધિક ગુણા વેત વર્ણ સાથે સંબંધ થતાં કૃષ્ણ વણુ શ્વેત. રૂપે પરિણમે છે. એક ગુણા શ્વેત વણુના એક ગુણા કૃષ્ણ વણું સાથે સમૈગ થતાં કાપાત વણુ રૂપ પરિણામ ઉદ્ભવે છે. એ પ્રમાણે પાંચ વર્ષાં નિરનિરાળા હોય તે તેના પાંચ ( c, ) ભેદો છે. અખેનું મિશ્રણ થતાં દશ ( c ૢ ) તેમજ ત્રણ ત્રણનુ મિશ્રણ થતાં પશુ દશ ( 5c ) પ્રકાશ પડે Page #739 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર [ દ્વિતીય છે. ચારના મિશ્રણથી પાંચ (૧c ) અને પાંચેના મિશ્રણથી એક (Sc) ભેદ પડે છે. આ પ્રમાણે બધા મળીને ૩૧ ( , ) ભંગ થાય છે.* વૈશેષિક દશન પ્રમાણે રૂપનું સ્વરૂપ રૂપ (વર્ણ ) નેત્રગ્રાહ્ય છે અને પૃથ્વી, જળ અને અગ્નિ એ ત્રણને જ વિષે છે. તેમાં પાણીના પરમાણુઓને વિષેનું તેમજ અગ્નિના પરમાણુઓને વિષેનું રૂપ નિત્ય છે, જ્યારે પૃથ્વીના પરમાણુઓને વિષેનું રૂપ અનિત્ય છે, કેમકે અગ્નિના સંગથી એ નાશ પામે છે. સર્વ કાર્યોને વિષે કારણરૂપ પૂર્વક રૂપ ઉત્પન્ન થાય છે. દ્રયકાદિ કાર્યો ઉત્પન્ન થયા બાદ તેમાં રૂપની ઉત્પત્તિ થાય છે, કેમકે આશ્રય રહિત એવા કાર્યરૂપની ઉત્પત્તિને અભાવ છે તેમજ કાર્યરૂપ વિનાશને આશ્રયરૂપ વિનાશ જ હેતુ છે. કાર્ય–દ્રવ્યને નાશ પહેલાં થાય છે અને ત્યાર પછી રૂપને નાશ થાય છે. શીધ્ર ભાવને લઈને ક્રમના ગ્રહણ માટે અવકાશ નથી. કાચા ઘડાને અગ્નિ સાથે સંયોગ થવાથી ઘડાને આરંભ કરવાવાળા પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આ ક્રિયા દ્વારા ઘડાને વિભાગ થાય છે અને પછી સંગને નાશ થાય છે. એ સંયેગને સંપૂર્ણ વિનાશ થઈ રહ્યા પછી જ્યારે સ્વતંત્ર પરમાણુ રહે છે ત્યારે પરમાણુમાં અગ્નિના સંગથી ઉદ્દભવતી ઉષ્ણતાને લઈને શ્યામ રૂપ વગેરે નાશ પામે છે અને એથી વિલક્ષણ એવા લાલ રૂપ વગેરે ઉત્પન્ન થાય છે. પછીથી ભેગી લોકેના અદષ્ટની અપેક્ષાથી ૧ આ હકીકતને પૂર્વાચાર્ય કૃત નીચે મુજબની ગાથાઓ સમર્થિત કરે છે – "जा कालगमेगगुणं सुकिल्लयं पि य हविज बहुय गुणं । परिणामिजा कालं सुक्केण गुणाहिय गुणेण ॥ १॥ मा सुक्किल मेगगुणं कालगदव्वं तु बहुगुणं जाय । परिणामिजा कालं सुक्केण ( ? सुकं कालेण गुणाहियगुणेणं ॥२॥ जइ सुकं एगगुणं कालन्दवं पि पक्कगुणमेव । कावोयं परिणामं तुलगुणत्तेण संभवह ॥ ३ ॥ g is fસ થઇ સંકોud 7 svftળrut | पक्कत्तीसं भंगा सव्वे वि य ते मुणेयव्या ॥४॥" [ यदि कालकमेकगुणं शुक्मपि च भवेद् बहुगुणम् । परिणम्येत काल शुक्लेन गुणाधिकगुणेन ॥ यदि शुक्लमेकगुणं कालकद्रव्यं तु बहुगुणं यदि च । परिणम्येत शुक्त कालेन गुणाधिकगुणेन । यदि शुक्लमेकगुणं कालकद्रव्यमपि एकगुण प्रेव । कापोत: परिणामस्तुल्यगुणेन सम्भवति ॥ पवं पश्चापि वर्णाः संयोगेन तु वर्णपरिणामः । ઘfa૬ મFI: હેંડ તે જ્ઞાતવા: ] ( ૨ આધુનિક રસાયણ શાસ્ત્ર પ્રમાણે જળ રંગ વિનાનું ( colourless ) છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ | આર્હુત દર્શન દીપિકા, ૬૬૧ ઉત્પન્ન થયેલા પાકજન્ય પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થાય છે અને ત્યાર બાદ પરસ્પર સચાગ થવાથી ફ્રેંચણુકાદિના ક્રમથી ઘટાદ્વિરૂપ કાયદ્રવ્યની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સવ ંત્ર રૂપાદિનુ પરાવન સમજી લેવું એમ વૈશેષિક દર્શન નિર્દેશે છે. રસનુ' સ્વરૂપ— જિન્દ્રિયના વિષયરૂપ રસના પશુ રૂપની જેમ પાંચ પ્રકાશ છેઃ-(૧) મરચા વગેરેની માફક તીખા ( તિક્ત ), (૨) નાગર ( સુંઠ )ની માફક કડવા ( કટુ ), (૩) કાચા કાઢની માફક તા ( કાયિત ), (૪) આંબળાની માફક ખાટા ( અમ્લ ) અને (૫) સાકરની માક મીઠા ( મધુર ).` આ ઉપરાંત અન્ય ઇનકારો લવણુ નામના છઠ્ઠો રસ પણ માને છે, પરંતુ તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫૬ )માં સૂચવ્યા મુજબ કેટલાકો આને મધુર રસમાં અંતર્ભાવ કરે છે, અર્થાત્ મધુર રસના પેટામાં એ આવી જાય છે એમ કહે છે, જ્યારે કેટલાકે પાંચ રસના મિશ્રણરૂપ અને ગણે છે. કેટલાક ગ્રંથામાં તિક્તના અર્થ કડવા અને કટુના અ તીખા સૂચવાયેàા નજરે પડે છે, વિશેષમાં મારવાડમાં ઘણે સ્થળે કડવા પદાર્થને તીખા અને તીખા પટ્ટાને કડવા કહેવાને વ્યવહાર છે. એમ કહેવાય છે. રસ સબધી વૈશેષિક માન્યતા— પૃથ્વી અને જળ સિવાય અન્યત્ર રસ નથી આ રસ જિવા-ગ્રાહ્ય છે અને તે જીવન સબંધી પુષ્ટિ, બળ, આરગ્યતા વગેરેમાં નિમિત્તરૂપ છે. વિશેષમાં પૃથ્વીમાં ખાટા, કડવા, તીખા, ખારા અને મધુર એમ પાંચે જાતના રસ છે, પરંતુ પાણીમાં એકલેા મધુર રસ છે. પૃથ્વીના પરમાણુને વિષે રહેલા રસ અનિત્ય છે, જયારે પાણીના પરમાણુગત રસ નિત્ય છે. ગન્ધનું સ્વરૂપ ઘ્રાણેન્દ્રિયના વિષયરૂપ ગન્ધના બે પ્રકારે છેઃ-( ૧ ) ચંદન, અત્તર વગેરેની જેમ સુગંધી અને ( ૨ ) લસણ, કાંદા વગેરેની જેમ દુધી. કેટલાક સાધારણ એવા ગન્ધના ત્રીજો પ્રકાર માને પરંતુ તે ઠીક નથી એમ તત્ત્વાર્થની બૃહવૃત્તિ (પૃ. ૩પ૬ ) સૂચવે છે. વૈશેષિક દશન પણ ગંધના આ જ બે પ્રકારો માને છે, પરંતુ એને સમગ્ર પુદ્ગલાના ગુણુરૂપે ન સ્વીકારતાં કેવળ તેઓ અને પૃથ્વીના ગુણ માને છે, અને તે પણ વળી અનિત્ય. સ્પર્શનું સ્વરૂપ – નેન્દ્રિયના વિષયરૂપ સ્પર્શના આઠ પ્રકાશ છેઃ ( ૧ ) અગ્નિની માફક ઊના ૧ શ્લેષ્મને શાંત કરનાર, શ્લેષ્મના ભેદ કરવામાં કુશળ, ખાવાની રુચિને અટકાવનાર, આશ્રવણને ભીંજવનાર અને આનંદને વધારનાર એ પ્રમાણે પાંચ રસના ગુણે અનુક્રમે તત્ત્વાંની બૃદ્ વૃત્તિ ( પૃ. ૩૫૬ )માં સૂચવાયા છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દિતીય (3ઉષ્ણ), (૨) મૃણાલ (કમળની નાળ), બરફ ઈત્યાદિની માફક થડે (શત), (૩) હંસરુતમોરના પીંછાના જે કમળ (મૃ૬), (૪) પત્થરની માફક કઠિન, કઠેર યાને કર્કશ (*ખર), (૫) ઘીની માફક ચિકણે (પસ્નિગ્ધ), (૬) રાખની માફક લૂબે (રૂક્ષ), (૭) વજની માફક ભારી (ગુરુ) અને આકડાના રૂની માફક હલક ( ‘લઘુ ). આ ઉપરથી એ વાત સુસ્પષ્ટ થાય છે કે સ્નિગ્ધતા અને રૂક્ષતા એ બંને સ્પશવિશે છે. નિકૃષ્ટ (જઘન્ય) સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વની વચ્ચે તેમજ જઘન્ય રૂક્ષત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશેને તફાવત છે. દાખલા તરીકે પાણી કરતાં બકરીના દૂધમાં વિશેષ સ્નિગ્ધતા (ચીકાસ) છે. એના કરતાં ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ છે; વળી એનાથી ભેંસનું અને ભેંસના કરતાં ઉંટનું' એમ ઉત્તરોત્તર અધિક સ્નિગ્ધતા રહેલી છે, જ્યારે પૂર્વ પૂર્વને વિચાર કરતાં અધિક રૂક્ષતા રહેલી છે. એવી રીતે ધૂળ કરતાં તુષના કણિયા વધારે રૂક્ષ છે અને એનાથી કાંકરા વળી વધારે રૂક્ષ છે. આ પ્રમાણે ઉત્તરોત્તર રૂક્ષતાની અધિકતા છે, જ્યારે પૂર્વ પૂર્વ વસ્તુમાં સ્નિગ્ધતાની અધિકતા છે. આપણે ૬૧૭માં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તેમ પરમાણમાં જોકે પ્રકટપણે એક જ વણ, એક જ રસ અને એક જ ગન્ય હોય છે તો પણ સ્પર્શ તે બે હોય છે. આ કથનને તત્વાર્થ (અ. ૫, સૂ. ૨૩)ની બૃહદ વૃત્તિ (પૃ. ૩૫૬) તેમજ એના ભાગ (પૃ. ૩૬પ)ગત અવતરણ પણ સમર્થિત કરે છે, પરંતુ વૃહત્ શતકમાં તો લઘુ અને મૃદુ સ્મશ અવસ્થિત માન્યા છે–પરાવૃત્તિ પામ્યા વિના રહેનારા સ્વીકાર્યા છે. આથી પરમાણુમાં એક સમયમાં બે જ નહિ પણ ચાર સ્પર્શ પ્રકટપણે હોય અને એગ્યતાની દષ્ટિએ છ હોય એ અન્ય મત જોવાય છે, પરંતુ આ માન્યતાને પહેલાના જેટલા ટેકે હોય એમ જણાતું નથી. સ્પેશ સંબંધી વૈશેષિક દૃષ્ટિ– વૈશેષિક દર્શન પ્રમાણે સ્પર્શના શીત, ઉષ્ણ અને અનુષ્ણુશીત એમ ત્રણ પ્રકાર છે. ત્વચા-ઈદ્રિયથી એનું પ્રત્યક્ષ ભાન થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર દ્રવ્ય સ્પર્શવાળાં છે. કઠિન, કમળ એ કંઈ સ્પર્શરૂપ નથી, પરંતુ સંગવિશેષ છે. પૃથ્વીના પરમાણુગત સ્પર્શ અનિત્ય છે, જ્યારે પાણી, અગ્નિ અને વાયુના પરમાણુઓ વિષેને સ્પર્શ તે નિત્ય છે. અગુરુલઘુનું સ્વરૂપ ૨૫૮ મા પૃષમાં પરિણામના ચાર પ્રકાર સૂચવ્યા હતા તે પૈકી આ એક છે. સ્પ, રસ, ગંધ અને વર્ણની પેઠે આના અવાંતર ભેદ નથી, કેમકે કહ્યું પણ છે કે – ૧ મૃદુતા અને પાક કરનાર. ૨ વિશદતાકારી અને સ્તંભનશીલ. ૩ ઉન્નતિ સ્વરૂપી ૪ નમનશીલ નહિ તે. ૫ સંગ થતાં સંગીઓના બંધનું કારણ. ૬ એવી રીતે અબન્ધનું કારણ. ૭ અધેગમનના કારણરૂપ. ૮ પ્રાયઃ ઊર્વ-ગમન અને તિર્યંગ-ગમનના હેતુરૂપ, ૯ નહિ શીત કે નહિ ઉષ્ણ. Page #742 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આëત દર્શન દીપિક. "अगुरुलहुपरिणामे णं भंते कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते" અર્થાત અગુરુલઘુ પરિણામના કેટલા પ્રકારે કહ્યા છે ? ગતમ! એક જ પ્રકાર કહ્યો છે. આવો પરિણામ પરમાણુઓથી માંને તે સૂમ અનંતપ્રદેશિકને વિષે જાણ. આ પરિણમની વ્યવસ્થા એવી છે કે જે દ્રવ્ય ઊર્ધ્વગમનશીલ હઈ ગુરુ નથી તેમજ અધોગમનશીલ હેઈ લધુ નથી તે અગુરુલઘુ છે. જેમકે અત્યંત સૂક્ષ્મ ભાષા–દ્રવ્ય. આનાથી વિપરીત પરિણામ તે ‘ગુરુલઘુ” કહેવાય છે. ૨૫૮ મા પૃષ્ઠમાં આપણે જોઈ ગયા છીએ તેમ નિશ્ચય–નય પ્રમાણે તે આ પ્રમાણેના બે જ પ્રકારો છે, જ્યારે વ્યવહાર-નય પ્રમાણે લઘુ, ગુરુ, ગુરુલઘુ અને અગુરુલઘુ એમ ચાર પ્રકારો છે. દીપક, ધુમાડો વગેરે લઘુ ( હલકો) છે, પત્થર ગુરુ (ભારી) છે, વાયુ ગુરુલઘુ છે અને આકાશ, પરમાણુ વગેરે અગુરુલઘુ છે. જે લઘુ હોય તે ઊર્ધ્વ–ગમન કરે છે, જે ગુરુ હોય તે અધે-ગમન કરે છે, જે ગુરુલઘુ હોય તે તિર્યંગ-ગમન કરે છે અને જે અગુરુલઘુ હોય તે ઊંચે, નીચે, કે તિર્ય દિશામાં ગમન ન કરે અથવા તે એ સર્વ દિશામાં ગતિ કરે છે. જુઓ વિશેષા (ગા. ૬૫૯-૬૬૦)ની વૃત્તિ. જે દ્રવ્ય ઊંચે અથવા તિર્યંગ દિશામાં ફેંકાવા છતાં સ્વભાવથી જ અધેદિશામાં ગમન કરે તે દેખું વગેરે ગુરુ દ્રવ્ય ગણાય છે. એવી રીતે અન્યત્ર ઘટાવી લેવું. નિશ્ચય-નય પ્રમાણે તે કઈ પણ દ્રવ્ય સર્વથા ગુરુ નથી કે સર્વથા લઘુ નથી; કેમકે તેડું વગેરે ગુરુ સ્વભાવવાળું છે તે પણ પર પ્રયોગથી તેની ઊર્ધ્વ ગતિ સંભવે છે એટલે એ એકાતે ગુરુ સ્વભાવવાળું ન ગણી શકાય. એવી રીતે બાષ્પ વગેરે લઘુસ્વભાવશીલ છે, પરંતુ હસ્તના તાડનાદિ વડે તે અધોગામી બને છે, વાતે તે એકાતે લઘુ નથી. આ લોકમાં જે કંઈ સ્થળ વસ્તુ છે તે સર્વ ગુરુલઘુ છે, જ્યારે બાકીનાં બધાં દ્રવ્યો અગુરુલઘુ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અષ્ટસ્પર્શી બાદર એવું રૂપી દ્રવ્ય જ (પુદગલ) ગુરુલઘુ હોય છે, અને સૂક્ષમ, ચતુઃસ્પર્શી પગલે તથા અમૂત આકાશાદિક દ્રવ્ય અગુરુલઘુ હોય છે. વિશેષમાં દારિક, વૈક્રિય, આહારક અને તેજસ દ્રવ્ય (પુદગલે) ગુરુલઘુ છે, જ્યારે ઉદ્ઘાસ, કામણ દ્રવ્ય, મન અને ભાષા એ પુદગલ-દ્રવ્ય અગુરુલઘુ છે. ૧ છાયા— માહg૫રિણામો મફત ! #તિષ: પ્રાતઃ ? પૌતમ ! ઘાહાર: . ૨ આ પ્રમાણેનું વિવેચન નિમ્નલિખિત ઉલ્લેખોને આભારી છે?— '' गुरुयं ल हुयं उभयं नोभय मिति वावहारियनयस्त । दव्वं लेटुं दीवो घाऊ धोमं जहासंखं ॥ ६९. ॥" गुरुकं लघुकमुभयं नोभय मिति व्यावहारिक नयस्य । द्रव्यं लेष्टु दीपो वायुयोम यथासङ्ख्यम् ॥] • निच्छय ओ सम्वगुरुं सघलहं वा न विजप दळवं । बायरमिह गुरुल हुयं अगुरुलहं सेसयं दव्वं ।। ६६० ॥ Page #743 -------------------------------------------------------------------------- ________________ અછવ–અધિકાર. [ દ્વિતીય વ્યવહાર-નયવાદીને આક્ષેપ અને તેનું સમાધાન વ્યવહાર નયવાદીનું મન્તવ્ય આપણે ૬૬૩માં પૃષ્ઠમા જોઈ ગયા તેમ એ છે કે દ્રવ્યના લઘુ આદિ ચાર પ્રકારે છે, એટલે કે એકાન્ત કે ઈ પણ પદાર્થ લઘુ કે ગુરુ નથી એવું નિશ્ચય-નયવાદીનું કથન એને માન્ય નથી. આથી એ નિશ્ચયવાદીને એમ પૂછવા પ્રેરાય છે કે જ્યારે આપના મત મુજબ એકાન્ત ગુરુ કે એકાન્ત લઘુ કે દ્રવ્ય નથી જ તે જીવનું ઊર્ધ્વગમન અને પુદગલનું અધે-ગમન શાથી થાય છે? લઘુકમી નું “સીધમ ' દેવકાદિમાં ઊર્ધ્વ–ગમન અને ગુરુકમનું સાતમી નરકાદિમાં અધેગમન તેમજ પુદ્ગલનું પણ પ્રાયઃ ૧અ કાન્તથી ઊર્ધ-લોકાન્ત સુધીનું અને ઊર્વ–કાન્તથી અધ–કાન્ત સુધીનું ગમન ક્યાં સિદ્ધાન્તથી અજાયું છે ? શું આ અધે-ગમન અને ઊર્ધ્વગમન પદાર્થોમાંની ગુરુતા અને લઘુતા સિદ્ધ કરતાં નથી ? કહેવાનું તાત્પર્ય એ છે કે લેહગલકાદિના અધે-ગમનમાં ગુરુતા કારણ છે, દીપકલિકાદિના ઊધ્વ–ગમનમાં લઘુતા કારણ છે, પવનોદિના તિયંગ-ગમનમાં ગુરુલઘુતા કારણ છે, અને આકાશાદિના અવસ્થાનમાં અગુરુલઘુતા કારણ છે, કેમકે “આનત” વગેરે દેવવિમાને આકાશ-- પ્રતિષ્ઠિત છે, વાસ્તુ નિશ્ચય-નયવાદીએ લઘુ આદિ ચારે પ્રકારની વસ્તુ માનવી જોઈએ. આ સંબંધમાં નિશ્ચય-નયવાદીને બચાવ એ છે કે અ-ગમનાદિમાં લઘુતાદિ કારણરૂપ નથી; કેમકે ગતિપરિણામ, સ્થિતિ પરિણામ તેમજ વીર્ય વડે તેને અતિક્રમ થાય છે. ફુટ શબ્દોમાં કહીએ તે અતિશય લઘુ પરમાણુઓનું ઊર્વ—ગમન ન થતાં અધે-ગમન થાય છે ત્યારે તેમાં અધોગતિરૂપ પરિણામની વિશેષતા કારણરૂપ છે. એવી રીતે અતિશય ગુરુ (સ્થૂલ) ધૂમ્રાદિનું [ निश्चयात् सर्वगुरु सर्वलघु वा न विद्यते द्रव्यम् । बादरमिह गुरुलघुकमगुरुलघु शेषकं द्रव्यम् ॥] મસ્ટિય-- આહારજ-તે ગુરુ કરવા | कम्मग-मण-भासाई एयाई अगुरुलहुयाई ॥ ६५८ ॥ " [ સૌરિશિયા-Sારક-તેરણાનિ અહજૂનિ દશifળ | અર્ધ-મો-માપવીનિ પનrayદુકાન છે ] આ પ્રમાણેની ગાથાઓ વિશેષામાં નજરે પડે છે. ભગવતીની વૃત્તિમાં નીચે મુજબની પણ બે ગાથાઓ જોવાય છે?— " निच्छयओ सधगुरु सघलहं वा न विजए दळवं । ववहारओ उ झुजइ बायरखंधेसु नन्नेसु ॥ अगुरुलहु चउफासा अरू विदब्धा य होति नायव्वा । सेसा उ अट्ठफासा गुरुल हुआ निच्छ यनयम ॥" [ मिश्चयात सर्व गुरु सर्व लघु वा न विद्यते द्रव्यम । व्यवहारात तु युज्यते बादरस्कन्धेषु नान्येषु ॥ अगुरुलघूनि चतुःस्पर्शानि अरूपिद्रव्याणि च भवन्ति ज्ञातव्यानि । शेषाणि तु अष्टस्पर्शानि गुरुलघुकानि निश्च यनयस्य ॥] Page #744 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. અ-ગમન ન થતાં ઊર્ધ્વગમન થાય છે ત્યારે તેમાં ઊર્ધ્વગતિરૂપ પરિણામની વિશેષતા હેતુભૂત છે. આ પ્રમાણે પ્રબળ અધોગતિરૂપ પરિણામથી પરમાણુગત લઘુતાને અને પ્રબળ ઊર્ધ્વગતિરૂપ પરિણામથી ધૂમ્રાદિગત ગુરુતાને અતિક્રમ થાય છે. પ્રબળ રિથતિરૂપ પરિણામ વડે પણ આવો અતિક્રમ થાય છે. “આનત વગેરે વિમાને, સિદ્ધિશિલા’ વગેરે અતિશય ગુરુ પદાર્થોનું અાગમન થતું નથી; એથી અગમનમાં ગુરુતા કારણરૂપ છે એ કથન ઉપર પાણી ફરી વળે છે, અને પ્રબળ સ્થિતિ પરિણામ જ તેમની ગુરુતાનું અતિક્રમણ કરી સ્થિરતામાં કારણરૂપ થાય છે એમ સિદ્ધ થાય છે વળી અતિશય સૂક્ષ્મ શરીરવાળે મહાવીયવાળા દેવ મેટા પર્વતને ઉપાડી શકે છે તે પણ શું બતાવે છે ? એ જ કે જો ગુરુતા અર્ધગતિનું કારણ હોય તો એ પર્વત પોતાની ગુરુતાથી મહાવીર્યશાળી દેવને દબાવી નીચે જ ચાલ્યો જાય વળી હસ્ત-તાડનથી લઘુ બાપાદિની ઊર્ધ્વગતિમાં વિપર્યય થાય છે એ પણ વીર્યને આભારી છે. આથી એ ફલિત થાય છે કે ઊર્ધ્વ—ગતિમાં લઘુતા કે અ-ગતિમાં ગુરુતા એકાંતે કારણરૂપ નથી, કેમકે જેમ અધિક વય ભારી અને હલકા પદાર્થની ગતિમાં વિપર્યાસ કરે છે તેમ અધિક ગતિ અને સ્થિતિના પરિણામ પણ ગુરુતા અને લઘુતાનું ઉલ્લંઘન કરે છે. આવી પરિસ્થિતિમાં કયે સુજ્ઞ જન અધોગતિ આદિની સિદ્ધિ માટે ગુરુતાદિ ચાર પ્રકારે માનવાને દાગ્રહ રાખે? યુક્તિસંગત છે તે એ છે કે સર્વ સ્થૂલ વસ્તુઓ ગુરુલઘુ છે, જ્યારે બાકીની સૂમિ અને અમૂર્ત સર્વ વસ્તુઓ અગુરુલઘુ છે. પુગલના પ૩૦ ભેદ– આપણે વિચારી ગયા તેમ પુદ્ગલના પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન છે. ધારો કે એક કાળા વણનો પુદગલ લીધે, જે તે સુગંધી હોય તો તેને અન્ય પ્રકારની જેવી જોઈએ તેવી સામગ્રી મળતાં તે દુર્ગધી બની શકે. એ પ્રમાણે તેનાં રસ, સ્પર્શ અને સંસ્થાનમાં પણ ફેરફાર થઈ શકે તે દેખીતી વાત છે. આ પ્રમાણે કાળા વર્ણના પુગલના ૫ રસ, ૨ ગંધ, ૮ ૫શ અને ૫ સંસ્થાન આશ્રીને વીસ (પ+૨++૫=ર’ ) ભેદે પડે છે. એ પ્રમાણે બીજા દરેક વાગવાળા પુદગલના સંબંધમાં સમજવું. અર્થાત પાચે વણેના ૧૦૦ ભેદ થયા. એ પ્રમાણે પાંચે સોન તેમજ પાંચે સંસ્થાના સે સે ભેદ થાય છે. એવી રીતે એક સુગંધી પુદ્ગલને વિચાર કરતાં જણાશે કે તેના ૫ વર્ણ, પ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાનની અપેક્ષાએ ત્રેવીસ (૨૩) ભેદ પડે છે. અર્થાત બંને ગંધના ૪૬ ભેદા થયો. એક શીત સ્પર્શવાળા પુદગલના સંબંધમાં વિચાર કરીશું તો જણાશે કે એના પ વર્ણ, ૫ ૨૩, ૨ ગંધ અને ૬ સ્પર્શ કેમકે શીત ૫શન ગ્રહણ કરેલ હોવાથી તેમાં ઉપણ સ્પર્શનો અભાવ છે ) અને ૫ સંસ્થાન આશ્રીને ત્રેવીસ (૨૩) ભેદે પડે છે. અર્થાત બધા સ્પર્શીના મળીને ૧૮૪ ભેદ પડે છે. આમ એકંદર ૧૦૦+૧૦૦+૧૦૦+૪૬+૧૮૪=૩૦ ભેદો પડે છે. આ ભેદ “પથિર” ન્યાય આશ્રીને કહેલા છે. બાકી તે તારતમ્યને વિચાર કરતાં અનન્ત ભેદે પી શકે છે. 84 Page #745 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દ્વિતીય - આ સંબંધમાં બે વાત તરફ ખાસ ખ્યાલ આપવાની જરૂર છે. તેમાંની એક તે એ છે કે જ્યારે અમુક સ્પર્શવાળા પુદગલના ભેદને વિચાર કર્યો ત્યારે તે અને તેથી વિપરીત સિવાયના બાકીના છ એ સ્પર્શોને ભાંગામાં ઉમેરો કર્યો. આ પ્રમાણે અમુક વર્ણ યુક્ત, રસ યુકત, ગંધ યુકત કે સંસ્થાન યુક્ત પદગલના સંબંધમાં વિચાર ન કર્યો અર્થાત તેના ભાંગાએ ઉમેરવા માં આવ્યા નહિ તેમાં કંઈ કારણ હોવું જોઈએ. તે એ છે કે જોકે બાદર સ્કંધમાં એક વખતે સર્વે વર્ણો, રસ, અને ગળે છે અને એથી તેમાંથી અમુકને વિચાર કરતી વેળા બાકીનાની અપેક્ષાએ ભાંગા ઘટી શકે તેમ છે છતાં તે જ બાદર સ્કંધમાં વ્યવહાર–દષ્ટિએ એક જ વર્ણ માનવામાં આવે છે અર્થાત બાકીના વર્ષો પ્રતિપક્ષી-વિરોધી ગણાય છે. એ જ પ્રમાણે રસ અને ગન્ધના સંબંધમાં સમજી લેવું. સંસ્થાન તે એકી વખતે એક જ હોય છે એટલે એ પરત્વે વિચાર કરવાનું રહેતું નથી. સ્પર્શના સંબંધમાં તે લેકમાં પણ તેનાથી એક જ સ્પશને પ્રતિપક્ષી ગણી બાકીનાને તેમ ગણ્યા નથી. જેમકે શીતને પ્રતિપક્ષી ઉષ્ણ જ; નહિ કે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ કે રક્ષ. બીજી વાત એ છે કે આ પ૩ ભેદ પુનરુક્તિથી મુક્ત નથી, કેમકે ધારે કે એક કુષ્ણવાણી પુદગલને વિચાર કરતી વેળા તેના વીસ ભેદ પાડ્યા અને તેમને એક ભેદ એ થયે કે તે પુદગલ ખાટા રસને, દુર્ગધ વાળે, ઉષ્ણુ સપર્શ યુક્ત અને પરિમંડલ સંસ્થાનવાળો છે. આને આ ભેદ રસ, ગંધ, સ્પર્શ કે સંસ્થાનની અપેક્ષાએ ભેદ પાડતાં ફરીથી ગણવામાં આવ્યું છે. અજીવના પદ – પુદ્દગલના ઉપર્યુક્ત ૫૩૦ ભેમાં ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદ તેમજ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ એવા ત્રણ ત્રણ ભેદે તેમજ કાલને એક ભેદ એમ દશ પ્રકારના અરૂપી અજીવને ભેદો તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ ધર્મઅધમ, આકાશ અને કાલ એ પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારે એટલે એકંદર વીસ પ્રકારે પૂર્વોક્ત ૫૩૦+ ૧૦ માં ઉમેરતાં અજીવના કુલે પ૬૦ ભેદો થાય છે, બૌદ્ધ દર્શન અને સ્ક– આર્યભૂમિરૂપ એક જ સ્થળમાં ઉદ્દભવેલ વિવિધ દાર્શનિક સાહિત્યમાં અમુક શબ્દનું સામ્ય નજરે પડે એ સ્વાભાવિક હકીકત છે. દાખલા તરીકે “પુદ્ગલ” શબ્દ. બૌદ્ધ દર્શન અને “જીવ અર્થમાં પ્રયોગ કરે છે, જ્યારે જૈન દર્શન એને અચેતન પદાર્થ તરીકે સ્વીકારે છે. આ એક અન્ય શબ્દ “ સ્કંધ છે. જેના દર્શનનું આ સંબંધમાં શું કહેવું છે તે આપણે જોઈ લીધું. ૧ ભગવતી ( શ. ૮, ઉ. ૧૦, સૂ. ૩૬૧ )માં કહ્યું છે કે જીવ પુગલી પણ છે અને પુદ્ગલ પણ છે. જેમ કે પુરુષ છત્ર વડે છત્રી, દંડ વડે દંડી, ઘટ વડે ઘટી, પટ વડે પટી અને કર વડે કરી કહેવાય છે તેમ જીવ પણ શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિય આશ્રીને “ પુગલી ' કહેવાય છે, જ્યારે જીવને આશ્રીને “પુગલ’ કહેવાય છે. સિદ્ધો પુદ્ગલી નથી, પરંતુ પુદ્દગલ છે. વળી આ આગમની વૃત્તિના ૪ર૪મા પત્રમાં “ કુદ્રઢ rfત રક્ષા કરવા તતeતોગાત ઇતિ ” એવો ઉલ્લેખ પણ છે. આથી શું “ પુદગલ' શબ્દનો જીવ અર્થ જૈન દષ્ટિને પણ સંમત હોય એમ નથી ભાસતું ? Page #746 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ | આત દાન દીપિકા, }}છ અત્ર ખૌદ્ધ દર્શનના વક્તવ્ય તરફ ઉડતી નજર ફૈ'કીશુ. એક સ્થળેથી અન્ય સ્થળે ગમન કરવાના સ્વભાવવાળા અથવા વિવક્ષિત ભવથી અન્ય ભવ પ્રતિ ગમનશીલ એવા સચેતન કે પરમાણુપરિચયરૂપ અચેતન પદાથ ‘સ્કંધ ’ કહેવાય છે.` આ સ્કંધ દુઃખના કારણરૂપ હેાવાથી કારણમાં કા ના ઉપચાર માની એને દુઃખરૂપ ગણવામાં આવે છે, આ સ્કંધાના ( ૧ ) વિજ્ઞાન-સ્ક ંધ, ( ૨ ) વેદના-કંધ, (૩) સંજ્ઞા સ્કંધ, (૪) સંસ્કાર-સ્કંધ અને (૫) રૂપ-કધ એમ પાંચ ભેદ છે. તેમાં બાળક કે મૂગા મનુષ્યના જેવુ... પ્રાથમિક આલાચનાત્મક જ્ઞાન—નિવિકલ્પ જ્ઞાન તે ‘વિજ્ઞાન-સ્કંધ કહેવાય છે, પૂર્વે કરેલાં કને લઇને દુઃખ, સુખ કે ઉભયરૂપે વેદનાનેા અનુભવ તે વેદના—સ્કંધ’ કે કહેવાય છે. જેમાં નામ, જાતિ, ગુણુ, ક્રિયા વગેરેની કલ્પના થઇ શકે એવું સવિકલ્પ જ્ઞાન તે ‘ સ’જ્ઞા—સ્ક’ધ ’ કહેવાય છે. પુણ્ય, પાપ વગેરે ધર્મ-સમુદાય તે ર‘સંસ્કાર-સ્ક ધ ’ કહેવાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ધાતુ તેમજ રૂપ, રસ, ગંધ, સ્પ અને શબ્દ ઇત્યાદિ ‘ રૂપ-સ્ક ંધ ’ કહેવાય છે. પુદ્ગલના સ્ક ંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા જે ચાર ભેદે ૫૫૭ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કર્યા હતા તે પૈકી કેવળ કધનુ લક્ષણ તેમજ તેનું સ્વરૂપ આપણે આટલે સુધી વિચાર્યું. હવે દેશનુ લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ— પૂર્વોત્તરશ્ન છેલે વિમાનઘવનાટ્યું વેરાય ક્ષનમ્ । (૨૪૬) ૧ તક રહસ્યદીપિકાના દશમા પૃષ્ઠમાં કહ્યુ પણ છે કે— " संसरन्ति स्थानात् स्थानान्तरं भवाद भवान्तरं वा गच्छन्तीत्येवं शीलाः संसारिणः, स्कन्धाः, सचेतना चेतना वा परमाणुप्रत्रयविशेषाः 1 ૨ સંસ્કાર જાગૃત થતાં પૂર્વ અનુભવેલ વિષયનું સ્મરણ થાય છે. ૩ આ ચારેનું સ્વરૂપ શ્રીદેવગુપ્તસૂરિષ્કૃત નવતત્ત્વપ્રકરણના શ્રીઅભયદેવસૂરિએ રચેલા ભાષ્યમાં નીચે મુજબ આલેખાયુ' છે: 44 39 दुपदेसाई अनंत-पपलियंता उ पोग्गला खंधा । तेसिं चिय सविभागा भागा देस त्ति नायव्वा ॥ ३५ ॥ ते चैव निव्त्रिभागा, होति परस त्ति पुग्गला जे उ । खंध परिणामरहिया, ते परमाणु त्ति निट्ठिा ॥ ३६ ॥ | द्विप्रदेशाधनन्तप्रदेशिकान्तास्तु पुद्गलाः स्कन्धाः । तेषामेव सविभागा भागा देश इति ज्ञातव्याः ॥ .. ते एव निर्विभागा भवन्ति प्रदेश इति पुद्गला ये तु । स्कन्धपरिणामरहितास्ते परमाणुरिति निर्दिष्टाः ॥ ] * અર્થાત્ દ્વિપદેશિકથી તે અનંતપ્રદેશિક સુધીના પુદ્ગલા ‘ સ્કંધ ' છે. તેના વિભાગ ભાગે તે દેશ ' જાણવા. એના નિવિભાગ ભાગરૂપ પુદ્ગલ તે પ્રદેશ ' છે. સ્કંધ પરિણામથી રહિત તે ‘ પરમાણુ કહેવાય છે. વિશેષમાં આ ચારેની સંખ્યા અનંત અનંતની છે. પરમાણુ સ્કંધતા આરંભક છે, સ્કંધના કારણરૂપ છે અને એ સંધથી અદ્ છે. પ્રદેશ તો સ્કંધને નિવિભાગ પ્રતિબદ્ધ અશુ છે. Page #747 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દ્વિતીય અર્થાત્ પૂર્વે કહેલા (સ્વરૂપવાળા ) સ્કંધને જ કલ્પના દ્વારા સૂચવાતે વિભાગ “દેશ” કહેવાય છે. જે સ્કંધ પરત્વે દેશની કલપના થઈ શકે તેના પ્રદેશની સંખ્યા ઓછામાં ઓછી ત્રણની હેવી જોઈએ. એ વાતને અત્ર ફરીથી ઈસાર કરી આપણે પ્રદેશનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ નોંધી લઇશ – उपर्युक्तदेशसम्बन्धकत्वे सति अविभागभागविशेषकल्पनारूपत्वं વરાછા ઢક્ષણમ્ I ( ર૪૭) અર્થાત્ ઉપર્યુક્ત દેશની સાથે સંબંધ ધરાવનારે અને જેના એક પણ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ એવા પુદગલને “પ્રદેશ” કહેવામાં આવે છે. પ્રદેશ અને પરમાણુમાં દ્રવ્યની દષ્ટિએ ફેર નથી, પરંતુ એ બે વચ્ચે તે અવસ્થા–ભેદ છે. અર્થાત્ મૂળ દ્રવ્યની સાથે સંયુક્ત પ્રદેશ જ તેનાથી વિખૂટો પડતા “પરમાણુ”ના નામથી ઓળખાય છે. આથી તે ગ્રંથકાર પરમાણુનું લક્ષણ નીચે મુજબ નિદશ છેઃ वर्णादिमत्त्वे सति परस्परासंयुक्तप्रदेशमात्ररूपत्व परमाणार्लक्षનમ્ (ર૪૮) અર્થાત્ વર્ણ વગેરેથી યુક્ત પરંતુ પરસ્પર સંલગ્ન નહિ એવા પ્રદેશ જેવડા દ્રવ્યને “પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ એ કંધને સૌથી નાનામાં નાન વિભાગ છે. એનાથી નાન વિભાગ કલ્પનાને પણ વિષય બની શકતો નથી. આ વાતને લક્ષ્યમાં રાખીને પરમાણુનું લક્ષણતર નીચે મુજબ પ્રWકાર તરફથી સૂચવાય છે – वर्णादिमत्त्वे सति सकलभेदपर्यन्ततित्व परमाणो लक्षणम्। (२४९) અર્થાત વર્ણાદિથી યુક્ત હોઈ કરીને જે દ્રવ્ય સમગ્ર વિભાગોની સીમારૂપ છે તે “પરમાણુ” કહેવાય છે. અર્થાત્ જેને કઈ પણ રીતે વિભાગ થઈ શકે જ નહી તે પરમાણુ કહેવાય છે. એ નાનામાં નાનું કદ છે. આ લક્ષણમાં તેમજ એની પૂર્વેના લક્ષણમાં કારિગર સંત કહીને પુલને જ પરમાણુ હોય છે–એ સિવાયના અન્ય કોઈ પણ દ્રવ્યને પરમાણુને સંભવ નથી એ વાતનું સૂચન કરાયું છે. ૧ જુઓ પૃ. ૧૧. ૨ પૂર્વ ૫૫૮ મા પૃષ્ઠમાં એ હકીકત નિર્દેશાઈ ગઈ છે. Page #748 -------------------------------------------------------------------------- ________________ આત દાન દીપિકા, ઉલ્લાસ ] સ્કંધ અને પરમાણુની ઉત્પત્તિ— કધ અને પરમાણુમાં કઇ કઇ ખાબતમાં ભિન્નતા છે એને આપણે ૬૧૬ મા પૃષ્ઠથી ૬૧૮ મા સુધીમાં વિચાર કરી ગયા છીએ. અહીં ઉત્પત્તિના કારણની દૃષ્ટિએ એના વિચાર કરવામાં આવે છે. આ સંબંધમાં ગ્રન્થકારનુ કહેવુ એ છે કે~~ स्कन्धस्योत्पत्तिनिमितं भेदसघातादयो भवन्ति, परमाणुनिमित्तं H તુ મેટ્ । અર્થાત્ સ્કંધની ઉત્પત્તિમાં ભેદ, સધાત વગેરે કારણરૂપ છે, જ્યારે પરમાણુની ઉત્પત્તિમાં ફકત ભેદ જ કારણરૂપ છે. અત્ર ‘ વગેરેથી ’ ભેદ અને સઘાત એ બને સમજવાના છે. કહેવાની મતલબ એ છે કધ યાને અવયવી દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારે સંભવે છે. કોઇ સ્કંધ કેવળ સધાતથી-એકતારૂપ પરિણામથી ઉત્પન્ન થાય છે. કાઇ કેવળ ભેદથી ઉત્પન્ન થાય છે; અને કંઇક ભેદ અને સધાત એ બને નિમિત્ત દ્વારા ઉત્પન્ન થાય છે. વિશકલિત અવસ્થામાં રહેલા અર્થાત્ છૂટા છૂટા રહેલા એ પરમાણુઓના મળવાથી જયારે દ્વિપ્રદેશિક સ્ક'ધ બને છે ત્યારે એ સ્કંધ ‘સ ંઘાત-જન્ય' કહેવાય છે. એવી રીતે ત્રણ, ચાર, સ`ખ્યાત, અસંખ્યાત, અનત અને છેક અનંતાનંત પરમાણુઓના મળવાથી જે ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, સ ંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક અને અનતાન તપ્રદેશિક સ્કંધા ઉત્પન્ન થાય છે તે બધાએ · સંઘાતજન્ય ’ જાણવા, કાઈક પર્વતને ભેદીને તેના નાના નાના પત્થરો બનાવવામાં આવે તે આ પત્થરરૂપ સ્કંધા ‘ ભેદ-જન્ય ’ સમજવા, અર્થાત્ કાઇક મેટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્ક ંધા અને છે તે સ ‘ ભેદ-જન્ય ’ છે. એ પણ અનંતાનંત–પ્રદેશાત્મક કંધથી માંડીને તે દ્વિપ્રદેશાત્મક સુધી સંભવી શકે છે. કેાઇ સ્કંધ ભેદાતાં ઉત્પન્ન થતા વિભાગ જો અન્ય કોઇ દ્રવ્ય સાથે મળે-પછી ભલે તે દ્રવ્ય પરમાણુરૂપ હાય કે સ્ક ંધરૂપ હાય અને તેથી જે નવા સ્કંધ અને તે ‘ભેદ-સંઘાત-જન્ય’ ગણાય છે. આવા કધા પણ દ્વિપ્રદેશાત્મકથી તે અનતાન તપ્રદેશાત્મક સુધીના સ ંભવે છે. ભેદ-સંઘાત-જન્ય દ્વિપ્રદેશાત્મક કોંધ કેવી રીતે બને છે તેના વિચાર કરતાં સમજાય છે કે કાઇ બે પ્રદેશવાળા કે એથી વધારે પ્રદેશવાળે કધ તૂટતાં તેમાંથી એક પરમાણુ અલગ પડી જાય અને તે બીજા વિશકલિત પરમાણુ સાથે મળે અને તેમ થતાં દ્વિપ્રદેશથી કધ બને. આ ઉપરથી જોઇ શકાય છે કે દ્વિપ્રદેશિક સ્કંધથી માંડીને તે અનતાન તપ્રદેશિક ૬૬ ૧ આ હકીકત તત્ત્વા ( અ. ૫ )માં નીચે મુજબ દર્શાવાઇ છેઃ ~~~~ te સઘાતમેમુખ્ય ઉદ્યન્તે । ૨ । મેદ્રાયનુઃ । ૨૭ । ૨ સધાતજન્ય ત્રિપ્રદેશિક કધની ઉત્પત્તિ બે રીતે છેઃ (અ) વિશકલિત અવસ્થાગત ત્રણ પરમાણુઓન! મળવાથી તે બને અથવા તેા (આ) દ્વિદેશિક સ્કંધ અને એક પરમાણુ મળીને એ બને. એ પ્રમાણે અધિક પ્રદેશવાળા સ્કંધા માટે સમજી લેવુ. ૩ સૌથી મોટામાં મોટા અન તાનતપ્રદેશી કધ ભેદજન્ય હાઇ શકે નહિ, કેમકે એનાથી ,, 16 39 Page #749 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર [ દ્વિતીય સુધીના સમગ્ર સ્કધાની ઉત્પત્તિ ત્રિવિધ સંભવે છે, પરંતુ એથી ગમે તે કોઈ એક સ્કંધ ત્રણે પ્રકારે ઉત્પન્ન થયે જ છે એમ સર્વથા કહેવાય નહિ. દાખલા તરીકે ચાક્ષુષ ધ કેવળ ભેદ-સંઘાતજન્ય જ છે. પરમાણુ એ કઈ પણ દ્રવ્યનું કાર્ય નથી એટલે એની ઉત્પત્તિમાં સંઘાત માટે અવકાશ જ નથી. એથી એ તે ભેદ-જન્ય જ સંભવે છે, પરમાણુ કેઇનું કાર્ય નથી એ દષ્ટિએ જ એની નિત્યતા છે, પરંતુ જે એની ઉત્પત્તિ અત્ર દર્શાવી છે એ દષ્ટિએ-પર્યાયની દષ્ટિએ એ અનિત્ય છે. કેઈક વેળા સ્કંધના અવયરૂપ બની સામુદાયિક-સંબદ્ધ અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને કેઈક વાર રકધથી જુદા પર્વ વિશકલત અવસ્થામાં રહેવું એ પરમાણુઓની અવસ્થા-વિશેષ છે–એ એના પર્યાય છે. પરમાણુની વિશકલિત જ અવસ્થા સ્કંધના ભેદથી ઉદભવે છે એટલે પરમાણુની ઉત્પત્તિ કહેવાને આશય એટલા જ પૂરતા છે કે વિશકલિત અવસ્થાવાળે પરમાણુ ભેદનું કાર્ય છે, નહિ કે શુદ્ધ પરમાણું. આ વિવેચન ઉપરથી જોઈ શકાય છે કે પરમાણુના બે પ્રકાર છે. એક સ્વાભાવિક શુદ્ધ પરમાણુ અને બીજે ભેદજન્ય પરમાણુ. તેમાં પ્રથમના તેમજ દ્વિતીય પ્રકારના પરમાણુને સામાન્યરૂપે લક્ષણોમાં અંતર્ભાવ થઈ ગયા છે. અત્ર ભેદજન્ય પરમાણુનું પૃથક લક્ષણ ગ્રંથકારના શદમાં ઉલ્લેખશું —— स्नेहसौक्षयविगमे स्थितिक्षये च सति द्रव्यान्तरेण भेदे स्वभाव. गत्या द्वयणुकस्कन्धभेदेनोपजायमानत्वं भेदजन्याणोलक्षणम् । (२५०) અર્થાત સ્નિગ્ધતા ( ચિકાસ) અને રૂક્ષતા ( લુખાસને નાશ થતાં અને સ્થિતિને ક્ષય થતાં અન્ય દ્રવ્ય વડે ભેદતાં સ્વાભાવિક ગતિ દ્વારા પ્રયાણુક કંધના ભેદ પૂર્વક ઉત્પન્ન થતું દિવ્ય “ભેદજન્ય અણુ કહેવાય છે. કંધના બે ભેદ– સ્કંધની ઉત્પત્તિનાં કારણે આશ્રીને જેમ સ્કંધના ત્રણ ભેદે પડે છે તેમ અન્ય વિવક્ષા અનુસાર–ષ્ટિગોચરતાની દષ્ટિએ તેના ચાક્ષુષ અને અચાક્ષુષ એવા બે પ્રકારો પડે છે. ચાક્ષુષ એટલે નેત્રથી ગ્રાહ્ય-જોઈ શકાય છે અને અચાક્ષુષ એટલે નેત્રથી અગ્રાહ્ય-જોઈ શકાય નહિ એ. ચાક્ષુષ સ્કંધ અને અચાક્ષુષ કંધનાં લક્ષણે જે ગ્રંથકારે સૂચવ્યાં છે તે જોઈ લઈએ એટલે એનાં સ્વરૂપે આપણા ધ્યાનમાં આવે. કોઈ મોટો સ્કંધ નથી કે જેના તૂટવાથી એ બને; પરંતુ આવો કાઈ સ્કંધ હોય એવો ઉલ્લેખ જોવામાં આવ્યો નથી. સમાન કોટિના બીજા સ્કંધે હોય એવું તે સમજાય છે. જુઓ પૃ. ૧ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૬૭૧. ૨ સરખા તવાઈ ( અ. ૫ )નું નિમ્નલિખિત ૨૮ મું સૂત્ર – મેક-શાતાજાં વાસુe: ” ૩ સરખાવો તરવાર્થની બૃહદ વૃત્તિ ( પૃ. ૩૭૧ ). Page #750 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૭૧ હવત ઘa frıવશેષપર્વ નિ ચારરર ર ત રાક્ષુષपरिणामभाक्त्वे च सति भेदसङ्घाताभ्यां समुपजायमानत्वं चाक्षुषस्कन्धस्य लक्षणम् ; अथवा भेदे सनि अन्यसङ्घातान्तरसंयोगे सति सूक्ष्मपरिणामोपरमत्वे च सति स्थूलतया जायमानत्वम् । (५१) पूर्वोक्ताद् विपरीतरूपत्वमचाक्षुषस्य लक्षणम् । ( २५२) અર્થાત્ પિતાની મેળે જ પરિણામ–વિશેષને પામેલે, બાદર, ચાક્ષુષ પરિણામથી યુક્ત અને ભેદ તેમજ સંઘાત એ ઉભય નિમિત્ત દ્વારા ઉત્પન્ન થયેલે સ્કંધ ચાક્ષુષ સ્કંધ' કહેવાય છે. અથવા (કોઈ મોટા સ્કંધથી) ભિન્ન થઈ અને અન્ય સ્કંધની સાથે સંબદ્ધ થઇ સૂક્ષમ પરિણામના નાશ પૂર્વક પૂલરૂપે ઉત્પન્ન થતા સ્કંધ “ચાક્ષુષ” છે. આનાથી વિપરીત સ્વરૂપવાળે કંધ ‘અચાક્ષુષ છે. ભેદ અને સંઘાત એ ઉભય નિમિત્તથી ઉત્પન્ન થનારા સર્વ કંધે ચાક્ષુષ જ હોય એ નિયમ નથી, કેમકે એ ઉભય નિમિત્ત દ્વારા અચાક્ષુષ સ્કંધની પણ ઉત્પત્તિ સંભવે છે. આથી કરીને an ga...ચાક્ષુષurviામાન્ય ર મત એ પંક્તિને લક્ષણમાં સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. વળી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે અનંત પરમાણુઓ મળવાથી જે સ્કંધ ઉત્પન્ન થાય તે ચાક્ષુષ જ હોય એમ નથી. એ ચાક્ષુષત્વ તે બાદર પરિણામ વિના સંભવતું નથી. ભેદ શબ્દના બે અર્થો થઈ શકે છે: (૧) સ્કંધનું ભેદાવું એટલે કે એમાંથી અણુઓનું અલગ થવું, અને (૨) પૂર્વ પરિણામને વિનાશ થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું. પ્રથમ અર્થને ધ્યાનમાં રાખી આપણે વિચારીશું તે જણાશે કે જે સ્કંધ સૂક્ષમ હોવાને લીધે અચાક્ષુષ હતે તે નિમિત્તવશાત્ સૂથમ પરિણામને ત્યાગ કરીને બાદર (સ્થૂલ) પરિણામથી યુક્ત બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. આમ થવામાં ભેદ અને સંઘાત બને કારની અપેક્ષા રહેલી છે. જ્યારે કઈ સ્કંધમાં સૂમસ્વરૂપ પરિણામની નિવૃત્તિ પૂર્વક સ્કૂલત્વરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક પરમાણુઓ એ કંધમાંથી છૂટા પડી જાય છે અને કેટલાક નવા પરમાણુઓ આવી મળી જાય છે. અર્થાત્ સૂક્ષ્મતત્વરૂપ પરિણામની નિવૃત્તિ થઈ જે સ્થૂલત્વરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે તેમાં સંઘાત એટલે પરમાણુઓનું આવી મળવું એ જ કારણ નથી; એવી જ રીતે કેવળ ભેદ એટલે કે પરમાણુઓનું છૂટા પી જવું એ જ કારણ નથી, પરંતુ આ બંને-સંઘાત તેમજ ભેદ અપેક્ષિત છે. બાદરવરૂપ પરિણામ વિના કેઈ પણ સ્કંધ ચાક્ષુષ બની શકતું જ નથી; એથી અત્ર ભેદ અને સંઘાત એ ઉભયથી ચાક્ષુષ સ્કંધ બને છે એમ કહ્યું છે. ૧ જુઓ તત્વાર્થની બહદુ વૃત્તિ ( પૃ. ૩૭૨ ). Page #751 -------------------------------------------------------------------------- ________________ કર અવ-અધિકાર. [ દ્વિતીય ભેદના બીજા અથ પ્રમાણે વિચાર કરતાં જણાય છે કે જયારે કોઈ સ્કંધ નેત્રથી ગ્રહણ કરી શકાય તેવા આદર પરિણામને ભજે છે ત્યારે તે અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે. આ પ્રમાણેના પરિવતનમાં - સ્થૂલત્વરૂપ પરિણામ આવશ્યક છે અને એ પરિણામને વળી વિશિષ્ટ સઘાતની-અનત અણુની અપેક્ષા રહેલી છે, કેવળ સૂક્ષ્મત્વરૂપ પરિણામની નિવૃત્તિ પૂર્વક નવીન સ્થૂલત્વરૂપ પરિણામ દ્વારા અચાક્ષુષ સ્ક ંધ ચાક્ષુષ બની શકતા નથી અને કેવળ વિશિષ્ટ પરમાણુઓની અનંત સંખ્યા પણ એ કામ કરી શકતી નથી, કિન્તુ ભેદરૂપ પરિણામ અને પૂર્વોક્ત સ ંખ્યારૂપ સઘાત એ મને નિમિત્ત મળતાં અચાક્ષુષ સ્કંધ ચાક્ષુષ બને છે. આ પ્રમાણે ચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિમાં ભેદ અને સંઘાત એને કારણરૂપ છે, કિન્તુ કેવળ ભેદ કે કેવળ સંઘાત કારણરૂપ નથી, જ્યારે અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિ તે ત્રણે રીતે સભવે છે–( ૧ ) કેવળ ભેદથી, ( ૨ ) કેવળ સંઘાતથી અને ( ૩ ) ભેદ અને સંઘાત ઉભયથી. આ ઉપરથી ૧પણ ચાક્ષુષ અને અચાક્ષુષ સ્કંધ વચ્ચેના તફાવત સમજી શકાય છે. ચાક્ષુષ સ્કંધગત ચાક્ષુષ • પદથી જોકે ચતુર્થાંāતાના જ મેધ થાય છે તેપણ અત્ર આ પત્તથી ઐન્દ્રિયક અથ એટલે કે સમસ્ત ઇન્દ્રિયાથી ગ્રાહ્ય એવા લાક્ષણિક મધ પણ અપેક્ષિત છે. આથી એ વાત ફલિત થાય છે કે સ્કર્ષના એન્દ્રિયક અને અતીન્દ્રિય એવા એ પ્રકારે છે. તેમાં સમગ્ર અતીન્દ્રિય સ્કંધાના અન્દ્રિયક સ્ક ંધા બનવામાં ભેદ અને સઘાત એ બને હેતુઓ રહેલા છે. પુદ્ગલના પરિણામે વિવિધ પ્રકારના છે. એની આ પ્રમાણેની અમર્યાદિત વિચિત્રતાને લઈને જેમ અતીન્દ્રિય સ્ક ંધ ભેદ અને સધાત એ છે નિમિત્તો મળતાં અન્દ્રિયક બને છે તેમ ચેાગ્ય નિમિત્ત મળતાં ઐન્દ્રિયક સ્કંધ અતીન્દ્રિયરૂપે પણ પરિણમે છે, એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાને લીધે તે અધિક ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા સ્કંધ અલ્પ ઇન્દ્રિયાથી ગ્રહણ કરી શકાય તેવા પણ બને છે. દાખલા તરીકે હિંગ, મીઠું જેવા પદાર્થી-સ્ક' સ્પન, રસન, ત્રાણુ અને નેત્ર એ ચારે ઇન્દ્રિયાથી ગ્રાહ્ય છે, પરંતુ તે પાણીમાં મળી જતાં ફક્ત ચેાથી ગ્રહણ કરી શકાય છે. રસન અને પ્રાણ એ એ જ ઇન્દ્રિ આ ગ્રંથકાર માટે ભાગે તત્ત્વા ની રચનાને અનુસરે છે એટલે અત્ર અપ્રાસંગિક જણાતી એવી હકીકત તે રજુ કરે છે. એ ખીજી કોઇ નહિ પણ એ તત્ત્વાથ ( અ. ૫. સુ. ૨૯-૩૧ )ના ભાવારૂપ છે. જેમકે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાથી જે યુક્ત હોય તે પદાથ કહેવાય છે એવા પદાર્થના લક્ષણના આપણે ૫૩૦ મા પૃષ્ઠમાં નિર્દેશ કરી ગયા છીએ. વળી આ લક્ષણગત ઉત્પાદાહિના લક્ષણાના પણ આપણે ૫૩૦ મા અને ૫૩૧ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ. અથવા પ્રોબ્યનું લક્ષણ તે નિત્યત્વ લક્ષણના કથનથી કહેવાઇ જ ગયું છે. વળી ઉત્પાદ અને વ્યયનાં લક્ષણાની લેાકેાને પ્રતીતિ હાવાથી તેમજ તેને વિષે સામાન્ય નિર્દેશ પણ ૫૩૫ મા પૃષ્ઠમાં ૧ બીજી રીતે પણ અને સ્કંધામાં તફાવત છે. જેમકે અચાક્ષુષ સ્કંધમાં સૂક્ષ્મ પરિણામ છે, જ્યારે ચાક્ષુષમાં આદર પરિણામ છે. પ્રથમ પ્રકારના સ્કંધ ચતુરગ્રાહ્ય છે, જ્યારે બીજો ચક્ષુોદ્યું છે. ૨ જુએ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૭૩ ). ૩ જુએ પૃ. ૫૪૯, Page #752 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૬૭૩ થઈ ગયેલ હોવાથી વિશેષ જિજ્ઞાસુઓને ઉદ્દેશીને એટલું કથન કરીશું કે અર્પિત અને અનપિત દ્વારા પણ ઉત્પાદાદિને વ્યવહાર સિદ્ધ થાય છે. તેમાં અર્પિત અને અનર્પિતનાં લક્ષણે દર્શાવતાં ગ્રન્થકાર કર્થ છે કે ___ अनेकधर्मात्मकवस्तुनो विवक्षितेन केनचिद् धर्मेण प्रापितप्राधान्यरूपत्वमर्पितस्य लक्षणम् । अथवा किश्चिद्वस्तुविशिष्टाभिधानापितत्व सति सद्व्यवहारसाधकत्वम् । अथवा शब्दपरिप्रापितव्यवहाररूपत्वम् । मुख्यव्यवहाररूपत्वं वा ( २५३) पूर्वोक्तलक्षणाद् विपरीतरूपत्वमनर्पितस्य लक्षणम् । अथवा શખવ્યવહાર૪ઘરમ્ . (૨૪) અર્થાત્ અનેક ધર્મોવાળી વસ્તુને કેઈક વિવક્ષિત ધર્મ દ્વારા જે પ્રધાનતા પ્રાપ્ત થાય તે “અપિ” કહેવાય છે. અથવા કેઈક વસ્તુને વિશિષ્ટ નામ અપાતાં તે શુદ્ધ વ્યવહારના સાધનરૂપ બને છે આનું નામ પણ “અર્પિત છે. અથવા શબ્દ દ્વારા જે વ્યવહાર યોગ્ય થાય છે તે કિંવા મુખ્ય વ્યવહાર તે “અર્પિત” કહેવાય છે. આનાથી વિપરીત લક્ષણથી યુક્ત તે “અનપિત” છે એટલે કે ગૌણ વ્યવહાર તે “અનપિત” કહેવાય છે. પ્રત્યેક પદાર્થ અનેક ધર્માત્મક છે, કારણ કે અર્પિત એટલે આપણા યાને અપેક્ષાથી એક જાતનું સ્વરૂપ સિદ્ધ થાય છે, જ્યારે અનર્પિત એટલે અન૫ણા એટલે અન્ય અપેક્ષાએ એથી વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ-અપેક્ષાભેદથી સિદ્ધ એવા સત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ વગેરે ધર્મોને સમન્વય જીવાદિ સમગ્ર વસ્તુઓમાં અબાધિત છે; વાસ્તુ પ્રત્યેક પદાર્થને અનેકધર્માત્મક માનવામાં આવે છે. પ્રત્યેક પદાર્થને અનેક રીતે વ્યવહાર કરાય છે, કેમકે અર્પણાથી યાને પ્રધાન ભાવે અને અર્પણાથી યાને અપ્રધાન (ગૌણ) ભાવે વ્યવહારની ઉપપત્તિ ( સિદ્ધિ) થાય છે. અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મો એકી સાથે પ્રત્યેક પદાર્થમાં વિદ્યમાન હોવા છતાં પ્રયોજન અનુસાર ક્યારેક એકની તે ક્યારેક બીજાની-વિરુદ્ધ ધર્મની પણ વિવેક્ષા હોય છે. આથી જ્યારે જે ધમ વિવક્ષિત હોય ત્યારે તે પ્રધાન ગણાય છે અને બીજા ગૌણ ગણાય છે. આ હકીકત સમજાય તે માટે આપણે જે કમને કર્તા છે તે જ એના ફળને ભક્તા છે એ કથન તપાસીએ. આ કર્મની અને તેનાથી ઉદ્ભવતા ફળની સમાનાધિકરણતા બતાવવી હોય તે વેળા આત્મામાં દ્રવ્ય-દષ્ટિએ સિદ્ધ એ નિત્યસ્વરૂપ ધર્મ અપેક્ષિત છે. એ સમયે પર્યાય-દષ્ટિએ સિદ્ધ એવો એને અનિયત્વ ધર્મ અપેક્ષિત નથી એટલે અત્ર નિત્યસ્વરૂપ ધર્મ પ્રધાન છે, જ્યારે અનિત્યસ્વરૂપ ધર્મ અપ્રધાન છે, કતૃત્વ-કાલની આત્માની જે અવસ્થા છે એ જ અવસ્થા લેતૃત્વ-કાલમાં નથી. આ પ્રમાણેને કર્મ અને ફળના સમયને અવસ્થા-ભેદ જ્યારે ક્યાં કાર્ય Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ અછવ–અધિકાર. [ દ્વિતીય ત્યારે પર્યાય-દષ્ટિએ સિદ્ધ એવો અનિત્યસ્વરૂપ ધર્મ વિવક્ષિત છે, કિન્તુ દ્રવ્ય દષ્ટિએ સિદ્ધ ાિત્વરૂપ ધર્મ અપેક્ષિત નથી. એટલે કે અત્ર અનિત્યત્વના પ્રતિપાદનનું પ્રાધાન્ય છે, જ્યારે નિત્યત્વના પ્રતિપાદનની ગણતા રહેલી છે. આ પ્રમાણે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે આ બંને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે ત્યારે બંને ધર્મોનું સમકાલે પ્રતિપાદન થઈ શકે એવો કોઈ શબ્દ નહિ હોવાથી એ દષ્ટિએ આત્મા “અવક્તવ્ય ” કહેવાય છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લઈને ઉપર દર્શાવેલ (૧) આત્માનું નિત્યત્વ, (૨) આત્માનું અનિત્યત્વ અને (૩) આત્માનું અવક્તવ્યત્વ એ ત્રણ વાક્ય-રચનાઓ પૈકી પરસ્પર અખેના અને ત્રણેના મિશ્રણથી (૧) નિત્ય-અનિત્યત્વ, (૨) નિત્ય-અવક્તવ્યત્વ, (૩) અનિત્ય-અવક્તવ્યત્વ અને (૪) નિત્ય-અનિત્ય-અવક્તવ્યત્વ એવી બીજી ચાર વાક્ય-રચનાઓ ઉદ્ભવે છે. આ પ્રમાણેની કુલ સાત વાક્ય-રચનાઓના સમુદાયને “સપ્તભંગી' કહેવામાં આવે છે. આમાં પ્રથમનાં ત્રણ વાક્યો અને ખાસ કરીને પ્રાથમિક છે તે મૂળરૂપ છે. - જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષા અનુસાર કે એક વસ્તુમાં ઉપયુક્ત સપ્તભંગી ઘટાવી શકાય છે તેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ પરંતુ પરસ્પર વિરુદ્ધ જણાતાં એવાં બીજાં સર્વ-અસત્વ, એકત્વ-અનેકત્વ, વાચ્યત્વ-અવાચ્ચત્વ વગેરે ધર્મયુમેને લઇને અન્યોન્ય સપ્તભંગીએ ઘટાડી શકાય તેમ છે. આથી જ કરીને એક જ વસ્તુપ્રત્યેક પદાર્થ અનેક ધર્માત્મક ગણાય છે તેમજ અનેક પ્રકારના વ્યવહારને વિષય પણ મનાય છે. ત્રિલિક બન્ધ– 1 . પુદગલેના પર્યાય-વિશેષરૂપ જે દશ પરિણામે આપણે ૬૨૨મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ તે તરફ નજર કરીશું તે જણાશે કે અન્ય પણ એક જાતને પૌગોલિક પરિણામ છે. આ બન્ધના વજસિક અને પ્રાયોગિક એવા બે ભેદને અને વળી તેમાં પ્રથમના બન્ધનપ્રત્યયાદિ ત્રણ ઉપભેદેને પણ ૬૪૧ મા પૃષ્ઠમાં નિર્દેશ કરતી વેળાએ આગળ ઉપર બન્ધપ્રત્યય સંબંધી વિશેષ વિચાર કરવાનું સૂચવ્યું હતું તે એ વિષય અત્ર હાથ ધરવામાં આવે છે. સાગ અને બન્ધ વચ્ચે તફાવત– I' " સંગ અને બધા વચ્ચે શું તફાવત છે એ આ પ્રસ્તુત વિષયને અંગે જાણવું આવશ્યક હોવાથી એ પરત્વે પ્રકાશ પાડનારી તવાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૩૬૮)ગત નિમ્ન-લિખિત પંક્તિ અવતરણરૂપે અત્ર રજુ કરવામાં આવે છે – “ સૈન્નઈortવઘાશિના સંજો, પર પુનરોગwારિજાન: Inv અથત છૂટા છવાયેલા રહેલા અવયવોનું અંતર વિનાનું અવસ્થાન (જેમકે તલપાપડમાં તલને) તે સંગ” છે, જ્યારે અવયવોનું પરસ્પર અવયવ-અવયવિરૂપે પરિણમન-એકત્વરૂપ પરિણામઅભેદ વૃત્તિરૂપે અવસ્થાન તે “બધે ” છે. આથી સમજી શકાય છે કે દ્રયણુકાદિ કંધોની Page #754 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ફN ઉત્પત્તિમાં પરમાણુઓને પારસ્પરિક સંગ ઉપરાંત એ પરમાણુઓમાં વિશિષ્ટ સ્નિગ્ધતા, રૂક્ષતારૂપ ગુણનું અસ્તિત્વ અપેક્ષિત છે. વળી એ જ પરમાણુઓને બન્ધ સંભવે છે એમ નહિ, પરંતુ અનેક-અનંતાનંત પરમાણુઓને પણ બન્ધ શક્ય છે. સ્કંધ અને પરમાણુને પણ બન્ય થાય છે. અવયના બન્ધ એ સામાન્ય નિર્દેશ કરીશ જેથી ઉપર્યુક્ત બધી જાતના અવયને અંતર્ભાવ થઈ શકે. બન્ધની દ્વિવિધતા– બન્ધ કહે કે શ્લેષ કહે તે એક જ છે અને તેના સદશ અને વિસદશ એમ બે પ્રકારે છે. તેમાં સ્નિગ્ધ અવયવને સ્નિગ્ધ અવયવ સાથેને બન્ધ અને એવી રીતે રૂક્ષ અવયવને રૂક્ષ અવયવ સાથે બન્ધ તે “સદશ બધ” કહેવાય છે, જ્યારે સ્નિગ્ધ અવયને રૂક્ષ અવયવ સાથે લેવું તે “વિસટશ બ” કહેવાય છે. પરસ્પર નહિ મળેલા એવા પરમાણુઓને બન્ધ કેવી રીતે થાય છે તે વિચારવામાં આવે છે. પરમાણુઓમાં ક્યાં તે ચિકાસ (સ્નિગ્ધતા) અને ક્યાં તો લુખાસ (રૂક્ષતા ) રહેલી હોય છે. જઘન્ય ગુણવાળા–અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓને બંધ થઈ શકતો નથી. અર્થાત્ એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણને એક ગુણી રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધ થત નથી. વળી, એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુનો એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે, બે ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુને બે ગુણ નિગ્ધતાવાળા પરમાણુ સાથે, ત્રણ ગુણ સ્નિગ્ધતાવાળા પરમાણુને ત્રણ ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે એમ અનંત ગુણી સિનગ્ધતાવાળા પરમાણને અનન્ત ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુની સાથે બંધ થઈ શકતું નથી. એ પ્રમાણે રૂક્ષતાવાળા પરમાણુઓના સંબંધમાં પણ સમજી લેવું. ઉપર્યુક્ત વિવેચનને સાર એ છે કે એક પરમાણુ જેટલે અંશે સ્નિગ્ધ હોય તેટલે જ અંશે બીજે પરમાણુ સ્નિગ્ધ હોય તે બંધ થઈ શકે નહિ તેમજ એક પરમાણુ જેટલે અંશે રૂક્ષ હાય તેટલે જ અંશે જે બીજો પરમાણુ પણ રૂક્ષ હોય તે પણ તે બેને બંધ સંભવ નથી; કેમકે બને સરખી શક્તિવાળા હોવાથી પરસ્પર પરિસ્થતિ થઈ શકે નહિ. આ વાતને તે લૌકિક ન્યાય પણ ટેકો આપે છે, કારણ કે એ તે સુસ્પષ્ટ વાત છે કે જ્યારે સરખા સામર્થ્યવાળા બે મલે લડતા હોય ત્યારે એ બેમાંથી કેઈ કેઈને હંફાવી શકે નહિ અર્થાત હાર-જીતનું પરિણામ ત્યારે આવી શકે નહિ. પરંતુ એક પરમાણુ જેટલે અંશે નિગ્ધ હોય એટલે જ અંશે બીજે પરમાણુ શ્ન હોય તો એ પરમાણુઓને બંધ થઈ શકે છે. વળી બે અંશવાળા રૂક્ષ પરમાણને બે અંશવાળા સિનગ્ધ પરમાણુ સાથે બંધ સંભવે છે. એટલે કે સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓને બંધ થવામાં સમાન અંશતા વચ્ચે આવતી નથી આ ઉપરાંત વળી, બંને પરમાણ રૂક્ષ હોય તેવા અથવા બંને પરમાણુ સ્નિગ્ધ હોય તેવા ૧ જેમ શરીરના અવયવોને વિષે જઘન નિકૃષ્ટ છે તેમ અન્ય જે નિકૃષ્ટ હોય તે “જઘન્ય ” કહેવાય છે. અથવા જધનને વિષે ઉત્પન્ન થયેલો નિકૃષ્ટ ગણાય છે તેમ અન્ય જે નિકૃષ્ટ હોય તે “જઘન્ય કહેવાય છે. જુઓ તસ્વાર્થરાજ૮ ( પૃ. ૨૪૧ ) તેમજ તત્ત્વાર્થીની બહ૬ વૃત્તિ (પૃ. ૪૨૧ ). Page #755 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. [ દ્વિતીય પરમાણુઓમાં જે બે અથવા અધિક અંશને ફેર હોય તે તે બંનેને બંધ ઘટી શકે છે. અન્ય શબ્દમાં કહીએ તે બે ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુને ચાર ગુણ કે તેથી વધારે સ્નિગ્ધતાવાળા પરમાણુડે બંધ થઈ શકે છે. એ પ્રમાણે રૂક્ષ પરમાણુઓના સંબંધમાં વિચારી લેવું. આ સમગ્ર વિવેચન નીચે મુજબનાં તત્ત્વાર્થસૂત્ર (અ. ૫)ના સૂ. ૩૩-૩૫ સંબંધી પર ભાષ્ય અને તેની બૃહદ્ વૃત્તિને અનુસરે છે. Tumy7ના જુના સાાના દુર્થધાgિrનાં તુ” વળી બૃહદ વૃત્તિકાર ૪૨૫મા પ્રકમાં સૂચવે છે તેમ આ હકીકત આચાર્ય શ્રી આર્ય યામકૃત પ્રણાપનાના તેરમા પદગત નિમ્નલિખિત ગાથા સાથે સંગત થાય છે – "णिद्धस्स णिदेण दुयाहिएण, लुक्खस्स लुक्खेण दुयाहिएण। गिद्धस्स लुखेण उवेइ बंधो, जहण्णवजो विसमो समो वा ॥" આ ગાથાના પૂર્વાર્ધમાં ૩૪ માં અને ૩૫ મા સૂત્રને ભાવાર્થ આવી જાય છે અને ઉત્તરાર્ધમાં ૩૩ મા સૂત્રને તેમજ એની પૂર્વેનું “ નિરક્ષરવા વધ” એ ૩રમાં સૂત્રના ભાવાર્થને સમાવેશ થઈ જાય છે. અત્રે આશ્ચર્યજનક ઘટના તે એ છે કે ઉપર્યુક્ત ત્રણે સૂત્રે તેમજ ભાષા–દષ્ટિએ જરૂરી એવા સામાન્ય પરિવર્તન પૂર્વકની પ્રજ્ઞાપનાની ગાથાને દિગંબર પરંપરા સ્વીકારે છે એટલે કે સૂત્ર-પાઠમાં અક્ષરશઃ સામ્ય હોવા છતાં તાંબર અને દિગંબર સંપ્રદાયમાં અથ–ભેદ છે. ખાસ કરીને એ ત્રણ બાબતેને અંગે છે –(૧) જઘન્ય ગુણ પરમાણુ એક સંખ્યાવાળો હોય ત્યારે બંધ થાય કે નહિ, (૨) પાંત્રીસમાં સૂત્રગત “આદિ પદથી ત્રણ, ચાર ઇત્યાદિ સંખ્યા સમજવી કે નહિ, અને (૩) આ સૂત્રનું બંધ-વિધાન કેવળ સદશ અવયને લાગુ છે કે નહિ - બૃહદ વૃત્તિ પ્રમાણે બંને પરમાણુઓ જે જઘન્ય ગુણવાળા હોય તે જ તેને બંધ થતે નથી, પરંતુ એક જઘન્ય ગુણવાળો હોય અને બીજો મધ્યમ કે ઉત્કૃષ્ટ-જઘન્યતર ગુણવાળો હોય તે વિસદશ બંધ તે સંભવે જ છે, પરંતુ સદશ બંધ માટે બે અંશની અધિકતા જોઈએ. સર્વાર્થસિદ્ધિ વગેરે બધી દિગંબરીય ટીકાઓ પ્રમાણે તે બંને પરમાણુઓ જઘન્ય ગુણવાળા હોય તો તેને બંધ ન થાય એટલું જ નહિ, પણ બેમાંથી એક પણ જઘન્ય ગુણવાળે હેય તે બંધ સંભવે નહિ, પછી ભલેને બીજે બે અંશ તો શું પણ અનંત અંશ જેટલી અધિક સ્નિગ્ધતા કે રૂક્ષતાથી યુક્ત હોય. ૧ છાયા " स्निग्धस्य स्निग्धेन द्विकाधिकेन रुक्षस्य रुक्षेण द्विकाधिकेन । स्निग्धस्य रूक्षेणोपैति बन्धो जघन्यवनों विषमः समो बा ॥ २ " णिद्धस्म णिद्धेण दुराहिएण लुकखस्स लुखेण दुराहिएण ।। णिद्धस्स लुकखेण उधेदि बंधी जहण्णवजो विसमे समे वा ॥" Page #756 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા ६७७ : ( ૨ ) બૃહવૃત્તિ પ્રમાણે “વિયા મુળાનાં તુ” એ સૂત્રમાંના · આદિ' પદથી ત્રણ, ચાર ઇત્યાદિ સંખ્યા પણ સમજવાની છે. આથી જ એ વૃત્તિમાં કઇ એક પરમાણુથી બીજા પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશ છે, ત્રણ કે ચારથી માંડીને અનંત સુધી અધિક હાય તેપણ બધ માનવામાં આવ્યેા છે; અલબત્ત ફક્ત એક અંશ અધિક હોય તા બંધ મનાયેા નથી. દિગબરીય વ્યાખ્યા મુજબ તેા ફક્ત બે અંશની અધિકતા હાય તો જ બંધ માનવામાં આવ્યા છે. એટલે કે દાખલા તરીકે બે અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુના ચાર અશ સ્નિગ્ધતા વાળા પરમાણુ સાથે જ બંધ સભવે છે; નહિ કે પાંચ, છ કે તેથી વધારે અંશ હૈાય તેપણુ. ( ૩ ) બૃહવૃત્તિ પ્રમાણે છે, ત્રણ ઇત્યાદિ અંશે અધિક હોય તાપણુ જે બંધનું વિધાન છે તે સઢશ અવયવામાં—સ્નિગ્ધ સ્નિગ્ધમાં કે રૂક્ષ રૂક્ષમાં જ લાગુ પડે છે. સ્પ્રિંગ બરીય વ્યાખ્યા અનુસાર તા એ વિધાન અસાશ અવયવાના બંધને પણ લાગુ પડે છે. અર્થાત્ એ ગુણા સ્નિગ્ધ પરમાણુના ચાર ગુણા જ રૂક્ષ પરમાણુ સાથે 'ધ સભવે છે, નહિ કે પાંચ, છ કે તેથી અધિક ગુણા રૂક્ષ પરમાણુ સાથે, આ પ્રમાણે અ-ભેદને લઇને ઉપસ્થિત થતી હકીકત નીચે મુજબ કોઠા દ્વારા દર્શાવીશુ કે જેથી આ વિવેચન બરાબર ધ્યાનમાં આવે. શ્રીસિદ્ધસેનાણુકૃત વૃત્તિ પ્રમાણે અન્ય પરમાણુના અશે ૧૧જઘન્ય + જન્ય +એકાધિક + દ્વચધિક + ત્ર્યાદિ અધિક 3 * 33 "" ,, વસસંદેશ દેશ " નથી નથી છે. 27 છે. ,, 27 પરમાણુના અશો દેશ ૫ જધન્યેતર + સમજઘન્યતર નથી છે + એકાધિક + દ્વચષિક + ત્યાદિ અધિક,, ७ < "" 23 ?? "" 29 સંદેશ "" વિસ છે ૧ તરતમતાવાળી સ્નિગ્ધતા તેમજ રૂક્ષતારૂપ પરિણામેામાં જે પરિણામ સૌથી ઓછામાં એછે એટલે કે અવિભાજ્ય અશવાળા હાય તે • જધન્ય અંશ ' કહેવાય છે. આ સિવાયના બાકીના બધા અશા જધન્યેતર’ જાણવા. આથી જન્યેતરમાં મધ્યમ તેમજ ઉત્કૃષ્ટ એ બંને પ્રકારના અશેના અંતર્ભાવ થાય છે, જે પરિણામ સૌથી અધિક હાય તે ‘ ઉત્કૃષ્ટ ' જાણવા, જ્યારે જધન્ય અને ઉત્કૃષ્ટની વચમાંના બધા પરિણામેા ‘ મધ્યમ ' જાણવા. એક અંશને ‘ જન્ય ', મેટામાં મેટા અનતાન તને ‘ઉત્કૃષ્ટ' અને એથી માંડીને તે મેટામાં મોટા અનંતાન ંતથી એક ન્યૂન એ શાને ‘મધ્યમ’ સમજવા. ૨ જધન્ય અશ એટલે એક અશ. આથી ' એકાધિક 'થી એનાથી એક અંશ વધારે એટલે " કે અશા જાણવા ધિક 'થી ત્રણ અને ત્યાદિ અધિકથી ચાર, પાંચ એમ સમજવા. ,, ,, ૩ અને તરફના ગાની સમાન સ ંખ્યા તે ‘ સમ ' છે. આથી જ્યારે જધન્યેતર 'થી એ અંશે વિક્ષિત હાય ત્યારે સમજધન્યેતરના અર્થ એ અંશ છે, એકાધિક જધન્યેતરના અર્ધાં ત્રણ અશા છે, ધિક જધન્યેતરના અ ચાર અશે છે અને ત્યાદિ જધન્યેતરને અથ પાંચ, છ, એમ છેક અનંતાન ́ત સુધીના અંશ છે, Page #757 -------------------------------------------------------------------------- ________________ [ દ્વિતીય १७८ અશ્વ-અધિકાર. સર્વાર્થસિદ્ધિ વગેરે અનુસાર બન્ધ વસપરમાણુના ગુણ (અંશે) પરમાણુના ગુણો (અંશે) ૧ જઘન્ય + જઘન્ય નથી | ૨ ,, + એકાધિક | ૩ , + દ્વાધિક ૪ , + ચાદિ અધિક ૫ જઘન્યતર + સમજાજેતર નથી નથી ૬ , + એકાધિક ૭ , + દ્વાધિક , છે | ૮ ,, + આદિ અધિક, નથી નથી સ્પશદિ પરિણામેની વ્યવસ્થા બન્ધ એ પરિણામ-વિશેષ છે. એ સ્નિગ્ધ અવયવને વિષે રક્ષરૂપ અન્ય પરિણામથી આપાઘ છે. એથી કરીને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાણુઓમાં જે સ્પર્શાદિ પરિણમે છે તેમજ સ્કંધને વિષે જે શબ્દાદિ પરિણામે છે તે શું નિત્ય છે-સર્વદા વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે એટલે કે એનો પ્રાદુર્ભાવ થયા પછી તે નાશ પામે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાણુઓ એકત્રિત થઈ ઢિપ્રદેશાદિ સ્કંધરૂપે ૨ પે પરિણમે છે. આથી જે પરમાગત સ્પર્શાદિ પરિણામ અને સ્કંધ વિષયક શબ્દાદિ પરિણામો વ્યવસ્થિત હોય તો તેની વ્યવસ્થિતતાને લઈને એ પરિણામોને સર્વદા ઉત્પાદ કે વિનાશ ન હોઈ શકે, અને એ ઉત્પાદ અને વિનાશ વિના સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓના પરિણામને અભાવ હોવાથી કેવી રીતે કવણુકાદિ સ્કંધ બની શકે ? અથવા કંધેને વિષે સ્પર્શાદિ કે શબ્દાદિ પરિણામોમાંથી એકની જ નિત્યતા છે એમ જ કહેવામાં આવે તે બાકીના પરિણામની નિત્યતાને અભાવ થશે. આથી કરીને જે પરિણામને અનિયત માનવામાં આવે તે તે ઈષ્ટ છે અર્થાત આપેક્ષિક દષ્ટિએ નિત્યત્વ માનવામાં આવે તે કઈ અડચણ નથી અને એથી બધી ઉપપત્તિ થઈ શકે છે. પૂર્વ પરિણામના ત્યાગ પૂર્વક ઉત્તર પરિણામ સ્વીકારાતાં અન્ય સ્પર્શાદિ તેમજ અન્ય સ્પર્શાદિ શબ્દાદિ ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષ બને. આથી સમજાય છે કે વસ્તુ યથા૫રિણામી છે. તેને તે જ પરમાણુ દ્રવ્યત્વાદિ જાતિરૂપ સ્વભાવને ત્યાગ કર્યા વિના અન્ય સ્પર્શીદિરૂપ ગુણને પ્રાપ્ત કરે છે. એવી રીતે એને એ જ સ્કંધ દ્રવ્યત્વાદિ જાતિરૂપ સ્વભાવને ત્યજી દીધા વગર અન્ય શબ્દાદિ ગુણને પામે છે. સ્પર્શાદિ સામાન્યને ત્યાગ કર્યા વગર પરમાણુઓ સ્પર્શદિવિશેષને ભજે છે. આથી કરીને પરમાણુઓના સ્પર્શોમાં અવસ્થિતતા રહેલી છે. પોતાની શક્તિની પટુતાને ભજનારા પરિણામ જેવા કે મરચું, મીઠું, હીંગ વગેરે ઉકાળેલી છાશ વગેરે પરિ ૧ અન્યને પોતાના સમાન બનાવે તે “પરિણામક' કહેવાય છે. અથવા પરિણમનને યોગ્ય પદાર્થના અંશની સંખ્યાને પિતાના અંશની સંખ્યારૂપે પરિણુમાવે તે “ પરિણામક ' છે. Page #758 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૬૭ હ્યુમનશીલ વસ્તુને પાતાના જેવી મનાવે છે. દહીં, ગોળ વગેરે પદાર્થા પરિણમનરૂપ શક્તિના સ્વભાવને લઇને પરસ્પર પરિણામના કારણરૂપ છે. પૂર્વ પદાર્થની એક તરફથી પરિણમન-શક્તિ પટુતાની અતિશયતાને આભારી છે. આ પ્રમાણે પરિણામને લઇને સ્પર્ધાદિ તેમજ શબ્દાદિ ગુણા અનવસ્થિત છે. અન્યના સમયે પરિણતિ— સ્નિગ્ધતા કે રૂક્ષતા અંશની સમાનતા હોય તેવા સ્થળમાં સદેશ મધ તા થતા જ નથી; વિસદશ થાય છે એટલે કે દાખલા તરીકે એ અંશ સ્નિગ્ધતાવાળા અવયવાના છે અશ સ્નિગ્ધતાવાળા અવયવ સાથે અધ શકચ નથી, પરંતુ એ અંશ રૂક્ષતાવાળા અવયવ સાથે ખધ થાય છે. આ બંધ થાય ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે કાઇક વેળા સ્નિગ્ધતા જ રૂક્ષતાને પેાતાના રૂપે-સ્નિગ્ધતારૂપે બદલી નાંખે છે અને કોઇક વાર રૂક્ષતા જ સ્નિગ્ધતાને નિજ રૂપે અર્થાત્ રૂક્ષતારૂપે પરિણમાવે છે. આ પ્રમાણેની હકીકત આ ગ્રંથકાર સૂચવે છે અને તે તત્ત્વાર્થ અ. ૫ )ના નિમ્ન—લિખિત ૩૬મા સૂત્રને અનુસરતી છેઃ— बन्धे समाधिको पारिणामिकौ । ” દિગબરીય વૃત્તિઓમાં આને મદલે નીચે મુજબના પાઠ છેઃ— “અન્યેષિો પાળિામિડો !'' 4 66 દ્વિગંબર માન્યતા એ છે કે સમાંશ સ્થલમાં સદ્દેશ બંધ જ શકત્ર નથી એમ નહિ, પરંતુ વિદેશ માટે પણ અવકાશ નથી, કેમકે એક સમ વિજાતીય ખીજા સમને પોતાના સ્વરૂપમાં બદલી નાંખે એ વાત ઇષ્ટ નથી; ફક્ત અધિક-બે અંશ જેટલી અધિકતાથી યુક્ત પાતાના સ્વરૂપમાં હીનને ફેરવી નાંખે એટલું જ ઇષ્ટ છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે બે અંશ જેટલી જ અધિકતા એમ નહિ, પર`તુ એથી વધારે અધિકતા હોય તેપણ સદેશ તેમજ વિસદેશ ઉભય પ્રકારના બધા સંભવે છે. અને અધિક અંશ હીન ( અલ્પ ) અંશને પોતાના સ્વરૂપમાં બદલી નાંખે છે. જેમકે પાંચ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ ત્રણ અશ સ્નિગ્ધતાવાળા પરમાણુને પેાતાના સ્વરૂપમાં બદલી નાંખે છે એટલે કે ત્રણ અંશ સ્નિગ્ધતા પણ પાંચ અંશ સ્નિગ્ધતાના સંબ ંધથી પાંચ અંશરૂપે પરિણમે છે. સબંધમાં કસ્તૂરીના અંશથી વ્યાપ્ત એવા વિલેપનનું ઉન્નાહરણ વિચારી લેવુ. આ અ’શ આ તા સદશ બંધની વાત થઇ. હવે વિસર્દેશ બંધની વાત કરીએ. પાંચ અંશે સ્નિગ્ધ પરમાણુના ત્રણ અંશે રૂક્ષ પરમાણુ સાથે બંધ થતાં એક તે એ રૂક્ષતાને સ્નિગ્ધતારૂપે પરિણુમાવે છે એટલુ જ નહિ પણ તેના અશે પેાતાના જેટલા મનાવે છે એટલે કે ત્રણ જેટલી રૂક્ષતા પાંચ અંશ પ્રમાણુક સ્નિગ્ધતાના સંસર્ગથી પાંચ અંશ જેટલી સ્નિગ્ધતારૂપે પરિણમે છે. Page #759 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર | દ્વિતીય ગુણનું સ્વરૂપ— આપણે ૫૫૨ મા પૃષ્ઠમાં સહભાવી પર્યાય તરીકેનું ગુણનું લક્ષણ વિચારી ગયા છીએ. અત્ર સ્વરૂપાત્મક લક્ષણ ગ્રન્થકાર નીચે મુજબ નિદેશે છે અને તેમ કરવામાં તેઓ તત્વાર્થ (અ.૫, સૂ. ૪૦)ને અનુસરે છે – 'द्रव्याश्रयत्वे सति निर्गुणत्वं गुणस्य लक्षणम् । (२५५) અર્થાત જે દ્રવ્યને ( સદા ) આશ્રય કરનાર તેમજ નિગણ ( ગુણથી રહિત) છે તે “ગુણ” કહેવાય છે. સ્થિતિ (ધ્રૌવ્ય)રૂપ અંશ તે દ્રવ્ય છે. અને જે પરિણામ-વિશેષને સદા આશ્રયરૂપ છે તે “ગુણ” છે. એટલે કે પરિણામ-વિશેષરૂપ ગુણના પરિણમનનું કારણ તે “ દ્રવ્ય કહેવાય છે. જ્ઞાનાદિ તેમજ શુક્લાદિ ગુણને વિષે બીજા ગુણે નથી, એથી આ ગુણે “નિર્ગુણ” કહેવાય છે. દ્રવ્યથી અવ્યતિરિક્તપણે આ ગુણની ઉત્પત્તિ છે. વળી જૈન દર્શન પ્રમાણે દરેક વસ્તુ ભેદભેદ સ્વરૂપી છે એટલે ગુણ અને ગુણી વચ્ચે સર્વથા ભેદ નથી તે વાત દીવા જેવી સ્પષ્ટ હોઈ તેનું પ્રમાણ કથન કરવું પડશે કે? જ્યારે જીવાદિ દ્રવ્ય જ જ્ઞાનાદિરૂપે પરિણમે છે ત્યારે તાદાભ્યને લઈને ગુણોનું ભિન્ન સ્વરૂપ નથી જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે દ્રવ્યથી ગુણ અનન્યતમ છે, પરંતુ પર્યાયાર્થિક નય પ્રમાણે ગુણનું પૃથરૂપે અસ્તિત્વ છે, કેમકે તેમાં પર્યાયની પ્રધાનતા રહેલી છે, તે પછી વિદ્યમાન ગુણેને નિર્ગુણ કેમ કહી શકાય ? આને ઉત્તર એ છે કે અત્યંત શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે તે ગણે જ નથી તે પછી એની અનન્યતમતા માટે અવકાશ જ કયાં રો? આ ઉત્તર ઠીક નથી, કેમકે ગુણે નથી એમ નહિ કહેતાં, દ્રવ્યથી તે પૃથરૂપે નથી એમ કહેવું જોઈએ. જ્યારે દ્રવ્ય શ્વતરૂપે પરિણમે છે ત્યારે તે કૃષ્ણરૂપે નથી એથી ગુણની નિગુણતા સ્પષ્ટ જણાય છે. ગુણ અને દ્રવ્યના સ્વરૂપ સંબંધી વૈશેષિક દષ્ટિ– વૈશેષિક દર્શન (૧-૧-૧૬) પ્રમાણે ગુણનું લક્ષણ નીચે મુજબ છે – "द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्यकारणमनपेक्ष इति गुणलक्षणम् ।" અર્થાત દ્રવ્યને આશ્રય કરીને રહેલ, નિર્ગુણ તેમજ સંગ અને વિભાગમાં અપેક્ષા રહિત રહેવા છતાં જે કારણ ન થાય તે ગુણ છે. ઉત્તરાધ્યયન (અ, ૨ )ની નિમ્નલિખિત– -------- -- - - ૧ “ મૂળાજા નિr Tr: ! ” ૨ આથી ગુણુ એ “ આધેય ” ગણાય છે અને દ્રવ્ય “ આધાર ” ગણાય છે. ૩ આ શબ્દ જ ગુણ અને પર્યાયની ભિન્નતાનો પ્રતિપાદક છે. કેમકે પયોયો પણ ગુણની પેઠે દ્રવ્યને જ આશ્રય કરનારા છે તેમજ વળી નિર્ગુણ પણ છે. એ બે વચ્ચે ફેર એટલો જ છે કે ગુણ નિત્ય હોવાથી એ હમેશાં દ્રવ્યને આશ્રિત છે, જ્યારે પર્યાય ઉત્પાદશીલ અને વિનાશશીલ હોવાથી દ્રવ્યમાં સદા રહેતું નથી. ૪ ગુણોમાં વળી બીજા ગુણે માનવા જતાં અનવસ્થારૂપ દેવ ઉપસ્થિત થાય છે, વાતે સદા દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ તેમજ પર્યાયના જનકરૂપ ગુણોને નિર્ગુણ માનવામાં આવ્યા છે. Page #760 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૮૧ જુ ના વં, ઘનિષr Tri लक्षणं पजवाणं तु, उभओ अस्सिया भवे ॥ ६ ॥" –ગાથામાં એક દ્રવ્યને આશ્રિત છે તે ગુણ છે” એટલું જ કહ્યું છે. તત્વાર્થમાં આ ઉપરાંત શ્રીકણુદે સૂચવેલ ગુણના લક્ષણમાંને “નિર્ગુણ” એ એક અંશ વધારે છે, જ્યારે સૌથી વધારે ઉમેરે શ્રીકણુદે નિર્દેશેલા ગુણના લક્ષણમાં જોવાય છે, કેમકે એમણે રચેલા વૈશેષિક દર્શન (૧-૧-૫) પ્રમાણે એ લક્ષણ નીચે મુજબ છે – " क्रियागुणवत् समवायिकारणमिति द्रव्यलक्षणम्" અર્થાત જે ક્રિયાવાળું, ગુણવાળું અને સમાયિકારણરૂપ હોય તે દ્રવ્ય છે. આથી જોઈ શકાય છે કે શ્રીકણુદે સૂચવેલા દ્રવ્યના લક્ષમાં ગુણ ઉપરાંત કિયા અને સમવાયકારણતાને સ્થાન આપવામાં આવેલ છે. તત્ત્વાર્થ તરફ નજર કરીશું તે જણાશે કે તેમાં ઉત્તરાધ્યયનમાં સૂચિત ગુણપદને સ્થાન આપવા ઉપરાંત વૈશેષિક સૂત્રગત “ક્રિયા’ શબ્દની જગ્યાએ જૈન દર્શનને સુપ્રસિદ્ધ પર્યાય શબ્દ યોજી દ્રવ્યનું લક્ષણ “વત્ થમ્” એવું બાંધવામાં આવ્યું છે કે જેને આ ગ્રંથકાર સ્વશૈલી અનુસાર વાવી લે છે. આ પ્રમાણે ગુણ પરત્વે ઘેડુંક વિવેચન કર્યું. હવે ગ્રન્થકાર પરિણામને ઉદ્દેશીને કથન કરે છે તે ગુણ તેમજ પરિણામ એ બંને પર્યાય-વિશેષ હોવાથી પર્યાયોને લક્ષ્મીને પપર મા વગેરે પૃષ્ઠમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેમાં નીચે મુજબ છેડેક ઉમેરે કરી આપણે આગળ વધીએ. પર્યાયની વ્યુત્પત્તિ ન્યાયાલકની તત્ત્વપ્રભા નામની વિવૃતિના ૨૦૩ મા પત્રમાં પર્યાયનું લક્ષણ નીચે મુજબ અપાયેલું છે?— " पर्येत्युत्पत्तिं विपत्तिं चाप्नोति पर्यवति वा व्याप्नोति समस्तमपि द्रव्यमिति पर्यायः पर्यवो वा" ૧ છાયા TળાTurો ટૂકાયા ગુII: / लक्षणं पर्यवाणां तु उभयोगश्रिता भवेयुः ।। ૨ સરખા ન પ્રદીપના ૯૯માં પત્રગત નિખ -લિખિત પંક્તિઃ " पर्येति उत्पादमुत्पत्ति विपत्तिं च प्राप्नोतीति पर्यायः । ' 86 Page #761 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ અછવ–અધિકાર. [ દિતીય અર્થાત જે ઉત્પત્તિને તેમજ વિપત્તિ (વિનાશ ને પામે છે અથવા જે સમગ્ર દ્રવ્યને વ્યાપ્ત કરે છે તે પર્યાય” યાને પર્યવ કહેવાય છે. તેમાં કમભાવી પર્યાયને પર્યાય એવી જે સંજ્ઞા અપાય છે તેને ઉદ્દેશીને પ્રથમ વ્યુત્પત્તિ છે, જ્યારે બીજી વ્યુત્પત્તિ સહભાવી તેમજ ક્રમભાવી એમ ઉભય પ્રકારના પર્યાયને એટલે ગુણને તેમજ પર્યાયને એમ બન્નેને લાગુ પડે છે. સહભાવી પર્યાય યાને ગુણનું સ્વરૂપ તે આપણે યથાસાધન પૂર્વે વિચારી ગયા છીએ. આથી ક્રમભાવી પર્યાય પરત્વે અત્ર થોડાક વિચાર કરીશું. સૌથી પ્રથમ તે એ વાત નોંધીશું કે આ પર્યા દ્રવ્ય-પર્યાય અને ગુણ-પર્યાય એવા બે પ્રકારે છે. આ વાતના સમર્થનાથે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ નિદેશેલી પર્યાય (પર્યાવ)ની નીચે મુજબની વ્યુત્પત્તિ રજુ કરીશું– વરિ-સર્વત્તા થૈg Tળg Raafz-mશનીતિ પર્વવાદ ” મનુષ્યત્વ, અંધત્વ ઇત્યાદિ દ્રવ્ય-પર્યાયનાં ઉદાહરણો છે, જ્યારે બુદ્ધિ, નીલાદિ વર્ણ ગુણપર્યાયનાં ઉદાહરણ છે. પર્યાયના બાર ભેદ પર્યાયને ગુણના વિકારરૂપે પણ નિર્દેશ કરી શકાય તેમ છે. વિશેષમાં પર્યાના સ્વાભાવિક અને એથી વિપરીત લક્ષણાત્મક વૈભાવિક એમ બે પ્રકારે છે. જીવ-દ્રવ્ય આશ્રીને વિચારતાં નર, નારક ઇત્યાદિ ચાર ગતિરૂપ અથવા ૮૪ લાખ જીવ-નિરૂપ પર્યાયે વૈભાવિક છે, જ્યારે અગુરુલઘુત્વાદિ પર્યાયે સ્વાભાવિક છે. વળી આ પ્રત્યેકના અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ-વૃદ્ધિ વડે ત્રણ તેમજ અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ–હાનિ વડે ત્રણ એમ છ છ પ્રકારે પડે છે એટલે કે પર્યાયના બાર ભેદ પડે છે. વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય સ્વભાવ અને વિભાવની અપેક્ષાએ પર્યાના જેમ બે પ્રકારે પડે છે તેમ વ્યંજન અને અર્થની દષ્ટિએ પણ એના બે પ્રકારે સંભવે છે. તેમાં સ્કૂલ તેમજ કાલાંતરસ્થાયી એ શબ્દોને સંકેતવિષયક પર્યાય તે ‘યંજનપર્યાય છે. આથી જોઈ શકાય છે કે “તિર્ય–સામાન્ય વ્યંજનપર્યાય જ છે. કેટલાકને વ્યંજન પરત્વે એવો મત છે કે વ્યંજનને યાને વ્યક્તિને અર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણુરૂપ અને જળ લાવવા વગેરે અર્થ ક્રિયાકારિત્વ છે. આવા પ્રકારની અર્થીકિયા ૧ આથી નીચે મુજબનું પદ્ય ચરિતાર્થ થાય છે:-- " अनादिनिधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम । उन्म जन्ति निमजन्ति कुलकल्लोलबजले ॥" ૨ જુઓ ૫પરમાથી શરૂ થતાં પૃષ્ઠો. ૩ જુઓ નયપ્રદીપનું ૯૮મું પત્ર. ૪ { પ્રતિfજ સુહા vfzffaઃ '' એવું આનું લક્ષણ છે, Page #762 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ' ૬૮૩ કારિતાથી લક્ષિત પર્યાય તે વ્યંજન-પર્યાય ” છે, જ્યારે સૂકમ વર્તમાન કાલવત પર્યાય તે “અર્થ–પર્યાય છે. આથી નીચે મુજબનું– ___ "भूतत्वभविष्यत्त्वसंस्पर्शरहितशुद्धवर्तमानकालत्वावच्छिन्नं वस्तुस्वरूपमर्थपर्यायः" –લક્ષણ ચરિતાર્થ થાય છે. વિશેષમાં એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંગ, વિભાગ, નવત્વ, પુરાણત્વ ઈત્યાદિ પર્યાય-વિશેષ જે જાણવા. કહ્યું પણ છે કે – " एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । સિંકોના ઘ વિમાન ૫, વકvi તુ સત્ર | " વ્યંજન-પર્યાયના ચાર પ્રકારો વ્યંજન-પર્યાયના સ્વભાવ અને વિભાવ તેમજ દ્રવ્ય અને ગુણની દષ્ટિએ (૧) સ્વભાવ-દ્રવ્ય-વ્યંજન-પર્યાય, (૨) સ્વભાવગુણ-વ્ય જન-પર્યાય, (૩) વિભાવ-દ્રવ્ય-વ્યંજનપર્યાય અને (૪) વિભાવ-ગુણવ્યંજન-પર્યાય એમ ચાર પ્રકારો પડે છે. જીવ આશ્રીને આ ચારે પ્રકારે વિચારીશું તે ચરમ શરીરથી કિંચિત્ ન્યૂન એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક સિદ્ધ ભગવાન એ પ્રથમ પ્રકારનું દષ્ટાંત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટય એ દ્વિતીય પ્રકારનું ઉદાહરણ છે. એવી રીતે યતિ પ્રમુખ ત્રીજા પ્રકારનું અને મતિ વગેરે ચોથાનું ઉદાહરણ છે. પુદગલના સંબંધમાં અવિભાગી પુગલ-પરમાણુઓ, વર્ણ, ગંધ અને રસના પ્રકારે પૈકી એક એક તેમજ અવિરેાધી એવા બે સ્પર્શી, કચણુકાદિ અને રસ, રાતર, ગંધ, ગંધાતર વગેરે અનુકમે ચાર જાતનાં ઉદાહરણ છે. પરિણામનું સ્વરૂપ– જુદા જુદા દર્શન પ્રમાણે પરિણામની વ્યાખ્યા જુદી જુદી છે. જેમકે બૌદ્ધ દર્શન એ વસ્તુ માત્રને ક્ષણસ્થાયી-નિરવંય વિનાશી માનતું હોવાથી એના મત પ્રમાણે પરિણામને અર્થ ઉત્પન્ન થઈ સર્વાશે નાશ પામ એ છે એટલે કે નાશ થયા બાદ તત્ત્વનો એક અંશ પણ કાયમ ન રહે એ થાય છે. નૈયાયિક વગેરે ભેદવાદી દશને કે જેમાં ગુણ અને દ્રાક્ષની એકાંત ભિન્નતા સ્વીકારવામાં આવી છે તેમની માન્યતા મુજબ સર્વથા અવિકૃત દ્રવ્યમાં ગુણોનું ઉત્પન્ન થવું અને એ ગુણેને નાશ થવો એ પરિણામને અર્થ છે. જૈન દર્શન ભેદભેદવારી હોવાથી પરિણામેના ઉપર્યુક્ત અર્થથી નિરાળે જ અર્થ ૧ અહીં એકત્વથી સંખ્યાથી વ્યતિરિક્ત એવી સામાન્ય પરિણતિ સમજવી. જેમકે ભિન્ન ભિન્ન પરમાણુઓમાં આ એક ઘટ છે એવી પ્રતીતિ. ૨ જુઓ નયપ્રદીપનું ૯૯ મું પત્ર. Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ અછવ–અધિકાર. [ દ્વિતીય એ માન્ય રાખે તે સ્વાભાવિક છે. એ દશનને સૂત્રરૂપે સસ્કૃતમાં ગૂથનારા તરીકે આવ ગણાતા ભગવાન ઉમ સ્વાતિ અને અર્થ નીચે મુજબ સૂચવે છે – “ તાવઃ જામા ” ( અ. પ, સૂ ૪૧ ) અર્થાત્ “તે થવું એટલે કે પિતાના રૂપમાં સ્થિર રહી ઉત્પન્ન થવું તેમજ નાશ પામવે. એનું નામ “પરિણામ છે. આ દર્શન પ્રમાણે કઈ પણ દ્રવ્ય કે ગુણ સર્વથા અવિકૃત રહી શકે નહિ. અત્ર વિકૃતને અર્થ એ છે કે અન્યાન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવી, પરંતુ તેમ છતાં પિતાની મૂળ જાતિને કાયમ રાખવી–પિતાના શુદ્ધ સ્વરૂપને ત્યાગ થવા ન દે. આથી એ વાત ધ્યાનમાં આવી હશે કે દ્રવ્ય હોય કે ગુણ હોય એ પ્રત્યેક પોતપોતાના સ્વભાવને ત્યાગ કર્યા વિના જ પ્રતિસમય નિમિત્ત અનુસાર જુદી જુદી અવસ્થાઓને ભજે છે. આ પ્રમાણેની અન્યાન્ય અવસ્થાએ તે દ્રવ્ય અને ગુણના પરિણામો ” કહેવાય છે. જીવ મનુષ્ય, પશુ, પક્ષી, દેવ કે દાનવરૂપે ઉત્પન્ન થાય, કિન્તુ એ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતું હોવા છતાં પણ તેનામાં જીવત્વ તેવું ને તેવું જ કાયમ રહે છે. આથી મનુષ્યત્વ, પશુત્વ એ જીવના પરિણામો કહેવાય છે. એવી રીતે જીવના અનન્ય ગુણરૂપ ચિત ચ જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ રૂપે હોય કે દર્શનરૂપ નિરાકાર ઉપગરૂપે હૈય, ૫ટ વિષયક જ્ઞાન હોય કે ઘટવિષયક જ્ઞાન હોય, પરંતુ એ બધા ઉપગમાં ચેતન્ય આબાદ જળવાઈ રહે છે, એથી એ ઉપગે ચૈતન્યના પરિણામે ગણાય છે. પુદ્ગલ દ્વાણુકરૂપ હોય કે ચણક વગેરે રૂપે હોય, પરંતુ એ અવસ્થા દરમ્યાન એનું પુદગલ સર્વથા કાયમ રહે છે; વાતે દ્વઘણુકાદિ અવસ્થાઓ એ પુદગલના પરિણામ ગણાય છે. એવી રીતે પુદગલ ધેળાશ ત્યજીને કાળાશ વગેરેને ધારણ કરે, પરંતુ એ રૂપાંતર દરમ્યાન એનું વર્ણત્વ કાયમ રહે છે-કેઇને કઈ વર્ણરૂપે તે તે અખંડિત રહે છે, વાસ્તે ધોળાશ, કાળાશ - ઈત્યાદિ અવસ્થાઓ એ વર્ણ ( રૂપ)ના પરિણામો છે. આ પ્રમાણે પરિણામના સ્વરૂપની પીઠિકા રજુ કરી હવે થકારના શબ્દમાં એ પરિ મનું લક્ષણ નીચે મુજબ ઉપસ્થિત કરવામાં આવે છે કે જેથી એ સમજવામાં વિશેષ પરિ. શ્રમ ન પડે – जीवादिपदार्थानामवस्थाहारापत्तिरूपत्वं परिणामस्य लक्षणम् , “સ્વભાવઃ દાતરવસ્ત્ર વા ! (૨પ૬) અર્થાત જીવાદિક પદાર્થોની અવસ્થામાં ફેરફાર થશે એટલે કે એ પદાર્થોનું રૂપાંતર થવું તે ‘પરિણામ ” કહેવાય છે. આથી સમજાય છે કે પરિણામ એ અન્ય ભાવની પ્રાપ્તિ છે. પરિણામ, સ્વભાવ, સ્વતવ એ બધા સમાનાર્થક શબ્દ છે, ૧ સરખાવો તરવાથ-ભાષ્ય ( પૃ. ૪૩૭ )ગત નિમ્નલિખિત પંક્તિ" धदीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभाषः स्वतत्त्वं परिणामः ।" Page #764 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિક. સાદિ અને અનાદિ પરિણામ– પરિણામના સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલને પરિણામ જીવ-ભવ્યત્વાદિની પેઠે અનાદિ છે. જેમ સંસાર અનાદિ છે તેમ ધર્માદિ દ્રવ્યને પરિણામ પણ અનાદિ છે. કેમકે ધર્માદિ દ્રવ્ય વિનાને લેક કદાપિ હતે જ નહિ. આ પ્રમાણે ધર્મ, અધમ, આકાશ અને કાલ એ ચાર અનાદિ પારિણામિક ભાવને વિષે જાણવા. પુદગલ-દ્રવ્ય તે દયિક તેમજ પરિણામિક એ બે ભાવને વિષે જાણવું. તેમાં પરમાણુ એ અનાદિ પારિણામક ભાવ છે, જ્યારે ઘણુકાદિ, અશ્વ, ઇન્દ્રધનુષ્ય વગેરે સાદિ પરિણામિક ભાવ છે, અને મેરુ વગેરે શાશ્વત પદાર્થો તે અનાદિ પરિણામિક છે. પરમાણુઓને વણ રસ ઈત્યાદિ પરિણામિક ભાવ છે; સ્કંધનો તે ચકાદિના સઘાતરૂપ પરિણામ ઔદયિક ભાવ છે. જીવ તે છ એ ભાવમાં વર્તે છે. તેમાં યોગ અને ઉપગ એ બે એના પરિણામિક ભાવે છે. યોગનું લક્ષણ એ છે કે– पुद्गलसम्बन्धादात्मनो वीर्यविशेषरूपत्वं योगस्य लक्षणम् । (૨૫૭) અર્થાત પુગલના સંબંધને લઈને આત્મામાં જે શક્તિ-વિશેષ ઉત્પન્ન થાય છે તે “ગ” કહેવાય છે. ૧ “મેરું' જેવા શાશ્વત પર્વત, શાશ્વત મંદિર તેમજ શાશ્વતી પ્રતિમાઓ સ્કંધના દેખાવથીઆકારથી નિત્ય છે, પણ પુગલ-દ્રવ્યરૂપે અનેત્ય છે; કેમકે એ શાશ્વત સ્કંધમાંથી પ્રતિસમય અનંત પુગલ પરમાણુઓ ખરી પડે છે–જુદા પડી જાય છે અને વળી અનંત નવા પુદગલ-પરમાએ આવી મળે છે. ૨ સર્વે અજીવ પદાર્થો પારિણમિક ભાવમાં વતે છે એટલું જ નહિ, પણ અનન્ત પરમાણુવાળા સ્કંધે તે ઔદયિક ભાવમાં પણ વર્તે છે. શરીરનામ-કર્મના ઉદયથી જનિત દારિકાદિ શરીરરૂપે ઔદારિકાદિના સ્કંધનો જ ઉદય છે. 5૪ us fપકા: એવો અર્થ કરીએ ત્યારે તે કમસ્કંધરૂપ અજીવોને વિષે ઔદયિક ભાવ થાય છે. જેમકે ક્રોધના ઉદયમાં કર્મ—સ્કંધાનો ઉદય છે. આ પ્રમાણે વિચારતાં તે કર્મ-કંધ આશ્રિત પામિકાદિ ભાવ પણ અજીવોને વિષે સંભવે છે, પરંતુ તે અત્ર વિવક્ષિત નથી. આથી કરીને જ કેટલાક અછવોને પરિણામિક જ ભાવ સ્વીકારાય છે. જાઓ કર્મપ્રકૃતિનું ૧૫૮ મું પત્ર. ૩ સરખાવો પ્રશમરતિની નિમ્નલિખિત ગાથા અને તેની ટીકાગત ઉલ્લેખઃ આ જગwfકાદા: ગિરિ રેલા उदयपरिणामिरूपं तु सर्वभावानुगा जीवाः ।। २०९ ।। રા-નાસિરિણામમાં -sષff-sT-8ારથifજ સરકાર वर्तन्ते जीवभव्य स्वादिवत् । ... पुद्गलद्रव्यं पुनरौदयिके भावे भवति पारिणामिके च । परमाणुः परमाणुरिति अनादिपारिणामिको भावः । आदिमत्पारिणामिकस्तु द्वयणकादिरभ्रेन्द्रधनुरादिश्च । वर्णरसादिपारिणामिकम्तु परमाणुनां स्कन्धानां चौदयिको માપ: _જાવંતપfiામતિ ” Page #765 -------------------------------------------------------------------------- ________________ અજીવ-અધિકાર. [ દ્વિતીય આ પ્રમાણે આપણે પરિણામનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે તત્ત્વાર્થ ( અ. ૫. સૂ. ૪૨-૪૪)ના ભાવને અનુસરીને આ ગ્રંથકારે કરેલા નિમ્નલિખિત स च परिमाणो द्वधा, अनादिसादिभेदात् । तत्र रूपिषु आदिमान्; धर्मादि द्रव्येषु अनादिमान् । –ઉલ્લેખને સૂકમ દષ્ટિએ વિચાર કરવો આવશ્યક સમજાય છે. જેના કાળની પૂર્વ કોટિને અભાવ છે અને એથી કરીને તે સર્વજ્ઞ પણ જેની અમુક સમયથી શરૂઆત થઈ છે એમ ન કહી શકે તે “અનાદિ કહેવાય છે. જેના કાળની પૂર્વ કેટિ છે અર્થાત્ જેને શરૂ થયાને આજે અમુક વખત થયો એમ કહી શકાય તે “સાઢિ યાને “આદિમાન” છે. આ પ્રમાણેના અનાદિ અને આદિમાનના અર્થો અત્યારે પણ સુપ્રસિદ્ધ છે. જે આ જ અર્થે પ્રસ્તુતમાં વિવક્ષિત હોય તો તત્ત્વાર્થનું કથન સુસંગત થતું નથી, કેમકે હર કઈ પદાર્થ રૂપી કે અરૂપી–વસ્તુતઃ બધાં દ્રવ્યમાં અનાદિ અને આદિમાનું એવા બને જાતના પરિણામે રહેલા છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ પ્રત્યેક પદાર્થમાં બરાબર ઘટાવી શકાય છે. પ્રત્યેક દ્રવ્યમાં દ્વિવિધ પરિણમેને સંભવ પ્રત્યેક દ્રવ્યમાં કેટલાક પરિણામે અનાદિ અને કેટલાક આદિમાન છે એ વાતનું તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૪૩૮-૪૩૯) સમર્થન કરે છે. જેમકે ધર્માસ્તિકાયની અસંખ્યયપ્રદેશવત્તા, કાકાશવ્યાપિતા, અમૂર્તતા, ગતિ કરનારની ગતિના અપેક્ષાકારણરૂપે અગુરુલઘુતા ઈત્યાદિ એના અનાદિ પરિણમે છે. અધમસ્તિકામાં પણ આ બધા પરિણામો છે પરંતુ એની અગુરુલઘુતા સ્થિતિશીલની - સ્થિતિના અપેક્ષા કારણરૂપે છે. જીવમાં પણ આ પરિણમે છે, પરંતુ તે અપેક્ષા કારણથી રહિત જાણવા. વળી એ ઉપરાંત જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઇત્યાદિ પણ અનાદિ પરિણમે છે. અનંતપ્રદેશતા, અમૂર્તતા, અગુરુલઘુતા, અવગાહનશીલને અવગાહન આપવું ઇત્યાદિ આકાશના અનાદિ પરિણામે છે. કાલના વર્તાનાદિ પરિણામે અનાદિ છે. પુદગલમાં વ્યત્વ, મૂત્વ, સર્વ વગેરે અનાદિ પરિણમે છે. પિતાની ઈચ્છાથી ગતિ કરવાને પ્રવૃત્ત થયેલી વ્યક્તિને ગતિ કરવામાં ધર્માસ્તિકાય સહયતા કરે છે. આ ઉપગ્રાહકવરૂપ ધમને પર્યાય (પરિણામ) પૂર્વ હતો નહિ, કેમકે ઉપર્યુકત ૧ “અનાuિfari fusa દિમાન ! જો રોપુ ! ” ૨ અમુક વસ્તુની અનંતકાળથી શરૂઆત થઈ છે એમ કહેવાથી એ વસ્તુ સાદિ કરતી નથી; કેમકે આ તે રૂપાંતરથી અનાદિત્વનું જ સૂચન છે. ૩ આ સંબંધમાં આ ગ્રન્થકાર સૂચવે છે કે “ તાવાર્થનો ઉલ્લેખ વ્યાવહારિક પ્રસંગને અનુસરતે સમજવાને છે; બાકી વસ્તુતઃ દરેકમાં પારમાર્થિક દૃષ્ટિએ તે બંને પરિણામે રહેલા જ છે, માટે જરા પણ અસંગતતાની સંભાવના જ નથી. ” Page #766 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૬૮૭ વ્યકિતમાં તે સમયમાં ગતિના પરિણામને અભાવ હતો, પરંતુ એ વ્યક્તિમાં ગતિ-પરિણામ ઉદ્દભવતાં ધમતિકાયમાં એ વ્યક્તિ પરત્વેનું ઉપગ્રાહકત્વ ઉત્પન્ન થયું એટલે એ પરિણામ આદિમાન કર્યો, વળી ગતિ–પરિણામથી પરિણત થયેલી વ્યકિતના ગતિ પરિણામને અંત આવતાં ઉપગ્રાહકત્વને પણ અંત આવી જાય છે. આ પ્રમાણે આ પરિણામના ઉત્પાદ અને વિનાશ થતા હોવાથી એ આદિમાન છે. એવી રીતે અધર્મારિતકાય સ્થિતિરૂપ પરિણામને પામેલાને સ્થિતિ કરવામાં ઉપગ્રહરૂપે પરિણમે છે, એથી એને પણ આ પરિણામ આદિમાન છે. આકાશ અવગાહનાશીલને અવગાહના આપવારૂપ પરિણામને પ્રાપ્ત કરે છે એટલે એને આ પરિણામ આદિમાન છે. કાલ વૃત્ત (ભૂત), વર્તમાન ઇત્યાદિ પરિણામથી આદિમાનું છે. બે પરમાણુઓ વિસસા દ્વારા દ્વથાણુક રકંધને પ્રારંભ કરે છે ત્યારે દ્વયણુક સ્કંધરૂપ પરિણામ આદિમાનું છે. આ પ્રમાણે પ્રાયોગિક તેમજ વૈસિક પરિણામે વિષે ઘટવી લેવું. આથી બૃહદ્ વૃત્તિકાર ૪૩૯ મા પૃષ્ઠમાં સૂચવે છે તેમ જેઓ રૂપી પદાર્થોમાં જ આદિમાન પરિણામ હોય છે એમ માને છે અને અમૃત એવા ધર્માદિમાં હોતું નથી એવો આગ્રહ રાખે છે તેઓ ભીંત ભૂલે છે, કેમકે આવા કદાગ્રહીઓના પક્ષમાં અરૂપી દ્રવ્યના પર્યાયના આશ્રયના વ્યવહારના લેપને લઈને ઉત્પાદાદિ લક્ષણને અગ હેવાથી પરિણામને અભાવ છે. અને અપરિણામિતાને લીધે ધર્માદિના સ્વભાવને નિર્ધાર થઈ શકશે નહિ, કેમકે તેઓ જાતે ઉત્પાદ અને વ્યયરૂપ પરિણામથી રહિત છે. - આ વિવેચન ઉપરથી એ વાત સુજ્ઞ પાઠકને જરૂર નિઃસંદિગ્ધપણે સમજાઈ હશે કે દરેક દ્રવ્યમાં ઉભય પરિણામે રહેલા છે. આમ છતાં સૂત્રકાર આવાં સંદિગ્ધ સૂત્રો રચે અને ભાગ્ય દ્વારા તે સંદિગ્ધતાને નિરસન કરવાનો પ્રયાસ પણ ન કરે તેમજ દિગંબરીય વૃત્તિઓમાં આ ત્રણ સૂત્રને સૂત્રરૂપે સ્થાન જ ન અપાય પરંતુ એની પૂર્વેનાં સૂત્રમાં અત્ર સૂચવેલું ઉપર મુજબનું વિવેચન રજુ કરાય એ હકીકત શું અર્થસૂચક નથી કે ? સૂક્ષ્મદર્શી, સંગ્રાહક અને વિદ્યાવારિધિ શ્રીઉમાસ્વાતિ પરિણામને આશ્રય-વિભાગ દર્શાવવામાં ત્રુટિ આવવા દે એ વાત જ મનાય તેવી નથી. એથી એવી કલ્પના કરાય છે કે અનાદિ અને આદિમાનથી શ્રીઉમાસ્વાતિને આજે સર્વત્ર પ્રસિદ્ધ એવા આ શબ્દોના અર્થો જ વિવક્ષિત નહિ હોય. બનવા જોગ છે કે એમણે જે અર્થો અપેક્ષિત છે તે બૃહદુવૃત્તિકારના સમય પૂર્વે જ ભૂલાઈ ગયા હોય. પ્રત્યેક શબ્દને એકને એક અર્થ સદા રહેતો નથી. દાખલા તરીકે પાખંડના અર્થમાં પૂર્વ કાલમાં અધમતાની ગંધ પણ ન હતી, જ્યારે અત્યારે એ શબ્દ ઢોંગી, દંભી સંન્યાસીને માટે જાય છે. આવી પરિસ્થિતિમાં અનાદિ અને આદિમાનના આગમ-પ્રમાણુ-ગ્રાહા એવા અને પ્રત્યક્ષ-ગ્રાહ્ય એવા અર્થો વિવક્ષિત હશે એમ તત્વાર્થસૂત્રના વિવેચક સૂચવે છે. તેમનું કહેવું એમ છે કે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યોને પિતાને પરિણામ અનાદિ એટલે આગમપ્રમાણુ-ગ્રાહ્ય છે અને પુગલને પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યક્ષગ્રાહ્ય છે. તથા અરૂપી ૧ થીસિદ્ધસેનગણિ. ૨ જુઓ અનુગદ્વાર ( સ. ૮૫ ). Page #767 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર [ દ્વિતીય હોવા છતાં પણ જીવના યોગ-ઉપાંગરૂપ પરિણામ આદિમાન બર્થાત પ્રત્યક્ષ-ગ્રાહ્યા છે ત્ એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે. આ સંબંધમાં મારું નમ્ર મંતવ્ય એ છે કે જૈન દર્શનમાં આગમ-ગ્રાહ્ય અને તર્ક-ગ્રાહ્ય એમ બે જાતના પદાર્થો સ્વીકારાયા છે તે વાત અત્ર વિવક્ષિત છે. પ્રત્યક્ષ-ગ્રાહ્યથી વ્યાવહારિક પ્રત્યક્ષગ્રાહ્યતા વીકારીએ તો એને અર્થ તર્કગ્રાહ્યતા કરી શકાય. શેષમાં આગમગ્રાહ્ય પદાર્થો કેવળ આગમ-ગ્રાહ્ય જ છે એમ નથી, કેમકે ત્યાં ણ કેટલેક અંશે યુક્તિઓ માટે અવકાશ છે જ. કહ્યું પણ છે કે “ગુp વિઠ્ઠો કથા ” અર્થાત્ શુદ્ધ શાસ્ત્રને યુક્તિથી સાથે વિરોધ નથી. વિશેષમાં પંચલિંગીની બૃહદ વૃત્તિના ૨મા પત્રમાં અવતરણરૂપે એ પણ ઉમેરાયું છે કે " आगमचोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥" ગ્રન્થકારે અનાદિ અને વાદિમાનું પરિણામ પૈકી એકેનું લક્ષણ દર્શાવ્યું નથી એટલે તેમને અનાદિ અને આદિમાનના સુપ્રસિદ્ધ અર્થો જ વિવક્ષિત હવા જોઈએ એમ સમજાય છે. દ્વિતીય ઉલ્લાસ ગ્રન્થકારના વક્તવ્યના અનુવાદની દષ્ટિએ આથી પૂર્ણ થાય છે, પરંતુ અત્યાર સુધીમાં કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે તેમજ સૂક્ષ્મ અને ગહન વિષયના અભિલાપની જિજ્ઞાસા થોડી ઘણી તૃપ્ત થાય તે માટે અજીવ પદાર્થોને અંગે કેટલુંક વિવેચન પરિશિષ્ટરૂપે ઉમેરી તૃતીય ઉલ્લાસમાં પ્રવેશ કરીશું. સૌથી પ્રથમ પગલાસ્તિકાય સબંધી વિચાર કરીશું. “પુદ્દગલ' શબ્દને વ્યુત્પત્તિ-અર્થ— પુદગલ શબ્દ પૂન્ને પાર્ ધાતુના સંયોગથી બન્યો છે. આની નિષ્પત્તિ દર્શાવતાં તત્વાર્થરાજ (પૃ. ૧૯૦ )માં આવા સંગના ઉદાહરણ તરીકે “ “શવાયને રમશાન ” એવી પંક્તિ રજુ કરવામાં આવી છે. પૂરૂને અર્થ પૂરણ કરવું મળવું એ થાય છે, જયારે ૧ છાયા– પુરૂચાડવઃ વાનમઃ | ૨ તરવાર્થની બ્રહવૃત્તિ ( પૃ. ૪૩૮ )માં આની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવાઈ છે – " जन्मादिविनाशान्तविशेषसंस्पृष्टः स्वरूप सामान्य विशेषधर्माधिकारी तद्भावलक्षणः परिणाम आदिमान् भवति ।" ૩ દાખલા તરીકે વિચારે ૬૨૧ માં પૃષ્ઠમાં ધ્રુવ-વગણાના સ્વરૂપનો “ વગણા ' પ્રકરણમાં નિર્દેશ કરવાની પ્રતિજ્ઞા. “ શાળાનાં રાચ રમશ:, gujરવાત ' આ પ્રમાણેનો ઉલ્લેખ અભિધાનચિતામણિની સ્વપજ્ઞ વૃત્તિના ૩૯૪માં પૃષ્ઠમાં છે. ૪ % કાન નં શr Sitવરાત ” આ પ્રમાણેનો ઉલ્લેખ અભિધાનચિન્તામણિની પજ્ઞ વૃત્તિના ૩૯૪માં પૃષ્ઠમાં છે. Page #768 -------------------------------------------------------------------------- ________________ ઉદલાસ ] આત દર્શન દીપિકા ૧૮૯ જ ને અર્થ ગળવું–ખરી પડવું-જુદા પડવું એ થાય છે. આથી તે તત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૩૧૬)માં સૂચવાયું છે કે “ पूरणाद् गलनाच पुद्गलाः संहन्यमानत्वाद् विसंहतिमत्त्वाच " આથી પૂરણ અને ગલન સ્વભાવવાળાં બે ‘પાગલ’ કહેવાય છે એમ ફલિત થાય છે. પરમાણુમાં પૂરણ અને ગલન ક્રિયાને અભાવ છે, કેમકે તે અવયવથી રહિત છે એટલે એને “પુદગલ” કેમ કહેવાય એ કઈ પ્રશ્ન ઉઠાવે તે એ પર તત્વાર્થરાજ (પૃ. ૧૯૦)માં એ ઉત્તર આપવામાં આવ્યો છે કે ગુણની અપેક્ષાએ અર્થાત્ રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ ગુણેની માત્રામાં વધઘટ થતી હોવાથી પૂરણ અને ગલનરૂપ ક્રિયા પરમાણુમાં બરાબર ઘટી શકે છે, એથી પરમાણુને પાગલ કહેવામાં કશો વાંધે નથી. આ ઉપરાંત ત્યાં એમ ઉમેરાયું છે કે પરમાણમાં ઉદ્દગલની સંજ્ઞાને વ્યવહાર ઔપચારિક છે.' પાગલ શબ્દની વ્યુત્પત્તિ બીજી રીતે પણ સંભવે છે. એ દર્શાવતાં બૃહદવૃત્તિ (પૃ.૩૧૬)માં નીચે મુજબને ઉલલેખ કરાય છે "पुरुष वा गिलन्ति पुरुषेण वा गीर्यन्ते इति पुद्गलाः, मिथ्यादर्शनादिहेतुवर्तिनं पुमांसं बध्नन्ति वेष्टयन्तीति गिरणार्थः, इतरत्रादानार्थो गिरतिः, पुरुषेणादीयन्ते कषाययोगभाजा कर्मतयेति पुद्गलाः" અર્થાત્ જે પુરુષને ગળે છે અથવા જે પુરુષથી ગળાય છે તે “પુદગલ' છે. મિથ્યાદશન વગેરે હેતુઓથી યુક્ત જીવને બાંધવા-વીંટવા એ “ગિરણ શબ્દનો અર્થ છે. અન્ય સ્થળમાં એને ગ્રહણ એ અર્થ કરવામાં આવ્યું છે. ત્યાં કષાયરૂપ યોગથી યુક્ત પુરુષ દ્વારા કમરૂપે જે ગ્રહણ કરાય છે તે “પુદગલ' છે એમ સમજવું. આ સંબંધમાં તત્ત્વાર્થરાજ (પૃ. ૧૯૦)માં નીચે મુજબ ઉલ્લેખ છે 'पुमांसो-जीवाः तैः शरीराहारविषयकरणापकरणादिभावेन गिल्यन्त દતિ પુછા.” પચલિંગીની બૂડાવત્તિના ૯૩મા પત્રમાં પુદગલની વ્યુત્પત્તિ નીચે મુજબ સૂચવાઈ છે: " पूर्यन्ते-अपरापरपरमाण्वादिसङ्घटनेन स्थौल्यपरिणाममापाद्यन्ते तद्विघटनेन च गलन्ति-हसन्तीति निरुक्तविधिना पुद्गलाः" ૧ “કપાત જપ પૂજન માષિકાત મૂકવા રૂપે 11 परमाणुषु पुद्गलत्वोपचारः । " ૨ આ વ્યુત્પત્તિ પરમાણુને લાગુ કેમ પાડવી તે માટે ગુણની અપેક્ષા કે ઉપચારને આશ્રય લે.. 87 Page #769 -------------------------------------------------------------------------- ________________ અછવઅધિકાર ( દ્વિતીય અર્થાતુ અન્યાન્ય પરમાણુ વગેરેના સંઘટનથી–સંલેષથી જે સ્થૂલ પરિણામને પ્રાપ્ત કરે છે અને એ પરમાણુ વગેરેના વિકલેષથી જેને હાલ થાય છે તે “પુદ્ગલ” છે. આ વ્યાખ્યાને પણ ઉપલક દષ્ટિએ વિચાર કરતાં તે પરમાણુને પુદગલ સંજ્ઞા ઘટી શકતી નથી, પરંતુ સૂમ દષ્ટિએ વિચારતાં એમ જરૂર કહી શકાય કે પરમાણુને પણ બીજા પરમાણુ કે કંપની સાથે મળવાનું કે તેનાથી જુદા પડવાનું હોવાથી “પુદગલ' સંજ્ઞા પરમાણુ પરત્વે સાવર્થ ઠરે છે. નવતત્વવિસ્તરાર્થ (પૃ. ૧૨૨-૧૨૩) તરફ દષ્ટિપાત કરતાં સમજાય છે કે ત્યાં તે પરમાણુ એ જ વાસ્તવિક પુદગલ છે અને સ્કંધ, દેશ અને પ્રદેશ તે એના વિકારરૂપ છે એટલે કંધાદિને વિષે “પુદ્ગલ સંજ્ઞા ઔપચારિક છે એ સ્પષ્ટ નિર્દેશ છે. આવી હકીકત અન્યત્ર જેવામાં નહિ આવેલ હેવાથી એ શબ્દશઃ નીચે મુજબ રજુ કરાય છે – તથા પૂરણ (પૂરાવું-મળવું) અને ગલન (ગળવું-ઝરવું-વિખરવું–છૂટા પડવું) ધમ યુક્ત જે પદાર્થ તે પુદ્ગલ દ્રવ્ય કહેવાય. અહિં પરમાણુ એ જ પુદગલ દ્રવ્ય છે. એ પરમાયુને સ્કંધરૂપે મળવા ગ્ય, અને સ્કંધથી વિખરવા-છૂટા પડવારૂપ ધર્મ હોવાથી પરમાણુ તે પુદ્ગલ કહેવાય છે. દરેક પરમાણુ મળવા અને વિખરવાના ધર્મ પાળે છે. પરમાણુઓ જ્યારે પસ્પર મળે છે ત્યારે અંધ બને છે, અને છટા પડે છે ત્યારે પુનઃ પરમાણુ જ રહે છે. એ પ્રમાણે પરમાણુઓ વારંવાર દ્વિદેશી, ત્રિપ્રદેશ, યાવત અનંતપ્રદેશ સ્કંધરૂપે પરિણમે છે (મળે છે), અને તે સ્કંધેથી છૂટા પણ પડે છે. ત્યાં કઈ પણ એક પરમાણુ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય સુધી પરમાણુરૂપે છૂટે રહે છે, તદનંતર અવશ્ય સ્કંધરૂપ પરિ ણમે છે. એ પરમાણુને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. પુનઃ એ પરમાણુ જ્યારે સ્કંધમાં લાગે છે ત્યારે “પ્રદેશ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. પુનઃ પરમાણુઓથી બનેલા સ્કધ-પ્રદેશ–અને પ્રદેશરૂપ વિકારે પણ પુગલ જ કહેવાય છે.” આ અવતરણ ઉપરથી એ વાત તો સમર્થિત થાય છે કે પૂરણ ગલનરૂપ સ્વભાવ સ્વાભાવિક રીતે પરમાણમાં છે અને એથી એને પુદ્દગલ તરીકે બેધડક વ્યવહાર કરી શકાય તેમ છે એટલે કે એ માટે ઉપચારાદિને વિચાર કરવો આવશ્યક નથી. પુદગલ' શબ્દની નિષ્પત્તિ– પુદ્ગલ” શબ્દ પૂર અને રાષ્ટ્ર એ બે ધાતુ ઉપરથી બનેલો છે. તેમાં પૂર એ દિવાદિ આત્મપદી, ગ્વાદિ પરમૈપદી અને “ચુરાદિ ઉભયપદી છે. પૂરણ કરવું, તૃપ્ત કરવું એ એના અર્થો છે. એ પ્રમાણે જૂ એ 'ગ્વાદિ પરૌપદી અને “ચુરાદિ આત્મપદી છે. ગળવું, ઝરવું, ખરવું, પડવું, વિખરાવું ઈત્યાદિ એના અર્થો છે. પુગલ શબ્દની નિષ્પત્તિ બે રીતે સંભવે છે -(૧) ઉણાદિ ગણુથી અને (૨) પૃષોદરાદિથી. તેમાં પ્રથમ પ્રકાર પરત્વે આ ગ્રંથકાર નીચે મુજબ પ્રકાશ પાડે છે – " पूर्यते-संहतीक्रियते विसंहतीक्रियते वा पूर्णीक्रियते सम्मील्यते यस्मादिति पुर औणादिकात्प्रत्यये सति डीवात् टिलोपे पुद्; गल्यते गाल्यते वा ૧–૫ જુઓ સારસ્વત આદશ ( ધાતુ-સંખ્યા ૧૩૪૨-૧૩૪૪ અને ૫૦૦-૫૦૧ ). Page #770 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. જીત્તે વિજયતે–પૃથા ખૂણે ય જાતે જ સાહિતિ T Tોજ (ણિ૦ ––૧૮) તિ ઘ– કૃત પુરાદિ ,” પુગલનું લક્ષણ આપણે પુગલનું લક્ષણ પ૪૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ તે પણ એ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડતું લક્ષણ શ્રીદેવેન્દ્રસૂરિકૃત નવતરવપકરણની નિમ્ન-લિખિત ગાથા પૂરું પાડે છે - " उपचयअवचयआयाण-मोकूवर सगंधवनमाईथं । छायायवतममाईण, लक्षणं पुग्गलाणं तु ॥ १६॥" [ કપાવવાનમારનrNamહિમા छायाऽऽतपतमआदीनां लक्षणं पुद्गलानां तु ॥] પુદગલ' શબ્દની વ્યુત્પત્તિ સૂચવતાં ગિરણને અર્થ ગ્રહણ એ નિર્દેશ કરાયો છે તેમજ એના આ ગ્રન્થકારે બાંધેલા લક્ષણમાં “ગ્રહણ” શબ્દ અગ્રસ્થાને છે તે જોતાં તેમજ પુગલ જ દ્રવ્ય એવું છે કે જેનું ગ્રહણ થઈ શકે છે તે વિચારતાં ગ્રહણરૂપ ગુણથી યુક્ત પદાર્થ તે પુગલ’ છે એમ પુદગલનું લક્ષણ એજી શકાય અને ન્યાયાલકના ૧૭મા પત્રમાં તે એ હકીકત “પ્રભુvi gaધ્યમ્ " એવા ઉલ્લેખ પૂર્વક રજુ કરાઈ છે; અન્યત્ર પણ “ગુનો પUT ” એ પાઠ મળી આવે છે. વળી ખુદ આગમમાં –ભગવતી (શ. ૧૩, ઉ. ૪)ના ૪૮૧ મા સૂત્રમાં “ ભાઈ or mસ્થિorg 9 એવો સ્પષ્ટ નિર્દેશ છે. પુદગલના દ્રવ્ય-અપ્રદેશાદિ અને દ્રવ્ય-સપ્રદેશાદિ ભેદ અને તેનું અપબહત્ય— અપ્રદેશ પુલ કહો કે પરમાણુ કહે તે એક જ છે. આના તેમજ એનાથી વિપરીત સપ્રદેશ પુદગલના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આશ્રીને ચાર ચાર ભેદે છે. પ્રાયઃ જે પરમાગઓ પરસ્પર સંલગ્ન નથી તે દ્રવ્યથી. અપ્રદેશ” કહેવાય છે. જેઓ આકાશના એક એક પ્રદેશમાં અવગાહીને રહેલા છે અને પિતાના ક્ષેત્રને જેમણે ત્યાગ કર્યો નથી તેઓ “ ક્ષેત્રથી અપ્રદેશ' કહેવાય છે. જ્યારે જ્યારે પિતાના ક્ષેત્રને છેવને અન્યત્ર ક્ષેત્રમાં પુદગલો (પરમાણુઓ) સંચરે છે અને પ્રત્યેક સ્થાનમાં એક સમયની સ્થિતિ કરે છે ત્યારે તેઓ “કાલથી અપ્રદેશ” કહેવાય છે. જે પરમાણુઓ વણથી એક ગુણ શ્યામતા વગેરે, ગધથી એક ગુણ સુવાસિતતા વગેરે, રસથી એક ગુણ તિક્તતા વગેરે, સ્પર્શથી એક ગુણ રૂક્ષતા અને એક ગુણ ઉષ્ણુતા વગેરેથી વિશિષ્ટ હોય છે તેઓ “ભાવથી અપ્રદેશ છે. આ પ્રમાણેના અપ્રદેશ પુદગાથી વિપરીત પગલે તે “સપ્રદેશ યુગલે” છે. જેમકે બે કે તેથી અધિક પરમાણુઓ પરસ્પર મળેલા હોય તે તે પદાર્થ તે “દ્રવ્યથી સપ્રદેશ પુદ્ગલ” છે. જે દ્રયણુકાદિ સ્કંધે આકાશના બે, ત્રણ ૧ છાયા- ઘાટક્ષણઃ પુરાતા: Page #771 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર ( દિતીય ઈત્યાદિ પ્રદેશને અવગાહીને રહેલા છે તેઓ “ક્ષેત્રથી સપ્રદેશ યુગલ” છે. જેમની સ્થિતિ બે સમયથી માંડીને તે અસંખ્યાત સમય સુધીની છે તેઓ “કાલથી સપ્રદેશ પુદગલ' છે. જેમના વણ વગેરે દ્વિગુણથી માંને તે અનંત ગુણ પર્યત છે તે બધા “ભાવથી સપ્રદેશ પુદ્ગલ” છે. ભાવ-અપ્રદેશ યુગલેની સંખ્યા સૌથી ઓછી છે. એનાથી કાલ-અપ્રદેશની સંખ્યા અસંખ્ય ગુણી છે. એનાથી અસંખ્ય ગુણી દ્રવ્ય–અપ્રદેશની છે અને એનાથી પણ અસંખ્ય ગુણી ક્ષેત્ર–અપ્રદેશની છે. એનાથી ક્ષેત્ર–સપ્રદેશની સંખ્યા અસંખ્ય ગુણી છે. એનાથી દ્રવ્ય-સપ્રદેશની સંખ્યા અધિક છે. એનાથી કાલ–સપ્રદેશની સંખ્યા વધારે છે. અને વળી એનાથી પણ ભાવસપ્રદેશ પુદ્ગલની સંખ્યા અધિક છે. જુઓ વિચારપંચાશિકા ( ગા. ૪૬-૪૮). અપાદ્ગલિક અને પર્ણલિકનો વિચાર– સમસ્ત દ્રવ્યોને અપગલિક અને પગલિક એમ બે વિભાગમાં વિભક્ત કરી શકાય તેમ છે. તેમાં અપગલિકના (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ, (૪) જીવ, (૫) કાલ, (૬) ક્ષાયિક, (૭) સાસ્વાદન અને (૮) પથમિક એમ આઠ ઉપભેદે છે; જ્યારે પદ્ગલિકના (૧) દારિક, (૨) વક્રિય, (૩) આહારક, (૪) તેજસ, (૫) ધ્વનિ (શબ્દ), (૬) મન, (૭) ઉસ-નિઃશ્વાસ, (૮) કામણ શરીર, (૯) કર્મ, (૧૦) છાયા, (૧૧) અંધકાર, (૧૨) અનંત વર્ગણા, (૧૩) આતપ, (૧૪) મિશ્ર કંધ, (૧૫) અચિત્ત મહાકધ, (૧૬) વેદક સમ્યક્ત્વ, (૧૭) ક્ષાપશયિક સમ્યકત્વ અને (૧૮) ઉદ્યોત એમ અઢાર ઉપભેદે છે.” ૧ આ તેમજ આ પછીના બને ઉપભેદે સમ્યક્ત્વના પ્રકારે જાણવા. ૨ આ તેમજ એની પછીના ત્રણે ઉપભેદે શરીરના પ્રકારે સમજવા. ૩ સ્કંધના નામ-સ્કંધ, સ્થાપના-સ્કંધ, દ્રવ્ય-સ્કંધ અને ભાવ-સ્કંધ એવા ચાર પ્રકારો પડે છે. સ્કંધ' પદમાં ઉપયોગ રહિત એવો વક્તા આગમથી દ્રવ્ય-સ્કંધ છે. નોઆગમથી દ્રવ્ય કંધના 1શરીર-દ્રવ્યકંધ, ભવ્ય શરીર-દ્રવ્યસ્કંધ અને તદુભય વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ એમ ત્રણું પ્રકાર છે. તેમાં વળી શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ છે. દિપદાદિ, દિપ્રદેશાદિ અને સન્યના અગ્ર દેશાદિ એ આના અનુક્રમે ઉદાહરણ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બે પગવાળા છે જેમકે મનુષ્ય, પોપટ, મેના વગેરે “દિપદ સચિત્ત દ્રવ્ય-રકંધ' છે. દાડમ, આમ્ર, બીજોરા વગેરે “ અ૫દ સચિત્ત દ્રવ્ય-સ્કંધ ' છે. ગાય, ભેસ વગેરે ચાર પગવાળા પશુઓ ચતુષ્પદ સચિત દ્રવ્ય-રકંધ' છે. બે પ્રદેશોથી માંડીને તે અનંત પ્રદેશ સુધીના છો તે અચિત્ત દ્રવ્ય ધ' છે. હાથી, ઘોડા, રથ, પાયદળ, તરવાર, ભાલા વગેરેના સમુદાયરૂપ સૈન્યને આગલે, પાછલો કે વચલો ભાગ તે મિશ્ર દ્રવ્ય–સ્કંધ છે. ગામ, નગર વગેરે પણ મિશ્ર દ્રવ્ય-સ્કંધ છે. આ પ્રમાણેનું વિવેચન વિશેષા ( ગા. ૮૫-૮૯૬ )માં તેમજ તેની વૃત્તિમાં છે. તેમાં જે મિશ્ર દ્રવ્ય-સ્કંધનું સ્વરૂપ આપેલું છે તે અત્ર મિશ્રઅંધથી વિવક્ષિત હોય એમ જણાતું નથી. અહીં તે અચિત મહાત્કંધ પૂર્વેને મિશ્રરકંધ વિવક્ષિત છે કે જેનું સ્વરૂપ “વર્ગણાનું સ્વરૂપ ' એ શીર્ષક હેઠળ ૭૧૭ માં પૃષ્ઠમાં વિચારવામાં આવનાર છે. ( ૪ આ વિવેચન વિજયવિમલગણિકૃત વિચારપંચાશિકાની નિમ્નલિખિત ગાથાઓને આભારી છે-- Page #772 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા પુદ્ગલેની ચલન-ક્રિયા દરેક પુ લમાં કંપવું વગેરે ધર્મો શાશ્વત નથી, પરંતુ કાહાચિક છે અર્થાત કે કઈ વેળા જ તેને ઉદય હોય છે. પરમાણુ-પુગલ કદાચ કંપે, વિશેષ કપ ચાવત્ પરિણમે અને કદાચ ન કપે યાવત્ ન પરિણમે. દ્વિદેશિક સ્કંધ બે ભાગવાળે છે, માટે એ બે પ્રદેશવાળા સ્કંધ પરત્વે ત્રણ વિક છે -(૧) કદાચ કંપવું, (૨) કદાચ ન કંપવું અને (૩) કદાચ એક ભાગ વડે કંપવું અને એક ભાગ વડે ન કંપવું. એવી રીતે ત્રિપ્રદેશિક સ્કંધના સંબંધમાં પાંચ વિકલ્પ છે. જેમકે (૧) કદાચ કંપ, (૨) કદાચ ન ક૫, (૩) કદાચ એક ભાગ કંપે અને એક ભાગ ન કંપે, (૪) કદાચ એક ભાગ છે અને બે ભાગો ન કરે અને (૫) કદાચ બે ભાગે કંપે અને એક ભાગ ન કપ. ચાર પ્રદેશવાળા સ્કંધમાં છ વિકલ્પ છે. તેમાં પાંચ વિક ઉપર મુજબના જાણવા અને બે ભાગનું કંપન અને બે ભાગનું અકંપન એ છઠ્ઠો વિકલ્પ જાણો. એ પ્રમાણે પાંચ પ્રદેશવાળા આંધથી માંડીને તે અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક સ્કંધ માટેના વિક વિચારી લેવા. પરમાણુ વગેરેમાં શસ્ત્ર-પ્રવેશાદિ– પરમાણુ-પુદ્ગલ તરવારની ધારને અથવા અસ્તરા (શ્નર)ની ધારને આશ્રય કરે–અવગાહીને રહે, પરંતુ એ ધાર ઉપર રહેવા છતાં એ છેદાય કે ભેદાય નહિ; કેમકે એના પર શસ્ત્ર ચાલી શકે નહિ–એમાં શસ્ત્ર પ્રવેશ કરી શકે નહિ, અર્થાત્ જે શસ્ત્ર પ્રવેશ કરી શકે તે પછી એ પરમાણુ જ ન કહેવાય. વળી અગ્નિકાયની વચમાં પ્રવેશ કરવા છતાં પરમાણુ બળે નહિ. પુષ્કરસંવ” નામના મહામેઘની વચ્ચે વચ્ચે પ્રવેશ કરવા છતાં એ ભી ન થાય. આ હકીકત ઢિપ્રદેશિક સ્કંધથી માંડીને તે અસંખ્યપ્રદેશિક સુધીના સ્કંધને લાગુ પડે છે, કેમકે એ બધાને પરિણામ સૂક્ષમ છે. અનંત પ્રદેશવાળા કંધે પૈકી કેટલાકને પરિણામ સૂક્ષમ હોય છે અને કેટલાકને બાહર હોય છે. તેમાં જેને પરિણામ બાદર છે તેમાં શસ્ત્ર પ્રવેશ કરી શકે એટલે તરવાર Newાષાનાના, નવાં કાઢો જ arsi Rs | રાણાયા ૩safમાં, સપુનr તુ પથri ૨૮ . ओरालिय घेउब्धिय, आहारग तेयसं झुणी (य) मणी । उस्सासं निस्सासं कम्मण कम्माणि छाय तमो ॥ २९ ॥ घग्गण अनंत आयव, मिस्सफूखंधो अधित्तमहबंधी। धेयग खाओषसम, उज्जोय पुग्गल सुए भणियं ॥१०॥" [ sirfari જી : શાસ્ત્રથ સાથs | सास्वादनमौपशमिकमपौद्गलिकानि त्वेतामि ॥ સૌerfi જિવનારા સૈજ્ઞ safમ () કનઃ ! અષાણ નિઃશ્વાસ મffજ દશા સમઃ | बगंणानन्तकमातपो मिश्रस्कन्धोऽचित्तमहास्कन्धः । घेदकं क्षायोपशममुद्द्योतः पुद्गलः श्रुते भणितः ॥ ] ૧ બે કટકા થાય. ૨ ચીરા જેવું પડે. ૩ પુષ્પરાવર્તન Page #773 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ અથવ-અધિકાર" ( દ્વિતીય વગેરેની ધારને આશ્રય લેતાં તેના બે કટકા થાય, તેમાં ચીરા પડે. વળી અગ્નિ તેને બાળી શકે, માટે મેઘ તેને ભીંજવી શકે, “ગંગા” જેવી મહાનદીના પ્રવાહમાં તે આવતાં પ્રતિખ્ખલન પામે અને ઉદાવત યા જલબિંદુ પ્રત્યે પ્રવેશ કરતાં ત્યાં તે નાશ પામે. એ ભગવતી (શ, ૫, ૬, ૭, સૂ. ૨૧૪). પરમાણુ વગેરેના વિભાગ પરમાણુ-પુગલ અર્ધ રહિત, મધ્ય રહિત અને પ્રદેશ રહિત છે એટલે કે એ સાર્ધ નથી, *સમધ્ય નથી કે રસપ્રદેશ નથી. બે પ્રદેશવાળે સ્કધ સાર્ધ છે અને પ્રદેશ છે, પરંતુ સમધ્ય નથી. ત્રણ પ્રદેશવાળ સ્કધ સમધ્ય છે અને સંપ્રદેશ છે, પરંતુ સાર્ધ નથી. ચાર, છ, આઠ એમ બેકી સંખ્યાવાળા પ્રદેશોથી યુક્ત રક છે માટે દ્વિપ્રદેશિક સ્કંધ અનુસાર જાણી લેવું એટલે કે તેઓ અનર્થ નથી, સમધ્ય નથી અને અપ્રદેશ નથી. પાંચ, સાત, નવ એમ એકી સંખ્યાવાળા પ્રદેશથી યુક્ત સ્કંધે ત્રણ પ્રદેશવાળા સ્કધને આ બાબતમાં અનુસરે છે અર્થાત્ તેઓ અનર્ધ છે, પણ અમધ્ય નથી તેમજ અપ્રદેશ નથી. સંખેય પ્રદેશવાળે સ્કંધ કદાચ સાર્ધ હોય, અમધ્ય હોય અને સંપ્રદેશ હોય; અને કદાચ અનર્થ હોય, સમધ્ય હોય અને સંપ્રદેશ હોય. આ પ્રમાણેની હકીકત અસંખ્યય પ્રદેશવાળા તેમજ અનંત પ્રદેશવાળા સ્કંધને પણ લાગુ પડે છે. પરમાણુ વગેરેની પરસ્પર સ્પર્શના– (૧) એક ભાગ (દેશ) વડે બીજા એક ભાગને, (૨) એક ભાગ વડે બીજા અનેક ભાગોને, () એક ભાગ વડે આખા ભાગને, (૪) અનેક ભાગ વડે એક ભાગને, (૫) અનેક ભાગ વડે અનેક ભાગને, (૬) અનેક ભાગે વડે આખા ભાગને, (૭) આખા વડે એક ભાગને, (૮) આખા વડે અનેક ભાગને, (૯) આખા વડે આખાને એમ સ્પર્શનાના *નવ વિકપ છે. તેમાં છેલ્લેનવમો એ એક જ વિકલ્પ પરમાણુને લાગુ પડે છે, કેમકે એ ભાગ રહિત છે અને એથી બાકીના વિકપને એમાં અસંભવ છે. એક પરમાણુ બીજા પરમાણુને નવમા વિકલ્પ અનુસાર સ્પશે છે તેથી બે પરમાણુઓની એકતા થઈ જશે અને તેની એકતા થવાથી જુદા જુદા પરમાણુઓના વેગથી ઘટ વગેરે રસકંધે ૧-૨ જે સ્કંધના પ્રદેશો સમ સંખ્યાવાળા-બેકી સંખ્યાવાળા હોય તે “ અર્ધ સહિત ' થાને “ સાધ” કહેવાય છે, જે સ્કંધના પ્રદેશની સંખ્યા વિષમ હોય-એકી હોય તે સમધ્ય” યાને “મધ્ય સહિત” કહેવાય છે. એટલે કે જે સ્કંધ સમ પ્રદેશવાળો હોય તે સાધ છે અને અમધ્ય યાને મધ્ય રહિત છે, જ્યારે વિષમ પ્રદેશવાળે અંધ સમય છે અને અનર્ધ યાને અર્ધ ભાગથી રહિત છે. ૪ સંસ્કૃતમાં તે નીચે મુજબ દર્શાવાય – (૨) રેશન ફેશ૬ , (૨) શેર સેવાન, (૩) રેશન સર્જન, () ઃ મેરાન , (૯) જેવી હેરાન, (૨) હે ર૬ (૭) સર્કંગ સેશન, (૮) સર્વેદ Page #774 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દાન દીપિકા. ૫ અને છે તે નહિ બને એવી શંકા ઉઠાવવી નિરક છે; કેમકે નવમા વિકલ્પના અથ એવા નથી કે એ પરમાણુ પરસ્પર મળી જાય છે, પરંતુ એના અતા એ છે કે એ પરમાણુઓ એક બીજાના સ્પશ પાતે સમસ્ત સ્વાત્મ વડે કરે છે, કેમકે પરમાણુમાં અ વગેરે વિભાગ નથી એટલે પરમાણુઓ અર્ધ વગેરે ભાગ વડે સ્પર્શી શકતા નથી. વળી અને પરમાણુઓના સ્વરૂપમાં જુદાઇ હાવાથી તે એની એકતા થતી નથી એટલે ઘટાઢિ પદ્માના અભાવની આપત્તિ માટે અવકાશ રહેતા નથી. દ્વિપ્રદેશિક કધને સ્પર્શીતા પરમાણુના સબંધમાં સાતમા અને નવમા એ એ વિકલ્પા માટે સ્થાન છે. એટલે કે સવ વડે એક ભાગને સ્પશે અથવા તેા સ વડે સને સ્પશે. જેમકે જ્યારે દ્વિપ્રદેશિક કધ આકાશના એ પ્રદેશને અવગાહીને રહેલા હોય ત્યારે પરમાણુ તે સ્કંધના દેશને સ` વડે અર્થાત્ પેાતાના સમસ્ત આત્મા વડે સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશના જ છે અર્થાત્ આકાશના એ પ્રદેશમાં રહેલા કધના દેશને જ પરમાણુ સ્પર્શી શકે છે, કારણુ કે પરમાણુની અવગાહના એક જ પ્રદેશની છે, જો દ્વિપ્રદેશિક સ્કંધ સૂક્ષ્મતાને લઈને આકાશના એક પ્રદેશને અવગાહીને રહેલા હાય તે પરમાણુ પેાતાના સમગ્ર આત્મવડે તે સ્કંધના સમસ્ત આત્માને સ્પર્શે છે, ત્રિપ્રદેશિક કધને સ્પ°તા પરમાણુંના સંબંધમાં છેલ્લા ત્રણ વિકલ્પો ઘટે છે. તેમાં જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધ આકાશના ત્રણ પ્રદેશેામાં રહેલા હોય ત્યારે પરમાણુ પાતાના સમગ્ર આત્મા વડે એ સ્કંધના એક દેશને સ્પર્શે છે. જયારે ત્રિપ્રદેશિક સ્કંધના એ પ્રદેશ એક આકાશપ્રદેશમાં સ્થિત હોય અને બાકીના પ્રદેશ ખીજા એક આકાશ-પ્રદેશમાં રહેલા હૈાય ત્યારે તા એક આકાશ-પ્રદેશમાં રહેલા એ પરમાણુઓને સ્પર્શવાનું સામર્થ્ય એક પરમાણુમાં હાવાથી પેાતાના બધા વડે એ એ દેશાને સ્પર્શે છે. જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધ આકાશના એક જ પ્રદેશમાં સ્થિત હાય ત્યારે પરમાણુ તે સમગ્રને પોતાના સમસ્ત આત્મા વડે સ્પર્શે છે. આ પ્રમાણેની હકીકત ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા એમ છેક અનત પ્રદેશવાળા કંધના સબંધમાં ઘટાવી લેવી. દ્વિપ્રદેશિક સ્કધ પરમાણુને કેવી રીતે સ્પર્શે છે એના હવે વિચાર કરીશું. જ્યારે દ્વિપ્રદેશિક કધ આકાશના એ પ્રદેશેામાં રહેલા હાય ત્યારે પેાતાના એક દેશ વડે પરમાણુના સમગ્ર આત્માને સ્પર્શે છે એટલે કે એક ભાગ વડે સર્વને સ્પર્શે છે. એટલે ત્રીજો વિકલ્પ ઘટે છે. જ્યારે દ્વિપ્રદેશિક કધ એક જ આકાશ-પ્રદેશમાં રહેલા હાય ત્યારે એ પેાતાના સમગ્ર આત્મા વડે પરમાણુના સમગ્ર આત્માને સ્પર્શે છે એટલે કે નવમા વિકલ્પ ઉપસ્થિત થાય છે. ૧ આ વિકલ્પ એક આકાશ-પ્રદેશમાં રહેલા પ્રિદેશિક સ્કંધ પરત્વે પણ સંભવે છે. એમ કહેવાય નહિ, ક્રમકે ત્યાં દ્વિદેશિક સ્કંધ પાતે જ અવયવી છે પણ એ કાષ્ટના અશ કે દેશ નથી. એટલે પરમાણુ બધા વડે આ સ્કંધના એ દેશેાને અડકે છે એમ કહેવાય જ કેમ ? ત્રિપ્રદેશિક ધ પરત્વે આમ કહેવાય છે તેનુ કારણ એ છે કે ત્રણ પ્રદેશની અપેક્ષાએ એને સ્પર્શ થતાં એક પ્રદેશ બાકી રહે છે; અર્થાત્ તેના જે એ પરમાણુએ એક આકાશ-પ્રદેશમાં રહેલા છે તે બને, જુદા આકાશપ્રદેશમાં રહેલ તેના એક પરમાણુના અશા છે. દેશ છે અને એક પરમાણુ એ બે દેશને સ્પર્શે છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ અછવ અધિકાર, ( દ્વિતીય દ્વિદેશિક & અન્ય દ્વિદેશિક ફેકંધને પહેલા, ત્રીજા, સાતમા કે નવમા વિકલ્પ અનુસાર સ્પર્શી શકે. જ્યારે બંને ઢિપ્રદેશિક સ્કંધ પૈકી પ્રત્યેક બબ્બે આકાશ-પ્રદેશમાં રહેલ હોય ત્યારે પરપા એક ભાગ વડે એક ભાગને સ્પર્શે છે. એટલે કે અહીં પ્રથમ વિકલ્પ છે. જ્યારે એક દ્ધિપ્રદેશિક સ્કંધ એક આકાશ-પ્રદેશમાં રહેલે હોય અને બીજે દ્વિદેશિક સકંધ બે આકાશ–વદેશમાં રહેલો હોય ત્યારે દ્વિતીય અંધને એક દેશ પ્રથમ સકંધના સર્વ ભાગોને સ્પર્શી શકે છે એટલે એક દેશથી સર્વને સ્પર્શે છે એ ત્રીજો વિકલ્પ સંભવે છે તેમજ સર્વ વડે દેશને સ્પર્શે છે એ સાત વિકલ્પ પણ લાગુ પડે છે, કેમકે એક આકાશ-પ્રદેશમાં રહેલે દ્ધિપ્રદેશિક સેકંધ પાતાના સમગ્ર આત્મા વડે અન્ય ક્રિપ્રદેશિક સ્કંધના એક દેશને સ્પશે છે. જ્યારે બંને દ્વિદેશિક સ્કંધ એકેક જ આકાશ-પ્રદેશમાં રહેલા હોય ત્યારે નવમે વિકલ્પ ઉદ્દભવે છે. ક્રિપ્રદેશિક કપ ત્રિપ્રદેશિક સ્કંધને પ્રથમના ત્રણ તેમજ છેવટના ત્રણ એમ કુલે છે વિક પૂર્વક સ્પર્શી શકે છે. આ પ્રમાણે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, ચાવત અનંત પ્રદેશવાળા સ્કંધને દ્ધિપ્રદેશિક સકંધ આ છ વિકલ્પ મુજબ સ્પર્શી શકે છે. તે ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુને ત્રીજા, છઠ્ઠા અને નવા વિકલ્પ મુજબ સ્પ, ક્રિપ્રદેશિકને પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠ, સાતમા અને નવમા વિકલ્પ અનુસાર સ્પશે, ત્રિપ્રદેશિકને નવે વિકલ્પ મુજબ સ્પર્શ ચતુર પ્રદેશિકને, પંચપ્રદેશિકને, યાવત્ અનંતપ્રદેશિકને પણ નવે વિકલ્પ અનુસાર સ્પશે. ચતુપ્રશિક રકંધથી માંડીને તે અનંતપ્રદેશિક સ્કંધ સુધીના કેઈ પણ સ્કંધના પરમાણુ વગેરે સાથેના સ્પર્શ માટેના વિકલ્પ આ ત્રિપ્રદેશિક સ્કંધ મુજબ જાણવા. પરમાણુ વગેરેની સ્થિતિ પરમાણુની તેમજ ઢિપ્રદેશિક સ્કંધથી માંને તે અનંતપ્રદેશિક કંપની પણ જઘન્ય સંસ્થિતિ એક સમય સુધીની છે, જ્યારે ઉત્કૃષ્ટ સંસ્થિતિ અસંખ્ય કાળની છે. એક આકાશ-પ્રદેશમાં રહેલું પુદગલ-દ્રવ્ય જ્યાં હોય ત્યાં અથવા અન્ય સ્થાનમાં જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું. એક આકાશ-પ્રદેશમાં અવગાહેલ પુગલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે છેક અસંખ્યયપ્રદેશાવગાઢ પુદગલ માટે પણ જાણવું. પુદ્ગલ એક ગુણે કાળો જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ સુધી રહે, એ પ્રમાણે ચાવત અનંત ગુણુ કાળા પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષમ પરિણામને ભજેલા તેમજ બાદર પરિણામને ભજેલા યુગલ માટે જાણવું, એ પ્રમાણે અશબ્દ-પરિણત પુદ્ગલ માટે Page #776 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દત દર્શન દીપિકા. પણ જાણવું. શરદ-પરિણત પુદ્ગલ તે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી રહે. પરમાણુ-પુગેલાદિ અને અંતરકાલ– જે પુગલ પરમાણુરૂપે છે તેને પરમાણપણું ત્યજી દઈ ધાધિરૂપે પરિણમી પાછું પરમાણુપણું પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક સમયે અને વધારેમાં વધારે અસંમેય કાળ લાગે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યારે પરમાણુનું પરમાણુપણું ચાલ્યું જાય ત્યારથી માંને ફરી વાર પરમાણુપણે તેનું પરિણમન થાય ત્યાં સુધી ભૂતપૂર્વ પરમાણુને જે અપરમાણપણે રહેવું પડે છે તેમાં વધારેમાં વધારે અસંખ્યાત કાળનું આંતરું છે. અથૉત્ પ્રથમ બીજી ભાવિની પરમાણુરૂપ અવસ્થા એ બેની વચ્ચે જે કાળ છે તે “અંધ-સંબંધ-કાલ' કહેવાય છે અને તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે. ઢિપ્રદેશિક સધને બાકીના સકંધરૂપે પરિણમવાને કાળ અને પરમાણુરૂપે થવાને કાળ તે અંતરકાળ છે. એ જઘન્યથી એક સમયને છે; ઉત્કૃષ્ટથી તે તે અનંત છે, કેમકે બાકીના સર્વ અંધે અનંત છે અને એ પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રસંગેય કાળની છે. એ પ્રમાણે ત્રિપ્રદેશિકાદિક છે માટે સમજી લેવું. એક આકાશ-પ્રદેશમાં રહેલે સકંપ પુદગલ કંપતો અટકે અને ફરીથી કંપવા માંડે તેટલામાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ વ્યતીત થાય. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશસ્થિત સ્કંધ માટે પણ સમજી લેવું. એક આકાશ-પ્રદેશમાં સ્થિત નિષ્કપ પુગલ પિતાની નિષ્કપતાને ત્યજી સકપતા ધારણ કરી ફરીથી નિષ્કપતા પ્રાપ્ત કરે તેટલામાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ લાગે. આ હકીકત છેક અપંખ્ય પ્રદેશમાં સ્થિત યુગલોને પણ લાગુ પડે છે. જે નિષ્કપને કાળ છે તે સકંપને અંતરકાલ છે, એથી કરીને સકંપને ઉત્કૃષ્ટ અંતરકાલ અસં. ખ્યાત સમયને કહેવાય છે. વળી જે કંપને કાળ છે તે નિષ્કપને અંતરકાલ છે; એટલા માટે તે નિષ્કપને ઉત્કૃષ્ટ અંતરકાલ આવલિકાના અસંખ્યાતમે ભાગે છે. "વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષમ પરિણત અને બાદર પરિણત યુગલને જે સ્થિતિ-કાલ છે. તે જ એને અંતરકાલ છે, કેમકે જે એકની અવસ્થિતિ છે તે બીજાનું અંતર છે અને તેનું ઉત્કૃષ્ટ માન અસંખ્યય કાળનું છે. જે પુદગલ શબ્દરૂપે પરિણમેલ હોય તેને ત્યજી ફરીથી શબ્દરૂપ પરિણામને પ્રાપ્ત કર ૧ એક ગુણ કોલકત્વ ( એક ગુણી કાળાશ ) વગેરેનું અંતર એક ગુણી કાળાશ વગેરેના, કાળના જેટલું જ છે, પરંતુ દિગુણ કાલવાદિની અનંતતાને લઈને અંતરકાલ અનંત નથી એમ વચન-પ્રામાણ્યને લઈને ધ્યાનમાં રાખવું. 88 Page #777 -------------------------------------------------------------------------- ________________ અજીવ—અધિકાર. દ્વિતીય વામાં તેને ઓછામાં ઓછા એક સમય લાગે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ જોઇએ. અશતું— પરિણત પુદ્ગલને પેાતાના અશબ્દ-પરિણતત્વરૂપ સ્વભાવ સૂકી પાછે તે જ સ્વભાવ પ્રાપ્ત કરતાં જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ંખ્યેય ભાગ જેટલા કાળ લાગે. દ્રવ્યસ્થાનાયુ વગેરે— . દ્રષ્ય એટલે પુદ્ગલ–દ્રવ્ય, સ્થાન એટલે એના પરમાણુ, દ્વિપ્રદેશિક વગેરે રૂપે ભેદ, આયુર્ એટલે સ્થિતિ. પુદ્ગલ-દ્રવ્યના પરમાણુ વગેરે ભેદની સ્થિતિ તે ‘ દ્રવ્ય-સ્થાનાયુ ’ છે; અથવા દ્રવ્યનું અણુત્વાદિ ભાવે જે અવસ્થાન તે ‘ દ્રવ્ય-સ્થાનાયુ ' છે. પુદ્દગલેના અવગાહનાથી થયેલા ક્ષેત્રના એટલે આકાશના ભેદની સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુદ્દગલાનું જે અવસ્થાન તે ‘ ક્ષેત્ર—સ્થાનાયુ ’ છે. એ પ્રમાણે અવગાહના-સ્થાનાયુ અને ભાવ-સ્થાનાયુ ઘટાવી લેવા. અવગાહના અને ક્ષેત્રમાં તફાવત— અત્ર જે ક્ષેત્ર-સ્થાનાયુ અને અવગાહના-સ્થાનાયુ એમ બે ભેદો દર્શાવ્યા છે. તેનુ કારણુ એ છે કે અવગાહના અને ક્ષેત્રમાં તફાવત છે, અમુક માપવાળા સ્થાનમાં પુદ્ગલેનું જે અવગાહીપણુ –રહેવાપણું-વ્યાપવાપણું તે ‘ અવગાહના ’ કહેવાય છે. પુદ્દગલાથી જે વ્યાપ્ત ઢાય તે ૮ ક્ષેત્ર ’ કહેવાય છે. વિવક્ષિત ક્ષેત્રથી અન્ય કોઇ ક્ષેત્રમાં પણ પુદ્ગલેાનુ તે ક્ષેત્રના માપ પ્રમાણે રહેવુ તે ‘ અવગાહના ’ કહેવાય અર્થાત પુદ્ગલાના પેાતાના આધાર સ્થળ સમાન જે એક પ્રકારના આકાર છે તે અવગાહના છે અને પુદ્ગલા જેમાં રહે તે ‘ ક્ષેત્ર ’ છે, દ્રવ્યસ્થાનાણુ વગેરેનું અપહૃત્વ— ક્ષેત્રસ્થાનાયુ સ॰થી અલ્પ છે. એનાથી અવગાહનાસ્થાનાયુ, દ્રવ્યસ્થાનાયુ અને ભાવસ્થાનાચુ ઉત્તરાત્તર અસખ્ય ગુણ છે. આનુ કારણ નીચે મુજબ છેઃ—— ક્ષેત્ર અમૂત છે અને એથી જ એમાં પુદ્ગલેાના વિશિષ્ટ બંધના કારણરૂપ ચીકાશ વગેરે નથી. આથી કરીને પુદ્ગલેા એક જ ક્ષેત્રમાં લાંખા વખત સુધી રહેતા નથી. આ કારણથી ક્ષેત્ર-સ્થાનાયુ સ`થી ચાડુ' છે. એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં ગયેલા પુદ્ગલનું પણ તેનું તે જ માન ચિર કાલ પર્યંત રહે છે અને વળી જો અવગાહનાના નાશ થાય તેા ક્ષેત્રની ભિન્નતા સ્પષ્ટ છે. પુદ્ગલોના ક્ષેત્રાવસ્થાન-કાલ અર્થાત્ અમુક ક્ષેત્રમાં નિયત રીતે રહેવાના કાળ અવગાહના અને નિષ્ક્રિયતાથી અવખદ્ધ છે. અન્ય શખ્ખામાં કહીએ તે પુદ્ગલની જ્યારે કાઇ પણ અમુક જાતની અવગાહના હાય અને વળી તે પુદ્ગલ પેતે નિષ્ક્રિય હાય અર્થાત્ હલન-ચલનથી રહિત હાય આવ્યા છે. ૧ પુદ્ગલેાના શ્યામતા વગેરે જે ધર્મો છે તે અત્ર ‘ ભાવ ' શબ્દથી દર્શાવવામાં Page #778 -------------------------------------------------------------------------- ________________ શૈલાસ ] આહંત દર્શન દીપિકા. ત્યારે જ પુદગલનું ક્ષેત્રાવસ્થાન નિયત હોય છે, અન્યથા એનું ક્ષેત્રાવસ્થાન સંભવતું નથી. આ પ્રમાણે જ્યારે પાગલોનું ક્ષેત્રાવસ્થાન અવગાહના અને નિષ્ક્રિયતાને અધીન છે ત્યારે અવગાહના માટે એથી વિપરીત હકીકત છે અર્થાત્ અવગાહના ક્ષેત્રમાત્રમાં નિયત નથી-અવગાહના-કાલ શ્રેઢાવસ્થાનકાલ માત્રથી સંબદ્ધ નથી, કારણ કે ક્ષેત્રદ્ધાના અભાવમાં પણ અવગાહના હોય છે. આથી કરીને ક્ષેત્રાદ્ધા કરતાં અવગાહનાદ્ધા અસંખ્ય ગુણ છે. સંકેચથી અથવા વિકેચથી (વિકાસથી) અર્થાત સંકડાઈ જવાથી કે ફેલાઈ જવાથી અવગાહના ઉપરત થાય છે–તે નિવૃત્ત થાય છે, પરંતુ જેટલા પુદગલે પહેલાં હતા એટલા બધા જ પુગલનું લાંબા વખત સુધી અવસ્થાન સંભવે છે એટલે કે અવગાહનાની ભલે નિવૃત્તિ થાય, પરંતુ એથી કંઈ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ જ્યારે દ્રવ્યની અમુક પ્રકારની નિવૃત્તિ થાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ અવશ્ય થાય છે. વિશેષમાં પુદ્ગલેના સંઘાત વડે કે તેના ભેદ વડે તે પુદ્ગલેને જે સ્કંધ પહેલાના જેવી અવગાહનાવાળો નહિ, પરંતુ સંક્ષિપ્ત-સ્તક-અલ્પ અવગાહનાવાળે થાય છે તે સ્કધમાં તેમ થયા બાદ દ્રવ્ય-અન્યથા ઉપસ્થિત થાય છે એટલે કે પૂર્વે જે સ્થિતિમાં તે દ્રવ્ય હતું તે સ્થિતિએ તે સ્કંધમાં દ્રવ્યનું રહેવું થતું નથી અને તેમ - થવાથી તે દ્રવ્યોની અવગાહનાને ચેકસ નાશ થાય છે. કદાચ કઈ એમ કહે કે સંઘાતથી તો પગને સ્કંધ સંક્ષિપ્ત થતું નથી તે તેમ નથી, પણ સંઘાત થયા બાદ પુદ્ગલોને સૂક્ષમતર પરિણામ થાય છે. સંઘાતથી પુદગલને સ્કંધ ટુંક થતાં અવગાહનાને નાશ થાય છે, કેમકે સંકેચ અને વિકેચ સિવાયની સ્થિતિમાં અવગાહનાદ્ધ દ્રવ્યમાં સંબદ્ધ છે એટલે જ્યારે દ્રવ્ય સંકેચથી અને વિકેચથી મુક્ત હોય ત્યારે તેમાં અવગાહના સંબદ્ધ છે, પરંતુ જ્યારે સંકેચ અને વિકેચ હોય ત્યારે દ્રવ્યમાં અવગાહના સંબદ્ધ હેતી નથી. અર્થાત વૃક્ષત્વમાં ખદિરત્વ રહે છે તેમ સંકોચ અને વિકાચના અભાવમાં દ્રવ્યમાં અવગાહના રહે છે, પરંતુ તેની વિદ્યમાન દશામાં દ્રવ્યમાં અવગાહના રહેતી નથી. આ પ્રમાણે દ્રવ્ય અને અવગાહનાની સહચરિતા અનિયત છે, પરંતુ દ્રવ્ય સંકેચ અને વિકેચ માત્રમાં સંબદ્ધ નથી એટલે સંકેચ કે વિકેચ હોય કે ન હોય તે પણ દ્રવ્ય તે કાયમ જ રહે છે. આ પ્રમાણે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે. દ્રવ્યના સંબંધમાં એથી ઉલટું છે. અર્થાત જેમ ખદિરપણુમાં વૃક્ષપણું સંબદ્ધ છે તેમ સંકોચ અને વિકેચ દ્વારા અવગાહનાને નાશ થયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી. આથી જ દ્રવ્યસ્થાનાયુ અવગાહનાસ્થાનાયુ કરતાં અધિક છે. દ્રભાદ્ધા સદા સંઘાત-બંધની અને ભેદ-બંધની પાછળ ચાલનારી છે અને ગુણદ્ધા કંઈ સંધાતાદ્ધા અને ભેહાદ્ધા માત્રમાં સંબદ્ધ નથી. અર્થાત્ સંઘાત અને ભેદરૂપ બે ધર્મો દ્વારા થતા સંબંધને દ્રવ્યોદ્ધા અનુસરે છે, કેમકે એ દ્રવ્યોદ્ધા સંઘાતાદિ ન હોય ત્યારે જ હોય છે અને સંઘાતાદિ હોય ત્યારે તે હેતી નથી. ગુણદ્ધિા માત્ર સંઘાત અને ભેદના કાળમાં સંબદ્ધ નથી, કારણ કે સંઘાતાદિ વિદ્યમાન હોય તે પણ ગુણનું અનુવર્તન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ સાફ કરેલા પટમાં શ્વેતાદિ ગુણે છે. તેમ સંઘાતાદિ દ્વારા દ્રવ્યને ઉપરમ થાય તે પણ પર્યાયની સત્તા રહે-ગુણનું અવસ્થાન રહે અને જે સર્વ ગુણોને Page #779 -------------------------------------------------------------------------- ________________ અજીવ અધિકાર. [ द्वितीय ઉપરમ થાય તે। તે દ્રવ્ય રહેતું નથી અને અવગાહના પણ મનુવતી નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પાંચાનુ અવસ્થાન ચિરકાલ સુધીનુ છે, જ્યારે દ્રવ્યનું અવસ્થાન અચિર કાલ સુધીનુ' છે, વળી દ્રવ્યમાં ગુણેાની અહુલતા હેવાથી સગુણાને નાશ થતા નથી અને તેનું અન્યત્વ થાય છે તે પણ ઘણા ગુણાની સ્થિતિ રહે છે. આથી કરીને ભાવસ્થાનાયુ દ્રવ્યસ્થાનાયુ કરતાં વિશેષ છે એમ ફલિત થાય છે. ७.०० ૧ આ સમગ્ર વિવેચન ભગવતી ( શ. ૫, ઉ. છ, સુ. ૨૧૮ )ની વૃત્તિમાંના ૨૩૬ મા પત્રગત નિમ્ન-લિખિત અવતરણાને આધારે મેં યેાજ્યું છે. આ અવતરણરૂપ પંદર ગાથાને શ્રીરસિ’હરિ પરમાણુખણ્ડષત્રિશિકા તરીકે ઓળખાવે છે, (c [ क्षेत्रावगाहन द्रव्यभावस्थानायुरल्पबहुकत्वे । स्तोका असङ्ख्य गुणितास्तिस्रश्च शेषाः कथं ज्ञेयाः ? ॥ ] 66 खेत्तोगाद्दणदव्वेभाबट्टाणा अप्पबहुत्ते । थोबा असंखगुणिया तिनि य सेसा कहं नेया ? ॥ "" खेत्तामुत्तत्ताओ तेण समं बंधपश्चयाभावा । तो पोग्गलाण थोवो खेत्तावद्वाणकालो ओ ॥ "" [ क्षेत्रामूर्तत्वात् तेन समं बन्धप्रत्ययाभावात् । ततः पुद्गलानां स्तोकः क्षेत्रावस्थान कालस्तु ॥ ] " अण्णकखेत्तगयस्स वि तं चिय माणं चिरं पि संभव ( संधरइ ) | ओगाहणाना से पुण खेत्तण्णत्तं फुडं होइ ॥ " [ अन्यक्षेत्रगतस्यापि तदेव मानं चिरमपि सम्भवति ( सन्धरति ) । अवगाहनानाशे पुनः क्षेत्रान्यत्वं स्फुटं भवति ॥ ] " ओगाहणावबद्धा खेत्तद्धा अक्कियाऽयबद्धा य । न उ ओगाहणकालो खेत्तद्धामेत संबद्धो ॥ " [ अवगाहन्तावबद्धा क्षेत्राद्धाऽक्रियाऽवबद्धा च । न तु अवगाहनाकालः क्षेत्राद्धामात्र सम्बद्धः ॥ ] " जम्हा तत्थऽण्णत्थ य स च्चिय ओगाहणा भवे खेत्त । तम्हा खेत्तद्धाऽवगहणद्धा असंखगुणः ॥ 35 "( "" [ यस्मात् तत्रान्यत्र च सा एत्रावगाहना भवेत् क्षेत्रे | तस्मात् क्षेत्राातोऽवगाहनाद्धाऽसङ्ख्यगुणा ॥ ] संकोय त्रिकोण व उबर मियाएऽवगाहणाए वि । तत्तियमेत्ताणं विय चिरं पि दब्बाणवत्थाणं [ सहकोचेन विक्रोचेन वा उपरतायामवगाहनायामपि । तावन्मात्राणामेव चिरमपि द्रव्याणामत्रस्थानम् ॥ ] संघायमेयओ वा दव्योवरमे पुणाइ संखित्ते । मियमा लक्ष्त्रोगाहणार नाली ने संदेहो ॥ 21 11 Page #780 -------------------------------------------------------------------------- ________________ खास] આહંત દર્શન દીપિકા. ७०१ [ सघातभेदतो वा द्रव्योपरमे पुनः संक्षिप्ते । नियमात् तद्रव्यावगाहनाया नाशो न सन्देहः ॥ ] " ओगाहद्धा दम्वे संकोयविकोयओ य अवबद्धा । न उ दवं संकोयणधिकोयणमित्तण संबद्धं ॥" : अवगाहनावा द्रव्ये सङ्कोचविकोंचतश्चावबद्धा ।। न तु द्रव्यं सड्कोचनविकोपनमात्रेण सम्बद्धम् ॥1 " जम्हा तत्थऽण्णत्थ व दव्वं ओगाहणाए तं चेव । इम्बद्धाऽसंख गुणा तम्हा ओगाहणद्धाओ ॥" [ यस्मात् तत्राम्यत्र वा द्रव्यमवगाहनायां तच्चैव । द्रव्याद्वाऽसङ्ख्यगुणा तस्मादवगाहनाखातः ॥] " संघायभेयओ या दब्बोवरमे वि पजपा सति । तं कसिणगुणविरामे पुणाइ दव्वं न ओगाहो ॥" [ सङ्घातभेदतो वा द्रव्योपरमेऽपि पर्यवाः सन्ति । तत् कृत्स्नगुणविरामे पुनद्रव्यं न अवगाहः ॥1 “ संघायभेयवंधाणुवत्तिणी निच्चमेव दवद्धा । नउ गुणकालो संघायभेयमेत्तद्धसंबद्धो ॥" [ सङ्घातभेदबन्धानुवर्तिनी नित्यमेव द्रव्याद्धा । न तु गुणकालः सङ्घातभेदमात्राद्धसम्बद्धः ॥ ] ... " जम्हा तत्थऽण्णत्थ य दव्धे खेत्तावगाहणासुं च । ते चेव पन्जवा संति तो तदद्धा असंखगुणा ॥ " [ यस्मात् तत्रान्यत्र च द्रव्ये क्षेत्रावगाहनासु च । __ त एव पर्यवाः सन्ति ततस्तदद्धाऽसङ्ख्यगुणा ॥ ] " आह अणेगतोऽयं दबोवरमे गुणाणऽवत्थाणं । गुणविप्परिणामम्मि य व्यविसेसो य णेगतो ॥ " [ आह अनेकान्तोऽयं द्रव्योपरमे गुणानामधस्थानम् । गुणविपरिणामे च द्रव्य विशेषश्च नैकान्त: ॥ ] .." विप्परिणयम्मि दब्वे कम्मि गुणपरिणई भवे जुगवं । कम्मि वि पुण तदवत्थे वि होइ गुणा परिणामी ( ? गुण विप्परीणामो)॥', [ विपरिणते द्रव्ये कस्मिन् गुणपरिणतिर्भवेद युगपत् ।। कस्मिन्नपि पुनस्तदवस्थेऽपि भवति गुणा: परिणामिनः (गुणविपरिणामः).] " मण्णइ सच्चं किं पुण गुणवाहुल्ला न सधगुणनासो । दब्धस्स तण्णत्ते वि बहुतराणं गुणाण ठिई ॥" [ भण्यते सत्यं किं पुनर्गुणबाहुल्यात् न मर्वगुणनाशः । द्रष्यस्य तदन्यत्वेऽपि तराणां गुणानां स्थितिः ॥] Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ અજીવ-અધિકાર. [ દ્વિતીય પરમાણુની સ્પર્શના સંબધે સાતેની શંકા– આપણે ૧૫૯મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પરમાણુની અવગાહના એક આકાશ-પ્રદેશની છે, જ્યારે તેની સ્પર્શના સાત પ્રદેશોની છે; કેમકે છ દિશામાં રહેલા છ પ્રદેશને તેમજ જે આકાશપ્રદેશને એ પરમાણુ રોકીને રહે છે તે એમ એ સાત પ્રદેશને સ્પર્શે છે. આ સંબંધમાં સીંગતેનું કહેવું એ છે કે જે પરમાણુને વિષે છ દિશાની સ્પર્શના સ્વીકારવામાં આવે તે તેની એકતા નષ્ટ થાય છે, કેમકે અત્ર એ બે પ્રશ્નો સંભવે છે કે શું જે સ્વરૂપ પૂર્વક પરમાણુ પૂર્વ વગેરે કઈ દિશા સાથે સંબદ્ધ છે તે જ સ્વરૂપ પૂર્વક શું તે પશ્ચિમ વગેરે અન્ય કઈ દિશા સાથે સંબદ્ધ છે કે અન્ય સ્વરૂપ પૂર્વક જે આ બંને દિશાઓની સ્પર્શના એક જ સ્વરૂપ પૂર્વક સ્વીકારીએ તે આ પૂર્વ દિશા સાથે સંબંધ છે, આ પશ્ચિમ દિશા સાથેનો સંબંધ છે એવા વિભાગ ઘટી શકશે નહિ, કેમકે સર્વત્ર સ્વરૂપની એકતા છે. આ પ્રમાણે વિભાગોને અભાવ થતાં છ દિશાની સાથેના સંબંધની વાત હવામાં ઉછ જશે. બીજો વિકલ્પ સ્વીકારવાથી અર્થાત જે સ્વરૂપથી પરમાણુને પૂર્વ દિશા સાથે સંબંધ છે તે સ્વરૂપથી નહિ પરંતુ અન્ય સ્વરૂપ પૂર્વક એને પશ્ચિમ વગેરે વિશા સાથે સંબંધ છે એમ માનવાથી પરમાણુ છ સ્વરૂપવાળો ગણાશે અને તેમ થતાં એકતાના ચૂરેચૂરા થઈ જશે, કેમકે કહ્યું પણ છે કે – હિમામેવ જ્ઞાતિ, જાવં .” આ સૌગત વાતનું પ્રતિવિધાન એ છે કે અત્ર પરમાણુ-દ્રવ્ય આદિ, મધ્ય, અન્ય ઈત્યાદિ વિભાગોથી રહિત, નિરંશ અને એક સ્વરૂપ માનવામાં આવ્યું છે, એથી સાંશ વસ્તુઓને લાગુ પડનારા પૂર્વોક્ત બે વિકલ્પ માટે અત્ર અવકાશ નથી. વિશેષમાં કદાપિ વિજ્ઞાન-સન્તાનને વિષે વિવક્ષિત કે વિજ્ઞાનરૂપ ક્ષણ પિતાના જનકરૂપ પૂર્વ ક્ષણનું કાર્ય છે અને સ્વજન્ય ઉત્તર ક્ષણનું કારણ છે એવી જે સીગતેની માન્યતા છે તે સંબંધમાં એ પ્રશ્ન ઉઠાવી શકાય તેમ છે કે જે સ્વરૂપથી એ પૂર્વ ક્ષણનું કાર્ય છે તે જ સ્વરૂપથી એ ઉત્તર ક્ષણનું કારણ છે કે અન્ય કવરૂપથી પ્રથમ પક્ષ સ્વીકારતાં તે જેમ પૂર્વ ક્ષણની અપેક્ષાએ કાય છે તેમ ઉત્તર ક્ષણની અપેક્ષાએ પણ એ કાર્ય જ મનાશે. અથવા તે જેમ ઉત્તર ક્ષણની અપેક્ષાએ એ કારણું છે તેમ પૂર્વ ક્ષણની અપેક્ષાએ પણ એ કારણ ગણશે, કેમકે એનું સ્વરૂપ અભિન્ન છે-એક જ છે. બીજો પક્ષ સ્વીકારવા જતાં એની સાંસતા માનવાને દુર્ધર પ્રસંગે ઉપસ્થિત થશે. આના બચાવમાં સૌગત એમ કહે કે નિરંશ એ વિજ્ઞાનરૂપ ક્ષણ અકાર્યરૂપ તેમજ અકારણરૂપ છે અને જે જેવો એને વ્યાપાર છે તે તે એને વ્યપદેશ કરાય છે, કિન્તુ તેના સ્વરૂપમાં અનેકતા નથી તે આ ઉત્તર પરમાણુ આશ્રીને પણ આપી શકાય તેમ છે. જેમકે પરમાણુ દ્રવ્યરૂપે નિરંશ જ છે અને તે ૧ જુઓ અનુગદ્વારની શ્રીમલધારીય શ્રીહરિચરિત વૃત્તિનાં ૬૨ મા અને ૬૩ મા પ. ૨ વિભાગોથી યુક્ત. Page #782 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, પ્રકારના અચિન્ત્ય પરિણામવાળા ઢાવાથી, છ દિશાઓની સાથે નિરંતરપણે રહેલા હાવાને લીધે તેના ૫શક કહેવાય છે, નહિ કે અÀાથી એની કેાઇ સ્પર્શ'ના છે.` દ્વષણુકાદિક સ્કંધાની નિષ્પત્તિ તથા અવયા અને અવયવીના ભેદાભેદ દ્વચક્ષુથી માંડીને અનતાણુક સુધીના સ્કંધા છે. આ સ્કંધેની નિષ્પત્તિ પારિામિક કારણરૂપ પરમાણુને આશારી છે. વિશેષમાં એ સ્કંધા વિશિષ્ટ પરિણામથી પરિણત છે અને સાવયવ છે. પરમાણુઓ જ 'હેંચણકાદિ ક્રમ દ્વારા સ્કંધરૂપે પરિણમે છે, પરંતુ પરમાણુઓથી અલગ ઉત્પન્ન થઈને દ્વચક્ષુકાદિ સ્ક ંધા ‘સમવાય’ સબધથી પરમાણુઓમાં જોડાતા નથી. એથી કરીને તા જૈના અવયવાથી અવચવીને અત્યંત ભિન્ન માનતા નથી, કિન્તુ કચિત ભિન્ન માને છે; કેમકે એકાન્ત-ભેદ માનવા જતાં અવયવ અને અવયવી એવા વ્યવહાર જ કઇ રીતે થઇ શકશે નહિ. આ સંબંધમાં નીચે મુજબની યુક્તિ રજુ કરવામાં આવે છે. એકાન્ત—ભેદવાદીને પૂછવામાં આવે છે કે એકાન્ત-ભેદમાં અવયવી અને અવચવ એવા બ્યપદેશ કયા સંબંધથી માના છે ? તાદાત્મ્યથી કે તદ્ઉત્પત્તિથી ? તેમાં તાદાત્મ્ય માટે તા અવકાશ નથી, કેમકે એ તા વસ્તુના સ્વરૂપથી ન્યારૂં જ નથી, તેા આવા સ`થા એકાન્ત-ભેદમાં તેનું સ્થાન જ કચાંથી સભવે ? હવે રહ્યો તઽત્પત્તિ નામના સબંધ. એ પશુ અત્ર ઘટી શકતા નથી. એ તા ત્યારે જ ઘટી શકે કે જ્યારે અવયવીથી અવચવાની ઉત્પત્તિ માનવામાં આવતી હોય. અવયવીથી અવયવા ભલે ઉત્પન્ન ન થાઓ,કિન્તુ સબંધ એમાં રહેવાવાળા હાવાથી અવચવીના અવયવા એમ જેવી રીતે વ્યવહાર કરાય છે તેમ અવયવાના અવયવી એવા વ્યવહાર પણ થાય અને એ વ્યવહારને લઈને અવયવાથી અવયવીની ઉત્પત્તિમાં તત્ક્રુત્પત્તિરૂપ સંબંધ ઘટી શકશે એમ કહેવુ નિરક છે; કેમકે એથી તા અગ્નિથી જેમ ધૂમાડા પૃથક્ જણાય છે તેમ અવયવાથી અવયવીની પૃથક્ ઉપલબ્ધિ માનવાને પ્રસંગ ખડા થાય છે, માટે તદુત્પત્તિરૂપ સંબધ પણ અવયવી અને અવયા એવા વ્યવહારમાં નિમિત્ત બની શકે તેમ નથી. કદાચ કહેશો કે સંચાગને લઈને એવા વ્યવહાર થાય છે તે તે પણુ ઉચિત નથી, કેમકે અવયવ અને અવયવીના વ્યવહારમાં સચૈાગ તા નપુંસક જેવા છે; છતાં તેમ માનવાની હઠ કરશે। તેા યાદ કરાવવુ પડશે કે કુંડામાં માર એવા સ્થળમાં સંચાગ કામ કરી શકે છે કે જ્યાં જુદાપણું હાય, પરંતુ અવયાથી અવયવીની જ્યાં કદાપિ પૃથક ઉપલબ્ધિ જ નથી ત્યાં સ ંચાગ કેવી રીતે માની શકાશે ? આના ઉત્તર તરીકે કદાચ કહેશો કે એવા વ્યવહારમાં ‘ સમવાય ’ કારણરૂપ છે તે તે વાત પણ ઠીક નથી, કેમકે તેમાં અનેક વિકટ પ્રશ્નો ઉદ્ભવે છે, જેમકે સમવાય એટલે શુ' અયુત સિદ્ધિમાં આશ્રય-આશ્રયીરૂપ ભાવ ? જો એમ માનશે। તે। અમે તમને પૂછીશું કે અયુત સિદ્ધિ શી ચીજ છે? શું એ અચુત સિદ્ધિ અવયવ–અવયવીની સિદ્ધિરૂપ છે, નિષ્પત્તિસ્પ છે કે પ્રતીતિરૂપ છે ? વળી “ અયુરો ” એવા દ્વિવચનવાળા પ્રયાગમાં અયુત શી વસ્તુ છે ? એ બે સંબંધીઓમાં અભિન્ન દેશ અને અભિન્ન કાલમાં રહેવાપણારૂપ છે કે એકમાં અભિન્ન દેશ કાલમાં રહેવાપણારૂપ છે ? અયુતના અ સંબધી પ્રથમ વિકલ્પ તે ૧ આ સંબંધમાં વિચારા પૃ. ૭૦૭–૭૦૮, Gog ܙ Page #783 -------------------------------------------------------------------------- ________________ અજીવ અધિકાર. [ દ્વિતીય અનાદરણીય છે, કેમકે તંતુએમાં પરની અપેક્ષાએ 'પૃથક દેશપણું હાવાથી, અવયવેાની પૂર્વે જ પટની નિષ્પત્તિ હાવાને લીધે પાછળથી તંતુએથી એ નિષ્પન્ન થયુ એમ કેમ કહેવાય ? કેમકે એની નિષ્પત્તિ તે પહેલાં થઈ ચૂકી; હવે કેની આકી રહી ? બીજો પક્ષ પણ ગ્રાહ્ય નથી, કેમકે પઢથી અલગ અને પાછળથી તંતુઓની પ્રતીતિ થતી હાવાથી તેમજ પટમાં ત’તુઓથી અસ્પૃયગ્ દેશપણાને લઇને પહેલાં ઉપલબ્ધિ થતી હાવાથી પટ નજરે પડચા પછી જ આ પૃદ્ધમાં તંતુએ છે એવી પ્રતીતિનેા ઉત્ક્રય થવાના. કદાચ એમ માનશે કે અપૃથગ દેશ કાલવાળા એમાંથી એકનુ નામ ‘ અમ્રુત ’ છે અને એની સિદ્ધિ, નિષ્પત્તિ કે પ્રતીતિ થાય છે તે તે માન્યતા પણ ઠીક નથી. એનું કારણ એ છે કે તેમાં પણ અવયવરૂપ તંતુઓની નિષ્પત્તિથી કે પ્રતીતિથી પટથી જુદી જ પૂર્વોક્ત ન્યાય વડે સામાન્ય પુરુષોએ માનેલી હાવાથી કાઇ એક પટમાં તતુથી અયુતસિદ્ધિને સંબધ છે એમ કહેવુ જોઇએ અને એમ માનવામાં તે એકને લઇને આશ્રય-આશ્રયિભાવરૂપ સમવાય એવું નામ કેમ જ અપાય ? આવી રીતે વિચાર કરતાં ચારે વિકલ્પો પૈકી એક પણ દ્વારા અયુત સિદ્ધિ ઇત્યાદિ દ્વારા લક્ષણની જ જ્યારે અનુપપત્તિ છે તે લક્ષ્યરૂપ સમવાયની તે ઉપપત્તિ કથાંથી જ સંભવે ? 9X અને પષ્ટપણાને પ્રાપ્ત થયેલા તંતુએ પટથી અપૃથક છે અને એ ત ંતુઓને અમે અયુત સિદ્ધ ’ કહીએ છીએ અર્થાત વિશિષ્ટ પરિણામને પામેલ પટથી તતુએ અયુત સિદ્ધ તંતુઓથી પટ અમ્રુત સિંદ્ધ છે, માટે લક્ષણની ઉપત્તિ બરાબર છે અને તેમ થતાં લક્ષ્યની પણ ઉપપત્તિ થાય છે તેા એ કથન પણ અસંગત છે; કારણ કે આવા પ્રકારનું અમ્રુત સિદ્ધત્વ તંતુ અને પટના અભેદ વિના ઘટી શકે જ નહિ. વળી આથી તેા એ પણ સિદ્ધ થયુ કે તતુ અને પટના અભેદ છે, કેમકે તંતુઓના પરિણામ વિશેષ જ પટ છે. એવું સામાન્યાધિકરણ સંગત થાય છે. એ હકીકત જૈનને તે કચિત્ અભીષ્ટ છે તેણુ એ સથા અભિન્ન પદાર્થોનો આશ્રય-આશ્રયિરૂપ ભાવ જ સંભવતા નથી. કહેવાની મતલબ એ છે કે આપે માનેલે આશ્રય-આશ્રયિરૂપ ભાવ જ ઘટતુ નથી, કેમકે સ થા ભેદવાદીના મત પ્રમાણે તેા બને જયાં સવથા જુદા હોય ત્યાં જ આશ્રય-આશ્રયિ ભાવરૂપ અયુત સિદ્ધિનું લક્ષશ ઘટી શકે, નહિ કે અન્યત્ર; અર્થાત્ અમ્રુત સિદ્ધિનું લક્ષણ આશ્રય-માશ્રયિભાવરૂપે જે બાંધવામાં આવ્યું છે તે સવથા અભેદમાં કેમ ઘટી શકે, કેમકે તે તે એમાં રહેનારૂં છે; માટે આથી કરીને પણ અયુત સિદ્ધિનું લક્ષણ સિદ્ધ થશે નહિ. એવા પણ ખચાવ થઇ શકે તેમ નથી કે પટ તંતુએ સિવાય ખીજા ક્રાઇ આશ્રયનું અવલંબન લેતા ન હાવાથી અપૃથક આશ્રય-આશ્રિતતારૂપ અમ્રુત સિદ્ધિ માનવામાં અમને કશી અડચણ નથી; કેમકે સમવાયરૂપ સંબંધ દ્વારા, ભિન્ન એવા તંતુ અને પટના પરસ્પર સ ંશ્લેષ સિદ્ધ કરવાના તા આપના પ્રયત્ન છે અને એ સ’લેષ તે સંબંધથી પૂર્વે પણ અયુત સિદ્ધ ઇત્યાદિ જણાય છે. તેમજ વળી સ્વરસસશ્લિષ્ટ એવા અવયવ અને અવયવીના સદ્વેષ કરવાના મહાના હેઠળ વિશ્લેષ કરનાર સમવાયથી શું લાભ ? તે છતાં જો આમ માનશે। તા ઇતરેતર Page #784 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દાન દીપિકા ૭૦૫ આશ્રયરૂપ આપત્તિ ખી થશે. જેમકે તે બે અયુત સિદ્ધ વચ્ચે સમવાયરૂપ સંબંધ છે અને એ સંબંધને લઇને અયુત સિદ્ધિ છે. - આ તંતુઓમાં પટ છે એવી અબાધિત જે પ્રતીતિ છે જેમાં નિમિત્ત છે એવા સંબંધથી જ્યારે સમવાયની પ્રતીતિ મનાય છે તો પછી તે સમવાય કેમ ન માન? વળી કુંડામાં દહીંની જેમ એવા ઉદાહરણ પૂર્વક અનુમાન પ્રમાણ પણ સમવાયને સિદ્ધ કરે છે. આ પ્રમાણેનું કથન અસંગત છે, કેમકે અત્ર સંબંધથી શું સંગ માને છે કે સમવાય? તેમાં સંગ તે અવયવ -અવયવિભાવમાં કઈને પણ અભીષ્ટ નથી જ, કેમકે એ તે દ્રવ્ય દ્રવ્યમાં ઘટી શકે. હવે રહ્યો સમવાય. તેમાં તે દષ્ટાન્તને જ અભાવ હોવાથી વ્યાપ્તિ કેવી રીતે બની શકે ? અને વ્યાપ્તિ વિના અનુમાન ક્યાંથી સંભવે? અને એના અભાવમાં પ્રમાણ શૂન્ય સમવાયને કયો સમીક્ષક સ્વીકારે ? જેમ એકાન્ત- અભેદ ઘટી શકતો નથી તેમ એકાત-ભેદ પણ ઘટી શકતો નથી એ વાતને હવે ઉલ્લેખ કરીશું. અવયવ અને અવયવીને સર્વથા ભિન્ન માનવામાં વર્તમાન અવયવી, પુષ્પની માલામાં દેરાની જેમ એક ભાગ વડે રહે છે કે વાસણમાં રાખેલ આમ્રફલની માફક તે સમસ્તપણે રહે છે? આ પ્રમાણે બે અને ઉપસ્થિત થાય છે. તેમાં પ્રથમ પક્ષ તે માની શકાય તેમ છે જ નહિ, કેમકે અવયવ સિવાય અન્ય કઈ પણ એક દેશ છે જ નહિ. વળી અવયવમાં એક ભાગથી વતવામાં બીજા બાકી રહેલા વિભાગે કયા અવયવોમાં રહે છે તેને ઉત્તર આપી શકાશે નહિ, વાતે આ પક્ષ ગ્રાહ્ય નથી. સર્વરૂપ વડે એક જ અવયવમાં અવયવી રહે છે. એ પક્ષ પણ માન્ય થઈ શકે તેમ નથી, કેમકે એમ માનવામાં તે બીજા અવયવો તો અવયવીના અવકાશ વિનાના રહેવાના. વાતે આવી વિચિત્ર માન્યતા કેણ સ્વીકારે ? એક દેશ અને સર્વરૂપ એ બે સિવાય અન્ય કઈ પ્રકાર નથી તે પછી અવયવોમાં અવયવીના રહેવા વિષે વાત જ શી કરવી? કદાચ કહેશો કે પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓના સંબંધ દ્વારા બીજા પરમાણુઓ સાથે સંબંધ ધરાવતા એક પરમાણુની એક ભાગ યા સર્વરૂપ સિવાય પણ જેમ વૃત્તિ માનવામાં આવે છે તેમ અવચમાં અવયવની વૃત્તિ પણ માની શકાય, તે એ કથન પણ યુક્તિ-વિકલ છે; કેમકે નિરવયવ પુદગલરૂપ પરમાણુને બીજામાં વૃત્તિ હોવાને જ અસંભવ છે. આવી પરિસ્થિતિમાં પરમાણુનું ઉદાહરણ રજુ કરી ઈષ્ટ સિદ્ધિને માટે પ્રયાસ કરે તે બહેરા આગળ ગીત ગાવા બરાબર, આંધળાને દર્પણ દેખાડવા સમાન કે અરણ્યમાં રુદન તુલ્ય નિરર્થક છે. આ હકીકત યુક્તિ દ્વારા પુષ્ટ કરવામાં આવે છે. જેમકે અવયથી યુક્ત કુંડા અને બારના કે તંતુઓ અને પટના આધાર-આધેય ભાવના વ્યવસ્થાપક સંગ કે સમવાયને આપ વૃત્તિ કહે છે, પરંતુ સમવાય જે કઈ પદાર્થ જ નથી અને સંયોગ માને તે ઉચિત નથી, કેમકે પરમાણુના બીજા પરમાણુની સાથે નીચેના અને ઉપરના સંબંધને લઈને સંગમાં આધારપણું બનવું કઠિન છે. એનું કારણ એ છે કે ભારે હોવાથી નીચે પડતાં બેરોનું કુંડું આધાર છે એમ કહી શકાય અને એ બે આધેય છે એમ કહી શકાય, પરંતુ નીચે રહેલે અગુરુલઘુ ગુણવાળો પરમાણુ ઉપર રહેલા અગુરુલઘુ ગુણવાળા પરમાણુને ‘કુંડબરી ન્યાયથી સ્થિતિ આપી શકતું નથી. તે 89 Page #785 -------------------------------------------------------------------------- ________________ ७०९ અજીવ-અધિકાર. [ દિતીય પછી એકમાં આધારતા અને બીજામાં આધેયતા કયાંથી સંભવે ? એ તો કેવળ ગુરુત્વ ગુણમાં જ સંભવી શકે. આવી પરિસ્થિતિમાં અસત્ય દષ્ટાંત રજુ કરી અવયમાં અવયવીની વૃત્તિ સિદ્ધ કરવા પ્રયાસ કરે તે શું શોભાસ્પદ છે? વળી પરમાણુઓની સ્થિતિને તે કઈ પણ પ્રતિબંધક નથી. એની સ્થિતિ તે સ્વભાવસિદ્ધ છે. હા, એ વાત સાચી છે કે પરમાણુને પરસ્પર સંસ્પર્શ હોવાથી તેને સંગ થાય છે, પરંતુ આધાર-આધેયરૂપ સંબંધ તે તેમાં સ્વને પણ ઘટતું નથી. એકાન્ત ભેદ પૂર્વક અવયવોમાંથી અવયવીની ઉત્પત્તિ સ્વીકારવા જતાં કરંડિયામાં રહેલા તંતુમાંથી ઉત્પન્ન થયેલા પટને તેલતાં નીચા નમવું ઈત્યાદિ વિશેષ દ્વારા, આરંભક તત્ત્વના ગુરુત્વથી એના ગુરુત્વની અધિક પ્રતીતિ થાય, કેમકે કારણની ગુરુતા કરતાં કાર્યની ગુરુતા અધિક માનવામાં આવે છે. કાર્યમાં અન્ય ગુરુત્વ નથી એમ તો કહી શકાય તેમ નથી, કારણ કે તેમ કરવાથી તે કારણના ગુણ પૂર્વક કાર્યમાંના ગુણે છે એ માન્યતાને લેપ થાય છે. પટ વગેરેને વિષે લાગેલ ધૂળની રજના સમૂહના ગુરુત્વની પેઠે કાયનું ગુરુત્વ હેવા છતાં તે અલ્પ હેવાથી તેની પ્રતીતિ થતી નથી એમ પણ કહેવાને અવસર નથી, કેમકે ધૂળની રજના સમુદાયની ગુરુતાની અલ્પતારૂપે પણ અપ્રતીતિની ઉપપત્તિ છે. અવયની અપેક્ષાએ અવયવીની અતિમહત્તા હોવાથી તેનું ગુરુપણું કેણ નિવારી શકે તેમ છે ? એથી તે જે અવયવીમાં રજની બહલતા છે તે અવયવીને તેલતાં તેના ગુરુત્વમાંની અધિકતા પ્રતીત થાય છે. તેથી કરીને આ પ્રમાણે અવયથી અવયવીની કથંચિત્ અભેદતા સિદ્ધ થાય છે. વળી એ વાતને નીચે મુજબનું અનુમાન પ્રમાણ પણ ટેકો આપે છે – અવયથી અવયવી કથંચિત્ અભિન્ન છે, કેમકે દ્રવ્યત્વ હોવા છતાં પૃથક્ આશ્રયની અનાશ્રિતતા રહેલી છે. જે જેથી ભિન્ન ન હોય તેમાં દ્રવ્યપણું રહેવા છતાં તે બીજા આશ્રયને - વિષે આશ્રિત ન હોય. જેમકે ઘડાથી કપડું. વળી એકાન્તથી અભેદ પણ નથી; કેમકે એકસ્થલતારૂપે એને પ્રતિભાસ થાય છે, પ્રાવરણ, ઠંધને દૂર કરવી વગેરે ક્રિયાઓ કરાય છે, એક ભાગના આકર્ષણ અને ધારણથી સમસ્તનું આકર્ષણ અને ધારણુ જોવાય છે, તંતુઓ પટમાં છે એ વળી વ્યવહાર કરાય છે, તેમજ આ તંતુઓથી પટ બનશે ઈત્યાદિ કાર્ય-કારણભાવરૂપ વ્યવહારને લઈને પણ અવયથી અવયવની કથંચિત ભિન્નતા રહેલી છે. આ પ્રમાણે જેનો અવયવી અને અવયવો વચ્ચે કથંચિત અભેદ અને કથંચિત ભેદ માને છે. ૧ “ અવશsષયક કથffપન્ન:, પ્રતિ વૃથાયાનાતિકારી यः पुनर्यस्माद् भिन्नो नासौ द्रव्यत्वे सति पृथगाश्रयानाश्रितः । यथा घटात् पट इति દારિદી . ” ૨ દ્રવ્યત્વ હોવા છતાં એમ કહીને પરવાદીએ અવયવાદિથી એકાન્ત ભેદરૂપે સ્વીકારેલાં અને પૃથક આશ્રયથી અનાશ્રિત એવો જાતિ, ગુણ, ક્રિયા વગેરે દ્વારા વ્યભિચારને ખડો થતો પ્રસંગ ઊભો થવા દીધો નથી. Page #786 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અત્ર એમ ડહાપણ ડાળવા તૈયાર થશેા નહિ કે ભેદ અને અભેદતા પરસ્પર વિરુદ્ધ હાવાથી તે બંને એક જ સ્થળમાં કેવી રીતે ઘટી શકે, કેમકે જે વાત પ્રત્યક્ષસિદ્ધ હાય ત્યાં પ્રશ્નને માટે અવકાશ જ કચાં રહ્યો ? વળી એ પણ કેમ ભૂલી જાગે છે કે આપે પણ ધર્મીમાં સર્વ અભ્રાન્ત છે અને પ્રકારમાં ચાને ધમ માં તે વિષય છે એવા કથનથી એક જ વિષય ચજ્ઞાનમાં ભ્રાન્તતા અને અભ્રાન્તતારૂપ એ વિરુદ્ધ ધર્મોના યાગ માન્યા છે ? અત એવ અવયવેથી ભેદને લઇને અવયવીમાં એકતા અને અભેદને લઇને અનેકતા પણ જરૂર ઘટી શકવાની. એકાંતથી એકતા માનવામાં તે સ્થૂલ પદાથ માં ગ્રહણુ, અગ્રહણ, કેપ, અકપ, રાગ, અરાગ, આવરણ, અનાવરણ ઇત્યાદિ વિરુદ્ધ ધર્મના સંસગ થવાથી અવયવીમાં ભિન્નતાનેા પ્રસંગ ઉપસ્થિત થવાના. તેમ છતાં પણ અભેદ માનશેા તે સમગ્ર વિશ્વની એકતા સ્વીકારવાની આપત્તિ આવી પડશે. વળી એકત્વ અને અનેકત્વથી સ'લગ્ન અવયવીને વિષે વિરુદ્ધ ધર્માંના આરોપનો સંભવ નથી; અવયવાથી અભેદને લઇને પ્રત્યેક અવયવરૂપપણા વડે અનેકતામાં અને ભેદને લઈને એકપરિણામવિશેષતાને લઇને એકમાં કેટલાક અવયવાના દશનથી કે તેના ક ંપનથી, સમગ્ર અવયચાના અદન વડે અને કંપન વડે તેના ગ્રહણ-અગ્રહણની તેમજ કપન-અકપનની ઉપપત્તિ ખરાખર થવાની. એવી રીતે રાગ–અરાગ ઇત્યાદિની પણ અનેકત્વ-એકત્વથી અવિરુદ્ધતા સમજી લેવી, ગ્રહણ-અગ્રહણ ઇત્ય ક્રિના અવિરાધ પ્રતિપાદન કરવા માટે જે એકત્વ અને અનેકત્વની વ્યવસ્થા કરાયેલી છે તે એમાં પણ પરસ્પર વિરાધ હોવાથી તેના એકત્ર સમાવેશ નહિ થઇ શકે એવી શકા અસ્થાને છે, કેમકે આ હકીક્ત પ્રમાણુપુરસ્કર છે. જેમકે વિવાદના સ્થાનરૂપ સ્કંધ અનેક પણ છે, કેમકે તે અવયવાથી અભિન્ન છે, જે એક હોય તે અવયવાથી ભિન્ન હેાય. જેમકે તે જ એક સ્થલ પરિણામવાળે પટ. આ અનુમાનમાં હેતુની અસિદ્ધિ કે દ્રષ્ટાંતની સાધ્યવિકલતા પણ નથી, કેમકે અવયવાને આશ્રીને ભેદ-અભેદ પૂર્વે સિદ્ધ કરેલ છે. ७०७ અત્ર કેઇ એવી દલીલ કરે કે આ અવયવ અને અવયવીને લગતા તમામ ઊહાપાહ પરમાણુની સિદ્ધિ વિના આકાશ-કુસુમના સમાન છે તેા તેના નિરસનાર્થે પરમાણુની સિદ્ધિના પ્રસંગ હાથ ધરવામાં આવે છે, તેમાં પ્રથમ પૂર્વ પક્ષ નીચે મુજબ રજુ કરાય છેઃ— અનેક દિશાઓમાં વતા એવા બીજા પરમાણુ એની સાથે સંયુક્ત એવા . જ પરમાણુ અન્ય સાથે એક દેશથી જોડાય છે કે સંપૂર્ણ રૂપથી ? પરમાણુમાં દેશપણું જ નથી એટલે પ્રથમ વિકલ્પ માટે સ્થાન નથી; અને તેમ છતાં તેમાં દેશપણું માનવામાં આવે તે તે પરમાણુ જ ન કહેવાય. દ્વિતીય વિકલ્પ પણ અનાદરણીય છે, કેમકે બીજા પરમાણુની સાથે તેના સંચાગના પ્રસંગ રહેતા નથી; કેમકે જયાં એડમાં જ સચેાગ સમાપ્ત થયા ત્યાં બીજાની સાથે તે કેવી રીતે સંયુક્ત ગણાય ? અત એવ પરમાણુ ખરેખર વિદ્યમાન પદા હૈ!ય તે છ દિશામાં વત ંતા પરમાણુઆની સાથે તેના સંચાગ હાય, કેમકે છ દિશામાં વવાવાળાં દ્રબ્યા સાથે ઘટ વગેરે સંયુક્ત થયેલા જોવાય છે. જો આ ઘટાદની પેઠે પરમાણુને છ દિશામાં રહેલા અન્ય પરમાણુઓ સાથે સયુક્ત માનવામાં આવે તે તેમાં ષડશતા આવવાની અને આવી ષડશતા ઉપસ્થિત ૧ છ વિભાગ હોવાપણું. Page #787 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અજીવ–અધિકાર. [ દ્વિતીય થતાં પરમાણુ જેવી ચીજ જ રહેવાની નિહ અને એ પ્રમાણે પરમાણુના અભાવ થતાં અવયવ અને અવયવીની ચર્ચા નકામી માથાકૂટ સમાન થઇ પડવાની. ઉત્તર પક્ષ તરીકે હવે પરમાણુના નિરાકાર છના ચેાગનું સમાધાન ઉપસ્થિત કરવામાં આવે છે. જેમકે પ્રથમ તા અમે આપને પૂછીએ છીએ કે ‘ એક કાળમાં છની સાથેને ચેગ ' એથી આપ શુ' કહેવા ઇચ્છે છે ? શુ' એથી છ પરમાણુઓની મધ્યમાં રહેલા પરમાણુની સાથેનું સમાનદેશત્વ સૂચવેા છે કે યુગપત સંબંધ સૂચવેા છે ? અને તે યુગપત્ સ ંબધના અર્થ સંચાગ કરી છે કે સમવાય ? યુગપત્ ષડ્ચેાગથી સમાનદેશતા સૂચવતા હું તે તે કંઇ બહુ માટી માખત નથી, કેમકે સૂક્ષ્મ પરિણામવાળા પરમાણુની છની સાથે તે શું પણ છસેાની સાથે અરે કરેાડાની સાથે સમાનદેશતા સ્વીકારવામાં અમને (જૈનોને) જરા પણ અડચણ નથી. કદાચ કહેશેા કે મૂર્તીમાં સમાનદેશપણુ માનવું એ વિરાધાત્મક કથન છે તે તે વાત પણ ઠીક નથી, કેમકે ખૂણારૂપ આકાશ-પ્રદેશમાં ઘણા દીવાઓની પ્રભા અને પવન વગેરે સ્થૂલ અવયવીએની સમાનદેશતા તેમજ તપાવેલા લેખંડના પિંડ વગેરેમાં લાખડ અને તેજની સમાનદેશતા જોવાય છે એટલે પરમાણુના સંબંધમાં સમાનદેશતા માનવામાં કશે। વાંધા નથી. આથી કદાચ એમ કહેવા તત્પર થશે કે એથી તે પરમાણુમાં છ અશતાની આપત્તિ આવવાની તા એ કથન સમુચિત નથી; કેમકે છએની સમાનદેશતાને લઈને મધ્ય પરમાણુની સાથે છ દિશાના સંચાગને જ અભાવ છે. હુંવે બીજો પક્ષ પણ ગ્રાહ્ય નથી, કેમકે સંયેાગવાદીઓને પદાર્થાંના અંશદ્વારક સંચાળ ઇષ્ટ નથી, પર ંતુ તેમને સ્વરૂપ દ્વારક સયાગ માન્ય છે, છતાં પણ અ’શ દ્વારા સંચેાગ માનવા જશે તે નિરશ એવા આકાશાદિકમાં તેના અભાવની આપત્તિ આવવાની. એથી કરીને જેમ આકાશાક્રિના સ્વરૂપથી સંચાગ છે તેમ એક પરમાણુના બીજા પરમાણુઓના સ્વરૂપથી સંચેાગ માનવામાં કશી અડચણુ જણાતી નથી. ત્રીજો પક્ષ તા વિચારવાની જરૂર જ નથી, કેમકે એ પક્ષ તે વાદી કે પ્રતિવાદી એમાંથી એકેને માન્ય નથી. પરમાણુઓનું મિલન અને સ્કંધાના ભેદ- એ પરમાણુ એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેને દ્વિપ્રદેશિક સ્કંધ થાય, જે ૧ આ પ્રમાણેનુ આ સમગ્ર વિવરણ પ'લિંગીની બૃહદ્ વૃત્તિ અનુસાર અત્ર આલેખ્યુ* છે. નાનાદ્વૈતવાદના નિરસન માટે અને પુદ્ગલની સિદ્ધિ અર્થે જે ઊહાપાષ ત્યાં કરવામાં આવ્યા છે તેને આ એક ભાગ છે; અવશિષ્ટ ભાગના સારાંશના જિજ્ઞાસુને વૈરાગ્યરસમાંજરીનુ મારૂ' સ્પષ્ટીકરણ ( પૃ૦ ૩૮૦-૩૯૩ ) જોવા ભલામણ છે. તે વિવરણ તેમજ આ એ બંને પ્રસ્તુત ગ્રંથકારની કૃપાનું ફળ છે, કેમકે મારી વિનતિ અનુસાર આવશ્યક વિભાગને તેમણે અનુવાદ લખી માલ્યા હતા કે જે મે' મારી શલીમાં અત્ર રજુ કર્યો છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આર્હુત દર્શન દીપિકા, એના ભેદ થાય તેા તેના બે વિભાગે થાય-એક તરફ એક પરમાણુ-પુદ્ગલ રહે અને બીજી તરફ બીજો પરમાણુ-પુદ્ગલ રહે.૧ ત્રણ પરમાણુ-પુદ્ગલા એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેના ત્રિપ્રદેશિક કોંધ થાય. જો એના ભેદ થાય તેા તેના બે કે ત્રણ વિભાગેા થાય. જો બે વિભાગ થાય તે એક તરફ એક પરમાણુ-પુદ્ગલ અને બીજી તરફ એક દ્વિપ્રદેશિક કધ રહેજો ત્રણ વિભાગો થાય તે તે ત્રણ પૃથક પૃથક પરમાણુ-પુદ્ગલ રહે. ચાર પરમાણુ-પુદ્ગલે એકરૂપે એકઠા થઇ શકે અને તેમ થતાં તેને ચતુષ્પદેશિક સ્કંધ થાય. એના ો ભેદ થાય તેા તેના બે, ત્રણ કે ચાર વિભાગા થાય. જો એ વિભાગા થાય તે એક તરફ્ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ;' અથવા તા એ દ્વિપ્રદેશિક સ્કધા રહે.પ જો ત્રણ વિભાગેા થાય તે એક તરફ એ છૂટા છૂટા પરમાણુએ અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ રહે. જો ચાર ભાગ થાય તેા જુદા જુદા ચાર પરમાણુ રહે. આ પ્રમાણે પાંચ પરમાણુ એકઠા થતાં પંચપ્રદેશિક સ્ક’ધ થાય. જો તેને ભેદ થાય ત તેના બે, ત્રણ, ચાર કે પાંચ વિભાગો થાય, જો તેના બે વિભાગા થાય તા એક બાજુ એક પરમાણુ અને બીજી બાજુ ચતુષ્પ્રદેશિક સ્કંધ રહે; અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ ત્રિપ્રદેશિક સ્કધ થાય. જો તેના ત્રણ વિભાગે થાય તેા એક તરફ બે છૂટા છૂટા પરમાણુએ અને એક તરફ્ ત્રિપ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ એક પરમાણુ અને એક તરફ જુદા જુદા બે દ્વિપ્રદેશિક કધા થાય. જો તેના ચાર વિભાગ થાય તે એક તરફ જુદા જુદા ત્રણ પરમાણું અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. જો તેના પાંચ વિભાગા થાય તે જુદા જુદા પાંચ પરમાણુ થાય. એ પ્રમાણે છ, સાત, આઠ, નવ, ઈશ, સ ંખ્યાત, અસ ંખ્યાત અને અનંત પરમાણુઓ માટે પણ ઘટાવી લેવું. ગ્રન્થ-ગૌરવના ભયથી એ સમસ્ત હકીકત અત્ર સ્પુટ રૂપે રજુ કરવામાં આવતી નથી, પરંતુ તેના જિજ્ઞાસુને ભગવતી ( શ. ૧૨, ઉ. ૪, સૂ. ૪૪૫) જોવા ભલામણ છે. પરમાણુ-પુદ્ગલની શાશ્વતતા, અશાશ્ર્વતતા, ચરમતા અને અચરમતા— દ્રવ્ય-અ રૂપે પરમાણુ--પુદ્ગલ શાશ્વત છે, જ્યારે વણુ-પર્યાયાદિ રૂપે એ અશાશ્વત છે, એટલે કે પરમાણુ-પુદ્ગલ કચિત્ સાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે, વળી પરમાણુ-પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી પણ અચરમ છે. ક્ષેત્રાદેશથી તે કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. કાલાદેશથી તે કદાચ ચરમ છે અને કદાચ અચરમ છે. ભાષાદેશથી તે કંચિત્ ચરમ છે. અને કથ'ચિત્ અચરમ છે. સ્પષ્ટ શબ્દમાં કહીએ તે જે ૫ ૧ ૬ ७०८ * ૩ ७ | || | | | | Y Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ અજીવ-અધિકાર. [ દિતીય પરમાણુ વિવક્ષિત પરિણામથી રહિત થઈને ફરીથી તે પરિણામને પામશે નહિ તે પરમાણુ તે પરિણામની અપેક્ષાએ “ચરમ” કહેવાય છે, જ્યારે જે પરમાણુ ફરીથી તે પરિણામને પામશે તે અપેક્ષાએ એ “અચરમ ” કહેવાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે પરમાણુ અચરમ જ છે, પરંતુ ચરમ નથી જ; કેમકે દ્રવ્યથી–પરમાણુ-પરિણામથી રહિત થયેલે પરમાણુ સંઘાત-પરિણામને પ્રાપ્ત કરી કાલાંતરે ફરીથી પરમાણુ-પરિણામને જરૂર જ પામશે. ક્ષેત્રની અપેક્ષાએ વિચારતાં એમ કહી શકાય કે જે ક્ષેત્રમાં કેવલજ્ઞાનીએ કેવલિ-સમુદ્દઘાત કર્યો છે અને ત્યાં જે પરમાણુ રહેલે છે તે સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાનીના સંબંધરૂપ વિશિષ્ટતાવાળા પરમાણુ કઈ પણ સમયે તે ક્ષેત્રને આશ્રય નહિ કરે એટલે આ દષ્ટિએ તે ચરમ છે. વિશેષણ રહિત ક્ષેત્રની અપેક્ષાએ પરમાણુ ફરીથી તે ક્ષેત્રમાં અવગાઢ થશેવાસ્તે એ અપેક્ષાએ એ અચરમ છે. કાલની દષ્ટિએ વિચારીએ તે ક્ષેત્રની પેઠે પરમાણુ કથંચિત્ ચરમ અને કથંચિત અચરમ છે. જેમકે જે પૂર્વાહણાદિ કાલને વિષે જે કેવલજ્ઞાનીએ સમુદ્દઘાત કર્યો તે કાલને વિષે જે પરમાણુ રહે છે તે પરમાણુ તે કેવલિ-સમુઘાતથી વિશિષ્ટ તે કાલને કદાપિ પ્રાપ્ત નહિ કરે, કેમકે તે કેવલી મોક્ષે જવાથી ફરીથી સમુદ્રઘાત કરવાના નથી; વાસ્તે આ દષ્ટિએ પરમાણુ કાલથી ચરમ છે; બાકી વિશેષણ રહિત કાલની અપેક્ષાએ તે એ અચરમ છે. ભાવથી પરમાણુ કદાચિત ચરમ અને કદાચિત્ અચરમ છે. જેમકે કેવલિ-સમુદ્દઘાતના સમયે જે પરમાણુ જે વર્ણાદિ ભાવ-વિશેષને પ્રાપ્ત થયો હતે તે પરમાણુ તે વિવક્ષિત કેવલિ–સમુદ્દઘાત વિશિષ્ટ વર્ણાદિ પરિણામની અપેક્ષાએ ચરમ છે, કેમકે કેવલને મેક્ષ થવાથી તે પરમાણુ ફરીથી તે વિશિષ્ટ પરિણામ પામે તે સંભવ જ નથી. આ પ્રમાણેની હકીકત અત્ર ભગવતી(શ. ૧૪, ઉ. ૪, સૂ. ૫૧૨–૫૧૩)ની ચૂર્ણિના આધારે આપેલી છે. પુલાસ્તિકાયના પ્રદેશ પરત્વે આઠ પ્રશ્ન– પુદગલાસ્તિકાયને એક પ્રદેશ (પરમાણુ) શું દ્રવ્ય છે, દ્રવ્યદેશ છે, દ્રવ્ય છે, દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે કે દ્રવ્યો અને દ્રવ્યદેશ છે ? અને ઉત્તર એ છે કે એ કથંચિત દ્રવ્ય છે અર્થાત જ્યારે અન્ય દ્રવ્યથી તે અસંબદ્ધ હોય ત્યારે તે દ્રવ્ય છે. જ્યારે તેને અન્ય દ્રવ્ય સાથે સંબંધ હોય ત્યારે તે દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોને એને વિષે અભાવ છે, કેમકે પરમાણુ એક હોવાથી એને આશ્રીને બહુત્વ તેમજ દ્વિક-સંગ માટે અવકાશ નથી. પુદગલાસ્તિકાયના બે પ્રદેશોના સંબંધમાં આ આઠ વિકલ્પ પિકી પહેલા પાંચ જ ઘટે છે. જેમકે જ્યારે એ બે પરમાણુઓ દ્વિપ્રદેશિક સ્કંધરૂપે પરિણમેલ હોય ત્યારે તે દ્રવ્ય છે. જ્યારે દ્વષણુક કંધપણુને પામેલા જ તે બે પરમાણુઓ દ્રવ્યાન્તર સાથે સંબંધ ધરાવે છે ત્યારે તે દ્રવ્ય-દેશ છે. જ્યારે તે બંને પરમાણુઓ જુદા જુદા હોય ત્યારે ત્રીજો વિકલ્પ ઘટે છે. વળી જ્યારે કયણુક સ્કંધપણાને પામ્યા વિના પ્રવ્યાન્તર સાથે તેઓ સંબંધ ધરાવે છે ત્યારે એ વિકલ્પ ૧ ગુણ અને પર્યાયથી યુક્ત તે દ્રવ્ય. જુઓ ભગવતી (શ. ૮, ઉ. ૧૦, સૂ. ૩૫૭)ની વૃત્તિ. ૨ દ્રવ્યના અવયવ. Page #790 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૭૧૧ ઘટે છે. જ્યારે એ પરમાણુએ પૈકી એક જીંદા હૈાય અને બીજો અન્ય દ્રવ્ય સાથે સબદ્ધ હોય ત્યારે પાંચમા વિકલ્પ ઘટે છે. પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ આશ્રીને પહેલા સાત વિકલ્પ સભવે છે, પરંતુ આઠમે સભવતા નથી. જ્યારે એ ત્રણે ત્રિપ્રદેશિક સ્કધરૂપે પરિણમેલ ાય ત્યારે પ્રથમ વિકલ્પ, ત્રિદેશિક સ્કધરૂપે પરિણત થઇ દ્રવ્યાન્તર સાથે તે સબદ્ધ ાય ત્યારે બીજો, વળી જ્યારે એ ત્રણે છૂટા છૂટા હોય અથવા તે તે ત્રણ પૈકી એ ચણુકરૂપે પરિણમેલ ડાય અને એક પ્લુટો હોય ત્યારે ત્રીજો, જ્યારે એ ત્રણે સ્કધભાવને ન પ્રાપ્ત થયેલા હાઇ દ્રવ્યાન્તર સાથે સમૃદ્ધ હાય ત્યારે અથવા તેા તે પૈકી એ ચકરૂપે પરિણમેલ હોય અને એક પ્લુટો હાઇ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હાય ત્યારે ચેાથા, જ્યારે તે ત્રણ પૈકી એ *ચણુકરૂપે પરિણમેલ હોઇ છૂટો હોય અને એક ટે પરમાણુ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હોય ત્યારે અથવા તેા એક પરમાણુરૂપે પૃથક્ હાય અને બાકીના એ ચકરૂપે પરિણમેલ હોઇ દ્રવ્યાન્તર સાથે સ ંબદ્ધ હોય ત્યારે પાંચમે; જ્યારે ત્રણ પરમાણુઓ પૈકી એક કેવળ છૂટા હોય અને બે ઢચણુકરૂપે ન હોય પરંતુ દ્રવ્યાન્તર સાથે સંબદ્ધ હોય ત્યારે છઠ્ઠો, ત્રણ પૈકી જ્યારે એ છૂટા છૂટા હોય અને બાકીના એક દ્રવ્યાન્તર સાથે સમૃદ્ધ હોય ત્યારે સાતમે એમ પ્રાથમિક સાત વિકìા સભવે છે. આઠમા વિકલ્પ માટે અવકાશ નથી, કેમકે ત્રણ પ્રદેશેા પૈકી એ અલગ હાય અને તે દ્રશ્યે। તરીકે ગણાય ત્યારે અવશિષ્ટ એક જ પરમાણુ રહેવાથી દ્વવ્યદેશ માટે સ્થાન છે, પરંતુ તે એક જ હાવાથી દ્રવ્યદેશેા માટે સ્થાન નથી. આમ છતાં એ દ્રવ્યદેશા માટે જ્યારે સ્થાન મેળવાય છે, ત્યારે બાકી એક જ પરમાણુ રહેતા હૈાવાથી દ્રવ્યા માટે અવકાશ રહેતા નથી એટલે કૂબ્યા તેમજ દ્રવ્યદેશે એ આઠમે વિકલ્પ ત્રણ પરમાણુઓ આશ્રીને કોઇ પણ રીતે સંભવી શકતા નથી. અલબત્ત એ ચાર કે તેથી વધારે પરમાણુઓના સમધમાં જરૂર સંભવે છે. એટલે કે ચાર કે તેથી અધિક પરમાણુએ આશ્રીને આઠે ગાઢ વિકલ્પે ઘટી શકે છે. પરમાણુની સત્તા ઇત્યાદિ— એક પરમાણુ કથંચિત આત્મા છે—સત છે–વિદ્યમાન છે અને કથાચિત એ અનાત્મા છેઅસત છે-અવિદ્યમાન છે; કેમકે પરમાણુ એ પેાતાના આદેશથી અર્થાત્ સ્વરૂપથી વિદ્યમાન છે, જ્યારે પરના આદેશથી-પરરૂપે એ અવિદ્યમાન છે. વળી એ પેાતાના તેમજ પરના આદેશની દૃષ્ટિએ, નહિ કે અન્ય કોઇ દૃષ્ટિએ એ અવક્તવ્ય છે. ક્રિપ્રદેશિક કધ પરત્વે છ ભાંગા— ક્રિપ્રદેશિક કધને વિષે એ સ્કંધ (૧ ) કથ'ચિત્ આત્મા છે, ( ૨ ) કથંચિત્ નાઆત્મા છે, ( ૩ ) કથંચિત્ અવક્તવ્ય છે, (૪) કથંચિત્ આત્મા છે અને કથંચિત નાઆત્મા પણ છે, ( ૫ ) કથંચિત્ આત્મા છે અને કથંચિત્ અવક્તવ્ય પણ છે, અને ( ૬ ) કંચિત્ને આત્મા છે અને કથ'ચિત્ અવક્તવ્ય પણ છે એમ છ ભાંગાઓ ઘટી શકે છે. આમાં પ્રથમના ત્રણ ભાંગા સકળ કધની અપેક્ષાએ થાય છે, જયારે બાકીના ત્રણ ભાંગા દેશની અપેક્ષાએ છે દ્વિપદેશક Page #791 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અજીવઅધિકાર. [ દ્વિતીય સ્ક ંધ હે વાથી તેના એક દેશની સ્વપર્યાય વડે સરૂપે વિક્ષા કરીએ અને ખીજા દેશની પર પાઁચ વડે અસરૂપે વિવક્ષા કરીએ તે એ દ્વિપ્રદેશિક સ્કંધ કથચિત આત્મારૂપે અને કચિત્ અનાત્મારૂપે હાય અર્થાત્ એક દેશની અપેક્ષાએ સદ્દભાવપર્યાયની વિક્ષાથી એ વિદ્યમાન છે અને ખીજા એક દેશની અપેક્ષાએ અસદ્દભાવ-પર્યાયની વિવક્ષાથી એ સાથે સાથે અવિદ્યમાન પણ છે. જો એક દેશની સ્વ પર્યાય વડે સરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની સદ્ અને અસદ્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તેા એ આત્મરૂપ અને અવક્તવ્ય કહેવાય. જો એ દ્વિપ્રદેશિક કધના એક દેશની પર પર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ અને બાકીના એક દેશની સદ્ અને અસદ્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તે તે નેઆત્મા અને અવક્તવ્ય કહેવાય. કથચિત આત્મા, આત્મા અને અવક્તવ્ય એ પ્રમાણેના સાતમે ભાંગેા ક્ષેત્ર સભવતા નથી, કેમકે દ્વિપ્રદેશિક ધના એ જ મંશા છે. હા, ત્રિપ્રદેશિકાદિ કધા આશ્રીને એ ભાંગેા જરૂર સંભવે છે એટલે આ સાતે ભાંગા માટે અવકાશ છે, ત્રિપ્રદેશિક સ્કંધ આશ્રોને કુલ તેર ભાંગા થાય છે. તેમાં પૂર્વ કહેલા સાત ભાંગામાંથી પ્રથમના ત્રણ સકળ સ્કંધની અપેક્ષાએ થાય છે અને પછીના ખીજા ત્રણ ભાંગાના એકવચન અને હુવચનના ભેદથી ત્રણ ત્રણ વિકલ્પા થાય છે. અને સાતમે ભાંગા એક જ પ્રકારના છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એના તેર ભાંગા નીચે મુજબ છેઃ-~~ ત્રિપ્રદેશિક સ્કંધ (૧) પેાતાના આદેશથી આત્મા છે, ( ૨ ) પરના આદેશથી નાઆત્મા છે, ( ૩ ) ઉભયના આદેશથી—આત્મા અને નાથ્યાત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૪ ) એક દેશના આદેશથી-સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને એક અન્ય દેશના આદેશથીઅસદ્ભાવપર્યાયની અપેક્ષાએ એ આત્મા અને નાઆત્મારૂપ છે, ( ૫ ) એક દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની વિક્ષાએ અને દેશાના આદેશથી અસદ્ભાવ-પર્યાયની વિવક્ષાએ એ માત્મા અને નાઆત્મારૂપ છે (એકવચન અને બહુવચન), ( ૬ )દેશાના આદેશથી સદ્ભાવ—પર્યાયની અપેક્ષાએ અને બાકીના દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ એ આત્માઓ તથા નેઆત્મારૂપ છે (બહુવચન અને એકવચન), (૭) દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી સદ્ભાવ અને અસદ્ભાવ એ ઉભય પર્યાયની અપેક્ષાએ એ આત્મા છે તથા આત્મા અને નેઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૮ ) દેશના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી ભય પર્યાયની વિવક્ષાએ એ આત્મા તથા આત્માઓ અને નેઆત્માએ એ ઉભયરૂપે અવક્તવ્યેા છે, (૯) દેશેાના આદેશથી સદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને બાકીના દેશના આદેશથી તેના ઉભય પઔયની વિવક્ષાએ આત્માએ તથા આત્મા અને નેઆત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે, ( ૧૦ ) દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની વિક્ષાએ અને બાકીના દેશના આદેશથી ઉભય પર્યાયની અપેક્ષાએ એ નાથ્યાત્મા તથા ભાત્મા અને નાત્મારૂપે અવક્તવ્ય છે, ( ૧૧ ) દેશના આદેશથી સદ્ભાવ -પર્યાયની અપેક્ષાએ અને દેશેાના આદેશથી તદ્રુભય પર્યાયની અપેક્ષાએ એ નાઆત્મા તેમજ આત્મા તથા નાચ્યાત્માઓ એ ઉભયરૂપે વક્તવ્યેા છે, ( ૧૨ ) દેશાના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના ભાદેશથી તદુંભય પર્યાયની વિવક્ષાએ નેઆત્મા તેમજ આત્મા અને રાઆત્મા એ Page #792 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૭૧૩ ઉભયરૂપે અવકતવ્ય છે અને (૧૩ ) દેશના આદેશથી સદભાવ–પવયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભય પર્યાયની વિવક્ષાએ એ કથંચિત્ આત્મા, ને આત્મા તેમજ આત્મા અને આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. ચતુષ્પદેશિક સ્કંધને વિષે પણ ત્રિપ્રદેશિકની માફક જાણવું, પરંતુ ત્યાં તેર નહિ પણ ઓગણીસ ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમના ત્રણ ભાંગાએ સકળ કંધની અપેક્ષાએ થાય છે, જ્યારે બાકીના ચાર ભાગાના પ્રત્યેકે ચાર ચાર વિકટ થાય છે. એ પ્રમાણે પંચપ્રદેશિક સ્કંધને વિષે બાવીસ ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમના ત્રણ ભાગા સકલાદેશરૂપ છે–સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, ત્યાર પછીના ત્રણ ભાંગાના પ્રત્યેકે ચાર ચાર વિકલપ થાય છે અને સાતમા ભાંગાના સાત વિક૯પ થાય છે. ત્રિકસંગના મળ આઠ ભાં થાય તેમાં અહીં પ્રથમના સાત ભાંગા ગ્રહણ કરવા, કેમકે છેલ્લા ભાંગાને અત્ર સંભવ નથી. એ પ્રદેશાદિકને વિષે સંભવે છે આથી કરીને તે દેશાદિકથી માંને તે છેક અનંતપ્રદેશિક સ્કંધ સુધીના સ્ક પરત્વે તેવીસ તેવીસ ભાંગા થાય છે. *વગણનું સ્વરૂપ સજાતીય વસ્તુઓને સમુદાય તે, “વર્ગણ ” કહેવાય છે. સમૂહ, વર્ગ, રાશિ એ બધા એના પર્યાયે છે. પ્રસ્તુતમાં આપણે પુદગલને ઉદ્દેશીને આને વિચાર કરવાનો છે. એટલે સજાતીય પુદગલ-પરમાણુના સમુદાયરૂપ વગણની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર દષ્ટિપૂર્વક વ્યવસ્થા શી છે તે જોઈ લઈએ. પુદ્ગલાસ્તિકાયને યથાર્થ બેધ થઈ શકે માટે આ પ્રમાણે વગણનો વિભાગ જવામાં આવ્યું છે. આ સંબંધમાં વિશેષા (ગા. દકર )માં સૂચવેલ દષ્ટાન્ત અને ઉપનયનું આપણે દિગ્દર્શન કરીશું. આ “ભરત ક્ષેત્રમાં “ મગધ દેશમાં કૃચિકણ નામને ગૃહપતિ વસતે હતે. એ ઘણી ગાને સ્વામી હતા. આથી હજાર, દશ હજાર વગેરે સંખ્યાને એક એ સમુદાય ઠેરવી તે તે સમુદાય જુદા જુદા ગવાળને પાળવા માટે તેણે આ હતો. કોઈ કોઈ વાર આ બધી ગાઓ ભેગી મળી જતી ત્યારે પિતપતાની ગાયે નહિ એ ળખી શકવાથી ગોવાળો માંહે માંહે લડતા હતા, તેમને કશુઓ પતાવવા માટે કૃચિકણે ગામાંથી કાળી, પેળી રાતી, કાબરી એમ જુદા જુદા રંગની ગાયનું એક એક ટેળું એક એક ગોવાળને સોંપ્યું. આને ઉપનય એ છે કે તીર્થકર એ ગાયના સમૂહના સ્વામરૂપ છે, એના શિષે તે ગોવાળ સમાન છે અને પુદગલાસ્તિકાય તે ગાના સમૂહ તુલ્ય છે. કાકાશના સમગ્ર પ્રદેશમાં રહેલા એક એક છટા પરમાણુને સમુદાય તે પહેલી ૧ એના સ્પષ્ટ નિર્દેશ માટે જુઓ ભગવતી (શ ૧૨, ૬, ૧૦, સ. ૪૬૯). ૨ આના કેટલાક પ્રકારનો નામોલ્લેખ આપણે ૮૩માં પૃષ્ઠમાં કરી ગયા છીએ. 90 Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ અજીવ–અધિકાર. [ દ્વિતીય `પરમાણુ-વણા ’ છે, સમરત લેાકાકાશના પ્રદેશમાં રહેલા એ એ પ્રદેશવાળા કાના સમૂહ તે ખીજી વણા છે. એ પ્રમાણે ત્રિપ્રદેશી ક ધાના સમૂહ તે ત્રીજી વા છે અને ચતુપ્રદેશી સ્કંધાના સમુદાય તે ચેાથી વણા છે. આ પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિએ છેક સ`ખ્યાતપ્રદેશી સ્કધાની સંખ્યાતના સંખ્યાત પ્રકાર હોવાથી સખ્યાત વણ્ણાએ છે. ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ પૂર્ણાંક અસખ્યાતપ્રદેશી સ્કધાની અસ`ખ્યાત વણામે છે અને ત્યાર બાદ એકેક પ્રદેશની વૃદ્ધિ પૂર્વક અનંતપ્રદેશી કધાની અનંત વાલ્મે છે કે જે ઔદારિક શરીરને ગ્રહણ કરવા યાગ્ય નથી, કેમકે એ વ ણુાઓ જોઇએ તે કરતાં ઓછાં દ્રવ્યેાની બનેલી છે તેમજ તેને પરિણામ જોઇએ તેટલેા સૂક્ષ્મ નથી. આ વા પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ તથાવિધ વિશિષ્ઠ પરિણામરૂપે પરિણમેલી એવી અનંતપ્રદેશી. સ્ક ંધાની અનંત વર્ગણાઓ છે કે જે ઔદારિક શરીરને ગ્રાહ્ય છે. એટલે કે ઔદારિક શરીરની રચનામાં આ વર્ગણાઆ ઉપયાગી છે. * અભવ્યથી અનંત ગુણા અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પરમાણુઓના સમુદાયરૂપ જે વણુા ઔદારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ગ્રહણુ પ્રાયેાગ્ય છે તે ‘ જધન્ય વણા ’ કહેવાય. એનાથી એક પરમાણુ અધિક હોય એવા સ્ક ંધેરૂપ ત્રીજી ગ્રહણ પ્રાયેાગ્ય વણા જાણવી. એ પરમાણુ અધિક હાય એવા સ્કંધરૂપ ત્રીજી ગ્રહણુ પ્રાયેાગ્ય વણા સમજવી. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ વણા વિચારતાં છેલ્લે ઔદારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ચાગ્ય એવી ઉત્કૃષ્ટ વણા થાય. જઘન્ય વહેંણાથી ઉત્કૃષ્ટ વણા વિશેષ અધિક છે. આ વિશેષતા પણ ઔદારિક પ્રાચેાગ્ય જઘન્ય વર્ગણુાના અનંતમા ભાગ જેટલી છે. ઔદારિક શરીર ગ્રહણ પ્રાયેાગ્ય વાથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ વણા ‘ઔદારિક અગ્રહણ પ્રાયેાગ્ય જઘન્ય વણા’ જાણતી. તેથી એક પરમાણુ અધિક સ્ક ંધરૂપ બીજી અગ્રહણ પ્રાયેાગ્ય વણા સમજવી. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક ંધરૂપ વગણુાએ ત્યાં સુધી કહેવી કે જયાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુ પ્રાયેાગ્યે વણા થાય. જાન્ય અગ્રહણ પ્રાયેાગ્ય વણાથી ૧ ' વા” શબ્દ સમુદાયવાચક છે; એથી કરીને એકેક પરમાણુને વિષે જે ‘વા' શબ્દ કહ્યો છે તે અનેક પર્યાયના આરેાપની અપેક્ષાએ સમજવું. અર્થાત્ પરમાણુસ્વતઃ એક હાવાથી એનામાં સમુદાયિત્વને અભાવ છે, માટે સમુદાયવાચક વણા શબ્દને પરમાણુ સાથે પ્રયોગ કરવા અનુચિત છે એવી શ’કા ઉઠાવનારનુ એમ સમાધાન કરવામાં આવે છે કે પરમાણુમાં અનેક પ્રયોગોના સંપાત છે–એમાં અનેક પર્યાયાને અવિર્ભાવ થઇ શકે તેવી યોગ્યતાને સદ્ભાવ છે; વાસ્તે વા ' શબ્દ પરમાણુ સાથે સયુક્ત કરી · પરમાણુ-વા ' કહી શકાય. વિશેષમાં આ હકીકતને મહામહોપાધ્યાય શ્રીયશાવિજય “ મેળયોચમાયાચ " એવા ઉલ્લેખ પૂર્વક સમર્થિત કરે છે. શ્રીદેવેન્દ્રસૂરિ એક જ પરમાણુને ‘ પરમાણુ–વ ા ' કહેતા નથી, કિન્તુ સ પરમાણુના સમુદાયમાં ‘ વા’ શબ્દ કહે છે એટલે ત્યાં તે। આ પ્રશ્ન માટે અવકાશ જ રહેતા નથી. : < * ૨ તજાતીયરૂપ વ`ણા અસંખ્ય નથી, પરંતુ અનંત છે. ૩ આ બધી વણાએ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ પરિણામવાળી હોવાથી જીવને ગ્રહણ કરવા લાયક નથી. Page #794 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૭૧૫ ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વગણ અનંત ગુણું અને એ ગુણાકાર અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધથી અનંતમાં ભાગ પ્રમાણ જાણો. આ પ્રમાણે એકેક પ્રદેશની વૃદ્ધિ પૂર્વકની પરંતુ ઔદારિક શરીરને અયોગ્ય એવી અનંત વણાઓ છે. આ વર્ગણાઓ ઘણું પરમાણુની બનેલી હોવાથી તેમજ વધારે પડતા સૂક્ષમ પરિણામવાળી હોવાથી દારિક શરીરને ગ્રહણ કરવા લાયક નથી. વળી આ વગણ વિક્રિય શરીરને પણ અયોગ્ય છે, કેમકે તેની દષ્ટિએ એ ડાં પરમાણુ-દ્રવ્યોની બનેલી છે તેમ જ એને પરિણામ જોઈએ તેટલે સૂક્ષમ ન હોઈ એ છો છે એટલે કે સ્કૂલ છે. આ વર્ગણા દારિક શરીર યોગ્ય વર્ગણાઓની સમીપ હોવાથી એ “દારિકને અગ્રહણ પ્રાયોગ્ય” કહેવાય છે. ઔદારિક શરીરને ઉદેશીને ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કંધરૂપ જે વગણા તે વૈકિય શરીરની નિષ્પત્તિને વેગ્ય જઘન્ય વર્ગ જાણવી. બે અધિક પરમાણુવાળા અંધારૂપ વર્ગણ તે વૈક્રિય શરીર પ્રાગ્ય બીજી વર્ગણ જાણવી. એ પ્રમાણે વિચારતાં છેવટે વૈક્રિય શરીર ગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણ થાય. આથી એક પરમાણુની અધિકતાવાળા સ્કંધરૂપ “વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગ ણ” જાણવી. બે પરમાણુ જેટલી અધિકતાવાળા સ્કધારૂપ બીજી અગ્રહણ પ્રાયોગ્ય વગા જાણવી. એ પ્રમાણે એકેક પરમાણુની અધિકતાવાળા સ્કંધરૂપ વગણએ વિચારતાં છેવટે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વણા આવે છે. આ બધી વર્ગણાઓ વેકિય શરીરને તેમજ આહારક શરીરને પણ અયોગ્ય છે, કેમકે વૈકિય શરીર માટે જોઈએ તેનાં કરતાં એમાં વધારે પરમાણુઓ છે અને પરિણામની વિશેષ સૂક્ષમતા રહેલી છે, જ્યારે આહારક શરીર આશ્રીને એમાં ઓછા પરમાણુઓ છે તેમજ તેને પરિણામ પણ જોઈએ તેટલે સૂક્ષમ નથી. વૈક્રિય શરીર સંબંધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક અધિક પરમાણુવાળા કરૂપ જે વર્ગણું તે “આહારક શરીર પ્રાગ્ય જઘન્ય વર્ગણ” જાણવી. દારિકાદિની પેઠે આહારક શરીર પ્રાગ્ય ઉત્કૃષ્ટ વગણ ઘટાવી લેવી. ત્યાર બાદ એક પરમાણુની અધિકતાવાળા કધારૂપ જે વર્ગણા છે તે અગ્રહણ પ્રાચ જઘન્ય વર્ગણ જાણવી. એકેક પરમાણુની અધિકતાને વિચાર કરતાં આખરે અગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણું આવે છે. ચૂર્ણિકારના મત પ્રમાણે દારિક, વૈકેય અને આહારક શરીર ગ્રહણ પ્રાગ્ય વર્ગણાની વચમાં અગ્રહણ પ્રાગ્ય વગણમાં નથી. ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્રગણિ તે છે એમ સ્વીકારે છે અને એ હકીકત ઉપર મુજબ આપણે વિચારી લીધી. આહારક શરીરને અગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુની અધિકતાવાળા કંધરૂપ જે વર્ગવ્યું છે તે તેજસ શરીર પ્રાગ્ય જઘન્ય વર્ગયું છે. વિશેષમાં ઉપર મુજબ તેજસ શરીર ગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગ ણ તેમજ તેજસ શરીરને અગ્રહણ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ અજીવ-અધિકાર. [ દ્વિતીય પ્રાગ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણાઓ ઘટાવી લેવી. આ પ્રમાણે ભાષા, શ્વાચ્છવાસ અને મન વર્ગણાઓને એકેક પરમાણુની વૃદ્ધિએ વધતી દરેક વર્ગણાની અયોગ્ય ગ્ય અને અગ્ય એમ ત્રણ ત્રણ પ્રકારની અનંતી વગણુઓ સમજી લેવી. મન સંબંધી ઉત્કૃષ્ટ અગ્રણ વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કરૂપ જઘન્ય કમ પ્રાગ્ય વગણ જાણવી. છે જે પુદગલ દ્રવ્યને જ્ઞાનાવરણાધિરૂપે પરિણુમાવે છે તે કર્મ પ્રાયોગ્ય વર્ગણ છે. ઉત્કૃષ્ટ કમ પ્રાગ્ય વગણ ઉપર મુજબ સમજી લેવી એના પછી એક પરમાણુની અધિકતાવાળા ક ધરૂપ જઘન્ય ધ્રુવ અચિત્ત દ્રવ્ય-વગણ છે. ઉત્કૃષ્ટ ધ્રુવ અચિત્ત દ્રવ્ય-વર્ગણ પહેલાની જેમ વિચારી લેવી. આ બધી ધવ અચિત્ત દ્રવ્ય-વર્ગણુઓ લોકમાં સર્વદા વિદ્યમાન હોય છે; આ વર્ગણાઓ પૈકી કઈ ઉત્પન્ન થાય છે અને કેઈક નાશ પણ પામે છે, પરંતુ કંઈ પણ કાળે આ લેક આ વર્ગણાઓથી રહિત સંભવતો જ નથી, એથી એનું આ નામ સાર્થક થાય છે. વિશેષમાં આ વર્ગણાઓ તેમજ હવે પછી વિચારવામાં આવનારી અધુવાદિ સર્વ વર્ગણાઓ જીવ વડે અગ્રહણ યોગ્ય છે, કેમકે એ બધી અતિશય બહુ દ્રવ્યોની બનેલી છે તેમજ તેને પરિણામ પણ અતિશય સૂમ છે; એથી કોઈ પણ જીવ એને કારિકાદિ ભાવે કદાપિ ગ્રહણ કરી શકે તેમ નથી. આથી એનું અચિત્તપણું પણ ચરિતાર્થ થાય છે ધ્રુવ ગણ પછી અધ્રુવ, શૂન્યતર અને અન્યાતર એવી અનંત વણાઓ છે. ત્યાર બાદ ચાર પ્રવાસંતર અને ચાર શરીર-વગણા છે તેમજ તે ઉપર મિશ્રવણ અને અચિત્ત મહાસ્કંધ છે. ઉત્કૃષ્ટ ધ્રુવ અચિત્ત વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કંધરૂપ જઘન્ય અધુવ અચિત્ત દ્રવ્યવર્ગણ છે. એની ઉત્કૃષ્ટ વગણ પહેલાની માફક ઘટાવી લેવી. આ બધી અધુવ વર્ગણાઓ તથાવિષ પીગલિક પરિણામની વિચિત્રતાને લઈને કવચિત લોકમાં ન હોય એમ પણ બને છે. એથી તે “અપ્રવ” કહેવાય છે.” અદ્ભવ વગણ પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અતી શૂન્યાંતર વર્ગણાઓ છે. એ વર્ગણાઓ એ કેક પ્રદેશની વૃદ્ધિ વધતી સદા હોતી નથીકેઈક વાર એ વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે એકેક પ્રદેશની વૃદ્ધિ તૂટી જાય છે એટલે કે નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિવાળી આ વગણુઓ સદા નથી; એથી તો એ “શૂન્યાંતર વગણાઓ' કહેવાય છે. એના પછી એકેક પ્રદેશની વૃદ્ધિ વધતી અશૂન્યાંતર વર્ગણાઓ છે. એ વર્ગણાઓ તે લેકમાં નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી ઉપલબ્ધ થાય છે; એમાં કદાપિ વૃદ્ધિ તૂટતી નથી, એથી ૧. ઔદારિકથી માંડીને કામણ સુધીની બધી વર્ગણાઓ પણ સર્વદા લોકમાં વિદ્યમાન છે; એથી એ પણ “ધ્રુવ વર્ગણા” કહેવાય છે. - ૨ કર્મ પ્રકૃતિ પ્રમાણે આને “સાન્તર નિરારા” પણ કહેવામાં આવે છે, કેમકે આ વર્ગણાઓમાં એક એકની વૃદ્ધિની પ્રાાિમાં કોઈ કોઈ કાળે ટિ આવી જાય છે, તેથી વર્ગખાગત એકાતાર વૃદ્ધિનો અકામાં ર પડી જાય છે અને એમ થતાં એ વગણાઓ સાન્તરપણે પ્રાપ્ત થાય છે. Page #796 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આત દાન દીપિકા, ૭૧૭ તે એનુ નામ સાથક છે. આ અન્યાંતર વણા પછી સર્વકાલભાવિની અને એકાત્તરવૃદ્ધિવાળી એવી ચાર ધ્રુવાનતર વણાઓ છે. પહેલી, બીજી, ત્રીજી અને ચેાથી ધ્રુવાન તર વાઓ પૈકી પ્રત્યેકની સખ્યા અનંતની છે. ધ્રુવ વણાએ જે પહેલા કહેવાઇ ગઇ છે તેનાથી આ વગણુાઓ જુદી છે, કેમકે આ વિશેષ સૂક્ષ્મ પરિણામવાળી તેમજ અધિક દ્રવ્યથી બનેલી છે. ઉપર કહેલી ચાર ધ્રુવાનતર વણાની ઉપર દરેકને કેકે પ્રદેશની વૃદ્ધિવાળી અનંત વાત્મક ચાર શરીર–ત્રણા છે. આ વણાએ ભેદ અને અભેદના પરિણામથી ઔદારિકાદિ શરીરાની ચેાગ્યતાની સંમુખ હાવાથી અથવા તા મિશ્ર સ્કંધ અને અચિત્ત મહાસ્ક ધની મૂત્તિની યાગ્યતાને સંમુખ હાવાથી એ · શરીર-વ`ણા ' કહેવાય છે. અનંતાનંત પરમાણુએથી બનેલા, કંઇક સૂક્ષ્મ પરિણામને અને કંઇક બાદર પરિણામને સંમુખ થયેલા સ્કંધ તે · મિશ્ર કાંધ કહેવાય છે. આ સંબંધમાં વિશેષા॰ માં કહ્યું પણ છે કે— 44 ર ' संधदुगदेह जोग्गतणेण वा देवगणाति । सुमो दरगयबायर परिणामो मीसयकखंधो ॥ ६४२ || " ક પ્રકૃતિ તરફ નજર કરતાં સમજાય છે કે ઉત્કૃષ્ટ અધ્રુવ અચિત્ત દ્રવ્ય-વણાથી એક પરમાણુની અધિકતાવાળા સ્કંધરૂપ ‘જધન્ય પ્રથમ ધ્રુવ શૂન્ય વણા' જાણવી. એ પ્રમાણે એકેક પરમાણુની અધિકતા વિચારતાં ‘ઉત્કૃષ્ટ પ્રથમ ધ્રુવ શૂન્ય વણા’ પ્રાપ્ત થાય છે. જે વ ણુા કોઇ પણ કાળે લેકમાં ઉપલબ્ધ ન હોય, પરંતુ ઉપરની વણાઓની બહુલતા જણાવવા વાસ્તે જ જેની પ્રરૂપણા કરાય છે તે ‘ ધ્રુવ શૂન્ય વ॰ણા ' કહેવાય છે. ઉત્કૃષ્ટ પ્રથમ ધ્રુવ શૂન્ય વર્ગ - ણાથી એક અધિક પરમાણુવાળા સ્કંધરૂપ વણા તે ‘ જઘન્ય પ્રત્યેક શરીરિ દ્રવ્ય-વણા ' જાણવી. ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરિદ્રવ્ય વળ્યા પછી એક પરમાણુ અધિક ક ધરૂપ ‘જઘન્ય દ્વિતીય ધ્રુવ શૂન્ય વણા' છે. ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવ શૂન્ય પછીની વા તે ‘ જઘન્ય બાદર નિગેાદ ૧ આ ચારે ધ્રુવાનંતર વણાએ જ્યારે એંક્રાત્તર વૃદ્ધિવતી છે તે એના ચારે ભેદે શાથી પડે છે? આને ઉત્તર રચવાય છે કે એ ચાર વણાએમાં જ નિર ંતર એકાત્તર વૃદ્ધિ હોય છે અને અંતરાળમાં તે વૃદ્ધિ તૂટી જાય છે ત્યારે જ જુદી વણાના આરંભ થાય છે. અથવા વ્રુદ્ધિન તૂટે તાપણ કંઇક વર્ણાદિ પરિણામની વિચિત્રતા તે ભેદના આર ંભમાં કારણ છે. ૨ છાયા— " स्कन्धद्विकदेहयोग्यत्येन वा देहवर्गणा इति । सूक्ष्मो दरगतबादरपरिणामो मिश्रस्कन्धः || ' ૩ પ્રત્યેક શરીરી જીવેાના યથાસભવ ઐારિકાદિ શરીર-નામ-કને વિષે પ્રત્યેકમાં વિસ્રસા પરિણામથી એકઠા થયેલા જે સવ જીવથી અન ́ત ગુણા પુદ્ગલા તે પ્રત્યેક શરીરિ દ્રવ્ય--વર્ગીણા ’ કહેવાય છે. Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ અછવ-અધિકાર [ દિતીય “વર્ગણ” જાણવી. એવી રીતે ઉત્કૃષ્ટ બાદર નિગોદ વગણ પછી જઘન્ય તૃતીય ધ્રુવ શૂન્ય વર્ગણા, ઉત્કૃષ્ટ તૃતીય ધ્રુવ શુન્ય વર્ગ | પછી જઘન્ય સૂક્ષ્મ નિગોદ વગણ, ઉત્કૃષ્ટ સૂક્ષમ નિગોદ વગણ પછી જઘન્ય ચતુર્થ પ્રવ શૂન્ય વર્ગણ અને ઉત્કૃષ્ટ ચતુર્થ ધ્રુવ શૂન્ય વણાથી અનંતર જઘન્ય મહાકંધ વગણા છે. જઘન્ય મહાત્કંધ વર્ગણાથી ઉત્કૃષ્ટ મહાત્કંધ વગણા અસંખ્ય ગુણી છે. વગણુના સ્વરૂપ-કથનમાં ભિન્નતા વર્ગણાની પ્રરૂપણામાં ભિન્નતા પશુ જવાય છે. જેમકે પરમાણુથી માંડીને તે અનંતપ્રદેશિક સ્કંધ સુધીની અનંત વગણએ દારિક દેહને અગ્રહ પ્રાયોગ્ય છે. તદનંતર એકેક પરમાણુની અધિકતાવાળા ક ધરૂપ અનત વર્ગણાઓ એને ગ્રહણ યોગ્ય છે. તદઅંતર અનંત વગાઓ એને અયોગ્ય છે. તદનંતર વર્ગ એ વૈક્રિય શરીરને અયોગ્ય છે ઇત્યાદિ, આથી જીવને ગ્રહણ પ્રાગ્ય આઠ વગાઓને ત્રણ ત્રણ રૂપે વિચારતાં ૨૪ વણાઓ થાય છે. અત્ર બે ગ્રહણ વર્ગણાના મધ્યમાં વસ્તુતઃ એક જ અગ્રહણ વર્ગણું છે, પરંતુ એને જે અર્ધ ભાગ જે દેહાદિની સમીપમાં હોય તે દેહાદિના નામની વિવક્ષા એ એક જ અગ્રહણ વર્માને બે નામથી અત્ર પ્રરૂપી છે. આ પ્રમાણે આપણે દ્રવ્ય-વણાઓને વિચાર કર્યો. હવે ક્ષેત્રાદિ–વર્ગણાનું સ્વરૂપ વિચારીએ. ક્ષેત્ર-વર્ગણાનો કમ દ્રવ્ય-વર્ગણાથી વિપરીત છે. એટલે કે એકેક પરમાણું અને દ્રશ્યશુકાદિથી માંડીને અનંતાણુક સ્ક ધ સુધીના જે કંધે એક આકાશ-પ્રદેશને અવગાહી રહેલા છે તે સર્વની પહેલી વર્ગણા જાણવી. દ્રયણુકાદિકથી અનંતાણુક સુધીના જે કંધે બે આકાશ ૧ બાદર નિગોદ જીવોના ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ નામ-કર્મને વિષે પ્રત્યેક સર્વ જીવથી અનંત ગુણા જે પુગલે વૈઋસિક પરિણામ વડે એકત્રિત થાય છે ( એટલે નિગોદ-જીવન ત્રણ શરીરને આશ્રીને રહે છે, પરંતુ નિગોદ જીવ તેને ગ્રહણ કરતો નથી ) તે બાદર નિગદ-વગણા” કહેવાય. કેટલાક બાદર નિગોદ છોને જોકે અલેપ કાળ સુધી વૈક્રિય અને આહારક શારીરરૂપ નામકમ પણ સંભવે છે તે પણ પ્રથમ સમયથી જ તે બે નામ-કર્મની ઉદલના ( સંક્રમણ-કરણવિશે ) થતી હોવાથી અત્યંત અસાર છે માટે અત્ર એ બે દેહરૂપ નામ-કર્મની વિવક્ષા કરી નથી. તે શબ્દોમાં કહીએ તો જે છો પ્રથમ વક્રિયનામકર્મના બંધ કરીને મરણું પામી બાદર સાધારણું વનસ્પતિકાય તરીકે ઉત્પન્ન થાય તે જીવોને બાદર નિગેદરૂપ ભવમાં પણ વૈક્રિય-નામ-કર્મની સત્તા હોય વળી જે અપ્રમત્ત મુનિએ અપ્રમત્ત ગુણસ્થાને આહારક-નામ-કમને બંધ કર્યો હોય અને ફી પ્રમાદને વશ થઇ, સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી પડી યાવત પ્રથમ ગુણસ્થાને આવી કાળ કરીને બાદર નિગોદમાં ઉત્પન્ન થાય તે બાદર નિગોદ છવમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં તેને આહારક કર્મની સત્તા સંભવે. આહારક- સતકની ઉલના ખરી રીતે જોતાં અવિરતિપણાના પ્રથમ સમયથી હોય છે, પરંતુ ઉઠ્ઠલના-કાલ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી હોવાથી ભાદર નિગોદમાં પણ ભવ પ્રથમ સમયથી ઉદવલના પ્રતિપન્ન ભાવની અપેક્ષા હોય છે. ૨ જે પુદ્ગલે ટંક ( સુદ્ર ગિરિ ), ફૂટ ( શિખર ), પર્વત (મહાગિરિ ) ઇત્યાદિને આશ્રીને રહેલા છે તે “ મહાત્કંધે ” કહેવાય છે, Page #798 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૭૧૯ પ્રદેશને અવગાહીને રહેલા હોય તેની બીજી પણ એમ એકેક આકાશ-પ્રદેશની વૃદ્ધિ સંખ્યાત પ્રદેશને અવગાહીને રહેલા કંધેની સંખ્યા અને અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહેલાની અસંખ્યાત વર્ગણ જાણવી. આની પછીની અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળી વર્ગણાઓ કમ ગ્રહણને ચોગ્ય છે એમ જૈન દર્શન નિદેશે છે. ત્યાર પછી અલ્પ પરમાણુઓથી બનેલી સ્થૂલ પરિણામી અને બહુ આકાશ-પ્રદેશને અવગાહીને રહેલી એકેક આકાશ-પ્રદેશની વૃદ્ધિએ વધતી કર્મને અગ્રહણ યોગ્ય એવી અસંખ્ય વર્ગણાઓ છે. તદનંતર એ જ પ્રમાણે એકેક આકાશપ્રદેશના અવગાહની વૃદ્ધિ વધતી મનને અગ્રહણ યોગ્ય એવી ૫ણ અસંખ્ય વર્ગણુએ છે. પછી મનને યોગ્ય એવી વર્ગણાઓ પણ અસંખ્ય છે. વળી ત્યાર બાદ એટલી જ વગણ એને અગ્રહણ યોગ્ય છે. એ પ્રમાણે શ્વાસોચ્છવાસ, ભાષા, તેજસ, આહારક, ક્રિય અને હારિક વર્ગણાઓના અગ્રહણયોગ્ય, ગ્રહણગ્ય, અને અગ્રહણયોગ્ય એવા દરેકના ત્રણ ત્રણ ભેદ (દ્રવ્ય-વગણાથી વિપરીત પણે ) ક્ષેત્રથી જાણવા. કાલ–વર્ગણાનું સ્વરૂપ અમુક વિવક્ષિત પરિણામથી સામાન્યપણે જે પરમાણુ અથવા કંધે એક સમયની સ્થિતિવાળા હોય તે સર્વની એક વર્ગણ જાણવી. એ રીતે એકેકે સમયની વૃદ્ધિએ સંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ વગેરે મુદ્દગલ-દ્રવ્યોની સંખ્યાતી વર્ગણાઓ છે અને અસંખ્યાત સ્થિતિવાળાની અસંખ્યાત વર્ગણાઓ છે. એક સમયથી માંડીને તે અસંખ્યાત સમયની સ્થિતિ ઉપરાંત અધિક સ્થિતિ પુદ્ગલેની-કઈ પણ યુગલની છે જ નહિ ભાવ-વગણુઓનું સ્વરૂપ એકગુણ કૃષ્ણવર્ણવાળા જે પરમાણુ અને સ્કંધ હોય તે સર્વની એક વગણ, એ પ્રમાણે દ્વિગુણ કૃષ્ણ વર્ણવાળા પરમાણુ વગેરેની બીજી વર્ગણા, ત્રિગુણ કૃષ્ણ વર્ણવાળાની ત્રીજી, એ પ્રમાણે એકેક ગુણ વૃદ્ધિએ સંખ્યાત ગુણ કૃષ્ણ વર્ણવાળાની સંખ્યાત વર્ગણા, અસંખ્યાત ગુણ કૃષ્ણ વર્ણવાળાની અસંખ્યાત અને અનંત ગુણ કૃષ્ણ વર્ણવાળાની અનંત વર્ગણા છે. આ પ્રમાણે બાકીના ચાર વર્ષે આશ્રીને તેમજ બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ અને આઠ જાતના સ્પર્શો, એમ સર્વ મળી વીસ ભેદો પર દરેક ભેદની ઉપર મુજબ વર્ગણાઓ ઘટાવવી. ગુરુલઘુ પર્યાયવાળી અને સ્થૂલ પરિણામથી યુક્ત વસ્તુઓની એક વર્ગણ અને અગુરુ લઘુ પર્યાયવાળી અને સૂક્ષમ પરિણામથી યુક્ત વસ્તુઓની બીજી વર્ગણ એમ બે જ વગણએ છે; કેમકે ગુરુલઘુ અને અગુરુલઘુ પર્યાયેના બાદર અને સૂક્ષમ એમ બે જ વર્ગો છે. આ પ્રમાણે ભાગ-વગણાદિથી સમગ્ર પુદગલાસ્તિકાયનું ગ્રહણ કરાય છે. ધમસ્તિકાયાદિના પર્યાય ૬૧૪ મા પૃષ્ઠમાં આપણે ધર્માસ્તિકાયાદિના પર્યાને ઉલેખ કરી ગયા છીએ તેમજ Page #799 -------------------------------------------------------------------------- ________________ કરે ૦ અછવ-અધિકાર [ દ્વિતીય પં. બેચરદાસે ઉઠાવેલી શંકા પણ ત્યાં રજુ કરી છે. અત્રે એ શંકા સંબંધી ઊહાપોહ કરવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તે પ્રસ્તુત ગ્રંથકાર (શ્રી મંગલવિજયનું નીચે મુજબનું કથન નેધી લઈએ – આ સ્થળે ધર્માસ્તિકાય વગેરેના જે પર્યાય બતાવવામાં આવ્યા છે તેથી ધર્માસ્તિકયાદિના રૂઢિ–અર્થ ન સમજવા. પર્યાના મુખ્ય બે ભેદ છે. એક અર્થ પર્યાય અને બીજે વ્યંજનપર્યાય. અત્ર “ધર્માસ્તિકાય” શબ્દમાં રહેલે જે “ધમ” શબ્દ તેના વ્યુત્પત્તિ-અર્થને લઈને ધમ” શબ્યુના પ્રાણાતિતવિરતિ વગેરે અનેક પર્યાયો સમજવા. આમ કરવાથી કોઈ પણ જાતની ભ્રમિત જેને આપત્તિ માટે અવકાશ રહેશે નહિ. કઈ કઈ ઠેકાણે ધર્માસ્તિકાયને બદલે ધર્મને પ્રયોગ પણ લેવામાં આવે છે. તે પદના એક દેશ ( ભાગ માં પદના ઉપચારને આભારી છે. જેમકે “ સત્યભામા ના બદલામાં “ સત્યા ના અથવા “ભામાં અને પ્રયોગ કરાય છે. જે કેવળ વ્યુત્પત્તિ અર્થ જ માનવામાં આવે તે “ગો ” શબ્દને વ્યુત્પત્તિ-અર્થ ગમનકિયાવાળો થતું હોવાથી મનુષ્ય, તિયચ, નારક અને દેવ એ તમામને “ગ” શબ્દથી વ્યવહાર કરે પડશે, કારણ કે સર્વ ગમન-ક્રિયા કરે છે, અને બેઠેલી, સૂતેલી વગેરે અવસ્થાવાળી ગાયમાં પણ ગાયને વ્યવહાર નહિ થઈ શકે, માટે રૂઢિ-અર્થ, યૌગિક અર્થ વગેરે અર્થો પણ માનવા જોઈએ. વિશેષમાં આ ઠેકાણે સૂત્રકારને આશય ધર્માસ્તિકાયાદિથી તેની વ્યુત્પત્તિનિમિત્તવાળા પર્યાને જેટલે સંચય થાય તેટલે બતાવવા પૂરતું જ છે; નહિ કે પ્રવૃત્તિનિમિત્તને લઈને ૧ ટુંકમાં યૌગિક અને રૂઢ એમ શબ્દો બે પ્રકારના છે. તેમાં કુંભાર, ધોબી વગેરે યૌગિક શબ્દો છે, જ્યારે ગાય, ઘોડે વગેરે રૂઢ શબ્દ છે. ઘડા વગેરે તૈયાર કરે તે “કુંભાર '; અને પૈસા લઈને કપડાં ધવે તે ધોબી'. અહીં ઘડા વગેરે તૈયાર કરવાની અને ધવાની ક્રિયા એ જ કુંભાર અને બેબી શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે અર્થાત એ શબ્દ એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે અને તેથી જ એ ક્રિયા એવા શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃ શબ્દો લઇને વિચાર કરવો હોય તે કુંભકાર, રજક વગેરે શબ્દોમાં ઘટાદિ નિર્માણરૂપ, વસ્ત્ર પ્રક્ષાલનરૂપ ઇત્યાદિ ક્રિયાને વ્યુત્પત્તિ-નિમિત્ત સમજવું જોઈએ. કહેવાની મતલબ એ છે કે યૌગિક શબ્દમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે અથત યૌગિક શબ્દદે આશ્રીને વ્યુત્પતિ-નિમિત્ત અને પ્રવૃત્તિ-નિમિત્ત ભિન્ન ભિન્ન નથં રૂઢ શબ્દની વાત એથી ન્યારી છે. એવા શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં આવતા નથી, પરંતુ રૂઢિ પ્રમાણે તેનો અર્થ થાય છે. ગાય, ઘોડે વગેરે શબ્દની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કદાચ કોઈ કરે તોપણ તેનો વ્યવહાર તો છેવટે વ્યુત્પત્તિ પ્રમાણે નહિ, પરંતુ રૂઢિ પ્રમાણે જ થતે જોવાય છે. અમુક અમક જાતની આકૃતિ, જાતિ એ જ ગાય, ઘોડો વગેરે રૂઢ શબ્દોના વ્યવહારનું નિમિત્ત છે, તેથી તે તે આકતિ કે જાતિ એવા શબ્દનું વ્યુત્પત્તિ-નિમિત્ત કહેવાય છે. વિશેષમાં યૌગિક શબ્દ વિશેષણરૂપ હોય ત્યાં વ્યુત્પત્તિ-નિમિત્તવાળો અર્થ ભાવ-નિક્ષેપ જાણો અને રૂઢ શબ્દ જાતિનામરૂપ હોય ત્યાં પ્રવૃત્તિનિમિત્તવાળા અર્થ ભાવ-નિક્ષેપ સમજવો. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ આહંત દર્શન દીપિકા. અત્ર પર્યાય બતાવવામાં પ્રવૃત્તિ છે. અર્થાત ધર્માસ્તિકાયના પર્યાની ગણનામાં ધર્માસ્તિકાયને જે એક દેશ ધર્મ છે તેનું વ્યુત્પત્તિ-નિમિત્ત લઈને જ ધર્મની સાથે અહિંસાદિ પર્યાની ગણના સમજવી. એ વાત પૂરેપૂરી ખ્યાલમાં રાખવા જેવી છે કે જ્યારે દરેક શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોય છે, ત્યારે વ્યુત્પત્તિનિમિત્ત તે તેથી અવશ્ય જુદું હોય છે. આ બંને એક માની પ્રવૃતિ કરનાર મનુષ્ય “ હે ના પાન નાશપતિ » એ વાક્યને ચરિતાર્થ કરી આપે છે. વળી અત્ર કેટલાક પર્યાયે ધર્માસ્તિકાયને એકદેશીય જે ધમ ” શબ્દ છે તેને ઉદ્દેશીને સમજવા, કેમકે “ધમ ' શબ્દના એ બધા અર્થોમાં ઘણાખરા અર્થો લાગુ પડે છે, માટે “ધમ ” શબ્દને લઈને જ સમજવા, નહિ કે ધર્માસ્તિકાયને લઈને. છેવી રીતે અધર્માસ્તિકાય વગેરે માટે પણ જાણી લેવું. ” આ કથનની વાસ્તવિકતા તપાસવાનું કાર્ય વિશેષજ્ઞો માટે રહેવા દઈ હું તે અત્ર મારે નમ્ર અભિપ્રાય રજુ કરીશ. અત્ર “અભિવાઇ' શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે છે, કેમકે અનર્થાતરવાચી શબે ગણાવતી વેળા પર્યાય શબ્દરૂપ સંસ્કૃત રૂપાંતરવાળો “પાપ” શબ્દ વપરાયેલે ઘણે સ્થળે નજરે પડે છે. “અમિથ' શબ્દને અન્યત્ર પ્રયોગ કરવામાં આવ્યું છે એવું એકે સ્થળ જોવામાં કે જાણવામાં નથી, વાસ્તે એ શબ્દને પર્યાય જે સામાન્ય અર્થ ન હવે જોઈએ એ તક હુરે છે. બીજું, આ સંબંધી વિચાર કરતાં એમ પણ ભાસે છે કે સૂત્રકારને આશય કેવળ જૈન પર્યાયે જ સૂચવવાને નથી. પરંતુ અન્યાન્ય દર્શનકારે એને જે કઈ શબ્દથી વ્યવહાર કરતા હોય તેની પણ નેત્ર લેવાનું જણાય છે. દાખલા તરીકે આકાશાસ્તિકાયને શ્યામ એ પર્યાય શું બતાવે છે? ટીકાકાર કાળા વ વાળું આકાશ હોવાથી તે શ્યામ કહેવાય એ ખુલાસો રજુ કરે છે, પરંતુ આકાશ એ અરૂપી હો સાથી તેને શ્યામવર્ણ જૈન દષ્ટિએ કહેવાય જ કેમ ? આથી એ પણ સંભાવના થાય છે કે જીવના પર્યાય તરીકે જે “પુદગલ” શબ્દની નેંધ લેવામાં આવી છે તે બૌદ્ધ દશનકારની માન્યતા સૂચવવા પૂરતી છે અર્થાત્ બૌદ્ધે જીવને “પુદગલ” શબ્દથી વ્યવહાર કરે છે એ દર્શાવવા માટે છે, જોકે નવીન કની પૂરતા અને પુરાતન કર્મોના ગલનરૂપ વિનાશકતા સંસારી ” આત્મામાં ઘટતી હોવાથી એને “પુદગલ કહેવામાં જૈન દષ્ટિ સંમત છે.' વળી ૬૬૬ મા પૃષ્ઠમાં જોઈ ગયા તે દ્રષ્ટિએ પણ સંસારી જીવના પર્યાય તરીકે પુદગલને નિશ થઈ શકે તેમ છે. ૧ વાચકવર્ષે ‘પુગલ’ શબ્દનો અર્થ તન્ત્રાન્તરીયો જીવ સૂચવે છે એમ જે કહ્યું છે તે સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકારનું એક ટિપ્પણુ આપણે ૬૧૪ મા પૃષ્ટમાં જોઈ ગયા છીએ. હમણા તેમણે એ પરત્વે નીચે મુજબનો વધારો સૂચવ્યો છે – આ ઠેકાણે ખાલી યૌગિક પર્યાનો, ગરૂટનો કે રૂઢનો નિર્દેશ નથી, માટે કોઈ પણ જાતની શંકાને અવકાશ નથી; કેમક વાચકવર્થ તે છ નું લક્ષણ ઉપયોગ બતાવેલ છે, નહિ કે યૌગિક પર્યા. તેનો પારિભાષિક જીવ પર્યાયવાચી પુદગલ શબ્દ ન હોઈ શકે એને લઈને તત્રાન્તરીય એ ઉલ્લેખ છે.” 91 Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ અજીવ–અધિકાર [ દ્વિતીય પરમાણુનું પ્રતિઘાતિત્વ પરમાણુને પર્વત, પાણી કે અગ્નિ પ્રતિઘાત કરી શકે નહિ એટલે કે એ દષ્ટિએ એ અપ્રતિઘાતી છે, પરંતુ એ ત્રણ પ્રકારે પ્રતિઘાતી પણ છે. જેમકે (૧) વિમાત્ર સ્નિગ્ધતા-રૂક્ષતા વડે પરમાણુને અન્ય પરમાણુઓ સાથે સંબંધ થતું હોવાથી એ “બંધનપરિણુમિ-પ્રતિઘાતી” કહી શકાય. (૨) અલેકમાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી કાતથી આગળ ધર્માસ્તિકાયને પરમાણુ ઉપર ઉપકાર નહિ હેવાથી પરમાણુ લે કાનમાં જઈને હણાય છે–અથડાય છે એટલે કે એ “ઉપકારાભાવ-પ્રતિઘાતી” છે. (૩) વિસસા પરિણામ પૂર્વક વેગથી ગતિ કરતા પરમાણુને વેગવાળી ગતિ વડે સામે આવતે બીજે પરમાણુ અટકાવે છે. આથી કરીને પરમાણુ વેગ-પ્રતિઘાતી” પણ કહી શકાય છે. આ પ્રમાણે એક જ પરમાણુમાં પ્રતિઘાતિત્વ અને અપ્રતિઘાતિત્વરૂપ વિરુદ્ધ ધર્મોનું યુગલ રહેલું છે, છતાં સ્થળ દષ્ટિએ વિચારતાં તે પરમાણુ અપ્રતિઘાતી જ કહેવાય. જેમ શબ્દાદિ પુગલે સામાન્ય રીતે અપ્રતિઘાતી હોવા છતાં વાયુ ઈત્યાદિ વડે તેમાં પ્રતિઘાત સંભવે છે તેમ અપ્રતિઘાતી પરમામાં પણ ઉપર સૂચવી ગયા તેમ ત્રણ રીતે પ્રતિવાત સંભવે છે. આથી સાર એ નીકળે છે કે જે દ્રવ્યો અપ્રતિઘાતી ગણાવામાં આવ્યાં છે તે સર્વથા અપ્રતિઘાતી જ છે એમ નહિ, પરંતુ અમુક અમુક અપેક્ષાએ વિચારતાં તે પ્રતિઘાતી પણ કહી શકાય તેમ છે. છ દ્રવ્યોની નિત્યતા અને અનિત્યતા– ધર્માસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને ગતિસહાયક એ ચાર ગુણ વડે તેમજ રકંધરૂપ પર્યાય વડે એમ પાંચ પ્રકારે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય વડે અનિત્ય છે. અધર્માસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિસહાયક એ ચાર ગુણ વડે તેમજ સ્કંધરૂપ પર્યાય વડે એમ પાંચ રીતે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ અને અગુરુલઘુ એ ત્રણ પર્યાય વડે અનિત્ય છે. આકાશાસ્તિકાય અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહસહાયક એ ચાર ગુણો અને સ્કંધરૂપ પર્યાય એમ પાંચ પ્રકારે નિત્ય છે, જ્યારે દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ એ ત્રણ પર્યા વડે અનિત્ય છે. પુદગલાસ્તિકાય રૂપી અચેતન, સક્રિય અને પૂર્ણ ગલન મિલન વિખરણ એમ ચાર પ્રકારે નિત્ય છે, જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ દષ્ટિએ એ અનિત્ય છે. કાલ અરૂપી, અચેતન, અક્રિય અને વર્તાનાદિ લક્ષણ એ ચાર ગુણે વડે નિત્ય છે, જ્યારે અતીત, વર્તમાન, અનાગત અને અગુરુલઘુ એ ચાર પર્યાય વડે અનિત્ય છે. જીવાસ્તિકાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ ચાર ગુણ અને અરૂપી, અનવગાહ અને અવ્યાબાધ એ ત્રણ પર્યાય એમ સાત પ્રકારે નિત્ય છે, જ્યારે એક અગુરુલઘુ પર્યાય વડે એ અનિત્ય છે. ૧ આ હકીકત તસ્વાર્થ (અ, પ., મુ. ૨૬ ની બૃહદ્ વૃત્તિ ( પૃ૦ ૩૬૮ )ના આધારે આપવામાં આવી છે. ૨ જુઓ અધ્યાત્મસાર પ્રશ્નોત્તર (પૃ. ૧૮૭–૧૮૮ ). Page #802 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ , આહંત દર્શન દીપિકા. આ તે નિશ્ચય-દષ્ટિએ વાત થઈ. સર્વદા એક જ અવસ્થામાં રહેનાર શાશ્વત પદાર્થ નિત્ય અને વિનાશી પદાર્થ અનિત્ય કહેવાય એ રીતે વિચારીએ તો જીવ-દ્રવ્ય અનિત્ય છે, કેમકે મનુષ્યત્વાદિ કોઈ પણ એક અવસ્થામાં કાયમ નહિ રહેતાં એ મનુષ્ય મટીને દેવ થાય, દેવ મટીને તિર્યંચ થાય, તિર્યંચ મટીને નારક થાય એમ એની વિવિધ અવસ્થાઓ સંભવે છે. જે પદાર્થ નિત્ય હેય તે અનાદિ અનંતમે ભાગે હોય. સિદ્ધપણું સાદિ અનંતમે ભાગે હેવાથી અનિત્ય છે.' પુદ્ગલ-દ્રવ્ય પણ અનિત્ય છે, કેમકે પરમાણુરૂપ મટીને તે સકંધરૂપે પરિણમે છે. તે શ્યામ વર્ણને છેવને પીત વણને ભજે છે. આ પ્રમાણે તેમાં અનેક પરિવર્તન થયાં કરે છે. શાશ્વત મંદિરે, શાશ્વત પ્રતિમાઓ અને શાશ્વત “મેરુ' વગેરે પદાર્થો પણ સ્કંધ અથવા આકારરૂપે શાશ્વત છે; બાકી છે તે અશાશ્વત છે અર્થાત એ પદાર્થો રચંધના દેખાવથી નિત્ય છે, પરંતુ એ કિધે જે પુદગલ-દ્રવ્યના બનેલા છે તે પુદ્ગલ દ્રવ્ય નિત્ય નથી, કેમકે એ શાશ્વત સ્કંધમાંથી પણ પ્રતિસમય અનંત પુદ્ગલ-પરમાણુઓ ખરી પડે છે અને વળી અનેક નવા આવી મળે છે કે જેથી એનું અંધત્વ અને આકાર જેવાં ને તેવાં રહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચાર દ્રવ્યે તે નિત્ય છે, કેમકે એમાં પૂર્વોક્ત વિનશ્વર - સ્વભાવને અભાવ છે. ધમસ્તિકાયાદિનું અસ્તિત્વ જીવ રૂપ વિનાને છે પરંતુ એના ઉપગરૂપ ગુણ પ્રત્યક્ષપણે જાતે લેવાથી એનું અસ્તિત્વ સ્વીકારવામાં વાંધો આવતો નથી, પરંતુ અચેતન એવા ધમસિતકાય અને અધર્માસ્તિકાય સર્વથા અરૂપી હોવાથી એની સત્તા શી રીતે સ્વીકારાય? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે ચીજ પ્રત્યક્ષપણે ન દેખી શકાય એવી હોય એ ન જ હોય એ કંઈ નિયમ નથી, કેમકે આ વિશ્વમાં અનુપલબ્ધિના બે પ્રકાર છે અર્થાત્ પદાર્થોનું ન સાંસતિ અને દેખાવું બે જાતનું છે. એક તે પદાર્થ તદ્દન ન હોવાથી ન દેખાય અનુપલબ્ધિનાં આઠ અને બીજું પદાર્થ વિદ્યમાન હોવા છતાં ન દેખાય. પદાર્થ સદરૂપ હોવા છતાં ન દેખાય તેનાં નીચે મુજબ આ કારણે છે-- (૧) કેઈ પણ પદાર્થ ઘણે દૂર હોય તે તે દેખાતું નથી. જેમકે કેઈ મુસાફર ચાલતે ચાલતે બહુ દૂર ચાલ્યા જાય છે તે જોવામાં ન આવે. આથી આપણુથી એમ કંઈ કહેવાય કે એની હૈયાતી જ નથી? એવી રીતે સમુદ્રને સામા કિનારે બહ ર હોવાથી ન દેખાય એટલે શું એ નથી એમ કહેવાય ? આ બે ઉદાહરણ દેશાતિદ્રુરતાનાં છે. કાલાતિદ્દરતાના ઉદાહરણ તરીકે આપણું થઈ ગયેલા પૂર્વજોની અનુપલબ્ધિને વિચાર કરી શકાય. એવી રીતે સ્વાભાવાતિરતાના દષ્ટાંત તરીકે આપણે પિશાચ વગેરેને જોઈ શકતા નથી એને નિર્દેશ થઈ શકે. ૧ સિદ્ધપણું અનાદિ કાળનું નથી, કેમકે વ્યકિત આશ્રીને તેની આદિ છે, જોકે તેને અંત નથી. ૨ જુઓ પૃ. ૬૮૫. ૩ આ રહ્યો ઉલ્લેખ – રિત સામાજૂિઘવારજનો નજાર્ અષાનાહfષકાત રખાના ૪ ! " Page #803 -------------------------------------------------------------------------- ________________ અજીવ અધિકાર. મેં દંતીય ( ૨ ) જે વસ્તુ ઘણી પાસે હેાય તે પણ જોઇ શકાતી નથી. જેમકે આંખમાં માંજેલ જન. ૭૨૪ ( ૩ ) ઇન્દ્રિયો નષ્ટ થયેલી હાવાથી વસ્તુ હૈયાત ડાવા છતાં તે જાણી કે જોઈ શકાતી નથી, જેમકે અંધ જના રૂપ રંગ જોઇ શકતા નથી અને બહેરા અવાજ સાંભળી શકતા નથી. (૪) મન અસ્થિર હોય તા તેથી પણ વિદ્યમાન વસ્તુને બેધ થતા નથી. જેમકે ક્રાઇ ધનુર બાણુ ચલાવવામાં વ્યગ્ર હોય અને એની પાસે થઇને એક મેાટુ' સરઘસ પસાર થઈ જાય છતાં તેને ખબર ન પડે. તે શુ તેથી સરઘસનું અસ્તિત્વ જ ઉડી ગયેલું ગણાય? અથવા તા પાગલ મનુષ્યે ઘણી વસ્તુઓ જાણી શકતા નથી તે શુ તેથી એ વસ્તુઓના સર્વથા અભાવ મનાય ? ( ૫ ) જે વસ્તુ અત્યંત ઝીણી હાય-એકદમ બારીક હોય તે પણ જોઈ શકાતી નથી. જેમકે ખાફના ત્રસરેણુઓ, પરમાણુઓ, દ્વણુકા, નિગાદો વગેરે. પણ આથી કંઇ આ વસ્તુએની સત્તા જ ન માનવાની કોઇ ભૂલ કરે ? ( ૬ ) કાઇ વસ્તુ વચ્ચે આવતાં હૈયાતી ધરાવતી વસ્તુ દેખાતી નથી. જેમકે ભીંત આડે આવતાં તેની પાછળ રહેલા પદાર્થો જોઇ શકાતા નથી. વળી કેટલીક વાર મતિમ ક્રતાને લઈને આપણે કેટલીક સ્પષ્ટ વાત પણ જાણી શકતા નથી, પરંતુ એથી એ વાત જ નથી એમ ન કહેવાય. એવી રીતે આપણા કાન, આપણી ડોક અને પીઠ, આપણૢ માથું તેમજ ચંદ્રના ખીન્ને ભાગ એ બધું કાઇક કારણસર આપણે જોઇ શકતા નથી, પરંતુ એથી કંઇ તેના અસ્તિત્વ ઉપર પાણી ફરી વળતું નથી. વળી અગાધ સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે તેનું માપ સામાન્ય માનવથી ન કાઢી શકાય તેા શુ એથી એનુ માપ જ નથી એમ શું કહેવાય ? એ પ્રમાણે કઇ વસ્તુ આપણે યાદ ન આવતી હાય તેા તેથી કરીને શું તે વસ્તુની સત્ત ઉડી જાય છે ? ( ૭ ) વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં એછા તેજવાળા પદાર્થો જોઇ શકાતા નથી. જેમકે સૂર્યની હાજરીમાં તારાઓ અને ગ્રહેા નજરે પડતા નથી, પરંતુ એથી કઇ તે હૈયાત જ નથી એમ કેણુ કહે ? વળી પદાર્થો ડાવા છતાં ઘાર અધારાને લઇને ઢેખાય નહિ, પરંતુ શુ તેથી તેનું અસ્તિત્વ નષ્ટ થાય છે ? ( ૮ ) કેટલીક વાર સરખાપણાને લઇને વસ્તુ જુદી તારવી શકાતી નથી. જેમકે મગના ઢગલામાં મગની મુઠ્ઠી નાંખ્યા બાદ અને તલના ઢગલામાં તલની મુઠ્ઠી નાંખ્યા પછી એ નાંખેલી જ મુઠ્ઠી આપણે જુદી પાડી શકતા નથી, પરંતુ એ ઉપરથી મુઠ્ઠી નાખી જ નથી એમ કંઇ મનાય ? વળી, પાણીમાં મીઠું કે સાકર નાંખ્યા પછી તે તેમાં ભળી જાય છે. એથી આપણે એ મીઠાને કે સાકરને પાછા પ્રાપ્ત કરી શકતા નથી તેથી એમ *ચે સુજ્ઞ માને કે પાણીમાં મીઠું કે સાકર નાંખેલ જ નથી? Page #804 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૭૨૫ આ પ્રમાણે હયાતી ધરાવતી વસ્તુ પણ ઉપર્યુક્ત આઠ કારણે પૈકી કઈકને લીધે દેખાતી નથી, તેમ ધર્માસ્તિકાયાદિ પદાર્થો પણ વિદ્યમાન હોવા છતાં તથાવિધ સ્વભાવને લઈને આપણું દ્રષ્ટિએ પડતા નથી એમ માનવું ઉચિત ગણાય, નહિ કે તેની સત્તાને અભાવ માનવ સમુચિત લેખાય. વળી આ ધર્માસ્તિકાયાદિ પદાર્થો છમસ્થને દષ્ટિગેચર નથી કિન્તુ સર્વરને તો તે છે જ આથી પણ એનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. વિશેષમાં પરમાણુ દષ્ટિગોચર નથી, કિતુ તે દ્વારા બનેલી વસ્તુઓને લઈને એની સત્તા સ્વીકારાય છે તેમ ઉધમસ્તિકાયની ગતિશીલ પદાર્થને ગમન કરવામાં સહાયક બનવું, અધર્માસ્તિકાયની સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ કરવામાં સહાયતા કરવી અને આકાશની અવગાહના આપવી ઈત્યાદિ પ્રવૃત્તિઓ થતી હોવાથી તેનું અસ્તિત્વ સ્વીકારવામાં જૈન દષ્ટિએ કશો બાધ જણાતું નથી. દિશાઓનું સ્વરૂપ– ભગવતી (શ. ૧૦, ઉ. ૧, સૂ. ૩૯૪)માં દિશાઓનું સ્વરૂપ નીચે મુજબ સૂચવાયું છે પૂર્વ દિશા એ જવરૂપ છે, કેમકે ત્યાં એકેન્દ્રિયાદિ જે રહેલા છે અને એ અજવરૂપ પણ છે, કારણ કે ત્યાં ધર્માસ્તિકાયાદિના દેશરૂપ અજીવ પદાર્થો પણ રહેલા છે. આ પ્રમાણે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણ દિશાઓ માટે તેમજ ઊર્ધ–દિશા તેમજ અધે-દિશા માટે પણ સમજી લેવું. ૧ પક્ષીને ઉડવામાં આકાશ, નેત્રને બાહ્ય વસ્તુ દેખવામાં સૂર્યાદિને પ્રકાશ, ખેતી કરવામાં ખેડુતને વરસાદ, ભિક્ષકને સ્થિરતા કરવામાં સારાં સદાવતે, બેસી જવાની ઇરછાવાળાને જમીન અને સંસારનો ત્યાગ કરતા પુરુષને ત્યાગમાં સદુપદેશ જેમ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય ગતિના પરિણામવાળા જડ કે ચેતનને ગતિ કરવામાં નિમિત્તરૂપ છે–અપેક્ષાકારણ છે. વળી ભાષા, ઉચ્છવાસ, મન વગેરે પુગલનું ગ્રહણ ધર્માસ્તિકાય વિના ગતિના અભાવે ન થઈ શકે, માટે જીવની ભાષા, ઉચ્છવાસ વિવિધ યોગ ઇત્યાદિરૂપ ચળ ક્રિયાઓમાં ધર્માસ્તિકાયને ઉપકાર છે. ૨ જેમ માછલાને સ્થિર થવામાં દીપ અને ઉડતા પક્ષીને સ્થિર થવામાં ઝાડ, જમીન કે પર્વતનું શિખર ઉપકારી છે તેમ બેસવામાં, ઊભા રહેવામાં, આલંબનમાં–કઈ વસ્તુને ધરી રાખવામાં, ચિત્તની સ્થિરતામાં ઇત્યાદિ સ્થિર કાર્યોમાં અધમસ્તિકાયને ઉપકાર છે. ૩ આકાશ વસ્તુમાત્રને અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ અવકાશ કે અવગાહ છે. અત્ર કોઈ પ્રશ્ન ઉઠાવે કે જ્યારે અવગાહરૂ૫ ગુણુ જેમ આકાશમાં છે તેમ પુદગલાદિમાં પણ છે તે પછી અવગાહ એ કેવળ આકાશને જ ગુણ કેમ કહેવાય ? જેમ બે આંગળીઓને સંગ એ બંને આંગળીઓનો ધર્મ છે તેમ અવગાહરૂપ ગુણ આકાશમાં તેમજ પુગલાદિમાં પણ હોવાથી એ કેવલ આકાશનો ગુણ ન ગણાય. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેકે અવગાહરૂપ ગુણ આકાશમાં તેમજ પગલાદિમાં છે તે પણ આકાશમાં અવગાહ મળી શકતા હોવાથી આકાશ પ્રધાન છે અને પુદગલાદિ દ્રવ્યો તે આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી તે અવધાન છે-ગૌણ છે, માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ લક્ષ્યમાં રાખીને આકાશને જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. જુઓ તરહસ્યદીપિકાનું ૬૯ મું પત્ર. Page #805 -------------------------------------------------------------------------- ________________ અછવ-અધિકાર. ( દ્વિતીય (૧) પૂર્વ, પૂર્વ-દક્ષિણ (અગ્નિ કે ), (૩) દક્ષિણ, (૪) દક્ષિણ-પશ્ચિમ, (નૈઋત કેણુ), (૫) પશ્ચિમ, (૬) પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય કેણુ), (૭) ઉત્તર, (૮) ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ), (૯) ઊર્વ અને (૧૦) અદિશા એમ દિશાઓના દશ પ્રકાર છે. એ દશનાં ઐન્દ્રી, આગ્નેયી, ચામ્યા, નૈતી, વાણી, વાયવ્યા, સેમ્યા, ઐશાની, વિમલા અને તેમાં એ. અનુક્રમે નામે છે. આ સર્વ નામો ગુણનિપન્ન છે. જેમકે રે દિશાને સ્વામી ઈન્દ્ર છે તે “અન્દી દિશા” કહેવાય છે. એ પ્રમાણે અગ્નિ, યમ, નિતિ, વરુણ, વાયુ, સેમ અને ઈશાન દેવે જેના સ્વામી છે તે આગ્નેયી વગેરે કહેવાય છે, ઊર્ધ્વ દિશા પ્રકાશથી યુક્ત હોવાથી એને “વિમલા ” કહેવામાં આવે છે અને અધે-દિશા અંધકારથી યુક્ત હોવાથી એને “તમા’ કહેવામાં આવે છે. દિશાઓને આકાર ગાવની ઊંધ જે છે અર્થાત્ ગાને ઉંટડે ઊંચે કરી ગાડીને ઊંધી રાખવાથી જે આકાર જોવામાં આવે તે આને આકાર છે, જ્યારે વિદિશાઓને મુક્તાવલી જે છે અને ઊર્ધ્વ-દિશા અને છે-દિશાને તે સૂચક જેવો છે.' એન્દ્રી દિશા જીવરૂપ, જીવના દેશરૂપ, જીવના પ્રદેશરૂપ, અવરૂપ એ જીવના દેશરૂપ અને અજીવના પ્રદેશરૂપ છે. તેમાં જે જીવે છે તે અવશ્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પયતના તેમજ અનિન્દ્રિય ( સિદ્ધ) છે. તેમાં જે જીવના દેશે છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના કેશે છે થાવત્ અનિન્દ્રિયના દેશે છે. તેમાં જે જીવ-પ્રવેશે છે તે પણ અવશ્ય એકેન્દ્રિય જીવના પ્રદેશે છે ચાવત્ અનિધેિ છવના પ્રદેશ છે. વળી જે અજીવે છે તે બે પ્રકારના કહ્યા છે. રૂપિ-અજીવ અને અરૂપિ-અજવ. તેમાં પ્રથમના (૧) અંધ, (૨) કંધ-દેશ, (૩) સ્કધ-પ્રદેશ અને (૪) પરમાણુ-પુદ્ગલ એમ ચાર પ્રકારે છે. અરૂપિ-અજીવના સાત પ્રકારો કહ્યા છે –(૧) ધર્માસ્તિકાયરૂપ ધર્માસ્તિકાયને દેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશે, (૩) ને અધર્માસ્તિકાયરૂપ અધર્માસ્તિકાયને દેશ, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૫) ને બાકાશાસ્તિકાયરૂપ આકાશાસ્તિકાયને દેશ, (૬) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૭) અદ્ધાસમય. આગ્નેયી દિશા જીવરૂપ નથી, કેમકે દરેક વિદિશાને વ્યાસ એક પ્રદેશરૂપ છે અને એક પ્રદેશમાં જીવન સમાવેશ થતો નથી, કેમકે તેની અવગાહના અસંખ્યપ્રદેશાત્મક છે. આ આગ્નેયી દિશા નેજવરૂપ જીવના દેશ અને જીવના પ્રદેશરૂપ છે, અછવરૂપ છે, આજીવના દેશ ૧ કહ્યું પણ છે કે " सगदुद्धिसंठियाओ Bादिसामी हवंति चत्तारि । मुत्तावलीष चउगे दो चेव य होति स्यगनिभे ॥" [ afથત varit મારિસ રસન્ન છે मुक्तावलीव चतस्राव एष च भवतो रुचकनिभे ॥1 ૨ પ્રાચી દિશા અખંડ ધર્માસ્તિકાયરૂપ નથી, પરંતુ તેના દેશ અને અસંખ્યાત પ્રદેશરૂપ છે; વાતે તે નોધમસ્તિકાયરૂપ છે. આ પ્રમાણે નોઅધમસ્તિકાયરૂપ છે ઇત્યાદિ સમજી લેવું. ..: Page #806 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. રૂપ છે અને જીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશે છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે અથવા એકેન્દ્રિયેના રેશે અને દ્વીન્દ્રિયને દેશ છે અથવા એ કેન્દ્રિયોના દેશ અને દ્વિીન્દ્રિય ના દેશે છે અથવા એકેન્દ્રિના દેશ અને દ્વીન્દ્રિયના દેશો છે અથવા એકેન્દ્રિયના દેશે અને ત્રીન્દ્રિયને શ છે ઇત્યાદિ અત્ર ત્રણ વિકલ્પ જાણવા. એ પ્રમાણે છેક અનિન્દ્રિય સુધી ત્રણ વિકલ્પ જાણવા. તેમાં જે જીવન પ્રદેશ છે તે અવશ્ય એકેન્દ્રિયોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિના પ્રદેશ અને હીન્દ્રિના પ્રદેશ છે. એ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાગા સિવાય બે ભાંગા જાણવા. આ પ્રમાણે છેક અનિન્દ્રિય સુધી જાણવું. હવે જે અજીવે છે તે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના છે અને તેમાં પ્રથમના કંધાદિ ચાર અને દ્વિતીયના ને ધર્મારિતકાયાદિ સાત પ્રકારે છે. વિદિશાઓમાં જીવો નથી, માટે સર્વત્ર દેશ વિષયક વિકલ્પ જાણે. * એન્દી દિશા માટે કહ્યું તે સર્વ કથન પામ્યા, વાણી અને સોમ્યા માટે પણ જાણવું. વળી જે હકીકત આગ્નેયી દિશા પરત્વે કહી તે સંપૂર્ણ હકીકત નડતી, વાયવ્ય તથા ઐશાની માટે પણ જાણી લેવી. વિમલા દિશામાં જેમ આગ્નેયીમાં જીવો કહ્યા તેમ છે અને અન્દીમાં અજી કહ્યા તેમ અજે જાણવા. એ પ્રમાણે તમા દિશાને વિષે પણ જાણવું. પરંતુ એને ઉદ્દેશીને એ વિશેષતા છે કે ત્યાં અરૂપિ-અછ છ પ્રકારના છે, કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. દશ દિશાઓના ઉગમ-સ્થાનાદિ ભગવતી (શ. ૧૩, ઉ. ૪, સૂ. ૪૭૯–૪૮૦)માં દશે દિશાઓને ઉદ્દેશીને આ સિવાયની બીજી કેટલીક હકીકત ને પેલી છે. જેમકે “ જંબૂઢીપમાંના “મેરુ પર્વતના બરોબર મધ્ય ભાગને વિષે “રત્નપ્રભા” પૃથ્વીના રત્નકાંડના ઉપરના અને નીચેના ક્ષુદ્ર (સર્વ કરતાં લઘુ) એવા બે પ્રતરો છે. એને વિષે તિયકના મધ્ય ભાગરૂપ આઠ પ્રદેશને રુચક રહે છે કે ત્યાંથી એન્ટ્રી વગેરે દિશાઓ નીકળે છે. એન્દ્રી ક્રિયાને ઉદ્દેશીને નીચે મુજબના સાત પ્રશ્નો વિચારી શકાય છે – (૧) એ દિશાની આદિમાં શું છે ? (૨) એ ક્યાંથી નીકળે છે? (૩) એની આદિમાં કેટલા પ્રદેશ છે ? ૪) કેટલા પ્રદેશની ઉત્તરેત્તર વૃદ્ધિ થાય છે ? (૫) તે કેટલા પ્રદેશની છે ? ( ૮ ) એનો અંત કયાં છે? (૭) તે કેવા આકારની છે ? આને અનુક્રમે ઉત્તર એ છે કે એન્ટ્રી દિશાની આદિમાં “ચક” છે, એ ચક થી નીકળે છે, એની આદિમાં બે પ્રદેશ ૧ સમયનો વ્યવહાર ગતિમાન સૂર્યના પ્રકાર ઉપર અવલંબિત છે . એ ગતિમાન સૂર્યનો પ્રકાશ તમાને વિષે નથી, માટે ત્યાં અદ્ધાસમય નથી. વળી જેકે વિમલાને વિષે પણ ગતિમાન સૂર્યને પ્રકાશ નહિ હોવાને લીધે સમયના વ્યવહારને સંભવ નથી તે પણ “મેરુ” પર્વતના સ્ફટિક-કાંડને વિષે ગતિમાન સૂર્યના પ્રકાશનો સંક્રમ થતું હોવાથી ત્યાં સમય–વ્યવહાર હોઈ શકે છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ ૮ અજીવ અધિકાર. [ દ્રિતીય છે, એ એ પ્રદેશની ઉત્તરશત્તર વૃદ્ધિ થાય છૅ, લાકને આશ્રીને તે અસંખ્યાત પદેશવાળી છે અને અલેાકને આશ્રીને તે અનંત પ્રદેશવાળી છે, લેાકને આશ્રીને આદિ અને અંતથી યુક્ત છે અને અલાકને આશ્રીને સાદિ અને અનંત છે, લેાકને આશ્રીને એ સુરજ-મૃદંગના આકારની છે અને અલેકને આશ્રીને ગાડાની ઉધના આકારની છે, આગ્નેયી દિશા આશ્રીને વિચારતાં ત્યાં એમ કહેવાયુ છે કે એની આદિમાં રુચક છે, એ રુચકથી નીકળે છે, એની આદિમાં એક પ્રદ્દેશ છે, એ એક પ્રદેશના વિસ્તારવાળી છે. તે ઉત્તરશત્તર વૃદ્ધિથી રહિત છે, લેાકને અ શ્રીને તે અસંખ્ય પ્રદેશવાળી છે, જયારે અલેકને આશ્રીને એ આદિ અનત પ્રદેશવાળી છે, લેાકને આશ્રીને એ આદિ તેમજ અંતથી યુક્ત છે, જ્યારે અલેાકને આશ્રીને તે સાદિ અને અનત છે. એને તૂટી ગયેલી માતીની માળાના આકારની કહેલી છે. ઐન્દ્રી દિશાની પેઠે જાણવી, અને નૈૠતી વગેરે વિદેિશાઓ યામ્યા, વગેરે વંશા આગ્નેયીની પેઠે જાણુંવી. • વિમલા ” દિશાની આદિમાં રુચક છે. એ રુચકથી નીકળે છે. તેની આદિમાં ચાર પ્રદેશો છે. તે એ પ્રદેશના વિસ્તારવાલી છે. તે ઉત્તરાત્તર વૃદ્ધિથી રહિત છે. એ લેાકને આશ્રીને અસંખ્યાત પ્રદેશવાળી છે, જ્યારે અલાકને આશ્રીને અન તપ્રદેશાત્મક છે. વળી એ લાકને આશ્રીને આદિ અને અંત સહિત છે, જ્યારે અલેાકને આશ્રીને એ સાદિ અને અનત છે. એને રુચકના આકારે કહેલી છે. ‘ તમા ’ દિશા માટે આ ‘ વિમલા ’ દિશા પ્રમાણે સમજી લેવું, દિશાઓની આકાશ દ્વારા ઉપપત્તિ— આ પ્રમાણે આપણે દિશાઓનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એક વાત નોંધી લઇએ કે પુત્ર, પિશ્ચમ ઇત્યાદિ વ્યવહાર જે દિશારૂપી દ્રવ્યનું કાય મનાય છે તેની ઉપપત્તિ આકાશ દ્વારા થઇ શકતી હાવાથી જૈન દન વૈશેષિક દર્શનની પેઠે દિશાને આકાશથી વતંત્ર દ્રવ્યરૂપે સ્વીકારતું નથી. અસ્તિકાય-નિષદનાદિ કોઇ ફ્રૂટાગાર શાલા હાય તેને અંદર અને બહારથી લીંપી હાય, ચારે તરફ્થી ઢાંકેલી ડાય અને તેનાં બારણાં બંધ કરી તે શાલાના બરાબર મધ્ય ભાગમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર દીવા સળગાવે, તેા તે દીવાઓનુ તેજ પરસ્પર મળીને, પરસ્પર સ્પર્શ કરીને ચાવત્ એક બીજા સાથે એકરૂપ થઈને રહે, જેમ કેઇ પણ પુરુષ તે દીવાના તેજમાં (શિખામાં) બેસવાને, યુવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને અને આળે ટવાને શક્તિ માન્ ન થાય, પરંતુ અનંત જીવા ત્યાં અવગાઢ રહેલા હૈાય છે તેમ ‘ ધર્માસ્તિકાય, અધર્મી સ્ત ૧ ગાસ્તનાકાર અર્થાત્ ગાયનાં આંચળના જેવા આકારવાળા આઠ રુચક પ્રદેશથી · વિજય ’ દરવાજા તરફ જ્યાં ‘ ભરત ’ક્ષેત્રના સૂર્ય ઉગે છે તે તરફ છે એ પ્રદેશે વધતી પૂર્વ દિશા નીકળેલી છે. Page #808 -------------------------------------------------------------------------- ________________ ઉદાસ ]. આત દર્શન દીપિકા. ७२८ કાય અને આકાશાસ્તિકાયને વિષે કઈ પણ પુરુષ બેસવાને, સુવાને, ઊભું રહેવાને, નીચે બેસવાને કે આળોટવાને સમર્થ નથી, પરંતુ એ સ્થાને તે અનંત છ અવગાઢ-રહેલા છે. પુદ્ગલાસ્તિકાય પરત્વે આથી વિપરીત હકીકત છે અર્થાત એ રૂપી અછવકામાં બેસવાને સુવાને યાવત આળોટવાને કઈ પણ શક્તિમાન્ છે.' કાકાશમાં રહેલા જીવ-પ્રદેશે લોકના એક આકાશ-પ્રદેશમાં જે એકેન્દ્રિય થી માંડીને તે પંચેન્દ્રિય સુધીના છના પ્રતેશે તેમજ અનિન્દ્રિયના પ્રદેશ છે તે શું પરસ્પર બદ્ધ છે, અ ન્ય પૃષ્ટ છે યાવત અન્યોન્ય સંબદ્ધ છે ? વળી શું તે બધા પરસ્પર એક બીજાને કાંઈ પણ આબાધા (પીડા ) કે વ્યાબાધા ( વિશેષ પીડા) ઉત્પન્ન કરે તેમજ અવયવને છેદ કરે ? આને ઉત્તર ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, ૪૨૨)માં આપતાં નિર્દેશાયું છે કે એ અર્થ યથાર્થ નથી. જેમ શૃંગારના આકાર સહિત સુંદર વેષવાળી અને સંગીતાદિને વિષે પ્રવીણતાવાળી કઈ એક નર્તકી હોય અને તે સેંકડો મનુષ્યોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીસ પ્રકારના નાટકે પૈકી કઈ એક પ્રકારનું નાટય દેખાડે છે તે પ્રેક્ષકે અનિમેષ દૃષ્ટિથી ચોતરફ જુએ. એ પ્રેક્ષકોની દષ્ટિ ચારે બાજુથી તેના વિષે પડેલી હોય તે પણ તેથી તે નર્તકીને કાંઈ પણ બાધા કે વ્યાબાધા ઉત્પન્ન ન થાય તેમજ તેના અવયવને છેદ ન થાય તેમજ વળી તે નર્તકી તે પ્રેક્ષકની દષ્ટિએને કાંઈ પણ બાધા કે વ્યાબાધા ઉત્પન્ન ન કરે તેમજ તેના અવયને છેદ ન કરે તે પ્રમાણે જીવના પ્રદેશો માટે સમજી લેવું. એક આકાશ પ્રદેશમાં છવ-પ્રદેશાદિની સંખ્યાનું અ૫બહત્વ લોકના એક આકાશ-પ્રદેશમાં અનંત જીવોની અવગાહના હોવાથી એકેક આકાશપ્રદેશમાં અનંત જીવ-પ્રદેશે છે. લોકમાં સૂક્ષ્મ અનંત જીવાત્મક નિગોદો, પૃથ્વી વગેરે સર્વ જીવ અસંગેય સમાન છે. તેના એ કેક આકાશ-પ્રદેશમાં અનંત જીવ-પ્રદેશ છે. તેમાં "જઘન્ય પદે રહેલા જીવ-પ્રદેશ સૌથી છેડા છે, તેના કરતાં સર્વ જી અસંખ્યાત ગુણા છે, અને તેના કરતાં પણ ઉત્કૃષ્ટ પદે રહેલા જી વિશેષતઃ અધિક છે. જુઓ ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, સૂ૦ ૪૨૩). ૧ જુઓ ભગવતી ( શ. ૧૩, ઉ. ૪, સુ. ૪૮૫). ૨ જુઓ ભગવતી (શ. ૭, ઉ. ૧૦, સૂ. ૩૦૫ ). ૩ જુએ રાજપ્રમીય સૂત્રના પર માથી તે ૫૪ મા પયતનાં પ. ૪ જુઓ ભગવતી ( સૂ. ૪૨૩ )ની વૃત્તિનું પર૭ મું પત્ર. ૫-૬ આના સ્વરૂપ માટે વિચારો નિમ્નલિખિત ગાથા “ तत्थ पुण जहन्नपयं लोगंतो जत्थ फासणा तिदिसि । छद्दिसिमुक्कोसपयं समत्तगोलंमि णण्णत्थ ॥" [ तत्र पुनर्जघन्य पदं लोकान्तो यत्र (गोलके) स्पर्शना त्रिषु विक्षु । षटसु दिनु उत्कृष्टपदं समस्त गोले नान्यत्र ॥ ] અર્થાત જન્ય પદ લોકાંતમાં છે કે જ્યાં ગોલકને વિષે નિગોદ-દેશોથી ત્રણ જ દિશામાં સ્પર્શને હોઈ 92 Page #809 -------------------------------------------------------------------------- ________________ મજીવ–અધિકાર. ધર્માસ્તિકાયાદિની એક એક પ્રદેશની સ્પના—— ધર્માસ્તિકાયના એક પ્રદેશની જઘન્ય પદે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશે સાથે સ્પના છે. આ જઘન્ય પદ લેાકાન્તના નિષ્કુટ આશ્રીને છે-લાકના અંતમાં આવેલા કાણુને વિષે હાય છે. તે ભૂમિની નજીક એરડાના ખૂણાની પેઠે જાણવુ.ર ત્યાં રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશ એક ઉપરના અને એની પાસેના ધર્માસ્તિકાયના એ પ્રદેશ વડે પૃષ્ટ છે. ઉત્કૃષ્ટથી તે ધર્માસ્તિકાયના પ્રદેશ ઉપરના, નીચેના અને ચારે દિશામાં રહેલા એમ ધર્માસ્તિકાયના છ પ્રદેશાથી સ્પષ્ટ છે. ધર્માસ્તિકાચના એક પ્રદેશની જઘન્ય પદે અધર્માસ્તિકાયના ચાર પ્રદેશે સાથે અને ઉત્કૃષ્ટ પદે સાત સાથે સ્પના છે; કેમકે જઘન્ય વિવક્ષામાં એક ઉપર રહેલા, એ બાજુએ રહેલા અને એક તાધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાનમાં જ રહેલા એમ ચાર અધર્માસ્તિકાય-પ્રદેશો સાથે ધર્માસ્તિકાયના એક પ્રદેશની સ્પર્શના છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે છ દિશામાંના છ અને ધર્માસ્તિકાયના પ્રદેશમાં રહેલા એક એમ એકંદર અધર્માસ્તિકાયના સાત પ્રદેશેા સાથે ધર્માસ્તિકાયને પ્રદેશ સ્પષ્ટ છે, લેાક્રાન્તમાં પણ અલાકાકાશના પ્રદેશેા વિદ્યમાન હોવાથી આકાશાસ્તિકાયના સાત પ્રદેશા સાથે ધર્માસ્તિકાયના પ્રદેશના સ્પર્શી છે. અનત જીવાના અનંત પ્રદેશે એક ધર્માસ્તિકાયના પ્રદેશની બાજુમાં તેમજ ત્રણ ક્રિશા વગેરેમાં વિદ્યમાન હાવાથી ધર્માસ્તિકાયનો પ્રદેશ જીવાસ્તિકાયના અનંત પ્રદેશાથી પૃષ્ટ છે. એ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પણ અનત પ્રદેશથી એ પૃષ્ટ છે. અહ્વાસમય તે સમયક્ષેત્રમાં જ છે એટલે ધર્માસ્તિકાયના એક પ્રદેશ કદાચિત્ એનાથી પૃષ્ટ હોય અને કદાચિત્ ન પણ હાય. જ્યારે એ સૃષ્ટ ડાય ત્યારે તે અનંત અદ્ધાસમયેાથી પ્રુષ્ટ હાય, કેમકે અઢાસમા અનાદિ છે અથવા તા વ`માન સમયથી સલગ્ન અનંત દ્રબ્યા તે ‘ અનંત સમય” કહેવાય છે. ૧૩૦ [ દ્વિતીય અધર્માસ્તિકાયને પ્રદેશ જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે સાત ધર્માસ્તિકાયના પ્રદેશોથી પૃષ્ટ છે. વળી અધર્માસ્તિકાયના પ્રદેશ જઘન્ય પદે ત્રણ અને ઉત્કૃષ્ટ પદે છ અધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે. આકાશાસ્તિકાયના, જીવાસ્તિકાયના અને પુદ્ગલાસ્તિકાયના પ્રદેશા સાથેની તેમજ અદ્ધાસમય સાથેની અધર્માસ્તિકાયના પ્રદેશની સ્પશના ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પનાની પેઠે સમજી લેવી. આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના પ્રદેશથી કદાચિત્ પૃષ્ટ હાય અને ૪ચિત ન પણું હાય. જ્યારે એ સૃષ્ટ હાય ત્યારે એ જધન્ય પદે ધર્માસ્તિકાયના એક, બે, ત્રણ કે શકે છે, કેમકે બાકીની દિશાએ અલાકથી આવૃત છે. વળી એ સ્પર્શેના ખડગાલને વિષે જ હોય છે. વિશેષમાં જે ગાલકને વિષે છએ દિશામાં નિગેાદ-દેશાથી સ્પર્શના હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ પદ છે. તે સમસ્ત પરિપૂર્ણ` ગાલકમાં હાય છે, નહિ કે અન્યત્ર; અર્થાત્ ખડગેાલકમાં હેાતી નથી. વળી સંપૂણ ગાલક લાક મધ્યમાં જ હોય છે, ૧ આ લેખ ભગવતી ( શ. ૧૩, ઉ. ૪, સૂ. ૪૮૨–૪૮૩ )ના આધારે યોજાયા છે. ૨ ૩ લાક આશ્રીને સૃષ્ટ. ૪ અલાક આશ્રીને અસ્પૃષ્ટ, કેમકે અલાકમાં ધર્માસ્તિકાયના અભાવ છે, Page #810 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ચાર પ્રદેશથી અને ઉત્કૃષ્ટ પદે સાત પ્રદેશોથી પૃષ્ટ હોય. લેકના અન્તમાં રહેલા ધર્માસ્તિકાયના એક પ્રદેશ વડે અલકાકાશના અગ્ર ભાગમાં વતત પ્રદેશ સ્પષ્ટ હોય અને વકગત આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના બે પ્રદેશોથી સ્પષ્ટ હોય.વળી જે અલકાકાશના પ્રદેશની ભાગળ (અગ્ર ભાગમાં) નીચે તેમજ ઉપર ધર્માસ્તિકાયના પ્રદેશ છે તે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશોથી પૃષ્ટ છે.' કાન્તના ખૂણામાં રહેલે જે આકાશ-પ્રદેશ છે તે તેને વિષે અવગાહીને રહેલા (તદાશ્રિત) ધર્માસ્તિકાયના પ્રદેશથી તેમજ ઉપરના કે નીચેનાથી સ્પષ્ટ છે તેમજ બે દિશામાં રહેલા એ પ્રમાણે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશથી પૃષ્ટ હોય. વળી જે આકાશને પ્રદેશ નીચે, ઉપર બે દિશામાં રહેલા તેમજ એને વિષે જ અવગાહીને રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ હેય તે આકાશપ્રદેશની ધર્માસ્તિકાયના પાંચ પ્રદેશની સાથે સ્પર્શના છે. એ પ્રમાણે જે આકાશ-પ્રદેશ ઉપર, નીચે, ત્રણ દિશામાં રહેલા તેમજ એને વિષે અવગાહીને રહેલા ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે તે આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના છ પ્રદેશથી પૃષ્ટ છે. જેની ત્રણ દિશાને બદલે જેની ચારે દિશામાં ધર્માસ્તિકાય હેય તે ઉપર્યુક્ત આકાશ-પ્રદેશ ધર્માસ્તિકાયના સાત પ્રદેશથી સ્પષ્ટ છે. - આકાશાસ્તિકાયના એક પ્રદેશની અધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પશના ધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પર્શના સાથે સર્વથા મળતી આવે છે. એટલે તે પ્રમાણે ઘટાવી લેવું અર્થાત્ જ્યાં જ્યાં ધર્માસ્તિકાય શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં અધર્માસ્તિકાયને પ્રયોગ કરવો. લોકાકાશમાં રહેલો આકાશપ્રદેશ કે અલોકાકાશમાં રહેલે આકાશ-પ્રદેશ હોય તે છે દિશામાં રહેલા છ આકાશ-પ્રદેશથી પૃષ્ટ છે. આકાશાસ્તિકાયને અમુક પ્રદેશ છવાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ હેય પણ ખરે અને ન પણ હોય. જે એ કાકાશને પ્રદેશ હેાય તે તે જીવાસ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે અને જો એ અલકાકાશને પ્રદેશ હોય તે ત્યાં જીવ નહિ હેવાથી તે જીવાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ નથી. એ પ્રમાણે જ આકાશાસ્તિકાયના પ્રદેશની યુગલાસ્તિકાયના પ્રદેશ સાથેની તેમજ અદ્ધાસમય સાથેની સ્પર્શના સમજી લેવી. જવાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના તેમજ અધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ચાર ચાર પ્રદેશોથી અને વધારેમાં વધારે સાત સાત પ્રદેશોથી સ્પષ્ટ છે. જીવાસ્તિકાયને એક પ્રદેશ આકાશાસ્તિકાયના સાત પ્રદેશથી પૃષ્ટ છે, જીવાસ્તિકાયને એક એક પ્રદેશ એક એક આકાશ-પ્રદેશને વિષે કેવલિ-સમુઘાત સમયે જ હોય છે; અન્ય સાંસારિક અવસ્થા દરમ્યાન તે ૩ લોકાન્તના ખૂણાને આશ્રીને , કેમકે એક ઉપરનો કે નીચેન, બે દિશામાં રહેલા અને એક તે જ પ્રદેશને અવગાહીને રહેલ એમ ચાર. Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ અજીવ–અધિકાર. [ દ્વિતીય જીવના એક કરતાં વધારે પ્રદેશેા અને કેટલીક વાર તા અસંખ્ય પ્રદેશે એક જ આકાશ-પ્રદેશ અવગાહીને રહે છે. જીવાસ્તિકાયના પ્રદેશ, પુદ્દગલાસ્તિકાયના પ્રદેશે તેમજ અદ્ધાસમયેાની સાથેની એની સ્પશના ધર્માસ્તિકાયની પેઠે સમજી લેવી. પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશે। વડે સ્પર્શાયેલા હાય ઇત્યાદિ પ્રશ્નાના ઉત્તર જીવાસ્તિકાયના એક પ્રદેશ પરત્વે ઉપર કહ્યું તેમ ઘટાવી લેવા. લેાકાન્તમાં દ્વિપ્રદેશિક સ્કંધ આકાશના એક પ્રદેશને અવગાડીને રહેલા છે તેાપણુ પ્રતિદ્રવ્યવાટું પ્રવેશ" અર્થાત્ તે પ્રદેશને પ્રતિદ્રવ્યની અવગાહના હોય છે. એ નય પ્રમાણે અવગાહનાના પ્રદેશ એક છતાં પણ તેને ભિન્ન માનવાથી એ સ્કંધ એથી પૃષ્ટ છે. વળી એની ઉપર કે નીચે જે પ્રદેશ છે તે પણ ઉપર મુજબના નયના મતથી બે પ્રદેશથી પૃષ્ઠ છે, અને પાસેના એ અણુએ એક એકના સ્પર્શી કરે છે. આ પ્રમાણે દ્વચણુક કોંધ જઘન્ય પદે ધર્માસ્તિકાયના છ પ્રદેશેાથી પૃષ્ટ છે,જો ઉપર પ્રમાણેના નયને ન સ્વીકારીએ તા દ્વણુકની જધન્ય પદે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશા સાથે સ્પના છે. આ પ્રમાણે ચૂર્ણિકારનુ કહેવુ' છે વૃત્તિકારનું કથન તે એ છે કે અત્ર જે એ બિન્દુ છે તેને એ પરમાણુઓ જાણુવા. તેમાં આ તરફના પરમાણુ આ તરફના ધર્માસ્તિકાયના પ્રદેશથી અને પેલી તરફના પરમાણુ પેલી તરફ રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ઠ હોય. એ પ્રમાણે એ પ્રદેશો તથા વળી જે એ પ્રદેશામાં એ પરમાણુઓની સ્થાપના કરવામાં આવી છે. તેની આગળના બે પ્રદેશેાથી તે પૃષ્ટ હાય એમ એકર્ ચાર થયા. અને એ । અવગાઢ હાવાથી સ્પષ્ટ જ છે-એ અવગાઢ પ્રદેશની સ્પના હાય એટલે કુલે છ પ્રદેશની સ્પના હોય.૧ ફ્રેંચણુક કોંધ ઉત્કૃષ્ટ પદે ધર્માસ્તિકાયના માર પ્રદેશેાથી પૃષ્ટ હાય છે. એ પ્રદેશેાની અવગાહનાવાળા હેાવાથી એ પ્રદેશ, એ ઉપરના, બે નીચેના, એ બે પૂર્વ અને પશ્ચિમ બાજુના અને દક્ષિણ અને ઉત્તર બાજુના એકેક મળીને કુલ ખાર પ્રદેશની સ્પર્શના સમજવી.` ઢચણુક સ્કંધની અધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પર્શના ધર્માસ્તિકાયના પ્રદેશા સાથેની એની સ્પર્શના મુજબ છે. હેંચણુક ક’ધની આકાશાસ્તિકાયના ખાર પ્રદેશ સાથે સ્પશના હેાય છે. અત્ર જઘન્ય પદ માટે અવકાશ નથી; કેમકે લેાકાંતમાં પણ આકાશ-પ્રદેશા રહેલા છે. દ્વચલુક સ્કંધ ( તેમજ મ્યણુકાદિ સ્ક ંધા પણું ) જીવાસ્તિકાયના તેમજ પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશેાથી પૃષ્ટ છે. આ સ્કંધ સમય-ક્ષેત્રની બહાર હોય તે અટ્ઠા સમચેાથી પૃષ્ટ નથી; અને જો સમય-ક્ષેત્રમાં હાય તે તે અનંત અદ્ધાસમયેાથી પૃષ્ટ છે. સ્યાણુક કોંધ જઘન્ય પદે ધર્માસ્તિકાયના તેમજ અધર્માસ્તિકાયના આઠ આઠ પ્રદેશોથી તેમજ ઉત્કૃષ્ટ પદે સત્તર સત્તર પ્રદેશાથી પૃષ્ટ છે. પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશને એક પ્રદેશને અવગાહ હાવા છતાં પૂર્વોક્ત નય પ્રમાણે અવગાઢ ત્રણ પ્રદેશ ઉપરના કે નીચેના તે ત્રણ ત્રણ ૧ ર્ આમાં ઉત્તર અને દક્ષિણુતા એકેક મેળવતાં ખાર થાય છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ | આ ત દ ન દીપિકા. પ્રદેશ અને બાજુના છે એ પ્રમાણે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશની સ્પર્શ'ના થઇ. આકાશાસ્તિકાય આશ્રીને તે ઉત્કૃષ્ટ પદ છે, કેમકે તે સત્ર વિદ્યમાન છે એટલે મ્યણુક આકાશાસ્તિકાયના સત્તર પ્રદેશેાથી પૃષ્ટ હાય. ચતુરણુક, પંચાણુક, ષડણુક, સતાણુ, અષ્ટાણુક, નવાણુક અને દશાણુક કાના સંબંધમાં ધર્માસ્તિકાયના જઘન્યથી પ્રદેશેા અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ છે, જ્યારે ઉત્કૃષ્ટથી ૨૨, ૨૭, ૩૨, ૩૭, ૪૨, ૪૭, અને પર છે. અત્ર એ નિયમ છે કે જધન્ય પદ્મમાં વિવક્ષિત પરમાણુની સંખ્યાથી બમણા અને એ અધિક એટલા સ્પર્શક પ્રદેશ છે. અર્થાત એટલા પ્રદેશેાની સ્પના હાય છે, જ્યારે ઉત્કૃષ્ટ પટ્ટમાં વિક્ષિત પરમાણુની સંખ્યાથી પાંચ ગુણા અને એ અધિક સ્પષ્ક પ્રદેશેા છે. દાખલા તરીકે દશાણુક આશ્રીને જઘન્ય પદે ૧૦×૨+૨=૨૨ સ્પષ્ટ પ્રદેશ છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે ૧૦૪૫+ર=પર છે. ૭૩ સખ્યાતાણુક સ્કંધના જધન્ય પદે ધર્માસ્તિકાયના બમણા સખ્યાત વત્તા બે પ્રદેશ સાથે અને અધર્માસ્તિકાયના પણ એટલા જ પ્રદેશ સાથે સ્પના છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે પાંચ ગુણા વત્તા એ એટલા ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના તેમજ આકાશાસ્તિકાયના પ્રદેશે સાથે સ્પશના છે. જીવાસ્તિકાયના અને પુદ્ગલાસ્તિકાયના અનંત અનત પ્રદેશથી એ સૃષ્ટ હાય. અહાસમયથી એ કદાચ પૃષ્ટ હોય અને કદાચ ન હોય; જો હાય તેા તે અનંત સમયે વડે સ્પર્શ કરાયેલા હાય. અસંખ્યાતાણુક માટે સંખ્યાતને બદલે સત્ર અસંખ્યાત સમજી લેવું. અનતાણુક માટે પણ ઉપર મુજબ વિચારી લેવુ'. અત્ર વિશેષતા એ છે કે જેમ જઘન્ય પદને વિષે ઉપરના કે નીચેના અવગાહ-પ્રદેશ ઔપચારિક છે તેમ ઉત્કૃષ્ટ પદને વિષે પણ જાણવુ', કેમકે અવગાહથી નિરુપચરિત અનંત આકાશ-પ્રદેશે હાતા નથી પણ અસંખ્યાત હાય છે, કારણ કે લેાક પણ અસ ંખ્યાતપ્રદેશાત્મક જ છે. અદ્ધાસમયની ધર્માસ્તિકાયના સાત પ્રદેશ સાથે સ્પાના છે. અત્ર અહાસમયથી વર્તમાન સમયથી વિશિષ્ટ સમય-ક્ષેત્રમાં રહેલા પરમાણુ સમજવા; અન્યથા અદ્ધાસમયની ધર્માસ્તિકાનિા સાત પ્રદેશે સાથે સ્પર્ધાના નહિ સભવે. વળી અત્ર જઘન્ય પદ્મ નથી, કેમકે અદ્ધાસમય મનુષ્ય-ક્ષેત્રમાં રહેલા છે, અને જધન્ય પદ માટે લેાકાંત આશ્રીને જ સ્થાન છે. અને લેાકાન્તને વિષે કાળ નથી. અહાસમયથી વિશિષ્ટ પરમાણુ-દ્રવ્ય ધર્માસ્તિકાય જે પ્રદેશમાં અવગાહીને રહેલ છે ત્યાં જ અવગાહીને રહેલું છે, જ્યારે માકીના તેની છ દિશામાં ધર્માસ્તિકાયના છ પ્રદેશે રહેલા છે એટલે કરીને એની ધર્માસ્તિકાયના સાત પ્રદેશ સાથે સ્પના છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ સાત સાત પ્રદેશાથી એ પૃષ્ટ છે, જીવાસ્તિકાયના તા અનંત પ્રદેશે સાથે એની સ્પર્શના છે,કેમકે એક પ્રદેશે પણ તે અનંત છે.વળી એક અહાસમય પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશેાથી તેમજ અન’ત અહ્વાસમયેાથી પૃષ્ટ છે. અદ્ધાસમયથી વિશિષ્ટ અણુ-દ્રશ્ય એ અત્ર અહ્વાસમય છે. તે એક અહ્રાસમય પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશાથી પૃષ્ઠ છે, કેમકે એક દ્રવ્યના સ્થાનમાં તેમજ બાજુમાં અનંત પુદ્ગલેાના સદ્ભાવ છે. વળી એ અહાસમય અન'ત અહ્વાસમયેાથી પૃષ્ટ છે, કારણ કે અઢાસમયથી વિશિષ્ટ એવાં અનંત અણુ#બ્યા પણ અત્ર અદ્ધાસમય તરીકે વિક્ષિત છે અને એ અણુદ્રબ્યાના એ અહાસમયના સ્થાનમાં Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ અછવ-અધિકાર [ દ્વિતીય તેમજ તેની બાજુમાં પણ સભાવ છે. આ સમગ્ર વિવેચન ધ્યાનમાં આવે તે માટે એ સર્વ હકીક્ત નીચે મુજબ છેઠા દ્વારા રજુ કરવામાં આવે છે - ધર્મ અધર્મ આકાશ જીવ | અદ્ધા સમય ધર્મને પ્રદેશ | '૩,૬ ४७ અનંત અનંત છે કે અનંત અધમને પ્રદેશ ૪,૭ કાકાશને “૧-૬, દેશ અલકાકાશને પ્રદેશ જીવને પ્રદેશ ૪૭ I અનંત | કે અનંત પાગલને એક ૪,૭ પ્રદેશ બે પુદગલના પ્રદેશે ૬,૧૨ ૬,૧૨ પુગલના ત્રણ ૮,૧૭ ૮,૧૭ પ્રદેશો , પુદગલનો - સિંખ્યાત૮૨+૨સિંખ્યાત૮૨+૨) ખ્યાત પ્રદેશ સંખ્યાતw૫+રસિંખ્યાત૮૫+૨ પુદ્ગલના અસં૦ ૪૨+ રસં૦ ૪૨+ર... અસં૦ ૪૫રૂર અસંખ્યાત પ્રદેશેઅસંહ ૪૫+રઅસં૦ ૪૫+૨] છે પુગલના અસં૦ ૪૨+રઅસં૦ ૪૨+૨. અસં૪૫+૨ અનંત પ્રદેશે અસં૦ ૪૫+રઅસં૦ ૪૫૨ » અા સમય અનંત ૧ જધન્ય પદે. ૨ ઉત્કૃષ્ટ પદે ૩ ઓ ભગવતી-વૃત્તિનું ૬૧૧ મું પત્ર, Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉલલાસ ] આત દશન દીપિકા. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની સ્પર્શના સમગ્ર ધર્માસ્તિકાય દ્રવ્ય એક પણ ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ નથી, કેમકે સમગ્ર ધમસ્તિકાય દ્રવ્ય આશ્રીને આ વાત વિચારાય છે અને એ સમગ્ર ધર્માસ્તિકાયથી અતિરિક્ત ધર્માસ્તિકાયના પ્રદેશને અભાવ છે, આ સંપૂર્ણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશથી પૃષ્ટ છે, કેમકે અધર્મસ્તિકાયના પ્રદેશનું સ્થાન ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાનથી અનંતર-અંતર રહિત છે. વળી આ ધર્માસ્તિકાય આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશથી પૃષ્ટ છે, કેમકે ધર્માસ્તિકાયનું પ્રમાણ અસંખ્યપ્રદેશાત્મક કાકાશ છે. જીવ અને પુદગલને તે અનંત પ્રદેશથી એ પૃષ્ટ છે, કેમકે તેને વ્યાપીને ધર્માસ્તિકાય રહેલ છે તેમજ જીવ અને પુદગલે અનંત છે. ધર્માસ્તિકાય અદ્ધાસમયથી કદાચ પૃષ્ટ પણ હોય અને કદાચ અસ્કૃષ્ટ પણ હેય. જે એ સ્પષ્ટ હોય તે તે અનંત સમયેથી સ્પષ્ટ હેય. એ પ્રમાણે અધર્મ માટે ઘટાવી લેવું. આકાશના સંબંધમાં એ ધ્યાનમાં રાખવું કે એને અમુક ભાગ ધર્માસ્તિકાયાદિના પ્રદેશથી સ્પષ્ટ પણ છે અને અમુક ભાગ અસ્પષ્ટ પણ છે. તેમાં એના જે ભાગ સ્પષ્ટ છે તે ધર્મ અને અધર્મના અસંખ્ય પ્રદેશથી અને જીવાદિના અનંત પ્રદેશથી પૃષ્ટ છે. આ હકીકત વિશેષ ન લંબાવતાં એને નિષ્કર્ષ નીચે મુજબના કેઠા દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે – સંપૂર્ણ દ્રવ્ય ધર્મ | અધર્મ { જીવ | પુદગલ પુદગલ અદ્ધાસમય આકાશ અસંખ્ય પ્રદેશે અસંખ્ય પ્રદેશ) અનંત ધર્માસ્તિકાય અનંત પ્રદેશો અનંત પ્રદેશ અધમસ્તિકાય અસંખ્ય પ્રદેશે આકાશાસ્તિકાય સ્કૃષ્ટ અસંખ્ય પ્રદેશ જવાસ્તિકાય છે અસંખ્ય પ્રદેશ પુદગલાસ્તિકાય , અનંત પ્રદેશે અાસમય અનંત પ્રદેશો ૧ નિરુપચરિત અદ્ધાસમય એક જ છે. અતીતને નાશ થયેલો હોવાથી અને અનાગત ઉત્પન્ન નહિ થયેલ હોવાથી તેને અભાવ છે, એથી કરીને એની અન્ય સમય સાથે સ્પર્શના નથી. Page #815 -------------------------------------------------------------------------- ________________ અછવ–અધિકાર. [ દ્વિતીય ધર્માસ્તિકાયાદિની અવગાહના– જ્યાં ધમસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય-રહેલો હોય ત્યાં ધર્માસ્તિકાયને બીજે એકે પ્રદેશ અવગાઢ નથી, પરંતુ અધર્મારિતકાયને એક, આકાશાસ્તિકાયને એક, વાસ્તિકાયના અનંત અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમ અત્ર કદાચ અવગાઢ હોય, અને કદાચિત્ અવગાઢ ન હોય; જે અવગાઢ હોય તે અનંત અદ્ધાસમ અવગાઢ હેય. જ્યાં અધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય; જ્યારે અધર્માસ્તિકાયને તે એક પણ નહિ. બાકી બધું ધર્માસ્તિકાયની પેઠે જાણવું. જ્યાં આકાશસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ કદાચ અવગાઢ હોય અને કદાચ ન હોય; જે હોય તો એક હોય. એ પ્રમાણે અધર્માસ્તિકાય માટે સમજવું. આકાશાસ્તિકાયને ત્યાં એકે પ્રદેશ ન હય, જીવાસ્તિકાયના પ્રદેશે ત્યાં કદાચ અવગાઢ હોય અને કદાચ અવગાઢ ન હોય. જે હોય તે અનંત હોય. એ પ્રમાણે અદ્ધાસમય પર્યત ઘટાવી લેવું. જયાં જીવાસ્તિકાયને એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણેને એકેક પ્રદેશ અવગાઢ હોય. વળી પુદ્ગલના અનંત પ્રદેશો અને અનંત અદ્ધાસમયે ત્યાં અવગાઢ હોય. આ હકીકત પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશના ગવગાઢ-દ્વારને પણ લાગુ પડે છે. જ્યાં પુગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને કદાચ એક પ્રદેશ અવગાઢ હોય અને કદાચ એ હોય; કેમકે જે એ પુદગલાસ્તિકાયના બે પ્રદેશે એક આકાશ-પ્રદેશને અવગાહીને રહે તે તેને વિષે એક ધર્માસ્તિકાયને પ્રદેશ અવગાહીને રહેવું અને જો તે બે આકાશ-પ્રદેશને અવગાહીને રહે તો ત્યાં બે ધમસ્તિકાયના પ્રદેશ રહે, આ પ્રમાણે અધર્મ અને આકાશ માટે પણ સમજી લેવું. જીવ, પુગલ અને અદ્ધાસમય સ બધે જેમ ધમસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતામાં કહ્યું છે તેમ પગલાસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતા વિષે જાણવું. જયાં પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે અવગાહીને રહેલા હોય ત્યાં ધર્માસ્તિકાયના કદાચ એક. કદાચ બે અને કદાચ ત્રણ પ્રદેશ અવગાઢ હોય. એ હકીકત અધર્મ અને આકાશને પણ હાગ પડે છે. જીવાદિ આશ્રીને તે બે પુગલ-પ્રદેશે માટે જે ઉપર કહ્યું તે અહીં પણ ઘટે છે. એ પ્રમાણે જ્યાં પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને કદાચ એક પ્રદેશ, કદાચ બે, યાવત્ કદાચ સંખ્યાત પ્રદેશે અવગાઢ હોય. પુદગલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય ત્યાં ધમના કદાચિત્ એક, કદાચિત બે એમ છેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય. જ્યાં પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશે અવગાઢ હોય ત્યાં પણ ધમના કદાચ એક, કદાચ છે. એમ છેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય. જ્યાં એક અદ્ધા-સમય અવગાઢ હોય ત્યાં ધર્મ અધમ, અને આકાશ એ પ્રત્યેકને એકેક પ્રદેશ અને જીવ તથા પુદ્ગલ એ દરેકના અનંત અનંત પ્રદેશ અવગાઢ હોય. વળી અદ્ધાસમ પણ અનંતની સંખ્યામાં અવગાઢ હોય આ સમગ્ર વિવેચનને સારાંશ નીચે મુજબ છેઠક દ્વારા રજુ કરવામાં આવે છે – Page #816 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ 1 આહત દર્શન દીપિકા. ૭૩૭ ધર્મ-પ્રદેશ અધમ–પ્રદેશ આકાશ-પ્રદેશ છવ-પ્રદેશ યુગલ | પ્રદેશ અદ્ધાસમય ધને ૧ પ્રદેશ ૦ અનંત | અનંત) કે અનંત અધર્મને ૧ પ્રદેશ) | | કે અનત આકાશને ૧ પ્રદેશ ૧,૧ , અનંત ,અનંત છે, અનંત જીવને ૧ પ્રદેશ ૧ | અનંત | અનંત છે, અનંત પુદ્ગલને ૧ પ્રદેશ ૧ ૦, અનંત પગલના બે પ્રદેશ ૧,૨ ૦, અનંત ૧,૨ યુગલના સંખ્યાત પ્ર. ૧૨. સંખ્યાત ૧૨ ••• સંખ્યાત સંખ્યાત ૦, અનંત પુગલના ૧,૨ ૧,૨ - ] ૧,૨,••• અસખ્ય ત પ્ર. | અસંખ્યાત | અસંખ્યાત 1 અસ ખ્યાત ૦, અનંત પુદ્ગલના અનંત પ્ર. 2 | 9 | , અનંત અદ્ધાસમય અનંત જ્યાં એક સમગ્ર ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ ૨હલા ને હાય; બાકી અધમ, આકાશ, જીવ અને પુદગલ એ પ્રત્યેકના તે અનુક્રમે અસંખ્યાત, અસખ્યાત, અનંત અને અનંત પ્રદેશ અવગાઢ હોય, વિશેષમાં અનંત અદ્ધા સમયે પણ અવગાઢ હાય. જ્યાં એક અખંડ અધર્મારિતકાય દ્રવ્ય અવગાઢ હોય ત્યાં અધર્માસ્તિકાય એક પ્રદેશ ન હોય; બાકી બધું ઉપર મુજબ સમજવું. આકાશાદિના સંબંધમાં ધર્મની પેઠે જાણવું. તેમાં સ્વસ્થાનકે એકે પ્રદેશ ન હોય, પરસ્થાનકે ધર્મ, અધર્મ અને આકાશ આશ્રીને અસંખ્યાત પ્રદેશે જાણવા, જ્યારે જીવ, પુદ્ગલ અને અદ્ધાસમય આશ્રોને અનંત જાણવા. આના સારાંશ માટે ૭૩૫ મા પૃ8 ઉપર આપેલું કર્ણક કામમાં લઈ શકાય; ફક્ત આકાશાસ્તિક ય પૃષ્ટ એમ લખ્યું છે તેમાંથી સ્પષ્ટ શબ્દ કાઢી નાંખી વિચારવું જોઈએ. 98. Page #817 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉલ્લાસ–આસ્રવ અધિકાર અત્યાર સુધી આપણે જીવ અને અજીવ એ બે મુખ્ય તનું સ્વરૂપ વિચાર્યું. હવે આસ્રવ નામના ત્રીજા તત્વ વિષે આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવે છે, આસવને અથ– જેમ કેઈ સરોવરમાં નાળા દ્વારા ચિખું કે ગંદુ પાણી દાખલ થાય છે તેમ જીવમાં સારો કે નઠારાં કર્મ દાખલ થાય છે. અર્થાત્ જીવ એ સરોવર છે, પાંચ ઈન્દ્રિયે વગેરે એના નાળાં છે અને કમ એ પાણી છે. આપણે જે શુભ કે અશુભ કર્મ કરીએ તે કર્મરૂપ જળ ઇન્દ્રિયાતિ નાળા દ્વારા જીવમાં દાખલ થાય છે. સારાં કર્મના આસવથી પુણ્ય બંધાય અને નઠારાં કર્મના, આસવથી પાપ બંધાય. આસવ અને સંવરમાં ભેદ– આસ્રવ એટલે ગરનાળું અને સંવર એટલે ઢાંકણ. આથી જૈન દર્શનમાં કમનું ઉપાર્જન કરવાનાં કારણેને-જે દ્વારા જીવને વિષે કમ દાખલ થાય તેને “ આસવ ' કહેવામાં આવે છે, જ્યારે તેને આવતાં અટકાવનારાં કારણે ને “સંવર' કહેવામાં આવે છે. આસવ એ કર્મના બંધને હેતુ છે એટલે કે એનાથી કમ બંધાય છે, જ્યારે સંવરથી કમને બંધ થતું અટકી જાય છે. જેમ સરોવરમાં ગરનાળાં વડે જળ દાખલ થાય છે અને જે દ્વારા જળને પ્રવેશ થાય તેમ હોય તે દ્વાર બંધ કરવામાં આવે તે સરોવરમાં જળ ભરાતું અટકી જાય છે તેમ જીવને સરોવર ગણુતાં તેમાં આસથી કમરૂપ જળ ભરાય છે અને સંવાથી કમરૂપ જળ તેમાં ભરાતું અટકી જાય છે. આસવ એ હેય તત્તવ છે, જ્યારે સંવર ઉપાદેય છે; કેમકે આઝવ એ સંસારનું કારણ છે, જ્યારે સંવર એ મોક્ષનું કારણ છે. એ ધ્યાનમાં રાખવું કે પુણ્ય અને સંવરમાં અંતર છે, કેમકે પુણ્ય એ શુભ કર્મના બંધનું કારણ છે, જ્યારે સંવરથી તે જીવના શુભ કે અશુભ કેઈ પણ જાતના કર્મનું આગમન જ અટકી જાય છે તે પછી બંધની તો વાત જ શી કરવી ? આ ઉપરથી સમજાયું હશે કે જીવને વિષે કમેનું વહેવું તે 'આસવ' છે. જેમ ગામનું મેલું જળ નાળાંમાં થઈને તળાવમાં વહે છે અને તે તળાવના નિર્મળ જળને મલિન કરે છે તેમ ઇન્દ્રિયે, તેના વિષયે વગેરે નાળામાં થઈને કમરૂપ જળ જીવરૂપ તળાવમાં વહે છે અને એના અસલી સ્વરૂપને બગાડે છે. વસ્ત્ર ભીનું હોય અને ધૂળ ઉડતી હોય તે જેમ તે વસ્ત્ર ઉપર ચેટી જઈ એને મલિન કરે છે તેમ કેધાદિ દુષ્ટ વૃત્તિઓથી રંગાયેલા આત્મારૂપ વસ્ત્ર સાથે આ વૃત્તિઓ દ્વારા આવેલ કર્મરૂપ રજ ચોંટી જાય છે અને તે એને વિકૃત બનાવે છે. ૧ વહેવા અર્થવાળા શુ ધાતુને મા ઉપસર્ગ લગાડી આ. શબ્દ બનાવાય છે. Page #818 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા ૭૩૯ આસવનું સ્વરૂપ વિશેષ ધ્યાનમાં આવે તે માટે એક બીજું' ઉદાહરણ વિચારીએ. નદીમાં કે સમુદ્રમાં વહાણુ જતુ હોય અને તેમાં એક છિદ્ર પડે તે તે દ્વારા પાણી તેમાં દાખલ થાય અને એ છિદ્રને ઢાંકવા માટે પ્રયત્ન ન થાય તે આગળ જતાં વહાણ ડૂબી જાય. એવી રીતે સંસારરૂપ સાગર તરી જવા માટે નીકળેલી જીવ–નૌકામાં વિષયાદિ છિદ્ર પડે તા એ વિષયાદિ છિદ્રો દ્વારા તેમાં કરૂપ જળ દાખલ થઇ નય અને કાલાંતરે એ જીવ-નૌકાને ડૂબાડી દે, પરંતુ જો એ છિદ્રોનું સંવરરૂપ ઢાંકણ બનાવાય તેા જીવ-નૌકા સહીસલામત પેલે પાર પહેાંચી જાય. કાંશયાદિ સાથે આસવાદિનુ સ’તુલન~-~~ મહર્ષિ શ્રીપત ંજલિકૃત યાગદશન તરફ નજર કરીશું તે। આ હકીક્ત સાથે સરખાવી શકાય એવું કથન દ્વિતીય પાદનાં નિમ્નલિખિત સૂત્ર પૂરૂ પાડે છે એમ જણાશેઃ—— tr शमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः । १२ । ” સતિ મૂરે તદ્ભિવાળી બાસ્પાયુઓંળા: ।૩૩।” “ તે હાવતવજન: પુનઃપુતંતુવાદ્। ૧૪ । ઝ 6: અર્થાત્ ક વાસનાનું મૂળ લેશ છે અને તે આ જન્મ તેમજ આગામી જન્મમાં ભગવાય છે. જયાં સુધી આ મૂળરૂપ ક્લેશ હોય છે ત્યાં સુધી તેના વિપાક તરીકે જન્મ, આયુષ્ય અને ભાગે છે. આ જન્માદિ સુખકારક અને સ'તાપકારક છે, કેમકે તે અનુક્રમે પુણ્ય અને પાપનાં ફળરૂપ છે, અન્ય શબ્દોમાં કહીએ તે ક્લેશ દ્વારા કર્માશય વિત્ર થાય છે એટલે કે એ ફળે છે. રાગ, દ્વેષાદ્વિરૂપ ક્લેશ હાય તે। મન, વાણી અને શરીરની ક્રિયાએ જાતિ, આયુષ્ય અને લેાગરૂપ રવિપાકાને પ્રગટ કરે છે. જેના રાગાદિ લેશે. ઇન્દ્ર થયા છે. તેના કર્માંશયે વિપાકને ઉત્પન્ન કરતા નથી. મેન્દ્ર દર્શનના · આસવ ' સંબંધી વિચાર # ' ઔદ્ધ દર્શન પ્રમાણે કોઇ પણ વસ્તુ સ્થિર નહિ હોવા છતાં સ્થિર વસ્તુને સ્વીકાર કરવાના ૧ અવિદ્યા ચિત્તરૂપ નદીને ડહેાળનાર હોવાથી સાંખ્યયાગ એને ‘ કલેશ ' તરીકે ઓળખાવે છે. ૨-૩ કમ' દ્વારા ઉત્પન્ન થનારા જે ધર્મ-અધર્મ ચિત્તમાં અષ્ટરૂપે રહે છે તેને કર્માંશય ' કહેવામાં આવે છે. આ આશય ‘ વાસનાપુરી ' અથવા ‘ અપૂર્વ કાશ' પણ કહેવાય છે. આ ધોધરૂપ બીજા લિંગ શરીરને અમુક પ્રકારના સ્થૂળ આયતનમાં જન્મ આપે છે. એ સ્થૂળ આયતનથી અમુક વખત સુધીની સ્થિતિનું નિર્માણ કરે છે એટલે આયુષ્ય રચે છે. અને એ આયતનમાં આયુષ્યના અવધ પર્યંત સુખ-દુઃખને ભાગ અવિદ્યામાં ગુચાયેલા જીવને કરાવે છે. કર્માંશયનાં બીજા આ પ્રમાણે જે જાતિ વગેરે પરિણામેા પ્રકટ કરે છે તે પરિણામાને ‘ વિષાક ' કહેવામાં આવે છે. * Page #819 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આસવ-અધિકાર | તૃતીય અનાદિ દોષ તે ‘અવિદ્યા' કહેવાય છે. આ વિદ્યાનાં જે નિમિત્તા પરિણામેાનાં પ્રેરક બને છે તેને ' આસવ ’ કહેવામાં આવે છે. આસવ ' એટલે મદ ઉત્પન્ન કરે એવા રસ. આ આસવના ( ૧ ) કામ–આસવ, ( ૨ ) ભવ–આસવ, ( ૩ ) દૅષ્ટિ-આસવ અને ( ૪) અવિદ્યા-આસન એમ ચાર પ્રકાર છે. શબ્દાદિ વિષયાને પ્રાપ્ત કરવાની વાસના, ઇચ્છા કે રાગને ‘ કામાસવ’ કહેવામાં આવે છે. પંચક ધમાં એટલે સચેતન દૈહમાં જીવવાની ઇચ્છાને ‘ ભવાસવ ’કહેવામાં આવે છે. બૌદ્ધ દૃષ્ટિથી વિપરીત દૃષ્ઠિ સેવવાના વેગને ‘ ઋચાસવ ’ કહેવામાં આવે છે. અસ્થિર અથવા અનિત્ય પદાર્થ સમુદાયમાં સ્થિરતા અથવા નિત્યતાની બુદ્ધિને ‘ અવિદ્યાસવ ' કહેવામાં આવે છે. આસવા એ અવિદ્યાના સામાન્ય વિકાર છે, જ્યારે ક્લેશ એ વિશિષ્ટ વિકાર છે. ઔદ્ધ દનગત આસવનુ આ સ્વરૂપ તેમજ જૈન દનગત : આસ્રવનું` ઉપર મુજબનુ સ્વરૂપ ધ્યાનમાં લઇ પ્રે. યકાખી એવા અભિપ્રાય જાહેર કરે છે કે આસવના મૂળ અથ જૈન દર્શનમાં વિશેષતઃ નજરે પડતા હાવાથી જૈન દર્શન બૌદ્ધ દશનથી પ્રાચીન છે. આ ઉલ્લાસની પીઠિકારૂપે આટલું નિવેન કરી આપણે પ્રસ્તુત ગ્રંથકારના વક્તવ્યને અનુસરીશું'. તેમાં સૌથી પ્રથમ તેમણે નિર્દેશેલું આસ્રવનુ' લક્ષણ નીચે મુજબ રજુ કરવામાં આવે છેઃ कायवाङ्मनः कृतशुभाशुभकर्मागमनरूपत्वमालवस्य लक्षणम् । ( ૨૫૮ ) અર્થાત્ શરીર, વચન અને મન દ્વારા જે શુભ કે અશુભ કર્યાં કરવામાં આવે છે તે કર્માંના આગ ૧ સાંખ્ય યોગમાં વિદ્યાનાં રાગ, દ્વેષ, અસ્મિતા અને અભિનવેશરૂપ ચાર પાઁ ગણાવાયા છે તે આ સાથે કેટલેક અંશે મળતા આવે છે. ૨ ધર્મ અને નીતિના વિશ્વકાષ ( Encyclopedia of Religion and Ethics )ના ૧૧ મા પુસ્તક ( Volume )માં પ્રસિદ્ધ થયેલા જૈન દર્શન ( Jainism ) નામના લેખ (પૃ. ૪૭ર)માં આ પાશ્ચાત્ય વિદ્વાને કહ્યું છે કે— * Now these terms (asrch, samvara and nirjara) are a8 old as Jainism. For, the Buddhists have borrowed from it the most significant term asrava; they use it in very much the same sense as the Jains, but not in its literal meaning, since, they do not regard the kırma as subtle matter, and deny the existence of a soul into which the karma could have an ‹ influx · Thus the same argnment serve3 to prove at the same time that the karma theory of the Jains is an original and integral part of their system and that Jainism is considerably older than the origin of Buddhism. ' Page #820 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દાન દીપિકા ૭૪૧ મનના હેતુને “ આસ્રવ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે જે વ્યાપારોથી–જે કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓથી કર્મનું આગમન થાય તે વ્યાપાને-પ્રવૃત્તિઓને આસવ' કહેવામાં આવે છે. તસ્વાર્થ (અ. ૬, સૂ. ૧-૨)માં પણ કહ્યું છે કે – જાગવાક્યના નોr: ! મારવા અર્થાત્ શરીર સંબંધી, વચન સંબંધી અને મન સંબંધી જે કમ (ક્રિયા, પ્રવર્તન, વ્યાપાર) તે “ગ” કહેવાય છે અને એ વેગ આસવ-કમને સંબંધ કરાવતું હોવાથી “આસવ” કહેવાય છે. આ યુગના શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં શુભ ગ તે સુખાનુબન્ધી છે અને તે પુણ્યને આસ્રવ છે–બંધ–હેતુ છે, જ્યારે અશુભ ગ દુઃખાનુબન્ધી છે અને તે પાપને આસવ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રાણાતિપાતાદિક વિષયથી નિવૃત્ત અને ધર્મધ્યાનાદિકમાં પ્રવૃત્ત એવા યુગને “શુભ ગ” અને પ્રાણાતિપાતાદિક વિષયમાં પ્રવૃત્ત અને આત તથા રૌદ્ર સ્થાને આશ્રય લેનારા યોગને “અશુભ યોગ” કહેવામાં આવે છે. કર્મ અને યોગનાં લક્ષણે શરીર, વચન અને મન દ્વારા આત્માને કર્મ સાથે વેગ યાને સંબંધ થાય છે. તેમાં કર્મનું લક્ષણ તે સર્વ કર્મની ઉત્પત્તિમાં કારણરૂપ કામણુના લક્ષણથી સમજાય છે અને વર્યાતરાય કર્મના ક્ષપશમથી ઉદ્દભવતા પર્યાય વડે આત્માને સંબંધ તે “ગ” છે. આ વાત ગ્રન્થકાર નીચે મુજબ નિઃશે છે – कर्मणो लक्षणं तु सर्वकर्ममरोहकार णत्वं कार्मणस्य । ( २५९ ) योगस्य तु वीर्यान्तरायक्षयोपशम जनितेन पर्यायेणात्मनः सम्ब. વવું ઢક્ષામા (રહૃ૦) આગ કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ જાતને છે. તેમાં કાય-વેગનું લક્ષણ એ છે કે – ૧ કેટલાક આસ્ત્રાવના ભાવાઝવ અને વ્યાસ્ત્રવ એવા બે વિભાગો પડે છે. કર્મના આગમનમાં કારણરૂપ એટલે કે કર્મનો આત્મામાં પ્રવેશ થવામાં હેતુભૂત આત્માને પરિણામને “ભાવાત્સવ” કહેવામાં આવે છે, ત્યારે આ પરિણામ દ્વારા જે કર્મો આત્મામાં પ્રવેશ કરે છે, તે કર્મો “ દ્રવ્યાસ્ત્રવ” કહેવાય છે. ભાવાસ્તવને મિથ્યા છે. અવિરત, પ્રમાદ, કસાય અને જોગ એવા પાંચ પેટાવિભાગે પાઠ-- વામાં આવે છે. ૨ પ્રાણાતિપાત એટલે હિ સી. ૩ જન શાસ્ત્ર પ્રમાણે તેને ચાર પ્રકાર છે-(અ) પાd, (આ) રોદ, (ઈ) ધર્મ અને (ઈ) શલ. એ ધ્યાને વિષે વિશેષ હકીકત સારૂ જુઓ 'છકો ઉલ્લાસ. Page #821 -------------------------------------------------------------------------- ________________ ७४२ આસવ-અધિકાર LT વતીય गमनागमनादिक्रियाहे तुकत्वे सति कायात्मप्रदेशपरिणामरूपत्वं વાયો ઋક્ષણમ્ (ર૬) અર્થાત જવું, આવવું ઈત્યાદિ ક્રિયા કરવામાં કારણભૂત એ શરીરધારી આત્માને જે પરિણામ તે “કાય” જાણ. તેમાં કાયનું લક્ષણ દર્શાવતાં ગ્રંથકાર કર્થ છે કે – पद्दलघटितत्वे सति आत्मनो निवासरूपत्वं कायस्य लक्षणम् । ( રદ્દર) અર્થાત પુદગલનું બનેલું એવું જીવનું નિવાસસ્થાન તે “કાય” કહેવાય છે. વાગ્યાગનું લક્ષણ भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामरूपत्वं वाग्योगस्य लक्षणम् । ( રદ્દર) અર્થાત ભાષાને લાયક પુદગલે કે જે આત્મ-પ્રદેશના પરિણામરૂપ છે તે “વાગ” કહેવાય છે. મનેયેગનું લક્ષણ – मननयोग्यपुद्गलात्मप्रदेशपरिणामरूपत्वं मनोयोगस्य लक्षणम् । (૨હૂક). અર્થાત્ મનન કરવામાં સાધનભૂત એવા જે પુદ્ગલે આત્મ-પ્રદેશના પરિણામરૂપ છે તે “મનેયોગ” કહેવાય છે. ત્રિવિધ ગનાં લક્ષણે ધ્યાનમાં આવે તે માટે એટલું ઉમેરીશું કે વર્યાન્તરાયના ક્ષપશમ કે ક્ષયથી તેમજ પુદ્ગલેના આલંબનથી થતે આત્મ-પ્રદેશને પરિપબ્દ યાને કંપનરૂપ વ્યાપાર તે “ગ” છે. આના આલંબન અનુસાર કાયિક, વાચિક અને માનસિક રોગ એમ ગના ત્રણ પ્રકારે પડે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે દારિકાદિ શરીર-વર્ગણના પુગલેના આલંબનથી જે યોગ પ્રવર્તે છે તે કાય-ગ” યાને “કાયિક યોગ” છે. મતિજ્ઞાનાવરણ, અક્ષરપ્શતાવરણ ઈત્યાદિ કર્મોના શોપશમથી આંતરિક વાગ્લબ્ધિ ઉત્પન્ન થતાં વચન-વર્ગણાના આલંબનથી ભાષા પરિણામ તરફ અભિમુખ એવો જે આત્મ પ્રદેશને પરિસ્પદ થાય છે તે વાગ” યાને “વાચિક યોગ” છે. ને ઈન્દ્રિય મતિજ્ઞાનાવરણના પશમરૂપ આંતરિક મને લધિ ઉત્પન્ન થતાં મને વગણના આલંબનથી મનઃ પરિણામ તરફ અભિમુખ એ જે આત્મપ્રદેશને પરસ્પદ થાય છે તે “ મને ગ” યાને “માનસિક એગ” છે. ૧ સિદ્ધના આત્મ-પ્રદેશો નિષ્કપ છે અર્થાત યોગ રહિત છે; એટલે આસવ અને એથી કરીને બંધ માટે પણ ત્યાં અવકાશ નથી, Page #822 -------------------------------------------------------------------------- ________________ ७४३ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, જેમ જલાશયમાં જળ વહેવડાવનારાં નાળાં વગેરેનાં મૂળ અથવા દ્વાર આસવ-વહનનું નિમિત્ત થવાથી ‘આસ્રવ કહેવાય છે તેમ ગ જ જવરૂપ સરોવરમાં થતા કમ-વગણના આસવણનું નિમિત્ત હેવાથી અર્થાત્ ગ દ્વારા જ આત્મામાં કર્મવગણાનું આસવણ યાને કમરૂપ સંબંધ થતું હોવાથી તે પેગ “ આસવ' કહેવાય છે. આસવના વિભાગો અને પેટાવિભાગે આસવ (ભાવાસવ)ના શુભ અને અશુભ એમ બે મુખ્ય ભેદે પડે છે. આ પ્રત્યેકના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ ત્રણ ભેદ પડે છે. તેમાં માનસિક શુભ આસવનું લક્ષણ એ છે કે— मैत्र्यादिवास नावासितमनाकृतशुभकर्मागमनरूपत्वं मानसिकમાત્રાહ્ય ઢક્ષણમ્ ! ( ) અથૉત મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી ભાવિત થયેલા મન દ્વારા જે શુભ કર્મોનું આગમન થાય તેને “માનસિક શુભ આસવ' કહેવામાં આવે છે. માનસિક અશુભ આસવનું લક્ષણ कषायविषयाक्रान्तमनःकृताशुभकर्मागमनरूपत्वं मानसिकाशुभाઅવશ્ય ક્ષણમ્ . ( રદ્દ ) ગથતુ કષાયના વિષયેથી કલુષિત થયેલા મન દ્વારા જે અશુભ કર્મોનું આગમન થાય છે તેને માનસિક અશુભ આસવ” જાણો. વાચિક શુભ આશ્રવનું લક્ષણ सम्यग्ज्ञानाश्रितवाकृतशुभकर्मागमनरूपत्वं शुभवाचिकात्रवस्य ક્ષણમ્ (૨૬૭) અર્થાત સમ્યજ્ઞાનને આશ્રીને બેલાયેલાં વચન દ્વારા જે શુભ કર્મોનું આગમન થાય તેને “વાચિક શુભ આસવ જાણુ. ૧ મૈત્રી, પ્રમોદ, કરણ અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ છે. આ ચારેનું સ્વરૂપ આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. २ " कष्यन्ते-हिंस्यन्ते परस्पर मस्मिन् प्राणिन इति कषः-संसारः, तमयन्तेનદwfમીરવ તિ કgs: ” અર્થાત જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે-દુઃખી થાય તે “ ' યાને “સંસાર'. જે દ્વારા કથની પ્રાપ્તિ થાય તે “ કષાય '. કપાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે, Page #823 -------------------------------------------------------------------------- ________________ 19૪૪ આસવ-અધિકાર. ( તીય [ તૃતીય વાચિક અશુભ આવનું લક્ષણ मिथ्याज्ञानविषयकवाकृताशुभकर्मागमनरूपत्वं वाचिका शुभाવસ્થ ઢક્ષણમ્ ! (૨૬૮) અર્થાત મિથ્યાજ્ઞાન વિષયક વચને દ્વારા જે અશુભ કર્મોનું આગમન થાય તેને “વાચિક અશુભ આસવ' જાણ. કાયિક શુભ આસવનું લક્ષણ सुगुप्तशरीरे सति शरीरिकृतशुभचेष्टा विशेषात् शुभकर्मागमनત્રપર્વ વિશુમાવસ્થ ઋક્ષણમ્ ( ર ) અર્થાત શુભ વ્યાપારમાં જોડેલા શરીર દ્વારા પ્રાણીથી કરાતી શુભ ચેષ્ટાઓથી જે શુભ કર્મોનું આગમન થાય તે “કાયિક શુભ આસવ” કહેવાય છે. કાયિક અશુભ આસવનું લક્ષણ– सततारम्भिजन्तुघातकशरीरिकृताशुभकर्माग मनरूपत्वं कायिकाગુમાસ્ત્રવણ ચાન્સ (૨૭૦), અર્થાત હમેશાં આરંભ-સમારંભમાં રચી પચી રહેનારા તેમજ પ્રાણીના ઘાતક એવા જીવે શરીર દ્વારા કરેલી જે ક્રિયા અશુભ કર્મોના આગમનરૂપ બને તે “કાયિક અશુભ આસ્રવ સમજ. અશુભ કર્મનાં કારણે અત્રે એ ધ્યાનમાં રાખવું કે કષાય, વિષય, વેગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ, આdધ્યાન, રૌદ્ર ધ્યાન ઇત્યાદિ અશુભ કર્મોનાં કારણો છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે યોગના પણ શુભ અને અશુભ એમ બે પ્રકારે પડે છે. તેમાં શુભ યોગનું લક્ષણ એ છે કે – ૧ બંધનાં કારણે તરીક કપાય, યોગ, પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વ એ પાંચને ચોથા ઉલ્લાસમાં ઉલ્લેખ થશે તેમજ એનું વિસ્તૃત સ્વરૂપ ત્યાં વિચારાશે. એ સંબંધમાં અત્ર સંક્ષેપમાં તક રહસ્યદીપિકાના ૭૨ માં પત્ર અનુસાર એટલું જ કહીશું કે ક્રોધ માન, માયા અને લેભ એ ચારેને સંગ કરવા એનું નામ “ કષાય' છે. તન, વચને અને મનની પ્રવૃત્તિ કરવી એનું નામ “ યોગ ' છે વિષયો સેવવા, મધ પીવું વગેરેનું નામ “ પ્રમાદ ” છે. હિંસા વગેરે અશુભ ક્રિયાની પ્રવૃત્તિઓથી ન અટકવું એનું નામ “ અવિરતિ ” છે. કેવળ નામધારી, દેવ, ગુરુ અને ધર્મને સાચા દેવ, સદગુરુ અને સત્ય ધર્મરૂપે માનવા તેનું નામ “ મિથ્યાત્વ ' છે. Page #824 -------------------------------------------------------------------------- ________________ (૭૪૫ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. सुखानुबन्धिरूपत्वं शुभयोगस्य लक्षणम् । ( २७१) અથત સુખને અનુબંધ કરાવનારે વ્યાપાર “શુભ યોગ કહેવાય છે. અશુભ ગનું લક્ષણ – સુવાનુશ્વિવસ્વમશુમોના ઋક્ષણપૂ(૨૭૨) અર્થાત દુઃખના અનુબંધ કરાવનારી પ્રવૃત્તિ તે “અશુભ ગ” છે. આ બે પ્રકારના યોગેનાં અન્ય લક્ષણે પણ નીચે મુજબ નિદેશી શકાય તેમ છે – प्राणातिपातादिविषयकनिवृत्तिशीलत्वे सति धर्मध्यानाद्याश्रयरूपહવે સુમોના ક્ષણમ્ (ર૭૨ ) प्राणातिपातादिविषयक प्रवृत्तिशीलत्वे सति आर्तरौद्रध्यानाश्रयરકારત્વમઝુમશાસ્થ ક્ષાર્ા (૨૭૪). અર્થાત્ હિંસા વગેરેને લગતી નિવૃત્તિરૂપ તેમજ ધર્મ ધ્યાન અને શુકુલ ધ્યાનના આશ્રય રૂપ એ વ્યાપાર તે “શુભ યોગ” છે, જ્યારે હિંસાદિકની પ્રવૃત્તિરૂપ અને આર્ત ધ્યાન તેમજ રીદ્ર ધ્યાનના આશ્રયરૂપ એ વ્યાપાર તે અશુભ ગ” છે. એગોની શુભતા અને અશુભતાને આધાર– કાયાગાદિ ત્રણે ગો શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. તેમની આ શુભાશુભતાને આધાર ભાવનાની શુભાશુભતા ઉપર રહેલો છે. એટલે કે શુભ ભાવના પૂર્વક યાને શુભ ઉદેશથી પ્રવૃત્ત ગ શુભ છે અને અશુભ ભાવના પૂર્વક ચાને અશુભ ઈરાદાથી પ્રવૃત્ત યોગ અશુભ છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે કાર્યની ઉપર અર્થાત્ કર્મબંધના શુભાશુભત્વ ઉપર યોગનું શુભાશુભત્વ આધાર રાખતું નથી, કેમકે એમ માનવા જતાં તે બધા ભેગે અશુભ જ કહેવાશે, કારણ કે આઠમા વગેરે ગુણસ્થાનકમાં પણ અશુભ જ્ઞાનાવરણીયાદિ કર્મોના બંધનું કારણ થાય છે. અશુભ કાયિક વગેરે છ ગોનાં દાંતે – હિંસા, ચોરી, અબ્રા ઈત્યાદિ કાયિક વ્યાપાર અશુભ કાયવેગ છે, જ્યારે દયા, દાન, બ્રહ્મચર્ય ઇત્યાદિ કાયિક પ્રવૃત્તિઓ શુભ કાયયોગ છે. અસત્ય વચન, સાવદ્ય ભાષણ, મિથ્યાભાષણ, કર્કશ વચન ઈત્યાદિ અશુભ વાગ છે, જ્યારે નિરવ એવું સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય વચન ઈત્યાદિ શુભ વાગ્યેાગ છે. અન્ય જીવના અહિતનું, વધનું કે એવું અનિષ્ટ ચિંતન એ અશુભ મને ગ છે, જ્યારે અન્યનું ભલું કરવાનું વિચાર, બીજાને ઉત્કર્ષ થતો જોઈ પ્રસન થવું ઈત્યાદિ શુભ માગ છે. Page #825 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ અધિકાર. [ તૃતીય શુભાશુભ ગનાં કાર્યો– ૨૭૧મા અને ૨૭૨મા લક્ષણોમાં શુભ યોગનું કાર્ય સુખને અનુબંધ યાને પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય દુઃખને અનુબંધ યાને પાપ-પ્રકૃતિને બંધ છે એમ જે સૂચવાયું છે તે તત્વાર્થ (અ) ૬)ના નિમ્નલિખિત ત્રીજા ચોથા સૂત્રને અનુસરે છે – શુભ guથા ” “અશુભ giv » પરંતુ અત્રે એ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય છે કે જે પ્રમાણે અશુભ યોગના સમયે પહેલા વગેરે ગુણસ્થાનકેની જ્ઞાનાવરણીયાદિ બધી પુણ્ય-પ્રકૃતિઓને અને પાપ-પ્રકૃતિઓને યથ સંભવ બંધ હોય છે તે જ પ્રમાણે શુભ યોગના સમયે પણ છઠ્ઠા વગેરે ગુણસ્થાનમાં પુણ્ય, પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે જ; તે પછી શુભયોગને પુણ્ય-બંધના હેતુ તરીકે અને અશુભ યોગને પાપ-બંધના હેતુ તરીકે અલગ અલગ નિર્દેશ કરે કેવી રીતે વ્યાજબી ગણાય? આને ઉત્તર એ છે કે ૨૭૧મા અને ર૭૨મા લક્ષણેમાંનું કથન અને ઉપર્યુક્ત સૂત્રગત વિધાન મુખ્યતા અને અનુભાગ–બંધની અપેક્ષાએ વિચારવાનાં છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સંકુલેશની-કષાયની મંદતાના સમયે થતે પેગ શુભ અને સંલેશની તીવ્રતાના સમયે તે ચેન અશુભ કહેવાય છે. શુભ રોગની તીવ્રતાના સમયે પુણ્ય-પ્રકૃતિઓના અનુભાગ (રસ)ની માત્રા અધિક અને પાપ-પ્રકૃતિતિઓના અનુભાગની માત્રા અલ્પ નિષ્પન્ન થાય છે, જ્યારે અશુભ ગની તીવ્રતાના સમયે એથી વિપરીત હકીકત છે અર્થાત્ એ સમયે પાપ-પ્રકૃતિને અનુભાગ–બંધ અધિક અને પુણ્ય-પ્રકૃતિને અનુભાગ-બન્ધ અલ્પ હોય છે. એમાં શુભ ગથી ઉત્પન્ન થતા પુણ્ય–અનુભાગની જે અધિક માત્રા હોય છે તેની પ્રધાનતા સ્વીકારીને શુભ અને પુણ્યના બંધકારણ તરીકે અત્ર નિર્દેશ કરે છે. એવી રીતે અશુભ યેગથી ઉદ્દભવતા પાપ-અનુભાગની જે અધિક માત્રા હોય છે તેની મુખ્યતા માનીને અશુભ ગને પાપના બંધકારણ તરીકે અત્ર નિર્દેશ કરાયો છે. અર્થાત લેકની માફક શાસ્ત્રમાં પણ પ્રધાનતા પૂર્વક વ્યવહાર કરવાને સુપ્રસિદ્ધ નિયમ હેવાથી શુભ ગજન્ય પાપાનુભાગની અલ્પ માત્રા અને અશુભગ જન્ય પુણ્યાનુભાગની અલ્પ માત્રાની ઉપેક્ષા કરવામાં આવે છે. આમ્રવના પ્રકારતરથી ભેદ આસવના સાંપરાયિક અને કર્યા પથિક એમ પણ બે પ્રકાર પડે છે. આ બે પ્રકારે ૧ “ પ્રાધાન્ય ફેરા માનિત ”. જેમકે હિંદમાં હિંદીઓની મુખ્યતા હોવાથી તેમનું સંખ્યાબળ અન્ય અંગ્રેજ, ઈંચ, ડચ વગેરે કરતાં અધિક હોવાથી આ હિંદ હિંદીને દેશ ગણાય છે. ' જોકે એમાં અંગ્રેજ વગેરે બીજી કેમે પણ વસે છે. ૨ “ સાંપરાયિક' શબ્દ “ સંપરાય” ઉપરથી બનેલું છે. સંપરાયનો “સબરસાત્ જમા સામ7: તારાચઃ ” અર્થાત “ આત્માને ચારે બાજુથી પરાભવ” એવો અર્થ તરપાર્થરાજ (પૃ. ૨૪૮)માં સૂચવાયો છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. આમ્રવના સ્વામીની વિવિધતાને આભારી છે. સકષાય જીવોને સાંપરાયિક આસ્રવ હોય છે, જ્યારે અકષાયને ઇર્યાપથવિષયક યાને ઐર્યાપથિક હોય છે. પહેલાથી દશમા ગુણસ્થાનક સુધીના છ સકષાય છે, જ્યારે અગ્યારમાથી તે ચૌદમાં સુધીના અકષાય છે. સાપાયિક આસવનું લક્ષણ– सकाषायिकत्रि वधयोगकृतकर्मागमनरूपत्वं साम्परायिकास्रवस्य लक्षगम् । अथवा संसारपरिभ्रान्तिकारणकत्वे सति यथासम्भवं त्रिविध योगकृतक गमनरूपत्वम् । ( २७५) અર્થાત્ કષાયથી યુક્ત જીવના ત્રણ પ્રકારના વેગથી ઉદ્દભવતાં કર્મોના આગમનને “સાપરાયિક આસવ” જાણ. અન્ય શબ્દમાં કહીએ તો સંસાર પરિભ્રમણના કારણરૂપ કાયિક, વાચિક અને - માનસિક એ ત્રિવિધ ગેમાંના યથાયેગ્ય ઉત્પન્ન થતાં કર્મોના આગમનને “સાપરાયિક આસવ , સમજ. પથિક આસવનું લક્ષણ- अकषायकृतत्वंद्विसमयस्थितिकत्वयोः सतोर्यथासम्भवं त्रिविधयोगकृतकर्मागमनरूपत्वा पथिकस्य लक्षणम् । ( २७६) અર્થાત કષાય રહિત જીવે કરેલા અને બે સમયની સ્થિતિવાળા એવા, ત્રણ પ્રકારના યોગેમાંથી યથાસંભવ યોગ દ્વારા ઉદ્દભવતા સાતવેદનીય કર્મના આગમનને “ઐયંપથિક આસવ' કહેવામાં આવે છે. સાંપરાયિક અને ઐયંપથિક કર્મ– સાંપરાયિકાદિ કર્મના આસો સહેલાઈથી સમજાય તે માટે સાંપરાયિક કમ અને ઈપથ - કર્મનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા વિચારીશું જેમ હવાથી ઉડેલી રજ ભીના ચામડા કે વસ્ત્ર ઉપર પડે તો તેની સાથે તે ચોંટી જાય છે તેમ યોગ દ્વારા ખેંચાયેલું જે કર્મ કષાયના ઉદયના કારણને લઈને આત્માની સાથે સંબદ્ધ થઈને સ્થિતિ કરે છે તે કમ “સાંપરાયિક' છે. આ કર્મ આત્માને સંપરચ કરવામાં અર્થાત્ તેને પરાભવ કરવામાં પોતાનું બળ અજમાવે છે. કેરી ભીંતની ઉપર લાગેલા લાકડાના ગોળાની પેઠે ચગથી આકર્ષાયેલું જે કર્મ કષાયના ઉદયને અભાવ હોવાથી આત્માની સાથે સંસ્કૃષ્ટ થતાં વેંત જ અલગ થઈ જાય છે તે “ઈપથ-કર્મ છે. આ કમને ઐયંપથિક કહેવાનું કારણ એ છે કે એ કર્મ કષાય ન હોવાથી ફક્ત ઈર્યા યાને ગમનાગમનાદિરૂપ યોગ દ્વારા બંધાય છે. 1 જુઓ કર્મસ્ત( ગા. ૧૨ )ની ટીકા, Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ આસવ-અધિકાર [ તૃતીય કષાયની મંદતા અને તીવ્રતા અનુસાર સાંપરાયિક કર્મ ઓછી વસ્તી સ્થિતિવાળું થાય છે અને યથાસંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ બને છે, પરંતુ કષાયથી રહિત જીવ ત્રિવિધ રોગ દ્વારા જે અંર્યાપથિક કર્મ બાંધે છે તે કષાયના અભાવને લઈને નથી વિપાકનું કારણ બનતું કે નથી બે સમયથી અધિક સ્થિતિને પ્રાપ્ત કરતું. આથી એ ફલિત થાય છે કે ત્રણે પ્રકારના વેગ સમાન હોવા છતાં પણ જે કષાયની ગેરહાજરી હોય તે ઉપાર્જિત કર્મમાં સ્થિતિ કે રસને બંધ થતું નથી કેમકે સ્થિતિ અને રસ એ ઉભયના બંધનું કારણ કષાય જ છે. આથી મુમુક્ષુ જનેએ સંસારવૃક્ષની ખરેખરી જડરૂપ કષાયને જ ભસ્મીભૂત કરવા જોઈએ. આ સમગ્ર વિવેચનમાંથી નિષ્કર્ષ એ નીકળે છે કે જે કાયારિક વ્યાપાર કષાય યુક્ત બંધમાં કારણભૂત હોય તે વ્યાપાર સાંપરાયિક કર્મના આશ્ર છે, જ્યારે જે કાયાદિક વ્યાપારે દ્વારા અકષાયી-કષાયરહિત બંધ થાય તે વ્યાપાર ઐર્યાપથિક કર્મના આશ છે. હવે સાંપરાયિક આસવના ભેદ વિચારવામાં આવે છે. તેમાં ઈન્દ્રિય, કષાય, અગ્રતા અને ક્રિયા એમ તેના ચાર મૂળ ભેદ છે. આ દરેકના અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પચીસ ભે પડે છે, અર્થાત તેના એકંદર ઓગણચાલીસ પ્રકારે થાય છે. ઈન્દ્રિયનું સ્વરૂપ તે આપણે જોઈ ગયા છીએ. કેધ, માન, માયા અને લેભ છે ચાર કષાય છે. એનું વિશેષ સ્વરૂપ આગળ ઉપર વિચારવામાં આવનાર છે. સમગ્ર કર્મોની જાળરૂપ હંસાદિ અવતે છે. એ અવ્રતને વિષે પ્રવૃત્તિ થતાં આમ્રવને વિષે પ્રવૃત્તિ થાય છે અને એનાથી નિવૃત્ત થતાં આસવથી નિવૃત્તિ થાય છે. આ હિંસાદિના લક્ષણે આ ઉલ્લાસમાં હવે પછી વિચારાશે. હાલ તુરત તે ક્રિયાના પચ્ચીસ ભેદનાં નામે ગલ્થકારે એનાં આપેલાં લક્ષણના ક્રમ અનુસાર નીચે મુજબ જોઈ લઈએ. – (૧) સમ્યકૃત્વ-ક્રિયા, (૨) મિથ્યાત્વ-ક્રિયા, (૩) સમાદાન-કિયા, (૪) પશિકી-ક્રિયા, (૫) પ્રગ-ક્રિયા, (૬) પરિગ્રહ-ક્રિયા, (૭) માયાપ્રત્યયિક–ક્રિયા, (૮) ૧ જેકે ઇન્દ્રિયની પ્રવૃત્તિ, અવ્રત અને ક્રિયાનું બંધના કારણરૂપ યાને આસ્રવરૂપ થવાપણું રાગ-દેષ ઉપર જ અવલંબી રહેલું છે અને એથી કરીને વાસ્તવિક રીતે રાગ-દ્વેષ અર્થાત્ કવાય જ સાંપરાયિક કર્મનું બંધ-કારણ છે, તે પણ કષાયથી અલગરૂપે ઇન્દ્રિય, અત્રત અને ક્રિયાને જે સાંપરાયિક આસવરૂપે અત્રે ઉલ્લેખ કરાયો છે તે કષાયજન્ય કઈ કઈ પ્રવૃત્તિ વ્યવહારમાં મુખ્ય ભાગ ભજવે છે, સંવરના અભિલાષીએ કઈ કઈ પ્રવૃત્તિને રોકવી જોઈએ અને તે માટે કાના ઉપર ધ્યાન આપવું જોઈએ એનો સ્યુટ બોધ થાય તે વાસ્તે કરાયેલ છે. ૨ સરખા તત્તવાથ( અ. ૭ )નું નિમ્ન–લિખિત સૂત્ર – વિષાણાલિકાઃ જ્ઞાવિંશતિસાદાઃ pકા મા ! ” ૩ અત્ર ઇન્દ્રિયથી એની રાગદ્વેષ પૂર્વકની પ્રવૃત્તિ સમજવી; કેમકે કેવળ સ્વરૂપ માત્રથી કોઇ પણ ઇન્દ્રિય કર્મ–બંધનું કારણ થઈ શકતી નથી અને ઇન્દ્રિયોની રાગ દ્વેષથી રહિત પ્રવૃત્તિ પણ કમ-બંધનો હેતુ થઈ શકતી નથી. જોકે આ ઈપથિકી ક્રિયા સાંપરાધિક કમનો આસવ નથી તોપણ અત્ર બધી ક્રિયાઓ કપાય જ પ્રેરિત હોવાને લીધે તેને સાંપરાષિક કમસ્ત્રવ તરીકે ઓળખાવી છે તે બહુલતાની અપેક્ષાએ જાણવું અર્થાત પ્રાયઃ તેમ સમજવું. Page #828 -------------------------------------------------------------------------- ________________ ७४९ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા અપ્રત્યાખ્યાન-ક્રિયા, (૯) કાયિક-કિયા, (૧૦) અધિકરણ-ક્રિયા, ( ૧૧ ) પ્રાષિક-ક્રિયા, (૧૨) પારિતાપનિકી-ક્રિયા, (૧૩) પ્રાણાતિપાત-ક્રિયા, (૧૪) રાષ્ટિ કી-કિયા, (૧૫) સ્પર્શન, પ્રત્યયિક-ક્રિયા, (૧૬) પ્રતીત્ય-કિયા, (૧૭) સામતે પતિપાતિકીકિયા, (૧૮) સ્વહસ્તકી–કિયા, (૧૯) નિસર્ગ–ક્રિયા, (૨૦) વિદ્યારણ–ક્રિયા, (૨૧) આનયન-ક્રિયા, (૨૨) અનવકાંક્ષ-કિયા, (૨૩) અનાભેગ-ક્રિયા, (૨૪) આરશ્મિક ક્રિયા અને (૨૫) મિથ્યાદશન-ક્રિયા આ પચીસ ક્રિયાઓનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે પ્રત્યેકનું લક્ષણ વિચારવામાં આવે છે. તેમાં સમ્યક્ત્વ-ક્રિયાનું લક્ષણ એ છે કે जिनसिद्धगुर्वादीनां पूजानमस्कारवस्त्रपात्रादिप्रदानरूपवैयावृत्याभिव्यङ्गत्वे सति सम्यक्त्वप्रवर्धनकत्वं सम्यक्त्व क्रियाया लक्षणम् । ( ૨૭૭). અર્થાત જિનેશ્વરની પૂજા, સિદ્ધને નમરકાર, ગુરુ પ્રમુખનું વસ્ત્ર, પાત્ર વગેરે આપવારૂપ કવૈયાવૃજ્ય ઇત્યાદિ ચિહનેથી સ્પષ્ટ રીતે માલુમ પડતી (અર્થાત દેવ, ગુરુ, ચિત્ય અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિરૂપ) અને સમ્યકત્વની પુષ્ટિ કરનારી એવી ક્રિયાને “સમ્યકત્વ-કિયા” કહેવામાં આવે છે. આ ક્રિયા ચેથાથી ૧૦માં ગુણસ્થાનક સુધીને છને હેય છે. અત્ર સમ્યકત્વથી શુદ્ધ દરનમેહનીય (સમ્યકત્વ–મેહનીય)નાં ઇલિકને અનુભવ સમજ. આ સમ્યક્ત્વ બીજું કંઈ નથી પણ એ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિક્ય એ લક્ષણેથી લક્ષિત (જાણી શકાય) એવી જીવાદિક પદાર્થ વિષયક શ્રદ્ધા છે. જિનેશ્વરનું પુષ્પ, ધૂપ, પ્રદીપ, ચામર, છત્રાદિક યંગ્ય સામગ્રી દ્વારા પૂજન, સિદ્ધને નમસ્કાર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વસ, પાત્ર, અન્ન, પાન, શય્યા ઈત્યાદિ વસ્તુઓ આપવારૂપ તેમનું વૈયાવૃજ્ય એ ચિહનેથી સૂચિત અને વળી સમ્યક્ત્વરૂપ સદભાવની પિષક, સાતવેદનીય બંધના હેતુભૂત તેમજ દેવાદિક ગતિમાં પ્રાપ્તિના કારણરૂપ એવી સમ્યક્ત્વ-ક્રિયા છે એમ તવાર્થ (અ. ૬, સૂ. ૬) ની બૃહદ વૃત્તિ (પૃ. ૧૧ ) ઉપરથી જોઈ શકાય છે. આથી વિપરીત કિયાને મિથ્યાત્વ-ક્રિયા' જાણવી. મિથ્યાત્વ-ક્રિયાનું લક્ષણ सम्यक्त्व क्रियाविपरीतप्रवृत्तिरूपत्वं मिथ्यात्वक्रियाया लक्षणम् । (૩૭૮). ૧ આ ૨૫ ક્રિયાઓનાં નામો અમુક જ ક્રમવાર હોવાં જોઈએ એવો નિયમ હોય એમ જણાતું નથી. વિશેષમાં આ ક્રમ શાના આધારે સંથકારે પસંદ કર્યો છે તે સમાનતું નથી. ૨-૩ આનાં લક્ષણે આ ઉલ્લાસમાં આગળ ઉપર આપવામાં આવ્યાં છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭પ૦ આઅવ–અધિકાર. [ તૃતીય અર્થાત્ ઉપર્યુક્ત સમ્યકત્વ-કિયાથી ઉલટા પ્રકારની પ્રવૃત્તિરૂપ ક્રિયા તે “મિથ્યાત્વ-કિયા” જાણવી. મિથ્યાત્વની પુષ્ટિ કરનારી આ ક્રિયા ત્રીજા ગુણસ્થાનક સુધી સંભવે છે. મિથ્યાત્વ–મેહનીય કમના ઉદયથી સરાગ દેવ, અબ્રહ્મચારી ગુરુ, કુશાસ્ત્ર વગેરેની થતી સ્તુતિ, ઉપાસના એ મિથ્યાત્વ-કિયા” છે. આના અભિગૃહીત, અનભિગ્રહીત અને સંદિગ્ધ એમ ત્રણ પ્રકારે છે. જેમકે ૧૩૬૩ પાખડીઓની કિયા તે પ્રથમ પ્રકાર, કેઈ અમુકને દેવ તરીકે સ્વીકાર્યા વિનાની પ્રાણીઓની ક્રિયા તે બીજે પ્રકાર અને જિન-પ્રવચનને વિષે એક અક્ષર જેટલે પણ સંદેહ ધરાવનાર વ્યક્તિની કિયા તે ત્રીજો પ્રકાર છે. સમાદાન-ક્રિયાનું લક્ષણ – योगत्रयकृतपुद्गलादानरूपत्वं समादानक्रियाया लक्षणम् । अथवा योगनिर्वृत्तिसमर्थपुद्गलग्रहणरूपत्वम् । (२७९) અથૉત્ ત્રણ પ્રકારના વેગ દ્વારા આઠ પ્રકારના કર્મ–પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ કિયા તે “સમાદાન-ક્રિયા ” જાણવી. અથવા તે યોગને બનાવવામાં સમર્થ એવા પુદ્ગલેનું ગ્રહણ કરવું તે સમાદાન-ક્રિયા” છે. આ લક્ષણ તત્વાર્થરાજ ( પૃ. ૨૪૯)ની નિમ્પન-લિખિત "वीर्यान्तरायज्ञानावरणक्षयोपशमे सति अङ्गोपाङ्गोपष्टम्भादात्मनः कायवाङ्मनोयोगनिवृत्तिसमर्थपुद्गलग्रहणं वा संयतस्य सतः अविरतिं प्रत्यभिमुखं समादान क्रिया" –પંક્તિગત પ્રથમ વિકલ્પને અનુસરે છે. એને દ્વિતીય વિકલ્પ અર્થ એ છે કે ત્યાગી હોવા છતાં અવિરતિ પ્રતિ અભિમુખ રહેવું તે “સમાદાન-ક્રિયા છે, આ વિકલ્પમાં સૂચવાયેલ ભવવૃત્તિ તરફનું ઝૂકવું એ સમાદાન-ક્રિયા છે એવું આ ક્રિયાનું લક્ષણ તત્વાર્થની બૃહદવૃત્તિના દ્વિતીય વિભાગ (પૃ. ૧૨ )માં નિર્દેશાયું છે. વિશેષમાં ત્યાં અન્યના મતરૂપે એમ પણ ઉમેરાયું છે કે આ સમાદાન–ક્રિયા બે પ્રકારની છે. જેનાથી વિષય ગ્રહણ કરાય તે “સમાદાન ” એટલે “ઈન્દ્રિય' એ સંબંધી દેશ-ઉપઘાતક કે સર્વ-ઉપઘાતક વ્યાપાર તે સમાદાન-કિયા” છે. જેના વડે આઠે કર્મોને સમુદાય બંધાય તેવા પ્રકારની ઇન્દ્રિયને વ્યાપારતે “સામુદાયિકી કિયા છે. સમાદાન-કિયાને બદલે કેટલેક સ્થળે આ નામ સૂચવાયું છે. આ ક્રિયા ઈનિદ્રય અવતવાળા જી સાથે સંબંધ ધરાવતી હોવાથી એ પ્રાચે પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. એયપથિકી ક્રિયાનું લક્ષણ ईर्यापथकर्मकारणरूपत्वमैर्यापथिकी क्रियाया लक्षणम् । (२८०) ૧ આનું સ્વરૂપ ચતુર્થ ઉ૯લાસમાં વિચારાશે. ૨ જુઓ નવતર પ્રકરણના ભાષ્યનું ૩૧મું પત્ર, Page #830 -------------------------------------------------------------------------- ________________ ויעי ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત ઈર્યાપથ કર્મના કારણરૂપ ક્રિયાને “ઍર્યા પથિકી ક્રિયા ” જાણવી. ઈર્યા એટલે ગમન-આગમન અને પથ એટલે માર્ગ. ગમનાગનરૂપ કાયાગ અને ઉપલક્ષણથી વચનગ અને મને. એ કમને આવવા માગે છે. આ સંબંધી અકષાયિક પ્રવૃત્તિ તે ઐયપથિકી ક્રિયા છે. આ ક્રિયા બંધાતી અને વેદાતી એમ બે પ્રકારની છે. તેમાં પ્રથમ સમયે બંધાતી અને બીજે સમયે વેદાતી છે. વિશેષમાં આ ક્રિયા અગ્યારમા, બારમા અને તેમાં ગુણસ્થાનકે રહેલા અકષાયી જીવને યોગમાત્રથી જ હોય છે, આ યોગને લઈને બંધાતું સાતવેદનીય કર્મ મનહર વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળું પરંતુ અત્યંત રૂક્ષ હોય છે જેથી કરીને પ્રથમ સમયે એ બંધાય છે અને બીજે જ સમયે એનું વેદના થાય છે અર્થાત એ નિર્જરે છે. આથી કરીને આ ઈર્યાપથ કર્મની સ્થિતિ માત્ર બે સમયની જ છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે અષાયી જીવને કેવળ સાતવેદનીય કર્મને જ બંધ હોય છે; એ સિવાય અન્ય કર્મના બંધ માટે અવકાશ નથી. યેગ-ક્રિયાનું લક્ષણ धावावलगनादिरूपकायव्यापारपरुषानृतादिरूपवाग्व्यापाराभिद्रोहादिरूपमनोव्यागरविषयकप्रवृत्तिरूपत्वं प्रयोगक्रियाया लक्षणम् । (૨૮) અર્થાત ધાવન, વગનાદિક કાયિક વ્યાપાર, કઠોર અને અસત્ય ભાષણ વગેરે જેવા વાચિક વ્યાપાર અને ઈર્ષા, દ્રોહ, અભિમાન ઈત્યાદિ રૂપ માનસિક વ્યાપાર તે “પ્રગ-ક્રિયા ” જાણવી. અર્થાત ગમન, આગમન ઈત્યાદિ ચેષ્ટાને લગતી સકષાય પ્રવૃત્તિને “પ્રગ-ક્રિયા ” સમજવી. આ ક્રિયા શુભાશુભ સાવદ્ય યોગવાળાને હોવાથી પાંચમી ગુણસ્થાનક સુધી પ્રાયે હોય છે. પરિગ્રહ-ક્રિયાનું લક્ષણ– __सचित्तादिद्रव्येषु ममेति ममत्वकरणरूपत्वं परिग्रहक्रियाया लक्षનમ્ ! (૨૮૨) અર્થાત સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં દ્રવ્યને વિષે “આ મારૂં” એ પ્રકારના મમત્વના કારણરૂપ ક્રિયા તે “પરિગ્રહ-ક્રિયા ” જાણવી. વિશેષમાં ધન, ધાન્યાદિનું ઉપાર્જન કરવામાં અને તેનું રક્ષણ કરવામાં મૂચ્છ રાખવી તે “પરિગ્રહ-ક્રિયા છે. આ કિયા જીવ-પારિગ્રહિક અને અછવપારિગ્રહિક એમ બે પ્રકારની છે. તેમાં ધાન્ય ઢોર, દાસી વગેરે સચેતન દાર્થોને સંગ્રહ કરે તે પહેલા પ્રકાર છે, જ્યારે વસ્ત્ર, ભૂષણ વગેરે અચેતન પદાર્થોને સંગ્રહ કરે તે બીજો પ્રકાર છે. ૧ દેવું. ૨ વળગવું. Page #831 -------------------------------------------------------------------------- ________________ ઉપર આસવ-અધિકાર [ તૃતીય આ ઉપરથી એ ફલિત થાય છે કે જે ક્રિયા પરિગ્રહને નાશ ન થવા માટે કરાય તે પરિગ્રહિકી” છે. આ ક્રિયા પરિગ્રહના અત્યાગી છને હેય છે એટલે એ પાંચમા ગુણસ્થાનક સુધી હેય છે. માયામત્યયિક-ક્રિયાનું લક્ષણ– दाम्भिकवृत्तितया मनोवाक्कायानां प्रवृत्तौ प्रेरकत्वं मायाप्रत्ययिશિયાથા ઢક્ષણમ્ ! (૨૮૩). અથત દાંભિક વૃત્તિ પૂર્વકની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિને વિષે પ્રેરણારૂપ કિયા તે માયાપ્રત્યયિક-ક્રિયા છે. મોક્ષના સાધનરૂપ જ્ઞાન, દશનાદિના વિષયમાં ઠગાઈ કરવી તે પણ “માયા-ક્રિયા છે. છળ પ્રપંચથી ઉદ્દભવતી આ ક્રિયાના બે પ્રકારે છે. અંદરથી દુષ્ટ ભાવ હેય, પરંતુ બહારથી શુદ્ધતાને ડાળ કરે એ પ્રમાણે પિતાને ભાવ વિપરીત પણે દેખાડવે તે “આત્મભાવવંચન-માયાપ્રત્યયિકી ક્રિયા ” કહેવાય છે અને એ પ્રથમ પ્રકાર છે. જૂઠી સાક્ષી પૂરવી, બેટે લેખ લખી આપ ઈત્યાદિ ક્રિયા પરભાવવંચન-માયાપ્રત્યચિકી ક્રિયા કહેવાય છે અને એ બીજો પ્રકાર છે. પ્રજ્ઞાપના (સૂ. ૨૮૪)માં આ ક્રિયાને સાતમા ગુણસ્થાનક સુધી જ કહી છે. માયાએહનીય કર્મના ઉદયની અપેક્ષાએ તે એ નવમા ગુણસ્થાનક સુધી સંભવે, પરંતુ અત્ર માયાની પ્રવૃત્તિરૂપ ક્રિયા ગણાવી છે અને એવી પ્રવૃત્તિ તે સાતમા ગુણસ્થાનક સુધી જ સંઘાદિકના કારણને લીધે પ્રજ્ઞાપનામાં કહેલી છે. આઠમા અને નવમા ગુણસ્થાનમાં માયા ઉદયરૂપે હોય, પરંતુ પ્રવૃત્તિરૂપે નહેય. અપ્રત્યાખ્યાન-ક્રિયાનું લક્ષણ– चारित्रमोहनीयोदये सति सावद्ययोगादिषु प्रवृत्तिरूपत्वम्प्रत्याયારિયાંયા અક્ષણમ્ (૨૮૪) અર્થાત્ ચારિત્રમેહનીય કમ ઉદયમાં આવતાં સંયમના વિઘાતક સાવદ્ય (પાપમય) આચરણમાં પ્રવૃત્તિ થવી તે “અપ્રત્યાખ્યાન-કિયા” જાણવી. કહેવાની મતલબ એ છે કે હેય વસ્તુઓમાંઅવિરતિમાં પ્રવૃત્ત રહેવું અર્થાત સંયમઘાતી કર્મના પ્રભાવને લઈને પાપ-વ્યાપારથી નિવૃત્ત ન થવું તે આ ક્રિયાનું લક્ષણ છે. એટલે કે આ ક્રિયામાં સંયમઘાતક કષાયાદિના પ્રત્યાખ્યાનને અભાવ છે. જે પદાર્થના ઉપયોગને જ્યાં સુધી ત્યાગ કરાયો નથી ત્યાં સુધી જે અત્યાગવૃત્તિ સંબંધી કમ પ્રાપ્ત થાય છે તે “અપ્રત્યાખ્યાન-ક્રિયા છે. આના બે પ્રકારે પડે છે–સજીવ પદાર્થોને ત્યાગ ન કરે તે “જીવ-અપ્રત્યાખ્યાનિકી ક્રિયારૂપ પ્રથમ પ્રકાર છે, જ્યારે અજીવ વસ્તુઓને Page #832 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૫૩ ત્યાગ ન કરવો તે “અજીવ-અપ્રત્યાખ્યાનિકી ક્રિયારૂપ દ્વિતીય પ્રકાર છે. આ ક્રિયા અવિરતિ ને જ હોય છે એટલે એ ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. ગત ભવમાં જે શરીરનો ત્યાગ કર્યો હોય તેમજ જીવનાં ઘાતક એવાં જે જે શસ્ત્રો તૈયાર કર્યો હોય તે તે કમીને આસવ જીવને આ ભવમાં પણ લાગુ પડે છે, વાસ્તે કૌન ધર્મના માગે સંચરનારે પૂર્વ ભાગમાં તૈયાર કરેલાં સાધને સંબંધી ઉપસ્થિત થતા આસવને ત્યાગ કરે જોઈએ. વળી જે જે વસ્તુઓ સ્વને પણ ઉપભેગમાં આવનાર ન હોય તેમજ જે સર્વથા અપ્રાપ્ય હોય તેવી વસ્તુઓને પણ ત્યાગ કર જોઈએ; કેમકે જ્યાં સુધી એ ત્યાગ ન કરાય ત્યાં સુધી તે સંબંધી કમબંધ આત્માને નિરંતર વતી રહ્યો છે. કાયિક-ક્રિયાનું લક્ષણ – વાદવિરોષad #rfરિયા ઋક્ષા (૨૮૫) અર્થાત કાયની ચેષ્ટા તે “કાયિક-ક્રિયા' જાણવી. દુષ્ટ ભાવથી પ્રયત્ન કરે, કઈ કામ- * વાસનાને માટે ઉદ્યમ કરે તે “કાયિકી ક્રિયા છે. આ બે પ્રકારની છે. મિથ્યાષ્ટિ તેમજ અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોની ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું, ઉંચકવું, મૂકવું ઈત્યાદિક ક્રિયાઓ જે કમબંધના કારણરૂપ હેઈ સાવદ્ય છે તે “અનુપરત કાયિકી ક્રિયા ” કહેવાય છે અને એ અત્ર નિદેશેલ પ્રથમ પ્રકાર છે. અશુભ ગવાળા અને ઇન્દ્રિયના ઇષ્ટ વિશે મળતાં હર્ષ (રતિ) અને અનિષ્ટ વિષયે પ્રાપ્ત થતાં શોક (અરતિ) થાય તે ઇન્દ્રિય સંબંધી ક્રિયા તેમજ અનિન્દ્રિય સંબધી અર્થાત્ અશુભ મનના સંકલ્પ દ્વારા મુક્તિ-માર્ગ તરફ દુવ્યવસ્થિત એવા પ્રમત્ત મુનિની કાયિક ક્રિયા એ બંને “દુપ્રયુક્ત કાયિકી કિયા” કહેવાય છે. આ કાયિકી ક્રિયા કષાયના ઉદયવાળા સર્વ કાયોગી છને હોય. એમાં પહેલી જાતની કાયિકી ક્રિયા અવિરત સુધીના અને એટલે કે ચોથા ગુણસ્થાન સુધી અને બીજી અનુપયેગી મુનિને પણ એટલે કે છઠ્ઠા ગુણસ્થાન પર્યત હેય. વિચારસાર (?)માં તે આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી કહેલી છે, પરંતુ સ્થાનાંગ અને પ્રજ્ઞાપનામાં તે છઠ્ઠ ગુણસ્થાનક સુધી કહેલી છે. અધિકરણ-ક્રિયાનું લક્ષણ– खड्गादिनिर्वर्तनरूपत्वमधिकरणक्रियाया लक्षणम्। ( २८६) અર્થાત તરવાર વગેરે શએ બનાવવાં તે “ અધિકરણ-ક્રિયા ” છે. જેથી આત્માનું દુર્ગતિ પ્રતિ પ્રસ્થાન થાય-જેને લઈને આત્મા નરકાદિ ગતિને અધિકારી બને તે “અધિકરણ” કહેવાય છે. જીવ-ઘાત થાય તેવું આચરણ કે ખદિ શસ્ત્ર અધિકરણ છે. પિતાને દેહ પણ હિંસાનું સાધન બની શકતા હોવાથી અધિકરણ છે. આને A 1 અવિરત, વિરતિથી રહિત, 95 Page #833 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૪ આસવ-અધિકાર [ પ્રતીય લગતી કિયા તે “અધિકરણ-ક્રિયા છે. આ ક્રિયા બાર કષાયના ઉદયવાળા જીવને હેય એટલે નવમાં ગુણસ્થાનક સુધી હોય, એના (૧) નિર્વર્તન-અધિકરણ-ક્રિયા અને (૨) સંજન-અધિકરણ-ક્રિયા એમ બે ભેદે છે. તેમાં વળી મૂળ ગુણ અને ઉત્તર ગુણ એવા પ્રથમ પ્રકારના બે અવાંતર પ્રકારે છે. દારિકાદિ શરીરનું નિષ્પાદન (રચવું) તે મૂલગુણનિર્વતાધિકરણ-ક્રિયા છે. હાથ, પગ વગેરે અવયનું નિર્વતન તે “ઉત્તરગુણનિર્વતનાધિકરણ-કિયા” છે, અથવા તરવાર, ભાલે વગેરે તૈયાર કરવાં તે “મૂલગુણનિર્વતનાધિકરણ-ક્રિયા ” છે, જ્યારે એવાં શસ્ત્રોને ઉજવળ કરવાં, તીક્ષણ બનાવવાં, તેની ધાર કાઢવી અને તેમ કરી પાણી ચઢાવી હત્યા કરવા માટે તૈયાર કરવાં તે “ઉત્તરગુણનિર્વતનાધિકરણ-કિયા ” છે. પહેલાં તૈયાર કરેલાં ધનુષ્ય વગેરે હથિયારનાં અને પરસ્પર જોડવાં તે “સંજનાધિકરણ-ક્રિયા છે, પ્રાષિકી ક્રિયાનું લક્ષણ મારર્થવ વિકિપાયા અક્ષણમ્ (૨૮૭) અર્થાત મત્સરતાના કારણરૂપ ક્રિયા તે “પ્રાષિકી ક્રિયા” છે. આનું બીજું નામ “પ્રાદેષિકી ક્રિયા છે. કોધાદિના આવેશથી આ ક્રિયા ઉદ્દભવે છે, વાસ્તે એ નવમાં ગુણસ્થાનક સુધી હોય. પ્રજ્ઞાપનામાં ચારે કષાયેને રાગ-દ્વેષરૂપે ગણેલા છે તે અપેક્ષાએ ચારે કષાદયી જીવને પણ એ ક્રિયા સંભવે છે. આ ક્રિયાના બે ભેદે છેઃ (૧) જીવ-પ્રાàષિકી અને (૨) અછ– પ્રાષિકી. તેમાં પુત્ર, પત્ની, પાડોસી વગેરે છ ઉપર દ્વેષ કરવા પૂર્વકની કિયા તે પ્રથમ ભેદ છે, જ્યારે પિતાને પીડા કરતા એવા કાંટા, પત્થર વગેરે અજીવ પદાર્થ ઉપર દ્વેષ થાય તે બીજે ભેદ છે. પારિતાપનિકી ક્રિયાનું લક્ષણ સુaોવાનસ્ત્રપર્વ તિવિનિવાર ક્રિયાપા રક્ષળા (૨૮) અર્થાત પિતાની જાતને કે પરને સતાવવા (પિતાને કે પારકાને ) પીડા ઉત્પન્ન કરવી તે “પારિતાપનિકી ક્રિયા ” જાણવી. આ ક્રિયા બાદર કષાયના ઉદયવાળા ને હોય એટલે કે નવમાં ગુણરથાન સુધી હોય. આ ક્રિયાના સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્ત-પારિતાપનિકી એમ બે ભેદે છે. તેમાં પુત્ર, પત્ની વગેરેને વિયોગ થતાં પિતાને હાથે માથું ફેડવું, છાતી કુટવી ઈત્યાદિ રૂપે અથવા બીજાના શરીરને તેમ પરિતાપ (સંતા૫) ઉપજાવ તે પ્રથમ પ્રકાર છે. આ ક્રિયા બીજાને હાથે કરાવતાં તે બીજા પ્રકારની ગણાય. આ સંબંધમાં નવતપ્રકરણના ભાષ્યના ૩રમ પત્રમાં એવું કથન છે કે પુત્રાદિકના વિયોગથી દુઃખી થતે જીવ પિતાને કે પારકાને હાથે પિતાની છાતી કુટે, માથું ઊડે તો તે “સ્વપારિતાપનિકી ક્રિયા છે અને જે પુત્ર, શિષ્ય વગેરેને તાડન-તર્જન કરે છે તે “પપારિતાપનિકી કિયા” છે, Page #834 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] પ્રાણાતિપાત–ક્રિયાનું લક્ષણ— प्रमत्तयोगात् प्राणातिगतरूपत्वं प्राणातिपातक्रियाया लक्षणम् । ( ૨૮૧ ) અર્થાત્ પ્રમત્ત વ્યાપારને લઈને (અપવતનીય આયુષ્યવાળા જીવના) પ્રાણાના નાશ કરવા તે ‘પ્રાણાતિપાત–ક્રિયા’ છે. આ ક્રિયા અવિરત જીવાને હાય છે એટલે કે એ પાંચમા ગુણુત્થાન સુધી હાય છે. વિશેષમાં જીવને ઘાત થાય તે જ આ ક્રિયા લાગે, નહિ તા નહિ. આના પણ બે પ્રકાર છે. પર્યંતના શિખર ઉપરથી પડીને મરવું, શસ્રાદિ વડે આપઘાત કરવા, નદી વગેરેમાં ડૂબી મરવુ, આગ લગાડી બળી મરવુ', પેાતાને હાથે કે પારકાને હાથે પેાતાના પ્રાણ ગુમાવવા તે ‘સ્વપ્રાણાતિપાતક્રિયા” રૂપ પ્રથમ પ્રકાર છે; જયારે માહ, લાભ કે કાધના આવેશથી પેાતાને હાથે અન્યનુ ખૂન કરવું કે પારકા પાસે ખૂન કરાવવુ તે ‘ પરપ્રાણાતિપાત–ક્રિયા ’રૂપ બીજો પ્રકાર છે. આના બાહ્ય સ્વહિ‘સા અને આભ્યતર વહિંસા એમ પણ બે પ્રકારે પડે છે એમ પ્રસ્તુત ગ્રંથકાર સૂચવે છે. તેમાં શસ્રાદિ દ્વારા પેાતાના બાહ્ય પ્રાણાના પેાતાને હાથે નાશ કરવા તે પ્રથમ પ્રકાર છે, જ્યારે માહનીયાદિ કર્મો દ્વારા અંતરાત્માને પ્રતિસમય સંસાર સાથે બાંધતા રહેવું-તેને ગુરુકર્મી અનાવવા તે દ્વિતીય પ્રકાર છે. આહુત દર્શન દીપિકા; દાર્દિકી ક્રિયાનું લક્ષણ- अश्वादिचित्रकर्मक्रियादर्शनार्थे गमनरूपत्वं दाष्टिक्या: क्रियाया Gક્ષણમ્। ( ૨૬૦ ) પંપ અર્થાત્ ઘેાડા વગેરે ચિત્ર કમને જોવા માટે જવુ` તે ‘ દાખ઼િકી ક્રિયા ' સમજવી. રાગ પૂર્ણાંક રૂપ જોવાની વૃત્તિ તે આ ક્રિયા છે, સરાગ દૃષ્ટિથી સચેતન પદાર્થને દેખતાં જેમકે રૃપાદિના નગરમાં પ્રવેશ, મલ્લાનુ' યુદ્ધ, સાંઢમારી વગેરેનું દર્શન કરતાં જે ક્રિયા લાગે તે ‘જીવ-દનક્રિયા ’ છે, જ્યારે રાગા ચિત્તથી દેવકુલ, સભા, પરબ, જલાશય વગેરે અજીવ પદાર્થા પ્રતિ દૈષ્ટિપાત કરવા એ ‘ અજીવ-ઇનક્રિયા ' છે. આ ક્રિયા સકષાયી નેત્રન્દ્રિયવાળા જીવાને હાય અર્થાત એ દશમા ગુરુસ્થાન સુધી સંભવે છે. સ્પર્શનપ્રત્યયિક ક્રિયાનું લક્ષણ— रागादिना जीवादीनां स्पृशतो या क्रिया तत्करणरूपत्वं स्पर्शप्रत्यकिक्रियाया लक्षणम् । ( २९१ ) ? અર્થાત્ રાગાદિ પૂર્વક જીવાદિના સ્પર્શી કરવા તે · સ્પનપ્રત્યયિક ક્રિયા ' છે, જ્યારે એ વિષે પૂછપરછ કરવી તે ‘ પૃષ્ટિકી ક્રિયા છે. આ પ્રમાણે ત્ર બે ક્રિયાએ એકત્ર રજુ કરાય Page #835 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ આસવ-અધિકાર [તૃતીય છે તેનું કારણ એ છે કે દુઘિાના સ્મૃષ્ટિક અને પૃષ્ટિકા એમ સંસ્કૃતમાં બે રૂપાંતર થાય છે અને તેનું અન્ન સુચન છે. જુઓ નવતત્ત્વપ્રકરણના ભાષ્યનું ૩૩ મું પત્ર. આ સ્પશન-ક્રિયાના પણ બે પ્રકારે છે. જેમકે સ્ત્રી, પુરુષ કે નપુંસકના અંગને રાગ, ઠેષ અને મેડથી ગ્રસ્ત જીવને હાથે થતે સ્પર્શ તે “જીવ-સ્પર્શન કિયા ” છે, જ્યારે મૃગના રોમ, વસ્ત્ર વગેરે અજીવ પદાર્થના રાગાદિ પૂર્વક સ્પશરૂપ કિયા તે “અજીવ-સ્પશન ક્રિયા” છે. એ પ્રમાણે જીવ અને અજીવ સંબંધી સરાગ પૃચ્છના તે અનુક્રમે “જીવ-પૃષ્ટિકી” અને “અછવપૃષ્ટિકી ” ક્રિયા છે. આ ક્રિયા સરાગ જીવને હોવાથી એ દશમાં ગુણસ્થાનક સુધી સંભવે છે. પ્રતીત્ય-ક્રિયાનું લક્ષણ जीवादीनाश्रित्य या क्रिया तत्करणरूपत्वं प्रतीत्यक्रियाया लक्ष. જમ્ ! (૨૨૨) અર્થાત જીવ-અજીવ આશ્રીને કરાતી જે કિયા કમના ઉપાદાનરૂપ છે તે “પ્રતીત્ય-ક્રિયા' જાણવી. અન્ય પ્રાણીના નિમિત્તથી રાગ-દ્વેષ થાય તે “જીવ-માહિત્યકી” અને થાંભલા સાથે માથું અફળાતાં, બારણાની ઠોકર વાગતાં એમ અજીવ વિષયક નિમિત્ત મળતાં જે રાગ ઠેષ ઉદ્ભવે તે “અજીવ-પ્રતિત્યકી ક્રિયા' જાણવી. આ પ્રમાણે આ ક્રિયાના બે ભેદ છે. આને પ્રત્યય-કિયા” પણ કહેવામાં આવે છે. નવાં પાપકારી અધિકારણેને ઉદ્દેશીને પોતાની બુદ્ધિ અનુસાર તે તૈયાર કરવાં એ આનું લક્ષણ છે એમ તસ્વાથની બૃહદ્ વૃત્તિના દ્વિતીય વિભાગ (પૃ. ૧૨) ઉપરથી જણાય છે. નવતવપ્રકરણના ભાષ્યના ત્રીસમાં પત્ર પ્રમાણે પૂર્વના પાપમાં ઉપાદાન-કારણરૂપ અધિકરણને શ્રીને ઉદ્ભવતી ક્રિયા તે “પ્રાહિત્યકી' છે. સામનેપનિપાતિકી ક્રિયાનું લક્ષણ ___ हर्षवशादश्वरथादिकं श्लाघयतो या क्रिया तत्करणरूपत्वं सा. મિત્ત નિવારણાર શિવાયા રક્ષણમ્ (૨૨૩). અર્થાત્ હર્ષને વશ થઈને ઘડા, રથ વગેરેની પ્રશંસા કરવી તે “સામતેપનિપાતિકી ક્રિયા ” છે. સમન્તાએટલે ચારે બાજુથી અને ઉપનિપાત એટલે આવી મળવું. જે ક્રિયા દ્વારા ચારે બાજુથી લોકો આવી ભેગા થાય તે “સામતોપનિપાતિકી ક્રિયા છે. આના પણ બે પ્રકારે છે. કેઈ સારે ઘેડ, હાથો વગેરે લાવ્યું હોય અને તે જોવા માટે લેકે એકઠા મળે ત્યારે તેની પ્રશંસા થતી સાંભળી તેને માલીક રાજી થાય અને કે ખેડ ખાંપણ કાઢે તે ગુસ્સે થાય. આ પ્રમાણે 1 " पाडुच्चिया य किरिया इति प्रतीत्य पूर्व पापोपदानकारणमाश्रित्य निष्पन्ना Page #836 -------------------------------------------------------------------------- ________________ ૭પ૭ ઉલ્લાસ 1 આત દર્શન દીપિકા. સચેતન પદાર્થ પર લેકેનું ભેગું મળવું અને તે દ્વારા રાગ-દ્વેષની પુષ્ટિ થવી તે પ્રથમ પ્રકારની “જીવસામતિપનિપાતિકી' નામની ક્રિયા છે. એવી રીતે પ્રદર્શન વગેરે અજીવ પદાર્થો જોવા ભેગા થયેલા લેકને મુખે પ્રશંસા કે નિન્દા સાંભળી શગી કે દ્વેષી બનવું તે “અવસામજોપનિપાતિકી” નામની બીજા પ્રકારની ક્રિયા છે. મોટે ભાગે આવી ક્રિયારૂપ આસ્રવ કૌતુક દેખાડનાર, ખેલ તમાશા કરનારા છો પરત્વે સંભવે છે એટલે કે આરંભાદિના અત્યાગી ને આ આસવ હેય અર્થાત્ એ પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. તાવાર્થરાજ (પૃ. ૨૫૦) તેમજ તત્વાર્થ (અ. ૬, સૂ. ૬)ની વૃત્તિ ( ૧૨ ) પ્રમાણે સ્ત્રી, પુરુષ, પશુ વગેરેને જવા આવવાની જગ્યા ઉપર મલ, મૂત્ર વગેરેને ત્યાગ કરે તે “સમતાનુપાતન-ક્રિયા ” છે. પ્રમત્ત સંયતના ભેજન, પાણી વગેરે આછાદિત ન હોય ત્યારે સંપાતિમ જંતુઓના ચારે બાજુના ઉપનિપાતથી તે જતુઓને નાશ થાય. આ કિયા “ સામતેપનિપાતિકી” કહેવાય છે એમ સમયસારની જ્ઞ ટીકાના ૧૬ માં પૂઠ ઉપરથી જણાય છે. વળી ઘી, તેલ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખવાથી તેમાં ત્રસ જેવો આવીને પડે; એથી જે કિયા લાગે તેને પણ અત્ર, સમાવેશ સમજ. સ્વાહસ્તિકી ક્રિયાનું લક્ષણ स्वहस्तगृहीतजी वादिना जीवं मारयतो या क्रिया तत्करणरूपत्वं વારિતકથાઃ શિવાયા અક્ષણમ્ I (ર૧૪) અર્થાત પિતાને હાથે ગ્રહણ કરેલ જીવાદ દ્વારા જીવને હણવા રૂપ કિયા કરવી તે “સ્વાહસ્તિકી ક્રિયા છે. પિતાને હાથે જ જીવને ઘાત કર વગેરે ક્રિયા તે “સ્વાહસ્તિકી ક્રિયા કહેવાય છે. તેના બે પ્રકારે છે. સજીવ પદાર્થ વડે પિતાને કે પારકાને હણવા તે જીવ-સ્વાહસ્તિકી અને પિતાના હાથમાં રહેલા તરવાર વગેરે અજીવ પદાર્થ દ્વારા તેમ કરવું તે અજીવ-સ્વાહસ્તિક કિયા એમ બે પ્રકારે જાણવા. તીતર જેવા કોઈ જીવને પિતાના હાથમાં રાખી તે દ્વારા બીજા જીને મરાવવા કે બિલાડી દ્વારા ઉંદરને મરાવ એને પણ આ કિયામાં સમાવેશ થાય છે. આ કિયા પાંચમા ગુણસ્થાન સુધી સંભ છે. તત્વાર્થરાજ (પૃ. ૨૫૦) પ્રમાણે તે જે ક્રિયા બીજાને કરવાની હોય તે પિત કરી લેવી તેનું નામ “સ્વાહસ્તિકી ક્રિયા છે. આ વાતને તાવાર્થની બૃહદ વૃત્તિ (બ્રિ. વિ. પૂ. ૧૩) સમર્થિત કરે છે. ૧ આ રહ્યો એ ઉલ્લેખ — " प्रमत्तसंयतानां भक नादावनाच्छादित सम्पातिमसत्यानां समन्तादु पनिપાસ થવા ” Page #837 -------------------------------------------------------------------------- ________________ [ વતાય ૭પ૮ આસવ-અધકાર. નિસર્ગ-ક્રિયાનું લક્ષણ यन्त्रादिना जोवाजीवान् निसृजतो या क्रिया तत्करणरूपत्वं नैसर्गिक्याः क्रियाया लक्षणम् । अथवा 'पापादानादिना प्रवृत्तिविशेषाયુગમારવમ્ ! (૨૨) અર્થાત્ યંત્ર વગેરે દ્વારા જીવ અને અજીવને દૂર કરવા રૂ૫ ક્રિયા તે અથવા પાપના ગ્રહણ દ્વારા જે પ્રવૃત્તિને સ્વીકાર કરે તે “નૈસર્ગિકી (નૈષ્ટિકી) ક્રિયા ” સમજવી. અર્થાત પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે આ “નિસર્ગ–ક્રિયા ” છે. પ્રથમ લક્ષણ અનુસારની આ નૈસગિકી ક્રિયાના બે પ્રકારે છે. યંત્ર વગેરે દ્વારા કુવાદિમાંથી જળ કાઢવું તે જીવ નિસર્ગક્રયારૂપ પ્રથમ પ્રકાર છે, જ્યારે ધનુષ્યમાંથી બાણ ફૂંકવું, બંદુકમાંથી ગેળી છોડવી ઈત્યાદિ અછવનિસર્ગ–ક્રિયારૂપ દ્વિતીય પ્રકાર છે. અથવા સુપુત્ર કે સુશિષ્યને કાઢી મૂકવા તે પ્રથમ પ્રકાર છે, જ્યારે એષણીય (નિર્દોષ) આહારદિને ત્યાગ કરે તે દ્વિતીય પ્રકાર છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. વિદારણ-ક્રિયાનું લક્ષણ– અચારિતવાન ઘારાનપરવં વિરાત્રિાઘા ગ્રંક્ષળા (૨૬૬) અર્થાત્ અન્ય કરેલાં પાપને એટલે કે કુકર્મોને પ્રકાશ કરે તે “વિવારણ-ક્રિયા' જાણવી. કહેવાની મતલબ એ છે કે કેઇના અછતા દૂષણને પ્રકાશ કરી તેની પ્રતિષ્ઠાને નાશ કરે તે “વિદારણ-ક્રિયા છે. જીવ કે અજીવનું વિદારણ કરવું તે પણ આ ક્રિયાનું લક્ષણ છે એટલે એ દષ્ટિએ એના બે ભેદ છે. આને બદલે વૈતાણિકી ક્રિયાને પણ કેટલેક સ્થળે ઉલ્લેખ છે. વિતારણ એટલે ઠગવું, છેતરવું તે. કપટ પૂર્વક થતી ક્રિયા તે “તારણિકી ક્રિયા છે. એના બે ભેદે છે. જેમકે જીવ સદુગુણી હોય તે પણ ઠગવાના ઈરાદાથી તેને દુર્ગુણ કહે અથવા એની કહેલી વાતમાં મીઠું મરચું ભભરાવીને વાત કરવી એટલે સાંભળનારને ઊંધી જ રીતે સમજાવે તે “જીવતારણિકી ક્રિયારૂપ ૧ સરખા તત્વાર્થરાજ (પૃ. ૨૫૦ )ગત નિમ્નલિખિત પંક્તિઃ— * વાલાભારિકૃત્તિવિશેષાજ્યનુજ્ઞા નિક્રિયા ! ” ઘણું વખતથી પ્રવર્તેલા પપદર્શિત પાપકારી કાર્યમાં ભાવથી અનુમતિ આપવી તે સૃષ્ટિની’ ક્રિયા છે એ નવતાપ્રકરણના ભાષ્યના ત્રીસમા પત્રમાં ઉલ્લેખ છે. ૨ આનું અપર નામ “નૈષ્ટિકી ” પણ છે. નિસર્જન એટલે કાઢવું, ફેંકવું, ત્યાગ કરવો. Page #838 -------------------------------------------------------------------------- ________________ ૭પ૦ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પ્રથમ પ્રકાર છે. અજીવ વસ્તુના જે ગુણ કે દેશ ન હોય તે છતાં છેતરવાની બુદ્ધિએ તે કહેવા તે “અછવ-તારણિકી ” ક્રિયારૂપ બીજો પ્રકાર છે. મર્મઘાતક વચને ઉચ્ચારવાં, ખાટું કલંક ચઢાવવું કે જેથી સામાનું હદય ભેદાય, કળ પડે એવી બેટી ખબર આપવી, તરવારથી બે ભાગ કરવા ઈત્યાદિ કાર્યોથી આ ક્રિયા સંબંધી આશ્રાવ લાગે, આ ક્રિયા બાદર કષાયના ઉદયવાળાને હોય એટલે કે એ નવમાં ગુણસ્થાન સુધી હાય. આનયન-ક્રિયાનું લક્ષણ आनयनं समुद्दिश्य स्वपरैः क्रियाकरणरूपस्त्रमानयन क्रियाया ક્ષણમ્ ! (૨૧૭) અર્થાત્ કઈ વસ્તુ લાવવાના ઉદ્દેશથી પિતાની મેળે કે અન્ય દ્વારા તે માટે જે પ્રવૃત્તિ કરવી તે “આનયન-કિયા” છે. મંગાવેલી વસ્તુ સજીવ કે નિજીવ હેય તે પ્રમાણે “જીવ-આનાથની ” કે “અજી-આનયની 'ના નામથી આ ક્રિયા ઓળખાય છે એટલે આ પ્રમાણે એના બે પ્રકારે છે. નવતત્વપ્રકરણના ભાગમાં એના સ્વરૂપ પરત્વે કહ્યું છે કે આ ક્રિયા જિનેશ્વરની આજ્ઞાના ઉલંઘન પૂર્વક પિતાની બુદ્ધિથી સજીવાદિ પદાર્થોને મંગાવવાથી લાગે. એ પાંચમાં ગુણસ્થાન સુધી હેય. આ ક્રિયાને બદલે “આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા અને તત્વાર્થરાજ (પૃ. ૨૫૦)માં ઉલ્લેખ છે. ચારિત્રમેહના ઉદયથી નિયમ પાળી શકાય તેમ ન હોવાથી જિનપ્રણીત શાથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી તે આ ક્રિયાનું લક્ષણ છે. આ સંબંધમાં એવું પણ કથન નજરે પડે છે કે જીવને આજ્ઞા કરતાં “જીવ–આજ્ઞાનિકી' અને અજીવને આજ્ઞા ફરમાવતાં ( જાદુગર જેવાને) “અછવ–આજ્ઞાનિકી” ક્રિયા સંભવે. અનવકાંક્ષ-ક્રિયાનું લક્ષણ जिनोक्तकर्तव्यविधिषु प्रमादवशतोऽनादररूपस्वमनवकाङ्क्षદિવાયા ક્ષણમ્ (૧૮) અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલાં કાર્યોની વિધિમાં (સવ પરના હિતને વિષે) પ્રમાદને વશ થઈ અનાદર કરે તે “અનવકાંક્ષ-ક્રિયા ” જાણવી. ધૂર્તતાથી શાસ્ત્રોક્ત વિધિને અનાદર કરે એને પણ આ ક્રિયામાં સમાવેશ થાય છે એમ તત્ત્વાર્થરાજ (પૃ. ૨૫૦ ) ઉપરથી જણાય છે. પિતાના કે પારકાના હિતની અપેક્ષા વિના આ લેક અને પરલેક એમ ઉભય લેક વિરુદ્ધ ચોરી, પરસ્ત્રીગમન ઈત્યાદિ આચરણે Page #839 -------------------------------------------------------------------------- ________________ ७६० આસ્રવ અધિકાર. [ તૃતીય કરવાં તે સ્વ-અનવકાંક્ષા અને પર-અનવકાંક્ષા એમ એ પ્રકારની ક્રિયા છે. એમાં ખાદર કષાયને ઉદય નિમિત્તરૂપ ડૅાવાથી એ નવમા ગુણસ્થાનક સુધી હાય છે.` અનાભાગ-ક્રિયાનું લક્ષણ— अदृष्ट्वाऽप्रमृज्य च भूमौ वस्त्रपात्राद्यादाननिक्षेपादिरूपत्वमनाभोगिक क्रियाया लक्षणम् । अथवा उपयोगराहित्येन क्रियायां प्रवृत्तिજાનવરમ્ ! ( ૨૬૬ ) અર્થાત્ જોયા વિના અને ભૂમિનુ પ્રમાર્જન કર્યાં વગર વસ્ર, પાત્ર વગેરેને લેવા મૂકવારૂપ ક્રિયા કરવી તે · અનાલેગિક ક્રિયા ’ જાણવી. અનવેક્ષિત અને અપ્રમાર્જિત સ્થળ ઉપર શરીર રાખવું તે પણ આ ક્રિયાનું એક અંગ છે, અથવા ઉપયોગ વગર ક્રિયા કરવી તે પણ ‘અનાલેાગિક ક્રિયા' છે. અનાભાગ એટલે ઉપયાગ રહિતપણુ ઉપયાગ વિના પ્રમાનાદિ કર્યા વિના વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ લેવાં મૂકવાં તે ‘અનાયુક્ત આદાન–ક્રિયા’ છે, જયારે ઉપયાગ રહિતપણે પ્રમ નાર્દિ કરી વસ્ત્રાદિની લે મૂક કરવી તે ‘ અનાયુક્ત પ્રમાન ક્રિયા' છે. આ ક્રિયા જ્ઞાનાવરણુ કર્મીના ઉદયથી સકષાયી જીવને હાય છે એટલે એ દશમા ગુણુસ્થાનક સુધી સંભવે છે. આરંભિક–ક્રિયાનું લક્ષણ— छेदन-भेदन- ताडन तर्जनादि कर्मविषयक प्रवृत्तिकरणरूपत्वमारम्भયિાયા હક્ષળમ્ । (૩૦૦) અર્થાત્ છેદન, ભેદન, તાડન, તર્જન ઇત્યાદિ ક્રિયા વિષયક પ્રવૃત્તિ તે ‘ આરકિ ક્રિયા ’ જાણવી. દાખલા તરીકે પૃથ્વીકાયાદિ જીવાના ઉપઘાત કરનાર ખેતી આદિના આરંભ કરવા, ઘાસ વગેરે ઇંદવાં ઇત્યાદિ આરંભિક ક્રિયા ’ છે. ભાંગવા, ફાડવા અને ઘાત કરવામાં પોતે જાતે રસ લેવા અને અન્યની તેવા પ્રકારની પ્રવૃત્તિ જોઇને રાજી થવુ તે ‘આર’ભ—ક્રિયા’ છે એમ તત્ત્વારાજ (પૃ. ૨૫૦)માં સૂચવાયું છે. જીવની ઘાત કરવા રૂપ પ્રવૃત્તિ તે ‘જીવ-આારંભિકી' અને ચિત્ર વગેરેમાં આલેખેલા જીવને ધાત કરવા રૂપ પ્રવૃત્તિ તે ‘ અજીવ–આરંભિકી ક્રિયા ’ છે. મિથ્યાદનક્રિયાનું લક્ષણુ— अर्हतप्रवचनोक्तमार्गाद् विपरीतमार्गे सततप्रयाणपूर्वक कुसाधुकु देवाचरित ऋवाया अनुमोदनरूपत्वं मिथ्यादर्शन क्रियाया लक्षणम् । ( ૩૦૨ ) સૂચવે છે, ' ૧-૨ આ વિચારણીય છે, કેમકે ગુણશ્રેણિમાં પ્રમાદ હાતા નથી ' ... એમ પ્રસ્તુત ગ્રંથકાર Page #840 -------------------------------------------------------------------------- ________________ ૭૬૧ ઉલાસ ]. આત દર્શન દીપિકા. અર્થાત જિન-પ્રવચનમાં પ્રરૂપેલા માર્ગથી સદા વિપરીત રસ્તે જવું તેમજ સાધુ, કુદેવ વગેરેની ક્રિયાનું અનુમોદન કરવું તે “મિથ્યાદર્શન–ક્રિયા” જાણવી. જિન-પ્રવચનથી વિપરીત શ્રદ્ધાન કરવું, વિપરીત પ્રરૂપણ કરવી ઇત્યાદિને આ ક્રિયામાં સમાવેશ થાય છે. કહેવાનો મતલબ એ છે કે મિથ્યાત્વીને અનુકૂળ પ્રવૃત્તિ કરવા કે કરાવવામાં રસ લેતી વ્યક્તિને તું ઠીક કરે છે ઇત્યાદિ કહી પ્રશંસાદિ દ્વારા તેને મિથ્યાત્વમાં દઢ કરવી તે “મિચ્યોદશનકિયા' છે. અન્યત્ર આનું સ્વરૂપ જુદું જ જણાય છે. જેમકે વિશ્વમાં જે વસ્તુઓ જે સ્વરૂપે વિદ્યમાન હોય તેને તે સ્વરૂપે ન માનતાં તેથી વિપરીત રૂપે માનવી તે “મિચ્છાદર્શન–પ્રત્યયિકી ક્રિયા ” છે. આના બે પ્રકારે છે. જેમકે વિદ્યમાન પદાર્થોને સકરૂપે માને, પરંતુ તેના કેટલાક ગુણ પર્યાયને વિપરીત રૂપે માને. દાખલા તરીકે કેટલાક દાર્શનિકે આત્મા દેહવ્યાપી છે એમ માનવા છતાં આત્મા અંગુઠાની પર્વરેખા પ્રમાણ વ્યાપ્ત છે અથવા કેવળ એક તંદુલ જેવડે જ છે એ પ્રમાણે ન્યૂન માને અને કેટલાક આત્મા સર્વવ્યાપી છે, પાંચસે ધનુષ્ય જેટલું છે ઇત્યાદિ રૂપે અધિક માને તે “ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે. જેમાં વિદ્યમાન પદાર્થને સર્વથા નિષેધ કરે- જેમકે આત્મા છે જ નહિ એમ મૂળમાં જ કુહાડો લગાવે તેની આ માન્યતા “તદ્વયતિરિક્ત (તે બેથી જુદી) મિથ્યાદર્શન-પ્રત્યયકી ક્રિયા ”ના નામથી ઓળખાય છે. આ ક્રિયા સમ્યકત્વ–મેહનીય સિવાય દર્શન–ષકના ઉદયથી હાય, માટે આ ત્રીજા ગુણસ્થાન સુધી હેય. પચીસ ક્રિયાઓના નામોલેખને ક્રમ– પ્રસ્તુત ગ્રન્થકારે પચીસ કિયાઓનાં નામને નિર્દેશ કર્યો નથી, પરંતુ તેમણે એક પછી એક ક્રિયાનું લક્ષણ નિર્દેશ્ય છે. એ ઉપરથી ફલિત થતો કમ આપણે ૭૪૮મા તેમજ ૭૪મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. આ ક્રમ કયા ગ્રન્થને આધારે જાય છે તે સમજાતું નથી. નવતત્વપ્રકરણ (ગા. ૨૨-૨૪)માં તે નીચે મુજબને કમ જોવાય છે:-- (૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાષિક, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી, (૬) આરંભિકી, (૭) પારિગ્રહિકી, (૮) માયાપ્રત્યયિકી, (૯) મિથ્યાદર્શનપ્રત્યયિકી, (૧૦) અપ્રત્યાખ્યાનિકી, (૧૧) દષ્ટિકી, (૧૨) સ્પષ્ટિકી (અથવા પૃષ્ટિકો), (૧૩) પ્રાહિત્યકી, (૧૪) સામતે નિપાતિકી, (૧૫) સુષ્ટિકી (અથવા નૈશ્વિકી), (૧૬) સ્વાહસ્તિકી, (૧૭) આજ્ઞાપનિકી, (૧૮) વેદારણિકી, (૧૯) અનાગિકી, (૨૦) અનવકાંક્ષા--પ્રત્યચિકી, (૨૧) પ્રાયોગિકી, (૨૨) સામુદાયિકી, (૨૩) *પ્રેમિકી, (૨૪) "હેષિકી અને (૨૫) ઐર્યાપથિકી. ૧-૨ આ કોની કોની માન્યતા છે તેને નામે લેખ મારા જેવામાં આવ્યો નથી. ૭ ચાર અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ–મેહનીય અને મિશ્ર મેહનીય. ૪-૫ આ બેને બદલે શ્રીગંધહસ્તી મુનિરને સમ્યક્ત્વ-ક્રિયા અને મિથ્યાત્વ-ક્રિયાનો ઉલ્લેખ 96 Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ આસવ-અધિકાર. [ તૃતીય આ પૈકા પહેલી આઠ ક્રિયાઓનાં નામ ૨૨ મી ગાથામાં, ત્યારપછીની આઠનાં ૨૩ મીમાં અને બાકીની નવનાં ૨૪ મીમાં આપેલાં છે, તત્વાર્થ (અ. ૬, સૂ. ૬)ના સ્વપજ્ઞ ભાગ્ય (પૃ. ૧૧ ) તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે ત્યાં પાંચ પાંચ ક્રિયાઓનાં પાંચ પંચકે છે. જેમકે (૧) સમ્યત્વ, (૨) મિથ્યાત્વ, (૩) પ્રોગ, (૪) સમાદાન અને (૫) ઈર્યાપથ; (૬) કાય, (૭) અધિકરણ, (૮) પ્રદેષ, (૯) પરિતાપન અને (૧૦) પ્રાણાતિપાત, (૧૧) દર્શન, (૧૨) સ્પર્શન, (૧૩) પ્રત્યય, (૧૪) સમન્તાનુપાત અને (૧૫) અનાગ (૧૬) સ્વહસ્ત, (૧૭) નિસર્ગ, (૧૮) વિદારણ, (૧૯) આનયન અને (૨૦) અનવકાંક્ષા (૨૧) આરંભ, (૨૨) પરિગ્રહ, (૨૩) માયા, (૨૪) મિથ્યાદર્શન અને (૨૫) અપ્રત્યાખ્યાન. પ્રજ્ઞાપનાના બાવીસમા પદમાં નવતરવપ્રકરણગત કાયિકીથી અપ્રત્યાખ્યાનિકી સુધીની દશ જ ક્રિયાઓ પાંચ પાંચનાં બે પંચક તરીકે ગણાવાયેલી છે. સ્થાનાંગમાં બીજા સ્થાનના પહેલા ઉદ્દેશકમાં–સાઠમા સૂત્રમાં બબ્બે ક્રિયાઓનાં અગ્યાર યુએને નિર્દેશ નીચે મુજબ છેઃ (૧) કાયિકી અને આધિકરણિકી; (૨) પ્રાષિકી અને પારિતાપનિકી, (૩) પ્રાણાતિપાનિકી અને અપ્રત્યાખ્યાનિકી; (૪) આરંભિકી અને પારિગ્રહિકી; (૫) માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનખત્યયિકી, (૬) દષ્ટિકા અથવા દષ્ટિની અને પુષ્ટિકા, પૃષ્ટિની, સ્મૃષ્ટિકા અથવા પૃષ્ટિની; (૭) પ્રાતત્યકી અને સામતેપનિપાતિકી; (૯) સ્વાહસ્તિકી અને નષ્ટિકી; (૯) આજ્ઞાનિક અથવા આનયન અને વારિણી, (૧૦) અનાગપ્રત્યયા અને અનવકાંક્ષપ્રત્યયા; અને (૧૧) પ્રેમપ્રત્યયા અને દેષપ્રત્યયા. આસવના કર ભેદનું સૂક્ષ્મ અવલોકન થળ દષ્ટિએ આસવના ઘણાખરા ભેદ ભિન્ન ન જણાતાં એક સરખા જણાય છે. જેમકે ઈન્દ્રિય-આસવમાં નેન્દ્રિય વિષયક દાષ્ટિકી ક્રિયા અને સ્પર્શનેન્દ્રિય વિષયક પૃષ્ટિકી ક્રિયાને અંતર્ભાવ થાય છે. ચારે કષાયે પ્રેમિકા, કૅષિકી, પ્રાÀષિકી અને માયા-પ્રત્યયિકી ક્રિયાઓમાં યથાગ્ય અંતર્ગત થાય છે. પાંચે અને સામાન્ય રીતે વિચાર કરતાં અપ્રત્યાખ્યાનિકી ક્રિયામાં અને વિશેષ વિચાર કરતાં પ્રથમ હિંસારૂપ આ વ્રતને પ્રાણાતિપાતિકી ક્રિયામાં અને પાંચમા અપરિગ્રહરૂપ અવ્રતને પારિગ્રાહિકી ક્રિયામાં સમાવેશ થઈ શકે છે. ત્રણે જે પૈકી કાયાગ કર્યો છે. આ સમ્યક્ત્વ-ક્રિયાનો સ્વામી સામાન્ય રીતે સરાગ છવ હોવાથી આને અત્ર પ્રેમિકા' અર્થાત 1 પ્રેમપ્રત્યય' કહી છે. એવી રીતે મિથ્યાત્વ-ક્રિયાના અભિગૃહીત, અભિનિવિષ્ટાદિ મિથ્યાદષ્ટિ સ્વામી હોવાથી એને અત્ર * દેષિકી ' યાને ' ષપ્રત્યયા ' કહી છે. આ પ્રમાણે નવતવપ્રકરણના ભાષ્યના ૩૧મા પત્રમાં ઉલ્લેખ છે. ૧ ર૭૯ મા સત્રમાં પ્રથમ પંચકને અને ૨૮૪ મા સૂત્રમાં દ્વિતીય પંચકને નિર્દેશ છે. ૨ તરવાર્થમાં ૩૯ ભેદ સૂચવાયા છે, જ્યારે નવતરવપ્રકરણના ભાષ્ય (ગા. ૭૮ )માં ૪૨ સૂચવાયા છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શને દીપિકા. ૭૬૩ કાયિકી ક્રિયામાં અને બાકીના બે એગો પ્રાયોગિકી ક્રિયામાં અંતર્ગત થઈ શકે છે. આ પ્રમાણેની હકીકત વળી કેટલીક ક્રિયાઓને પણ લાગુ પડે છે. જેમકે પ્રાયોગિકી ક્રિયામાં કાયિકીને અંતર્ભાવ થાય છે. પ્રાષિકી અને શ્રેષપ્રત્યયિકી એક જણાય છે. આ પ્રમાણે સ્થૂલ અવલેકન અનુસાર તે આસવ-તત્વના કર દે પરસ્પર ભિન્ન જણાતા નથી, પરંતુ સૂકમ દષ્ટિએ વિચારતાં તેમાં ભેદ સ્પષ્ટ રીતે જણાય છે. જેમકે નેન્દ્રિયને આસવ ઈન્દ્રિયનિમિત્તક છે, જ્યારે દાષ્ટિકી ક્રિયાને આસવ તે કિયાનિમિત્તક છે ઈત્યાદિ. જુઓ નવતરવપ્રકરણના ભાષ્યનું ઉપાધ્યાય શ્રીયશોદેવકૃત વિવરણનું ૩૬ મું પત્ર. સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૧, સૂ ૬૦ )માં સર્વ ક્રિયાઓને કમપુગલના ગ્રહણના કારણની મુખ્યતાને લક્ષ્યમાં રાખીને અજીવ-ક્રિયાઓ કહી છે, જ્યારે વિચાર સાર (?)માં જીવના પરિણામની પ્રધાનતાની અપેક્ષાએ જીવ-ક્રિયાઓ કહી છે અને જીવની તત્ત્વશ્રદ્ધાન, મિથ્યાત્વભાવ, મિશ્રભાવ અને સભ્યત્વભાવે પરિણતિ એ જીવ-ક્રિયા ગણવાયેલી છે. . ગતિ આશ્રીને આસવના ભેદ– નરક-ગતિમાં ઐર્યાપથિકી ક્રિયા સિવાયના સર્વ એટલે ૪૧ ભેદ હોય છે. ઐયપથિકી ક્રિયા કેવળ નિમિત્તક છે અને એ યોગ કષાયથી રહિત એવા અવારમા ગુણસ્થાનથી યથા ખ્યાત ચારિત્રના સદ્દભાવે હોય છે. આવું ચાખ્યાત ચારિત્ર નારકને હેય નહિ, માટે એને ઐર્યાપથિકી કિયા સંબંધી આસવ પણ ન હોય. અર્થાત્ નારકને પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ વેગ અને ચોવીસ કિયા એમ એકતાલીસ આસવ-ભેદે હેાય. તિર્ય-ગતિમાં તેમજ દેવગતિમાં પણ આ જ પ્રમાણે ૪૧ ભેદે હોય છે. મનુષ્ય–ગતિમાં બેતાલીસે બેતાલીસ હોય છે, કેમકે એ ગતિમાં તે યથાખ્યાત ચારિત્ર હોય છે, અન્ય ગતિમાં એને સંભવ જ નથી ઇન્દ્રિય આશ્રીને આસવના ભેદ– એકેન્દ્રિયમાં ત્રીસ ભેદે સંભવે છે. દાર્ષિ કી ક્રિયા નેન્દ્રિયવાળા જીવને હેય. પ્રાતીયકી, આયનિકી, સામતપનિપાતિકી અને આજ્ઞા અગિકી એ ચાર ક્રિયાઓ દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા વચનગીને હેય. એકેન્દ્રિયમાં નેત્ર-દર્શન અને વચનગને અભાવ છે એટલે આ પાંચ ક્રિયાઓને તેમાં અભાવ છે. વળી ઉપર્યુક્ત કારણ અનુસાર અર્યા પથિકી કિયાને પણ તેમાં ભાવ છે. ઇન્દ્રિય-આસવમાં કેવળ સ્પર્શનેન્દ્રિય સંબંધી જ આસવ છે અને ત્રિવિધ વેગમાં કેવળ કાયાગ વિષયક જ આસ્રવ છે. એટલે કે ઈન્દ્રિય-આસવ ૧, કષાય-આસવ ૪, -આસવ ૧, અવ્રત–આસવ ૫ અને ક્રિયા-આસવ ૧૯ એમ કુલે ૩૦ આઅવે છે. શ્રીન્દ્રિયમાં આ ઉપરાંત રસનેન્દ્રિય-આસવ અને વચનોગઆસવ એ બે વધારે હોય એટલે બધા મળીને ૩૨ આસ ૧ સ્થાનાંગ ( સૂ૦ ૬૦ )ની ટીકાના ૪૦મા-૪૧મા પત્રમાં કહ્યું પણ છે કે “દ લઇ શviડળssષારરાવક્ષવાડજાgિar,-... શા સજીવ gi : તારિણીતા ની વવારકાવાળા શારિતિ ! ' Page #843 -------------------------------------------------------------------------- ________________ ७६४ આસ્રવ-અધિકાર. || Aતીય છે. ત્રીન્દ્રિયમાં આ ઉપરાંત ધ્રાણેન્દ્રિય-આસવ હોય એટલે એકંદર ૩૩ આસો છે. ચતુરિન્દ્રિયમાં આ ૩૩ ઉપરાંત નેન્દ્રિય-આસવ અને દાષ્ટિ કી ક્રિયા એ બે વધારે આસો હોય અર્થાત્ કુલ ૩૫ છે. પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને બધા (૪૨) આ હેય. કાય આશ્રીને આસવ-ભેદો પૃથ્વીકાય, અષ્કાય, તેજરકાય, વાયુકાય અને વનસ્પતિકાય એકેન્દ્રિય કહેવાથી એ પ્રત્યેકને ત્રીસ ત્રીસ આસ હેય. ત્ર–કાસમાં મનુષ્ય આશ્રીને બેતાલીસ હાય, જ્યારે બાકીના જેમાં યથાયોગ ઘટાવી લેવા. ઇન્દ્રિય સંબંધી આસવની શુભાશુભતા ઈન્દ્રિય પાંચ હેવાથી એ સંબંધી આસ્રવ પણ પાંચ હોય તે સ્વાભાવિક છે. તેમાં શીતાદિ આઠ સ્પર્શે પૈકી પિતાને જે અનુકૂળ જણાય તેવા સ્પેશવાળા પદાર્થને વિષે રાગી બને અર્થાત એથી રાજી થાય અને જે પ્રતિકૂળ જણાય તેને વિષે દ્વેષ ધારણ કરે એટલે કે એથી નારાજ થાય, એ પ્રમાણેની જીવની પ્રવૃત્તિ તે સ્પર્શનેન્દ્રિય વિષયક આસવ છે. આ આસવ શુભ રને છે. તેમાં જિનદેવના સ્નાત્ર વખતે, ગુરુ તેમજ લાનની વૈયાવૃત્ય કરતાં કે ધર્મનાં ઉપકરણને સ્પર્શ થતાં આનંદ પામે એ પ્રશસ્ત આસવ છે, જ્યારે સ્ત્રી, પુત્રાદિના સંસારપષક પશથી રાજી થવું એ અપ્રશસ્ત આસવ છે. અનુકૂળ રસવાળા પદાર્થને વિષે પ્રીતિ ધારણ કરવી અને પ્રતિકૂળ રસવાળા પદાર્થ ઉપર દ્વેષ ધારણ કરે તે રસનેન્દ્રિય વિષયક આસવ છે. આના પણ શુભ અને અશુભ એમ બે ભેદે છે. તેમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયે વાતે, દેવ અને ગુરુની સ્તુતિ કરવા સારૂ કે ગુરુ વગેરેની ભક્તિના નિમિત્તથી અન્ન પાનની પરીક્ષા કરવા જીભને ઉપયોગ કરે તે શુભ આસ્રવ છે, જ્યારે દેહ ટકાવી રાખવા માટે નહિ, પરંતુ લહેજતની ખાતર મનહર રસવતી (ભજન) જમાવી તે અશુભ આસવ છે. અત્તર જેવા સુગંધી પદાર્થો મળતાં રાજી થવું અને લસણ જેવા દુર્ગધી પદાર્થ મળતાં નાખુશ થવું એ ધ્રાણેન્દ્રિય સંબંધી આસવ છે. આના પણ પૂર્વની જેમ બે ભેદે છે. તેમાં પ્રભુની પૂજાની સામગ્રી જેવી કે ચંદન, બરાસ, કસ્તુરી, કુંકુમ, કુસુમ, અગુરુ ઈત્યાદિ પદાર્થોની સુગંધથી રાજી થવું તે શુભ આસવ છે, જ્યારે માથામાં નાંખવાનાં સુગંધી તેલ કે વિવિધ જાતનાં અત્તરે જેવા સંસારવર્ધક પદાર્થો મળતાં ખુશી થવું તે અશુભ આસવ છે. મનહર રંગ, રૂપ અને આકારવાળા પદાર્થોને જોઈને રાજી થવું અને એથી વિપરીત જાતના પદાર્થોને જોઈને નારાજ થવું તે નેન્દ્રિય સંબંધી આસવ છે. આના પણ શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં જિનેશ્વરની પ્રતિમા, ગુરુ, સંઘ, શાસ્ત્ર, ધર્મસ્થાન ઇત્યાદિનું દર્શન તે શુભ આસવ છે, જ્યારે કામિનીનાં અંગે પાંગ, નાટક, ખેલ, તમાસા વગેરે જોવાં તે અશુભ આસવ છે, નાય અને ધર્મોપદેશ, આનાં લક્ષણ માટે જીએ ૧ વાચન, પ્રચ્છને, અનુપ્રેક્ષા, છો ઉરલાસ, For Private & Personal use only Page #844 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. ૭૬૫ કાનને પ્રિય એવા સચિત્તાદિ ત્રિવિધ શબ્દો સાંભળીને રાગ ધારણ કરવા અને કઠાર એવા શબ્દો કાને પડતાં દ્વેષ ધારણ કરવા તે ક્શેન્દ્રિય વિષયક આસ્રવ છે. એના પણ એ પ્રકારો છે. તેમાં પ્રભુના ગુણગ્રામ, ગુરુનું સંકીર્તન, ધર્માદેશનાનું શ્રવણુ ઇત્યાદિ પ્રશસ્ત કાર્યોમાં શ્રવણેન્દ્રિયને જોડવી તે શુભ આસ્રવ છે, જ્યારે વેશ્યાનાં ગાયન, જલસા વગેરે સંસારની પુષ્ટિ કરનારાં સાધનામાં કણેન્દ્રિયને તલ્લીન બનાવવી તે અશુભ આસ્રવ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયેાની અનુકૂળતા કે પ્રતિફૂલતાને વશ ન થતાં પુદ્ગલના વિવિધ પ્રકારના સ્વભાવ છે એવી ભાવના પૂર્ણાંક તટસ્થતા કેળવવી અર્થાત્ ન તે રાગને અધીન થવુ` કે ન તા દ્વેષને; કેમકે આમ કરવાથી જ ઇન્દ્રિયા સમધી કમનું આગમન થતું અટકે અને કનુ રાકાણુ થઇ મુક્તિના માર્ગ માકળા થાય, કષાય સંબંધી આવાની શુભાશુભતા— કાદિ ચાર કષાયેા પૈકી જે કષાય પ્રશરત ભાવે વતા હેાય તે શુભ આસ્રવ છે, જ્યારે જે અપ્રશાંત ભાવે વતા હોય તે અશુભ આસવ છે; અને કોઇ પણ ભાવમાં ન વતા હોય તે સંવરના ઉદય થાય છે. દેવ, ગુરુ કે શાસનના ઇરાદા પૂર્વક વિધ્વંસ કરનાર ઉપર ગુસ્સે થવું પડે કે દુવિનીત શિષ્યને સન્માગે દોરવવાના શુભ હેતુથી તેના તરફ ક્રોધ કરવા પડે તે પ્રશસ્ત ક્રોધ છે, જ્યારે સંસારવર્ધક પદાના નાશ કરનાર ઉપર ગુસ્સે થવુ, દાખલા તરીકે કોઇ ઉન્માગે જતાં અટકાવે એવા હિતેષી ઉપર ગુસ્સા કરવા તે અપ્રશસ્ત ક્રોધ છે. પેાતાના શ્રેષ્ઠ ધર્મો વગેરેને માટે મગરૂરી રાખવી તે પ્રશસ્ત માન છે, જ્યારે નમન કરવા ચેાગ્ય જનાને ન નમવું તે અપ્રશસ્ત માન છે. શિકારીથી મૃગના જીવ બચાવવા તેને અપલાપ કરવા, રાગીને કડવાં ઔષધ પાતી વેળા તેને હિતબુદ્ધિથી છેતરવા, અનેક ઉપાય કરવા છતાં દીક્ષાના સાચા અભિલાષીને તેનુ કુટુબ રોકી રાખે તે એ કુટુંબની જાળમાંથી તેને છેાડાવવા જે પ્રપંચ કરવા પડે તે વગેરે પ્રશસ્ત માયા છે, જ્યારે ધન મેળવવાની ઇચ્છાથી ગ્રાહકને ઠગવા, કુટુંબની વૃદ્ધિ માટે કપટ સેવવું વગેરે અપ્રશસ્ત માયા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વૈયાવૃત્ત્પાદિનાં ઉપકરણા વગેરે માટે જે લાભવૃત્તિ રાખવી તે પ્રશસ્ત લાભ છે, જ્યારે ધન, ધાન્ય વગેરેને વિષે આસક્તિ રાખવી તે અપ્રશસ્ત લાભ છે. ૧ પેાતાની સેવા કરાવવાના ઇરાદાથી સાધુ ખટપટ કરીને કાને સોંસારમાંથી છેડાવી દીક્ષા t આપે ા તેમ કરનાર સાધુનો આસ્રવ અશુભ છે, જ્યારે છૂટનાર મુમુક્ષુ હાય તો તેને આસ્રવ શુભ છે. सा विद्या या विमुक्तये અથવા જૈન દર્શન પ્રમાણે જ્ઞાનન્ય હતું વિરતિ: ' એ મુદ્રાલેખને અનુલક્ષીને એમ કહી શકાય છે કે ભવિષ્યમાં સારો સંસાર નિભાવનાર–ચલાવનાર થાય એવા ઇરાદાથી પુત્રાદિને અપાતું શિક્ષણ તે અશુભ આસ્રવ છે, જ્યારે એને કષ્ટક મેધ થાય તે એ જ્ઞાન દ્વારા એ સંસારની જાળથી છૂટા ય મેક્ષમાગે સાંચરે એવા હેતુથી એને અપાતું શિક્ષણ અને જરૂર પડે તો એવા શુભ ઇરાદાથી કરવામાં આવતાં તેનાં તાડન, તર્જન ત્યાદિ શુભ આસવ છે, ܕܕ CC Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ આસ્રવ અધિકાર. [ તૃતીય કહેવાનો મતલબ એ છે કે કઈ પણ કષાય પિતાની મલિન વાસનાને તૃપ્ત કરવા માટે સેવાય અર્થાત્ એ સ્વાર્થ બુદ્ધિનું કર્તવ્ય હોય તો તે અપ્રશસ્ત કષાય છે અને એથી અશુમા આસ્રવ ઉદ્ભવે છે; પરંતુ જો એમાં આત્મ-ધમની ઉન્નતિ એ પ્રેરક બળ હોય તે તે કષાય પ્રશસ્ત છે અને એ શુભ આસવ છે. આથી સમજાય છે કે સંસારની ઉન્નતિ અને અભિવૃદ્ધિ એ લક્ષ્યબિન્દુ પૂર્વકનું કષાયનું સેવન તે અશુભ આવે છે, જ્યારે આત્મોન્નતિ, સત્ય ધમની પ્રભાવના ઈત્યાદિ લયથી કષાય સેવાય તે તે શુભ આશ્રવ છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે આ તે વસ્તુસ્થિતિનું પ્રતિપાદન છે. એથી કંઇ પ્રશસ્ત કષાય સેવવાને ઉપદેશ છે એમ ન સમજવું કેમકે મેક્ષમાર્ગની પ્રાપ્તિ તે કેવળ અપ્રશસ્ત કષાયની જ નિવૃત્તિની નહિ, પરંતુ પ્રશસ્ત કષાયની પણ નિવૃત્તિની અપેક્ષા રાખે છે. સંસારમાં જેઓ અપ્રશસ્ત કષાયને સેવી રહ્યા છે તેમની દિશામાં પલટે થાય તેટલા પૂરતું આ સૂચન છે. અમુક ગુણસ્થાનક સુધી નહિ પહોંચેલા છ પ્રશસ્ત કષા સેવે તે કઈક અંશે નીભાવી લેવાય; પરંતુ એ ટાળવા પડશે જ એટલું તો તેમણે પણ સ્વીકારવું જ જોઈએ અને તેમ કરવા માટે તેમણે કટિબદ્ધ થવું જ જોઈએ. યોગ સંબંધી આસની શુભાશુભતા– આત અને રૌદ્ર ધ્યાન એ માનસિક અશુભ યોગ છે, જ્યારે ધર્મ અને શુલ ધ્યાન એ માનસિક શુભ ગ છે. આ ચાર છે, આ સ્ત્રીલંપટ છે ઈત્યાદિ અપ્રશસ્ત વચન યાને અશુભ વાચિક ગ છે, જ્યારે દેવ, ગુરુ વગેરેના ગુણને વર્ણવાદ એ પ્રશસ્ત વચન અર્થાત્ શુભ વાચિક રોગ છે. ધર્મ-કાર્યમાં શરીરને જોડવું તે પ્રશસ્ત કાયમ છે, જ્યારે વિષય સેવ, જુગાર ખેલો ઇત્યાદિ અપ્રશસ્ત કાયથેગ છે. પ્રશસ્ત યોગ એ શુભ આસવ છે, જ્યારે અપ્રશસ્ત એગ એ અશુભ આસવ છે, પરંતુ એ સાંપરાયિક આસવ કહેવાય તે માટે તેમાં રાગ, દ્વેષ હોવા જોઈએ. અત્ર સંબંધી આશ્વની શુભાશુભતા શાસનદ્રોહી, સંઘાદિકને નાહક સતાવનાર વગેરેને શિક્ષા કરવી પડે તે હિંસારૂપ અવતને શુભ આસવ છે, જયારે પિતાને હેરાન કરનારને સ્વાર્થ–બુદ્ધિથી વિનાશ કરે તે એ અવ્રતને અશુભ આસ્રવ છે. આ પ્રમાણે અસત્યાદિ પરત્વે ઘટાવી લેવું. કર્મબંધની વિશેષતાનાં કારણે– આ પ્રમાણે આપણે સાંપરાયિક આસવના ભેદેને વિચાર કર્યો. હવે આ ઉપર્યુક્ત ભેદમાં તીવ્ર ભાવ, મંદ ભાવ, જ્ઞાત ભાવ, અજ્ઞાત ભાવ, વીર્ય અને અધિકરણની તરતમતા આને વિશેષતા રહેલી છે તેને ઉલ્લેખ કરીશું; અર્થાત્ ઈન્દ્રિય-વ્યાપાર, પ્રાણાતિપાત, ૧ વિચારે મુનિરત્ન શ્રીવિષ્ણુકુમારે કરેલી નમુચિને શિક્ષા. ૨ જે છવ-અજીવ પદાર્થ આશ્રીને આત્મા તીત્રાદિક ભાવમાં-પરિણામોમાં પ્રવર્તે છે તે જીવઅજીવ પદાર્થો તે આત્માના અર્થાત તીત્રાદિક ભાવે પરિણત થયેલ આત્માના સાંપરાયિક કમના કારણરપ થાય છે, Page #846 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આવત દર્શન દીપિકા, ૭}G સમ્યક્ત્વ–ક્રિયા ઇત્યાદિ આશ્રવ ( બંધ-કારણ ) સમાન હાય તાપણુ તજજન્ય ક-મધમાં તીવ્ર ભાવાદિ દ્વારા વિશેષતા ઉદ્દભવે છે. કહેવાની મતલબ એ છે કે એકની એક ક્રિયા એ મનુષ્યા કરે, પર ંતુ તેમના તીવ્ર ભાવાદિકમાં જે ભિન્નતા હોય તે। આસ્રવામાં પણ ભિન્નતા આવે છે. ઉત્કૃષ્ટ પરિણામ તે તીવ્ર ભાવ, જઘન્ય પરિણામ તે મદ ભાવ, ઉપચેગ પૂર્ણાંક જાણી જોઇને પ્રાણાતિપાતાદિ ક્રિયા કરવી તે જ્ઞાત ભાવ, ઉપયોગ વગર-અજાણતાં પ્રાણાતિપાતાર્દિ ક્રિયા થાય તે અજ્ઞાત ભાવ, સ્વ પરાક્રમ તે વીય અને શસ્ત્રાદિક અધિકરણ તે અધિકરણ, બાહ્ય દૃષ્ટિએ અંધ-કારણા સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મહતાને લઈને કમમ ધ ભિન્ન ભિન્ન પ્રકારના થાય છે. આ સંબંધમાં આપણે એક દૃષ્ટાંત વિચારીએ. એ પુરુષા એક જ મહિલા તરફ ઢષ્ટિપાત કરી રહ્યા છે. તેમાં એક દુર્જન છે અને બીજો સજ્જન છે. આથી સજ્જન અને દુનના ૪અંધમાં ફરક પડે તે સ્વાભાવિક છે, કેમકે દુન જે આસક્તિ પૂર્વક તેના તરફ જુએ છે તેવી મલિન આસક્તિ પૂર્ણાંક સજ્જન જોતા નથી. જ્ઞાત અજ્ઞાત ભાવમાં પશુ બાહ્ય પ્રવૃત્તિ સમાન ડાવા છતાં કર્મ-અંધમાં ભિન્નતા ઉપસ્થિત થાય છે. જેમકે એક મનુષ્ય હરણને હરણ સમજી ખાણુથી તેને વીંધી નાંખે અને ખો કોઇ મનુષ્ય નિર્જીવ પદાર્થ ઉપર માણુ તાકે અને ભૂલથી હરણ વીંધાઈ જાય તે આ એમાં ભૂલથી હરણના પ્રાણ હરનારાને જેવા કમ–અંધ થાય તેના કરતાં સમજ પૂર્વક-ખાસ ઇરાદાથી હરણને મારી નાંખનારાના કમબંધ ઉત્કટ થાય છે. ન્યાય—મંદિરમાં પણ ખૂન સંબંધી ચૂકાદો આપતી વેળા ખાસ ઇરાદા પૂર્વક આમ કરવાથી સામાના જીવ જશે એવુ' જાણવા છતાં જેણે ખૂન કર્યુ હોય તેને જે શિક્ષા કરવામાં આવે છે તેના કરતાં એકના હાથમાંથી તરવાર પડી ૧ આથી તા હેવાય છે કે ઉપયોગે ધમ, ક્રિયાએ કર્યું અને પરિણામે બધ. વિશેષમાં મૈત્રાયણી ઉપનિષના ચોથા પ્રપાડ઼કમાં કહ્યું પણ છે કે— “ મન ત્ર મનુવાળાં, જાળું ચણમોક્ષયોઃ । बन्धाय विषयासक्तं, मुकयै निर्विषयं स्मृतम् ॥ ११ ॥ વળી પરિણામની વિચિત્રતાને લઇને તે જે આસ્રવ છે તે પરિણવ યાને નિરાનું કારણ છે અને જે નિરાનું કારણ છે તે આસ્રવ છે એમ ખુદ આચારાંગ જેવા અગ્રગણ્ય આગમ ( અ. ૪, ઉ. ર, સૂ. ૧૩૦ )માં નિમ્ન-લિખિત પંક્તિ દ્વારા સૂચવાયું છેઃ— " जे आसवा ते परिस्तवा, जे परिस्तवा ते आसवा; जे अणासवा ते अपरिરક્ષયા, મૈં અપઉન્નયા છે. અાત્તા । ', [ ચે આાસ્ત્રય રસ્તે પત્રિત્રા:, થૈ ત્રિવાસ્તે જવા; ચૈનાવવા તેંન્નિવા:, ચૈડન્નિવાÀડનાસ્ત્રાઃ | ] Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ આસવ-અધિકાર. [ તૃતીય જાય અને એથી અન્ય મરી જાય તે આ પ્રમાણે જીવ-હત્યા કરનારને ઓછી શિક્ષા કરવામાં આવે છે. વીર્ય યાને શક્તિ-વિશેષ પણ કર્મબંધની ભિન્નતાનું કારણ છે. જેમકે જોરાવર વ્યક્તિ જેટલી સહેલાઈથી અને ઉત્સાહથી કાર્ય કરી શકે તેટલી સહેલાઈથી કે ઉત્સાહથી નિબળ વ્યક્તિ તે કાર્ય ન કરી શકે એ બનવા જોગ છે. એટલે કે સેવા, દાન, ઉપવાસ ઇત્યાદિ શુભ કાર્ય અથવા હિંસા, ચોરી વગેરે અશભ કાર્યો કરવામાં સબળ કરતાં નિર્બળને શુભાશુભ કર્મા–બંધ મંદ હોય છે. એવી જ રીતે અધિકરણ એટલે કે શસ્ત્રાદિની તીણતા, ઉગ્રતાદિ અનુસાર કર્મબંધમાં ફરક પડે છે. જેની પાસે સામાને મારવા માટે નેતરની સોટી હોય તેને સામાને મારતાં જેવો કમબંધ થાય તેના કરતાં જેની પાસે લોખંડની પેલી વાળી ડાંગ હોય અને તેનાથી તે અન્યને મારે ત્યારે તેને જે કર્મ-બંધ થાય તેની તીવ્રતા અધિક છે. એ પ્રમાણે બંક વગેરે શો માટે સમજી લેવું. અર્થાત્ જેમ વય વધારે હોય અને શાસ્ત્રની ઉગ્રતા અધિક હોય તેમ આવેશ વિશેષ હોય એમ સામાન્યતઃ કહી શકાય. - આ પ્રમાણે છે કે બાહા આસોની સમાનતા હોવા છતાં પણ કર્મ–બંધમાં જે અસમાનતા ઉપસ્થિત થાય છે, એના કારણરૂપે અત્ર અધિકરણ, વીર્ય ઈત્યાદિની વિશેષતાને નિર્દેશ કરાયો છે, તે પણ કમબંધની વિશેષતાનું ખાસ કારણ કાષાયિક પરિણામની તીવ્રતા મંદતા જ છે. વિશેષમાં જે સત્તાન-પ્રવૃત્તિ, અજ્ઞાન-પ્રવૃત્તિ અને વીર્યની વિશેષતાને કર્મબંધની તરતમતાના હેતુ તરીકે નિર્દેશ કરાવે છે તે કાષાયિક પરિણામની વિશેષતા દ્વારા જ જાણ આ પ્રમાણે વિચારતા કર્મબંધની વિશેષતામાં શરૂપ અધિકરણની વિશેષતાનું જે નિમિત્તરૂપે કથન કરાયું છે તે પણ કાષાયિક પરિણામની તીવ્રતા અને મંદતા દ્વારા જ સમજવું. અધિકરણના ભેદ– આપણે ૭૬૬મા તેમજ ૭૬૭માં પૃષ્ઠમાં જઈ ગયા તેમ જે અધિકરણની વિશેષતાને લઈને કર્મબંધમાં વિચિત્રતા ઉદ્દભવે છે તે અધિકરણના બે ભેદ પડે છે –(૧) જીવ-અધિકરણ અને (૨) અછવ-અધિકરણ. આ બન્નેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ એમ બન્ને ભેદે છે. તેમાં દ્રવ્યાધિકરણના છેદનાદિક દશ અને ભાવાધિકરણના એક ને આઠ ભેદે છે. આ સર્વનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે કેટલુંક વિવેચન ઉમેરવામાં આવે છે. શુભ કે અશુભ ગમે તે પ્રકારનું કાર્ય કરવામાં જીવ અને અજીવ એ બંનેને ખપ પડે છે. એકલે છવ કે એકલે અજીવ કાંઈ પણ કરી શકે તેમ નથી. આ રીતે તત્વાર્થ (અ. ૬, સૂ. ૮)માં કહ્યું પણ છે કે અધિકરણ છવરૂપ તેમજ અવરૂપ છે અર્થાત જીવ અને અજીવ બને અધિકરણ અર્થાત્ કર્મ–બંધના સાધન, ઉપકરણ કે શસ્ત્ર તરીકે ઓળખાવાય છે. આ બંને જાતનાં અધિકારણે પૈકી પ્રત્યેકના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે બે પ્રકારે પડે છે. જીવરૂપ ૧ “ અયિકvi Gીવારીકા” Page #848 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા 19} & વ્યક્તિ કે અજીવરૂપ પદાથ દ્રવ્યાધિકરણ છે, જ્યારે જીવગત કષાયાદિ પરિણામ તેમજ ચ વગેરે અજીવ પદાર્થની તીક્ષ્ણતા ( ધાર )રૂપ શક્તિ વગેરે ભાવાધિકરણ છે એટલે કે પરમાણુ ઇત્યાદિ મૂળ પદાથ દ્રવ્ય-અજીવાધિકરણ છે, જ્યારે જીવની શુભાશુભ પ્રવૃત્તિઓમાં સહાયક ખનતું મૂત દ્રવ્ય જે જે અવસ્થામાં વતમાન હોય છે તે બધું ભાવ-અજીવાધિકરણ છે. તત્ત્વા ( અ. ૬, સૂ. ૮ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૧૬ )માં સૂચવાયુ' છે તેમ દ્રવ્યાધિકરણ છેદન, ભેદન, બેટન, વિશસન, ઉત્ત્પન્થન, યન્ત્ર—અભિઘાત ઇત્યાદિરૂપ છે. દ્રવ્ય—અધિકરણના હવે જે દશ ભેદો દર્શાવાય છે તેથી દશ પ્રકારના શસ્ત્રો જાણવાં, તેનાં લક્ષણે વિચારીએ. તેમાં સૌથી પ્રથમ છેદન-અધિકરણનુ લક્ષણ જોઇશુ તા તે એ છે કે— पाणिपादादीनां परश्वादिना छेदन करणरूपत्वं छेदनाधिकरणस्य ક્ષમ । (૨૦૨) અર્થાત્ પરશુ ( કુહાડી ) વગેરે શસ્ર વડે જવાના હાથ, પગ ઇત્યાદિને કાપવા, છેદવા. તે ‘ છેદન-અધિકરણ ’ છે, દહન-અધિકરણનું લક્ષણ— सचेतनाचेतनानां वह्निना दाहरणरूपत्वं दहनाधिकरणस्य રુક્ષનમ્ । ( ૩૦૨ ) C અર્થાત્ સજીવ અને નિર્જીવ પદાર્થાને અગ્નિ દ્વારા ખાળવા તે · હહન-અધિકરણ ’ છે, મારણ-અધિકરણનું લક્ષણ सचेतनानां विषादिप्रयोगेण मारणरूपत्वं मारणाधिकरणस्य રુક્ષનમ્ । ( ૩૦૪ ) અર્થાત્ વિષ વગેરેના પ્રયાગથી જીવાને મારવા મારણુ-અધિકરણ ’ છે, લવણ--અધિકરણનુ લક્ષણ लवणेन पृथ्वीका यादीनामुपघात करणरूपत्वं लवणाधिकरणस्य રુક્ષનમ્ । ( ૨૦૬ ) અર્થાત લવણુ દ્વારા પૃથ્વીકાયાદિ જીવાને ઉપઘાત કરવા તે ‘ લવણ-અધિકરણું ' જાણવું. 6 ' ૧ આને અત્ર આપેલા ક્રમ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ (દ્વિ, વિ. પૃ ૧૬-૧૭)ને અનુસરે છે. 97 Page #849 -------------------------------------------------------------------------- ________________ છ9છે. આસવ-અધિકાર, [ તૃતીય સ્નેહ-અધિકરણનું લક્ષણ घृततैलादिस्नेहेन पृथ्वीकायादीनामुपघातकरणं स्नेहाधिकरणस्य લાખ (રૂ૦૬). અર્થાત્ ઘી, તેલ વગેરેની ચિકાસ દ્વારા પૃથ્વીકાયાદિ છવેને પીડા કરવી તે “નેહ-અધિકરણ છે. ક્ષાર-અધિકરણનું લક્ષણ– क्षारेण सकलस्वग्मांसायपकर्तनरूपत्वं क्षाराधिकरणस्य लक्षणम् । (૩૭) અર્થાત્ ખાર દ્વારા સમસ્ત ચામ, માંસ વગેરેને કાપવાનું કામ કરવું તે “ક્ષાર-અધિકરણ જાણવું. અભ્ય-અધિકરણનું લક્ષણ– आरनालायम्लेन पृथ्वीकाया|पघातकरणरूपत्वमम्लाधिकरणस्य ક્ષણમ્ (રૂ૦૮) અર્થાત કાંજી, રાબ વગેરે જેવી ખાટી ચીજો દ્વારા પૃથ્વીકાયાદિને ઉપઘાત કરે તે “અમ્લઅધિકરણ” છે. અનુપયુક્ત મને ધિકરણદિના લક્ષણે– अनुपयुक्तः सन् मनोवाक्कायादिना यां यां चेष्टां निवर्तयति तया तया कर्म बध्यत इत्येवं रूपत्वमनुपयुक्तमनोवाक्कायाधिकरणस्य ઢાપામ્ (રૂ૦૬). અર્થાત ઉપગ રાખ્યા વિના મન, વચન અને શરીર દ્વારા જે જે કાર્યો કરતાં કમ–બંધ થાય તેને તેને અનુક્રમે અનુપયુક્ત મનેડધિકરણ, વાગધિકરણ અને કાયાધિકરણ જાણવાં. આ પ્રમાણે દ્વવ્યાધિકરણના દશ રે જોયા. હવે ભાવાધિકરણ પરત્વે વિચાર કરવામાં ૧ તવાઈરાજ૦ (પૃ. ૨૫૩ )માં પણ પ્રાયઃ આ જ દશ ભેદે છે, જોકે તેના ક્રમમાં ફરક છે; કેમકે ત્યાં કહ્યું છે કે“ તકુમાજિક વિષ- ન-ક્ષrt-4ધુat- દા-ન્નિ gujયા -મનોવોમેકા” Page #850 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. આવે છે. તેમાં ભાવાધિકરણમાંના “ભાવ” શબ્દનો અર્થ આત્માને તીત્રાદિક પરિણામ કરે. આ રૂપ અધિકરણના સંરંભ, સમારંભ અને આરંભની દષ્ટિએ ત્રણ પ્રકારે, ગ-દથી એ પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકારે, વળી કૃત, કારિત અને અનુમતની અપેક્ષાએ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ અને વળી એ ભેદ પૈકી દરેકના કષાયની વિવક્ષાએ ચાર પ્રકારે છે એટલે કે આના ૩૮૩૪૩૪૪=૧૦૮ ભેદ પડે છે. તેમાં સંરભનું લક્ષણ નીચે મુજબ છે – प्राणातिपातादिविषयसङ्कल्पावेशरूपत्वं संरम्भस्य लक्षणम् । (રૂ૨૦) અર્થાત પ્રાણાતિપાતાદિક પરત્વેના સંકલ્પના આવેશને “સર ભ' જાણ. સમારંભનું લક્ષણ प्राणातिपातादिविषय कसाधनसन्निपातजनितपरितापनादिरूपवं સભામય ક્ષણમ્ ! (૨૨) અર્થાત્ પ્રાણાતિપાતાહિક સંબંધી પ્રવૃત્તિ કરવામાં જે સાધનેની આવશ્યકતા હોય તેને એકત્રિત કરાતાં જોઈને પરિતાપ પામ તે “સમારંભ” કહેવાય છે. આરંભનું લક્ષણ प्राणातिपातादिरूपक्रियानिवृत्तिरूपत्वमारम्भस्य लक्षणम् । (३१२) અર્થાત્ પ્રાણાતિપાતક્રિરૂપ જે ક્રિયા કરવી તે “આરંભ ” જાણો. ઉપર્યુક્ત ત્રણે લક્ષણે તત્વાર્થ ( અ. ૬, સુ. )ના ભાગ્ય (પૃ. ૧૯)ગત નીચે લખેલા કલેકમાં આવી જાય છે " 'सरम्भः सकषायः, परिताफ्नया भवेत् समारम्भः । आरम्भः प्राणिवधः, त्रिविधो योगस्ततो ज्ञेयः ॥" ૧ પ્રજ્ઞાપનાની વૃત્તિમાં ૪૪૭ મા પત્રમાં અવતરણરૂપે એના ટીકાકાર શ્રાલયગિરિસરિએ " संरंभो संकप्पो परितावकरो भधे समारंभो। आरंभो उहवतो सुद्धनयाणं तु सम्वेसि ॥" [ संरम्भः सङ्कल्पः परितापकरो भवेत् समारम्भः । સાજ : ગુનાનો તુ રહેંsi ( wતમ ) A ] ૨ આનો અર્થ એ છે કે કષાયથી યુક્ત જે યોગ તે “સંરંભ” છે; પરિતાપ થવાથી જે સંરંભ થાય તે “સમારંભ' છે; અને પ્રાણીઓનો વધ તે “આરંભ” છે, એમ ત્રણ પ્રકારનો યોગ જાણુ. Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ આવ-અધિકાર | તીય - આ ઉપરથી સર્જાય છે કે કઈ પણ કાર્યની સંકલ્પાત્મક સૂક્ષ્મ અવસ્થાથી માંડીને તે તે કાર્યની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીમાં ત્રણ અવસ્થાઓ થાય છે. જેમકે કષાયથી પ્રેરાઈને જીવની હિંસા વગેરે કાર્ય કરવા માટેના પ્રયત્નના આવેશરૂપ સંરંભ, એ કાર્ય કરવા માટે સાધનેને એકત્રિત કરવારૂપ સમારંભ અને છેવટે પ્રકટ રૂપે તે કાર્યને કરવારૂપ આરંભ એમ ત્રણ અવસ્થાઓ થાય છે. - આ સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે અધિકારણેના મન, વચન અને કાયા એ ત્રણ ગોની અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદે પડે છે. એટલે કુલે મનઃસંરંભ, વચનસંરંભ, કાયસંરંભ; મનઃસમારંભ, વચન-સમારંભ, કાય-સમારંભ; મન આરંભ, વચન-આરંભ અને કાય-આરંભ એમ નવ ભેદ થયા. આ દરેકને વળી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ ત્રણ ભેદ પાડતાં સત્તાવસ ભેદો થાય છે. આ દરેકના કાધ, માન, માયા અને લોભ એ ચાર કષાય વડે કરીને ચાર ચાર ભેદ પાડતાં એકંદર ૧૦૮ ભેદે થાય છે. જેમકે ક્રોધકૃત મનઃસંરંભ, માનકૃત મનઃસંરંભ, માયાકૃત મને સંરંભ અને લેભકૃત મનઃસંરંભ એ ચાર અને કારિત તથા અનુમતના ચાર ચાર ભેદ મળીને એકંદર મનઃસંરંભના બાર ભેદે થયા. એ પ્રમાણે વચન-સંરંભ અને હાય-સંરંભના બાર બાર ભેદ પડે છે. અર્થાત સંરંભના એકંદર છત્રીસ ભેદે પડે છે. એવી રીતે સમારંભ અને આરંભના પણ છત્રીસ છત્રીસ ભેદે પડે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ભાવાધિકરણના એકંદર ૧૦૮ ભેદે છે. બધા મળીને આટલા જ ભેદે પત્ર શકે તેમ છે એમ માનવું ઇષ્ટ નથી, કેમકે આ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે વધારે ભેદે પી શકે છે. જેમકે કેધાદિક ચારે કષાયોમાંના દરેકના આગળ ઉપર કહેવામાં આવનારા અનન્તાનુબલ્પિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યા ખ્યાન અને સંજવલન એમ ચાર ચાર ભેદની પૃથક્ પૃથક્ અપેક્ષા કરતાં ઉપર્યુક્ત ૧૦૮ ભેદના ૪૩૨ ભેદ થાય છે અને તેના પણ વળી સ્વપ્રતિષ્ઠિત, અન્ય પ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એમ ચાર ચાર ભેદ વિચારતાં એકંદર ૧૭૨૮ ભેદો પડે છે. આ પ્રમાણે જીવાધિ-કરણને દ્રવ્ય અને ભાવ એ બને રૂપે વિચાર કર્યો. હવે પ્રસંગનુપાત્ત અછાધિકરણને પણ અને દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. અછવાધિકરણના નિર્વતનાદિ ભેદ– અછવાધિકરણના ચાર મુખ્ય ભેદે છે –(૧) નિર્વતના, (૨) નિક્ષેપ, (૩) સંગ અને (૪) નિસર્ગ એમાં નિર્વસ્તનાના અર્થત રચનાના મૂલગુણનિર્વના અને ઉત્તરગુણનિર્વતના એવા બે ભેદે છે. તેમાં વળી મૂલગુણનિર્વતનાના પાંચ પ્રકારનાં શરીરે, વચન, મન, પ્રાણુ અને અપાન એ ભેદે છે અને ઉત્તરગુણનિર્વતનાને કાણ, પુરત, ચિત્રકમ ઇત્યાદિ ભેદે છે. એ પ્રમાણે નિપાદિકના પશુ અવાન્તર ભેદો છે, પરંતુ તેનું અવલોકન કરીએ તે પૂર્વે નિર્વતનાના ભેદોના સ્વરૂપ પર ગ્રન્થકારનું નિમ્ન-લિખિત કથન ધી લઈએ – ૧ તાવાર્થ ( અ. ૬. સુ. ૯)માં અર્થ સંમતિ દર્શાવવી એવો થાય છે, આને બદલે “ અનુમત ” શબ્દ નજરે પડે છે. એને Page #852 -------------------------------------------------------------------------- ________________ (उसास આહત દર્શન દીપિકા. ७७३ 'औदारिकशरीरप्रायोग्यवर्गणाव्यनिर्मापितं यदौदारिकसंस्थान तत् प्रथमसमयादारभ्य मूलगुणनिर्वर्तनाधिकरणं भवति, कर्मबन्धनिमित्तत्वात् । तादृशोदारिकस्थाङ्गोपाङ्गकर्णवेधावयवसंस्थानादिकं तु मूलापेक्षयोत्तरगुणनिर्वर्तनाधिकरणं भवति । एवं वैक्रियशरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्निर्मापितं यद् वैक्रियसंस्थानं तत् प्रथमसमयादारभ्य मूलगुणनिर्वर्तनाधिकरणमात्मनो भवति, कर्मबन्धनिमित्तत्वात् । तस्यैवाङ्गोपाङ्गकेशनखदन्तादिकमुत्तरगुणनिर्वर्तनाधिकरणं भवति मूलापेक्षया । आहारक शरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्निर्मापितं यदाहारकसंस्थानं तत् प्रथमसमयादारभ्य मूलगुणनिर्वर्तनाधिकरणं भवति । तस्यैवाङ्गोपाङ्गादिकमुत्तरगुणनिर्वर्तनाधिकरणं भवति मूलापेक्षया । शीतोष्णादिशक्तिभाजः शापानुग्रहकारिणः तेजसस्यापि तैजसशरीरप्रायोग्यवर्गणाद्रव्यैनिर्मापितं यत् तैजसशरीरसंस्थानं तत् प्रथमसमयादारभ्य मूलगुणनिर्वर्तनाधिकरणं भवति । एवं कार्मणस्यापि ज्ञेयम्। वाङ्मनोवर्गणाद्रव्यनिर्मापितं यद् वाङ्मनःसंस्थान तदपि मूल. गुणनिर्वर्तनाधिकरणं भवति, तथा प्राणापानप्रायोग्यवर्गणाद्रव्यैर्निमापितोच्छ्वासनिःश्वासावपि मूलगुणनिर्वर्तनाधिकरणे भवतः । અર્થત દારિક શરીરને યોગ્ય વર્ગથારૂપ દ્રવ્યોથી બનેલું જે દારિક સંસ્થાન તે પ્રથમ સમયથી માંધને (તે તેની અવસ્થિતિ પર્યત) મૂલગુણનિર્વતના-અધિકરણ છે, કેમકે તે કર્મબંધનું કારણ છે. આ દારિક શરીરના કર્ણવેધાદિ અવય-અંગોપાંગને મૂલગુણની અપેક્ષાએ ઉત્તરગુણનિર્વતના-અધિકરણ સમજવાં. એ પ્રમાણે વૈક્રિય શરીરને યોગ્ય વર્ગણારૂપ દ્રવ્યથી બનેલું વૈકિય સંસ્થાન પણ પ્રથમ સમયથી માંડીને મૂલગુણનિર્વતના-અધિકરણ” કહેવાય છે, જ્યારે એ શરીરના કેશ, નખ, દાંત વગેરે અંગે પાંગ મૂલગુણની અપેક્ષાએ ઉત્તરગુણનિર્વતના–અધિકરણ” કહેવાય છે. એ પ્રમાણે આહારક શરીરને સારૂ સમજી લેવું. શીતલેશ્યા, તેજલેશ્યા મૂકવામાં સાધનરૂપ (તથા ખાધેલા આહારને પચાવવામાં કારણરૂપ) તેમજ શાપ અને અનુગ્રહરૂપ કાર્યમાં ઉપયોગી એવા તૈજસ શરીરને યોગ્ય વગણ-દ્રવ્યથી 1 सरमाया तत्वानी वृत्तिना द्वितीय पिला ( ५. २१ ). Page #853 -------------------------------------------------------------------------- ________________ ७७४ આસવ-અધિકાર [ તૃતીય બનેલું તેજસ શરીરરૂપ સંસ્થાન તે પ્રથમ સમયથી માંડીને મૂલગુણનિર્વતના-અધિકરણરૂપ થાય છે. એ પ્રમાણે કામણ શરીરના સબંધમાં ઘટાવી લેવું. આ બે શરીરને અંગોપાંગ નડિ હેવાથી એ સંબંધમાં ઉત્તરગુણનિર્વતના-અધિકરણ કહેવામાં આવતાં નથી. પિતાને ચગ્ય એવી વર્ગણ-દ્રવ્યથી બનેલાં વાકૂ-સંસ્થાન, મનઃસંસ્થાન, પ્રાણ (ઉચ્છવાસ)સંસ્થાન અને અપાન ( નિઃશ્વાસ)સંસ્થાન પણ મૂલગુણનિર્વતના-અધિકરણરૂપ થાય છે. આ પરત્વે પણ તૈજસ અને કાર્મણ શરીરની પેઠે ઉત્તરગુણનિર્વન–અધિકરણ માટે અવકાશ નથી. આ પ્રમાણે મૂલગુણનિર્વતના-અધિકરણ સંબંધી વિચાર કર્યો. હવે ઉત્તરગુણનિર્વતનાઅધિકરણના ભેદે પૈકી કાષ્ટકમરૂપ ઉત્તરગુણનિતના-અધિકરણનું લક્ષણ વિચારીશું - कृत्रिमपुरुषादीनां निर्माणकरणरूपत्वं काष्ठकमरूपोत्तरगुणनिर्वतનાધારાહ્ય સ્ત્રમ્ (૩૨) અર્થાત્ લાકડાને પુરુષ વગેરે બનાવવું તે “કાષ્ઠકમરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણ” કહેવાય છે. પુસ્તક્ષ્મરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણનું લક્ષણ– सूत्रचीवरादिना ग्रथितकृत्रिमपुत्रकादिनिर्माणकरणरूपत्वं पुस्तकर्मनिर्वसनाधिकरणस्य लक्षणम् । ( ३१४ ) - અર્થાત સૂતર વડે કે કપડા વડે કૃત્રિમ પુતલાં ગુંથીને બનાવવાં તે “પુસ્તકર્મરૂપ ઉત્તરગુણ નિર્વતના-અધિકરણ” કહેવાય છે. ચિત્રકમરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણનું લક્ષણ चित्रकर्मकरणरूपत्वं चित्रकर्मनिवर्तनाधिकरणस्य लक्षणम्। (३१५) અથત ચિત્રકર્મમાં જે સાધનભૂત હોય તેને ચિત્રકર્મરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકારણ જાણવું. એ પ્રમાણે લેયકમ, પત્રને છેદીને કાર્ય કરવું, જલકર્મ, ભૂમિકમ, શસ્ત્રો બનાવવા ઈત્યાદિ કાર્યો વિષે પણ સમજી લેવું. આ પ્રમાણે નિર્વતનાના મુખ્ય બે ભેદ તેમજ તેના અવાંતર ભેદોને યથામતિ નિર્દેશ કરી એ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે આ સંબંધમાં તવાથના વિવેચન (પૃ. ૨૭૮)ગત નિમ્નલિખિત ઉલેખ જોઈ લઈએ – પુગલદ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધન રૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયેગી થાય છે તે મૂલગુણનિર્વતની અને પુદ્ગલ દ્રવ્યની લાક, પથર Page #854 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] બહુત દર્શન દીપિકા પ્ આદિ રૂપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયાગી થાય છે તે ઉત્તરગુણ નિવંતના છે, ” નિક્ષેપાધિકરણના ભેદ– અપ્રત્યવેક્ષિત, દુષ્પ્રમાર્જિત, દૈશિક અને અનાભાગિક એ ચાર નિક્ષેપાધિકરણના અવાંતર ભેદો છે. તેમાં પ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણનું લક્ષણ એ છે કે— अप्रत्यवेक्षित भूप्रदेशे निक्षेप्यवस्त्र दिवस्तुनो निक्षेपकरणरूपत्वमપ્રથĀક્ષિતનિક્ષેવાધિજરાય અક્ષળમ્ । ( ૧૬ ) અર્થાત્ પ્રત્યવેક્ષણ કર્યાં વગર એટલે કે ખરાખર અવલેાકન કર્યા વિના જ ભૂમિ-પ્રદેશમાં મૂકવા લાયક વાદિ વસ્તુને સૂકવી તે ‘ અપ્રત્યવેક્ષિત નિક્ષેપ-અધિકરણ ' કહેવાય છે. અર્થાત્ જમીન ઉપર કે અન્ય કોઇ આધેય ઉપર ખરાખર જોયા વિના વસ્તુ મૂકવી એ આના અર્થ છે. દુપ્રમાર્જિત નિક્ષેપાધિકરણનું લક્ષણ — दुष्प्रमार्जित भूप्रदेशे निक्षेप्य वस्त्रादिवस्तुनो दुष्प्रमार्जितरजोहरणेनाप्रमार्जितेन वा निक्षेपकरणरूपत्वं दुष्प्रमार्जित निक्षेपाधिकरणस्य રુક્ષમ્ । ( ૩૨૭ ) અર્થાત્ રજોહરણથી ભૂમિનુ' બરાબર અથવા બિલકુલ પ્રમાન કર્યાં વિના મૂકવા લાયક વસ્ર વગેરે ચીજોને તેવા સ્થળમાં મૂકવી તે · દુષ્પ્રમાર્જિત નિક્ષેપ-અધિકરણ ’ કહેવાય છે. એટલે કે આધેયનું પ્રત્યવેક્ષણ કર્યું" હાય, પરંતુ સારી રીતે સાફસૂફ ન કર્યુ હાય તેવા આધેય ઉપર કેઇ વસ્તુને મૂકવી. તે આ અધિકરણના અથ છે, દેશિક નિક્ષેપાધિકરણનું લક્ષણ— अप्रमार्जिते दुष्प्रमार्जिते वा देशे निक्षेष्यवस्तुनो निक्षेपकरणरूपत्वं देश निक्षेपाधिकरणस्य लक्षणम् । तथा चैकतः सुप्रमार्जितमन्यतोऽप्रमार्जितं दुष्प्रमार्जितं वा सहसा शक्त्यभावाद् वा તંત્ર નિક્ષેપનળ ફેરાનિક્ષેપિત્તળમ્ । ( ૧૮ ) અર્થાત્ અપ્રમા`િત કે દુષ્ણમાજિત ભૂમિમાં નિક્ષેપ્ટ (મૂકવા લાયક) વસ્તુને મૂકવી તે ‘દેશ ૧ અન્ય સ્થળે શિક ને બદલે ‘ સહસા ' નામના ભેદ આપ્યા છે. Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ આસવ-અધિકાર, [ તૃતીય નિક્ષેપ-અધિકરણ” કહેવાય છે. આને સાર એ છે કે એક બાજુએ સુંદર રીતે પ્રમાજિંત અને બીજી બાજુથી અપ્રમાર્જિત અથવા તે જલદીથી યાને શક્તિના અભાવે કરીને જેમ તેમ સાફ કરેલ સ્થળમાં વસ્તુ મૂકવી તે “દેશ-નિક્ષેપ-અધિકરણ” છે. નિક્ષેપધિકરણને આ પ્રકાર અન્યત્ર જોવામાં આવતું નથી. તત્વાર્થ–ભાષ્યમાં તેમજ તરવાર્થરાજમાં પણ આને બદલે સહસાનિક્ષેપાધિકરણને ઉલ્લેખ છે. આધેયનું પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ ઉતાવળથી એના ઉપર એકદમ વસ્તુ મૂકવી એ એને અર્થ છે. અનાગિક નિક્ષેપકિરણનું લક્ષણ– अनुपयोगपूर्वकप्रत्यवेक्षिते सुप्रमाणिते वा देशे निक्षेप्यवस्तुनो निक्षेपकरणरूपत्वमनाभोगिकनिक्षेपाधिकरणस्य लक्षणम् । ( ३१९) અર્થાત્ ઉપયોગ વિના જોયેલા અથવા સાફ કરેલા સ્થળમાં મૂકવા લાયક ચીજને મૂકવી. તે “અનાગિક નિક્ષેપાધિકરણ” જાણવું. હવે સજનાધિકરણને અધિકાર કહેવામાં આવે છે. તેમાં “સાજન' એટલે મિશ્રણ કરવું અર્થાત સંગ એ એને અર્થ છે. આ સંજનના બે ભેદ છે –(૧) ભક્ત પાનસંજનાધિકરણ અને (૨) ઉપકરણ-સંજનાધિકરણ. ભક્ત પાન–સંજનાધિકરણ એટલે અન્ન, જળ વગેરે વસ્તુઓને એકત્રિત કરવી. એ જ પ્રમાણે ઉપકરણ-સંજનાધિકરણ એટલે કઈ પણ કાર્ય કરવામાં જે સાધનની જરૂર હોય તેને એકઠાં કરવાં. આ સંબંધમાં શ્રીવિજયધર્મસૂરિકૃત ધર્મદેશના (પૃ. ૨૬૧)માં કહ્યું છે કે “ જેમ દૂધમાં સાકર મેળવે છે તેમ ભેજનાદિ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુને મેળાપ અધિક સ્વાદને માટે કરે તે અનપાન–સંજનાધિકરણ ૨ તેમજ વસ્ત્રાદિકમાં રંગબેરંગી કેર લગાવવાથી અથવા ચંદરવાની માફક એક વસ્ત્રની સાથે બીજા વસ્ત્રને સાંધે કરવાથી જે અધિક શભા માલમ પડે તેમ દંડ, પાત્રાદિકમાં રંગ લગાડે તે ઉપકરણ-સંજનાધિકરણ છે. ” . ” નિસર્ગાધિકરણનું રવરૂપ વિચારતાં જણાશે કે એના મન-નિસર્ગોષિકરણ, વણ નિસર્ગાધિ કરણ અને કાય-નિસર્ગાધિકરણ એમ ત્રણ પ્રકારે છે. તેમાં અવ્ય “નિસર્ગ' શબ્દથી ઉત્સર્ગ, ત્યાગ સમજ. મને નિસગધિકરણનું લક્ષણ मनस्त्वेन परिणतमनोवर्गणाद्रव्याणां चिन्तनादिद्वारा त्यागकरणरूपत्वं मनोनिसर्गाधिकरणस्य लक्षणम् । ( ३२०) અર્થાત મનરૂપે પરિણમેલાં મને વર્ગણરૂપ દ્રવ્યને ચિતનાદિક દ્વારા ત્યાગ કરે તે “મને-નિસર્વાધિકરણ” છે. Page #856 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. વાનગધિકરણનું લક્ષણ ____ भाषात्वेनागदितवचनवर्गणापुद्गलानामुपदेशादिभिस्त्यागकरणरूप. त्वं वाग्निसर्गाधिकरणस्य लक्षणम् । (३२१) અર્થાત ભાષારૂપે પરિણમેલ વચનવર્ગ શાના પુદગલેને ઉપદેશાદિક વડે ત્યાગ કરે તે વા–નિસર્ગાધિકરણ” કહેવાય છે. અત્રે ઉપદેશથી શાસ્ત્રને ઉપદેશ ન સમજ, કેમકે સ્વછંદ પ્રવૃત્તિને અત્ર અધિકાર છે અને એ વાતની તવાર્થ (અ. ૬, સૂ. ૧૦)ની બૃહદવૃત્તિ (પૃ. ૨૨ ) સાક્ષી પૂરે છે. કાયનિસર્ગાધિકરણનું લક્ષણ शस्त्रपाटनाग्निजलप्रवेशोद्वन्धनविषप्रयोगादिभिः शरीरस्य त्यागकरणरूपत्वं कायनिसर्गाधिकरणस्य लक्षणम् । ( ३२२) અર્થાત્ શસ્ત્ર વડે છેદન, અગ્નિવેશ, જલપ્રવેશ, ફાંસ ખાવ, ઝેર પીવું ઇત્યાદિ પ્રયોગો દ્વારા શરીરને તજી દેવું તે “કાય-નિસર્ગાધિકરણ” કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે પ્રમત્ત દશાથી શરીરને અયતના પૂર્વક છૂટું મૂકવું, વચનને નિયમમાં ન રાખવાં અને મનને વશ ન રાખવું એ નિસર્ગાધિકરણના અનુક્રમે કાયિકાદિ ત્રણ પ્રકારે જાણવા. અધિકરણને સમગ્ર વિષય સત્વર ખ્યાલમાં આવે તે માટે એના ભેદ-ઉપભેદે વૃક્ષરૂપે નીચે મુજબ રજુ કરીએ – અધિકરણ જીવ-અધિકરણ અજીવ-અધિકરણ સંભ સમારંભ આરંભ નિર્વતના નિક્ષેપ સંગ નિસર્ગ | | કાયિક (વાચિક માનસિક મૂલગુણ ઉત્તરગુ ભક્ત પાન ઉપકરણ કાય વચન મન કૃત કારિત અનુમત અપ્રત્યેક્ષિત દુબ્રમજિત સહસા અનાગિક ક્રોધ માન માયા લાભ ૧-૨ કાયિકની પેઠે વાચિક અને માનસિકના પણ ત્રણ ત્રણ ભેદો તેમજ એ પ્રત્યેકના કૃતની પેઠે ચાર ચાર ભેદ ઘટાવી લેવા. ૩-૪ કૃતની માફક આના પણ ક્રોધાદિ ચાર ચાર પ્રકારે સમજી લેવા. 98. Page #857 -------------------------------------------------------------------------- ________________ ७७८ આસ્રવ–અધિકાર. [ તૃતીય હવે અન્ય વિષયને વિચાર કરીએ તે પૂર્વે એક બે બાબતે ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. તે એ છે કે બાહ્ય વ્યાપારની અપેક્ષાએ મને-નિસર્ગાધિકરણને અછવાધિકરણ તરીકે ગણાવવામાં આવેલ છે અને એ જ પ્રમાણે શરીરાદિક વિષે સમજી લેવું. વળી જ્યારે આત્માના વ્યાપાર માત્રને જ જીવાધિકરણમાં ગણવામાં આવે ત્યારે તે મૂલગુણનિર્વતનાધિકરણમાં શરીર વગેરેને ખાલી આકાર જ ગણુ. સાંપરાયિક કમના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારે છે. સાંપરાયિક કર્મ એક છે, છતાં તેના ફળમાં તો અવશ્ય ભિન્નતા રહેલી છે. આ વાત કેવી રીતે યથાર્થ છે એવો કેઈને સંદેહ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક છે. આ શંકાના સમાધાનાથે નીચે મુજબનું ઉદ્દાહરણ રજુ કરવામાં આવે છે – એક પ્રકારને આહાર ખાવા છતાં જ્યારે તે આહાર જઠર (પેટ)માં જાય છે ત્યારે તે જેમ રસ (મહાધાતુ), રુધિર (લોહી), માંસ, મેદસ્ (ચરબી), મજજા (હાડકાંની ચરબી), અસ્થિ (હાડકાં), શુક્ર (વીર્ય) અને મલ (પુરીષ) એમ આઠ પ્રકારે પરિણમે છે તેવી જ રીતે એક પ્રયોગ દ્વારા અર્થાત્ સમુદાન-કરણ દ્વારા ગ્રહણ કરેલ કમ પણ આશ્રવ-ભેદસ્વરૂપી હોવાથી પ્રકૃતિ (સ્વભાવ)ને પ્રાપ્ત કરીને આઠ પ્રકારે પરિણમે છે. મૂળ પ્રકૃતિએ આઠ છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય.” હવે આઠ પ્રકારની પ્રકૃતિને આશ્રીને આસવના જે ભેદે પડે છે તેનું દિગદર્શન કરાવવામાં આવે છે. સાંપરાયિક કર્મ આઠ પ્રકારનું છે તે શું સવ કર્મના આઠ જ આવે છે કે કંઈક વિશેષતા રહેલી છે ? આને ઉત્તર એ છે કે જોકે બધી કમ પ્રકૃતિના બંધારણ સમાન્યરૂપે યોગ અને કષાય જ છે તે પણ પ્રકૃતિવિશેષને આશ્રીને આસવમાં ભિન્નતા ઉદ્દભવે છે. આથી કરીને કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કઈ કઈ પ્રવૃત્તિ કયા કયા કર્મના બંધનું કારણ થઈ શકે છે એને આપણે વિચાર કરીશું. તેમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવર@યના આસ તરીકે પ્રદોષ, નિવ, માત્સર્ય, અત્તરાય, આસાદન અને ઉપઘાતને ઉલેખ “શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આ આસ દ્વારા આ બે કર્મો બંધાય છે. આ પ્રત્યેકનું સ્વરૂપ સમજાય તે માટે એ દરેકનું ક્રમશઃ લક્ષણ ગ્રંથકારના શબ્દોમાં જોઈ લઈએ. ૧ “ fશાયરે વીઘેન દેતુfમન વાદન : “ ” મારે ” —પ્રથમ કમગ્રંથની વૃત્તિનું બીજું પત્ર. ૨ આ સાત ધાતુઓ છે. આ ઉપરાંત કેટલાક રોમ, ત્વચા અને સ્નાયુને પણ ધાતુ ગણી એની સંખ્યા દશની દશૉવે છે. ૩ કર્મોનો સ્વભાવ એ પ્રકૃતિને અર્થ છે. ૪ આ આઠે સંબંધી વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે. ૫ સરખા તત્વાર્થ (અ. ૬ નું નિમ્નલિખિત અગ્યારમું સૂત્રઃ " तत्प्रदोषनिहूनवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः "। Page #858 -------------------------------------------------------------------------- ________________ આહંત દર્શન દીપિકા, ઉલ્લાસ ] પ્રદોષનું લક્ષણ ज्ञानिसाध्वादीनां ज्ञानसाधकपुस्तकादीनां च प्रत्यनीकत्वेनानिष्टाचरणरूपत्वं, ज्ञानज्ञानिविषयकान्तरिकाप्रीतिकरणरूपत्वं वा प्रदोषચ ક્ષમ્ (રૂરરૂ) અર્થાત જ્ઞાની એવા સાધુ પ્રમુખને તેમજ જ્ઞાનના સાધનરૂપ પુસ્તકાદિક પ્રત્યે વૈરભાવથી અનિષ્ટ આચરણ કરવું તે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે જ્ઞાન અને જ્ઞાની તરફ આંતરિક અપ્રીતિ હેવી તે “પ્રદેષ કહેવાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ-ભાવ રાખે તે “જ્ઞાન-પ્રદેષ” છે, જ્યારે દર્શન, દર્શની કે દર્શનનાં સાધન તરફ દ્વેષભાવ રાખવે તે “દશન-પ્રદેશ છે. નિનવનું લક્ષણ न मया तत्समीपेऽधीतमित्यपलापकरणरूपत्वं निह्नवस्य लक्षणम्। (રૂર૪). અર્થાત્ એકની પાસે અભ્યાસ કર્યા પછી હું ક્યાં તેની પાસે ભણ્યો છું એ અપલાપ કરે તે નિનવ” કહેવાય છે. ઓછા જ્ઞાનવાળા પાસે અભ્યાસ કર્યો હોય છતાં પિતાની પ્રશંસા માટે મોટા વિદ્વાન પાસે ભણ્યો છે એમ જણાવવું એ પણ નિહૂનવાણું છે. વિશેષમાં કઈ જ્ઞાનાભિલાષી તત્વજ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે તેને ઉત્તર આવડતો હોવા છતાં હું જાણતું નથી એમ કહેવું અથવા તે જ્ઞાનની સામગ્રી કેઈ માગે અને તે પાસે હોય છતાં તે મારી પાસે નથી એમ કહેવું તે પણ “જ્ઞાન-નિહનવ” છે. એ પ્રમાણે “દશન-નિનવ” માટે ઘટાવી લેવું. માત્સર્યનું લક્ષણ दानाहेऽपि ज्ञाने कुतश्चित् कारणादयोग्यापादनरूपत्वं मात्सर्यस्य ઋક્ષપામ્ (રૂ૨૫) અર્થાત કે મનુષ્યને જ્ઞાન આપવું એટલે કે તેને ભણાવ એગ્ય હોય છતાં પણ કંઈક બહાનું કાઢીને તેને અગ્ય કહે તે માત્સર્ય” કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે પિતે રૂડી રીતે અભ્યાસ કરી પાકું જ્ઞાન મેળવ્યું હોય કે જે અન્યને આપવા જેવું હોય તેમ છતાં તેનો કે ગ્રાહક અધિકારી મળે ત્યારે પણ તેને ન આપવાની કલુષિત વૃત્તિ ધારણ કરવી તે “ માત્સર્ય ” છે. Page #859 -------------------------------------------------------------------------- ________________ ७८० અન્તરાયનું લક્ષણ ज्ञानाध्ययनादीनां व्यवच्छेद करणरूपत्वमन्तरायस्य लक्षणम् । આસવ-અધિકાર. ( ૩૨૬ ) અર્થાત્ જ્ઞાનના અભ્યાસ વગેરેમાં ( કલુષિત ભાવે ) ખલેલ પહોંચાડવું તે ‘ અન્તરાય ' છે. આસાદનનું લક્ષણ— મનોવાવાં જ્ઞાનસ્ય વર્ગનજવલ્લમાસાનણ્ય જાનમ્। (૩૨૭) અર્થાત્ મન અને વચન દ્વારા જ્ઞાનના ત્યાગ કરવા તે ‘આસાદન’ છે. તત્ત્વા રાજ૦ (પૃ૦ ૨૫૬) પ્રમાણે તેા કોઇ અન્યને જ્ઞાનનું દાન કરી રહ્યો હોય ત્યારે વાણી અને શરીરથી તેના નિષેધ કરવા એનુ નામ ‘ આસાઇન ’ છે. આ રહ્યો એ ઉલ્લેખઃ— 4 (6 वाक्कायाभ्यां ज्ञानवर्जनमासादनम् - कायेन वाचा च परप्रकाशज्ञानस्य वर्जनमासादनं वेदितव्यम् । ,, [ તૃતીય ઉપઘાતનું લક્ષણ પ્રાતજ્ઞાનાટીનાં રોષોન્નાવન૧૬મુવાતસ્ય અક્ષળમ્ । (૨૮) અર્થાત્ પ્રશસ્ત જ્ઞાન, જ્ઞાની વગેરેમાં દોષા ન હેાય છતાં એ દોષો કાઢવા તે ‘ ઉપઘાત ’ કહેવાય છે. અર્થાત્ કોઇ વ્યક્તિ શુદ્ધ પ્રરૂપણા કરી રહી હોય છતાં પેાતાની અવળી મતિને આગળ કરી તે વ્યક્તિમાં કે તેની પ્રરૂપણામાં અછતા દોષો પ્રકટ કરવા તે ‘ ઉપઘાત ’ છે. આસાદન અને ઉપઘાતમાં તાવત ܐ આસાદન અને ઉપઘાતમાં શાફેર છે એ સંબંધમાં તત્ત્વા રાજ૦ (પૃ. ૨૫૬ )માં કહ્યું છે કે છતે જ્ઞાને તેના વિનય ન કરવા, બીજા ઉપર તેના પ્રકાશ ન પાડવા, તેના ગુણાની પ્રશંસા ન કરવી એ આસાદન ’ છે, જ્યારે જ્ઞાનને જ અજ્ઞાન સમજીને તેના નાશ કરવા કટિબદ્ધ થવું એ ‘ ઉપઘાત ’ છે. ' અત્ર એ સ્પુટ કરવુ` ાવશ્યક સમજાય છે કે ઉપર્યુ ક્ત પ્રદોષ, નિર્ણ ઇત્યાદિના જ્યારે જ્ઞાન, જ્ઞાની કે તેનાં સાધન સાથે સંબંધ હોય ત્યારે તેના જ્ઞાન–પ્રદોષ, જ્ઞાન-નિત્ર ઇત્યાદિ રૂપે નિર્દેશ કરાય છે; પરંતુ જ્યારે એ જ પ્રદેાષાદિના દશન યાને સામાન્ય બાધ, દેશની અને તેનાં સાધન સાથે સંબંધ હેાય ત્યારે તેના દર્શન-પ્રદોષ, દશન-નિત્ર ઇત્યાદિ રૂપે નિર્દેશ થાય છે. આથી જ્ઞાનાવરણીય અને દશનાવરણીય એ બને કર્મોના જ્યારે આસવા એક જ છે તે પછી Page #860 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૭૮૧ આ એ કર્માંને જુદાં ન ગણતાં એક જ ગણવાં જોઈએ એ કથન અસ્થાને છે એમ ફલિત થાય છે. વિશેષમાં તત્ત્વાર્થરાજ॰ (પૃ. ૨૫૬ )માં સૂચવાયા મુજબ આનું કારણ એ પણ છે કે કઠ વગેરેના સંચાગ–વિભાગની તુલ્યતા હૈ।વાથી વચનના સાધક અને રૂકમાં ભેદ નહિ ઉદ્ભવતા હાઇ જ્યાં ઉપદેશ કરાયેા છે ત્યાં અસાધકતાને લઇને વચનવરાષ ઉપસ્થિત થાય છે. વળી એ એને તુલ્ય માનવા છતાં વચન સ્વપક્ષનું જ સાધક છે, અને પરપક્ષનુ તા દૂષક જ છે એટલે સાધકતા અને દૂષકતારૂપ ધર્મની એકતા સિદ્ધ થતી નથી. વળી કારણેામાં સમાનતા હાવા છતાં તેનાં ફળામાં ભિન્નતા જોવાય છે. જેમકે મૃત્તિકારૂિપ સમાન હેતુવાળા શરાવ, ઘટ વગેરેની ભિન્નતા આમાલગે પાલપ્રસિદ્ધ છે. વળી આ એ કર્મીમાં અભેદ માનવા એ આગમથી વિરુદ્ધ છે. આ પ્રમાણે વચનવિરોધ, ટટ વ્યાધાત અને આગમગ્યાઘાતરૂપ કૃષણા બાધા ન કરે એટલા જ માટે કંઇ આ બે કમાં ભિન્ન માન્યા નથી, પરંતુ એ મને આવરણે નષ્ટ થતાં એકી સાથે સૂર્યંમાં પ્રતાપ અને પ્રકાશનુ' સાહચય જોવાય છે તેમ કેવલીને વિષે કેવલજ્ઞાન અને કેવલદશ નનુ' સાહચય' ઘટી શકે છે. આ પ્રમાણે આપણે સાંપર્ણાયક જ્ઞાનાવરણુ અને દનાવરણ કર્યાં આશ્રીને વિચાર કર્યા. હવે વેદનીય કર્મીને ઉદ્દેશીને વિચાર કરવામાં આવે છે. તેમાં પ્રથમ અસાતવેદનીયના આસવાના ઉલ્લેખ કરીશું. દુઃખી થતા તેમજ શાક, તાપ, આક્રુન્દન, વધ અને પરિંદેલન કરનારા જીવ અસાતવેદનીય ( અસવેદ્ય ) કમ ખાંધે છે અર્થાત્ સ્વ, પર કે ઉભયમાં રહેલ દુઃખ, શેક, તાપ (પશ્ચાત્તાપ), આકન્દન, વધુ (હિંસા ) અને પરદેવન એ અસાતવેદનીય કના આસવા છૅ, મા હકીકત તવા ( અ. ૬ )ના નિમ્નલિખિત ખારમાં સૂત્રમાં ઝળકી ઊઠે છેઃ "दुःखशोकनापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्यस्थ । 59 આ બરાબર સમજાય માટે એ પ્રત્યેકનું લક્ષણ ગ્રંથકાર સૂચવે છે. તેમાં દુઃખનું લક્ષણ એ છે કે— 'असावेदनीयोदये सति द्रव्यान्तरोपनिपाताभिमतवियोगा. निष्टश्रवणादिभिरात्मनो यः पोडालक्षणः परिणामस्तद्रूपत्वं दुःखस्य રુક્ષનમ્ । ( ૩૨૬ ) ૧ મને વિષે તા અર્થાત્ જ્ઞાનાવરણ અને દર્શનાવરણથી આવૃત વ્યક્તિને વિષે તે જ્ઞાન અને દર્શન સમકાલે સભવતાં નથી. ઉદાહરણ તરીકે જળની સાથે સમવેત અગ્નિને વિષે પ્રતાપ જ સભવે છે, નહિ કે પ્રકાશ; અને પ્રદીપને પ્રકાશ જ હોય છે, નહિ કે પ્રતાપ. ૨ અહીંથી માંડીને તે પરિદેવન પ ́તનાં લક્ષણા તત્ત્વા ( અ. ૬, સ. ૧૩ )ની બૃહદ્ વૃત્તિ( પૃ. ૨૫ )ના અક્ષરશઃ અનુકરણુરૂપ છે. Page #861 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [ તૃતીય અર્થાત્ અસાતવેદનીય કર્મના ઉદય થતાં અનિષ્ટ વસ્તુના સ ંયાગથી, ઇષ્ટ વસ્તુના વિચેાગથી કે માઠા સમાચાર સાંભળવાથી એવા પ્રસ ંગે આત્માને જે પીડા ઉત્પન્ન થાય છે તે ‘ દુઃખ ' જાણવું. આમાં બાહ્ય કે આંતરિક ગમે તે નિમિત્ત હાઇ શકે. , શાકનું લક્ષણ— ૭૮૨ अनुग्राहकस्नेहादिव्यवच्छेदे सति चित्तस्य वैक्लव्यरूपत्वं शोकस्य રુક્ષનમ્ । ( ૨૦ ) અર્થાત્ ઉપકાર કરનારા સ્નેહી વગેરેના વિચાગ થતાં ચિત્તમાં જે વિકલતા ઉદ્ભવે છે તે × શાક ’ કહેવાય છે. અર્થાત્ હિતૈષીની સાથેના સંબંધ તૂટી જતાં જે ખેદ થાય છે તે ‘ શાક ’ છે. તાપનું લક્ષણ— परिभवादिनिमित्तकसञ्जाताविलान्तःकरणस्य तीव्रानुशय परिणामપરૂં તાપસ્થ રુક્ષગમ્ । ( ૩૩૨ ) અર્થાત્ અપમાનાદિક કારણને લીધે અન્તઃકરણમાં જે તીવ્ર સંતાપ થાય તે ‘ તાપ ' કહેવાય છે. આક્રંદનું લક્ષણ परितापजन्याश्रुनिपाताङ्गविकारविलापाभिव्यक्त करणरूपत्वमा ૧ ક્ષનમ્ । ( ૩૩૨ ) અર્થાત્ પરિતાપને લઇને ઉદ્ભવેલ આંસુની ધારા, " કન્તુ • છે. ટુંકમાં માલૂમ પડનારી વસ્તુ તે રહેવુ તે ‘ આફ્રન્જીન ’ યાને વર્ષનું લક્ષણ લક્ષણુઃ * ‘ આક્રન્તુ ’ છે. प्रमत्तयोगात् प्राणिप्राणवियोजनरूपत्वं वधस्य लक्षणम् । (३३३) અર્થાત્ પ્રમત્ત ચેાગ દ્વારા એટલે કે બેદરકારીથી પ્રાણીના પ્રાણ લેવા તે ‘ વધ ’ સમજવા. અગમાં વિકાર, વિલાપ ઇત્યાદિ ચિહ્નાથી કહીએ તે ગદ્ગદ સ્વરે આંસુ સારવા સાથે ૧ સરખાયા વિદ્યામાત". શ્રીઉમાસ્વાતિકૃતતત્ત્વાર્થં ( અ. છ, સૂ. ૮ )ગત હિંસાનું " " प्रमतयोगात् प्राणव्यपरोपणं हिंसा | Page #862 -------------------------------------------------------------------------- ________________ [ ઉલ્લાસ પરિદેવનનું લક્ષણ આર્દ્રત દર્શન દીપિકા. सङ्कलेशप्रवणश्वस्वपरानुग्रहेच्छाप्रवणत्वे सति अनुकम्पाप्रायत्वं પતિવનસ્ય ક્ષનમ્ । ( ૩૩૪ ) GK અર્થાત્ સંકલેશમાં કુશલતા તેમજ સ્વ પરના ઉપર ઉપકાર કરવાની ઇચ્છા પૂર્વકની અનુકંપા ઉત્પન્ન કરે એવી વૃત્તિ તે ‘ પરિદેવન ’ છે, વિયેાગી પાત્રના ગુણા યાદ આવવાથી ઉત્પન્ન થતુ કરુણાજનક રુદન તે ‘ પરિદેવન ’ છે એમ અન્યત્ર સૂચવાયુ છે. આ પ્રમાણે 'દુ:ખાદિ પાતાને કરવાં, પરમાં ઉત્પન્ન કરવાં અથવા બન્નેમાં ઉત્પન્ન કરવાં એ પ્રમાણેના અસાતવેદનીય કના આસવાનું સ્વરૂપ આપણે જોયું. હવે સાતવેદનીય કમ'ના આવાનું સ્વરૂપ જોઇ લઇએ. પરંતુ તે પૂર્વે વ્રતાદિ અસાતવેદનીયના અધક છે એ ભ્રાન્તિ અને તેના નિરસનને વિચાર તત્ત્વારાજ૦ ( પૃ. ૨૫૯-૨૬૦ ) અનુસાર કરી લઇએ. કહેવાની મતલબ એ છે કે કોઇક એવી દલીલ કરે કે જ્યારે દુઃખ, શાક, તાપ વગેરે નિમિત્તો પેાતાનામાં કે અન્યમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય ક્રમનાં અંધક થાય છે તા પછી લાચ, ઉપવાસ, ત્રત અને ખીજા પણ એવા નિયમેદુ:ખદાયી હાવાથી તે પણ અસાતવેદનીયનાં ખધક થશે એટલે એવી પરિસ્થિતિમાં કર્યો। સુજ્ઞ જન વ્રત, નિયમાનુ' અનુષ્ઠાન કરવા તૈયાર થશે ? બલ્કે તે તેના ત્યાગ કરવા જ શુ' પ્રયત્ન નહિ કરે ? આ પ્રશ્નાત્મક દલીલના પ્રત્યુત્તર એ છે કે પૂર્વોક્ત દુઃખાદિ સામાન્ય રીતે ઉદ્ભવે ત્યારે તે આસ્રવરૂપ નથી; કિન્તુ જ્યારે તે ક્રોધાદિ આવેશથી ઉત્પન્ન થયેલાં ઢાય, આત્માની કલુષિત વૃત્તિથી ર’ગાયેલાં હોય ત્યારે જ તે આસ્રવ બને છે. સાચા ત્યાગી (સંન્યાસી) કે તપવી ગમે તેવાં ઉગ્ર વ્રત કે કઠોર નિયમા પાળે તેપણ તેને અસાતવેદનીય કના બંધ થતા નથી તેનાં એ કારણેા છે. પહેલુ કારણ એ છે કે ખરા ત્યાગી કે તપસ્વી ગમે તેવું કઠાર વ્રત પાળીને જે દુઃખ વહારે છે તેમાં ક્રોધ કે અન્ય તેવી મલિન, દુષ્ટ વૃત્તિ નિમિત્તરૂપ નથી; પરંતુ તેમ કરવામાં સવૃત્તિ અને સત્બુદ્ધિની પ્રેરણા જ કારણભૂત છે. વળી કઠણ ત્રતા સ્વીકાર્યા બાદ ગમે તેવા વિકટ, દુઃખદ પ્રસંગમાં પણ તેમનામાં ક્રોધાદિ કષાયા કે સંતાપ વગેરેના સંચાર થતા નથી; એથી કરીને એ પ્રસંગો તેમને માટે બંધક બનતા નથી. બીજું કારણ એ છે કે સાચા સંન્યાસીઓનેખરા તપસ્વીઓને કઠિણુ તાનુ અને કઠાર નિયમાનુ પાલન કરવામાં ઉલટા આનંદ આવે છે, તેએા વાસ્તવિક પ્રસન્નતા અનુભવે છે. તેથી આ પ્રસંગોમાં તેમને માટે દુઃખ, શેક, સંતાપ વગેરેના સંભવ રહેતા નથી. એ તે સુપ્રસિદ્ધ વાત છે કે એકને જે પ્રસંગથી દુઃખ થાય તે જ પ્રસંગથી અન્યને પણ દુઃખ જ થાય એવા તે કાઇ ત્રિકાલાબાધિત નિયમ નથી. આથી કરીને ૧ અત્ર આદિથી શાક વગેરે પાંચ નિમિત્તો જ ન સમજતાં તાડન, તર્જન વગેરે પણ ઘટાવી શકાય તેમ છે, Page #863 -------------------------------------------------------------------------- ________________ ७८४ વ્યાસવ-અધિકાર. [ તૃતીય સાચા ત્યાગીને વિષમ વ્રતાદિ પાળવામાં `માસિક રતિ હાવાથી એમને માટે એ તાદિ દુઃખરૂપ ન હાઇ સુખરૂપ જ છે અને મતએવ એ કઠોર વ્રતાદિ પણ તેમને માટે તે અસાતવેદનીય કર્મોનાં ગંધક નથી જ, વિશેષમાં જેમ કેઇ દયાળુ વૈદ્ય વાઢકાપથી કોઇને દુઃખ અનુભવવામાં નિમિત્તરૂપ બનવા છતાં કરુણાની વૃત્તિથી પ્રેરાયેલા ડેાવાથી તે પાપના ભાગી થતે નથી એટલું જ નહિ, પણ કદાચ વાઢકાપ કરતાં દરદી મરી પણ જાય તાપણું તેણે ખૂન કર્યું છે એને તેના ઉપર આરોપ સૂકી શકાતા નથી તેમ સાંસારિક દુઃખને અંત આણવાની અભિલાષાથી તેના ઉપાયાના પ્રસન્નતા પૂર્વક ઉપયોગ કરનારા ત્યાગી પણ તેમની વૃત્તિને લીધે પાપમ ધક ગણાય નહિ. હવે આપણે પ્રસ્તુત વિષય પાછા હાથ ધરીશુ' એટલે કે સાતવેદનીય કૅમના કયા કયા આસ્રવા છે તેના ઉત્તર વિચારીશુ. ભૂત અને વ્રતી ઉપર અનુક ંપ રાખવી અર્થાત્ સર્વ જીવા ઉપર દયા રાખવી અને અણુવ્રતધારી તેમજ મહાવ્રતધારીની ભક્તિ કરવી, દાન દેવુ', સરાગ સંયમ (રાગયુક્ત ચારિત્ર) વગેરે યાગ ઉપર ધ્યાન આપવું, ક્ષાન્તિ ( ક્ષમા ) ધારણ કરવી અને શૌચનું સેવન કરવુ એ બધા સાતવેદનીય કર્માંના ૠાસ્રવે છે અર્થાત એ દ્વારા સતવેનીય ( સદ્ય ) કમ અથાય છે. ૧ તત્ત્વાર્થરાજ૦ ( પૃ tr पुरे बने वा स्वजने जने वा, प्र (प्रा) सादशृङ्गे द्रुमकोटरे बा || प्रिया नाइकेऽथ शिलातले वा, मनोरति सौख्यमुदाहरन्ति ॥ " અર્થાત્ શહેર કે જંગલ, સ્વજન કે પરજન, મહેલની અગાસી કે ઝાડની બખોલ, પ્રિયાના અંક કે પત્થરની સપાટીને વિષેની મનેાતિને · સુખ ' કહેવામાં આવે છે. * ૨૬૦ )માં અવતરણરૂપે કહ્યુ છે કે— ૨ આયુષ્ય કર્મના ઉદયમાં વર્તતા, વર્તનારા અને વઢેલા એવા એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવા ‘ ભૂત ' કહેવાય છે. એટલે કે ઉત્તરાધ્યયનની વાદિવેતાલ શ્રીશાંતિસૂરિકૃત વૃત્તિ ( તૃતીય વિભાગ )ના ૫૮૪ મા પત્રમાં નિમ્નલિખિત— # : , શબ્દ --પદ્ય દ્વારા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ વચ્ચે ીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આત્મા તે · પ્રાણ કહેવાય છે, વૃક્ષા ‘ ભૂત ' કહેવાય છે, પંચેન્દ્રિયા ‘ જીવ ' કહેવાય છે અને બાકી બધા આત્મા ‘ સત્ત્વ ’ કહેવાય છે એવા જે ભેદ દર્શાવાયા છે તે અત્ર વિવક્ષિત નથી. અત્ર તે - ભૂત જીવના પર્યાયરૂપે સમજવાને છે. એટલે કે એથી હરક્રાઇ સચેતન પદાર્થના નિર્દેશ સમજવાના છે. ૩ વગેરે ’ શબ્દથી દેશવિરતિરૂપ ચારિત્ર, અકામનિર્જરા અને બન્નતપ સમજવાં. ૪ સરખાવે। તત્ત્વા ( અ. ૬ )નુ નીચે મુજબનુ' તેરમું સૂત્રઃ— “ પ્રાના દિત્રિષસુપ્રોઇ, મૂતÆ તરવ: વૃત્તા: । નવા પશ્ચન્દ્રિયા (ચા:, કોવા: સવા સીરીતાઃ | '' भूतवत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्यस्य । 31 Page #864 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] તીનુ લક્ષ”— - વ્રતામિલ=ન્ય વલ્લે ત્રતિનો રુક્ષનમ્ । ( રૂરૂપ ) અર્થાત્ વ્રતના સંબધથી યુક્ત એટલે કે જેણે વ્રત ગ્રહણ કર્યું હોય તે ‘ વ્રતી ’કહેવાય છે. અનુકંપાનું લક્ષણ— परपीडामात्मीयां कुर्वाणस्यानुग्रहार्द्रीकृतान्तःकरणस्य चानु-पश्चात् परकीयदुःखदर्शनानन्तरं हृदयकम्पनरूपत्वमनुकम्पाया लक्षणम् । ( 38 ) આહુત દાન દીપિકા અર્થાત્ ખીજાના દુઃખે દુ:ખી થનારા અને તેના ઉપર અનુગ્રહ કરવાને માટે જેનું હૃદય આદ્ર થયુ' છે ( પીગળ્યુ' છે ) એવાના અંતઃકરણમાં પારકાનું દુઃખ જોયા બાદ જે ક ંપન થાય છે તે ‘અનુક’પા’ કહેવાય છે. આ અનુક`પા એ પ્રકારની છેઃ–( ૧ ) ભૂતવિષયક અને ( ૨ ) તિવિષયક, હૃદયના કપનરૂપ જે ક્રયાત્મક અનુકપા છે તે ‘ 'ભૂતવિષયક અનુકંપા ' સમજવી, જ્યારે ગુણીને વિષે ભક્તિરૂપ અનુકંપા તે ‘ ઋતિવિષયક અનુકંપા ’ જાણવી, દયા અને ભક્તિમાં તફાવત— અત્ર ‘અનુક’પા’ શબ્દ ભૂત તેમજ વ્રતી બંનેને ઉદ્દેશીને વપરાયા છે; પરંતુ ભૂત આશ્રીને તેના અથ દયા, કરુણા કરવાના છે, જયારે વ્રતી આશ્રીને ભક્તિ કરવાના છે. જિન-આગમ, જિન–મંદિર, જિન–પ્રતિમા તેમજ એ ત્રણના ઉપાસક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ભક્તિનાં ક્ષેત્ર છે, જયારે અનાથ, અશરણુ, દીન વગેરે દયાનાં ક્ષેત્ર છે, યા માટે પાત્રાપાત્રતા જોવાની રહેતી નથી. એ જોવી પણ ન જ જોઇએ, કેમકે એ જોવા જાય તે। દયા માટે અવકાશ જ ન રહે. ભક્તિની વાત એથી ન્યારી છે. એમાં પાત્રાપાત્રતા જરૂર જોવી જોઇએ, એટલે કે પાત્રની પરીક્ષા અને હૃદયના બહુમાન પૂર્વક ભક્તિ થઈ શકે છે, જયારે દુ:ખીના દુઃખને દૂર કરવાની ઇચ્છા પૂર્ણાંક તેને અનાદિનું દાન દેવું તે ‘ ક્રયા ’ છે, ૧ પારકાના દુઃખને પોતાનું માનવાથી જે લાગણી ઉત્પન્ન થાય તે આ ૨ અલ્પાંશે વ્રતધારી હા કે સોંશે વ્રતધારી હા, એના ઉપર વિશેષ પ્રકારે તે આના અર્થ છે. ૭૮૫ * ૩ આ સમ્યગ્દષ્ટિ છે, દેશવિરતિ છે કે સર્વવિરતિ છે ? એના આચાર વિચાર કેવા છે ? એનામાં એવા કયા ગુણ છે કે જેથી એની ભક્તિ કરાય ? આ પ્રમાણેના ઊહાપાષ એ પરીક્ષાને અથ છે. 99 અનુકંપા ' છે. અનુક ંપા કરવી Page #865 -------------------------------------------------------------------------- ________________ ७८६ આસ્રવ અધિકાર . [ qતીય દાનનું લક્ષણ 'स्वपरानुग्रहार्थ स्वकीयस्य वस्तुनोऽतिसर्जनरूपत्वं दानस्य ઢાપામ્ (રૂ૩૭). અર્થાત્ સ્વપરના ઉપર ઉપકાર કરવાને અર્થે પિતાની વસ્તુને ત્યાગ કરે એટલે કે તે અન્યને આપી દેવી તે “દાન” કહેવાય છે. સરાગનું લક્ષણ संज्वलनलोभादिकषायो रागः, तत्सहवर्तित्वं सरागस्य लक्षणम् । (૩૮) અર્થાત સંજવલન લેભાદિ કષાય તે “રાગ” છે. આ રાગ જેનામાં હોય તે “સરાગ' કહેવાય છે. સંયમનું લક્ષણ વચમહાગ્રતયુત્તર લંચમચ ઋક્ષણ () અર્થાત અહિંસાદિ પાંચ મહાવતે તે “સંયમ છે. सरागस्य संयमः सरागसंयमः। मूलोत्तरगुणसम्पल्लाभायुभयभाज इति यावत् । અર્થાત્ સરાગ વ્યક્તિને જે સંયમ તે અથવા રાગથી યુક્ત સંયમ તે “સરાગ સંયમ' કહેવાય છે. મૂલ અને ઉત્તર ગુણની સંપત્તિના લાભથી જે યુક્ત હોય તે “સંયમી” છે. ગનું લક્ષણ 'निरवद्यक्रियानुष्ठानरूपत्वं योगस्य लक्षणम् । ( ३४०) અર્થાત પાપરહિત ક્રિયા કરવી તે “ગ” છે. સરગસંચમારિ સંબંધી ગ તે સરોગસંચમારિ યોગ છે. ૧ સરખાવો તત્ત્વાર્થરાજ (પૃ. ૨૬૦ )ગત નિમ્નલિખિત પંડિત – “સારા કાનુwદવુજાસિતા રામ " ૨ જુઓ તસ્વાર્થની બૃહદ વૃત્તિને દિતીય વિભાગ (પૃ. ૨૬). ૩ તસ્વાર્થરાજ૦ (પૃ. ર૬૦ ની નીચે મુજબની પંક્તિની આ છાયા છે “ નિયoffજોવાનુ યોઃ ” Page #866 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, સરાગ કહેવાની મતલબ એ છે કે સંસારવૃક્ષના મૂલરૂપ લાશને દૂર કરવા તત્પર બની સંયમ સ્વીકાર્યા બાદ પણ જે રાગના સંસ્કારા ક્ષીણુ ન થાય તે ત્યાં સુધીના સંયમ તે સચમ ’ છે. થોડા સંયમ સ્વીકારવા તે ‘ સંચમાસચમ ' છે. આથી તે આને ‘ દેશવિરતિ ’ પણ કહેવામાં આવે છે, સ્વેચ્છાથી નહિ પરંતુ પરત ત્રપણે જે ભાગાના ત્યાગ કરાય તે ‘ અકામનિરા છે. વાસ્તવિક જ્ઞાન વગર મિથ્યાદ્ગષ્ટિ અગ્નિપ્રવેશ, જલપતન, છાણુનું ભક્ષણ, અનશન વગેરે જે તપ કરે છે તે ‘ ખાલતપ ’છે. જુએ તત્ત્વારાજ ( પૃ. ૨૬૦ ), સરાગ સચમથી માંડીને તે બાલતપ સુધીની સ ક્રિયાને અન્ન સરાગસ યમાચિાગરૂપે નિર્દેશ છે. : શ્રાન્તિનુ લક્ષણુ— 'धर्मप्रणिधाने सति मनोवाक्कायैः क्रोधनिग्रहरूपत्वं, उदितक्रोधस्य कथञ्चिद् वैफल्यापादनरूपत्वं, क्रोधोदयनिरोधरूपत्वं वा ક્ષાતેઈક્ષળમ્ । ( ૪૧ ) અર્થાત ધમ ધ્યાનમાં લીન થઇને મન, વચન અને કાચા વડે ક્રોધને નિગ્રહ કરવા એટલે કે ક્રોધને કાણુમાં રાખવા તે ‘ ક્ષાન્તિ ’ યાને ‘ ક્ષમા ’ છે. ઉચમાં આવેલા ક્રોધને કાઇક પ્રકારે વિફળ કરી નાંખવા અર્થાત્ તેને વશ થઇ અનુચિત કાર્ય ન કરવું તે ‘ ક્ષાન્તિ ’ છે. આ સિવાય ક્રુષને ઉદયમાં જ ન આવવા દેવા એનુ નામ પણ ‘ ક્ષાન્તિ ’ છે. રોાચનું લક્ષણ قلق लोभकषायरक्तारमवाससः सन्तोषवारिणा विमलतापादनरूपत्वं શૌવસ્થ અક્ષળમ્ । ( રૂ૪૨ ) અર્થાત્ લાભરૂપ કષાયથી રંગાયેલ આત્મારૂપ વસ્રને સતેષરૂપ જળ વડે નિમળ કરવું તે ‘શૌચ’ છે. આ શોચના દ્રવ્ય-શોચ અને ભાવશૌચ એમ બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્ય-શૈાચનુ ક્ષક્ષણ એ છે કે स्नेह गन्धले पोर्तनापवर्तनप्रासुकजलादिना शरीरशुद्धिकरणવર્લ્ડ વ્યશાસ્ત્ર અક્ષળમ્। ( રૂo૩) ૧ જુએ તત્ત્વા ( અ. ૬, સ. ૧૭ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૨૬ ). ૨ જી તવાય'ની બૃહદ્ વૃત્તિના બીજો ભાગ ( પૃ. ૨૬ ). Page #867 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ આસવ-અધિકાર. તતીય અર્થાત્ તેલ, સુગંધી પ્રવાહી પદાર્થ, લેપ, ઉદવર્તન, અપવર્તન, નિજીવ (અચિત્ત) જળ ઈત્યાદિ વડે શરીરને શુદ્ધ કરવું તે “ દ્રવ્ય-શૌચ' છે. ભાવ-રચનું લક્ષણ अकुशलप्रवृत्तिनिरुद्धमनोवाकायस्य चरणतपोऽनुष्ठायिनश्च प्रायो निर्जराफलरूपत्वं भावशौचस्य लक्षणम् । ( ३४४) અર્થાત અશુભ પ્રવૃત્તિથી મન, વચન અને કાયાને જે અલગ યાને મુક્ત રાખે છે અને જે ચારિત્ર, તપ ઈત્યાદિનું પરિપાલન કરે છે તે વ્યક્તિનાં અનુષ્ઠાને “ભાવ-શૌચ' જાણવાં અને પ્રાય તેનું ફળ નિર્જરા છે. સાતવેદનીયના ભૂતવ્રતિ-અનુકંપાદિ ઉપરાંત અન્ય આસ ઉપર્યુક્ત સાતવેદનીય કર્મના આસ ઉપરાંત બીજા પણ આવે છે. જેમકે “સંયમોસંયમ ( દેશવિરતિ), બાલતપ, અકામનિર્જરા, ધર્મ ઉપર અનુરાગ, ધર્મનું શ્રવણુ, શીલ, વ્રત, પૌષધ, ઉપવાસ, તપસ્વી અને ગ્લાનનું વૈયાવૃત્ય, માતાપિતાની ભકિત (સેવા), સિદ્ધોને નમસ્કાર, ચિત્યની પૂજા, શુભ પરિણામ ઈત્યાદિ. ૧ શરીરને સાફ કરનારૂં સાબુ જેવું દ્રવ્ય-વિશેષ; એ “ઉત્સાહન ' પણ કહેવાય છે. ૨ દ્રવ્યવિશેષ. ૩ જુઓ તસ્વાર્થની બૃહદ્ વૃત્તિને બીજો ભાગ (પૃ. ૨૬ ). ૪ સંયમસંયમ, બાલતા ઇત્યાદિ શબ્દની વ્યાખ્યા આ જ ઉલાસમાં આગળ ઉપર આપવામાં આવે છે. ૫ માતાપિતાની ભક્તિ એ ધર્મની યોગ્યતા મેળવવાનું સાધન છે. યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના પચાસમાં પધમાં “ માતાપિ ગોઠ gT ” એ ઉલ્લેખ આ વાતને સમર્થિત કરે છે. વળી શ્રીયાકિનીમહત્તરાસુ નું શ્રીહરિભદ્રસૂરિવર્ધકૃત “પિતૃભક્તિ-અષ્ટક' ખાસ મનનીય છે. વિશેષમાં આ સંબંધમાં મનસ્મૃતિ ( અ. ૨ )નાં નિમ્નલિખિત પધો પણ મનન કરવાં જેવાં છે. " तयोनित्यं प्रियं कुर्याद, आचार्यस्य च सर्वदा ।। तेष्वेव त्रिषु तुष्टेषु, तपः सर्व समाप्यते ॥ २२८ ॥ asi sari , “ મેં તપ ” કુર્ત | न तैरभ्यननुज्ञातो, धर्ममन्यं समाचरेत ॥ २२९ ॥ त एष हि त्रयो लोका-स्त एव त्रय आश्रमाः । । त एव हि त्रयो वेदा-स्त एवोक्तालयोऽग्नयः ॥ २०॥ અથત માતા, પિતા અને ધર્માચાર્યને પ્રિય થાય એવું કાર્ય સદા કરવું. એ જ ત્રણની તુષ્ટિમાં સર્વ તપ સમાઈ જાય છે. એ ત્રિપુટીની સેવા એ “ પરમ તપ ' કહેવાય છે. એમની અનુજ્ઞા વિનાને ધર્મ આચરવો નહિ. એ જ ત્રણ (સ્વર્ગ, પૃથ્વી અને પાતાલરૂપ) ત્રણ લેક છે, એ જ ત્રણ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમરૂપ ) ત્રણ આશ્રમ છે, એ જ ત્રણ ( ગ, યજુસુ અને સામરૂપ ) ત્રણ વેદ છે અને એ જ ત્રણ (આહવનીય, ગાપત્ય અને દક્ષિણરૂપ ) ત્રણ અગ્નિ છે. Page #868 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દેશને દીપિકા હવે મેહનીય કમના આસ્ત્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં મેહનીય કર્મના દશનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે ભેદ પડતા હોવાથી આ કર્મના આસન પણ તથાવિધ બે પ્રકારે પડે છે. તેમાં દર્શન મેહનીય કર્મના આ નીચે મુજબ છે – કેવલજ્ઞાની, શ્રત, સંઘ, ધર્મ અને (ચાર પ્રકારના) દેવને અવર્ણવાદ કરે તે દર્શનમેહનીય કર્મના આસવે છે, અર્થાત એ દ્વારા દર્શન મેહનીય કર્મ બંધાય છે. આ વાત પૂરેપૂરી સમજાય તેટલા માટે પ્રથમ અવર્ણવાદનું લક્ષણ નીચે મુજબ રજુ કરવામાં આવે છે – ... रागद्वेषमोहावेशात् सद्भुते वस्तुनि दोषोद्भावनरूपत्वमवर्णવાચ ક્ષાર્ (38) અર્થાત રાગ, દ્વેષ અને મેહને વશ થઈને સદભૂત વસ્તુમાં અસદભૂત દેષ કાઢવા તે અવર્ણવાદ' કહેવાય છે. કેવલીનું લક્ષણ "सकलज्ञानावरणक्षयसमुद्भूतसमस्तज्ञेयविषयकावबोधरूपत्वे सति साक्षादर्थपरिच्छेदिचेतनापर्यायरूपत्वं केवलस्य, तद्वत्त्वं च केवलिनो ક્ષણમ્ (રૂ૪૬) અર્થાત સમસ્ત જ્ઞાનાવરણીય કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થત સકલ સેય પદાર્થ વિષયક બેધ કે જે સાક્ષાત્ અર્થને પરિચ્છેદ કરાવનાર ચેતનારૂપ પર્યાય છે તે “કેવલજ્ઞાન” કહેવાય છે, અને જેને કેવલજ્ઞાન થયું હોય તે “કેવલી ” કહેવાય છે. ૧ સરખા તત્ત્વાર્થ (અ. ૪)નું નીચે મુજબનું ૧૪ મું સૂત્રઃ “ केवलिश्रुतसङ्घधर्म देवावर्णवादो दर्शनमोहस्य । " ૨ રાગ અને દ્વેષમાં જોકે મોહને અંતભાવ થઈ જાય છે, તે પણ સામાન્ય બુદ્ધિવાળાને તેની વિશેષતા દર્શાવવા માટે એને અત્ર પૃથફ ઉલ્લેખ કરાય છે. ૩-૪ જુઓ તસ્વાર્થની બૃહદ્ વૃત્તિને દિતીય વિભાગ (પૃ. ૨૭ ). ૫ જેકે કેવલજ્ઞાનનું લક્ષણ એક વાર પ્રથમ ઉલ્લાસ (પૃ. ૨૪૩)માં આવી ગયું છે, છતાં તેને તાજી કરવાને અર્થે તેમજ “ કેવલી ' શબ્દ સમજાવતાં તેની જરૂરીઆત જણાવાથી ફરીથી તેને અત્ર ગ્રંથકારે ઉલ્લેખ કર્યો છે એમ સમજાય છે, Page #869 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૦ શ્રુત લક્ષણ— तीर्थङ्क रोपदिष्टत्वे શ્રુતત્ત્વ ક્ષનમ્ । ( ૩૪૭ ) આસ્રવઅધિકાર. सति बुद्धधतिशयवद्गणधरैश्वधारितरूपत्वं અર્થાત્ તી કરે ઉપદેશ દ્વારા પ્રકાશેલાં અને અસાધારણ બુદ્ધિશાળી ગણુધરાએ રચેલાં શાસ્ત્રોને ‘ શ્રુત ’ કહેવામાં આવે છે. મૈં તૃતીય આ શ્રુતથી તા અગપ્રષ્ટિ શ્રુતના નિર્દેશ થયા. અવવાદ તે સમગ્ર શ્રુત આશ્રીને સભવે છે એટલે 'અંગખાજી શ્રુત પણ અત્ર ઉપલક્ષણથી ઘટાવી લેવાનું છે, વળી હવે પછી રજી થતુ ઉપાંગનું` લક્ષણુ પણ એ વાતનું સૂચન કરે છે. અંગનું લક્ષણ तीर्थकरादिनामक मोंदयवर्तितीर्थ करादिना प्रोक्तरूपत्वमङ्गाख्यશ્રુતસ્ય જીક્ષનમ્। (૩૪૮) અર્થાત્ તી કર-નામક ના જેમને વિષે ઉદય થયા હાય તેવા તીથ કરે, ગણધર-નામકને જેમને વિષે ઉદય થયા ઢાય એવા પ્રતિભાશાળી મહાનુભાવાએ જે શ્રુત પ્રકાશ્યું હોય તે ૮ 'ગ' કહેવાય છે. ( ૧ ) આચાર, ( ૨ ) સૂત્રકૃત, ( ૩ ) સ્થાન, (૪) સમવાય, ( ૫ ) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ( ભગવતી ), ( ૬ ) જ્ઞાતાધર્મકથા, ( ૭ ) ઉપાસકદશા, ( ૮ ) અ’તકૃશા, ( ૯ ) અનુત્તરાપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, ( ૧૧ ) વિપાકસૂત્ર અને ( ૧૨ ) દૃષ્ટિવાદ એ બાર અગા છે, ૧ સરખાવા તવા રાજ૦ ( પૃ. ૨૬૧ )ગત મતનું લક્ષણુ. ૨ આ વાતની પુષ્ટિમાં વિચારા આવશ્યક ( સટીક )ના ૬૮ મા પત્રગત નીચેની ગાથાઃ " अत्थं भासह अरिहा सुत्तं गंथति गणहरा निडणं । सासणस्स हियट्टाए तओ सुत्तं पवत्तई ॥ ९२ ॥ ,, [ અર્થ માત્રનેડોન સૂકું અન્તિ ગળધરા નિપુનમ્ । शासनस्य हितार्थं ततः सूत्रं प्रवर्तते ॥ ] અર્થાત્ તી કરે અથ કહે છે અને ગણરા શાસનના હિતને માટે નિપુણ સૂત્ર ગુર્થ છે. ત્યાંથી સૂત્રની પ્રવૃત્તિના પ્રારંભ થાય છે. ૩-૪ આના સ્વરૂપ માટે જીએ ( પૃ. ૨૭૫ ). Page #870 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ ઉલાસ ] આહત દર્શન દીપિકા, ઉપાંગાદિનું લક્ષણ 'अङ्गार्थानुवादित्वमुपाङ्गादीनां लक्षणम् । ( ३४९) અર્થાત્ અંગના અર્થના અનુવાદરૂપ શ્રુત ઉપાંગ વગેરે નામથી ઓળખાય છે. (૧) પપાતિક, (૨) રાજપ્રક્રીય, (૩) છવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૭) જંબૂઢીપપ્રન્નત્તિ, (૮) નિરયાવલિ, (૯) કપાવલંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલિકા અને (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગે છે. સંઘનું લક્ષણ साधुसाध्वीश्रावकश्राविकालक्षणचातुर्वर्ण्यरूपत्वं सङ्घस्य लक्षમ્ (રૂ૫૦) અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર વર્ણોના સમૂહને સંઘ ” કહેવામાં આવે છે. *ચાતુવર્યાના બે અર્થો છે -(૧) સમ્યક્ત્વ, જ્ઞાન, સંવર અને કપરૂપ ચાર વર્ણોને-ગુણોને વિષે ઉદભવેલું તે; અને (૨) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર ભેદેને સમુદાય. આ હકીકત તસ્વાર્થની બૃહદ્ વૃત્તિ (કિ. વિ.)ના ર૭ મા પૃષ્ઠગત નિમ્નલિખિત ઉલલેખને આભારી છેઃ___" चत्वारो वर्णाः साधुसंयती( साध्वी )श्रावकश्राविकाख्याः । वय॑न्ते इति वर्णा-भेदास्तेषु चतुषु वर्णषु भवश्चातुर्वणः सङ्घो गणः । अथवा सम्यक्त्वज्ञानसंवरतपांसि चत्वारो वर्णा-गुणास्तद्भवश्चातुर्वर्णः, चतुर्णी वर्णानामयं (वा) चातुर्वर्णः सङ्घः, न तु सुगतशिष्याणां भौतानां वा।" શ્રીસંઘનું સ્વરૂપ અને તેનું પૂજ્યત્વ શ્રીસંઘનું મનનીય સ્વરૂપ નંદીસૂત્રની ઉપઘાત (ગા. ૪-૧૭)માં આલેખાયેલું છે અને એનું વિસ્તૃત વિવેચન શ્રીમલયગિરિરિ જેવા ધુરંધર ટીકાકારને હાથે થયેલું છે. આ પ્રસંગે સંધને નગર, ચક્ર, રથ, પધ, ચંદ્ર, સૂર્ય અને મેરુની ઉપમાઓ આપી સૂત્રકારે શ્રીસંઘના આબેહુબ ગુણકીતનરૂપ વર્ણન રજુ કર્યું છે. વળી શ્રીસંઘને પચીસમા તીર્થંકર તરીકે નિશ કરાય છે, કેમકે એ તીર્થકર સમાન છે. એનું અન્ય નામ તીર્થ પણ છે અને એ અતિપૂજનીય છે. ૧ આ કથન તત્વાર્થ ( અ. ૬, સૂ. ૧૪)ની બૃહદવૃત્તિ (પૃ. ૨૭) અનુસાર છે. ૨ વગેરેથી પ્રકીર્ણ કે, મૂલ, છેદસૂત્રો વગેરે સમજવા. આ પૈકી કેટલાકનાં નામ માટે જુઓ પૃ. ૭૯૪. a “ જોરદાપંચનીતિ શાષક” અર્થાત અરિહંતનાં વચને જે સાંભળે તે શ્રાવક. વિશેષ માહિતી માટે જુઓ વૈરાગ્યરસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૩૦૨ ). ૪ તત્વાર્થરાજ (પૃ. ૨૬૧ ) પ્રમાણે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નની ભાવનામાં તત્પર એવા ચાર પ્રકારના શ્રાવણે ( સાધુ )ના સમુદાયને “સંધ' કહેવામાં આવે છે, Page #871 -------------------------------------------------------------------------- ________________ ૭૨ भाव-अधिकार [ तृतीय 6 એ પૂજ્ય કાટિની વસ્તુ છે એમાં બે મત નથી. શ્રીતીથ કરદેવ પછી પૂજ્યતાની કેટિમાં શ્રીસંઘ મૂકાય છે, શ્રીતીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસ'ધ એ જ કલ્યાણુરૂપ છે. જિનેશ્વરની આજ્ઞાની આરાધના એ જ એનું જીવન-સૂત્ર છે, જે સમુદાય જિનેશ્વરની આજ્ઞાના ઇરાદા પૂર્ણાંક ઉત્થાપક હાય, વિરાધક ડાય, ઉચ્છેદક ડાય તે શ્રીસંધ નહિ, પરંતુ તે · હાડકાંના માળા ” છે અને એનુ પૂજન તે પરમાત્માની આશાતનારૂપ છે. એવી જ રીતે જે વ્યક્તિ-ભલે પછી તે ગીતા ગણાતા મુનિ હોય, પરંતુ જો તે સાચા સંઘની મિથ્યાભિનિવેશથી અવગણના કરે.તા તે વ્યક્તિમાં જૈનત્વ હાવાની પણ વ્યવહાર–નયની અપેક્ષાએ તેા શંકા રહે છે અને તેવાને કરાતુ નમન પણ ભવભ્રમણનું કારણ છે. ૧ શ્રીહરિભદ્રસૂરિએ સોધપ્રકરણના ગુરુ-અધિકારમાં કહ્યું પણ છે કે " अम्मापियसारिच्छो सिवघरथंभो य होइ जिणसंघो । जिणवर आणावक्झो सप्पुष्व भयंकरो संघो ॥ १२२ ॥ अस्संघ संघ जे भणति रागेण अहव दोसेण । छेओ बामूदत्तं पच्छित्तं जायप तेसिं ॥ १२३ ॥ काऊण संघसद्द अव्यवहारं कुणंति जे केइ । पप्फोडिअसउणि अंडगं व ते हुंति निस्सारा ॥ १२४ ॥ तेसिं बहुमाणं पुण भक्तीप दिति असणवसणाइ । धम्मो सि नाऊणं गाथा पंति त्तिमं खाणं ॥ १२५ ॥ संघसमागममिलिया जे समणा गारवेहिं कज्जाई । साहिज्जेण करता सो संघाओ न सो संघो ॥ १२६ ॥ जे सहज्जे बट्टा आणाभंगे पवट्टमाणाणं । मणषायकापहिं समाणदोषं तयं बिंति ॥ १२७ ॥ आणाभंगं दहुं मज्झत्था णु दृषंति जे तुसिणा । अहिअणुमो जाए तेसिं चिय होइ वयलोवो ॥ १२८ ॥ [ मातापितृसदृशः शिवगृहस्तम्भश्च भवति जिनसङ्घः । जिनवराज्ञाबाह्यः सर्प इव भयङ्करः सङ्घः ॥ असङ्घ सङ्घ ये भजन्ति रागेणाथवा दोषेण । छेदो व्यामूढत्वं प्रायश्चित्तं जायते तेषाम् ॥ कृत्वा सङ्घशब्दमव्यवहारं कुर्वन्ति ये केचित् । प्रस्फोटित शकुनिकाण्डकमिव ते भवन्ति निःसाराः ॥ तेषां बहुमानं पुनर्भक्त्या ददत्यशनवसनादि । धर्म इति ज्ञात्वा गाथा आयान्तीति महखानाम् । सङ्घसमागम मिलिता ये श्रमणा गारवेण कार्याणि । साहय्येन कुर्वन्तः स सङ्घातो न स सङ्घः ॥ यः साहाय्ये वर्तते अज्ञाभङ्गे प्रवर्तमानानाम् | मनोवाक्कायैः समानदोषं तं बुषन्ति ।। आज्ञभिङ्गं दृष्ट्वा मध्यस्था नु तिष्ठन्ति ये तूष्णीकाः । अविध्यनुमोदनया तेषामपि भवति व्रतलोपः ॥ ] Page #872 -------------------------------------------------------------------------- ________________ 9૮૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અત્ર એ ખાસ યાદ કરાવવું ઘટે છે કે જિનશાસનમાં માત્ર નામની જ પૂજા નથી, કિન્તુ ગુણની વિશિષ્ટતાની પૂજા છે એટલે કે જૈન શાસનમાં ગુણનાં જ નામ, સ્થાપના વગેરે પૂજનીય છે. આથી તે શ્રીહરિભદ્રસૂરિવર કહે છે કે આજ્ઞામય ચાર હોય તે પણ તે પૂજ્ય સંઘ છે. ચાર લાખ હોય તે વાંધો નથી એટલે વધારેમાં વધારે ચાર જ જોઈએ એમ પણ નથી. ચારની તે ઓછામાં ઓછી સંખ્યા છે એટલે કે જિનાજ્ઞાધારક એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય તો એ ચાર વ્યક્તિઓને સમૂહ પણ વાસ્તવિક સંઘ છે અને એ તીર્થકરની પેઠે પૂજાય છે. ધર્મનું લક્ષણ अभ्युदयापवर्गहेतुरूपत्वं धर्मस्य लक्षणम् । ( ३५१) અર્થાત આત્માની ક્રમિક ઉન્નતિ પૂર્વકની મુક્તિના હેતુને “ધર્મ ” કહેવામાં આવે છે. દેવનું લક્ષણ देवगतिनामकर्मोदयवर्तिरूपत्वं देवस्य लक्षणम् । ( ३५२) અર્થાત દેવગતિરૂપ નામકર્મને જેને વિષે ઉદય થયો હોય તે દેવ” કહેવાય છે. આ પ્રમાણે આપણે કેવલી વગેરે શબ્દોનાં લક્ષણે જયાં. આથી હવે આ પ્રત્યેકના અવર્ણવાદ પર વિચાર કરીશું. તેમાં સૌથી પ્રથમ કેવલિ-અવર્ણવાદનું લક્ષણ અવલેકીએ– कवलाहाराभावरूपत्व-दिगम्बरस्व-समवसरणभूम्यप्कायाद्यारम्भा. नुमोदित्व-दुष्करदुःखरूपमार्गोपदेशित्वादिकथनरूपत्वं केवल्यवर्णवादस्य ક્ષણમ્ I ( રૂ૫૩). અર્થાત્ કેવલીઓ કાવલિક આહાર કરતા નથી, તેઓ નગ્ન ફરે છે, સમવસરણમાં રહેલા પૃથ્વીકાય, જલકાય વગેરે જેની વિરાધના (પીડા)ના અનુમોદક છે, દુષ્કર અને દુઃખરૂપ માર્ગના ઉપદેશક છે ઇત્યાદિ પ્રકારનું તેમને ઉદ્દેશીને કથન કરવું તે “કેવલિ-અવર્ણવાદ ” છે. આ કથન તત્વાથની બૃહદવૃત્તિ (હિ. વિ)ના ર૭ મા પૃષ્ઠગત નિમ્નલિખિત પંકિતના ભાવાર્થરૂપ છે – ૧ આના લક્ષણ માટે જુઓ પૃ. ૪૭. ૨ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ. ૨૮૧-૨૯૯ ) તેમજ શ્રીષભ. પંચાશિકા ( પૃ. ૨૫૩–૨૫૬ ). ૩ સર્વજ્ઞ હોવા છતાં મુક્તિની પ્રાપ્તિ માટે સરલ ઉપાયો ન દર્શાવતાં આચરી ન શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા એવો પ્રશ્ન અવર્ણવાદ છે. 1 100 Page #873 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ આસ્રવ-અધિકાર. [ તૃતીય " दिगम्बरत्वाद् विगतत्रपाः क्रमोपयोगभाजः समवसरणभूमावप्कायभूम्यारम्भानुमोदिनः सर्वोपायनिपुणा अपि दुष्करदुरुपचारमार्गोपदर्शिन इत्याचवर्णोद्भासनम् । " તત્વાર્થરાજ (પૃ. ૨૬૨)માં કેવલિ-અવર્ણવાદનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે – "पिण्डाभ्यवहारजीविनः केवलदशानिहरणा अलाबूपातपरिग्रहाः कालभेदवृत्तज्ञानदर्शमाः केवलिन इत्यादिवचनं केवलिष्ववर्णवादः" અથત કેવલીઓ પિંડરૂપ (કાવલિક) આહાર વડે જીવનારા છે, કેવલિ-અવસ્થામાં નિહાર (મલમૂત્રને ત્યાગ) કરે છે, તંબ (વગેરે) પરિગ્રહધારી છે, કાલ-ભેદ પૂર્વક જ્ઞાન અને દર્શનથી વિભૂષિત છે અર્થાત્ ક્રમિક ઉપગવાળા છે ઈત્યાદિ કથન કેવલિ-અવર્ણવાદ છે. કેવલીઓને કવલાહાર નથી એ દિગમ્બર માન્યતા છે. આ કથન યુક્તિવિકલ તેમજ શાસ્ત્રવિરૂદ્ધ છે એમ વેતામ્બરો માને છે. આ બાબતમાં બંને પક્ષવાળા તિપિતાનાં મન્તને કેવી રીતે સિદ્ધ કરે છે તે વિચારવું અનાવશ્યક નહિ ગણાય છતાં તેનું યથાયોગ્ય નિરૂપણ કરવા જતાં પ્રસ્તુત શૃંખલા ખંડિત થવાને ભય રહેતો હોવાથી એ સંબંધી પરિશિષ્ટરૂપે વિચાર કરવાને ઈરાદે રાખી હાલ તુરત તે આગળ વધવામાં આવે છે. શ્રુત-અવર્ણવાદનું લક્ષણ मांसभक्षणमद्यपानादीनामनवद्याभिधानरूपत्वं, अविदग्धप्राकृतभाषानिबद्धादिकथनद्वारा जनसमुदायेष्वप्रीत्युत्पादकत्वम्, केवलिकवलाहाराभावादिकथनरूपत्वं वा श्रुतावर्णवादस्य लक्षणम् । ( ३५४ ) અર્થાત માંસનું ભક્ષણ કરવું, મદિરાનું પાન કરવું ઇત્યાદિ કાર્યો પાપજનક નથી એમ કહેવું તે શુત-અવર્ણવાદ છે. વળી જૈન શાસ્ત્ર અવિદગ્ધ-અસંસ્કારી અશિષ્ટ જનેની ૧ આ કવલાહાર-વાદનું વિવેચન સ્પાદરત્નાકર ( પરિ. ૨, સે. ૨૭)માં તેમજ તરહસ્યદીપિકાના પ૩મા અને ૫૪મા પત્રમાં નજરે પડે છે. શ્રીયશવિજયગણિકૃત અધ્યાત્મમત પરીક્ષામાં પણ એની વિસ્તૃત ચર્ચા છે. વળી જૈન સાહિત્ય સંશાધક ( નં. ૨, અંક ૩-૪ )માં મુદ્રિત શ્રીશાકટાયનાચાર્યવિરચિત “ સ્ત્રીમુક્તિ-કેવલિભુક્તિ ” પ્રકરણમાં એ સંબંધે ચર્ચા છે. ૨ શ્રતથી અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જે બે ભેદ ૨૩૫ મા પૃષ્ઠમાં સૂચવી ગયા છીએ તે તો જ્ઞાનને વ્યવસ્થિતરૂપે સંગ્રહીત કરવાવાળાં શાસ્ત્રોના ભેદ જાણવા. બાકી શાસ્ત્રો અનેક હતો, અનેક છે, અનેક બને છે અને અનેક બનશે; એ બધાં શ્રતજ્ઞાનમાં આવી જ જાય છે. નવાં બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધ બુદ્ધિ અને સમભાવ પૂર્વક રચાયેલાં હોવાં જોઈએ. વર્તમાન કાલમાં જેના ઉપર જૈન શાસનનો મુખ્ય આધાર છે એવાં શાસ્ત્રોને “ આગમ' કહેવામાં આવે છે અને તેની સંખ્યા ૪૫ ની વિચારસાર ( પૃ. ૭૮ )માં ગણાવાઈ છે. જેમકે ૭૯૦મા પૃષ્ઠમાં ગણાવેલ ૧૨ અંગો પૈકી દૃષ્ટિવાદ સિવાયનાં ૧૧ અંગે, ૧૨ ઉપાંગે (જુઓ પૃ. ૭૯૧) તથા વળી દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ક૫(સૂત્ર, નિશીથ, Page #874 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૭૫ પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે એમ કહી લેાકમાં તે શાસ્ત્ર ઉપર અપ્રીતિ કરાવવી તેમજ કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી એવુ કથન કરવું તે પણ ‘ શ્રુત-અવવાદ ’ છે. * અત્ર જે શ્રુત-અવર્ણવાદનું સ્વરૂપ આલેખાયું છે તેમાંના પ્રથમ વિકલ્પ તારાજ॰( પૃ. ૨૬૨ )ને અનુસરે છે, દ્વિતીય વિકલ્પ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. રૃ. ૨૧ )ને અનુસરે છે, જયારે તૃતીય વિકલ્પ એ બેમાંથી એકે ગ્રંથના આધારે ન યાજતાં ગ્રન્થકાર પેાતાની બુદ્ધિ અનુસાર રજી કરેલ હાય એમ જણાય છે. આની પ્રતીતિ થાય તે માટે પ્રથમ તત્ત્વારાજ૦ ( રૃ. ૨૬૨ )તુ કથન અને ત્યારબાદ તત્ત્વાર્થીની બૃહવ્રુત્તિ (પૃ. ૨૧)નું કથન અનુક્રમે નીચે મુજબ અત્ર ઉપસ્થિત કરવામાં આવે છેઃ~~~ " मांसमत्स्यभक्षणं मधुसुरापानं वेदनार्दितमैथुनोपसेवा रात्रिभोजनमित्येवमाद्यनवद्यमित्यनुज्ञानं श्रुतेऽवर्णवादः । " ૪ " अविदग्धप्राकृतभाषानिबद्धं व्रतकायप्रायश्चित्तप्रमादोपदेश पुनरुक्तताबहु कुत्सितापवादप्रायमित्येवमाद्यवर्णोद्भासनं श्रुतज्ञानस्येति । " દશાશ્રુત( સ્કંધ ), વ્યવહાર, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, દશવૈકાલિક, આવશ્યક, તદુલવૈચારિક, ચંદ્રકવેધ્ય, ગણિવિદ્યા, નિરયવિભક્તિ, આતુરપ્રત્યાખ્યાન એ પ્રકીણું કા, તેમજ ગણુધરવલય, દેવેન્દ્રનરકેન્દ્ર સ્તવ ), મરણવિભક્તિ, ધ્યાનવિભક્તિ,પાક્ષિક સૂત્ર, નદીસૂત્ર, અનુયાગાર અને દેવેન્દ્રસ્તવ. આ આગમાનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રીજિનપ્રભસૂરિષ્કૃત સિદ્ધાન્તાગમસ્તવમાં નજરે પડે છે, ૧ જૈતાનાં અગે-ઉપાંગા અધમાગધી ભાષામાં રચાયેલાં છે કે નહિ એ બાબત મતભેદ છે. ૨ ઉપલક્ષણથી આ વાત, સાક્ષરીય પદ્ધતિથી અને વિદ્-ભાગ્ય શબ્દમાં ગૂંથાયેલા સંસ્કૃત ગ્રંથાને પણ લાગુ પાડી શકાય અર્થાત કાઇ ઉચ્ચ પ્રકારના સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથ વિષે એવા અભિપ્રાય આપવા કે આની શૈલી અતિક્લિષ્ટ છે, વાકયરચના જટિલ છે ઇત્યાદિ તો તે અભિપ્રાય શ્રુતજ્ઞાનના અવ`વાદ તરીકે ગણી શકાય. બાકી વસ્તુસ્થિતિનું અનાવેશ પૂર્વકનું કથન એ અવણુ વાદ નથી જ; એને તેા સાચા અને શુદ્ધ નિરૂપણુરૂપે વધાવી લેવુ જોઇએ. વિશેષમાં કાઇ સુંદર ગ્રંથની ( પછી તે ગુજરાતી ભાષામાં હોય કે હિંદીમાં, ખ‘ગાળીમાં, કાનડીમાં, ઉર્દુÔમાં કે અંગ્રેજીમાં હોય તેની } દ્વેષભાવથી કડવી સમાલાચના કરવી એ પણ શ્રુતજ્ઞાનના વણુ વાદ જ છે. ૭ માંસ ખાવું, માછલાંનું ભક્ષણ કરવું, મધનું સેવન કરવું, દારૂ પીવા, વેદનાથી વ્યાકુળ થતાં પ્રવીચાર સેવવા કે રાત્રે ભોજન કરવું એમાં પાપ નથી એવી અવજ્ઞા તે શ્રુતજ્ઞાનના અવવાદ છે. ૪ અભણ લોકોની પ્રાકૃત ભાષામાં શ્રુત રચાયેલુ છે, એમાં વ્રત, કાય ( ? ), પ્રાયશ્ચિત અને પ્રમાદના ઉપદેશની પુનરુક્તિના બહુલતા છે અર્થાત્ એ વિવિધ વ્રતા, નિયમા, પ્રાયશ્ચિત્તો વગેરેનાં નકામાં અને કટાળા ભરેલાં વણુતાથી ભરપૂર છે તેમજ વળી એ શ્રુત દુષ્ટ અપવાદોથી લગભગ ભરેલુ છે એમ કહેવુ એ શ્રુત-જ્ઞાનની નિંદા છે. Page #875 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ અિસંવ-અધિકાર તૃતીય સંઘ-અવર્ણવાદનું લક્ષણ पञ्चाग्निकष्टासहिष्णुत्व-गवाद्यपूजनादिरूपत्वं, काकशुकशृगाल. सारमेयानां समुदायोऽपि सङ्घ इति कथनरूपत्वं वा सङ्घावर्णવાવસ્થ અક્ષણમા () અર્થાત્ સંઘ પંચાગ્નિ કષ્ટ સહન કરી શકતો નથી, ગાય વગેરેની પૂજા કરતું નથી એવું સંઘને ઉદ્દેશીને કહેવું તે અથવા કાગડાઓ, પિપટે, શિયાળીઆઓ અને કૂતરાઓને સમુદાય પણ “સંઘ” છે ઈત્યાદિ કથન કરવું તે “સંઘ--અવર્ણવાદ” જાણ. પંચાગ્નિ કષ્ટ સહન કરવું એ નિરર્થક છે એ હકીકત ૩૭૫ મા લક્ષણના વિવરણમાં વિચારીશું. અત્ર તે પૂજન અયુક્ત છે એમ જેનો શા કારણથી માને છે તેને ઉલ્લેખ કરીશું અને ત્યાર બાદ સંયમિ-સંઘ--અવર્ણવાદ અને ગૃહસ્થ–સંઘ-અવર્ણવાદનાં લક્ષણે વિચારીશું. પૂજનનું નિરસન* એ તે સુપ્રસિદ્ધ વાત છે કે ગાય વિઝા જેવી અપવિત્ર વસ્તુ પણ ખાઈ જાય છે, પિતાના પુત્ર બળદ સાથે પણ વ્યભિચાર સેવે છે અને કેટલીક વાર તે પિતાનાં શીંગડાં વડે પ્રાણીઓને મારે પણ છે તે આવી ગાયની કે પૂજા કરે ? દૂધ દ્વારા ગાય જગતના ઉપર ઉપકાર કરે છે વાસ્તે તેનું પૂજન કરવું જોઈએ કોમ જે દલીલ કરવામાં આવે તો તેમાં ખાસ વજન જેવું નથી, કેમકે શું ભેંસને પણ તે ઉપકાર નથી? અને જ્યારે તેમ છે તે પછી ગાયને જ પૂજવી અને ભેંસને નહિ એ જ્યારે ન્યાય કહેવાય વારૂ? વળી જે એમ કહેવામાં આવે કે ગાય તે અનેક તીર્થષિઓનું અને દેવેનું સ્થાન છે તો એમ કહેનારા જવાબ આપશે કે તેઓ શા માટે ગાયનું વેચાણ, દેહન અને પ્રહાર વગેરે ક્રિયાઓ કરે છે કે કરાવે છે અથવા તેને અટકાવવાને પ્રબંધ નહિ કરી તેને અનુમોદન આપે છે ? આ પ્રમાણે ભેગશાસ્ત્ર (પ્ર. ૨, લે. ૭)ની વૃત્તિ (લે. ૧૪–૧૬)માં કહેવામાં આવ્યું છે. એ જ ભાવાર્થ ન્યાયકુસુમાંજલિના ચતુર્થ સ્તબક (લે. ૨૧-૨૩)માં નજરે પડે છે. ૧ આ સામાન્યરૂપે સંધને અવર્ણવાદ છે એમ તવાર્થ (અ. ૧, સે. ૧૪)ની બૃહદ્ વૃત્તિ (પૃ ૨૮ ) ઉપરથી જણાય છે. २ " या पशुLथमश्नाति, स्वपुत्रं च वृषस्यति । शृङ्गादि भिनती जन्तून , सा बन्धाऽस्तु कथं नु गौः १ ॥ १४ ॥ पयःप्रदानसामर्याद, वन्या चेन्महिषी न किम् ? । विशेषो दृश्यते नास्यां, महिषीतो ममागपि ॥ १५ ॥ રથાને તીર્થfજવાન, સર્ષfirf નહિ ! વિઠ્ઠી રે સુણસે જ, તે જઇ તતઃ ? A દ ક ? Page #876 -------------------------------------------------------------------------- ________________ છે ઉલાસ ] આહંત દર્શન દીપિકા. સંયમિ-સંઘ-અવર્ણવાદનું લક્ષણ लोचादिकष्टकारिणो बाह्यशौचरहिता प्रागदत्तादानाद् भूयोऽपि दुःखिता भविष्यन्तीत्यादि कथनअपत्वं संयमिसङ्घावर्णवादस्य लक्षणम्। ( રૂ૫૬) અર્થાત જૈન સાધુઓ કટકારી લેચાદિ કરે છે, બાહા શૌચ (એટલે દ્રવ્યસ્નાન)થી રહિત છે, પૂર્વે નહિ દાન દીધેલું તે છતાએ અત્યારે અન્યની વસ્તુ ગ્રહણ કરે છે, વાસ્તે આથી પણ વધારે દુઃખી થશે એ પ્રકારે સંયમીઓ (જૈન સાધુઓ)ને વિષે બોલવું તે “સંયમિ-સંઘ-અવર્ણવાદ” જાણ. આ સંબંધમાં તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ (કિ. વિ. પૂ. ર૭)માં નીચે મુજબ ઉલલેખ છે " साधवस्तावत् सचित्ताद्याभवद्व्यवहारपरायणाः परिपेलवबाह्यशौचाचारा जन्मान्तरकृतकोदयजनितकेशोल्लञ्चनातापनदुःखानुभविनः कलहकारिणोऽसहिष्णवः प्रागदत्तदाना भूयोऽपि दुःखिता एव भविष्यन्तीत्यवर्णोद्भावनम् " અર્થાત જેન સાધુઓ તે સચિત્તાદિથી ઉદ્દભવેલ વ્યવહારમાં તત્પર હોય છે, બાહા શૌચ-આચારથી વિમુખ રહે છે, પૂર્વ જન્મમાં કરેલાં અશુભ કર્મોના ઉદયથી તેમને કેશને લેચ, આતાપના વગેરેનું દુઃખ અનુભવવું પડે છે, તેઓ કછુઆ કરનારા છે, તેમનામાં સહનશીલતા નથી, તેમણે પૂર્વે દાન દીધું નથી અને અત્યારે પણ તેઓ દેતા નથી એટલે ભવિષ્યમાં તેઓ ફરીથી દુઃખી થશે ઇત્યાદિ સાધુ સંબંધી કથન તે “સાધુ-અવર્ણવાદ છે. સાધ્વી-અવર્ણવાદ પણ આ જ પ્રમાણે છે. • તવાર્થરાજ (પૃ. ૨૬૨)માં આ સંબંધમાં નીચે મુજબને નિર્દેશ જેવાય છે – " एते श्रव(म ?)णाः शूद्राः अस्नानमलदिग्धाङ्गा अशुचयो दिगम्बरा निरपत्रपा इहैवेति दुःखमनुभवन्ति परलोके कुतश्च सुखिन इत्यादि वचनं सोऽवर्णवादः " અર્થાત્ આ સાધુએ શુદ્ર છે, તેઓ સ્નાન કરતા નથી, તેમને દેહ મેલથી લિપ્ત છે, તેઓ અપવિત્ર છે, તેઓ વસ્ત્રરહિત છે-નાગા છે, તેઓ અત્યંત નિર્લજજ છે, તેમનાં આવાં આચરણેને લીધે) આ લેકમાં જ તેઓ દુઃખ અનુભવે છે તે પરલેકમાં તે ક્યાંથી જ તેઓ સુખી થવાના છે ઇત્યાદિ કથન તે “સંઘ-અવર્ણવાદ” છે. ૧ “ સંયમી ’થી સાધુ તેમજ સાળી બને સમજવાં. Page #877 -------------------------------------------------------------------------- ________________ આસવ–અધિકાર. * તૃતીય દ્વિગંબર સંપ્રદાયના સાધુએ સ થા નગ્ન અવસ્થામાં રહે છે, જયારે શ્વેતાંબર સંપ્રદાચના સાધુએ કામ જેટલાં વસ્ત્રોથી દેહ ઢાંકે છે. ઉભય સંપ્રદાયના સાધુઓ સ્નાન કરતા નથી તેમજ ધ લાભના દ્વાન સિવાય અન્ય સાંસારિક દાન દેતા નથી. vee ગૃહસ્થ-સંઘ-અવર્ણવાદનું લક્ષણ— श्राद्धश्राविकानां न धर्मार्थ स्नानम्, न च द्विजातिभ्यो दानम्, न च गवां गेहे पूजनमित्यादिकथनरूपत्वं गृहस्थसङ्घा वर्णवादस्य રુક્ષનમ્ । ( ૩૫૭ ) અર્થાત્ શ્રાવક ( શ્રાદ્ધ ) ) અને શ્રાવિકા ધને અર્થે સ્નાન કરતાં નથી, બ્રાહ્મણાને દાન આપતાં નથી એટલે કે સ્નાન, દાન જેવી શિષ્ટ પ્રવૃત્તિ આદરતાં નથી, ઘેર ગાયની પૂજા કરતાં નથી ઇત્યાદિ ગૃહસ્થ વિષયક કથન તે ‘ ગૃહસ્થ—સંધ–અવર્ણવાદ ’ છે. ધ-અવળુ વાદનું લક્ષણ नास्त्येव धर्मः प्रत्यक्षप्रमाणाविषयत्वादित्यादिकथनरूपत्वं मनःपरिकल्पितगुणहीनादिकथनरूपत्वं वा धर्मावर्णवादस्य लक्षणम् ! ( ૧૮ ) અર્થાત્ ધર્મ પ્રત્યક્ષ પ્રમાણુના વિષય નહિ હાવાથી એ દ્વારા એનુ અસ્તિત્વ સિદ્ધ નહિ થતુ' હાવાથી તે છે જ નહિ એમ કહેવુ' અથવા તે મરજી મુજબ તેના ગુણ્ણાની ઓછી કીંમત આંકવી તે ‘ ધમ –અવંવાદ ’ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે અહિંસા જેવા મહાન્ ક્રમને વિષે એવા ઉદ્ગાર કાઢવા કે અહિંસાથી મનુષ્ય જાતિનું અને આ ભારતભૂમિનું અધઃપતન થયું છે,” તે તે ‘ધમ–અવણુ વાદ” છે. વ્યાપારમાં સાચુ ખેાલીએ તે કમાઇ રહ્યા એ પણુ એવુ જ ઉદાહરણ છે. ૧ ′ ઇત્યાદિ'થી પ્રપા ( પરખ ) વગેરે તૈયાર કરાવવાનું પાપકારી કાય જૈન ગૃહસ્થા કરતા નથી, તેઓ રિકેશ જેવા ચાંડાલ છે, એમના ઘરના આંગણેના દરવાજે ગાયનું શીંગડું દાટવું જોઇએ એમ સમજવું. આ હકીકતને શ્રાવક-શ્રાવિકાના અવર્ણવાદ પરત્વેના તત્ત્વાની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. પૃ. ૨૭ )ગત નિમ્ન-લિખિત પાઠે સમત કરે છે:-- 64 न स्नानं धर्मार्थमेषामू, न च द्विजातिभ्यो दानम, न प्रपादिकरणम्, हरिकेशकल्पाः खल्वेते, गोशृङ्गमेषां गेद्दाङ्गणद्वारि निखायतामित्याद्यवर्णप्रकाशनम् । ” ૨ ૮ ગૃહસ્થ ’થી શ્રાવક અને શ્રાવિકા ઉભય સમજવાં. ૩ આવા ભ્રાન્તિમૂલક, અર્ધદગ્ધ વિચારાનું નિરસન કરવાની હવે જરૂર રહેતી નથી, કેમકે મહાત્મા ગાંધીએ હાલમાં ઉપાડેલી અહિંસાત્મક લડત જ તેના પૂરો રદી આપી શકે તેમ છે. Page #878 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ધર્મ પ્રત્યક્ષ પ્રમાણને વિષય નહિ હોવાથી તે છે જ નહિ એવું ચાર્વાકાદિનું કથન છે. તત્વાર્થરાજ (પૃ. ૨૬૨)માં ધર્મ–અવર્ણવાદનું સ્વરૂપ સમજાવતાં એમ કહેવાયું છે કે જિનેશ્વરે ઉપદેશેલો ક્ષમાદિ દશ પ્રકારને ધમ નિર્ગુણ છે, તેના ઉપાસક મરીને અસુર થાય છે એ પ્રમાણેની ઉષણ તે “ધર્મ–અવર્ણવાદ” છે, દેવ-અવર્ણવાદનું લક્ષણ परस्परप्रवीचाराः खलु देवाः, षण्ढवदपरे बलवन्तोऽल्पबलवन्तं देवमभियुज्य मैथुनं सेवन्ते इत्यादिकथनरूपत्वं, शुक्रशोणितबल्युपहाराशिनो देवा इत्यादिकथनरूपत्वं वा देवावर्णवादस्य लक्षणम् । ( રૂ૫૨). અર્થાત દેવે પરસ્પર પ્રવીચાર કરે છે, જબરા દે સાંઢની માફક નબળા તેની સાથે જોરજુલમથી વિષયસેવન કરે છે, એ પ્રકારનું કથન તેમજ તેઓ શુક (વીર્ય), શેણિત (લેહી) અને બલિદાનાદિરૂપ ઉપહારના ભક્ષક છે ઇત્યાદિ કથન તે “દેવ-અવર્ણવા” છે. અવર્ણવાદનું સ્વરૂપ વિશેષતઃ ખ્યાલમાં આવે તે માટે તેના પ્રતિસ્પદ્ધિ વર્ણવાદનું દિગદર્શન કરીએ. સૌથી પ્રથમ તીર્થકરને વર્ણવાદ વિચારીએ. આ સંબંધમાં સ્થાનાંગ (સ્થા. ૫, ઉ ૨)ની વૃત્તિના ૩૨૨ મા પત્રમાં કહ્યું છે કે ૧ “ ઇત્યાદિ 'થી દેવનાં નેત્ર સ્તબ્ધ છે, ઇન્દ્ર અહલ્યાને જાણે છે, ઇન્દ્રને હજાર ભરા થયા હતા અને તેના દેહને છોલી નાંખવામાં આવ્યો હતો વગેરે સમજવું. આ કંઇ મારા ઘરનું કથન નથી, પણ એની તસ્વાર્થની બહત્તિ ( દિ. વિ. પૃ. ૨૮ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ સાક્ષી પૂરે છે – " परस्परप्रवीचाराः खलु देवाः षण्ढवत । अपरे बलवन्तोऽल्पबलं देवमभियुज्य मैथुनमासेषन्ते स्तब्धलोचनपुटास्तथाऽत्यन्तास तदोषप्रख्यापनशुक्रशोणितबल्यपहाराशिनो देवाः । अहल्यायै जार इन्द्रः कृनभगसहस्रः छात्रैधर्षित इत्याचशिष्टव्यवहारावघोषणं देवानामवर्णवादः " વળી દેવો અહયા વગેરેને વિષે આસક્ત છે, તેઓ મદિરા અને માંસનું સેવન કરે છે એ પ્રમાણેનું દેવ પરત્વે કથન તે તેને અવર્ણવાદ છે એમ તત્વાર્થરાજ ( પૃ. ૨૪૨)ની નિમ્નલિખિત પંક્તિ કહી રહી છે: . " सुरा मांसं चोपसेवन्ते देवाः अहल्यादिष्वास क्तचेतसः इत्याचाघोषणं देषावर्णषादः ।" Page #879 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ સ્વતીય 'પિરામરીનોદા, સદવ તિવણના પૂજા अचंतसचक्यणा, सिवगइगमणा जयंति जिणा ॥" અર્થાત્ જેમણે રાગ, દ્વેષ અને મેહ ઉપર વિજય મેળવ્યું છે, જેઓ સર્વજ્ઞ છે, જેમની ઇન્દ્રોએ પૂજા કરી છે, જેમનું વચન અત્યંત સત્ય છે અને જેઓ શિવ-ગતિને પામનારા છે તે જિને જયવંતા વતે છે. ધમના વર્ણવાદ પર નિમ્નલિખિત ગાથા રજુ કરાય છે – ॥श्वत्थुपयासणसूरो अइसयरयणाण सायरो जयद। सव्वजयजीवबंधुरबंधू दुविहो वि जिणधम्मो ॥" અર્થાત્ (સમગ્ર) પદાર્થ ઉપર પ્રકાશ પાડવામાં સૂર્યના સમાન, અતિશયરૂપ રત્નને સાગર અને સમગ્ર જગતના સર્વ ને સ્નેહી બાંધવ એ જૈન ધર્મ કે જે (સાધુ-ધર્મ અને ગૃહસ્થ-ધર્મ એમ) બે પ્રકારને છે તે વિજયી વતે છે. આચાયના વર્ણવાદ ઉપર નીચેની ગાથા પ્રકાશ પાડે છે – " तेसिं नमो तेसिं नमो भावेण पुणो वि तेसि चेव नमो। ... अणुवकयपरहियरया जे नाणं देंति भव्वाणं ॥" અર્થાત ઉપકાર દ્વારા ત્રણ નહિ કરાયેલા એવા અન્ય જીવોના (પણ) કલ્યાણને વિષે આસકત - એવા જેઓ ભોને જ્ઞાન આપે છે તેમને ભાવ પૂર્વક નમસ્કાર હેજો, તેમને ફરી ફરીને પ્રણામ હેજે, તેમને વારંવાર વંદન હેજે. - સંઘના વર્ણવાદ સંબંધી નિમ્ન–લિખિત ગાથા ઉદાહરણરૂપે અત્ર નિર્દેશથી બસ થશે – ' ૧-૩ છાયા— વિતરજાળા: સર્વજ્ઞાતિનાથ7117: ! अत्यन्तसत्यवचनाः शिवगतिगमना जयन्ति जिनाः ॥ वस्तुप्रकाशनसूर्योऽतिशयरत्नानां सागरो जयति । सर्वजगजीववन्धुरबन्धुद्धिविधोऽपि जिनधर्मः ॥ तेभ्यो नमस्तेभ्यो नमो भावेन पुनरपि तेभ्य एव नमः। अनुपकृतपरहितरता ये ज्ञानं ददति भव्येभ्यः ।। Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. " एयमि पूइयंमि नत्थि तयं जं न पूहयं होई । भुवणे वि पूअणिजो न गुणी संघाओ जं अन्नो ॥" અર્થાત્ જેનું પૂજન થતાં એવું બીજું કંઈ પૂજનીય નથી કે જેનું પૂજન કરવું રહી જતું હોય એટલે કે એનું પૂજન થતાં સર્વ કે પૂજનીયની પૂજા થઈ જ જાય છે; કેમકે સંધ સિવાય અન્ય કોઈ ગુણી રોલેક્યમાં વન્દ નથી. દેવને વર્ણવાદ ધ્યાનમાં આવે તે માટે નીચેની ગાથા ધી લઈએ – " देवाण अहो सीलं विसयविसमोहिया वि जिणभवणे । अच्छरसाहिं पि समं हासाई जेण न करिति ॥" અર્થાત વિષયરૂપ ઝેરથી મોહ પામેલા હોવા છતાં દેવ જિનભવનને વિષે અપ્સરાઓ સાથે હસવા વગેરેની ક્રિયા કરતા નથી, વાતે એમનું શીલ આશ્ચર્યકારક છે. કેવલી આદિના અવર્ણવાદ પર ઊહાપોહ– જોકે આથી દશનામહનીય કમના આસ સંબંધી કથન પૂર્ણ થાય છે તે પણ કેવલી આદિને અંગે જે અવર્ણવાદને ઉભય સંપ્રદાયમાં ઉલ્લેખ છે તેને લગતા કેટલાક મુદ્દાઓને ઊહાપોહ કરે આવશ્યક સમજાય છે. સૌથી પ્રથમ તે અવર્ણવાદને અર્થ જ વિચારીશું. વર્ણને અર્થ અત્ર શ્લાઘા છે, પ્રશંસા છે. આથી અવર્ણને અર્થ “નિન્દા થાય છે. એથી કરીને અવર્ણવાદ એટલે કેઈને વિષે નિન્દાત્મક વચન ઉચ્ચારવું એ થાય છે. અરિહંતાદિકના અવર્ણવાદ પર સ્થાનાંગ (સ્થા. ૫, ઉ. ૨, સૂ. ૪ર૬ )માં ઉલ્લેખ છે, પરંતુ એનું સ્વરૂપ એ મૂળ અંગમાં નથી. તસ્વાર્થ તેમજ તેના પજ્ઞ ભાષ્યમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવાય છે. આ ભાષ્યની પછીના વેતાંબરીય અને દિગંબરીય સાહિત્યમાં સાંપ્રદાયિકત્વને સ્થાન છે એટલે કેવલજ્ઞાની પ્રમુખના અવર્ણવાદમાં એક સંપ્રદાયને તેનું જ સ્વરૂપ ઈષ્ટ હોય તેથી વિપરીત સ્વરૂપનું પ્રતિપાદન તે અવર્ણવાદ છે એમ એક બીજા માને છે અને મનાવવા પ્રયાસ કરે છે. દાખલા તરીકે કેવલી ભજન કરે એ વાક્ય વેતાંબર સંપ્રદાય પ્રમાણે અવર્ણવાદ નથી, પરંતુ વસ્તુસ્થિતિનું પ્રદર્શન છે, જ્યારે દિગંબર સંપ્રદાય અનુસાર એ અવર્ણવાદ છે, કેમકે એમ કહેવાથી કેવલીનું અપમાન થાય છે, તેમની આશાતના થાય છે. આવી પરિસ્થિતિમાં બંને જૈન સંપ્રદાયે જેને અવણ વાદ ગણે એવું સ્વરૂપ દર્શાવવા મેં પ્રયાસ કર્યો છે. ૧-૨ છાયા पतस्मिन् प्रजिते नास्ति तत्कं यन्न प्रजितं भवति । भुवनेऽपि पूजनीयो न गुणी सङ्घाद् यदन्यः ।। देवानामहो शीलं विषय विषमोहिता अपि जिनभवने । अप्सरोभिरपि समं येन हास्यादि न कुर्वति ॥ 101 Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ આસવ-અધિકાર [ તૃતીય વળી અત્ર એ પણ પ્રશ્ન વિચારીશું કે જ્યારે કવેતાંબર અને દિગંબર ઉભય સંપ્રદાયને શ્રમણવર્ગ સ્નાન કરતું નથી તે જૈન સાધુએ સ્નાન નથી કરતા એમ કહેવું એમાં શે અવર્ણવાદ છે ? આને ઉત્તર એ છે કે જે એ બાહ્ય શૌચના ચુસ્ત હિમાયતી હોય અને અધિકારીની મર્યાદા તેમજ આંતરિક શૌચની મહત્તાથી અજ્ઞાત હોય તેમની આગળ આ કથન કરવું એ જૈન મુનિએની બેટી હાંસી કરાવવા જેવું છે, વાસ્તે એ દષ્ટિએ આ અવર્ણવાદ ગણાય. વિશેષમાં જૈન મુનિઓ સ્નાન નહિ કરતા હોવાથી તેમના શરીરમાંથી ખરાબ વાસ મારે છે એમ કહી તેમને ગંદા ચીતરવા એ તે અવર્ણવાદ ખરે ને? વસ્તુ જેવી હોય તેવી પ્રરૂપણ કરવી એની કેઈ ના પાડે તેમ નથી, પરંતુ તેમ કરવામાં સત્યના નિરૂપણ સિવાય કઈ પ્રકારને સ્વાર્થ કે મલિન આશય ન હો જોઈએ; કેમકે સ્વાર્થીદિ સાધવા માટે ઉચ્ચારેલું સત્ય વચન પણ અસત્ય જ છે એ ભૂલવું ન જોઈએ. હવે ચારિત્રમેહનીય કર્મના આર્સનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ચારિત્રમેહનીયનું લક્ષણ એ છે કે कषायादिमोहनीयोदयजन्यातिसंक्लिष्टपरिणामरूपत्वं चारित्रमोहનવરા ક્ષણમ્ (રૂદ્દ) અર્થત કષાય વગેરે મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો સંકલેશાત્મક પરિણામ તે ચારિત્રમેહનીય છે. આ ચારિત્રમેહનીયના ઉદયથી ઉદ્દભવતો જીવને સંલિષ્ટ પરિણામ ચારિત્રમેહનીય બંધને હેતુ છે. આ ચારિત્રમેહનીય કર્મના કષાયમેહનીય અને નેકષાયમેહનીય એમ બે પ્રકારે છે. તેમાં પિતે કષાય સેવ કે અન્યમાં તે પ્રકટાવ અગર તે કષાયને વશ થઈ તુચ્છ પ્રવૃત્તિઓ કરવી તે કષાયમહનીય કર્મના આવે છે. નેકષાયમહનીય કમના (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષદ, (૩) નપુંસકવેદ, (૪) હાસ્ય, (૫) રતિ, (૬) અરતિ, (૭) શેક, (૮) ભય અને (૯) જગસા એમ નવ ભેદે પડતા હોવાથી નેકષાયમહનીય કર્મના આસવના પણ સ્ત્રીવેદઆસવ, પુરુષવેદ-આસવ એમ નવ પ્રકારે પડે છે. ગ્રંથકાર આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ દ્વારા સૂચવે છે. તેમાં સ્ત્રીવેદના આસવનું લક્ષણ એવું દર્શાવે છે કે - शब्दादिविषयेषु गार्यालुत्वानृतवादित्ववक्रतापरदाररतिप्रियतादिकरणरूपत्वं स्त्रीवेदास्रवस्य लक्षणम्। ( ३६१) અર્થાત શબ્દાદિ વિષયને વિષે અત્યંત આસક્તિ, ઈર્ષ્યાળુપણું, અસત્ય બોલવું, વક્રતા, પરીને વિષે અનુચિત પ્રીતિ ઈત્યાદિ વૃત્તિઓ વેદના આવે છે. આ કથન તત્ત્વાર્થ (અ. ૬, ૧ તત્ત્વાર્થ (અ. ૬, સૂ. ૧૫ )માં કહ્યું પણ છે કે “कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।" Page #882 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. '૮૦૩ સૂ. ૧૫)ની બૃહદ્ વૃત્તિ (પૃ.૨૮)ને અનુસરે છે, જ્યારે તત્ત્વાર્થરાજ (પૃ. ૧૬૨) પ્રમાણે અત્યંત ગુસ્સો, અતિશય અભિમાન, ઈર્ષ્યા, જૂઠું બોલવું, ખૂબ ઠગવાની વૃત્તિ, પ્રવૃદ્ધ રાગ, પરદારગમનને વિષે આદર અને ભામિનીના હાવ-ભાવ વિષે આસક્તિ એ સ્ત્રીવેદના આવે છે. આ પ્રમાણેના સ્ત્રીવેદાદિના આ સેવવાથી સ્ત્રીવેદાદિરૂપ કર્મ બંધાય છે. પુરુષવેદના આસવનું લક્ષણ– मन्दक्रोधकषायादिना स्वदाररतिप्रियताऽवक्रताऽनोर्ष्यालुत्वसत्यवादित्वादिभवनरूपत्वं पुरुषवेदास्रवस्य लक्षणम् । ( ३६०) . અર્થાત મંદ કોધરૂપ કષાય વગેરે દ્વારા પિતાની પત્નીને વિષે સંતોષ, સરલતા, ઈર્ષાને અભાવ, સત્ય બોલવું ઈત્યાદિ પુરુષવેદના આસવો છે. નપુસકવેદના આસવનું લક્ષણ तीव्रक्रोधादिना पशूनां वनिर्लाञ्छनमुण्डनस्त्रीपुरुषविषयकानासेवनशीलवतगुणधारिविषयकमैथुनसेवनेच्छातीवविषयानुषङ्गितादिकरणरूपत्वं नपुंसकवेदात्रवस्य लक्षणम् । ( ३६१) અર્થાત્ તીવ્ર ક્રોધ વગેરેને વશ થઈને, પશુઓને વધ, નિર્લી છન (નાક, કાન વગેરેનું છેદન), તેમજ મુંડન તથા સ્ત્રી અને પુરુષ સંબંધી કામ-સેવન, શીલવ્રતધારી અને ગુણી વ્યક્તિ સાથે વિષય-સેવનની ઈચ્છા, વિષયને વિષે અત્યંત આસક્તિ વગેરે નંપુસકવેદના આવે છે. હાસ્ય-મેહનીયના આસવનું લક્ષણ– उत्प्रासनदीनाभिलाषितृकन्दपोपहासनबहुप्रलापहासशीलतारूपत्वं हास्यमोहनीयास्रवस्य लक्षणम् । ( ३६२) અર્થાત (સત્ય ધમની) ઠઠ્ઠામશ્કરી કરવી, ગરીબ કે દીનની મજાક કરવી, કામવૃદ્ધિ વિષયક ઉપહાસ, બહુ બકબકાટ અને હસવાની ટેવ એ હાસ્યમેહનીય કર્મના આસ્રવ છે. રતિ-મહનીયના આસવનું લક્ષણ विचित्रपरिक्रोडनबहुविधरमणपोडाभावप्रीतिजननादिकरणरूपत्वं रतिमोहनीयात्रवस्य लक्षणम् । ( ३६३) ૧ આને બદલે ગુહ્ય ઈન્દ્રિયનું વ્યપરપણ એવો તત્વાર્થરાજ (પૃ. ૨૬૩)માં નિર્દેશ છે. Page #883 -------------------------------------------------------------------------- ________________ ८०४ આસવ-અધિકાર. [ તૃતીય અર્થાત્ વિચિત્ર ક્રીડા, અનેક જાતનુ રમણ, પીડાના અભાવ, પ્રીતિ ઉત્પન્ન કરવી વગેરે રતિમાહનીય કર્માંના આસ્રવા છે. વ્રત, નિયમ ઇત્યાદિ ચગ્ય અકુશેને વિષે અણગમા એ પણ આ કના આસવરૂપ છે. અતિ–માહનીયના આસ્રવનું લક્ષણ— परपरिभावादिकरणेन મોનોવાઅવસ્ય હાળમ્ । ( ૨૬૪ ) અર્થાત્ ખીજાનું અપમાન કરવું, રતિનાં સાધનેના વિનાશ કરવા, પાપમય આચરણ કરવું વગેરે અરતિમાહનીય કના આસ્રવા છે. ખીજાઓને બેચેની ઉપજાવવી, નીચ માણુસની સેાખત કરવી એ પણ આના આસ્રવેા છે, શાક-માહનીયના આસવનું લક્ષણ शोकोत्पादनशोचन परदुःखाविष्करणादिरूपत्वं शोकमोहनीया સવરપ રુક્ષનમ્ । ( 5 ) અર્થાત્ દિલગીરી ઉત્પન્ન કરવી, પાતે શાકાતુર રહેવુ', અન્યના દુઃખને પ્રકટ કરવું વગેરે શાકમાહનીય ક્રમના આસ્રવે છે. ભય-માહનીયના આસવનું લક્ષણ रतिविनाशपापशीलताभवनरूपस्वमरति भयोत्पादन निर्दयत्व त्रासनादिकरणरूपत्वं રુક્ષનમ્ । ( ૩૬૬ ) અર્થાત ભય ઉત્પન્ન કરવા એટલે અન્યને ડરાવવા કે પોતે ડરવુ', કૃરતા દાખવવી, ત્રાસ પમાડવા ઇત્યાદિ ભચમેાહનીય કના આસ્રવે છે. भयमोहनीयास्त्रवस्य જુગુપ્સા-મેાહનીયના આસવનું લક્ષણ कुशलक्रियाचारप्रतिपादनप्रवणे सद्धमें जुगुप्सादिकरणरूपत्वं જીલ્લામોહનીયાઅવસ્ય રુક્ષળમ્ । ( રૂ૬૭ ) અર્થાત્ કલ્યાણકારી ક્રિયા અને હિતકારી આચારનું પ્રતિપાદન કરનારા સાચા ધર્મને વિષે ઘૃણા કરવી તે જુગુપ્સા–મેાહનીય કર્મના આસ્રવ છે. Page #884 -------------------------------------------------------------------------- ________________ ૮૦૫ ઉલાસ ] આત દર્શન દીપિકા. પરમ ધર્મશાળી મુનિવરની નિદા કરવાથી, ધમને અભિમુખ જનને અંતરાય કરવાથી, મદિરા, મધ, માંસના સેવનરૂપ અવિરતિની પ્રશંસા કરવાથી અને અન્યમાં કષાય અને નેકષાય ઉત્પન્ન કરવાથી ચારિત્રને ગુણનાં ઉપઘાતક એવાં કષાય-મેહનીય અને કષાયમોહનીય કર્મો જીવ બાંધે છે. હવે આયુષ્ય-કમના બંધનાં કારણે યાને આસો દર્શાવવામાં આવે છે. તેમાં આયુષ્યના ચાર પ્રકારેને લીધે એના પણ નારક-આયુષ્ય-આસવ ઈત્યાદિ ચાર પ્રકારો પડે છે. તેમાં નારક-આયુષ્ય-આસવનું લક્ષણ એ છે કે अनवरतकण्डनखण्डनताडनतर्जनपेषणीचुल्लीकादिबह्वारम्भव्या • पारबद्धत्वे सति बहुपरिग्रहेच्छारूपत्वं नारकायुरावस्य लक्षणम् । (૩૬૮) અર્થાત નિરંતર કંડન, ખંડન, તાડન, તર્જન તથા ઘંટી, ચૂલે વગેરેના બહુ આરંભવાળાં કાર્યો કરવાથી તેમજ પુષ્કળ પરિગ્રહની ઈચ્છા રાખવાથી નારકનું આયુષ્ય બંધાય છે. અર્થાત જ્યારે આરંભ અને આ વસ્તુ મારી છે એવી પરિગ્રહની વૃત્તિ અર્થાત હું અને માલીક છું એવી મનેવૃત્તિ અતિશય તીવ્ર હોય અને હિંસાદિમય ઘાતકી કાર્યોની પ્રવૃત્તિ, રૌદ્ર ધ્યાન વગેરે સતત ચાલૂ રહે તે તે નારક-આયુષ્ય-કમને આસ્રવ થાય છે. તિયચ-આયુષ્ય-આસવનું લક્ષણ चारित्रमोहोदये सति आत्मनः कुटिलरूपत्वं तैर्यग्योनास्त्रवस्य રક્ષણમ્ (રૂ) અર્થાત્ ચારિત્રમેહનીય કમને ઉદય જ્યારે વર્તતે હેય ત્યારે ઉદભવતે આત્માને પ્રપંચરૂપ) કુટિલ પરિણામ તે તિર્યંચ-આયુષ્ય-કમને આસવ છે. એટલે કે આથી તિર્યંચ-આયુષ્યકમને બંધ થાય છે તેમજ વળી મિથ્યાત્વને આધાર લેવાથી, એની પુષ્ટિ કરવાથી, અધર્મને ઉપદેશ આપવાથી, પરિગ્રહ સેવવાથી, દુષ્ટ કાર્યો કરવાથી, નીલ ગ્લેશ્યા અને કાપિત લેશ્યરૂપ અનિષ્ટ પરિણામ વડે આતં ધ્યાન કરવાથી, ઉન્માર્ગની પ્રરૂપણ કરવાથી, સન્માર્ગને નાશ કરવાથી, અતિચાર લાગે તેવી રીતે વ્રત અને શીળ પાળવાથી અને અપ્રત્યાખ્યાનરૂપ ક્રોય વગેરે કષાય કરવાથી જીવ તિર્યંચ-આયુષ્ય-કર્મ બાંધે છે. ૧-૨ સરખા તત્વાર્થ ( અ. ૬ )નાં નીચે મુજબનાં ૧૬ મા અને ૧૭ મા સુદ – “ વાવાયમરિ દઉં સારવાયુ : ” માથા તેનg | ” કે ધર્મતત્વના ઉપદેશમાં ધર્મના બહાના હેઠળ અધર્મને સ્વાર્થ બુદ્ધિથી પ્રચાર કરવો એ કટિલતા છે, માયા છે, દંભ છે અને એ તિર્યંચ-આયુષ્યનો આસ્રવ છે. Page #885 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ તૃતીય મનુષ્ય-આયુષ્ય-આસવનું લક્ષણ स्वभावमार्दवार्जवाल्पेच्छारम्भादिकरणरूपत्वं मानुषायुरास्त्रवस्य હૃક્ષણમ્ ! ( રૂ૭૦), અર્થાત્ સ્વાભાવિક (એટલે કે કેઈના કહ્યાથી નહિ કે આડંબરરૂપે નહિ એવી) મૃદુતા, અકૃત્રિમ સરલતા, અ૫ અભિલાષ (પરિગ્રહ) અને અ૮૫ આરંભ ઈત્યાદિ મનુષ્ય-આયુષ્ય-કર્મના આસો છે. એટલે કે આ દ્વારા મનુષ્ય-આયુષ્ય-કમને બંધ થાય છે. વળી વાયુકારાજિના સમાન પ્રત્યાખ્યાનકષાય, સ્વભાવની મધુરતા, લેકયાત્રાને વિષે ઉદાસીનતા, દેવ અને ગુરુનું પૂજન, શીલવ્રત, અતિથિસંવિભાગ, કાપતાદિ લેશ્યાના પરિણામ અને ધર્મધ્યાન એ દ્વારા છવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. આ પ્રમાણે નારક તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યના જુદા જુદા બંધ હેતુઓ આપણે વિચારી ગયા. આ ઉપરાંત શીલ અને વ્રતથી વિમુખ રહેવું તે નારક, તિર્યંચ અને મનુષ્યના આયુષ્યના બંધનું સામાન્ય કારણ છે અર્થાત્ શીલ અને વ્રત નહિ પાળનાર પ્રાણી દેવ-ગતિમાં જન્મ લઈ શકે નહિ, કારણ કે શીલવાન અને વ્રતી જ જીવ દેવ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. આથી એ ફલિત થાય છે કે નિઃશીલતા અને નિર્વતતા નારક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યના સામાન્ય બંધહેતુ છે.* દેવઆયુષ્ય-આસવનું લક્ષણ "सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपशीलवतादीनां मध्येऽन्यतमकरणरूपत्वं देवायुरास्त्रवस्य लक्षणम् । ( ३७१ ) ૧ સરખા તત્વાર્થ ( અ. ૬ )નું નિખ-લિખિત ૧૮ મું સૂત્ર – " अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य । " ૨ અહિંસા, સત્ય ઇત્યાદિ પાંચ મુખ્ય નિયમો “ત્રત' કહેવાય છે. આ વ્રતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજાં ઉપવતો જેવાં કે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એ “ શીલ ' કહેવાય છે. ૩ આ વિષે આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચાર કરવામાં આવનાર છે. ૪ સરખાવો તવાઈ ( અ. ૬ )નું નિમ્નલિખિત ઓગણીસમું સૂત્રઃ “નિ શીવ્રતૈરવં જ કામ ! ” - દિગંબર સંપ્રદાય પ્રમાણે આ સૂત્રનો અર્થ એ છે કે શીલ રહિત હોવું અને વ્રત રહિત હોવું એ બંને નારકાદિ ત્રણ આયુષ્યના સ્ત્રો છે; તેમજ વળી ભોગભૂમિ (અકર્મભૂમિ)માં ઉત્પન્ન થયેલા મનુષ્યની અપેક્ષાએ નિઃશીલતા અને નિર્વતતા એ દેવ—આયુષ્યના પણ આસ્ત્રો છે. આ પ્રમાણે આ સૂત્રમાં દેવ-આયુષ્યના આસ્રવ જે દિગંબરીય પરંપરા પ્રમાણે સમાવેશ થાય છે તે વાત તવાઈ-ભાષ્યમાં જણાતી નથી, કિન્તુ એની બહવૃત્તિ ( પૃ. ૩૧ )માં વૃત્તિકાર વિચાર પૂર્વક ભાષ્યની એ ન્યૂનતા જાણી લઈ તેની પૂર્તિ આગમ પ્રમાણે કરી લેવા સૂચવે છે. सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि देवस्य । " Page #886 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. (૦૭ અર્થાત સરાગ સંયમ, સંયમસંયમ (દેશવિરતિ), અકામ નિર્જરા, બાલત૫, શીલવ્રત ઇત્યાદિ પૈકી ગમે તે દેવ–આયુષ્ય કમને આસવ છે એટલે કે એ દ્વારા દેવ-આયુષ્ય-કર્મને બંધ થાય છે, આ હકીકત પુરેપુરી સમજાય તે માટે સરાગ સંયમાદિનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ; એથી કરીને ગ્રંથકાર આ પ્રત્યેકનું લક્ષણ સૂચવે છે. તેમાં સરાગ સંયમના લક્ષણને નિર્દેશ કરતાં તેઓ કયે છે કે– संज्वलनलोभलक्षणरागसहवर्तित्वे सति सावद्ययोगविरतिरूपत्वं Riાસંયમય ઋક્ષણમ્ ા (૩૭૨) અર્થાત્ પમય પ્રવૃત્તિઓનું સંજવલન ભરૂપ રાગ હેવા પૂર્વક વિરમણ તે “સરાગ સંયમ” છે. અર્થાત્ પાપકારી વ્યાપારના ત્યાગરૂપ સંયમમાં કેવળ સંજવલનરૂપ લેભ જ લાંછનરૂપ હોય તે તે “સરાગ સંયમ” કહેવાય છે. એટલે કે સંજવલન લોભરૂપ કષાયથી ઉત્પન્ન થયેલ રાગના ઉદયમાં સાવદ્ય ગથી જે વિરતિ થાય તે “સરાગ સંયમ” છે. સંયમસંયમનું લક્ષણ देशतः प्राणातिपातादिभ्यो निवृत्तिरूपत्वं संयमासंयमस्य लक्षणम्। (૩૭૨). અર્થાત્ અંશતઃ પ્રાણાતિપાતાદિ અવતથી નિવૃત્ત રહેવું તે “સંયમસંયમ છે. એટલે કે હિંસા, અસત્ય વગેરે દુષ્ટ કાર્યોથી સર્વથા દૂર ન રહેતાં કેટલાંકથી જ દૂર રહેવા પૂરતો સંયમ અને કેટલાંકથી દૂર ન રહેવા પૂરતે અસંયમ જ્યારે પ્રવર્તતે હોય ત્યારે તે “સંયમસંયમ કહેવાય છે. આમાં એક ભાગથી વિરતિ હોવાથી તે “દેશ-વિરતિ” પણ કહેવાય છે. આમાં એક ભાગથી અવિરતિ પણ છે અને એથી એને “દેશ–અવિરતિ” તરીકે પણ ઓળખાવાય તેમ છે, પરંતુ આવી પ્રથા નથી. વિશેષમાં સ્થલ દષ્ટિએ અહિંસાદિ વ્રતનું પાલન હેવાથી એ “ અણુવ્રત' પણ કહેવાય છે. જુઓ તત્વાર્થ (અ, ૬, સૂ. ૨૦)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૨). અકામ નિજારાનું લક્ષણ– भोगोपभोगादीनां निरोधेच्छया अभावेऽपि पारतन्त्र्येण निरोधकरणरूपत्वं, अनुपयोगपूर्वकपापपुद्गलपरिशाटकरणरूपत्वं वा अकामનિર્નવા ક્ષHI ( રૂ૭૪). અર્થાત ભોગ અને ઉપભેગને નહિ રોકવાની ઈચ્છા હોવા છતાં પરાધીનતાને લીધે તેને નિરોધ કર-તેને રોકવા તે “અકામ નિજરો જાણવી. અથવા ઉપયોગ વિના પાપ-કર્મના પુદગલને નાશ કરે તે “અકામ નિર્જરા સમજવી. Page #887 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર, [ તૃતીય કહેવાનું તાત્પ એ છે કે પરતંત્રપણે અથવા તેા અનુસરરણની ખાતર જે અહિતકર પ્રવૃત્તિના કે આહાર વગેરેના ત્યાગ કરવા તે ‘ અકામ નિર્જરા ’ છે, આથી કનું પરિશાટન થાય છે, પરંતુ તેમ થાએ એવી અભિલાષા પૂર્વકની અને તે માટે યેાલ ઉપાયના ફલરૂપ આ પ્રવૃત્તિ નથી. અનાયાસે–સ્વાભાવિક રીતે-સ્થિતિના પરિપાક થયેલા હાવાથી અનિષ્ટ કર્માનુ' જે પરિશાટન થાય તે · અકામ નિર્જરા ’ છે, જ્યારે ઉપયેગ પૂર્ણાંકનું અભિલાષા અનુસાર કરવામાં માવતુ કનું પરિશાટન તે ‘ સકામ નિર્જરા ’ છે, : ८०८ ભાલતપનું લક્ષણ लोकोत्तर निरवद्य क्रियानुष्ठानरहितत्वे सति लौकिकाभिगतक्रियानुष्ठानयुक्तत्वम्, मिथ्यात्व सहचरितरागद्वेषादियुक्तस्य जनस्य धर्माय पञ्चाग्न्यादिसेवनादिकरणरूपत्वं वा बालतपसो लक्षणम् । ( ३७५) અર્થાત્ લેાકેાત્તર તેમજ પાપરહિત ક્રિયા ન કરતાં લૌકિક ક્રિયાઓ કરવી તે · બાલ-તપ ’ છે. અથવા મિથ્યાત્વની સાથે રહેલા રાગ, દ્વેષ ઇત્યાદિથી યુક્ત મનુષ્યનાં, ધર્મને માટે કરાતાં પંચાગ્નિ કષ્ટના સેવનાદિરૂપ કાર્યા ‘ આલ-તપ ’ કહેવાય છે. આના નિષ એ છે કે મિથ્યાજ્ઞાનથી ર'ગાયેલા આશયવાળા જીવા બાળકની પેઠે હિત અહિતના વિવેકથી વિમુખ હૈાય છે, વાસ્તે તેમને અત્ર ખાલ’ કહ્યા છે. આવા જીવાની જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, પર્વતના શિખર ઉપરથી પડી મરવું, અપાપાત કરવા, વિષનું લક્ષણ ઇત્યાદિ દેહદમનરૂપ તપશ્ચર્યા તે ‘ માલ-તપ કહેવાય છે. ટુંકમાં કહીએ તે માલતપ એટલે અજ્ઞાન ક. દેહદમન અને બૈદ્ય દૃષ્ટિ આ પ્રસંગે બૌદ્ધ ધર્માંના પ્રખર અભ્યાસી પ્રે. ધર્માનદ કાસીનું વક્તવ્ય રજુ કરવું અસ્થાને નહિ લેખાય, કેમકે એ ઉપરથી આ સ ંબંધમાં તેમને શું અભિપ્રાય છે તે જાણવાનું મળી શકે છે. તેમનું વક્તવ્ય ‘ તપ ' એવા શીર્ષક હેઠળ સુઘાષા માસિકના ખાસ અક ( આશ્વિન વદ અમાવાસ્યા, ૧૯૮૪ )માં પ્રસિદ્ધ થયેલું છે. એમાંથી અત્ર પ્રસ્તુત પતિને નીચે મુજબ ઉતારા કરવામાં આવે છેઃ— “ બૌદ્ધ ધર્મો એવા તપના વિરાધ કરે છે કે જે તપ માત્ર શરીરને ઈંડરૂપ હાય અને જે દ્વારા શારીરિક, વાચિક કે માનસિક સંયમ ન સધાતા હોય તે તપ સર્વથા વૃથા છે, તે તપને બૌદ્ધ શાસ્ત્રમાં · કાચદંડ કહેવામાં આવેલ છે. એવા કાયદંડ તા મજુરા ઘણા કરે છે. જેલમાં પણ કેદીએ ઘણા કરે છે, મુસ્લીમ લોકો પણ એવું જ તપ કરે છે. રામન કેથેાલિક ( Roman Catholic ) લે! તપ કરવાના દહાડામાં માંસાહાર નથી કરતા પણ માછલીને Page #888 -------------------------------------------------------------------------- ________________ વિલાસ 1 આહંત દર્શન દીપિકા. આહાર કરે છે. એ લેકે એમ માને છે કે જે વસ્તુ શીથી પેદા થાય છે તે ખાવામાં માંસાહાર છે. માછલી તે જલમાં પેદા થાય છે માટે ખાવામાં બાધ નથી. અને માછલી ખાવી લેય તે પિષની ચીઠી મેળવી ખાય છે કારણ કે પિપના હાથમાં સ્વર્ગના દરવાજાની કુંચીઓ છે એમ તેઓ માને છે. આ બધી કાયદંડની વિડંબના છે ... આ જ જાતનું તપનું વિડંબન રશીયન ચર્ચ (Ruasian Church )માં પણ ચાલે છે. ત્યાં સ્ત્રીઓ અને પુરુષ જનનેન્દ્રિયને પણ કાપી નાખે છે. આ રીતે ભિન્ન ભિન્ન દેશમાં માત્ર કાયદંડ જ ચાલી રહેલ છે. ટોલસ્ટોયે ( Tolstoy ) ખૂબ તપશ્ચર્યા કરી છે પણ એ તપશ્ચર્યા ટેલસ્ટોયના વાચિક અને માનસિક સંયમના પિષણરૂપ હતી માટે જ આપણને એ અનુકરણીય છે. તપમાં દેહનું દંડન તે રહેલું જ છે પણ જે દંડન સંયમનું પિષક હેય તે ઉપાદેય ગણાય છે અને એવા જ તપનું બૌદ્ધ ધર્મમાં સમર્થન છે. મહાવીર સ્વામીનું તપ પણ એમનાં પ્રજ્ઞા, મેધા, સ્મૃતિ, વીર્ય અને સંજમનું પિષક હતું, એથી જ એ તપ પ્રખ્યાત થયેલું છે...” પંચાગ્નિ કષ્ટનું સ્વરૂપ (૧) અન્નાહાર્યપચન, (૨) ગાપત્ય, (૩) આહવનીય, (૪) સભ્ય અને (૫) આવસથીય એ પાંચ પવિત્ર અગ્નિ ગણાય છે. આ પાંચને પ્રસ્તુતમાં સંબંધ છે કે નહિ તે જાણવું બાકી રહે છે. લૌકિક દષ્ટિએ તે ચારે બાજુ લાકડાં સળગાવી તેની ધુણી સહન કરવી તેમજ સૂર્યને પ્રખર તાપ વેઠ એ “પંચાગ્નિ કષ્ટ' કહેવાય છે અને આ તપ સંયમની પુષ્ટિમાં અનુપયેગી હોવાથી એ બાલતપ ગણાય છે. શીલવતનું લક્ષણ देशतः सर्वथा वा ब्रह्मचर्यपालनरूपत्वं, परदाराणां तु सर्वथा वर्जनरूपत्वं शीलवतस्य लक्षणम् । ( ३७६) અર્થાત્ અંશથી કે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાળવું તે “શીલવત” છે. એમાં પરાગમનને તે સર્વથા નિષેધ જ છે. એટલે કે વિષયસેવન માટે અવકાશ હોય તે તે સ્વકારસેવન પૂરત જ છે અને તેનાથી પણ નિવૃત્ત થવાય તે વળી તેટલે અંશે શીલવતની વિશેષતા છે. આ પ્રમાણે આપણે દેવ-આયુષ્ય-કમના સરાગસંચમાહિ આવે વિચાર્યા. આ ઉપરાંત બીજા પણ આવે છે એમ તત્વાર્થની બૃહદ્ વૃત્તિ(દ્ધિ, વિ. પૃ. ૩૩)ના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જોવાય છે ૧ Pope યાને ખ્રિસ્તિઓના વડા ધર્મગુરુ. 102 Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦: આસવ-અધિકાર. [ તૃતીય __ " 'कल्याणमित्रसम्पर्कधर्मश्रवणगौरवतपोभावनापात्रदानमरणप्रत्यासन्नवर्तिशीततपनलेश्यापरिणामाव्यक्तसामायिकाविराधितसम्यग्दर्शनादि च दैवायुष आस्रवा इति ।" અત્ર જેમ સમ્યકત્વનો ઉલ્લેખ છે તેમ દિગંબરીય સંપ્રદાયમાં પણ છે, કેમકે “ રાજપ૦ » એ સૂત્ર પછી “ રચવ ર એવું જુદું સૂત્ર ઉમેરી ત્યાં એ. વાતને નિર્દેશ કરાયેલ છે. એ સંપ્રદાય પ્રમાણે આ સૂત્રને અર્થ એ થાય છે કે સમ્યત્વે એ સીધર્માદિ કહ૫વાસી દેના આયુષ્યને આસવ છે. તત્ત્વાર્થને ભાગ્યમાં એ વાત નથી, પરંતુ એની બૃહદ વૃત્તિમાં એને ઉલ્લેખ છે કે જે આપણે હમણા જ ઉપર જોઈ ગયા, : નામ-કમના અશુભ અને શુભ એવા બે પ્રકારે છે. આથી અશુભ નામ-કર્મના તેમજ શુભ નામ-કર્મના આસ જુદા જુદા હોય તેમજ એક બીજાથી વિપરીત હોય એ સ્વાભાવિક છે. તેમાં યોગવક્રતા, વિસંવાદન ઈત્યાદિ અશુભ નામ-કર્મના આવો છે અર્થાત એ દ્વારા અશુભ નામ-કમને બંધ થાય છે. ગવકતાનું લક્ષણ कायवाङ्मनोलक्षणयोगस्य कुटिलतया प्रवृत्तिरूपत्वं योगवक्रતાયા અક્ષણ ( રૂ૭૭) અર્થત શારીરિક, વાચિક અને માનસિક વ્યાપારની કુટિલતા તે ગવક્રતા” છે. કુટિલતા એટલે ચિંતવવું કંઇ, બોલવું કંઈ અને કરવું કંઇ તે અર્થાત્ વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા નહિ તે. વિસવાદનનું લક્ષણું– અન્યથા તિવાન સૂપર વિરંવારનu ઋક્ષણમ્ (રૂ૭૮) અર્થાત્ જેવું જેનું સ્વરૂપ હોય તેનાથી વિપરીત રૂપે તેનું પ્રતિપાદન કરવું તે “વિસંવાદન' છે. બે નેહીઓ વચ્ચે ભેદ પડાવ તે પણ “વિસંવાદન” કહેવાય છે. ૧ આને અર્થ એવો છે કે હિતકારી મિત્રની સબત, ધર્મનું શ્રવણ અને તેનું ગૌરવ, ( સાચી ) તપશ્ચર્યા, (શુદ્ધ ) ભાવના, પાત્રને વિષે દાન, મરણસમીપવતી શીતલેસ્યા અને તે જેલેશ્યાના પરિણામે, અવ્યક્ત સામાયિક, અવિરાધિત સમ્યક્ત્વ ઇત્યાદિ દેવ-આયુષ્ય-કર્મના આસો છે, ૨ તત્વાર્થ (અ. ૬, સે. ૨૧ )માં કહ્યું પણ છે કે – “ યોજવાતા ઉતરંવાર વાસુમધુ રાજ | ” Page #890 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] ચેાગવતા અને વિસંવાદન વચ્ચે ભેદ તદ્દન દીપિકા, ચૈાગવક્રતા અને વિસંવાદનમાં અધિકારી આશ્રીને તફાવત છે. અર્થાત્ જોકે એ બંનેનુ સ્વરૂપ સમાન છે, છતાં સ્વપર આશ્રીને તેમાં ફરક પડે છે. એટલે કે પેાતાના સંબંધમાં મન, વચન અને શરીરની પ્રવૃત્તિ જુદી પડતી હૈાય ત્યારે એ ‘ચેાગવક્રતા’ કહેવાય છે અને જો ખજાના વિષયમાં તેમ થતુ હાય તેા એ ‘ વિસ’વાદન ’ કહેવાય છે. જેમકે કઇ ચેાગ્ય માગે સંચરતા હાય તાપણુ તેને આડું અવળું સમજાવી ખાટે માર્ગે ચડાવવા એ વિસંવાદનનુ કાય છે. ૨૧૧ શુભ નામ-કના આવા અશુભ નામ-કના આસ્રવાથી વિપરીત છે અર્થાત્ યાગાજવ અને સવાદન એ શુભ નામ-કર્મીના આસવા છે. ચેાગાવ એટલેમન, વચન અને શરીરના વ્યાપારાની સરલતા યાને ત્રિવિધ પ્રવૃત્તિની એકરૂપતા, સ’વાદન એટલે બે વચ્ચે ભેદ પડયો હાય તે દૂર કરી તે એ વચ્ચે એકતા કરાવવી અથવા તા કોઇ ઊંધે માર્ગે જતા હાય તેને સીધે માગે ઢારવવા. તીર્થંકર-નામ-કમના આસવા દેશનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રત પરત્વે અનતિચાર, જ્ઞાનરૂપ ઉપયોગ, સંવેગ, થાશક્તિ ત્યાગ, યથાશક્તિ તપ, સમાધિ, વૈયાવૃત્ત્વ, અરિહંત, આચાય, બહુશ્રુત તેમજ શાસ્ત્રની ભક્તિ, આવશ્યકની અપરિહાણિ, માત્ર પ્રભાવના, પ્રવચનવત્સલતા ઇત્યાદિ તીથ કર નામ-કના આસવા છે અર્થાત્ એ દ્વારા તીર્થંકરરૂપ નામ-કમ મંધાય છે. આ હકીકત પૂરેપૂરી ધ્યાનમાં આવે તે માટે આ પ્રત્યેક મહેતુનું ગ્રંથકાર લક્ષણ નિર્દેશે છે. તેમાં દર્શનવિદ્ધિનું લક્ષણ એ છે કે— जिनोक्ततत्त्वविषयक सम्यग्दर्शने निःशङ्कितत्वाद्यष्टाङ्गसेवन रूप દર્શનવિશુદ્ધેસ્ટેશનમ્ । ( ૩૭૧ ) અર્થાત્ જિનેશ્વરે પ્રકાશેલાં તત્ત્વા સંબધીની સાચી શ્રદ્ધાને વિષે શંકારહિતપણું' ઇત્યાદિ આઠ અંગોનું સેવન તે ‘દનવિશુદ્ધિ ’ છે. અન્ય શબ્દોમાં કહીએ તેા વીતરાગે પ્રરૂપેલાં તત્ત્વા ઉપર નિમ`ળ અને સચાટ રુચિ તે ‘ દશ`નવિશુદ્ધિ ’ છે. દનવિશુદ્ધિનાં આઠે અંગા યાને દશનના આઠ આચારો— ( ૧ ) નિઃશ ંકિતત્વ, (૨) નિષ્કાંક્ષત્વ, ( ૩ ) નિવિચિકિત્સા, ( ૪ ) અમૂઢષ્ટિતા, ( ૫ ) ૧ સરખાવે! તત્ત્વા ( અ, ૬ )નું નિમ્ન-લિખિત ૨૩ મું સૂત્રઃ— k दर्शन विशुद्धिर्विनयसम्पन्नता शीलव्रतेष्वन तिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तिस्त्यागतपसी सहयसाधुसमाधिवैयावृश्य करण महेदाचार्य बहुश्रुत प्रवचनभक्तिरावश्य का परिहाणिर्मा प्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्वस्य । ૨ ૮ આચાર્યી-ચાલેચત પ્રત્યાચાર: '' અર્થાત્ જેનું આચરણ કરાય—જે સેવાય Page #891 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકારે. [ nતીય ઉપખંહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. તેમાં નિશકિતત્વ એટલે શંકા રહિતપણું. નિષ્કારણ એકાંત ઉપકારી, રાગ, દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત બનેલા તેમજ અનંત જ્ઞાનના ધારક (સર્વસ) એવા જિનેશ્વરે જે કહ્યું છે એ સાચું જ છે અને એમાં શંકા માટે અવકાશ નથી જ એ દઢ વિશ્વાસ એ સમ્યગ્દર્શનને નિશંકિત્વ નામને પહેલે આચાર છે. સમ્યકત્વ મેહનીય કમની મુંઝવણથી શંકા થાય, પરંતુ તે શંકા તત્ત્વને હૃદયમાં ઉતારવા માટે થાય-વસ્તુને સમજવા વાસ્તે થાય, નહિ કે યથાર્થ તત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાથી, તે તેને ખાસ વધે નથી. અર્થાત કેવલિગમ્ય અને આગમગમ્ય પદાર્થો ન સમજાય તે તેમાં મારી મતિની મંદતા છે એમ વિચારવું, પરંતુ જિનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ વિષે શંકાની નજરે ન જવું. અર્થાત જિનેશ્વરે કહ્યું એમાં તે ફેરફાર હોઈ શકે જ નહિ એ અચળ વિશ્વાસ તે નિઃશંકિત્વ છે. શ્રીવીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત મત સિવાયના મતની અભિલાષાને અભાવ તે નિષ્ણાંક્ષત્વ છે. જિનેશ્વરરૂપ દેવાધિદેવે ફરમાવેલાં અનુષ્ઠાનેનું ફળ મળશે કે નહિ એવા સદેહને અભાવ તે “નિર્વિચિકિત્સા છે. મૂઢ એટલે મૂર્ખ. અમૂહ એટલે મૂખે નહિ તે યાને ચતુર, વિચક્ષણ. જેની દષ્ટિ કેઈ પણ સ્થળે મુંઝાઈ કે ગભરાઈ ન જાય તે “અમૂઢદષ્ટિ.” એ ત્રિકાલાબાધિત જ્ઞાનના ધારકે કહેલાં વચનને દીર્ધ દષ્ટિએ વિચાર કરે અને તેને બરાબર સમજે. તે “ આચાર' છે. આ આચારના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ ચાર પ્રકારે પડે છે. તેમાં જ્ઞશારીર, ભવ્ય શરીર અને તથતિરિક્તરૂપ દ્રવ્ય-આચારથી શું સમજવું તે સમજાવવા માટે આચારાંગની ટીકાના પાંચમા પત્રમાં અવતરણરૂપે શ્રી શીલાંકસૂરિ કથે છે કે હાનિ કાળ ઢોલ વાયા વિવાદ ” [ rખાષાષા(બાપના) કાલાશિક્ષgraturfકોષીનિ ! નિ થાન જ સૂકાવાર વિનાનીf I ]. અર્થાત નહાવું, ધોવું, વાસવુ અને શીખવું એ સુકાર્યમાં અવિરોધી એવાં જે દ્રવ્ય લોકમાં છે તેને તું દિવ્યાચાર” જાણ. ભાવ–આચારના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારો છે. તેમાં પાખંડીઓ દ્વારા કરાતં પંચરાત્રાદિક અનુષ્ઠાને તે લાકિક ભાવ-આચાર છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપ એ પાંચ લોકોત્તર ભાવ–આચાર છે. અત્ર લોકોત્તર દર્શન-આચારને પ્રસંગ છે. ૧ તરવાર્થરાજ (પૃ. ૨૬૫ )માં આને બદલે “ સ્થિતિકરણ ને ઉલ્લેખ છે. ૨ સરખાવો • ઉમરણજિ નિશિવ નિકિતિના અgિી ! __ उपवहथिरीकरणे वच्छल्लपभावणे अट्ठ ॥" [ પિરાતિ શિક્ષિત જિજિરિણારથિ ! उपस्थिरीकरणे धात्सल्यप्रभाधने अष्टौ ॥ ] Page #892 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૮૧૩ જૈન શાસનમાં જે કઇ ગુણવાન હાય, શુદ્ધ ગુણના પૂજારી હાય, શુદ્ધ ગુણને પ્રકાશક હાય તેની ખુલ્લે દિલે અને મુક્ત કઠે પ્રશ'સા કરવી તે દશનના ‘ ઉપગૃહણુ ’ નામના પાંચમે આચાર છે. ગુણીની પ્રશંસા કરવાથી ગુણીના ગુણમાં વૃદ્ધિ થાય છે અને જગત ગુણને પામે છે. આ સ્થળે એ ઉમેરીશું કે ગુણાભાસની પ્રશંસા ન થાય, કેમકે એથી તે ઉન્માની પુષ્ટિ થાય અને તેમ થતાં પિરણામે મિથ્યાત્વનું જોર વધતાં સમ્યક્ત્વને આઘાત પહોંચે. વળી જે ગુણુ પરિણામે સુંદર ન હાય, પરંતુ શરૂઆતમાં જ તેવે જણાતા હૈાય અથવા જે અન્ય દશનીયમાં હાય તેની પ્રશંસા ન કરતાં હૃદયમાં તેની અનુમાદના કરવામાં હરકત નથી એમ સૂચવાય છે. વીતરાગના શાસનને પામેલા પરંતુ એ માર્ગથી પતિત કે શિથિલ થતા જીવને-પછી તે સ્વ હાય કે પર તેને સ્થિર કરવા તે ‘ સ્થિરીકરણ ’ છે. . પ્રભુના માર્ગોંમાં રહેલા ધર્માત્મા પ્રત્યે ભક્તિ ભર્યાં પ્રેમ યાને સાધમિક પ્રત્યેના હૃદયને ઉમળકો તે ‘ વાત્સલ્ય ’ છે. આ વાત્સલ્યમાં કરુણા કે અનુકંપા નથી, પરંતુ ભક્તિ છે. કરુણા તા હીન પાત્રમાં હોય; સમાન કે ઉચ્ચ પાત્રને વિષે તેા ભક્તિ હોય. પ્રત્યેક જીવ શ્રીજિનશાસન પ્રત્યે આકર્ષાય તેવી પ્રશંસાપાત્ર પ્રવૃત્તિ તે ‘ પ્રભાવના ’ છે. વિનયસંપન્નતાનું લક્ષણ सम्यग्ज्ञानादौ तद्वत्सु चादरकरणरूपत्वे सति माननिवृत्तिकरणઆપણં વિનયસમ્પન્નતાયા હક્ષણમ્ । ( ૩૮૦ ) અર્થાત્ સમ્યજ્ઞાનાદિના તેમજ સમ્યજ્ઞાની પ્રમુખને અભિમાનના ત્યાગ કરવા. પૂર્ણાંકના આદરસત્કાર તે ‘ વિનયસંપન્નતા ’ છે, આ સમજાવતાં ગ્રંથકાર કથે છે કે विनीयते- अपनीयतेऽष्टप्रकारं कर्म येनासौ विनयः, तेन सम्पन्नो विनयसम्पन्नः, तस्य भावो विनयसम्पन्नता । અર્થાત જે દ્વારા આઠ પ્રકારનું કર્માં દૂર કરાય તે ‘ વિનય ’ છે. એ વિનયથી યુક્ત તે · વિનયસપન્ન ’ અને એને ભાવ તે ‘ વિનયસ પન્નતા ' વિનયના ( ૧ ) જ્ઞાનવિનય, ( ૨ ) ઇનવિનય, ( ૩ ) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય એમ ચાર પ્રકાર છે. વિનય વસ્તુતઃ ગુણુરૂપે તે એક જ છે, પરંતુ વિષયની ભિન્નતાની દૃષ્ટિએ એના અત્ર ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧ તત્ત્વાર્થં ( અ. ૯, ક્રૂ, ૨૩ )માં કહ્યું પણ છે કે— “ નામવાણોથ 33 Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ આસવ-અધિકાર [ તૃતીય જ્ઞાનવિનયનું લક્ષણ कालाकालाध्ययनानध्ययनबहुमानोपधानादिकरणरूपत्वं ज्ञानવિનયચ ક્ષમા ( રૂ૮૧ ) અર્થાત યોગ્ય કાળે ભણવું, અયોગ્ય કાળે ન ભણવું, જ્ઞાનનું બહુમાન સાચવવું અને ઉપધાનાદિ અનુષ્ઠાન કરવાં તે “જ્ઞાન-વિનય” કહેવાય છે. અર્થાત જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ તેમજ તેનું વિસ્મરણ થવા ન દેવું એ જ્ઞાનને ખરે વિનય છે. જ્ઞાનના આઠ આચાર– (૧) કાલ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન (તપ), (૫) અનિહુનવતા, (૬) વ્યંજન, (૭) અર્થ તથા (૮)તદુભય અર્થાત્ વ્યંજન અને અર્થ એ બે એમ આઠ જ્ઞાન-આચાર છે. જૈન પ્રવચનમાં જે કાલે-જે અવસરે જે ભણવાની આજ્ઞા હેય તે જ કાલે-તે જ અવસરે તે જ ભણવું તે “કાલ-આચાર” છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે વંદનાદિ ઉચિત વ્યવહારરૂપ વિનય સાચવ તે “વિનય-આચાર” છે. જ્ઞાન અને જ્ઞાનીનું નિરંતર અંતરંગ પ્રેમ પૂર્વક સન્માન કરવું તે ‘બહુમાન–આચાર” છે. જે જે સૂત્ર ભણતાં જે તપ કરવાનું હોય, જે ચોગો વહન કરવાના હોય તે તે કરવા પૂર્વક જ્ઞાનની આરાધના કરવી તે “ઉપધાન–આચાર” છે. જેમની પાસે પિતે ભણ્યા હોય કે ભણત હોય તેમને ગુરુ તરીકે ઓળખાવવામાં આંચકે ખાવે નહિ-તેમને અપલાપ ન કરે તે “અનિહનવતા-આચાર” છે. સૂત્ર, અક્ષર કે શબ્દને શુદ્ધ ઉચ્ચાર કરે, તેને શુદ્ધ પાઠ કરે તે “વ્યંજન-આચાર” છે. સૂત્ર, શબ્દ કે અક્ષરને શુદ્ધ અર્થ કરે તે “અર્થ-આચાર” છે. સૂત્ર અને શબ્દના શુદ્ધ ઉચ્ચાર કરવા તેમજ તેને શુદ્ધ પાઠ કરે અને એના અર્થ વિષે પણ તેમ કરવું તે “ તદુભય-આચાર” છે. દર્શન-વિનયનું લક્ષણ– निःशङ्कनिष्काङ्क्षादि भवनरूपत्वं दर्शनविनयस्य लक्षणम्। (३८२) અર્થાત જિનમતને વિષે શંકા રહિતપણું, નિષ્કાંક્ષા ઈત્યાદિ “દર્શન-વિનય' કહેવાય છે એટલે કે તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગર્શનથી ચલિત ન થવું, તત્વને અંગે ઉપજતી શંકાઓનું સશેષન કરી નિઃશંકતા કેળવવી વગેરે કાર્ય “દર્શનવિનય નાં અંગો છે. ચારિત્ર-વિનયનું લક્ષણ समितिगुप्तिप्रधानाचरणरूपत्वं चारित्रविनयस्य लक्षणम्। (३८३) અર્થાત્ જે આચરણમાં સમિતિ અને ગુપ્તિની મુખ્યતા હોય તે આચરણ ચારિત્ર-વિનય” કહેવાય છે. ૧ આના સ્વરૂપ માટે જુઓ પાંચમો ઉ૯લાસ. Page #894 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા (૧૫ ઉપચાર-વિનયનું લક્ષણ अभ्युत्थानासनप्रदानाजलथादिकरणरूपत्वमुपचारविनयस्य लक्षમા (૨૮૪) અર્થાત કેઈ પણ સગુણ વડે પિતાનાથી શ્રેષ્ઠ હોય તેવી વ્યક્તિ આવે ત્યારે ઊભા થવું, તેને આસન આપવું, હાથ જોડી તેને વંદન કરવું વગેરે અનેક પ્રકારને એગ્ય વ્યવહાર સાચવ તે ઉપચારવિનય” છે. શીલ સંબંધી અનતિચારનું લક્ષણ उत्सर्गापवादात्मकसर्वज्ञप्रणीतसिद्धान्तानुसारितया शीलवतविषय कानुष्ठानरूपत्वं शीलविषयकानतिचारस्य लक्षणम् । ( ३८५) અર્થાત ઉત્સર્ગ અને અપવાદ એવા બંને માર્ગોના નિરૂપણ પૂર્વકના અને સર્વરે રચેલા એવા સિદ્ધાન્તમાં દર્શાવેલી વિધિ મુજબ શીલવ્રત પાળવું તે શીલવત સંબંધી અનતિચાર છે. અત્ર શીલથી અહિંસાદિ મૂલ ગુણરૂપ વ્રત અને તે પાળવામાં ઉપયોગી એવા અભિગ્રહ વગેરે નિયમો સમજવા. આ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન સેવા એ શીલવત વિષયક અનતિચાર છે. ઉગ અને અપવાદ– ઉત્સર્ગ એટલે સામાન્ય વિધિ અને અપવાદ એટલે સામાન્ય નિયમમાં પરિવર્તન.' દાખલા તરીકે સ્થાનાંગ (સ્થા. ૫, ઉ. ૨, સૂ. ૪૨૨)માં કહ્યું છે કે “ગંગા” જેવી મહાનદીઓ કે સેનભદ્ર જેવા નો બાહ અને જે ઘા વડે તરી જવાનું કે હાલમાં બેસીને તેને પેલે પાર જવાનું સાધુઓ અને સાધ્વીઓ માટે ઉચિત નથી. આ ઉત્સર્ગ–માગ છે. આ સંબંધમાં અપવાદ-માર્ગ તરીકે એમ નિર્દેશાયું છે કે રાજા તરફથી ઉપદ્રવને ભય હોય કે દુભિક્ષ ઇત્યાદિ કારણ મળે તે તેમ કરવાથી સંયમમાં બાધા આવતી નથી. વિશેષમાં પાંચ સમિતિ એ અપવાદરૂપ છે, જ્યારે ત્રણ ગુપ્તિ એ ઉત્સગરૂપ છે એ હકીકત પણ આપણે આગળ ઉપર ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૨૪)ની ટીકાના ૫૧૪ મા પત્રના આધારે વિચારીશું. ૧ પ્રશમરતિ ( ગા. ૧૪૩ ) ની ટીકામાં કહ્યું છે કે – “નિચોડ ઉપરyવાર સત્તit a fજfષ . ” અર્થાત નિશ્ચય, અવધિ અને અપવાદ એ સમાનાર્થક છે, જ્યારે ઉત્સર્ગ, વ્યવહાર અને વિધિ એ સમાનાર્થક છે. Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ આસવ-અધિકાર [ તૃતીય જૈન દર્શન તરફ નજર કરીશું તે જણાશે કે એ મનમાં અનેક પ્રકારનાં સૂત્ર છે. તેમાં વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય, ઉત્સર્ગ, અપવાદ તથા ઉત્સર્ગ અને અપવાદ એ ઉભય વિષયક એમ છ પ્રકારનાં સૂત્રે મુખ્ય છે. પ્રસ્તુતમાં છેલ્લા બે જ પ્રકાર આશ્રીને વિચાર કરીશું. તેમાં અપવાદ–સૂત્રો માટે ભાગે છેદગ્રંથમાં છે. એના ઉદાહરણ તરીકે નિમ્નલિખિત પદ્ય રજુ કરીશું– " जया लभिजा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा। इको वि पावाई विवजयंतो, विहरिज कामेसु असज्जमाणे ॥" અન્ય ઉદાહરણ માટે જુઓ સ્થાનાંગ-વૃત્તિનું ૩૧૫ મું પત્ર. નીચે મુજબનું પદ્ય ઉત્સર્ગ અને અપવાદ એ ઉભયાત્મક સૂત્રનું દષ્ટાંત પૂરું પાડે છે- “ અદક્ષામા, સન્મ દિશાસિવ વો ઘારી.. तब्भावम्मि उ विहिणा, पडियारपवत्तणं नेयं ॥" ઉત્સર્ગ એ સામાન્ય કથન છે, જ્યારે અપવાદ એ વિશેષ કથન છે. આથી જૈન દર્શનને જાણકાર કેવળ ઉત્સર્ગનું કે કેવળ અપવાદનું અવલંબન ન લે અર્થાત્ બેમાંથી એકને જ પ્રમાણ રૂપે ન સ્વીકારે, પરંતુ બંનેને સરખું વજન આપે. ઉપદેશપદમાં કહ્યું પણ છે કે ૧ કહ્યું પણ છે કે" विहि उज्जम बन्नय भय उस्सग्गऽववाय तदुभयगयाई । सुत्ता बहुषिहाई समए गंभीरभावाई॥" विधिवयमो वर्णको भयमुत्सगोऽपवादः तदुभयगतानि । सूत्राणि बहुविधानि समये गम्भीरभावानि ॥1 ૨-૩ છાયા यदा लभेत निपुणं साहाय्यं गुणाधिकं या गुणतः समं वा । पकोऽपि पापानि विर्जयन विहरेत कामेषु अमजन् । आतध्यानाभावे सम्यक् अध्यासितव्यो व्याधिः । तद्भाधे तु विधिना प्रतिचारप्रवर्तनं ज्ञेयम ॥ ૪ શ્રીઆત્માનંદ ગ્રંથરત્નમાલાના ત્રીસમા રત્ન તરીકે વિ. સં. ૧૯૭૦માં પ્રસિદ્ધ થયેલ શ્રી શાંતિરિસંકલિત ધર્મરત્નપ્રકરણ (ગા. પર)ની સ્વોપા વૃત્તિમાં કહ્યું છે કે રામજી , સાકારે વિષમજાતે ” ૫ વિચાર પ્રશમરતિની નિમ્નલિખિત ગાથાઓ – " यज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ॥ १४३ ॥ Page #896 -------------------------------------------------------------------------- ________________ ८१७ Bal ] આહંત દર્શન દીપિકા. " 'उन्नयमवेक्ख इयरस्स पसिद्धी उन्नयस्स इयराओ। इय अन्नोन्नपसिद्धा उस्सग्गववाय दो तुल्ला ॥७८३ ॥" અર્થાત ઊંચા પર્વત વગેરેની અપેક્ષાએ નીચા પૃથ્વીતલ વગેરેની અને નીચા સ્થાનની અપેક્ષાએ ઊંચા સ્થળની પ્રસિદ્ધિ થાય છે. એ દૃષ્ટાંતથી ઉત્સગ અને અપવાદ સરખા બળવાળા ગણાય છે. ઉત્સગ અને અપવાદનું લક્ષણ ઉપદેશપદમાં એમ સૂચવાયું છે કે – दव्वादिएहिं जुत्तस्सुस्सग्गो जदुचियं अणुद्वाणं । रहिअस्स तमववाओ उचियं चियस्स न उ तस्स ।। ७८४॥" અર્થાત શુદ્ધ અન્નાનાદિની ગવેષણારૂપ અનુષ્ઠાન તે “ઉત્સર્ગ છે, જ્યારે દ્રવ્યાદિથી રહિત સાધુને પંચકાદિ પરિહાણથી તથા પ્રકારના અન્નાનાદિ આસેવનારૂપ અનુષ્ઠાન , ते 'मा ' छे. વિશેષમાં ઉપદેશપદમાં કહ્યું છે કે – " उस्सग्गववायाणं जहटियसरूवजाणणे जत्तो । कायन्वो बुडिमया सुत्तणुसारेण णयणिउणं ॥ ७८१॥" અર્થાત સામાન્યરૂપે જણાવેલ વિધિ ‘ઉત્સર્ગ કહેવાય છે અને વિશેષ વિધિ અપવાદ ગણાય છે, તેથી ઉત્સર્ગ અને અપવાદના સત્ય સ્વરૂપને જાણવા માટે બુદ્ધિમાને નિશીથાદિ આગમાં यत् पुनरुपघातकरं सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत् कल्प्यमप्यकल्प्यं प्रवचनकुत्साकरं यश्च ॥ १४४ ॥ किश्चिच्छद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । . पिण्डः शय्या वस्त्रं पात्रं वा भैषजाद्यं धा ॥ १५ ॥ देशं कालं क्षेत्र पुरुषमवस्थामुप(पुरुषावस्थोप?)योगशुद्धपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥ १४६ ॥" १-3 छाया उन्नतम पेक्ष्येतरस्य प्रसिद्धिरुन्नतस्येतरस्मात् । त्यन्योन्यप्रसिद्धौ उत्सर्गापवादौ द्वौ तुल्यौ । द्रव्यादि कर्युक्तस्योत्सर्गो यदुचितमनुष्टानम् । रहितस्य तदपवाद उचित चेतरस्य न तु तस्य । उत्सर्गापवादयोर्यथास्थितस्वरूपज्ञाने यत्नः । कर्तव्यो बुद्धिमता सूत्रानुसारेण नय निपुणम् ॥ 103 Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ આસવ-અધિકાર. [ તૃતીય જણાવેલ નૈગમાદિ નયવિચારના સારને જાણવા પ્રયત્ન કરવા. વળી અનેકાન્તવાદાત્મક જૈન શાસનમાં ઉત્સર્ગ અને અપવાદ માટે પણ નીચે પ્રમાણે ષડ્લગી કપવામાં આવેલ છેઃ— ( ૧ ) `ઉત્સ, ( ૨ ) અપવાદ, ( ૩ ) ઉત્સર્ગાવાદ, ( ૪ ) અપવાદોત્સગ, (૫) ઉત્સગેટ્સ અને ( ૬ ) અપવાદાપવાદ. ૨ઉત્સના દૃષ્ટાન્ત તરીકે વિચારા નિમ્નલિખિત ગાથાઃ— 66 ' जत्थ त्थीकरफरिसं करेंति अरिहा वि कारणे जाए । तं निच्छरण गोयमा ! जाणिज्जा मूलगुणहीणं ॥ ,, અર્થાત્ યાં અરિહંત પણ કારણ પ્રસંગે સ્ત્રીના સ્પર્શ કરે તેને નિશ્ચે કરીને હું ગૈતમ ! મૂળ ગુણુથી રહિત જાણવા. આવી પરિસ્થિતિમાં બીજાને માટે તે કહેવુ' જ શુ' ? " न वि किं चि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं न तं विना रागदोसेहिं ॥ " અર્થાત્ મૈથુન-કાય રાગ અથવા દ્વેષ સિવાય બની શકતું નથી, વાસ્તે પ્રભુએ મૈથુન-ભાવને છેડીને કંઇ પણ આજ્ઞારૂપે કહ્યું નથી તેમજ કોઇ વસ્તુને નિષેધ પણ કર્યાં નથી. અપવાદના ઉદાહરણ તરીકે આદનિયુક્તિની નિમ્નલિખિત ગાથા રજુ કરીશું”— " सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । ૫. मुह अवायाओ पुणो विसोही न याविरई ॥ ४६ ॥ " અર્થાત્ સત્ર સયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માની રક્ષા કરવી; કારણ કે હિંસાદિ દોષથી તે મુક્ત થવાય છે અને તીવ્ર તપ વગેરેથી ફરીથી વિશુદ્ધિ થાય છે; પર ંતુ તે હિંસાદિ કાયથી “ તુ પ્રતમ, સર્વત્રતમ ” આ વાક્ય પ્રમાણે અવિરતિપણું પ્રાપ્ત થતું નથી. " ૧ ઉત્સ–સૂત્ર એ પ્રમાણે એ પ્રકારનાં સૂત્રોનાં ઉદાહરણા માટે જીએ અભિધાનરાજેન્દ્ર ( ભા. ૭, પૃ. ૯૩–૯૪૦ ). ૨ ઉત્સર્ગના વિશિષ્ટ સ્વરૂપ માટે જીએ અભિધાનરાજેન્દ્ર ભા. ૨, પૃ. ૧૧૬૬-૬૭ ). ૩-૫ છાયા— यत्र स्वीकरस्पर्श कुर्वन्त्यर्हन्तोऽपि कारणे जाते । तान् निश्चयेन गौतम ! जानीयात् मूलगुणहीनान् नापि किञ्चिदनुज्ञातं प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः । मुम्बा मैथुनभावं न स विना रागद्वेषाभ्याम् || सर्वत्र संयमं संयमादात्मानमेव रक्षेत् । मुच्यतेऽतिपापा (ता) त् पुनर्विशुद्धि चाविरतिः ॥ Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૧૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કલ્પચૂર્ણિમાં કહ્યું છે કે – " 'उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ। अववाए पुण पत्ते उस्लग्गनिसेवणे भयणा ॥" અર્થાત્ ઉત્સ-માર્ગમાં અપવાદનું આચરણ કરે તે વિરાધક ગણાય, પરંતુ અપવાદમાં ઉત્સગની સેવનાની ભજના સમજવી. " उस्सग्गे पत्ते उस्सग्गविही कायव्वो, अववाए पत्ते अववायविहिजयणा कायव्या " અર્થાત ઉત્સર્ગમાં ઉસગ–વિધિ કરે, પરંતુ અપવાદ પ્રાપ્ત થયે અપવાદ-વિધિની યતના કરવી. આ પ્રમાણે ઉત્સર્ગમાં અપવાદ અને અપવાદમાં ઉત્સર્ગ સેવવાનું મહાનિશીથ સૂત્રમાં કહેલ છે. ઉત્સર્ગમાં ઉત્સર્ગ આશ્રીને મહાનિશીથમાં કહ્યું છે કે– " पुण गोयमा ! मेहुणं तं एगतेणं न नियउ न बाढं न तहा आऊ तेऊ समारंभं सव्वहा सव्वप्पयारेहि संजए विवजिज्जा मुणी ॥" અર્થાત હે ગતમ! મૈથુન એકાંતે નિયત નથી તેમજ અષ્કાય અને તેજસ્કાયના સમારંભને સંયમી મુનિએ એને સર્વથા ત્યાગ કરવો જોઈએ. અપવાદમાં અપવાદ માટે સ્થાનાંગના ૪૧૭ માં અને ૪૩૭ મા સૂત્રે જેવાં. એમાંથી પ્રસ્તુત વિષય સંબંધી બીજી પણ વિશેષ માહિતિ મળે તેમ છે. આ ષ ભંગી અનુસાર કેઈ વખતે ભયંકર આપત્તિના પ્રસંગે સમય જાણનાર પુરુષ સ્ત્રીપ્રસંગ કરે તે માત્ર આલેચનાથી શુદ્ધ થાય છે, પરંતુ સ્ત્રી પ્રસંગ ન કરવા છતાં સ્ત્રીને જે સ્થાન આપે-વિષય લેલુપતાથી તેનું પ્રતિપાદન કરે તે અનંત-સંસારી સમજ. શાસ્ત્રમાં " इत्थीपसंग जइवि हु, कइयावि कुणति भगवया ठाणेसु । सोहिइ ताण सुद्धी, ठ(उ ?)विति ते दीहसंसारी ॥" ૧-૪ છાયાउत्सर्गेऽपवादमाचरन् विराधको भणितः । अपवादे पुनः प्राप्ते उत्सर्गनिषेवणे भजना ॥ उत्सर्गे प्राप्ते उत्सर्गविधिः कार्यः, अपवादे प्राप्तेऽपवादविधियतना कर्तव्या । यत् पुनगौतम ! मैथुनं तदेकान्तेन न नियतं न बाढं न तथा अप्तेजः समारम्भ सर्वथा सर्वप्रकारैः संयतो विवर्जयेद् मुनिः । स्त्रीप्रसनं यद्यपि खलु कदाचित् कुर्वन्ति भगवता स्थानेषु । શast r૩ ?)"ત્તિ તે સંerf: . Page #899 -------------------------------------------------------------------------- ________________ [ તૃતીય ૮૨૦ આસવ-અધિકાર. જ્ઞાને પગનું લક્ષણ प्रतिक्षणं वाचनाप्रच्छनाऽनुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशैरभ्यसनकरणरूपत्वमभोक्षणं ज्ञानोपयोगस्य लक्षणम् । (३८६) અર્થાત્ પ્રતિક્ષણ વાચના, પ્રરછના અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મના ઉપદેશ દ્વારા જ્ઞાનને અભ્યાસ કરે તે “અભીલણ જ્ઞાનેગ” જાણ. ટુંકમાં કહીએ તે તાવિક જ્ઞાનને વિષે સર્વદા જાગૃત રહેવું તે “અભીક્ષણ જ્ઞાને પગ” છે. વાચના વગેરેનું સ્વરૂપ વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયનાં પાંચ અંગે છે.' જ્ઞાન મેળવવા માટે, તેને નિઃશંક, વિશદ અને પરિપકવ બનાવવા વાતે તેમજ તેના પ્રચાર અર્થે જે પ્રયાસ કરવો પડે છે તે બધાને સ્વાધ્યાયમાં સમાવેશ થાય છે. આ સ્વાધ્યાયના અભ્યાસ શૈલીના ક્રમ અનુસાર વાચનાદિ પાંચ ભેદ પાડવામાં આવે છે. તેમાં શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે તે “વાચના” છે. જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે, શંકા દૂર કરવા વાસ્તે કે વિશેષ પ્રતીતિ કરવાના ઇરાદાથી પ્રશ્ન પૂછવા તે “પ્રચ્છના ” છે. શબ્દ, પાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. શીખેલા પાઠના ઉચ્ચારનું શુદ્ધિ પૂર્વક પુનરાવર્તન કરવું તે “આમ્નાય છે યાને પરાવર્તન” છે. પોતે જે વસ્તુ જાણી હોય તેનું રહસ્ય અન્યને સમજાવવું તે “ધર્મોપદેશ' છે અથવા તે ધર્મનું કથન કરવું તે “ધમોપદેશ” છે. સવેગનું લક્ષણ – जन्मजरामरणादिक्लेशरूपसंसारात् प्रतिक्षणं भयपरिणामरूपत्वમમી સંવેજસ્થ રક્ષણમ્ ( રૂ૮૭) અર્થાત જન્મ, ઘડપણ, મરણ ઈત્યાદિ કલેશરૂપ સંસારથી પ્રત્યેક ક્ષણે બીતા રહેવું તે “સવેગ ” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંસારિક ભેગે કે જે શરૂઆતમાં સુખદ જણાય છે, પરંતુ જે પરિણામે દુઃખદ છે તેની લાલસા ન રાખતાં તેનાથી ડરતા રહેવું તે “અભીક્ષણ સંવેગ” છે ત્યાગનું લક્ષણ વિધિgવૈકુપાત્રાનાર્જ ત્યાનસ્થ ઋક્ષાત્ (રૂ૮). ૧- આ પાંચેનાં લક્ષણો છો ઉલ્લાસમાં આપવામાં આવ્યાં છે. કે તવાર્થ (અ, ૯, સૂ. ૨૫)માં કહ્યું છે કે * કાવનાા નાડા નાકષisit | ” Page #900 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આ તદન દીપિકા, ૨૧ અર્થાત્ વિધિ પૂર્વક સુપાત્રને દાન દેવું' તે ‘ ત્યાગ ’ છે. પ્રસ્તુતમાં યથાશક્તિ ત્યાગના અધિકાર છે એટલે તેના અર્થ એ સમજવા કે જરા પણ શક્તિ ગેાપળ્યા વગર સુપાત્રને વિષે આહારદાન, જ્ઞાન–દાન ઇત્યાદિ દાના વિવેક પૂર્વક કરવાં. તપનું લક્ષણ— અમંતાપનનું તવસો હક્ષળમ્ । ( ૨૧ ) અર્થાત્ કને તપાવવાં તે ‘ તપ ’ છે. પ્રસ્તુતમાં જરાએ સામર્થ્ય છૂપાવ્યા વિના વિવેક પ્રક દરેક જાતની સહનશીલતા કેળવવી તે ‘ યથાશક્તિ તપ ’ છે. સમાધિનું લક્ષણ— सम्यग्ज्ञानादीनामाधारस्य साध्वादिरूपसङ्घस्योपद्रवाभावोत्पाનરુપણં સમાયેઈક્ષનમ્ । ( ૩૧૦ ) અર્થાત્ સભ્યજ્ઞાન વગેરેના આધારરૂપ સાધુ પ્રમુખ સધનુ' ઉપદ્રવથી રક્ષણ કરવું–તેઓ સ્વસ્થ રહે તેમ કરવુ` તે ‘ સમાધિ ’ છે. વૈયાવૃત્ત્વનું લક્ષણ साधूनां प्रासुकाहारोपधिशय्या भेषजादिना विश्रामणकरणं वैयाવૃયણ ક્ષમ્ । ( ૩૨૨ ) અર્થાત્ અચિત્ત આહાર, ઉપકરણ, શય્યા, ઔષધ ઇત્યાદિ દ્વારા મુનિઓની સેવા કરવી તે ૮ ( સુનિ−) વૈયાવૃત્ત્વ ’ છે. કાઇ પણ ગુણવાન મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેની મુશ્કેલી દૂર કરવા માટે ચેાગ્ય પ્રયત્ન કરવા તે વૈયાવૃત્ત્વનું સામાન્ય લક્ષણ છે. પ્રસ્તુતમાં સંઘનું સમાધિકરણ અને સાધુનુ વૈયાવૃત્ત્વકરણ કે ઉભયનુ' સમાધિકરણુ અને વૈયાવૃત્ત્વકરણ વિવક્ષિત છે. ભક્તિનું લક્ષણ—— अर्हदाचार्य बहुश्रुतप्रवचनेषु यथासम्भवमाशयशुद्धिपूर्वकानुरागજીવણં મòઈશનમ્ । ( રૂ૧૨ ) અર્થાત્ તી કર, આચાય, બહુશ્રુત અને શાસ્ત્રને વિષે સ ંભવ અનુસાર 'શુદ્ધ આશયથી અનુરાગ રાખવા તે ‘ તીથ કરાદિની ભક્તિ ' છે અત્યંત વિશુદ્ધ ભાવથી અભિગમન, વંદન, પૂજન, ઉપાસના તથા વિધિ અને ક્રમ અનુસાર અધ્યયન અને શ્રવણ એ ભક્તિ છે. ૧ સાચી નિષ્ઠા યાને દાનતથી. ૨ સામા લેવા જવું. Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ આસવ-અધિકાર [ તૃતીય આવશ્યકાપરિહાશિનું લક્ષણ– सकलसावद्यविरतिरूपसामायिकाद्यावश्यकानां दिवसरात्राभ्यन्तरे अवश्यतया कर्तव्यानुष्ठानरूपत्वं, षडावश्यकानां यथाकालकरणरूपत्वं વાં સાવરઘવારિહાણેન્ટંક્ષણમ્ (રૂ૨૩). અથતુ સમગ્ર સાવદ્ય ગોથી નિવૃત્તિરૂપ સામાયિકાદિ છ આવશ્યકનું દિવસે તેમજ રાત્રે અવશ્ય અનુષ્ઠાન કરવું તે “આવશ્યકાપરિહાણિ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે છે આવશ્યક પૈકી જે આવશ્યક સમય હોય તે આવશ્યકનું અનુષ્ઠાન ન છોડવું તે આવશ્યકાપરિહાણિ” છે. આવશ્યક અર્થ અને તેના અધિકારી જે ક્રિયા અવશ્ય કરવા લાયક છે તે આવશ્યક ક્રિયા ” કહેવાય છે. આ ક્રિયા અધિકારીની ભિન્નતા આશ્રીને જુદી જુદી પણ હોઈ શકે. દાખલા તરીકે એક મનુષ્ય કાંચન અને કામિનીને સર્વસ્વ માની લઈ તે મેળવવામાં પોતાની શક્તિ ખરચવી આવશ્યક સમજે છે, જ્યારે અન્ય મનુષ્ય તેના સંગથી બચવા માટે બુદ્ધિ અને બળને ઉપગ કરે આવશ્યક સમજે છે. આથી કરીને આવશ્યક ક્રિયાના સ્વરૂપને વિચાર કરીએ તે પૂર્વે તેના અધિકારી કોણ એ પ્રશ્ન વિચાર જરૂરી જણાય છે. સામાન્ય રીતે જેના બે વિભાગો પડી શકે છે–(૧) અાષ્ટિ અને (૨) બહિદષ્ટિ. જે નિસર્ગિક અને અત એવ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે વિચાર અને પ્રયત્ન કરે - છે એટલે જેની દષ્ટિ આત્મામાં રમી રહી છે અર્થાત્ જેની વૃત્તિ આધ્યાત્મિક છે તે “અન્નદ્રષ્ટિ છે. જે જીવ પૌગલિક ભેગ, ઉપલેગ માટે તનતેડ પ્રયાસ કરી રહ્યો છે અર્થાત જે જડ પગલની શોધમાં અને પ્રાપ્તિ અર્થે આત્માને ભૂલી ગયો છે તે બહિર્દષ્ટિ છે. પ્રસ્તુતમાં આપણે અન્તર્દષ્ટિરૂપ અધિકારી આશ્રીને જ આવશ્યક ક્રિયાઓને વિચાર કરવાનું છે. આ અધિકારી કેઈ પણ જડ વસ્તુના મેહમાં ન સપડાતાં તેનાથી બચવા પ્રયાસ કરે છે. આમાં ફલીભૂત થવા માટે તે જે ઉપયોગી ક્રિયાઓને આશ્રય લે છે તે આવશ્યક ક્રિયાઓ છે. અત૮ષ્ટિ જીવ કુદરતી સુખ યાને આત્માનંદને અનુભવ મેળવે તે પૂર્વે સમ્યકત્વ, ચૈતન્ય, ચારિત્ર ઇત્યાદિ ગુણે તેણે પ્રાપ્ત કરવા જોઈએ. આવા ગુણોથી વિભૂષિત જીવ જે આવશ્યક ક્રિયાઓ કરે તે તેના સમ્યક ત્યાદિ ગુણેને પુષ્ટ કરે છે. આથી એ તાત્પર્ય નીકળે છે કે જે ક્રિયા સમ્યકત્વાદિ ગુણોને ખીલવવા સારૂ અવશ્યક કરવા લાયક હેય તે આવશ્યક ક્રિયા છે. આ ઉપગ પૂર્વક કરવાની ક્રિયા છે. આ ક્રિયા આત્માના ગુણોને સુવાસિત કરનાર હોવાથી એટલે કે તેને ફેલાવો કરનાર હોવાથી “આવાસક” કહેવાય છે.' ૧ જુઓ વિશેષ૦ (ગા. ૮૭૫). Page #902 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૨૩ વિશેષા॰ ( ગા. ૮૭૨ )માં સૂચવાયું છે તેમ ભાવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશાધિ, અધ્યયનષટ્ક, વર્ગ, ન્યાય, આરાધના, મા વગેરે સમાનાર્થી શબ્દો છે એટલે કે એ આવશ્યકના પાંચે છે. વૈકિ દર્શનમાં આવસ્યકનું સ્થાન ‘નિત્ય કમ” શબ્દે લીધેલ જોવાય છે. આવસ્યકનું મહત્ત્વ આપણે ઉપર જોઇ ગયા તેમ આત્મિક ગુણાના વિકાસમાં સાધનભૂત ક્રિયા તે આવશ્યક છે એટલે મુમુક્ષુ જન એના જરૂર જ સત્કાર કરે. સંપ્રદાય અનુસાર એના ભેદો સંભવે છે એ હકીકત ધ્યાનમાં લેતાં જોઇ શકાય છે કે વૈશ્વિક સ ંપ્રદાય જેટલું મહત્વ ‘ સંધ્યા ’ને, પારસીએ · ખાર· દેહ અવસ્તા ’ ને, યુપીઅને ‘પ્રાથના’ ને અને મુસલમાના ‘નમાઝ’ને આપે છે, તેટલુ મહત્ત્વ તા જરૂર જૈનો આવશ્યકને આપે છે જ; બલ્કે તેથી અધિક તે આપે છે. આવશ્યક ક્રિયાના છ વિભાગા અને તેનું સેવન— સ્થૂળ ઢષ્ટિએ આવશ્યક ક્રિયાઓના છ વિભાગા પાડવામાં આવ્યા છેઃ—( ૧ ) સામાયિક, ( ૨ ) ચતુવિ'શતિસ્તવ, ( ૩ ) વન્દન, ( ૪ ) પ્રતિક્રમણ, (૫) કાર્યાત્સર્ગ અને ( ૬ ) પ્રત્યાખ્યાન. શ્વેતાંબર સંપ્રદાય સાયંકાલે, પ્રાતઃકાલે, પખવાડિયાને અંતે, ચાતુર્માંસને અતે અને વર્ષીની આખરે અલગ કે સમુદાયમાં પુરુષ-વ અને સ્ત્રી-વર્ગ એકત્રિત થઇ ક્રમાનુસાર જેમ છ એ આવશ્યક કરે છે તે પ્રકારે કરવાની પદ્ધતિ અને રૂઢિ દિગંબર સંપ્રદાયમાં જણાતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા દિગંબર સપ્રદાયમાં મુનિપરપરા વિરલ અને વિચ્છિન્ન પ્રાયઃ છે. એટલે મુનિઓ માટેનું આવશ્યકનું વિધાન કેવળ શાસ્ત્રામાં છે, પરંતુ વ્યવહારમાં નથી. વળી દિગ’ખર શ્રાવકામાં પણ શ્વેતાંબર શ્રાવકાની પેઠે આનું સેવન જણાતુ નથી. વિશેષમાં દિગ'ખર સમાજના બ્રહ્મચારી, પ્રતિમાધારી વગેરેમાં પણ માત્ર સામાયિક-પાઠ કરવાના પ્રચાર છે. વ્યવસ્થિત પદ્ધતિ પૂર્ણાંક છએ આવશ્યક કરવાના નિયમિત પ્રચાર તે માત્ર શ્ર્વેતાંબર સ`પ્રદાયમાં જ જોવાય છે. વળી એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે દિગમ્બર સંપ્રદાયમાં દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એપાંચ પ્રકારના આવશ્યકવિધાનની પ્રસિદ્ધિ શ્વેતાંબર જેવી નથી—ઉચ્છિન્નપ્રાય છે. છ આવશ્યકની પ્રણાલિકા— આવશ્યક ક્રિયાની વિધિ ચૂર્ણિના કાળ કરતાં પણ પ્રાચીન જણાય છે, કેમકે તેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા સુવિહિત અને પ્રતિષ્ઠિત આચાર્ય' પેતાની આવશ્યકવૃત્તિના ૭૯૦મા પત્રમાં કર્યાં છે. મૂર્ત્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાયની સામાચારી સબ ંધી આવશ્યક ક્રિયાનાં સૂત્રોના તેમજ વિધિના જે ઉલ્લેખ આ વૃત્તિમાં છે તેમાં કથા ફેરફાર કરવામાં આવ્યેા નથી અર્થાત્ ‘સામાયિક’ આવશ્યક એટલે પ્રતિક્રમણની સ્થાપનાથી માંડીને પ્રત્યાખ્યાન પર્યંત છ એ આવશ્યકનાં સૂત્ર અને વિધિના ક્રમ તેને તે જ છે. પ્રતિક્રમણની સ્થાપના પહેલાં ચૈત્યવંદન કરવાની અને પ્રત્યાખ્યાન પછી સ્તવન વગેરે ખેલવાની જે પ્રથા સકારણુ દાખલ કરવામાં આવી છે તે ચાલુ છે અર્થાત્ Page #903 -------------------------------------------------------------------------- ________________ ८२४ આસ્રવ અધિકાર [ તૃતીય મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાયમાં તે આવશ્યક સૂત્ર અને વિધિને કમ આજ સુધી પ્રાચીન પ્રમાણે જ ચાલ્યો આવે છે, જોકે સ્થાનકવાસી (અમૂર્તિપૂજક) શ્વેતાંબર સંપ્રદાયની વાત જુદી છે. પં. સુખલાલજી સૂચવે છે તેમ આ સ્થાનકવાસી સંપ્રદાયમાં કેટલાં સૂત્રોમાં કાપકૂપ કરવામાં આવી છે તેમ તે ક્રિયાની પ્રાચીન વિધિમાં પણ કાપકૂપ કરવામાં આવી છે. સામાયિકાદિનું સ્વરૂપ રાગદ્વેષને વશ ન થતાં સમભાવમાં રહેવું અર્થાત્ મધ્યસ્થભાવ રાખ એટલે કે અન્ય જેને પિતાના સમાન ગણવા તે “સામાયિક છે. જુઓ આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૦૩૨) આ સામાયિકના (૧) સમ્યકત્વ-સામાયિક, (૨) શ્રુત-સામાયિક અને (૩) ચારિત્ર-સામાયિક એમ ત્રણ ભેદ છે, કેમકે સમ્યકત્વ, શ્રુત અને ચરિત્ર એ ત્રણ જ સમભાવમાં સ્થિર રહેવામાં સાધનરૂપ છે. ચારિત્ર-સામાયિકના દેશ અને સર્વ એમ બે પ્રકારો છે. તેમાં પ્રથમ પ્રકારનું સામાયિક ગૃહસ્થાને હોય છે, જ્યારે બીજા પ્રકારનું સાધુઓને હોય છે. જુઓ આવશ્યક-નિર્યુક્તિ ( ગા. ૭૯). સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાન્તિ, સુવિહિત ઈત્યાદિ શબ્દ સામાયિક શબ્દના સમાન અર્થવાળા છે એટલે કે એ એના પય છે. જુઓ આવશ્યક-નિર્યુક્તિ (ગા. ૧૦૩૩). १ “ आओवमा परदुक्खमकरणं रागदोसमझत्थं । નાઇrrદતિ તરસાદ મા મારામi | ૨૦૧૨. '' [ आत्मोपमया परदुःखाकरणं रागद्वेषमाध्यस्थ्यम् । ज्ञानादिधिकं तस्यात्मनि प्रोतनं भावसामादौ ॥1 સામાયિક સભ્યત્વે ચારિત્ર સવ 3 "सामावरं च तिविहं सम्मत्त सुयं तहा चरितं च । દુષિ રેલ અનrvમારિયું વેર છે ”-વિશેષા. ગા. ૨૬૭૩ [सामायिकं च त्रिविधं सम्यक्त्वं श्रुतं तथा चारित्रं च । विविधमेव चारित्रमागारिकमनागारिकं चैव ॥ ] ४ “ समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च ।। अदुगुंछिअमगरिहि अणवज मिमे वि एगट्ठा ॥ १०३३ ॥" [समता सम्यक्त्वं प्रशस्तं शान्तिः सुविहितं सुखमनिन्दा च । अदुर्गञ्छितमगर्हितमनवद्यमिमेऽपि पकार्थाः ] Page #904 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ ઉલાસ ] આત દાન દીપિકા. ચતુર્વિશતિસ્તવ– સર્વગુણસંપન્ન આદર્શરૂપ વીસ તીર્થંકરની સ્તુતિ કરવી તે “ચતુર્વિશતિસ્તવ' છે. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. પુષ્પાદિ સાત્વિક સાધન દ્વારા તીર્થકરેનું પૂજન તે વ્યસ્તવ છે (કે જેને પણ પ્રશ્નવ્યાકરણમાં સંવરરૂપે ગણેલ છે.), જ્યારે તેમના વાસ્તવિક ગુણોનું ધ્યાન કે કીતન તે “ભાવસ્તવ છે.' અધિકારિવિશેષે દ્રવ્યસ્તવ પણ ગૃહસ્થને ઘણે લાભ કરનાર છે એ હકીકત આવશ્યક સટીક (પૃ.૪૯૨-૪૩)માં વિસ્તારપૂર્વક નિર્દેશાયેલી છે. વદન જે કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિ દ્વારા પૂજ્ય કે ગુરુજન પ્રતિ બહુમાન પ્રકટ કરી શકાય તે “વદન” કહેવાય છે. ચિતિ-કમ, કૃતિ-કમ, પૂજા-કર્મ ઇત્યાદિ એના પર્યા છે. જુઓ આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૧૦૩). વજનનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાનમાં આવે તે વાતે કેટલીક હકીકત જાણવી જોઈએ. જેમકે કેને વંદન કરવું યોગ્ય છે અર્થાત વન્દ કેણ હેઈ શકે?. તેમના કેટલા પ્રકાર છે? અવને વન્દન કરવાથી કયા દે ઉદભવે છે? વન્દન કરતી વેળા કયા કયા દોષ દૂર કરવા જોઈએ ? વન્દ કેણું – દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના ચારિત્રથી યુક્ત મુનિવર જ વન્દન કરવા લાયક છે.* આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પ્રકારના મુનિ વધે છે. જે દ્રવ્યલિંગ (બાહ્ય વેષ અને ક્રિયા) અને ભાવલિંગ (આત્મ-જાગૃતિ) પૈકી ગમે તે એકથી કે ઉભયથી રહિત છે તે અવન્ત છે. વન્ય અને અવન્દના સંબંધમાં નીચે મુજબની સિક્કાની ચતુર્ભાગી સુપ્રસિદ્ધ છે.' જેમ ચાંદી શુદ્ધ હોય પરંતુ તેના ઉપર છાપ બરાબર ન હોય તે તે સિકે ચાલતું નથી १ “ नाम ठवणा दविप भावे अ थयस्त होइ निक्खेवो । दव्यथओ पुप्फाइ संतगुणुकित्तणा भावे ॥ १९१॥ ( भा.) –આવશ્યક-વૃત્તિનું ૪૯૨ મું પત્ર. [नाम स्थापना द्रव्य भाषश्च स्तषस्य भवति निक्षेपः । द्रव्यस्तषः पुष्पादिः सदगुणोत्कीर्तनं भाषः ॥1 ૨-૪ અનુક્રમ વાર સરખાવે આવશ્ય-નિક્તિની ૧૧૦ મી, ૧૧૮૫ મી અને ૧૧૩૮ મી ગાગાગા Page #905 -------------------------------------------------------------------------- ________________ ८२६ આસવ-અધિકાર [ nતીય તેમ જે ભાવલિંગથી યુક્ત હોય, પરંતુ દ્રવ્યલિંગથી રહિત હોય તેવા પ્રત્યેકબુદ્ધાદિને વન્દન કરી શકાતું નથી. જેમ ચાંદી અશુદ્ધ હેય, કિન્તુ તેના ઉપરની છાપ બરાબર હોય તે પણ તે સિકકા ચાલતું નથી તેમ દ્રવ્યલિંગથી યુક્ત હોય પરંતુ ભાવલિંગ ન હોય તો તેવા પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુસાધુઓને વન્દન કરવું ઉચિત નથી. ચાંદી અશુદ્ધ અને વળી છાપ પણ બરાબર ન હોય તે તે સિદ્ધ કશા કામમાં આવતું નથી તેમ જે દ્રવ્યલિંગ અને ભાવલિંગ એમ ઉભય લિંગથી રહિત હોય તે સાધુ સર્વથા અવન્ત છે. ચાંદી શુદ્ધ હોય અને સાથે સાથે એના ઉપરની છાપ પણ બરાબર હોય તે તે સિકકે ગ્રાહ્ય છે તેમ જે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેથી વિભૂષિત હોય તે જ ખરેખર વા છે. અવન્તને વદન કરવાથી શું ફળ?— અવાને વન્દન કરવાથી તેમ કરનારાને કર્મની નિર્જરા થતી નથી કે કીર્તિ પણ મળતી નથી; કિન્તુ એ વન્દન અસંયમાદિ દોષના અનુમોદનરૂપ બનવાથી તેને કમબંધ જ થાય છે.' વળી અવન્દને વન્દન કરવાથી વન્દન કરનાર જ દૂષિત બને છે એમ નહિ, પરંતુ ગુણ પુરુષ દ્વારા પિતાને વન્દન કરાવવાથી અસંયમની વૃદ્ધિ દ્વારા અવન્દનું પણ અધ:પતન થાય છે. વન્દન સમયે ટાળવાના બત્રીસ જેનું અત્ર વર્ણન ન કરતાં આવશ્યક-નિયુક્તિ (ગા. ૧૨૯૭-૧૨૧૧) જોઈ લેવા ભલામણ છે. પ્રતિકમણ– પ્રમાદ યાને અજાગૃત દશાને લીધે જીવ અશુભ ગ (વ્યાપાર) કરે તે તેને ફરીથી શુભ ચોગ પ્રાપ્ત કરાવવો તે “પ્રતિક્રમણ” છે. તેમજ અશુભ યોગને ત્યજીને ઉત્તરોત્તર શુભ ગમાં વર્તવું એનું નામ પણ “ પ્રતિક્રમણ” છે. આવશ્યક સૂત્રના ૫૫૧ મા પત્રમાં કહ્યું " स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, 'प्रतिक्रमण 'मुच्यते ॥ प्रति प्रति वर्तनं वा, शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेयंत् , तद् वा ज्ञेयं 'प्रतिक्रमणाम् ॥" અથૉત્ પ્રમાદને વશ થયેલ આત્મા પિતાના સ્થાનથી પરસ્થાનને વિષે ગયો હોય તેને ત્યાંથી પાછા ફેરવી પિતાના સ્થાનમાં લાવે તે “પ્રતિક્રમણ કહેવાય છે. શલ્યથી રહિત એવા મુનિનું મોક્ષરૂપ ફળ દેનારા શુભ યોગને વિષે વારંવાર વર્તન તે પણ પ્રતિકમણ” જાણવું. ૧-૨ અનુક્રમે સરખાવો આવશ્યક-નિયુક્તિની ૧૧૦૮ મી અને ૧૧૧૦ મી ગાથાઓ, Page #906 -------------------------------------------------------------------------- ________________ આહુત દર્શન દીપિકાં. ૮૭ આવશ્યક-નિયુક્તિ ( ગા. ૧૨૩૩ )માં સૂચવ્યા મુજબ પ્રતિચરણ, પરિહરણ, વારણુ, નિવૃત્તિ, નિન્દા, ગાઁ અને શેાધિ એ પ્રતિક્રમણના પર્યાયાત્મક શબ્દો છે. દરેક પર્યાના પરમા સમજાય તે માટે એકેક શબ્દની વ્યાખ્યા ઉપર એક એક મનેારજક અને અસરકારક દૃષ્ટાંત પણ એ નિયુક્તિ ( ગા, ૧૨૪૨ )ની વ્યાખ્યામાં આપેલુ' છે.ર ઉલ્લાસ ] પ્રતિક્રમણના સામાન્ય અર્થ પાછા ફરવુ' એટલે એક સ્થિતિમાંથી ફરી મૂળ સ્થિતિમાં આવવુ' એટલેા જ છે, આથી અશુભ યાગના ત્યાગ કરી શુભ ચેાગને પ્રાપ્ત કરી ફરી અશુભ ચેગમાં આવવું' તે પણ ‘ પ્રતિકમણુ ’ કહી શકાય. મા માટે તે આવશ્યક-વૃત્તિના પપર મા પત્રમાં સૂચવ્યા મુજબ પ્રતિક્રમણના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રસ્તુતમાં પ્રશસ્ત પ્રતિકમણના જ ઉલ્લેખ સમજવા, કેમકે અત્ર અન્તર્દષ્ટિનો જ અધિકાર ચાલે છે. પ્રતિક્રમણના પ્રકારો— પ્રતિક્રમણના દૈવસિષ્ઠ, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચે ભેદ પ્રાં ચીન અને શાસ્ત્રસંમત પણ છે, કેમકે ધમધુર’ધર શ્રીભદ્રબાહુસ્વામીએ પણ એને નિર્દેશ આવચક—નિયુક્તિ ( ગા, ૧૨૪૭)માં કરેલા છે. વળી પ્રતિક્રમણના કાલ–ભેદની દ્રષ્ટિએ ત્રણ પ્રકારા પણ કહ્યા છેઃ (૧ ) ભૂતકાળમાં લાગેલા ઢાષાની આલેચના કરવી, ( ૨ ) સવરના સેવન દ્વારા વમાનકાળના દોષથી ખચવું, અને ( ૩ ) પ્રત્યાખ્યાન દ્વારા ભવિષ્યકાળના દોષોને રાકવા. વિશેષમાં પ્રતિક્રમણના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. જે ક્રિયા લાકોને બતાવવા માટે કરવામાં આવે તે ‘ દ્રવ્ય-પ્રતિક્રમણ ' છે. વળી દોષનુ પ્રતિક્રમણ કર્યા પછી પણ તે તે દોષનુ વારંવાર સેવન કરવું તે પણ ‘દ્રવ્ય-પ્રતિક્રમણ ’ છે. આ દ્રવ્ય-પ્રતિક્રમણ તૈય છે, ઉપાદેય નથી; કેમકે દ્રવ્ય-પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થવાને બદલે ધૃષ્ટતા દ્વારા અનેક દાષાની પુષ્ટિ થાય છે.” મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત ચેાગ એ ચારનું પ્રતિક્રમણ તે વાસ્તવિક પ્રતિક્રમણ છે. એટલે કે મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું, અવિરતિ તજીને વિરતિ અંગીકાર કરવી, કષાયને તિલાંજલિ આપી ક્ષમાદિ ગુણા પ્રકટાવવા અને સ'સારવર્ધક વૃત્તિને ત્યજી દઈ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. આ ભાવ-પ્રતિક્રમણ છે અને એ જ ઉપાદેય છે. કાયાત્સગ — ધમ' કે શુક્લ ધ્યાન માટે એકાગ્ર ચિત્ત કરી શરીર ઉપરથી મમતાને ત્યાગ કરવા તે ‘કાચા पडिकमणं पडियरणा परिहरणा वारणा नियती य । निंदा गरिहा सोही पडिकमणं अट्ठद्दा होइ || १९३३ ॥ [ प्रतिक्रमणं प्रतिचरणा परिहरणा वारणा निवृत्तिश्च । निन्दा गर्दा शोधिः प्रतिक्रमणमष्टधा भवति ॥ | ૨ આ સંબંધમાં જુએ પ્રતિક્રમણગભ હેતુ. ૩ જીએ આવશ્યક–વૃત્તિનું ૫૫૧ સુ” પત્ર. ૪ વિચાર। કુંભાર અને ક્ષુલ્લક સાધુ સંબંધી ઉદાહરણું. ૧ * Page #907 -------------------------------------------------------------------------- ________________ (૨૮ આસવ-અધિકાર. [ તૃતીય ત્સર્ગ છે. એની યથાર્થતામાં વધે ન આવે તે માટે ઘેટકાદિ ૧૯ દે દૂર કરવા જોઈએ. આ દેના નિવારણ પૂર્વકના કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની જડતા દૂર થાય છે, કેમકે એ દ્વારા વાયુ વગેરે ધાતુઓની વિષમતા દૂર થઈ પરિણામે બુદ્ધિની મંદતા હઠી જાય છે અને વિચારશક્તિને વિકાસ થાય છે. વિશેષમાં અનુકૂળ અને પ્રતિકૂળ સગામાં સમભાવ રાખવાની શક્તિ પ્રાપ્ત કરવાનું યાને સુખદુઃખતિતિક્ષા કેળવવાનું આ ઉત્તમ સાધન છે. વળી કાયત્સર્ગ દ્વારા ભાવના અને ધ્યાનના અભ્યાસને પુષ્ટિ મળે છે તેમજ કાર્યોત્સર્ગ દરમ્યાન અતિચારનું ચિંતન રૂદ્ધ રીતે થઈ શકે છે. આ પ્રમાણે કાર્યોત્સર્ગથી અનેક લાભે થતા હોવાથી એ મહત્ત્વની ક્રિયા છે. કાયોત્સર્ગની અંદર લેવાતા એક સેલ્ફસનું કાલપ્રમાણુ ૩૨ અક્ષરના એક બ્લેકના એક ચરણના ઉચ્ચારના કાલપ્રમાણ જેટલું છે. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને અર્થ “ત્યાગ” છે. વસ્તુઓના બે પ્રકારે હેઈ આના પણ બે પ્રકારે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ત્યાગ કરવા લાયક વસ્તુઓ દ્રવ્ય અને ભાવ એમ બે જાતની છે. તેમાં ધાન્ય, ધન, વસ્ત્ર ઇત્યાદિ બાહ્ય વસ્તુઓ દ્રવ્યરૂપે છે, જ્યારે અજ્ઞાન, અસંયમ, કષાય ઈત્યાદિ ભાવિક પરિણામરૂપ આન્તરિક વસ્તુઓ ભાવરૂપે છે. ધાન્યાદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ પણ ૧ જુઓ આવશ્યક-નિયુક્તિની ૧૫૪૬ મી ગાથા. ૨ આવશ્યક-નિર્યુક્તિની ૧૫૪૬ મી અને ૧૫૪૭ મી ગાથામાં ગણાવ્યા મુજબ તે નીચે પ્રમાણે છે – (૧) ઘટક દેવ-ઘોડાની જેમ વાંકે પગે ઊભા રહેવું. ( ૨ ) લતા દે–પવનથી જેમ વેલ હાલે તેમ વારંવાર કંપવું. (૩) સ્તંભ દેષ-થાંભલાને કે ભીંતને અઢેલીને ઊભા રહેવું. (૪) માલ દોષ–ઉપરના માળે માથું અડકાવી રહેવું. (૫) શબરી દોષ વસ્ત્રથી રહિત ભીલડી જેમ ગુહ્ય ભાગ ઉપર હાથ રાખે તેમ એ ભાગ ઉપર બે હાથ રાખવા. ( ૬ ) વધૂ -નવપરિણીત વધૂની પેઠે નીચું માથું રાખવું. ( 9 ) નિગડ દેષ-બેડી ઘાલ્યાની માફક પગ પહોળા રાખવા અથવા બે પગની પાની મેળવવી. ( ૮ ) લંબોત્તર દેજ-નાભિથી ઉપર અને નીચે જાનુ સુધી ચેલ૫૬ ( વસ્ત્ર ) પહેરવું. (૯) સ્તન દેષ-સ્તનને ઢાંકવામાં આવે છે તેમ ડાંસ વગેરેના ભયથી હૃદયને ચલપટ્ટાદિ વડે ઢાંકવું. ( ૧૦ ) ઉધિ દોષ- ગાડાની ઉધની પેઠે પગના બે અંગુઠા મેળવીને પાછલી પાનીના ભાગ તરફ બંને પગ વિસ્તારવા. ( ૧૧ ) સંયતિ દોષ-મહાસતીની પેઠે બંને ખભાને વસ્ત્રથી ઢાંકવા. ( ૧૨ ) ખલણ દોષઘોડાના ચેકડાની પેઠે રજોહરણુ વાંકું રાખવું. ( ૧૭ ) વાયસ દેષ-કાગડાની પેઠે આંખના ડોળા આમ તેમ ફેરવવા, નેત્રથી ચાળા કરવા. (૧૪) કપિત્થ દેષ-ભમરાની બીકથી કાઠની પેઠે વસ્ત્ર કરવું એટલે કે પહેરવાના વસ્ત્રને ગેટ કરી બે પગની વચ્ચે રાખો, વસ્ત્ર સંકેલી લેવું. ( ૧૫ ) શિરકંપ દેષખૂબ માથું ધૂણાવવું. ( ૧૬ ) મૂક દે--મુગાની માફક હું હું કરવું. ( ૧૭ ) જમરાંગુલી દેશ-નવકાર કે લોગસ્સ ગણવા માટે ભમર કે આંગળી હલાવવી. ( ૧૮ ) વારુણી દોષ-દારૂ પીધો હોય તેની જેમ બડબડવું. (૧૯) પ્રેક્ષા–કારણ વિના વાંદરાની માફક આમ તેમ હેઠ હલાવવા. Page #908 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૮૨૯ અજ્ઞાન વગેરે ભાવ-વસ્તુઓના ત્યાગ માટે ભાવ પૂર્વક કરવું જોઈએ, કેમકે જે દ્રવ્ય-ત્યાગ ભાવત્યાગ પૂર્વક ભાવ-ત્યાગ માટે કરાતું નથી તે ત્યાગ આત્માના ગુણની પ્રાપ્તિ કે તેના વિકાસ માટે કામમાં આવતો નથી. આવશયક-વૃત્તિના ૮૪૭ મા પત્રમાં કહ્યું છે તેમ શ્રદ્ધા, જ્ઞાન, વન્દન, અનુપાલન, અનુભાષણ અને ભાવ એ છએ શુદ્ધિઓથી યુક્ત પ્રત્યાખ્યાન શુદ્ધ છે. આવા પ્રત્યાખ્યાનથી આત્મિક ગુણની પ્રાપ્તિ તેમજ વિકાસ થતો હોવાથી એને “ગુણધારણ” પણ કહેવામાં આવે છે, કેમકે એ દ્વારા અનેક ગુણ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી આસવને નિરોધ થાય છે અને સંવરને ઉદય થાય છે. સંવરથી તૃષ્ણાને સંહાર થાય છે અને એ સંહારથી અવર્ણનીય સમભાવ પ્રકટે છે કે જેના વડે ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે.' છ આવશ્યક ક્રિયાના સંબંધમાં એના કમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ, એ ક્રિયાઓનું નિશ્ચય-દષ્ટિએ અને વ્યવહાર-દષ્ટિએ મહત્તવે વગેરે ઘણું કહી શકાય તેમ છે, પરંતુ હાલ તુરત તે ગ્રન્થગૌરવના ભયથી એ પરત્વે ઊહાપોહ ન કરતાં તેના જિજ્ઞાસુને પં. સુખલાલજીએ રચેલ “નવકાર મંત્ર યા પંચપરમેષ્ઠિ અને આવશ્યક પ્રતિકમણનું રહસ્ય”નામક નિબંધ કે જે સુઘોષાની ભેટરૂપે પ્રસિદ્ધ થયેલ છે તે જોઈ લેવા ભલામણ છે. માર્ગ પ્રભાવનાનું લક્ષણ मानं परित्यज्य सम्यग्दर्शनादिमार्गस्य करणकारणोपदेशद्वारा કારા મામાવાળા ઢક્ષણમ્ (રૂ૫૪) અર્થાત અભિમાનને ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિરૂપ મેક્ષના માર્ગનું આચરણ કરીને યા કરાવીને ઉપદેશ દ્વારા તેને પ્રકાશ કરે એટલે કે એ માર્ગને પોતે જીવનમાં ઉતારી અને બીજાને તેને ઉપદેશ આપી તેનો પ્રભાવ વધારો તે “ માગ–પ્રભાવના છે. પ્રવચન વાત્સલ્યનું લક્ષણ अर्हच्छासनानुष्ठायिनां श्रुतधरबालवृद्धतपस्विशैक्षकग्लानादीनां संयमानुष्ठानश्रुताध्ययनाद्यर्थं वस्त्रपात्रभक्तपानादिप्रदानं, द्रव्यभावतः साधर्मिकस्नेहकरणरूपत्वं वा प्रवचनवात्सल्यस्य लक्षणम् । (३९५) સ્તંભદોષ અને કુષ્યદેવને તેમજ ભમરદોષ અને અંગુલીષને પણ જુદા ગણીએ તો કુલ ૨૧ દે થાય. આ દેષો પૈકી આઠમ, નવમે અને અગ્યારમે એ ત્રણ દેષ મહાસતી સાવીને ન લાગે, કેમકે તેમને દેહ તે વસ્ત્રથી આવૃત હોય જ. આ ત્રણ દોષ ઉપરાંત વધૂદોષ શ્રાવિકાને ન લાગે. આ દેજોની વિશેષ માહિતી માટે જુઓ ચઇયવંદણમહાભાસ ( ગ. ૪૭૮-૪૯૬ ). અથવા શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત એની સજઝાય. ૧ જુઓ આવશ્યક-નિયુક્તિ ( ગા. ૧૫૯૪–૧૫૯૬). Page #909 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય અર્થાત જિનેવરના શાસ્ત્રને અનુસરનારા શ્રતધર, બાળ, વૃદ્ધ, તપસ્વી, શિક્ષક ( નવીન દીક્ષિત), પ્લાન વગેરે મુનિઓને સંયમ પાળવા માટે તેમજ શ્રતને અભ્યાસ કરવા માટે વસ્ત્ર, પાત્ર, આહાર, જળ વગેરે પૂરાં પાડવા તે “પ્રવચન-વાત્સલ્ય” છે. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે (જેમ ગાય વાછરડા ઉપર નિષ્કામ પ્રેમ રાખે છે તેમ) સાધમિક ઉપર સ્નેહ રાખે તે “ પ્રવચન-વાત્સલ્ય” છે. આ પ્રમાણે આપણે તીર્થંકરનામકર્મના આસને વિચાર કર્યો. એટલે કે શુભ કાર્ય કરવાથી તીર્થકર થવાને સુવર્ણ વેગ પ્રાપ્ત થાય તે આપણે અત્યાર સુધી વિચાર્યું. આના સારાંશરૂપે એક વાત નેંધી આ પ્રકરણ પૂર્ણ કરીએ. તીર્થકર-નામ-કર્મની અપૂર્વ ચાવી તીર્થંકરનામકને નિકાચિત બંધ થાય તે માટે અનુપમ ભાવનાની જરૂર છે. આ ભાવના તે કઈ તે દર્શાવતાં શાસ્ત્રકાર કર્થ છે કે– " यो भावी भगवस्तीर्थकृत् स औपशमिकाद्यन्यतमसम्यक्त्वावाप्तौ सत्यां सकलस्यापि संसारस्यादिमध्यावसानेष्वत्यन्तं नैर्गुण्यमवधार्य महाशयस्तथाभव्यत्वविशेषयोगत एवं चिन्तयति-अहो चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरप्रवचने स्फुरत्तेजसि दुःखपरीतचेतसो जन्तवः संसारगहने महामोहान्धकारविलुप्तसत्पथे मूढमनस्का उच्चैः परिभ्रमन्ति, सदहमेतान् अतः संसारादनेन प्रवचनेन यथायोगमुत्तारयामीति । एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते । तत इत्थं सत्त्वानां तत्कल्याणसम्पादनेनोपकारं कुर्वस्तीर्थकरनाम समुपायं परं सत्त्वार्थ साधनं तीर्थकरस्वમાનતિ | ” અર્થાત્ જે જીવ ભવિષ્યમાં ભગવાન તીર્થકર થનાર હોય છે તે મહાશય ઔપશમિકાદિ સમ્યક પૈકી ગમે તે એક સમ્યકત્વ પામીને તેમજ પ્રારંભમાં, મધ્યમાં કે અન્તમાં સમગ્ર સંસારની અતિશય નિર્ગુણતા (અસારતા)ને નિશ્ચય કરીને તે પ્રકારના ભવ્યત્વના યોગથી એમ વિચાર કરે છે કે અહે આ એક આશ્ચર્ય છે કે પરમ ઈશ્વર (શ્રી જિનેશ્વર દેવાધિદેવ)નું કુરાયમાણ તેજવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં દુઃખથી વ્યાપ્ત ચિત્તવાળાં પ્રાણીઓ મહામેહરૂપ અંધકારથી જેને વિષે સન્માર્ગ વિલુપ્ત થયા છે એવા ગહન સંસારમાં મનવાળાં ૧ સમાન ધર્મ પાળનાર, જૈનધર્મી. Master-key. Page #910 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા બની અત્યંત ભમ્યાં કરે છે તે હું એમને આ (જૈન) પ્રવચન દ્વારા યોગ્યતા મુજબ આ સ સારથી પાર ઉતારૂં. એ પ્રમાણે ચિંતવીને એ સર્વદા પરાર્થવ્યસની, કરુણાદિ ગુણોથી વિભૂષિત તેમજ પ્રતિક્ષણ પરમાર્થ કરવાના વધતા મહાન ઓશવાળા મહાત્મા જેવી જેવી રીતે અન્ય જીવે ઉપર ઉપકાર થાય તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. અને એને લઈને આ પ્રમાણે કલ્યાણના સંપાદન દ્વારા પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં તેઓ તીર્થંકરનામ-કર્મનું રૂડી રીતે ઉપાર્જન કરી પ્રાણીએના પરમાર્થના સાધનરૂપ તીર્થંકરપણાને પામે છે. અવ વર્ણવેલી આ ઉત્તમ ભાવના તીર્થંકરનામકને મેળવવાની અને તેને નિકાચિત કરવાની–વા જેવી મજબૂત કરવાની અનુપમ ચાવી છે. ગોત્ર-કર્મના નીચ અને ઉચ્ચ એવા બે પ્રકારે છે એટલે એના આસના પણ બે ભે છે. તેમાં આત્મપ્રશંસા, અસદભૂત ગુણની ઉદ્દભાવના વગેરે, પરનિન્દા, સદ્દભૂત ગુણોનું આચ્છાદન ઇત્યાદિ નીચ નેત્રકમના આત્મ છે અર્થાત એ દ્વારા જીવને નીચ ગોત્રકમને બંધ થાય છે. આત્મ-પ્રશંસાનું લક્ષણ भूताभूतगुणानामात्मनैव प्रख्यापनरूपत्वमात्मप्रशंसाया लक्षणम्। (૩૨) અર્થાત્ પિતાનામાં ગુણો હોય કે ન હોય તે પણ પિતાનામાં તે ગુણે છે એવી જાતે બડાઈ હાંકવી તે “આત્મપ્રશંસા છે. અસદગુણભાવનનું લક્ષણ अभूतगुणोद्भावनरूपत्वमसद्गुणोद्भावनस्य लक्षणम् । (३९७) અર્થાત જે ગુણે ન હોય તે ગુણે છે એમ કહેવું તે અસદ્દગુણભાવન” છે. પર-નિદાનું લક્ષણ गुणवतामपि परेषां गुणापहवनद्वारा अपलापकरणरूपत्वं, भूतानामभूतानां वा परकीयदोषाणामुद्भावनरूपत्वं वा परनिन्दाया અક્ષણન્ (૩૧૮) ૧ આ ભાવનામાં સંસારની અસારતા તરવરી રહી છે તેમજ પરોપકારની ભાવનાની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાનો એમાં સમાવેશ થાય છે. વાસ્તવિક પરોપકાર એ એક એવી વસ્તુ છે કે એમાં આમિક ઉપકાર તો આવી જ જાય છે–પરના ઉપકારમાં પોતાના ઉપર ઉપકાર તે રહેલે જ છે. ૨ સરખા તવાર્થ ( અ. ૬ )નું નીચે મુજબનું ૨૪ મું સૂત્રઃછે તારfનરાકાંસે તરાળાછા જોઇને જ નીચૅકહ્યા” Page #911 -------------------------------------------------------------------------- ________________ (૩૨ આસવ-અધિકાર. [ સ્વતીય અર્થાત ગુણી એવા અન્ય જજોના ગુણેને અપવન દ્વારા અપલાપ કરે તે “નિન્દા ” છે. અથવા તે પારકામાં દોષ હોય કે ન હોય તે પણ તેના દેષ કાઢવા તે “પારકાની નિજા ” છે. આથી એ ફલિત થાય છે કે સાચા કે બેટા દેને દુબુદ્ધિથી પ્રકટ કરવાની વૃત્તિ તે “ નિન્દા” છે, જ્યારે મોટા કે નાના ગુણોને પ્રકટ કરવાની વૃત્તિ તે પ્રશંસા ” છે. ગુણાચ્છાદનનું લક્ષણ विद्यमानगुणाच्छादनरूपत्वं गुणाच्छादनस्य लक्षणम् । (३९९) અર્થાત્ સદભૂત ગુણેને ઢાંકવા તે “ગુણાચ્છાદન ” છે. એટલે કે બીજામાં જે ગુણ હોય તેને ઢાંકવા અને તે કહેવાને અવસર હોય છતાં દ્વેષથી તે ન કહેવા તે પરના સદ્દગુણનું આચ્છાદન છે. હવે આત્મપ્રશંસાદિનાં લક્ષણોમાં પ્રશંસા, આચ્છાદન વગેરે જે શબ્દ એજાયા છે તેનાં લક્ષણે વિચારવામાં આવે છે. તેમાં પ્રશંસાનું લક્ષણ એ છે કે – गुणोद्भावनेच्छारूपत्वं प्रशंसाया लक्षणम् । (४००) અર્થાત ગુણેને પ્રકટ કરવાની ઇચ્છા તે “પ્રશંસા છે. આચ્છાદનનું લક્ષણ – प्रतिबन्धहेतुसन्निधाने सति अनुभूतवृत्तितारूपत्वमाच्छादनस्य રક્ષા (૪૦) અર્થાત પ્રતિ મત્ત હોય ત્યારે વસ્તુને પ્રકટ ન કરવી તેનું જ આચછાદન’ છે. ઉભાવનનું લક્ષણ– प्रतिबन्धकाभावे प्रकाशवृत्तितारूपत्वमुद्भावनस्य लक्षणम्। (४०२) અર્થાત પ્રતિબંધકના અભાવમાં વસ્તુને પ્રકાશમાં લાવવી તે “ઉદ્દભાવના છે. 'પરપ્રશંસા, આત્મનિંદા વગેરે તેમજ પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ, “અનુત્યેક ( નિરભિમાનપણું) ઈત્યાદિ ઉચ્ચ ગોત્રકર્માના આવે છે. અર્થાત્ એ દ્વારા જીવ ઉચ્ચ ગોત્રકમ બાંધે છે. ૧ બીજાના ગુણો જેવા. ૨ પિતાના દે જેવા. ૩ વગેરેથી પિતાના દોષોને પ્રકટ કરવા રૂપ અસદગુણોદ્ભાવના અને પિતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા રૂ૫ સ્વગુણુછાદન સમજવાં.. ૪ જ્ઞાન, વૈભવ વગેરેમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેને લીધે અભિમાન ન કરવું તે “ અનુસેક ' છે. Page #912 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] ૮૩૩ આહંત દર્શન દીપિકા. નમ્ર વૃત્તિનું લક્ષણ विनयप्रवणत्वं नीचैर्वृत्तेलक्षणम् । ( ४०३) અથૉત્ વિનય કરવામાં તત્પરતા એ “નીચૈવૃત્તિ” યાને “નમ્ર વૃત્તિ છે. અનુસેકનું લક્ષણ गर्वाभावकरणरूपत्वमनुत्सेकस्य लक्षणम् । ( ४०४ ) અર્થાત અભિમાનને અભાવ યાને નિરભિમાનતા તે અનુત્યેક છે, કેમકે ઉલ્લેકને અર્થ અભિમાન” છે. ઉચ્ચ ગોત્રનું લક્ષણ– नोचैर्गोत्रलक्षणाभावत्वे सति विनयप्रवणतापूर्वकगर्वाभावादि- . #ાર વરવમુત્ર ઋક્ષણમ્ (૪૦) અર્થાત્ નીચ ગોત્રકમના લક્ષણને જેમાં સર્વથા અભાવ હોય અને સાથે સાથે વિનય સાચવવામાં તત્પરતા પૂર્વક નિરભિમાનનાં કાર્યો કરાતાં હોય તે “ઉચ્ચ ગોત્રકમનું લક્ષણ છે. અંતરાયના આસ દાન, લાભ, ભગ, ઉપલેગ અને વીર્યને વિષે વિદન નાંખવું તે અંતરાયકમના આસ છે. અર્થાત્ દાનાંતરાય, લાભાંતરાય ઈત્યાદિ દ્વારા જીવને અંતરાયકમને બંધ થાય છે. અંતરાયનું લક્ષણ दानादीनां विघ्नकरणरूपत्वमन्तरायस्य लक्षणम् । (४०६) અર્થાત દાનાદિને વિષે ખલેલ પહોંચાડવી તે “અંતરાય” છે, એટલે કે કેઈને દાન કરતાં, કેઈને કાંઈ મેળવતાં કે કેઈના ભેગ, ઉપભોગ વગેરેમાં અડચણ કરવાની વૃત્તિ રાખવી તે “અંતરાય છે. આની ઇયત્તા આ પ્રમાણે આપણે સાંપરાચિક કમની દરેક મૂળ પ્રકૃતિના જે જુદા જુદા આસો ગણાવ્યા તે ઉપલક્ષણરૂપ સમજવા કેમકે આ ઉપરાંત પણ બીજા પ્રત્યેક પ્રકૃતિના આસો છે. જેમકે આળસ, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કર્મ કે દર્શનાવરણીય કર્મના આસ છે, જોકે એ પૂર્વે ગણવાયા નથી. એવી જ રીતે અશુભ પ્રયોગો વગેરે અસાતવેદનીય કર્મના આસવ છે. 105 Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ આસવ-અધિકાર [ તૃતીય "આટ્સના વિભાગને હેતુ– તત્વાર્થને અનુસરીને પ્રસ્તુત ગ્રંથકારે પ્રત્યેક મૂળ પ્રકૃતિના જુદા જુદા આસ ગણાવ્યા છે. આથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દાખલા તરીકે શું જ્ઞાન પ્રદેષાદિ ગણાવેલ આસ્ત્ર કેવળ જ્ઞાનાવરણીય કર્મના જ બંધક છે કે એ સિવાયનાં અન્ય કર્મના પણ તે બંધક છે? જે એક કમ પ્રકૃતિના આસ અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હોય તે દરેક પ્રકૃતિના નિરનિરાળા આસો ગણાવવાનું કશું કારણ જણાતું નથી–એ વર્ણન બધું નકામું સમજાય છે, કેમકે ગમે તે એક કર્મપ્રકૃતિના જે આસરે છે તે બીજી કમપ્રકૃતિના પણ આવે છે જ. એમ તે કહી શકાય તેમ નથી કે કઈ એક કર્મપ્રકૃતિના ગણવેલ આવે તે ફક્ત તે જ કર્મ પ્રકૃતિના આવે છે, નહિ કે બીજીના; કેમકે એથી શાસ્ત્રીય ખાધ ઉદ્ભવે છે. શાસ્ત્રને નિયમ એવો છે કે સામાન્ય રીતે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓને બંધ સમકાલે થાય છે. આ નિયમ મુજબ જ્યારે જ્ઞાનાવરણીયને બંધ થતું હોય તે વેળા પણ બીજી વેદનીયાદિ છ પ્રકૃતિનો પણ બંધ થાય છે, એમ માનવું પડે છે. આસવ તે એક એક કર્મપ્રકૃતિને એક સમયે હોય અને બંધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરોધી કમપ્રકૃતિએને તે વખતે થાય. એટલે અમુક આસ અમુક કર્મ પ્રકૃતિના જ બંધક છે એ પક્ષ શાસ્ત્રીય નિયમથી બાધિત થાય છે આથી પ્રકૃતિ દીઠ આસને વિભાગ પાડવાને શો હેતુ છે એ પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે. આને ઉત્તર એ છે કે અહીં જે આસન વિભાગ દર્શાવવામાં આવ્યું છે તે અનુભાગબંધને ઉદ્દેશીને ચાને રસ-બંધને આશ્રીને સમજવાનું છે. અર્થાત કોઈ પણ એક કમપ્રકૃતિના આસવના સેવનના વખતે તે કમપ્રકૃતિ ઉપરાંત અન્ય પણ કર્મ પ્રકૃતિઓને બંધ થાય છે. આ શાસ્ત્રીય નિયમ કેવળ પ્રદેશબંધને જ ઉદ્દેશીને સમજવાને છે, નહિ કે અનુભાગબંધને ઉદ્દે શીને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સેવાનો વિચાર એ પ્રદેશબંધની અપેક્ષાએ નથી, કિન્તુ અનુભાગ-બંધની અપેક્ષાએ છે. એથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમ અબાધિત રહે છે તેમજ પ્રકૃતિ વાર ગણવેલ આવે, માત્ર તે તે કમપ્રકૃતિને અનુભાગબંધમાં જ નિમિત્ત હેવાથી અત્ર દર્શાવેલ આસ્રવેને વિભાગ પણ અબાધિત રહે છે–સપ્રજન કરે છે. જો કે આ પ્રમાણેના ઉત્તરથી શાસ્ત્રીય નિયમની સફલતા અને પ્રસ્તુત આસવના વિભાગની સહેતતા જળવાઈ રહે છે, તેમ છતાં એટલી વિશેષતા ધ્યાનમાં રાખવી ઘટે છે કે અનુભાગબંધને આશ્રીને આમ્રવના વિભાગની જે સકારણુતા સિદ્ધ કરાઈ છે તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવું. એટલે કે જ્ઞાનપ્રદેષાદિ આસ્ત્રના સેવનના વખતે જ્ઞાનાવરણીય કર્મના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે અને તે વખતે બંધાતી અન્ય કર્મ પ્રકૃતિઓના અનુભાગને બંધ ગણપણે થાય છે. એમ તે માનવું મુશ્કેલ છે કે એક સમયે એક જ કર્મ ના અનભાગનો બંધ થાય છે અને બીજી પ્રકૃતિના અનભાગને બંધ થતો જ નથી. કેમકે જે સમયે જેટલી કમપ્રકૃતિએને પ્રદેશબંધ વેગ દ્વારા સંભવે છે તે જ સમયે કષાય દ્વારા તેટલી ૧ જુઓ તત્વાર્થસૂત્રનું વિવેચન (પૃ. ૨૯૪૨૯૬ ). Page #914 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ]. આહંત દર્શન દીપિકા. ૩૫ પ્રકૃતિને અનુભાગબંધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે અનુભાગબંધની અપેક્ષાએ આસવના વિભાગનું સમર્થન જણાય છે. એ સિવાય અન્ય કઈ રીતે સમર્થન સંભવતું હોય તે વિદ્વાન પાઠક તે જણાવી મને ઉપકૃત કરશે. - ૭૮૪મા વૃષ્ઠમાં સાતવેદનીય કર્મના આસવનું પ્રતિપાદન કરતી વેળા ભૂતવિષયક અનુકંપા અને વતીને વિષે અનુકંપા એ ઉલ્લેખ કર્યો હતે તે વ્રત એટલે શું, વ્રતનું સ્વરૂપ શું છે ઈત્યાદિ જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે વ્રતના વિરોધી અવ્રતના સ્વરૂપનું પ્રથમ અત્ર નિરૂપણ કરીશું કે જેથી વ્રત અને વ્રતીનું સ્વરૂપ વિશેષતઃ સમજાય. હિંસા, અસત્ય, તેય (ચોરી), અબ્રહ્મ અને મૂછ (પરિગ્રહ) એ અવ્રત છે અને એને આચરનાર પ્રાણી ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. સૌથી પ્રથમ આપણે હિંસાનું સ્વરૂપ વિચારીશું તો જણાશે કે “હિંસા” શબ્દો હન” અર્થવાળા હિંસિ ધાતુ ઉપરથી બને છે. આથી કઈ પ્રાણીને હણ, માર એ હિંસાને અર્થ થાય છે. ભારતીય ઋષિ-મુનિઓએ હિંસાની સ્પષ્ટ વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – “ જ્ઞાવિઘાઘનશ્વારા અથવા “ ઘfigવરાધના િિા " અર્થાત પ્રાણીઓના પ્રાણને વિયોગ કરવા માટે જે પ્રવૃત્તિ થાય તે “હિંસા ” છે અથવા પ્રાણીને દુઃખ દેવા માટે જે પ્રયત્ન યાને ક્રિયા કરાય તે હિંસા છે. પ્રસ્તુત ગ્રંથકાર હિંસાનું લક્ષણ નીચે મુજબ નિઃશે છે – . कषायादिप्रमादपरिणतात्मना कायादिकरणव्यापारपूर्वकप्राणव्यपरोपणरूपत्वं, प्रमत्त कर्तृकयोगमाश्रित्य प्राणव्यपरोपणरूपत्वं,'प्रमादयुक्तयोगमाश्रित्य प्राणव्यपरोपणरूपत्वं, द्वेषबुद्धयाऽन्यस्य दुःखोપાન પર્વ વા દિલાયા અક્ષણમ્ ા (૪૦૭) અર્થાત કષાય વગેરે પ્રમાદરૂપે પરિણમેલ આત્મા દ્વારા શરીરાદિ કરણની પ્રવૃત્તિ વડે થતું પ્રાણુને નાશ તે હિંસા ” છે. અથવા પ્રમત્ત કર્તાના વેગને આશ્રીને થતું પ્રાણુને નાશ તે “હિંસા ” ૧ સરખાવો તસ્વાર્થ ( અ. ૭)નું નિમ્નલિખિત સૂત્ર – ઇશરનાર બાળક ઉતા | ૮ | ” Page #915 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય છે. અથવા પ્રમાદથી યુક્ત એવા રોગને અવલંબીને થતો પ્રાણુને નાશ તે “હિંસા ” છે. અથવા તે શ્રેષ-બુદ્ધિથી અન્યને દુઃખ ઉત્પન્ન કરવું તે “હિંસા ” છે. • હિંસાના વિવિધ પ્રકારે– હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા અર્થાત્ વ્યાવહારિક હિંસા અને નૈૠયિક હિંસા એવા બે પ્રકારે છે. વિશેષમાં પ્રત્યેકના સ્વ અને પર એમ બે બે ભેદે છે. વળી હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ એના ત્રણ પ્રકાર પણ પડે છે. સર્વ પ્રતિપાદન કરેલી ધાર્મિક ક્રિયા કરતાં સ્વાભાવિક રીતે થઈ જતી હિંસા તે “સ્વરૂપહિંસા છે. સ્વાર્થ–બુદ્ધિથી કરવામાં આવતી હિંસા તે હેતુ-હિંસા” છે અને એ રસ પૂર્વક કરાય તે તે “અનુબંધ-હિંસા છે. આ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે પૂર્વે દ્રવ્યહિંસા અને ભાવહિંસાના સ્વરૂપ વિષે ઊહાપોહ કરીશું, કેમકે હિંસાના સ્વરૂપ ઉપર ઝાખે અને અસ્પષ્ટ પ્રકાશ પડવાને બદલે આથી ઝગઝગતા અને સ્પષ્ટ પ્રકાશ પડવાનો સંભવ છે. પ્રાણેને નાશ અને હિંસાને પરસ્પર સંબંધ પિતાના કે પારકાના પ્રાણને નાશ યાને પિતે પિતાના પ્રાણ ગુમાવવા કે અન્ય કેઈને જીવ લે એટલા પૂરતું જ કાર્ય હિંસા નથી; કેમકે જ્યારે દુઃખ દેવાને ભાવ હોય તે જ એવું કાર્ય હિંસા ગણાય. કહેવાનો મતલબ એ છે કે કેરી (કેવળ) દ્રવ્ય-હિંસા હિંસા કહેવાય નહિ વિશેષમાં કેવળ પ્રાણવિયેગને હિંસા તે શું પણ દ્રવ્ય-હિંસા પણ કહી શકાય નહિ; કેમકે પ્રાણવિયેગ એ સ્વતઃ દ્રવ્ય-હિંસા નથી, પરંતુ એ દુઃખરૂપ દ્રવ્ય-હિંસાનું કારણ હેવાથી કારણમાં કાર્યને ઉપચાર કરી એ દ્રવ્ય-હિંસા કહેવાય છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૨૭૫ )ની નિમ્નલિખિત પંક્તિઓમાંથી આ ધ્વનિ નીકળે છે – " स्यान्मतं प्राणेभ्योऽन्य आत्मा, अतः प्राणवियोगे न आत्मनः किञ्चिद् भवतीत्यधर्माभावः स्यात् इति, तन्न, किं कारणम् ? तद् दुःखोत्पादकत्वात्; प्राणव्यपरोपणे हि सति तत्सम्बन्धिनो जीवस्य दुःखमुत्पद्यते इत्यधर्मसिद्धिः " અર્થાત આત્મા તે પ્રાણથી પૃથક છે એથી કરીને પ્રાણેને વિગ થવા છતાં પણ આત્માને કશું ૧ હિંસાના લક્ષણ ઉપર નિમ્નલિખિત પદ્ય પ્રકાશ પાડે છે – " पञ्चेन्द्रियाणि त्रिविधं वलं च, उच्छ्वास निःश्वासमथान्यदायुः । પ્રાણા હીરે મજાકat-si fasti “fkતા ' . '' ૨-૩ ભાવ-હિંસાની સાધક એવી બાહ્ય પ્રવૃત્તિઓ અથવા દ્રવ્ય-પ્રાણોનો વિનાશ તે “ દ્રવ્યહિંસા ” છે, જ્યારે એવાં નિમિત્ત દ્વારા રાગાદિક ઉત્પન્ન થાય અને તેથી ભાવ-પ્રાણાનો જે નાશ કરાય તે “ ભાવ હિંસા' છે. Page #916 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૮૩૭ (નુકસાન) થતું નથી, વાસ્તે એ પ્રાણુવિ અધમ ન ગણાય. આ દલીલને ઉત્તર એ છે કે આ કથન યુક્તિયુક્ત નથી; કેમકે પ્રાણુવિયેગ થતાં આત્માને દુઃખ થાય છે, તેથી અધર્મ યાને પાપ સિદ્ધ થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ તરી આવે છે કે દ્રવ્ય-હિંસા દુઃખરૂપ છે અને પ્રાણવિયેગ એ દુઃખનું સાધન છે, એથી એ પણ દ્રવ્ય-હિંસા ” કહેવાય છે. આ દ્રવ્ય-હિંસા પણ ભાવહિંસા વિના “હિંસા ” ગણાય નહિ. હિંસાના લક્ષણની મીમાંસા પ્રસ્તુતમાં હિંસાના લક્ષણની પૂતિ બે અંશેથી થયેલી છે. એક અંશ તે “પ્રમત ગ” છે યાને મદિરાપાન, વિષયાસક્તિ, વિકથા, નિદ્રા, કષાય ઈત્યાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્માના કાયિક, વાચિક અને માનસિક વ્યાપારે છે, અને બીજો અંશ પ્રણવ્યપરપણ છે યાને પ્રાણને વિયાગ અર્થાત વિનાશ છે. આ પ્રમાણેના બે અંશમાં પ્રથમ અંશ કારણરૂપે છે, જ્યારે બીજે અંશ કાર્યરૂપે છે. એથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે પ્રાણવધ“પ્રમત્ત એગને લીધે જ થાય તે જ હિંસા” છે. કેઈને દુઃખ દેવું કે કોઈના પ્રાણ લેવા એનું નામ “ હિંસા છે એવી સુપ્રસિદ્ધ અને સૌ કેઈ સમજી શકે તેવી હિંસાની વ્યાખ્યા ન કરતાં તેમાં પ્રમત્ત ગરૂપ જે અંશ ઉમેરવામાં આવ્યા છે તે સકારણ છે, અને તે નીચે મુજબના ત્રણ પ્રશ્નોને ઉત્તર પૂરું પાડે છે – (૧) અહિંસાના પક્ષપાતીઓ પણ જીવન તે ધારણ કરે છે અને એ જીવન એ કેઈને કેઈ પ્રકારની હિંસા વિના નીલી શકે તેમ નહિ હેવાથી તેમના તરફથી પણ હિંસા થાય છે તે શું એ હિંસા દેષરૂપ નથી ? (૨) જ્યાં સુધી અહિંસાના હિમાયતીઓ ભૂલ અને અજ્ઞાન જેવી સામાન્ય માનુષી વૃત્તિઓને અધીન છે ત્યાં સુધી તેમનાથી પણ ભૂલથી કે અજાણપણે કેઈના પ્રાણને નાશ થવાને સંભવ છે. શું આ પ્રાણનાશ હિંસાદેષ તરીકે ગણાય છે ? ( ૩ ) કેટલીક વાર અહિંસક વૃત્તિવાળા મનુષ્ય કેઈને બચાવવા કે તેને સુખી કરવાના ઇરાદાથી પ્રયત્ન કરે છે અને પરિણામ એથી વિપરીત આવે છે એટલે કે સામાના રામ રમી જાય છે તે આવી પરિસ્થિતિમાં એ પ્રાણુનાશની હિંસાદેષમાં ગણત્રી થાય ખરી ? આના ઉત્તર તરીકે સૌથી પ્રથમ તે એ જ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે કે પણ પ્રકારની કાચિકાદિ પ્રવૃત્તિ દ્વારા કેઈના પ્રાણને નાશ થાય કે તેને દુઃખ ઉપજે એટલે તે હિંસા દેષરૂપજ છે એમ ન કહી શકાય; કેમકે આ પ્રાણુનાશ કે દુઃખપ્રદાનની પાછળ કેવી મનેદશા રહેલી છે, કેવી ભાવના પિષાયેલી છે તે તપાસીને જ તેવી હિંસાના ષપણું કે ૧ યશસ્તિલક (ઉ. પૃ. ૩૩૫ ) માં કહ્યું પણ છે કે सा क्रिया काऽपि नास्तीह, यस्यां हिंसा न विद्यते । વિગેરે પt st-5 નાઇથrger | Page #917 -------------------------------------------------------------------------- ________________ ક છે ૮૩૮ આસવ-અધિકાર. [ તૃતીય અદોષપણાને નિર્ણય કરી શકાય. અર્થાત રાગદ્વેષથી ઉદ્ભવતી કલુષિત વૃત્તિ કે બેદરકારી. ચાને પ્રમાદ જેવી અશુભ, અનિષ્ટ અને શુદ્ર ભાવનાથી જ જે પ્રાણુનાશ થાય કે જે દુઃખ દેવાય તે જ હિંસા દેષરૂપ છે, જ્યારે આવી ભાવના વિના થયેલ પ્રાણનાશ કે દુઃખપ્રદાન એ બાહ્ય દૃષ્ટિએ હિંસા ગણાવા છતાં દેષરૂપ ગણાય તેમ નથી. આ રીતે હિંસા અને અહિંસાની વ્યાખ્યામાં સૂકમ દષ્ટિએ વિચાર કરતાં દેષરૂપ હિંસાને ફક્ત પ્રાણનાશ એટલે જ અર્થ ન કરતાં પ્રમત્ત એગ એ મહત્વને અને ખાસ આવશ્યક અંશ એમાં ઉમેરો જોઈએ અને થયું પણ તેમજ છે એ હકીકત સ્પષ્ટ થાય છે. આ ઉપરથી કદાચ કઈ એવા પ્રશ્નો ઉઠાવે કે પ્રમત્ત યોગ વિના જ પ્રાણુનાશ થાય તે શું તે હિંસા કહેવાય કે નહિ? અને પ્રમત્ત એગ હોવા છતાં જે પ્રાણનાશ ન થવા પામ્યા હોય તે તે હિંસા ગણાય કે નહિ? વળી જે આ બંને હિંસા ગણાય તે તે હિંસા પ્રમત્ત યોગથી ઉદ્દભવેલ પ્રાણુનાશરૂપ હિંસાની કટિમાં આવે કે નહિ? આને ઉત્તર એ છે કે કેવળ પ્રાણુનાશ સ્થલ હોઈ દશ્ય હિંસા તે છે જ અને કેવળ પ્રમત્ત યોગ એ સૂક્ષ્મ હોઈ અદ્રશ્ય જેવું છે. આ પ્રમાણે આ બંનેમાં દશ્યતા અને અદશ્યતાને ભેદ હોવા ઉપરાંત બીજો એક મહત્ત્વને તફાવત છે કે જેના ઉપર હિંસાનું દેષપણું અને તેનું અદેષપણું અવલંબિત છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દોષ જ છે એવો એકાન્તિક નિયમ નથી, કેમકે એનું દેષપણું પરાધીન છે. હિંસાનું દેષપણું હિંસકની મલિન વૃત્તિને અધીન છે. જે આ વૃત્તિ યાને ભાવના મલિન હોય તે તેને લીધે થયેલે પ્રાણુનાશ દોષ છે જ; અને જે ભાવના તેવી ન હોય તે એ પ્રાણનાશ ષ નથી જ. આથી કરીને તે શાસકારોએ આવી હિંસાને “ દ્રવ્ય-હિંસા” અથવા “વ્યાવહારિક હિંસા” કહી છે. પ્રમત્ત अध्नन्नपि भवेत् पापी, निघ्नन्नपि न पापभाक । અમદાનવિરાળ, ચણા ધીરદ છે ” અર્થાત આ જગતમાં એવી એકે ક્રિયા નથી કે જે હિંસાથી મુક્ત હોય, પરંતુ અહીં મુખ્ય અને આનષગક ( ગૌણ ) ભાવની વિશેષતાથી તફાવત પડે છે એટલે હિંસા અને અહિંસાની વ્યવસ્થા આ ભાવે ઉપર નિર્ભર છે. એક મનુષ્ય બીજાના પ્રાણનો ઘાત ન કરવા છતાં પણ હિંસાના પરિણામને વશ થયેલો હોવાથી પાપી છે–હિંસક છે, જ્યારે બીજો અન્યના પ્રાણુને વિનાશક હોવા છતાં હિંસાના પરિણામથી અલિપ્ત હે પાપને ભાગી નથી–અહિંસક છે. દાખલા તરીકે માછી જ્યારે માછલાં પકડવા માટે જાળને હાથમાં લઈને જતો હોય છે ત્યારે તેના પરિણામ હિંસક હોવાથી તે સમયમાં તે બાહ્ય હિંસાનો ભાગી ન હોવા છતાં હિંસાના પરિણામની મુખ્યતાને લઈને હિંસક છે જ્યારે ખેડત ખેતર ખેડવામાં અને ખેતી સંબંધી અન્ય આરંભમાં પ્રવૃત્ત હાઈ બાથ દૃષ્ટિએ હિંસક હોવા છતાં અનેક જીવોના પ્રાણ લેવાની તેની ભાવના નહિ હોવાથી એ વ્યવહારથી અહિંસક છે. આથી એ પણ ફલિત થાય છે કે ગૃહસ્થ જીવનનિર્વાહ માટે ખેતી કરે છે તે નિભાવી લેવાય તેમ છે. અર્થાત કે તેમાં હિંસા રહેલી છે, પરંતુ એનો નિર્વાહ એ સિવાય અશક્ય પ્રાય હેવાથી લૌકિક વ્યવહારમાં તે હિંસાને ભાગી ઠરતો નથી. ૧-૨ જેથી હૃદય કમળ મટી કઠોર બને અને સ્કૂલ જીવનની તૃષ્ણ વધે તે હિંસાનું દેવુંપણ છે અને જેથી હૃદયની કઠોરતા ઘટી કોમલતા વધે, સહજ પ્રેમભાવ પ્રકટે અને આંતરિક જીવનમાં જરા પણ ખલેલ ન પહોંચે તે હિસાનું અદેષપણું છે. Page #918 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ગરૂપ જે સૂક્ષમ ભાવના છે તે જાતે જ દેષ રૂપ હોઈ તેનું દેષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દેવપણને આધાર સ્થલ પ્રાણુનાશ કે બીજી કોઈ વસ્તુ નથી. સ્થૂલ પ્રાણુનાશ ન પણ થયો હોય કે કેઈને દુઃખ ન પણ દેવાયું હોય, બલકે ઉલટું તેમ કરવા જતાં સામાનું જીવન લંબાયું હોય કે તેના સુખમાં વધારો થયો હોય તે પણ જે તેની પાછળની ભાવના કલુષિત હોય તે તે એકાન્ત દેષ જ ગણવાની, એથી કરીને આવી ભાવનાને શાસ્ત્રકારોએ ભાવ-હિંસા ” યાને “નિશ્ચય-હિંસા” કહી છે. આથી સમજાય છે કે દ્રવ્ય-હિંસાને અર્થ એટલો જ છે કે તેનું દેષપણું બાધિત છે, જ્યારે ભાવ-હિંસાનો અર્થ એટલે જ છે કે તેનું દેષપણું ત્રિકાલ–અબાધિત છે. આટલા વિવેચન પછી એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે છે કે ભલે લ દષ્ટિ ન જઈ શકે પરંતુ તાવિક રીતે પ્રમત્તાગ જ પ્રમત્તયોગજનિત પ્રાણુનાશની કેટિમાં આવતી હિંસા છે. કેવળ પ્રાણનાશને તે આ કટિમાં સ્થાન મળે તેમ નથી.' આ સંબંધમાં ઉપાધ્યાય શ્રીયશોવિજય ધમપરીક્ષા નામના પિતે રચેલા ગ્રંથમાં કહે છે તે જોઈ લઈએ. તેઓ એ નિર્દેશ કરે છે કે જેઓ એમ માને છે કે જે કેવલજ્ઞાનીના હાથે વેગને લીધે જ્યારે પણ જીવવધ થઈ જાય તેને અમે કેવલજ્ઞાની ન માનીએ તેઓ - અસત્યભાષી છે, કેમકે ગવાળા મનુષ્યને હિંસાને સંભવ અનિવાર્ય છે અને એવી હિંસા અશક્ય પરિવારની કેટિની ગણાય છે. હિંસાને સશે ત્યાગ તો તે જ કરી શકે કે જેણે પિતાનાં મન, વચન અને તનની તમામ પ્રવૃત્તિઓને અટકાવી દીધી હોય અને આ મનુષ્ય શરીરધારીની દશામાં હોઈ શકે જ નહિ એટલે ઉપર મુજબની માન્યતા ધરાવનારના કહેવા પ્રમાણે તે સંસારમાં જીવતા એવા પવિત્રમાં પવિત્ર શરીરધારી માટે પણ અહિંસક” શબ્દને વ્યવહાર ન જ થઈ શકે અર્થાત્ તેરમા ગુણસ્થાન સુધી વેગોનું અસ્તિત્વ છે એટલે ઉપર મુજબની માન્યતા પ્રમાણે ત્યાં પણ હિંસા રહેવાની. પરંતુ આ માન્યતા વ્યાજબી નથી, કેમકે હિંસાની વ્યાખ્યામાં પ્રાણુવ્યપરેપણુ કરતાં પ્રમત્ત યોગ અગ્રસ્થાન ભેગવે છે એટલે કે પ્રમત્ત એગ પૂર્વકને જે પ્રાણવધ તેનું જ નામ ખરેખરી હિંસા છે. આથી એ હકીકત પણ ફુટ થાય છે કે જેમનાં વિચાર, વાણી અને વર્તન પવિત્ર છે તે મનુષ્યો અહિંસા ધર્મના પાલક અને ધારક છે એ કથન જ્ઞાનીઓને માન્ય છે. જો ઉપર કહ્યા મુજબ પ્રમત્ત યોગ એ જ હિંસાના દેષપણાનું મૂળ બીજ હોય તે હિંસા ૧ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું પણ છે કે " अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य सक्षेपः ॥ ४४ ॥ युक्ताचरणस्य सतो रागाद्याधेशमन्तरेणापि । મારિ ગg fહરા પ્રાઇrvivors છ | ” અર્થાત રાગાદિના પ્રાદુર્ભાવનો અભાવ તે “ અહિંસા ” જ છે, જ્યારે રામાદિની ઉત્પત્તિ એ “ હિંસા ' જ છે એ જૈન સિદ્ધાન્તનો સારાંશ છે. ઉપગ પૂર્વક આચરણ કરતો વ રાગાદિ આવેશથી રહિત હોય અને તેનાથી પ્રાણને નાશ થઈ જાય તે તે હિંસા નથી જ. Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ આસ્રવ–અધિકાર. [ તૃતીય એટલે પ્રમત્ત ચેાગ એવી અને એટલી જ હિંસાની વ્યાખ્યા ન કરતાં તેમાં પ્રાણુનાશ એવા અશ શા સારૂ ઉમેરાયા છે એવી સહજ શ’કા ઉદ્ભવે છે. આનુ સમાધાન એ છે કે પ્રમત્ત યેાગ એ જ તાત્વિક દષ્ટિએ હિંસા છે, પરંતુ સમુદાયમાં તેને ત્યાગ એકાએક અને માટે ભાગે અશકય જેવા છે. એથી ઉલટી સ્થિતિ પ્રાણુનાશની ખાખતમાં છે; તેના ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે અને વળી તે માટે ભાગે શકય પણ છે. પ્રમત્ત ચેગના ત્યાગ કરવા જેટલી તાકાત ન પ્રાપ્ત કરાઇ હોય છતાં સ્કૂલ પ્રાણુનાશની વૃત્તિ ઓછી થઇ હાય તેપણ ઘણી વાર સામુદાયિક જીવન સુખમય અને શાંતિમય બને છે. વળી અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલ પ્રાણુનાશના ત્યાગ અને પછી ધીરે ધીરે પ્રમત્ત યોગના ત્યાગ સમુદાયમાં સભવે છે. આથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્ત ચેાગરૂપ હિંસાના જ ત્યાગ ઈષ્ટ હોવા છતાં સામુદાયિક જીવનની દૃષ્ટિએ હિંસાના સ્વરૂપમાં સ્થૂલ પ્રાણનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાની કેટમાં સમાવેશ કરાય છે. હિંસાના સ્વરૂપનું પ્રતિપાદન ગહન છે, તેથી પુનરાવૃત્તિ થતી હોય તે તે દોષને વહેારી લઇને પણ એ સંબંધમાં ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્ર ગણિરત્ન પ્રમુખ મુનીશ્વરાનાં કથનાને સારાંશ પ્રશ્નોત્તર પદ્ધતિ પૂર્વક રન્તુ કરીશું. પ્ર॰ આ સંપૂર્ણ લેાક જીવાથી વ્યાપ્ત છે; તેથી લેાકમાં વસતા પ્રાણી દ્વારા કાઇને કોઇ રીતે જીવઘાતના સંભવ છે જ; માટે જે પ્રાણી જીવઘાત કરે તે હિંસક જ કેમ ન ગણાય? અર્થાત્ આ સંસારમાં એવા કોઇ પ્રાણી મળી જ ન શકે કે જે સવથા અહિંસક હાય-કાઇ પણ જીવને તેને હાથે ઘાત ન થતા હૈાય. આવી પરિસ્થિતિમાં લેાકમાં રહેનારા પ્રાણી માટે અહિંસા ધર્મના વ્યવહાર જ શકય નથી તેા પછી કાઇ પણ અહિંસા પાળે જ શી રીતે અને એથી એને ઉપદેશ પણ ક્યાંથી વ્યાજખી ગણાય ? ઉ॰ આ આપના પ્રશ્ન હિંસાની વ્યાખ્યાની અનભિજ્ઞતા સૂચવે છે; કેમકે જો આપ એમ કહેવા ઇચ્છતા હૈ। કે જે કાઇ પ્રાણી જીવનેા ઘાત કરે છે તે હિંસક જ છે અને જે તેમ કરતા નથી તે અહિંસક જ છે તે આપની એ માન્યતા ભૂલભરેલી છે. વળી જો આપ એવા અભિપ્રાય ધરાવતા હૈા કે જે પ્રાણી સથા નિર્જીવ સ્થળમાં રહેતા હાય તે અહિંસક જ છે અને જે જીવાથી વ્યાપ્ત એવા આ લેાકમાં રહેતા ઢાય તે હિંસક જ છે તે તે અભિપ્રાય પણ વ્યાજખી નથી. આનું કારણ નીચે મુજમ છેઃ— વાસ્તવિક રીતે તા દુષ્ટ વૃત્તિથી જ જન્મ પામતી જીવઘાતની પ્રવૃત્તિ ‘હિં’સા’ કહેવાય છે, જ્યારે અદૃષ્ટ વૃત્તિ યાને શુભ ભાવનાથી ઉદ્ભવતી આકસ્મિકી પ્રાણઘાતની પ્રવૃત્તિ પણ હિંસાની કેટિમાં ગણાવાતી નથી, કિન્તુ ઉલટી તેને ‘અહિંસા’ ગણવામાં આવી છે. આટલા માટે તા કેટલાક જીવા જે દેખાવમાં ખાદ્ય દૃષ્ટિએ જીવાતથી નિવૃત્ત જોવાય છે, પરંતુ જે અ ંદરથી મિલન ભાવનાથી વ્યાપ્ત છે તે ખરી રીતે ‘ હિંસક ’ ગણાય છે, જ્યારે કેટલાક જીવા ખાહ્ય દૃષ્ટિએ હિ'સક જણાતા હોવા છતાં સુવૈધની પેઠે તેમની શુભ ભાવનાના ચેાગે · અહિંસક ’ ગણાય છે. Page #920 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૮૪૧ આ ઉપરથી એ સુતરાં સિદ્ધ થાય છે કે દરેક છવઘાતક હિંસક જ છે અને નહિ હણનારા બધાએ અહિંસક જ છે એ બંને કથને દૂષિત છે. ખરી હકીકત તે એ છે કે હણનારો પણ તેની વિશુદ્ધ વૃત્તિને લીધે અહિંસક છે, જ્યારે નહિ હણનારા છતાં પણ તેની અશુભ વૃત્તિને લીધે હિંસક છે. આ રીતે પ્રાણીની દુષ્ટ અને અદુષ્ટ (શુભ) વૃત્તિ દ્વારા થતી એક જ પ્રકારની પ્રાણઘાતની પ્રવૃત્તિ પણ હિંસા અને અહિંસા એમ બે કોટિની નક્કી થાય છે. આવી પરિસ્થિતિમાં સૂક્ષમ છથી ખીચખીચ વ્યાપ્ત એવા આ લોકમાં રહેનાર પ્રાણી અહિંસક જીવન ગાળી શકશે અને નિર્જીવ સ્થળે (જોકે એવું કંઈ સ્થળ જ નથી) રહેતે જીવ હિંસક પણ બની શકશે એ નિ:સંદિગ્ધ હકીકત છે. વળી હિંસા અને અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણેનું હેવાથી અહિંસાનું પાલન શક્ય છે-અશક્ય છે અને એથી એને ઉપદેશ આપે સુસંગત છે જ એ વિષે હવે શંકા સંભવી શકે કે ? પ્ર. પિતે અદુષ્ટ વૃત્તિવાળો હોય અને છતાં પર ઘાતક બને એ તો ઠીક પણ એવાને ઓળખવાની કઈ નિશાની છે? ઉ૦ હા, તે માટે નિશાની છે. જેમકે જેનાં મન, વચન અને તન યાને વિચાર, વાણી અને વર્તન સંયમબદ્ધ હય, જે વિવેકી હોય, જે બેલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, વસ્તુ લેવામાં તેમજ મૂકવામાં પૂરેપૂરે સાવધ હેાય એટલે આવી પ્રવૃત્તિઓને આચરતે છતે મિત્રીભાવને જાળવવામાં સદા જાગૃત હોય તે જીવથી કદાચ અન્ય જીવને ઘાત થઈ જાય તે પણ તે અહિંસક જ છે. આથી વિપરીત વૃત્તિવાળે જીવ ચાને જેનાં ચિત્ત,વચન અને શરીર સંચમિત ન હોય, જે અવિવેકી હોય, બીજા ના રક્ષણ માટે જે બેદરકાર હોય, જે અહિંસા વૃત્તિ તરફ દુર્લક્ષ્ય ધરાવતે હેય, ટુંકમાં જેની પ્રવૃત્તિ સાવધાનતા વિનાની, બીજા જીવની કાળજીથી વિમુખ હેય અથવા મૈત્રી ભાવના સાથે નામને પણ સંબંધ ન ધરાવતી હોય તે કદાચ બાહ્ય દષ્ટિએ અન્ય જીવને ઘાત ન કરે તે પણ તે હિંસક જ છે. આનું કારણ એ છે કે કેવળ દેખાતા બહારના જીવને ઘાત એ કંઈ હિંસક ગણવાનું ખરેખરૂં કારણ નથી. પ્ર. દેખીતી રીતે હિંસક હોવા છતાં અહિંસક કહેવાય એ તે નવાઈ જેવી વાત છે. તે આ સંબંધમાં વિશેષ ખુલાસો કરશે ? ઉ૦ બેલાશિક. પ્રાણીની જે અશુભ ભાવના છે–જે એને દુષ્ટ પરિણામ છે એ જ ખરેખરી હિંસા છે. આ અશુભ પરિણામની સાથે કેટલીક વાર મરણઘાતની પ્રવૃત્તિ હેય પણ ખરી અને કેટલીક વાર ન પણ હોય. પરંતુ જ્યારે અને જ્યાં સુધી જેનામાં અશુભ પરિણામ અસ્તિત્વ ભગવે છે ત્યારે અને ત્યાં સુધી તે તે જરૂર જ હિંસક છે; પછી ભલે તે પ્રાણઘાતની પ્રવૃત્તિને આચરતે હોય કે ન પણ આચરતો હોય. અર્થાત્ બાહ્ય દષ્ટિએ હિંસા જણાતી હાય-દેખીતે અપરના પ્રાણુને નાશ થતો હોય પણ જે આ કાર્યની પાછળ પેલી અશુભ વૃત્તિ ન હોય તે તે ઘાતક કંઈ હિંસાની પ્રવૃત્તિ માત્રથી હિંસક ન કહી શકાય. આ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે અહિંસક અને હિંસક શબ્દોને પ્રવેગ તે તે મનુષ્યના શુભ 106 Page #921 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ આસ્રવ–અધિકાર. [ nતીય અને અશુભ પરિણામ ઉપર જ અવલંબિત છે, નહિ કે એ મનુષ્યની બાહા પ્રવૃત્તિની અપેક્ષા રાખે છે. પ્ર. ત્યારે શું એમ સમજવું કે દેખીતે જીવને ઘાત એ હિંસા નથી જ ઉ નહિ. એમ કેમ મનાય ? જો જીવઘાતને પ્રજક-નિષ્પાદક-સાધક અશુભ પરિ@ામ જ હોય તે તે ત્રિકાલે પણ હિંસા જ છે, અને જો જીવઘાતને પ્રાજક એ અશુભ પરિણામ ન જ હોય તે તે કદાપિ હિંસા ન જ ગણાય, મનાય કે કહેવાય. આ હકીકત ખાસ ગણુધર, તીર્થકરને પણ સંમત છે. પ્ર. જ્યાં જવઘાતની પ્રવૃત્તિ હોય ત્યાં વળી શુભ પરિણામ સંભવે જ કેમ? જીવઘાતકની પ્રવૃત્તિ જ એ એક એવા પ્રકારનું ઝેર છે કે જેની સાથે શુભ પરિણામ રહી જ નહિ શકે, વાસ્તે આ હકીકત ઉદાહરણ આપી આપ સમજાવે તે જ ગળે ઉતરે. ઉ૦ આ સંબંધમાં અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. જેમકે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જે જે વિષ આપણા જેવા અશુભ કે અશુદ્ધ દષ્ટિવાળા જેને માટે વિષયવાસનાના પિષક ગણાય છે તેના તે જ શબ્દાદિ વિષયે શુભ કે શુદ્ધ દષ્ટિવાળા સંતે માટેઅરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજને માટે તેવા નથી જ ગણાતા. અર્થાત્ એક મનુષ્ય શબ્દાદિ વિષને સેવતો હોય કે બલકે ન પણ સેવ હોય તે પણ પિતાની અશુભ દષ્ટિને લઈને તે વિષયી બને છે તેમજ વિષયી કહેવાય છે, જ્યારે બીજો પુરુષ તેના તે શબ્દાદિ વિષયને સેવો હોવા છતાં પણ માત્ર તેની શુભ દ્રષ્ટિને લીધે વિષયી નથી બનતો તેમજ વિષયી નથી કહેવાતે. એવી જ રીતે એક મનુષ્ય પરના જીવનને નાશ કરતો હોય કે તેમ ન પણ કરતો હોય પરંતુ તેની અશુભ ભાવનાને લઈને તે સંહારક જ-હિંસક જ મનાય છે; જ્યારે બીજો મનુષ્ય પરના પ્રાણને સંહાર કરતે હોય તે પણ તેની શુભ વૃત્તિને લીધે અસંહારક-અહિંસકજ ગણાય છે. આ પ્રમાણે છવઘાતની બાહ્ય પ્રવૃત્તિ સાથે શુભ પરિણામની ધારા પણ વહેતી હોય છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આવી સ્થિતિ સમગ્ર પ્રાણીમાં હતી નથી. એ તે આપણે ૮૪૧મા પૃષ્ઠમાં જે નિશાનીઓ દર્શાવી ગયા છીએ તે બધી જેમાં મળી આવે તેમાં જ સંભવે છે. અર્થાત આવી વ્યક્તિઓ વિરલ છે અને તેથી જ આપણે તેમને અહોનિશ અગણિત વાર વંદન હેજે. આ પ્રમાણે આપણે વિશેષા (ગા. ૧૭૬૩-૬૮)ને સારાંશ વિચાર્યું. હવે શ્રીહરિભદ્ર સૂરીશ્વરના કથનને સાર રજુ કરીએ. હિંસાને પ્રતિપક્ષ તે “અહિંસા ” અર્થાત્ અહિંસા એટલે જીવના અતિપાતને અભાવ. હિંસાનું સ્વરૂપ તે આપણે જોઈ ગયા તેમ પ્રમત્ત એગ પૂર્વકનું પ્રાણુવ્યપરપણ છે. જે પ્રાણવ્યપરેપણુ પ્રમાદ, વિષય અને કષાય પૂર્વકનું હોય છે તેનું જ ૧ આ પરત્વે તરવાથ ( અ. ૭ )ના આઠમા સૂત્રની વ્યાખ્યા એમ પણ વિચારાય કે પ્રમાદ એટલે કામ, ક્રોધાદિ વિકાર, પ્રાણ એટલે આત્માના વિવેક વગેરે સ્વાભાવિક ગુણો અને વ્યપરોપણ એટલે ઘાત; અર્થાત ક્રોધાદિ વિકારોના યોગથી આત્માના વિવેકાદિ ગુણેનો ઘાત તે “ હિંસા” છે. Page #922 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૪૩ નામ “હિંસા ” છે. સામાન્ય રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા એમ બે મુખ્ય ભેદે પડે છે. દ્રવ્ય-હિંસા એટલે માત્ર પ્રાણેનું વ્યરે પણ; અને ભાવ-હિંસા એટલે અશુભ પરિણામ. પાત્રના ભેદને લઈને હિંસાના ચાર પ્રકારે પડે છે. જેમકે (૧) કઈ પાત્રમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંને હોય છે; (૨) કોઈમાં કેવળ દ્રવ્યહિંસા હોય છે એટલે ભાવહિંસા હતી નથી; (૩) કેઈમાં માત્ર ભાવહિંસા હોય છે અર્થાત્ દ્રવ્યહિંસા રહેતી નથી; અને (૪) જેમાં દ્રવ્યહિંસા પણ ન હોય અને ભાવહિંસા પણ ન હોય એવું પાત્ર, આ ચેાથો ભંગ શરીરધારી છવ આશ્રીને શૂન્ય છે, કેમકે એવું તે એક પણ શરીરધારી પાત્ર નથી. આ ચારેનાં ઉદાહરણે નીચે મુજબ છે(૧) દ્રવ્યહિંસા અને ભાવહિંસાને સહભાવ એક શિકારીની વૃત્તિ મૃગને મારવાની છે અને બાણ ફેંકીને તે તેને મારી પણ નાંખે છે. આ સ્થળે ઉભય પ્રકારની હિંસા રહેલી છે. અન્ય દષ્ટાંત તરીકે પોતાના મહાપાપના ઉદયને લીધે કસાઈઓ અત્યંત મલિન અધ્યવસાય દ્વારા ગાય, ભેંસ વગેરેની કતલ કરે છે ત્યારે તેમના અશુભ પરિણામને લઈને આ દ્રવ્યહિંસાની સાથે સાથે ભાવહિંસાના પણ તેઓ ભાગી બને છે, કેમકે તેમનામાં કૂર પરિણામરૂપ ભાવહિંસા છે અને ગાય વગેરેના પ્રાણના નાશરૂપ દ્રવ્યહિંસા છે. (૨) માત્ર દ્રવ્યહિંસા હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, સૂતાં બેસતાં કે એવી કે અન્ય ક્રિયા કરતાં સંત જન દ્વારા જે અન્ય પ્રાણીને ઘાત થાય તેમાં માત્ર વ્યહિંસા જ છે, પરંતુ ભાવહિંસા નથી જ, કેમકે તેમની વૃત્તિ શુભ છે. આ સંબંધમાં અન્ય ગ્રંથોમાં પણ સૂચવાયું છે કે સાવધાન સંતની ચાલવા વગેરે ક્રિયાથી કઈ છ જંતુ મરી જાય તે પણ તેમની શુભ વૃત્તિને લઈને આ પ્રાણઘાતથી તેમને સૂક્ષ્મ પણ બંધ થતું નથી, કારણ કે એ સંત અપ્રમાદી છે અને બંધ વા હિંસા તે પ્રમાદીને જ લાગે છે. આ સંતે તે બીજા કેઈ નહિ પણ ક્ષીણમેહ ગુણસ્થાને આરૂઢ થયેલા કેવલજ્ઞાનીઓ છે. ૧ કહ્યું પણ છે કે શરીર ઉષાત મા વા, ધ્રુવં far swifજનઃ | सा प्राणव्यपरोपेऽपि, प्रमादरहितस्य न ॥" ૨ દશવૈકાલિકની ટીકાના ૨૪ મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે " उच्चालियंमि पाए इरियासमिअस्स संकमाए । ગાયકોઝ રિની મરિન તે નાનાનt II. म य तस्स तणिमित्तो बंधो सुहमो वि देसि ओ समप । नम्हा सो अपमत्तो सा य पमाओ त्ति निदिदा ॥" [ उच्चालिते पादे ईयासमितेन सङ्क्रमणार्थम् । ज्यापद्यत कुलिङ्गी म्रियेत तं योगमासाच॥ Page #923 -------------------------------------------------------------------------- ________________ ८४४ આસવ-અધિકાર. [ તૃતીય જેમણે મેહનીય કર્મને સર્વથા નાશ કર્યો છે તેવા કેવલી મહાત્માઓની હાલવા ચાલવાની, પગ ઉપાડવા મૂકવાની ઈત્યાદિ પ્રવૃત્તિ દરમ્યાન, એમને હાથે કાયાગની ચપલતાને લીધે કબુતર, કુકડા, તીતર કે બટેરના બચ્ચાના પ્રાણને વિનાશ થઈ જાય અથવા તો અનિમેષ દશાના અભાવને લઈને સ્વાભાવિક રીતે આંખ મીંચાય ઉઘડે તેવી તેમની પ્રવૃત્તિ દરમ્યાન તેમના દ્વારા અન્ય જીને આઘાત પહોંચે તો એથી તેઓ દ્રવ્યહિંસાના ભાગી બને છે, પરંતુ મોહનીય કર્મને ક્ષય થયેલ હોવાથી અશુભ પરિણામને–પ્રમાદને તેમનામાં સર્વથા અભાવ હોવાથી અને શુભ પરિણમને તેમનામાં પૂરેપૂરો સદભાવ હોવાથી તેમને વિષે ભાવહિંસા માટે સ્થાન જ રહેતું નથી. તેમના શુભ અધ્યવસાયને લઈને ઈર્યા પથિક કમ સિવાયના બીજા કોઈ કમને બંધ તેમને સંભવતે જ નથી; કેમકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય જેવાં નિમિત્તોને નાશ કર્યા બાદ તે તેઓ આ ઉચ્ચ દશાને પામ્યા છે. એટલે આવાં અશુભ નિમિત્તથી જે સાંપરાયિક કમને બંધ સંભવે છે તે નિમિત્તોને જ તેમણે જડમૂળથી ઉખેડી નાખ્યાં છે. આવી પરિસ્થિતિમાં તેમને વિષે દ્રવ્યહિંસા જ સંભવે, નહિ કે ભાવહિંસા, એ સ્વાભાવિક હકીકત છે. આ સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકારનું એ સૂચન છે કે જ્યારે ખરી રીતે હિંસાનું લક્ષણ જ આવા સ્થળમાં ચરિતાર્થ થતું નથી તે પછી એને દ્રવ્યહિંસા એવું પણ નામ કેમ જ અપાય ? કેમકે કેવલી પરમાત્મામાં નથી સંભવ પ્રમાદને કે પ્રમાદજન્ય રોગોને.જેઓ છઠ્ઠ ગુણસ્થાનમાં વતતા હોય તેમને આરંભિક અને માયાપ્રત્યયિક એ બંને ક્રિયાઓ સંભવે છે, પરંતુ જે વખતે તેઓ ઈસમિતિ પૂર્વક ઉપયોગ રાખીને ગમનાગમન કરતા હોય અને તેવા સમયમાં તેમને હાથે તેમના યોગ દ્વારા કઈ જીવની વિરાધના થઈ જાય તે પણ તે દ્રવ્યહિંસા સમજવી, કેમકે તે વખતે એ મહાત્મા જાણી જોઈને પ્રમાદ સેવતા નથી, તેમજ એમના અધ્યવસાય પણ આ સમયે સંકિલષ્ટ હોતા નથી. વિશેષમાં સાતમાથી અગ્યારમાં ગુણસ્થાને વર્તતા અપ્રમત્ત અવસ્થાવાળા મહાનુભાવોને વિષે કેવળ દ્રવ્યહિંસાનો સંભવ છે એમ એક દષ્ટિએ કહી શકાય. આ મહાત્માઓને न च तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशितः समये । यतः सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा ॥ ] યોગશાસ્ત્ર (પ્ર. ૧, શ્લો. ૩૬)ની સ્વપજ્ઞ ટીકામાં પણ કહ્યું છે કે કઈ જીવે કે મરે પણ જે મનુષ્ય અયતાચાર, અસંયમી અને અશુભ વૃત્તિવાળો છે તેને તે હિંસા લાગે જ છે, જ્યારે જે મનુષ્ય યતનાશીલ છે તેને માત્ર હિંસા દ્વારા કશે બંધ થતો નથી. શ્રીયશવિજયકૃત ધમપરીક્ષા (સ્વીપ વિવરણ )માંથી પણ આવી જ મતલબનો સૂર નીકળે છે, કેમકે એના ૧૮૫ મા પૃષ્ઠમાં કહ્યું છે કે “ ૪: પુરત: પ્રાણાતિપાત નિવૃત્ત ન જ્ઞાનાનોsfu “વોઇfમ' asबुध्यमानोऽपि गीतार्थतया द्रव्यक्षेत्राधागाढेषु प्रलम्बादिग्रहणेन हिंसां करोति, यद्वा न जानाति परमप्रमत्तो विकथादिप्रमादरहित उपयुक्तः सन् यत् कदाचित् प्राण्युपघात करोति तत्राप्यध्यात्मसमा चित्तप्रणिधानतुल्या निर्जरा सजायते " અર્થાત જે મનુષ્ય વિરત છે-સંયમશીલ છે તે આ પ્રવૃત્તિ સદોષ છે એમ જાણતા હોય છતાં તેવી સદેષ પ્રવૃત્તિને આચરે તે પણ તેને નિજર થાય છે પણ બંધ થતા નથી. વળી જે મનુષ્ય અપ્રમાદી છે એટલે જેની વૃત્તિ પ્રમાદ, વિષય, કષાય અને વિકથાથી વિમુખ છે તે મનુષ્ય યતનાશીલ છતાંય વગર નયે, અનyતાં કોઈ જાતને પ્રાણવધ કરે તે તેને નિર્જરા હોય છે, પરંતુ બંધ હોતો નથી. Page #924 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આર્હુત દર્શન દીપિકા, ૮૪૫ વિષે માયાપ્રત્યયિક ક્રિયા રહેલી છે, પરંતુ તેને ઉપયેગ તેઓ કેવળ શાસનની હીલના થતી અટકાવવા માટે કરે તે તેમના અધ્યવસાય સકિલષ્ટ નહિ હાવાથી તેમના હાથે થતી હિંસા પણ દ્રગૃહિંસા જ છે. એ વાત સાચી છે કે તેમણે કષાયાના સર્વાંશે ક્ષય કર્યાં નથી એટલે તેમને ઈર્ચાપથિક કંબંધ સંભવતા નથી, પરંતુ તેમના કષાચા અતિમંદ હાવાથી તેમના અધ્યવસાય તીવ્ર રસવાળા તેમજ સક્લિષ્ટ ન હેાવાથી તેમને સાંપરાયિક કબધ પણ તદ્ન મદ રસવાળા છે અને અતિશય સ`ક્લિષ્ટ પરિણામથી મુક્ત છે એટલે કે તે નહિ જેવા સાંપરાચિક કબંધ છે. ફલિત થાય છે કે જેમણે પેાતાના સંપૂર્ણ રીતે અપ્રમત્ત અવસ્થામાં છે, યુગમાત્ર દષ્ટિ જોઈને ચાલ્યા જતાં તે ભગવતી ( શ. ૧, ૩. ૩, સૂ.૧ ૩૭ ) ઉપરથી એ આત્માને શુભ ભાવનાથી વાસિત કર્યાં છે અર્થાત્ જે જેમને વિષે પ્રમાદના કદાપિ સંચાર થવાના સંભવે નથી હાય તેવામાં તેમના પગ નીચે કુકડા, કબૂતર, તીતર, બટેર જેવનુ ખચ્ચું ઉડતાં ઉડતાં અકસ્માત્ આવી ચડે અને તે આવા ચેાગીશ્વરની કાયગતિની ચપલતાને લઇને મરી જાય તા તેવે સમયે આ ચેાગીશ્વરને કેવળ ચેાગ જ નિમિત્ત હાવાથી ઈર્ષ્યાપથિક જ ક લાગે, નહિ કે સાંપાયિક; કેમકે જેમના ક્રોધ, માન, માયા અને લેભના સથા ઉચ્છેદ થયા છે તેમને ઈર્યોપથિક જ કમ સ'ભવે છે. પ્ર. ક્ષીણુમેહ કેવલીને તે। સર્વાંદા ઉપયેગ હૈાવાથી યુગમાત્ર ષ્ટિપૂર્વક જોઈને ચાલવુ એ હકીકત તેમના સંબધમાં કેવી રીતે ઘટી શકે? માટે શુ' એ કોઇ અન્યને લાગુ પડતી હાવી ન જોઇએ ? ઉ, રાત્રિક પ્રતિક્રમણમાં ખામણા (ક્ષમાપના) વખતે ‘અમ્ભુ આ’ સૂત્રમાં ‘મને પાણે વગેરે પાઠની માફક તમામ સાધુઓના ગમનાગમનમાં આવા પ્રકારની ઈર્ષ્યાસમિતિની શૈલી દર્શાવેલી હાવાથી અત્ર પણ તે શૈલી ખ'ડિત ન થાય તેટલા પૂરતે આ નિર્દેશ છે. બાકી વસ્તુગત્યા યુગમાત્ર સૃષ્ટિ એમ કહેવાની કશી જરૂર જણાતી નથી. (૩) માત્ર ભાવહિંસા— ક્રોઇ માણુસ આછા અંધારામાં વળેલુ દોરડું' જોઈ તે તેને સર્પ સમજે અને એને મારવા १ " अणगारस्त णं भंते ! भाविअप्पणी पुरओ युगमायाप पेद्दाप-रीयं रीयमाणस्ल पायस्स अहे कुक्कुडपोए वा वट्टपोप वा कुलिंगपोप वा परिआवज्जेज्जा तस्त णं ईरिभावहिआ, न संपरराइआ; जस्त णं कोहमाणमायालोमा सव्वस्था बुच्छिन्ना तस्त णं ईरियावहिआ हवा ति । 33 [ अनगारस्य भदन्त ! भावितात्मनः पुरतो युगमात्रया प्रेक्ष्यमाणस्य गच्छतः पादस्याधः कुर्कुटपोतो वा वर्तकपोतो वा कुलिङ्गपोतोवा पर्यापचेत ( म्रियेत ) तस्येयपथिका न साम्परायिका, यस्य क्रोधमानमायालोमा: सर्वथा व्युच्छिन्नास्तस्यैर्थापथिका મથન્નીતિ | ] Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ આસવ-અધિકાર. [ તૃતીય પ્રેરાય તેમજ એ દેરડાના કટકે કટકા કરી નાંખે તે આમાં બહારના પ્રાણને ઘાત નથી, છતાં એની અશુભ વૃત્તિને લીધે એ ભાવહિંસા ગણાય જ. વિશેષમાં આ સંબંધમાં આપણે તંદુલ મત્સ્યનું ઉદાહરણું વિચારીશું. આ મસ્ય ચોખાના દાણા જેવા હોય છે અને મહામરછની પાંપણમાં તે ઉત્પન્ન થાય છે. મહામચછ કેટલાંક માછલાં ગળી જાય છે અને તેની સાથે થોડુંક પાણી તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે તેના દાંતેને વિષે પિલાણ હોવાથી તેમાંથી પાણી સાથે ગળી જવાયેલાં કેટલાંક નાનાં નાનાં માછલાં પણું નીકળી જાય છે. આ જોઈને આ તંદુલ મત્સ્ય એવી રૌદ્ર ભાવના ભાવે છે કે જો હું મહામ૭ હેઉં તે એકે માછલાને આવી રીતે નીકળી જવા ન દઉં, પરંતુ બધાને સ્વાહા કરી જાઉં. આવે તેને દારુણ અધ્યવસાય તે જ ભાવહિંસા છે અને તેની ઉગ્રતાને લીધે તે એ મરીને સાતમી નરકે સિધાવે છે. જોકે આ તંદુલમસ્ય કેઈને મારતો નથી અર્થાત્ એને હાથે કેઈના પ્રાણને આઘાત પહોંચતું નથી, છતાં એની રૌદ્ર ભાવના એ ભાવહિંસા ગણાય છે અને તે તીવ્ર સાંપરાયિક કર્મના બંધનું કારણ બને છે. (૪) દ્રવ્યહિંસા તેમજ ભાવહિંસાને અભાવ આને અર્થ એ છે કે દ્રવ્યથી પણ હિંસા નહિ અને ભાવથી પણ હિંસા નહિ. આવી સ્થિતિ શરીરધારી પ્રાણીઓ માટે અશકય છે. દશવૈકાલિકની ટીકાના ૨૪ મા પત્રગત નિમ્નલિખિત પંક્તિ આની સાક્ષી પૂરે છે – નામતુ તિ | " આ સંબંધમાં એ ઉમેરવું પડશે કે શ્રીયશોવિજયકૃત ધર્મપરીક્ષા (પૃ. ૨૦૯)માં એ વૈઉલ્લેખ છે ખરે કે જે સાધુ-સંતનાં મન, વચન અને કાયની શુદ્ધિ હોય તે ભાવથી પણ હિંસા કરતો નથી તેમજ દ્રવ્યથી પણ હિંસા કરતું નથી, પરંતુ આ કથન શુદ્ધિની પ્રધાનતાને અનુલક્ષીને રહેવું જોઈએ એમ ભાસે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે દ્રવ્યથી પણ અહિંસક એવા તે ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા, સર્વસંવરરૂપ અને શેલેશી અવસ્થાને વરેલા જીવન્મુક્ત પરમાત્મા છે તેમજ પરમુક્ત અશરીરી સિદ્ધ પરમાત્મા છે. હિંસાના આ ચારે ભગની સ્થલ વ્યાખ્યા ટુંકમાં એમ રજુ કરાય કે અપ્રમત્ત ચોગ દ્વારા થતે પ્રાણને વિગ તે “વ્યહિંસા, પ્રમત્ત યોગ દ્વારા થતું પ્રાણને વિયેગ તે દ્રવ્ય-ભાવ-હિંસા, ૧ જુએ ઋષભ પંચાશિકાનું સ્પષ્ટીકરણું (પૃ. ૧૩૯-૧૪ ). ૨ જુઓ શ્રી હરિભદ્રસુરિકૃત હિંસાષ્ટકના સ્વપજ્ઞ ભાષ્યનું પાંચમું પત્ર. ૩ “ ન પ્રયતા માણસ મનાવાશzશ્વ સાક્ષઃ ” Page #926 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૮૪૭ પ્રમત્ત અવસ્થા દરમ્યાન તીવ્ર રૌદ્ર ધ્યાન દ્વારા અન્ય જીવને દુઃખી કરવાને કે તેને મારવાને કેવળ વિચાર કરે પરંતુ તેને અમલમાં ન મૂકે તે ભાવહિંસા અને સર્વસંવરરૂપ અવસ્થા તે સર્વથા અહિંસા છે. હિંસાના સંકલ્પી આદિ ચાર પ્રકારે – દિગંબર સંપ્રદાય મુજબ (૧) સંકલ્પી, (૨) આરંભી, (૩) ઉદ્યોગ અને (૪) વિરોધી એમ હિંસાના ચાર પ્રકારે છે. તેમાં નિરપરાધીને હાથે કરીને ઈરાદાપૂર્વક જાણ બૂઝીને પ્રાણ લે કે તેને દુઃખ દેવું તે “સંકલ્પી હિંસા છે. જેમકે કસાઈને હાથે થતે પવધ. રઈ કરવામાં, આવવા જવામાં વગેરે ક્રિયાઓમાં ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં જે હિંસા થાય છે તે ‘આરંભી હિંસા છે. વ્યાપારાદિ કાર્યોમાં જે હિંસા થાય છે તે “ઉઘોગી હિંસા છે. દાખલા તરીકે અનાજને વ્યાપારી એમ ઈચ્છતે નથી કે અનાજમાં કીડા પડે અને મરે ઉલટે તે સાવધ રહે છે તે પણ તેમાં કીડા પડે છે અને મરે છે. એટલે કે અને ઉદ્દેશીને આ હિંસા “ઉગી હિંસા” છે. આત્મરક્ષા યાને આત્મીય રક્ષાને વાસ્તે જે હિંસા કરાય તે “વિરોધી હિંસા” છે. ગૃહસ્થ માટે સ્થાવર જીવોની હિંસાને ત્યાગ શક્ય નથી. તે કેવળ ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરી શકે તેમ છે. વળી તેમાં પણ ત્રસ જેવો આશ્રીને ઉપયુક્ત ચાર પ્રકારની હિંસામાંથી તે કેવળ સંકલ્પી હિંસાનો ત્યાગી બની શકે તેમ છે. ખેતી, લડાઈ વગેરેમાં થતી હિંસા તે સંકલ્પી હિંસા નથી. એથી કરીને અહિંસારૂપ આણુવ્રતધારી એ કાર્ય કરી શકે. આ વ્રતનું નિર્દોષ પાલન બીજી પ્રતિમામાં કરાય છે અને ખેતી વગેરેનો ત્યાગ આઠમી પ્રતિમામાં કરાય છે એવી દિગંબર માન્યતા છે. દરેક જૈન ગૃહસ્થ કંઇ પ્રતિસમય આઠમી પ્રતિમામાં હેત નથી. જેનોએ જે ખેતીનું કામ છોડી દીધું છે તે તેના જૈનત્વને આભારી નથી, કિન્તુ તે તેમની વ્યાપારી બુદ્ધિને અધીન છે એમ સૂચવાય છે. દક્ષિણ પ્રાંતમાં જૈનોને કેટલાક ભાગ તે હજી ખેતી વડે જીવનનિર્વાહ કરે છે. ગૃહસ્થાશ્રમમાં સંભવતી હિંસાના બે વિભાગો પણ પાડી શકાય છે. જેમકે આરંભજન્ય અને અનારંભજન્ય. તેમાં આરંભજન્ય હિંસાથી ખાંડવું, દળવું, રસાઈ કરવી વગેરે ગુહિકર્મોનાં અનુષ્ઠાન તેમજ આજીવિકાથે દ્રવ્યનું ઉપાર્જન સમજવાં. આ હિંસાને ત્યાગ ગૃહસ્થજીવનની દષ્ટિએ પ્રાયઃ અશક્ય છે. અનારંભ જન્ય હિંસા ગૃહસ્થોને યોગ્ય એવા આરંભને છીને બાકીના માનસિક, વાચિક અને કાયિક સંકલ્પ દ્વારા થનાર ત્રસ જીના ઘાત સાથે સંબંધ ધરાવે છે. આનું બીજું નામ “સંકલપી હિંસા” છે. ૧ શ્રી અમિતગતિએ ઉપાસકાચારમાં કહ્યું પણ છે કે 'हिंसा द्वेधा प्रोक्ताऽऽरम्भानारम्भजवतो दक्षैः । गृहवासतो निवृत्तो धाऽपि त्रायते तां च ॥ गृहवाससेवनरतो मन्दकषायप्रतितारम्भः । आरम्मजां स हिंसां शक्नोति न रक्षितुं नियमात् ॥" Page #927 -------------------------------------------------------------------------- ________________ exe હિસાના ફળની વિચિત્રતા—— કેટલીક વાર હિંસા દેખાવમાં ઘેાડી હાવા છતાં તેના ફળની બહુલતા જોવાય છે, જ્યારે કેટલીક વાર હિ ંસા ઘણી થઈ હોય અને તેનું વિપાકરૂપ ફળ અલ્પ અનુભવાય છે. કાઇક વેળા હિ'સાનુ' તરત જ ફળ ભાગવવુ' પડે છે અને કાઇ વાર તે ઘણા લાંબા કાળે ભેગવવુ પડે છે. કેટલીક વાર એમ પણ બને છે કે હિં’સા એકાદ વ્યક્તિ કરે છે અને ફળ અનેક ભાગવે છે, જ્યારે કેટલીક વાર હિ`સા અનેક વ્યક્તિ કરે છે અને ફળ એક જણુ ભાગવે છે. આ હકીકતને હિંસાની વિવિધતા અને વિચિત્રતા સાથે સબંધ હાવાથી એને વિષે પણ અત્ર થાડાક ઊહાપાહ કરીશું. માસવ-અધિકાર. અલ્પ અભિનિવેશને વશ થઇ, પ્રમાદને અધીન બની જમાલિ જેવા નિવેએ ભાવપ્રાણના ત્યાગરૂપ અલ્પ હિંસા સેવી, પરંતુ દીર્ઘ સંસારપરિભ્રમણુરૂપ ઘણા દુ:ખનેા તેમને અનુભવ કરાવવાવાળી તે નીવડી. આ પ્રથમ પ્રકાર છે. અનેક મનુષ્યેાના સંહાર કરનાર હ્રપ્રહારી જેવાને તેમની હિં’સાનુ ફળ કેવળ લેકિનઢા અને અલ્પ તાડન તન જેટલું જ મળ્યુ. આ દ્વિતીય પ્રકાર છે. આ ઉપરથી એ સૂચિત થાય છે કે એવા કંઇ નિયમ નથી કે ઘણા જીવાને મારવા રૂપ હિંસાનું ફળ તીવ્ર નરકાદિ દુ:ખ જ છે. વસ્તુસ્થિતિ તે એ છે કે પ્રમાદનિત તીવ્ર અને દુષ્ટ અધ્યવસાય પૂર્વક જે હિંસા કરાઇ હોય તે પ્રાયઃ નરકાદિના અસહ્ય દુઃખના અનુભવ કરાવે છે. રૌદ્ર ધ્યાનને અનુકૂળ એવા કઠોર હૃદય પૂર્વક અતિશય સક્લિષ્ટ અધ્યવસાયને સેવીને અનેક ત્રસ જીવેાના પ્રાણત્યાગરૂપ જે હિંસા કરાય છે તેવુ ફળ કેટલીક વાર તેા આ લેાકમાં પણ તરત જ ભાગવવું પડે છે, દાખલા તરીકે છ ખંડ સાધવાની ઇચ્છાવાળા કાણિક નરેશ્વરને નરકરૂપ ફળની પ્રાપ્તિ પૂર્વે આ લાકમાં જ વણુમેતે મરવું પડયું. વમાન કાળમાં કરેલી હિંસા કોઇક વેળા વર્તમાન કાળમાં પણ ફળ આપે છે. જેમકે જે વખતે સુન્દે ઉપસુન્દને માર્યાં તે વખતે ઉપસુન્દે સુન્દને માર્યાં, વળી કાલાંતરમાં પણ હિં'સાનું મૂળ ભાગવાય છે. [ તૃતીય હિંસા એક જણ કરે છે અને તેનુ ફળ ઘણા ભગવે છે એમ પણ બને છે. ઉદાહરણ તરીકે પાલક મંત્રીએ દક મુનીશ્વરના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલીને મારી નાંખ્યા અને તેના દારુણુ વિપાકના—તેના ભયંકર ફળને આખા દેશ ભાગી બન્યા. વિશેષમાં સાંબ, પ્રદ્યુમ્ન વગેરે યાદવાએ દ્વૈપાયન ઋષિને હેરાન કર્યાં અને તેનુ કટુ ફળ દ્વારિકાની સમગ્ર પ્રજાને ચાખવુ. પડયું. ૧ સરખાવા—— कोडाकोटीगुणो वा हुज विषागो बहुतरो वा 19 [ कोटाकोटिगुणो वा भवेद विपाको बहुतरो वा ] k Page #928 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ८४४ ઘણા છ હિંસા કરે અને ફળ એકને ભોગવવું પડે એવું પણ કદાચિત બને છે. જેમકે, અપરાધ લેકે કરે અને તેનું ફળ તેના નાયકને ભેગવવું પડે, વળી કેટલીક વાર એક વાર કરેલી હિંસાનું ફળ એક જ વાર ભોગવવું પડે છે અને કેઈક વેળા ઘણી વાર. જેમકે શ્રીમહાવીર સ્વામીએ ત્રિપષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું તપાવીને રેડાવ્યું હતું તેનું ફળ એ શય્યાપાલક અનેક ભ કરી જ્યારે ગોવાળીઓ થયો ત્યારે પ્રભુને ઉદયમાં આવ્યું અર્થાત્ તેમને આ ફળ ઘણા લાંબા વખતે અને તે પણ વળી એક જ વાર ભેગવવું પડયું. વિશેષમાં હિંસાનું ફળ ન પણ ભેગવવું પડે અર્થાત એથી કર્મબંધ ન પણ થાય જેમકે શ્રીવિણકુમાર જેવાએ શાસનની રક્ષા માટે નમુચિના પ્રાણ લીધા છતાં એ હિંસા તેમને કમબંધનું કારણ ન બનતાં નિરાનું કારણ બની.' હસ્તિતાપસવાદ સૂત્રકૃતાંગમાં જે વિવિધ વાદે ઉપલબ્ધ થાય છે તે પૈકી હસ્તિતાપસવાદનું સ્વરૂપ અત્ર આલેખવું પ્રાસંગિક સમજાય છે. આ આગમના ૪૦૩ મા પત્રમાં આ સંબંધમાં એ ઉલ્લેખ છે કે દયા પાલવા માટે કેટલાક આ પ્રમાણે કહે છે કે બાકી બધા ની દયા પળાય એ માટે વર્ષે વર્ષે એક એક મોટા હાથીને બાણ વડે મારીને અમે અમારે નિર્વાહ કરીએ છીએ. આ જાતની હિંસા કરનારાને નિર્યુક્તિકાર અને ટીકાકાર “હસ્તિતાપસ”ના નામથી ઓળખાવે છે. આ મતનું નિરસન આગળ ઉપર વિચારીશું. ૧ આ સમગ્ર વિવેચનનો સારાંશ આચાર્ય શ્રી અમૃતચંદ્ર નીચે મુજબ દિશે છેઃ अविधायापि हि हिंसा हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाऽप्यपरो हिंसां हिंसाफलभाजनं न स्यात् ॥ एकस्याल्पां हिंसां ददाति काले फलमनन्यम् । अन्यस्य महाहिंसा खल्वफला भवति परिपाके ॥ कस्यापि दिशति हिंसा हिंसाफलमेकमेव फलकाले । अन्यस्य चैव हिंसा दिशत्यहिंसाफलं विपुलम् ॥ हिंसाफलमपरस्य तु ददात्यहिंसा तु परिणामे । इतरस्य पुनहिसा दिशत्यहिंसाफलं नान्यत् ॥ अवबुध्य हिंस्य-हिंसक-हिसा-हिंसाफलानि तवेन । નિરથમ પૂજનૈત્તિરશાશા ચકાતાં fસા II " અત્ર આ બધાં પવનો અર્થ ન લખતાં કેવળ છેલાનો જ લખીશું, કેમકે બાકીનાને અથ લગભગ ઉપર આવી ગયો છે. અંતિમ પદનો અર્થ એ છે કે જેની હિંસા કરાય છે તે “ હિંસ્ય ’ ગણાય છે. આ હિંસ્ય કેણુ છે, હિંસા કરનાર કેણુ છે, હિંસાનું શું સ્વરૂપ છે, હિંસાનાં ફળો કેવાં છે એને વાસ્તવિક બધ મેળવીને સદા યથાશક્તિ હિંસાને ત્યાગ કરવો જોઈએ. ૨ જુઓ સૂત્રકૃતાંગનું ૩૮૬ મું પત્ર. ૩ જુએ સૂત્રકૃતાંગનું ૪૦૪ મું પત્ર, 107 Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ આમ્રવ-અધિકાર [ qતીય અસત્યનું લક્ષણ– ___कषायादिप्रमादपरिणतात्मना सद्भूतनिहवासद्भूतोद्भावनरूपत्वं, प्रमत्तयोगमाश्रित्य सद्भावप्रतिषेधरूपत्वे सति असद्भावो માવના પર્વ વાઇસચશ્ય ક્ષમા (૪૦૮). અર્થાત કષાયાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્મા સદ્દભૂત વસ્તુને અપેલાપ કરે કે અસભૂત વરતુનું ઉદ્દભાવન યાને પ્રકાશન કરે તે તે “અસત્ય છે. અથવા પ્રમત્ત યોગના આલંબન પૂર્વક સદ્દભાવને નિષેધ કરી અભાવનું ઉભાવન કરવું તે “અસત્ય છે. જીવ નથી, પરક નથી એ પ્રમાણેનું પ્રતિપાદન તે “સદભાવને અ૫લાપ” કહેવાય છે. આ આત્મા શ્યામાનંદલ જેવડે છે અથવા તે અંગુઠાના પેરવા (પ) જેટલો છે એવાં કથન તે “અસદભાવનું ઉદ્દભાવન” છે. શાસ્ત્રમાં જેને નિષેધ કરાચો હોય એવા વચનના અનુષ્ઠાનરૂપ ગહને પણ ત્યાગ કરે ઉચિત છે. સદ્દભૂત પદાર્થની પ્રતીતિ કરાવનારૂં અર્થાત સત્ય એવું વચન પણ જે હિંસાથી યુક્ત હોય તે તે અસત્ય જ છે. આ કારણને લીધે હિંસાથી બચવા માટે મૃષાવાદને (તેમજ અસ્તેયાદિને) ત્યાગ કરવાને ઉપદેશ અપાયો છે. તેમ (ચોરી)નું લક્ષણ – परपरिगृहीतधनधान्यादीनामाकान्त्या चौर्यादिलक्षणशास्त्रप्रति૧ આ કથન ક્યાનું છે તે ખ્યાલમાં આવતું નથી. ૨ “ સામાન: પુરો જ સાબિત ” એવો ઉલ્લેખ મહાનારાયણ ઉપનિષદના ૧૬ મા ખંડના ત્રીજા શ્લોકમાં છે. ૩ સરખા સ્થાનાંગ (સૂ. ૨૩૫)ની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિગત નિમ્ન-લિખિત અવતરણ: " एक चिय पत्थ वयं निहि, जिणवरेहिं सब्वेहि । पाणायायधिरमणमवसेसा तस्स रक्खट्टा ॥" [ પsis હિંe નિરવ રë. प्राणातिपातविरमणमवशेषाणि तस्य रक्षार्थानि ॥] અર્થાત સર્વે જિનેશ્વરેએ પ્રાણાતિપાત વિરમણ ( અહિંસા )રૂપ એક જ વ્રતનો નિર્દેશ કર્યો છે; બાકીનાં ( સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ) વ્રતે તે એની રક્ષા માટે છે. અર્થદીપિકાના ૪૦ મા પત્રમાં અવતરણરૂપે અપાયેલું નિમ્નલિખિત પદ્ય પણ અત્રે નોંધી લઈશું– ષજ્ઞાળ થવા દીતિ કો દ ત ઇ . पढमषयरक्खणट्ठा कोरात वयाई सेसाई॥" [ धान्यानां रक्षणार्था कुर्वन्ति वृत्तयो यथा तथैवात्र । प्रथमवतरक्षणार्थ कुर्षन्ति व्रतानि शेषाणि ॥ Page #930 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા षिद्धनिषेधाचरणेन वा ग्रहणरूपत्वम् , कषायादिप्रमादकलुषितबुद्धया परकीयादत्ततृणादिरूपद्रव्यजातस्यादानरूपत्वं वा स्तेयस्य लक्षणम् । ( ૪૦૧) અર્થાત્ અન્યની માલીકીનાં ધન, ધાન્ય ઈત્યાદિનું આક્રમણ દ્વારા ગ્રહણ કરવું તે “ તેય’ યાને “ચારી છે. અથવા ચોરી વગેરે જેવાં શાસ્ત્રમાં નિષેધ કરાયેલા આચરણથી અન્યનાં ધન, ધાન્યાદિનું ગ્રહણ કરવું તે “ચેરી” છે. અથવા કષાયાદિ પ્રમાદને લીધે બુદ્ધિ કલુષિત થવાથી પારકાના તૃણુ (જેવા બીનકીંમતી) વગેરે પદાર્થોનું તેના આપ્યા વિના–તેના માલીકની રજા વિના ગ્રહણ કરવું તે “ચારી છે. આને શાસ્ત્રકારે “અદત્તાદાન'ના નામથી ઓળખાવે છે. એટલે કે અણુદીધું લેવું તે “ચારી છે. અદત્તાદાનના ચાર પ્રકારે (૧) સ્વામિ-અદત્ત, (૨) જીવ-અદત્ત, (૩) તીર્થંકર-અદત્ત અને (૪) ગુરુ-અદત્ત એમ અદત્તના ચાર પ્રકારો છે. જે વસ્તુને જે સ્વામી હેય-માલીક હોય તેની પરવાનગી વિના તે વસ્તુ લેવી તે “સ્વામિ-અદત્તાદાન છે અને તે વસ્તુ તે “વામિ-અદત્ત છે. જેમકે સોનું વગેરે. જીવે રાજીખુશીથી નહિ આપેલી વસ્તુ સ્વીકારવી તે “જીવ-અદત્તાદાન” છે અને તે વસ્તુ “જીવઅદત્ત” છે. જેમકે સચિત્ત ફળ વગેરે, કેમકે તે ફલાદિના જીવે પિતાના પ્રાણ તેને આપ્યા નથી. તીર્થકરે નિષેધ કરેલી વસ્તુનું ગ્રહણ તે “તીર્થકર-અદત્તાદાન” છે અને તે વસ્તુ “તીર્થકરઆદત છે. જેમકે આધાકદિ આહારને તીર્થકરે નિષેધ કર્યો છે તે એનું ગ્રહણ કરનાર સાધુ તીર્થકરઅદત્તાદાનને ભાગી છે. એવી રીતે અપ્રાસુક, અનંતકાય, અભજ્ય પદાર્થો તે ગૃહસ્થ આશ્રીને તીર્થંકર-અદત્ત છે. ગુરુએ જે વસ્તુ લેવા માટે આજ્ઞા ન આપી હોય તે વસ્તુ લેવી તે “ગુરુ-અદત્તાદાન છે અને તે વસ્તુ “ગુરુ-અદત્ત છે. જ્યાદિ પદાર્થ સર્વથા શુદ્ધ હોય, પરંતુ ગુરુની અનુજ્ઞા વિના જે તે ગ્રહણ કરાય તે તે “ગુરુ-અદત્ત” છે. અબ્રહ્મનું લક્ષણ कषायादिप्रमादपरिणतात्मनो मोहोदये सति चेतनाचेतनस्रोतसोरासेवनरूपत्वं, मोहोदयजनितरागपरिणामवशात् परस्परं स्वयमेव ૧ અદત્ત એટલે નહિ આપેલું; અને આદાન એટલે ગ્રહણું. ૨ સરખા તત્વાર્થ (અ. ૭)નું નિમ્નલિખિત દશમું સૂત્ર “ અદત્તાવા સેવા ” 8 જુએ અર્થદીપિકાનું ૭૦મુ પત્ર. Page #931 -------------------------------------------------------------------------- ________________ ૮૫ર અગ્નિવ-અધિકાર [ સ્વતીય वाऽऽश्लेषजनितसुख मुपलभमानयोः स्त्रोपुंसोविलक्षणसंयोगविशेषरूपत्वं वा, उदितवेदयोः स्त्री पुंसोः परस्परं स्वयमेव वा विलक्षणसंयोगपूर्वकशरीराश्लषे सति रागपरिणामरूपत्वं वाऽब्रह्मणो लक्षणम् । (४१०) અથત મહનીય કર્મના ઉદય દરમ્યાન કષાયાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્મા સજીવ અને નિર્જીવ સ્ત્રોતસનું સેવન કરે તે “અબ્રહ્મ” છે. અથવા મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા રાગરૂપ પરિણામને લીધે પરસ્પર આલિંગન કરવાથી કે પોતાની મેળે ગુહ્ય અવયવના સ્પર્શથી સુખ પામનારાં સ્ત્રી અને પુરુષના વિલક્ષણ સંગને “અબ્રહ્મ” કહેવામાં આવે છે. અથવા વેદનીય કર્મના ઉદયવાળાં સ્ત્રી અને પુરુષને પરસ્પર અથવા તે પિતાની મેળે વિલક્ષણ સંયોગ દ્વારા શરીરને આશ્લેષ થતાં જે રાગરૂપ પરિણામ ઉત્પન્ન થાય તે “અબ્રા” કહેવ ચ છે. પરિગ્રહનું લક્ષણ...: सवित्ताचित्तमिश्रद्रव्येषु ममत्वलक्षणतृष्णारूपत्वं, प्रमत्तयोगमाश्रित्य बाह्याभ्यन्तरद्रव्येषु 'ममेति ममत्व भावलक्षणेमू रूपत्वं, प्रमत्तयोगानुवृत्तिसामर्थ्याद् बाह्याभ्यन्तरतृष्णारूपत्वं, बाह्याभ्यन्तरद्रव्यस्यार्जनरक्षणसंस्कारादिव्यापारविषयकतृष्णारूपत्वं वा परिग्रहस्य ઋક્ષણમ્ (ર) અર્થાત સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્તાચિત્ત) એવા ત્રણ પ્રકારનાં દ્રવ્યને વિષે મમતારૂપ તૃષ્ણ તે “પરિગ્રહ” છે. અથવા પ્રમત્ત એગને લીધે બાહ્ય અને આત્યંતર દ્રવ્યને વિષે મારાપણુરૂપ મૂચ્છ રાખવી તે “પરિગ્રહ છે. અથવા પ્રમત્ત યોગની અનુવૃત્તિના બળથી બાહ્ય અને આત્યંતર દ્રવ્યનાં ઉપાર્જન, રક્ષણ, સંસ્કાર વગેરે જાતની પ્રવૃત્તિ સંબંધીની તૃષણ તે પરિગ્રહ” છે. તૃષ્ણ જેમ ઈષ્ય અશાંતિને ઉત્પન્ન કરે છે તેમ તૃષ્ણ પણ અશાંતિની ઉત્પાદક છે, એટલું જ ૧ મા એ “મૃત્યુ' છે અને એ “શાશ્વત બ્રહ્મ છે. આ પ્રમાણેને ભગવદગીતાને સંદેશ હિંદુ ધર્મનું કેન્દ્ર છે. એની ધરી ઉપર સઘળા આચાર વિચાર ઘૂમે છે, ૨ તસ્વાર્થ (અ. ૭)માં બારમા સૂત્રપે કહ્યું છે કે “લૂક રિવ્રારા ” Page #932 -------------------------------------------------------------------------- ________________ ૮૫૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા નહિ પણ સાથે સાથે એ અશાંતિની વૃદ્ધિ પણ કરે છે. તૃણા ઉપર યોગ્ય અંકુશ ન રખાય તે એનાયેગે જરૂરીઆતે વધતી જાય અને પરિણામે અશાંતિની જવાળા રોમેર ફેલાઈ જાય એટલે કે નિરંકુશ ઈચ્છાઓને અધીન બનનારી વ્યક્તિ પિતાના જીવનની આદરણીય અને અનુપમ શાંતિને ઈરાદા પૂર્વક નાશ કરે છે. અસતેષની ભાવના એની અશાંતિની ચિતાને સળગતી જ રાખે છે અને એમાં એનું સર્વસ્વ હેમાય છે અને પરિણામે એના દુઃખને પાર રહેતો નથી. જીવનને શાંતિમય અને સુખદ બનાવવા માટે તૃષ્ણાના વેગને રોક જોઈએ અને તેમ કદાચ શરૂઆતમાં ન બને તે એ વેગની દિશા તો જરૂર ફેરવવી જ જોઈએ. એમ ન થાય અને કેવળ તૃષ્ણારૂપ નદીના પૂરમાં જ તણાવાનું ચાલુ રહે તે પિતાના આત્માની અધોગતિ માટે જરાએ શંકા રહેતી નથી, એટલું જ નહિ પણ જગતને એ પ્રવૃત્તિ ત્રાસદાયક નીવડે છે અને એથી જગતના તમામ જવાના કલ્યાણની અનુપમ ભાવના તે પ્રકટયા પહેલાં જ મરી જાય છે. પરિગ્રહના પ્રકારે પરિગ્રહણ કરાય તે “પરિગ્રહ છે. એના ૬, ૯ અને ૬૪ એમ જુદી જુદી અપેક્ષા અનુસાર પ્રકારે પડે છે. જુઓ દશવૈકાલિકની નિયુક્તિ (ગા. ૨૪૯). આની ૨૫૦ મી ગાથા મુજબ ગૃહસ્થના અર્થ રૂપ પરિગ્રહના (૧) ધાન્ય, (૨) રન, (૩) સ્થાવર, (૪) દ્વિપદ, (૫) ચતુષદ અને (૬) ધાતુ એમ છ પ્રકારે છે અર્થાત્ ત્યાં અર્થ–પરિગ્રહ સામાન્યપણે છ પ્રકારને કહેવાયેલું છે. એના અવાંતર સેલે વિચારતાં એના ૬૪ પ્રકારે પડે છે. જેમકે ધાન્યના ચાવીસ પ્રકાર, રત્નના ચોવીસ પ્રકાર, સ્થાવરના ત્રણ, દ્વિપદના બે, ચતુષ્પદના દશ અને ધાતુને એક (૨૪+૨૪+૩+૨+૧+૧=૬૪). આ પિકી ધાન્યના વીસ પ્રકારે તે આપણે ૩૭૭ મા તેમજ ૩૭૮ મા પૃષ્ઠમાં જઈ ગયા છીએ. ત્યાં આપેલી ગાથાઓ દશવૈકાલિક-નિર્ય ક્તિની ૨૫૨ મી અને ૨૫૩ મી ગાથા સાથે પ્રાયઃ અક્ષરશઃ મળતી આવે છે, અને તે આ નિયુક્તિમાંથી ઉધૂત કરેલી જણાય છે. વીસ પ્રકારનાં રત્નોનાં નામ દશવૈકાલિક-નિર્યુક્તિ (ગા. ૨૫૪-૨૫૫)માં નીચે મુજબ આપેલાં છે – ૨ धम्मो एसुषाद्रो अस्थस्त बउब्धिहो उ निक्खेषो । ओहेण छविहऽत्थो चरसहिषिहो विभागेणं ॥ " [धर्म एष उपदिष्टोऽर्थस्य चतुर्विधस्तु निक्षेपः । મોજ fasઈતુfછfષો વિમા (f ) ] “ જાનિ જા ઘાયર ના થાય તો એ જ ! मोहेण छविहऽस्थो एसो धीरेहिं पन्नत्तो ॥" [ પાશ્વામિ રત્ન છાપ ઉપ જpsge si ओधेन षद्धिधोऽर्थ एष धीरैः प्राप्तः ॥ ] रियणाणि चउम्धीस सुषण्णतउतंबरययलोहाई। सोसगहिरण्णपासाणबारमणिमोसिअपवालं ॥ २५४॥ * Page #933 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ આસવ-અધિકાર. તૃતીય (૧).સોનું, (૨) કલાઈ, (૩) તાંબુ, (૪) રૂપુ, (૫) લેટું, (૬) સીસું, (૭) હિરણ્ય ( રૂપિયા વગેરે), (૮) પાષાણ ( વિજાતીય રત્ન), (૯) વા (હીર ), (૧૦) મણિ ( જાતિવંત રત્ન), (૧૧) મેતી, (૧૨) પરવાલા, (૧૩) શંખ, (૧૪) તિનિશ ( એક જાતનું ઝાડ), (૧૫) અગુરુ, (૧૬) ચંદન, (૧૭) વસ્ત્ર, (૧૮) ઊનનાં વસ્ત્ર, (૧૯) કાષ્ઠ (શ્રીપર્યાદિનાં ફળ વગેરે), (૨૦) ચર્મ (સિંહ વગેરેનું ચામડું), (૨૧) હાથી વગેરેના દાંત, (૨૨) ચમરી વગેરેના વાળ (કેશ), (૨૩) ગંધ અને (૨૪) પિપલી વગેરે દ્રવ્યષધ. સ્થાવરના (1) ભૂમિ યાને ક્ષેત્ર, (૨) ગૃહ અને (૩) વૃક્ષને સમૂહ એમ ત્રણ પ્રકારે છે. દ્વિપદના (૧) ચકારબદ્ધ અને (૨) માનુષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રકારથી ગાય વગેરે સમજવું, જ્યારે દ્વિતીય પ્રકારથી દાસ, દાસી વગેરે સમજવાં. - ચતુષ્પદના (૧) ગાય, (૨) ભેંસ, (૩) ઊંટ, (૪) બકરી, (૫) ઘેટી, (૬) “અશ્વ, (૭) અશ્વતર (ખચ્ચર), (૮) 'ઘેડ, (૯) ગધેડે અને (૧૦) હાથી એમ દશ ભેદે છે. તાંબાને કળશ વગેરે વ્યક્તિરૂપે અનેક પ્રકારનું મુખ્ય છે, પરંતુ તેને અત્ર એક જ ગણેલ છે. संखो तिणिसागुरुचंदणाणि वत्था मिलाणि कट्ठाणि । तह चम्मदंतवाला गंधा दघोसहाहं च ॥ २५५ ॥". [ કરનાર વાસઃ સુવË--aw-17-સ્ટોનિ | સીતા- fo-rism-z-vજ-દિ-કાજાનિ || a: સિનિશા-ડશુક્ર- નાનિ -ડમિr fryif તથા ત્ર-ત-ar Sા સૂ પષનિ ૧ | ] ૧ આના ( અ ) સેતુ, ( આ ) કેતુ અને ( છ ) સેતુકેતુ એમ ત્રણ પ્રકાર છે. અરઘાદિ દ્વારા જે ક્ષેત્રમાં જળ પૂરું પાડવામાં આવે તે “સેતુ-ક્ષેત્ર', મેઘની વૃષ્ટિથી જ્યાં પાક થાય તે “કેતુક્ષેત્ર” અને બંને જાતનાં જળથી જ્યાં પાક થાય તે “સેતુ-કેતુ-ક્ષેત્ર” કહેવાય છે. ૨ આના ( અ ) ખાત, ( આ ) ઉચ્છિત અને ( છ ) ઉભયસ્વરૂપી એમ ત્રણ ભેદો છે. ભયરા વગેરે “ ખાત ', પ્રાસાદ વગેરે ઉસ્કૃિત અને બેયરાની ઉપરનાં ગૃહ વગેરે “ ખાત-ઉસ્કૃિત ' જાણવાં. ૩ નાળિયેર વગેરેની વાડીએ. ૪ વાહીક વગેરે દેશમાં ઉત્પન્ન થયેલા જાતિવત. ૫ અજાતિવત. કો' , , , , , , Page #934 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. (૫૫ પરિગ્રહના નવ પ્રકાર– (૧) ધન, (૨) ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાસ્તુ, (૫) રૂપુ, (૬) સોનું, (૭) કુષ્ય, (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ એમ પરિગ્રહના નવ પ્રકારે પણ સૂચવાયા છે; કેમકે ઉપરના ૬૪ પ્રકા ને આમાં અંતર્ભાવ થાય છે અને એથી તે શ્રાદ્ધપતિકમણુસૂત્ર (વંદિતુ સૂત્ર)ની ૧૮મી ગાથામાં પરિગ્રહ પરિમાણના નવ અતિચાર ગણાવ્યા છે. અત્ર કુયથી રૂપુ અને સેનું એ બે ધાતુઓ સિવાયની કાંસું, લે, તાંબુ, કલાઈ અને સીસું એ ધાતુઓ તેમજ માટીનાં વાસણ, કાષ્ઠ, હળ, ગાડાં, શસ્ત્ર, તથા માં, માંચી વગેરે ગૃહપશ્કર (રાચરચીલું) સમજવાં. દ્વિપદથી દાસ, દાસી, હંસ, મેર, મર, પોપટ, સારિકા, ચકર, કબૂતર વગેરે સમજવાં. પરિગ્રહ પરિમાણ વ્રતની સાર્થકતા– - ઘરમાં સો રૂપિયાના પણ ફાંફાં હોય અને આ વ્રત લેતી વેળા લાખ રૂપિયાને નિયમ લેવાય એટલે પછી એટલા મેળવવા માટે ઈચ્છાની વૃદ્ધિ થતી રહેવાને સંભવ છે તે પછી આ ત્રત લેવાથી શું લાભ? આને ઉત્તર એ છે કે સર્વે સંસારી જીવને ઈચ્છાની વૃદ્ધિ તે સદા પહેલેથી છે જ. આ સંબંધમાં નમિ રાજર્ષિનું નિમ્નલિખિત કથન સાક્ષી પૂરે છે – ..... "सुवण्णरुप्पस्स य पव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा हु आगासमा अणंतिआ॥" અર્થાત ખરેખર સેનાના તથા રૂપાના કૈલાસ જેવા અસંખ્ય પહાડ હોય તે પણ લેભી જનને તેથી કાંઈ તૃપ્તિ થતી નથી, કેમકે ઈચ્છા નક્કી આકાશ જેટલી અનંત છે. આથી કરીને અપરિમિત ઈચ્છાને પરિમિત બનાવવી તે લાભકારક છે, કેમકે જેણે આ પરિગ્રહ પરિમાણુરૂપ વ્રત લીધું નથી તેની ઈચ્છાની કંઈ સીમા નથી એટલે તેની ઈચ્છાની વૃદ્ધિની ગતિ અપ્રતિહત અને અખ્ખલિત છે, જ્યારે આ વ્રતને ગ્રહણ કરેલાની ઈચ્છાની તે અવધિ છે, તેની વૃદ્ધિ મર્યાદિત બની છે, કારણું અધિક ઈચ્છા માટેનું દ્વાર તેને માટે તે બંધ છે. આ પ્રમાણે વ્રતીની ઈચ્છાને વેગ અટકવાથી તે સંતોષી જીવન ગાળી સુખી બને છે. આવી પરિસ્થિતિમાં પણ આ. વતને અસાર્થક કેઈ ગણે–ખરે ? ૧ આના ચાર પ્રકાર છે. જેમકે ગણી શકાય તે “ ગણિમ '; સોપારી, નાળિયેર વગેરે. તેળી શકાય તે ધરિમ '; ગેળ, ઘી વગેરે. માપી શકાય તે “ મેય '; કાપડ, જમીન વગેરે. પરીક્ષા કરવા લાયક હોય તે “ પારિછેદ્ય '; માણેક, મોતી વગેરે. ૨ ધાન્ય ઉગાવવાનું સ્થળ. ૩ ધર, ગામ વગેરે. ४ “धणधन खित्तवत्थू रुप्पसुबन्ने अ कधि अपरिमाणे । કુપા ૩cuપંખી પૂહિક વિશે પદયં | ” [ ષષા ક્ષેત્રદાન થgવળયોw #camરિમા | " द्विपदचतुष्पदयोः प्रतिक्रमामि देवसिकं सर्वम् ॥ ] ૫ છાયાसुवर्णरौप्ययोश्च पर्वता भवेयुः स्यात खलु कैलाससमा असहख्येयाः । नरस्य लुब्धस्य न तैः किश्चित् इच्छा खलु आकाशसमाऽनन्तिका ॥ . . Page #935 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પરિગ્રહ એટલે શું ?-~~ મૂર્છા એ જ પરિગ્રહનું કારણ છે. એ ન હોય તા ધન, ધાન્ય વગેરે હાય તાપણ તે પરિગ્રહ નથી. કહ્યુ' પણ છે કે— આસવ-અધિકાર. " अपरिग्रह एव भवेद् वस्त्राभरणाद्यलङ्कृतोऽपि पुमान् । ममकारविरहितः सति ममकारे सङ्गवान् नग्नः ॥ " [ તૃતીય અર્થાત્ વસ્ત્ર, આભૂષણ વગેરેથી વિભૂષિત પુરુષ જો મમતાથી મુક્ત હાય તા તે પરિગ્રહ વિનાના છે, જ્યારે મમતાવાળા પુરુષ નગ્ન હૈાય તેપણ તે પરિગ્રહથી યુક્ત છે, આથી ધ્યાનમાં રાખવું કે સંયમમાં સહાયક એવાં વસ્ત્ર, કાંખમળ, પાઇપ્રેાંછન ( રજોહરણ) વગેરેમાં પણ જો મમતા હાય તા તે પરિગ્રહ છે જ અને તેને વિષે નિમાઁમત્વ હાય તે તે પરિગ્રહ નથી જ. પાંચ અત્રતાનું અવલાકન— હિં‘સાથી માંડીને તે પરિગ્રહ પ`તના પાંચ અત્રતાનું સ્વરૂપ ઉપલક દ્રષ્ટિએ વિચારતાં જુદું જણાય છે, પરંતુ બારીકાઇથી વિચારીએ તેા તેમાં કોઇ ખાસ ભેદ જણાતા નથી, કેમકે એ પાંચે અત્રતાના—એ પાંચ મહાદોષાના દોષપણાનુ કારણ રાગ, દ્વેષ અને મેહ છે. આ ત્રિપુટી જ હિંસાદિ મલિન વૃતિઓનુ વિષ છે; અને એથી જ એ વૃત્તિએ દોષરૂપ ગણાય છે--અન્નત તરીકે ઓળખાય છે. આથી કરીને કોઇ પ્રશ્ન કરે કે આ પ્રમાણે જ્યારે રાગ, દ્વેષ અને માહુ જ દોષરૂપ છે તેા પછી દોષ તરીકે હિંસા વગેરે પાંચ કે એથી ન્યૂનાધિક ભેદો વણુ વવાનું શુ કારણુ છે ? આના ઉત્તર એ છે કે રાગ, દ્વેષ અને માહ એ જ વાસ્તવિક રીતે મુખ્યપણે દોષ છે . અને એ દ્વેષથી વિરમવુ' એ એક જ મુખ્ય મત છે, છતાં રાગ વગેરેના ત્યાગ કરવાના ઉપદેશ આપપવાના હૈાય ત્યારે તજજન્ય પ્રવૃત્તિઓ સમજાવીને જ તે તે પ્રવૃત્તિએ અને તેના પ્રેરક રાગાદિને ત્યાગ કરવાનું કહી શકાય. સામાન્ય રીતે જનસમાજ સ્થૂલ દૃષ્ટિવાળા હોઇ તેને માટે બીજો ક્રમ શકય કે ઇષ્ટ નથી. રાગાદેિથી થતી અગણિત પ્રવૃત્તિઓ પૈકી હિંસા, અસત્ય ઇત્યાદિ મુખ્ય છે. અને એ જ પ્રવૃત્તિએ મુખ્યપણે લૌકિક કે પારલૌકિક ( આધ્યાત્મિક ) જીવનને ફોલી ખાય છે; વાસ્તે એ હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગેામાં વિભક્ત કરી પાંચ દોષો યાને અવ્રત તરીકે વર્ણવવામાં આવી છે. સમય અને ક્ષેત્ર આશ્રીને આની સંખ્યા અને નામેામાં ભેદ હોવાને પૂર્ણ સંભવ છે, એટલે એના માહમાં ન તણાતાં એ બાબતમાં કઠ્ઠાગ્રહી ન બનતાં એટલું જ મુખ્યપણે સમજી લેવુ જોઈએ કે એ દ્વારા રાગાદિ દોષના ત્યાગનું જ સૂચન છે. આથી કરીને હિંસા વગેરે પાંચ ઢાષામાં કયા દોષને મુખ્ય કે ગૌણ ગણવા, કચેા પહેલેા ત્યાગ કરવા લાયક છે અને કયા પછી એવા પ્રશ્ન માટે સ્થાન જ રહેતું નથી. અર્થાત્ હિંસાદિ દોષાની વિશાળ વ્યાખ્યામાં અસત્યાદિ અધા દોષો સમાઇ જ જાય છે. એવી જ રીતે અસત્યાદિ કે ચારી વગેરે કોઈ પશુ દોષની વિશાળ વ્યાખ્યામાં બધા દોષોના અંતર્ભાવ થઇ જ જાય છે. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધ Page #936 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૮૫૭ માનનાર હિંસારૂપ દોષમાં અસત્યાદિ બધા દોષોના ત્યાગ જુએ છે. એવી રીતે સત્યને પરમ ધમ માનનાર અસત્યમાં બાકીના બધા ઢાષા ઘટાવી કેવળ અસત્યના જ ત્યાગમાં બાકીના હિંસાદિ બધા દોષોના ત્યાગ જુએ છે. એ પ્રમાણેની બ્રહ્મચર્ય, સતાષ વગેરે મુખ્ય ધમ માનનારાની ષ્ટિ રહેલી છે અને રહેવી જ જોઇએ; નહિ તે શું તેને માથે અનેકાંત જેવી પવિત્ર ચીજનું ખૂન કર્યાના આરેાપ ન મૂકાય ? વ્રતના અથ હિ‘સા, અસત્ય, ચારી, અબ્રહ્ન ( મૈથુન) અને પરિગ્રહથી નિવૃત્ત થવું તેનું નામ ‘વ્રત’ છે એમ તત્ત્વાથ ( અ. ૭ )ના નિમ્નલિખિત આદ્ય સૂત્ર ઉપરથી જણાય છે: " हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् । ,, અત્ર જોકે હિંસાદિ દોષાની નિવૃત્તિને વ્રત' કહ્યું છે, પરંતુ એમાં સત્પ્રવૃત્તિના અંશ રહેલા જ છે એટલે કે વ્રત એ કેવળ નિષ્ક્રિયતા નથી. અર્થાત્ તની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ બે બાજુએ છે અને બને બાજુ લક્ષ્ય આપવાથી જ વ્રત પૂર્ણ બને છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાય તે માટે તેના વિરોધી અસત્કાર્ય થી નિવૃત્ત થવું જ જોઇએ, એ વાતને લક્ષ્યમાં રાખીને નિવૃત્તિની ખાજીનુ દ્યોતન કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે નિવૃત્તિ સેવવાથી આપાઆપ સત્કામાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાના માર્ગ મેાકળા થાય છે. વિરતિનું લક્ષણ— હિંસાપિચાશ્રવરિયા જાણ્યું વિતેહેક્ષનમ્ । ( ૧૨ ) અર્થાત્ હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવાને ત્યાગ તે ‘વિરતિ’ કહેવાય છે. આ વિકૃતિના દેશવિરતિ અને સવિરતિ એમ બે પ્રકારે છે. અન્ય શબ્દોમાં કહીએ તે અલ્પ અંશે વિરતિ તે ‘ અણુવ્રત ' છે, જ્યારે સર્વાંગે વિરતિ તે ‘ મહાવ્રત ’ છે. ત્યાગ–માગ ના અભિલાષી ઢાષાથી નિવૃત્ત થવા પ્રયાસ સેવે છે, પરંતુ બધાના ત્યાગ એકસરખા હાતા નથી અને એ વિકાસક્રમની દૃષ્ટિએ ખરેખર સ્વાભાવિક છે. આથી કરીને અહીં હિંસાદિ ઢોષાની ઘેાડી અને ઘણી એ બધી નિવૃત્તિને વ્રત માની તેના ટુંકમાં એ ભેદો પાડવામાં આવ્યા છે. જોકે અત્ર ઢોષની નિવૃત્તિને દેખીતી રીતે વિરતિ યાને વ્રત ગણ્યું છે, છતાં તેમાં સત્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે; કેમકે વ્રતની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ એ બાજુએ છે અને અનેનું સેવન એ જ વ્રતની પૂર્ણાહુતિ છે. અન્ય શબ્દોમાં કહીએ તે અસત્કાર્યાંથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરાધી સત્કાર્યને વિષે ત્રિવિધ પ્રવૃત્તિ; અને સત્કાર્યોંમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસત્કાર્યાંથી નિવૃત્ત થવાની હાકલ. આ પ્રત્યેકના હિંસાદિ આશ્રવા શ્રી પાંચ પ્રકારો પડે છે. તેમાં દેશથી પ્રાણાતિપાતવિરતિનું લક્ષણ એ છે કે— ૧ પાકની રક્ષા માટે જેમ વાડ હોય છે તેમ અહિંસા સિવાયનાં ત્ર। અહિ'સારૂપ આત્મખેતીના પાકની વાડરૂપ હાવાથી અહિંસાને મુખ્ય અને બાકીનાં વ્રતાને ગૌણ ગણવામાં આવે છે. 108 Page #937 -------------------------------------------------------------------------- ________________ માણવ અધિકાર. [ તૃતીય एनं मारयामीति सङ्कल्पविषयक हिसायाः परित्यागरूपत्वं देशतः કાળાતિવાસ્તવિતેÒક્ષળમ ( ૨૧૩ ) eve અર્થાત્ આને હું મારૂં એ પ્રકારના ઇરાદા પૂર્વક (નિરપરાધી નિરપેક્ષ જીવની ) જે હિંસા થાય તે હિંસાના ત્યાગ કરવા તે ‘ પ્રાણાતિપાતવિરમણુરૂપ દેશિવરિત ’ છે, અહિંસા અને અનેકાન્ત— પ્રાણાતિપાતવિરતિ કડા, પ્રાણાતિપાતવિરમણ કહે કે અહિ'સા કહે। તે એક જ છે, આ અહિસાના યથાચિત પાલન માટે અનેકાન્ત ષ્ટિની આવશ્યકતા રહેલી છે. જે મનુષ્ય અહિંસાનું પાલન કરવા તૈયાર ડાય તેની દૃષ્ટિ, તેના આચાર-વિચાર વગેરેનું અનેકાન્ત કેન્દ્ર હોવું જોઇએ. એની ધરી ઉપર તેની વિચારસરણી ઇત્યાદિ ઘુમે તે જ લાભ છે. આ અપેક્ષાએ અહિંસા અને અનેકાન્તને એક બીજાના પર્યાય ગણી શકાય; કેમકે અનેકાન્તના અથ એ છે કે આપણાથી ભિન્ન વિચાર, શિન્ન આચાર, ભિન્ન દષ્ટિ કે અન્ય કેાઈ વિષય પરત્વે ભિન્નતા અન્ય સત્યશેાધકમાં નજરે પડતાં જરા પણ ગુસ્સે ન થતાં તેની સાથે સમભાવ રાખવા. તેના તરફ પણ પ્રેમપૂર્વક વર્તન કરવું એટલે કે અહિંસાત્મક લાગણી રાખવી.' આ સંસારમાં રગની, જાતિની, સ'પ્રદાયની, ગચ્છની, વિધિવિધાનની ઇત્યાદિ જેટલી જાતની ભિન્નતા છે તે સ ભિન્નતાઓના સમન્વય કરવાને માટે—તેને એકતારૂપ સૂત્રમાં શુ'થવાને માટે અનેકાન્ત ષ્ટિના આવિર્ભાવ છે. અનેકાન્તાત્મક વિચારથી સત્ર પ્રેમના સંચાર થાય છે; મૈત્રી, પ્રમાદ કારુણ્ય અને માસ્થ્ય એ ચાર દિવ્ય અને આત્માને ખાસ ઉપયેાગી ભાવનાઓની વૃદ્ધિ થાય છે; અને તેમ થતાં ઉત્તરાત્તર ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધ થતાં નિજ ( પેાતાનુ' ) અને જિનનું તાદાત્મ્ય પ્રકટે છે, અહિંસાની ચત્તુભ ગી— અહિંસાનું લક્ષણ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિના ૨૪મા પત્રમાં સૂચવાયુ‘ છે अप्रमत्ततया शुभयोगपूर्वकं प्राणाव्यपरोपणम् " અર્થાત અપ્રમત્તપણે શુભ ચેગ પૂર્ણાંક દશ પ્રાણાના અનુચ્છેદ ચાને બચાવ તે અહિંસા’ છે. આ અહિંસાના ચાર ભંગા છેઃ-( ૧ ) દ્રવ્યથી તેમજ ભાવથી, ( ૨ ) દ્રવ્યથી પરંતુ ભાવથી નહિ, ( ૩ ) દ્રવ્યથી નહિ પર`તુ ભાવથી અને (૪) દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ. 66 ૧ જનતાના હૃદયના અમૃતરૂપ, સમાજની સંવિની ઔષધીરૂપ અને જ્ઞાનયેાગીઓની પરમ વિભૂતિરૂપ એવા પ્રેમની બે બાજુ છે:–( અ ) અહિંસા અને ( ૨ ) અનુકંપા. એની ખીજી બાજુ સેવાની જનની છે. Page #938 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 અહિંસાના પ્રકારો - ત્રસ અને સ્થાવર જીવા પૈકી સ્થાવરની યતના પૂર્વક કેવળ નિરપેક્ષ અને નિરપરાધી ત્રસ જીવાને સ’કલ્પ પૂર્ણાંક નહિ મારવાના પરિણામવશેષને ‘દેશથી પ્રાણાતિપાતવિરમણ’ યાને ‘ સ્થૂલ પ્રાણાતિપાતવિરતિ ’ કહેવામાં આવે છે. એટલે કે આ દેશથી અહિંસા છે, જ્યારે સ` પ્રકારેસંપૂર્ણતયા અહિંસાનું પાલન તે સર્વ અહિંસા ’ છે. અર્થાત્ કોઇક અંશમાં અહિંસાનુ પાલન તે ‘ દેશ-અર્હિંસા ” છે, જ્યારે તેનું સર્વાં’શું પાલન તે ‘ સ` અહિં સા ' છે. - . અહિં’સાના સ્થૂલ અહિંસા અને સૂક્ષ્મ અહિંસા, સ્વરૂપ-અહિંસા અને પરમાથ—અહિંસા, દ્રવ્ય—અહિંસા અને ભાવ-અહિંસા એમ વિવિધ રીતે એ બે પ્રકારો પડે છે. તેમાં કોઇ જીવના સર્વાંગે જાન ન લે તે ‘ સ્થૂલ અહિંસા ’ છે, જ્યારે જીવને કાઇ પણ રીતે કલેશ ન પહોંચાડવા તે ‘ સૂક્ષ્મ અહિંસા ’ છે. કઈ પણ જીવને આપણા શરીર દ્વારા હાનિ ન પહોંચાડવી તે ‘ દ્રવ્ય-અહિંસા ’ છે, જ્યારે સમગ્ર જીવાના હિતની ભાવના ભાવવી તે ‘ ભાવ—અહિં’સા ' છે, આ હકીકત સ્વરૂપ-અહિંસા અને પરમાથ અહિં‘સાને પણ લાગુ પડે છે, અહિંસાની અન્યાન્ય વ્યાખ્યાઓ આહ તદશ ન દીપિકા, પાત જલ યોગસૂત્ર ( પા. ૨, સૂ. ૩૦ )ના ભાષ્યકાર શ્રીવ્યાસે અહિંસાનુ લક્ષણ નીચે મુજબ નિર્દેશ્યું છેઃ— तत्राहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनभिद्रोह: 66 66 અર્થાત્ બધી રીતે, બધા સમયેામાં બધા ( તમામ ) જીવાની સાથે અદ્રહપણે વર્તાવ કરવા યાને પ્રેમભાવ રાખવા તે ‘ અહિંસા ’ છે. ઈશ્વરગીતાનું નિમ્નલિખિત પદ્ય આ વાતને સ્પષ્ટ કરે છેઃ कर्मणा मनसा वाचा, सर्वभूतेषु सर्वदा । ગદ્દેશનનનું મોળા, ‘દ્િવ' પરમર્વિમિઃ ।। ૮૫૯ ,, ܕܕ અર્થાત્ સદા શરીરથી, મનથી અને વચનથી સર્વ જીવાને વિષે અપીડાત્મક ભાવ રાખવા એટલે કે કોઇ પણ જીવને કદાપિ તનથી, મનથી કે વચનથી ફ્લેશ ન પહેાંચાડવા-દુઃખ ન દેવું. તેને મહર્ષિ આએ ‘ અહિંસા ’ કહી છે, : અહિંસાની આવશ્યકતા— આ સંસારમાં કોઈ જીવ દુઃખને ચહાતા નથી, સૌ કોઈ સુખની ઇચ્છા ધરાવે છે તેા જેમ જે દુ:ખ આપણને અનિષ્ટ છે તેમ તે અન્યને પણ ઢાવુ જ જોઇએ; અને એથી જ અન્યને દુઃખી કરવાના આપણને તલ માત્ર અધિકાર નથી જ. આ હકીકત શ્રીહેમચંદ્ર સૂરીશ્વર નીચે મુજબ નિલેશે છેઃ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આસવ-અધિકાર. “ બામવત્ સર્વભૂતેષુ, જીવતુછે પ્રિયાવિયે । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ અર્થાત્ જેમ આપણા આત્માને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સં પ્રાણીઓને છે; એથી કરીને જેમ આપણને માટે હિંસા અનિષ્ટ સમજાય છે તેમ અન્યને પણ તે અનિષ્ટ છે એમ વિચારીને અન્યની હિંસા ન કરવી. આ જ વાત શ્રમણ ભગવાન મહાવીરે સ્વમુખે ( આચારાંગમાં લેાકવિજયમાં ) નીચે મુજબ પ્રકાશી છેઃ— “ સત્વે પાળા વિચાયા, સુાયા, ટુરિષ્ટા, અળિયવજ્ઞા, વિષનીવિળો, લીવિકામા, નથ્થતિ નત્રિય વિષે | ઇ અર્થાત્ સર્વ જીવાને આયુષ્ય પ્રિય છે, કોઇ મરવાને ચહાતુ' નથી, સર્વે સુખના અભિલાષી છે, બધાને દુઃખ પ્રતિકૂળ છે, વધ સર્વને અપ્રિય છે, જીવન સર્વાંને પ્રિય છે, સર્વ જીવવાની ઇચ્છા રાખે છે અને સને જીવન વહાલું છે; વાસ્તે કાઇ પણ જીવને મારવા કે કષ્ટ દેવુ ન જોઇએ. અહિંસાનું આચરણ શા માટે આવશ્યક છે તેને ઉત્તર આના કરતાં વધારે સચોટ અને સતાષકારક સમગ્ર બ્રહ્માંડમાં મળે તેમ છે કે ૧ સરખાવે સ્મૃતિગત નિમ્નલિખિત પઘઃ— 66 ܕܕ ગૃહસ્થની સવા વસા યા જીવાના સ્થળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો પડતા હેાવાથી પ્રાણવધના પણ બે પ્રકારો પડે છે. તેમાં અત્ર સ્થૂળથી દ્વીન્દ્રિયાદિ જાણવા અને સૂક્ષ્મથી પૃથ્વીકાયાદિ પાંચ ખાદર એકેન્દ્રિય જાણવા, નહિ કે સૂક્ષ્મનામકર્માંના ઉદયવાળા એકેન્દ્રિયે; કેમકે એવા એકેન્દ્રિયે તા સ લેાકમાં વ્યાપ્ત છે અને તેઓ તે પેતાના આયુષ્યને ક્ષય થાય ત્યારે જ મરે છે એટલે તેમના વધ માટે અવકાશ નથી.” સાધુઓ અને પ્રકારના વધથી નિવૃત્ત ડાવાયી તેમની જીવદયા વીસ વિશ્વા (વસા)ની છે. ગૃહસ્થો કેવળ સ્થૂળ પ્રાણિ-વધથી નિવૃત્ત છે; કેમકે પૃથ્વી, જળ વગેરેને વિષે નિરંતર સ્માર’ભજન્ય પ્રવૃત્તિમાં તેઓ મગ્ન રહે છે. એટલે સૂક્ષ્મ પ્રાણિવધથી તેઓ નિવૃત્ત प्राणा यथाऽऽत्मनोऽभीष्टा, भूतानामपि ते तथा । आत्मौपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥ * તૃતીય ૩ જે મનુષ્ય અહિંસાનું સ ંપૂર્ણ પાલન ન કરતાં કાષ્ટક અંશે જ ગૃહસ્થ, શ્રાવક, ઉપાસક, અણુવ્રતી કે દેશવતી તરીકે નિર્દેશ કરાય છે. ૪ જુઓ અર્થ દીપિકાનું ૭૮ મુ પત્ર અર્થાત્ પ્રાણ જેમ પોતાને વહાલા છે તેમ ભૂતમાત્રને પણ છે; વાસ્તે મનુષ્ય પોતાના દાખલા લઇ ભૂતાની યાને સમગ્ર જીવાની દયા કરવી જોઇએ. " ૨ છાયા— सर्वे प्राणाः प्रियायुषः सुखशाता दुःखप्रतिकूला अप्रियवधाः प्रियजीविनो जीविकामाः सर्वेषां जीवितं प्रियम् । પાલન કરે છે તેના Page #940 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા ૮૬૧ રહી શકતા નથી. આથી તેમની દયા સાધુએથી અડધી એટલે દશ વસાની ગણાય. અન્ય શબ્દોમાં કહીએ તે ત્રસ અને સ્થાવર એ ખનેની દયા ન પાળી શકતાં ગૃહસ્થ કેવળ ત્રસની જ પાળી શકે તેમ છે એટલે વીસ વિશ્ર્વામાંથી અડધો અડધ દયાના તેઓ ભાગી છે. સ્થૂલ યાને ત્રસ જીવન વધ પણ સંકલ્પજન્ય અને આર’ભજન્ય એમ બે પ્રકારના છે. તેમાં સંકલ્પ પૂર્વક જાણી જોઇને આને હેણું એવા મનના સંકલ્પથી ઉત્પન્ન થતી હિંસાથી ગૃહસ્થ નિવૃત્ત થઇ શકે છે; આરભજન્ય હિંસાથી તે ખચી શકતા નથી, કેમકે શરીર અને કુટુંબના નિર્વાહ માટે તેને ખેતી કરવા જેવાં આરંભમય કા પણ કરવાં પડે છે અને એવાં કાય કરતાં દ્વીન્દ્રિયાદિ જીવાને તેને હાથે નાશ થાય છે. આથી પાંચ વસા જેટલી જીવદયા એને માટે રહી. સંકલ્પજન્ય હિંસા પણ અપરાધી અને નહિ અપરાધી આશ્રીને એ પ્રકારની છે. તેમાં નિરપરાધીની હિંસા કરવાથી ગૃહસ્થ નિવૃત્ત છે, નહિ કે અપરાધીની. આથી એની જીવદયા અહી વસા જેટલી સંભવે. નિરપરાધીના વધ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારના છે. તેમાં નિરપેક્ષથી એ બચી શકે, નહિ કે સાથેક્ષથી; કેમકે નિરપરાધી એવા બળદ, પાડા વગેરે વાહનને વિષે તેમજ ભણવામાં આળસુ એવા પુત્રાદિને વિષે તેને સાપેક્ષ વધ, અધાદિ સેવવા પડે છે. આથી એ સવ વસા જેટલી જ દયા પાળી શકે છે. અર્થાત્ સંકલ્પપૂવ ક યાને જાણી જોઇને નિરપરાધી નિરપેક્ષ ત્રસ જીવાની હિંસા ન કરવા ૧ ધરમાં ચેર્ ચેરી કરવા પેઠો હોય તે તેને છરાદા પૂર્વક મારી હઠાવવે। પડે, હિંસક જનાવરા કાઢી ખાવા આવે તે તેને મારવા પડે, કૂતરૂ' કરડવા આવ્યું... હાય તો તેને લાકડી મારી પાછુ હઠાવવું પડે, કાઇ બદમાસ સ્ત્રીની લાજ લૂટવા તૈયાર થયા હાય તેા તેને હાથ દેખાડવા પડે અને રાજાના સૈન્યમાં નાકરી હાય તા તેની આજ્ઞા થતાં હિંસા કરવી પડે. આ પ્રમાણે ગૃહસ્થ સાપરાધી સ્થૂલ હિંસાથી મુક્ત થઇ શકતા નથી. ૨ બળદ વગેરે ઉપર આપણે બેજો મૂકીએ છીએ અને તેએ બરાબર ન ચાલે તે તેમણે આપણું કશું બગાડવું ન હેાવા છતાંતેએ નિરપરાધી હોવા છતાં આપણા સ્વાતી ખાતર આપણે તેને મારીએ છીએ. એવી રીતે આપણા શરીરને કાઇ ભાગ સડી ગયા હાય-તેમાં કીડા પડવા હાય અને તે દૂર કરવા આપણે દવા લગાડીએ ત્યારે કવશાત્ એવા સડેલા ભાગમાં ઉત્પન્ન થયેલા જ઼ીડાએએ આપણા કશા અપરાધ ન કરેલા હોવા છતાં એ દવાથી તેમનેા નાશ થવામાં આપણે કારણભૂત બનીએ છીએ. ૩ હિંસાના વિવિધ પ્રકારો~~ સ્થાવર ( સૂક્ષ્મ ) હિંસા સંકલ્પજન્મ ત્રસ ( સ્થૂલ ) સાપરાધી આરભજન્ય આપક્ષ નિરપરાધી નિપેક્ષ Page #941 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ આસ્રવ-અધિકાર. [ સ્વતીય રૂપ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતના તેઓ અધિકારી છે. આથી એમ ન સમજવાનું કે તેણે વિશેષ દયા પાળવા પ્રયત્ન જ ન કરે. એ તો જ્યાં સુધી તેણે સંસારના સર્વ પ્રકારના મેહ અને પ્રલેભનને સર્વથા ત્યાગ કરવા જેટલી આત્મશક્તિ ખીલવી નથી ત્યાં સુધી તે કેટલી દયા પાળી શકે તેનું આ નિરૂપણ છે. ગૃહ-વ્યવહાર ચલાવતી વેળાએ પણ એની મને વૃત્તિ તે અહિંસાના વિશેષ પાલન તરફ જ રહેવી જોઈએ. જેટલે અંશે બને તેટલે અંશે સ્વાર્થને ત્યાગ કરવા તેણે તત્પર બનવું જોઈએ. પિતાના સ્વાર્થની ખાતર તે કઈ પણ જીવનાં તાડન, તર્જન, છેદન, ભેદન, આક્રોશન વગેરે કલેશકારી વ્યવહારથી તેણે અલિપ્ત રહેવું જ જોઈએ. હા, કુટુંબ, સમાજ, દેશ કે ધર્મના રક્ષણ માટે કદાચ સ્થળ હિંસા કરવી પડે તે એથી એના સ્થળ વ્રતને હાનિ પહોંચતી નથી. અર્થાત્ ગૃહસ્થને જે સ્થળ હિંસાની છુટ મળેલી છે તે પિતાના સ્વાર્થની કે વિષયતૃષ્ણાની પૂર્તિ માટે નથી જ, પરંતુ એ પરાર્થક છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જૈનત્વ સ્વીકારવાથી ગૃહસ્થ રાષ્ટ્રના કામને રહેતું નથી અને તે ભારભૂત બને છે એ માન્યતા પાયા વિનાની છે, કેમકે એવું હિતકર રાષ્ટ્રનિમિત્તક કાર્ય નથી કે જે અણુવ્રતવારી ગૃહસ્થ ન કરી શકે. તીર્થકરેનું જીવન જન્મથી જ આદર્શજીવન છે, તે પણ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે તે યુદ્ધ કરીને છ ખંડો ઉપર વિજય મેળવ્યો તેમજ વળી શ્રી નેમિનાથે પણ યુદ્ધમાં ભાગ લીધા. પ્રથમ ચક્રવર્તી ભરત કે જેમનું વૈરાગ્યવાસિત જીવન સુપ્રસિદ્ધ છે તેણે દિગંબરો માને છે તેમ પ્રાણદંડ જેવી ઘાતક વ્યવસ્થા પણ દાખલ કરી હતી. અહિંસાનું ગૈારવ – આ “ભારતભૂમિના બ્રાહ્મણ, બોદ્ધ વગેરે સર્વ ધર્મોએ અહિંસાદેવીની આરાધનાને ઉચ્ચ ૧ એ વાત નિસંદિગ્ધ છે કે આત્માને શાશ્વત આનંદ મળે તે માટે સંસારના સર્વે બંધનેથી તે મુક્ત થવો જ જોઈએ અને એ માટે અહિંસાનું સવગીય પાલન પરમ આવશ્યક છે, છતાં પણ દરેક પ્રાણીનું તેટલું ગજું નહિ હોવાથી પિતપતાની યોગ્યતા અને શક્તિ અનુસાર તેણે દયા પાળવા પ્રયત્નશીલ થવું જ જોઈએ એ આ કથનનો નિષ્કર્ષ છે; એથી તે શાસ્ત્રકારોએ અધિકારી અનુસાર અહિંસાના પ્રકારનું વર્ણન કર્યું છે.. ૨ દીન, હીન અને શુભ આશયવાળા ઉપર પ્રહાર કરવો તે જેમ હિંસા છે તેમ દેશના શત્રુ સામે બાથ ભીડવામાં પાછી પાની કરવી તે પણ ગૃહસ્થની દૃષ્ટિએ હિંસા છે–અન્યાય છે. વળી અન્યાયનો પ્રતિરોધ કરવો જ જોઈએ, કેમકે એ ગૃહસ્થનું જીવનસૂત્ર છે. જો અન્યાયને અટકાવવામાં ન આવે તે ધર્મ, કર્મ, સમાજ અને સૃષ્ટિની વ્યવસ્થા બગડી જાય. વળી આ પ્રતિરોધ થાય તો જ દુર્બળાના ઉપર ગુજરતે સિતમ ઓછો કરી શકાય અને એ દ્વારા કથંચિત તેમને અભયદાન આપી શકાય કે જે દુબળાના આત્મવિકાસ અને ઉત્થાનનું અંગ બને. આથી એ ધ્યાનમાં રાખવું કે અધિકારની લોલુપતા, અવિવેક, મનોવિદ કે ઉચ્છંખલતાને અધીન થઈ દુર્બળાને સતાવવા એ પાપ છે-હિંસા છે-અન્યાય છે; બાકી શુભ ભાવ પૂર્વક કોઈ જીવને દુ:ખમાંથી મુક્ત કરવા માટે તેના ઉપર અનુચિત જુલમ ગુજારનારને હાથ બતાવવામાં ગૃહસ્થતા કલંકિત થતી નથી, પરંતુ ઉલટી તે વધારે ઝળકી ઊઠે છે. નિરર્થક-સ્વાર્થમૂલક વધને ગૃહસ્થને સાફ સાફ નિષેધ છે એ આ નિરૂપણનો સારાંશ છે. અર્થાત ગૃહસ્થ જેમ બને તેમ જીવહિંસાના ત્યાગ માટે પૂર ઉપયોગ રાખવો, પ્રમાદને દૂર રાખવા પ્રયત્ન કરવો, બળતણ, છાણાં વગેરે જોઈ ખંખેરીને વાપરવાં, દશ ઠેકાણે ચંદરવા બાંધવા, પાણી ગાળીને વા૫૨વું ઇત્યાદિ. Page #942 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા સ્થાન આપ્યું છે; કેમકે અહિંસાનું સર્વશે પાલન એ આત્માની સંપૂર્ણ અને સાચી ઉત્કાતિ છે. આથી તે સર્વ ઋષિ, મુનિ, મહંત, સાધુ, સંત, સંન્યાસીએ અહિંસાનું મહત્વ અને ઉપાદેયત્વ સ્વીકારી તેની તારીફ કરી છે તે પણ એ કહેવું પડશે કે આ મહનીય અને ઉપાદેય તત્વને જેવું સૂમ, ગહન, વિશાળ અને આચરણીય જૈન ધર્મે બતાવ્યું છે તેવું અન્યત્ર બતાવેલ નથી. જેના દશન અનુસાર અહિંસા એ ખાસ મહત્ત્વની ચીજ છે. એ એને ઉત્તમ અને અટલ સિદ્ધાન્ત છે. એ એનું લાક્ષણિક અંગ છે.” એ જૈનોનું જીનસૂત્ર છે. એમાં પુરુષત્વની પરાકાષ્ઠા છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મના પ્રવતકાએ જે એને ચરમ સીમા સુધી પહોંચાડી દીધેલ હોય તો તેમાં આશ્ચર્ય નથી. આશ્ચર્યની વાત તે એ છે કે આવું ઉચ્ચ કેટિનું સ્વરૂપ કેવળ વાણના વિલાસરૂપ નથી રહ્યું, પરંતુ એ પ્રવર્તકે એ-એ જગપૂજ્ય મહાત્માઓએ તેવું આચરણ કર્યું છે અને તેમ કરીને વિશ્વની સામે એક અદભુત અને અનુકરણીય આદર્શ પૂરા પાડે છે. અહિંસા વિના સત્યની ધ અસંભવિત છે. અહિંસાનું માહામ્ય ઓર જ છે. આથી અત્ર એટલું જ ઉમેરીશું કે આ દયાળુ દેવીની સમ્યગ આરાધનાથી કહેવું પડશે કે જ્યારે આત્મા પરમાત્મા બની શકે તેમ છે તે પછી પરરાજ્યની ગુલામીથી–અન્ય રાષ્ટ્રીય પરતંત્રતાથી છુટવામાં આ રામબાણ ઇલાજ નિવડે જ એમ કહેવામાં અને માનવામાં કેને જરાએ સંકેચ સંભવે ? વળી અહિંસાત્મક વાતાવરણ નૈસર્ગિક વૈરને મહાત કરવામાં પણ પાછું પડે તેમ નથી. ચોગદર્શનમાં કહ્યું પણ છે કે ૧ જે જન્મે છે તે મરે છે અથવા કોઈ અન્ય પ્રાણી એને મારી નાખે છે કે પ્રકૃતિ એની જીવનલીલા સંકેલી લે છે. એક પ્રાણી જંગલી દશામાં બીજા પ્રાણીનું ખૂન કરવાથી પણ ડરતે નથી. આવી સ્થિતિને લીધે “ નવો કાયદઇ વનમ્ ” અર્થાત એક જીવ અન્ય જીવના જીવનનો આધાર છે એ વાક્ય રચાયું હોય એમ જણાય છે. બધાં પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, કેમકે એનામાં માનસિક અને શારીરિક એમ ઉભય પ્રકારનું બળ છે. આથી જે ઉપરના વાક્યને દુરુપયોગ કરવા ધારે તે મનુષ્ય સૌથી વધારે કરી શકે. એ પિતાના સ્વાર્થની ખાતર એવી પણ હિંસા આચરે કે જે અનિવાર્ય કે આવશ્યક ન હોય એટલું જ નહિ, પરંતુ પ્રાણિસમાજ અને માનવસમાજની શાંતિને પણ બાધક નીવડે. આવી હિંસા આત્મિક ઉન્નતિમાં વિઘ્નરૂપ બને એમાં તે કહેવું જ શું ? આવા વિચારથી પ્રત્યેક ધર્મમાં વધતા ઓછા અંશમાં હિંસાના ત્યાગને અને અહિંસાની આરાધનાને ઉપદેશ અપાચેલે જોવાય છે. આ પ્રમાણે સર્વધર્મ માન્ય અહિંસાને માટે “ vrખો પર્ય: ” એ મુદ્રાલેખ જાય છે તે સ્વાભાવિક જ છે. ૨ અન્યને ઠગીને મેળવાતું સ્વાતંત્ર્ય કે સ્વરાજ્ય એ સાચી સાત્વિક સત્તા નથી, પણ માયિક આસુરી છે. આવી સમજણથી તે હિંદુસ્થાન એ રાક્ષસી મહત્વાકાંક્ષાનું બલિદાન બન્યું નથી. ૩ અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલે જ સાંકડે છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર રાખી ચાલી શકે છે તેના કરતાં પણ અહિંસાની દોરી પાતળી છે; જ્યાં અસાવધાનતા જરા પણ આવી કે અધઃપતન અવશ્ય થાય ૪ મનિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું પણ છે કે “ થrarો વર્તતે કદિન, પતો ન થસે | नास्त्यन्यपीडनं किश्चिञ्-'जैनधर्मः स उच्यते ॥" અર્થાત જ્યાં સ્વાદાદ ( વિજયી ) વર્તી રહ્યો છે, જ્યાં પક્ષપાતનો અભાવ છે અને જેને વિષે અન્યને જરા પણ દુઃખ દેવા માટે સ્થાન નથી તે “ જૈન ધર્મ ” કહેવાય છે. Page #943 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [ તૃતીય જ્ઞાતિent તરન્નિધૌ તૈલ્યા ૨-૩૧ કહેવાનો મતલબ એ છે કે જે મનુષ્ય અહિંસાનું સર્વાગે અને વાસ્તવિક રીતે પાલન કરે તે તેની આગળ ઝેરી વાતાવરણ ખાંડ ખાય છે. અર્થાત તે પિતાની આસપાસના વાતાવરણ ઉપર એવી અને એટલી બધી ઉમદા અસર કરે છે કે સાપ અને એવાં બીજા ઝેરી છે પણ તેને હેરાન કરતા નથી–બકે કરી શકતા નથી. એમ કહેવાય છે કે આસાઈના સેંટ કન્સિસ (St. Francis)ને આવો અનુભવ થયો હતો. જે આપણે આપણે પ્રેમ આપણુ કહેવાતા શત્રુ ઉપર એવી રીતે ઢળીશું કે તેના સંસ્કાર ઉપર તેની સ્થાયી અસર પડે છે તે પણ આપણને ચહાવા લાગશે. ટુંકમાં અહિંસાની અંતિમ અને અતિશય આદરણીય ભૂમિકાએ આરૂઢ થયેલા મહાનુભાવના ચરણમાં સમગ્ર જગતું આળોટે છે, જોકે તેમની તે તેવી ભાવના કદાપિ હતી જ નથી અને હોય તે તે મહાત્મા શાના ? અંતમાં આના ગૌરવને અંગે એટલું જ નિવેદન કરીશું કે ઐહિક અને પારલૌકિક સર્વ દુઃખેને મટાડવામાં અને સાચા અને સનાતન સુખ અર્પવામાં ચિંતામણિ, કામધેનુ, કલ્પલતા વગેરેને સમુદાય એની આગળ પાણી ભરે છે. અહિંસાનું વ્યાપકત્વ કેટલાક ધર્મોમાં અહિંસા-તત્ત્વ કેવળ કાયિક છે, જ્યારે જૈન ધર્મ એથી આગળ વધે છે અને તે પણ એટલે સુધી કે એની અહિંસા વાચિક અને માનસિક જ ન રહેતાં આત્મિક બની જાય છે. વળી કેટલાક ધર્મમાં અહિંસા મનુષ્ય પર્યત અને કવચિત્ પશુ, પંખી પર્યત જ ઉપદેશાયેલી છે, જ્યારે જૈન દર્શનમાં અહિંસાની સીમા જ નથી, એનું ક્ષેત્ર સમગ્ર સચરાચર તતિ છે, જેને અહિંસા તે વિશ્વની પેઠે અમર્યાદિત જ છે-અનંત છે અને આકાશની માફક સમગ્રપદાર્થવ્યાપિની છે. જેને અહિંસા પરત્વે ગેરસમજ– જૈન અહિંસાના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ જનેએ એના સંબંધમાં અનેક આક્ષેપે રજુ કર્યા છે. કેઈક એને અવ્યવહાર્યા કહે છે, કેઈક એને અનાચરણીય માને છે, કેઈ એને આત્મઘાતિની ગણે છે, કોઈ એને રાષ્ટ્રનાશિની તરીકે ઓળખાવે છે, કેઈ એને દેશની પરાધીનતાના પ્રેરક બળ તરીકે ઉલલેખે છે અને કોઈ એને પ્રજાને નિઃસવ અને નિવીર્ય બનાવનારૂં સાધન માને છે, પરંતુ નિષ્પક્ષપાતી વિચારકને જરૂર જણાશે કે અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની તસ્દી ન લેવાયાથી–તેને પૂર્ણ પરિચય ન મળવાયાથી જ આવા બ્રાન્ત વિચારોને જન્મ થયો છે. દેશભક્ત પંજાબકેસરી સ્વર્ગસ્થ લાલા લજપતરાય જેવા જૈન અહિંસાનું સ્વરૂપ સમજી શક્યા નહિ એ ખેદને વિષય છે. મહાત્મા ગાંધીને તેને સચોટ ઉત્તર આપે પડયો. ૧ આ ધર્મમાં અન્ય કરેલી હિંસાના અનુમોદનને પણ નિષેધ છે અર્થાત પિતે હિંસા કરવી નહિ. અન્ય પાસે કરાવવી નહિ તેમજ કેઈએ કરેલી હિંસા અનુમોદવી પણ નહિ, એ એને મુદ્રાલેખ છે. Page #944 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૮૬૫ થોડા વખત ઉપર પૌત્ય સાહિત્યના પ્રખર અભ્યાસી અને જૈન દર્શન તથા જૈન મુનિએથી પણ કેટલેક અંશે તે પરિચિત એવા જી. કે. નરીમાન પણ આનું સ્વરૂપ સમજી શકયા નહિ એમ એમણે ગાંધીજી ઉપર લખેલ લેખ કહી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય મનુષ્ય એનું સ્વરૂપ સમજવામાં થાપ ખાય તે તેને દેષ ક્ષેતવ્ય જ લેખાય; છતાં આ પ્રમાણે બ્રાન્ત વિચારોનું વાતાવરણ જામતું જાય તેવે સમયે એ સંબંધમાં થોડાક ઊહાપોહ કર્યા વિના કેમ ચાલે ? એ વાત સાચી છે કે જેને અહિંસાની કે મર્યાદા નથી અને એનું પાલન અતિદુષ્કર છે, છતાં એથી એમ માનવાનું કારણ નથી કે જે કે અહિંસા પાળવા માગે છે તેને જીવનક્રિયા સમેટી લેવી પડે અને નિષ્ઠ બનવું પડે અર્થાત્ જીવનવ્યવહાર અને અહિંસાનું પાલન એ કંઈ પરસ્પર વિરુદ્ધ હકીકત નથી કે જેથી અહિંસાનું પાલન એટલે આત્મઘાત કરવાની નાબત સમજવી ઉચિત ગણાય. આ સંબંધમાં સ્પષ્ટીકરણરૂપે એટલું ઉમેરીશું કે એ વાત તે સૌ કોઈ સ્વીકારશે કે અહિંસાના પ્રવર્તકેએ એનું આચરણ સર્વોગે પોતાના જીવનમાં ઉતાર્યું હતું. વળી પૂર્ણરૂપે અહિંસા પાળવા છતાં તેઓ ઘણા વર્ષો જીવતા રહ્યા હતા તેમજ આ દિવ્ય આદર્શથી તેમણે વિશ્વને વિભૂષિત કર્યું હતું. વિશેષમાં આ આદર્શને અત્યાર સુધીમાં અનેક મહાનુભાવેએ ઝીલ્યો છે અને તેમ છતાં તેમને માટે આત્મઘાત કરવાને પ્રસંગ જ ઉપસ્થિત થયો નથી. આથી એ વાત નિર્વિવાદ જણાય છે કે જેની અહિંસા અવ્યવહાય પણ નથી તેમ આત્મઘાતક પણ નથી કે એના પાલન અર્થે આત્મઘાત અનિવાર્ય છે. એમ છતાં પિતાને કક્કે નહિ છોડનારી વ્યક્તિને ઉદ્દેશીને અત્ર એટલું જ કહીશું કે મહાત્મા ગાંધીએ પ્રરૂપેલ અસહકારને રાષ્ટ્રનાશક અને નિષ્ફળ દર્શાવનાર ફૂટેલ ઢલ જેટલી પણ તેના કદાગ્રહની કિંમત નથી, કેમકે અનુભવ અને આચરણથી એ વાત નિ સંદિગ્ધપણે સિદ્ધ થઈ ગઈ છે કે અહિંસાત્મક અસહકારની યોજના, નથી આવ્યવહાર્ય કે નથી રાષ્ટ્રનાશક, અલબત્ત, એ ખરું છે કે જે સ્વાર્થને જતું કરવા ન ઈચ્છતે હોય તેને માટે તે અસહકાર તેમજ અહિંસાનું પાલન એ બંને વાતે અવ્યવહાર્યા છે. પરંતુ એ ભલવું ન જોઈએ કે સ્વાર્થને ત્યાગ કર્યા વિના અને દેખીતા સુખને જલાંજલિ આપ્યા વિના રાષ્ટ્રને કે આત્માનો ઉદ્ધાર અશકય જ છે. જેમાં રાષ્ટ્રને સ્વતંત્ર અને સુખી બનાવવા માટે સર્વસ્વનું અર્પણ આવશ્યક છે, પૂરેપૂરા ભેગની જરૂર છે તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી આત્માને મુક્ત કરી તેને સંપૂર્ણ સુખી બનાવવા માટે પણ સર્વ પીગલિક સુખને જતાં કરવાં જ જોઇએ. આથા એ ફલિત થાય છે કે જેના અહિંસા કેઈ પણ રીતે અવ્યવહાય કે આત્મઘાતક નથી જ, બાકી સ્વાર્થપરાયણ અને માજશેખમાં મસ્ત બનેલા છો એથી વિપરીત માન્યતા ધરાવે તે જુદી વાત છે. એવી તેમની માન્યતા તેમને જ મુબારક છે. હવે જેની અહિંસા ઉપરનો બીજો આ૫ તપાસીએ ચાને જેન અહિંસાથી ભારત પરાધીન બન્યું છે અને એની પ્રજા નિર્વીર્ય બની છે એ આપની તથ્યાતગ્યતા વિચારીએ. આ આરોપ મૂકનારા એમ કહે છે કે અહિંસાના પ્રચારથી લોકોમાં શૌર્ય જતું રહ્યું, કેમકે હિંસા 109 Page #945 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ સ્વતીય કરવાથી પાપ લાગે છે એવી બીકથી લોકોએ માંસાહાર છે અને એથી કરીને માંસના ભક્ષણથી ઉદ્દભવતું શારીરિક બળ અને માનસિક શીય તેમણે ગુમાવ્યું. વળી આ અહિંસાને પ્રચાર થવાથી તેમાંથી યુદ્ધની ભાવના નષ્ટ થતી ગઈ અને એથી પરદેશી ટેળાઓ સામે ટક્કર ઝીલવાનું તેમણે માંડી વાળ્યું, અને તેમ કરીને એવા વિદેશી અને વિધર્મી જનેના ગુલામ બનવાને માર્ગ તેમણે મેક કર્યો. આના પ્રત્યુત્તર તરીકે નિવેદન કરવાનું કે સમુચિત સમીક્ષક આ કલ્પનાઓને નિતાંત યુક્તિવિકલ અને સત્યથી વિમુખ માન્યા વિના નહિ રહે, કેમકે આ કલ્પનાઓનું મૂળ અજ્ઞાનતા અને અનુભવશૂન્યતા છે. જેઓ આવી કલ્પનાઓ કરે છે તેઓ ભારતના ઇતિહાસથી અનભિજ્ઞ છે એમ જણાય છે તેમજ વળી તેઓ માનવસમાજની પરિસ્થિતિથી પણ અપરિચિત છે એમ સમજાય છે. ભારતની પરતંત્રતાનું કારણ અહિંસા નથી જ, કિનતુ અકર્મણ્યતા, અજ્ઞાતતા, અસહિષ્ણુતા અને અદેખાઈ છે અને એ સર્વનું મૂળ હિંસા છે એ વધારામાં. ભારતને પ્રાચીન ઈતિહાસ પિકારી રહ્યો છે કે જ્યાં સુધી “અહિંસા દેવીના પૂજારીઓ મોજુદ હતા, જ્યાં સુધી અહિંસાપ્રધાન ધર્મોની ચડતી રહી ત્યાં સુધી પ્રજામાં શૌર્ય, શાંતિ, સુખ અને સંતોષની ન્યૂનતા ન હતી. અહિંસા ધર્મના મહાન પ્રચારક મૌર્ય સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્તના સમયમાં શું ભારતને દેહ પરતંત્રતારૂપ જંજીરથી જકડાયેલું હતું કે ? અહિંસા ધર્મના ચુસ્ત અનુયાયી તરીકે કદંબ, પલ્લવ અને ચાલુકય વંશના રાજાઓ સુપ્રસિદ્ધ છે. શું એમના રાજ્ય દરમ્યાન કેઈ પરચકે ભારતને સતાવ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે કે અહિંસાના અનુગામી ચક્રવર્તી સમ્રાટ શ્રીહર્ષ હતા. શું એમના સમયમાં ભારતની સ્વતંત્રતાને કેઈએ કચડી હતી એમ કહેવાય તેમ છે કે? શું દક્ષિણના રાષ્ટ્રકૂટ વંશના નરેન્દ્ર અમેઘવર્ષની અને ગુજરાતના ચૌલુક્ય વંશના ભૂપાલ કુમારપાલની અહિંસાની આરાધનાથી દેશની સ્વતંત્રતાને આઘાત પહોંચ્યો હતો કે? ઈતિહાસને અખંડ અભ્યાસ તો દાંઠ પીટી રહ્યો છે કે ભારતવર્ષીય આ નરેશ્વરના રાજ્ય-સમયમાં ભારત દેશ અસ્પૃદયના શિખર ઉપર હતે. કહેવું પડશે કે જ્યાં સુધી ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું જોર રહ્યું, જ્યાં સુધી એ ધર્મોને રાષ્ટ્રીય ધમ ગણવાનું માન મળતું રહ્યું ત્યાં સુધી ભારતમાં શાંતિ અને સંપત્તિ પૂર્ણતયા વિરાજતી હતી. વિશેષમાં અહિંસાના પરમ ઉપાસક રાજાઓએ અનેક યુદ્ધો ખેલ્યાં, અનેક શત્રુઓને પરાજિત કર્યા તેમજ અનેક દુષ્ટ જનેને દંડયા. શું આવી સ્થિતિમાં પણ અહિંસાની ઉપાસનાને દેશની પરાધીનતાનું અને નિઃસત્ત્વતાનું મૂળ કહેવું એ સજજનેને શોભે? જેઓ ગુજરાત અને રાજપુતાનાના યથાર્થ ઈતિહાસથી સુપરિચિત છે તેઓ તે જાણે છે જ કે દેશને સ્વતંત્ર, સમુન્નત અને સુરક્ષિત રાખવામાં જૈનોએ કેવો અને કેટલે ફાળો આપે છે. જે વખતે ગુજરાતને રાજ્યકારભાર જૈનોના હાથમાં હતું, જે સમયે મહામાત્ય, મંત્રી, સેનાપતિ અને કેષાધ્યક્ષ વગેરે મોટા મોટા હોદ્દાઓ ઉપર જેને હતા તે વખતે ગુજરાતનું એશ્વર્ય અનુપમ હતું. ગુજરાતના ઇતિહાસમાં દંડનાયક વિમલશાહ, મહામાત્ય ઉદયન અને બાહડ, મંત્રી મુંજાલ, પ્રધાન શાંતુ, વસ્તુપાલ, તેજપાલ, આભૂલ અને જગનું જેવું સ્થાન છે તેવું બીજા કેટલાનું છે? બકે સમગ્ર ભારતના ઈતિહાસમાં અહિંસા ધર્મના પરમ ઉપાસકોના જેવા પરાક્રમીની જોડ મળવી મુશ્કેલ છે એમ કહ્યા વિના ચાલશે કે ? જે દેશમાં અહિંસાનું નામ નિશાન પણ નથી, જ્યાં માંસના અવિચ્છિન્ન આહાર વિના Page #946 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૭ અન્ય આહાર નથી, જ્યાં હિંસારૂપ સેતાનનું સામ્રાજ્ય છે અને હતું તે શું સ્વતંત્રતા, સત્વશીલતા વગેરેના ઉદાહરણરૂપ છે કે ? રોમન સામ્રાજ્યની પડતીનું કારણ શું? તુક પ્રજાનું અધઃપતન શાથી થયું હતું ? આયર્લેન્ડને કેટલા એ વર્ષે પર્યત પરાધીનતાની બે પહેરી રાખવી પડી હતી તેનું મૂળ શું? મુરાલ સામ્રાજ્યના સંચાલકોએ ક્યારે હિંસારૂપ રાક્ષસીથી છૂટવાને પ્રયત્ન કર્યો હતો કે જેથી તેમને નામશેષ થવાને વારો આવ્યો? આથી શું એમ માનવાને પૂરતું કારણ નથી મળતું કે દેશની રાજનૈતિક ઉનતિ અને અવનતિને આધાર હિંસા અને અહિંસાની ઉપર અવલંબિત નથી, પરંતુ રાજકર્તાઓની કાર્યદક્ષતા અને કર્તવ્યપરાયણતાને અધીન છે? હા, એટલું જરૂર જ ઉમેરવું પડશે કે પ્રજાની નૈતિક ઉન્નતિ અને અવનતિના પાયા અહિંસા અને હિંસા છે. અહિંસાની ભાવનાથી પ્રજામાં સાત્વિક વૃત્તિને વિકાસ થાય છે અને જ્યાં સાત્વિક વૃત્તિ વિકસે છે ત્યાં સત્વ નિવસે છે. વળી સત્વશાળી પ્રજાનું જ જીવન શ્રેષ્ઠ અને આદરણીય ગણાય છે, જ્યારે સવહીન પ્રજાનું જીવન કનિષ્ઠ અને અનાદરણીય મનાય છે. જે સત્વથી વિમુખ છે તે પ્રજામાં વાસ્તવિક સંપત્તિ અને સ્વતંત્રતાની આશા આકાશપુષ્પના સમાન છે. આથી એ ફલિત થાય છે કે પ્રજાની નૈતિક ઉન્નતિમાં અહિંસાનો અગ્રગણ્ય અને અજબ ફાળો છે. નૈતિક ઉન્નતિની સામે ભૌતિક ઉન્નતિ કેઈ હિસાબમાં નથી. આ મુદ્રાલેખને અનુસરીને ભારતવર્ષીય પ્રાચીન શષિ-મુનિઓએ પ્રજાને નીતિમય જીવન ગાળવાને વિશેષતઃ ઉપદેશ આપે છે. યુરોપીય પ્રજાએ નૈતિક ઉન્નતિ કરતાં ભૌતિક પ્રગતિને ઉચ્ચ સ્થાન આપ્યું અને હજી આપે છે અને એથી તેનાં કટુ ફળ પોતે ચાખ્યાં છે અને અન્યને ચખાડ્યાં છે તેમજ હજી ચાખે છે અને ચખાડે છે. સમગ્ર વિશ્વમાં સાચી શાંતિ અને વાસ્તવિક સ્વતંત્રતા સ્થાપન કરવા માટે મનુષ્યનું જીવન નીતિમય હોવું જ જોઈએ અને તેમ થાય તે માટે અહિંસા જેવા મહાતત્ત્વને યથાર્થ રીતે સમજી તેનું આચરણ થવું જ જોઈએ. અહિંસા એ શક્તિ, શાન્તિ, શૌચ, ક્ષમા, દયા, પ્રેમ, સહિષ્ણુતા, નિર્લોભતા વગેરે અનેક સદ્દગુણોની જનની છે. એના આચરણથી મનુષ્યના હૃદયમાં પવિત્રતાને સંચાર થાય છે, વેર વિરેધની ભાવનાને વિનાશ થાય છે અને વિશ્વબંધુતાને વિકાસ થાય છે. જે પ્રજામાં એ ભાવ વિલસે છે અને વિકસે છે તેના એકથનું સામ્રાજ્ય સ્થપાય છે અને “સંપ ત્યાં જંપ” એ કહેવત અનુસાર તે પ્રજા અભ્યદય અને સ્વાતંત્ર્યની પરાકાષ્ઠાએ પહોંચે છે. આવી પરિસ્થિતિમાં અહિંસ એ દેશની અવનતિનું કારણ છે એમ કહેવા કો બુદ્ધિશાળી હામ ભીડશે? બલકે તે પિતાની બુદ્ધિને સદુપયોગ કરી એમ કહેવા શું નહિ લલચાય કે અહિંસા એ દેશની સાચી ઉન્નતિનું અજોડ અને અમેઘ સાધન છે ? મહાવીર જેવા પરમાત્માઓ ચગ્ય, સુખી, ઉદાર અને પરમ શુદ્ધ જીવનનું યથેષ્ઠ અને સંપૂર્ણ રહસ્ય મેળવી જ શકયા હતા. જે આપણે આ વિપકારક ઉપદેશકને પંથે ચાલતા શીખીશું અને એ ન બને તેપણું અહિંસા, સત્ય, બ્રહ્નચર્ય વગેરે સાત્વિક ગુણના પ્રભાવમાં આપણા પૂર્વજોની જે અચળ શ્રદ્ધા હતી અને જે આપણે અત્યારે ઘણી ખરી ગુમાવી દીધી છે તે પણ કેળવીશું, તે એ આપણે દેશ ફરીથી તેનું નિવાસસ્થાન બનશે જ એમાં જરા પણ સંદેહ નથી. Page #947 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ આસવ-અધિકાર. [ nતીય અહિંસાના પાલન માટે પૂર્ણ અવકાશ– આપણે ૮૩૬ માથી ૮૩૯ મા સુધીનાં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ હિંસાના દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે પ્રકારો છે. તેમાં દ્રવ્યહિંસાને ભાવહિંસા સાથે સંબંધ હોવાથી–એ એના ફળરૂપ હેવાથી એને “હિંસા” ગણી છે, પરંતુ એથી એમ માનવાનું કારણ નથી કે દ્રવ્યહિંસા થાય ત્યારે ભાવહિંસા થયેલી જ હોય. આ પ્રમાણે જે વ્યહિંસાથી ભાવહિંસાનું અસ્તિત્વ સ્વતંત્ર ન હેત તો જૈન દર્શન પ્રમાણે કઈ પણ અહિંસક બની જ ન શકત અને વળી નિમ્નલિખિત પદ્યગત શંકાના સમાધાન માટે પણ સ્થાન રહેત નહિ તુ વસ્તુ-રાજા રતુવેર દા जन्तुमालाकुले लोके, कथं भिक्षुरहिंसकः ? ॥" અર્થાત્ જળમાં જંતુ છે, સ્થળમાં જંતુ છે, આકાશમાં પણ જંતુ છે, આ પ્રમાણે જ્યારે સમગ્ર લેક જંતુઓની શ્રેણિથી વ્યાપ્ત છે તે ભિક્ષુ (મુનિ) અહિંસક કેવી રીતે હોઈ શકે? આ શંકાનું સમાધાન નીચે મુજબનું પદ્ય પૂરું પાડે છે * “ હુકમ પ્રતિજો , બિના શૂ I ये शक्यारते विवय॑न्ते, का हिंसा संयतात्मनः ॥ " અર્થાત સૂક્ષમ છે (કે જે અદશ્ય હોય છે તે)ને પીડા કરાતી નથી. વળી સ્થળ (બાદર) જીમાં જેની રક્ષા કરી શકાય તેમ છે તેની રક્ષા કરાય છે. તે આ પ્રમાણે વર્તનારા સંયમી આત્માને કેવી રીતે હિંસ લાગે ? આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જે આત્મા હિંસા કરવાને * ૧ આને બદલે નીચે મુજબને શ્લોક પણ નજરે પડે છે – “ નીકાઃ થરે વીરા, ગી: vagar | __ ज्वालामालाकुले जीवाः, सर्व जीवमयं जगत् ॥ " * ૨-૩ એ ભાગ્યે જ યાદ કરાવવું પડશે કે જૈન દષ્ટિ પ્રમાણે મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, મંકડા ઉપરાંત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે. માટીના ઢેફામાં કીડી વગેરે જીવજંતુઓ હોય છે તે ઉપરાંત માટીનું ઢપુ' જાતે પૃથ્વીકાયિક જીવોના શરીરનું પિંડ છે. એવી રીતે જળના બિન્દુમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જે જંતુઓ જેવાય છે તે ત્રસ છે ઉપરાંત એ જળ સ્વયં જલકાયિક જીવોના શરીરનું પિંડ છે. એ પ્રમાણે અગ્નિકાયાદિ માટે સમજી લેવું. આવું વિવેચન પારસી ધર્મનાં વિસ્તા પુસ્તકમાં પણ નજરે પડે છે. જેમ જૈનોમાં પ્રતિક્રમણને નિર્દેશ છે તેમ પારસીઓમાં પ્રાયશ્ચિત્ત-ક્રિયાને ઉલ્લેખ છે. એની વિધિમાં એવો નિર્દેશ છે કે ધાતુ-ઉપધાતુનો મેં જે દુર્થવહાર ( અપરાધ ) કર્યો હોય તેને હું પશ્ચાત્તાપ કરું છું. જમીનને જે અપરાધ કર્યો હોય તેનો હું પશ્ચાત્તાપ કરું છું. પાણી અથવા પાણીના અન્ય પ્રકારના મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું. વૃક્ષ કે વૃક્ષના અન્ય ભેદને મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું. મહેતા, આફતાબ, બળતે અગ્નિ વગેરેનો મેં જે અપરાધ કર્યો હોય તેનું હું પ્રાયશ્ચિત્ત કરું છું. Page #948 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હત દર્શન દીપિકા, Le ભાવ રાખતા નથી, કિન્તુ જીવાના રક્ષણ માટે તત્પર છે. તેનાથી કદાચ દ્રવ્યહિંસા થઇ જાય તે પણ તે હિ'સક ગણાતા નથી. આથી તે કહ્યુ પણ છે કે " वियोजयति चासुभिर्न च वधेन संयुज्यते ॥ અર્થાત્ પ્રાણાના વિયાગ કરવા છતાં હિંસાના પાપના તે ભાગી બનતા નથી. હિંસાનું પાપ તે ત્યારે જ લાગે કે જ્યારે તે યત્ના પૂર્વક પ્રવૃત્તિ ન કરતા હાય, નિમ્નલિખિત પદ્મ આ વાતની સાક્ષી પૂરે છેઃ— 66 'मरदु व जियदु व जीवो अयदाचारस्स णिछिदा हिंसा । पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदस्स || ,, અર્થાત્ અયનાચાર પૂર્ણાંક પ્રવૃત્તિ કરનારને હાથે જીવ ચાહે મરે કે જીવે, તાપણુ તેને જરૂર જ હિં’સાનુ પાપ લાગે છે, જયારે જે યત્નાચાર પૂર્વક પ્રવૃત્તિ કરતા હાય તેને યુાથે તેમ છતાં પ્રાણીના વધ થઇ જાય તેાપણ તેને પાપ લાગતું નથી, પાપને બંધ થતા નથી. આ સબંધમાં શ્રી આશાધરકૃત સાગરધર્મામૃતનું નિમ્નલિખિત પદ્ય રન્તુ કરવું ઉચિત સમજાય છે: “વિયા નીતેિ જોકે, તે ચન્ દોડઘ્યમોક્ષત ? । ardharaat बन्ध-मोक्षौ चेन्नाभविष्यताम् ॥ " અર્થાત્ જ્યારે લેાક જીવાથી ખીચાખીચ ભરેલા છે ત્યારે જો ખધ અને મેક્ષના આધાર કેવળ ભાવ ઉપર અવલંખિત ન હેાત તા કાણુ મેાક્ષ પ્રાપ્ત કરી શકત ? આ પ્રમાણે જ્યારે નૈની અહિંસા ભાવ ઉપર નિર્ભીર છે તે પછી તેને અવ્યવહા કહેવાનુ` કાઇ સુજ્ઞ સાહસ કરે કે ? અને કદાચ તેમ કરે તેા તે સુજ્ઞ કહેવાય ખરા ? અહિંસાનું સ્વરૂપ— આ ઉપરથી સમજાયુ' હશે કે નકારાત્મક સ્વરૂપમાં અહિંસાના શબ્દાર્થ ‘ મારવું નહિ ’ એવા થાય છે, પર`તુ તેમાં ઘણેા અગાધ અથ સમાયેલા છે. નકારાત્મક સ્વરૂપમાં એને વિશાળ અથ કોઇ પણ જીવને મનથી પણ હાનિ પહેાંચાડવી નહિ એવા થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે કુવિચાર માત્ર હિંસા છે અને તેનાથી મુક્ત રહેવુ' તે ‘ અહિંસા ’ છે. જે પેાતાને આપણા શત્રુ માનતા હોય તેને વિષે પણ અનુદાર વિચાર ન ધરાવવા એ અહિંસાના પાલનનુ એક અંગ છે, અહિંસાના ઉપાસકને શત્રુ હોઇ શકે જ નહિ તેથી ‘ જેને આપણે શત્રુ માનતા હોય ’ એવા પ્રત્યેાગ ન કરતાં ઉપર મુજબ વાકયની રચના કરવામાં આવી છે. અહિંસાનું ભાવાત્મક રૂપ જ આ વાત સ્પષ્ટ કરી રહ્યું છે કે વિશ્વવ્યાપી પ્રેમ અને અનહદ ઔદાય એ એનુ સ્વરૂપ છે. આથી શત્રુ ઉપર ૧ આ પદ્ય કાંઇક ફેરફાર સાથે યાગશાસ્ત્રની સ્વાપન્ન વૃત્તિના ૪૪ પત્રમાં અવતરણરૂપે રજી કરાયેલું છે. એની છાયા નીચે મુજબ છે:— म्रियतु वा जीवतु वा जीवोऽयताचारस्य मिश्श्रयेन हिंसा | प्रयतस्य नास्ति बन्धी हिंसामात्रेण समेतस्य ॥ Page #949 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ [ સ્વતીય આસવ-અધિકાર. પણ પ્રેમ–ભાવ રાખવાની દીક્ષા આ અહિંસા દેવી આપી રહી છે, અન્યાય કરનારના શરીરને પણ નુકસાન પહોંચાડવાની વાતને સર્વાગીય અહિંસા ના પાડે છે, એ તે હસ્તે મુખે અન્યાય સહન કરી જવાનો જ ઉપદેશ આપે છે. ટૂંકમાં કઈ પણ સજીવ વસ્તુ તરફ વેર–ભાવ ન હવે એ શુદ્ધ અહિંસા છે. સમસ્ત પ્રાણીનું કલ્યાણ વાંછવું એ એનું સક્રિય રૂપ છે. ક્રિયાત્મક અહિંસામાં સત્ય અને નિર્ભયતાને અવશ્ય સમાવેશ થઈ જાય છે તેમજ એમાં સ્વમાનનું કદી પણ લીલામ થતું નથી. મનુષ્ય પ્રેમપાત્ર વ્યક્તિને છેતરી શકતું નથી. વળી તે તેનાથી બીતે નથી કે તે તેને બીવડાવતે નથી; કેમકે અભયદાન એ તે અહિંસા સમ્રાજ્ઞીના રગેરગમાં વહે છે. જે પિતે ભયભીત છે તે અન્યને અભયદાન આપી શકતું નથી, માટે નિર્ભયતા એ અહિંસાની એક બાજુ છે. અર્થાત્ અહિંસાનું પાલન અને ભીરુતા એ બે સાથે રહી શકતાં નથી. અહિંસાના પાલન અર્થે વિશિષ્ટ અને અત્યંત શીર્યની આવશ્યક્તા રહેલી છે. સેનિકનું શૌર્ય પણ આ શૌર્ય આગળ પાણી ભરે છે. ઈગર્લૅન્ડના એક જાણીતા બહાદુર સેનાપતિ અને ધર્મનિષ્ઠ ગેડન (Gordon)ના પૂતળાના હાથમાં માત્ર લાક જ આપવામાં આવી છે, કિન્તુ જે સૈનિકને રક્ષણ માટે એક લાકીની પણ જરૂર જણાય તેટલે અંશે તેની સૈનિકતામાં ન્યૂનતા છે. સાચે સિનિક મૃત્યુને પણ વધાવી લે છે, તેનાથી તે જરાએ ડરતે નથી. મહાત્મા ગાંધી તે ત્યાં સુધી કથે છે કે જે મરણની ભીતિથી ખરો કે ખેટ ભય આવતાં નાસી જાય છે, છતાં જે હરઘડી એમ ઈચ્છે છે કે બીજે કે પુરુષ જ ડરાવનાર પુરુષને નાશ કરી ભયને દૂર કરે તે જૈન ધર્મના પ્રચારક મહાવીરને કે બુદ્ધને કે વેદને અનુયાયી હેઈ ન શકે.” જુઓ ગાંધીશિક્ષણ (ભા. ૨, પૃ ૨૯), - દયા, અક્રોધ, માન, અભયતા, સહનશીલતા એ અહિંસાના નૈસર્ગિક આભૂષણો છે ખુદ સત્યાગ્રહને પાયે અહિંસા ધર્મ છે. આનું પાલન કરનારને એ યાદ રાખવું ઘટે છે કે જેના પ્રતિ અહિંસક વૃત્તિ રખાય તે પણ તેવી જ વૃત્તિ તત્કાલ રાખશે એમ નથી. જેમ જેમ પાલનમાં પૂર્ણતા આવતી જાય તેમ તેમ તેમ બનવા પૂરતો સંભવ છે. આવી પરિસ્થિતિમાં અહિંસા ધર્મની અવગણના કરવાનું કે તેને મર્યાદિત કરવાનું સૂચવનારની બુદ્ધિને કેવું વિશેષણ આપવું તે પાઠક સ્વયં વિચારી લેશે. વળી એ સ્પષ્ટ કરવું અસ્થાને નહિ લેખાય કે અહિંસાદેવીના સ્વરૂપમાં ક્યાંયે વેર વાળવાની વૃત્તિને સ્થાન જ નથી. એ તો અપકારને બદલે ઉપકારથી વાળવાને દિવ્ય મંત્ર ૧ અહિંસાની બે બાજુ છે. પોતે કાઇની હિંસા કરવી નહિ તે એક બાજુ અને નિબળઅસહાયનું રક્ષણ કરવું અને અન્યાય-અધર્મની સામે થવું તે બીજી બાજુ. વિશેષમાં અહિંસાના ખ પાલકમાં અનેકવિધ દુઃખ સહન કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. ૨ વેર વાળવું એ તે સ્વછંદ છે. એમાં સંયમને ઘાત થાય છે, અને સંયમ વિના અહિંસા નથી. વળી વેર એ એક જાતને જંગલી ન્યાય છે. વેર લેવામાં માણસ પોતાના દુશ્મન સાથે સરખો થઈ જાય છે, જ્યારે તેને જતો કરવાથી તે તેનાથી ઊંચી કક્ષાને પ્રાપ્ત કરે છે. વિશેષમાં જે માણસ સામા ઉપર મનમાં વેર રાખે છે તે પિતાના ઘા વગર રૂઝાયેલા-લેહી અને પરૂથી ખરડાયેલા રાખે છે, જ્યારે જે ક્ષમા ધારણ કરે છે–અહિંસાનું પાલન કરે છે તેના ઘા રૂઝાઈ જાય છે અને સૌ સારાં વાનાં થાય છે. Page #950 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દ ́ન દીપિકા, ૧ આપણા કાનમાં ફૂંકી રહી છે. વિશેષમાં વેરભાવથી કરેલી સજા સહન કરવા પડેલ દુઃખની અપેક્ષાએ કદાચ ઠીક હાય તાપણુ તે તેવી સજા કરનાર ઉપર જ પાછી વળે છે. હાથના કર્યા હૈયે વાગે છે. અન્યાયનું ઔષધ કદી એ અન્યાય હોઈ શકે જ નહિ. અન્યાયથી અન્યાયનું કાયડું ન ઉકેલાતાં તે વધુ ગુ'ચવાય છે. “ જૈસે કે પૈસા” ના કહેવાતા ન્યાયમાં એવી ગર્ભિત માન્યતા રહેલી છે કે સામેના માણસ, આપણામાં પણ તેના જેવું કરવાની શક્તિ અને ઇચ્છા છે એમ માને છે ત્યારે આપણને અન્યાય કરતા ડરે છે અને તેથી અટકે છે. કેટલીક વાર આમ ખને છે. ખરૂં, પરંતુ સરવાળે ન્યાયનું દેવાળું નીકળે છે; કેમકે 'આંખની સામે આંખ અને દાંતની સામે દાંત એ પુરાતન કાળથી ચાલતા આવેલા પ્રયાગ અત્યાર સુધીમાં અસંખ્ય મનુષ્યેાએ અજમાવી જોયા છે, છતાં હજી સુધી અન્યાય થતા અટકથા નથી, એટલુ જ નહિ પણ પશ્ચિમના દૂરંદેશી લેખકો પણ કહી રહ્યા છે તેમ યુરોપ આશ્ચર્યજનક શોધો અને સાક્ષરતામાં ઘણું આગળ વધેલુ હાવા છતાં ત્યાંના લેાકેામાં વેરભાવ, હિંસા અને અન્યાય ઓછા થયા નથી. ટુકમાં આપણે પ્રહાર સામે પ્રહાર કરીએ તે આપણું વર્તન અહિંસા-ધને ભ્રષ્ટ કરનારૂ ઠરે, એટલુ જ નહિ પણ આપØા મિત્રની કે કહેવાતા શત્રુની અનુચિત પ્રવૃત્તિ ઉપર પણ રાષ કરીએ તે તેટલે દરજજે આપણે આપણા અહિંસાધમના પાલનમાં પાછા પડીએ. આથી એ યાદ રાખવું કે અહિંસાના સંપૂર્ણ હિમાયતીએ અને આરાધકે તા પોતાના કે પારકાના કાયથી કે પછી દૈવિક શક્તિથી પણ શત્રુને હાનિ પહેાંચાડવાના, તેને રંજાડવાના કે તેના કાંટો કાઢવાનો સ્વપ્ને પણ વિચાર ન કરવા; નહિ તે તેનુ વ્રત ખંડિત ગણાયા વિના નહિ જ રહે. બાઇબલ ( Bible )ના નિમ્નલિખિત વાકચમાંથી પણ એ જ દિવ્ય ધ્વનિ નીકળી રહ્યો છેઃ— Ye have hear that it hath been said, An eye for an eye and a tooth for a tooth; But I say unto you, That ye shall smite thee on thy right cheek, Matthew, eh. V; 88–39. આથી સારાંશ એ નીકળે છે કે સવથા અહિંસા પાળવાના દાવા કરનાર પોતાનુ અહિત કરનાર ઉપર પણ ગુસ્સે પણ ન થઇ શકે, તેનું ખુરૂ' પણ ન ચિતવી શકે તેા તેને ગાળ કેમ ઇ શકે કે તેના સામુ' હાય તા શાના જ ઉપાડી શકે? એણે તા સમભાવે બધુ` સહન જ કરવુ જોઇએ. ૮ રસ’સારમાચક ' મત અને તેનું નિરસન— resist not evil: but whosoever turn to him the other also "St. સ'સારમેાચક મતનું સ્વરૂપ એ છે કે જેનું પરિણામ સુંદર હાય તેની શરૂઆત અપ્રિય હાય તાપણુ તે પ્રમાણે અન્ય સાથે વર્તવું જોઇએ. દાખલા તરીકે ઔષધ ખાતી વેળા કદાચ તે કડવું લાગે, પરંતુ તેથી પરિણામે રાગના નાશ થતા હેાવાથી જેમ રોગીને ઔષધ આપવું 1 સરખાવે! Exodus ( ch. 12; 25 ) ગત નિમ્નલિખિત વાકયઃ—— “ An eye for an eye and a tooth for a tooth, '' ૨ જુએ ન’દીસૂત્રની શ્રીમલયગિરિરિકૃત ટીકા ( પત્ર ૧૩-૧૫ ). Page #951 -------------------------------------------------------------------------- ________________ ८७२ આસવ-અધિકાર. [ પ્રતીય ઉચિત છે તેમ દુઃખી થતા જેને તેમનાં દુઃખથી મુકત કરવા માટે તેમની હત્યા કરવી તે સ્થાને છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે કૃમિ, કીટ, પતંગ, મચ્છર, ચકલી, કઢીઆ, અત્યંત દરિદ્ર, આંધળા, પાંગળા ઇત્યાદિ પ્રકારનાં દુઃખી પ્રાણીઓ પાપકર્મના ઉદયથી સંસારસાગરમાં ડૂબેલાં રહે છે, વાતે તેમનાં પાપને નાશ કરવા માટે અને તેમ કરીને તેમને ઉદ્ધાર કરવા માટે પપકાર કરવામાં અદ્વિતીય એવા જનાએ તેમને જરૂર જ મારી નાંખવાં, કેમકે તેમને સંહાર કરતી વેળા તેમને ઘણું જ દુઃખ થાય છે અને એ તીવ્ર વેદનાના અભિભાવને લઈને તેઓ પૂર્વે બાંધેલા પાપકર્મની વારંવાર ઉદીરણા કરી કરીને તેને હઠાવી કાઢે છે. અત્ર કોઈ પૂછે કે શા આધારે એમ કહેવાય કે તેમને સંહાર થતી વેળા તીવ્ર વેદનાના અનુભવ દ્વારા તેઓ પાપકમની ઉદીરણ કરી તેને પ્રતિક્ષેપ કરે છે? ઉલટું એમ ન કહેવાય કે એવા સમયે તેઓ આત, રૌદ્ર ધ્યાન ધ્યાઈને પહેલાં કરતાં પણ વિશેષતઃ પાપકમને બંધ કરે છે ? આને ઉત્તર સંસારચકપંથી એમ આપે છે કે જૈન દર્શન જે નરકનું સ્વરૂપ આલેખે છે તે વિચારી જુઓ. કહેવાનો મતલબ એ છે નારકો નિરંતર પરમધામિક દેવેને હાથે તાડન, ભેદન, ઉત્કતન, શળીને વિષે આરોપણ ઈત્યાદિ અનેક પ્રકારના આઘાતને સહન કરતી વેળા તેમ જ આ દવેની ગેરહાજરીમાં પરસ્પર ઉત્પન્ન કરેલ તીવ્ર વેદનાને અનુભવતાં અને રૌદ્ર ધ્યાન ધ્યાતાં છતાં પૂર્વે બાંધેલ કમને ક્ષય કરે છે જ અને નહિ કે એથી અધિક પાપકર્મ બાંધે છે, કેમકે નારક માટે નારકના આયુષ્યના બંધને સંભવ નથી, કારણ કે નારક મરીને નારક તરીકે ઉત્પન્ન થઈ શકે જ નહિ. વળી જેમની હત્યા કરાય છે તેઓ તે વેળા રૌદ્ર ધ્યાન ધરે છે, એથી તે તેમનાં પૂર્વકૃત ઘણાં પાપને ક્ષય થઈ જાય છે, કેમકે તે સમયે તેમને પરિણામ તીવ્ર સંકલેશરૂપ હોય છે. વિશેષમાં જ્યારે તેમને વિષે તીવ્ર સંકલેશને અભાવ હોય છે ત્યારે પરમધામિક દેવે પણ તેમનાં કમને ક્ષય કરવા સમર્થ થતા નથી; તેથી રૌદ્રાદિ ધ્યાન ઉત્પન્ન કરાવનારા ઘાતક હણાતાં પ્રાણીઓના ઉપકારી જ છે. આ પ્રમાણેની પરિસ્થિતિમાં જેઓ દુઃખી છને નાશ કરવામાં ઉપેક્ષા સેવે છે કે અન્યને તેમ કરતાં નિષેધે છે તેઓ મહાપાપી છે. જેઓ પૂર્વે ઉપાર્જન કરેલાં પુણ્યકર્મના ઉદયથી સુખ ભોગવી રહ્યા છે તેમને ન મારી નાંખવા જોઈએ, કેમકે તેમ કરવાથી તેમને સુખને વિયેગ થાય અને તે અપકાર છે; કારણ કે અન્યના કલ્યાણને વિષે તત્પર જને પર અપકાર થાય તે સંરંભ સેવે નહિ. આ પ્રમાણેનું સંસારચક મત છે. આનું નિરસન હવે વિચારીએ. પોપકાર તેનું નામ છે કે જે આત્માને ઉપકારી હોય. અન્યોન્ય હત્યા કરવાથી પિતાના ઉપર શું ઉપકાર થાય છે તે છે સંસારચક ! તું કહીશ? શું એથી પુણ્યકમને બંધ થાય છે કે પાપકમનો ક્ષય થાય છે? પ્રથમ પક્ષ તે સંભવ નથી, કેમકે એથી તે અન્યને અંતરાય થાય છે. જેમકે જે એ જીને મારી નાંખવામાં ન આવે તો તે છ અન્ય દુઃખી ને મારીને તારા મત પ્રમાણે પુણ્યનું ઉપાર્જન કરે. અને તું મારી નાંખે એટલે પરને વધ કરી તેમને જે પુણ્ય મળનાર હોય તેમાં એ હત્યા પુણ્યના ઉપાર્જનને વિષે અંતરાયરૂપ બને છે. વળી પુણ્યના ઉપાર્જનમાં અંતરાય ૧ મહાત્મા ગાંધીને હાથે જે વાછડાની હત્યા થઈ હતી અને એથી નવજીવન વગેરેમાં જે “ વાછડા પ્રકરણ ' જન્મ પામ્યું હતું તેને વિચાર કરતાં મહાત્માજી અબ્રાન્ત હતા એમ માનવા મારી અ૫ મતિ ના પાડે છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તેઓ અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા ન હતા. Page #952 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દૃનિ દીપિકા, 293 કરનાર પુણ્ય ઉપાર્જન કરતા નથી એ તે દેખીતી વાત છે. વિશેષમાં હું સંસારમાચક ! હત્યા પુણ્યના ઉપાનમાં અંતરાયરૂપ ઠરતી હાવાથી એનું પરિણામ સુંદર છે એમ પણ તું જે કહે છે તે અનુચિત ઠરે છે. હવે જો કર્મ ક્ષયરૂપ બીજો પક્ષ તુ ગ્રહણ કરતા હૈાય તેા તે પણ વ્યાજબી નથી, કેમકે હું સંસારમાચક ! શુ' તે કમ સકારણ છે કે નિષ્કારણ છે. જો સકારણ હૈાય તે શું અજ્ઞાન તેનુ કારણ છે, અહિંસાથી તે ઉદ્દભવે છે કે તે હત્યાથી ઉદ્દભવે છે ? ક અજ્ઞાનહેતુક છે એમ તેા મનાય તેમ નથી, કેમકે અજ્ઞાનરૂપ હેતુકતાને વિષે હિંસાથી નિવૃત્ત થવાનો સંભવ નથી. શું તું એ નથી જાણતા કે જે દોષ જે નિમિત્તથી ઉદ્દભવતા હોય તે દોષ તે નિમિત્તના પ્રતિપક્ષની જ આરાધનાથી દૂર થાય છે ? જેમકે ખરફથી ઉદ્ભવતી ઠંડીના પ્રતિકાર અગ્નિથી શકચ છે, પ્રસ્તુતમાં અહિંસા એ અજ્ઞાનના પ્રતિપક્ષરૂપ છે તેા પછી અજ્ઞાનહેતુક કર્મીની નિવૃત્તિ હિંસાથી કેવી રીતે થાય ? જો તું કમને અહિંસાજન્ય માનવા રૂપ બીજો વિકલ્પ સ્વીકારીશ તા તેથી પણ તાશ દહાડા વળવાના નથી; કેમકે એમ માનવાથી તે મુક્ત જીવાને અંગે પણ કમના અધના પ્રસંગ ખડો થશે, કારણ કે તેઓ અહિંસક છે. હવે જો કને હિંસાજન્ય ગણવા તૈયાર થઇશ તા તેની હિંસાથી જ નિવૃત્તિ કેવી રીતે સભવે ? શું તું એ ભૂલી જાય છે કે જેની જેનાથી ઉત્પત્તિ હાય તેનાથી જ તેની નિવૃત્તિ શકય નથી ? દાખલા તરીકે અજીણુને લઇને ઉત્પન્ન થયેલ ગ મટાડવામાં અજીણું સાધનરૂપ નથી જ. તેથી અમે કહીએ છીએ કે જીવના ઘાત કરીને ઉત્પન્ન કરાવેલ કર્માંની નિવૃત્તિ માટે અહિંસાનુ સેવન એ રામબાણ ઔષધ છે. આથી જો કમ અહેતુક છે એમ હવે કહેવા તું તૈયાર થતા હાય તેા તે પણ નિરથ ક છે; કેમકે અહેતુક વસ્તુ ખવિષાણુની જેમ હાતી જ નથી, તેા એવું અહેતુક ક્રમ કે જેનું અસ્તિત્વ જ નથી તેને દૂર કરવા માટે જીવહત્યા કરવાના પ્રયાસ તારે શા સારૂ કરવા જોઇએ ? જો તું એમ કહેવા ઇચ્છતા હાય કે આકાશની જેમ અહેતુક વસ્તુ પણ છે તે જેમ આકાશના નાશ અશકય છે તેમ તેના જેવા કર્મોને પણ નાશ અશકય છે એટલે એને માટે અફળ પ્રયાસ કાણુ કરે ? અર્થાત્ પ્રાણિવધ કરવા ઇષ્ટ નથી, વિશેષમાં હું સ ંસારમેાચક ! જે તે પૂર્વ એમ કહ્યુ` કે પૂર્વ ભવમાં ઉત્પન્ન કરેલ પુણ્ય કર્મીના ઉદયથી જે સુખ અનુભવતા હાય તેમને ન મારવા જોઈએ તે કથન પણુ તારા મત 110 ૧ કહ્યું પણ છે કે " तम्हा पाणिव होव जियस्स कम्मस्स खवणहेऊभी । वहविरई कायव्या संवररूप त्ति नियमेणं ॥ [ तस्मात् प्राणिवधोपार्जितस्य कर्मणः क्षपणहेतोः । वधविरतिः कर्तव्या संवररूपेति नियमेन ॥ Page #953 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ખાસ અધિકાર. [ તૃતીય પ્રમાણે વ્યાજબી ન ગણાય, કેમકે પુણ્ય અને પાપના ક્ષયથી મુક્તિ મળે છે. તેથી જેમ અન્યનાં પાપને નાશ કરવા માટે તું તેની હત્યા કરવા પ્રવૃત્ત થાય છે તેમ તેનાં પુણ્યને નાશ કરવા માટે પણ તારે પ્રવૃત્ત થવું જોઈએ અને તે તે તેમ કરવા ના પાડે છે. પાપનું ફળ દુઃખને અનુભવ છે તેથી મારી નાંખવાથી દુઃખ ઉત્પન્ન થાય એટલે પાપને ક્ષય શક્ય છે, પરંતુ પુણ્યનું ફળ સુખને અનુભવ છે તે દુખ ઉત્પન્ન કરવાથી તેને ક્ષય કેવી રીતે સંભવે ? તેમાં સુખને અનુભવ કરાવવા રૂપ ફળવાળા કમને ક્ષય સુખના અનુભવની ઉત્પત્તિથી જ શક્ય છે એ જો. બચાવ કરવા તું લલચાતું હોય તે તે ધૂમાડાના બાચકા ભરવા જેવું છે. એનું કારણ એ છે કે જે પુણ્ય દેવગતિમાં ભેગવવાનું હતું તે મનુષ્યાદિ ભવને અંત આણવાથી ઉલટું સમીપ આવે છે અને એ પ્રમાણે પ્રત્યાસન્ન બનેલું પુણ્ય થડા કાળમાં ભગવાઈ જાય તેવું બને છે, તેથી કરીને આ પ્રમાણે પુણ્યના ક્ષયને પણ સંભવ હેવાથી હત્યા કરવાથી પુણ્યને ક્ષય કેમ ન માન? કદાચ તુ એમ કહીશ કે હત્યા કર્યા પછી વિશિષ્ટ દેવભવમાં વેદવામાં આવનાર પુણ્યનો ઉદય સંદિગ્ધ છે, કેમકે કેઈને ત્યાં પાપનો ઉદય પણ સંભવે છે, તેથી પુણ્યને અનુભવ કરનારાની હત્યા કરવી ઉચિત નથી, આવી પરિસ્થિતિમાં અન્યત્ર નિશ્ચય કેમ કરાય ? ત્યાં પણ સદેહ કેમ નહિ? શું એમ ન કહેવાય કે તેં ગણાવેલ દુઃખથી પીડાતે હેાય તેવાને પણ મારવાથી તે તેને નરકના દુઃખને અનુભવ કરવો પડશે, જ્યારે તેને જે નહિ મારી નાંખવામાં આવે તે કદાચ અનેક ઈવેને મારીને તે પુણ્ય ઉપાર્જિત કરી વિશિષ્ટ દેવાદિ ભવને ભાગી બને; વાતે દુઃખીએને પણ નાશ કરવો તે તારે માટે યુક્ત નથી. જ્યારે આ બાબત છે ત્યારે હત્યા કરવાનું પરિણામ સુંદર આવશે કે નહિ એ સંદેહ રહેવાથી હેતુ સંદિગ્ધ અને અનેકાન્તિક પણ કરે છે. વળી તેં જે જૈન દર્શનમાંના નારકના સ્વરૂપનું દષ્ટાંત રજુ કરવાની હામ ભી તે પણ તારી અનભિજ્ઞતા પૂરવાર કરી આપે છે, કેમકે એ દર્શન પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે – પરમાધાર્મિક દેએ ઉત્પન કરેલ કે પરસ્પર ઉત્પન્ન કરેલ દુઃખથી પીડાતા નારકેને અતિશય વેદના થતી હોવાથી તેઓ સંમુગ્ધ બની જાય છે અને એથી પરત્ર અત્યંત સંલેશ નથી. જેમકે આ દુનિયામાં પણ જે મનુષ્યને લાકી વગેરેના સખત ફટકા વાગ્યા હોય અને તેની અત્યંત વેદનાથી તેઓ વ્યાકુળ બન્યા હોય ત્યારે તેમની સંમૂઢ દશામાં પરત્ર અત્યંત સંકુલેશ જોવાત નથી. આથી કરીને તથાવિધ તીવ સંકલેશના અભાવને લઈને નારકને વિષે નુતન અને પુષ્કળ પાપના ઉપચય માટે અવકાશ રહેતો નથી. આ સાંભળીને તે સંસારમેચક! તું જે એવા નિર્ણય ઉપર આવતું હોય કે સંમોહ મહાન ઉપકારી છે, કેમકે સંમહિને વશ થવાથી અન્યત્ર અત્યંત સંકલેશ માટે સ્થાન રહેતું નથી અને તીવ્ર વેદનાને લીધે પૂર્વે બાંધેલાં પાપને ક્ષય થાય છે, તેમજ વળી સંમેહ ક્રૂર વ્યાપારથી ઉદ્દભવે છે તેથી હિંસક મહાન ઉપકારી છે તે તે તારી બુદ્ધિનું પ્રકટ લીલામ છે, કેમકે હિંસકે પારકાને પીડા ઉત્પન્ન કરનાર હોવાથી તેમને વિષે કિલષ્ટ કર્મના બંધને સંભવ છે. વળી પા૫ના કારણરૂપ પરના પીડન સિવાય અન્ય કેઈ કારણ હોય એમ અમને લાગતું નથી અને જે હોય તે મુક્ત જીવોને પણ પાપને Page #954 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દÖન દીપિકા. પે અધ લાગુ પડશે, કેમકે તેઓ અહિંસક છે. વાસ્તે હું ભાઈ ! તું સમજુ થઈને પણ શા માટે મનથી પણ અન્યને મારવાની ભાવના ભાવે છે ? હાથી જેવાના નાશથી જીવન— જ્યારે આ જગમાં એક જીવ ખીજા જીવનું જીવન છે અર્થાત્ કાઈ નહિ ને કોઇ જીવને માર્યાં વિના તે આહાર અસંભવિત છે અને આહાર વિના જીવન અશકય છે તે નાનાં નાનાં પ્રાણીઓને ન મારતાં હાથી જેવા એક મોટા પ્રાણીને મારીએ તેા શે! ખાધ એ પ્રશ્ન હવે વિચારીશું. અર્થાત્ આ પ્રમાણેના ‘ હસ્તિતાપસ-વાદ ' કે જેને વિષે આપણે ૮૪મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ તેના નિરસનનું અત્ર અવલેાકન કરીએ. શરૂઆતમાં જ એ નિવેદન કરીશુ કે હાથીને મારવાથી અન્ય જીવાને નહિ મારવા જેટલા પાપબંધ અટકી જશે એ માન્યતા ભૂલ ભરેલી છે; કેમકે હાથીના માંસમાં પ્રતિક્ષણ જીવાત્પત્તિ થતી રહેશે અને એ માંસ જેટલા વખત સિલકમાં રહેશે ત્યાં સુધી નવા નવા જીવા ઉત્પન્ન થતા રહેશે અને તેના નાશ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ એ માંસના ઉપર જીવનારને હાથે થશે અને તેના પાપના ભાગી તે ખનશે; વાસ્તે આ તા આલામાંથી નીકળીને ચૂલામાં પડવા જેવું કૃત્ય છે. જેમ રંકના કરતાં રાજાનું પુણ્ય વિશેષ છે તેમ રકના કરતાં રાજાનું મરણુ વિશેષ શેોચનીય છે. વળી કાઇ રહેંકનુ ખૂન કરે અને કોઇ રાજાનું ખૂન કરે તેા પહેલા કરતાં બીજો વિશેષ અપરાધી ગણાય. અર્થાત્ જેમ જેમ પુણ્યપ્રકૃતિની તરતમતા રહેલી હાય છે તેમ તેમ તે પુણ્યશાળી જીવાને મારવામાં પાપની ઉત્તરોત્તર વૃદ્ધિ રહેલી છે. આ પ્રમાણે વિચારતાં સમજાશે કે એકેન્દ્રિય જીવા કરતાં પુણ્યપ્રકૃતિમાં દ્વીન્દ્રિય આગળ વધેલા છે તે તેના નાશમાં વિશેષ પાપ રહેલું છે, એ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય માટે સમજી લેવુ. એટલે કે પંચેન્દ્રિયના વધ એ સૌથી વધારે પાપજનક છે. આથી કરીને પુણ્યશાળી પચેન્દ્રિયને મારી મહાપાપના ભાગી બનતાં અટકવું એ સમુચિત કાર્યાં છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ પુણ્યની વૃદ્ધિને લઇને સામગ્રીઓ વધતી મળે છે તેમ તેના વિનાશ વિશેષ પાપના હેતુ છે. વળી ભાવની કલુષતા પણ એમાં વધારે રહેલી છે. કોઇ ઝાડની છાલ ઉતારાય અને કોઇ 'ચેન્દ્રિયની ચામડી ઉતારાય આ એમાં ભાવની ભિન્નતા નથી રહેલી કે ? આથી એ વાત સ્પષ્ટ થાય છે કે હાથી જેવા પ્રાણીના નાશ યુક્ત નથી. વળી જેમ અને તેમ અપ આરંભથી ચલાવી લેવાની કાણુ ના પાડે છે ? દેશથી મૃષાવાદવિરતિનું લક્ષણ— कूटसाक्षिदानादिरूपस्थूलमृषावादपरित्यागरूपत्वं देशतो मृषा વાવિતે ંક્ષળમ્ । ( ૪૬૪ ) અર્થાત્ ખોટી સાક્ષી પૂરવી ઇત્યાદિ સ્થૂળ અસત્યનો ત્યાગ કરવા તે ‘ મૃષાવાદવિરમણુરૂપ વૈશિવેતિ ’ છે. Page #955 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. eve અસત્યનુ સ્વરૂપ અસત્યનું સ્વરૂપ સહેલાઇથી સમજાય તે માટે શ્રીઉમાસ્વાતિએ તત્ત્વા ( અ. ૭, સ. ૯)માં જે અસત્યની વ્યાખ્યા નીચે મુજબ રજી કરી છે તે નાંધી લઇએઃ— [ તૃતીય સમિયાનમન્ત્રમ્ | ઋ અર્થાત્ અસત્ કહેવું તે અમૃત છે યાને અસત્ય છે. આને સકુચિત અથ ન કરતાં વિશાળ અથ કરીશું. તા જણાશે કે અસત ચિ’તન અને અસત્ આચરણને પણ આમાં સમાવેશ થાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં પ્રમત્ત ચેાગ પદ છે તેમ અસત્ય, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહની વ્યાખ્યામાં પણ પ્રમત્ત ચેાગ એ પનુ અનુવર્તન સમજી લેવુ'. અબ્રહ્મના સંબંધમાં આ અનુવર્તીન હાવા છતાં તેના ઉપયાગ કરાતા નથી, કેમકે અત્ર પ્રમત્તનુ ગ્રહણુ નિરથ ક છે. જુઓ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. પૃ. ૭૮–૭૯ ). આ ઉપરથી એ ફલિત થાય છે અત્ર ‘ અસત્ ' શબ્દના ત્રણ અર્થા ગ્રાહ્ય છે. (૧) જે પદાય હૈયાત ડાય તેની હૈયાતીના સથા ઇન્કાર કરવા, ( ૨ ) પદાર્થીના અસ્તિત્વના તદ્દન નિષેધ ન કરતાં તેવુ જે સ્વરૂપ હોય તેનાથી તેને જુદા સ્વરૂપ વાળુ' દર્શાવવુ' તે; અને ( ૩ ) જે સત્ય છતાં પરને દુઃખ ઉત્પન્ન કરે એવા દુર્ભાવવાળું ગહિત. ઉદાહરણુ દ્વારા આ વાત સ્પષ્ટ કરીશુ. પાસે પૈસા હાય છતાં લેણદાર માગે ત્યારે મારી પાસે કંઇ નથી એમ કહેવુ એ પ્રથમ પ્રકારનુ અસત છે. પૈસા હૈાવાની હા પાડવી, પરંતુ લેણદાર તે ન મેળવી શકે તેવી ચાલાકી વાપરવી તે બીજો પ્રકાર છે. અભણ કે અણસમજુને હલકા પાડવાની વૃત્તિથી તેને તેવા કહેવા તે ત્રીજો પ્રકાર છે. અજાણતાં અતિશયાક્તિ થઇ જાય, પેાતાની મેટાઇનાં અણુગાં ફૂંકાઇ જાય કે પેાતે કાઇ સારૂ કાય કયું" હાય તેના વણુનમાં રસ આવી જાય તેા એ બધામાં અસત્યની છાયા છે એટલે એ શુદ્ધ સત્ય નથી જ, જેમ તાડીના ઝાડ નીચે બેસીને દૂધ પીનાર લેાકમાં તાડી પીનાર ગણાય, કેમકે તેમાં શંકા માટે સ્થાન રહેલુ છે તેમ અસત્યની છાયાવાળા સત્ય વિષે સમજવું અથવા તા જેમ દૂધમાં કચરો પડે તા તે દૂધ મેલુ' ગણાય તેમ નિર્દોષ વચના સાથે અસત્ય ભળે તા તા તેનું મૂલ્ય ઘટે. સવથા અસત્ય ખેલનારનું મૂલ્ય તેા ખાટા સિક્કા જેટલું પણ નથી. દેશથી સ્તેયવિરતિનું લક્ષણ--- परकीय परिलघुतृणकाष्ठादिद्रव्याणां पतितविस्मृतादिरूपाणामनाજ્ઞાન પણં ટેરા સ્ટેવિતે ક્ષનમ્ । ( ૫ ) ૧ જેમ અહિંસારૂપ અણુવ્રતનુ' સ્વરૂપ આલેખતાં સાથે સાથે અ'િસારૂપ મહાવ્રતનુ પણ આલેખાયુ તેમ અત્ર પણ સમજવું, Page #956 -------------------------------------------------------------------------- ________________ ૮૭૭ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અર્થાત્ ખીજાની તણખલા કે લાકડા જેવી તદ્દન હલકી કિંમતની ચીજો પણ રસ્તામાં પડી ગઇ હાય કે કોઇ ભૂલી ગયેલ ડાય તા તે પશુ ન લેવી તે ‘ સ્ટેયવિરમણુરૂપ દેશવિરતિ ’ છે. આ વ્રતમાંથી અપરિગ્રહરૂપ વ્રત ઉદ્ભવે છે, કેમકે અપરિગ્રહમાં ન જોઇતી વસ્તુને કેવળ સંગ્રહ છે, જ્યારે આ અસ્તેય વ્રતમાં એના ઉપયોગના સમાવેશ થાય છે. આથી અસ્તેય વ્રતના ઉપાસકોએ નીચેની એ ખાખતા તરફ પૂર્ણ લક્ષ્ય આપવુ જોઇએઃ ( ૧ ) કોઇ પણ વસ્તુ મેળવવા માટે તીવ્ર લાલસા ન રાખવી. ( ૨ ) જ્યાં સુધી લાલચુપણું દૂર ન થાય ત્યાં સુધી પેાતાની લાલચની વસ્તુ પાતે જ ન્યાયને માગે મેળવવી અને તેવી ખીજાની વસ્તુ હાય તા તે તેની પરવાનગી વિના લેવાના વિચાર સરખા પણુ ન કરવા. દેશથી અભ્રહ્મવિરતિનું લક્ષણ— स्वदार सन्तोषपूर्वकं परदाराणां विधवा - सधवा वेश्या कन्या-लक्षનાનાં સર્વધા વર્ઝનઢવણં વેજ્ઞોઽવ્ર વિસેહેક્ષનમ્ । ( ૪૬ ) ' અર્થાત્ પેાતાની પત્નીને વિષે સતષ રાખવા પરંતુ સવે પરસ્ત્રીના-પછી તે નિધના ડેા, સધવા હા, વેશ્યા હૈ। કે કન્યા હૈ, તેના સથા ત્યાગ કરવા તે ‘- અબ્રહ્મવિરમણુરૂપ દેશિવેતિ ’ છે, 'બ્રહ્મચય'નું દિગ્દર્શન— પ્રાચયનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે એના પ્રતિપક્ષી તેમજ મેાતની મુલાકાત કરાવનાર ૧ આ પણ આંશિક બ્રહ્મચય છે, કેમકે ગાશી પર નારી કા ના ત્રાચારી ” એ કહેવત આનું સમર્થન કરે છે. " ૨ પ૨ા ચાસૌ શ્રી 7 પર શ્રી અર્થાત્ પેાતાની પત્ની તરીકેના સબંધ વગરની સ્ત્રી. અથવા વસ્ય શ્રી પરસ્ત્રી અર્થાત્ ખીજાતી સ્ત્રી, આ પ્રમાણે પરસ્ત્રીના બે અર્થાં થતા હોવાથી પરસ્ત્રી 'થી કુમારિકા, ખીજાતી સ્ત્રી તેમજ વેશ્યા એ ત્રણેનું ગ્રહણ શકય છે. t ૩ પરસ્ત્રીના સંગ કરવા કરતાં હાર વાર આપધાત કરવા આવકારદાયક છે. તેમાં પણ આના સ`ગ કરવા વિચાર સરખા પણ કરવા તે જીવતા સાપ સાથે રમવા બરાબર છે. કહ્યું પણ છે કે दर्शनात् हरते चित्तं, स्पर्शनाद हरते बलम् । मैथुनात हरते वीर्य, वेश्या साक्षाद्धि राक्षसी ॥ અર્થાત્ વેશ્યાનું દન ચિત્ત હરે છે, એના સ્પર્શથી ખળ હરાય છે, છે, કારણ કે વેશ્યા એ સાક્ષાત્ રાક્ષસી છે. વળી એને પ્રેમ સ્થાયી નથી; કિન્તુ પૈસાને ચહાય છે, નિમ્નલિખિત વાકય એની સાક્ષી પૂરે છેઃ— 19 ૧૯૬ ). 16 એના સંગથી વીય હરાય એ પુરુષને ચહાતી નથી, * Prostitutes love money but not men. ૪ આની આછી રૂપરેખા માટે જીએ. વૈરાગ્યરસમ જરીનુ મારૂ સ્પષ્ટીકરણ ( પૃ. ૧૯૩ 33 Page #957 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ આસ્રવ-અધિકાર [ પ્રતીય અબ્રાહમનું દિગ્દર્શન કરવું આવશ્યક સમજાય છે. અબ્રહ્મ કહે કે મૈથુન કહે તે એક જ છે. મૈથુન એટલે મિથુનની પ્રવૃત્તિ અને મિથુન એટલે સામાન્ય રીતે પુરુષ અને પ્રમદાનું યુગલ. અહીં આનાથી વિસ્તૃત અર્થ કરવાની જરૂર છે. યુગલ એટલે કેવળ પુરુષ અને પ્રમદાનું જ જેડું નહિ, કિન્તુ વનિતા વનિતાનું, પુરુષ પુરુષનું અને તે પણ સજાતીય કે વિજાતીય એટલે પશુ, પક્ષી વગેરે ભિન્ન ભિન્ન જાતિનું પણ સમજવું. આવા યુગલમાં કામવિકાર ઉત્પન્ન થતાં તેનાથી થતી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ તે “મથુન” યાને “અબ્રહ્મ છે. આ સંબંધમાં સૂક્ષ્મ વિચાર કરીશું તે સમજાશે કે જ્યાં યુગલ ન હોય, પરંતુ કેવળ સ્ત્રી કે પુરુષ જાતિની એકલી એક જ વ્યક્તિ હોય અને જો તે વ્યક્તિ કામરાગના આવેશને વશ બની જડ વસ્તુના આલંબનથી કે પિતાના હસ્તાદિ અવયની મદદથી અશુદ્ધ આચરણ કરે છે તે પણ “મથુન' જ છે અર્થાત કામરાગથી ઉદ્ભવતી કઈ પણ ચેષ્ટા તે “મૈથુન ” છે. આને “અબ્રહ્મ” કહેવાનું કારણ છે કે એના સેવનથી સદગુણને વિકાસ અટકી જાય છે, એટલું જ નહિ પણ સગુણોને હાસ થવા સાથે દેને પુષ્ટિ મળે છે, કેમકે બ્રહ્મને ફલિતાર્થ એ છે કે એના પાલન અને અનુસરણથી સદ્દગુણોની વૃદ્ધિ થાય, અહિંસાનું પૂર્ણ પાલને બ્રહ્મચર્યા વિના અશક્ય છે, બ્રહ્મચર્યને અર્થ જનનેન્દ્રિય પરત્વે સંચમ એટલો જ નથી. ઈન્દ્રિય માત્રને તેના વિકારોથી રોકવાને સક્રિય નિશ્ચય એ એને વિશાળ અર્થ છે. ટૂંકમાં કહીએ તો ત્રેવીસે પ્રકારના વિષયે પૈકી કેઈને પણ વિષે આસક્તિ નહિ રાખવી એ એને ફલિતાર્થ છે. આ પ્રયત્નમાં ફલીભૂત થવાય તે માટે પ્રથમ સ્વાદેન્દ્રિય ઉપર કાબુ મેળવવું જોઈએ યાને જીભના સ્વાદને વશ ન થવું, પરંતુ દેહ ટકાવવાને જ અર્થ આહાર લે અને તે પણ બને તેટલે અંશે નીરસ અને કંઈક એ છો; માદક પદાર્થોને તે સર્વથા ત્યાગ જ કરે, કેમકે એથી વિકાર ઉત્પન્ન થવાને સંભવ છે. જે કાનથી વિલાસની વાત સાંભળે, આંખથી વિકારજનક વસ્તુ જુવે, જીભથી વિકારે તેજક વસ્તુના સ્વાદ ચાખે, હાથથી વિકારપષક વસ્તુને સ્પર્શ કરે અને જનનેન્દ્રિયના વિકારને નિરોધ કરવા મથે તેને અગ્નિમાં હાથ નાંખ્યા પછી નહિ દાઝવાના પ્રયાસ કરનારની કટિમાં મૂકી શકાય. મનને વશ કરવું બહુ મુશ્કેલ છે, એથી પ્રથમ શરીરને હાથમાં રાખવું. એ કબજે થતાં માનસિક પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવો સહેલો થઈ પડશે, વાતે જ કાયિક કુચેષ્ટાના નિરોધને સ્થલ દષ્ટિએ “ “બ્રહ્મચર્ય · ગયું છે ભેગવિલાસમાં મગ્ન રહેનારાને સત્ય જગ્યાને અને ઈશ્વરને સાક્ષાત્કાર થયાને એકે દાખલે આ ભૂમંડળને અત્યાર સુધીને ઇતિહાસ પૂરે પાઠ શકે તેમ નથી તે શા સારૂ ભેગવિ ૧ બ્રહ્મચારીએ જેમ બને તેમ અલ્પાહારી બનવું, મિતાહારી તો તે હેવો જ જોઈએ. ૨ બે ત્રણ વખત ત્રાવ ” અર્થાત બ્રહ્મ યાને આત્માને વિષે વિચારવું-રમવું એ “ બ્રહ્મચર્ય ' છે. આટલી હદ સુધી પહોંચવાને માટે વયનિરોધની પ્રથમ જરૂર છે, વાસ્તે આ દષ્ટિએ વીર્યનિરોધને પશુ-કાયિક કુચેષ્ટાના નિધને સુદ્ધાં બહાચર્ય ” એવું નામ અપાય છે. Page #958 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૧૯ લાસની ખાતર શરીરના રાજારૂપ વીયને ગુમાવવું અને તેમ કરી શરીરને તેના રસસથી વિમુક્ત કરવું? આને બદલે એ જ વીયને ઉપગ ઈશ્વરની ઉપાસના કે આત્મરમણતા માટે કરાય તે આ ભવફેરે પણ સફળ થઈ જાય. વિશેષમાં જે પૂર્ણ બ્રહ્મચારી છે તેને માટે આ દુનિયામાં કશું જ અસાધ્ય નથી તે પછી બ્રહ્મચર્ય પાળનારને શારીરિક અને માનસિક શક્તિ મળે એ કહેવાની જરૂર ખરી ? આત્માની ઉન્નતિ કરનાર પ્રવૃત્તિને છેવને જે તેની અવનતિ કરનાર પ્રવત્તિને સેવે છે તે વ્યભિચારી છે, કેમકે આત્મરમણતા સિવાયની અન્ય સૌ કઈ પ્રવૃત્તિ પ્રાય: વ્યભિચાર જ છે. આરોગ્યની અનન્ય ચાવીરૂપ બ્રહ્મચર્યની આવશ્યકતા વર્ણવતાં મહાત્મા ગાંધી કરી બ્રહ્મચર્ય અવસ્થા તે છેલી સંન્યસ્ત અવસ્થા જેવી જ છે. આ તદન વાસ્તવિક છે, સત્યનું પાલન, બ્રહ્મચર્યનું પાલન એ સામાન્ય ધર્મો છે. ગૃહસ્થાને માટે પણ બ્રહ્મચર્યનું પાલન એ ધર્મ છે. આ ધમ કેવળ સંન્યાસીને માટે નથી, સગૃહસ્થને માટે છે. આ સાદા નિયમ ન પાળતે હાચ તે સહસ્થ જ નથી. આ સંસારમાં, હિંદુ સંસારમાં તેમજ મુસલમાન સંસારમાં, જે આપણે એગ્ય રીતે રહેવું હોય, સ્વતંત્રપણે રહેવું હેય, કેઇના ગુલામ ન થવું હોય તે આ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. બ્રહ્મચર્યનું પાલન નહિ કરનાર વ્યક્તિ મનુષ્ય મટે છે. પશુ તે સ્વભાવે બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેને સ્વાદ નથી, તેને ઈન્દ્રિયને વિલાસ નથી, પશુ મર્યાદિત રહે છે; એટલે બ્રહ્મચર્યનું પાલન નહિ કરનારને ઘણી વેળા પશુની ઉપમા આપવામાં આવે છે એમાં પશુનું અપમાન રહેલું છે.” ૧ ડે. મેલવીલ કીથ ( Keith ) M. D. લખે છે કે “ The seed is marrow to the bones, food for your brain, oil for your joints and sweetness to your breath." ૨ જેમ શેરડીને કેલમાં પીલવાથી તેને રસ બહાર નીકળી જતાં માત્ર તેના કુચા જ બાકી રહી જાય છે તેમ શરીરરૂપ શેરડીમાંથી વીર્યરૂપ રસ નીકળી જતાં શરીર શેરડીના કૂચાની જેમ નીરસ બની જાય છે. અથવા તે દહીંમાંથી ઘી નીકળી જતાં પાછળ છાશરૂપ પાણી જ રહે છે તેમ શરીરરૂપ દહીંમાંથી ઘી રૂપ વીર્ય નીકળી જતાં પાછળ છાશરૂપે પાણી જ રહે છે. જુઓ અધ્યાત્મતવાલાક ( પૃ. ૩૯૦ ). વિશેષમાં એક રતિભાર રતિને માટે એક મણથી વિશેષ બળ પળમાં ગુમાવાય એના જેવી બીજી કોઈ મૂર્ખતા હશે કે ? ૩ “ શીલને મહિમા ' એ શીર્ષક હેઠળ વૈરાગ્યરસમંજરી (ગુ. ૪, . ૧૦૬ )ના સ્પષ્ટીકરણ (પૃ. ૧૭૩-૧૭૪ )માં બ્રહ્મચર્યનો પ્રભાવ મેં વર્ણવ્યો છે તે ત્યાંથી જોઈ લેવો. ૪ ગસૂત્રના દિતીય પાદના ૩૮ મા સૂત્રમાં કહ્યું છે કે “ જાતિg વીર્ચઢામ ” ૫ જુઓ ગાંધીશિક્ષણ (ભા. ૨, પૃ. ૪૭-૪૮ ). Page #959 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ–અધિકાર.. [ પ્રતીય વિશેષમાં લગ્ન એ પણ કેવળ વિષયસુખ મેળવવા માટે યોજાયેલ નથી. ફક્ત વૈષયિક સુખ ભોગવવા માટે જે પરણે છે તે પશુ કરતાં પણ હીન છે. કેવળ પ્રજાની ઉત્પત્તિની ખાતર સેવાતુ મિથુન લૌકિક દ્રષ્ટિએ કથંચિત્ સહ્ય છે. અંતમાં એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે હીરને મેળવતાં પૃથ્વીનાં આંતરડાંમાં હજારે મજુરને ગંધાઈ રહેવું પડે છે અને ત્યાર પછી પણ પર્વત જેટલી કાંકરીઓમાંથી એક મુઠ્ઠી જેટલા હીરા હાથ આવે છે તે બ્રહ્મચર્ય પાળનારા હીરાને શોધવાને સારૂ કેટલે પ્રયત્ન કર પડે તેને જવાબ ત્રિરાશી માંડીને વિચારી લેવું. આ ઉપરથી જણાશે કે બ્રહ્મચારીઓ વિરલ છે અને એથી જ હું આ વિરલ વિભૂતિઓને પૂર્ણ ભાવથી અનેકશઃ વંદન કરું છું. સ્વદારતેષ પરસ્ત્રીના ત્યાગ પૂર્વક પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું એ છે કે આને સામાન્ય અર્થ છે, છતાં તેને વિશિષ્ટ અર્થ એ છે કે સ્વસ્ત્રીમાં પણ અત્યંત આસક્તિ રાખવા પૂર્વકનું તેનું સેવન ગૃહસ્થને કલંકરૂપ છે. સ્ત્રી સાથે પણ મર્યાદા પૂર્વક વ્યવહાર કરવો જોઈએ અર્થાત તે રજસ્વલા, સગર્ભા કે રોગગ્રસ્ત હોય ત્યારે પણ તેના તરફ ધસવું અને તેની ઈચ્છા વિરુદ્ધ તેના ઉપર બળાત્કાર ગુજારો એ ગૃહસ્થચિત બ્રહ્મચર્યના શિખર ઉપરથી ગબડી પડવા બરાબર છે. વળી ગૃહસ્થ ઋતુકાળમાં સ્ત્રીને સમાગમ કરો ત્યારબાદ નહિ. તેમાં પણ એકાદશી, ચતુશી, અમાવાસ્યા, પૂર્ણિમા, પંચમી વગેરે તિથિએ તે ખાસ કરીને વિષયસેવનથી વેગળા રહેવું. વિશેષમાં ઓછામાં ઓછું એક દિવસનું તે આંતરું રાખવું જ જોઈએ. જે દિવસે પણ વિષયસેવનથી વિમુખ રહી શકતા નથી તેઓ ખરેખર પિતાની જાતના કટ્ટર દુશ્મન છે. જેઓ એક જ રાતમાં એકથી વિશેષ વાર સ્વપત્ની સાથે પણ વિષયસેવનમાં પ્રવર્તે છે તેવા માનવપિશા માટે ક્યાં સુધી દિલગીરી દર્શાવી શકાય? ટૂંકમાં ગૃહસ્થ વિષય સેવનની પ્રવૃત્તિને બહુ જ નિયમિત બનાવવી કે જેથી વીર્ય પુષ્ટ થાય અને તેના ફળ તરીકે ઉદ્ભવતું સંતાન તેજસ્વી, બુદ્ધિશાળી અને મજબુત બને તેમજ દુનિયા ઉપર ભારરૂપ નિર્માલ્ય પ્રજા વધતી અટકે. ૧ જે દિવસથી ગર્ભ રહે તે દિવસથી માંડીને સંતાનોત્પત્તિ થાય અને તે સંતાન સ્તનપાન છોડીને ખોરાક ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી પુરુષે બ્રહ્મચર્ય પાળવું જ જોઇએ. ૨ ઋતુસ્ત્રાવના દિવસથી સોળ રાત્રિ પર્વતના સમયને “ ઋતુકાળ' કહેવામાં આવે છે. તેમાં પ્રથમ ત્રણ દિવસ તે વિષયસેવન માટે સર્વથા વજનીય છે. એ દિવસોમાં પણ બ્રહ્મચર્ય નહિ પાળનારના દુષ્કૃત્ય જેવું એકે નિત્વ કૃત્ય નથી. Page #960 -------------------------------------------------------------------------- ________________ ૮૮૧ ઉલાસ ] આહત દર્શન દીપિકા. દેશથી પરિગ્રહવિરતિનું લક્ષણ– ___ धनधान्यादिकद्रव्याणां परिमाणकरणं देशतः परिग्रहविरतेઢંક્ષન્ (૪૭) અર્થાત પૈસો ટકે, અનાજ ઇત્યાદિ વસ્તુઓનું પરિમાણ કરવું–અમુક સંખ્યા પર્યત જ તેનું ગ્રહણ કરવું તે “પરિગ્રહવિરમગુરૂપ દેશવિરતિ ” છે. પરિગ્રહ એટલે મૂચ્છ યાને આસક્તિ. વસ્તુ નાની કે મોટી હોય, કિંમતી હોય કે નજીવી હોય, જડ હોય કે ચેતન હોય, બાહ્ય હોય કે અત્યંતર હોય, તેમાં આસક્ત થઈ જવું અને વિવેકને ઠોકરે મારીને તેની પાછળ તણાઈ જવું તે “પરિગ્રહ” છે. સત્યશોધક તેમ અહિંસક પરિગ્રહધારી ન બને. તે તે ખ૫ જેટલી જ વસ્તુ રાખે, નાહકને સંચય ન કરે, વળી ખરા સુધારાનું લક્ષણ પણ એ જ છે કે જેમ બને તેમ સાદું જીવન ગાળવું. ખરી સભ્યતાના અભિલાષીએ પરિગ્રહને ઘટાડે કરવું જોઈએ. એ સાચી વાત છે કે અભ્યાસથી માણસ પોતાની હાજતેમાં ઘટાડે કરી શકે છે. જેમ જેમ પરિગ્રહ એ છે કરાય તેમ તેમ સુખ, સંતોષ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. વિશેષમાં કેવળ કાયિક જ પરિગ્રહને ત્યાગ કરવાનું નથી, પરંતુ વાચિક અને માનસિક પરિગ્રહ પણ ત્યાજય જ છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અને સન્માર્ગે જતાં વિદનરૂપ બને તે અજ્ઞાન છે અને તેને મગજમાં સ્થાન આપવું તે પણ “પરિગ્રહ” છે. સર્વવિરતિનું લક્ષણ– हिंसाऽसत्यस्तेयाब्रह्मपरिग्रहलक्षणानां पश्चानामाश्रवाणां सर्वथा વર્નને સવિતેર્તક્ષાત્ (૨૮) અર્થાત હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચ આ ને સર્વથા ત્યાગ તે “સર્વવિરતિ છે. આ પાંચ આશ્રના સર્વથા ત્યાગને અહિંસા વગેરે પાંચ મહાવ્રત પણ કહેવામાં આવે છે. અર્થાત્ અહિંસાની સર્વીશે વિરતિ તે અહિંસારૂપ મહાવત છે ઇત્યાદિ. આ પાંચ ૧ અજ્ઞાનના સ્વરૂપ પરત્વે ભગવદ્ગીતા (અ. ૧૩ )નું કહેવું એ છે કે * મગારમજ્ઞાનનિરાલં, સરયજ્ઞાનાર્થરાજ પત પરિમિતિ રોજ-મજ્ઞાનં વસતો થા છે ? ” ૨ અહિંસા વિષે યથામતિ ઊહાપેહ આપણે પૃ. ૮૫૭-૮૭૫ માં કરી ગયા છીએ એટલે અત્ર એટલું જ ઉમેરીશું કે ન્યાયકુસુમાંજલિ (રૂ. ૪, પૃ. ૨૩૨-'૩૫)માં આની ધૂળ રૂપરેખા અંગ્રેજી ભાષામાં મેં આલેખી છે. વિશેષમાં દરેક ધર્મ કે સંપ્રદાય અહિંસા યાને દયાની તારીફ કરે છે, પરંતુ નિર્મળ દયાના સ્વરૂપથી કાણુ સારી અને સાચી રીતે પરિચિત છે તેનું દિગ્દર્શન કરાવવા શ્રીવીરસ્તુતિ (પૃ. ૨૪૬-૨૪૭)માં મેં પ્રયાસ કર્યો છે, 111. Page #961 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ આસ્રવ-અધિકાર. [ તૃતી મહાવતે સ્થિર રહે તે માટે એ પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ ભાવવાની છે. તેમાં અહિંસારૂપ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ નીચે મુજબ છે – (૧) ઈસમિતિ, (૨) મને ગુપ્તિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનનિક્ષેપણ સમિતિ અને (૫) આતિપાનભેજન. ભાવનાનું તાત્પર્ય– આ પ્રત્યેકનું લક્ષણ વિચારીએ તે પૂર્વે ભાવનાનું સામાન્ય સ્વરૂપ સમજી લઈએ. કોઈ પણ વ્રત લીધું એટલે બેડો પાર થઈ ગયું કે તેનું યથેષ્ટ ફળ મળી જ ગયું એમ નથી, પરંતુ ખરી હકીકત તે એ છે કે એના પરિપાલન માટે ખાસ કાળજી રાખવી જોઈએ. એ વ્રતથી ભ્રષ્ટ ન થવાય તે માટે વ્રતને અનુકૂળ પ્રવૃત્તિઓ સેવાવી જોઈએ, તેમ થાય તે જ ગ્રહણ કરેલું વ્રત જીવનમાં ઊંડું ઉતરે અને તેનું યથેષ્ટ અને પરિપૂર્ણ ફળ મળે. આ પ્રમાણેની પ્રવૃત્તિ કે જે વતને ટકાવી રાખવામાં ઉપયોગી નીવડે તેમ છે તેને અત્ર “ભાવના ” કહેવામાં આવી છે. આની સ્થળ દ્રષ્ટિએ ગણત્રી કરી પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે એમ અત્ર નિશાયું છે. આ ભાવનાઓ અનુસાર બરાબર વર્તન કરવામાં આવે તે ઉત્તમ ઔષધ જેમ ગુણકારી નીવડે છે તેમ જરૂર અહિંસાદિ મહાવતેનું ગ્રહણ તેની આ ભાવનાઓ પૂર્વક પાલન કરનારને તે સુંદર, સર્વાગીય અને સુમને ફળ આપ્યા વિના રહે તેમ નથી જ. ઈ-સમિતિનું લક્ષણ– लोकातिवाहिते सूर्यांशुचुम्बिते मार्गे जन्तुरक्षणार्थमालोक्य सम्यग्गमनलक्षणप्रवृत्तिरूपत्वमीर्यासमितेर्लक्षणम् । ( ४१९) અર્થાત જે માગે થઈને લોકેની આવ જા થતી હોય અને જેના ઉપર સૂર્યનાં કિરણો પડતાં હોય તેવા માર્ગમાં જંતુના રક્ષણથે જોઈ જોઈને રૂદ્ધ રીતે ગમન કરવા રૂપ પ્રવૃત્તિ સેવવી તે ઈસમિતિ” છે. કહેવાની મતલબ એ છે કે સ્વપરને પીડા ન થાય તેવી રીતે યતના પૂર્વક ગતિ કરવી તે “ઈસમિતિ” છે. સમ્યક પ્રવૃત્તિરૂપ સમિતિના (૧) ઈસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણસમિતિ, (૪) આદાનનિક્ષેપણસમિતિ અને (૫) ઉત્સર્ગ સમિતિ ૧ પાતંજલ યોગસૂત્રના દ્વિતીય પાદમાં આને નિર્દેશ છે. દાખલા તરીકે જુઓ પૃ. ૮૭૯. અત્રે એ વાત શ્રીયશોવિજયણિના શબ્દોમાં રજુ કરવામાં આવે છે: “ રહ્યાત્તિ સહ્ય, વાત ! रत्नोपस्थानसद्वीर्य-लाभो जनरनुस्मृतिः ॥" –૨૧ મી તાત્રિશિકા Page #962 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. એમ પાંચ પ્રકારે છે. આ પ્રત્યેકનું લક્ષણ તેમજ તેનું વિશિષ્ટ સ્વરૂપ તે પાંચમા ઉલલાસમાં વિચારીશું. કાયાદિક વ્યાપારનું શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક નિયમન તે “ગુપ્તિ” છે. એના (૧) મને ગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયમુર્તિ એવા ત્રણ ભેદે છે. આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ પૂર્વક પાંચમા ઉલ્લાસમાં વિચારાશે, અત્ર તે કેવળ મને ગુપ્તિનું લક્ષણ રજુ કરાય છે: आर्तरौद्रध्यानप्रचारनिरोधपूर्वकधर्मध्यानादिप्रचाररूपत्वं, समस्तकल्पनाजालविमुक्तिरूपत्वे सति समत्वप्रतिष्ठापूर्वकात्मरमणतारूपं वा મનોપુણેક્ષણમ્ (ર૦). અર્થાત્ આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે દુર્યોનો વિરોધ કરીને ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ બે શુભ ધ્યાનને વિષે પ્રવૃત્તિ કરવી તે “મનગુપ્તિ” છે. અથવા સમગ્ર કલ્પનાની જાળને ત્યાગ કરી આત્મમંદિરમાં સમતાની પ્રાણપ્રતિષ્ઠા કરવા પૂર્વક આત્મામાં રમણ કરવું તે “મનગુપ્તિ છે, અર્થાત કે મનને અશુભ ધ્યાનમાં ન જોડતાં તેને શુભ ધ્યાને લગાડવું તે મને ગુપ્તિ ” છે. એષણ-સમિતિનું લક્ષણ– द्विचत्वारिंशद्भिक्षादोषवर्जनपूर्वकान्नपानादीनां गवेषणरूपत्वમેવાણમિતેક્ષણમ્ (૨૨) અર્થાત્ ભિક્ષાના ૪૨ દેષના ત્યાગ પૂર્વક શુદ્ધ આહાર, પાણીની ગષણા કરવી તે “એષણાસમિતિ” છે. એટલે કે અન્નપાનનું ગષણ, તેનું ગ્રહણ કે તેને ઉપયોગ એ ત્રણે જાતની એષણમાં દેષ ન આવે તે માટે સાવધાનતા રાખવી તે “એષણ-સમિતિ” છે. ભિક્ષાના ૪ર – વિચારસાર (પૃ. ૭૨-૭૩)માં ભિક્ષા સંબંધી ૪૨ દેનું વર્ણન છે. તેમાં સળ ઉદ્ગમ-દોષે છે, સેળ ઉત્પાત-દે છે, અને દશ એષણ-દે છે. (૧) આધાકમ, (૨) દેશિક, (૩) પૂતિકર્મ, (૪) મિશ્ર જાત, (૫) સ્થાપના, (૬) પ્રાકૃતિકા, (૭) પ્રાદુષ્ક ૧ તવા ( અ. ૯, સૂ. ૪ )માં કહ્યું છે તેમ “ સાથોનનgો ઉત્તઃ ” અર્થાત ચોગેનો પ્રશસ્ત નિગ્રહ તે “ ગુપ્તિ ” છે. આ ઉપરથી એ સારાંશ નીકળે છે કે ગુપ્તિમાં દુષ્ટ પ્રવૃત્તિઓનો નિષેધ પ્રધાન પદ ભોગવે છે, જ્યારે સમિતિમાં શુભ પ્રવૃત્તિઓનું સેવન મુખ્ય ભાગ ભજવે છે. Page #963 -------------------------------------------------------------------------- ________________ ८८४ આસવ-અધિકાર. [ તૃતીય રણ, (૮) ક્રીત, (૯) પ્રામિત્ય, (૧૦) પરિવર્તિત, (૧૧) અભ્યાહત, (૧૨) ઉભિન, (૧૩) માલા પહુત, (૧૪) આચ્છિઘ, (૧૫) અનિષ્ટ અને (૧૬) અધ્યવપૂરક, એ સળ પિડ-ઉગમ-દે છે. સેળ ઉત્પાત-દો . (૧) ધાત્રી, (૨) દૂતી, (૩) નિમિત્ત, (૪) આજીવ, (૫) વનપક, (૬) ચિકિત્સા, (૭) ક્રોધ, (૮) માન, (૯) માયા, (૧૦) લેભ, ૧૧) પહેલા અને પછી સંસ્તવ, (૧૨) વિદ્યા, (૧૩) મંત્ર, (૧૪) ચૂર્ણ, (૧૫) વેગ અને (૧૬) મૂલ કમ એ એ ઉત્પાત વિષયક સેળ દે છે. દશ એષણ-દે – (૧) શંકિત, (૨) શ્રક્ષિત, (૩) નિક્ષિપ્ત, (૪) પિહિત, (૫) સંત, (૬) દાયક, (૭) ઉન્મિશ્ર, (૮) અપરિણત, (૯) લિપ્ત અને (૧૦) છદિત એ દશ એષણા સંબંધી દે છે. ભિક્ષા સંબંધી કર દેનું સ્પષ્ટીકરણ– ઉદ્ગમ એટલે ઉત્પત્તિ, આહારની ઉત્પત્તિ સંબંધી જે દે છે તે “ઉગમ-દોષ' કહેવાય છે. શરૂઆતથી શુદ્ધ આહાર હોય છતાં ધાત્રી વગેરેને લઈને જે દેશે ઉત્પન્ન કરાય તે ઉત્પાત-દોષ' જાણવા. આહાર વિહોરવા (લેવા) જતાં શંકિત વગેરે ની તપાસ કરતાં જે દેષ જણાય તે “એષણા-દેષ છે. ૧૬ ઉગમ-દોની રૂપરેખા– (૧) આધાકર્મ–અમુક સાધુ માટે મારે આ ભક્તાદિ રાંધવું છે એમ સાધુને ઉદ્દેશીને જે રસોઈ કરવામાં આવે છે. (૨) શિક–પ્રથમ પિતાને માટે અથવા તે સ્વજનાદિને અંગે તૈયાર કરેલ ઓદન, મેદકાદિને ફરીથી અમુક સાધુ સાધ્વીને આપવાના ઇરાદાથી રાંધવામાં આવે છે. આ દેષના અનેક પ્રકાર છે. જેમકે આટલા માણસની રઈ કરવી છે એમ વિચારી પાછળથી આટલે ભાત આપવા કરવા માટે વધારે નાખું એમ ચિંતવી નાંખે તે આઘ-દેશિક અને વિવાહ વગેરે પ્રસંગે વધેલામાંથી આપવા માટે વિભાગ કરતે વિભાગ–દેશિક. આ વિભાગે દેશિક પણ ઉદિષ્ટ, કૃત અને કમ એમ ત્રણ ભેદથી વિભક્ત થાય છે. તેમાં પિતાને માટે તૈયાર કરેલ અશનાદિકમાંથી દાન કરવા માટે જે જુદું કાઢવું તે “ઉદ્દિષ્ટ, જે વધેલા ચોખા વગેરેને સંસ્કૃત કરી કરબારૂપે બનાવવું તે “કૃત '; અને જે વિવાહ વગેરે પ્રસંગે વધેલા લાડવા વગેરેને ભિક્ષાચરોને આપવા માટે ફરીથી ગેળ ઘી નાંખી રાંધવામાં આવે તે “ કર્મ'. વળી આ ત્રણેના પણ Page #964 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ઉદ્દેશ, સમુદેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદ પડે છે. જે કોઈ સંન્યાસી કે ગૃહસ્થ ભિક્ષાચર આવશે તેને આપીશું એમ કહપવું તે “ઉદ્દેશ', માત્ર વેષધારીઓને આપીશું એમ ચિંતવવું તે “સમુદેશ”, શાક્ય વગેરેને આપીશું એમ ધારી ભોજન બનાવવું તે “આદેશ', અને ખાસ જૈન સાધુઓને જ આપીશું એવા ઈરાદાથી તૈયાર કરાવવું તે “સમાદેશ છે. કહ્યું પણ છે કે– જાતિગત રહી મ સ .. समणाणं आएसं निग्गंथाणं समाएसं ॥ " (૩) પૂતિકર્મ–આહાર તે શુદ્ધ હોય છતાં અપવિત્ર આધાકદિ આહારના અવયવના સ્પર્શથી તેને વિકૃત કરે તે. (૪) મિશ્ર જાત–કુટુંબ તથા સાધુ પ્રમુખને ઉદ્દેશી એકત્ર જે પાક કરાય તે. (૫) સ્થાપના–સાધુઓને આપવાની બુદ્ધિથી જે વસ્તુનું કેટલાક સમય સુધી જુદા ઠેકાણે સ્થાપન કરાય તે. (૬) પ્રાકૃતિકા–જેમ કે ઈ ઈષ્ટ જનને ભેટશું અપાય છે તેમ બહુમાનપૂર્વક જે સાધુએને આપવું તે. એ પ્રાભૂતિકાના પાણ બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે થાય છે. જેમાં મેટે આરંભ હેય તે “નાદર ” છે અને જેમાં થોડે આરંભ હોય તે “સૂક્ષમ છે. આ દરેકના પણ ઉશ્વકણ અને અવશ્વષ્કણ એમ બે બે વિકલ્પ થાય છે. પિતાને ઘેર આવેલા લગ્નાદિ પ્રસંગે સાધુઓને તેમાંથી વહેરાવી શકાય એવા ઈરાદાથી મુહૂર્તીદિ નજીક કઢાવી પોતાના પ્રસંગ પહેલાં આરંભ કરાવ તે “અવશ્વષ્કણ” છે, જ્યારે એવા જે ઈરાદાથી મુહૂર્ત લંબાવવું તે “ઉવષ્કણ” છે. (૭) પ્રાદુષ્કરણ–દીવા વગેરે કરીને અથવા ભીંત વગેરે પાને કે બારી મૂકીને અંધારું દૂર કરી અજવાળું કરવું કે જેથી સાધુ આહાર લઈ શકે તે. ૧ આ સમગ્ર હકીકતની સંકલના નીચે મુજબ છે – ઔશિક એક વિભાગ ઉદ્દિષ્ટ કમ ઉદ્દેશ સમુદેશ આદેશ સમાદેશ ૨ છાયા यावत्कमुद्देशं पाखण्डिनां भवेत् समुद्देशम् । श्रमणामामादेशं निर्ग्रन्थानां समादेशम् ॥ Page #965 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ આસ્રવ-અધિકાર. [ તૃતીય (૮) ક્રીત–વેચાતું લઈ આપવું તે. આના ચાર પ્રકારે છે–(૧) આત્મદ્રવ્યકીત, (૨) આત્મભાવક્રત, (૩) પદ્રવ્યકત અને (૪) પરભાવકોત. પિતાના પૈસાથી ખરીદેલ, પિતાને માટે વેચાતું લીધેલ, પારકાના પૈસાથી વેચાતું લીધેલ અને બીજાને માટે ખરીદેલ એ એના અનુક્રમે અર્થો છે. (૯) પ્રામિત્ય–તને પાછું આપીશું એમ કહી કોઈની પાસેથી ઉધાર લઈને આપવું તે. (૧૦) પરાવર્તન–સાધુઓને વહેરાવવાના ઇરાદાથી ખરાબ વસ્તુ બીજાને આપી તેને બદલે સુગંધી ઘી વગેરે સારી વસ્તુ લેવી તે. (૧૧) અભ્યાહત-સાધુઓને આપવાના ઇરાદાથી તેમની સામે લાવેલ આહારદિ. એના પણ પ્રચ્છન્ન, પ્રકટ, સ્વગ્રામવિષય, પરગ્રામવિષય એમ અનેક ભેદે થાય છે. સાધુ ન જાણે તે રીતે લાવવું તે “પ્રચ્છન્ન”, દેખીતી રીતે લાવવું તે “પ્રકટ', જે ગામમાં સાધુ હોય તે જ ગામમાંથી લાવવું તે “સ્વગ્રામવિષય ” અને બીજા ગામથી લાવવું તે પરગ્રામવિષય”. આ સિવાય ક્ષેત્રવિષય, ગૃહવિષય, આશીર્ણ, અનાચીણું તેમજ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ પણ ભેદો પડે છે. (૧૨) ઉભિન્ન–મણ, છાણુ યા લાખ વગેરેથી બરાબર બંધ કરેલ-મુદ્રિત કરેલ વાસણની મુદ્રાને ઉખેવને તેમજ બારણું વગેરે ઉઘાડને સાધુના નિમિત્તે આહાર વગેરે વસ્તુ લાવવી તે. (૧૩) માલાપહત–જે શીકા વગેરે ઉપરથી ચીજો ઉતારતાં પગ લપસવાને ભય રહેતો હોય ત્યાંથી ઉતારી આપવું તે. અત્ર “માલા” શબ્દથી ‘ ઉચ્ચ પ્રદેશ” સમજવો. એના પણ ચાર ભેદ થાય છે. જેમકે (૧) ઊર્વેમાલાપહત, (૨) અધેમાલાપહત, (૩) ઉભયમાલાપહત અને (૪) તિર્યક્રમાલાપત. અત્રે એ ધ્યાનમાં રાખવું કે દાદર કે નિસરણી કે પગથીઆ વગેરે ચઢવાને જે હોય તે સ્થાનથી લાવેલ વસ્તુ માલાપહત ગણાય નહી. વિશેષમાં આ ભેદના જઘન્યાદિ ઉપભેદો સંભવે છે. (૧૪) આછિદ્ય—પુત્ર યા કર વગેરે પાસેથી તેમની ઈચ્છા વિરુદ્ધ ઝુંટવી લઈને સાધુને આપવું તે. (૧૫) અનિષ્ટ–વસ્તુના માલીકે રજા નહી આપી હોય તે. આના પણ (૧) સાધારણ-નિષ્ટ, (૨) ચેલ્લકા-નિસૃષ્ટ અને (૩) જદુકા-નિગ્રુષ્ટ એમ ત્રણ ભેટ છે. તેમાં બહુ જનની સામાન્ય વસ્તુ આજ્ઞા વગર આપવી તે “સાધારણ-નિષ્ટ', માલીકે નરેને કે ખેતર વગેરેમાં કામ કરતા માણસોને આપી દીધેલ-મેકલાવેલ ભક્તાદિ તેમની અનુજ્ઞા સિવાય આપવાં તે ચેલકા-નિષ્ટ'; અને હાથીની આજ્ઞા સિવાય મહાવત જે આપે તે “જકા-નિષ્ટ છે. (૧૬) અધ્યવપૂરક–પ્રથમ પિતાના અંગે અને પછી કાર્પટિકાદિને ઉદ્દેશીને ઉમેરેલા ભક્તાદિમાં ફરીથી સાધુઓને આવેલા જાણી તેમના માટે તંદુલાદિ ઉમેરવાં તે. Page #966 -------------------------------------------------------------------------- ________________ ૮૮૭ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા. ૮૭ ૧૬ ઉત્પાત-દોનું સ્વરૂપ - (૧) ધાત્રી– બાળકને ધવડાવનાર, રમાડનાર ધાવમાતાને યોગ્ય કાર્ય કરી કરાવીને જે ભક્તાદિ મેળવાય તે. (૨) દૂતી-પરસ્પર સંદેશ કહીને જે પિંડ ઉપાર્જન કરાય છે. (૩) નિમિત્ત–અતીત, અનાગત, શુભ, અશુભ નિમિત્ત કહી મેળવેલો પિંડ. (૪) આજીવ–ભિક્ષા લેવા જતાં પિતાનાં તથા જેને ઘેર ગયા હોય તેનાં જાતિ, કુલ, ગણ, કર્મ તેમજ શિ૯૫ વગેરેને પ્રકાશ કરી જે આહારાદિ મેળવાય તે. (૫) વનપક–ભિક્ષા આપનાર ગૃહસ્થ જેને ભક્ત હોય તેને પોતે પણ ભક્ત હેવાને દેખાવ કરી જે આહારાદિ મેળવાય તે. (૬) વિચિકિત્સન–દવા દારૂ બતાવીને જે મેળવાય તે. (૭) ક્રોધ–સાધુના ક્રોધથી મારણ, ઉચ્ચાટન, શાપ વગેરેથી ડરીને કે તેની વિદ્યાનો પ્રભાવ, તેનું સહસધિપણું તેમજ રાજકુલમાં વલ્લભપણું જાણી જે ભક્તાદિ અપાય તે. (૮) માન– હું સાધુઓને એવી વસ્તુઓ લાવી ખવડાવીશ તે મને તેઓ લબ્ધિધારી જાણશે એમ માન પૂર્વક લાવવું તે. (૯) માયા–કઈ સાધુ વિદ્યાથી રૂપ બદલી કપટથી જે મેળવે તે. (૧૦) લેભ–સિંહકેશરીયા વગેરે માદકને લેભ કરી મેળવાય તે. (૧૧) પૂર્વ પશ્ચાસંસ્તવમાતાનાં માતા, પિતા, સાસુ, સસરા વગેરેની આપ્યા પહેલાં કે પછી સ્તુતિ કરવા પૂર્વક મેળવાય તે. (૧૨) વિદ્યા-વિદ્યાના પ્રયોગથી ચમત્કાર દેખાવ આહાર મેળવે તે. (૧૩) મંત્ર–મંત્રના પ્રયોગથી જે પિંડ મેળવાય તે. (૧૪) ચૂર્ણ-માંખમાં અંજન વગેરે કરીને અદશ્ય બની આહાર મેળવો તે. (૧૫) યોગ-પગે લેપ કરી જે પિંડ મેળવાય તે. (૧૬) મૂલ કર્મ—ગર્ભસ્તંભન, ગર્ભાધાન, અક્ષતનિત્વકરણ, ક્ષતનિત્વકરણ વગેરે સંસારવૃદ્ધિના મૂળરૂપ કર્મ કરી જે પિંડ મેળવાય તે. ૧૦ એષણ-દોનું વિવરણ– (૧) શંકિત–આધાકર્માદિ દોષ દેવાની જે આહારમાં શંકા પડતી હોય તે. (૨) પ્રક્ષિત–પૃથ્વી વગેરે સચિત્ત વસ્તુથી વિંટાલેલ પદાર્થ, હાથ, કે પાત્ર હેય તે. (૩) નિક્ષિત–સચિત્ત વસ્તુ ઉપર મૂકેલ હોય તે. (૪) પિહિત-સચિત્ત વતુથી ઢાંકેલ-હેઠલ આહાર અને ઉપર સચિત્ત હોય તે. (૫) સંહિત––જે ન આપવા જેવી વસ્તુ હોય તે દૂર ફેંકી દઈને અપાય તે. ૧ સરખાવો મનુસ્મૃતિ ( અ. ૬, . પ૦ ). Page #967 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ આસ્રવ-અધિકાર. [ તૃતીય (૬) દાયક–વૃદ્ધ, અશક્ત, નપુંસક, કંપારીવાળા, તાવવાળા, આંધળા, બાલક, દારૂઠયા, ઉન્મત્ત, હાથ કપાયેલા, પગ કપાયેલા, બંધનમાં પડેલા, પાદુકા પહેરેલા એવા દાતા પાસેથી કે ખાંડતી, દળતી, ભરડતી, કાંતતી, રૂને લોહતી, પીંજતી, પિલતી, દહીં મથતી, ખાતી, ગર્ભવતી, નાના બચ્ચાવાળી, છકાયની વિરાધના કરતી અને કઇ યુક્ત એવી દાત્રી પાસેથી જે આહાર લેવાય તે “દાયક-દુષ્ટ” કહેવાય. (૭) ઉન્મશ્ર–સચિત્ત વસ્તુમાં મેળવેલી વસ્તુ હોય તે. (૮) અપરિણત–માસુક-નિજીવ નહી થયેલી વસ્તુ હોય તે. (૯) લિપ્ત–હાથ, પાત્ર યાને ભાજનને જેને લેપ થાય એવી વધ, દહીં વગેરે વસ્તુ નહી લેવી, પરંતુ વાલ, ચણ વગેરે જેને લેપ નહી થાય તેવી વસ્તુ ગ્રહણ કરવી. આ ઉત્સર્ગમાર્ગ છે. શક્તિના અભાવે અથવા નિરંતર સ્વાધ્યાયાદિમાં જોડાયેલ હોવાને લીધે લેપકારી વસ્તુ પણ ગ્રહણ કરવી કલ્પે છે. એવે વખતે દાતાને હાથ લેપ રહિત હોય અને પાત્ર લેપથી યુક્ત હોય, દાતાને હાથ લેપથી યુક્ત હોય અને પાત્ર શુષ્ક હોય ઈત્યાદિ જે અષ્ટભંગી થાય છે તેને વિચાર કરી ગ્ય હેય તે ગ્રહણ કરે. (૧૦) છદ્રિત–સચિત્ત, અચિત્ત તેમજ મિશ્રમાં નાંખેલ વસ્તુ પણ સાધુને ગ્રહણ કરવા ચોગ્ય નથી. દેશ, કાળ, પુરુષ અવસ્થા, ઉપગશુદ્ધિ અને પરિણામને સારી રીતે જોઈને કઈ વસ્તુ કપે છે, અન્યથા કેઈ વસ્તુ એકાંતથી કલ્પતી નથી. ટૂંકમાં જે જ્ઞાન, શીલ અને તપને નકકી સહાય કરે તેમજ અજ્ઞાનાદિ દોષને દૂર કરે તે “કચ્છ” અને તેથી વિપરીત બીજું બધું “અક૯પ્ય” સમજવું. વળી જે સમ્યકત્વ, જ્ઞાન અને શીલ વગેરે ચારિત્રની પ્રવૃત્તિને ઉપઘાત કરે તે તથા શાસનની લઘુતા કરે તે કચ્છ છતાં પણ અકથ્ય છે. આહાર, શમ્યા, વસ્ત્ર, પાત્ર અને ઔષધાદિ કઈ વસ્તુ શુદ્ધ અને કમ્ય હેય તે પણ અકસ્થ થાય અને અકથ્ય હેય તે કચ્ચ પણ થાય; માટે શય્યા, વસ, પાત્ર, આહાર વગેરે જે કંઈ કણ્યાકય કહ્યું છે તે કાળ, ક્ષેત્ર, પ્રમાણુ, પથ્ય, દ્રવ્ય, આત્મબળ વગેરેને બરાબર વિચાર કરી તે સર્વે ચારિત્રહની રક્ષાનિમિત્તે મુનિ વાપરે છે; તેથી કચ્યાકય વિધિને જાણનાર, ગીતાર્થનિશ્રિત અને વિનયશીલ મુનિ દેષથી મલિન લેકમાં પણ લેપ રહિત વર્તે છે, જેમ કાદવમાં રહેલું કમળ કાદવથી લેવાતું નથી તેમ ધર્મોપકરણ વડે શરીરને ધારણ કરનાર સાધુ પણ અધર્મથી લેવાતો નથી. આદાનનિક્ષેપણુ–સમિતિનું લક્ષણ – औधिकौपग्राहिकोपधेरादान निक्षेपयोरागमानुसारेण प्रत्यवेक्षणप्रमार्जनलक्षणसम्यक्प्रवृत्तिरूपत्वमादान निक्षेपणसमितेर्लक्षणम्। (४२२) Page #968 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા અર્થાત્ ધિક અને ગ્રાહિક ઉપકરણોને લેતા મૂકતી વેળા આગમમાં બતાવેલી વિધિ અનુસાર અવલોકન અને પ્રયોજન રૂપ શુદ્ધ પ્રવૃત્તિ કરવી–અવલોકન અને પ્રમાજન દ્વારા યતના રાખવી તે “આદાન-નિક્ષેપણુ-સમિતિ” છે. ઘિક અને ઔપગ્રાહિક ઉપકરણનું સ્વરૂપ સાધુ તથા સાધ્વીઓ સંયમના નિર્વાહાથે જે શુદ્ધ વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણનું ગ્રહણ કરે તે “ઉપધિ' કહેવાય છે. એ ઉપધિનાં (૧) ઉપધિ, (૨) ઉપગ્રહ, (૩) સંગ્રહ, (૪) પ્રગ્રહ, (૫) અવગ્રહ, (૬) ભંડક, (૭) ઉપકરણ અને (૮) કરણ એવા આઠ પર્યાય ઓઘનિર્યુક્તિ( ગા. ૬૬૬)માં જણાવવામાં આવેલા છે. ઓધિક ઉપધિ અને ઔપગ્રાહિક ઉપાધિ એમ ઉપધિના બે ભેદ પડે છે. જે સર્વદા ધારણ કરવામાં આવે તે “ઓધિક” કહેવાય છે, જ્યારે જે કારણુપ્રસંગે સંયમના નિર્વાહ માટે ગ્રહણ કરાય તે “પગ્રાહિક કહેવાય છે. આ દરેકના પણ ગણના અને પ્રમાણથી બે બે ભેદ પડે છે. તેમાં એક, બે વગેરે એવી જેની ગણત્રી થઈ શકે તે “ગણના-ઉપધિ” કહેવાય છે, જ્યારે એક હાથ લાંબુ, બે હાથ લાંબું એમ જે માપી શકાય તે “પ્રમાણ-ઉપધિ' કહેવાય છે. ઔધિક ઉપધિ સ્થવિરકલ્પી સાધુ, સાધ્વી અને જિનકલ્પી સાધુના આચારને અંગે ઓછા " વત્તા પ્રમાણમાં હોય છે. તેને કેટલી હોય તે ઘનિયુક્તિની નીચેની ગાથા કહી રહી છે?— "વારસદવારું, કવિ . अजाणं पन्नवीसं तु, अओ उडं उवग्गहो ॥६७१॥" અર્થાત જિનકલ્પીને ૧૨, વિકલ્પીને ૧૪ અને આર્યાને ૨૫ ઉપણિ હોય છે. આ ઉપરાંત સંયમના નિર્વાહ માટે જે કંઈ ઉપકરણે હોય તે પઝાહિક જાણવાં. દંડક, યષ્ટિકા અને ઢિયટિકા આ સર્વને માટે ગ્રાહિક છે, જ્યારે ચમકૃતિછબડકા, ચમકેષ, ચમત, ચર્મચ્છેદક, અને, ચિલિમિલી (મચ્છરદાની) વગેરે સર્વ વસ્તુઓ ગુરુને માટે જ પગ્રાહિક છે. સસ્તારક (સંથારે), ઉત્ત૫ટ્ટક વગેરે પણ પઝાહિક છે. ઉપલક્ષણથી બીજી પણ જે વસ્તુઓ કારણુપ્રસંગે લેવી પડે તે સર્વ પણ ઓપગ્રાહિક સમજી લેવી. હવે પ્રથમ જિનકલ્પિકને ઉદ્દેશીને ઓધિક ઉપાધિનાં નામ વિચારીશું. તેમાં પ્રથમ ગણનાથી તે નીચે પ્રમાણે છેઃ-(૧) પાત્રક, (૨) પાત્રબંધન (ઝેળી), (૩) પાત્રકેશરિકા (નાની પૂંજણી), (૪) પટલક (પડલા), (૫) રજસ્ત્રાણ, (૬) ગુચ્છક, (૭) *પાત્રકસ્થાપન, (૮-૧૦ ) ક૫ (ત્રણ પ્રચ્છાદક ), ( ૧૧ ) રજોહરણ અને (૧૨) મુખવસ્ત્રિકા. ૧ છાયા fજના ગાયા જurfજ (પાનિત) થવિધતુરંશfજનઃ | आर्याणां पञ्चविंशतिस्तु अत ऊर्ध्वमुपग्रहः ॥ ૨ સંથારાના ઉપર આ પાથરવામાં આવે છે. એથી પક્ષદિકાનું રક્ષણ થાય છે; કેમકે એ ન હોય તો કંબલમય સંસ્મારક અને શરીરના સંધર્ષણથી પદિકાની વિરાધના થાય. છે આનું બીજું નામ “ પતંગ્રહ ' છે, કેમકે ગૃહસ્થના હાથમાંથી પડતી અશનાદિ વસ્તુ, એ દ્વારા ગ્રહણ કરાય છે. ; ભજન કરતી વેળા જે કપડા ઉપર પાત્રો રાખવામાં આવે છે તે.. 112. Page #969 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય સ્થવિરકલ્પિકને અંશે ઉપરોક્ત બારમાં માત્રક અને મોલપકક એ બે વધારે ઉમેરવા એટલે તેમને કુલે ચૌદ ઉપકરણ હેય. સાધવીનાં ર૫ ઉપકરણ જિનકલ્પિકના ઉપર કહેલાં બાર ઉપરાંત (૧) માત્રક, (૨) કમઠક, (૩) અવગ્રહાનંતક, (૪) પટ્ટક, (૫) અન્ધક, (૬) ચલનિકા, (૭) અભ્યન્તરનિવસની, (૮) બહિનિવસની, (૯) કંચુક, (૧૦) ઉપકક્ષિકા, (૧૧) વૈકક્ષિકા, (૧૨) સંઘાટિકા અને (૧૩) કંધકરણી એમ એકંદર સાધ્વીઓને પચીસ ઉપધિ હોય છે. જિનકલ્પિક સાધુ, વિરકલ્પિક સાધુ અને આર્યા યાને સાધ્વી આ ત્રણેનાં ઉપકરણે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં સંભવે છે. જિનકલ્પિકને ઉત્કૃષ્ટ ૪ ઉપધિ, મધ્યમ ૪ અને જઘન્ય ૪ હેાય છે; સ્થવિરકલ્પિક સાધુને ૪ જઘન્ય, ૬ મધ્યમ અને ૪ ઉત્કૃષ્ટ ઉપધિ હોય છે, અને આર્થીઓને જઘન્ય ૪, મધ્યમ ૧૩ અને ઉત્કૃષ્ટ ૮ ઉપધિ દરેક ઉપકરણનું પ્રમાણુ (૧) પાત્રક-ત્રણ વેંત અને ચાર આંગલની પરિધિવા અને એક વેંત જેટલા ચાડાવાળું અર્થાત્ પહેલું તેમજ આહાર પાણી લાવવા માટે ઉપયોગી એવું લાકડાનું, માટીનું કે તુંબનું પાત્રક રાખવું. દાળ વગેરે પ્રવાહી પદાર્થથી યુક્ત પદનાદિ ખાતાં સાધુ-સાધ્વીને ક્ષુધા શાંત કરવામાં સહાયક નીવડે તેટલા પ્રમાણનું પાત્ર મધ્યમ ગણાય છે. આથી હીન તે જઘન્ય જાણવું અને વિશેષ તે ઉત્કૃષ્ટ સમજવું. અન્ય રીતે વિચારતાં ઉનાળામાં બે ચાર ગાઉથી આવેલા સાધુની, જે પાત્ર ચાર આંગળ ઊનથી ભરેલું હોવા છતાં એટલે એટલું ઊણું હોવા છતાં તૃષા શમાવી શકે તે “મધ્યમ પાત્ર ગણાય છે. આથી હીન તે જઘન્ય અને વિશેષ તે ઉત્કૃષ્ટ સમજવું. દરેક સાધુએ તે પિતાના પ્રમાણુનાં જ પાત્રો રાખવાં, પરંતુ જે વૈયાવૃત્ય કરનાર (દરેકની ગોચરી લાવનાર) હેય તે યાચેલ, આચાર્યો આપેલ નંદીપાત્ર (માટું પાતરું) રાખે કે જેથી અટવી ઉતરતાં કે દુકાનમાં ઉપધ થતાં કામ લાગે. (૨) પાત્રબંધન–-જેને ગાંઠ વાળતાં પૂણ ચરસ થાય તેવી રીતે પાત્ર (ભાજન )ના કદ પ્રમાણે એ હેઈ શકે. ગાંઠના છેડા બને બાજુ ચાર ચાર આંગળ રહે તેવું આ હેવું જોઈએ, (૩) પાત્રકેશરિકા, (૪) ગુચ્છક અને (૫) પાવસ્થાપન–આ ત્રણેનું માપ એક વેંતને ચાર આંગળ હોય છે. વિશેષમાં પાત્રકસ્થાપન અને ગુચ્છક એ બે ઊનનાં હોય છે. (૬) પટલક–ત્રણ પડે એકઠાં કરાતાં જેમાંથી સૂર્યનાં કિરણે દેખાય નહીં તેવાં ઘટ, સૂતરાઉ વસ્ત્રનાં, મજબૂત તેમજ સુંવાળા બનાવવાં. તે પણ ઉનાળામાં ત્રણ, શિયાલામાં ચાર ૧ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ એઘનિર્યુક્તિ ( ગા. ૬૭ર-૬૭૩, ૬૭૮ ). Page #970 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપક. ૮૯૧ અને ચોમાસામાં પાંચ એમ ઓછાં વત્તાં રાખવાં. અઢી હાથની લંબાઈ અને છત્રીશ માંગળ યાને દેઢ હાથની પહોળાઈ એ તેનું પ્રમાણ જાણવું. અન્ય શબ્દોમાં કહીએ તે ગોચરી જતી વેળા જેટલા પ્રમાણના પટલથી પાત્રકોનું તેમજ શરીરનું ખભા સુધીનું આચ્છાદન થાય તેટલું આનું માપ સમજવું. (૭) રજસાણ–પાત્રકના માપ જેટલું એનું મા૫ જાણવું. (૮) ક૯૫–ઓઢતાં ખભા ઉપર રહી શકે તેટલા પ્રમાણનું એટલે કે સાડા ત્રણ હાથ લાંબું અને અઢી હાથ વિસ્તારવાળું આ હાય છે. બધાં મળીને બે સૂતરનાં અને એક ઊનનું એમ ત્રણ કલ્પ હોય છે. (૯) હરણ–આનું બીજું નામ “ધર્મધ્વજ ” છે. આ બત્રીસ આગળ લાંબું હોય છે, તેમાં ૨૪ આંગળની દાંડી અને ૮ આંગળની દશીઓ સમજવી. અથવા આ બે નાનાં મોટાં હોય તે પણ એકંદર રીતે રજોહરણ ૩૨ આંગળનું હોવું જોઈએ. (૧૦) મુખવસ્ત્રિકા–એક વેંત અને ચાર આંગળની અથવા મુખ પ્રમાણની કે જેનાથી (કા વગેરે કાઢતાં) ગળાની પાછળની બાજુએ ગાંઠ વાળી શકાય. ( ૧૧ ) માત્રક (તરણી)-દાળ, ભાત વગેરેથી ભરેલ એવું પાત્ર કે જેમાં રહેલે આહાર બે ગાઉથી આવેલા સાધુ એક જ સ્થાને ખાઈ શકે. (૧૨) ચેલપટ્ટક–યુવાન સાધુઓને ૪ હાથ પ્રમાણને અને વૃદ્ધાને બે હાથ પ્રમાણને (૧૩) સંસ્તારક અને (૧૪) ઉત્તરપટ્ટક-–આ બને અઠ્ઠાવીસ આગળ પહેલાં અને અઢી હાથ લાંબાં હોય છે. આર્યાનાં ઉપકરણનું પ્રમાણુ શરીરના નીચેના ભાગનાં છ ઉપકરણે અને ઉપરના ભાગનાં પાંચમાંનાં ઘણાંખરાંનું માપ તો દરેકના શરીરના કદ પ્રમાણે સમજવું. સંઘાટિકા ચાર હોય છે. તેમાં એક બે હાથ પહોળી. એ ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી હોય છે. તે પૈકી બે હાથવાળી ઉપાશ્રયમાં હોય ત્યારે ઓઢવા માટે કામમાં લેવી, ત્રણ હાથવાળીને ગોચરી વગેરે જતાં આવતાં ઉપયોગ કરે; અને થાર હાથવાળી કારણુપ્રસંગે સ્નાન કરતાં તથા સમવસરણ (વ્યાખ્યાન આદિ)માં બેસવા જતાં પહેરવાના ઉપગમાં લેવી એમ શાસ્ત્ર ફરમાવે છે. કષકરણી--ચોરસ, ચાર હાથ લાંબી, ચાર પડ કરી ખભે નાખી શકાય તે મુજ. બની જાણવી. ઉપધિ રાખવાનું પ્રજન– (૧) પાત્રક–ભજન કરનાર સાધુ પાત્ર રહિત હવાથી ષયની વિરાધના કરે, તેથી તેના રક્ષણાર્થે તેમજ બાળ, વૃદ્ધ, પ્લાન વગેરેની ભક્તિ કરવા માટે તેઓ પાત્રક રાખે. (૨) પાત્રમ-ધ – પાત્રના રક્ષણાર્થે. (૩) પાત્રસ્થાપનક– રજ (ધૂળ) વગેરેથી રક્ષણ કરવા માટે. (૪) ગુચછક–પાત્ર ઉપર બાંધવા સારૂ. Page #971 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. ' [ તૃતીય (૫) પાત્રકેશરિકા ( પાત્રમુખસિક યાને ચિલમિલિકા)–પાત્રનું પ્રમાર્જન કરવા માટે પાત્રમાં એ રાખવી. અત્યારે આ “અરવલી” તરીકે ઓળખાવાય છે. (૬) પાત્રસ્થગનક (પહેલા)–પાત્ર ઉઘાડાં રહેતાં પુષ્પાદિ સચિત્ત વરતુ, રેતી, પક્ષીઓની અઘાર, સચિત્ત પૃથ્વીકાય વગેરે પાત્રમાં પડે તેના રક્ષણ માટે. (૭) 'રજસ્ત્રાણુ–પાત્રના રક્ષણ માટે, વૃષ્ટિના જળથી રક્ષણ કરવા માટે. (૮) પ્રછાદક-ટાઢ, તાપ નિવારણાર્થે, લાનાદિના રક્ષણ માટે. (૯) રજોહરણ યાને એક–પ્રમાર્જન માટે, સૂક્ષ્મ બાદર છવોની રક્ષા માટે તેમજ જૈનની નિશાની તરીકે. (૧૦) મુખવસ્ત્રિકા–સંપતિમ રેણુ, તેમજ સંપતિમ જંતુ બેલતાં કે કાજો વગેરે કાઢતાં મુખમાં પ્રવેશ થવા ન પામે તેટલા માટે તેમજ સૂત્રાદિ વાંચતાં થુંકથી તેની આશાતના ન થાય તે વારતે. (૧૧) નંદીપાત્ર (મેટું પાત)-આચાર્યાદિના વૈયાવૃત્ત્વાર્થે. (૧૨) ચલપટ્ટક–વિકૃત ઇન્દ્રિય ન દેખાય તે માટે, વા (પવન) લાગવાથી શૂન્ય ન થઈ જાય તે માટે, લજજા હેય તેના સંકેચના નિવારણાર્થે, સ્કૂલ લિંગ જોઈ કેઈ હાંસી વગેરે કરે તેનાથી બચવા માટે, સુંદર સ્ત્રી જોવાથી લિંગને ઉદય થાય, અથવા સાધુના સુંદર લિંગને જે કઈ સ્ત્રીને વેદય થાય તે તેના રક્ષણ માટે. (૧૩) સંસ્તારક—શયનના સમયે બિછાવવા માટે. (૧૪) સાધ્વીઓનું દરેક ઉપકરણ માટે ભાગે શીલના રક્ષણાર્થે હેય છે. અત્ર જણાવેલાં સર્વ ઉપકરણેમાંથી જે જે ઉપકરણ ધારણ કરવાથી જ્ઞાનાદિની પુષ્ટિ થાય તે જ ઉપકરણ છે; બાકીનાં તે પ્રતિસેવન કરાતાં (વગર કારણે ધારણ કરતાં) યતના વગરના સાધુને અધિકરણરૂપ બને છે. એઘનિર્યુક્તિમાં કહ્યું પણ છે કે – " जं जुज्जइ उपकरणे, उवगरणं तं सि होइ उवगरणं । अतिरेगं अहिगरणं अजतो अजयं परिहरंतो ॥ ७४१॥" આલેકિતમાનજનનું લક્ષણ पात्रमध्ये गृहीतशुद्धपिण्डस्य चक्षुरादिना प्रत्यवेक्षणीयत्वे सति पुनः साम्पातिकजीवरक्षणार्थ प्रतिश्रय मागत्य दिवा प्रकाशवत्प्रदेशे ૧ ડગલાને મેલે થતું અટકાવવા માટે જેમ અસ્તર વપરાય છે તેમ પાત્રનું ધૂળથી રક્ષણ કરવા માટે આ કામમાં આવે છે, ૨ આના અભાવમાં શુદ્ધ ભૂમિ ઉપર સૂનારા સાધુને હાથે પણ પૃથ્વીકાયાદિને ઉપમ થવાનો સંભવ રહે છે તેમજ નાહક શરીરે ધૂળ લાગે છે. ૩ છાયા यद् युज्यते उपकरणे उपकरणं तद् भवति उपकरणम् । अतिरेकमधिकरणमयतमानस्य अजयं परिहरतः ॥ Page #972 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૮૯૩ स्थित्वा सुप्रत्यवेक्षणपूर्वकं पानान्नलक्षणप्रवृत्तिरूपत्वमालोकितपानમનરશ્ય ક્ષHI (૨૨) અર્થાત નેત્ર વગેરે દ્વારા બરાબર જોઈને પાત્રમાં શુદ્ધ પિંડનું ગ્રહણ કર્યા બાદ ઉપાશ્રયે આવીને પ્રકાશવાળા સ્થળમાં પાત્રને મૂકીને સાંપાતિક છના રક્ષણાર્થે સારી રીતે તેને ફરીથી અવલોકન કરવા પૂર્વક દિવસ છતાં લાવેલી વસ્તુ પીવી કે ખાવી તે “આલેકિતપનભોજન” છે. એટલે કે એક તે ખાવા પીવાની વસ્તુ બરાબર જોઈ વિચારીને લેવી અને વળી લીધા પછી પણ બરાબર જઈ તપાસીને જ તે દિવસે ખાવી કે પીવી તે ‘આલેકિત પાનભેજન” કહેવાય છે, સત્યનું ગૌરવ ' મહાભારત વગેરેમાં સત્યનું ગૌરવ વર્ણવાયું છે. જેમકે સે કુવા ખોદાવવા કરતાં એક વાવ ખોદાવવી વધારે સારી છે. તે વાવ ખોદાવવા કરતાં એક યજ્ઞ ચઢે છે. સે યજ્ઞ કરતાં એક પુત્ર શ્રેષ્ઠ છે અને સે પુત્ર કરતાં પણ સત્ય શ્રેષ્ઠ છે, કેમકે સત્ય એ બ્રહ્મ (વેદ) છે અને તપ છે. જે સત્ય છે તે ધર્મ છે, જે ધર્મ છે તે પ્રકાશ છે, જે પ્રકાશ છે તે સુખ છે; જે જૂઠ છે તે અધર્મ છે, જે અધર્મ છે તે અંધકાર છે, જે અંધકાર છે તે દુઃખ છે. વિશેષમાં સત્ય એ જ્ઞાન અને ચારિત્રને પાયો છે. વારતે જેઓ સત્ય બોલે છે તેમને ચરણના ૨જથી આ પૃવીતલ પાવન થાય છે. સત્ય સુખનો ઝરો છે. જ્યારે અસત્ય એ અજ્ઞાન અને દુઃખનો ખાડો છે. સત્ય એ સીધો અને તેજસ્વી માગ છે, ત્યારે અસત્ય એ અંધારી ગલી છે. પ્રમત્ત રોગને ત્યાગ, મન, વચન અને કાયાની એકરૂપતા અને દુષ્ટ ભાવનાને અવકાશ એ સત્યનાં આભૂષણે છે. વળી શુદ્ધ સત્ય અખંડ છે, સર્વવ્યાપક છે અને અવર્ણનીય આનંદનું ધામ છે. મન, વચન અને શરીરથી જે સત્ય જ સેવે છે તે સર્વજ્ઞ બને છે અને મુક્તિ મહિલા તેના કંઠમાં વરમાળ આરોપ છે. જેનાં જીવન સત્યમય છે તે શુદ્ધ સ્ફટિક રત્ન સમાન છે; તેની આગળ એક ધભર પણ અસત્ય ટકી શકતું નથી. સત્યવાના વચનમાં એટલું બધું બળ હોય છે કે તેની અસર સાંભળનારના ઉપર પ્રાયઃ થયા વિના રહેતી નથી. સત્યને જય જ છે. સત્ય સ્વયંપ્રકાશ છે અને સ્વયંસિદ્ધ છે. સત્ય એ અહિંસાદિ દેવીઓનું ક્રિીડાસ્થાન છે. સત્ય કે જે પાંચ યમો પૈકી એક છે એના ગૌરવની રેખા મારા જેવા પામર વિશેષ શું આલેખે એટલે સત્યવક્તાઓને સાદર પ્રણામ કરી આટલેથી વિરમવામાં આવે છે. ૧ “ વગેરે "થી સ્પર્શનેન્દ્રિય સમજવી એમ ગ્રંથકાર સૂચવે છે. ૨ આથી ફલિત થતા રાત્રિભેજનવિરમણ વિષે આગળ ઉપર વિચાર કરાશે. ૩ જુઓ ર્ડો. સુફથન્કરે સંપાદન કરેલ આવૃત્તિ (આદિ પર્વ, અ. ૬૯, બ્લે. ૨૧ ). ૪ શ્રીપતંજલિકૃત ગસૂત્રના દિતીય પાદના ૩૦ મા સૂત્રમાં કહ્યું છે કે – “ નારાશકાર થઇ ” Page #973 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સત્યરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓ ( ૧ ) 'આલેાચિત ભાષણ, ( ૨ ક્રોધ-પ્રત્યાખ્યાન, ( ૩ ) લેાભ-પ્રત્યાખ્યાન, ( ૪ ) ભય–પ્રત્યાખ્યાન અને ( ૫ ) હાસ્ય-પ્રત્યાખ્યાન એ સત્યરૂપ દ્વિતીય મહાવ્રતની પાંચ ભાવનાઓ છે. આસવ-અધિકાર. ----- આલાચિત ભાષણનું લક્ષણ— असद्भूतार्थप्रतिपादनविरोधपूर्वक प्राणिप्राणानुपघातकारि वचनरूपत्वं सम्यगालोचन पूर्व कवचनलक्षणप्रवृत्तिरूपत्वं वा आलोचित - માવળસ્ય ક્ષળમ્ । ( ૪૨૪ ) f તૃતીય અર્થાત્ અસભૂત ( અવિદ્યમાન) પદાર્થના પ્રતિપાદનને અટકાવનારૂ અને પ્રાણીઓના પ્રાણને હાનિ ન પહોંચાડનારૂ એવું વચન ઉચ્ચારવુ તે ‘ આલાચિત ભાષણ ' છે. ટુકામાં કહીએ તે સારી રીતે વિચાર કર્યાં પછી ખેલવું તે ‘ આલેાચિત ભાષણ ' છે. ક્રોધ-પ્રત્યાખ્યાનનું લક્ષણ मोहनीय कर्मोदयनिष्पन्नाप्रीतिलक्षणद्वेषपूर्वकवचननिरोधरूपत्वं જોનિશ્ચિતવચનપ્રત્યાયાનસ્થ રુક્ષળમ્ । ( ૪૨૬ ) અર્થાત્ મેહનીય કાઁના ઉદયને લીધે ઉદ્ભવેલ અપ્રીતિરૂપ દ્વેષ પૂર્વક વચને ન ખેલવાં તે • ક્રોધનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે. ક્રોધના આવેશમાં જૂઠું' બેલાઇ જવાના પૂરેપૂરા સંભવ છે, વાસ્તે એ અવસ્થા દરમ્યાન મૌન સેવવુ' એટલે સત્ય વ્રતનું પરિપાલન સુગમ થઇ પડે એ આનુ' તા' છે. લાભ-પ્રત્યાખ્યાનનું લક્ષણ समस्तव्यसनैकराजिरूपमोहनीय कर्मोदयाविर्भूतरागपरिणामोदये सति विचित्रप्रकारेच्छा विषयकवचननिरोधरूपत्वं, रागमोहनीयपरिणामोदये सति वितथभाषी भवतीति सत्यमनुपालयतो जीवस्य वितथाकारवञ्चनलक्षणपरिणामपरित्यागरूपत्वं वा लोभनिश्रितवचनप्रत्याસ્થાનક્ષ્ય ક્ષમ્ ! ( ૪૨૬ ) ૧ તત્ત્વા ( અ. ૭, સૂ. ૩ )ના ભાષ્ય ( પૃ. ૪૫ )માં આને ખલે અનુવીચિભાષણ * તા નિર્દેશ છે. * Page #974 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દ ન દીપિકા મ અર્થાત્ સવ આપત્તિની અદ્વિતીય શ્રેણિરૂપ માનીય કર્માંના ઉદયથી પ્રાદુર્ભાવ પામેલા રાગરૂપ પરિણામના ઉદય દરમ્યાન વિચિત્ર જાતની ઇચ્છા થતાં જે વચના ઉચ્ચારાય તેના નિરોધ કરવા તે અથવા તેા રાગરૂપ મેાહનીય પરિણામના ઉદયમાં જીવ અસત્ય ખેલવા પ્રેરાય છે, વાસ્તે એવે સમયે સત્ય વ્રત પાળવાવાળા જીવ જે અસત્યના તેમજ બીજાને ઠગવાના પરિણામનો ત્યાગ કરે છે તે · લેાક્ષનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે. ભય-પ્રત્યાખ્યાનનું લક્ષણ— ऐहिकामुष्मिकादिभेदभिन्न सप्तविधभय मोहनीयोदये सति अनृतभाषणं सुलभं भवति, ततस्तत्प्रत्याख्यानरूपत्वं भयनिश्रितवचनબ્રહ્માણ્યાનસ્ય જીક્ષનમ્ । ( ૪૨૭ ) અર્થાત્ આ લેાક સંબંધી, પરલેાક સંબધી એમ `સાત જાતના ભરૂપ માહનીય ક્રમ ઉદયમાં આવતાં જૂઠું ખેલવાનું મન થાય છે, માટે તેને નિરોધ કરવો તે · ભયનિશ્ચિત વચનનુ પ્રત્યાખ્યાન ’ છે. હાસ્ય-પ્રત્યાખ્યાનનું લક્ષણ हास्य मोहोदये सति परिहसन् परेण सार्धमलीकमपि ब्रूयादिति તક્ષ્મણ્યાહવા જવä હાસ્યનિશ્ચિતવચનપ્રસ્થાશ્થાન” સક્ષમ્ । (૪૮) અર્થાત્ હાસ્યરૂપ મેહનીય કર્મના ઉદયમાં હસતાં હસતાં અન્યની સાથે અસત્ય ભાષણ થઇ જાય; વાસ્તે તેને ત્યાગ કરવા તે ‘ હાસ્યનિશ્રિત વચનનું પ્રત્યાખ્યાન ’ છે, આ સમગ્ર વિવેચનમાંથી સાર એ નીકળે છે કે ક્રોધ, લેાભ કે ભયને વશ થતાં કે મશ્કરી કરતાં પ્રાય: અસત્ય ખેલાય છે, વાસ્તે સત્ય વ્રતના અભિલાષીએ ક્રોધાક્રિકના ત્યાગ કરવા તે શ્રેયસ્કર છે. અન્ય શબ્દોમાં કહીએ તેા રાગ, દ્વેષ અને મેહ એ અસત્યની ઇમારતના પાયા છે, વાસ્તે એ પાયાને જ મજબૂત થવા ન દેવા કે જેથી સત્ય વ્રતને આઘાત પહેાંચે અસ્તેય વ્રતની પાંચ ભાવનાઓ— ( ૧ ) આલેાચિતાવગ્રહ-યાચન, ( ૨ ) અભીણાવગ્રહ–યાચન, (૩) આટલું એ અકસ્માદ્-ભય, આજીવિકા—ભય, મરણ–ભય ૧ હલેાક- ભય, પરલેાક-ભય, આદાન- ભય, અને અપકીત્તિ-ભય. ર કશું પણ છે કે रागाद् वा द्वेषाद् वा मोहाद् वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ? ॥ ,, હુ તત્ત્વાર્થી ( અ. છ, સૂ. ૩ )ના ભાષ્ય ( પૃ ૪૬ )માં આને બદલે અનુવીચ્યવગ્રહચાચનના ઉલ્લેખ છે. ( Page #975 -------------------------------------------------------------------------- ________________ tet આસવ-અધિક્રાર. I તૃતીય પ્રમાણેના અવગ્રહનુ અવધારણ, ( ૪ ) સાધમિક પાસેથી અવગ્રહનું યાચન અને (૫) જ્ઞાતિપાનભેાજન એ ત્રીજા મહાવ્રતની 'પાંચ ભાવના છે, બરાબર વિચાર કરીને જ વાપરવા માટે અવગ્રહની અર્થાત્ સ્થાનની માગણી કરવી તે પ્રથમ ભાવના છે. દેવેન્દ્ર, રાજા, ગૃહપત્તિ, શય્યાતર, જેની જગ્યા માગી લીધી હેાય તે સાધર્મિક એમ અનેક પ્રકારના સ્વામીએ સંભવે છે. તેમાંથી જે સ્વામી પાસેથી જે સાધન માગવુ' વધારે ઉચિત જણાય તેની પાસેથી તે માગવું. એક વાર આપ્યા બાદ તે સ્થાનના માલીકે તે સ્થાન પાછુ લીધુ હાય તેપણુ રાગાદિક કારણને લઇને ખાસ જરૂર જણાય તે તે સ્થાન માટે તેના માલીક પાસે તેને ફ્લેશ ન થાય તેવી રીતે તેની વાર વાર માગણી કરવી તે ખીજી ભાવના છે. માલીક પાસેથી માગતી વેળા જ અવગ્રહનું પરિમાણ નક્કી કરવું તે ત્રીજી ભાવના છે. પેાતાના કરતાં પહેલાં બીજા સમાન ધર્મવાળાએ અર્થાત્ અન્ય સામિકે કોઈ સ્થાન માગી લીધુ' હાય અને પેાતાને તે સ્થાનના ઉપયાગ કરવાના પ્રસંગ આવી પડે તે સાધમિક પાસેથી જ તે સ્થાનની માગણી કરવી તે ચેાથી ભાવના છે. વિધિ પૂર્વક અન્ન, પાન મેળવી ગુરુને ખતાવી તેમની પરવાનગી મેળવ્યા પછી જ તેના ઉપયાગ કરવા તે પાંચમી ભાવના છે. બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ—— ( ૧ ) સ્ત્રી, પશુ અને નપુ'સકથી સસક્ત શયન અને આસનનું વન, ( ૨ ) રાગયુક્ત કથા-વજન, ( ૩ ) મનેાહરેન્દ્રિયાલાક–વન, (૪) પૂર્વકૃતતાનુરમણ-વન અને ( ૫ ) પ્રણીતરસભાજન–વન એ ચાથા મહાવ્રતની પાંચ ભાવના છે. તેમાં પ્રથમ ભાવનાનું લક્ષણ એ છે કે— खोपशुषण्ढक संसक्तवेश्मनि शय्यासनादिवर्जनरूपत्वं માવનારા અક્ષમ્ । ( ૪૨૬ ) અર્થાત્ સ્ત્રી, પશુ કે નપુ ંસક દ્વારા સેવાયેલા ઘરમાં સૂવા, બેસવા વગેરેના ત્યાગ કરવા તે પ્રથમ ભાવના છે. કહેવાની મતલબ એ છે કે બ્રહ્મચય પાળનાર પુરુષે કે પ્રમદાએ પેાતાનાથી વિજાતીય વ્યક્તિ દ્વારા સેવાયેલા શયન કે આસનને ત્યાગ કરવા તે પ્રથમ ભાવના છે. બ્રહ્મચારી પુરુષ સ્ત્રી સાથે અને બ્રહ્મચારિણી સ્ત્રીએ પુરુષ સાથે રાગ પૂર્વક કામેદ્દીપક વાતો ન કરવી તે બીજી ભાવના છે. બ્રહ્મચારીએ પેાતાથી વિજાતીય વ્યક્તિનાં કામવક અવયવ ન જોવાં તે ત્રીજી ભાવના છે. પ્રાચય સ્વીકાર્યાં પૂર્વે જે કામક્રીડા કરી ડાય તે યાદ ન કરવી તે ચેાથી ભાવવા છે. કામને સતેજ કરનારાં રસવાળાં ખાનપાનને ત્યાગ કરવા તે પાંચમી ભાવના છે. प्रथम હું આાનાં લક્ષણા ગ્રંથકારે રજુ કર્યા' નથી, પરંતુ તેના ભાવાર્થ સમજાવ્યેા છે. ૨ આ પૈકી પૂર્વ પૂર્વ આધ્ય છે અને ઉત્તર ઉત્તર ખાધક છે એમ વિચારી જે તેને માલીક હાય તેની પાસેથી જ તે અવગ્રહ યાને મુકામ માટે યાચના કરવી Page #976 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] માહત દર્શન દીપિકા. ૮૭ અપરિગ્રહરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓનું સમુચ્ચયાત્મક લક્ષણ-- पञ्चेन्द्रियार्थानो स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्ती गायस्य वर्जने सति अमनोज्ञानां तेषां प्राप्तौ द्वेषवर्जनरूपत्वमा किश्चन्यलक्षणपञ्चमवतभावनाया लक्षणम् । (४३०) અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના સ્પર્શ, સ્ત્ર, ગંધ, વર્ણ અને શબ્દની અનુકૂળ સામગ્રી મળતાં તેમાં આસક્તિ ન રાખવી તેમજ પ્રતિકૂળ મળતાં તેને વિષે દ્વેષ ન ધારણ કરે અર્થાત્ રાગ પેદા કરે તેવા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાં ન લલચાવું અને દ્વેષ ઉત્પન્ન કરે એવા સ્પર્શાદિમાં ગુસે ન કરવો તે અકિંચનરૂપ પાંચમા મહાવ્રતની અનુક્રમે મને જ્ઞામનેક્સસ્પેશ સમભાવ, મનેસામને જ્ઞરસસમભાવ ઈત્યાદિ પાંચ ભાવનાઓ છે. સર્વાર્થસિદ્ધિ પ્રમાણે અહિંસાદિની પાંચ પાંચ ભાવનાઓ સર્વાર્થસિદ્ધિ ( પૃ. ૨૦૧)માં, આ પ્રસ્તુત ગ્રન્થના ૮૮૨ મા પૃષ્ઠમાં ગણાવેલી અહિંસાની પાંચ ભાવનાઓ પૈકી એષણસમિતિને બદલે વચનગુપ્તિને નિર્દેશ છે. સત્યની પાંચ ભાવનાઓ તે એની એ જ છે. (૧) શૂન્ય ગૃહ, પર્વતની ગુફા, વૃક્ષનાં કટર વગેરેમાં રહેવું તે શૂન્યાગારાવાસ, (૨) પારકાએ ત્યજેલા ગૃહમાં નિવાસ તે વિમેચિતાવાસ, (૩) અન્યને ઉપરાધ કરે તે પરંપરાધાકરણ, (૪) ભિક્ષાની શુદ્ધિ અને (૫) આ મારૂં છે તથા આ તારું છે એ પ્રમાણેને સાધર્મિક સાથે અવિસંવાદ તે સદ્ધર્માવિસંવાદ એમ અરતેય વ્રતની પાંચ ભાવનાઓ છે. આપણે ૮૯૬ મા પૃષ્ઠમાં ચેથા મહાવ્રતની જે ભાવનાઓ ગણાવી ગયા છીએ તેમાંની પહેલી ભાવનાને બદલે સર્વાર્થસિદ્ધિમાં પિતાના શરીરના સંસ્કારના ત્યાગરૂપ ભાવનાને ઉલ્લેખ છે. પાંચમા વ્રતની ભાવનાએ તે આપણે આ પૃષ્ઠમાં દર્શાવી ગયા તે જ છે. અહિંસાદિની પુષ્ટિરૂપ અન્ય ભાવનાઓને પ્રસ્તાવ અહિંસાદિ વ્રતનું પાલન કરવામાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે જેમ એ પ્રત્યેક વ્રતની ૧ સર્વાર્થસિદ્ધિમાં આ ભાવનાઓ શ્રી ઉમાસ્વાતિકૃત સૂત્રરૂપે દર્શાવાઈ છે, જ્યારે વેતાંબરીય સંપ્રદાય પ્રમાણે એ સૂત્ર શ્રી ઉમાસ્વાતિનાં રચેલાં નથી, પરંતુ શ્રીપૂજ્યપાદે કે અન્ય કોઈ દિગંબર મુનિવરે જેલાં ગણાય છે. એ સૂત્રો નીચે મુજબ છે – " वाक्मनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकितपानभोजनानि पञ्च । ४। कोषलोमभीरुत्व हास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पश्च । । । शन्यागारविमोचितावासपरोपरोधाकरणभक्ष्य शुद्धिसद्धर्माविसंवादाः पञ्च । ६॥ स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षण पूर्वरतानुस्मरण वृष्येष्टरसस्वशरीर Hiti: પડ્યું . ! मनोकामनोजेन्द्रिय विषयरागद्वेषवर्जनानि पञ्च । ८ । " Page #977 -------------------------------------------------------------------------- ________________ આમ્રવ-અધિકાર [ તૃતીય પાંચ પાંચ ભાવનાઓ ઉપયોગી છે તેમ બીજી પણ એવી કેટલીક ભાવનાઓ છે એમ તત્વાર્થ (અ. ૭, સૂ. ૪–૭) ઉપરથી જણાય છે. આને અત્ર ક્રમશઃ વિચાર કરવામાં આવે છે. જે વસ્તુને આપણે ત્યાગ કરે ઉચિત સમજીએ તે વસ્તુ હાનિકારક હેવી જોઈએ, નહિ તે તેને ત્યાગ કરવાથી શું લાભ ? વળી જેને ત્યાગ કરાય તેના દેનું ખરું દશન થવાથી જ તે ત્યાગ ટકી શકે. આથી કરીને અહિંસાદિ ત્રની સ્થિરતા સારૂ હિંસાદિમાં શા શા દે રહ્યા છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. આ દેવદર્શન બે રીતે સંભવે છે. એક તો આ લેક આશ્રીને અને બીજું પરલેક આશ્રીને. હિંસા વગેરે અનિષ્ટ પ્રવૃત્તિઓ આચરવાથી જે ઐહિક આપત્તિઓનાં વાદળાં પિતાના ઉપર કે અન્યના ઉપર ચઢી આવે છે તેને સદા ખ્યાલ રાખવે તે અહિક દેવદર્શનરૂપ પ્રથમ પ્રકાર છે. વળી હિંસાદિથી જે પારલૌકિક અનિષ્ટતાના અંકુરે ફટી નીકળે છે તેનું નિરંતર ભાન રાખવું તે પારલૌકિક દ્રષદશનરૂપ બીજો પ્રકાર છે. આ બંને જાતના સંસ્કારોની પુષ્ટિ કરવાથી અહિંસાદિ વ્રતનું પાલન વિશેષતઃ દઢ બને છે, વાસ્તે એ સંસ્કારને અત્ર ભાવનારૂપે નિર્દેશ કરાચે છે. હિંસાનાં ફળ– પ્રત્યેક વ્રતને અંગે કેવી ભાવના ભાવવી હિતકર છે તે વાત તવાર્થ (અ. ૭, સૂ. ૪)ના ભાષ્યમાં સુંદર રીતે દર્શાવાયી છે. તેના આધારે પ્રસ્તુત ગ્રંથકાર કહે છે કે હિંસા કરનારને ચોવીસે કલાક ઉગ રહે છે. વળી તે સર્વદા વેર બાંધવામાં રોકાયેલા રહેવાથી તેને આ લોકમાં જ વધ, બંધન વગેરે સંકટો ભેગવવાં પડે છે. વળી પરલોકમાં અશુભ દેહ અને અશુભ અંગોપાંગની તેને પ્રાપ્તિ થાય છે તેમજ તે નિન્દનીય ગતિને ભાજન બને છે. આથી હિંસા ન કરવી તે શ્રેયસ્કર છે. અસત્યનાં ફળે– જૂઠું બોલનારાને કે વિશ્વાસ કરતું નથી, વળી આ દુનિયામાં જ તે જીભનું છેદન વગેરે કષ્ટને ભાગી બને છે. પલકમાં અશુભ અંગે પાંગ અને દુર્ગતિને તે ભાજન બને છે, માટે અસત્યને ત્યાગ કરે તેમાં કલ્યાણ રહેલું છે. સ્તેયનાં – પારકાના દ્રવ્યનું હરણ કરનારા ઉપર કેઈને ભરોસો રહેતું નથી. ચોરી કરતા પકડાતાં અભિઘાત, વધ અને બંધન તથા હાથ, પગ, કાન અને નાકનાં છેદન અને ભેદન તેમજ તેની સઘળી માલમિલકતનું હરણ ઈત્યાદિ આફતે તેને આ લેકમાં વેઠવી પડે છે. વળી પરલોકમાં * ૧ “જિંerffsags ચાવાકાના કુણા | મૈત્રીકોરવાઇgमाध्यस्थ्यानि सत्वगुणाधिकविश्यमानाविनेयेषु । जगत्कायस्वभावौ च संवेगवैराग्या મા ” Page #978 -------------------------------------------------------------------------- ________________ * ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૮૯૯ તેને અશુભ અ‘ગોપાંગની પ્રાપ્તિ થાય છે અને તેની દુર્ગતિ થાય છે. આથી કરીને અદત્તાદાનથી વિરમવું એ ઉત્તમ છે. અબ્રહ્મચયનાં ફ્ળા— અબ્રહ્મચારીનુ ચિત્ત વિભ્રમથી ઉભ્રાન્ત રહે છે. પ્રકીણ ઇન્દ્રિયવાળા મઠ્ઠોન્મત્ત હાથીની જેમ તે નિરકુશ કરે છે અને મેાહના આવેશમાં કાર્યાં-અકાર્યનું ભાન ભૂલી જાય છે અને તેમ થતાં એવુ એકે અશુભ કાચ` નથી કે જે તે કરતા નથી. પરસ્ત્રીનું સેવન કરવાથી આ લેાકમાં એ સ્ત્રીના સગાં સબંધી સાથે તેને વેર બંધાય છે. વળી લિંગનું છેદન, બંધન, દ્રશ્યનું હરણ ઇત્યાદિ કષ્ટા સા તરીકે તેને ભેગવવાં પડે છે. પરલેાકમાં તેની ઇચ્છા વિરુદ્ધ તે અશુભ અગાપાંગના અને નિન્વ ગતિના ભાગી થાય છે. આથી કરીને બ્રહ્મચર્ય પાળવું' એ શ્રેયસ્કર છે. પરિગ્રહનાં ફળા— જેમ એક પક્ષી હાથમાં માંસની પેશી લઇને જતા હોય અને તે માંસાહારી અન્ય પક્ષીની નજરે પડે તે તે અન્ય પક્ષી પેલાની પાસેથી માંસની પેશી ખૂંચવી લે તેમ પરિગ્રહધારી પુરુષના દ્રવ્યને ચાર વગેરે હરી લે છે. વળી પરિગ્રહમાં આસક્ત વ્યક્તિને ધન કમાવવામાં, તેનું રક્ષણ કરવામાં તેમજ તે ખરચવામાં અતિશય ત્રાસ વેઠવા પડે છે. વિશેષમાં જેમ અગ્નિ બળતણથી કદી તૃપ્ત થતા નથી તેમ પરિગ્રહની ઉત્તરાત્તર વૃદ્ધિથી પણ તેને સાષ મળતા નથી; તેના લાભના થાભ રહેતા નથી. આ પ્રમાણે તે અસતુષ્ટ રહેતા હેાવાથી તેને કા - અકાય ના વિવેક રહેતા નથી. વળી ઢાકે એને લેાભીએ કહી નિન્દે છે પરલેાકમાં તે અશુભ મગાપાંગવાળા જન્મે છે તેમજ એને અશુભ ગતિ મળે છે. માવા કારણને લીધે હાક્લેશકારી પરિગ્રહના ત્યાગ કરવા તે કલ્યાણકારી માગ છે. આ પ્રમાણેની મહાત્રા પરત્વેની ભાવના ઉપરાંત હિ'સાદિ દુઃખરૂપ જ છે, એમાં સુખના છાંટા પણ નથી એવી પ્રતિપક્ષીય ભાવના પણ ભાવવી જોઇએ; કેમકે હુંય પ્રવૃત્તિઓમાં દુઃખનાં દનરૂપ ભાવના કેળવાઇ હાય તા જ એના ત્યાગ વિશેષ ટકે; વાસ્તે હિંસાદિ દોષાને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાના શાસ્ત્રકાર ઉપદેશ આપે છે. તેમાં દુઃખથી એ સમજવાનું છે કે અનિષ્ટ સંચાગ એ એનું નિમિત્ત છે, શારીરિક અને માનસિક પીડા એ એનુ સ્વરૂપ છે અને આપત્તિ એ જ એના અંત છે. આવુ' દુઃખ કોઇ પણ જીવને પ્રિય નથી, કેમકે તે વધ, બંધન, છેદન ઇત્યાńિના હેતુરૂપ છે. આથી એ ફિલત થાય છે કે હિંસાદિ દુઃખરૂપ જ છે. કહેવાની મતલબ એ છે કે જેમ અન્ન પ્રાણુનુ કારણ હાઇ તેને ‘ પ્રાણ ’ કહેવામાં આવે છે તેમ દુઃખના કારણુરૂપ હિ ંસાદિને વિષે તે દુઃખ જ છે એવા ઉપચાર કરાય છે અથવા પ્રાણુનુ કારણુ અન્નપાન છે અને એ જેમ અન્નપાનનું કારણ ધન છે, વાસ્તે ધનને ‘ પ્રાણ ’કહેવામાં આવે છે તેમ હિંસાદિ સાતવેદનીય કનુ કારણ છે, અને અસાત વેદનીય કર્માં દુઃખનું કારણુ છે, એથી કરીને દુઃખના કારણના કારણરૂપ હિ‘સાદિને ઉપચારથી ‘ દુઃખ ’ કહી શકાય છે. Page #979 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. - I તુતીય જેમ વધની પીડા મને અપ્રિય છે તેમ એ સર્વ જીવેને પણ અપ્રિય છે, વાસ્તે હિંસા કરવી નહિ. જેમ કડવાં વચને, અસત્ય આક્ષેપ ઈત્યાદિ સાંભળતાં મને ખેદ થાય છે તેમ અન્ય ને પણ થાય જ; વાતે જૂઠું બોલવું નહિ. વળી જેમ મને ઈષ્ટ દ્રવ્યને વિયેગ દુઃખદાયી છે તેમ અન્યને પણ છે, માટે કેઈની ચીજ લઈ લેવી નહિ. જેમ મારી પત્નીને પરાભવ થતે જોઈ મારા આત્મા કકળી ઊઠે તેમ બીજાને પણ તેની પત્નીની એવી દશા થતી જોઈ દુઃખ થાય જ, વાતે પરસ્ત્રીગમન ત્યાજ્ય છે. જેમ મને પરિગ્રહની અપ્રાપ્તિ, તે પ્રાપ્ત થયા પછી તેને વિનાશ વગેરે સાલે તેમ અન્યને પણ તે દુખદાયી છે; વાસ્તે પરિગ્રહવિરમણ ઉત્તમ છે. આ પ્રમાણે હિંસાદિને વિષે દુઃખનું ચિન્તન કરવું. અત્ર કેઈએમ પ્રશ્ન ઊઠાવે કે કેમલાંગીનાં મનહર અવયને સ્પર્શ સુખકારી છે, છતાં અહીં તેને દુઃખરૂપે કેમ ગણાવ્યો છે તે એને ઉત્તર એ છે કે એ વેદનાના પ્રતીકારરૂપ છે. જેમ એક ગુમડું થયું હોય અને તે ફટી જાય ત્યારે હાશ કહી સુખ અનુભવાય છે તેમ આ છે, પરંતુ તેમાં વાસ્તવિક સુખ નથી એમ મહર્ષિઓ ફરમાવે છે. વળી ઉપર્યુક્ત અહિંસાદિ મહાવતેમાં સ્થિરતા સંપાદન કરવાને માટે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ પણ ભાવવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્ય શ્ય યાને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ કઈ પણ સદગુણ કેળવવામાં અત્યંત સહાયક હેવાથી અત્ર અહિંસાદિ મહાવ્રતની સ્થિરતા સંપાદન કરવામાં તે ખાસ ઉપયોગી થઈ પડે તેમ છે એમ કહેવું તે અતિશક્તિ ગણાય ખરી કે ? આ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદે છે એટલા માટે તે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ યષ્ટ પરિણામ આવે વાસ્તુ એ ભાવનાઓ સાથે એને વિષય પણ જુદે જુદે દર્શાવાય છે. મૈત્રી ભાવનાનું લક્ષણ- कृतकारितानुमतिविशिष्टयोगैरन्येषां बाधानुत्पत्तिविषयकचिन्तनरूपत्वं, 'केनापि पापं न कर्तव्यं, कोऽपि दुःखी मा भवतु, सर्वेषां च मुक्तिर्भवतु इत्याकारचिन्तनरूपत्वं वा मैत्रीभावनाया लक्षणम् । (જરૂરી) અર્થાત્ કઈ પણ જીવને હું પીડા કરીશ નહિ, કરાવીશ નહિ અને કઈ વ્યક્તિ પીડા કરતી હોય તે હું તેની અનુમોદના કરીશ નહિ એ પ્રકારનું ચિન્તન તે “મૈત્રી–ભાવના જાણવી. અથવા તે કઈ પણ પાપ ન કરે, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ, સર્વ જીવેને મુક્તિ મળે એ પ્રમાણેનું ચિન્તન તે “મૈત્રી–ભાવના ” સમજવી. મંત્રીને વિષય પ્રાણિ –માત્ર છે એટલે કે આ ભાવનાને વિષય સમગ્ર પ્રાણિ-ગણુ છે. એ સર્વ જીવને આશ્રીને કેળવી હોય તો જ દરેક જીવ પ્રતિ અહિંસક, સત્યવાદી ઈત્યાદિ તરીકે ૧ જુઓ પૃ. ૯૦, Page #980 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. વર્તી શકાય. ટૂંકમાં કહીએ તે મિત્રી એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ.. આથી જ તે પિતાની પડે પરને દુઃખી ન કરવાની ઈચ્છા કે વૃત્તિ એ એનું ખાસ લક્ષણ છે. આવી સ્થિતિમાં કઈ ઉપર વેરભાવ રહેતો નથી તેમજ અપરાધની ક્ષમા કરવાની ભાવના ઉદભવે છે. વળી આનાથી સમગ્ર બ્રહ્માંડ સાથે ખરેખર સહુદ્દભાવ કેળવાય છે. જેટલા છ જગમાં છે એ બધા પ્રત્યે નિષ્કામભાવે-કેઈ પણ જાતના સ્વાર્થની આકાંક્ષા વિના-કેવળ પરમાર્થ વૃત્તિથી-ઉપકારને બદલે મેળવવાની પણ ઈચ્છા રાખ્યા વગરની જે પ્રીતિ તે “મૈત્રી ” છે. આ ભાવના ભાવતી વેળા સ્વ કે પરને, મિત્ર કે દુશમનને, ઉત્તમ કે અધમને, મોટા કે નાનાને કે એ કોઈ પણ જાતને ભેદભાવ રાખવાને નથી. વળી અયકાર કરનારાનું પણ ભલું ચિંતવવાનું છે. કટ્ટા શત્રુનું પણ ભૂંડું ચિન્તવા માટે અત્ર અવકાશ નથી. જાન લેવા આવેલા શત્રુનું પણ શુભ થાઓ એવી અખંડિત ભાવના ભાવવી એમાં આની સાથેકતા સમાયેલી છે. આવી જ ભાવનાથી ઓતપ્રેત બનેલ ભવ્ય જીવ એવી ઉષણા કરી શકે કે – નિ સવારે, સરે નવા વર્ષ मित्ती मे सव्वभूएसु, धेरै मज्झ न केणइ ॥" –દિg સૂત્ર ગા. ૪૯ અર્થાત્ હું સર્વ ને ખમાવું છું-તેમના અપરાધને માફ કરું છું. સમગ્ર છે મારા અપરાધને માફ કરે (એવી મારી તેમને વિનતિ છે). મારે સર્વ જી સાથે મિત્રતા છે, મારે કેઈની પણ સાથે દુશમનાવટ નથી. આવી અનુપમ મૈત્રી-ભાવનાથી વાસિત બનેલે જીવ જગતમાં એ દ્વરે પીટાવી શકે કે– “ રાખતુ સર્વજ્ઞાતિ, તિનિતિ મનુ મૂછાળા दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥" -બૃહચ્છાતિસ્તવ અર્થાત્ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓના સમૂહ એટલે કે સર્વ છે પરના કલ્યાણના રાગી બને, (દુનિયાના તમામ) દે નાશ પામે અને સર્વત્ર લોક સુખી છે. હાલમાં આ ભાવનાનું દર્શન દુર્લભ છે. અત્યારે તે પિતાના ક્ષણિક લાભને માટે બીજાને ગમે તેવું નુકસાન કરતાં પણ કેટલાક મનુષ્ય અચકાતા નથી. સ્વાર્થ આંધળે છે એ વાત સાચી છે, પરંતુ પિતાને અલ્પ સ્વાર્થ સાધવા જતાં આસપાસનાને બલકે સમગ્ર વિશ્વને એથી કેવું અને ૧ છાયા क्षमयामि सर्वजावान् सर्वे जीवाः क्षामयन्तु मे ( दुरुकृतम् )। मैत्री मे सर्वभूतेषु वैरं मम न केनचित् ॥ Page #981 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. | તૃતીય કેટલું નુકસાન પહોંચે છે તેમજ એ કાર્યથી પિતાને આગળ ઉપર કેવાં દુઃખદાયી પરિણામે ભેગવવાં પડશે તેને તલમાત્ર વિચાર તે તેણે કરવો જોઈએ. તેમ થતાં જેટલું બને તેટલે સ્વાથધતાને ત્યાગ થવાથી જગન્ના સર્વ જેને સુખી જોવાની તેનામાં ઉત્કંઠા પ્રકટશે. બીજા આપણા મિત્ર છે તે પછી તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની આપણી પવિત્ર ફરજ છે એવી સંભાવના જાગૃત થશે અને એ ભાવરૂપ જળથી શ્રેષરૂપ અગ્નિ ઉપશાંત થઈ જશે અને વળી સર્વ જી તરફ સમભાવ પ્રકટ થશે તેમજ એ સમભાવ વૃદ્ધિ પામતાં મુક્તિનાં દ્વાર આપોઆપ એને માટે ખુલ્લાં થઈ જશે. અમેદ-ભાવનાનું લક્ષણ- सम्यग्ज्ञानतपोऽधिकसाधुजनेषु परात्मोभयकृतपूजाजनितसर्वेन्द्रियाभिव्यक्तमनःप्रहर्षलक्षणप्रमोदरूपत्वं, सम्यग्ज्ञानादिगुणाधिकसाधुजने. षु प्रसन्नमुखादितयाऽभिव्यज्यमानान्तरिकभक्तिरागरूपत्वं वा प्रमोदભાવનાથા ઢક્ષણમ્ (જરૂરી) અર્થાત આપણા કરતાં શુદ્ધ જ્ઞાન અને તપમાં અધિક એવા સાધુજનેને અન્ય, પિતે કે ઉભયે કરેલે સત્કાર જોઈને સર્વ ઈન્દ્રિય દ્વારા મનમાં હર્ષરૂપ આહલાદ ધારણ કરે તે પ્રમા-ભાવના છે. અન્ય શબ્દોમાં કહીએ તે સમ્યજ્ઞાનાદિ ગુણોમાં ચઢિયાતા એવા સાધુજનેને વિષે પ્રસન્ન મુખાદિ દ્વારા આન્તરિક ભક્તિરાગ રાખ તે “પ્રદ-ભાવના ” છે. અર્થાત્ પ્રમેહ-ભાવના એટલે પોતાનાથી જે જે અધિક ગુણી હોય તે સર્વને વિષે કઈ પણ ભેદભાવ વિનાની હાદિક પ્રસન્નતા યાને તેને ગ્ય સત્કાર. કેઈના પણ ગુણ જોઈને આનંદ પામ-દુશ્મનના પણ ગુણ જોઈને રાજી થવું એ આ ભાવનાનું હાર્દ છે. ૧ શાસ્ત્રવાર્તા સમુચ્ચય( સ્ત. ૧ )માં કહ્યું પણ છે કે « ની માગથતી નિર્જ, માં વ: પ્રજ્ઞાવને ! • તો મારા રત-બેંgifsvarif | ૮ | " ૨ સંબેધસિત્તેરીમાં કહ્યું પણ છે કે " सेयंबरो वा आसंबरो या, बुद्धो अहव अन्नो वा । समभावभावियप्पा लहई मुक्खं न संदेहो ॥ २ ॥" F સારો લાડકવા વા કુન્નડથat૨ વા | समभावभावितात्मा लभते मोक्षं न सन्देहः ॥]... અર્થાત તાંબર છે કે દિગંબર છે, બુદ્ધ નો અનુયાયી ) હો કે અન્ય કોઈ ( સંપ્રદાયી ) ; પરંતુ જો તેનો આત્મા સમભાવથી ભાવિત છે- તેના આત્મામાં સમભાવ વિરાજે છે તે તેને મોક્ષ મળનાર જ છે એમાં જરા પણ શંકા નથી. . . . . . . . . . Page #982 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા જ્યાં જગતનું ભલું જોવાની જ બુદ્ધિ નથી ત્યાં આ ભાવનાની હૈયાતી જ સંભવતી નથી. ' અન્યને ઘણી વાર પોતાનાથી ચઢિયાતો અને જનને અદેખાઈ ઉત્પન થાય છે. આવી અધમ, વૃત્તિને જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી અહિંસાદિ ટકી શકે જ નહિ તેમજ ગુણના પક્ષપાતી બની શકાય જ નહિ; વાતે અદેખાઈને લેપ કરવા માટે આત્મ-ક્ષેત્રમાં પ્રમોદ-ભાવના રાપવી જોઈએ, આ ભાવનાને વિષચ સમસ્ત જગત્ નથી, કિન્તુ અધિક ગુણવાનું જ છે, કેમકે તેના પ્રત્યે જ અસૂયા, ઈષ્ય, મત્સર વગેરે દુવૃત્તિઓ થવાને સંભવ છે. પ્રમોદ ભાવનાને પ્રભાવ જે તે નથી. એ કેળવાય તે ધારેલું કામ પાર પડે જ. જેમકે અમુક વ્યક્તિ જ્ઞાન, ગુણ, કે કળામાં આપણા કરતાં વધારે આગળ વધેલ હોય, વધારે પ્રવીણ હોય તે તેને જોતાં આપણા ઉત્સાહમાં વધારે થાય છે, કેમકે કાળા માથાને માનવી શું ન કરી શકે એ કહેવત તેને વિષે ચરિતાર્થ થતી જોવાય છે. આ પ્રમાણે એના દ્વારા આપણે ઉત્સાહ વધે એટલે અંશે આપણે એના ત્રણ ગણાઈએ. આવી પરિસ્થિતિમાં એ ઉપકારકની ઈર્ષ્યા કરાય તે માણસાઈ રહી જ ક્યાં ખરી રીતે તે જે પદે એ આરૂઢ થયેલ હોય તે પદ પ્રાપ્ત કરવાની આપણામાં આપણે વૃત્તિ કેળવવી જોઈએ, જે માગે તે ચઢ હોય તેનું અવલંબન લેવું જોઈએ. અને તેમ કરી તેના સમાન થવા પ્રયાસ કર જોઈએ; નહિ કે કઈ પણ રીતે તેને ઉતારી પાડવા માટે અદેખાઈ કે દ્વેષને આશ્રય લે જઈએ, કેમકે એથી તે સામાનું અધ:પતન થાય કે ન પણ થાય, પરંતુ આવી મલિન વૃત્તિને વશ થનારનું તો થાય જ, કારણ કે આ વૃત્તિઓ આત અને રૌદ્ર ધ્યાનની પિષક હોઈ કર્મબંધનું કારણ બને છે અને દુર્ગતિને આમંત્રણ આપે છે. આથી સાર એ નીકળે છે કે જેને માણસ તરીકે ખપવું હોય તેને તે બીજાને, ઉચ્ચ પદે વિભ=", ષિત થયેલ જોઈ આનંદ જ માનવ ઘટે, કાસણ્ય-ભાવનાનું લક્ષણ क्लिश्यमानेषु अनुग्रहात्मकपरिणामरूपत्वं कारुण्यभावनाया હૃક્ષણમ્ (શરૂ). અર્થાત ફલેશ પામતા એટલે કે દુઃખી થતા છ ઉપર અનુગ્રહ કરવાને પરિણામ તે “કાયભાવના” છે, કેઈને પીડાતે જોઈ હૃદયમાં દયા ન જાગે તે અહિંસાદિ તે ટકી જ ન શકે, ૧ આ આત્મિક શાંતિને સંહાર કરનારું એક અસાધારણ શસ્ત્ર છે. જે જીવ પારકાનું સુખ જેવાની તાકાત ધરાવતા નથી તેને શાંતિ કયાંથી મળે ? વિચાર કરીશું તે . સમજાશે કે જગતમાં ચાલી રહેલા ઉપદ્રવાની જડ “ ઈષ્યો ' છે, બીજાને સુખી જોઈ જે બળે તેની અશાંતિની હદ કયાં રહી? બીજાની શાંતિ જોઈને મુંઝાતે જીવ શાંતિ ન જ મેળવી શકે. જે જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા અને તેમાં સ્થિર રહેવા પ્રયાસ કરે તે તેને સ્વતઃ શાંતિ મળી જાય; કેમકે શાંતિ એ કંઇ ખરીદવી પડે કે ઓછીતી લાવવી પડે તેવી વસ્તુ નથી. એ માટે કેઈને પૂછવું પડે તેમ પણ નથી. એ તે પિતાની પાસે જ છે. એનો અખૂટ ખજાનો આત્મામાં મોજુદ જ છે. - ૨ પારકાના ગુણોને સ્થાને દોષ દેખાડવા તે “ અસૂયા ' છે, જ્યારે પારકાના ગુણે સહન ન કરવા તે “ ઈર્ષ્યા ' છે, Page #983 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [તૃતીય વાતે આ ભાવના એ વ્રતના સંરક્ષણ માટે-એની સ્થિરતા માટે આવશ્યક છે. એને વિષય માત્ર દુઃખી જ છે, કેમકે અનુગ્રહ કે સહાયતાની અપેક્ષા અનાથ, દુઃખી કે દીનને જ રહે છે. આથી એ સૂચિત થાય છે કે આપણાથી ગુણમાં, જ્ઞાનમાં, સદ્દવર્તનમાં કે અન્ય કેઈ ઉચ્ચ કેટિની અભીષ્ટ અને આદરણીય વૃત્તિમાં કે ઉતરતું હોય તે તેના તરફ તિરસ્કારની નજરે જેવું એમાં આપણી શેભા નથી. જેઓ દુર્વ્યસની છે અને જેઓ દુરાચારી છે તેઓ નીતિની દષ્ટિએ લંગડા છે; વાતે જેમ લંગડા કૂતરા વગેરે જનાવરેને જોઈને આપણે તેને તિરસ્કાર કે તેની નિંદા ન કરતાં તેના તરફ દયાની નજરે જોઈએ છીએ તેમ દુવ્યસની વગેરે જેને તરફ પણ આપણે દયાની દ્રષ્ટિએ દેખવું જોઈએ. અને તે તેને સુધારવા પ્રયાસ કરે જોઈએ; કેમકે સર્વજ્ઞ સિવાય કેણ દેણથી સર્વથા મુક્ત છે? આપણામાં પણ ક્યાં દેષ નથી? વાસ્તુ દૂષિત જન તરફ તિરસ્કાર કરવો ઘટતે હોય તો તે આપણી જાત ઉપર જ કયાં નહિ ? વિશેષમાં જ્યાં અન્યનું દુઃખ કે અજ્ઞાન દૂર કરવાનું અશકય હોય ત્યાં મધુર અને શાંત વચન તે જવાં જ માધ્યશ્ચ-ભાવનાનું લક્ષણ क्रूरकर्मलक्षणाविनीतेषूदासीनतालक्षणात्मपरिणामरूपत्वं माध्यધ્યા કાળા (૨) અર્થાત ઘાતકી કાર્યો કરનારા તેમજ વિનય રહિત એવા છ પ્રત્યે ઉદાસીન ભાવ રાખવો તે “માધ્ય–ભાવના છે. દરેક સ્થળે અને દરેક વખતે કેવળ પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાર્થક થતી નથી; કેટલીક વાર તે તટસ્થતા ધારણ કરવાથી જ અહિંસાદિ વ્રતે નભી શકે તેમ હોય છે, એટલે કે તટસ્થતા કહે કે ઉપેક્ષા કહે કે માધ્ય કહે એ જ અહિંસાદિ તેના રક્ષણ માટે કેટલીક વાર આવશ્યક અને ઉપયેગી થઈ પડે છે. જ્યારે તદ્દન જડ સરકારના અને કઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે સર્વથા નાલાયક પાત્ર મળે તે તેને સુધારવા ભલે મિત્રભાવે પ્રયત્ન કરે, સુધરે તે ઠીક; પ્રયત્ન કર્યા છતાં નિર્ગુણ, દુર્ગણી કે ગુણહીન પાત્ર ન જ સુધરે તે તેનું નસીબ એમ વિચારી તેના તરફ ઉદાસીન વૃત્તિ રાખવી, પરંતુ કોઇ ન કર ૧ આ ઉપરથી એ ફલિત થાય છે કે પ્રમોદ તેમજ કારુણ્ય એ પણ મૈત્રીની પેઠે એક પ્રકારનો પ્રેમ છે, અર્થાત મોક્ષ મેળવવામાં સાધનભૂત પ્રેમના વિષય આશ્રીને ત્રણ વિભાગો પાડી શકાયઃ ( ૧ ) ઉચ્ચ જીવ તરફ પ્રેમ, ( ૨ ) સમાન જીવ પ્રતિ પ્રેમ અને ( ૩ ) ઉતરતી પંક્તિના જીવ પ્રતિ પ્રેમ. તેમાં પ્રથમ પ્રકારનો પ્રેમ તે “ પ્રમાદ’ કહી શકાય. એવી રીતે તૃતીય પ્રકારનો પ્રેમ તે કારણ્ય' ગણી શકાય. દ્વિતીય પ્રકારના પ્રેમને શું નામ આપવું તે વિચારણીય છે, કેમકે તેને વિષય મૈત્રીના જેટલું વ્યાપક નથી કે માધ્યથ્યના જેટલો સંકુચિત નથી. ૨ દુનિયા જેટલી ગરીબાઈથી દુઃખી છે તેના કરતાં પ્રેમભર્યા વચનના અભાવથી તે વિશેષ Page #984 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ આહંત દર્શન દીપિકા. કે દુધ્ધન ન સેવવું. પ્રથમથી જ સમજાતું હોય કે તેને સુધારવાના પ્રયાસનું ફળ મોટા મીઠાં જેવું જ આવનાર છે તે તેને સુધારવાને વિચાર જ માંડી વાળી તેના તરફ તટસ્થતા કેળવવી; કેમકે જગના તમામ જીવેને સુધારવાને આપણે ઈજારો લીધે નથી, એટલું જ નહિ પણ તેમ કરવા આપણે તે શું, ખુદ તીર્થકરે પણ સમર્થ નથી. અભવ્યને ભવ્ય બનાવે એ જેમ અશકય કાર્ય છે તેમ તેવા કાર્યમાં સફલતા ન જ મળે, પરંતુ તેથી કંઈ તેવી ભાવના ભાવનાર વ્યક્તિની ભાવનાનું સાફલ્ય નષ્ટ થતું નથી એ ધ્યાનમાં રાખવું. આથી સમજાય છે કે વિચારભેદ કે સાંપ્રદાયિક માન્યતા પરત્વે અઘટિત કદાગ્રહ જઈને પણ આપણે ઉશ્કેરાઈ ન જવું. આપણી ફરજ છે તેવા ઉન્માગીને પણ મિત્ર-ભાવથી દલીલે પૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવા પૂરતી જ છે; નહિ કે તેની ઝાટકણી કાઢવી કે તેની નિન્દા કરવી. આ માધ્યગ્ય ભાવનાને વિષય અગ્ય–અવિનીત પાત્ર જ છે એ કહેવાની હવે જરૂર રહેતી નથી. મૈત્રી વગેરે ભાવનાઓને પ્રભાવ--- આ ચાર ભાવનાઓથી રંગાયેલ એક રંક જે આત્મિક આનંદની ઝાંખી કરી શકે તે મોટા શહેનશાહને કે છ ખંડના માલીક ચકવર્તીને પણ દુર્લભ છે એવું આનું માહાભ્ય છે. વિશેષમાં આ ભાવનાઓ ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં રસાયનની ગરજ સારે છે. આ સંબંધમાં યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું પણ છે કે “ મૈત્રીનાથ-નાઘવ્યનિ જિનચેતા धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७॥" આ પ્રકાશના ૧૨૨મા પદ્યમાં તે ત્યાં સુધી સૂચવાયું છે કે આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરનાર મહામતિ વિશુદ્ધ ધ્યાનની ત્રુટેલી સંતતિનું આ દ્વારા અનુસંધાન કરી શકે છેતેને સજીવન બનાવી શકે છે. મૈત્રી વગેરે ચાર ભાવના સંબંધી બહુશ્રુતેનું વક્તવ્ય મૈત્રી વગેરે ચારે ભાવનાઓને પ્રાથમિક ઉલ્લેખ જૈન સાહિત્યમાં તત્વાર્થ (અ. ૭, સૂ. ૬)માં નજરે પડે છે. એનાથી પ્રાચીન કેઈ ગ્રંથમાં એ વિષે ઉલ્લેખ મારા જોવામાં આવ્યું નથી. ત્યારબાદ યાકિનીમહારાસૂનું શ્રીહરિભદ્રસૂરિવરે ધર્મબિન્દુ (અ. ૩)ના ૫૩ મા પત્રમાં એની નેંધ લીધી છે. ત્યાં કહ્યું છે કે૧ સરખાવો શ્રીભતૃહરિકૃત નીતિશતકનું નિમ્નલિખિત પદ્ય – " अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः । જ્ઞાષ્ટ્રવિર્ષ, waist નાં જ રાતિ રૂ. ” ૨“ અરમાને માવજfમ-મર નામિrif I त्रुटितामपि संधत्ते, विशुद्धध्यानसन्ततिम् ॥ १२२ ॥ " ૩ “મરીઝમોમાનિ થgrifષણિરામાજિs " Page #985 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર, [ તૃતીય “તપ નારિપુ મૈથ્યાનિ તિતિા” આનું વિવરણ કરતાં એ પત્રમાં વિવરણુકાર શ્રીમુનિચન્દ્રસૂરિ કથે છે કે“વરતિનિત્તા મૈત્રી, કુનાશિની તથા વાળા परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥" અર્થાત પરના કલ્યાણનું ચિન્તન તે મિત્રી, પરના દુઃખને વિનાશ કરનારી ભાવના તે “કરુણા", પરના સુખથી સતેષ તે “મુદિતા ” અને પરના દે તરફ લક્ષ્ય ન આપવું તે “ઉપેક્ષા' છે. આ ઉપરથી મૈત્રી વગેરે ચારેનું લક્ષણ સમજાયું હશે. આથી તેના ભેદે ઉપર પ્રકાશ પાડનારાં નિમ્નલિખિત પદ્યો રજુ કરાય છે – " उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगाऽन्यहितयुता चैव करुणा तु ॥ मुखमात्रे सखेतावनुबन्धयुते परे च मुदिता तु। करुणा तु बन्धनिर्वेदतत्त्वसारा युपेक्षेति ॥' અર્થાત ઉપકારી, અનુપકારી, સ્વજન અને પરજન સંબંધી એમ સામાન્ય રીતે મંત્રી ચાર પ્રકારની છે. કરુણા એ મોહ, અસુખ, સંવેગ અને અન્યના કલ્યાણુથી યુક્ત છે. કેવળ સુખી અને શુભ હેતુવાળા અર્થાત ઉત્તમ સામગ્રીવાળા તેમજ અનુબન્ધથી યુક્ત એવા પરને વિષે ભક્તિરાગરૂપ કરુણા તે મુદિતા યાને પ્રમાદ છે, જ્યારે ઉપેક્ષા તો બન્ધ અને નિર્વેદ તત્ત્વના સારરૂપ છે. આ ચાર ભાવનાઓના વિષયનું નિમ્નલિખિત પદ્ય વિશિષ્ટ વેતન કરે છે – મન મૈત્ર વારિરિપુ, કોમન ! જુળિg શેષતા भवार्त्तिदीनेषु कृपारसं सदा-ऽप्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि ॥" કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્રમાં આ ભાવનાઓના સ્વરૂપના નિરૂપણાથે ચતુર્થ પ્રકાશમાં આપેલાં નિમ્નલિખિત પદ્યો મનનીય હાઈ કંઠસ્થ કરવા લાયક છે – " मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ११८ ॥ ૧ તત્વાર્થ (અ. ૭, સુ. ૬ ) જે દિવ્ય પ્રકાશ પાડે છે તેનું આ પ્રતિબિમ્બ જણાય છે. ૨ સરખાવો– __ "सर्वेऽत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःसमाप्नुयात् ॥ " Page #986 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स 'प्रमोदः ' प्रकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । પ્રતિકારપરા ગુજ, ‘જાણ =વિધી છે૧૨૦ | ના નિરા, રેવતાક્રુષિ , તન” માધ્યમુરિત રહ્યા અર્થાત કેઈ પણ જીવ પાપ ન કરે, કઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, આ જગત(ના સર્વ છો રાગ, દ્વેષથી) મુક્ત થાઓ. આ પ્રકારની બુદ્ધિ તે મિત્રી કહેવાય છે. જેમનામાંથી હિંસાદિ સમગ્ર દે દૂર થયા છે અને જે વસ્તુના સ્વરૂપને જેનારા છે તે મહાપુરુષોના શમ, દમ, ગાંભીર્ય, વૈર્ય વગેરે ઉત્તમ ગુણને વિષે ગુણપણને જે પક્ષપાત તે “પ્રમ' કહેવાય છે. દીન, દુઃખી, ભયભીત તેમજ (મૃત્યુના મુખમાં સપડાયેલા હેઈ) જીવનની યાચના કરતા જેને તે તે દુઃખમાંથી મુક્ત કરવા માટે ગ્ય ઉપદેશ દ્વારા કે સંગ અનુસાર અન્ન, પાન, વસ, આશ્રય, ઔષધ વગેરેની સહાયતા દ્વારા સુખી કરવાની બુદ્ધિ તે કારુણ્ય' કહેવાય છે. સમ્યગમ્ય, ભક્ષ્યાભય, પેયાપેય, કર્તવ્યાકર્તવ્ય ઇત્યાદિ વિવેકથી વિમુખ અને એથી કરીને તે કર કર્મો કરનારા. નિઃશંકપણે સદેવ અને સુગરની નિન્દા કરનારા અને પોતે ધષિત હોવા છતાં પોતાની બડાઈ હાંકનારા જી ધર્મદેશના માટે-શીખામણ માટે અગ્ય જણાતાં તેમના ઉપર ગુસ્સે ન થતાં તેમની ઉપેક્ષા કરવી તે “માધ્યચ્ય” કહેવાય છે. એભ્યાદિ ભાવના અને રામાયણ ગવાસિષ્ઠ રામાયણમાં શ્રીવસિષ્ઠ મહર્ષિ એવો નિર્દેશ કરે છે કે— " पन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद् वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य, मोक्षार्थित्वमपि त्यज ॥ मानसीर्वासनाः पूर्व, त्यत्तवा विषयवासनाः । मैश्यादिभावनानाम्नी-गृहाणामलवासनाः ।। ता अप्यन्तः परित्यज्य, ताभिव्यंहरन्नपि । ઉત્તરાત્તિતમને, મા વિભાગવારના છે तामप्यन्तः परित्यज्य, मनोबुद्धिसमन्विताम् । शेषे स्थिरसमाधानो, येन त्यजसि तं त्यज ॥" ૧ વિનય, વંદન, સ્તુતિ, વૈયાવૃન્ય ઇત્યાદિ દ્વારા આ પક્ષપાત વ્યક્ત કરાય છે. Page #987 -------------------------------------------------------------------------- ________________ et આસવ-અધિકાર. મૈં તૃતીય અર્થાત્ વાસનાથી થયેલા બધ તે ‘બધ’ છે, જ્યારે વાસનાના વિનાશ તે ‘માક્ષ’ છે. તુ વાસનાના ત્યાગ કર અને એ ત્યાગમાં સાધનરૂપ જે મેક્ષની અભિલાષા છે તેને પશુ ત્યજી દે. પ્રથમ વિષય-વાસનાના ત્યાગ કર અને ત્યાર બાદ માનસ વાસના ત્યજ. આ પ્રમાણે આ મલિન વાસનાના ત્યાગ કરી મૈગ્યાદિ ભાવના નામની નિમ`ળ વાસનાએને તું ગ્રહણ કર. વળી એ નિમળ ભાવનાઓને પશુ અંતરમાંથી ત્યાગ કરી અને બહારથી તે। એ ભાવના પૂર્ણાંક વ્યવહાર કાયમ રાખી આસક્તિ રહિત બની રૂચિન્માત્રવાસનાવાળા થા. વિશેષમાં એટલેથી જ ન અટકતાં એને પણ અંતરમાંથી ત્યજી દઈને એક પગલું આગળ વધ, એમ વધતાં પરમાત્મારૂપી જે અવશેષ–પર વસ્તુ છે તે આવી ઊભી રહેશે અને એની સમતામાં સ્થિર થઇ જવું એ પરમ અવસ્થા છે. એ દશા પ્રાપ્ત થતાં એ દશા માટેનું સાધન નિરંક થવાથી તેના ત્યાગ કર. તેમ કરવા માટે ખાસ પ્રચાસની જરૂર નથી, કેમકે પરમ દશા પ્રાપ્ત થતાં તે આપોઆપ ખરી પડશે આ ઉપદેશ ઉપરથી સાધન-ક્રમ નીચે મુજબ તારવી શકાય છેઃ— ( ૧ ) બાહ્ય મિલન વાસનાને ત્યાગ; ( ૨ ) આન્તરિક મલિન વાસનાના ત્યાગ, ( ૩ ) નિળ વાસનારૂપ મૈત્ર્યાદિનું ગ્રહણુ; ( ૪ ) સદ્વિચાર અને વિવેકરૂપ જ્ઞાનદશામાં એને લય; અને ( ૫ ) વિવેક-જ્ઞાનના પરમાત્મના સાક્ષાત્કારમાં એટલે ‘ સમ ’ અને શેષ ( પર ) પદ્માના વિજ્ઞાનમાં લય ચાને સ્થિર સમાધિ આ પાંચ ભૂમિકાઓ પૈકી પ્રસ્તુતમાં આપણે મધ્ય યાને ત્રીજી ભૂમિકા સાથે સંબંધ છે. આની એક બાજુએ માહ્ય અને આંતરિક વૈરાગ્ય છે, જયારે બીજી બાજુએ અપર અને પર જ્ઞાન રહેલાં છે. આ પ્રમાણે મૈગ્યાદિ ભાવનાનું ગ્રહણ એ સતુ નાભિસ્થાન છે અને દેહલી–દીપક-ચાય પ્રમાણે એ અને તરફ પ્રકાશ પાડે છે. એક તરફ્ આ ત્રીજી ભૂમિકા વૈરાગ્યને રમણીય, રાચક અને સાક બનાવે છે, જ્યારે બીજી તરફ એ પરમાત્માના અપરાક્ષ જ્ઞાનને સુલભ અને સમુચિત કરી આપે છે. મૈગ્યાદિ ભાવનાઓ અને યાગદશન~~ શ્રીપતંજલિ મહર્ષિએ આ મૈત્રી વગેરે ભાવનાનું સ્વરૂપ અને પ્રયાન યોગદર્શનના પ્રથમ પાદના નિમ્નિલિખિત ૩૩ મા સૂત્ર દ્વારા રજુ કર્યું છે?—— " ૧-૨ લેાક કે શરીરની વાસના તે ‘ વિષય-વાસના ' છે, જ્યારે દંભ, દ` વગેરે આસુરી સંપત્તિ તે · માનસ—વાસના ' છે. અથવા તેા શબ્દાદિ વિષયેાના ભાગકાલમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે • વિષય–વાસના ’ છે, જ્યારે એ વિષયે પ્રતિ કામનાના કાલમાં ઉદ્ભવતા સ’સ્કાર તે ‘ માનસ-વાસના ’ છે. વિષય-વાસના સ્થૂલ અને બાહ્ય છે, જ્યારે માનસ-વાસના સૂક્ષ્મ અને આંતરિક છે. ૩ “ ચિન્માત્રવાસના એટલે મન-બુદ્ધિ ચૈતન્યના વિચાર, વિવેક ઇત્યાદિ જ્ઞાનાત્મક વ્યાપાર, જે વડે અમુક કા ઉચિત છે, અમુક નથી એવી વિવેક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તથા મૈગ્યાદિ ભાવનાન આચાર અન્ય પ્રેરણા, અન્ધ આવેશ ( blind impulses ) મટી જ્ઞાનસ્વરૂપ ( rational insight ) બને છે, ”– પ્રો. માનદેશકર ખાપુભાઇ ધ્રુવકૃત · આપશે. ધમ ( પૃ. ૨૧૪ ). ૪ ઉંબરા ઉપર મૂકેલા દીવાની પેઠે. 9 Page #988 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૯૦૯ ___“ मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् " અથત સુખ, દુઃખ, પુણ્ય, અને અપુણ્ય (પાપ) વિષયક, એવી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ક્રમે કરીને ભાવના ભાવવાથી ‘ચિત્તપ્રસાદ પ્રાપ્ત થાય છે -નિમેળ આનંદ મળે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સુખી જીવેમાં આ સર્વ સુખ તે મારાં જ છે એ પ્રકારની મૈત્રી ભાવના ઉદ્ભવતાં રાગની નિવૃત્તિ થાય છે અને રાગની નિવૃત્તિ થઈ એટલે વર્ષા ઋતુ ગયા પછી શરદ્દ ઋતુની નદી જેમ નિર્મળ થાય છે તેમ ચિત્ત નિર્મળ થાય છે. વળી દુઃખને અનુભવ થતાં અને થયા બાદ આવું દુઃખ મને કદી ન હેજે એવી દુખવિષયક જે વૃત્તિ ઉત્પન્ન થાય છે તેનું નામ “શ્રેષ' છે, કારણ કે શ્રીપતંજલિ સૂચવે છે કે “સુતા;ાથી સેક: *, જ્યાં સુધી દુશમન, વાઘ વગેરે છે ત્યાં સુધી દુઃખને સશે દૂર કરવું અશક્ય છે. - જ કારણથી દુઃખ ઉત્પન્ન થાય છે તે સર્વને નાશ થવે શક્ય નથી, તેથી એ હેષ સદા હૃદયને બાળે છે. પરંતુ મારી માફક અન્યને પણ દુઃખ ન થાઓ એ પ્રકારે દુઃખી છ પ્રતિ જે કરુણાની ભાવના ૨ખાય તે વૈર્યાદિ દ્વેષની નિવૃત્તિ થાય અને તેમ થતાં ચિત્ત પ્રસન્ન થાય. આ ૧ સુખી, દુઃખી એમ ન કહેતાં સુખ, દુઃખ એ જે અત્રે ઉલ્લેખ કરાયો છે તે પદાર્થની બહુલતા સૂચવવા ઉપરાંત વ્યક્તિની ગૌણતા દર્શાવવા માટે છે. ચિત્તપ્રસાદથી આનંદ તેમજ એના કારણરૂપ નિર્મળતા એ ઉભય અત્ર વિવક્ષિત છે; કેમકે પ્રસાદના નિર્મળતા અને આનંદ એ બંને અર્થો સંસ્કૃતમાં સ્વીકારાયેલા છે. આ ચિત્તપ્રસાદ જે સાધે તે “ યોગી ' છે. ૩ આના સ્પષ્ટીકરણ તરીકે શ્રીવ્યાસ ભાષ્યરૂપે નીચે મુજબ નિર્દેશ કરે છે– “ as crઉનડુ ગુણvrg મે માન, સુતેવુ જળાં, guથાન : મુદિતાં, અgશpક્ષાનું ! ” અર્થાત સુખ અને સંભોગને પ્રાપ્ત થયેલા સર્વ જેને વિષે મિત્રી નામની ભાવના, દુખીઓને વિષે કરૂણા, પુણ્યશાળીઓને વિષે મુદિતા અને પાપીઓને આશ્રીને ઉપેક્ષા ભાવના રાખવી. ૪ મૈત્રી ભાવનાથી અસૂયા, ઈર્યા વગેરે દોષની પણ નિવૃત્તિ થાય છે. મિત્રીને લીધે પારકાનું સુખ પણ પોતાનું જ થઈ રહે છે તે એવી પરિસ્થિતિમાં અસૂયાદિને સંભવ જ શી ? ૫ આનું કારણ એ છે કે ચિત્તને મલિન કરનારા જે ચાર પદાર્થો છે તેમાં રાગ તે એક છે; દેષ, પુણ્ય અને પાપ એ બાકીના ત્રણ છે. ૬ અન્ય દુઃખી છે, હું કેવો સુખી છું એવા ભાવમાંથી ઉદભવતા અહંકારની પણ કહ્યું ભાવનાથી નિવૃત્તિ થાય છે. અત્ર અહંકારથી શું સમજવું તે સંબંધમાં ભગવદ્દગીતા ( અ. ૧૬ )ગત નિમ્નલિખિત શ્લોક રજુ કરીશું– ईश्वरोऽहमहं भोगी, सिद्धोऽहं बलवान् मुखी । २४ ॥ Page #989 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ તૃતીય પ્રમાણે જે રાગ દ્વેષથી ચિત્ત મલિન બને છે એ બંનેને રથાને અનુક્રમે મિત્રી અને કરુણાનું સ્થાપન કરવાથી નિર્મળતા અને આનંદ મળે છે. જે મનુષ્ય પુણ્યશાળી છે પ્રતિ મુદિતા ભાવના રાખે અથત એમના તરફ પ્રીતિ રાખે, એમનાં કૃત્યોથી પ્રસન્ન થાય અને એ કૃત્યેની અનુમોદના કરે તે એ મુદિતા ભાવનાને લઈને પિતે પુણ્ય કાર્યમાં પ્રવર્તે. એવી રીતે જે એ પાપી પ્રતિ ઉપેક્ષા ભાવના રાખે અર્થાત્ એવા જીવ તરફ ઉદાસીન રહે અને તેનાં કાર્ય તરફ અરુચિ ધારણ કરે છે એ જાતે પાપથી નિવૃત્તિ પામે અને આ રીતે પુણ્યમાં ખામી ન આવવાથી અને પાપથી નિવૃત્તિ મળતી હોવાથી પચાતાપનું કારણ રહેતું નથી અને આ પ્રમાણે પશ્ચાત્તાપના અભાવને લીધે ચિત્ત પ્રસન્ન રહે છે. મેગ્યાદિ ભાવના અને શૈદ્ધ દર્શન– મૈત્રી વગેરે ચાર ભાવનાઓને બૌદ્ધ દર્શનમાં “બ્રહ્મવિહારનામ આપવામાં આવ્યું છે અને ત્યાં એનું મહત્વ પુષ્કળ ગવાયું છે. શ્રી બુદ્ધષકૃત વિમુદ્ધિ-મગના નવમા પરિ છેદનું નામ જ “બ્રહ્મવિહાર-નિદેશ” રાખવામાં આવ્યું છે. Pali Text Society નામની સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં પહેલી મેત્તા” ભાવના પરત્વે વિસ્તૃત વિવેચન છે, જ્યારે બાકીની કરુણુ, મુદિતા અને ઉપેખા એ ત્રણ ભાવનાનું ત્યાં સંક્ષિપ્ત વર્ણન છે. પ્રથમ મૈત્રી ભાવના કેળવાય તે જ ત્યાર બાદ કરુણા માટે સ્થાન રહે; એમ ઉત્તરોત્તર ભાવનાઓ માટે સમજવાનું છે. આલંકારિક શોમાં કહીએ તે આ ચારે ભાવનાઓ એ ઉચ્ચતમ ધ્યાન માટેનાં ચાર પગથિયાં છે. એનું સ્વરૂપ બહુધા જૈન દર્શનગત ચાર ભાવનાઓને મળતું આવે છે. ગ્રંથગૌરવના ભયથી એને અત્ર નિદેશ કરતું નથી. અહિંસાદિ મહાવતના સ્થિરીકરણ માટે આપણે ઉપર મુજબ જે ભાવનાઓ વિચારી કાયા તે ઉપરાંત જગતના અને દેહના સ્વભાવરૂપ બે ભાવનાઓ પણ આવશ્યક છે. એટલે કે અહિંસાદિ ટકી રહે તે માટે સંવેગ અને વૈરાગ્યની આવશ્યકતા છે. એના વિના અહિંસાદિ તેને સંભવ જ નથી. સંવેગનું બીજ જગતને સ્વભાવ છે અર્થાત્ જગતને સ્વભાવ વિચારતાં સંગ ઉદ્દભવે છે. એવી રીતે શરીરના સ્વભાવનું નિરીક્ષણ કરવાથી વૈરાગ્યને પ્રાદુર્ભાવ થાય છે. અથત હું રાજા છું, શેઠ છું, મારે અનેક સારા સારા ભેગવવા લાયક પદાર્થો છે, હું ઉચ્ચ અવસ્થાએ પહોંચી ચૂક્યો છું, હું પરાક્રમી છું, હું સુખી છું, હું ધનિક છું, હું કુલીન છું અને મારા સમાન બીજું કોણ છે ? સરખાવો આ વિવિધ પ્રકારના ગર્યો સાથે જૈન દષ્ટિ પૂર્વકના અભિમાનના આઠ પ્રકારો. ૧ જુઓ ૫. ૨૯૫-૩૧૪. ૨ અનુક્રમે જુઓ પૃ. ૩૧૪-૩૧૫, ૩૧૬ અને ૧૭. Page #990 -------------------------------------------------------------------------- ________________ ૯૧૧, ઉલ્લાસ ] આહંત દિન દીપિકા. જગતના સ્વભાવનું લક્ષણ उत्पादव्ययध्रौव्यात्मकत्वं जगत्, प्रियवियोगेप्सितालाभदारियदौर्भाग्यदौर्मनस्यबन्धनाभियोगासमाधिदुःखसंवेदनरूपत्वं,'चतसूषु गतिषु जीवा नानाविधं दुःखं भुक्त्वा भुक्त्वा परिभ्राम्यन्ति, न च किञ्चिन्नियतमस्ति, जलबुबुदोपमं च जीवित, विद्युत्प्रकाशवश्चला विभूतिः इत्यादिचिन्तनरूपत्वं वा जगत्स्वभावस्य लक्षणम् । (४३९) અર્થાત ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યથી જગત યુક્ત છે. આ જગતમાં પ્રિય વસ્તુઓના વિયેગને અને ઈષ્ટ વસ્તુઓની અપ્રાપ્તિને તેમજ દરિદ્રતા, દુર્ભાગ્ય, દુષ્ટ મન, બંધન, નેકરી ચાકરી, અસમાધિ અને દુઃખને અનુભવ કરે પડે છે. ચારે ગતિમાં છે વિવિધ પ્રકારના દુઃખે ભેગાવતાં ભેગવતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. વળી આ જગતમાં કઈ પણ પદાર્થ નિયતરૂપે - નથી અર્થાત્ આ આને માટે જ છે એ નિયમ નથી. જીવન જળના પરપોટા જેવું છે અને વૈભવ વીજળીના ચમકારાની પેઠે ચંચળ છે. આ પ્રમાણેનું ચિન્તન તે જગત-સ્વભાવરૂપ ભાવના છે. ટૂંકમાં કહીએ તે પ્રાણિમાત્રને ઓછુંવત્તું દુખ ખમવું પડે છે; જીવન તદન વિનશ્વર છે, કેઈ પણ પદાર્થ સ્થિર નથી. એ પ્રમાણેના જગતના સ્વભાવના ચિંતનથી સંસાર પ્રત્યેને મેહ દૂર થઈ તેનાથી જે ભય ઉત્પન્ન થાય છે તેનું નામ સવેગ છે. એનું નિમ્નલિખિત લક્ષણ પણ એ જ કહી આપે છે– संसारभीरुत्वादिचिन्तनरूपत्वं संवेगस्य लक्षणम् । (४४०) અર્થાત્ સંસારથી ડરતા રહેવું વગેરે સંવેગ છે. કાયસ્વભાવનું લક્ષણ अनित्यत्वाशुचित्वपूतिगन्धिस्वनिःसारतादिचिन्तनरूपत्वं कायસ્વાવલ્ય ઝા (૪૨) અર્થાત અનિત્યતા, અપવિત્રતા, દુર્ગધ, અસારતા ઈત્યાદિ કાયાના સ્વભાવે છે. શરીરના અસ્થિરત્વ, અશુચિત્વ, અને અસારપણના સ્વભાવનું ચિન્તન એ બાહ્ય અત્યંતર વિષયોની અનાસક્તિનું ઉદગમસ્થાન છે. અર્થાત એ ચિતનમાંથી વૈરાગ્ય જન્મે છે. ૧ સરખાવો તરવાર્થરાજ, (પૃ. ર૭૪ ). ૨ આ સ્થળે આદિ' શબ્દ પ્રકારવાચી નથી, કિન્તુ મર્યાદાવાચી છે એમ ગ્રંથકાર સૂચવે છે. આ Page #991 -------------------------------------------------------------------------- ________________ ૧૨ भास-अजि. [तीय વૈરાગ્યનું લક્ષણ– सांसारिकविषयवैमुख्यलब्धकषायोपशमस्य बाह्याभ्यन्तरोपधिषु अनभिष्वङ्गरूपत्वं, सांसारिकभोगविषयकमूर्छारहितत्वं वा वैराग्यस्य लक्षणम् । (४४२) અથત સાંસારિક વિષને વિષે વિમુખતા ધારણ કરીને કષાને શાન્ત કરી બાહા તેમજ અત્યંતર ઉપધિ (ઉપકરણે)ને વિષે આસક્તિને ત્યાગ કરે તે વૈરાગ્ય છે. અથવા સાંસારિક ભેગો ભેગવવાની મૂર્છાને અભાવ તે પણ વૈરાગ્ય ” છે. આ પ્રમાણે મહાવતે તેમજ તેના પરિપાલનમાં ઉપયોગી એવી ભાવનાઓને અધિકાર આપણે વિચાર્યું. હવે વ્રતધારીનું લક્ષણ વિચારીએ, પરંતુ તે પૂર્વે સ્થાનાંગના ૨૬૬મા સૂત્રમાં નિશેલ ચાતુર્યામ તેમજ રાત્રિભૂજનવિરમણ વ્રત વિષે થોડુંક વિવેચન કરી લઇએ. ચાતુર્યામનું સ્વરૂપ પ્રાણિવધથી નિવૃત્તિ, જુઠું બેલવામાંથી નિવૃત્તિ, અદત્તાદાનથી નિવૃત્તિ અને પરિગ્રહથી નિવૃત્તિ યાને સર્વવિરતિરૂપ અહિંસા, સત્ય, અચેય અને અપરિગ્રહ એ ચારને “ચાતુર્યામ” ૧ આ રહ્યું એ સૂત્રઃ “ भरहेरवपसु णं वासेसु पुरिमपच्छिमबजा ममिझमग्गा बावीसं अरहंता भग. बंता चारजामं धम्मं पण्णति, तनहा-सब्बातो पाणातिवायाओ रमणं, एवं (सब्बातो) मुसाबायाओ रमणं, सव्वातो अदिनादाणाओ वेरमणं, सम्माओ बहिद्धादाणा. [परिग्महा ]ओ बेरमणं १, सब्वेसु णं महाविदेहेसु अरहंता भगवंतो चाउजामं धम्म पण्णवयंति, तं०-सव्वातो पाणातिवायाओ वेरमण, जाव सम्वातो बहिद्धादाजाओ बेरमणं । " [भरतरावतेषु वर्षेषु पूर्वपश्चिमवर्ना मध्यमका द्वाविंशतिरहन्तो भगवन्तचातुर्यानं धर्म प्रज्ञपयन्ति, तपथा-सर्वात प्राणातिपाताद् विरमणं, एवं ( सर्वात् ) मृषापादाद विरमणं, सर्वादत्तादानाद विरमणं, सर्वाद बहिर्वादानात् विरमणं १, सर्वेषु महा. विदेहेषु अईम्तो भगवन्सचातुर्यामं धर्म प्रापयन्ति, तद्यथा-सर्वात् प्राणातिपाताद विरमणं यावत् सर्वाद बहिर्वादानाद् विरमणम् । ] આ ઉપરથી એ વાત પણ ફલિત થાય છે કે સર્વે મહાવિદેહને વિષે તીથ કરો ચાર યામ૩૫ જ ધમ પ્રકાશે છે. વળી તેમાં ચોથા યામ તરીકે બહિદ્ધાદાનવિરમણ છે. આ પરિભાષા ખાસ નોંધવા જેવી છે. આ સંબંધમાં ટીકાકાર કર્થ છે કે बर्दाि -मैथुनं परिग्रहविशेषः भादानं च-परिग्रहस्तयोईवकत्वमथवा आदीयत इत्यादानं-परिमाद्यं षस्तु तव धर्मोपकरणमपि भवतीत्यत आह-बहिस्ताद-धर्मापकरणादू बहिर्यदिति। " | Page #992 -------------------------------------------------------------------------- ________________ હાસ ] બાત બન દીપિકા. તરીકે ઉલ્લેખ કરાય છે. શ્રીપાશ્વનાથે આ ચારને ઉપદેશ આપે હતે. કાલાંતરે અપરિગ્રહને અથ કેવળ કઈ પણ વસ્તુને સંગ્રહ ન કરે એ થવા લાગે, કિન્તુ કઈ કઈ વેળા સ્ત્રીસંગ કરવાને હરકત નથી એવું કેટલાક દંભી પ્રતિપાદન કરવા લાગ્યા. આથી શ્રી મહાવીરસ્વામીએ મૈથુનવિરતિરૂપ પાંચમા વ્રતને ચાર યમે સાથે જોડી દીધું. આથી ચાતુર્યામને બદલે એ સમયથી પાંચ મહાવ્રતનું પ્રરૂપણ થવા લાગ્યું. ઉત્તરાધ્યયનસૂત્ર (અ. ૨૩)માં કહ્યું પણ છે કે જાઉંઝા જ ઘો, જે હો રિવિણશો . देसिओ बद्धमाणेणं, पासेण य महामुणी! ॥ १२ ॥" અર્થાત હે મહામુનિ પાક જે ચાતુયોમરૂપ ધર્મ કહ્યો છે તે જ વર્ષમાને પચશિક્ષારૂપે ઉપર છે. દીવનિકાયના સામખ્ખફલસુત્તમાં આ ચાતુર્યામરૂપ ધમને ચાતુર્યામ-સંવરવાદ તરીકે ઓળખાવ્યો છે અને એના પ્રરૂપક તરીકે શ્રી મહાવીરનું નામ આપ્યું છે, પરંતુ એ ભૂલ છે એમ જૈન ગ્રન્થ જોતાં સ્પષ્ટ સમજાય છે. ચાતુર્યામના સંબંધમાં કેટલાક એમ સૂચવે છે કે શ્રીપાશ્વનાથના વખતમાં ચાર મહાવ્રતે હતાં તેને બદલે શ્રી મહાવીરે પાંચ કરી પરિવર્તન કર્યું, તે શું તે વિરુદ્ધ પ્રરૂપણારૂપ ઉછુંખલતા ન ગણાય? આને ઉત્તર એ છે કે જૈન શાસનમાં પરિવર્તન માટે પૂર્ણ અવકાશ છે, પરંતુ તે પરિવર્તન અગ્ય ન હોવું જોઈએ. જે વાત જ્ઞાનીએ નિષેધેલી હોય તેની પ્રવૃત્તિ કરવારૂપ તે પરિવર્તન ન હોવું જોઈએ, બાકી સુગ્ય પરિવર્તન માટે તે જૈન શાસન વિખ્યાત છે જ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને વર્તવાની આજ્ઞા એ વાતનું સમર્થન કરી રહી છે. પ્રસ્તુતમાં ભગવાન મહાવીરે જોયું કે હવેના છની પામરતા વધતી જાય છે, અને વાત વાતમાં છટકવાની તેઓ બારી શોધતા ફરે છે. પહેલાં ચાર યમમાં ચોથું પરિગ્રહવિરતિરૂપ વ્રત હતું. એનો અર્થ કરવામાં એ વખતના ૪જી અને પ્રાજ્ઞ જને ભૂલતા ન હતા. તેઓ સમજતા હતા કે જે ૧ છાયા चातुर्यामश्च यो धा योऽयं पश्चशिभितः । देशितो वर्धमानेन पार्श्वेन च महामुने ! ॥ ૨ અહિંસાદિ પાંચ યમને બૌદ્ધ સાહિત્યમાં “સંવર' તરીકે ઓળખાવેલ છે, સ્થાનાંગ-વૃત્તિના ૨૦૧મા પત્રમાં ઉત્તરા૦ ( એ ૨૩ )ની નિમ્નલિખિત ગાથા જે. અવતરણરૂપે આપી છે તે અત્ર રજુ કરીશું – “ ttur ast ૩, પગ ૫ | Sur | मन्त्रिमा उजुपन्ना उ, तेण धम्मे दुहा कप ॥ २६ ॥ rform fો ૩, મિri ,gurણા कप्पो मनिकामगाण तु, सुषिसुमो सुपालए ॥ २७॥" Page #993 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ હતી. પરિગ્રહ એ પાપ છે-એ અસંયમને પિષક છે તે સ્ત્રીના સંગમાં પણ પાપ છે જ, કેમકે દુનિયાના બધા બાહા પરિગ્રહમાં મહિલા તે મહાપરિગ્રહરૂપ જ છે. આ સીધો અર્થ ન કરતાં જ્યારે જડ અને વક્ર છ સ્ત્રીસંગ માટેની છૂટ છે એ અર્થ કરવા તૈયાર થયા ત્યારે ચોથું મિથુનવિરમણરૂપ વ્રત ઉમેરી તેમને ચારનાં પાંચ વ્રત કરવા પડ્યાં. ટૂંકમાં અધમ જનેને હાથે ચાથા યમના અને દુરુપયેગ થતું અટકાવવા શ્રી મહાવીર પ્રભુ એ બંધન મજબૂત કર્યું; અર્થાત સમુચિત પરિવર્તન કર્યું એટલે આ કંઈ ઉઠ્ઠ ખલતા નથી જ. આત્મા અસંયમી મટી સંયમી અને એવાં અનેક બંધન કેઈ કરવા માગે એમાં જિનાજ્ઞા બાધિત થતી નથી. તે એ કાર્ય કરનાર ઉચ્છખલ ગણાય જ કેવી રીતે? વિશેષમાં શ્રમણ ભગવાન મહાવીરે જે ચાર યમને બદલે પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી તેવી પ્રરૂપણ ભૂત, વર્તમાન અને ભાવિ કાલની અપેક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય નથી જ કેમકે દરેક અવસર્પિણી ઉત્સર્પિણીમાં પ્રથમ અને ચરમ તીર્થપતિના શાસનમાં પાંચ મહાવતે જ પ્રરૂપાય છે, જ્યારે બાકીના બાવીસ તીર્થ પતિના શાસનમાં ચાર યમને જ નિદેશ કરાય છે. આથી શ્રી પાર્શ્વનાથે પહેલી વાર આમ કર્યું એમ પણ નથી. વળી મહાવિદેહમાં સર્વદા ચાર યમની જ પ્રરૂપણ છે. અજૈન દર્શન અને પાંચ મહાવતે – શ્રીપતંજલિકૃત ગદર્શનમાં “મહાવ્રત” શબ્દ નજરે પડે છે એટલું જ નહિ પણ તેનું નીચે મુજબનું મનનીય લક્ષણ પણ મળી આવે છે – જ્ઞાતિરામપારાવાર નામ માત્રતજ | ૨-? ” અર્થાત્ જાતિ, દેશ, કાલ અને સમયથી પ્રતિબદ્ધ એવા ચાને પર એટલે કે જાતિ વગેરે શંખલાથી અપ્રતિબદ્ધ તેમજ સાર્વભૌમ એવા ચમો તે “મહાવ્રત” છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે માછીઓ માછલાંની જ હિંસા કરે છે, નહિ કે અન્યની આવી જે અહિંસા તે જાતિ-અવચ્છિ છે. કેઈ એમ વિચાર રાખે કે તીર્થસ્થલમાં હું હિંસા કરીશ નહિ તે “દેશ-અવચ્છિન્ન” અહિંસા છે. ચતુર્દશી જેવી પુણ્ય તિથિએ હું હિંસા કરીશ નહિ એવી અહિંસા તે “કાલ-અવ [ પૂર્વે જ્ઞાતુ યરાના સ્વ: | मध्यमा ऋजुप्रज्ञास्तु तेन धर्मा द्विधा कृतः ॥ पूर्वाणां दुर्षिशोध्यस्तु चरमाणां दुरनुपाल्यः ।। થો મધ્યમાન તુ સુષિરો ઉતારવા I ] અર્થાત પહેલા તીર્થકરના શિષ્ય ઋજુ અને જડ હોય છે, છેલ્લાના વક અને જડ હોય છે, અને વચલા બાવીસ તીર્થકરોના શિષ્યો ઋજુ અને પ્રશ્ન હોય છે. આથી ચા-યમ અને પંચ મહાવત એમ બે પ્રકારનો ધર્મ કહેવાય છે, કે વસ્તુત: મૈથુનનો પરિયડમાં અંતર્ભાવ થતો હોવાથી ધર્મની ડિવિધતા આગમની દૃષ્ટિએ તે નથી જ. વળી પહેલા અને છેલ્લા તીર્થંકરના રિવ્યોને એમ કહેવામાં આવે કે તત્ત્વથી જ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ તો તેઓ તે સમજ વાને કે તે પ્રમાણે વર્તાવાને સમર્થ નથી, જ્યારે બાકીના તીર્થકરેના શિષ્યો તે સમજવાને તેમજ વર્તાવા સમર્થ છે. Page #994 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ચ્છિન્ન છે. હું દેવ નિમિત્તે, બ્રાહ્મણની ખાતર હિંસા કરીશ, બાકી નહિ એવી જે અહિંસા તે સમય-અવચ્છિન્ન છે. ટૂંકમાં સર્વ સ્થળમાં, સર્વ સમયમાં, સર્વ વિષય પરત્વે, સર્વથા અહિંસાદિનું પાલન તે “મહાવત છે. એકંદર અહિંસાદિ મહાવતે પાંચ છે કે જેને ચારદર્શન “યમ” શબ્દથી ઓળખાવે છે. ત્યાં કહ્યું છે કે " अहिंसासत्यारत्येपब्रह्मचर्यापरिग्रहा यमाः ॥ २-३० ॥" આ પાંચ યમનું વર્ણન મહાભારત વગેરેમાં પણ મળી આવે છે, પરંતુ તેની વિશિષ્ટ માહિતી ગદર્શનમાં છે. એની પરિપૂર્ણતા તે ખાસ કરીને દશવૈકાલિક (અ. ૪) વગેરે જૈન ગ્રંથમાં જ નજરે પડે છે. આ પાંચ યમોને બદલે બૌદ્ધ દર્શનમાં પાંચ સીલ (શીલ)ને નિર્દેશ કરાયો છે. જેમકે (૧) પ્રાણાતિપાત ન કરે ત્યારે હિંસા ન કરવી, (૨) અદત્તાદાન ના સેવવું યાને સારી ન કરવી, (૩) મૃષાવાદ યાને અસત્યને ત્યાગ કરે, (૪) મદ્યપાન ન કરવું અને (૫) બ્રહ્મચર્ય પાળવું. આ પાંચમાં નીચે મુજબનાં ત્રણ ઉમેરી “અષ્ટાંગ શીલ' ને ઉપદેશ કરાય છે – (૧) રાત્રિએ ભજન ન કરવું, (૨) પુપના હાર, ચન્દન વગેરે સુગંધી પદાર્થોનું સેવન ન કરવું અને ( ૩ ) જમીન ઉપર કેવળ સાદી પાથરીને સુવું. આ છેલ્લાં ત્રણ શીલ ગૃહસ્થો માટે આવશ્યક નથી, એ તે સદા સામણેર યાને દીક્ષા ગ્રહણ કરનારાઓને અને ભિક્ષુઓને પાળવા માટે છે; છતાં એટલું યાદ રાખવું કે ઉપેસથ, ઉપવસંથા યાને ઉપવાસનાં દિનેમાં એટલે અઠવાડિયામાં એક વાર ગૃહસ્થ પણ આઠે શીલ પાળવાં જોઈએ. આ આઠ શીલ ઉપરાંત ભિક્ષુઓએ નિમ્નલિખિત બીજા બે શીલે પણ પાળવાં જોઈએ – (૧) નૃત્ય, વારિત્ર વગેરેથી વિરમવું અને (૨) સુવર્ણ વગેરે ધાતુને પરિગ્રહ ન રાખો. આ પ્રમાણેનાં એકંદર દશે શીલે ભિક્ષુઓએ ખાસ પાળવાનાં છે. પ્રસંગોપાત્ત દશ શિક્ષાની ટુંકમાં નેંધ લેવી અનુચિત નહિ ગણાય. તે નીચે પ્રમાણે છે – ૧ આ પૈકી સત્યનું ગૌરવ શાંતિપર્વ ( અ. ૧૬૦, . ૧-૨૬)માં ગવાયું છે. ૨ આની વિશિષ્ટ માહિતી માટે જુઓ “ વિશુદ્ધિમગ ગત “સીલનિશ” (પૃ. ૬-૫૮). ૩ સરખા પધવ્રતનું સ્વરૂપ ४ " अनुनानामि भिकबवे सामणेरानं दस सिक्खापदानि तेसु च सामणेरेहि सिक्खितु-पाणातिपाता वेरमणी, अदिनादाणा वैरमणी, अब्रह्मवरिया घेरमणी, मुसावादा येरमणी, सुरामेरयम जापमाद ना वेरमणो, धिकालभोजना वेरमणी, नच्चगीतवादितयिसूकदस्त ना वेरमणी; मालागन्ध विलेपनधारणमण्डनविभूसनट्टाना वेरमणी, उच्चाप्सयनमहासयना वेरमणी, जातरूपस्जत परिगहणा घेरमणी, अनुजानामि भिखये सामणेरानं इमानि दस सिक्खापदानि, इमेल च सामणेरेदि सिक्खितं ।" Page #995 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ gીય (૧) પ્રાણાતિપાત-વિરમણ, (૨) અદત્તાદાન-વિરમણ, (૩) અબ્રહાચર્ય-વિરમણ, (૪) મૃષાવાદ-વિરમણ, (૫) સુરા–મેશ્ય-મધ-પ્રમાદ-વિરમણ, (૬) વિકાલભોજન-વિરમાણુ, (૭) નૃત્ય-ગીત-વારિત્ર-વિરમણ, (૮) માલા-ગશ્વ-વિલેપન-ધારણુ–મંડન-વિભૂષણવિરમણ, (૯) ઉચ્ચશયન-મહાશયન-વિરમણ, અને (૧૦) જાતરૂપ (સુવર્ણ)-૨જત (રુખ્ય)પરિગ્રહ-વિરમણ. અન્યત્ર આ સંબંધમાં નીચે મુજબને ઉલ્લેખ જોવાય છે – (૧) પ્રાણાતિપાત કર નહિ, (૨) અદત્તાદાનનું સેવન કરવું નહિ, (૩) બ્રહાચર્ય પાળવું (ગૃહસ્થ પિતાની પત્નીથી સતેષ માન), (૪) મૃષાવાદ ન સેવ, (૫) પશુન્ય યાને ચાલવું, નિદાનું સેવન ન કરવું, (૬) ઓદ્ધત્ય યાને અપમાન ન કરવું, (૭) વૃથા પ્રલાપ ન કર અર્થાત્ ફેગટને બકવાટ ન કરવો, (૮) લોભ ન કરે, (૯) હેલન રાખવે અને (૧૦) વિચિકિત્સા ન સેવવી યાને પરમાર્થ પરત્વે સંશયાત્મક નજરે ન જેવું. શત્રિજન-વિરમણ અહિંસારૂપ પ્રાથમિક અને અસાધારણ મહાવ્રતની પાંચ ભાવનાઓ પૈકી “ આલેકિતપાનજન' નામની ભાવનાથી રાત્રિભજનવિરમણનું જે સૂચન થાય છે તે સંબંધી અત્ર કેટલાક ઊહાપોહ કરવામાં આવે છે. રાત્રિ જનવિરમણ એ અહિંસા-તમાંથી નિષ્પન્ન થતાં અનેક તે પૈકી એક છે એટલે કે મળ વ્રતમાંથી નિષ્પન્ન થતું એ એક આવશ્યક વ્રત છે. આથી મૂળ વ્રતને નિર્દેશ કરતી વેળા તેને ઉલ્લેખ કર્યો નથી તે સમુચિત છે; કેમકે એવાં તે બીજી ઘણું એ વતે છે અને હોય કે જેનું ઉદગમસ્થાન કેઈ નહિ ને કેઈ મૂળ વ્રત હોય અને જે વળી આવશ્યક પણ હોય પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આવાં વતેને પૃથક્ ઉલલેખ ન કરાય છે તેથી તે વ્રતનું અસ્તિત્વ ઊડી જતું નથી કે તેનું ગૌરવ ભર્યું સ્થાન નષ્ટ થતું નથી. એનું અસ્તિત્વ તે મૂળ વતના વ્યાપક સ્વરૂપમાં આવી જ જાય છે. જૈન દર્શનમાં ક્ષત્રિભેજનવિરમણ એ પ્રાચીન કાળથી જુદા વ્રત તરીકે નિશાચેલું છે. દશવૈકલિક (અ. ૪)ના નિમ્નલિખિત આઠમા સૂત્રમાં કહ્યું પણ છે કે – મહાવરે ઇદે એતિ ! રાખવામો થેરા” અર્થાત હે ભદન્ત! છ વ્રતને વિષે રાત્રિભેજનથી વિરમણને અધિકાર છે. અથત રાત્રિને વિષ, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકી કઈ પણ જાતને આહાર હું જીવન પર્યત લઈશ નહિ, કેઈને એવો આહાર કરાવીશ નહિ કે કઈ કરતે હશે તે તેની અનુમોદના કરીશ નહિ એવી મુનિરાજ પ્રતિજ્ઞા લે છે. ૧ છાયા अथापरस्मिन् षष्ठे भदन्त ! ते रात्रिभोजमाद् विरमणम् । ૨ કેટલાક દિગંબર ગ્રંથમાં આ છ અણુવ્રત તરીકે ઉલ્લેખ છે. ૩ આના અર્થ વગેરે માટે જુઓ ૫ ૯૨૫. Page #996 -------------------------------------------------------------------------- ________________ હ ઉજાસ ] આત ને દીપિકા. રાત્રિભેજનના વિવિધ પ્રકારે– ત્રિભેજનના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર અપેક્ષાએ ચાર ભેદે પડે છે. તેમાં અશનાદિ એ દ્રવ્યથી, અઢી દ્વીપ અને બે સમુદ્ર યાને મનુષ્યલેક એ ક્ષેત્રથી, રાત્રિ વગેરે એ કાળથી અને રાગ-દ્વેષ એ ભાવથી ભેદ સમજવા. વળી આ રાત્રિભેજનના સ્વરૂપની દષ્ટિએ પણ ચાર ભેદ પડે છે. જેમકે (૧) રાત્રિએ આહાર ગ્રહણ કરે તેમજ રાત્રે જ તેને ઉપગ કરે, (૨) રાત્રિએ આહાર ગ્રહણ કરી દિવસે તેને ઉપયોગ કર, (૩) દિવસે આહાર લાવી રાત્રે ખા, અને (૪) દિવસે આહાર લાવી દિવસે ખા. આમાં છેલ્લા ભેદ સિવાયના બાકીના ત્યાજ્ય સમજવા. વળી રાત્રિભોજનને અંગે નીચે મુજબની ચતુર્ભગી પણ સંભવે છે. આ ચતુભગી સંનિધિના પરિભેગ આશ્રીને છે. જેમકે સૂર્ય ઉગીને આથમી ગયા હોય ત્યારે અથવા આથમ્યા પછી ઉો ન હોય ત્યારે અર્થાત રાત્રિને વિષે, રાગ અને દ્વેષથી રહિતપણે કારણવશાત કે ભજન કરે છે તે દ્રવ્યથી રાત્રિભેજન સમજવું, પરંતુ ભાવથી નહિ. હું રાત્રે જમું એવી અભિલાષાવાળે ભોજન ન જ મળવાથી રાત્રે ન જમે તે દ્રવ્યથી રાત્રિભોજન નથી, કિન્તુ એ ભાવથી છે. જે એવાને ભેજન મળે અને તે જમે તે એ રાત્રિભેજન દ્રવ્યથી અને ભાવથી એમ ઉભયથી છે. દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ એવે ચેથે ભંગ શૂન્ય છે, કેમકે ભજન કહેવાય તે માટે કયાં છે તે દ્રવ્યથી કે ભાવથી હાવું જ જોઈએ; બેમાંથી એક રીતે ન હોય તે ભેજન જ ન કહેવાય એટલે આ ભંગ શૂન્ય છે. પ્રથમ તીર્થકરના તીર્થમાં ત્રાજી અને જડ તેમજ ચરમ તીર્થકરના તીર્થમાં વક અને જડ જ હોવાથી તેમની અપેક્ષાએ પાંચ મહાવ્રતના ઉપર આ રાત્રિભેજનવિરમણને નિરેશ કરાય છે અને તેમ કરવાને હેતુ એ છે કે એ મૂળ ગુણરૂપે ગણવાનું છે. બાકીના તીર્થકરેના તીર્થમાં ત્રીજુ અને પ્રજ્ઞ જને હેવાથી તેમની અપેક્ષાએ વ્રતને ઉત્તર ગુણ તરીકે વર્ણવવામાં આવે છે. અંધારામાં આહાર પાણી બરાબર ન જઈ શકાવાથી જીવ જંતુને નાશ થાય તે માટે તેમજ હી કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભેને લઈને જૈન દર્શનમાં રાત્રિભજનવિરમણ વ્રત યોજાયું હોય તે એ પ્રશ્ન ઉદભવે છે કે જ્યાં અંધારું પણ ન હોય અને દીવામાંથી નિષ્પન્ન થતા આરંભ માટે પણ અવકાશ ન હોય અર્થાત વિજળીના દીવા વગેરેની જ્યાં સગવડ હોય તો રાત્રિભૂજન કરવામાં વાંધે ખરે? આને ઉત્તર એમ સૂચવાય છે કે જે દેશમાં ઉષ્ણુતાની પ્રધાનતા હોય અને જ્યાં પ્રાચીન ઢબના દીવા વગેરેની સગવડ હોય ત્યાં દેખાતી સ્પષ્ટ હિંસાની દષ્ટિએ જ રાત્રિભોજનને દિવસભોજન કરતાં વિશેષ હિંસાવાળું ગયું છે. વિવાદની ખાતર આ વાત સ્વીકારવા ઉપરાંત એમ પણ માની લઈએ કે કઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ ભજન કરવામાં વિશેષ હિંસાને પ્રસંગે ઉપસ્થિત થતું હોય તે પણ એકંદર સામુદાયિક દ્રષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી છવનને અનુલક્ષીને તે કહેવું જ પડશે કે રાત્રિભેજન કરતાં દિવસભેજન વધારે લાભદાયક અને પ્રશંસાપાત્ર છે કે રાત્રિભેજન હાનિકારક જ છે, ૧ આ દીવાની આસપાસ અનેક સૂક્ષ્મ જંતુઓ એકત્રિત થાય છે એ હકીકત સુપ્રસિદ્ધ છે. વળ આના પ્રકાશથી કંથ વગેરે યક્ષ્મ જીવોને બચાવ મુશ્કેલ છે. • Page #997 -------------------------------------------------------------------------- ________________ માસવ–અધિકાર. [ તૃતીય સ્પષ્ટ શબ્દોમાં કહીએ તા આરેાગ્યની દૃષ્ટિએ સૂર્યના પ્રકાશ ચંદ્ર, વિજળી વગેરેના કરતાં ચઢિયાતા છે. વળી એ જેટલેા અખડ અને સાવત્રિક છે તેવા અન્ય નથી. આથી કરીને જ્યાં સૂર્યપ્રકાશ તેમજ ઇતર પ્રકાશ પણ લભ્ય હોય ત્યાં સૂર્યપ્રકાશ જ પસંદ કરવા લાયક છે એટલે કે રાત્રિભેાજનના નિષેધ કરી દિવસભાજન કરવું ઉચિત છે, ૧૨ વળી ત્યાગધર્મનું મૂળ સતાષ છે એ દૃષ્ટિએ વિચારતાં સમજાય છે કે દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભાજનની પ્રવૃત્તિ પણ સ`કેલી લેવાય તેા સારૂં. એથી સતૈષવૃત્તિ કેળવવા ઉપરાંત રાત્રિએ જઠરને વિશ્રાન્તિ મળે, વળી નિદ્રા પણ સારી આવે તેમજ બ્રહ્મચર્યનું પાલન સુગમ થઇ પડે અને આરાગ્યની પુષ્ટિ થાય એ વધારામાં આજ દિન સુધીના મહાનુભાવાના–દિવ્ય સતાના જીવન-ઇતિહાસ તપાસતાં પણ જણાય છે કે જાગતી કુશળ બુદ્ધિ દિવસભાજન જ પસં કરે છે, ઔદ્ધ દશનમાં ભિક્ષુઓને માટે વિકાસભાજનની મનાઇ છે. અર્થાત્ તેમને ઉદ્દેશીને કેવળ રાત્રિèાજનવિરમણુ જ નહિ, પરંતુ બપોર પછીથી પશુ આહાર લેવાને નિષેધ કરાયા છે. આનુ કારણ એમ સમજાય છે કે વધારે મોડો આહાર લેવાથી માણસમાં આળસ ભરાય છે, તે નિદ્રાધીન બને છે અને તેથી ઈશ્ર્વર-ચિન્હન માટે—આત્મિક ધ્યાન માટે તેને અવકાશ રહેતા નથી અર્થાત્ સમુચિત ધ્યાન ધરવાનું પ્રશંસનીય કાર્યાં રાત્રિભાજનથી પડતુ મૂકાય છે. મનુસ્મૃતિ ( અ. ૬, કલા, ૫૫ )માં ચિંતને ઉદ્દેશીને એક જ વખત માધુકરી માટે અનુજ્ઞા અપાયેલી છે. એથી ફલિત થાય છે કે તેમને માટે રાત્રિાજનના નિષેધ છે. આ ઉપરથી એ વાત તારવી શકાય છે કે કેવળ જૈન દનમાં જ રાત્રિભાજનના નિષેધ ગૃહસ્થાને ઉદ્દેશીને પણ-શ્રાવકોને અનુલક્ષીને પણ કરાયેલેા છે. ઇતર દશનામાં એ નિયમ કેવળ ભિક્ષુઓ અને યતિઓને જ માટે ચાજાયેલેા છે, વળી સૂર્ય ઉગ્યા પછી પણ એ ઘડી સુધી અને એના અસ્તને બે ઘડી ખાકી હોય તેપણુ લેાજન ન કરવું એ વધારે ઇષ્ટ છે એમ આ જૈન ક્રેનનુ માનવું છે. કહ્યું પણુ છે કે— (4 ૧ દાખલા તરીકે મહાત્મા ગાંધી તા. ૧૭-૨-૩૧ની તેમની હિંદના વાઇસરૉય લા રવિન્ સાથેની અતિગંભીર અને મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમ્યાન, રાત્રિભોજન ન લેતાં હાવાથી સાંજના છ તે દશ મિનિટે ત્યાંથી નીકળી ગયા. अहो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । નિશામોનનોષજ્ઞો-ડનાસ્યસૌ પુષ્પમાનનમ્ || છે 3 ૨ જુએ પૃ. ૯૧૫. “ પજ્ઞાતું પરંતુ મૈક્ષ, ન પ્રક્ષીત વિસરે । भैक्षे प्रसको हि यति-विषयेष्वपि सति ॥ ५५ ॥ 29 Page #998 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દશન દીપિકા. કન્દપુરાણમાં રુદ્રપ્રણીત “કપાલમેચન' રતેત્રમાં પણ કહ્યું છે કે – “ gણામોશનાન્નિત્ય-નોટર્સ (મ?)તા अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं भजेत् ॥" અર્થાત જ એક વખત ભેજન કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે અને સૂર્યાસ્ત પહેલાં જે રોજ ભેજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. આયુર્વેદ પણ રાત્રિભેજનની વિરુદ્ધ પિતાને મત દર્શાવે છે, કેમ કે ત્યાં કહ્યું છે કે-- अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥" અર્થાત સૂર્યના ગમન (અસ્ત) પછી હૃદય-કમળ અને નાભિ-કમળ સંકેચાઈ જાય છે વાતે તેમજ સૂક્ષ્મ જી ખવાઈ જવાય તેમ હોવાથી રાત્રે ભજન ન કરવું જોઈએ. અંતમાં એટલું જ ઉમેરીશું કે પક્ષીઓ સાયંકાલે પિતાના માળા તરફ પાછાં ફરે છે અને કેટલાક પશુઓ પણ પિતાને સ્થાને આવી રાત્રિવાસ કરે છે અર્થાત કેટલાક પશુ પંખીઓ પણ પ્રાયઃ રાત્રે આહાર લેતાં નથી. આથી શું એમ સૂચવાતું નથી કે મનુષ્ય જેવા બુદ્ધિશાળી પ્રાણીઓ પણ રાત્રિભેજન ન કરવું જોઈએ? - હવે આપણે વતીનું લક્ષણ વિચારીએ કે જેથી હ૧૨ પૃષ્ટમાં કરેલી પ્રતિજ્ઞાનું પાલન થાય. निःशल्ययुक्तत्वे सति प्राणातिपातादिविरतियुक्तत्वं वतिनो ક્ષાર્ા (૩૧) અર્થાત્ શલ્યથી રહિતપણે હિંસાદિકની અવિરતિને ત્યાગ કરનાર “વતી' કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે અહિંસાદિ વ્રત લેવા માત્રથી ખરા વતી બનાતું નથી, પરંતુ તે માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત પાળવાની છે તે એ છે કે શલ્યને ત્યાગ કરે જોઈએ. જેમ શરીરમાં કાંટે કા હોય કે અન્ય કોઈ તીક્ષણ ચીજ ભેંકાઈ હોય તે જીવ બેચેન રહે છે એટલે કે એ શરીર અને મનને અસ્વસ્થ બનાવી કોઈ પણ કાર્યમાં એકતાન થવામાં ખલેલ પહોંચાડે છે તેમ શલ્યરૂપ માનસિક દેષ પણ ચિત્તને અસ્વસ્થ બનાવે છે. વાસ્તે જ્યાં સુધી એ શલ્ય દૂર ન કરાય ત્યાં સુધી અહિંસાદિ વ્રતના પાલનમાં પૂરેપૂરું મન ચુંટતું નથી. આ શલ્યનું લક્ષણ એ છે કે ૧ આથી આરોગ્યમાં ખલેલ પહોંચે છે. જેમકે કીડી ખવાઈ જતી મતિ કંઠિત થાય છે. માખી પેટમાં જતાં ઉલટી થાય છે, જેને લઈને જલોદર થાય છે ઇત્યાદિ. જુઓ અથદીપિકાનું ૧૧૬ મું પત્ર. ૨. સરખાવો ૭૮૫માં પૃષ્ઠગત ૩૩૫મું લક્ષણ. Page #999 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ જામ क्लेशज्वरस्वरूपत्वे सति संयमस्वरूपभेदित्वं शल्यस्य लक्षणम् । (૪૪૦) અર્થાત જેનું સ્વરૂપ લેશરૂપ જવર (તાવ)ને જન્મ આપનારું હોય અને જે સંયમને નાશ કરનાર હોય તે શલ્ય' કહેવાય છે. આ શલ્યના (૧) માયાશલ્ય, (૨) નિદાન–શલ્ય અને (૩) મિથ્યાદશન-શલ્ય એમ ત્રણ પ્રકારે છે, દંભ, ડોળ કે છેતરવાની વૃત્તિ તે “માયા–શલ્ય” છે.' ભેગની લાલસા એ “નિદાન-શલ્ય” છે. આનું લક્ષણ દર્શાવતાં ગ્રન્થકાર કર્થ છે કે चक्रवर्तिकेशवादीनां सौभाग्यादिगुणसम्पदं विलोक्य भूरितपआचरितपरिखेदितमानसोऽध्यवस्यति 'ममापि अमुष्य तपसः प्रभावादेवंविधा भोगा भवन्तु' इति चिन्तनलक्षणनिदानकरणरूपत्वं, मौक्तिकसुखप्रतिबन्धपूर्वकलांसारिकसुखविषयकचिन्तनरूपत्वं वा निदानशल्यस्य અક્ષમ્ (૪૪) અર્થાત ચક્રવર્તી, વાસુદેવ પ્રમુખની સૌભાગ્યાદિ ગુણસંપત્તિ જોઈને, બહુ તપશ્ચર્યા કરવાથી ખિન્ન મનવાળો થયેલે તપસ્વી એ અધ્યવસાય કરે કે મારા આ તપને જે કંઈ પણ પ્રભાવ હેય તે તેથી ભવાંતરમાં આવા ભેગો મને મળે તે તે અધ્યવસાયરૂપ ચિંતન “નિદાન-શલ્ય” છે. અથવા મુક્તિના સુખને આડે આવનાર એવા સાંસારિક સુખ સંબંધી વિચાર (આકાંક્ષા) તે “નિદાન-શલ્ય છે. વિષયાદિની વાસનાને વશ થઈ. ધમક્રિયાના ફળ તરીકે પૌગલિક પદાર્થની માગણી કરવી તે “નિદાન” યાને “નિયાણું' કહેવાય છે. આ નિદાન શુભ અનુષ્ઠાનને-વતને કલંક્તિ કરે છે, વારતે પીગલિક સુખની ઈચ્છા અને આશારૂપ નિદાનને જૈન દર્શનમાં નિષેધ છે. આ વાતને જયવીયરાય ચાને પ્રાર્થના-સૂત્રની નિમ્ન–લિખિત ગાથા સમર્થિત કરે છે " वारिजइ जइवि नियाणबंधणं वीयराय ! तुह समए। तहवि मम हुज सेवा भवे भवे तुम्ह चलणाणं ॥२॥" અર્થાત્ છે વીતરાગ ! જેકે તારા સિદ્ધાન્તમાં-શાસનમાં નિયાણું બાંધવાને મનાઈ હુકમ છે-નિદાનને નિષેધ છે તે પણ હું તે નિયાણું બધું છું કે મને તારાં ચરણની સેવા ભવભવ હો. ૧ આ પ્રસિદ્ધ હેવાથી એનું લક્ષણ ગ્રંથકારે નિર્દોર્યું નથી. ૨ છાયા बार्यते यद्यपि निदामबन्धनं बीतराग ! तब समये तथापि मम भवतु सेवा भवे भवेष चरणयोः॥ Page #1000 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લામ ' આહંત દર્શન દીપિકા. ૯૨૧ અત્રે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જિનેશ્વરના ચરણ-સેવાની માગણીરૂપ નિયાણું, જિનશાસનમાં જેને નિષેધ કર્યો છે તેવું નથી. એટલે આથી જિનાજ્ઞાને ભંગ થતું નથી, બલકે તેનું પાલન થાય છે, કેમકે આ માગણ શાસ્ત્રસંમત છે અને તેનું કારણ એ છે કે એમાં પૌગલિક: વાંછનાને અભાવ છે. કહેવાની મતલબ એ છે કે સ્થળ દષ્ટિએ યાને નિદાનના અર્થના વિવેકથી વિહીન જનની અપેક્ષાએ આ નિયાણું છે, બાકી સૂકમ દષ્ટિએ વિચારતાં-વરતુનું વાસ્તવિક સ્વરૂપ વિચારનારની વિવક્ષાએ એ નિયાણું નથી જ. મિથ્યાદર્શન-શયનું લક્ષણ– તરવાઘfશ્રદ્ધાનપરવં મિથ્યા નાથસ્થ ઋક્ષણમ્ (ર) અર્થાત્ યથાર્થ પદાર્થને વિષે શ્રદ્ધાને અભાવ તે “મિચ્ચાદશનરૂપ શય” છે. એટલે સત્ય ઉપર શ્રદ્ધા ન ચોંટવી કે અસત્યને છેટે આગ્રહ રાખે તે “મિથ્યાત્વ-શલ્ય” છે. આ ત્રણ માયાદિ વિષયક શો માનસિક દેષરૂપ છે. જેમ જીણ જવર શરીરની પાયમાલી કરે છે તેમ આ શો પણ આત્માની ખુવારી કરે છે. એ શો અત્યુત્તમ અનુષ્ઠાને અને વ્રતની ધૂળધાણી કરી નાખે છે, આત્માને વ્રતના યથાર્થ ફળથી વંચિત રાખે છે અને મન તથા શરીરને પ્રતિક્ષણ કેરી ખાઈ આત્માને સ્વસ્થ રહેવા દેતાં જ નથી કે જેથી તે વ્રતના પાલનમાં એકાગ્ર ચિતે પ્રવર્તી શકે. વાસ્તે વ્રતના અભિલાષીએ આ શલ્યને આત્મભૂમિમાંથી ઉખે બહાર ફેંકી દેવાં જોઈએ તેને બહિષ્કાર કરે જોઈએ તેમ કર્યા વિના આત્મ-ક્ષેત્ર નિષ્કટક નહિ જ બને. વતના બે – વ્રત લેવા ઈચ્છનારી વ્યક્તિમાં ભેદ છે, કેમકે પ્રત્યેકમાં એકસરખી ગ્યતા હોતી નથી. કે વધારે વ્રત અંગીકાર કરી શકે તે કઈક ઓછાં; કઈ ઘરબારને ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી શકે તે કોઈ ગૃહસ્થજીવનના ધર્મ અનુસાર વ્યતીત કરી શકે. આ પ્રમાણે વતીઓની ચોગ્યતાના તારતમ્યને અનુલક્ષીને તેના અગારી અને અનગાર એવા બે ભેદ જૈન દર્શનમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં અગારને અથ* ઘર” થાય છે. ઉપલક્ષણથી એનો અર્થ “ આરંભ' કરી શકાય છે. આ ઉપરથી જેને ઘર સાથે સંબંધ હોય અથવા જેની પ્રવૃત્તિઓ આરંભમય હોય તે ‘ અગારી” છે. જેને ઘર કે આરંભ સાથે સંબંધ ન હોય તે “અનગાર” છે. અનગર એટલે ત્યાગી સાધુ, સાચા સંન્યાસી. જે કે અગારી અને અનગાર એ બે શબ્દને સીધો અર્થ ઘરમાં રહેવું કે ન રહેવું એટલો જ છે, પરંતુ એથી એ સમજવાનું છે કે પરિગ્રહનું સેવન એ અગારીનું લક્ષણ છે, જ્યારે એને ત્યાગ એ અનગારનું લક્ષણ છે. આથી એમ કહી શકાય કે અરણ્યમાં વસતો ચગી જે વિષય ૧ સરખા તત્ત્વાર્થ ( અ. ૭ )નું નિમ્નલિખિત સૂત્ર – છે માર્શનાર્થ | ૨૪ | ” 116 Page #1001 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય તૃષ્ણના વમળમાં તણાતે હેય તે ભલે બાહ્ય દષ્ટિએ તે “અનગાર ” ગણાય, પરંતુ આંતરિક દષ્ટિએ તે તેને “મુખમે રામ, બગલમે છુરી, ભગત ભયે પણ દાનત બુરી” એ કટિમાં મૂકી શકાય. એવી રીતે સંસારના ચેકની વચ્ચે રહેવા છતાં જે નિઃસ્પૃહતા કેળવાયેલી હોય તે તે વ્યક્તિ બાહા દષ્ટિએ ભેગી ગણાય, પરંતુ આંતરિક દૃષ્ટિએ તો તે અનગાર જ છે. દાખલા તરીકે વિચારે માતાપિતાના સ્વર્ગગમનથી માંડીને તે નિષ્ક્રમણ સુધીને શ્રી મહાવીરસ્વામીને ગ્રહવાસ, અત્રે એ જરૂર ઉમેરીશું કે સાધુતાની પ્રાપ્તિ માટે ગૃહત્યાગ એ રાજમાર્ગ છે. તીર્થકરે, બુદ્ધો અને જગતના બીજા પણ મહાનુભાવોએ આ માર્ગે જ પ્રયાણ કર્યું છે. મહર્ષિ બુદ્ધે પુત્રવત્સલ શુદ્ધોદન પિતાને, પિતાની પ્રાણપ્રિય પત્ની યશોધરાને, વહાલા પુત્ર રોહિતને અને સુંદર રાજમહેલને ત્યાગ કર્યો હતે એ વાત સુપ્રસિદ્ધ છે. વિશેષમાં ઘરને મેહ છોડ્યા વિના પૌગલિક સ્વરાજ્ય મળવું મુશ્કેલ છે તે સાચી સાધુતારૂપ આત્મિક સ્વરાજ્ય ઘરને મોહ રાખે મળે ખરું? અગારીનું લક્ષણ– सम्यग्दर्शनसम्पन्नत्वे सति अणुव्रतगुणवतशिक्षावतानां मध्येऽन्यतमेन केनचित् सर्वेण वा युक्तत्वं, सम्यग्दर्शनसम्पन्नत्वे सति स्थूलप्राणातिपातविरतिरूपत्वं, प्रतिपन्नसम्यक्त्वाणुव्रतत्वे सति यतिभ्यः सकाशात् साधुश्रावकाणां सामाचारीश्रवणशीलत्वं वाऽगारिणो અક્ષણમ્ (ર૪રૂ ) અર્થાત જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય અને જે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકનાં બાર વતે પૈકી ગમે તે એકથી, બેથી, ત્રણથી કે છેક બધાંથી યુક્ત હોય તે “અગારી” કહેવાય છે. અથવા જેની પાસે સમ્યગ્દર્શાનરૂપ સંપત્તિ હોય અને જે સ્થળ હિંસા (વગેરે)થી મુક્ત હોય તે “અગારી” છે. અથવા જે સમ્યક્ત્વધારી હય, અણુવ્રતે પાળતો હેય અને વળી મુનિઓ પાસેથી સાધુ અને શ્રાવકના આચારે કયા કયા છે તેનું શ્રવણ કરતે હોય તે “અગારી” છે. અગારીને સામાન્ય અર્થ “ગૃહસ્થ ” થાય છે, પરંતુ અત્ર તેને વિશેષ અર્થ સમજ. વાને છે. એટલે કે અત્ર અગારી વતીને નિર્દેશ છે અર્થાત્ અગારીથી સંન્યાસ ન ગ્રહણ કરેલ કઈ પણ વ્યક્તિ ન સમજતાં જેણે ભવ-નિર્વેદ, માર્ગાનુસારિતા અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા ઉપરાંત અહિંસાદિ વ્રતે પૈકી એકાદેકનું પણ ગ્રહણ કર્યું હોય તેને અવ નિર્દેશ છે. આ વ્યક્તિ પુરુષ જ હેવી જોઈએ એમ પણ નથી, કેમકે અત્ર “ અગારી” શબ્દ પાંચમા ગુણસ્થાને વતતી કેઈ પણ વ્યક્તિને લાગુ પડે છે, Page #1002 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપક. ६२३ મહાવ્રતના સ્વીકારમાં સંપૂર્ણતા રહેલી છે. સંપૂર્ણતામાં વિવિધતાને અભાવ છે, એથી એમાં તરતમતા માટે સ્થાન નથી, પરંતુ જ્યારે તે અલ્પાંશે પણ સ્વીકારવાનાં હોય છે ત્યારે અલ્પતાની વિવિધતાને લઈને એ માટેની પ્રતિજ્ઞા પણ અનેક પ્રકારની સંભવે છે. આ વાતને ખ્યાલમાં રાખીને ગ્રન્થકારે જુદાં જુદાં લક્ષણોને નિર્દેશ કર્યો છે. અત્રે એ વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે કે શ્રાવકનાં બાર તે પૈકી ગમે તે એક વ્રતને ધારક પછી તે વ્રત અણુવ્રત હે, ગુણવત છે કે શિક્ષાત્રત છે તે પણ તે વતી અગારી છે જ. આ હકીકતને તત્વાર્થ (અ. ૭)નું નિમ્ન લિખિત “ અપુત્રોડારી છે –પંદરમું સૂત્ર સમર્થન કરતું હોય એમ જણાય છે; કેમકે જે અણુવ્રતધારી હેય તે “અગારી વતી” કહેવાય છે એમ અત્ર સૂચવાયું છે, નહિ કે જે અણુવ્રતધારી હોય તે જ “ અગારી” કહેવાય છે. અનગારનું લક્ષણ दीक्षादिवसादारभ्य तपश्चरणशीलत्वे सति सकलसावद्ययोगविरतियुक्तत्वे च सति गुरूपदेशस्वाध्यायादिकं यथाशक्तिकरणशीलत्वमनगारस्य लक्षणम् । (४४४) અર્થાત દીક્ષા ગ્રહણના દિવસથી જે તપશ્ચર્યા કરે અને ગુરુના ઉપદેશ અનુસાર, સ્વાધ્યાય વગેરે કાર્યો કરવામાં યથાશક્તિ તત્પર રહે તે “અનગાર' કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે અણુવ્રતધારી “અગારી” જ છે, જ્યારે મહાવ્રતધારી અનગાર” છે. અણુવ્રત સંબંધી વિચાર– આપણે અનગારનાં અહિંસાદિ પાંચ મહાવતે અને એ પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ વિચારી ગયાં. અગારીના બધાં મળીને બાર બને છે. તેમાં દેશવિરતિના પાંચ પ્રકારે તે પાંચ અણુવ્રત હેવાથી તેનું સ્વરૂપ પણ આપણે ત્યાં જોઈ લીધું. હવે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાનાં લક્ષણદિને પ્રસ્તાવ કરવો બાકી રહે છે. એ દિશામાં પ્રયાણ કરીએ તે પૂર્વે અણુવ્રતને ઉદ્દેશીને બે ત્રણ બાબતો નેંધી લઈએ. આપણે આ પૃષ્ઠમાં જોઈ ગયા તેમ મહાવતેમાં જ તારતમ્યને અભાવ છે, નહિ કે બાકીનાં વ્રતમાં. આથી અલ્પતાની વિવિધતાને લીધે અણુવ્રતમાં પણ તરતમતા સંભવે છે, છતાં એક અણુવ્રતની વિવિધતામાં ન ઉતરતાં સામાન્ય રીતે ગૃહસ્થના ૧ જુએ . ૮૮૨-૮૯૭, ૨ જુઓ પૃ. ૯રર. Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ આસ્રવ-અધિકાર [ તૃતીય અહિંસાદિ વ્રતોને અણુવ્રત તરીકે વર્ણવવામાં આવે છે. આ અણુવ્રતે ત્યાગના પ્રાથમિક પાયારૂપ હોવાથી એને “મૂલ ગુણ” કે “મૂલ વત” તરીકે પણ નિર્દેશ કરાય છે. આ મૂળ ત્રતોની રક્ષા, પુષ્ટિ કે શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા કેટલાંક વ્રતે સ્વીકારે છે કે જેને “ઉત્તર ગુણ કે “ઉત્તર વત” કહેવામાં આવે છે. આવાં ઉત્તર વ્રતો ટુંકમાં સાત છે. તેમાંનાં ત્રણને “ગુણવત” અને બાકીનાં ચારને “શિક્ષાત્રત” એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ ગ્રંથકારે વિરતિના દેશવિરતિ અને સર્વવિરતિ એવા બે ભેદે પાધિ દેશવિરતિના જે પાંચ પ્રકારે બતાવ્યા છે તે સર્વ અણુવ્રત છે તે ગુણવ્રત અને શિક્ષાવ્રતને સમાવેશ કેવી રીતે દેશવિરતિમાં થાય છે એ પ્રશ્ન ઊઠે છે. તત્વાર્થ (અ. ૭, સૂ. ૨)માં પણ અલ્પ અંશે વિરતિ તે અણુવ્રત અને સર્વાશે વિરતિ તે મહાવ્રત એમ વતન બે જ ભેદ પાડેલા છે. તે પછી ગુણવ્રતાદિ માટે અવકાશ જ કયાં રહ્યો ? આને ઉત્તર મને એમ હુરે છે કે અણુવ્રત તરીકે જે રૂઢ શબ્દ છે તે આ સૂત્રમાં અપેક્ષિત નથી, પરંતુ મહાવતે સિવાયનાં સર્વ વ્રત વિરતિની દષ્ટિએ ઉતરતાં હોવાથી–તેમાં વિરતિને અંશ ઓછો હોવાથી-મહાવ્રતોની અપેક્ષાએ નાનાં હોવાથી અણુવ્રત તરીકે અત્ર નિર્દેશાયાં છે; એટલે ગુણવ્રત અને શિક્ષાત્રતે પણ આ અપેક્ષાએ અણુવ્રતો જ છે અથવા સ્થૂલ અહિંસાદિ અણુવ્રત એ મૂળ વતે છે, જ્યારે દિગગ્રતાદિ ગુણ બતે તેમજ શિક્ષાવતે ઉત્તર વતે છે; એથી કરીને જેમ વૃક્ષના પ્રહણથી તેની શાખા વગેરેનું ગ્રહણ આવી જ જાય છે તેમ અણુવ્રતના સ્પષ્ટ ઉલેખથી બાકીનાં ગુણવ્રતાદિને નિર્દેશ ઉપલક્ષણથી સમજી લેવાને છે. કેટલેક સ્થળે અણુવ્રતને બદલે “અનુવ્રતને નિર્દેશ છે. આ નામ પણ સાર્થક છે, કેમકે સમ્યકત્વની પ્રાપ્ત થયા પછી જે વ્રતે ગ્રહણ કરાય તેને “અનુવત” કહેવામાં જરા પણ વાંધો નથી. મૂળ ગુણોને વિશેષ ગુણ કરવાવાળાં અને એથી કરીને તે ગુણવતના નામથી ઓળખાતા એવાં ત્રણ તેને ઉલેખ હવે કરવામાં આવે છે. તેમાં પ્રથમ દિગ્ગતનું લક્ષણ વિચારીશું. तिर्यगू_धआदिदशानां दिशां यथाशक्तिगमनविषयकपरिमाणाभिग्रहरूपत्वं दिग्त्रतस्य लक्षणम् । (४४५) અથાત્ તિર્થી, ઊંચી, નીચી ઈત્યાદિ દશ દિશાઓમાં જવા સંબંધી પરિમાણને શક્તિ મુજબ અભિગ્રહ ધારણ કરે તે “દિવ્રત” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાગની રુચિ અનુસાર પૂર્વ, પશ્ચિમ વગેરે બધી દિશાઓમાં અમુક અમુક ગાઉ સુધી જ ગમન-આગમનરૂપ પરિમાણ નકકી કરી એની બહાર ગમનાગમન કરવાનો વિચાર માંડી વાળો કે જેથી કરીને એ બહારનાં ક્ષેત્રો આશ્રીને અધમ થતું અટકે તે “દિગ્ગત' કહેવાય છે. લેભની વૃત્તિને વધતી જતી અટકાવવા માટે આ વ્રતની યેજના કરવામાં આવી હોય એમ સમજાય છે. ૧ એ યાદ રાખવું કે એક રથૂલ અહિં જ મૂળ અણુવ્રત છે. બાકીનાં ચારે અણુવ્રત, ત્રણ ગુણત્રતા અને ચાર શિક્ષાત્રતે તેના પેપક હોવાથી મૂળ અણુવ્રતમાં આ તમામને સમાવેશ થઈ જાય છે, Page #1004 -------------------------------------------------------------------------- ________________ (૨૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા ભેગોપભેગપરિમાણ વ્રતનું લક્ષણ अशनादि चतुर्विधाहारगन्धमाल्यादिप्रावरणादिशयनासनगृहयानवाहनादीनां बहुसावद्यानां परित्यागपूर्वकमल्पसावद्यानामपि परिमाण- . करणरूपत्वं, भोगोपभोगयोर्वस्तूनां यथाशक्तिसङ्ख्याविषयकनियमकरणरूपत्वं वा भोगोपभोगपरिमाणवतस्य लक्षणम् । (४४६ ) અર્થાત્ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, સુગંધ, પુષ્પની માળા વગેરે, વસ્ત્રાદિ, શયન, આસન, ગૃહ, ગાડી, ઘડાદિ વાહન ઇત્યાદિ જે વધારે પાપકારી વસ્તુઓ હેય તેને ત્યાગ કરવા ઉપરાંત ડાં પાપવાળી વસ્તુઓનું પણ પરિમાણ બાંધવું તે “ભેગેપભગપરિમાણ વ્રત” છે. અથવા ભેગ અને ઉપભોગગ્ય વસ્તુઓમાંથી શક્તિ મુજબ અમુક જ ઉપયોગમાં લેવાને નિયમ લે તે આ વ્રત છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, કપડાંલત્તાં, વાસણકુસણ, રાચરચીલાં વગેરેને ત્યાગ કરી ઓછા અધમવાળી વસ્તુઓની પણ જોગ માટે હદ નકકી કરવી તે આ વ્રતને નિષ્કર્ષ છે. ચાર પ્રકારને આહાર--- જૈન દર્શનમાં (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ એમ આહારના ચાર પ્રકારે સૂચવાય છે. તેમાં ભાત, દંડક (માંડાં) વગેરે “અશન” કહેવાય છે. દ્રાક્ષાપાન વગેરે “પાન” કહેવાય છે. ફળ વગેરે “ખાદિમ” યાને “ખાદ્ય” કહેવાય છે. તાંબુલ, સોપારી વગેરે “સ્વાદિમ યાને “સ્વાદ્ય કહેવાય છે. અશનાદિની રૂપસિદ્ધિ આવશ્યકસૂત્રની વૃત્તિના ૮૪–૮૫૦ મા પત્રમાં નીચે મુજબ સૂચવાઈ છે – મ મનને ” ચણ્ય પુરાણ મા રૂપાનન્ , “ પાને इत्यस्य पीयत इति पानम् , 'खादृ भक्षणे' इत्यस्य च वक्तव्यादिमन्प्रत्ययान्तस्य खाद्यत इति खादिमम् , ' स्वद स्वदं आस्वादने' इत्यस्य च स्वाद्यत इति स्वादिमं, अथवा खाद्यं स्वाद्यं वा । અશનાદિ સંબંધી શબ્દ-નિરૂપણ “શીધ્ર ધુપ-વુમુક્ષા મથતીસ્થાનમ , girનાબૂ રૂuિiરિ ૧ આથી માંસ, કંદમૂળ વગેરે અભક્ષ્ય ચીજો નહિ ખાવાનું તેમ જ મદિરા વગેરે અપેય વસ્તુઓ નહિ પીવાનું આ વ્રતમાં આવી જાય છે. વળી જેમાં અનેક જીવોને સંહાર કરવો પડે તેવા પાપમય ધંધાઓને ત્યાગ કરવો એ પણ આ વ્રતને ફલિતાર્થ છે. Page #1005 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર { તૃતીય लक्षणानां उपग्रहे-उपकारे यद् वर्तत इति पानम् , खमिति आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमम् , स्वादयति गुणान्-रसादीन संयमगुणान् वा यतस्ततः स्वादिमम् । " અર્થાત જે જલદી ભૂખ શાંત કરે તે “અશનજે ઈન્દ્રિયાદિ પ્રાણના ઉપર ઉપકાર કરે તે પાન, જે મુખના વિવરરૂપ આકાશને વિષે માય તે “ખાદિમ', અને જે રસાદિ કે સંયમના ગુણોને આસ્વાદ કરે તે “સ્વાદિમ. નિરુક્ત વિચિત્ર છે એ ક્યાં તજજ્ઞથી અજાણ્યું છે? એટલે એની પ્રતીતિ અર્થે “અતિ જ રોતિ જ અમર છે એ એક જ ઉદાહરણ રજુ કરવું બસ થશે. અનર્થદંડનું લક્ષણ धर्मार्थकाममोक्षलक्षणपुरुषार्थासाधकस्वमनर्थदण्डस्य लक्षणम् । (૪૪૭) અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પૈકી એક પણ પુરુષાર્થની સાધનામાં જે ઉપયોગી થઈ પડે તેમ ન હોય તેવી પ્રવૃત્તિ તે “અનર્થ–દંડ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેથી આત્મા નિરર્થક દંડાય તે અનર્થ-ડ” છે. અનર્થદંડવિરતિનું લક્ષણ असत्युपकारे पापादाननिमित्तनिवृत्तिरूपत्वमनर्थदण्डविरतेરંક્ષણમ્ (૪૪૮) અર્થાત્ જે કાર્ય કરવાથી સ્વ અને પર એ બેમાંથી એકેના ઉપર ઉપકાર ન થતું હોય અને વળી જેનાથી પાપ બંધાતું હોય તેવા કાર્યથી અલગ રહેવું તે “અનર્થદંડવિરતિ રૂપ વ્રત છે. આ પ્રમાણે આપણે ત્રણે ગુણવતેનું સ્વરૂપ વિચાર્યું. હવે શિષ્યને વિદ્યાગ્રહણની પેઠે વારવાર સેવન કરવા લાયક હેવાથી “શિક્ષાત્રત” તરીકે ઓળખાતાં ચાર વ્રતનું સ્વરૂપ આલેખીશું. તેમાં પ્રથમ શિક્ષાવ્રત તરીકે સામાયિકને નિર્દેશ કરાય છે. આના લક્ષણ ઉપરથી જોઈ શકાશે કે આ અમુક વખત સુધીનું જ વ્રત છે, બીજા ત્રણ શિક્ષાવતે પણ ઇત્વરકાલિક છે. અણુવ્રત અને ગુણવતે તે એવાં નથી. એ તે મોટે ભાગે યાવત્રુથિક છે અર્થાત્ એ તો જીંદગી પચતનાં વ્રતો છે. ૧ જુએ પૃ. ૯૨૭, ૨ શ્રાદ્ધપ્રતિકમણની અર્થદીપિકા નામની પણ વૃત્તિના ૩૭ મા પત્રમાં કહ્યું પણ रिकाणितत्राणुव्रतानि गुणनता Page #1006 -------------------------------------------------------------------------- ________________ કર૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સામાયિકનું લક્ષણ– कालविशेष नियम्य सर्वसावद्ययोगविरतिरूपत्वं सामायिकस्य ઢફલામ્ (૪૪૬). અર્થાત્ અમુક કાળ સુધી એટલે કે બે ઘધ યાને ૪૮ મિનિટ પર્યત સર્વ પાપમય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ મેળવવી (અને ધર્મપ્રવૃત્તિઓમાં સ્થિર થવાને અભ્યાસ કરે) તે “સામાયિક વ્રત છે. દેશવકાશિક વતનું લક્ષણ पूर्वगृहीतभोगोपभोगयोर्दिग्नतविषयकस्य च सङ्क्षपकरणरूपत्वं, सर्वव्रतविषयकसक्षेपकरणरूपत्वं वा देशावकाशिकस्य लक्षणम् । ( ૪પ૦). અર્થાત પૂર્વે ગ્રહણ કરેલ ભેગે પગપરિમાણુરૂપ વ્રતમાં તેમજ દિગ્ગતમાં જેટલી છૂટ રાખી હોય તેમાં પણ ઘટાડો કરે તે “દેશાવકાશિક વ્રત ” કહેવાય છે. અથવા સર્વ વ્રતના વિષયની સંખ્યા ઓછી કરવી તે આ વ્રત છે. પૈષધ વ્રતનું લક્ષણ – ___ अष्टम्यादितिथि प्रतिज्ञाय चतुर्विधाहारादिस्नानानुलेपनगन्धमाल्यालङ्कागदिसावद्यमूलकव्यापाराद्यब्रह्मचर्याद्यन्यतमानां सर्वेषां वा सर्वथा निषेधे सति धर्मजागरिकापरत्वं पौषधस्य लक्षणम् । ( ४५१) અર્થાત્ આઠમ, ચૌદસ, પૂનમ, અમાસ કે બીજી કઈ તિથિને લક્ષ્મીને ચાર પ્રકારના આહારાદિ, ૧ આના વિવિધ અર્થો માટે જુઓ સ્થાનાંગ સટીક (દિ. વિ. )નું ૩૨૩ મું પત્ર. ૨ આનું બીજું નામ “ દેશવિરતિ ' છે એમ તવાર્થ ( અ. છે)ના નિમ્નલિખિત સુત્ર ઉપરથી જણાય છે – fશાનથંgrafષત્તિના ઉજવવામrfમળrfroff ifમirzaag | ૨૦ | ” વિશેષમાં આ સૂત્ર ઉપરથી જવાય છે તેમ ભોગપભોગપરિમાણને બદલે અત્ર ઉપભોગપરિભેગપરિમાણો અને વિધિને બદલે પૈષધોપવાસનો નિર્દેશ છે. ૩ સવાર્થસિદ્ધિ (અ. ૭, સે. ૨૧) વગેરે દિગંબર ગ્રંથોમાં આને બદલે પ્રૌષધનો ઉલ્લેખ છે. Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ આસવ-અધિકાર, [ zતીય નાન, અનુલેપ, સુગંધ, માલા, ઘરેણાં ઇત્યાદિ પાષમૂલક વ્યાપારને અને અબ્રહ્મચર્યાવિ દે પૈકી કેઈકનો અથવા સર્વેને સર્વાશે નિષેધ કરવાની પ્રતિજ્ઞા લઈને ધર્મજાગરણમાં તત્પર રહેવું તે “પીષધ-વ્રત” છે. અતિથિસંવિભાગનું લક્ષણ– न्यायागतकल्पनीयान्नपानादिद्रव्याणां देशकालश्रद्धासत्कारपूर्वक परया भक्त्या संयतेभ्यः प्रदानमतिथिसंविभागस्य लक्षणम् । (४५२) અર્થાત ન્યાયથી પ્રાપ્ત કરેલ અને કલ્પનીય એવા ખાદ્ય, પેય વગેરે પદાર્થો દેશ, સમય, શ્રદ્ધા અને બહુમાન પૂર્વક પરમ ભક્તિથી સંયમીઓને આપવા તે “અતિથિસંવિભાગ-વ્રત છે. વ્રત અને શીલને ભેદ– આ પ્રમાણે આપણે બાર Aતેનું સ્થળ અવલોકન કર્યું. જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે “વ્રત” કહેવાય છે એ વ્રતને પ્રચલિત અર્થ કરતાં તે બારે વ્રતને “વ્રત શબ્દથી વ્યવહાર કરવામાં વાંધો નથી. બાકી તત્વાર્થ (અ. ૭, 'સૂ. ૧૯ ) તરફ નજર કરતાં ત્યાં આ શબ્દ મૂળ વતેને માટે જ જાયે છે, એટલે ચારિત્ર-ધર્મના પાંચ સ્તંભરૂપ અહિંસાદિ મૂળ નિયમ “વ્રત” છે, જ્યારે બાકીના દિગ્વિરતિ વગેરે નિયમ એની પુષ્ટિરૂપ હેવાથી તેને “શીલ” સંજ્ઞા આપવામાં આવી છે. કેટલાક આગમમાં પણ “શીલ” શબ્દ જાયેલે છે એમ કુરે છે. શ્રાવકના તેના ભંગે શ્રાવકનાં વ્રતના એકંદર ૧૩, ૮૪, ૧૨, ૮૭, ૨૦૨ ભંગ (પ્રકારે) થાય છે. આનું વર્ણન પ્રવચનસારદ્વારના ૨૩૬ મા દ્વારમાં, શ્રીમાનવિજયગણિકૃત ધર્મસંગ્રહમાં અણુવ્રતાદિના અધિકારમાં તેમજ શ્રાવકતભંગ પ્રકરણમાં નજરે પડે છે. એ વિષય રસિક તેમજ બોધપ્રદ છે, પરંતુ ગ્રન્થગૌરવના ભયથી હાલ તુરત તે એ પડતું મૂકવામાં આવે છે. બાર તેને કમ વગેરે– સર્વાર્થસિદ્ધિ (પૃ. ૨૦૦ ), તત્વાર્થરાજ (પૃ. ૨૭૦) વગેરે દિગંબર ગ્રંથમાં ૧ “ વ્રતો ૐ રથ મમ 1 ” ૨ શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રચારક વર્ગ” ( પાલીતાણા ) તરફથી ઈ. સ. ૧૯૦૫ માં આ ગ્રંથ ભાષાંતર સહિત પ્રકાશિત થયો હતો. એનાં પૃ. ૨૨૧-૨૩૯ આ વિષય ઉપર સુન્દર પ્રકાશ પાડે છે. ૩ શ્રીઆત્માનંદ સભા તરફથી ૧૪ મા રત્ન તરીકે આ લઘુ પુસ્તક વિ. સં. ૧૯૬૮ માં બહાર પાડવામાં આવેલ છે. • Page #1008 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૯૨૯ સૂચવ્યા મુજબ કેટલાક દિગંબર આચાર્યો 'ત્રિભેજવિરતિને છ અણુવ્રત તરીકે ઓળખાવે છે એ વાત બાજુ ઉપર રાખીએ તો સામાન્ય રીતે એમ કહી શકાય કે શ્રમણ ભગવાન મહાવીરની આખી પરંપરામાં અણુવ્રત (મૂલગુણે)ની પાંચની સંખ્યા, તેનાં નામ અને તેના ક્રમમાં જેરા એ ફેરફાર જણાતો નથી, પરંતુ ઉત્તર ગુણોના સંબંધમાં આથી જુદી હકીકત જોવાય છે. આ ઉત્તર ગુણો તરીકે ગણાતાં શ્રાવકનાં વતોમાં અનેક જની અને નવી પરંપરાઓ છે. હવેતાંબર સંપ્રદાયમાં એવી બે પરંપરાઓ છેઃ–(૧) આગમાદિ ગ્રંથની અને (૨) તત્વાર્થસૂત્રની. પ્રસ્તુત ગ્રંથકારે વ્રતને જે કમ રાખે છે તે પ્રથમ પરંપરાને અનુસરે છે. બીજી પરંપરામાં તે દિવિરતિ પછી ઉપભેગપરિભેગપરિમાણુવ્રત ન ગણાવતાં દેશવિરતિ વ્રતને નિર્દેશ છે, જ્યારે પહેલીમાં આ દેશવિરતિ વ્રત સામાયિક પછી ગણાવાયું છે. આ પ્રમાણે બે પરંપરામાં કમભેદ હેવા છતાં જે ત્રણ વત ગુણવ્રત તરીકે અને જે ચાર વ્રત શિક્ષાવ્રત તરીકે મનાય છે તેમાં કશે જ મતભેદ જણાતું નથી. દિગંબર સંપ્રદાય પ્રમાણે ઉત્તર ગુણેની બાબતમાં કુંદકુંદ, ઉમાસ્વામિ, સમતભદ્ર, કાર્તિકેય, જિનસેન અને વસુનન્દી એમ છ આચાર્યોની છ ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આમાં કંઈક સ્થળે નામને, કેક ઠેકાણે કમને, કેઈક જગ્યાએ સંખ્યાને અને કેઈક સ્થળે અર્થવિકાસને ભેદ દષ્ટિગોચર થાય છે. સલેખનને પ્રસ્તાવ– પ્રસંગવશાત્ સમ્યકત્વ, અણુવ્રત ઇત્યાદિથી સંપન્ન શ્રાવકે બીજું શું કરવું જોઈએ તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે કાળ, સંહનન, દુર્બળતા ઈત્યાદિ દેને લીધે આવશ્યક યાને અવશ્ય કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાન કરી શકાતું નથી એમ જાણીને અવમૌદર્ય, ઉપવાસ, છ૬, અમ ઈત્યાદિ તપશ્ચર્યા દ્વારા આત્માની લેખન કરી સંયમ પાળીને જે મહાવ્રતધારી ચાર પ્રકારના આહારના ત્યાગને નિયમ લઈ જીવન પર્યંત અનુપ્રેક્ષારૂપ ભાવના ભાવતાં ગૃતિ અને સમાધિથી યુક્ત હૈઈ મારણાંતિક સંખનાને સેવે છે તે ઉત્તમ અર્થ આરાધે છે. આ કથન સમજાય તે માટે મારણાંતિક સંખનાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. મરણ બે પ્રકારનું છે -(૧) આવી ચિમરણ અને (૨) સમગ્ર આયુષ્ય-કર્મના ક્ષયરૂપ મરણ. આયુષ્ય-કર્મમાં ઘટાડો તે “મરણ” છે. પ્રતિસમય આયુષ્ય ઘટતું જ જાય છે એટલે એ પ્રકારનું મરણ તે આવી ચિ-મરણ” છે. આ “નિત્ય મરણ” પણ કહેવાય છે. પ્રસ્તુતમાં આ મરણ અપેક્ષિત ૧ સર્વાર્થસિદ્ધિ ( પૃ. ૨૦૦ ) પ્રમાણે રાત્રિભજનવિરતિની વ્રત તરીકે પૃથફ ગણત્રી કરવાની જરૂર નથી, કેમકે અહિંસાની “ આલોકિત પાનભોજન ' નામની પાંચમી ભાવનામાં એને અંતભવ થાય છે. ૨ આની વિશેષ માહિતી માટે જુઓ શ્રીયુત જુગલકિશોર સુcકૃત જૈનાચાર્યોકા શાસનભેદ નામનું પુસ્તક ( પૃ. ૨૧ ). - ૩ પિતાને ભૂખ હોય તેના કરતાં ઓછા આહાર લેવો છે. 117 Page #1009 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ તૃતીય નથી, કેમકે તેનું અહીં કશું પ્રયોજન નથી. અત્ર તે સર્વ આયુષ્ય-કર્મના ક્ષયરૂપ મરણને પ્રસંગ છે. જેથી જેને અંત મરણ છે, તે મરણત” છે. એ જેનું પ્રયોજન છે તે મારણાંતિક' કહેવાય છે. શરીર, કષાય વગેરે જે દ્વારા પાતળાં કરી શકાય તે "સંલેખના કહેવાય છે. મારણાંતિક સલેખનાનું લક્ષણ એ છે કે– तद्भवमरणप्रयोजनत्वे सति सम्यक्तया शरीरकषायादीनां तनूकरणरूपत्वं मारणान्तिकोसंलेखनाया लक्षणम् । ( ४५३) અર્થાત તે જ ભવમાં મરણ થાય એવા નિમિત્તને લઈને યથાર્થ રીતે શરીર, કષાય વગેરેને પાતળાં કરવાં તે “મારણાંતિક લેખના” છે. આના દ્રવ્ય-સંલેખના અને ભાવ-લેખના એમ બે ભેદે છે. તેમાં દ્રવ્ય-સંલેખનાનું લક્ષણ નીચે મુજબ છે – ___ सर्वविषयोन्मादमूलहेतुसर्वधातूनामाहारादित्यागपूर्वकशोषणरूपत्वं द्रव्यसंलेखनाया लक्षणम् । (४५४) અર્થાત આહારદિને ત્યાગ કરીને સમસ્ત વિષયના ઉન્માદના મૂળ હેતુરૂપ સમગ્ર ધાતુઓને શેષી નાંખવી તે “ દ્રવ્ય-સંખના” છે. ભાવ-લેખનાનું લક્ષણ रागद्वेषकषायलक्षणमोहादीनां निवारणरूपत्वं भावसंलेखनाया ઢક્ષણમ્ ( ) અર્થાત રાગ, દ્વેષ અને કષાયરૂપ મેહ વગેરેનું નિવારણ કરવું તે “ભાવ-લેખના ” છે. આ ઉપરથી સમજાયું હશે કે કષાયાદિને નાશ કરવા માટે તેને ટકાવી રાખનારી તેમજ તેને પુષ્ટિ આપનારી સામગ્રીનો ઘટાડો કરે જોઈએ કે જેથી તે પાતળા થાય. આ વૃત્તિને સંલેખના ' કહેવામાં આવે છે. આ વ્રત દેહ પડે ત્યાં સુધી લેવાતું હોવાથી એ “મારણાંતિક સંલેખના” કહેવાય છે. આ વ્રત કેવળ સાધુઓને માટે જ છે એમ નથી, કિન્તુ ગૃહસ્થ પણ એ વ્રતના અધિકારી છે. મારણાંતિક સંલેખના અને આત્મવિધમાં ભિન્નતા મારણાંતિક સંલેખનારૂપ વ્રત લેનાર અનશનાદિ દ્વારા પિતાના શરીરને નાશ કરે છે તે તેણે આપઘાત કર્યો ન ગણાય ? વળી જે જૈન દર્શન આપઘાતને-વહિંસાને ૧ દિગંબરે આને બદલે “ સલ્લેખના' શબ્દ યોજે છે. Page #1010 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકી. પણ પાપ ગણે છે તે આ વતની ભલામણ કેમ કરી શકે? આને ઉત્તર એ છે કે પ્રમત્ત ગથી થતું પ્રાણવધ તે “હિંસા ” છે. દેખીતું દુઃખ કે દેખીતે પ્રાણુનાશ એ હિંસા જ છે એમ નથી. એ વારતવિક હિંસા કહેવાય તે માટે એમાં રાગ, દ્વેષરૂપ પ્રેરક બળ હેવું જોઈએ. સંલેખનની આરાધનામાં તે ઉલટે રાગાદિને અભાવ છે, કેમકે આ વ્રતની ઉત્પત્તિ નિર્મોહતા અને વીતરાગતા કેળવવાની ભાવનાને આભારી છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયાસથી જ એ વ્રત પૂર્ણ થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ વ્રત હિંસા નથી, પરંતુ શુભ ધ્યાનરૂપ કે શુભ ધ્યાનની કટિમાં મૂકવા લાયક હોઈ ત્યાગપ્રધાન જૈન દર્શનમાં તેને જે સ્થાન આપવામાં આવ્યું છે તે સર્વથા ઉચિત જ છે. વળી તત્વાર્થરાજ (પૃ. ૨૮૪)માં કહ્યું છે તેમાં વિવિધ કરિયાણાની લેવડદેવડમાં તત્પર વ્યાપારીને ગૃહને નાશ ઈષ્ટ નથી, પરંતુ જ્યારે તેને નાશ થવાને પ્રસંગ ખડે થાય ત્યારે તેમાંથી બચવા તે પ્રયત્ન કરે અને છેવટે તેમ કરવું અશક્ય જણાય તે એ કરિયણરૂપ પણ્યને નાશ થતું અટકાવે તેમ વ્રત અને શીલને આરાધક અઠસ્થ પણ વ્રત અને શીલના પાલનમાં સહાયકારી શરીરનો નાશ ન જ છે, પરંતુ જ્યારે શરીરને ઉપદ્રવકારી પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પિતાના ગુણેને આંચ ન આવે તેમ વતવા પ્રયાસ કરે તેમ છતાં પણ જે વ્રત, શીલ ઈત્યાદિરૂપ તેનાં પ જખમમાં આવી પડે તેમ જણાય તો તે શરીરને ત્યાગ કરવા તત્પર થાય. આ ઉપરથી જેવાશે કે મરણુ એ અનિષ્ટ છે એવી સમજ પૂર્વક સંલેખના સેવાય છે, જ્યારે આપઘાતમાં તે તે ઈષ્ટ સમજી તેવી પ્રવૃત્તિ કરાય છે. આવી પરિસ્થિતિમાં સંલેખનાને આપઘાત તરીકે ઓળખાવવી એ શું ન્યાપ્ય છે? વિશેષમાં એ પણ ધ્યાનમાં રાખવું કે જ્યારે જરાથી શરીર સવથા જર્જરિત બની ગયું હોય, કેઈ અસાધ્ય રેગથી પિતે પીડાતે હેય, ઈન્દ્રિયનું બળ પ્રતિદિન ઘટતું જતું હોય, અને મરણની નોબત ખાત્રીથી વાગી રહી હોય તેવે વખતે આવશ્યક ક્રિયા કરવા માટે પિતાને અશક્ત બનતે જઈ ધર્મના સંરક્ષણાર્થે ખુશીથી, નહિ કે અન્યના બળાત્કાથ્થી શુભ ધ્યાનમાં મગ્ન બની પિતાને દેહ ત્યજવાનું અત્ર વિધાન છે. વિશેષમાં એ ઉમેરીશું કે જિનાજ્ઞાથી વિહિત નહિ કરાયેલી પરંતુ નિષેધાયેલી વસ્તુનું સેવન કરવું પડે તેના પહેલાં મરી છૂટવું તે ખેડું નથી. શીલ ખંડિત થાય તેના કરતાં અનિપ્રવેશ સાર–આવું મરણ તે આપઘાત નથી જ-પીગલિક પદાર્થોની લાલસાથી કે ખાલી મોટાઈ ખાતર અથવા કષાયથી પ્રેરાઈને પ્રાણત્યાગ કરે તે “આપઘાત” છે, પરંતુ નિષિદ્ધ વસ્તુના સેવનના દુધર પ્રસંગથી બચવા માટે પિતાના પ્રાણની કુરબાની કરવી તે આપઘાત નથી, બલકે આત્મશુદ્ધિને એ ઉપાય છે. ભાવપ્રાણુના વિકાસ માટે-તેને ટકાવી રાખવા માટે દ્રવ્યપ્રાણુના નાશની ભાવના એ ઈષ્ટ છે, કેમકે ભાવપ્રાણેને સંહાર થતાં તે અનંત સારી બનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૧ કહ્યું પણ છે કે " रागादीणमणुप्पा अहिंसकत्तेति देसिदं समये । तेसिं चेदुप्पत्ती हिंसेति जिणेहि णिदि द्वा ॥ " [ रागादीनामनुत्पादकोऽहिंसाकतेति देशित समये । तेषां चेदुत्पत्तिहिंसेति जिनैनिर्विष्टा ॥ ] Page #1011 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [ તૃતીય * અન્ય શબ્દોમાં કહીએ તે જે કાર્ય માટે જીવન છે તે કાર્ય નષ્ટ થવાની અણું ઉપર હોય ત્યારે જીવન ટકાવી રાખવું તે શા કામનું ? એ વાત કેમ ભૂલી જવાય કે આત્માનું સાધ્ય શાંતિ અને સુખ છે, સુખનું સાધન ધર્મ છે અને ધર્મનું સાધન શરીર છે-જીવન છે. જ્યારે એ જીવન ધર્મનું બાધક બનતું જણાય ત્યારે તેને ત્યાગ કરી ધર્મની રક્ષા કરવી એ સમુચિત જ છે. એ તે સુપ્રસિદ્ધ નિયમ છે કે જ્યારે સાધ્ય અને સાધન વચ્ચે વિરોધ ઊભું થાય ત્યારે સાધનને છે-તેને જતું કરીને પણ સાધ્યની રક્ષા કરવી જ જોઈએ. સમાધિમરણ તેમજ સંલેખના એ જ નીતિ ઉપર રચાયેલાં છે. વિશેષમાં સંખનાનું મુનીવર શ્રીસમન્તભઢે નીચે મુજબ દર્શાવેલું લક્ષણ પણ આ વાતનું સમર્થન કરે છે – उपसर्गे दुर्भिक्षे जरसि रुजायां च निष्प्रतीकारे । પર તનુવિચનમારુ “વના 'મા અર્થાત કેઈ ઉપસર્ગ (કષ્ટ) આવી પહોંચેલ હેય, દુકાળ પડ હેય, ઘડપણ આવી લાગ્યું હોય અને અસાધ્ય રોગ ઉદ્દભવે ત્યારે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાય છે તે સમયે ધર્મને રક્ષણ માટે શરીરને ત્યાગ કરે તેને આ “સલ્લેખના” કહે છે, અત્ર કેઈ પ્રશ્ન ઊઠાવે કે સર્વજ્ઞ વિના એ કોણ નિશ્ચયપૂર્વક કહી શકે કે અમુક વ્યક્તિ મેરી જ જશે, કેમકે કેટલીક વાર એમ પણ બને છે કે બધા વૈદ્યોએ જે રેગીની સારા થવાની આશા છે દીધી હોય તે પણ સાજો થાય છે. આથી સંશયાસ્પદ મૃત્યુને નિશ્ચયાત્મક બનાવનાર સંલેખના શ આત્મઘાત નથી ? વળી ચિકિત્સા ચાલુ રાખવાથી રેગી કદાચ વધારે વખત જીવે એવી સંભાવના છે તે એ અપેક્ષાએ પણ શું લેપના આત્મવધ નથી ? આને ઉત્તર એ છે કે આપણે સર્વજ્ઞ નથી એટલું જ નહિ, કિન્તુ ભવિષ્યના ગર્ભમાં રહેલી એકે વાતને સુનિશ્ચય કરવા સમર્થ નથી. છતાં પણ આપણે કેવળ પ્રકટ ભવિષ્ય સાથે જ સંબંધ ધરાવનારા જ કાર્યો નહિ, કિન્તુ યુગયુગજીવી કાર્યો પણ કરતાં નથી કે ? ખરી વાત તે એ છે કે મનુષ્ય પાસે જેટલું જ્ઞાન છે-જેટલી શક્તિ છે તેને પૂરેપૂરો ઉપગ કરી કઈ પણ કાર્ય તેણે કરવું જોઈએ. સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કશું ન કરવું એ સિદ્ધાન્ત સ્વીકારાય તે અકર્મણ્યતાનું સામ્રાજ્ય સ્થપાય અને આ દુનિયાનું અસ્તિત્વ જ ઉડી જાય. આથી ઉપલબ્ધ શક્તિ અને બુદ્ધિને શુભ પરિણામોમાં ઉગ કરે અનુચિત નથી. બીજી વાત એ છે કે ભૌતિક જીવન જ જીવનનાં અથ અને ઈતિ નથી. એને જ જીવન માનનાર જીવતે છતાં મુએલો જ છે, એવા અનેક પ્રસંગે આવે છે જ્યારે મધ્યે મરતાં પણ શીખવું જોઈએ. યુદ્ધમાંથી નાસી છુટવા કરતાં પ્રાણત્યાગને સાચા ય વધારે પસંદ કરે છે. જે વસ્તુની કિંમત ૧ સરખા -- • Twig હુ પાષાણ ! " Page #1012 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૯૩૩ જીવન કરતાં વધારે હોય તેની ખાતર કરાતો પ્રાણત્યાગ આત્મઘાત નથી, એ નિન્દ નથી, પરંતુ પ્રશંસાપાત્ર કાર્ય છે. આ સંબંધમાં એક કથાનકને અન્ય ભાગ રજુ કરીશું. રણભૂમિમાં એક રાજા ઘાયલ થઈને પડ્યો હતો. તેની પતિવ્રતા પત્ની તેની સમીપ બેઠી હતી. ધીરે ધીરે તેના દુશ્મન યવને પાસે આવતા જતા હતા. આ જોઈને રાજાએ રાણીને કહ્યું કે હે દેવી ! આજે તારા પાતિવયની કઠિણ પરીક્ષા લેવાની ઘડી આવી પહોંચી છે. રાણીએ જવાબ આપ્યો કે ફિકર નહિ, પતિદેવ! પ્રકાશે. રાજાએ કહ્યું કે હું જીવતો શત્રુના હાથમાં સપડાઉં તે પૂર્વે તું મારા પેટમાં કટાર બેસી મારે પ્રાણ લેજે. આ સાંભળીને રાણી ગભરાઈ ગઈ. પરંતુ શત્રુઓને છેક પાસે આવી પહોંચેલા જોઈ પિતાની મરજી વિરુદ્ધ તેણે આ કામ કર્યું અને તરત જ એ જ કટાર પિતાના પેટમાં બેસીને પોતાનું બલિદાન આપ્યું. આ પ્રમાણે “પતિહત્યામેં પતિવ્રત્ય”. ની કથાનકનો અંત આવે છે. આ ઉપરથી જોવાય છે કે એવા પ્રસંગ પણ હોય છે કે જે સમયે જીવનનો ત્યાગ કરવો જ જોઇએ. આ કંઈ કાયરતાની નિશાની નથી, પરંતુ પ્રબળ શૌર્યનું સક્રિયત્ન છે-સાચી વીરતાનું જાજવેલ્યમાન ઉદાહરણ છે. એ વાત જરૂર સાચી છે કે દુનિયામાં પ્રત્યેક સિદ્ધાંત અથવા સુંદર રીવાજને પણ દુરુપગ થાય છે, પરંતુ દુરુપયેગના ડરથી સારું કામ ન જ કરવું એ ક્યાંને ન્યાય ? આપણી ફરજ તો બને તેટલો દુરુપયોગ થતું અટકાવે એ છે. આ ઉપરથી એ વાત પણ થઈ હશે કે સંલેખના એ વાર્થવૃત્તિનું કાર્ય નથી, એમાં નિર્મલતા અને નિસ્વાર્થતા રહેલી છે અને એથી જ એને આત્મઘાત કહે તે પિતાની બુદ્ધિની હરરાજી કરવા બરાબર છે. અતિચારનો ઉપક્રમ પૂર્વોક્ત સમ્યત્વમૂલક બાર તેને અભ્યાસ કરે જોઈએ. એ વ્રતના તેમજ સંલેખનાવ્રતના પાલનમાં અલના થતાં અતિચાર લાગે છે. સમ્યગ્દર્શન, સ્થળ અહિંસાદિ બાર તે તેમજ સંલેખના વ્રત એ પ્રત્યેકના પાંચ પાંચ અતિચારે છે. આ પ્રત્યેકનું નામ લેખ પૂર્વક સ્વરૂપ વિચારોએ તે પૂર્વે અતિક્રમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર એ ચાર જાતની ખલનાઓ વચ્ચેનો તફાવત નવી લઈએ. કેઈએ વ્રત લીધું હોય કે મારે અમુક વસ્તુ ન ખાવી, તેમ છતાં એ ખાવાની ઈચ્છા કરે તે “અતિકમ છે. જ્યાં સુધી એ ખાવા માટે ઊઠે નહિ ત્યાં સુધી અતિક્રમ છે, પરંતુ તે માટે ઊઠે કે તરત જ તે “વ્યતિક્રમ કહેવાય. ઊઠીને એ ચીજ હાથમાં લે એટલે એ ‘અતિચાર” કહેવાય. જ્યાં સુધી મુખમાં મૂકે નહિ, ખાય નહિ ત્યાં સુધી તે ૧ આવી રીતે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં પણ ફરક છે. સામાન્ય અભિલાષા તે ( ભાવના '; ઉત્કટ અભિલાષા તે “ પરિણામ ; અને તદનુસાર વર્તન તે “ પ્રવૃત્તિ '. અર્થાત ભાવના એ પરિણામની પૂર્વ અવસ્થા છે. ભાવના ઉત્કટ બને ત્યારે પરિણામના અંકુરા દે અને એ મેગે પ્રવૃત્તિ થાય, Page #1013 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ આસવ-અધિકાર. [ તૃતીય અતિચાર ગણાય, પરંતુ ખાવા માંડે કે એ “અનાચાર' ગણાય. અનાચાર થયો એટલે વ્રતને ભંગ થયો ગણાય; બાકી અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી વ્રતને ભંગ થત નથી, કિતુ તે કલંકિત બને છે. આથી સમજાય છે કે જે જાતની ખલનાઓથી કોઈ પણ સ્વીકારેલ ગુણ મલિન બને અને ધીરે ધીરે તેને હાસ થવાને વખત આવે તે ખલનાઓ “અતિચાર” કહેવાય છે. આધાકમને ઉદ્દેશીને અતિક્રમાદિ ચતુષ્ટયને નિશ કરતાં સ્થાનાંગ (સ્થા. ૩ , ૪)ની વૃત્તિમાં અવતરણરૂપે કહ્યું છે કે “મારામંતાહિકુળમા અgો ઢોર | पयभेयादि वइक्कम गहिए तइएयरो गिलिए ॥" પ્રસ્તુતમાં અતિચારથી અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણે સમજવાના છે. અર્થાત્ અત્ર અતિક્રમાદિને અતિચારમાં અન્તર્ભાવ કરવાનો છે. આમ કરવું અનુચિત નથી; એના સમર્થનાથે અર્થદીપિકાના ચતુર્થ પત્રગત નિમ્નલિખિત પંક્તિ રજુ કરીશું " अतिक्रमादि चातिचारे एवान्तर्भवति" સમ્યગ્દર્શન એ ચારિત્ર ધર્મનું મૂળ છે. એની શુદ્ધિ ઉપર ચારિત્રની શુદ્ધિ અવલંબી રહેલી છે. એથી સમ્યકત્વની શુદ્ધિમાં જેનાથી ખલેલ પહોંચવાનો સંભવ છે તેના નામ અને સ્વરૂપ આપણે જાણવાં જોઈએ. આ ખલેલ પહોંચાડનાર ભાવોને પાંચ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે એટલે કે (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) અન્યદષ્ટિપ્રશંસા અને (૫) અન્યદષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શના પાંચ અતિચારે છે. શંકા-અતિચારનું લક્ષણ केवलागमगम्येषु अत्यन्तसूक्ष्म जिनोक्तपदार्थेषु संशयकरणरूपत्वं રાકૃતિવારણ્ય ક્ષમા (૪) અર્થાત ફક્ત આગમ-ગમ્ય ( અથવા કેવલજ્ઞાનગણ્ય અને આગમગમ્ય) તેમજ અત્યંત સૂક્ષમ એવા જિનેશ્વરે પ્રરૂપેલા પદાર્થોને વિષે સંદેહ રાખવો તે “શંકારૂપ અતિચાર” છે. આત પ્રવચનની દષ્ટિ સ્વીકાર્યા બાદ એ પ્રવચનમાં કેટલાક સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થોનું વર્ણન વિચારતાં તે પદાર્થોના અસ્તિત્વ કે વરૂપ વિષે શંકિત હૃદયે જેવું તે ઇષ્ટ નથી, કેમકે એ પદાર્થોની ગહનતા એવી છે કે સામાન્ય બુદ્ધિ તેમાં ચ ચુપ્રહાર કરવા અશક્ત છે અર્થાત્ એ તે કેવલિગમ્ય છે-આગમગમ્ય છે. પરંતુ આથી એમ ૧ છાયા ભાષામfકarrfansfસવારે મારા पदभेदादौ व्यतिक्रमो गृहीते ततीय तिरो गिलिते ॥". Page #1014 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૯૩૫ ન સમજવું કે જૈન તત્તવજ્ઞાનમાં સંશય અને એ પૂર્વકના પરીક્ષણ માટે અવકાશ જ નથી. એને માટે અત્ર પૂરેપૂરું સ્થાન છે, છતાં શંકાને જે અત્ર અતિચારરૂપે દર્શાવેલ છે તેને અર્થ એ છે કે જે પદાર્થો તર્કની કેટિમાં ન આવી શકતા હેય-જે તર્કવાદથી પર હાય -જે તર્કગમ્ય જ ન હોય તેને તક દષ્ટિએ કસવાને પ્રયત્ન કરે. આ પ્રયત્ન મૂળ વસ્તુને હાનિ કારક છે, કેમકે આ પ્રયાસ કરનાર શ્રદ્ધગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી બુદ્ધિગમ્ય પ્રદેશને પણ ત્યાગ કરવા પ્રેરાય છે અને તેથી આત્મ-સાધનાના વિકાસમાં ખલેલ પહોંચે છે. આ પ્રમાણે ખલેલ ઉત્પન્ન કરનારી જ શંકા અત્ર અતિચારરૂપે વર્ણવેલી છે; નહિ કે વસ્તુના સ્વરૂપ સમજવા માટે કરવામાં આવતે અને કરે જોઈતે ઊહાપોહ. નિષ્કારણ ઉપકારી, રાગ, દ્વેષ અને મેહથી સર્વથા મુક્ત અને અનંતજ્ઞાનના ધારક એવા જિનેશ્વર દે કદાપિ અસત્ય વદે જ નહિ. મને જે વસ્તુ સમજાતી નથી તેમાં મારી મતિની મંદતા કારણરૂપ છે; વાતે જિનેશ્વરે જે પ્રરૂપણ કરી છે તેમાં તલમાત્ર ફેરફાર નથી જ, આવી જાતની ભાવના ભાવનારનું સમ્યકત્વ દૂષિત થયા વિના રહે, બાકી મારે ગળે ઉતરતું નથી એટલે એ વસ્તુ જ નથી એ વિચાર કરનાર પિતાને હાથે પિતાના પગમાં કુહાડે મારી રહ્યો છે અને આત્મરૂપ નંદનવનમાં ઉગેલ સમ્યકત્વરૂપ કલ્પવૃક્ષનાં મૂળિયાં કાપી રહ્યો છે. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે કેવળ આગમગમ્ય હોય અને જેને સાક્ષાત્કાર કરવા માટે કેવલજ્ઞાનની આવશ્યકતા હોય તે પદાર્થને વિષે શ્રદ્ધા રાખવી, પરંતુ તેને વિષે ડામાડોલ ચિત્ત ન રાખવું કેમકે સામાન્ય વ્યવહારમાં પણ શ્રદ્ધા વિના એકે ડગલું ભરવું પ્રાયે અશક્ય છે. કક્ષાઅતિચારનું લક્ષણ इहलौकिकपारलौकिकभोगोपभोगविषयकाभिलाषारूपत्वं कालाતિવારા સ્ત્રક્ષામા (૪૭) અર્થાત આ લેક તેમજ પરલોકના ભોગ અને ઉપગ સંબંધી ઈચ્છા રાખવી તે “કાંક્ષારૂપ અતિચાર” છે, ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કે જેને અત્ર “કાંક્ષા તરીકે ઓળ ૧ આવો પ્રયત્ન તે " અતિચાર ' યાને “વિરાધના' છે અને તેમ કરનાર જિનાજ્ઞાન વિરાધક છે. કહ્યું પણ છે કે “ મળ આurrણ જૈવ તો કહેજો | दिदंतिउ दिदंता कहण विहि विराहणाहरा ॥" [ આઝાઝાઇડર્થ ર વારિતઃ | ઇતિ શાસન પાથરવિધરાષat I ] અર્થાત જે કેવળ આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ હોય-જે મંદમતિને માટે તે કેવળ શ્રદ્ધાગમ્ય જ હોય તેની આજ્ઞારૂપે થાને જિનેશ્વરે આ પ્રમાણે ફરમાવ્યું છે એ પ્રકારે પ્રરૂપણા કરવી; અને જે બુદ્ધિગમ્ય હોય–તર્કગ્રાહ્ય હોય તેને દાખલા દલીલ દ્વારા નિર્દેશ કરો. આથી વિપરીત માર્ગ ગ્રહણ કરવો તે “વિરાધના છે, Page #1015 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. { વતીય ખાવી છે તે રાખવાથી ગુણ-દેષના વિચાર વિના સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાન્તને છોડી દે એવી સ્થિતિ ઊભી થવાને સંભવ છે; વાતે એને અત્ર અતિચારરૂપ હષણ તરીકે ગણાવેલ છે. વિચિકિત્સાનું લક્ષણ--- 'इदमप्यस्ति किञ्चित् ' इत्याकारकविभ्रमरूपत्वम्, 'इदमप्य. स्तीदमपि, इत्याकारकमतिविप्लवरूपत्वं वा विचिकित्सातिचारस्य હૃક્ષણમ્ ! (૪૫૮) અર્થાત્ આ પણ કંઈક છે એવી જાતને વિશ્વમ તે અથવા “આ પણ ઠીક છે અને આ પણ એવા પ્રકારને મતિભ્રમ તે “વિચિકિત્સારૂપ અતિચાર” છે. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પોતે કોઈ પણ નિર્ણય કર્યા વિના માત્ર મતિમંદતાથી એમ વિચારે કે આ મત પણ ઠીક છે અને આ મત પણ ઠીક છે એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા' છે. એ સમ્યકત્વને દૂષણરૂપ છે, કેમકે આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્વ ઉપર કદાપિ સ્થિર જ ન રહેવા દે. અદૃષ્ટિપ્રશંસા-અતિચારનું લક્ષણ– अभिगृहीतादिमिथ्यात्ववतां क्रियावाद्यादीनां प्रशंसाकरणम् , क्रियावाद्यादिपाखण्डिनां मनसा ज्ञानादिगुणप्रकर्षोद्भावन वाऽन्यदृष्टिप्रशंसातिचारस्य लक्षणम् । ( ४५९) અર્થાત્ અભિગૃહીત વગેરે પ્રકારના મિથ્યાત્વથી વાસિત ક્રિયાવાદી પ્રમુખની પ્રશંસા કરવી તે અન્યદ્રષ્ટિપ્રશંસારૂપ અતિચાર” છે. અન્ય શબ્દોમાં કહીએ તે ક્રિયાવાદી વગેરે પાખંડીઓના જ્ઞાનાદિ ગુણના પ્રકષને મનથી પણ આવિર્ભાવ યાને પ્રશંસાત્મક વિચાર તે પણ આ અતિચાર છે, કહેવાની મતલબ એ છે કે જેમની દષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી એ દૂષણ છે. અન્યદષ્ટિસંતવ-અતિચારનું લક્ષણ क्रियावाद्यादीनां पाखण्डिनां वचनद्वारा भूताभूतगुणोत्कीर्तनरूपत्वमन्यष्टिसंस्तवातिचारस्य लक्षणम् । (४६०) અર્થાત કિયાવાદી વગેરે પાખંના સદ્દભૂત કે અસદ્દભુત ગુણોનું વચન દ્વારા કીર્તન કરવું તે “અન્યદષ્ટિસંસ્તવરૂપ” અતિચાર છે. જેમની દષ્ટિ બ્રાન્ત હેય અર્થાત્ જેઓ મિથ્યાત્વથી પલ્લવિત હોય તેવા જનમાં પણ ૧ જુઓ ચતુર્થ ઉલાસનું વિવરણ. Page #1016 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દાન દીપિકા, L ઘણી વાર ઉત્તમ વિચાર, અનુકરણીય ત્યાગ ઇત્યાદિ ગુણા હૈાય છે. આ ગુણ્ણાથી આકર્ષાઇ દોષ અને ગુણાના ભેદ કર્યા સિવાય જ તેવા જનાની પ્રશંસા કે પરિચય કરવામાં આવે તે તે વિવેકવિહીન સાધકને પોતાના માંથી પતિત થવાના પ્રસંગ પૂરા પાડે, વાસ્તે એવા સાધકને ઉદ્દેશીને અન્યસૃષ્ટિપ્રશંસા અને અન્યદ્રષ્ટિસ‘સ્તવ અતિચારરૂપ છે; બાકી મધ્યસ્થતા અને વિવેક પૂર્વક ગુણને ગુણુ અને દોષને દોષ સમજનારા સાકાને આવી પ્રશસા કે આવા પરિચય: હાનિકારક થાય જ એમ માનવાની કેાઈએ ભૂલ ન કરવી, અર્થાત માલજીવા આશ્રીને આવા પ્રતિબંધ ન રખાય તે તેમને હિતાહિતના પૂરેપૂરો ખ્યાલ ન હાવાથી તેઓ નકલી ચીજ જોઇ પતિત થાય. આ પતન ટકાનવા પૂરતા જ આના ઉદ્દેશ છે, આ શ’કાદિ પાંચ અતિચારા પરત્વે આપણે પૃ. ૧૩૩-૧૩૭ માં ઉલ્લેખ કરી ગયા છીએ એટલે અત્ર એ સંબધમાં ખાસ ઉમેરવા જેવું રહેતુ નથી. એથી આ પાંચે અતિચારા વ્રતી શ્રાવક તેમજ સાધુ અને માટે સમાન છે, કેમકે સમ્યગ્દર્શન એ બંનેના સામાન્ય ધમ છે એટલુ નિવેદન કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો— ( ૧ ) વધ, ( ૨ ) મધ, ( ૩ ) છવિચ્છેદ, ( ૪ ) અધિક ભારનું આરેાપણુ અને ( ૫ ) અન્નપાનના નિષ એ સ્થૂલ અહિંસારૂપ પ્રાથમિક અણુવ્રતના પાંચ અતિચારે છે, તેમાં વધનુ લક્ષણ એ છે કે— स्थावरादीनां नाशकरणरूपत्वं वधलक्षणातिचारस्य लक्षणम् । ( ACK ) અર્થાત્ સ્થાવર તેમજ ત્રસ જીવાના નાશ કરવા તે ‘ વધરૂપ અતિચાર ’ છે. ક્રોધાગ્નિ પ્રમળ કષાયના ઉદયથી ચતુષ્પવાહિને પરાણી ઘાંચવી, ચાખખા વગેરેથી ફટકા મારવા–તેનું તાડન કરવુ' તે ‘ વધ ’ છે એમ અથ દીપિકાના ૩૯ મા પત્ર ઉપરથી સમજાય છે. 'પ્રાણિ–વધના ર૪૩ મકારા પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાચ, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીવના નવ પ્રકારેા છે. તેમાં આ પ્રત્યેકના મન, વચન અને કાયાથી વધ કરાતા વર્ષના ૨૭ ભેદો થાય છે. વળી કૃત, કારિત અને અનુમત એમ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદા પાડતાં વધના ૮૧ ભેદો થાય છે. વિશેષમાં એ પ્રત્યેકના ભૂત, વમાન અને ભાવિ એમ ત્રણે કાલની અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદ ગણતાં વધના ૨૪૩ ભેદો થાય છે. 118 ૧ જુએ અર્થ દીપિકાનું ૩૭ મુ પત્ર. Page #1017 -------------------------------------------------------------------------- ________________ સવ-અધિકારી [ ૧ીય બધનું લક્ષણ साना बन्धनरूपत्वं बन्धलक्षणातिचारस्य लक्षणम् । ( ४६२) અર્થાત ત્રસ જીવોને ઈષ્ટ સ્થળમાં જતાં અટકાવી તેમને દોરડા વગેરેથી બાંધી રાખવા તે બંધરૂપ અતિચાર છે. છવિરછેદનું લક્ષણ – वृक्षादीनां त्वक्छेदकरणरूपत्वं छविच्छेदलक्षणातिचारस्य लक्षणम्। (શરૂ) અર્થાત ઝાડો વગેરેની છાલ (ચામડી) છેદવી તે “છવિચછેદરૂપ અતિચાર” છે. છવિ એટલે શરીર અથવા ચામ. આથી છવિચ્છેદથી કાન, નાક, ગળું, પૂછડુ વગેરે અવયવ છેદવું તે એ અર્થ પણ ઉદ્દભવે છે. અધિક ભારના આરોપણનું લક્ષણ पुरुषहरत्यश्वगोमहिषादीनामधिकभारारोपणरूपत्वमधिकभारारोવથ ક્ષણમ્ (૪૬૪) અર્થાત પુરુષ, હાથી, ઘેડા, ગાય, પાડા વગેરેના ઉપર તેના ગજા ઉપરાંત ભાર લાદ તે “અધિક ભારના આપણરૂપ અતિચાર” છે. અન્નપાનના નિધનું લક્ષણ- गोमहिषादीनामनपानादीनां प्रतिषेधकरणरूपत्वमन्नपाननिरोधलक्षणातिचारस्य लक्षणम् । (४६५) અર્થાત ગાય, ભેંસ જેવા કેઈ પણ પ્રાણીને ખાનપાનમાં અટકાયત કરવી તે “અન્નપાનના નિરોધરૂપ અતિચાર” છે. આ પાંચે અતિચારોને વિચાર કરતાં “સર્વત્ર ક્રોધાદિ પ્રબળ કષાયના ઉદયથી” એટલું કથન અધ્યાહારરૂપે ઘટાવી લેવું; નહિ તે અતિચારની ઉપપત્તિ જ થઈ શકશે નહિ; કેમકે વિનયાદિ શીખવવા માટે શ્રાવકને પુત્રાદિનું સાપેક્ષ રીતે તાડન, બંધન વગેરે કરવું પડે તેમ છે. આ હકીકતને ચાણક્યનું નિમ્નલિખિત પદ્ય સમર્થિત કરે છે – " लालनाद् यहयो दोषा-स्ताडनाद् बहवो गुणाः। तस्मात् पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥" Page #1018 -------------------------------------------------------------------------- ________________ : ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. અર્થાત્ લાડ લડાવવાથી અનેક દેશે ઉદ્દભવે , જ્યારે તાડન કરવાથી ઘણા ગુણે સંભવે છે; વાતે પુત્રને અને શિષ્યને મારવા, પરંતુ તેને લાડ લડાવવા. આવશ્યક-ચૂર્ણિ, યોગશાસ્ત્રની વૃત્તિ વગેરે ગ્રંથમાં નિમ્નલિખિત હકીકત ઉપયોગી જણાતી હોવાથી તે અત્ર રજુ કરવામાં આવે છે - - સૌથી પ્રથમ તે શ્રાવકે એવી રીતે વર્તવું કે પુત્રાદિ તેમજ દાસ, દાસી વગેરે કેવળ તેની આંખ જોઈને જ ભય પામી સીધા વતે. ખપ હોય તે એવા જ નેકર કે બળદ વગેરે રાખવા કે તેમને મારવા કે બાંધવાની જરૂર ન પડે અને તેઓ મર્યાદામાં રહે અને પિતાપિતાનું : કાર્ય બજાવે. વળી જરૂર જણાય તે પણ સાપેક્ષરૂપે જ વધ બંધ કરે, નહિ કે અન્યથા.' તેમાં પણ મમસ્થાનમાં તાડન ન કરવું. બંધન માટે પણ બને તેટલું લાંબું દોરડું રાખવું કે જે બાંધેલાં અંગેની હીલચાલ બંધ ન થઈ જાય તેમજ જરૂર પડે ત્યારે ગાંઠ જલદીથી છૂટી શકે તેવી બાંધવી. રક્ત ગડુ વગેરે વિકાર ઉદ્દભવતા વિચ્છેદ કરવો પડે તે પણ દયા પૂર્વક જ કરે. પિઠાદિ દ્વારા ભાર વહન કરાવી આજીવિકા ચલાવવી એ શ્રાવક માટે ઉચિત નથી, કિન્તુ તેમ કર્યા વિના છૂટકે જ ન હોય તે પોતે જેટલે ભાર ઉપાડી શકે તેટલો જ ભાર દ્વિપદાદિ ઉપર લાદવે; ચતુષ્પદને આશ્રીને તો તેના ગજા કરતાં કંઈક ઓછો રાખ. અપરાધીને અનપાનને . નિરોધ કરે પડે છે તે કેવળ વચનથી કરવો અર્થાત્ આજે તને ખાવા પીવા નહિ આપું એટલું કહેવા પૂરતો તે નિષેધ હૈ જોઈએ, કિન્તુ કદી તેમ કરવું નહિ; અને કદાચ તેવી શિક્ષા પણ કરવાને વારે આવે છે તેને જમાઈને જ પોતે જમવું. રોગ મટાડવા માટે ઉપવાસ કરાવવા પડે તે જુદી વાત છે. ટૂંકમાં જેમ પ્રથમ અણુવ્રત મલિન ન થાય તેમ વર્તવું, એટલે કે વધાદિ પાંચ દે ગૃહસ્થ વ્રતધારીએ કંઈ પણ પ્રયોજન ન હોય તે ન જ સેવવા; કારણવશાત તે સેવવા જ પડે તેમ હોય છે ત્યારે પણ કેમળ વૃત્તિથી કામ લેવું, નહિ કે કઠોર હૃદયથી.' ' - અહીં જે વધ, બંધ વગેરેને નિર્દેશ છે તે ઉપલક્ષણાત્મક સમજ, અર્થાત કે ધારિ પૂર્વક હિંસાના કારણરૂપ મંત્ર, તંત્ર અને ઔષધના પ્રયોગ પણ અતિચારરૂપે સમજી લેવા. ૧ ચોરી જેવો ભયંકર અપરાધ કરનારાના પણ વધ, બન્ધ સાપેક્ષરૂપે શ્રાવકે કરવા ઘટે છે, નહિ કે નિર્દયતા પૂર્વક કહ્યું પણ છે કે "बहमारण अभक्खाणदाणपरधणविलोषणाईणं । सवजहन्नो उदओ दसगुणिओ इकसि कयाणं ॥ तिब्धयरे अ पोसे सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा हुज विवागो बहुतरों वा ॥" [वधमारणाभ्याख्यानदानपरधनविलोपादोनाम । સર્વત્તાન્ય ૩ રાજુનિત શરા: તાનામ છે तीव्रतरे च प्रदोषे शतगुणितः शतसहस्र कोटिगुणः । कोटाकोटिगुणो वा भवेद् विपाको बहुतरो वा ] અર્થાત વધ કરવો, હત્યા કરવી, ચાડી ખાવી, પારકાને પૈસો લૂટો એવાં દુષ્ટ કાર્યો કરનારાનાને થોડામાં -ડે પાપને ઉદ્ય દશ ગુણ છે; બાકી સે ગુણ, હજાર ગુણે કરોડ ગુણો અને કેટટિ ગુણે પણ એ સંભવે છે. Page #1019 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકારે. [ nતીય અત્ર કેઈ પ્રશ્ન ઊઠાવે કે સ્વીકારેલ પ્રાણાતિપાતવિરતિરૂપ વ્રત અખંડિત હેવાથી અને વધ, બંધ ઇત્યાદિની વિરતિને શ્રાવકે સ્વીકાર નહિ કરેલ હોવાથી કેવી રીતે વધાદિ અતિચાર ગણાય? આને ઉત્તર એ છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરાતાં પરમાર્થવૃત્તિથી તે નિરપેક્ષ વધ, બંધ ઈત્યાદિનું પ્રત્યાખ્યાન થઈ જ ચૂક્યું, કેમકે તે પ્રાણાતિપાતનાં કારણે છે, આથી કઈ એમ શંકા ઉઠાવે કે આવી પરિસ્થિતિમાં તે વધાદિ રૂપ આચરણથી તે વ્રતને ભંગ સંભવે છે, નહિ કે અતિચાર, કેમકે નિયમના પાલનમાં ક્ષતિ આવે છે, તે આનું સમાધાન એ છે કે આંતરિક વૃત્તિ પૂર્વકનું અને બાહ્ય વૃત્તિ પૂર્વકનું એમ ત્રત બે પ્રકારનું છે. તેમાં જયારે કોધાદિ આવેશથી નિરપેક્ષપણે વધારિ આચરવામાં આવે છે ત્યારે મરણ નીપજે નહિ તે પણ અન્તવૃત્તિથી વ્રતને ભંગ થાય છે, કેમકે તેમાં નિયતા અને નિરપેક્ષતા રહેલી છે, કિન્તુ હિંસાના અભાવને લઈને બહિર્વત્તિથી તે એ વ્રતનું પાલન થયું છે. આ પ્રમાણે અંશથી વ્રતનું પાલન થતાં હોવાથી એ “અતિચાર' કહેવાય છે અથવા અનાગ, સહસાકાર ઈત્યાદિ દ્વારા સર્વત્ર અતિચાર સમજી લે. દ્વિતીય આયુરતના અતિચારે (૧) મિથ્યા-ઉપદેશ, (૨) રહસ્યનું અભ્યાખ્યાન, (૩) સહસા-અભ્યાખ્યાન, (૪) લેખ અને (૫) વિશ્વસ્તના મંત્રને ભેદ એ બીજા અણુવ્રતના પાંચ અતિચારે છે. તત્વાર્થ (અ. ૭, સૂ૨૧)માં સહસા--અભ્યાખ્યાનને બદલે ન્યાસ-અપહારને અને વિશ્વસ્ત મંત્રલેદને બદલે સાકારમંત્રભેદને ઉલલેખ છે. મિથ્યા-ઉપદેશનું લક્ષણ पापजनकोपदेशकरणरूपत्वं, परेण स्वयं वाऽन्यस्यातिसन्धान. रूपत्वं वा मिथ्योपदेशस्य लक्षणम् । (४२६) ૧ કહ્યું પણ છે કે“ જ બારમતિ પાણત, વિજ મૃત્યુ જ હતા. मिगधते यः कुपितो बधादीन , करोत्यसौ स्यानियमेऽनपेक्षः ॥ मृत्योरभाषामियमोऽस्ति तस्य, कोपा दयाहीनतया दुभमः । લેવા માપપજાજ, gયા “અસિવાર પ્રકારિત ” ૨ સાવધાનતાને અભાવ. ૩ વગર વિચાર્યું કામ કરવું. ૪ " fમોરારદાચ્છાદરાજકિયાખ્યાતા સારવાર " ૫ મહેમાંહે તકરાર થાય અને તેમ થતાં પરસ્પરને પ્રેમ તૂટે તે માટે એક બીજાની ચાડી ખાવી એ આનો અર્થ છે. Page #1020 -------------------------------------------------------------------------- ________________ ઉધાસ ] આત દર્શન દીપિકા. ૯૪૧ અર્થાત પાપ ઉત્પન્ન થાય તે ઉપદેશ આપે છે અથવા અન્ય જન ઉન્માર્ગે દેરાય તેવું સાચું હું પોતે બેલવું કે બીજા પાસે બોલાવવું તે “મિચ્યા-ઉપદેશ” છે. રહસ્ય-અભ્યાખ્યાનનું લક્ષણ गुह्यप्रकाशनरूपत्वं, रहस्येनासदध्यारोपणरूपत्वं वा रहस्याभ्याચાનચ રુક્ષમ (૪૬૭) અર્થાત ગુપ્ત વાતને ઉઘાત પાડવી તે અથવા રહસ્યમાં ખેટે આપ મૂકે તે “રહસ્ય-અભ્યાખ્યાન” છે. રાગથી પ્રેરાઈને વિનોદ ખાતર કે દંપતીને કે બીજા સનેહીઓને છૂટા પાડવા તેને પણ આમાં સમાવેશ કરાય છે. સહસા-અભ્યાખ્યાનનું લક્ષણ अनालोच्य 'चौरस्त्वम् ', 'पारदारिकोऽयम्' इत्यसवचनરાપર તાલાપ્પાવ્યાના સ્ટાગમ (૪૬૮) અથત વિચાર કર્યા વિના કેઈને તું શેર છે, તું વ્યભિચારે છે ઈત્યાદિ અસત્ય વચન કહેવું તે ‘સહસા–અભ્યાખ્યાન” કહેવાય છે. કુલેખનું લક્ષણ ___ अन्यसहशाक्षरमुद्राकरणरूपत्वं, परप्रयोगाधीनतयाऽन्येनानुक्तस्यापि वचनस्य लेखकरणरूपत्वं वा कूटलेखस्य लक्षणम् । ( ४६९) અર્થાત (ઠગવાના ઇરાદાથી) બીજાના જેવા અક્ષર અથવા સિક્કા બનાવવા કે બીજાની પ્રેરણાથી અથવા તે અન્યના કહ્યા વિના પણ બેટા લેખ લખવા તે “ ફૂટલેખ” છે. - લેખ તે સ્થળ અસત્ય છે, તેથી એ કાર્ય કરનારના વ્રતને તે ભંગ થતું હોવાથી એ અતિચાર કેમ ગણાય? આને ઉત્તર એ છે કે એ વ્રત ગ્રહણ કરનારે એવો બચાવ કરે કે મેં તે અસત્ય નહિ બલવાની પ્રતિજ્ઞા લીધી છે, નહિ કે તેવું લખવાની પણ. આ દષ્ટિએ વિચારતાં સાપેક્ષ શ્રતધારી મુગ્ધ બુદ્ધિને ઉદ્દેશીને એ અતિચાર ગણાય અથવા તે અનામેગાદિથી એ અતિચાર કહેવાય. ૧ મહાર, હસ્તાક્ષર ઇત્યાદિ વડે ખોટા દસ્તાવેજો કરવા એ પણ ફૂટલેખ છે એમ આથી ફલિત થાય છે. Page #1021 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [ હતાય વિધસ્તમત્વભેદનું લક્ષણ विश्वासमुपगतानां जनानां विचारलक्षणमन्त्रस्य प्रकाशकरणं विश्वस्तमन्त्रभेदस्य लक्षणम् । ( ४७०) અર્થાત આપણા ઉપર જેમને વિશ્વાસ બેઠા હોય તેવા જએ વિશ્વાસને લઈને જે છૂપી વાત આપણને કરી હોય તે વાત પ્રકાશમાં લાવવી તે “વિશ્વસ્તમન્નભેદ” છે. જેમના મત પ્રમાણે રહસ્ય-અભ્યાખ્યાનમાં સહસા–અભ્યાખ્યાનને અતવ થાય છે તેમને ઉદ્દેશીને ચાસ-પહારરૂપ પાંચમા અતિચારનું પ્રતિપાદન કરાય છે. આ ન્યાસઅપહારનું લક્ષણ એ છે કે न्यासीकृतहिरण्यादीनामपलापनं न्यासापहारस्य लक्षणम् । ( ૭૨) અથત થાપણ તરીકે મૂકાયેલ સુવર્ણ વગેરે અપલોપ કરે તે “ન્યાસ-અપહાર છે. એટલે કે આપણને શાહુકાર ધારીને કેઈને પણ સાક્ષી રાખ્યા વિના કેઈ આપણે ત્યાં દાગીના કે પૈસા થાપણ તરીકે મૂકી ગયેલ હોય તે ભૂલી જાય તો તેની ભૂલનો લાભ લઈ ઓછી વધતી થાપણ એળવવી તે બન્યાસ-અપહાર” છે. જોકે ન્યાસ-અપહાર એ એક પ્રકારની ચેરી છે, છતાં પણ તે ક્યાં મારે ત્યાં થાપણ મૂકી છે અથવા તે તેં આટલી જ મૂકી હતી એમ વચન ઉચ્ચારાય તેની પ્રધાન વિવક્ષા કરી અને અત્ર મૃષાવાદ તરીકે ગણાવેલ છે. બીજા અણબતના અતિચારે (૧) સ્તન-પ્રયાગ, (૨) સ્તન-આહત-આદાન, (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ, (૪) પ્રતિરૂપક-વ્યવહાર અને (૫) હીનાષિક માનેમાન એ બીજા અણુવ્રતના પાંચ અતિચાર છે. તેન–પ્રયોગનું લક્ષણ चौकियायां चौरस्य प्रेरणाकरणरूपस्वं स्सेनप्रयोगस्य लक्षખા ( ૭૨) અર્થાત્ ચારી કરવા માટે ચારને પ્રેરણ કરાય તે “ તેન–પ્રાગ” છે. આ પ્રેરણા પતે કરી હોય, અન્ય પાસે કરાવી હોય કે તેમાં સંમતિ દર્શાવી હોય તે તે પણ તેના યોગ છે, એ સ્તનપ્રાગને વિસ્તૃત અર્થ અત્ર સમજવાને છે. Page #1022 -------------------------------------------------------------------------- ________________ 1% ] આહત દરન પત્રિકા. સ્વેન-માતૃત આદાનનું લક્ષણ— चौरेणाहतद्रव्यस्य सुधा क्रमेण वा ग्रहणं स्तेनाहृतादानस्य રુક્ષમ્ । ( ૨૭૩ ) અર્થાત ચાર ચારી કરીને લાવેલા દ્રવ્યને મત લેવુ' કે ( ઘેાડાય ) પૈસા આપીને તે ખરીદવું તે ‘સ્તન—આહુત—આદાન ’ છે. આ ચારીમાં ભલે પેાતાની પ્રેરણા કે સંમતિ પણ ન હોય તે પણ એ ચારીના માલ લેવા તે એક પ્રકારની ચારી જ છે અને તે લેનાર પણ ચાર છે; કેમકે નીતિ શાસ્ત્રમાં ચારના સાત પ્રકારો જે નીચે મુજબ દર્શાવ્યા છે તેમાં આના પણ સમાવેશ કરાયેા છેઃ— શૌચૌરાપજો મન્ત્રી, મેટ્સ જાળવનયી | अन्नदः स्थानदधेति, चौरः सप्तविधः स्मृतः ॥ ,, અર્થાત ( ૧ ) ચેરી કરનાર, ( ૨ ) ચેારી કરાવનાર, ( ૩ ) ચારી માટે મસલત કરનાર, (૪) ચારીના ભેદના જાણનાર, ( ૫ ) ચારીના માલના ખરીદનાર, ( ૬ ) ચારને લેાજન કરાવનાર તેમજ ( ૭ ) તેને આશ્રય આપનાર એ બધા ચારેય છે અર્થાત્ એ રીતે ચેારના સાત પ્રકાશ છે. વિશેષમાં નિમ્નલિખિત પદ્યમાં દર્શાવાયેલી ૧૮ પ્રકારની ચાર-પ્રસૂતિ પણ શ્રાવકે ત્યજવી જોઇએઃ— bel “મસનું ઊપાડે તો, રાજમાનોવરોવાનમ્ । अमार्गदर्शनं शय्या, पदभङ्गस्तथैव च ॥ विश्रामः पादपतनं, वासनं गोपनं तथा । વાજપ આદ્ન શૈવ, સપાકન્પના(ફા ?)શક્તિ ] | पद्याग्न्युदकरज्जुनां प्रदानं ज्ञानपूर्वकम् । एता: प्रसूतयो ज्ञेया, अष्टादश मनीषिभिः ॥ અર્થાત્ હે ચાર ! તુ' ખીશ નહિ કેમકે હું તારી સાથે ભળીશ એવાં વાસ્યેા ઉચ્ચારી ધારીના કાર્યોંમાં ચારને પ્રાત્સાહન આપવું તે (૧) ભલન, ચેારા મળે ત્યારે તેનાં સુખ દુઃખના પ્રશ્ન પૂછવા એ ( ૨ ) કુશળ, ચારી કરવાને માકલવાને માટે હાથ વગેરેથી સત્તા કરવી તે ( ૩ ) તા, રાજાને જે દ્રવ્ય મળવુ જોઈએ તેના અપલાપ કરવા તે ( ૪ ) રાજભાગ, ચારી કરનાર ચારી . પાસેથી ભાગ મળનાર છે એવી અપેક્ષાએ તેમને જોઇ રહેવું તે (૫) અલાકના, ચાશ કયાં ગયા છે એવુ' પૂછનારાને તે ન બતાવતાં અન્ય જ માર્ગ દર્શાવવા તે ( ૬ ) અમાČન, ચારને સૂવા માટે પથારી આપવી તે ( ૭ ) શય્યા, પાછળ ચાપગા જનાવરના પ્રચાર કરવા કે જેથી ચારનાં પગલાં પકડાઈ ન જાય તે ( ૮ ) પદશંગ, પેાતાના ઘરમાં રહેવા માટે ચારને રજા આપવી તે ( ૯ ) વિશ્રામ, ચારનું... પ્રણામાદિ દ્વારા બહુમાન કરવું.તે (૧૦) પાઇપતન, ચારને Page #1023 -------------------------------------------------------------------------- ________________ ex. માનવ અધિકાર. [ તૃતીય એસવા ખુરશી આપવી તે (૧૧) આસન, ચારને સત્તાડવા તે (૧૨) ગાપન, ખાંડ, સડક ( માંડા ) વગેરે આપવા તે (૧૩) ખડખાદન, મોટા રાજાની જેમ સત્કાર કરવા તે (૧૪) માહરાજિક (), દૂરથી આવેલાના થાક ઉતારવા માટે ચાળવાને તેલ કે તેને શરીરે જે ધૂળ ઉડી ઢાય તે દૂર કરવા માટે ઊનું પાણી આપવું તે ( ૧૫ ) પદ્યપ્રદાન, રસાઇ કરવા માટે અગ્નિ પૂરા પાડવા તે (૧૬) અગ્નિપ્રદાન, પીવા માટે ઠંડુ જળ આપવુ તે (૧૭) ઉત્તકપ્રદાન અને ચારી લાવેલ ચતુપદ્માદ્રિ માંધવા માટે દોરડાં આપવાં તે (૧૮) ૨જીપ્રદાન એ પ્રમાણે ચૌરપ્રસૂતિના (૧૮) પ્રકારો બુદ્ધિશાળીઓએ વણુ ળ્યા છે. આ સર્વ પ્રસૂતિ જ્ઞાન પૂર્વકની સમજવી, કેમકે આથી ચારને ઉત્તેજન મળે છે એમ ખબર નહાવાથી જો તેમ કરાય તા તે દોષને પાત્ર નથી, કિન્તુ અતિચારને પાત્ર તા છે જ. વિરુદ્ધ રાજ્યાતિક્રમનું લક્ષણ—— राज्यमर्यादा मुहृध्यान्यप्रकारेणादान रूपत्वं विरुद्धराज्यातिक्रमચ ક્ષળમ । ( ૨૭૪ ) . અર્થાત્ રાજ્યની મર્યાદાનું ઉલ્લઘન કરીને અન્ય કઇ રીતે દ્રવ્યનું ગ્રહણ કરવુ તે ' વિરુદ્ધ રાજ્યાતિક્રમ ? કહેવાય છે, પેાતાના રાજાને જે દુશ્મન હોય તેવા વૈરિરાજ્યમાં વ્યાપાર માટે જવું તે ‘ વિરુદ્ધ ગમન ’ કહેવાય છે અને તેના પણ અત્ર સમાવેશ કરવાના છે. ઉપલક્ષણથી રાજાએ નિષેધ કરેલ દાંત, લેાંખ’ડ, પત્થર વગેરેનુ' ગ્રહણ પણ સમજી લેવું. ટુકમાં કહીએ ત જુદાં જુદાં રાજ્યેાએ જે માલની આયાત અને નિકાશ ઉપર અંકુશ મૂકવા ઢાય અથવા તે જે માલ ઉપર દાણુ જકાત વગેરેની વ્યવસ્થા કરી ડાય તેનું ઉલ્લંધન કરવાથી આ વિરુદ્ધ રાજ્યાતિ ક્રમરૂપ અતિચાર ઉદ્ભવે છે. પ્રતિરૂપક-વ્યવહારનુ લક્ષણ— कुत्सितद्रव्यस्यापि सुवर्णरूप्यादिसदृशवर्णादियुक्तं कृत्वा लोके सुवर्णरूप्या दिव्यवहार करणरूपत्वं, कृत्रिमसुवर्णादिकं निष्पाद्य लोके सत्यसुवर्णादिव्यवहार करणरूपत्वं वा प्रतिरूपक व्यवहारस्य लक्षणम् । ( ૨૭૧ ) અર્થાત્ હલકી ધાતુને પણ સેના, રૂપા જેવી બનાવીને લેાકમાં તેના સેના, રૂપા તરીકે વ્યવહાર કરવા તે ‘ પ્રતિરૂપક-વ્યવહાર ’ છે. અથવા કૃત્રિમ સુવર્ણ॰ વગેરે બનાવીને લેાકમાં તેને સાચા સુવરૂપે વ્યવહાર કરવા તે ‘ પ્રતિરૂપક-વ્યવહાર ' છે. ઊંચી જાતના ચેાખામાં ઘેાડાક હલકી જાતના નાંખી તેને સારા તરીકે વેચવા, ઘીમાં ચરબીના લેગ કરવા, દૂધમાં પાણી રેડી તેના પૂરા પૈસા લેવા, ભળતા રેસા ઉપર રંગ ચઢાવી તેના કેસર તરીકે વ્યવહાર કરવા. આ પ્રમાણે અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે ‘પ્રતિરૂપક–વ્યવહાર ’ છે. ૧. વગેરેથી મણિ, માતી પ્રત્યાદિ સમજવા, Page #1024 -------------------------------------------------------------------------- ________________ . ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ફૂટ ક્રિય-વિક્રયનું લક્ષણ– कूटतुलमानाभ्यां पाप्रतारणार्थ कूटक्रयविक्रयलक्षणव्यवहारकरणरूपत्वं कूट क्रय विक्रयस्य लक्षणम् । (४७६) અર્થાત પારકાને છેતરવા માટે પેટા કાટલાં અને માપ રાખી તે દ્વારા ખરીદી અને વેચાણને વ્યવહાર કરવું તે “ફટ કય-વિક્રય છે હનાધિક માનેન્માનનું લક્ષણ ઓછાં વધતાં માપ, કાટલાં, ત્રાજવાં વગેરે દ્વારા લેવડદેવડ કરવી તે “હીનાધિક માનેન્માન” છે. અર્થાત આપતી વેળા ઓછાં માપ, કાટલાં વગેરેને ઉપયોગ કરે અને લેતી વેળા અધિકને. આવાં કૃત્ય કરનાર ચાર જ છે.' ચેથા અણુવ્રતના અતિચારો – (૧) અન્યવિવાહકરણ, (૨) ઇત્વરગમન, (૩) પરગ્રહીતગમન, (૪) અનંગક્રીડા અને (૫) તીવ્ર કામ એ ચોથા વતના પાંચ અતિચારે છે, સરખા તરવાથ(અ, ૭, સૂ. ૨૩). અન્ય-વિવાહકરણનું લક્ષણ स्वापत्यव्यतिरिक्तस्य कन्यादानफल लिप्सया स्नेहसम्बन्धेन वा विवाहकरणमन्यविवाहकरणस्य लक्षणम् । (४७७) અર્થાત પિતાનાં છોકરા, છોકરી સિવાય બીજાને, કન્યાદાનરૂપ ફળની ઈચ્છાથી કે સનેહ સંબંધને લીધે વિવાહ કરવો તે “અન્યવિવાહકરણ” છે, ૧ નીચે લખેલાં પો શું કહી રહ્યાં છે ? એ જ કે– ગ્રીન ક્રિશ્વિન ૪ ૨ જિન-માજ ઉચિત સુદ ૧ ક્રિશ્ચિત્તા किश्चिञ्च किश्चिञ्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ अधीते यत् किश्चित् तदपि मुषितुं ग्राहकजनं मृदु ते यद् वा तदपि विवशीकर्तुमपरम् । प्रदत्ते यत् किश्चित् तदपि समुपादातुमधिकं . प्रपश्चोऽयं वृत्तेरहह गहनः कोऽपि वणिजाम् ॥" અર્થાત લાલચથી કંઇક, કળાથી કંઇક અન્ય જ, માપથી કંઇ બીજું જ, ત્રાજવાથી વળી કંઇક જુદું જ એમ કંઈક કંઈક હરનાર વ્યાપારીઓ પ્રત્યક્ષ રીતે ચેર છે. વ્યાપારીઓ જે કંઇક શીખે છે તે ગ્રાહક જાને છેતરવા માટે શીખે છે, વળી તે નમ્ર વચન ઉચ્ચારે છે તે પણ અન્યને વશ કરવા માટે, વળી જે કંઈક આપે છે તે પણ વધારે મેળવવાના ઇરાદાથી. આ પ્રમાણેને વ્યાપારીઓને ગુજરાન માટે આ પ્રપંચ ખરેખર અજબ ગહન છે. ૨ “વિવારજનrfuturfryકાતાજમનnીતી જામrfમનિવેશ:” 119 Page #1025 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર [ પ્રતીય વિવાહનું લક્ષણ. सातवेदनीयचारित्रमोहनीयोदये सनि अग्निदेवादिसाक्षिपूर्वकGifuપર વિવાહ્ય ક્ષન્ ! (૨૭૮). અર્થાત સાતવેદનીય તેમજ ચારિત્રમેહનીય કમને ઉદય થતાં અગ્નિ, દેવ વગેરેની સાક્ષીએ આર્ય (જૈન) મંત્રોના ઉચ્ચારણ પૂર્વક (જૈન વિધિ અનુસાર) પાણિગ્રહણ કરવું–વરે કન્યાને અને કન્યાએ વરને હાથ ઝાલ તે “વિવાહ” કહેવાય છે. જો પરનાં છોકરાં પરણાવવામાં દોષ હોય તે તેજ દેષ શું પિતાની સંતતિના લગ્ન કરવામાં નથી ? આને ઉત્તર એ છે કે જે પિતાનાં છોકરાંના પણ લગ્ન ન કરે તે કુંવારી રહેલી કન્યા છાચારી થાય અને તેમ થતાં શાસનની હીલના અને નિન્દાને પ્રસંગ ખડે થાય; કારણ કે પરણેલી સ્ત્રીઓ માટે પ્રાયઃ સ્વેચ્છાચારિત્વને ઓછો સંભવ છે. વળી ધમંબિન્દુના ટીકાકાર સૂચવે છે તેમ પિતાના પણ અમુક છોકરાં જ પરણાવવાં એવો પણ નિયમ લે જોઈએ કે જેથી અમુક વયે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને શુભ પ્રસંગ સાંપડે. આમ કરવાથી અજેને સ્વીકારેલ વાનપ્રસ્થાશ્રમને આ નિયમમાં ઉદ્દેશ સમાય છે. પરવિવાહની વ્યાખ્યા પરત્વે મતભેદ કેટલાક આચાર્યોનું કહેવું એ છે કે પરવિવાહ એટલે પિતાને વિવાહ બીજી વાર કરે. અર્થાત પુત્રની અપેક્ષાથી કે અન્ય કેઈ કારણથી એક સ્ત્રી જીવતી હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે “પરવિવાહ” છે, આ વિવાહથી સ્વદારતેષીને અતિચાર લાગે. સ્ત્રીને ઉદ્દેશીને એમ સમજવું કે તેણે પિતાના પતિથી સંતેષ સખ ઘટે, કેમકે પિતાના પતિ સિવાયના તમામ પુરુષ પરપુરુષ જ કહેવાય. ઇત્વગમનનું લક્ષણું– प्रतिपुरुषगम नशीलायां साधारणस्त्रियां किञ्चित् कालं भाटिप्नदानादिना ग्रहणपूर्वकगमनरूपत्वमित्वरगमनस्य लक्षणम् । ( ४७९) અર્થાત જુદા જુદા પુરુષ સાથે ઉપભોગ કરવાવાળી એવી સાધારણ સ્ત્રીને અમુક વખતને માટે ભાડું વગેરે આપીને ખરીદી લઈ તેને સેવવી તે જઇવર-ગમન” કહેવાય છે. - - - - ૧ વગેરેથી સાંસારિક ગુરુ સમજવા. ( ૨ આ વિવાહના બ્રાહ્મ વગેરે આઠ ભેદે છે. જુઓ ઘમંબિન્દુની શ્રી નિચંદ્રસૂરિકૃત વૃત્તિનું છ પત્ર.. ૩ આ ગ્રંથને ઇટાલિયન ભાષામાં અનુવાદ થયેલ છે. જુઓ G. S. A. J. (vol: XXI) નાં ૨૨૩ મા અને ત્યાર પછીનાં પૃષ્ઠો. L : ' Page #1026 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ ઉલ્લાસ ] આહંત દર્શને દીપિકા. પરગ્રહીતગમનનું લક્ષણ– . अन्येन स्वीकृतायां स्त्रियां गमनरूपत्वं परगृहीतगमनस्य लक्षणम्। (૪૮૦) અર્થાત્ અલ્પે સ્વીકારેલી સ્ત્રી પ્રતિ ગમન કરવું તે “પરગ્રહીત-ગમન' છે. અનંગકીડાનું લક્ષણ . योनिप्रजननलक्षणस्थानं त्यक्त्वाऽन्यत्रानेकविधरतिकरणरूपत्वं, वेदमोहनीयोदये सति बलवदाग जन क्रीडाकरणरूपत्वं वाऽनङ्गવીરાયા અક્ષT (૪૮૨). અર્થાતુ નિ અને પ્રાનન એ સ્થાને ને એટલે સ્ત્રી અને પુરુષના ગુહ્યા પ્રદેશેને છોડીને અન્ય સ્થાનમાં અનેક પ્રકારનું રમણ કરવું તે “અનંગક્રિીડા” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસ્વાભાવિક રીતે સુષ્ટિવિરુદ્ધ કામનું સેવન તે “અનંગકીડા” છે; અથવા તે વેદમેહનીય કર્મના ઉદયમાં અતિશય રાગ ઉત્પન્ન કરનારી ક્રીડા કરવી તે “અનંગક્રીડા” છે. “અનંગ” એટલે “મદન”. તેની મુખ્યતાવાળી પરસ્ત્રી સાથેની અધરચુંબન, કુચમર્દન, આલિંગન ઈત્યાતિ કીડા તે “અનંગકીડા” જાણવી. પિતાની પત્ની સાથે શ્રીવાસ્યાયનાદિએ દર્શાવેલ ૮૪ કામ–આસનનું અતૃપણે સેવન, પુરુષ, નપુંસક વગેરેનું સેવન, હસ્તકમ, માટી, ચામડા ઘેરેનાં બનાવેલાં કામ–ઉપકરણેથી કીડા કરવી એ બધાને પણ “અનંગક્રીડામાં સમાવેશ થાય છે.. પરીને ચુંબન વગેરે કરવું એ શ્રાવકને ઉચિત નથી એટલું જ નહિ, પણ તેનાં અંગોપાંગ સરાગ દષ્ટિથી અવલકવાં તે પણ વ્યાજબી નથી. કહ્યું પણ છે કે – " 'छन्नंगदंसणे फासणे अ गोमुत्तगहण कुस्सुमिणे । નથir સાથ રે હૃત્રિવો એ તe I " અર્થાત સ્ત્રીઓનાં ઢાંકેલાં અવયવના દર્શનને વિષે, સ્પશનને વિષે, ગાયના મૂત્રના ગ્રહણને વિષેઅને કુસ્વપ્નને વિષે એમ સર્વત્ર યતના કરવી. કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓની સમીપ જઈ તેનાં ઢાંકેલાં અંગોને જોવાં કે અડકવા નહિં, કેમકે તે રોગજનક છે. કદાચ તે જોવાઈ જાય . સ્પર્શાઈ જાય તે તેમાં સંગ ન ધારણ કરે; કેમકે નેત્રગોચર બનેલું રૂપને જેવું એ તે અશકય | * * * ૧ અંગને અર્થ છે કે શરીરનું અવયવ થાય છે, પરંતુ મિથુનની અપેક્ષા એનો અર્થ એનિ અથવા મેહન યાને સ્ત્રી કે પુરુષંચિ થાય છે. આ સિવાયનાં અવયે તે અનંગ છે, જેમકે સ્તન, કક્ષા, ઊ, મુખ વગેરે. જુઓ ધર્મબિન્દુ (અ, 8 )ની ટીકાનું ૩૯ મું પત્ર - ૨ છાયા છatવારે દાફીને મોકૂઝug સુષને ! यतनां सर्वत्र कुर्यादिन्द्रियावलोकने च तथा ।। Page #1027 -------------------------------------------------------------------------- ________________ exe આસવ-અધિકાર. { તૃતીય છે, કિન્તુ તેને વિષે રાગ કે દ્વેષ ન ધારણ કરવા એ સ્વાધીન હકીકત છે.' ગાયના મૂત્રના ખપ હોય તાપણુ તે માટે તેની ચેાનિનું મન ન કરવું, કિન્તુ જ્યારે તે પાતાની મેળે પિસાબ કરે ત્યારે સ ગ્રહણ કરવું. કદાચ તેટલા વખત થાલી શકાય તેમ ન જ ડૅાય તે ચેાનિનું મન કરતી વેળા તે વિષે આસક્તિ ન રાખવી. સેવનરૂપ કુવપ્ન જે પુરુષને આવતું ડાય તેણે વૈરાગ્ય-ભાવના અને નમસ્કારના પઠન પૂર્વક સૂઇ જવુ` કે જેથી એવું ખરાબ સ્વપ્ન આવે નહિ. કદાચ મેહનીચ કર્માંના તીવ્ર ઉદયને લાધે તેવું સ્વપ્ન આવે તેા તત્કાલ ઊઠીને ઇર્ષ્યાપથ પ્રતિક્રમણ પૂર્ણાંક ૧૦૮ ઉચ્છ્વાસ જેટલે કાચાત્ય કરવા. વિશેષમાં ઇન્દ્રિયના અવલેાકનના પ્રસગે તેમજ સ્ત્રી સાથે ખેલતી વેળા ચતના રાખવી. કહ્યું, પણ છે કે— <6 'गुज्झोरुवणकक्खोरअंतरे तह थणंतरे दट्ठे | साहरइ तओ दिट्ठि न य बंधइ दिट्ठिए दिट्ठि | " ॥ અર્થાત ગુહ્ય ભાગ, ઊરુ, વદન, કક્ષા, તેમજ ઉરનુ' અને સ્તનનું અંતર નજરે પડતાં દૃષ્ટિ પાછી ખેંચી લેવી પણ તેનું ધારી ધારીને અવલેાકન ન કરવું. આ પ્રમાણે પરસ્ત્રીને અનુલક્ષ્મીને ગૃહસ્થે પણ બ્રહ્મચર્યની ૐનવ પ્રકારની ગુપ્તિને ધારણ કરવી એટલે શીલની નવ જવાડાને જાળવી રાખવી કે જેથી શીલનું રક્ષણ થાય. ૧ સરખાવા " म शक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् । રામદેવી તુ ચૌ તત્ર, સૌ પુષ: વિઽચેત્ ॥ 59 ૨ છાયા गुरुवदनक्षयोरन्तरे तथा स्तनान्तरे कुष्टा संहरेत् ततो दृष्टिं न च बध्नीयाद दृष्ट्या दृष्टिम् ॥ ૩ આ નવનાં નામે નિમ્ન-લિખિત ગાથા પૂરાં પાડે છેઃ— सहि कह निमिजिदिअ कुड़ंतर पुव्वकी लिअ पणए । अमायाहार विभूसणा य नव बंभगुत्तीओ ॥ . [ वसतिः कथा निषिधेन्द्रियं कुडयन्तरं पूर्वक्रीडितं प्रणीतम् । अतिमात्राहारो विभूषणानि च नव ब्रह्मगुप्तयः ॥ ] - ૪ બ્રહ્મચર્ય રૂપ અદ્ભુત અને અત્યુત્તમ વૃક્ષની રક્ષા કરનારી નવવિધિને અત્ર વાડની ઉપમા અપાઇ છે. અર્થાત્ ( ૧ ) આ, નપુસક, પશુ જ્યાં ન હેાય ત્યાં વસે, કારણ કે તેમના હાવભાવાદિ વિકારા મનને ભ્રષ્ટ કરે તેવા છે. ( ૨ ) સ્ત્રી સાથે રાગથી વાત ન કરે, કેમકે એ કથા માહની ઉત્પત્તિરૂપ છે; એકલી સ્ત્રીને જ કે એક જ સ્ત્રીને બ્રહ્મચારીએ ધર્મના પણ એકાંતમાં ઉપદેશ આપતાં વિચાર કરવા. ( ૩ ) સ્ત્રી બેઠી હાય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ કેમકે એ સ્ત્રીની સ્મૃતિનું કારણું છે. ( ૪ ) રાગ પૂર્ણાંક સ્ત્રી તરફ નજર ન કરે, તેનાં અગાપાંગ ન જુએ. ( ૫ ) પતિ પત્ની સુતાં હાય અગર કામભાગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ, કેમકે શબ્દ, ચેષ્ટા વગેરે વિકારાત્પાદષ્ટ સામગ્રી છે. ( ૬ ) પૂર્વે ભાગવેલ વિષયાદિને સંભારે નહિ. ( ૭ ) સ્નિગ્ધ આહાર કરે નહિ. ( ૮ ) નીરસ એવા પણ આહાર વધારે ન લે. અને ૯ ) શરીરની ટાપટીપ પણ ન કરે. Page #1028 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા તીવ્ર કામનું લક્ષણ कामविषयकवृद्धपरिणामरूपत्वं, कामविषयकप्रकर्षप्राप्ताभिनिवेशरूपत्वं वा योनिमुखकाक्षारूपस्थानान्तरे प्रजननं निक्षिप्य महलायां चटकश्चटकायामिव निश्चलो मृत इव आस्ते मुहुर्मुहुश्च खियामारोहकरणमित्यादि कुत्सितविषयसेवनरूपत्वं वा तीवकामस्य लक्षणम् । (૪૮૨) અર્થાત કામને વધારે પ્રદીપ્ત કરનાર પરિણામ તે “તીવ્ર કામ” છે. અથવા કામ સંબંધી પ્રકષની પ્રાપ્તિ માટે અભિનિવેશ તે “તીન કામ” છે. અથવા નિ, વદન, અને કક્ષારૂપ સ્થાનમાં પ્રજનન નાંખીને ઘણા વખત સુધી ચકલા ચકલીને વિષે નિશ્ચળ મૃત સમાન રહે છે તેમ રહેવું અથવા તે ફરી ફરીને સ્ત્રીના ઉપર આરહણ કરવા જેવું કુવિષય–સેવન તે “તીવ્ર કામ” છે. ટૂંકમાં કહીએ તે વારંવાર કામ-વાસનાને સતેજ કરી વિવિધ રીતે કામની કીડા કરવી તે “ તીવ્ર કામાભિલાષ” છે. સ્વદારતેષી વગેરેને કેટલા અતિચાર?— પરીના ત્યાગીને (૧) અપરિગ્રહીતગમન, (૨) ઇત્યારપરિગ્રહીતગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ અને (૫) તીવ્ર અનુરાગ (કામ) એ પાંચ અતિચારે સંભવે છે, જ્યારે સ્વદારસરોવીને તો છેલ્લા ત્રણ જ સંભવે છે, કેમકે પહેલા બે તો ભંગરૂપ છે. આ પ્રમાણે સ્વપુરુષને વિષે સંતેષ રાખવાના ભાવવાળી સ્ત્રીને પણ ત્રણ જ અતિચારે સભવે છે, અથવા તે પાંચ. અનામેગથી પરપુરુષ અથવા બ્રહ્મચારી એવા પિતાના પતિ પ્રતિ અતિસરણ કરતી વેળા પ્રથમ અતિચાર લાગે છે. વળી જ્યારે સપત્નીને વારે હેય ત્યારે તેના વારને અટકાવ કરી પોતે પોતાના પતિને ભેગવે તે બીજે અતિચાર પણ લાગે છે; એ પ્રમાણે પાંચે વટાવી લેવા. કહ્યું પણ છે કે— " 'परदारवजिणो. पंच हुति तिन्नि सदारसंतुढे । इत्थीइ तिन्नि पंच व भंगविगप्पेहिं नायव्वा ॥" ૧ અર્થદીપિકાના ૮૪ માં પત્રમાં કહ્યું પણ છે - પાકિન પડતીવાડ, કારણ વિના જ પાપા, મા તુ અમરે= " ૨ છાયા परबारबर्जिनः पञ्च भवन्ति अयस्तु पदारसम्सुहे। नियात्रयः पश वा माविकल्पैतिव्याः ॥ Page #1029 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર. [ તૃતીય ભાડુ' આપીને થાડાક વખતને માટે રાખેલી વેશ્યાને પત્ની સમજીને તેના પ્રતિ ગમન કરવું તે પણ એક ષ્ટિએ ‘ ઇત્વપરિગૃહીતગમન ’ છે. એટલે આ અપેક્ષાએ રવદારસ ંતાપીને પણ બીજો અતિચાર સંભવે છે. અનાભાગથી અતિક્રમણ કરનારને પ્રથમ અતિચાર પણ સંભવે છે. આ પ્રમાણે સ્વદારસ તાષીને પણ પાંચે અતિચારા સંભવે છે. કહ્યું પણ છે.કે— 'सदार संतोसिस इये पंच अइआरा जाणिअव्वा, न समायरिअव्वा " અર્થાત્ સ્વદારસ તાષીને આ પાંચે અતિચારા લાગે છે તેમ જાણવુ, કિન્તુ તે આચરવા નહિ. પાંચમા અણુવ્રતના પાંચ અતિચાર —— ( ૧ ) ક્ષેત્ર–પ્રમાણતિક્રમ, (૨) વાસ્તુ-પ્રમાણાતિક્રમ, (૩) હિરણ્યસુવર્ણ –પ્રમાણાતિક્રમ, ( ૪ ) ધનધાન્ય-પ્રમાણાતિક્રમ અને ( ૫ ) દાસીદાસ-પ્રમાણાતિક્રમ એમ પાંચમા અણુવ્રતના પાંચ અતિચારા છે. તન્ના ( અ. ૭, સૂ. ૨૪) પ્રમાણે તે પહેલા બેના ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ તરીકે ઉલ્લેખ છે અને કુષ્ય-પ્રમાણાતિક્રમ વિશેષમાં સૂચવાયા છે. આ પ્રમાણે ત્યાં પાંચ અતિચારીને નિર્દેશ છે, જે જમીન ખેતીવાડીને લાયક હાય તે ક્ષેત્ર’ અને રહેવા લાયક હાય તે ૫૦ * વાસ્તુ ’ કહેવાય છે. એ ખનેનું પ્રમાણ નક્કી કર્યા બાદ લાભને વશ થઇ તે પ્રમાણુનું ઉલ્લંધન કરવું તે ‘ ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ ' છે. અનેક જાતનાં વાસણા અને કપડાંલત્તાની મર્યાદા નક્કી કર્યા પછી તેનું ઉલ્લ ંઘન કરવું. તે કુષ્ય-પ્રમાણાતિક્રમ ' છે. પ્રસ્તુત ગ્રંથકારે સૂચવેલાં અતિચારાનાં લક્ષણા આપણે વિચારીએ તે પૂર્વે ક્ષેત્રનુ લક્ષણ જોઇ લઇએઃ— 9 आकाशभूमिपतितोत्पन्नो द कनिष्याद्य सस्योत्पत्तिस्थानरूपत्वं क्षेत्र૧ ક્ષનમ્ । ( ૪૮૩ ) અર્થાત્ માકાશમાંથી પડેલા કે ભૂમિમાંથી નીકળેલા પાણી દ્વારા ઉત્પન્ન થતા ધાન્યના ઉત્પત્તિ સ્થાનને ‘ક્ષેત્ર’ કહેવામાં આવે છે. એટલે કે વરસાદના જળથી અથવા નદી કે નાળાંના પાણીથી સ્થળે ધાન્ય ઉગે તે સ્થળ ‘ ક્ષેત્ર ’ કહેવાય છે. આપણે ૮૫૪ મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ એના ત્રણ પ્રકાર છે. કુવાના પાણીથી જે ખેતરને સીંચી ધાન્ય પકાવાય તે ખેતર ‘ સેતુ-ક્ષેત્ર ’ કહેવાય છે, વરસાદના જળથી જેમાં ધાન્ય પાકે તે ખેતર ‘ કેતુ-ક્ષેત્ર ’ કહેવાય છે; અને જ્યાં વરસાદ અને કુવાના પાણીથી એમ અને રીતે પાક થાય તે ખેતર ‘ સેતુ-કેતુ-ક્ષેત્ર કહેવાય છે.ર ૧ છાયા स्वदार सन्तोषण इमे पश्चातिश्चारा ज्ञातव्या न समाचरितव्याः । ૨ અ દીપિકાના ૧૦૦ મા પત્રમાં કહ્યુ પણ છે કે 44 क्षेत्रं सस्योत्पत्तिभूमिस्तश्च सेतुकेतुतदुभयात्मकं निष्पापसस्यं सेतुक्षेत्रम् जलद निष्पाद्य सस्यं केतुक्षेत्रम् ક્ષેત્રમ ! 23 • ܕ त्रिधा; तत्रारघट्टा दिजल उभयजल निष्पाद्यमस्य मुभय Page #1030 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ક્ષેત્ર-પ્રમાણતિક્રમનું લક્ષણ क्षेत्रस्य यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं क्षेत्रઝHળાતિગ્રામસ્થ ક્ષમા (૨૮૪) અર્થાત્ ક્ષેત્રના પ્રમાણુ સંબંધી જે પ્રતિજ્ઞા કરી હોય યાને જે નિયમ, લીધે હેય તેનું ઉલ્લંઘન કરવું તે ક્ષેત્ર-પ્રમાણતિકમ” છે. વાસ્તુને અર્થ અને તેના પ્રકારો “વાસ્તુ” શબ્દથી ઘર, ગામ, નગર વગેરે સમજવાનાં છે. તેમાં ઘરના ત્રણ પ્રકારો છે. જમીન ખોદીને તેની નીચે બનાવેલાં ભયરાં વગેરે “ખાત-ગૃહ” કહેવાય છે. જમીનથી ઊંચે બંધાવેલા માળવાળા ઘર, મહેલ વગેરે “ઉસ્કૃિત-ગૃહ” કહેવાય છે. જમીનની નીચે ભોંયરાં હોય અને ઉપર માળ હોય તેવાં ઘર ખાતેચ્છિત-ગૃહ” કહેવાય છે. ( આ પ્રમાણેનાં ત્રણ પ્રકારનાં ક્ષેત્ર અને ત્રણ પ્રકારનાં ઘર વગેરેની જે મર્યાદા બાંધી હોય તેને અતિક્રમ કરવો તે તે વિષયક “અતિચાર” છે. વાસ્તુ-પ્રમાણતિક્રમનું લક્ષણ – वास्तुरूपस्य यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं વારસુકમાળાતિના રક્ષણન્ ( ૪૮૫) અર્થાત વાસ્તુના પ્રમાણ સંબંધી જે પ્રતિજ્ઞા લીધી હોય તેનું પ્રમાણ વધારી તે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે “વાસ્તુ-પ્રમાણતિક્રમ” કહેવાય છે. હિરણ્ય અને સુવર્ણને ભેદ– હિરણ્ય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું એનું. કેટલાક ઘડેલા સેનાને “સુવર્ણ” અને વગર ઘડેલાને હિરણ્ય' એમ પણ કહે છે. હિરણ્ય-સુવર્ણ-પ્રમાણતિક્રમનું લક્ષણ हिरण्यसुवर्णानां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्नं तद्પર્વ હિરાઘસુવzમાળાતિમા સૂક્ષણ (૮૬) અર્થાત હિરણ્ય અને સુવર્ણના પ્રમાણ સંબંધી જે પ્રતિજ્ઞા કરી તેની મર્યાદા બાંધી હોય તેનું ઉલ્લંઘન કરવું તે “હિરણ્યસુવર્ણ—પ્રમાણતિક્રમ” છે. અત્રે ઉપલક્ષણથી રત્ન, મણિ, હીરા, ચાંદી વગેરેની મયદાને પણ અતિક્રેમ ઘટાવી લે. Page #1031 -------------------------------------------------------------------------- ________________ પર આસવ-અધિકાર [ zતીય ધન-ધાન્ય-પ્રમાણતિક્રમનું લક્ષણ धनधान्यानां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं પનાખ્યાત્રિનય ક્ષાર્ા (૮૭) અર્થાત્ ધન અને ધાન્યની મર્યાદા સંબંધી પ્રતિજ્ઞા લીધા પછી તે મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે “ધન-ધાન્ય-પ્રમાણતિક્રમ” છે. ધનથી ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઉંટ, ઘોડો, હાથી વગેરે પશુરૂપ ધન સમજવું. ધાન્યથી ઘઉં, ચોખા, બાજરી વગેરે જેવીસ પ્રકારનું ધાન્ય સમજવું. ધાન્યના ૧૭ પ્રકારો પણ છે એમ નીચેની ગાથા ઉપરથી જણાય છે – " 'सालिजववीहिकुवरालयतिलमुग्गमासचवलचिणा । तुवरिमसूरकुलत्था गोहुमनिप्फावअयसिसणा ॥" અથત શાલિ, જવ, ડાંગર, કેરા, રાઈ, તલ, મગ, અડદ, એક પ્રકારના કાંગ (ાળા), ચણા, તુવેર, મસૂર, કલથી, ઘઉં, વાલ, અલસી અને શણ એમ સત્તર જાતનાં ધાન્ય છે. આ ઉપરથી સમજાય છે કે ધાન્યના અનેક પ્રકાર છે, કેમકે જુદા જુદા દેશમાં જુદાં જુદાં ધાન્ય સંભવે છે. સંસક્તનિર્યુકિતમાં કહ્યું પણ છે કે * સિઝણ ?)ri[ ૩૫ વરી રે નાદિ તણે ઘા नव चेव पाणयाइं तीसं पुण खजया हुंति ॥" અર્થાત મુસિણના ચોસઠ પ્રકારે અને કૂર એટલે ભાત યાને એદનના એકત્રીસ જાણ, પાન (પેય)ના નવ પ્રકારો છે અને ખાધના ત્રીસ છે. દસીદાસ-પ્રમાણુતિકમનું લક્ષણ दासोदासाः कर्मकरास्तेषां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुઇને તદ્રુપર્વ રાણી રાસમાળાતિની ક્ષમા (૪૮૮) અર્થાત દાસી, દાસ એટલે નેકર, ચાકર વગેરે કર્મચારી, એના પ્રમાણુ વિષે જે પ્રતિજ્ઞા કરી હોય તેનું ઉલ્લંઘન કરવું તે “દાસી-દાસ–પ્રમાણતિક્રમ” છે. शालियबवीहिकोद्रघरालकतिलमुद्रमाषश्वबलचणकाः । તુષityજૂન્ય પાલનurષાડલીઝના: ૨ છાયા અનrf s artifઇ રે ગાનrfક વંશ નક જાનામિ કિંa gafarfજ સિ ! Page #1032 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૨૩ આ પ્રમાણે કુખ, કાંસું, તાંબું, સીસું, ત્રપુ (હલકી ધાતુ) માટીનાં વાસણ વગેરે માટે પણ સમજી લેવું. પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારે– (૧) સમૃતિ-અંતર્ધાન, (૨) ઊર્વ—વ્યતિક્રમ, (૩) અધો-વ્યતિક્રમ, (૪) તિર્યંગ-વ્યતિક્રમ અને (૫) ક્ષેત્ર-વૃદ્ધિ એ પ્રથમ ગુણવ્રત યાને છ વિવિરતિ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં સ્મૃતિ અંતર્ધાનનું લક્ષણ એ છે કે अतिव्याकुलत्व-प्रमाववत्त्व-मत्यपाटवादिना विस्मरणरूपत्वं स्मृત્યાનસ્થ ઋક્ષણમ્ (૪૮૧) અર્થાત અતિશય વ્યાકુલતા, પ્રમાદ અને બુદ્ધિની મંદતા ઈત્યાદિને લીધે જે વસ્તુનું વિસ્મરણ થાય છે–ભૂલી જવાય છે તે “સ્મૃતિ-અન્તર્ધાન” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક નિયમના પાલનને આધાર સ્મરણ શક્તિ ઉપર રહેલો છે. મતિ ભ્રમથી, પ્રમાદથી કે મેહથી એ શક્તિ કુંઠિત થાય તે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલાઈ જાય. આ પ્રમાણે ઉદભવતું વિસ્મરણ તે “મૃતિ-અન્તર્ધાન” છે. આ અતિચાર તે સર્વ વ્રતે આશ્રીને સંભવે છે તે પછી આને પ્રથમ ગુણવ્રતના જ અતિચાર તરીકે કેમ અત્ર ગણાવેલ છે? આને ઉત્તર એ છે કે દરેક વ્રતના પાંચ પાંચ અતિચાર ગણાવવા છે તે એ પાંચની સંખ્યા પૂરી પાડવા માટે એને અત્ર નિર્દેશ કરાયો છે. આ કથનના સમર્થનાથે અર્થદીપિકાના ૧૦૮મા પત્રગત નિમ્ન-લિખિત પંક્તિ રજુ કરવામાં આવે છે – " अयं चातिचारः सर्वव्रतसाधारणोऽपि पञ्चसङ्ख्यापूरणार्थमत्रोपात्तः । ". ઊર્ધ-વ્યતિક્રમનું લક્ષણ– पर्वततरुशिखरारोहणविषयकृतनियमस्यातिक्रमरूपत्वमूर्ध्वव्यति - મારા હૃક્ષણ (૨૦) અર્થાત્ પર્વત કે ઝાડની ટોચ ઉપર ચઢવા સંબંધી જે નિયમ લીધે હાય-ઊંચાઈને લગતી જે મર્યાદા બાંધી હોય તેનું (લેભાદિક વૃત્તિથી) ઉલ્લંઘન કરવું તે “ઊર્ધ-વ્યતિક્રમ” છે. ૧ સરખા તત્વાર્થ (અ. ૭ )નું નિમ્નલિખિત ૨૫ મું સૂત્ર -- safષreasuતાક્ષેરિકૃaષરાજન ! ” . આ સૂત્રમાં તેમજ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વગેરેમાં પણ ગ્રંથકારે નિર્દેશે ક્રમ જોવાતું નથી, એથી એમણે શા આધારે યોજ્યો છે તે જાણવું બાકી રહે છે. 10 Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ આસ્રવ-અધિકાર, [તૃતીય અ-વ્યતિક્રમનું લક્ષણ अधोलोकिकग्रामभूमिगृहकूपादिविषयककृतनियमस्यातिक्रमकरणमधोदिग्व्यतिक्रमस्य लक्षणम् । ( ४९१) અર્થાત અલેક, નીચે રહેલાં ગામે, ભેંયરાં, કુવા વગેરે આશ્રીને નીચે જવાને જે નિયમ ગ્રહણ કર્યો હોય તેનું ઉલ્લંઘન કરવું તે “અધ-વ્યતિક્રમ” છે. તિય-વ્યતિક્રમનું લક્ષણ तिर्यग्योजनादिविषयककृतनियमस्यातिक्रमकरणरूपत्वं तिर्यग्તિથતિમ ક્ષણ (૨૨) અર્થાત તિરછી દિશામાં જેટલા જન સુધી જવાને નિયમ લીધે હોય તેથી અધિક જવું તે તિય-વ્યતિક્રમ” છે. આ ત્રણ અતિચારેને અંગે આવશ્યક-ચૂર્ણિમાં કહ્યું છે કે જેટલે ઊંચે જવાને નિયમ લીધે હોય તેથી વધારે ઊંચે કે પર્વતના શિખર જેવા સ્થળે વાંદરા કે કેઈ અન્ય પક્ષી વા, આભૂષણ વગેરે લઈ ગયેલ હોય તે જેણે આ વ્રત લીધું છે તે જઈ શકે નહિ, પરંતુ તે વસ્ત્રાદિ નીચે પી જાય ત્યારે અથવા તે ત્યાં જઈને અન્ય કોઈ લાવી આપે ત્યારે તે સ્વીકારવામાં તેને દેષ લાગતું નથી. આ પ્રમાણે કુવા વગેરે નીચાં સ્થળે પ્રતિ ગમન આશ્રીને તેમજ તિયંગ– ગમન આશ્રીને પણ વિચારી લેવું. ક્ષેત્ર-વૃદ્ધિનું લક્ષણ एकतो योजनशतपरिमाणाभिगृहीतायामन्यतो दशयोजनपरिमाणाभिगृहीतायां सत्यां कारणवशाद् योजनशतमध्यात् । कतिपययोजनानि निष्काष्य दशयोजनेषु प्रक्षिप्य लोभावेशाद् वृद्धिकरण रूपत्वं, अभिगृहीतायाः काष्ठाया वा लोभावेशादाधिक्यकरणं वा क्षेत्रવૃ ક્ષણ (૪૧૩) અર્થાત્ એક દિશામાં સો જન જઈ શકાય એવી પ્રતિજ્ઞા લીધી હોય અને અન્ય દિશામાં દશ જન જવા જેટલી છૂટ રાખી હોય, પરંતુ કેઈ કારણુપ્રસંગે સે જનરૂપ રાખેલ પરિમાણ માંથી કેટલાક એજન લઈને એટલું પરિમાણ અન્ય દિશાનું લેભને વશ થઈને વધારવું તે ક્ષેત્ર-વૃદ્ધિ” છે. ટૂંકમાં કહીએ તે લેભના આવેશમાં દિશાના સ્વીકારેલા પરિમાણમાં વધારો Page #1034 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દશ દીપક. કરે તે ક્ષેત્ર–વૃદ્ધિ” છે. આને અતિચાર કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એકંદર બને દિશાના પરિમાણુનું તે પાલન કરે છે એટલા પૂરતું તેનું વ્રત સચવાઈ રહે છે, પરંતુ એક દિશામાં તે લીધેલા પરિમાણને અતિકામ થતું હોવાથી એટલા પૂરતે વ્રતને ભંગ થાય છે. આ પ્રમાણે વ્રતને ભંગાભંગ તે અતિચાર ગણા હેવાથી આને અત્ર અતિચાર તરીકે ઉલ્લેખ કરાયા છે. દ્વિતીય ગુણવતના અતિચારે- (૧) સચિત્ત આહાર, (૨) સચિત્તસંબદ્ધ આહાર, (૩) સચિત્તમ આહાર, (૪) અભિષવ–આહાર અને (૫) દુષવ આહાર એ દ્વિતીય ગુણવતના અર્થાત સાતમા પગપરિમાણુરૂપ વ્રતના પાંચ અતિચારે છે. તવાર્થ (અ. ૭, સૂ. ૩૦)માં પણ એમ જ છે. સચિત્ત આહારનું લક્ષણ कन्दमूलफलादीनां भक्षणं सचित्ताहारस्य लक्षणम् । ( ४९४) અર્થાત્ કંદ, મૂળ, ફળ વગેરેનું ભક્ષણ તે “સચિત્ત આહાર' કહેવાય છે, અત્ર કેવળ સચેતન વનસ્પતિ જ ન સમજતાં સચિત્ત પૃથ્વીકાય વગેરેનું ભક્ષણ પણ સમજી લેવું. જેને ત્યાગ કર્યો હોય–જે ન ખાવાનો નિયમ લીધે હોય તે વિષયમાં પ્રવૃત્તિ કરવાથી વ્રતને ભંગ થાય છે, પરંતુ ઉપગ રહિતપણાને લીધે જે તેમ થાય છે તે અતિચાર છે, નહિ કે વ્રતભંગ, એ હકીકત અત્ર પણ લક્ષ્યમાં રાખવી. સચિનસંબદ્ધ આહારનું લક્ષણ– र सचेतनवृक्षादिना सम्बद्धगुन्दादिपक्वफलादिसचित्तान्त/जकखजूरादीनामनाभोगादिना भक्षणरूपत्वं सचित्तसम्बद्धाहारस्य लक्षणम्। (૪૧૫). અર્થાત સચિત્ત વૃક્ષ વગેરેની સાથે સંબંધ ધરાવનાર ગુંદ વગેરેનું (અથવા તે ઝાડ ઉપરથી તરતનાં તેડેલ રાયણ, જાંબુ વગેરે) પાકાં ફળ વગેરેનું, તેમજ સચિત્ત બીજ (ઠળિયા)વાળાં ખજૂર વગેરેનું અનુપયેગાદિથી ભક્ષણ કરવું તે “સચિત્તસંબદ્ધ આહાર છે. સચિત્ત આહાર સંબંધી જેણે પ્રતિજ્ઞા લીધી હોય તે જે આ આહાર લે તે વ્રતને ભંગ થાય, પરંતુ અવિચારીપણાથી જે તે તેમ કરે તે તેને અતિચાર લાગે. વળી ફળ વગેરેના અંદરના ભાગમાં રહેલ ઠળિયા વગેરે સચિત્ત બીજને હું ત્યાગ કરીશ અને કેવળ ઉપરને બીજો ભાગ જે અચિત્ત છે તે ખાઈશ એવા વિચારથી ફલાદિનું ભક્ષણ કરે તેને આ અતિચાર લાગે. ૧ “ વિસાવદૂમિકાઈs swજasir: I " ૨ ઠળિયા, ગોટલી વગેરે સચેતન પદાર્થથી યુક્ત એવાં બર, કેરી વગેરે પાકાં ફળ, Page #1035 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ માસવ-અધિકાર, [ તૃતીય સચિરમિશ્ર આહારનું લક્ષણ– आर्द्रकदाडिमविर्भटिकादिभिः सम्मिश्राणां पूरणादीनां तिलमिश्रितान्नादीनां वाऽनाभोगादिना भक्षणं सचित्तमिश्राहारस्य लक्षणम्। (૪૨દ્દ). અર્થાત આદુ, દાડમ, ચીભડા વગેરે સચિત્ત પદાર્થથી મિશ્રિત પૂરણ વગેરેનું ભક્ષણ અથવા તે તલથી મિશ્રિત બાજરી યાને તલપાપી (તથા ખસખસ મિશ્રિત લાડવા) વગેરેનું ભક્ષણ તે સચિત્તમિશ્ર આહાર” જાણ. જળ અડધું ઊનું હોય અને અડધું ઠંડું હોય એટલે કે એને કેટલેક ભાગ સચિત્ત હોય અને કેટલેક અચિત્ત હોય તેવા જળનું પાન કરવાથી અથવા તે તત્કાળ દળેલા લેટમાં રહેલા ઝીણું ધાન્યકરણને લીધે સચિત્ત-અચિત્ત લેટ વગેરેનું ભક્ષણ કરવાથી આ અતિચાર લાગે. આ પણ ઉપગ-શૂન્યતાદિને લઇને હોય તે અતિચાર ગણાય, નહિ તે વ્રતભંગ. અભિષવ-આહારનું લક્ષણ. अनेकद्रव्यसन्धाननिष्पन्नानां सुरासौवीरकादीनां मांसप्रकार• खण्डानां वाऽनाभोगादिना भक्षणमभिषवाहारस्य लक्षणम् । (४९७) અર્થાત અનેક વસ્તુઓ એકત્રિત કરવાથી ઉત્પન્ન થનારા અને માંસના ટુકડા જેવા આકારવાળાં દારૂ, સૌવીરક વગેરેનું અનામેગાદિ પૂર્વકનું ભક્ષણ તે “અભિષવ-આહાર ” છે. “અભિષવ” એટલે આસવ યાને સર્વને નિષ્કર્ષ, ઉન્માદને ઉત્પન્ન કરનારા કેઈ પણ જાતના એક દ્રવ્યનું કે વિવિધ દ્રવ્યના મિશ્રણથી ઉત્પન્ન થતી મદિરા વગેરેનું સેવન કરવું તે “અભિષવ-આહાર' છે. જેનો કાળ વ્યતીત થઈ ગયો છે એવાં અથાણાં વગેરે અનાગપણે ખાવાથી પણ આ અતિચાર લાગે છે. મદિરાનું સેવન– મદિરા એ સાત વ્યસને પૈકી એક છે. એના સેવનથી માણસને બેટી શક્તિ આવે છે, પરંતુ એને નિચે ઉતરતાં શરીરનું બળ પાણી સાથે ખેંચાઈ જાય છે. દારૂ પીવાનું જેને દુર્ગ્યુસન લાગ્યું હોય તે ઈન્દ્રિયોને ગુલામ બને છે. તેને પિતાની જાતનું, માતાપિતાનું કે કુટુંબવર્ગનું ભાન રહેતું નથી. એનું ચિત્ત સ્થિર હેતું નથી. એની વિવેકશક્તિ હણાઈ જાય છે અને ધર્મ જેવી વસ્તુ જ એના હૃદયમાંથી ખસી જાય છે. દારૂ તૈયાર કરવામાં પદાર્થો ૧ વગેરેથી કીડી, કુંથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુ સમજવી. ૨ એક જાતની કાંજી. Page #1036 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૫૭ કેહવડાવવા પડે છે અને તેથી અનેક ઈવેને સંહાર થાય છે. આ વાત બાજુ ઉપર રાખીએ તે પણ એનું સેવન શરીર અને આત્માની પાયમાલી કરવામાં એક્કો છે તે ભૂલી ન જવું જોઈએ. અનેક પાશ્ચાત્ય વિદ્વાનોન-સાકટરનો પણ મત છે કે એના સેવનથી શરીરમાં અશક્તિ. લેહીમાં બગાડો અને મગજને ભય ઉદભવે છે. અમેરિકામાં તો દવા તરીકે પણ એ ન વાપરવાને સપ્ત કાય છે. પશ્ચિમ દેશના સંસર્ગથી જે અનિષ્ટ સંરકારે આ દેશમાં ઘર ઘાલી બેઠા છે તેમાં દારૂ પીવે તે મુખ્ય સ્થાન ભોગવે છે. દારૂ પીવે એ સજજનને લાંછન લગાડનારૂં કાર્ય છે. આજે આ બદી નાબુદ કરવા માટે સમગ્ર ભારતવર્ષમાં જેસર હિલચાલ ચાલી રહી છે. દારૂના સેવનથી કેટલી બધી હાનિ થાય છે તેને સુંદર અને સચોટ પૂરા એ છે કે શ્રીૌતમ બુદ્ધે તે મદિરાત્યાગને પાંચમા મહાવ્રત તરીકે નિશેલ છે. બૌદ્ધ દર્શનનાં પ્રાથમિક ચાર મહાવતે તે જૈનોનાં મહાવ્રત જેવાં છે, પરંતુ જેનોના પરિગ્રહવિરમગુરૂપ પાંચમા મહાવતને સ્થાને એ દર્શનમાં મદિરાના સેવનના નિષેધને ઉલ્લેખ છે.' મદિરા તેમજ માંસના પ્રકારો – ૨ મદિરા બે પ્રકારની છે -(૧) કાષ્ઠમાંથી ઉત્પન્ન થતી અને (૨) પિન્ટમાંથી ઉદભવતી. માંસ ત્રણ પ્રકારનું છે–(૧) જલચરનું, (૨) સ્થલચરનું અને (૩) ખેચરનું. અથવા તે (૧) ચામડું, (૨) લેહી અને (૩) માંસ એ દષ્ટિએ માંસના ત્રણ પ્રકારે છે. માંસનું સેવન માંસાહારથી મનુષ્યનાં શારીરિક, આર્થિક તેમજ ધાર્મિક એ ત્રણે જાતનાં જીવનો પાયમાલ થઈ જાય છે. વળી વનસ્પતિ–આહારમાં જેટલા પ્રમાણમાં પૌષ્ટિક તત્વ રહેલું છે તેટલું માંસ-આહારમાં નથી એમ આધુનિક વૈજ્ઞાનિકનું પણ માનવું છે. ફલ-આહારથી જે સૌમ્ય, સાત્વિકતા, બુદ્ધિબલ અને આરોગ્ય મળે છે તે માંસાહારથી મળતાં નથી. ટૂંકમાં કહીએ તો માવા જેવી સાત્વિક વસ્તુને મૂકીને માંસનું ભક્ષણ કરવું અને દૂધને બદલે દારૂ પીવે એ માણસાઈ નથી. જૈન દર્શન જ માંસના સેવનને દુર્વ્યસન તેમજ મહાવિકૃતિરૂપ ગણી તેને નિષેધ કરે છે એમ નથી. મહાભારત, મનુસ્મૃતિ જેવા અને હિંદુ ગ્રંથ પણ એ જ વાતનું સમર્થન ૧ જુએ પૃ. ૯૧૫. ૨ જુઓ અર્થદીપિકાનું ૧૧૫મું પત્ર. ૩ આ મહાકાય ગ્રન્થના શાંતિપર્વના ૬૪(?)મા અધ્યાયમાં કહ્યું પણું છે કે gri માર મધુમાંર-ાણ રાજાના છૂઃ ઘstતત ત૬, મૈત૬ જેy fewત્ત= I SI " અર્થાત દારૂ, માછલાં, મધ, માંસ, આસવ () ખીચડી અને ભાત એ બધું ધૂત જનોએ પ્રવર્તાવેલ છે. વેદમાં એ વસ્તુઓ ખાવા પીવાની સંમતિ આપવામાં આવી નથી જ. ૪ એના પાંચમા અધ્યાયમાં એવા ઉલ્લેખ છે કે " माकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् । જ ઘ gifજવઃ દય-હારાજ વિશે | ૮ | " Page #1037 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ આસવ-અધિકાર ( વતીય કરે છે. ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મો પણ એ જ દિશામાં પ્રયાણ કરે છે. દુષ્પક્વ આહારનું લક્ષણ– अर्धस्विन्नयवमुद्रगोधूमादीनामनाभोगादिना भक्षणं दुषवा. રહ્ય ઢાળ (૪૧૮). અર્થાત અડધા રંધાયેલા જવ, મગ, ઘઉં વગેરેનું અનામેગાદિથી ભક્ષણ કરવું તે દુષ્પક્વ આહાર” છે. એટલે કે અધકચરું કે બરાબર નહિ રાંધેલ ધાન્ય ખાવું તે “દુ૫કવ આહાર” છે. આ પ્રમાણે ગોપભેગ કતના પાંચ અતિચાર જે અત્ર કહેવામાં આવ્યા છે તે ભેજન આશ્રીને છે. બધાં વ્રતના પાંચ પાંચ અતિચાર ગણાવવાના હેવાથી અહીં પાંચ જ કહ્યા છે; બાકી આવાયક-નિયુક્તિમાં કહ્યું છે તેમ કર્મથી પણ અતિચાર લાગે છે.” આજીવિકાને અર્થે જે સાવદ્ય આરંભ કરે તેને અત્ર ‘કર્મ ”થી વ્યવહાર કરવામાં આવ્યા છે. આવાં કર્માદાન પંજર છે. જેમકે (૧) ઝાડ વગેરે બાળીને તેના કેયલા કરીને વેચવાનું કર્મ અથવા કે ભાડભંજ વગેરેનું અગ્નિ સંબંધી કેમ તે અંગારકર્મ, (૨) વન ખરીદીને તે કપાવી તે વેચીને અથવા ઝાડ, પાંદડાં વગેરે કપાવી તે વેચીને ગુજરાન ચલાવવું તે વનકર્મ, (૩)ગા, ગાડાં વગેરે રાખી તેના વડે આજીવિકા ચલાવવી તેમજ ગાડાં, બળદ વગેરે વેચવાં, વેચાવવાં તે શકટકર્મ, (૪) ઘેડા, ઉંટ, બળદ વગેરે ભાડે ફેરવવાં તે ભાટિકકર્મ, (૫) કુવા, વાવ વગેરે દવા, ખેરાવવાં, હળથી જમીન ઉખેડવી ઈત્યાદિ કર્મ તે ટિકર્મ, (૬) હાથીદાંત, મેતી વગેરે જ્યાં ઉત્પન્ન થતાં હોય ત્યાં જઈ તે ખરીદ કરવાં તે દંતકુવાણિજ્ય,(૭) લાખ, કર્યા, અર્થાત જીવોની કતલ કર્યા વિના માંસ કદાપિ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીઓને વધ એ સ્વર્ગે લઈ જનાર નથી, વાતે માંસને ત્યાગ કરવો જોઈએ. વળી ત્યાં એમ પણ ઉમેરાયું છે કે “ સમતા વિશfear, fમારા વિશી સંકા જોઇ , સાયકતિ પાતા: ૨ ”' અર્થાત માંસને માટે અનુમતિ આપનાર, માંસના ટુકડા કરનાર, પ્રાણિ-વધ કરનાર, માંસને ખરીદનાર, વેચનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધાએ ઘાતક છે. ૧ જુઓ કરાનેશરીફ સુરાને હજની મી આયત. ૨ “ And God said, “ Behold, I have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree, in which there is the fruit of a tree, yielding seed; to you it shall be for meat" E -Genesis અથત ઈશ્વરે કહ્યું કે જુઓ મેં તમને આ દુનિયાની સપાટી ઉપરના બીજવાળાં સર્વ રોપાઓ. આપ્યા છે તે અને બીજ આપનાર ફળદ૫ ઝાંડ આપેલાં છે તે તમે માંસને બદલે વાપરશે. ૩ આ હકીકતની ધર્મબિનની ટીકા સાક્ષી પૂરે છે. Page #1038 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૯૫૯ હરતાલ વગેરેના વ્યાપાર તે લાક્ષાવાણિજ્ય, ( ૮ ) ઘી, ગોળ, તેલ, દારૂ વગેરેના વ્યાપાર તે રસવાણિજ્ય, ( ૯ ) મેર, પોપટ, પશુ તેમજ મનુષ્યના કેશ વગેરેના વ્યાપાર તે કેશવાણિજ્ય, (૧૦) મીણ, સોમલ વગેરે ઝેરને વ્યાપાર તે વિષવાણિજ્ય, (૧૧) શેરડી, તલ વગેરે પીલવાં તે ત્રપીડનકમ, (૧૨) બળદ, ઘેાડા વગેરેને લાંછન ( પુરુષ–ચિઙ્ગ ) રહિત કરવા તે નિર્ણા’ઈનકમ, (૧૩) ક્ષેત્રરક્ષણ માટે જમીનને માળવી તે દવદાનમ, (૧૪) સરાવર, ઝરા, તળાવ વગેરેને અનાજ ઉગાડવા માટે સુકવી નાંખવાં તે સરાહદતડાગશેાષણ અને (૧૫) હિંસક જીવે તેમજ દુરાચારી વ્યક્તિઓને પેાષવાં તે અસતીપાષણ. ત્રીજા ગુણવ્રતના અતિચારો— (૧) કઇંપ, (૨) કૌકુચ્ચ, (૩) મૌખય', (૪) સ’યુક્ત-અધિકરણ, અને (૫) ઉપભાગઅધિક ્ત્વ એમ ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચારી છે. તવાય ( અ. ૭. ચસૂ. ૨૭ ) પ્રમાણે પણ ત્રીજા ગુણવ્રતના ચાને અનંદ વિરમણુરૂપ વ્રતના પાંચ અતિચાશ છે, પરંતુ ત્યાં સયુક્ત અધિકરણને બદલે અસમીક્ષ્ય—અધિકરણના નિર્દેશ છે એટલે કે અત્ર પ્રસ્તુત ગ્રંથકાર તવાને ન અનુસરતાં અથ દીપિકાને અનુસરે છે, કેમકે ત્યાં અસમીક્ષ્ય-અધિકરણને બદલે સંયુક્તઅધિકરણના જ નિર્દેશ છે. કદનું લક્ષણ— रागोदये सति हास्ययुक्ता सभ्यवाक्प्रयोगरूपत्वं कन्दर्पस्य રુક્ષમ્ । ( ૪૧૧ ) અર્થાત્ રાગના ઉદચ દરમ્યાન એટલે કે રાગને વશ થઈ પરિહાસ કરવા અને અસભ્ય વચન ઉચ્ચારવાં તે કદ્રુપ ” છે. કલ્પના અથ ‘ મદન ’ થાય છે, જે પરિહાસ અને અસત્ય વચન એનુ' કારણ બને છે.તે પરિહાસાદ્ધિ પણ કામાં કારણના ઉપચાર કરી ‘ કાં ? કહેવાય છે. શાસ્ત્રમાં લખ્યુ છે કે શ્રાવકે ખડખડ હસવું નહિ; કામ પડે તે માં મલકાવવું; ટુકમાં તેણે ગંભીર રહેવુ જોઇએ, કેમકે ગભીરતા એ તેના એકવીસ ગુણા પૈકી એક છે. હલકું વચન ૧૨ “ अखातं सरः, खातं तु तडागमित्यनयोर्भेदः અર્થાત્ નહી ખાઢેલું હોય તે 'સરાવર' અને ખેાદેલુ હાય તે ‘તળાવ’એમ આ એમાં ફરક છે એવા અદીપિકા ૧૨૧ મા પત્રમાં ઉલ્લેખ છે. " 3" कन्दर्प कौरकुच्य मौखर्यास मोक्ष्याधिकर णोपभोगाधिकत्वानि । " ૪ (૧) અક્ષુદ્રતા ( ગંભીરતા ) (૨) રૂપસપન્નતા, (૩) પ્રકૃતિસૌમ્ય, (૪) લેાકપ્રિયતા, (૫) કામળ ચિત્ત, (૬) ભીરુતા, (૭) અશહંતા, (૮) સુદાક્ષિણ્ય, (૯) લાલુતા, (૧૦) દયાલુતા, (૧૧) મધ્યસ્થ સામ દૃષ્ટિ, ( ૧૨ ) ગુણાનુરાગિતા. ( ૧૩ ) સત્કથિત્વ, ( ૧૪ ) સુપક્ષયુક્તતા, (૧૫) દીવશિ`તા, (૧૬) વિશેષજ્ઞતા, (૧૭) વૃદ્ધાનુસારિત્વ, (૧૮) વિનીતતા, (૧૯) કૃતજ્ઞતા, (૨૦) પરહિતાય્કારિત્વ અથ (૨૧) લબ્ધલક્ષ્યતા એ શ્રાવકના એકવીસ ગુણ છે, Page #1039 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર L [ તૃતીય કે બીભત્સ શબ્દ બલવ થી માન જાય અને લેકમાં નિન્દા થાય, વાતે તેમ તે ન જ કરવું. કકુનું લક્ષણ - मोहनीयोदये सति हास्ययुक्तासभ्यवाग्व्यापारोपार्जनपूर्वकासभ्यकायव्यापारकरणत्वं 'कौकुच्यस्य लक्षणम् । ( ५००) અર્થાત્ મોહનીય કર્મના ઉદયને લીધે પરિહાસ અને અસભ્ય વચનના પ્રયોગ ઉપરાંત ભાટ, ભયા કે ભાંડની પેઠે અસભ્ય શારીરિક ચેષ્ટાઓ કરવી તે “કીકુચ્ય” છે. આથી એ ફલિત થાય છે કે જેનારને વિકાર ઉત્પન્ન થાય તેવા આંખના ચાળા કે હાવભાવ કરવા તે “કૌમુચ્ચ” છે. આ તેમને પૂર્વોક્ત અતિચાર પ્રમાદથી ઉત્પન્ન થાય છે, વાસ્તુ પ્રમાદને ત્યાગ કરે. સંપર્યાનું લક્ષણ असम्बद्धप्रलापित्वं मौखर्यस्य लक्षणम् । (५०९) અર્થાત ( નિલજજપણે અસભ્ય તેમજ) સંબંધ વિનાને બકવાટ કરો તે “મૌખર્ય” છે. જેમ આવે તેમ છેલ્યા કરવું એ અનની ખાણ છે. કહ્યું પણ છે કે " बहूनां समवाये हि, सिद्धे कार्ये समं फलम् । ___ यदि कार्यविपत्तिः स्यात् , मुखरस्तत्र बाध्यते ॥" અર્થાત કેઈક કાર્ય કરવા માટે ઘણું જ એકઠા મળ્યા હોય તેમાં જે તે કાર્ય સિદ્ધ થાય તે બધાને સરખું ફળ મળે છે, પરંતુ જો કાર્ય સિદ્ધ થાય તે મુખર યાને દેઢડાહ્યો હેરાન થાય છે. - મુખરતા હોય ત્યાં પાપી ઉપદેશને સંભવ રહે છે, એથી આ પાપપદેશ વ્રતને અતિચાર કહેવાય છે. આ અતિચારથી મુક્ત રહેનાર શ્રાવકે મિત, હિત, પ્રિય અને સત્ય વચન બેલવું, કિન્તુ નિર્લજજ, અસભ્ય, અસત્ય કે અસંબદ્ધ વચન ન ઉચ્ચારવું. સંયુક્ત અધિકરણનું લક્ષણ - उदुखलहलशकटधनूरूपाधिकरणान्तरेण सह मुसलफालयुगशरायधिकरणादीनां संयोगकरणं संयुक्ताधिकरणस्य लक्षणम्। (५०२) ૧ “રિણા કુણાગનારિજયામા તન્ના જૌજૂ !” * Page #1040 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ દન દીપિયા. ૯૬૧ અર્થાત્ ખાંડણીને મુસલા સાથે, હળના ફાળ સાથે, ગાડાના ધાંસરી સાથે ( કુહાડાના દાંડા સાથે, ઘંટીના એક પડના બીજા પડ સાથે ) એમ એક અધિકરણના અન્ય અધિકરણ જોડે સંચાગ કરવા તે ‘ સ’યુક્ત-અધિકરણ ’છે. જેનાથી આત્મા નરકના અધિકારી અને તે · અધિકરણ ' કહેવાય છે; જેમકે મુસળુ, ખાંડણી વગેરે. સ યુક્ત એટલે અથક્રિયા માટે તૈયાર કરેલ. અથવા તે ઉપર સૂચવ્યા મુજબ અન્ય અધિકરણથી યુક્ત બનાવેલ એક અધિકરણ બીજા સાથે જોડેલુ રાખવામાં આવે તે તે જોઈને અન્ય લેવા આવે તે તેને ના પાડી ન શકાય અને તેથી ફ્રગટમાં પાપક્રિયાના ભાગી બનાય. જેમકે ગાડુ' જોડી રાખ્યુ હાય અને કઇ માગવા આવે તે તેને આપવુ તે પડે. હવે લેવા આવનાર જો નિય હાય તે અળદને તે ખાવા ન આપે અથવા વધારે ભાર ભરે કે શક્તિ ઉપરાંત વધારે દૂર ગાડું ખેંચાવી જાય. આમ થતાં હિસ્રપ્રદાન વ્રતના અતિચાર લાગે, ઉપલેાગ–અધિકત્વનું લક્ષણ— यावत्स्नानालङ्कारादिभिर्यस्य प्रयोजनं ततोऽधिकग्रहणरूपत्वमुपમોનાષિવસ્થ જીક્ષનમ્ । ( ૫૦૩ ) અર્થાત્ જે પ્રમાણમાં સ્નાન, અલંકાર વગેરેના ખપ હાય તેથી વધારે રાખવાં તે ‘ ઉપભાગ-અધિકત્વ ’ છે. એટલે કે પેાતાને માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ, ચંદન વગેરે રાખવાં તે ઉપભાગ–અધિકત્વ ’ છે. આને દેષરૂપ ગણવાનુ` કારણ એ છે કે વધારે હોય તે મૂર્છા વધે અને વળી તે વધારે પડતી વસ્તુઓના દુરુપયોગ બીજાને હાથે થાય તે તેના દોષ પણ એ વસ્તુઓના માલીકને લાગે, જેઓ સયુક્ત અધિકરણને બદલે અસમીક્ષ્ય-અધિકરણના ઉલ્લેખ કરે છે. તે એને કયા અર્થ કરે છે તે સૂચવવા અસમીક્ષ્ય-અધિકરણનું લક્ષણ નીચે મુજબ રજી કરાય છેઃ— अनालो क्याधिकरणरूपत्वम समीक्ष्याधिकरणस्य लक्षणम् । (५०४) 4 અર્થાત્ જોયા વિનાનું અધિકરણ તે · અસમીક્ષ્ય-અધિકરણ ' છે. આ સબંધમાં તત્ત્વાના વિવેચનમાં એવા ઉલ્લેખ છે કે “ પેાતાની જરૂરિયાતના વિચાર કર્યા વિના જ જાતજાતનાં સાવદ્ય ઉપકરણા બીજાને તેના કામ માટે આપ્યાં કરવાં તે ‘ અસમીથ્યાધિકરણ ’ છે. ' આ પ્રમાણે આપણે ત્રણ ગુણવ્રતાના અતિચારા જોયા. હવે પ્રથમ શિક્ષાવ્રતના અતિ ચારા વિચારીશું. ૧ આ ત્રણને પણ ઉપાસકદશાંગમાં ‘શિક્ષાવ્રત' એવી સંજ્ઞા આપી છે અર્થાત્ ત્યાં સાત શિક્ષાત્રતાના નિર્દેશ છે. જીએ . હુનલ (Hoernle)કૃત ઉપાસકદશાંગ(અ. 1)નુ સંસ્કરણ ( ? ૮). 121 Page #1041 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય (૧) કાયદુપ્રણિધાન, ( ૨ ) વાગ્−દુપ્રણિધાન, (૩) મનેા-દુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃતિ-અનુપસ્થાપન એ પ્રથમ શિક્ષાવ્રત યાને નવમા સામાયિક વ્રતના પાંચ અતિચારા છે.ર કાય-દુપ્રણિધાનનું લક્ષણુ— शरीरावयवानां दुष्प्रणिधानस्य लक्षणम् । ( ५०५ ) અર્થાત શરીરનાં હાથ, પગ વગેરે અવયવાનુ ઉપચાગ રહિતપણે પ્રવર્તન કરવું તે ‘ કાયદુપ્રણિયાન' છે. ૯૬૨ पाणिपादादीनामनभृततावस्थापनरूपत्वं काय કહેવાની મતલબ એ છે કે હાથ, પગ વગેરે અગાનુ પ્રચાજન વિના અને ખાટી રીતે સંચાલન તે સામાયિક વ્રતના પ્રથમ અતિચાર છે. સામાયિક દરમ્યાન શરીરને નિશ્ચળ રાખવું, જરા પણુ પોતે હાલવુ' ચાલવુ' નહિ; અને ધમ ક્રિયા માટે તેમ કરવુ' પડે તે પ્રમાાનુકૂળ ક્ષેત્રમાં હાલવુ'. ટુંકમાં શરીરને શુભ વ્યાપારમાં જોડવુ` અને કાયિક ખાર કેંદ્દોષોને ઢાળવા. વાગ્-દુપ્રણિધાનનું લક્ષણ—— वर्णसंस्काराभावे सति अनर्थावगमरूपत्वं वाग्दुष्प्रणिधानस्य જક્ષળમ્ । ( પુ॰ ) ૧ દુષ્ટ પ્રયાગ, અનિષ્ટ વ્યાપાર. ર તત્ત્વા ( અ. ૧ )માં પણ આ જ અતિચારા સૂચવાયા છે. એમ એનું નિમ્ન-લિખિત ૨૮ મું સૂત્ર કહી રહ્યું છેઃ— 16 tags णिधानानादरस्मृत्यनुपस्थापनानि । " ' ૩ સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસવુ એ ગુરુ પ્રમુખના અવિનય કરવા બરાબર છે, એથી એ દૂષણ ગણાય છે. આ કાય સંબંધી પ્રાથમિક ‘આસનદોષ' છે. ડગડગતે આસને બેસી સામાયિક કરવુ કે વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેને આસને બેસવુ તે બીજો ‘ચલાસનદોષ ' છે. સામાયિકની ક્રિયા સંબંધી કાયાત્સ`માં આંખા ચચળ રાખવી તે ત્રીજો ‘ચલષ્ટિદેોષ' છે. સામાયિક દરમ્યાન કોઇ પાપક્રિયાં કરવી કે તેની સ'ના કરવી તે ચેાથેા ‘ સાવદ્યક્રિયાદોષ ' છે. ભીંત વગેરેનું આહિંગણ લઇ બેસવુ એટલે ત્યાં બેઠેલા જંતુઓને નાશ થાય કે તેને પીડા થાય તેમ હાવાથી આ પાંચમે ‘ આલંબનદોષ ' ગણાય છે. હાથ, પગ વગેરે સક્રાંચવા કે પહેાળા કરવા તે છઠ્ઠો ‘આકુંચનપ્રસારણુદોષ છે. સામાયિક દરમ્યાન અંગ મરડવું, બગાસાં ખાવાં વગેરે ક્રિયા તે સાતમા ‘ આલસ્યદ્વેષ ' છે. આંગળીના ટાચકા ફોડવા, તેને વાંકી વાળવી વગેરે આઠમા માટનદોષ' ગણાય છે. મેલ કાઢવા તે નવમા ‘મલદોષ’ છે. ગળામાં હાથ નાંખી મેસવુ' ઇત્યાદિ દશમે। ‘ વિમાસણુદોષ ' છે. સામાયિક દરમ્યાન ઊંઘી જવુ, ઝોકાં ખાવાં ઇત્યાદિ અગ્યારમા ‘નિદોષ’ છે. ટાઢ વગેરેના ભયથી વસ્ત્ર વડે શરીર સ કાયવું તે બારમા વષસ'કાસનદોષ' છે. Page #1042 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ વર્ણ તેમજ સંસ્કાર એ બંનેથી રહિત તેમજ જેમાંથી અર્થ ન નીકળે તેવી વાણી બોલવી તે વાદુપ્રણિધાન” છે. એટલે કે શબ્દ-સંસ્કાર તેમજ અથ વિનાની અને હાનિકારક ભાષા બોલવી તે “વાચિક દુષ્મણિધાન છે. સામાયિક દરમ્યાન મૌન સેવવું અને ન બને તે ધાર્મિક ગ્રંથ વાંચવા કે ઈશ્વર ભજન કરવું પરંતુ અશુભ વચન ન ઉચ્ચારવું અને વાચિક દશ દે ટાળવા. મને-દુપ્રણિધાનનું લક્ષણ क्रोधलोभद्रोहाभिमानादिकार्यव्यासङ्गजन्यसम्भ्रमरूपत्वं मनोસુuળધાનસ્થ (૫૦૭) અર્થાત્ ક, લેભ, દ્રોહ, ગવ વગેરેને લીધે કાર્ય કરવામાં જે બ્રાન્તિ થઈ જાય તે મને-દુપ્રણિધાન” છે, એટલે કે ક્રોધાદિના આવેશ પૂર્વકનું ચિન્તન તે “માનસિક દુપ્રણિધાન” છે. સામાયિક દરમ્યાન મનમાં જેમ બને તેમ સંકલ્પ ઓછા કરવા, મનને આત્મામાં તલ્લીન બનાવવું, સંકલ્પ ઊઠે તે ધર્મ સંબંધી વિચાર કરે, પરંતુ અશુભ વિચારને સ્થાન ન આપવું અને એ પ્રમાણે મનના દશ દેષ ટાળવા. ૧ સામાયિકમાં કોઇને ટુંકાર કર, કુવચન બેલિવું તે (૧) “કુવચનદેષ'. સાહસથી અવિચારીપણે વચન ઉચ્ચારવું તે (૨) “સહસાત્કારદેષ'. ખોટો ઉપદેશ આપવો ઇત્યાદિ તે (૩) “અસદારોપણદેષ'. શાસ્ત્રની દરકાર કર્યા વિના વાક્ય બલવાં તે () નિરપેક્ષ દેષ'. સૂત્રપાઠ ટુંકમાં બોલી નાંખવા ઇત્યાદિ તે (૫) “સંક્ષેપદે'. સામાયિક દરમ્યાન કોઈ સાથે કજીએ કંકાસ કરવો તે (૬) “કલેશેષ'. ચાર પ્રકારની વિકથા પૈકી ગમે તે એકનું પણ સેવન કરવું તે (૭) “વિકથા'. સામાયિકમાં કોઈની ઠઠ્ઠામશ્કરી કરવી તે () “હાસ્ય'. સૂત્રપાઠ ઓછાવત્તો કે અશુદ્ધ બોલ તે (૯) “અશુદ્ધદેષ'. સૂત્રપાઠ શહ ન બોલતાં ગડબડગોટા વાળવા, પોતે પણ પૂરૂં ને સમજી શકે તેમ સૂત્રો બાલવાં તે (૧૦) મૂણમુણદોષ. આ પ્રમાણે વાચિક દશ દે છે. ૨ સામાયિકના સ્વરૂપથી અજાણ હોઈ મનમાં એ કુતર્ક કરવો કે આવી ક્રિયાથી શું ફળ મળવાનું હતું, એથી કેણ સંસારસાગર તરી ગયું હશે તે એ કુવિકલ્પ (૧) “અવિવેકદોષ' કહેવાય છે. પિતે સામાયિક કરે છે એ અન્યને ખબર પડતાં પોતાની તારીફ થશે એવી ઈચ્છાથી સામાયિક કરવું તે (૨) “યશવાંછાદોષ” છે. ધનની પ્રાપ્તિની અભિલાષાથી સામાયિક કરવું તે (૩) “ધનવાંછાદિષ' છે. મને લેકે ધર્મ ગણે છે, કેમકે હું સામાયિક પણ તેવી ઉત્તમ રીતે કરું છું એવું અભિમાન ધારણ કરવું તે (૪) ગર્વ દોષ' છે. હું શ્રાવક કુળમાં જન્મ્યો છું, મને લોકે મોટો ગણે છે, વાતે જે હું સામાયિક નહિ કરીશ તે મારી નિંદા થશે એવા ભયથી તેમ કરવું તે (૫) “ભયદેવું છે. સામાયિક કરતી વેળા તેના ફળ તરીકે કલત્ર, પુત્ર, ધન વગેરેની પ્રાપ્તિ ઈચ્છવી તે (૬) “નિદાનદેષ’ છે. સામાયિકથી લાભ થશે કે નહિ એ કુવિક૯પ તે (૭) “સંશયદેષ' છે. ક્રોધના આવેશમાં સામાયિક કરવા બેસી જવું કે કેક કારણથી ક્રોધાદિક વૃત્તિ ધારણ કરવી તે (૮) “કષાયદેષ” છે. અવિનયપણે સામાયિક કરવું તે (૯) અવિનયદોષ' છે. ભક્તિ પૂર્વક કે ઉમંગભેર સામાયિક ન કરવું તે (૧૦) “અબહુમાનદેષ છે. Page #1043 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ આઝવ-અધિકાર. { વતાય અનાદરનું લક્ષણ HTATય વિષપાનુરાવણનાહ્ય ક્ષન્ ! (૧૦૮) અર્થાત્ સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવે તે “અનાદર છે. એટલે કે સામાયિક કરવાને સમય થયો હોય છતાં તેને વિષે પ્રવૃત્તિ ન કરવી અથવા તે જેમ તેમ તે કરવું તે “અનાદર' છે. સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણसामायिकस्य स्मृतावनुपस्थापनरूपत्वं स्मृत्यनुपस्थापनस्य लक्षणम् । અર્થાત્ સામાયિક સંબંધી સમરણને નાશ તે “મૃતિ-અનુપસ્થાપન છે એટલે કે ચિત્તની એકાગ્રતાના અભાવને લીધે કે મનની અસ્ત વ્યસ્ત દશાને લીધે સામાયિક વિષેના સ્મરણમાં જે ક્ષતિ આવે તે “સ્મૃતિ–અનુપસ્થાપન” છે. અન્ય શબ્દોમાં કહીએ તે નિદ્રાદિની પ્રબળતાથી કે ગૃહાદિની ચિન્તામાં મન વ્યગ્ર હવાથી કે શૂન્ય ચિત્તને લીધે મેં સામાયિક કર્યું છે કે નહિ અથવા તે આ સામાયિકને સમય છે કે નહિ એ પ્રમાણેનું વિમરણ તે “સ્મૃતિ-અનુપસ્થાપન' છે. દેશાવકાશિક વ્રતના અતિચાર– - (૧) આયન–પ્રયોગ, (૨) પ્રખ્ય-પ્રવેગ, (૩) શબ્દ-અનુપાત, (૪) રૂપ-અનુપાત અને (૫) પુદ્ગલ-ક્ષેપ એ બીજા શિક્ષાવતના યાને દશમ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારે છે. જુઓ તસ્વાર્થ (અ. ૭, 'સૂ. ૨૬). આનયન-પ્રવેગનું લક્ષણ सन्देशकप्रदानादिना सचित्तादिवस्तूनामानयनमानयनप्रयोगस्य તૈક્ષણમ્ I (૨૦) અર્થાત જેટલા પ્રદેશને પિતે નિયમ લીધે હોય તેની બહાર રહેલા સચિત્તાદિ પદાર્થની જરૂર જણાતાં વ્રતભંગના ડરથી પતે ત્યાં ન જતાં સંદેશે કહાવે ઈત્યાદિ દ્વારા બીજા પાસે તે પદાર્થો મંગાવવા તે “આનયન–પ્રગ” છે. પ્રખ્ય-પ્રયાગનું લક્ષણ अभिगृहीतदेशव्यतिक्रमाद् भृत्यं प्रेष्य त्वया मम गवादिकमानेयम' इति प्रेरणाकरणं प्रेष्यप्रयोगस्य लक्षणम् । ( ५११) " आनयन प्रेगप्रयोगशब्दरूपानुपातपूद्रलक्षेपः।" Page #1044 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આા ંત દશ ન દીપિકા કંપ અર્થાત્ ( જગ્યાની સ્વીકારેલી મર્યાદાની બહાર રહેલ કેઇ ચીજને ખપ પડે ત્યારે) દેશની સ્વીકારેલી હદનું ઉલ્લંઘન થઇ જતું હાવાથી ( જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં ) તું મારી ગાય વગેરે લેતા આવજે એવી નાકરને પ્રેરણા કરવી તે ‘ પ્રેષ્ય-પ્રયેાગ ’ છે. રાજ્જ-અનુપાતનું લક્ષણ—— स्वगृह भूप्रदेश विषय काभिग्रहकृतानन्तरमुत्पन्न प्रयोजनेऽभ्युच्छ्वा - सितादिकरणेन प्रबोधनरूपत्वं शब्दानुपातस्य लक्षणम् । ( ५१२ ) અર્થાત્ પેાતાનાં ઘર, ભૂમિપ્રદેશ વગેરે સંબંધી અભિગ્રહ ( નિયમ ) ધારણ કર્યા પછી કારણુ ઉપસ્થિત થતાં ઉધરસ ખાઈને, ખાંખા કરીને કે એવી કઇ રીતે પેાતે છે. એવું ભાન કરાવવું તે ‘ શબ્દ-અનુપાત ’ છે, એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કોઇને ખેલાવી કામ કરાવવું હાય ત્યારે ખાંસી, વગેરે દ્વારા અવાજ કરીને તેને પાસે આવવા સાવધાન કરવા તે ‘ શબ્દ-અનુપાત ' છે. વણુ-અનુપાતનું -લક્ષણુ— एवं रीत्या स्वकीयवर्णादिना प्रबोधनरूपत्वं स्वावयवप्रदर्शनद्वारा परागमनसूचकत्वं वा वर्णानुपातस्य लक्षणम् । ( ५१३ ) અર્થાત આ પ્રમાણે ( એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલી વ્યક્તિને ખેલાવી કામ કરાવવુ હોય ત્યારે શબ્દ ન કરતાં ) પેાતાનું રૂપ, આકાર બતાવીને કે પોતાનાં અંગે બતાવીને અન્યને પેાતાની પાસે આવવા સૂચવવું તે ‘ વ–અનુપાત ’ છે. પુદ્દગલ-ક્ષેપનુ ́ લક્ષણ ܕ कार्यार्थिना लोष्ठकाष्ठादिकं प्रक्षेप्य आगमनसूचकत्वं पुगलक्षेपस्य જક્ષમ્ । ( પુ?? ) અર્થાત્ કોઇક કારણસર ઢપુ, લાકડું વગેરે ફૂંકીને બીજાના આગમનને સૂચવવુ તે ‘પુદ્ગલ -ક્ષેપ’ છે. એટલે કાંકરા વગેરે પુદ્ગલ નાંખીને કાઇને પેાતાની પાસે આવવા સૂચના કરવી તે ‘ પુદ્ગલ-દ્વેષ ’ છે. ત્રીજા શિક્ષારતના અતિચારા~~ ( ૧ ) અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, (૨) અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સ્થળમાં આદાનનિક્ષેપ, (૩)અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સસ્તારના ઉપક્રમ, Page #1045 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર, [ તૃતીય (૪) અનાદર અને (૫) રકૃતિનું અનુપસ્થાપન એ ત્રીજા શિક્ષાત્રત યાને અગ્યારમા પૌષધ વ્રતના પાંચ અતિચારો છે. સરખા તત્વાર્થ (અ. ૭, સ્ ૨૯). આ પૈકી પ્રથમના ત્રણ અતિચારેનાં લક્ષણે અનુક્રમે નીચે મુજબ છે – उच्चारप्रस्त्रवणखेलसिङ्घाणकादीनां प्रत्यवेक्षणप्रमार्जनाभाववद्भूमौ परित्यागरूपत्वमप्रत्यवेक्षिताप्रमार्जितभूमावुत्सर्ग लक्षणप्रथमातिવાસ્થ ઋક્ષણમ્ () यष्टिपीठफलकपात्रकम्बलादीनां प्रत्यवेक्षणं प्रमार्जनं चाकृत्वा भूमौ ग्रहणनिक्षेपकरणरूपत्वमप्रत्यवेक्षिताप्रमार्जितभूमौ ग्रहणलक्षणाતિરાહ્ય સૃક્ષાર્ (૬) दर्भकुशकम्बलवस्त्रादिलक्षणसंस्तारकस्य प्रत्यवेक्षणप्रमार्जने अकृ. त्वा भूमौ निक्षेपकरणरूपत्वं तृतीयातिचारस्य लक्षणम् । ( ५१७ ) અર્થાત (કઈ જંતુ છે કે નહિ એ આંખે) જોયા વિનાના તેમજ (કમળ ઉપકરણ વડે) પ્રમાર્જન કર્યા વિનાના સ્થળમાં મળ, મૂત્ર તેમજ કાન, નાક ઇત્યાદિના મેલ વગેરેને ત્યાગ કરે તે “અપ્ર. ત્યવેક્ષિત અને અપ્રમાજિત ભૂમિમાં ઉત્સર્ગ છે. લાક, પાટિયાં, પાત્ર, કંબળ વગેરેનું અવલોકન અને પ્રમાર્જન કર્યા વિના જ એ ચીજોને ભૂમિ ઉપર મૂકવી અને ત્યાંથી લેવી તે “અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં આજાનનિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ દર્ભ, કુશ (ઘાસ), કંબલ, વસ્ત્ર વગેરે સંસ્તારકની સામગ્રીને ભૂમિ ઉપર નાખવી એટલે કે જેયા અને સાફસુફ કર્યા વિના જ સંવારે કરે યાને બિછાનું પાથરવું કે આસન નાંખવું તે “અપ્રત્યક્ષત અપ્રમાજિત સંસ્તારના ઉપક્રમ "રૂપ ત્રીજે અતિચાર છે. સારાંશ પુંજણીથી નહિ પ્રમાર્જન કરેલી અને નહિ તપાસેલી ભૂમિના ઉલ્લેખ ઉપરથી ગમે તેમ અથવા થોડેક અંશે પ્રમાર્જન કરેલી અને તપાસેલી ભૂમિ પણ સમજી લેવી. પૌષધોપવાસ વ્રત દરમ્યાન દરેક વસ્તુ બરાબર તપાસીને અને પૂરેપૂરી સાફ કરીને લેવી મૂકવી જોઈએ, યતના પૂર્વક ચાલવું જોઈએ અને જેમ બને તેમ જીવની વિરાધના ન થાય તેવું १ । अप्रत्यवेक्षिताप्रमाजितोत्सर्गादान निक्षेपनस्तारोपकमणानावरस्मृत्यनपस्थाનાનિ ! ” ૨ સંથારો, પથારી યાને બિછાનું.. Page #1046 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દશ ન દીપિકા. ૯૬૭ વન રાખવુ જોઇએ. દરેક જીવની રક્ષા થાય એવા ભાવ રાખવા જોઇએ. આથી તે શયન કરવાની ભૂમિ તપાસી અને પુજણીથી તેને ત્રસ જીવથી રહિત મનાવ્યા મઇ ત્યાં બરાબર તપાસેલ અને સાફ કરેલા સંસ્તારક પાથરવા. વળી પાટ, બાજોઠ, ઠવણી વગેરે ધર્માંનાં ઉપકરણા પણ જોઇ પુજી પ્રમા` લેવાં મૂકવાં. બરાબર તપાસેલા અને નિર્જીવ યાનમાં પુરીષ, મૂત્ર વગેરે પ્રક્ષેપવાં ( પરઠવવાં ). ૧અનાદરનું લક્ષણ— पौषधेऽनुत्साह करणमनादरलक्षणचतुर्थातिचारस्य ( પુ૯ ) અર્થાત્ પૌષધ વ્રતને વિષે ઉત્સાહ ન રાખવા એટલે કે ઉત્સાહના અભાવથી ગમે તેમ એને અંગે પ્રવૃત્તિ કરવી તે · અનાદાર ’રૂપ ચેાથે। અતિચાર છે. સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણ—— लक्षणम् । पौषधोपवासविषयकप्रतिपत्तिरूपकर्तव्यक्रियायां स्मृतिभ्रंशरूपत्वं स्मृत्यनुस्थापनलक्षणपञ्च मातिचारस्य लक्षणम् । ( ५१९ ) અર્થાત પૌષધેાપવાસ સંબધી જે અનુષ્ઠાના કરવાનાં હોય તેના સ્મરણમાં જે સ્ખલન થાય તે સ્મૃતિ-અનુપસ્થાપન ’ છે. એટલે કે પૌષધ કચારે અને કેમ કરવા, મેં એની વિધિ કરી છે કે નહિ ઇત્યાદિ હકીકત યાદ ન રહે તે આ પાંચમે અતિચાર છે. ચોથા શિક્ષાવ્રતના પાંચ અતિચારો— ( ૧ ) સચિત્તનિક્ષેપ, ( ૨ ) સચિત્તપિધાન, ( ૩ ) પબ્યપદેશ, ( ૪ ) માત્સર્યાં અને ( ૫ ) કાલાતિક્રમ એ ચેાથા શિક્ષાત્રતના ચાને ખારમા અતિથિસવિભાગરૂપ વ્રતના પાંચ અતિચારા છે. તત્ત્વાથ ( અ. ૭ )નુ' ૭૩૦ સું સૂત્ર આ વાતની સાક્ષી પૂરે છે. ચિત્તનિક્ષેપનું લક્ષણ— चतुर्विधाहारस्यादेयबुद्धया यवगोधूमशाल्यादिषु निक्षेपकरणरूपરૂં ચિત્તનિક્ષેવસ્ય ક્ષનમ્ ! ( ૧૨૦) અર્થાત ( અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ) ચાર પ્રકારના આહારનું દાન નહિ દેવાની ૧- આ છે અતિચારા સામાયિક મંબધી પણ છે; પર’તુ ત્યાં તે સામાયિક આશ્રીતે છે, અહીં પૌષધ આશ્રીતે છે એટલા જ ફેર છે. ३" सचित्तनिक्षेप पिधान परव्यपदेशमात्सर्य कालातिक्रमाः । " Page #1047 -------------------------------------------------------------------------- ________________ ટ આસવ-અધિકાર. [ તૃતીય બુદ્ધિથી તેને સચિત્ત વ, ઘઉં, ચેાખા વગેરેમાં મૂકી દેવા તે · સચિત્તનિક્ષેપ ’ છે. એટલે કે ખાનપાનની દેવા ચેાગ્ય વસ્તુને ન ક૨ે ( ખપે ) તેવી મનાવી દેવાની ઇચ્છાથી ફાઈ સચેતન વસ્તુમાં તેને મૂકી દેવી તે ‘ સચિત્તનિક્ષેષ ’ છે. સચિત્તપિધાનનું લક્ષણ— चतुविधाहारस्यादेयबुद्धया सूरणकन्दपत्रपुष्पादिसचित्तेन स्थगनવસ્ત્ર વિજ્ઞવિધાનસ્થ રક્ષળમ્ । ( પુરo ) અર્થાત્ ચાર પ્રકારના આહાર પૈકી કાઇ નહિ આપવાની બુદ્ધિથી એ ( આપવા યાગ્ય ) આહારને સૂરણ, કંદ ( રતાળુ ), પાંદડાં, ફૂલ વગેરે સચેતન પટ્ટાથી ઢાંકી દેવા તે ‘ સચિત્તપિધાન ’ છે. પરબ્યપદેશનુ લક્ષણ— भिक्षाकाले समुपस्थितं प्रकटतयाऽन्नादिकं पश्यन्तं साधुमदेय - बुद्धधा 'परकीयमतो न ददामि' इति व्यपदेशकरणरूपत्वं परव्यपदेशस्थ S(નમ્ । ( પુ૨૨ ) અર્થાત્ શિક્ષાના વખતે આવેલા અને પ્રકટ રીતે અન્નાદિને જોતા સાધુને આહાર ન આપવાની બુદ્ધિથી આ તે પારકું છે, તેથી હુ' આપી શકું તેમ નથી એમ કહેવું તે ‘ પરભ્યપદેશ ’ કહેવાય છે એટલે કે પેાતાની આપવા લાયક અન્નપાનાદિ વસ્તુને એ પારકાની છે એમ કહી તેના દાનથી પેાતાની જાતને માન પૂર્વક છૂટી કરી લેવી તે ‘ પરભ્યપદેશ ’ છે. અથવા તેા દેવાની બુદ્ધિથી પારકાની વસ્તુને પણ પાતાની કહેવી તે ‘ પરભ્યપદેશ ' છે. વિદ્યમાન કોઇ વસ્તુ સાધુ માંગે તે તે અમુકની છે, વાસ્તે તેની પાસે જઇને માંગે એમ કહેવું અથવા તા અવજ્ઞાથી પારકા પાસે તે અપાવવી અથવા તા મૃત કે જીવતા એવા અન્યને પુણ્ય થાય એવા ઉદ્દેશથી આપવી તે પણ પરભ્યપદેશ છે. માત્મય નું લક્ષણ— હ્રાયચુઋષિત્તન પ્રવાનું માભર્વસ્વ જાળમ્ । ( પુરરૂ ) અર્થાત્ કષાયથી કલુષિત મન વડે દાન દેવું તે · માત્સર્યાં ’ છે. એટલે આદર કે બહુમાન વિના અગર તેા અરે આ નિર્ધને પણ દાન દીધું તે શું હું એનાથી ગયા એમ બીજાના દાનગુણુની અદેખાઈથી દાન કરવા પ્રેરાવુ તે ‘ માત્સર્યાં ’ છે; કેમકે ‘મત્સર’ શબ્દના ક્રોધ અને પરસ’પત્તિની અસહિષ્ણુતા એવા બે અર્થા છે, ૨ ૧ જુએ અ’દીપિકાનું ૧૭૫ મુ પત્ર. ૨ હંમ અનેકાસગૃહમાં કહ્યુ' પણ છે કે— LL सत्सरः परसम्पत्यमायां तद्वति क्रुधि । Page #1048 -------------------------------------------------------------------------- ________________ થાય ] કાલાતિક્રમનું લક્ષણ~~ उचितो यो भिक्षाकालस्तमतिक्रम्य भिक्षाकरणरूपत्वं कालाति ક્રમણ્ય ક્ષનમ્ । ( પુ૨૪ ) આર્દ્રત દર્શન દીપિકા, અર્થાત્ ચાગ્ય શિક્ષાકાલનું અતિક્રમણ કરવું' તે ‘ કાલ-અતિક્રમ છે. એટલે કે સાધુને ભિક્ષા નહિ આપવાના ઇરાદાથી ભિક્ષાકાલ–ગોચરીને સમય વ્યતીત થઇ ગયા પછી ભિક્ષા લેવા પેાતાને ઘેર પધારવા વિનતિ કરવી તે ‘ કાલાતિક્રમ ’ છે. કોઇને ક'ઇ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાના વખત ન હોય તે વખતે ખાઇ પી લેવું તે ‘ કાલાતિક્રમ ’ છે એવા તત્ત્વાર્થના વિવેચનમાં ઉલ્લેખ છે, પરંતુ તે વિચારણીય જણાય છે. * આ પ્રમાણે આપણે શ્રાવકનાં સમ્યક્ત્વમૂલક ખાર ત્રતા પૈકી પ્રત્યેકના પાંચ પાંચ અતિચારા વિચાર્યું. આથી એમ ન સમજવુ કે દરેકના પાંચ પાંચ જ અતિચારા છે; આ તે ઉપલક્ષણુરૂપ કથન સમજવું. અ’દીપિકાના ૧૭૫મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે— “ પંચ પંચાતિયારા ૩, મુત્તમી(મિ) બે પત્તિમા । તે નવધારપટ્ટા!( ય ? ), જિંતુ તે પ્રચલન ॥ 19 વિશેષમાં આ અતિચારાથી રહિતપણે ખાર વ્રત પાળવાં તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે, એટલે કે આ અતિચારેને છૂટવાની ખારી ન સમજતાં એ ન લાગે તેવી રીતે વર્તવુ જોઇએ. 122 * અત્ર કોઇ પ્રશ્ન ઊઠાવે કે વિધિ પૂર્વક વ્રતાને સ્વીકાર કરનારને સ્પા અતિચાર સંભવતા જ નથી તે। અતિચાર રહિતપણે વ્રત પાળવાં એ કથનનુ શુ' તાત્પય છે ? આને ઉત્તર એ છે કે જ્યારે માણસ વ્રત લે છે ત્યારે તા તે તેમ શુદ્ધ નિષ્ઠાથી કરે છે–એના ભાવ શુદ્ધ હોય છે, પરંતુ જો એ સમયે સત્તામાં માહનીયરૂપ અશુભ કમ હાય તા તેના ઉદય થતાં એના ભાવ પ્રથમના જેવા શુદ્ધ ન રહે એટલે કે એ અતિચાર સેવવા પ્રેરાય અને જો સત્તામાં પણ અશુભ બીજ ન જ હોય તે નિરતિચારપણે વ્રત પળાય. વીર્ય ફેરવવાથી અતિચાર ઉપર વિજય મેળવી શકાય. સાચી શ્રદ્ધા શુભ વિચારને જન્મ આપે છે અને એ સત્કાર્યને ઉત્પન્ન કરે છે. એટલે કે સત્કાર્યને સાચી શ્રદ્ધા ખળ આપનાર છે. એ ‘શ્રદ્ધા’દેવીની સહાયતાથી અતિચારરૂપ રાક્ષસા ધીરે ધીરે પલાયન કરી જાય છે. અગ્નિની સાથે ધૂમાડા નીકળે વાસ્તે ધૂમાડા બંધ કરવા માટે અગ્નિ એલવી નાંખવા એ ઇષ્ટ નથી; પરંતુ અગ્નિને સતેજ કરવા એ ઇષ્ટ છે તેમ શુદ્ધ વ્રતને અતિચાર લાગે તેમ છે ૧ છાયા पश्च पश्चातिचारास्तु सूत्रे ये प्रदर्शिताः । ते नावधारणार्थाय किन्तु ते उपलक्षणम् ॥ Page #1049 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ અસ્સવ-અધિકાર એથી શુદ્ધ બને જ ત્યાગ કરવા પ્રેરાવું તે ડહાપણ નથી, કિન્તુ જેમ શુદ્ધ સ્તને પુષ્ટિ મળે અને તે ઉત્તરોત્તર વિશુદ્ધ બનતું જાય તેવી ભાવનાઓ ભાવવી એમાં વ્રતધારી મનુષ્યની શોભા છે. પંચાશકમાં કહ્યું છે કે માણસને વિરતિને પરિણામ ન હોય તે પણ પ્રયાણ કરવાથી તે પરિણામ ઉદભવે છે. અને પ્રયત્ન ન કરાય તે અથવા અશુભ કર્મના ઉદયથી વિરતિને પરિણામ હોય તે પણ તે તે ધીરે ધીરે નાશ પામે છે; વાતે સમ્યકત્વ પૂર્વક અણુવ્રતાદિ અંગીકાર કર્યા બાદ તેનું મરણ ચાલુ રાખવું. જેમકે મેં આ વ્રત શા માટે સ્વીકાર્યું છે? એનું ફળ શું છે? એથી મારી ઉન્નતિ શી રીતે થશે? એના પાલનમાં કયા કયા વિના જણાય છે? એ વિન્ને કેવી રીતે દૂર કરી શકાય? આવો ઊહાપોહ કરવાથી તે તે વ્રતમાં ચિત્તની સ્થિરતા થાય. સંલેખનાના પાંચ અતિચારો (૧) જીવિત–આશંસા, (૨) મરણ-આશંસા, (૩) મિત્ર-અનુરાગ, (૪) સુખ-અનુબંધ અને (૫) નિદાન–કરણ એ “સંલેખના” વ્રતના પાંચ અતિચારે છે. જીવિત-આશંસાનું લક્ષણ वस्त्रादिलाभबहुपरिवार दर्शनेन लोकश्लाघाश्रवणेन चैवमेव श्रेय इति मननरूपत्वं, अवश्यतया जलबुबुद्पविन श्वरशीलस्थ शरीरस्यावस्थानादौ गायेन प्रयत्नकरणं वा जीविताशंसाया लक्षणम् । (५२५) અથૉત્ વસ્ત્રાદિને લાભ જોઈને, બહેળો પરિવાર દેખીને કે લેકમાં થતી પિતાની પ્રશંસા સાંભળીને જીવવું એ જ શ્રેયકર છે એમ માનવું તે “જીવન-આશંસા ” છે. અથવા તે જળના પપેટાની પેઠે અવશ્ય વિનાશશીલ એવા શરીરને ટકાવી રાખવા વગેરે માટે અત્યંત આસક્તિ પૂર્વક પ્રયાસ કરે તે ‘જીવિત-આશંસા ” છે.. મરણ-આશંસા– स्वकीयानादरं दृष्ट्वा 'कदा म्रियेऽहम्' इति परिणामरूपत्वं, रोगप्रस्ततया प्राप्तजीवनक्लेशस्थ मरणचित्तस्य प्रणिधानं वा मरणाशंसाया અક્ષણમ્ (૨૬) અર્થાત્ પિતાને અનાદર ( તિરરકાર ) થતે જોઈને હું કયારે જલદી મરી જાઉં એ પ્રકારને (અધ્યાત્મથી રહિત વ્યક્તિને) પરિણામ તે “મરણ-આશંસા” છે. અથવા રોગથી સપાયેલા હાઈ લેશમય જીવન વ્યતીત કરનાર મરણની ઈચ્છા રાખે તે “મરણુ-આશંસા” છે. Page #1050 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન પિકા. ૯૭૧ તાત્પર્યા કેઈએ અનશન અંગીકાર કર્યું હોય તે સમયે અનેક અને દ્વારા થતું તેનું વંદન, વિવિધ સ્થળેથી થતી તેની તારીફ ઈત્યાદિ રૂપે પિતાની પૂજાદિ વિભૂતિ જોઈને લલચાઈ જીવન લંબાય તો સારું એ પ્રમાણે જે આ વ્યક્તિ જીવનને સહાય તે “જીવન-આશંસા ” છે; જ્યારે અનશન અંગીકાર કરેલ વ્યક્તિની કઈ દરકાર ન કરતું હોય, તેને સત્કારની વાત તે બાજુએ રહી, પરંતુ તેની ખાસ જરૂર પૂરતી પણ સાર સંભાળ ન લેવાતી હેય બલકે તેની નિંદા થતી હોય છે તેથી કંટાળીને તે મરણ વાછે તે “મરણ-આશંસા ” છે, મિત્ર-અનુરાગનું લક્ષણ ओवितमरणसहचारिमित्रजनेषु योऽयं तादृशः स्नेहस्तं तस्यामवस्थायामपि न जहातीत्येवमनुरागरूपत्वं, पूर्व सहाचरितगंशुक्रोडनाद्यमुस्मरणे सति यः स्नेहः सञ्जातस्तस्य प्राणात्ययसमयेऽपि परित्यागवि. मुखरूपत्वं वा मित्रानुरागस्य लक्षणम् । ( ५२७) અર્થાત્ જીવન અને મરણ જેવા પ્રસંગમાં પણ સાથે રહેવાવાળા મિત્રોને વિષે જે નેહ હેય તે નેહ અંતિમ અવસ્થામાં પણ છે નહિ તે “મિત્ર-અનુરાગ” છે. અથવા પૂવી અવસ્થામાં સાથે ધૂળમાં ક્રીડા વગેરે કર્યાના સ્મરણથી જે. સનેહ ઉદભવે તેને પ્રાણ-ત્યાગના સમયે પણ છેડે નહિ તે “મિત્ર-અનુરાગ” છે. મિત્રના ઉપર નેહ એ કથનથી મિત્રની પેઠે પુત્રાદિ ઉપર કે શિખ્યાતિ ઉપરને સનેહ પણ સમજી લે. સુખ-અનુબંધન– अनुभूतस्त्रिया विशेषस्मृतिसमन्वाहाररूपत्वं सुखानुवन्धस्य लक्षणम् । અર્થાત જે સ્ત્રી સાથે વિષય-સુખને અનુભવ કર્યો હોય તેને વિશેષે કરીને યાદ કરવાથી જે સુખને અનુભવ કરાય તે “સુખ-અનુબંધ છે. ટૂંકમાં કહીએ તે અનુભવેલાં સુખો યાદ લાવી મનમાં તાજાં કરવાં તે ‘સુખ-અતબંધ” છે. નિદાનનું લક્ષણ - कष्टानुष्ठानरूपतपसश्चारित्रस्य वा विक्रय करणरूपत्वं, यद्यस्य तप. सश्चारित्रस्य वा मम फलमस्ति तर्हि जन्मान्तरे मम चक्रवादीनां सुखं भवतु' इतीच्छारूपत्वं वा निदानस्य लक्षणम् । ( ५२८) Page #1051 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ આસવ-અધિકાર. ( તીય અર્થાત કષ્ટ પૂર્વક કરેલ તપશ્ચર્યાને કે ચારિત્રને વેચી નાંખવું તે “નિદાન” છે. અથવા આ મેં જે તપ કર્યું છે યાને ચારિત્ર પાળ્યું છે તેનું જે કંઈ ફળ હોય તે તે ફળરૂપે મને ભવાંતરમાં ચક્રવર્તી કે એવી કઈ વ્યક્તિ જેવું સુખ મળે એવી ઈચ્છા કરવી તે “નિદાન” છે. આ પ્રમાણે આપણે એકંદર ૬૫ અતિચારે વિચાર્યા. જે ઈરાદા પૂર્વક કે વક્રતાથી તેનું સેવન કરાય તે તેથી વ્રત ખંડિત જ થાય એટલે કે એ અતિચાર ન ગણાતાં અનાચાર જ ગણાય; પરંતુ જે ભૂલથી, પ્રમાદથી યાને અનાગથી તે સેવાઈ જાય તે તે અતિચારરૂપ છે. આ અતિચારથી બચવા માટે પ્રમાદને ત્યાગ કર જોઈએ. દાનના સ્વરૂપને ઉપકમન ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એમ જે પ્રકારે છે તેમાં દાન એ જીવનના બધા સદ્ગુણેને કળશ છે. એના વિકાસ ઉપર પારમાર્થિક દષ્ટિએ અન્ય સદ્દગુણોને ઉત્કર્ષ અવલંબી રહેલે છે અને વ્યાવહારિક દષ્ટિએ માનવ-સમાજની વ્યવસ્થાની સમંજસતા અવલંબી રહેલી છે. આ પ્રમાણે જે દાનનું મહત્ત્વ છે અને જેને વિષે “અતિથિસંવિભાગ” વ્રતમાં નિર્દેશ કરાયે છે તે દાનનું લક્ષણ હવે નીચે મુજબ રજુ કરવામાં આવે છે – . आत्मपरानुग्रहार्थं परमविशुद्ध परिणामेन स्वद्रव्याणामन्नपानवस्त्रादीनां परित्यागकरणं दानस्य लक्षणम् । ( ५२९) અર્થાત તેમજ પરના ઉપર ઉપકાર થાય તે માટે અત્યંત નિર્મળ પરિણામ પૂર્વક પિતાનાં ( ન્યાયથી ઉપાર્જન કરેલાં) અન્ન, પાન, વસ્ત્ર વગેરે દ્રવ્યને ત્યાગ કરવું તે “દાન” છે. કાન એટલે ન્યાયપૂર્વક મેળવેલ વસ્તુનું અન્યને અર્પણ કરવું તે. આવા ઈરાદાપૂર્વક અર્પણથી જે અર્પણ કરે છે તેને તેમજ જેને અર્પણ કરાય છે તેને પણ લાભ થાય છે અર્પણ કરનારને પિતાના ઉપર એ ઉપકાર છે કે એ વસ્તુ ઉપરનું એનું મમત્વ ઓછું થાય છે અને તેટલે અંશે એની સતેષવૃત્તિ અને સમભાવ કેળવાય છે. સ્વીકારનારના ઉપર એ ઉપકાર થાય છે કે એથી એના જીવનયાત્રાના રથની ગતિ અટકી પડતી બચી જાય છે, એને સુખેથી જીવન-નિર્વાહ થાય છે અને તેમ થતાં સદ્દગુણને વિકાસ કરવા માટે યથેષ્ઠ સમય અને માનસિક શાંતિ યાને અનુકૂળ વાતાવરણની એને પ્રાપ્તિ થાય છે. જે કે બધાં દાને દાનરૂપે તે પ્રાયઃ સમાન જ છે છતાં તેના ફળમાં તરતમતા રહેલી છે. એ તરતમતાનું કારણ દાનધર્મની વિશેષતા છે. એ વિશેષતાને મુખ્ય આધાર દાન-ધર્મનાં વિધિ, દિવ્ય, દાતા અને પાત્ર એ ચાર અંગેની વિશેષતા ઉપર રહેલ છે. તેમાં વિધિ-વિશેષનું લક્ષણ એ છે કે ૧ ૮૬ મા પૃષ્ઠમાં આ લક્ષણ વિચારી ગયા છીએ છતાં પ્રસંગવશાત તે ફરીથી રજુ કરાય છે, Page #1052 -------------------------------------------------------------------------- ________________ فيفا ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. देशकाल सम्पच्छ्रद्धानादिक्रमरूपत्वं विधिविशेषस्य लक्षणम् । (૧૦) અર્થાત દેશ-સંપત્તિ, કાલ–સંપત્તિ, શ્રદ્ધા, સત્કાર વગેરે કેમ તે વિધિ-વિશેષ છે. તેમાં દેશસંપત્તિ એટલે સ્થાવર વગેરે જંતુઓના ઉપદ્રવથી રહિત દેશ. એટલે કે જ્યાં સ્થાવર વગેરે જીવોને ઉપદ્રવ ન હોય તેવાં રસોડાં વગેરે સ્થાનને દેશ-સંપત્તિ' કહેવામાં આવે છે. કાલ સંપત્તિથી એ સમજવાનું છે કે રાત્રિને સમય નહિ, પરંતુ પિતાને માટે બનાવવામાં આવેલ અનાદિ ચાર પ્રકારના આહારને વાપરવાને દિવસને ચગ્ય સમય અને તેમાં પણ ભેજનને વાતે ઉચિત કાળ અર્થાત્ જ્યારે પીરસનાર તૈયાર હોય એવી વિશેષ અનુકૂળતા. વળી અત્ર પૂર્વક અને પશ્ચાતકમને અભાવ અપેક્ષિત છે. શ્રદ્ધા એટલે ગુણીજનોને દાન આપવાની અભિલાષા. ઊભા થવું, બેસવાને આસન આપવું, વંદન કરવું વગેરે વિનય સાચવ તે “સત્કાર” છે. સત્કાર સહિત દેશ અને કાળને અનુસરીને શ્રદ્ધાપૂર્વક કલ્પનીય વસ્તુનું દાન દેવું તે “વિધિ છે. ટૂંકમાં કહીએ તે દેશકાલની ગ્યતાને લક્ષ્યમાં રાખીને તેમજ દાનને સ્વીકાર કરનારના સિદ્ધાન્તને આંચ ન આવે એવી ખપતી વસ્તન આનંદપૂર્વક અર્પણ કરવું તે વિધિ-વિશેષ છે. વળી દાન નિષ્કામ વૃત્તિથી અપાય છે તે વિશેષ હિતકારી છે, એટલે દાન આપતી વેળા આ લોક કે પાક સંબંધી સુખની ઇચ્છા ન રાખવી. તેવી ઈચ્છા ન રાખવાથી આત્માને સ્વાભાવિક આનંદ ખીલી ઊઠશે, કેમકે ખરો આનંદ તે આપણી પાસે જે વસ્તુ હોય તે બીજાના ઉપયોગમાં આવે તેમાં જ છે. વાસ્તુ દાન આપતી વેળા દાન લેનાર આપણે ઉપકાર માને, દુનિયામાં વાહવાહ કહેવાય કે પરભવમાં સુખ મળે એવી લાલસામાં લપટાવું ન જોઈએ. દ્રવ્ય-વિશેષનું લક્ષણ ___ अन्नादिद्रव्याणामेव सारजातिगुणोत्कर्षयोग्यतासम्पन्नरूपत्वं द्रव्यવિષય ક્ષન્ ! (૩૨). અર્થાત્ અન્ન વગેરે દ્રવ્યમાં પણ સાર, જાતિ અને ગુણના ઉત્કર્ષની એગ્યતાથી યુક્ત જે દ્રવ્ય હોય તે “ દ્રવ્ય-વિશેષ છે. અત્ર સાર એટલે જેમાંથી ગંધ, રસ વગેરે નષ્ટ ન થઈ ગયેલ હોય તેવા શાલિ, વીહિ, ઘઉં વગેરે “ જાતિ” કહેવાય છે. સુગંધી, લવણ, સિનગ્ધ, મધુર એ ગુણો જાણવા. એ સારાદિ જે દ્રવ્યમાં ઉત્કૃષ્ટપણે હેય તે “દ્રવ્ય-વિશેષ છે. દાનમાં અપાતી વસ્તુ એવી હેવી જોઈએ કે તે લેનાર પાત્રને તેની જીવનયાત્રામાં પુષ્ટિ કરનારી થઈ પડે અને તેના ગુણના વિકાસમાં નિમિત્તરૂપ બને. દાત-વિશેષનું લક્ષણ प्रतिग्रहीतरि अनसूयारूपत्वे सति त्यागादौ विषादाभावरूपत्वं दातृविशेषस्य लक्षणम् । (५३२) Page #1053 -------------------------------------------------------------------------- ________________ આસવ-અધિકાર અર્થાત જેને દાન અપાતું હોય તે વ્યક્તિમાં જે ગુણો હોય તેને દેષરૂપે જોવાની બુદ્ધિરૂપ અસૂયા જે દાતામાં ન હોય તેમજ દાન દેતી વેળા કે ત્યારપછી પણ જેના મનમાં જરા પણ ખેદ ન થાય તે દાતા “દાતૃ-વિશેષ છે. એટલે કે જે દાતા શ્રદ્ધા પૂર્વક, બહુમાન પુરસ્પર, અખિન્ન મનથી દાન દેતે હોય તે “દાતૃ-વિશેષ છે. પાત્ર-વિશેષનું લક્ષણ– सम्यग्दर्शनज्ञानचारित्रसम्पन्नरूपत्वं पात्रविशेषस्य लक्षणम् । (५३३) અર્થાત્ સમ્યગ-દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ર-ચારિત્રથી યુક્ત વ્યક્તિ તે “પાત્રવિશેષ છે. એટલે આવી વ્યક્તિને દાન દેવાથી તે દાનનો સદુપયોગ જ કરે, પુરુષાર્થનું જ તે અપ્રમાદિતપણે સેવન કરે, એવી આ પાત્રની વિશેષતા છે. આવા ઉત્તમ પાત્રને આપેલ દાનનું ફળ વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ છે એટલે કે એથી મેક્ષ પણ હથેલીમાં આવીને ઊભું રહે છે. tત ઇ. ૧૬. ૫. પણ, વીપુષિ-શાજવિજ્ઞાાઃ -જૈનાચાર્યજનક - सूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्यायतीर्थन्यायविशारदोपनामधारिणा प्रवर्तकश्रोमल. विजयेन विरचितस्य श्रीजैनतत्वप्रदीपस्य आस्रवाधिकारवर्णननामा ततीय उल्लासोऽनुवादादिपर्वकः समाप्तः ॥ ક ૯ Page #1054 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉલ્લાસ– બન્ધ ' અધિકાર આપણે ગત ઉલ્લાસમાં કાચિક, વાચિક અને માનસિક કર્મરૂપયોગ તે “આસ્રવ છે એવું આસવનું લક્ષણ તેમજ તેના પ્રકારનું કથન કર્યું. હવે “બધ” અધિકારનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં બાની ઉત્પત્તિ કંઈ આકસ્મિક નથી એટલે સૌથી પ્રથમ બન્ધનાં કારણેને નિર્દેશ કરતાં ગ્રંથકાર કર્થ છે કે'मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा इति पञ्च बन्धहेतवो भवन्ति । અર્થાત (૧) મિથ્યાદશન યાને મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાણ, (૪) કષાય અને (૫) યોગ એમ બન્ધનાં પાંચ કારણે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે મિથ્યાદશનાદિ પાંચે બધ-હેતુઓ એક જ છવમાં સમકાલે સંભવતા નથી કે જે હકીકત હિંસાદિ સર્વ પરિણામે પણ લાગુ પડી શકે છે. વિશેષમાં આ મિથ્યાદશનાદિ જે પાંચ બધુ-હેતુઓ છે તેમાં જે પૂર્વ હેતુ વિદ્યમાન હોય તે ઉત્તર હેતુ હવે જ જોઈએ; કિન્તુ ઉત્તર હેતુ હોય તે પૂર્વ હેતુ હોય પણ ખરે અને ન પણ હેય-એની ભજના સમજવી. અવિરતિનું પ્રમાદ અને કષાયથી પૃથકત્વ તત્વાર્થરાજ (પૃ. ૨૭) તરફ નજર કરતાં સમજાય છે કે પ્રમાદ અને અવિરતિ એ બે એક બીજાના પર્યાયરૂપ નથી એટલે કે એમાં વિશેષતા રહેલી છે, કેમકે ત્યાં સૂચવાયું છે તેમ વિરતિથી અલંકૃત વ્યક્તિમાં પણ ચાર જાતની વિકથા, ચાર પ્રકારના કષાય, પાંચ પ્રકારની ઇન્દ્રિય, નિદ્રા અને પ્રણયરૂપ પંદર પ્રકારનું પ્રમાદ સંભવે છે. એટલે કે અવિરતિના અભાવમાં પણ પ્રમાદના અસ્તિત્વ માટે અવકાશ છે. આથી અવિરતિ અને પ્રમાદને એક ન ગણતાં અત્ર પૃથ ગણ્યાં છે તે ન્યાય છે. એવી રીતે કષાય અને અવિરતિમાં પણ ફેર છે. જોકે બંને હિંસાદિ પરિણામરૂપ છે, તે પણ કષાય એ કારણ છે અને અવિરતિ એ કાર્ય છે એટલે કે કાર્યસ્વરૂપ હિંસાદિ અવિરતિથી કારણરૂપ કષાય ભિન્ન છે. આ પ્રમાણે જોતાં વિરતિ, પ્રમાદ અને કષાય એ ત્રણેનું પૃથક અસ્તિત્વ સ્વીકારવું પડે તેમ છે. એમાં મિથ્યાદર્શન અને રોગ ઉમેરતાં બહેતુઓની સંખ્યા પાંચની આવે છે. ૧ તત્વાર્થ ( અ. ૮, સુ. ૧)માં કહ્યું પણ છે કે “ નિશાનાવિતિgમારાથના કષતા ” ૨ જુઓ પૃ. ૭ર તેમજ પૃ. ૩૪૯, ૩ હિંસાદિ પરિણામરૂપે વિચાર કરતાં અવિરતિને કષાયમ અંતર્ભાવ શક્ય છે. અથવા તે કાર્યમાં કારણને ઉપચાર કરવાથી પણ અવિરતિને કષાયમાં સમાવેશ કરી શકાય તેમ છે. Page #1055 -------------------------------------------------------------------------- ________________ બન્ધ–અધિકાર. [ ચતુર્થ મિથ્યાત્વાદિ બન્ધ-હેતુઓને ઈન્દ્રિયાદિ આ સાથે અભેદ– આપણે તૃતીય કલાસમાં ઈન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયા એમ આસવના ભેરે દર્શાવી ગયા છીએ અને અહીં તે મિથ્યાત્વાદિ પાંચનું બન્યુના હેતુ તરીકે યાને આસવ તરીકે નિરૂપણ કરીએ છીએ તે આ બેને સમન્વય શી રીતે થાય તેને અત્ર વિચાર કરીશું. તત્ત્વાર્થરાજ (પૃ. ૨૯૪)માં સૂચવાયું છે તેમ મિથ્યાત્વને પચીસ પ્રકારની ક્રિયાઓમાં અંતર્ભાવ થાય છે અને પ્રમાદને આજ્ઞા વ્યાપાદન-ક્રિયા અને અનાકાંક્ષ-ક્રિયામાં સમાવેશ થાય છે. યોગને ઇન્દ્રિયમાં કે ક્રિયામાં અંતર્ભાવ કરી શકાય. અવિરતિ કહે કે અત્રત કહે છે તે એક જ છે. એટલે આ પ્રમાણે વિચારતાં મિથ્યાત્વાદિ બન્ધ-હેતુઓ ઇન્દ્રિયાદિ આસ્ત્રોથી જુદા નથી. મિથ્યાદર્શનાદિની જુદાં જુદાં ગુણસ્થાનમાં સંભાવના– દરેકે દરેક ગુણસ્થાનકમાં કંઈ પાંચે બન્ધહેતુઓ સંભવતા નથી. ફક્ત પ્રથમ ગુણસ્થાનમાં મિથ્યાદર્શનાદિ પાંચે સમુદાયરૂપે છે. બીજા, ત્રીજા અને ચોથા ગુણસ્થાનમાં અવિરતિ, પ્રમાદ, કષાય અને એગ છે. પાંચમામાં દેશથી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. છ ગુણસ્થાનમાં પ્રમાદ, કષાય અને યોગ એ ત્રણ છે. સાતમા, આઠમા, નવમા, દશમા અને અગ્યારમા ગુણસ્થાનમાં કષાય અને વેગ એમ બે છે. અગ્યારમામાં સત્તારૂપે કષાય છે પણ ઉદયમાં નથી એટલે ત્યાં પણ કષાય-પ્રત્યાયિક બન્ધ નથી. બારમા અને તેરમામાં કેવળ યોગ છે. ચૌદમાં ગુણસ્થાનમાં એકે બન્ડ-હેતુ નથી. એ તે અપુનબન્ધક છે. બન્ધનાં કારણોની સંખ્યા પરાવે મતાંતરે પ્રસ્તુત ગ્રંથકાર માટે ભાગે તવાર્થને અનુસરે છે એટલે એ અમૂલ્ય ગ્રંથના આઠમા અધ્યાયના આદ્ય સૂત્રમાં સૂચવેલા પાંચ બન્ધના હેતુઓવાળું કથન તેઓ અત્ર રજુ કરે તે સ્વાભાવિક છે, પરંતુ જૈન દાર્શનિક સાહિત્ય તપાસતાં આ ઉપરાંત બીજી બે પરંપરાઓ પણ જોવાય છે એટલે કે બન્ધના હેતુઓ તરીકે શ્રીઉમાસ્વાતિ અને તેમના અનુયાયીઓ ઉપર્યુક્ત પાંચને : નિર્દેશ કરે છે, કર્મગ્રન્થકાર તેમજ *તેમને પગલે ચાલનારાઓ પ્રમાદ સિવાયના ચારને એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગને બન્ધના હેતુરૂપે નિર્દેશ કરે છે અને ત્રીજી પરંપરા કષાય અને યોગ એ બેને જ બન્ધના હેતુ તરીકે ઉલ્લેખે છે.' આ પ્રમાણે જોકે બન્ધના હેતુની સંખ્યા પરત્વે ભેદ છે, પરંતુ તાવિક દષ્ટિએ વિચારતાં તે કેવળ અન્યાન્ય અપેક્ષા પૂર્વકનાં કથન જ છે, નહિ કે એક બીજાને ઉતારી કે તેડી પાડવાની વૃત્તિવાળાં એકાન્તિક કથને છે. એટલે કે એ પરસ્પર ભિન્ન જણાતી પરંપરાને સમન્વય થઈ શકે તેમ છે અને એ પરિસ્થિતિમાં એમાં સંખ્યા સિવાય કશો ભેદ જ રહેતું નથી. ૧ આ ઉપરથી મિથ્યાદર્શનાદિના કમની સકારણતા ફલિત થાય છે. ૨ જુઓ તત્ત્વાર્થસૂત્રનું વિવેચન પૃ. ૩૪૩-૩૪૪. ૩ જુએ ચતુર્થ કર્મગ્રન્થ ગા. ૫૦. ૪ જુઓ પંચસંગ્રહ (દા. ૪, ગા. ૧) તથા કર્મકાર્ડની ગા. ૭૮૬. ૫ જુઓ પાંચમો કમપ્રન્થ ( ગા. ૯૬ ). Page #1056 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૯૭૭ પ્રમાદ એ એક જાતને અસંયમ જ છે અને એથી એને કષાયમાં કે અવિરતિમાં અંત. ર્ભાવ કરી શકાય. આ દષ્ટિથી કમ પ્રકૃતિ વગેરે ગ્રંથમાં ફક્ત ચાર બધ-હેતુઓ ગણાવાયા છે. વળી બારીકીથી વિચાર કરતાં મિથ્યાત્વ અને અસંયમ એ બને કષાયના સ્વરૂપથી ભિન્ન જણાતા નથી. એથી આ દષ્ટિએ કષાય અને યોગ એ બેને જ બન્ધહેતુઓ ગણવામાં કશી હાનિ નથી. જ્યારે આ પ્રમાણે સમન્વય કરી શકાય છે તે સવાલ એ ઊભો થાય છે કે શા આધારે સંખ્યાભેદની જીદી જુદી પરંપરા ચાલી આવે છે ? આને ઉત્તર એમ અપાય છે કે કોઈ પણ કામ બંધાય ત્યારે તેમાં વધારેમાં વધારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ એ જે ચાર અંશેનું નિર્માણ થાય છે તેના જુદાં જુદાં કારણ કષાય અને વેગ એ બે છે. પ્રકૃતિ અને પ્રદેશ એ બે અંશેનું નિર્માણ ગને આભારી છે, જ્યારે સ્થિતિ અને અનુભાગ એ બે અંશેનું નિર્માણ કષાયને આભારી છે, આ રીતે એક જ કમમાં ઉત્પન્ન થતા પ્રકૃતિ આદિ ચાર અંશેના હેતુઓનું વિશ્લેષણ કરવાની દષ્ટિએ શાસ્ત્રમાં કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરાયું છે, અને આધ્યાત્મિક વિકાસની ઉતરતી ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મપ્રકૃતિઓની તરતમતાનું કારણ દર્શાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બન્ધહેતુઓને નિર્દેશ કરાયો છે. જે ગુણસ્થાને બન્ધહેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય તે ગુણસ્થાને કર્મપ્રકૃતિઓને તેટલું વધારે બધું હોય અને જ્યાં એ બન્ધહેતુઓ ઓછા હોય ત્યાં કર્મપ્રકૃતિઓને બબ્બે તેટલું ઓછું હોય. આ રીતે વિચારતાં એ વાત સ્પષ્ટ થાય છે કે કષાય અને વેગ એ બે હેતુઓનું કથન કરનારી પરંપરા કોઈ પણ એક જ કર્મમાં સંભવતા ચાર અંશેના કારણનું પૃથક્કરણ કરવા માટે છે, જ્યારે મિથ્યાત્યાદિ ચાર હેતુઓનું કથન કરનારી પરંપરા એ જુદાં જુદાં ગુણસ્થાને માં તરતમભાવ પામતા કર્મબન્ધના કારણને ઉકેલ કરવા માટે છે. પાંચ બન્ધહેતુઓની પરંપરાને આશય તે ચારની પરંપરા કરતાં જુદે જણાતું નથી અને જે હોય તે તે એટલા જ પૂરતું છે કે જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને બન્ધહેતુ વિષે વિસ્તારથી જ્ઞાન કરાવવું. આસવ અને બંધ એ બે તમાં પહેલું કયું?— આપણે ૯૭૫માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ મિથ્યાદશનાદિ પાંચ, કમબન્ધનાં કારણો છે અને એ બન્ધનાં કારણેને જ જૈન દર્શન “આસવ' કહે છે અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની સાથે સંબંધ ધરાવતી તન, વચન અને મનની પ્રવૃત્તિઓ જ શુભ કે અશુભ કર્મના આગમનનું કારણ હેવાથી આસવરૂપ છે. આ પ્રમાણે આસવ કમબન્ધનું કારણ છે અને કર્મબન્ય એ કાર્ય છે, વાસ્તે પહેલાં કારણ અને પછી કાર્ય હોવું જોઈએ એટલે કે પહેલાં આસવ અને પછી કમબન્ધ એ પ્રમાણે એ બે તને સ્થાન મળે છે. પરંતુ આમ માનવા જતાં એ વધે આવે છે કે અન્ય સિવાય આસવ માટે અવકાશ જ નથી; એથી કરીને પહેલાં કર્મબન્ધ અને પછી આસવ એમ સ્વીકારવું જોઈએ અને તેમ સ્વીકારવા જતાં તે આવને કર્મબંધને હેતુ માન અસંગત કરે છે. કેમકે કદી પણ પહેલાં કાર્ય અને પછી હેતુ એ કાર્ય-કારણને ક્રમ હેઈ શકતો નથી. માટે આસવ અને કમબન્ધ એ બેનાં સ્થાન શી રીતે માનવાં ઉચિત છે એ પ્રશ્ન જરૂર ઊભું રહે છે. આને ઉત્તર એ છે કે જેમ બીજ અને ઝાડ એ બેમાં પહેલું કયું અને પછી કયું એ પ્રશ્નનો 198 Page #1057 -------------------------------------------------------------------------- ________________ બ -અધિકાર. { ચતુર્થ આરે આવે તેમ નથી, પરંતુ બે પ્રવાહ અનાદિ કાલથી વહ્યા કરે છે તેમ આસ્રવ અને બન્થમાં પહેલું કયું અને પછી કયું એ વાતને અંત આવે તેમ નથી, એ તે પ્રવાહરૂપે અનાદિ કાલથી નિરંતર ચાલૂ જ છે. આસ્રવ અને કર્મબન્ધ એ બંને પ્રવાહરૂપે અનાદિ હેવાથી એના પૂર્વાપરને કમ પણ અનાદિ સમજ. હા એટલું ખરું કે વર્તમાનકાળના આમ્રવને હેતુ પૂર્વ કાળને કમબન્યું છે અને થનારા કર્મબન્ધને હેતુ આ વર્તમાન કાળને આસવ છે. પૂર્વ કાળના બન્ધની અપેક્ષાએ વર્તમાન કાળને આસવ કાર્યરૂપ છે અને એ જ કાર્યરૂપ આસ્રવ ભાવિ કમબન્ધની અપેક્ષાએ કારણરૂપ છે. એ જ દષ્ટિએ અહીં આસવને કમબન્ધને હેતુ કહ્યો છે, માટે આસવ અને અન્યના ક્રમમાં કોઈ જાતને વધે કે કઇ પ્રકારની આપત્તિ આવે તેમ નથી. મિથ્યાદર્શનનું સ્વરૂપ અને તેના બે પ્રકારે – હવે આપણે એક પછી એક મિથ્યાદર્શનાદિ બન્ધ–હેતુઓની વ્યાખ્યા કરીશું. તેમાં સૌથી પ્રથમ મિથ્યાદર્શનનો વિચાર કરીએ. મિથ્યાદર્શન કહે કે મિથ્યાત્વ કહે તે એક જ છે. એનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિઃશે છે – मिथ्यात्वमोहनीयकर्मपुद्गलसाचिव्यविशेषादात्मपरिणामविशेष - रूपत्वं मिथ्यात्वस्य लक्षणम् । (५३४) અર્થાત્ મિથ્યાત્વ-હનીયરૂપ કમ–પુદગલની પ્રધાનતાને લીધે આત્મામાં જે પરિણામ ઉદ્ભવે છે તે “મિથ્યાત્વ” છે. અન્ય રીતે વિચારીએ તે સર્વ પ્રરૂપિત તત્વને વિષે શ્રદ્ધાને અભાવ એ “મિથ્યાત્વ” છે. અર્થાત્ સમ્યગ્દર્શન એ પદાર્થનું વાસ્તવિક શ્રદ્ધાન હોવાથી એનું સ્વરૂપ સમ્યગ્દર્શનથી ઉલટું છે. એ મિથ્યાદર્શન બે પ્રકારનું સંભવે છે –(૧) પદાર્થને વિષે યથાર્થ શ્રદ્ધાનના અભાવરૂપ અને (૨) અયથાર્થ વસ્તુના શ્રદ્ધાનરૂપ. આ બેમાં ખાસ ફેર એટલે જ છે કે પહેલું તદ્દન મૂઢ દશામાં પણ હોય, જ્યારે બીજું તે વિચારદશામાં યાને સમજુ અવસ્થામાં જ હોય. વિચારશકિતને વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કઈ એક જ દષ્ટિને ખોટી રીતે વળગી રહેવામાં આવે ત્યારે વિચારદશા હોવા છતાં અતવના પક્ષપાતને લઈને એ દષ્ટિ “મિથ્યાદશન” કહેવાય છે. એ ઉપદેશજન્ય હોવાથી “અભિગૃહીત” કહેવાય છે. વિચારદશા વિકસ્વર ન થઈ હોય ત્યારે અનાદિકાલીન આવરણના બાણને લીધે ફક્ત મઢતા હોય છે. આવા સમયે જેમ તવનું અશ્રદ્ધાન નથી તેમ અતરનું પણ શ્રદ્ધાને નથી. એ વખતે માત્ર મઢતા હોઈ તત્તવનું અશ્રદ્ધાન કહી શકાય. એ નૈસર્ગીક હોવાથી યાને ઉપદેશથી નિરપેક્ષ હોવાને લીધે “અનભિગ્રહીત ” કહેવાય છે. દષ્ટિ કે પંથના બધા એકાંતિક કદાગ્રહ * અભિગૃહીત મિથ્યાદશન” છે. આને સંભવ મનુષ્ય જેવી વિચારમાં વિકસિત બનેલી જાતિમાં Page #1058 -------------------------------------------------------------------------- ________________ غی ઉલ્લાસ ] આહત દર્શન દીપિકાં. છે, જ્યારે અનભિગ્રહીત મિથ્યાદર્શનને સંભવ કીટ, પતંગ વગેરે મૂચ્છિત ચૈતન્યવાળી જાતિઓમાં છે. પ્રસ્તુત ગ્રંથકારે પણ મિથ્યાત્વના અભિગૃહીત અને અનભિગ્રહીત એવા બે પ્રકારે સૂચવ્યા છે. તેમાં અભિગ્રહીત મિથ્યાત્વનું લક્ષણ તેમણે નીચે મુજબ નિઃશ્ય છે – ___ मत्यज्ञानादिना परिकल्पयतोऽसम्यग्दर्शनपरिग्रहविषयको योऽयं 'तदेव सत्यम्' इत्यभ्युपगमः, तत्प्रतिपत्त्या गृहीतमिथ्यात्वरूपत्वं, मत्यज्ञानादिनाऽभ्युपेत्यासम्यग्दर्शनविषयकपरिग्रहरूपत्वं वाऽभिगृहीतનિષ્ણારવર્ણ અક્ષમ્ (રૂષ) અર્થાત મતિ-અજ્ઞાનાદિ વડે કલ્પના કરનારા (જને), બેટા મતેના સમૂહમાંથી આ દર્શન જ સત્ય છે એવી માન્યતા ધરાવે છે તેમની તે માન્યતા “અભિગૃહીત મિથ્યાત્વ” કહેવાય છે. અથવા મતિ-અજ્ઞાનાદિ વડે ગ્રહણ કરાયેલ અયથાર્થ દર્શન સંબંધી જે સ્વીકાર તે “અભિગૃહીત મિથ્યાત્વ' છે. આ પ્રકારના મિથ્યાત્વથી વાસિત વ્યક્તિ “મિથ્યાત્વી” કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં આ ઉપદેશજન્ય (નહિ કે નૈસર્ગિક) મિથ્યાત્વથી યુક્ત એવા પાખંડીઓની સંખ્યા સૂત્રકૃતાંગ (ધ્રુ. ૧, ૧, ૧૨)ની ૧૧મી નિયુક્તિમાં ૩૬૩ની સૂચવાઈ છે, જ્યારે બૌદ્ધ ગ્રંથમાં ૬૩ ને ઉલ્લેખ છે. અભિગૃહીત મિથ્યાત્વની અપેક્ષા અનુસાર ૧ આ રહ્યો એ ઉલ્લેખ " असियसयं किरियाणं अक्किरियाणं च होइ चुलसीती। મન્નાના પત્તી જોઇ ૧૨૬ છે ” [ અત્યfષના રાતે ઉજવાયાવિરામક્રિયા વિના જ મકર રતુતિઃ | સંજ્ઞાનિકar: Esfgઈનવિજાનાં જ દાવિંત ] . ૨ મહર્ષિ બુદ્ધના સમયમાં જુદા જુદા ૬૩ ૫થો હતા એમ સુત્તનિપાતના સભિયસુત્તની ર૯ મી ગાથાની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી સમજાય છે – " यानि च तीणि यानि च सहि समणप्पवदितानि." [ પાર કીfજ ચાઈન ૪ દિઃ જagarદતાનિ ] અર્થાત ત્રણ અને સાઠ એટલે ત્રેસઠ મત હતા. આમાં બૌદ્ધ મતને પણ સમાવેશ થતો હોય એમ જણાય છે, કેમકે પાલી સાહિત્યમાં અનેક સ્થળે “ ત્રાદિ રિદ્રિતાનિ ” એટલે બાસઠ પને ઉલેખ નજરે પડે છે. આ બાસઠ પંથના શ્રમણોના મતે વિગતવાર બતાવવાનો પ્રયત્ન દીઘનિકાયના પહેલા બ્રહ્મજાલ નામના સૂત્રમાં કરવામાં આવ્યું છે, પરંતુ તે કૃત્રિમ છે. જે સમયે એ સૂત્ર લખાયું હશે તે સમયે તેના રચનારને બુદ્ધના સમયમાં જે શ્રમણુપંથે અસ્તિત્વ ધરાવતા હતા તેને વિષે ૬રની સંખ્યા સિવાય બીજી માહિતી બહુ જ થોડી હશે એમ લાગે છે. જુઓ પ્રો. રાજવાડેના બ્રહાજાલસુત્તનું પરિશિષ્ટ તેમજ પુરાતત્વ (પુ. ૨, પૃ. ૨૪૨ છે. Page #1059 -------------------------------------------------------------------------- ________________ Lo બન્ધ-અધિકાર. [ ચતુ આના (૧) અજ્ઞાનવાદી, (૨) ક્રિયાવાદી, (૩) અક્રિયાવાદી અને (૪) વિનયવાદી એમ ચાર વિભાગે પાડવામાં આવ્યા છે. તેમાં આ ગ્રંથકાર કર્થ છે તેમ યુદ્ધના શિષ્ય પ્રમુખ અજ્ઞાનવાદીઓની સંખ્યા ૬૭ ની છે. સાકલ્ય ( શાલ્ય ), વલ્કુલ, ( માશ્કેલ ), સાત્યમુગ્નિ, ચારાચણુ, માધ્યન્દિન, માદ, પિપ્પલાદ ( પિપ્પલાદ), બાદરાયણ, જૈમિનિ, વસ્તુ વગેરેને અજ્ઞાનવાદીમાં અંતર્ભાવ કરાય છે, ક્રિયાવાદીના ૧૮૦ ભેદો છે. તેમાં મરીચિ, કુમાર, કપિલ, ઊલૂક, ગાગ્ય વગેરે ક્રિયાવાદી છે. અક્રિયાવાદીના ૮૪ પ્રકારો છે.પ કીલ (!), કાšવિદ્ધિ, કાશિક વગેરે અક્રિયા વાદીઓ છે. વિનયવાદીના ૩૨ ભેદો છે. વશિષ્ટ(વસિષ્ઠ), પારાશર, જાતુ(ત)કણું, વાલ્મીકિ, રામ, સત્યદત્ત, વ્યાસ, ઇલાપુત્ર વગેરેને વિનયવાદી જાણુવા, વિવિધ વાદા અને તેના મુખ્ય અનુયાયીઓના પરિચયને લગતું સાહિત્ય-~~ આ સૂત્રેા યાને અ ંગો પૈકી દૃષ્ટિવાદમાં જ વિશેષે કરીને અજ્ઞાનવાદ, ક્રિયાવાદ, અક્રિયાશ્રમણાનુ ધ્યેય ઐહિક દુઃખાથી મેક્ષ મેળવવાનું હતું, પરંતુ તે કેવી રીતે મેળવવા એ વિષે વિલક્ષણ મતભેદ થવાથી ઉપર જાવેલા ૬૨ મતભેદ્ય યાને પથા ઉત્પન્ન થયા હતા. આમાંના કેટલાક વખત જતાં એક ખીજામાં મળી ગયા. આમાંથી જે છ પથા બીજા શ્રમણપ થાને પછવાડે પાડી આગળ ધસ્યા હતા, તે નીચે મુજબ છેઃ-~~ (૧) અક્રિયાવાદ, (૨) સસારશુદ્ધિવાદ અથવા નિયતિવાદ, (૩) ઉચ્છેદવાદ (૪) અન્યાન્યવાદ, (૫) ચાતુર્યંમસવરવાદ અને (૬) વિક્ષેપવાદ. આ છએ વાદનું સ્વરૂપ દીઘનિકાયના સામ---ફલસુત્તમાં મળે છે. એને સારાંશ પુરાતત્ત્વ (પુ, ૨, પૃ. ૨૩-૨૪૭ )માં આપેલા છે. વિશેષ માહિતી માટે દીઘનિકાયનું પ્રા. રાજવાડૅકૃત મરાઠી ભાષાંતર (ભા. ૧, પૃ. ૫૬-૬૫) તેમજ સામ અલમુત્તનુ પરિશિષ્ટ જોયુ. આ વાદના પૂરણ કસ્સપ, મલિ ગાસાલ, અજિતકેસમ્પલ પધÄાયન, નિગઠનાતપુત્ત અને સજય એલટ્ઠપુત્ત એ અનુક્રમે નાયકા યાને આચા હતા. મહષિ યુદ્ધના નિર્વાણ પછી ૯૫૦ વર્ષે લખાયેલી અદ્રેકથા (આઠ કથા)માં આ આચાર્યાના પુષ્કળ ઉપહાસ કરાયેલા છે. ૧ મહાત્મા બુદ્ધે (૧) સમ્રાય-િિ ( સત્કાયષ્ટિ ), (૨) વિચિકિા ( વિચિકિત્સા ) અને (૩) સીલöત ( શીલવત ) એમ જે દાર્શનિક વિચારોના ત્રણ વિભાગા પાડયા છે તે અનુક્રમે અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ સાથે સરખાવી શકાય. ઉત્તરાધ્યયન ( અ. ૧૮, ગા. ૨૩ ) તેમજ સૂત્રકૃતાંગ (૧-૧૨-૪ )ના ઉપરથી ડૅ. અરુ એવુ અનુમાન કરે છે કે મહાવીરના શિષ્યા નિવેદન કરે છે તેમ મહાવીરે પોતાની પતિને ક્રિયાવાદ કહી અને બાકીનાની પદ્ધતિને અક્રિય, અણ્ણાન અને વિનય એ ત્રણમાં વિભક્ત કરી, ૨, ૪-૬ જુઓ ૯૭૯ મા પૃષ્ટગત પ્રથમ ટિપ્પણ, ૩ ક્રાંસમાં આપેલાં નામેા શુદ્ધ છે. અત્ર આપેલ નામવાળી વ્યક્તિઓની તેમજ બીજીની પણ માહિતી માટે તત્ત્વા ( ભા. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના જોવી. Page #1060 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૯૮૧ વાદ, ઈશ્વરવાદ, નિયતિવાદ, શુન્યવાદ, વિજ્ઞાનવાદ, અદ્વૈતવાદ વગેરે અનેક વાદોને લગતી ચર્ચા હતી. આથી કરીને તે દૃષ્ટિવાદની વ્યુત્પત્તિ દર્શાવતાં તત્વાર્થ (અ. ૧, સૂ. ૨૦)ની બૃહ૬ વૃત્તિ ( પૃ. ૯૧)માં તેના કર્તા શ્રીસિદ્ધસેનગણિએ કહ્યું છે કે – “છીના-ન્માનિશાહીનાં વસ્ત્ર પ્રદાન થતા દgિવારા આ દષ્ટિવાદના તે આજે દુર્ભાગ્યે દર્શન પણ અશક્ય છે. એટલે આ વાદે માટે આગમ તરીકે તે ‘સૂત્રકૃતાંગ જોઈ સંતોષ માનવો પડે છે. પ્રાચીનતામાં ઉતરતી કટિમાં એના પછી એની નિર્યુક્તિને મૂકી શકાય તેમ છે. આગમ જેવા સન્માન્ય ગણુતા સન્મતિતકમાં પણ આ વાદની ઝાંખી થાય છે. વાર્થ (અ. ૮, સૂ. ૧)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૧૨૨-૧૨૩)માં અજ્ઞાનવાદ વગેરે પ્રસ્તુત ચાર વાદનું ટુંક વરૂપ અને તેના કેટલાક અનુયાયીઓનાં નામે નિર્દેશ ૧ ઘનિર્યુક્તિની વૃત્તિના આઠમા પત્રમાં આને ઉદ્દેશીને કહ્યું છે કે – “કથાનુણોન: વરત્તરપર્યાસ્ટોરન્નાઃ ર દિવાર, જાકાત અનાથ सम्मत्यादिरूपश्च ।" અર્થાત દ્રવ્યાનયોગ એ કોઈ પણ પદાર્થ ( પ્રમેય )ને લગતી, શું એ સત છે કે અસત છે, શું એ નિત્ય છે કે અનિત્ય છે ઇત્યાદિ ચર્ચારૂપ છે. આ દ્રવ્યાનુયોગને વિષય દૃષ્ટિવાદ નામના લુપ્ત થયેલા બારમા અંગમાં મુખ્ય સ્થાન ભોગવે છે. વળી અનાર્ષ એટલે અતીન્દ્રિય જ્ઞાનથી રહિત એવા શ્રતજ્ઞાનીને હાથે રચાયેલા સભ્યતિતકમાં પણ દ્રવ્યાનુયોગ ઠાંસી ઠાંસીને ભરેલ છે. અત્રે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે જેને જેને “ દ્રવ્યાનુયોગ ' કહે છે તેને બ્રાહ્મણે પ્રાયઃ “ તત્વજ્ઞાન' કહે છે અને બૌદ્ધો મોટે ભાગે એનો “ અભિધમ્મ ' શબ્દથી વ્યવહાર કરે છે. ૨ આ દિતીય અંગમાં સ્વસમયની અને પરસમયની વિસ્તૃત પ્રરૂપણ છે. એમાં લગભગ નીચે મુજબના ત્રેવીસ વિષય વિષે ચર્ચા છે. (૧) પંચમહાભૂત, (૨) એકાત્મ, (૩) તજજીવ-ત૭રીર, (૪) અકારક, (૫) આત્મષ, (૬) પંચસ્કંધ, (૭) ચતુર્ધાતુ, (૮) નિયતિ, (૯) ભિક્ષુકર્મ, (૧૦) કૃત, (૧૧) અવતાર, (૧૨) સિદ્ધઅરોગ, (૧૩) લેક, (૧૪) સુબેન સુખ, (૧૫) સ્ત્રીસંગ, (૧૬) મુક્તિસાધન, (૧૭) ક્રિયા, (૧૮) અક્રિય, (૧૯) વિનય, (૨૦) અજ્ઞાન, (૨૧) હિંસા, (૨૨) વેદ અને (૨૩) હસ્તિતાપસ. આમાંનાં કેટલાંક નામ સૂત્રકારે, કેટલાંક નિયુક્તિકારે, કેટલાંક ટીકાકારે અને કેટલાંક મૂળમાં કહલા ભાવ ઉપરથી પં. બેચરદાસે જ્યાં છે. આ દરેક વાદ (મંતવ્ય)ના સંક્ષિપ્ત સ્વરૂપ માટે જુઓ પુરાતત્તવ ( પુ. ૩, પૃ. ૧૧૫-૧૨૮ ) અને અજૈન દર્શનમાંના એવા વાદેનાં નામનિર્દેશાદિ માટે જુઓ તવાર્થ (વિ. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના. Page #1061 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ બન્ધ-અધિકાર. | ચતુર્થ છે. આચાર તેમજ સૂત્રકૃતની શ્રીશીલાંકસૂરિકૃત ટીકાઓમાં તેમજ નયચક્ર, અનેકાન્તજયપતાકા અને સ્વાદ્વાદરત્નાકર જેવા તાર્કિક ગ્રંથોમાં પણ આ વાદે વિષે વર્ણન મળી આવે છે. પ્રવચનસારોદ્ધાર, તર્ક રહસ્યદીપિકા વગેરેમાં પણ આનું ચિત્ર આલેખાયેલું છે. દિગંબર સાહિત્યમાં તવાર્થરાજ (પૃ. ૫૧; ૨૯૪)માં તેમજ તત્વાર્થપ્લેક (પૃ. ૪૭૪)માં પ્રસ્તુત વાદે અને એના મુખ્ય અનુયાયીઓને નામે લેખ છે, પરંતુ એ સાહિત્યમાં એથી પ્રાચીન કે ગ્રન્થમાં એ અનુયાયીઓને પરિચય હોય તો તે કયાં છે તેની મને ખબર નથી. સૂત્રકૃતાંગ અને અજ્ઞાનવાદ– આ વાદના સંબંધમાં સૂત્રકૃતાંગ (ધ્રુ. ૧, અ, ૧, ૩, ૨, ગા. ૧૪–૧૬)માં કહ્યું છે કે કેટલાક બ્રાહ્મણ અને શ્રમણ એ બધા એમ કહે છે કે બધાં જ્ઞાન પરસ્પર વિરુદ્ધ છે અને એથી એ અસત્ય છે, સંસારમાં પણ જે બધાં પ્રાણીઓ છે તે કઈ બરાબર જાણતા નથી. જેમ આર્ય ભાષાને નહિ સમજનારે મ્યુચ્છ કેવળ આયનાં વચનને અનુવાદ કરે છે પણ કઈ સમજતો નથી એટલે તેના હેતુની અપેક્ષાથી અજ્ઞાત છે તેમ બધા લોકો પોતપોતાની પરંપરામાં ઉતરી આવેલાં તને કેવળ અનુવાદ કરે છે, પણ એને કશો હેતુ સમજતા નથી અર્થાત કઈને કઈ પ્રકારને ચક્કસ નિશ્ચય થતું નથી માટે અજ્ઞાન એ જ શ્રેય છે. વિશેષમાં આ દ્વિતીય અંગ (શુ. ૧, અ ૧૨, ૧ સૂત્રકૃતની ટીકાના ૨૦૮મા અને ૨૦૯મા પત્રમાં કહ્યું છે કે – “एषां च क्रियावाद्यादीनां स्वरूपं तन्निराकरणं चाचार टीकायां विस्तरेण પ્રતિપાદિતfમતિ ને પ્રતwતે '' અર્થાત ક્રિયાવાદી વગેરેનું સ્વરૂપ તેમજ તેમના મતનું નિરસન આચારની ટીકામાં વિસ્તારથી આપેલું છે એટલે અહીં તેને ઊહાપોહ કરવામાં આવતું નથી. આથી એ ફલિત થાય છે કે શ્રીશીલાંકરિએ આચારની ટીકા રમ્યા બાદ સૂત્રકૃતની ટીકાની રચના કરી છે. २ " माहणा समणा पगे, सब्वे नाणं सयं वये । सञ्चलोगे वि जे पाणा न ते जाणंति किंचण ॥१४॥ मिलक्खू अमिलक्खुस्त, जहा वुत्ताणुभासए । ण हेउं से विजाणाइ, भासि तऽणुभासए ।। १५ ॥ पवमन्नाणिया नाणं, पयंता वि सय सयं । निच्छयत्थं न याति, मिलक्खु डब अबोहिया ॥१६॥" [ viદના: (ઝાલrfષri ) થworrઃ (પfarmwfથશે.) જે સર્વે ज्ञानं स्वकं वदन्ति । सर्वलोकेऽपि ये प्राणा न ते जानन्ति किश्चन ॥ 5: ( કાર્યપાષાનમg ) અ ઝહ્ય કથા ૩જાનનમા | न हेतुं तस्य विजानाति भाषितं तदनुभाषते ॥ एबमज्ञानि का ज्ञानं बदन्तोऽपि स्वकं स्वकम् । निश्वयार्थ न जानन्ति म्लेच्छ इवाबोधिकाः ॥ ] 3 Ignorance is bliss Page #1062 -------------------------------------------------------------------------- ________________ Bela ] આહંત દર્શન દીપિકા. ગા. ૨)માં કહ્યું છે કે અજ્ઞાનવાદીઓ કુશળ છતાં અસંસ્તુત છે, તેઓ વિચિકિત્સાના પારને પામેલા નથી. એ અકોવિદ અકે વિદો સાથે વગર વિચાર્યું બેટું બોલે છે. સૂત્રકૃતાંગ અને કિયાવાદ सूत ( श्रु. १, २म. १२, २३॥ ११)मा ४थु छ ॐ (जियावादी ) मेवामा બ્રાહ્મણ અને શ્રમણે લેકનું સ્વરૂપ બરાબર સમજીને આ પ્રમાણે કહે છે કે દુઃખ સ્વયંકૃત છે, અન્યકૃત નથી. સૂત્રકૃતાંગ અને અકિયાવાદ– સત્રત (શ્રુ. ૧, અ. ૧૨, ગા. ૫-૭)માં કહ્યું છે કે અકિયાવાદીઓ અક્રિયાને કહે છે. તેઓ પોતે જણાવેલાં તત્વમાં ચોક્કસ નથી. કેઈ કંઈ પૂછે તે તેઓ કશું કહી શકતા નથી, આ બે પક્ષવાળું છે, આ એક પક્ષવાળું છે એમ કહ્યા કરે છે. કર્મનાં છ આયતન કહે છે. અબુઝ એવા અક્રિયાવાદીએ જુદું જુદું કહે છે. તેઓ કહે છે કે સૂર્ય ઉગતું નથી કે આથમતે १ “ अण्णाणिया ता कुसला वि संता, असंथुया णो वितिगिच्छतिन्ना। अकोविया आहु अकोवियेहि, अणाणुवीइत्तु मुसं वयंति ॥२॥" [ अज्ञानिकास्ते कुशला अपि सन्तोऽसंस्तुता न विचिकित्तातीर्णाः । अकोविदा आहुरकोविदैरनुविचिन्त्य मृषा पदन्ति ॥1 २ " ते एबमक्खंति समिञ्च लोग, तहा तहा(गया) समणा माहणा य । सयंकडं णन्नकडं च दुक्खं, आहेसु विजाचरणं पमोक्खं ॥ ११ ॥" [ ते एवमाख्यान्ति समेत्य लोकं तथा तथा(गताः) श्रमणा माहनाश्च । स्वयं कृतं नान्यकृतं च दुःखमाहुः विद्याचरणं प्रमोक्षमिति ॥ ] 3 “ संमिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होइ अणाणुवाई । इमं पक्ख इममेगपक्खं, आइंसु छलाययणं च कम्मं ॥५॥ ते एवमक्खंति अबुज्झमाणा, विरूवरूवाणि अफिरियधाई। जे मायइत्ता बहवे माणसा, भमंति संसारमणोवदगं ॥ ६ ॥ णारचो उप ण अत्थमेति, ण चंदिक्षा घड्ढति हायती का। सलिला ण संदंति ण वंति वाया, वंझो णियंतो कसिणेहु लोप ॥७॥" [मम्मिश्रीभावं च गिरा गृहीते स गद्गदितभाषी भवति अज्ञानवादी। इदं विपक्षमिदमेकपक्षमाहुः षडायतनं च कर्म ॥ ते एवमाख्यान्ति अबुध्यमाना विरूपरूपाणि अक्रियावादी । ये आदाय बहवो मनुष्या भ्रमन्ति संसारमनवदग्रम् ॥ नादित्य उदेति नास्तमेति न चन्द्रमा वर्धते हीयते वा। सलिलानि न स्यन्दन्ते न वान्ति वाता वन्ध्यो नियतः कृत्स्नः खलु लोकः॥] ૪ પાંચ ઇન્દ્રિયો અને આશ્રવ–ધાર. Page #1063 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અન્ય અધિકાર. [ ચતુ નથી, ચંદ્ર વધતા નથી કે ઘટતા નથી, પાણી ઝરતાં નથી, વા વાતા નથી, સમગ્ર લેાક વધ્યું અને નિયત છે. સ્થાનીંગ ( સ્થા. ૪, ઉ. ૪)માં અક્રિયાવાદના નીચે મુજબ ‘આઠ પ્રકારો સૂચવાયા છેઃ-~~( ૧ ) એકકા(એક)વાદી, ( ૨ ) અણુિકા(અનેક)વાદી, ( ૩ ) મિતવાદી, ( ૪ ) નિમિત્તવાદી, ( ૫ ) સાય(શાશ્ર્વત)વાદી, ( ૬ ) સમુચ્યેય(૪)વાદી, ( ૭ ) ણાય(નિયત)વાદી અને ( ૮ ) જી-(ન) સતિ-પરલેાકવાદી, આના પ્રસ્તુત અક્રિયાવાદના ભેદો સાથે શે। સંબંધ છે તે જાણવુ' ખાકી રહે છે. આ સ’બધમાં કોઇએ પ્રયાસ કર્યાં જાણવામાં નથી. સૂત્રકૃતાંગ અને વિનયવાદ—— સૂત્રકૃત (શ્રુ. ૧, અ. ૧૨, ગા. ૩ )માં કહ્યું છે કે જે આ અનેક વિનયવાદી છે. તે સત્યને અસત્ય સમજે છે, અસાધુને સાધુ કહે છે. વિનયવાદનું વિકૃત સ્વરૂપ— સરસ્વતી માસિક ( વ. ૧૩, અ. ૧, પૃ. ૧૮૦ )ના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી એ જાણી શકાય છેઃ— " इसके बाद, सब प्राणियों में भगवान् की भावना दृढ करने और अहंकार छोडने के इरादे से प्राणिमात्र को ईश्वर समझ कर आपने साष्टांग प्रणाम करना शुरू किया । जिस प्राणि को आप आगे देखते उसी के सामने उस के पैरों पर आप जमीन पर लेट जाते ! इस प्रकार ब्राह्मण से ले कर चाण्डाल तक और गौ से ले कर गधे तक को आप साष्टांग नमस्कार करने लगे. " ૧ આ સંબંધમાં જુઓ મુણ્ડક-ઉપનિષદ્ ( ૨-૨-૧૦ ), કંડ-ઉપનિષદ્ ( ૫-૧૫ ) અને શ્વેતાશ્ર્વત-ઉપનિષદ્ ( ક્રુ-૧૪ ). ૨ દીઘનિકાયના બ્રહ્મજાલમુત્તમાં જે નીચે મુજબના આ ભેદ્ય દવાયા છે. તે આ સાથે સરખાવાયઃ——- ( ૧ ) અમરા-વિક્ષેપિક, ( ૨ ) સસતવાદી, ( ૩ ) એકચ્ચસરસતવાદી, ( ૪ ) અંતાનતિક, ( ૫ ) અધિચ્ચસમુપન્તિક, (૬) ઉદ્ધૃમાધાતનિક, ( ૭ ) ઉચ્છેદવાદી અને ( ૮ ) દિ‰ધમ્મનિબ્બાનવાદી. અર્થાત્ ( ૧ ) અમરાવિક્ષેપ, ( ૨ ) શાશ્ર્વતવાદી, ( ૩ ) એકત્યશાશ્ર્વતવાદી, ( ૪ ) અન્તાનન્તિક, ( ૫ ) અધીત્યસમુત્ત્પનિક, ( ૬ ) ઊમાત્રાતનિક, ( ૭ ) ઉચ્છેદવાદી અને ( ૮ ) દૃષ્ટધર્મીનિર્વાણવાદી ૩ " सवं असचं इति चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता । जेमे जणा वेणइया अणेगे, पुट्ठा वि भावं विणईसु णाम ॥३॥” [ सत्यमसत्यमिति चिन्तयन्तोऽसाधुं साधु मित्युदाहरन्तः । इमेजन वैनयिका अनेके पृष्टा अपि भावं व्यनैषुः नाम ॥ ] Page #1064 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] ક્રિયાવાદીના ૧૮૦ ભેદી ઇત્યાદિ— ક્રિયાવાદના ભેદોનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય તે માટે આપણે તત્ત્તા ( અ. ૭, સૂ ૧૮ )ની વૃત્તિ ( પૂ. ૧૦૦-૧૦૧ )ના આશ્રય લઈશુ. જીવ, અજીવ, આસવ, અન્ધ, સવર, નિરા, પુણ્ય, પાપ અને મેક્ષ એ નવ પદાર્થો પરિપાટી પૂર્વક લખી એ દરેકની નીચે સ્વતઃ અને પરતઃ એમ એ એ શબ્દો સ્થાપન કરવા. વળી આ દરેક શબ્દની નીચે નિત્ય અને અનિત્ય શબ્દો સ્થાપવા અને એ પ્રત્યેકની નીચે કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એમ પાંચ પાંચ શબ્દો સ્થાપવા. આ સ્થાપનાનું દિગ્દર્શન કેટલેક અંશે નીચે મુજબ ઉપસ્થિત કરાય છેઃ— અજીવ માસવ અન્ય સવર નિર્જરા પુણ્ય પાપ માક્ષ સ્વતઃ જીવ આ ત દશ ન દીપિકા પરતઃ સ્વતઃ નિત્ય ૧અનિત્ય નિત્ય અનિત્ય નિત્ય અનિત્ય પરતા કાળ સ્વભાષ નિયતિ ઈશ્વર આત્મા કાળ સ્વભાવ નિયતિ ઈશ્વર આત્મા આ પ્રમાણે વિચારતાં જીવના વીસ ભેદો થયા. એવી રીતે અજીવાદિ આઠ પદાર્થોં પૈકી પ્રત્યેકના વીસ વીસ ભેદો જાણવા. અર્થાત્ કુલે ૧૮૦ ભેદો ક્રિયાવાદના થયા. આ પ્રમાણે અજ્ઞાનવાદ વગેરેના ભેદો ઘટાવી લેવા, જેમકે અજ્ઞાનવાદ માટે પુણ્ય અને પાપ સિવાયના સાત પદાર્થોના વિચાર કરવા. આત્માનુ' અસ્તિત્વ નહિ હાવાથી નિત્ય અને અનિત્ય એવા ભેદો માટે અવકાશ રહેતા નથી. કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર, આત્મા અને યદૃચ્છા એમ છ દષ્ટિએ પ્રત્યેકને વિચાર કરતાં ૭ × ૨ x ૬ = ૮૪ ભેદો અજ્ઞાનવાદના થાય છે, ૨૫ જીવાઢિ પદાર્થોં ઉપરાંત ઉત્પત્તિના વિચાર કરતાં અજ્ઞાનિકના ૬૭ યાને ૯ × ૭ + ૪ પ્રકારો ઉદ્ભવે છે. જેમકે જીવાદિ નવ પદાના સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ, અવાચ્યત્વ, સદવાચ્યત્વ, અસદવાચ્યત્વ અને સદસઇવાન્ધ્યત્વ એમ સાત સાત વિકલ્પે એટલે એક દર ૬૩ અને ઉત્પત્તિના પ્રાથમિક ચાર મળી ૬૭ જાણવા. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા એ આઠના શરીર, વાણી, મન અને દાનથી વિનય કરવા વડે વૈનયિકના બત્રીસ ( ૮ × ૪ = ૩૨ ) પ્રકારે થાય છે. હવે ક્રિયાવાદની દૃષ્ટિએ જીવના વીસ ભેાનુ' યત્કિંચિત્ સ્વરૂપ તે પૂર્વે કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઇશ્વરવાદી, યદચ્છાવાદીની સ્થૂળ રૂપરેખા આલેખવામાં આવે છે, ૧ સૂત્રકૃતની ટીકાના ૨૦૯મા પત્રમાં આ વિષે થોડાક ઉલ્લેખ છે. પ્રવચનસારોદ્વાર ( હ્રા. ૨૦૬ )ની વૃત્તિ ( પત્ર ૭૪૫-૩૪૭ ) પણ પ્રકારૢ પાડે છે, 124 આલેખવામાં આવે આત્મવાદી અને Page #1065 -------------------------------------------------------------------------- ________________ eee અન્ય-અધિકાર. કાલવાદીની માન્યતા— સમગ્ર જગત્ કાલક્રૃત છે, જગતની સમરત પ્રવૃત્તિએા કાળને જ આભારી છે, દુનિયામાં જે કઇ બનાવ બને છે તેનું કારણ કાળ જ છે એમ જે માને છે તે ‘કાલવાદી’ કહેવાય છે. એમનુ કહેવું એ છે કે કાળ વિના આંખે, ચંપા, અશેાક કે અન્ય કાઇ ઝાડ ફૂલ, ફળ વગેરેથી વિભૂષિત અનતું નથી. સં પરિણતિ કાળ ઉપર આધાર રાખે છે. વળી ઋતુ વગેરેના વિભાગો, ગર્ભાધાન તેમજ ખાળ, કુમાર, યૌવન, વૃદ્ધતા ઇત્યાદિ અવસ્થાઓને પણ કાળની અપેક્ષા રહેલી છે, કેમકે પ્રતિનિયત કાળમાં જ એ ઉપલબ્ધ થાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તેા કાળની મર્યાદા પ્રાપ્ત થયા વિના આંબા ઉપર કેરી આવતી નથી. વળી શિયાળામાં જ ઠંડી પડે છે, ઉનાળામાં જ તાપ પડે છે અને ચામાસામાં જ વરસાદ પડે છે, વસંત ઋતુમાં જ વૃક્ષા સુપવિત બને છે. ઈત્યાદિ વિવિધ કાર્યાં પ્રતિનિયત ઋતુ યાને કાલ–વિભાગને અધીન છે. સૂર્ય-કમળના વિકાસ સવારે જ અને સંકોચ સાંજે જ થાય છે. રસેાઇ પણ કાલક્રમ પૂર્ણાંક જ તૈયાર થાય છે. માક્ષ જેવી અત્યુત્તમ વસ્તુની પ્રાપ્તિ પણ ભવસ્થિતિના પરિપાક ઉપર અવલ'ખિત છે એટલે તે પણ કાલની જ લબ્ધિ કહી શકાય. કાલના અભાવમાં તા સર્વત્ર અવ્યવસ્થા ઉપસ્થિત થાય; કેમકે પછી ગમે તે કા ગમે તે સમયે ઉદ્ભવે, કોઇ જાતને દુનિયામાં નિયમ જ ન રહે અને પૂરેપૂરી અંધાધુંધી પ્રવતે ક 'સ્વ'ભાવવાદીનુ મતવ્ય- આ વિશ્વમાં સર્વ ભાવ ( પદાથ ) સ્વભાવને વશ છે એમ સ્વભાવવાદીઓનું માનવુ છે. જેમકે માટીમાંથી ઘડા અને છે, નહિ કે કપડું, એવી રીતે તાંતણામાંથી કપડું બને છે, નહિ કે ૧ કાલવાદનુ' વિસ્તૃત સ્વરૂપ ડૅ. ારે Über den stand der Indischen Philosophie zur Zeit Mahavirs und Buddhas ” એ નામના ગ્રંથ ( પૃ. ૧૭-૩૦ )માં જમન ભાષામાં આલેખ્યું છે. આના પ્રતિબિંબરૂપ વક્તવ્ય * Pre-Buddietle India " પૃ. ૧૯૯-૨૧૨ ) નામક ગ્રંથમાં ડા. ખરું તરફથી રજુ થયુ છે. ' [ ચતુર્થાં ૨ દાખલા તરીકે મગ ચૂલા ઉપર ચડાવ્યા કે તરત જ રંધાઇ જતા નથી. ૩ આ સંબંધમાં શ્રીહરિભદ્રસુરિએ શાસ્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું પણ છે — “ ન લાયતિરેકે, "મૈયાજીનુમાાિમ । यत् किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।। १६५ । काल: पचति भूतानि कालः संहरति प्रजाः । દાહ: સુપ્તેષુ શત્તિ, વાજો f૪ ૩રતિમ! ! ૨૬૬ ॥ किञ्च कालाते नैव, मुद्रपरिपीष्यते । સ્પાયાવિસન્નિષાનેપિ. સત: હાફાર્સૌ મસા ॥ ૬૬૭ | कालाभावे च गर्भादि, सर्वं स्यादव्यवस्थया । 39 પશ્વેતુલ ગાય-માત્રાવેલ સમુદ્ધાત્ || ૨૬૮ ॥ ૪ આનું સ્વરૂપ ડૅના, આારે પૂર્વોક્ત જમન ગ્રંથ ( પૃ. ૩૦-૩૨ )માં આલેખેલુ છે, ૫ જુએ શાસ્રવાર્તા ( લેા, ૧૬૯–૧૭૨ ), Page #1066 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૯૮૭ ઘડે. સ્વભાવ વિના કાળ પણ કંઈ કરી શકે તેમ નથી. જેમકે મગ રંધાવવા મૂક્યા હોય તેમાં જે કાંગડુ મગ હોય તેને ગમે તેટલો વખત સુધી ચૂલા ઉપર રાખી મૂક્વામાં આવે તે એ ચડે જ નહિ રંધાય જ નહિ. વળી માળી કે ખેડુત ગમે તેટલો પ્રયાસ કરે તે પણ ફલ-સિદ્ધિ તે બીજના સ્વભાવ પ્રમાણે જ થવાની. આ પ્રમાણે દરેક ચીજનું કારણ સ્વભાવ જ છે એમ સ્વભાવવાદીઓ માને છે. નિયતિવાદીને મત– નિયતિ એટલે ભાવિભાવ. જે જેમ બનવાનું હોય તે તેમ બને છે જ. એમાં પુરુષાર્થનુંઉદ્યમનું કંઈ જ વળે તેમ નથી એમ માનનારાઓ “નિયતિવાદી” છે. એમનું કહેવું એ છે કે જે આ નિયતિવાદ ન રવીકારાય તે વ્યવસ્થા ઉપર પાણી ફરી વળે. સૂત્રકૃત (શ્રુ. ૧, અ. ૧, ઉ. ૨, ગા. ૧-૩)માં આ નિયતિવાદ સંબંધી એ ઉલ્લેખ મળે છે કે કેટલાકનું એવું કહેવું છે કે બધા જુદા જુદા છ જે સુખ કે દુઃખ અનુભવે છે અથવા પિતાના સ્થાનથી ભ્રષ્ટ થાય છે એ બધું કંઈ જીવના પુરુષાર્થને લીધે થતું નથી. અર્થાત એ બધાને કર્તા જ્યારે જીવ પોતે જ નથી તે એને કર્તા બીજો કે હેય? છ એ બધાં સુખ દુઃખને અનુભવ કરે છે તે સાગતિક છે-નિયતિને લીધે તેમ થાય છે એટલે કે જેમ બનવાનું હોય તેમ બન્યા કરે છે, એમાં કોઈને પુરુષાર્થ, કાળ, ઈશ્વર, સ્વભાવ કે કર્મ એ કોઈનું કંઈ ચાલતું નથી. ૧ આના સ્વરૂપની જમીન ભાષામાં આલેખાયેલી રૂપરેખા માટે જુઓ 3. શ્રાડરની કૃતિ (પૃ. ૩ર-૩૬ ). ૨ “ કાષાય , વાઇir rઢો ઉના | वेदयंति सुहं दुक्खं, अदुवा लुप्पंति ठाणाउ ॥ १ ॥ न तं सयंकडं दुक्खं, कओ अन्नकडं च णं ?।। सुहं वा जावा दुक्खं, से हियं वा असे दियं ॥ २ ॥ सयंकडं न अण्णेहि, वेदयंति पुढो जिया । સંગાસં સં તથા તેfé, મેનેરિકદિગં | ૧ | " [ આદાd guirssન્ના: 9થ લીલાઃ | वेदयन्ति सुखं दुःखं अथवा लुप्यन्ते स्थानात् ॥ न तत् स्वयं कृतं दुःखं कुतोऽन्यकृतं च ? । सुखं वा यदि वा दुःखं सैद्धिकं वाऽसैद्धिकम् ।। स्वयं कृतं नान्यैवैदयन्ति पृथग जोवा:। सागतिकं तत् तथा तेषु इहैकेषामाख्यातम ॥ ] ૩ સરખાવો “ અવરથમrtવનો માવા, મારિત મતા િ. मन्नत्वं नीलकण्ठस्य, महाविशयनं हरेः॥" Page #1067 -------------------------------------------------------------------------- ________________ બન્ધ-અધિકાર. [ ચતુર્થ આ અંગના બીજા શ્રુતસ્કંધમાં આ વાદ પરત્વે એમ સૂચવાયું છે કે કેટલાક શ્રમ અને બ્રાહ્મણે એમ કહે છે કે જે પુરુષ ક્રિયાવાદનું સ્થાપન કરે છે તેઓ તેમજ જે પુરુષે અક્રિયાવાદનું સ્થાપન કરે છે તેઓ પણ એટલે આ બંને બનવા કાળની યાને નિયતિવાદની અપેક્ષાએ એક સરખા છે. અર્થાત ક્રિયાનું અને અક્રિયાનું કારણ પણ નિયતિ જ છે. આપણે ૯૮૦મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ સામગ્નફલસુત્તમાં આ વાદને નિર્દેશ છે. ત્યાં એને “સંસારશુદ્ધિવાદ' તરીકે પણ ઓળખાવે છે. એના નાયક તરીકે મખલિ ગેસાલનું નામ સૂચવાયું છે. જૈન દષ્ટિ પ્રમાણે પણ એ નિયતિવાદી હતે. એનું કહેવું એ હતું કે પ્રાણીઓની અપવિત્રતાનું કઈ પણ કારણ નથી; કારણ વિના જ-હેતુ સિવાય જ પ્રાણુ અપવિત્ર થાય છે. એવી જ રીતે પ્રાણીઓની શુદ્ધતામાં પણ કંઈ હેતુ નથી; કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પિતાના કે પારકાના સામર્થ્યથી કંઈ થતું નથી. પુરુષના સામર્થ્યથી કંઈ થતું નથી. બળ નથી, વીર્ય નથી, પુરુષની શક્તિ અથવા પરાક્રમમાં પણ કંઈ નથી. સર્વ સત્વે, સર્વ છે, સર્વ પ્રાણીઓ, અવશ, દુબળ અને નિર્વાય છે. તે નસીબ, જાતિ, વૈશિષ્ટ અને સ્વભાવથી બદલાય છે; અને કૃષ્ણ, નીલ, લેહિત, હારિદ્ર, શુકલ અને પરમ શુલ એ છ જાતિ પૈકી કઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભેગ કરે છે. ૮૪ લાખ મહાક૯૫ના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા બંનેનાં દુઃખને નાશ થાય છે. શીલ, તપ, વ્રત કે બ્રહ્મચર્યથી અપરિપક્વ કમીને પકવ કરીશ અથવા પરિપકવ થયેલાં કર્મોનાં ફળ ભેળવીને તેને નહિ જેવાં કરી નાંખીશ એવું જે કંઈ કહે તો તેમ થવાનું નથી. આ સંસારમાં સુખ-દુઃખ પરિમિત, પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં છે, અને તે ઓછાં હતાં કરાવી શકાય એમ નથી. જે પ્રમાણે સુતરને દડે ફેંકતાં તે ઉકલી રહે ત્યાં સુધી જ જાય તેમ ડાહ્યા અને મૂખના દુઃખને સંસારના ફેરામાં ગયા પછી જ નાશ થાય છે.. ઈશ્વરવાદીની માન્યતા– આ સમગ્ર જગત ઈશ્વરે રચેલું છે. જેનાં જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર અપ્રતિહત અને અનાદિ છે એ ઈશ્વર જ અજ્ઞ અને પોતાનાં સુખ દુઃખ વિષે અસમર્થ એવા અર્થાત જે ભાવો જરૂર જ થનારા હોય તે મોટાઓના સંબંધમાં પણ બને છે તેમને પણ છોડતા નથી. દાખલા તરીકે વિચારો મહાદેવની નગ્નતા અને વિષ્ણુનું શેષ નાગના ઉપરનું શયન. આ સંબંધમાં જુઓ નીતિશતકગત દેવપદ્ધતિ (લે. ૮૧-૯૦ ), ૧ સરખાવો પુરાતત્વ (પૃ. ૨, પૃ. ૨૪૭ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ – “નન્દવરછ વગેરે ત્રણ આછવક પરંપરાના મુખ્ય આચાર્યો હતા. તેમના નિયતિવાદમાં અને પૂરણ કાશ્યપના અક્રિયાવાદમાં બહુ ફરક ન હોવાથી આ બને પંથેનો યોગ થવો સહેલો થયો હશે. મFખલિ ગેસાલના દેહદંડનો માર્ગ પૂરણને પસંદ હતા એ પણ આ ઉપરથી સિદ્ધ થાય છે. ” ૨ એના વૃત્તાન માટે જુઓ Sacru Books of the East (vol, di)ની પ્રસ્તાવના (પૃ. ૨૯-૩ર ). Page #1068 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૯૮૯ જીના સ્વર્ગ અને નરકને પ્રેરક છે. આ પ્રમાણેને મત ધરાવનાર “ઈવરવાદી' કહેવાય છે. શાસૂવાર્તામાં કહ્યું પણ છે કે— " ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्य चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥ १९५ ॥ જજ્ઞો કરતુ નોડા-ગામના જુવાવો ! ईश्वरप्रेरितो गच्छेत् , स्वर्ग वा श्वभ्रमेव वा ॥१९६।।--युग्मम "આત્મવાદીઓનું મંતવ્ય વિશ્વમાં એક આત્મા સિવાય બીજું કશું જ નથી. જેમ જળમાં અનેક ચંદ્ર દેખાય છે, પરંતુ વરતતઃ એક જ છે તેમ જુદા જુદા દેહમાં જુદા જુદો માં જણાય છે, બાકી તે એક જ છે. આ પ્રમાણે માનનારી વ્યક્તિઓ “આત્મવાદી” કહેવાય છે. યદુછાવાદીનું કથન પ્રતિનિયત કાર્યકારણભાવ જેવું કંઈ નથી એમ કહેનારા યદચ્છાવાદીઓ છે. તેઓ કહે છે કે અગ્નિમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ “અરણિ” કાષ્ઠમાંથી પણ થાય છે; ધૂમાડામાંથી જેમ ધૂમાડાની ઉત્પત્તિ છે તેમ અગ્નિ અને આ બળતણુના સંગમાંથી પણ છે; કંદમાંથી જેમ કેળ ઉત્પન્ન થાય છે તેમ બીજમાંથી પણ ઈત્યાદિ. આવી પરિસ્થિતિમાં અમુક કાર્યનું અમુક જ કારણ છે એ નિયમ જેવા નથી. ચદચ્છા પ્રમાણે કવચિત્ કઈક થાય છે. હવે પાછે આપણે પ્રસ્તુત વિષય હાથ ધરીશું. જીવના વીસ અંગે પૈકી પ્રથમ ભંગ એ છે કે દ મતિ જવા તો નિયા શાસ્ત્રતા અર્થાત્ કાલવાદીના મત પ્રમાણે આ જગતમાં સ્વરૂપથી (નહિ કે પરની અપેક્ષાઓ એટલે હસ્વ-દીર્ઘની પેઠે સાપેક્ષિક દષ્ટિએ નહિ) જીવ શાશ્વત (નહિ કે ક્ષણિક) છે, કેમકે પૂર્વ કાલ અને ઉત્તર કાલની અવસ્થિતિ છે. ૧ આનું સ્વરૂપ ડે. શ્રાડરે જર્મન ભાષામાં રજુ કર્યું છે. જુએ પૂર્વોક્ત જર્મન ગ્રંથ ( પૃ. ૩૦-૪૨ ). આ ઉપરાંત યદ્દચ્છાવાદની પણ તેમણે પૃ. ૩૬-૩૮માં રૂપરેખા આલેખી છે તે પણ વાંચવા લાયક છે. ૨ સરખાવો ત્રસ્વેદ (સં. ૧૦, સૂ. ૯૦, ૪. ૨ ) ___ " पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भाष्यं० " કે વિચારે બ્રહ્મબિન્દુ-ઉપનિષદ્દગત નિમ્નલિખિત પદ્ય " एक एव हि भूतात्मा, देहे देहे व्यवस्थितः । પક્રયા થા વૈપ, દરથરે નશ્વરત રા ” Page #1069 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ બન્ધ-અંધકાર [ ચતુર્થ અતિ જીરા ઘોડનિ જતા એ જીવને બીજો ભંગ છે. “સ્વતઃ 'ને બદલે “પરતઃ ”ને પ્રયોગ કરતાં ત્રીજો અને ચોથો ભંગ ઉદ્દભવે છે. સર્વે પદાર્થોના સ્વરવરૂપને પરિચછેદ પર પદાર્થના સ્વરૂપની અપેક્ષા છે. જેમકે દીઘતાની અપેક્ષાએ હસ્વતાનું સ્વરૂપ અને હસ્વતાની અપેક્ષાએ દીર્ઘતાનું સવરૂપ. એવી રીતે કુંભ વગેરે જોઈને એનાથી વ્યતિરિત આત્માનું ભાન થાય છે. આ પ્રમાણે આત્માના સ્વરૂપને પરના સ્વરૂપથી જ બંધ થાય છે. આ દષ્ટિએ ત્રીજા અને ચોથા ભગે વિચારવાના છે. જેમ કાલની દષ્ટિએ ચાર અંગે વિચાર્યા તેમ સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્માની દષ્ટિ પણ ચાર ચાર બંગે વિચારવા એટલે જીવન વીસ અંગે થશે. એ પ્રમાણે અજવાદિના વીસ વીસ ભંગ વિચારતાં બધા મળીને ૧૮૦ પ્રકારે થશે. અનભિગ્રહીતાદિ મિથ્યાત્વ અભિગ્રહીત મિથ્યાત્વથી અન્ય પ્રકારના મિથ્યાત્વના અનભિગ્રહીત ઈત્યાદિ પ્રકારો પડે છે. આ બધાં પણ તન્નાથને વિષે અશ્રદ્ધારૂપ છે. અવિરતિનું લક્ષણ पूर्वोक्तविरतिलक्षणाद् विपरीतरूपत्वमविरतेलक्षणम् । ( ५३६ ) અર્થાત્ પૂર્વે કહી ગયેલા વિરતિના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું અવિરતિનું લક્ષણ છે. કષાયનું લક્ષણ સંસારપ્રાણિનિમિત્તપર્વ પાથર્થ સૂક્ષણમ્ ! (૨૭) અર્થાત સંસારની પ્રાપ્તિના કારણને કષાય ” કહેવામાં આવે છે. જેમાં રહેલાં પ્રાણીઓ પરસ્પર પીઠા પામે તે “ક” યાને “સંસાર” કહેવાય છે, અને જે દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તે કષાય છે. એના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે, ચોગ તો પંદર પ્રકારનો છે. જે લક્ષણની દૃષ્ટિએ પ્રમાદને કષાયાદિમાં સમાવેશ થતું હોય તે તેનાં લક્ષણોના કથનમાં આનું લક્ષણ આવી જ જાય છે. છતાં બાલજીનો માર્ગ સરળ થાય તે માટે એનું અર્થાત પ્રમાદનું લક્ષણ નીચે મુજબ દર્શાવાય છે ૧ જુએ પૃ. ૮૫૭, ૨ જુઓ એની વ્યુત્પત્તિ માટે પૃ. ૭૪૩. , Page #1070 -------------------------------------------------------------------------- ________________ આહત દર્શન દીપિકા ૯૯૧ स्मृत्यनवस्थाने सति कुशलेष्वनादररूपत्वे च सति योगदुष्प्रणिधानरूपत्वं प्रमादस्य लक्षणम् । ( ५३८) અર્થાત વિસ્મરણરૂપ અને પુણ્યાનુબંધી પુણ્યના કાર્યોમાં અનાદરરૂપ એવા ત્રણે યુગના અનિષ્ટ व्यापारने 'प्रभाह' वामां आवे छे. या प्रमाहना (१) मध, (२) विषय, ( 3) पाय, (४) १४था भने (५) निद्राम पांय ४ा छ. ४ह्यु ५५ छ :_ " 'मज १ विसय २ कसाया ३ निद्दा ४ विगहा ५ य पंचमी भणिआ। एए पंच पमाया जीवं पाडंति संसारे ॥" વળી પ્રમાદના આઠ પ્રકારે પણ સંભવે છે. આ હકીકત ઉપર નિમ્નલિખિત ગાથા પ્રકાશ પાડે છે – " 'अन्नाणं ? संसओ २ चेव, मिच्छानाणं ३ तहेव य । रागो ४ दोसो मइन्भंसो ६, धम्ममि य अणायारो ७॥ जोगाणं दुप्पणीहाणं ८, पाओ अट्टहा भधे। संसारुत्तारकामेणं, सव्वहा वजिअन्यओ ॥" मात् (१) मशान, (२) संशय, (3) मिथ्याशान, (४) २१, (५) द्वेष, (९) भति. अंश ( विभ२५), (७) मन विष मना२ अने (८) योगानु हुप्रणिधान सभ प्रभा આઠ પ્રકારનો છે. સંસારને પાર પામવાની અભિલાષાવાળાએ આ પ્રત્યેકનો ત્યાગ કરવો ઘટે કેમકે પ્રમાદ તે શ્રુતકેવલીને પણ અનર્થનું કારણ થઈ પડે છે. આચારાંગમાં કહ્યું પણ છે કે પ્રમત્તને સર્વ પ્રકારને ભય છે, જ્યારે અપ્રમત્તને કશે પણ ભય નથી-કઈ તરફથી ભીતિ નથી. १-२ छाया मचं विषयकषायौ निद्रा विकथा च पञ्चमी भणिला । पते पञ्च प्रमादा जीवं पातयन्ति संसारे ॥ अज्ञानं संशयश्चैव मिथ्याक्षानं तथैव च । रागो द्वेषो मतिभ्रंशो धर्म चानादरः ॥ योगानां दुष्प्रणिधानं प्रमादोऽष्टधा भवेत् । संसारोत्तारकामेन सर्वथा वर्जयितव्यः । 3 । २यो थे लेभ: “पमत्तस्य सम्पओ भयं अप्पमत्तस्म न कुतो वि भयं " [ प्रमत्तस्य सर्वतो भयमप्रमत्तस्य न कुतोऽपि भवम् । ४ सरभावा" चउदसपुठ्धी आहारगा य मणमाणि वी अरागा वि । हंति पमायपरवसा तयणंतरमेव चउगइआ ॥" [चतुर्दशपूर्वी आहारकाश्च मनोज्ञानी वीतरागा अपि । भषन्ति प्रमादपरवशास्तदनन्तरमेव चतुर्गतिकाः ।।] Page #1071 -------------------------------------------------------------------------- ________________ બન્ય-અધિકાર. [ ચતુર્થ અમૃત આત્મા અને કર્મનું ગ્રહણ આપણે ઉપર પ્રમાણે બન્ધના હેતુઓનું પ્રતિપાદન કર્યું. એથી કેઈને શંકા ઉત્પન્ન થાય કે અમૂત આત્માને હાથ વગેરે નહિ હોવાથી તેનામાં ગ્રહણ કરવાની શક્તિ નથી તે પછી તેના સંબંધમાં કર્મના ગ્રહણરૂપ વ્યાપાર કયાંથી સંભવે? આનું સમાધાન એ છે કે પ્રથમ તે આ શંકા જ અસ્થાને છે, કેમકે આવી શંકા કરનાર દેવાનાપ્રિય જૈન પ્રક્રિયાથી અપરિચિત લાગે છે; કારણ કે કયા જૈન વિદ્વાને સંસારી આત્માને સર્વથા અમૂત માન્યો છે? કર્મ અને જીવને પરસ્પર સંબંધ અનાદિ કાળને હવાથી કર્મ અને જીવ બંને કથંચિત્ એકરૂપ બનેલાં છે. એ બેને તદ્રુપ પરિણામ છે, કારણ કે એ બંને અર્થાત્ આત્મપ્રદેશ અને કર્મની વર્ગણાઓ ક્ષીર અને જળની જેમ અથવા અગ્નિ અને લોખંડના ગેળાની પેઠે મળી ગયેલાં છે. અર્થાત્ આથી સંસારી આત્મા કથંચિત્ મૂર્ત છે જ અને આવો ભૂત આત્મા કામણ શરીર દ્વારા કર્મના ગ્રહણરૂપ વ્યાપાર કરી શકે છે. સકષાયતારૂપ કારણને લઈને જીવ કમને યોગ્ય પુદગલે અર્થાત્ કર્મપ્રાગ્ય વગણ ગ્રહણ કરે છે. આવી પરિસ્થિતિમાં શંકા માટે અવકાશ જ રહેતો નથી. અત્ર કેઈ એ પ્રશ્ન ઊઠાવે કે ૯૭૫માં પૃષ્ઠમાં સામાન્ય રીતે બન્યના હેતુને વિચાર કરતી વેળા કષાયને ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ તો પછી અહીં ફરીથી તેને કેમ નિર્દેશ કરાય છે? આને ઉત્તર એ છે કે બધુ-હેતુઓમાં કષાયની મુખ્યતા દર્શાવવી છે અથવા તે કષાના ભાવમાં તીવ્ર, મંદ અને મધ્યમ આશયને અનુરૂપ સ્થિતિ અને અનુભાગ થાય છે એ પ્રમાણેને વિશેષ પ્રકારને બંધ કરાવવા માટે ફરીથી “કષાય' પદને નિર્દેશ કરાય છે. બન્ધનો અર્થ– બન્ધ એટલે બન્ધન. કમરૂપે પરિણમવાને માટે યોગ્ય એવા પુદગલને આત્માની સાથે મેળાપ તે “બન્ધ” કહેવાય છે. અથવા તે પ્રકૃતિ વગેરે દ્વારા આત્મા બંધાય છે–પરતંત્ર બને છે તે “ બ” છે. આ બન્ધ પુદગલનો પરિણામવિશેષ છે અને તે ક્ષીર અને નીરની એકમેકતા જે છે. રાગાદિકથી રંગાયેલા એવા આત્મ-પ્રદેશે સાથે કર્મ-પુદ્ગલેનું આલિંગન તે “બન્ય” પદાર્થ છે. સૂમ રીતે વિચારીએ તે મિથ્યાત્વાદિ બન્ય-હેતુઓને લીધે આદ્ર બનેલ-રાગી બનેલ ચિત્તવાળી વ્યક્તિની સાથે, ચારે બાજુથી વિશેષ દ્વારા ગ્રહણ કરાયેલી અને સૂક્ષમ, એક ક્ષેત્રને વિષે અવગાહીને રહેલી અનંતપ્રદેશાત્મક કમગ્ય વગણાઓને આલેષ તે “ બ ” છે. કામણ શરીરરૂપ પરિણામનું લક્ષણ रागादिस्नेहाभ्यञ्जनस्यात्मनोऽपूर्वकर्मग्रहणयोग्यताधारकत्वं कार्मणशरीरपरिणामस्य लक्षणम् । (५३९) Page #1072 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત રાગાદિપ સનેહથી લેપાયેલ આત્મા, નુતન કમને ગ્રહણ કરવાની જે રેગ્યતા ધારણ કરે છે તે “કામણ શરીરરૂપ પરિણામ ” સમજ. જીવ અને શરીરની કેઈક અંશે એકતા હોવાથી અનાગ (ઉપયોગ શૂન્ય) વિર્યથી કમબન્ધ થાય છે. કામણ શરીરના પુદ્ગલથી ગ્રહણ કરાયેલા એ બન્ધના ચાર પ્રકારે છે. આને વિચાર કરીએ તે પૂર્વે “કમબન્ધ” સંબંધી કેટલેક ઉલ્લેખ કરે આવશ્યક જણાય છે. કર્મપ્રવાદ પ્રમાણે કર્મબન્ધની વિવિધતા (૧) બદ્ધ, (૨) બદ્ધ-પૃષ્ટ અને (૩) બદ્ધ-પૃષ્ટ-'નિકાચિત એમ ત્રણ પ્રકારનું કર્મ છે. કષાય રહિતનું અર્યાપથિક જે કમ હોય છે તે જીવના પ્રદેશની સાથે માત્ર બદ્ધ હોય છે. તે સૂકી ભીંત ઉ૫૨ નાંખેલ ધૂળની મૂદ્દીની જેમ પ્રથમ સમયે બંધાઈ બીજા સમયે જ વેદાઈ– ભગવાઈ અર્થાત્ આ પ્રમાણે અલ્પ કાલાંતરની સ્થિતિ પામીને જીવ–પ્રદેશથી અલગ થઈ જાય છે. કેટલાંક કર્મ બદ્ધ-સ્કૃષ્ટ હોય છે. જીવ-પ્રદેશની સાથેની કમની કેવળ સગરૂપ અવસ્થા તે “બદ્ધ છે અને તેની સાથેની તપ અવસ્થા–તદાકાર પરિણતિરૂપ દશાતે “પૃષ્ટ છે. ભીની ભીંત ઉપર પડેલી ભીની રજની પેઠે બદ્ધ-પૃષ્ટ કમ કંઈક વધારે કાલાંતરે જીવથી અલગ થાય છે. કેટલાંક કર્મ બદ્ધ-પૃષ્ટ-નિકાચિત હોય છે. ઉપર્યુક્ત સ્વરૂપવાળું બદ્ધ-સ્કૃષ્ટ કર્મ તીવ્ર અધ્યવસાયથી બંધાઈ અપવતનદિ કરણને જે અયોગ્ય બન્યું હોય તે તે “બદ્ધ-સ્કૃષ્ટનિકાચિત” કહેવાય છે. આવું કર્મ કાલાંતરે પણ વિપાકથી અનુભવાયા વિના પ્રાયઃ આત્મપ્રદેશથી અલગ થતું નથી. આ ત્રિવિધ કમ બંધ યથાર્થ રીતે સમજાય તે માટે આપણે સેના સમૂહનું ઉદાહરણ વિચારીશું. માત્ર દેરી વડે વીંટીને એકત્રિત કરેલ સેના સમૂહ જેવું “બદ્ધ”કમ છે. લોઢાના ૧ આના સ્થૂળ અર્થ માટે જુઓ ૮૯ મા પૃષ્ઠગત ટિપ્પણ. ૨ આનું વિસ્તૃત સ્વરૂપ “ કર્મપ્રવાદ' નામના આઠમાં પૂર્વમાં હતું. જુઓ વિશેષા ( ગા. ૨૫૧૭) અને તેની વૃત્તિ ( પત્ર ૧૦૦૬). ૩ નિકાચિત અને અનિકાચિત કર્મમાં એટલો ફેર છે કે અપવર્તનાદિ કરણો અનિકાચિતમાં અવશ્યમેવ પ્રવર્તે છે, જ્યારે નિકાચિતમાં તે કવચિત્ જ-ઉત્કૃષ્ટ તપના અધ્યવસાયના બળથી જ એ કરણ પ્રવર્તે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બંધન, સંક્રમણ, અપાતના, ઉધના, ઉદીરણું, ઉપશ્રાવણું, નિધત્તિ અને નિકાચના એ કર્મ સંબંધી આઠ કરણો છે. એમાંના જે અપવતનાદિ કારણો છે તે અનિકાચિત કર્મ ઉપર પિતાનું જોર અજમાવી શકે છે. અર્થાત અનિકાચિત કમની સ્થિતિ અને રસમાં વધારે ઘટાડે, અન્ય પ્રકૃતિમાં સંક્રમાવીને પ્રદેશોદય વડે તેનો ક્ષય, તેમજ પોતાના સ્વરૂપે પ્રકૃતિને વિપાકથી . અનુભવ એ સર્વ માટે અનિકાચિત કર્મને ઉદ્દેશીને સ્થાન છે; પરંતુ નિકાચિત કર્મમાં એવું ભાગ્યે જ થાય છે; મોટે ભાગે તો એનો વિપાક દ્વારા જ અનુભવ કરવો પડે છે. 126 Page #1073 -------------------------------------------------------------------------- ________________ બન્ધ-અધિકાર, [ ચતુર્થ પાટાથી સખ્ત માંધેલ અને તેમ થતાં એકત્રિત થયેલ યાના સમૂહ જેવું “બદ્ધ–સ્કૃષ્ટી કમ છે. અગ્નિમાં તપાવી, હાડાથી ટીપી સર્વથા એકત્રિત કરેલ સેના સમૂહની પેઠે જીવની સાથે એકમેક બનેલું કર્મ “બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ છે. જીવ-પ્રદેશ અને કમને પરસ્પર સંબંધ – આપણે ૯૯૨માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ ક્ષીર અને નીરની પેઠે અથવા તે અગ્નિ અને લેઢાની જેમ જીવ અને કમને સંબંધ છે. આ પ્રમાણેને તાદામ્યરૂપ સંબંધ માનવાથી અર્થાત છવપ્રદેશ સાથે કમને અભિનપણે સંબંધ સ્વીકારવાથી મોક્ષને અભાવ પ્રાપ્ત થશે, વાતે તે સપેકંચુકની જેમ માનો યોગ્ય છે. આ પ્રમાણેની શ્રી આર્ય રક્ષિતસૂરિના શિષ્ય ગેછામાહિલે વીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે પ્રરૂપણ કરી નિદ્ભવતા પ્રાપ્ત કરી. આની આછી રૂપરેખા અત્ર આલેખીશું. વિશેષાર્થીને તે વિશેષા ની ગા. ૨૫૦૯ ઇત્યાદિ જેવા ભલામણ છે. ગાખામાહિલ કે જેની કવેતાંબર સાહિત્યમાં સાતમા નિહનવ તરીકે ગણના થઈ છે, તેમનું કહેવું એમ હતું કે જેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એ અબદ્ધ કંચુક સર્પ સાથે સંબંધ ધરાવે છે તેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એવું અબદ્ધ કર્મ જીવ સાથે સંબંધ ધરાવે છે અને આમ માનવામાં આવે તે જ મોક્ષ સંભવી શકે. આના નિરસન માટે આચાર્ય શ્રીદુર્બલિકાપુષ્પમિત્રે તેની સાથે નીચે મુજબને ઊહાપોહ કર્યો – સપેકંચુકની પેઠે જે જીવના ઉપર કર્મ સ્પશીને જ રહેલું હોય અને ક્ષીર અને નીરની પેઠે સંબદ્ધ ન હોય તે કર્મ જીવના દરેક પ્રદેશને સ્પર્શીને રહેલું છે કે જીવના પર્યન્ત રહેલી કેવળ ચામીને જ સ્પર્શીને રહેલું છે એ પ્રશ્ન ઊઠે છે. પ્રથમ વિકલ્પ સ્વીકારાતાં જીવની અંદર કમને આકાશની જેમ સવંગત માનવું પડશે એટલે કે જીવને કઈ પણ પ્રદેશ કમ વિનાને નથી એમ કબૂલ કરવું પડશે અને આ પ્રમાણે કર્મનું સર્વગતત્વ સિદ્ધ થતાં કમને જીવ સાથે સંબંધ સપેકચકના જે છે એ વાત હવામાં ઊડે જશે. | દ્વિતીય વિકલ્પને સ્વીકાર કરવાથી અર્થાત જેમ સાપની કાંચળી તેની ચામડીને સ્પર્શને રહેલી છે તેમ કર્મ પણ જીવની બહાર શરીરની ચામડીને સ્પર્શીને રહેલું છે એમ માનવાથી જીવ જ્યારે એક ભવથી બીજે ભવે જાય ત્યારે કર્મનું તેની સામે અનગમન નહિ થાય. કેમકે બાદ ૧ પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર પ્રકારના બળે છે તે સમજાવતી વેળા છૂટી સ, સૂત્રથી બાંધેલી સેયો, લોટાના બંધનથી બંધાયેલી ( સૂત્રના બંધનથી બંધાયેલી છતાં કટાઈ જવાથી મળી ગયેલી ) સોયો અને અગ્નિમાં તપાવી હથોડાથી ટીપી નાંખેલી સેનાં ઉદાહરણ રજુ કરાય છે. આ ઉપરથી બદ્ધસ્કૃષ્ટ અને નિધત્ત વચ્ચે નિકટ સંબંધ હોય એમ લાગે છે, ૨ ધૃતપુષ્પમિત્ર; વસૂપુષ્યમિત્ર, દુર્બલિકાપુષ્યમિત્ર,વિજય, ફલુરક્ષિત, ગેછામાહિલ એમ શ્રી આર્ય રક્ષિતસૂરિને અનેક શિષ્યો હતા. તેમાં છેલ્લા ચાર મુખ્ય હતા. જેમ ફશુરક્ષિત એમના ભાઈ હેઈ સગા થતા હતા તેમ ગોઝમાહિલ તેમના મામા હોઈ સગા થતા હતા. ૩ કાંચળી. Page #1074 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા. ૯૫. શરીરના મેલની માફક કમ ચામડીને જ સ્પર્શીને રહેલુ' છે. એટલે તે સાથે ન જ જાય એ તે નાનું બાળક પણ સમજી શકે તેવી હકીકત છે. આ પ્રમાણે કર્યું જીવની સાથે નહિ જવાથી તે જીવના મેાક્ષ થશે. આ પ્રમાણે ભવાંતર એટલે મેાક્ષ એવી સ્થિતિ ઉભવશે અને સંસારના ઉચ્છેદ થશે. જો કના અભાવમાં પણ વિના કારણુ સંસાર માનવામાં આવે તે બ્રહ્મચર્યાદિનું ફળ પણ સંસાર જ રહે, મુક્તાત્માએને પણ સ’સાર પ્રાપ્ત થાય અને મેાક્ષમાં અનાવાસતા થાય, વળી તે સાપની કાંચળીની જેમ બહાર જ કમ હાય અને અંદર ન હોય તે શરીરમાં શૂળ વગેરે જે વેદના થાય છે તે શાને લીધે થાય છે તે જાણવું ખાકી રહે છે, વેદનાના કારણુરૂપ કના, શરીરની અંદર અભાવ હાવા છતાં કારણ વિના અંતર વેદના થાય છે એમ માનવા જતાં તે સિદ્ધના જીવા ઉપર પણ વેદનાનુ સામ્રાજ્ય સ્થપાશે, કેમકે નિષ્કારણુતા ત્યાં પણ સમાન છે. ખાવા વેદનાને લઈને અંતરવેદના થાય છે એટલે દંડ વગેરેના પ્રહાર દ્વારા ઉદ્ભવતી ખાદ્ય વેદના શરીરની અ ંદર વેદના ઉત્પન્ન કરે છે. એ પક્ષ પણ સંભવતા નથી; કેમકે ક્રેડપ્રહારદિજન્ય બાહ્ય વેદનાના અભાવમાં પણ અંતર વેદના થાય છે. આથી અતર વેદનાના કારણરૂપ કના શરીરની અંદર સદ્ભાવ છે એમ સિદ્ધ થાય છે અને એથી ક્રમ શરીરની અંદર જીવના દરેક પ્રદેશે નથી એ વાત પાયા વિનાની ઠરે છે. શરીરની બહાર ચામડીને સ્પર્શીને રહેલું કમ શરીરની અદર વેદના ઉત્પન્ન કરે છે અને એથી એ પણ તેના કારણરૂપ છે એવા ખચાવ પણ ચાલી શકે તેમ નથી; કારણ કે શરીરની બહાર રહેલું કમાઁ શરીરની અંદર વેદના કરે છે અર્થાત્ એક દેશમાં રહેલુ કમ અન્ય દેશમાં પણ વેદના કરે છે એમ માનવાથી તા અન્ય વ્યક્તિના શરીરના ઉપર રહેલુ કમ એના સિવાયની સ્ત્રીજી વ્યકિતને પણ વેદના કરે એવી અનિષ્ટ વાત સ્વીકારવી પડે. આ સંબંધમાં એવી દલીલ કરવામાં આવે કે એક જ વ્યક્તિના શરીરની બહાર રહેલુ કમ શરીરની અંદર અને બહાર સંચરે છે, પર’તુ અન્ય વ્યક્તિના શરીરગત કર્યું અન્ય વ્યક્તિમાં સંચરતું નથી તે તેથી જીવની બહાર જ ક્રમ સક ચુકવત્ સદા રહે છે એ માન્યતા ઉપર પાણી ફ્રા વળશે. વળી કમને શરીરની અ ંદર અને બહાર સંચરણશીલ માનવાથી મૃત પ્રાણીની સાથે ક્રમ ભવાંતરમાં નહિ જાય; કેમકે જે શરીરની અંદર અને બહાર સંચરણુગ્મીલ છે તે ઉચ્છ્વાસનિઃશ્વાસની માફક ભવાંતરમાં સાથે જતુ નથી. આ ઉપરથી એ નિષ્ઠ' નીકળે છે કે બાહ્ય વેદનાનાં અભાવમાં પણ અંતર વેદનાનાના સદ્ભાવ હાવાથી ક મધ્યે છે. મિથ્યાત્વાદિ હેતુને લઇને થતા કમ`બધ જેમ બાહ્ય પ્રદેશે છે તેમ મધ્ય પ્રદેશે પણ છે અને જેમ મધ્ય પ્રદેશે છે તેમ બાહ્ય પ્રદેશે પણ છે. જીવના આકાશ સાથે જે અવિભાગ સંબધ છે તે સંબધના નાશ સ ંભવતા નથી. અર્થાત્ તે સંબંધ શાશ્વત છે. પર`તુ જીવનેા જે ક` સાથે સંબંધ છે તેના નાશ ભવ્ય જીવા આશ્રીને Page #1075 -------------------------------------------------------------------------- ________________ બંધે-અધિકાર. [ ચતુર્થ સંભવે છેઅભવ્ય આશ્રીને સંભવ નથી. અર્થાત જે ભવ્ય જીવોની સાથે કર્મને સંબંધ છે તેને, તથાવિધ જ્ઞાનાદિ સામગ્રીના સાથે વિરોગ થાય છે જ સામગ્રી ન મળે તે ન થાય; કેમકે રેગ્યતા માત્રથી સર્વ કેઈ અમુક પર્યાયરૂપ જ બને એ કથન યુક્તિસંગત નથી. સ્પષ્ટ શબ્દમાં કહીએ તે પ્રતિમાદિરૂપ પર્યાયને એવાં લાકડાં, પત્થર વગેરે તથાવિધ સામગ્રીના સદુભાવે પ્રતિમારૂપ થાય છે અને તેના અભાવમાં નથી થતાં, એ જેમ જગજાહેર વાત છે તેમ અત્ર ભવ્ય જીવ માટે સમજી લેવું. આ ઉપરથી એ ફલિત થાય છે કે જીવ અને કમ પરસ્પર અવિભાગપણે અવસ્થિત રહેવાથી તેને વિગ નથી થતે એ કથન અનેકાંતિક છે, કેમકે જેમ ક્ષીર અને નીર વચ્ચેના સંબંધને તેમજ સુવર્ણ અને મારી વચ્ચેના સંબંધને યોગ્ય સામગ્રી મળતાં વિયોગ થાય છે તેમ કર્મ અને જીવના અનાદિકાલીન સંગને પણ તથાવિધ જ્ઞાનાદિ સામગ્રી મળતાં વિગ થાય છે અર્થાત્ કર્મના પંજામાં સપડાયેલ જીવ મુક્ત બને છે. બધુના ચાર પ્રકારે બન્ધનું લક્ષણની દષ્ટિએ પ્રતિપાદન પૂર્ણ થતાં હવે તેને વિધાનની દ્રષ્ટિએ વિચાર કરાય છે. જોકે અન્ય એક જ છે છતાં તેના કામમાં જે ભિન્નતા જોવાય છે તે અપેક્ષાએ તેના પ્રકૃતિ વગેરે વિભાગો પડાય છે. દાખલા તરીકે મનુષ્ય એક જ છે, છતાં પણ તેના કાર્ય અનુસાર તેને ઘાતકી, અધમ ઇત્યાદિ વિશેષણોથી વધાવવામાં આવે છે. બન્ધના મુખ્ય બે ભેદ છે –(૧) દિવ્ય-બન્ધ અને (૨) ભાવ-બ. તેમાં તૃણ, કાષ્ટ ઇત્યાદિના બન્ધને દ્રવ્ય-બન્ધ' જાણો. ભાવઅન્ય છે તે ધ્યાનમાં આવે તે માટે તેના (1) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશ એમ ચાર ભેદ પાડી તે પ્રત્યેકનું લક્ષણ રજુ કરાય છે. તેમાં પ્રકૃતિ-બન્ધનું લક્ષણ નીચે મુજબ છે – अनाभोगपूर्वकाध्यवसायविशेषे सति आहारपरिणामवत् स्थित्यादिलक्षणकर्मपरिणतिरूपत्वं प्रकृतिबन्धस्य लक्षणम् । ( ५४०) અર્થાત્ ઉપયોગ વગરના અધ્યવસાયના સદ્દભાવમાં આહારના પરિણામની માફક સ્થિતિ ઈત્યાદિ રૂપ કમને જે પરિણામ થાય છે તેને “પ્રકૃતિ-અન્ય ” કહેવામાં આવે છે. પ્રદેશ-બન્ધની જેમ આને હેતુ પણ યુગ છે. આ બન્ધ કર્મ અને આત્માની ઔપચારિક એકતાને પ્રતિપાદન કરનાર છે. ૧ જેમ કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાને સાફલ્ય છે તેમ કમને વિઘાત કરવામાં દયા વગેરે ક્રિયાનું સાફલ્ય છે. અર્થાત જેમ તીત્રાદિ અશભ પરિણામ કર્મ ગ્રહણ કરવામાં હેતુરૂપ છે તેમ તીવ્ર દિ શુભ પરિણામ તેનો વિયોગ કરવામાં તરૂપ છે. ૨ જુઓ પૃ. ૭૮૮ Page #1076 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] સ્થિતિ-અન્યનું લક્ષણ—— कर्त्रा परिगृहीतपूर्वकर्मपुङ्गलराशेरात्मप्रदेशे व्यवस्थान विशेषજવલ સ્થિતિનન્વસ્થ હેક્ષનમ્ । ( ૧૪૨ ) આહુત દર્શન દીપિકા, અર્થાત્ કર્તારૂપ આત્માએ સ્વીકારેલી પૂર્વોક્ત કના પુદ્ગલની રાશિ પ્રદેશમાં રહે તે ‘સ્થિતિ-મન્ધ' જાણવા, આ બન્ધના હેતુ ક્રોધાદિ અનુભાગ-અન્યને પણ લાગુ પડે છે. અનુભાગ-અન્યનું લક્ષણ— कालान्तरावस्थाने सति विपाकवर्तिपरिणाम विशेषरूपत्वं, प्रयोगकर्मणोपात्तानां शुभाशुभकर्मप्रकृतीनां तीव्रमन्दाद्यनुभावतयाऽनुभवવસ્તું વડનુંમાનવય જક્ષળમ્ । ( ૧૪૨ ) જેટલા કાળ સુધી જીવકષાયા છે કે જે હકીકત અર્થાત્ કેટલાક વખત સુધી સ્થિતિ કર્યા બાદ ઉત્પન્ન થતા વિપાકવતી પરિણામ તે ‘ અનુભાગઅન્ય’ સમજવા. અથવા તેા જીવના વ્યાપારથી ગ્રહણ કરેલ શુભાશુભ કર્મની પ્રકૃતિને ( અને ઉપલક્ષણથી સ્થિતિને ) તીત્ર, મદ ઇત્યાદિ પ્રકારે અનુભવ કરવા તે ‘ 'અનુભાગ-અન્ય ’ જાણવા. આ અનુભાગ–અન્ધ, પરિપક્વ દશાને પ્રાપ્ત કરેલ બેરની પેઠે ઉપભોગ કરવા લાયક દેશધાતિ, સવઘાતિ, અઘાતિ રૂપ છે તેમજ એક ગુણા, મમણા, ત્રણ ગુણા રસથી યુક્ત છે અને વળી શુભ, અશુભ, તીવ્ર, મદ ઇત્યાદિ ભેદવાળા છે કે જે હકીકત આગળ ઉપર સ્વય' ગ્રંથકાર કથનાર છે. પ્રદેશ-બન્ધનું લક્ષણ— 9 स्वप्रदेशेषु સતિ પુન્નજારાનાં ત્રા પ્રવેશ ષણ્ય હન્નનમ્ । ( ૧૪૩ ) હોળ कर्मपुद्गलसञ्चयकरणरूपत्वं यथोक्तनिमित्तसद्भावे ' અર્થાત્ આત્મ-પ્રદેશામાં કમ-પુદ્ગલના સંગ્રહ કરવામાં કારણરૂપ પરિણામને ‘ પ્રદેશ-અન્ય કહેવામાં આવે છે. અથવા તે ચેાગ્ય નિમિત્ત મળતાં કચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાના જે પરિણામ ઉદ્ભવે તે ‘પ્રદેશ-અન્ય’ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય તે માટે આપણે લાડુનું ઉદાહરણ વિચારીશું. જેમકે ૧ અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ એ બધા એકાક શબ્દો છે. આ વાતની શ્રીદેવાન દરિષ્કૃત સમતત્ત્વપ્ર±રણ ( પૃ. ૩૫ )ગત નિમ્નલિખિત ઉલ્લેખ સાક્ષી પૂરે છેઃ— 12 " अणुभागे अणुभावे विद्यागे रसे त्ति दगडा [ अनुभागोऽनुभाषो विपीको रस इत्येकार्थकाः ) Page #1077 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ બન્ધ-અધિકાર. [ ચતુર્થ સુંઠ વગેરે પદાર્થના બનેલા લાડુને સ્વભાવ વાયુ દૂર કરવાને, કેઈને કફ દૂર કરવા અને કેઈને પિત્ત દૂર કરવાને હેય છે. આ પ્રમાણે જેમ જુદા જુદા સ્વભાવના લાડુઓ હોય છે તેમ જુદા જુદા સ્વભાવવાળાં કર્મો છે. દાખલા તરીકે જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાન-ગુણને આકૃત કરે છે, ઈત્યાદિ. જેમ કેઈ લાડુ આઠ દિવસ સારો રહે છે અને ત્યાર પછી તેને સ્વભાવ બદલાઈ જાય છે, કેઈ બાર દિવસ સારો રહે છે અને કેઈ એક મહિના પર્યત સારો રહે છે તેમ કેઈ કર્મ આત્માની સાથે વધારેમાં વધારે ૨૦ કોટાકેટિ સાગરેપમ રહે છે, કેઈ ૩૦ કેટકેટિ સાગરેપમ રહે છે અને કઈ ૭૦ કટાર્કટિ સાગરોપમ રહે છે અને ત્યાર બાદ આત્માથી અલગ થઈ તે રવભાવ રહિત બને છે. આ પ્રમાણે અમુક કમ કમરૂપે રહેવાના કાળને નિયમ તે “સ્થિતિબન્યું છે. જેમ કેઈ લાડુ મીઠે હોય, કેઈ તી હોય અને કેઈ કડે હેય તેમ કેઈ કર્મ શુભ રસવાળું યાને એના ઉદય દરમ્યાન જીવને સુખ ઉપજે તેવું હોય અને કઈ કમ અશુભ રસવાળું હોય એટલે તેને ઉદય થતાં જીવને દુઃખ થાય. વળી એ શુભ કે અશુભ સ પણ કઈમાં તીવ્ર અને કેાઈમાં મંદ હોય છે.' વળી જેમ કોઈ લાડમાં ઓછો લોટ હોય અને કેઈકમાં વધારે હોય તેમ કંઈ કર્મ એાછા પ્રદેશ (આણુઓ)વાળું બંધાય તે કેઈક વધારે પ્રદેશવાળું. આનું નામ “પ્રદેશ-બન્ધ” છે. કહેવાની મતલબ એ છે કે પ્રકૃતિ એટલે કમને સ્વભાવ, આના (૧) મૂળ અને (૨) ઉત્તર એમ બે ભેદ છે. જેમકે જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિઓ છે, જ્યારે મતિજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રવૃતિઓ છે. કર્મના કલવિશેષને નિયમ તે “સ્થિતિ” છે. કર્મની અંદર સ્નિગ્ધતા, મધુરતા વગેરેને એક ગુણ, બમણો ઈત્યાદિરૂપ જે સદૂભાવ તે “અનુભાગ” છે. વળી કર્મનું ૧ કર્મના શુભાશુભ ફળની તીવ્રતા કે મંદતા તે “ રસ ” છેજેમકે કોઈને કોઈ કર્મ સુખરૂપે વેદાય અને કોઈને દુઃખરૂપે. વળી તેમાં પણ તરતમતા સંભવે છે. જેમકે કોઇએ પૂર્વે જવર સંબંધી અસાતવેદનીય કર્મ એવું બાંધ્યું હોય કે તે ઉદયમાં આવતાં ત્રણ દિવસમાં તેને પથારીવશ કરી નાંખે; જ્યારે કોઇકે એવું તીવ્ર ન બાંધ્યું હોય પરંતુ મંદ બાંધ્યું હોય તે તેને મહિના સુધી તાવ આવવા છતાં તે હરી ફરી શકે. આ પ્રમાણે કર્મનો ઉદય થતાં તેને કેવો અનુભવ કરવો પડશે તેનો બન્ય-સમયે નિર્ણય થઈ જાય છે. આનું નામ “ અનુભાગ–બબ્ધ ' છે. ૨ આ ચારે બન્ધ માટે કેવળ લાડુનું જ ઉદાહરણ આપી શકાય એમ નથી; પરંતુ દૂધ, ઘી વગેરેનાં પણ ઉદાહરણો રજુ કરી શકાય. જેમકે અમુક અમુક દૂધ દેહની પુષ્ટિમાં એાછો વત્તા અંશે ગુણકારી છે તેમ કર્મના પણ ભિન્ન ભિન્ન સ્વભાવ છે. અમુક દૂધ જેમ અમુક વખત સુધી જ સારૂં રહે તેમ અમુક કર્મ પણ અમુક વખત સુધી જ તે કર્મરૂપે રહી શકે. અમુક દૂધ જેમ અમુક તીવાદિ રસવાળું છે તેમ કર્મ પણ સમજવું: વળી અમુક દૂધ જેમ જૂનાધિક પ્રદેશવાળું હોય છે તેમ કમ માટે પણ જાણવું. એ પ્રમાણે ધી વગેરે અનેક પદાર્થો દ્વારા કર્મના ચારે બધે વટાવી લેવા. Page #1078 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દન દીપિકા. કણૂકના જેવું દ્રવ્ય-પરિમાણ તે ‘ પ્રદેશ ’ છે. અર્થાત્ કર્મનું પુદ્ગલના પરમાણુરૂપે નિરૂપણુ તે ‘ પ્રદેશ-અન્ય ’છે. પ્રત્યેક આત્મપ્રદેશ અનતાન'ત ક-અવયવોથી ખદ્ધ હાઇ પ્રતિસમય ક્રમ બાંધે છે. આપણે આ ચારે અન્ધાના ઉપલેટ્ટોના વિચાર કરીએ તે પૂર્વે આ ચારે અન્ધાનું સ્વરૂપ બરાબર સમજી લઈએ. આપણે જોઇ ગયા તેમ પુદ્ગલની જે વણા કરૂપે પરિણમવાની ચેન્યતા ધરાવતી હોય તેને જ સંસારી જીવ પેાતાના પ્રદેશે સાથે વિશિષ્ટરૂપે જોડી દે છે અને આ પ્રમાણે અનાદિ કાળથી તે પેાતાની માક્ષાસન્ન દશા પ′′ત તે પેાતાના અદ્ભૂત સ્વરૂપ ઉપર પાણી ફેરવે છે, કેમકે તે મૂત્ત કમ-પુદ્ગલેનું ગ્રહણ કરી લગભગ તદ્રુપ મની જાય છે. ૯૯૯ જેમ દીપક વાટ દ્વારા તેલનુ ગ્રહણ કરીને પોતાની ઉષ્ણતાથી તેને જવાળારૂપે પરિણમાવે છે તેમ જીવ કાયિક વિકારથી ચેાગ્ય પુદ્ગલેાને ક્રરૂપે પરમાવે છે અને એ જ વખતે એમાં ચાર અંશે નું નિર્માણ થાય છે કે જેને પ્રકૃતિ-અન્ય ઇત્યાદિ તરીકે આળખાવવામાં આવે છે. જેમકે ગાય, ભેંસ, બકરી વગેરે ઘાસ ખાઇને તેને દૂરૂપે પરિણમાવે છે ત્યારે તેમાં મધુરતાના સ્વભાવ બંધાય છે; આ સ્વભાવ અમુક વખત સુધી તે કાયમ રહેશે જ . એ પ્રકારની તેની કાલમર્યાદા એ જ સમયે નક્કી થાય છે; એ મધુરતામાં તીવ્રતાદિ વિશેષતાઓ ઉદ્ભવે છે અને એ દૂધનું પૌદ્ગલિક પરિમાણુનુ પણુ સમકાલે જ નિર્માણ થાય છે. એવી રીતે જીવ દ્વારા ગ્રહણ થઇ તેના પ્રદેશા સાથે ક્ષીરનીરની પેઠે સબદ્ધ થતા ક-પુદ્ગલેામાં પણ ચાર અંશાનું નિર્માણુ થાય છે. તેમાં જ્ઞાનને આવૃત કરવાના, દનને અટકાવવાને, સુખ કે દુઃખ અનુભવાવવાના, મેહ પમાડવાના, ભવધારણ કરાવવાના, વિશિષ્ટ ગતિ, જાતિ વગેરે પ્રાપ્ત કરાવવાના, ઊંચતા કે નીચતા પ્રાપ્ત કરાવવાના, અને વિન્નરૂપ બનવાને એમ વિવિધ પ્રકારના જે સ્વભાવનું કર્મીપુદ્ગલામાં નિર્માણ થાય છે તે ‘પ્રકૃતિ-અન્ધ’ છે. સ્વભાવ અંધાવા સાથે જ તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેશે એવી જે કાલ-મર્યાદા નિમિ`ત થાય છે તે સ્થિતિ-અન્ધ' છે. સ્વભાવના નિર્માણુના જ સમયે તેમાં તીવ્રતા, મંદતા વગેરે રૂપે ફળને અનુભવ કરાવવાની જે વિશેષતાઓનુ પણ નિર્માણ થાય છે તે ‘અનુભાવ-મન્ધ’ છે. ગ્રહણ કરાઇ ભિન્ન ભિન્ન સ્વભાષ રૂપે પરિણમતા કમ-પુદ્ગલને સમૂહ અમુક અમુક પરિમાણુમાં વહેંચાઇ જાય છે . તે પરિમાણુવિભાગ પ્રદેશ-અન્ય ’ છે. પ્રદેશ-મન્ધ ક વગણાનાં દલિકરૂપ છે. શ્યા પારવાર સંસારમાં ભમતાં જીવ પેાતાના સવ યાને લેાકાકાશપ્રમાણુ અસંખ્યાત પ્રદેશેા વડે, અભચૈાથી અનંતગુણ પ્રદેશ-દળથી બનેલા અને સર્વાં જીવથી અનંત ગુણા રસચ્છેદે કરીને ચુક્ત, સ્વ પ્રદેશમાં જ રહેલા અર્થાત્ પોતે જેટલા આકાશપ્રદેશ અવગાહીને રહ્યો હાય તેટલા જ અને તે જ ભાગમાં રહેલા, નહિ કે બહાર પણુ, અલબ્યાથી અનંત ગુણા પર`તુ સિદ્ધની સખ્યાના અનંતમા ભાગના, ક-વણાના સ્ક ંધા પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા બાદ આ પૈકી ઘેાડાંક દળિયાં આયુષ્ય-કમને, તેથી વિશેષાધિક નામ-કને અને ૧ અલબ, આ મધ્ય પ્રદેશેા તા સથા સદાને માટે ક્રમથી મુક્ત જ છે. Page #1079 -------------------------------------------------------------------------- ________________ બન્ધ–અધિકાર, [ ચતુર્થ એટલાં જ ગોત્ર-કમને, એથી વિશેષાધિક જ્ઞાનાવરણને, એટલાં જ દર્શનાવરણને તેમજ અંતરાયકમને, એથી વિશેષાધિક મેહનીય કમને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી સ્વકીય આત્મદેશમાં ક્ષીરનીરની પેઠે કર્મ-વર્ગણાના કંધે સાથે મળી જાય છે. કમદલિકની આ આઠ વિભાગની યોજના અષ્ટવિધ કમબંધક આશ્રી સમજવી. સાત, છ એમ ચાવત એકવિધ બંધકને વિષે તેટલા જ ભાગની કલ્પના કરી લેવી. પ્રકૃતિ-બન્ધના ભેદે અને ઉપભેદે – ચાર પ્રકારના અન્ય પૈકી આપણે સૌથી પ્રથમ પ્રકૃતિ-બન્ધના ભેદ વિચારીશું. એના મૂળ અને ઉત્તર એ બે મુખ્ય ભેદો આપણે ૯૭માં પૃષ્ઠમાં વિચારી ગયા. તેમાં આ મૂળ ભેદના પણ આઠ અવાંતર ભેદે છે અર્થાત્ મૂલ પ્રકૃતિના (૧) જ્ઞાનાવરણ, (૨) દશનાવરણુ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય એમ આઠ પ્રકાર છે. આ આઠને “ મૂલ-પ્રકૃતિ-બન્ધ” તરીકે વ્યવહાર કરાય છે. કમના વિવિધ સ્વભાવના સંક્ષેપ દષ્ટિએ થતા આ વર્ગીકરણને, વિસ્તૃત રુચિવાળા જિજ્ઞાસુઓ આશ્રીને ઉત્તર પ્રકૃતિરૂપે બીજો પ્રકાર સૂચવાય છે. જેમકે જ્ઞાનાવરણના પ, દર્શનાવરણના ૯, વેદનીયના ૨, મેહનીયના ૨૮, આયુષ્યના ૪, નામના ૪૨, ગોત્રના ૨ અને અંતરાયના ૫ ભેદે પડે છે. આ પ્રમાણે કુલે ૯૭ અને નામના ૧૦૩ ભેદ ગણીએ તે ૧૫૮ એમ આના ભેદ થાય છે. આ ૧૦૩ કે ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓને વિશેષ વિચાર કરીએ તે પૂર્વે જ્ઞાનાવરણદિને પરસ્પર સંબંધ શો છે તેનું દિગ્દર્શન કરી લઈએ. આ સંબંધમાં ભગવતી (શ. ૮, ઉ, ૧૦) દિવ્ય પ્રકાશ પાડે છે એટલે એના આધારે ડોક ઊહાપોહ કરીશું. ૧ શ્રીદેવાનંદસરિત સપ્તતત્ત્વપ્રકરણ (પૃ. ૩૯)ગત નીચે ઉલ્લેખ આ વાતનું સમર્થન કરે છે - " एसा कम्मदलिअस्स अट्ठभागकप्पणा अट्ठविहबंधगेसु । રવિવંયભુ રામાનguળા કોયથા છે ” [ पषा कर्मद लिकस्याष्टभागकल्पनाऽष्टविधवन्धकेषु । सप्तविधादिबन्धकेषु सप्तभागादिकल्पना कर्तव्या ॥ ] ૨ અધ્યવસાયવિશેષથી સંસારી જીવ દ્વારા એક જ વાર ગ્રહણ કરાયેલ કર્મ-પુદગલ રાશિમાં પણ એક સાથે અધ્યવસાયવિષયક સામર્થ્યની વિવિધતા અનુસાર અનેક જાતના સ્વભાવનું નિર્માણ થાય છે. એ સ્વભાવ અદશ્ય છે, પરંતુ એની અસરને લક્ષ્મીને એની ગણના સંભવે છે. જોકે એક જીવ પણ અસંખ્ય અસરો અનુભવે છે એટલે એના ઉત્પાદક સ્વભાવો અસંખ્ય જ કરે છે, છતાં ટૂંકમાં એના આઠ વર્ગો પાડી શકાય છે. ૩ સરખાવો તત્ત્વાર્થ (અ. ૮)નું નિમ્નલિખિત સૂત્ર“ઘજીનષદgવંતિવનુfજલ્લા કાનૂતપશ્વમેવા વણામ I ૬ ” Page #1080 -------------------------------------------------------------------------- ________________ રિલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૦૧ જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય દશનાવરણીય કર્મ હોય છે; અને જેને દશનાવરણીય કર્મ હોય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ હોય છે. જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય વેદનીય કર્મ હોય છે, પરંતુ જેને વેદનીય હોય તેને જ્ઞાનાવરણીય કદાચ હોય અને કદાચ ન હોય. જેમકે છદ્મસ્થને હાય અને સર્વજ્ઞને ન હેય. જેને જ્ઞાનાવરણય છે તેને મેહનીય કર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પરંતુ જેને મેહનીય હોય તેને અવશ્ય જ્ઞાનાવરણીય હાય જ. જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને આયુષ્ય-કર્મ જરૂર હોય. પરંતુ જેને આયુષ્ય-કર્મ હોય તેને જ્ઞાનાવરણીય કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ અને ગોત્ર કમના સંબંધમાં પણ જાણવું. જેને જ્ઞાનાવરણીય કર્મ હોય તેને અંતરાય-કમ હોય જ અને જેને અંતરાય-કર્મ હોય તેને જ્ઞાનાવરણીય પણ હોય જ. જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે કહેવું અને એ પ્રમાણે ચાવત્ અંતરાય કર્મ સાથે કહેવું. જેને વેદનીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય; પરન્તુ જેને મેહનીય છે તેને વેદનીય અવશ્ય હેય જ. જેને વેદનીય હોય તેને આયુષ્ય હોય જ અને જેને આયુષ્ય હોય તેને વેદનીય હોય જ. એ પ્રમાણે નામ અને ગોત્ર આશ્રીને વિચાર કરી લેવું. જેને વેદનીય છે તેને અંતરાય કદાચ હેય અને કદાચ ન હોય, કિન્તુ જેને અંતરાય હેય તેને વેદનીય હેય જ. જેને મેહનીય છે તેને અવશ્ય આયુષ્ય-કમ હોય, પણ જેને આયુષ્ય-કર્મ હોય તેને મેહનીય કદાચ હેય અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાય માટે ઘટાવી લેવું. જેને આયુષ્ય-કમ હોય તેને નામ-કર્મ હોય જ અને જેને નામ-કર્મ હોય તેને આયુષ્ય કર્મ હોય જ. એ પ્રમાણે ગોત્ર સાથે પણ વિચારી લેવું જેને આયુષ્ય છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય, પરંતુ જેને અંતરાય છે તેને આયુષ્ય હાય જ. જેને નામ-કર્મ છે તેને ગોત્ર-કમ છે જ અને જેને ગેત્ર-કમ છે તેને નામ-કર્મ છે જ, જેને નામ-કર્મ હોય તેને અંતરાય-કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાય હોય તેને નામ-કર્મ હોય જ. આ હકીકત નેત્ર-કમને પણ લાગુ પડે છે. આ વિવેચનને સારાંશ એ છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિ-કમ પૈકી મેહનીય સિવાય ગમે તે એક હોય તે બાકીનાં ત્રણે ઘાતિ-કર્મો અથવા તે મોહનીય સિવાયનાં બે ઘાતિ-કર્મો તેમજ વેદનીયાદિ ચારે અઘાતિ-કર્મો હોય જ. મોહનીય હોય ત્યારે અવશિષ્ટ ત્રણે ઘાતિ-કર્મો તેમજ ચારે અઘાતિ-કર્મોને સદ્ભાવ છે જ. વેદનીયાદિ ૧ આ હકીકત બારમા ગુણસ્થાનક આશ્રીને છે અથત સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના નજદીકના કાળને ઉદ્દેશીને છે, કેમકે મોહનીય કમને ઉછેદ થયા બાદ અંતમુહૂર્ત કાળમાં સર્વજ્ઞતાને સાક્ષાત્કાર થાય છે. 128 Page #1081 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨ બન્ધ-અધિકાર. L[ ચતુર્થ ચાર અવાતિ-કમે પૈકી ગમે તે એક હોય તે બાકીનાં ત્રણ અજાતિ-કમે તે હોય જ, પરંતુ શાતિ-કર્મો કદાચ હોય અને કદાચ ન હોય, જે હેય તે મોટે ભાગે ચાર હોય અથવા ત્રણ પણ હેય. અર્થાત્ કર્મબદ્ધ છવને ચાર, સાત કે આઠ કર્મો એકી વખતે હેય. હવે ઉત્તર પ્રવૃતિઓને વિચાર કરીશું. તેમાં 'આંખે બાંધેલા પાટા સમાન જ્ઞાનાવરણના પાંચ ભેદે નીચે મુજબ છે – (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિ-જ્ઞાનાવરણ, (૪) મનપર્યાય-જ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. આ પૈકી મતિજ્ઞાનાવરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય તે માટે ગ્રંથકાર જ્ઞાનનું લક્ષણ નીચે મુજબ રજુ કરે છે – सामान्यविशेषात्मकवस्तुनो विशेषावबोधरूपत्वं ज्ञानस्य ઢાપામ્ (૫૪૪) અર્થાત્ સામાન્ય તેમજ વિશેષ એમ ઉભયસ્વરૂપી પદાર્થને વિશેષ ધ યાને સવિકલપાત્મક બેધ તે “જ્ઞાન” કહેવાય છે. * જ્ઞાનરૂપ સ્વભાવવાળા અને પ્રકાશરૂપ આત્માના જ્ઞાનાવરણના ક્ષપશમથી ઉત્પન્ન થતા પ્રકાશને “મતિજ્ઞાન ના નામથી વ્યવહાર કરવામાં આવે છે. ૨૮ પ્રકારનું મતિજ્ઞાન જે કર્મ વડે ઢંકાઈ જાય છે તેને “મતિજ્ઞાનાવરણ કહેવામાં આવે છે. આ કમ દેશઘાતિ છે. - કર્ણ દ્વારા શબ્દનું શ્રવણ કરવાથી ઉત્પન્ન થતે બે “શ્રુતજ્ઞાન” કહેવાય છે. આ શ્રુતજ્ઞાનના આવરણને શ્રુતજ્ઞાનાવરણ” સંજ્ઞા અપાય છે. એ પણ દેશદ્યાતિ છે. ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારા, અવધિજ્ઞાનાવરણના પશમથી ઉત્પન્ન થનારા અને પુદ્ગલ સંબંધી પ્રકાશ પાડનારા આત્માના જ્ઞાનને “અવધિજ્ઞાન” અને તેના આવરણને “અવધિજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. એ આવરણ પણ ઉપલા બે કર્મની માફક દેશઘાતિ છે. મને દ્રવ્યના પર્યાયને સાક્ષાત અવલંબને, મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય છોનાં મને દ્રવ્યને ગ્રહણ કરવાવાળા આત્માના પ્રકાશ-વિશેષને “મના પર્યાયજ્ઞાન” કહેવામાં આવે છે. એના આવરણને “મના પર્યાયજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. એ પણ દેશવાતિ છે. ( ૧ આંખે પાટો બાંધવાથી જેમ કોઈ પણ ચીજ દેખી શકાતી નથી-જાણી શકાતી નથી તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મરૂપ પાટો આવી જતાં–પડદો આવી જવાથી આત્મા કંઈ પણ જાણી શકતો નથી, ૨ જુઓ પૃ. ૨૯ અને ૬૦. ૩ જુઓ પૃ. ૨૧૪. Page #1082 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ૧૦૦ કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થનાર અને આત્માના પ્રકાશરૂપ જ્ઞાનને “કેવલજ્ઞાન” અને એ જ્ઞાનના આવરણને “કેવલજ્ઞાનાવરણ” કહેવામાં આવે છે. આ આવરણ તો સર્વઘાતિ છે. આ પ્રમાણે જ્ઞાનાવરણની આપણે સ્થળ રૂપરેખા જઈ ગયા. હવે 'પ્રતિહારના સમાન દર્શનાવરણને વિચાર કરવામાં આવે છે. આના (૧) ચક્ષુદશન, (૨) અચાશન, (૩) અવધિદર્શન, (૪) કેવલદશન, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) "પ્રચલાપ્રચલા અને ૯) સ્યાનદ્ધિ એમ નવ ભેદે છે. આત્મા જે વડે જુએ છે તેને “આંખ સમજવી. દરેક ઈન્દ્રિય આત્માને સામાન્ય તેમજ વિશેષ ધ આપવામાં સહાયક છે. નેત્ર-ઈન્દ્રિયને અવલંબીને થતી સામાન્ય માત્ર પ્રકાશરૂપ આત્માની પરિણતિ તેને “ચક્ષુર્દશન' કહેવામાં આવે છે. એ દશનના ઘાતકને “ચક્ષુઈશનાવરણ કહેવામાં આવે છે. આ આવરણ દેશદ્યાતિ છે. નેત્ર સિવાયની બાકીની ઈન્દ્રિ અને મન દ્વારા થતા સામાન્ય બેધને “અચક્ષુર્દશન' કહેવામાં આવે છે. આ અચક્ષુશનના ઘાતકને “અચક્ષુfશનાવરણ કહેવામાં આવે છે. આ પણ દેશવાતિ છે. અવધિદર્શનાવરણના ક્ષયપશમથી ઉત્પન્ન થતા દર્શનને અવધિદર્શનકહેવામાં આવે છે. કેવલદર્શનાવરણના ક્ષયથી ઉત્પન થનારા આત્માને સાક્ષાત્કારસ્વરૂપી સામાન્યમાત્ર બેધ “કેવલદશન” કહેવાય છે. અવધિદર્શન અને કેવલદશનનાં આવરણને અનુક્રમે “અવધિદર્શનાવરણ” અને “કેવલદર્શનાવરણ” એમ ઓળખવામાં આવે છે. તેમાં પહેલું દેશવાતિ છે અને બીજું સર્વઘાતિ છે. નિદ્રાનું લક્ષણ- सुखप्रबोधस्वभावावस्थाविशेषरूपत्वं, सुखजागरणस्वभावस्वापावस्थाविशेषरूपत्वं वा निद्राया लक्षणम् । (५४५) અર્થાત સુખેથી જાગી શકાય એવી “સ્વાપ-અવસ્થા-વિશેષને “નિદ્રા કહેવામાં આવે છે. ૧ પ્રતિહારે યાને દ્વારપાળે રાજસભામાં આવતી વ્યક્તિને રોકી રાખી હોય ત્યારે તેને જેમ રાજા જોઈ શકતા નથી અથવા રાજાને દશનને માટે આતુર વ્યક્તિ પ્રતિહાર દ્વારા રાજસભામાં આવતાં રોકાતાં રાજાના દર્શનથી વંચિત રહે છે તેમ આત્માનો દેખવાનો સ્વભાવ હોવા છતાં દર્શનવરણ કર્મના ઉદયથી તે પદાર્થો યાને વિષયોને દેખી શકતો નથી, રાજા વ્યક્તિને ન દેખે અને વ્યક્તિ રાજાને ન દેખે એમ ઉભય પક્ષમાં દર્શનાવરણ કમની સફળતા પ્રાચીન કર્મગ્રન્થને આધારે જણાવી છે. ૨-૫ આ ચારને અનુક્રમે લધુ તા, ગાઢ તન્ના, ગાઢ નિદ્રા અને પ્રગાઢ નિદ્રા સાથે સરખોવાય. Page #1083 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૪ બન્ધ-અધિકાર. 1 ચતુર્થ નિદ્રાનિદ્રાનું લક્ષણ दुःखजागरणस्वभावस्वापावस्थाविशेषरूपत्वं, दुःखप्रतिबोधस्वापावस्थाविशेषरूपत्वं वा निद्रानिद्राया लक्षणम् । ( ५४६) અર્થાત્ જે વાપા-અવસ્થા વિશેષમાંથી કટે કરીને જાગૃત થવાય-ઘણી વાર બોલાવે ત્યારે જગાય તે “નિદ્રાનિદ્રા' કહેવાય છે. પ્રચલાનું લક્ષણ स्थितोपस्थितस्वापावस्थाविशेषरूपत्वं प्रचलाया लक्षणम्। (५४७) અથત ઊભા ઊભા અથવા બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા ” કહેવાય છે. પ્રચલા પ્રચલાનું લક્ષણ चक्रमणविषयकस्वापावस्थाविशेषरूपत्वं प्रचलाप्रचलाया लक्षમા (૫૪૮) અર્થાત્ ચાલતાં ચાલતાં જે ઊંઘ આવી જાય તે “પ્રચલા પ્રચલા' કહેવાય છે. સ્યાનદ્ધિનું લક્ષણ – दिनचिन्तितार्थाऽऽभिकाङ्क्षा विषयकस्वापावस्थाविशेषरूपत्वं, जाग्रद. वस्थाध्यवसितार्थ संसाधनविषयकाभिकाङ्क्षानिमित्तकस्वापावस्थाविशेष. रूपत्वं वा स्त्यानद्धैर्लक्षणम् । ( ५४९) અર્થાત દિવસૂના ચિંતવેલ પદાર્થને લગતી તીવ્ર આકાંક્ષારૂપ વિષયવાળી સ્વાપા-અવસ્થાને ‘સત્યાનદ્ધિ કહેવામાં આવે છે. અથવા તે જાગૃત અવસ્થા દરમ્યાન ચિંતવેલ પદાર્થને સિદ્ધ કરવાની આકાંક્ષાપ નિમિત્તવાળી સ્વાષા- અવરથા “રત્યાદ્રિ કહેવાય છે. આ નિદ્રાવાળી વ્યક્તિ ઊંધમાં ને ઊંધમાં જાગતા માણસની પેઠે હરે ફરે, બજારમાં જઈ વસ્તુઓનું તેલ વગેરે કરે, વનમાં જઈ પશુઓ સાથે યુદ્ધ કરે અને હાથીના દંતશૂળ પણ કાઢી લાવે. જો આ પ્રથમ સંહનનવાળી વ્યક્તિ હોય તે ચક્રવર્તીના ચેાથે ભાગે એનું બળ હોય; નહિ તે જાગૃત અવસ્થા કરતાં સાત આઠ ગુણું ઉત્કૃષ્ટ બળ હોય. આત્માએ સ્વાભાવિક રીતે પ્રાપ્ત કરેલ દશન-લબ્ધિના વિનાશમાં નિદ્રાદિકની પ્રવૃત્તિ ૧ આને બદલે અન્યત્ર “રત્યાન-મૃદ્ધિ ” શબ્દ નજરે પડે છે. Page #1084 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા. ૧૦૦૫ થાય છે એથી એ “સર્વઘાતિ” ગણાય છે. ચક્ષુર્દશનાવરણાદિ ચતુષ્ટય પૈકી પ્રાથમિક ત્રણ પ્રકૃતિ દેશદ્યા છે, જ્યારે કેવલદર્શનાવરણ સર્વ ઘાતિ છે. ખ સમાન વેદનીયના બે ભેદ છે-(૧) સત્ અથવા સાત યાને શુભ અને (૨) અસત્ અથવા અસાત યાને અશુભ. મદિરા સમાન મેહનીયના મૂળ તો બે ભેદ છે-(૧) દશન-મેહનીય અને (૨) ચારિત્ર–મેહનીય. તેમાં વળી દશન–મેહનીયના ત્રણ પ્રકાર છે –(૧) સમ્યકત્વ-મેહનીય યાને ક્ષાપથમિક સમ્યકત્વ, (૨) મિશ્ર મેહનીય યાને મિશ્ર સમ્યકત્વ અને (૩) મિથ્યાત્વમેહનીય. “મદન–કેદ્રવ” ન્યાયથી શોધેલ મિથ્યાત્વ-યુદંગલના શુદ્ધ પુજના ઉદય દરમ્યાન, સર્વજ્ઞ-પ્રરૂપિત પદાર્થો વિષે જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને “સમ્યકત્વ-મેહનીય” કહેવામાં આવે છે. યથાર્થ પદાર્થોને વિષે અશ્રદ્ધા તે “મિથ્યાવ-મેહનીય' કહેવાય છે. અર્ધ શુદ્ધ પુજના ઉદયમાં સાચા અને ખોટા એમ બંને પદાર્થોમાં સરખી રીતે જે શ્રદ્ધા થાય તેને “મિશ્ર મહ. નીય’ કહેવામાં આવે છે. ચારિત્ર–મોહનીય બે પ્રકારનું છે-(૧) કષાય-મોહનીય અને (૨) કષાય–મેહનીય. તેમાં કષાય-મોહનીયના ચાર વિભાગ છે –(૧) અનતાનુબંધિ, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સં જ્વલન અનંતાનુબંધિ-કષાયમહનીયનું લક્ષણ... सम्यक्त्वलक्षणात्मोयगुणप्रतिबन्धको सति संसारानुबन्धनशीलत्वं, अनन्तसंसारकारणत्वे सति मिथ्यात्वानुबन्धशीलत्वं वाऽनन्ताલુધિયાણા મોર્નીયા ક્ષણમ્ (૫૫૦) અર્થાત સમ્યકત્વ યાને યથાર્થ શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર અને અનંત સંસાર બંધાવનાર-સંસારમાં સદા રખડપટ્ટી કરાવવામાં કારણભૂત એ કષાય “અનંતાનુબંધિ-કષાયમહનીય કહેવાય છે. ૧ મધ વડે લેપાયેલું તરવારનું તીણું પાનું ચાટતાં પ્રથમ સ્વાદ લાગે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા ઉભવે તેમ પગલિક સુખ-દુઃખને અનુભવ કરાવનારું આ વેદનીય કામ છે, ૨ જેમ મદિરા યાને દારૂ પીવાથી જીવ પરવશ અને વિવેક રહિત બનીને પિતાનાં હિતાહિતને જાણી શકતા નથી તેમ જે જીવ મેહનીય કર્મને વશ છે તે વિવેકશન્ય બની આત્માનાં હિતાહિત પારખી શકતા નથી. વળી જેમ દારૂ પીધેલ વ્યક્તિ માને મા પણ કહે અને પત્ની પણ કહે ઈત્યાદિ સાચો જો બકવાદ કરે છે તેમ મોહનીય કર્મથી આવૃત છવ ધર્મને પણ ધર્મ કહે અને અધર્મને પણ ધર્મ કહે. ટૂંકમાં એનું વર્તન ઢંગઢડા વગરનું હોય છે–એના બોલવા ચાલવા ઉપર વિશ્વાસ રાખી શકાતા નથી. ૭ જુઓ પૃ. ૧૦૬. Page #1085 -------------------------------------------------------------------------- ________________ [ ચતુ. ૧૦૦૬ બન્ધ-અધિકાર. અપ્રત્યાખ્યાન-કષાયમેહનીયનું લક્ષણ – यस्योदये सत्यल्पमपि प्रत्याख्यानं न भवति तद्रूपत्वं, देविरतिप्रतिबन्धकत्वं वाऽप्रत्याख्यानकषायमोहनीयस्य लक्षणम् । (५५१) અર્થાત જે કષાયના ઉદયમાં અલ્પ પણ પ્રત્યાખ્યાન થતું નથી તેને અથવા તે જે દેશવિરતિને પણ પ્રતિબંધક છે તે કષાયને “અપ્રત્યાખ્યાન કષાયમહનીય” કહેવામાં આવે છે. “અપ્રત્યાખ્યાન ગત “અ” અત્ર આ૫વાચી છે, નહિ કે નિષેધાત્મક. અલ્પપ્રત્યાખ્યાન કહે કે “દેશવિરતિ કહે તે એક જ છે. એ વાતને લક્ષ્મીને આ કષાયનાં બે લક્ષણે સૂચવાયાં છે. પ્રત્યાખ્યાન-કષાયમેહનીયનું લક્ષણ सर्वविरतिलक्षणमूलगुणप्रतिबन्धकत्वं प्रत्याख्यानकषायमोहનીય ઋક્ષણમ્ (ઉપર) અર્થાત સર્વવિરતિરૂપ મૂળ ગુણને રોકનાર (પરંતુ દેશવિરતિને નહિ રોકનાર) કષાય તે પ્રત્યાખ્યાન-કષાયમહનીય કહેવાય છે. સંજવલન-કષાયનું લક્ષણ– यथाख्यातचारित्रप्रतिबन्धशीलत्वं, समस्तपापस्थानरहितविरतिभाजोऽपि यतेर्दुःषहपरीषहसन्निपाते सति युगपत् सज्वलनशीलत्वं वा सज्वलनकषायमोहनीयस्य लक्षणम् । (५५३) અર્થાત્ 'યથાખ્યાત ચારિત્રને અટકાવનારો કષાય “સંજવલન કષાયમહનીય' કહેવાય છે. અથવા તે સર્વ પાપસ્થાનેથી મુક્ત એવા અને સર્વવિરતિથી યુક્ત એવા મુનિને દુષહ પરીવહ સહન કરવાને પ્રસંગ આવી પડતાં તેમને જે એકાએક કષાય ઉત્પન્ન થાય છે તે “સંજવલનકષાયમહનીય સંબેધાય છે. અને સારાંશ એ છે કે જેના વિપાકની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલના કરવા જેટલી કે તેને મલિન કરવા પૂરતી હોય તે “સંજવલન કષાય ” છે. “સંજવલન ” ગત સમ ” ઉપસર્ગને અર્થ અતિશય અલ્પ કરી ૧ જે ચારિત્રમાં એકે કષાયના ઉદય માટે અવકાશ નથી તે “યથાખ્યાત-ચારિત્ર' છે. ૨ ( ૧ ) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, ( ૫ ) પરિપ્રહ, ( ૬ ) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લેભ, ( ૧૦ ) રાગ, ( ૧૧ ) , (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, ( ૧૫ ) રતિ--અરતિ, ( ૧૬ ) પર પરિવાર, ૧૭ ) માયા-મૃષાવાદ અને ( ૧૮ ) મિયાત્રશલ્ય એમ ૧૮ પાપસ્થાનકે છે. - * Page #1086 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૦૭ સંજ્વલનને અતિ અલ્પ જાજવલ્યમાન થનાર એ અર્થ નવતત્વવિસ્તારાર્થ (પૃ. ૧૮૬)માં સૂચવાયો છે. - અનંતાનુબન્ધિ-કષાયથી માંડીને તે સંજવલન કષાય પર્વતના પ્રત્યેક કષાયના (૧) કેધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એમ ચાર ચાર પ્રકારે પડે છે. ઘણી વાર એમ કહેવાય છે કે કષાયના ક્રોધાદિ ચાર ચાર પ્રકારે છે અને આ પ્રત્યેકની તીવ્રતાની તરતમતા અનુસાર એના અનંતાનુબન્ધિ ઈત્યાદિ ચાર ભેદ પડાય છે. ગમે તેમ કહે પણ કષાયના એકંદર ૧૬ ભેદે થાય છે એ નિર્વિવાદ વાત છે. આ પ્રત્યેકના પણ સ્વજાતીયાકિની અપેક્ષાએ ચાર ચાર ભેદે પી શકે છે અને તેમ થતાં આ ક્રોધાદિ પ્રત્યેકના સેળ સોળ ભેદે થાય છે. જેમકે અનંતા અનંતા કે ધ, અપ્ર. અનતા કેધ, પ્ર. અનંતા કે, સં. અનંતા કે ઈત્યાદિ. તેમાં અનંતા અનંતા ક્રોધથી પિતાના સ્વરૂપવાળો અતિશય ઉગ્ર ક્રોધ સમજે. અબ૦ અનંતા ક્રોધથી અપ્રત્યાખ્યાન સરખે કંઇક મંદ ક્રોધ સમજો. પ્રત્યા. અનંતા, ક્રોધથી પ્રત્યાખ્યાન સરખે વધારે મંદ કેધ સમજ અને સં૦ અનંતા, ક્રોધથી સંજવલન જે અત્યંત મંદ ક્રોધ સમજ. બાકીના ધના ૧૨ પ્રકારે ઘટાવી લેવા. અનંતાનુબલ્પિ–ધ પર્વતની રાજિ સમાન છે. “પર્વત” એટલે પત્થરોને સમૂહ. પર્વતના એક ભાગરૂપ શિલાદિ વિભાગને પણ ઉપચારથી “પર્વત” કહી શકાય છે. “જિ” એટલે લીટી, શિલામાં જે લીટી યાને ફાટ પલ હોય તે ફાટ જ્યાં સુધી શિલા વિદ્યમાન રહે છે ત્યાં સુધી રહે છે, કિન્તુ તે ફાટ તે પૂર્વે સંધાઈ જતી નથી. તે જ પ્રમાણે અનન્તાનુંબંધિ-ધ પણ એક વખત ઉત્પન્ન થયે તે તે જીવન પર્યત રહે છે, હિતુ તે પૂર્વે તે શાંત થતો નથી. વિશેષમાં એ કષાયના ઉદયમાં જે પ્રાણીનું મરણ થાય તે પ્રાણ પ્રાયઃ નરકે જાય છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન કેલને ભૂમિરાજિ, વાયુકારાજિ અને જલરાજિ સાથે સરખાવી શકાય છે. ક્રોધ, રેષ, ભડન અને ભાપ એ ક્રોધના પર્યાયે છે. અનન્તાનુબંધિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન માનને સારૂ પત્થરના, હાહકાના અને લાકડાના સ્તંભનાં તેમજ તૃણનાં ઉદાહરણે આપવામાં આવે છે. માન, સ્તન્મ, ગર્વ, ઉભેંક, અહંકાર, પ. મદ એ બધા એક જ અર્થસૂચક છે, વાંસની ગાંઠ, ઘેટાનું શીંગડું, ગાયનું મૂત્ર અને અવલેખિકા એ તીત્રાદિક ભાવ યુક્ત ચાર પ્રકારની માયાનાં ઉદાહરણો જાણવાં, અત્ર અવલેખિકાથી ધનુષ્યાદિકને છેલવાથી જે વાંકી છાલ નીકળે છે તે સમજવી. ૧ (૧) અનંઅપ૦ ક્રોધ, (૨) અષ૦ અપ૦ ક્રોધ, ( ૩ ) પ્ર. અપ૦ ક્રોધ, (૪) સં૦ અખ૦ ક્રોધ, ( ૫ ) અનં૦ પ્ર ક્રોધ, ( ૬ ) અપ્ર. પ્ર. દેધ, (૭) બ૦ પ્ર. ક્રોધ, ( ૮ ) સં- ૨૦ ક્રોધ, ( ૯ ) અનં૦ સ૦ ક્રોધ ( ૧૦ ) અઝ૦ સં૦ ક્રોધ, ( ૧૧ ) પ્રહ સં૦ ક્રોધ, અને ( ૧૨ ) સં- સં૦ ક્રોધ, એ આ બાર પ્રકારે છે. જુઓ નષતવિસ્તરાર્થ (પૃ. ૧૯૦ ). Page #1087 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮ બન્ધ–અધિકાર. [ ચતુર્થ ચાર પ્રકારના લેભને સારૂ અનુક્રમે લાક્ષાના, કામના, ખંજનના અને હળદરના રંગનાં ઉદાહરણ અપાય છે. ” કંધાદિકના નિગ્રહને વિચાર કરતાં જણાય છે કે ક્ષમા વડે કે, માધવ વડે માન, સરલતા વડે માયા અને સંતોષ વડે લેભ જીતી શકાય છે. મિથ્યાત્વ મેહનીય તેમજ અનંતાનુબન્ધિ આદિ પ્રાથમિક બાર કષા પણ સર્વઘાતિ પ્રકૃતિઓ છે, જ્યારે ચાર સંજ્વલન કષાયે તે દેશદ્યાતિ છે. હવે નવનેકષાયનું પ્રતિપાદન કરવામાં આવે છે. (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરુષ–વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૮) નપુંસક-વેદ એમ એના નવ પ્રકારે છે. તેમાં હાસ્ય-મેહનીયનું લક્ષણ એ છે કે– यस्योदये सति जीवस्य सनिमित्तमन्यथा वा हास्योत्पत्तिः स्यात् तद्रूपत्वं हास्यमोहनी यस्य रक्षणम् । ( ५५४ ) અર્થાત જે કમને ઉદય થતાં જીવને કારણસર યા કારણ વગર હસવું આવે તે હાસ્ય-મેહનીય કહેવાય છે. રતિ–મેહનીયનું લક્ષણ यस्योदये सति बाह्याभ्यन्तरवस्तुषु आसक्तिलक्षणा प्रीतिः स्यात् तद्रूपत्वं रतिमोहनीयस्य लक्षणम् । ( ५५५) અર્થાત્ જે કમના ઉદયથી બાહ્ય અને આંતરિક પદાર્થોને વિષે છવને આસક્તિરૂપ પ્રીતિ ઉપજે તે “રતિ–મેહનીય ” કહેવાય છે. અરતિ–મેહનીયનું લક્ષણ– यस्योदये सति शब्दादि विषयेष्वप्रीतिः स्यात् तद्पत्वमरतिનોની ચર્ચા ઢક્ષણમ્ (૫૫૬). અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન (અમને જ્ઞ) શબ્દાદિ વિષય ઉપર અપ્રીતિ યાને અરુચિ ઉભવે તે “અરતિ–મેહનીય કહેવાય છે. શેક-મેહનીયનું લક્ષણ___ यस्योदये सति रोदनपरिदेवनादिलक्षणः शोकः स्यात् तद्रूपत्वं शोकमोहनीयस्य लक्षणम् । ( ५५७ ) Page #1088 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૯ ઉલાસ ] આત દર્શન દીપિકા. અર્થાત જે કમના ઉદયથી સદન, વિલાપ ઈત્યાદિરૂપ દિલગીરી ઉત્પન્ન થાય તે “શે-મેહ, નીય ” કહેવાય છે. ભય-મેહનીયનું લક્ષણ यस्योदये सति त्रासलक्षण उद्वेगः स्यात् तद्रूपत्वं भयमोहनीयस्य ઋક્ષા (૨૮) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન ત્રાસરૂપ ઉગ થાય તે “ભય–મેહનીય કહેવાય છે એટલે કે જે કમના ઉદયથી જીવ ભય પામે-બીકણ બને તે “ભયમહનીય છે. જુગુપ્સા-મોહનીયનું લક્ષણ यस्योदये सति शुभाशुभद्रव्यविषयकव्यलोकचित्तं स्यात् तद्रूपत्वं ગુગુણામોનીયા અક્ષણ () અર્થાત જે કમના ઉદયથી શુભાશુભ દ્રવ્ય જોતાં ચિત્ત વ્યલીક થાય તે “જુગુપ્સાહનીય “ કહેવાય છે. એટલે કે જેના ઉદય દરમ્યાન બીભત્સ વસ્તુઓ જોતાં છવને ઘણુ ઉત્પન્ન થાય તે જુગુપ્સાહનીય છે. પુરુષવેદ-મેહનીયનું લક્ષણ उद्रिक्तश्लेष्मण आम्लाभिलाषवद् यस्योदये सति अनेकाकारस्त्रीविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं पुरुषवेदमोहनीयस्य ક્ષણમ્ (પદ્ય) અર્થાત પ્રબળ શ્લેષ્મના ઉદય દરમ્યાન જેમ આમળી વગેરે (ખાટા પદાર્થ) ખાવાની ઈચ્છા થાય તેમ જે કર્મના ઉદયથી અનેક તરેહની સ્ત્રી વિષયક ઉપભેગની-મી સાથેના સંગમની અભિલાષા થાય તે “પુરુષવેદ-મેહનીય” કહેવાય છે. સ્ત્રીવેદ-મેહનીયનું લક્ષણ यस्योदये सति अनेकाकारपुरुषविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं स्त्रीवेदमोहनीयस्य लक्षणम् । ( ५६१) અર્થાત્ (પીતના પ્રપથી મીઠાં દ્રવ્ય ખાવાની અભિલાષાની પેઠે) જે કર્મને ઉદય થતાં અનેક જાતના પુરુષને ઉપગ કરવાની ઈચ્છા થાય તેને “વેદ-મેહનીય’ કહેવામાં આવે છે. 127 Page #1089 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ બન્ધ અધિકાર. [ ચતુર્થ નપુંસકવેદ-મોહનીયનું લક્ષણ– धातुद्वयोदये मार्जितादिद्रव्याभिलाषवद् यस्योदये सति स्त्रीपुरुषोभयविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं नपुंसकवेदमोहनीयस्य પામ્ (દર). અર્થાત્ ભલેષ્મ અને પિત્ત એ બે ધાતુઓના ઉદયમાં જેમ માર્જિતાદિક ખાવાની લાલસા થાય છે તેમ જેના ઉદયમાં સ્ત્રી અને પુરુષ ઉભય વિષયક ઉપભેગની અભિલાષા થાય તેને “નપુંસકવેદમોહનીય' કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તે પૌરુષ-ભાવની વિકૃતિ ઉત્પન કરનાર પુરુષ-વેદ, એણ-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર સ્ત્રી-વે અને નપુંસક-ભાવની વિકૃતિ ઉત્પન્ન કરનાર નપુંસકવેદ છે. આ નવ નેકષાય કષાયના સંસર્ગ વિના સ્વકાર્ય કરવામાં અસમર્થ છે. મુખ્ય કષાયના સહચારી તેમજ તેના ઉદ્દીપક હોવાથી હાસ્યાદિ નવને “નેકષાય”રૂપે વ્યવહાર થાય છે. નેકષાયને અલ્પ કષાય એ પર્યાય છે. નેકષાય એ દેશદ્યાતિ પ્રકૃતિરૂપ છે. આ પ્રમાણે નેકષાય વિષેને ઊહાપોહ પૂર્ણ કરીએ તે પૂર્વે નપુંસક આશ્રીને વિચાર કરી લઈએ. જેમકે નપુંસકના ત્રણ પ્રકારે પડે છે –(૧) નરક-નપુંસક, (૨) તિર્યગ– નપુંસક અને (૩) મનુષ્ય–નપુંસક. તેમાં નરક-નપુંસકના અવાંતર ભેદ નથી. તિર્યંચના જળચર, સ્થળચર અને ખેચર એ ત્રણ ભેદ આશ્રીને તિર્યંનપુંસકના તે તે પ્રમાણે ત્રણ ભેદો પડે છે. મનુષ્યના કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતરદ્વીપજ એમ ત્રણ પ્રકારે પડતા હોવાથી મનુષ્ય-નપુંસકના પણ ત્રણ પ્રકારે ઉદ્દભવે છે. આ પ્રમાણે એકંદર નવુંસકના સાત પ્રકારે થાય છે. નપુંસકના સેન પ્રકારે પ્રવચનસારોદ્વાર (ઠા. ૧૦૮)ની ૧૭૭મી અને ૧૭૬૪મી ગાથામાં દીક્ષા માટે અયોગ્ય ૧ “ is કાજ શ્રી, ફુમી રાહુ જ રિ મ ા सउणी तक्कम्मसेवी य, पक्खिया पक्खिए इय ॥ ७९३ ॥" [ पण्डको पातिकः क्लीवः कुम्भी ईष्यालुक इति च । शकुनिस्सत्कर्मसेबीच पाक्षिकापाक्षिकइति ॥ ] २ " सोगंधिए य आसत्ते, दस पए नपुंसगा । संकिलिटि त्ति साहूणं, पधावेडं अकप्पिया ॥ ७९४ ॥" Page #1090 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૧૧ જણાવેલા નપુંસક દશ પ્રકારના છે–(૧) પંડક (૨) વાતિક, (૩) લીબ, (૪) કુંભી, (૫) ઈર્ષ્યાળુ, (૬) શકુનિ, (૭) તત્કમસેવી, (૮) પાક્ષિકાપાક્ષિક, (૯) સીંગધિક અને (૧) આસક્ત. નિશીથ-ચૂર્ણિ (ઉ. ૧૧) વગેરે ગ્રંથમાં (૧) વદ્ધિતક, (૨) ચિમ્પિત, (૩) મંત્ર-ઉપહત, (૪) ઔષધિ-ઉપહત, (૫) ઋષિ-શસ્ત અને (૨) દેવ–શપ્ત એમ નપુંસકના અન્ય છ ભેદે દર્શાવાયા છે કે જેઓ દીક્ષા માટે યોગ્ય છે. નિમ્નલિખિત ગાથા આ વાતની સાક્ષી પૂરે છે – अवडिए चिप्पिए चेव मंतोसहिउवहतए। इसिसत्ते देवसत्ते य पवावेजा नपुंसए ॥" હવે એ સમાન “આયુષ્ય-કર્મને વિચાર કરવામાં આવે છે. નરક, તિર્યંચ, મનુષ્ય [ सौगन्धिकश्चासको दशैते नपुंसकाः । संक्लिष्टस्थितिरिति साधूनां प्रवाजितुमकल्पिताः ॥ ] ૧ આ દશેના અર્થો માટે જુઓ પ્રવચન-સારોદ્ધારની વૃત્તિ (પત્ર ૨૩-૨૩૨). ૨ આના અર્થ માટે જુઓ ઉપર્યુક્ત વૃત્તિનું ૨૩૨ મું પત્ર. છે છાયા वद्धि तश्चिप्पितश्चैव मन्त्रौषध्युपहतो । રાસ લેવાય કયાનિત કથા નપુરથા છે ૪ જેમ કેદખાનામાં પૂરાયેલ મનુષ્ય કેદખાનામાંથી છૂટવા ઇચ્છે, પરંતુ ન્યાયાધીશે કરેલી શિક્ષાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તેને ત્યાં રહેવું પડે તેમ કમરૂપ ન્યાયાધીશે આત્મપરિણામરૂપ અપરાધ અનુસાર જે ગતિમાં જેટલા કાળ રહેવા સંસારી જીવને ફરમાવ્યું હોય તેટલો કાળ તેને તે ગતિમાં જ ઈચ્છા ન હોય તે પણ રહેવું જ પડે, કિન્તુ નિર્ણત કાળરૂપ આયુષ્ય પૂર્ણ કર્યા વિના અન્ય ગતિમાં તે જઇ શકે જ નહિ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે ચાર ગતિ પકી નરક-ગતિના છત્યાં અત્યંત દુઃખ પડવાથી એ ગતિમાંથી છૂટવા જરૂર ઈચ્છે છે, પરંતુ તેઓ છૂટી શકતા નથી. વળી “ અનુત્તર ” વિમાનના દેવ અનંત પૌગલિક સુખને પણ વૈરાગ્ય-વાસનાથી અસાર જાણી, ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી મનુષ્ય–ગતિની આકાંક્ષા રાખે છે, પરંતુ આયુષ્ય પૂર્ણ થયા પૂર્વે તેઓ દેવગતિમાંથી છૂટી શકતા નથી. તિયચ-ગતિ અને મનુષ્ય-ગતિના જીવો પ્રાયઃ અન્યત્ર જવાની ઇચ્છા રાખતા નથી; અને કદાચ દેવ-ગતિમાં જવાની ઇચ્છા કરે તેપણું આયુષ્ય પૂરું કર્યા પૂર્વે તેઓ તેમ કરી શકતા નથી. એથી આયુષ્ય-કમને બેડીની ઉપમા અપાય છે. તેને પિંજર કે કેદખાના સાથે પણ સરખાવાય. ૫ અત્રે એ ધ્યાનમાં રાખવું કે આયુષ્ય-કમ જીવન-કાળનાં વર્ષોની સીમા નક્કી કરતું નથી, પરંતુ એ તે જીવન-ક્ષેત્રના વિસ્તારની મર્યાદા બાંધે છે. જેમકે તળાવમાં તરવા પેસનાર તેને તરતાં કેટલો વખત લાગશે તેને નજરમાં ન રાખતાં તેને કેટલું તરવાનું છે તે ઉપર ખ્યાલ રાખે છે તેમ જીવન જીવતાં કેટલાં વર્ષ જીવવાનું છે એને નહિ, કિનું કેટલું જીવન-ક્ષેત્ર વ્યતીત કરવાનું છે તેને આ કર્મ નિર્ણય કરે છે. Page #1091 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ अन्ध-अधिकार [ चतुर्थ અને દેવ સબંધી એમ આયુષ્યના ચાર પ્રકાર છે. તેમાં 'આયુષ્ય-ક'નું લક્ષણ એ છે કે भवाद् भवान्तरं सङ्गच्छतां जन्तूनां नियमेन यदुदयागमनरूपस्थं, यस्मिन्नुदिते सति तद्भवप्रायोग्याणि सर्वाणि शेषकर्माणि उपभोगाया'गच्छन्ति तद्रूपत्वं वाऽऽयुषो लक्षणम् । (५६३ ) અર્થાત્ આ ભવથી અન્ય ભવમાં જતાંપ્રાણીઓને જે કમ જરૂર જ ઉદયમાં આવે છે તે ‘આયુષ્યકમ ’ કહેવાય છે. અથવા જે કર્મના ઉદય થતાં તે ભવને યાગ્ય બીજા પણ સવ કમ ઉપભાગરૂપે પિરણત થાય છે તે કને ‘ આયુષ્ય-ક ' કહેવામાં આવે છે, નરક–આયુષ્યકમ નુ લક્ષણ— तीशीतोष्णादिवेदनाभूतनरकभूमिषु यद्धेतुकं दीर्घजीवनलक्षणमवधारणं भवति तद्रूपत्वं नरकायुषो लक्षणम् । ( ५६४ ) અર્થાત્ તીવ્ર, શીત, ઉષ્ણ વગેરે વેદનાના સ્થાનરૂપ નરક-ભૂમિમાં જે નિમિત્ત લઇને લાંખા आज पर्यत रहेवु' पडे तेने ' न२४-मायुष्यम्भ' वामां आवे छे. તિય ગ્-આયુષ્યકમ નુ લક્ષણ— यस्योदये सति प्रायेण विपासाशीतोष्णादिविविधदुःखोत्पत्तिस्थानेषु निवसनं भवति तद्रूपत्वं तिर्यगायुषो लक्षणम् (५६५ ) અર્થાત્ જે ઉદયમાં આવતાં ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે વિવિધ પ્રકારનાં દુઃખનાં સ્થાનમાં માટે ભાગે રહેવાનું થાય છે તેને · તિ 'ચ-આયુષ્યકમ ’ કહેવામાં આવે છે. મનુષ્ય-આયુષ્યકમ નું લક્ષણ— यस्योदये सति प्रायेण शारीरिक मानसिक सुखदुःख निबन्धनमनुयेत्पत्तिः स्वात् तद्रूपत्वं मनुष्यायुषो लक्षणम् । ( ५६६ ) यानी व्युत्पत्ति तत्त्वार्थ ( अ.. ८, सू. ११) ती वृत्ति ( ५. १४८ ) मां नीचे મુજબ ત્રણ પ્રકારે સચવાઇ છેઃ " आनीयन्ते शेष प्रकृत यस्तस्मिन्नुपभोगाय जीवेनेत्यायुः,... आनीयते वाऽनेन तद्भवान्तर्भावी प्रकृतिगण इत्यायुः,... आयतते वा शरीरधारणं प्रति बन्ध इत्यायुः ... । "} Page #1092 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૩ ઉલ્લાસ ] આઈતિ દર્શન દીપિકા અર્થાત જે કર્મના ઉદયમાં ઘણું કરીને શારીરિક, માનસિક સુખ-દુઃખના કારણભૂત એવી મનુષ્ય-જાતિમાં ઉત્પત્તિ થાય તેને “મનુષ્ય-આયુષ્યકમ ” કહેવામાં આવે છે. દેવ-આયુષ્યકમનું લક્ષણ– यस्योदये सति प्रायेण सुखप्रचुरदेवेषु जन्म भवति तद्रूपत्वं देवाગુણો રક્ષપામ્ (પ૬૭) અર્થાત્ જે કમના ઉદયમાં પ્રાયઃ સુખથી ભરપૂર એવા દેવસ્થાનમાં ઉત્પત્તિ થાય તેને દેવ આયુષ્યકમ ” કહેવામાં છે. ટૂંકમાં કહીએ તે જેના ઉદયે દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક તરીકેનું જીવન ગાળવું પડે તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય છે. હવે ચિતારા સમાન “નામ-કર્મનું નિરૂપણ કરાય છે. તેમાં સૌથી પ્રથમ તે નામ-કમના નીચે મુજબના ૪૨ પ્રકારે વિચારીએ – ગતિ, જાતિ, શરીર, અપાંગ, ધન, સંઘાતન, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ, આનુપૂર્વી, વિહાગતિ, *પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિમણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ, સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણું, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશકીતિ. આ પૈકી જેના અવાંતર ભેદ પડે છે તેની પૃથક્ ગણના કરીએ તે નામ ૧ જેમ ચિત્રકાર છવની છબી ચિતરતાં તેના હાથ, પગ ઇત્યાદિના ભિન્ન ભિન્ન આકાર ચિતરી તેની છબી બનાવે છે તેમ નામકર્મ પણ દેવત્વ, નરકત્વાદિ તેમજ સંહનન, સંઘાતન ઇત્યાદિ જીવનાં વિવિધ રૂપે ઘડે છે. ૨ આની વ્યુત્પત્તિ માટે જુઓ તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની બૃહદ્ વૃત્તિ (પૃ. ૧૪૮). ૩ ગતિ વગેરે ૧૪ પ્રકૃતિ “ પિંડ-પ્રકૃતિઓ ' કહેવાય છે. જ અહીંથી માંડીને તે નિમણુ સુધીની આઠ પ્રકૃતિ “ પ્રત્યેક-પ્રકૃતિ ” કહેવાય છે. ૫ આ તેમજ ત્યાર પછીની નવ પ્રકૃતિઓને “ત્રસદશક ' સંજ્ઞા અપાય છે. ૬ આ તેમજ ત્યાર પછીની નવ પ્રકૃતિઓ “ સ્થાવર-દશક 'ના નામથી ઓળખાય છે. ૭ આ ક્રમ શા આધારે જ છે તે ધ્યાનમાં આવતું નથી. તસ્વાર્થ ( અ. ૬, સુ. ૧૨)માં તે નીચે મુજબનો ઉલ્લેખ છે – " गतिजातिशरीरातोपाज निर्माणबन्धनसघातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णासुપૂજુરપથ #asarviagriાસારો ઘોઘાવદાથજતા: ઘરકારીરકરણમાણકા. शुभसूक्ष्मपर्याप्त स्थिरादेयय शांसि सेतराणि तीर्थत्वं च ।" ,. Page #1093 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ અન્ય—અધિકાર. [ ચતુ કના ૧૦૩ ભેદ થાય છે. જેમકે ગતિના ચાર ભેદ છે:(૧) નરક, (૨) તિક્, (૩) મનુષ્ય અને (૪) દેવ. જાતિના પાંચ પ્રકાર છે:--(૧) એકેન્દ્રિય, (૨) દ્વીન્દ્રિય, (૩) ત્રીન્દ્રિય, (૪) ચતુરિન્દ્રિય અને (૫) ૫ંચેન્દ્રિય. શરીરના પાંચ પ્રકાર છે:--(૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૭) આહારક, (૪) તૈજસ અને (૫) કાણુ. 'ગોપાંગના (૧) ઔદારિક, (૨) વૈક્રિય અને (૩) આહારક એમ ત્રણ ભેદો છે, બન્ધનના ૧૫ પ્રકારો :—(૧) ઔદારિક—ઓદાદ્ધિ, (૨) ઔદારિક-તેજસ, (૩) ઓદારિક-કા'ણુ, (૪) વૈક્રિય-વૈક્રિય, (૫) વૈક્રિય-તેજસ, (૬) વૈક્રિય-કાણુ, (૭) આહારકઆહારક, (૮) આહારક-તેજસ, (૯) આહારક-કાણુ, (૧૦) ઔદારિક-તૈજસ-ક્રામ`ણુ, (૧૧) વૈક્રિય—તૈજસ–કાણુ, (૧૨) આહારક-તૈજસ-કાČણુ, (૧૩) તૈજસ-તેજસ, (૧૪) તૈજસક્રાણુ અને (૧૫) કાણુ-કાણુ, સઘાતનના પાંચ પ્રકાર છેઃ— —ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાણુ, સંસ્થાનના છ ભેદ છેઃ−(૧) સમચતુરસ, (ર) ન્યાષ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુબ્જ અને (૬) હુણ્ડક સહુનનના છ પ્રકારો છે:-(૧) વ-ઋષભ-નારાચ, (૨) ઋષભ-નારાચ, (૩) નારાચ, (૪) અનારાચ, (૫) કીલિકા અને (૬) સેવાત સ્પના આઠ પ્રકાર છેઃ—(૧) મૃદું, (૨) ખર, (૩) ગુરુ, (૪) લઘુ, (૫) શીત, (૬) ઉષ્ણુ, (૭) સ્નિગ્ધ અને (૮) રૂક્ષ. રસના પાંચ ભેદ છેઃ-(૧) તીખા, (૨) કડવા, (૩) કષાયલા, (૪) ખાટો અને (૫) મધુર, ગન્ધના એ ભેદો છે—(૧) સુગંધ અને (૨) દુર્ગંધ. વષ્ણુના પાંચ પ્રકાર છેઃ——(૧) કાળા, (૨) લીલા, (૩) રાતા, (૪) પીળા અને (૫) સફેદ. આનુપૂર્વીના ચાર ભેદ છે:—(૧) નરક–આનુપૂર્વી, (૨) તિગ્–આનુપૂર્વી, (૩) મનુષ્યભાનુપૂર્વી અને (૪) દેવ–આનુપૂર્વી. વિહાચેાગતિ એ પ્રકારની છેઃ—(૧) શુભ અને (૨) અશુભ. શ્મા હકીકત વિશેષતઃ સમજાય તે માટે આ નામકમની પ્રકૃતિનાં લક્ષણાનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ગતિ-નામમનું લક્ષણ એ છે કે— Page #1094 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ ] આત દર્શન દીપિકા. ૧૦૧૫ यस्योदये सति विवक्षितभवाद् भवान्तरे जीवानां गमनं स्यात् । તકૂપર તનામ અક્ષણમ્ (પ૬૮) અર્થાત્ જે કર્મ ઉદયમાં આવતાં એક ભવથી બીજા ભવમાં જીવનું ગમન થાય તે કમને ગતિ-નામકમ' કહેવામાં આવે છે, આયુષ્ય-કર્મનું જે લક્ષણ આપણે ૧૦૧૨ મા પૃષ્ઠમાં વિચારી ગયા તેનાથી આની શી ભિન્નતા છે તે જાણવું બાકી રહે છે એમ કેઈ પ્રશ્ન ઊઠાવે તે એને ઉત્તર એ છે કે જેના ઉદયે અમુક ગતિનું જીવન ગાળવું તે “આયુષ્ય-કર્મ” છે, જ્યારે સુખદુખ ભેગવવા યોગ્ય પર્યાયવિશેષરૂપ દેવાદિ ચાર ગતિઓ પૈકી ગમે તે ગતિ પ્રાપ્ત કરાવનાર કર્મ “ગાત-કર્મ ” છે. નરકગતિ-નામકર્મનું લક્ષણयस्योदये सति नरकगमनरूपवं तन्नरकगतिनामकर्मणो लक्षणम्। (५६९) અર્થાત જે કર્મના ઉદયમાં નરક પ્રતિ ગમન થાય તે “નરકગતિ-નામકર્મ છે. તિર્યંગ-ગતિ-નામકર્મનું લક્ષણ यस्योदये सति तिर्यग्गतिगमनरूपत्वं तत् तिर्यग्गतिनामकर्मणो અક્ષણ (૫૭૦). અર્થાત જે કમના ઉદયમાં તિર્યંચગતિમાં ગમન થાય તે “ તિર્ય–ગતિ-નામકર્મ છે મનુષ્ય-ગતિ-નામકર્મનું લક્ષણ यस्योदये सति मनुष्यगतिगमनरूपत्वं तन्मनुष्यगतिनामकर्मणो હૃક્ષણામૂ! (૫૭૨) અર્થાત્ જે કમને ઉદય થતાં મનુષ્ય-ગતિમાં ગમન થાય તે મનુષ્ય-ગતિ-નામ કમ” છે. દેવ-ગતિ-નામકમનું લક્ષણ यस्योदये सति देवगतिगमनरूपत्वं तद् देवगतिनामकर्मणो ઋક્ષણમ્ ! (૫૭ર) અર્થાત જે કમને ઉદય થતાં દેવગતિમાં ગમન થાય તે કમ “દેવ-ગતિ-નામકમ” છે. એકેન્દ્રિય જાતિ-નામકર્મનું લક્ષણ यस्योदये सति जीव एकेन्द्रियजातिव्यवहारभाक् स्यात् तद्रूपत्वम् , एकेन्द्रियसञ्ज्ञाव्यपदेशनिमित्तकत्वं वा एकेन्द्रियजातिनामकर्मणो ક્ષમા (૫૭૨) Page #1095 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ અન્ય અધિકાર. [ ઋતુ : અર્થાત્ જે કર્માંના ઉત્ક્રય થતાં એકેન્દ્રિય જાતિ તરીકે જીવને વ્યવહાર થઇ શકે તે કને · એકેન્દ્રિય-જાતિ--નામક > કહેવામાં આવે છે, જીવાના એકેન્દ્રિય નામથી વ્યવન્દ્વાર કરાવવામાં નિમિત્તભૂત કર્મોને ‘ એકેન્દ્રિય-જાતિ-નામકમ ' સમેધવામાં આવે છે. એ પ્રમાણે દ્વીન્દ્રિયજાતિ-નામ કમ ઈત્યાદિ માટે સમજી લેવું, અથવા તે એકેન્દ્રિય-જાતિ-નામ કમાઁ વગેરે પાંચે જાતનાં નામકર્મનું સમુચ્ચયાત્મક અર્થાત્ એકેન્દ્રિયાદિ-જાતિ-નામકમનું લક્ષણ નીચે મુજબ છેઃ— नरकादिगतिषु अव्यभिचारिसा दृश्येनैकीभूतार्थात्मिका या जातिस्तद्व्यपदेश भाग्निमित्तकत्वं वा एकेन्द्रियादिजातिनामकर्मणो लक्षणम् । ( ૧૭૪ ) અર્થાત્ નરકાર્ત્તિ ગતિમાં વ્યભિચાર દોષથી મુક્ત એવી સમાનતાને લઇને એક પદા સ્વરૂપી એવી જાતિના વ્યવહારમાં જે નિમિત્ત ઢાય એટલે કે આ જીવ એકેન્દ્રિય છે એવા બ્યપદેશ કરવામાં જે નિમિત્તરૂપ હાય તેને · એકેન્દ્રિયાદિ—જાતિ-નામકમ - કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તા એકેન્દ્રિયત્વથી માંડીને તે પંચેન્દ્રિયવ પર્યંત સમાન પરિણામને • જાતિ-નામક ” કહેવાય છે, અત્યન્ત થાડા ચૈતન્યના પ્રાદુર્ભાવમાં જે અનુભવ કરાવનાર કમ જાતિ નિમિત્તરૂપ હોય તે ‘ એકેન્દ્રિય-જાતિ-નામકર્મ ’ છે. એથી વધારે ચૈતન્યના આવિર્ભાવમાં જે જાતિ નિમિત્તભૂત હાય તે · દ્વીન્દ્રિય-જાતિ-નામકમ` ' છે. આ પ્રમાણે બાકીનાં જાતિ-નામકમ માટે ઘટાવી લેવું એમ પ્રસ્તુત ગ્રંથકાર સૂચવે છે. શરીર-નામકર્મનું લક્ષણ— यस्योदये सति चेतनस्य निवासस्थानरूपशरीरनिष्पत्तिः स्यात् तद्रूपत्वं शरीरनामकर्मणो लक्षणम् । (५७५) અર્થાત્ જે કમના ઉદય થતાં આત્માના નિવાસસ્થાનરૂપ શરીરની પ્રાપ્તિ થાય તે કમ · શરીરનામક્રમ ' કહેવાય છે. ૧ઔદારિક શરીરનુ લક્ષણ— सारस्थूलपुद्गलद्रव्य वर्गणानिर्मातिरूपत्व मौदारिकशरीरस्य लक्षનમ્ । ( ૧૭૬ ) અર્થાત્ ઉત્તમ અને સ્થૂળ એવાં પુદ્ગલ-દ્રબ્યાની વણા વડે બનાવેલ શરીરને ‘ ઔદારિક શરીર ’ કહેવામાં આવે છે. ૧ આ તેમજ ખીન્ન શરીર તેમજ તે તે શરીર-નામકર્માંનાં લક્ષણાની સતુલના માટે જીઆ તત્ત્વા ( અ. ૮, સ. ૧૨ )ની બૃત્તિ ( પૃ. ૧૫૨ ). Page #1096 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૧૭ દારિક શરીર-નામકર્મનું લક્ષણ-- औदारिकशरीरप्रायोग्यपुद्गलग्रहणनिमित्तकत्वमौदारिकशरीरनामવળો ક્ષમા (૫૭૭). અથતુ હારિક શરીરને યોગ્ય પુદગલેને ગ્રહણ કરાવવામાં કારણભૂત કમને “દારિક શરીર-નામકમ' કહેવામાં આવે છે. વૈક્રિય શરીરનું લક્ષણ विचित्रशक्तियुक्तवैक्रियवर्गणाद्रव्यनिर्मापितरूपत्वं वैक्रियशरीरस्य હૃક્ષણમ્ (૫૭૮) અર્થાત વિચિત્ર શક્તિવાળી વેકિય વર્ગણા વડે બનાવેલા શરીરને “વેકિય શરીર' જાણવું. વૈક્રિય શરીર-નામકર્મનું લક્ષણ– ____वैक्रियशरीरप्रायोग्यपुद्गलादाननिमित्तकत्वं वैक्रियशरीरनामकर्मणो અક્ષણમા (૧૭૧) અર્થાત ઉકિય શરીરને યોગ્ય એવા પુદ્ગલેને ગ્રહણ કરવામાં નિમિત્તભૂત કર્મને ક્રિય શરીરનામ કમ' કહેવામાં આવે છે. આહારક શરીરનું લક્ષણ सूक्ष्मार्थसंशयच्छेद जिनेन्द्रद्धिविलोकनादिप्रयोजनसाधनायातिस्वच्छाहारकवर्गणाद्रव्येनिमार्पितरूपत्वमाहारकशरीरस्य लक्षणम् । (૫૮૦). અર્થાત્ સૂકમ પદાર્થ પરત્વે ઉત્પન્ન થયેલ શંકાના સમાધાનાથે, તીર્થંકરની ઋદ્ધિને જોવાની ઈચ્છાને તૃપ્ત કરવાને માટે કે ઇતર કેઈ કાર્યના સંપાદનને માટે અતિશય સ્વચ્છ આહારક-વણારૂપ દ્રવ્યથી બનાવેલું શરીર “ આહારક શરીર' કહેવાય છે. આહારક શરીર નામકર્મનું લક્ષણ आहारकशरीरप्रायोग्यवर्गणादाननिमित्तकत्वमाहारकशरीरनामવર્મળ અક્ષણમ્ (૫૮) 128. Page #1097 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ અન્ય-અધિકાર. [ ચતુર્થાં અર્થાત્ આહારક શરીર બનાવવામાં જે વણા ગ્રહણ કરવી જોઇએ તે વણાને ગ્રહણ કરવામાં કારણરૂપ કને ‘ આહારક શરીર-નામક ' કહેવામાં આવે છે. તેજસ શરીરનું લક્ષણ तेजोलेश्यादिसाधनत्वे सति भुक्ताहारपरिपाकसमर्थरूपत्वं तैजसશરીરથ ઇક્ષળમ્ । ( ૧૮૨ ) અર્થાત્ તેજલેશ્યાદિકના સાધનરૂપ અને ખાધેલા આહારને પચાવવામાં કારણભૂત એવા શરીરને તેજસ શરીર ’ કહેવામાં આવે છે. " તેજસ શરીર-નામકર્માનું લક્ષણ— तेजसशरीरप्रायोग्यपुलादाननिमित्तकत्वं तैजसशरीर नामकर्मणो જક્ષળમ્ । ( ૧૮૩ ) અર્થાત્ તેજસ શરીરને ચેાગ્ય એવા પુદ્ગલના ગ્રહણમાં નિમિત્તરૂપ કમ તેજસ શરીર-નામ : ક્રમ ' કહેવાય છે. કામણુ શરીર લક્ષણ बदराणां कुण्डमिवाङ्कुरादीनां बीजमिवाशेषकर्माधारभूतत्वे सति સમરસર્મપ્રલયનસમર્થ વહ્યું જામનારી અક્ષળમ્ । ( ૧૮૪ ) અર્થાત્ ખેરને જેમ કુંડ અને અકુરાને જેમ ખીજ આધારભૂત છે તેમ સમસ્ત કમને ઉત્પન્ન કરવામાં સમથ એવા શરીરને ‘ કાણુ શરીર ' કહેવામાં આવે છે. કામણુ શરીર-નામકમનું લક્ષણ- कार्मणशरीरप्रायोग्यङ्गलादाननिमित्तकत्वं कार्मणशरीरनामकर्म નો જીક્ષનમ્ । ( ૧૮૫ ) અર્થાત્ કામણુ શરીરને ચેાગ્ય એવા પુદ્ગલાને ગ્રહણ કરવામાં કારણરૂપ ક્રમ' ‘ કાણુ શરીર નામકમ ” છે. અંગાપાંગ-નામક નું લક્ષણ यस्योदये सति अङ्गोपाङ्गानि निवर्त्यन्ते तद्रूपत्वमङ्गोपाङ्गनामकर्म નો ક્ષનમ્ । ( ૧ ) Page #1098 -------------------------------------------------------------------------- ________________ ઉંલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૦૧૮ અર્થાત જે કમની આવિર્ભાવ-દશામાં અંગ અને ઉપાંગની પ્રાપ્તિ થાય છે તે કમને “અંગે પાંગનામકમ' કહેવામાં આવે છે. અંગ આઠ છે –(૧) મસ્તક, (૨) છાતી, (૩) પીઠ, (૪) પેટ, (૫-૭) બે બાહુ અને (૭-૮) બે પગે આ પ્રત્યેક અંગનાં ઉપાંગને વિચાર કરીશું તે જણાશે કે મગજકપાલ, કૃકાટિકા (બેચી), શંખના જેવા આકારવાળો ગળાને ભાગ, લલાટ, તાળવું, ગાલ, હડપચી, જડબાં, દાંત, હક, ભવાં, આંખ, કાન, નાક વગેરે એ મસ્તકનાં અંગોપાંગ જાણવાં. એ પ્રમાણે બાકીનાં સાત અંગોનાં ઉપાંગો સમજી લેવાં. બન્ધન-નામકર્મનું લક્ષણ काष्ठानां जतुवद् औदारिकादिशरीरप्रायोग्याणां गृहीतगृह्यमाणपुद्गलानां यत् परस्परमेलनलक्षणसम्बन्धकरणसमर्थं स्यात् तद्रूपत्वं વષરનામર્મળ ક્ષમ્ (૧૮૭), અર્થાત જેમ લાકડાંને પરસ્પર મેળવવામાં લાખ સાધનરૂપ છે તેમ ઔદારિકાદિક શરીરને યેગ્ર ગ્રહણ કરેલા તેમજ ગ્રહણ કરાતા એવા પુદ્ગલેને પરસ્પર એકીભૂત કરવામાં જે કર્મ સમર્થ છે તે કર્મ બંધન–નામકમ ” કહેવાય છે. આ કમ ન હોય તે રાખના બનાવેલા પુરુષની જેમ શરીરે અસંબદ્ધ રહે. દારિક દારિક બન્ધન-નામકમનું લક્ષણ– पूर्वगृहोतैर्यदौदारिकपुद्गलैगुह्यमाणोदारिकाङ्गोपाङ्गयोग्यपुद्गलानां परस्परं सम्बन्धो यन्निमित्तकस्तद्रूपत्वमौदारिकौदारिकवन्धनस्य लक्षપામ્ (૫૮૮) ૧ જુએ તાર્થ ( અ. ૮, સુ. ૧૨ )નું ભાષ્ય ( પૃ. ૧૫૧ ). ૨ જુઓ તરવાર્થ (ભા. ૨ )નું ભાષ્ય (પૃ. ૧૫ર ). ૩ આનાં નામો મારા જોવામાં આવ્યાં નથી. ૪ સરખા નિમ્નલિખિત ગાથાઓ – __“ सीसं उरो य उदरं, पिट्टी बाहू य दोणि ऊरू य । एए होति अटुंगा, खलु अंगोवंगाई सेसाई ॥ होति उवंगा कन्ना, णासच्छीहत्थ पादजंधा य । णहकेसमंसअंगुलि ओट्टा खलु अंगुषंगाई॥" [ शीर्षमुरश्चोदरं पृष्ठं बाहू च द्वो ऊरू च । पतानि भवन्त्यष्टाकानि खलु अङ्गोपाकानि शेषाणि ॥ મહુvimનિ જળ નાશિક્ષિતtraઝઘણ | नकेशमांसालय ओष्ठौ खलू होपानानि ।। ] Page #1099 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ બધ-અધિકાર. [ ચતુર્થ અર્થાત પૂર્વે ગ્રહણ કરેલ દારિક પુદગલેને ગ્રહણ કરાતા એવા દારિક અંગોપાંગ એગ્ય પુદગલની સાથે પરસ્પર મેળવી દેવામાં કારણભૂત કમને “દારિક ઔદારિક બન્યન-નામ કમ કહેવામાં આવે છે. એ પ્રમાણે બીજાં ચોદ બલ્પનોને સારૂ સમજી લેવું. સંઘાતન-નામકર્મનું લક્ષણ औदारिकाद्यङ्गयोग्यपुद्गलानां यन्निमित्त कलङ्घातो भवति तद्रूपत्वं, औदारिकादिशरीराणां विवररहितान्योन्यप्रदेशानुप्रदेशानुप्रवेशनकत्वापादनं यनिमित्तकं तद्रूपत्वं, दन्ताली तृणगणमिव यत् कर्म औदारिकादिपुद्गलानां समूहीकरोति तद्रूपत्वं वा सङ्घातननामकर्मणो लक्षના (૬૮૧) અર્થાત ઔદારિકાદિ શરીરને ચગ્ય એવા પુલોના સંઘાતમાં કારણભૂત કમને “સંઘાતન– નામકર્મ” જાણવું. છિદ્ર રહિતપણે એક પ્રદેશને બીજામાં પ્રવેશ કરાવીને દારિકાદિક શરીરને એકરૂપ કરી નાંખવામાં કારણભૂત કર્મને પણ સંઘાતન–નામ કમ' કહેવામાં આવે છે. અથવા જેમ દન્તાલી તૃણને એકત્રિત કરે છે એ પ્રમાણે જે કમ ( હારિકાદિક શરીરની રચનાને અનુકૂળ એવા) ઔદ્યારિકાદિક પુદ્ગલેને એકઠા કરે છે તે કર્મ “સંઘાતનનામકર્મ કહેવાય છે. સંસ્થાન-નામકર્મનું લક્ષણ– यस्योदये सति बध्यमानपुद्गलेषु आकारविशेषाविर्भावो भवति सदूपत्वम्, यन्निमित्तकौदारिकादिशरीराकानिवृत्तिर्भवति तद्रूपत्वं वा સરથાનનામવર્ણના ક્ષણમ્ ! (૧૦) અર્થાત્ જે કર્મના ઉદયમાં (સંસારી) આત્માની સાથે બંધાતા પુદ્ગલેને વિષે આકારવિશેષને પ્રાદુર્ભાવ થાય છે તે કર્મ “સંસ્થાન-નામકર્મ કહેવાય છે અથવા ઔદારિકાદિક શરીરની આકૃતિની રચનામાં જે કમ નિમિત્તરૂપ છે તે કમ “સંસ્થાન-નામકર્મ ” કહેવાય છે. સંવનનનું લક્ષણ – यन्निमित्तकदृढतमादिभेदभिन्नास्थिवन्धनरूपविशेषो भवति तद्रपत्वं संहननस्य लक्षणम् । (५९१) ૧ આને “ સંસ્થાન ' કહેવામાં આવે છે. એના સમચતુરસ્ત્રાદિ છ વિભાગે છે. એ સંબંધી માહિતી માટે વીર ભક્તામરનું. સ્પષ્ટીકરણ ( પૃ. ૮૭-૮૮ ) જેવા ભલામણ છે. Page #1100 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૨૧ અર્થાત હાડકાંના બંધનમાં દઢતા સંબંધી તરતમતા ઉત્પન્ન કરવામાં કારણભૂત કમને “સંહનન-નામકર્મ' તરીકે ઓળખાવવામાં આવે છે. હાડકાના બન્યવિશેષને યાને એની વિશિષ્ટ રચનાને “સંહનન” કહેવામાં આવે છે. આને “ હાડકાના સાંધાના બંધન તરીકે ઓળખાવાય. શક્તિવિશેષ પણ * સહનન” કહેવાય છે આ સંહનનના વા-ષભ-નારાજ ઇત્યાદિ છે ભેદે છે કે જેને ષિષે આપણે ૧૦૧૪ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ. “રાષભ” એટલે “પાટો”, “વ” એટલે “ખીલી ” અને “નારાચ” એટલે “મર્કટ-બન્ધના જે બને તરફને હાડકાને બંધ.” વજ-રાષભ-નારા ચાદિ સંબંધી વિચાર– આ સંબંધમાં થોડુંક સ્પષ્ટીકરણ ઉમેરવું આવશ્યક સમજાય છે. અત્ર ખીલી અને પાટાથી તે પ્રકારના આકારનાં હાડકાં સમજવાનાં છે. એટલે કે વાથી ખીલીના આકારનું હાડકું જાણવું અને કષભથી પાટાના આકારનું હાડકું જાણવું. જેમ વાંદરીનું બચ્ચું પિતાની માને હાથની આંટી મારી મજબૂત રીતે વળગી રહે છે તેમ બે હાડકાંના બે છેડા પરસ્પર એક બીજાને આંટી દઈ મજબૂત રીતે વળગી રહે તે “મર્કટબધ” કહેવાય છે. આ ઉપરથી નારાચને અર્થ ધ્યાનમાં આવશે. પ્રથમ સંહનનવાળા જીવનાં હાડકાં એવા પ્રકારના હોય છે કે બે હાડકાંના સાંધા જે સ્થાને આવેલ હોય ત્યાં તેના બે છેડા પરસ્પર મર્કટ-બન્ધની પેઠે વળગીને રહેલા હોય છે એટલું જ નહિ પણ એ મર્કટ-બન્ધના ઉપર હાડકાને ઉપર નીચે મજબૂત પાટે હેય છે. આ ઉપરાંત હાડકાની ખીલી ઉપરના પાટાને તેમજ છેક નીચેના પાટાને વીંધીને અને વળી બે હાડકાના છેડાઓને ભેદીને રહેલી હોય છે. આથી આ સાંધે એટલે તે દઢ બને છે કે મેટી શિલા નીચે એને છ મહિના સુધી કચડવામાં આવે તે પણ એ તૂટે કે ખસે નહિ, માત્ર જીવને કઇક પીડા જ થાય, આવું અપૂર્વ સં હનન તા પ્રબળ પુણ્ય વિના કયાથી પ્રાપ્ત થાય ? અને એવા સંહનન વિના મેક્ષ-ગતિ પણ કેમ જ પમાય ? કષભ-નારાચ-સંહનન અને વા–રાષભ-નારા–સંહનનમાં એટલે જ ફેર છે કે પહેલામાં બીજાની પેઠે ખીલી હેતી નથી. તત્ત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાષ્ય (પૃ. ૧૫૪)માં આનું “અર્ધવર્ષભ-નારાચ” એવું નામ નજરે પડે છે. કેટલેક સ્થળે આને બદલે વજાનારા–સંહનનને ઉલેખ જોવાય છે એટલે કે મર્કટ-બન્ધ, પાટો અને ખીલી એ ત્રણ પૈકી પાટે નહિ, બાકી બીજા બે હોય છે. નારાચ-સંહનનવાળાને હાડકાના સાંધા મકટ-બન્ધ જેવા હોય; પાટે કે ખીલી ન હોય. અર્ધનારાચ-સંહનામાં એક બાજુ મર્કટ-બન્ધ અને બીજી બાજુ કેવળ ખીલી હોય છે. કલિક–સંહનનમાં હાડકાના સાંધા ફક્ત ખીલીથી જ મજબૂત રહેલા હોય છે. સેવા-સંહનન કે જેનું બીજું નામ છેદસ્કૃષ્ટ” છે તેમાં હાડકાંના બે છેડાએ ઉખલમાં રહેલા મુસળાની પેઠે કેવળ એક બીજાને સ્પર્શીને રહેલા હોય છે. અહીં એક હાડકાને - ૧ જુઓ દ્રવ્યલોકપ્રકાશ ( સ. ૩, . ૪૦૨ ). ૨ તસ્વાર્થભાષ્ય (પૃ. ૧૫૪)માં “સપાટિકા ' એવું નામ નિશાયું છે. Page #1101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૨ અન્ય-અધિકાર. | ચતુ છેડા ઉખલની જેમ ખાભણવાળા હોય છે અને બીજો મુસળાની પેઠે બેઠેલા હાય છે. અત્યારે આપણે ભારતના માનવીએ જૈન દર્શન અનુસાર આ સંહનનવાળા છીએ. સ્પર્શી-નામક નું લક્ષણ— योदये सति औदारिकादिशरीरेषु कठिनत्वादिस्पर्शविशेषा वि. र्भावः स्यात् तद्रूपत्वं स्पर्शनामकर्मणो लक्षणम् । ( ५९२ ) અર્થાત્ જે કર્મના ઉદય થતાં ઔદારિક વગેરે શરીરને વિષે કઠિન ઇત્યાદિ સ્પ` માલૂમ પડે છે તે ‘ સ્પશ-નામકમ ’ કહેવાય છે. ગન્ધાદિ નામકમ નાં લક્ષણો— यस्योदये सति औदारिकादिशरीरेषु गन्धरसवर्णविशेषाविर्भावो भवति तद्रूपत्वं गन्धादिनामकर्मणो लक्षणम् । ( ५९३ ) અર્થાત્ જે કમના ઉદય થતાં ઔદ્વારિકાદિ શરીરમાં ગધના આવિાઁવ થાય છે તે કને ગધ-નામકમ', ' રસના પ્રાદુર્ભાવ થાય છે તેને રસ-નામકર્માં ' અને એ પ્રમાણે વધુને પ્રાદુર્ભાવ થાય તેને વણુ નામકમ` ' કહેવામાં આવે છે, " 4 ટૂંકમાં કહીએ તા વિવિધ શરીર સબંધી પાંચ વર્ષા, એ ગધે, પાંચ રસા અને આઠ સ્પર્ધાંનાં નિયામક કર્માને અનુક્રમે વધુ -નામ, ગધ-નામ, રસ-નામ અને સ્પ-નામ કહેવામાં આવે છે. આનુપૂર્વી નામ કમ'નું લક્ષણ— स्वकीयोत्पत्तिस्थाने गन्तुकामस्यान्तर्गतौ वर्तमानस्य विजन्मवत आत्मनो यत्कर्मावलम्ब्योत्पत्तिस्थानं यावन्नाप्नोति तावदवस्थाविशेषरूपत्वमानुपूर्वी नामकर्मणो लक्षणम् । ( ५९४ ) અર્થાત્ પેાતાના ઉત્પત્તિ-સ્થાન પ્રતિ જવાને ઉત્સુક, અતતિમાં રહેલે અને જન્મ રહિત એવા આત્મા જે કમના આધાર લઈને ઉત્પત્તિ-સ્થાન સુધી પહોંચે છે તે અન્તતિના કારણભૂત કને ‘આનુપૂર્વ-કમ ' સમજવુ'. કહેવાનુ તાત્પર્ય એ છે કે દેવાક્રિક ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવાને આતુર એવા અને કમ–સામર્થ્યને લઇને અન્તર્ગતિમાં રહેલા એવા આત્મા ઉત્પત્તિસ્થાનને જ્યાં સુધી પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધીની તે આત્માની અવસ્થાને અન્તગતિ જાણવી અને તે અન્તગતિમાં રહેલા અને જન્મ રહિત એવા આત્માને ‘ માનુપૂર્વી– નામઢમ્ ’ ઉદયમાં હોય છે. Page #1102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૩ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. આથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે વિગ્રહ-ગતિ વડે ભવાંતરમાં જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં જે કમ નિમિત્તરૂપ છે તે આનુપૂર્વી-નામકમ' કહેવાય છે. આનુપૂર્વી એટલે ક્ષેત્રવિશેષમાં સ્થિતિ. જે કમને ઉદય થતાં પૂર્વ શરીરના આકારને વિનાશ થાય છે તે કર્મ અથવા તે નિર્માણ-નામકર્મથી બનેલાં અંગોપાંગની યથાગ્ય વ્યવસ્થા કરનારા કમને “આનુપૂર્વી” કહેવામાં આવે છે એમ કેટલાકનું માનવું છે. કહેવાનો મતલબ એ છે કે પૂર્વોક્ત નિર્માણનામ કર્મ દ્વારા બનાવેલ હસ્ત, પારિક અવયવે રૂપ અંગો અને આંગળીઓ, કર્ણ અને નાસિકાદિક ઉપાંગોની રચનાની યથાયોગ્ય ગોઠવણી અર્થાત આ અંગોપાંગ અહિંઆ જ ગોઠવવું જોઈએ એ પ્રકારની ગોઠવણી કરનાર કર્મને “આનુપૂર્વી—નામકર્મ' સમજવું. વિહાગતિ-નામકર્મનું લક્ષણ– लब्धिशिक्षर्द्धिनिमित्तकत्वे सति आकाशगमननिमित्तकत्वम् , आकाशविषयकगमननिमित्तकत्वं वा विहायोगतिनामकर्मणो लक्षणम् । (૧૫) અર્થાત લબ્ધિ કે શિક્ષારૂપ વ્યક્તિ સંબંધી કારણેના સભાવમાં આકાશમાં ગમન કરવામાં નિમિત્તભૂત નામકર્મને “વિહાગતિ નામકર્મ” જાણવું. આ નામ-કર્મના બે પ્રકારે છે (૧) શુભ અને (૨) અશુભ. હંસ, હાથી વગેરેની ગતિ તે શુભ વિહાગતિ સમજવી, જ્યારે ઊંટ, શિયાળ વગેરેની ગતિને અશુભ વિહાગતિ જાણવી. દેવાદિકેને લબ્ધિ હોય છે અને તે તેમને જન્મ-સમયથી જ હેય છે. શિક્ષા દ્વારા મેળવેલ ત્રાદ્ધિ તે શિક્ષદ્ધિ છે. ઉચ્ચ કેટિના પ્રવચનનો અભ્યાસ કરવાવાળા તપસ્વીઓને વિદ્યાના આવર્તનના પ્રભાવથી આ અદ્ધિ ઉત્પન્ન થાય છે. આ લબ્ધિ અને શિક્ષદ્ધિ દ્વારા કરાતા આકાશગમનમાં કારણભૂત કમને “વિહાગતિ-નામકર્મ ” કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તે પ્રશસ્ત કે અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ ‘વિહાગતિ-નામકર્મ કહેવાય છે. પરાઘાત-નામકર્મનું લક્ષણ परंप्रति त्रासप्रतिघातादिजनकत्वम् , दर्शनमात्रेण सभ्यानां क्षोभा. पादकरूपत्रासजनकत्वे सति परप्रतिभाप्रतिघातजनकत्वं वा पराघातરામવાળો ક્ષન્ ! (૫૧%) અર્થાત્ બીજાને ત્રાસ પમાડવામાં અને પ્રતિઘાત કરવામાં કારણભૂત કમને “પરાઘાત-નામ કમ ” જાણવું અથવા જે કર્મના ઉદયમાં દર્શન માત્રથી સભ્ય લેકેને ભ ઉત્પન્ન કરવાવાળે ત્રાસ Page #1103 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ બન્ધ–અધિકાર [ ચતુર્થ થાય અને બીજાની પ્રતિભાને પ્રતિઘાત થાય તે કમને ‘પરાઘાત-નામ કર્મ જાણવું એટલે દશન કે વાણી દ્વારા બીજાને આંજી નાખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કમ તે “ પરાઘાત-નામ શ્વાસે શ્વાસ-નામકર્મનું લક્ષણ– प्राणापानयोग्यपुद्गलादानसामर्थ्य जनकत्वम्, यन्निमित्तकोच्छवासनिःश्वासो भवतस्तद्रूपत्वं वोच्छ्वासनिःश्वासनामकर्मणो लक्षणम् । (૨૭) અર્થાત્ પ્રાણ અને અપાનને યોગ્ય એવા પુદગલેને ગ્રહણ કરનારી શક્તિનું જે કારણ હોય તે કમને “ઉચશ્વાસ-નિશ્વાસ-નામકમ' જાણવું અથવા જેના ઉદયમાં ઉચ્છવાસ-નિઃશ્વાસ પેદા કરવાની શક્તિ ઉત્પન્ન થાય તેને પણ “ઉગ્લાસ-નિઃશ્વાસનામકર્મ જાણવું. આ ઉપરથી સાર એ નીકળે છે કે શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કર્મ શ્વાસોચ્છવાસ-નામકર્મ છે. આ નામકર્મના લક્ષણગત પ્રાણ અને અપાન સંબંધી વિશેષ માહિતી મળે તે માટે તેનાં લક્ષણે પણ ગ્રંથકાર રજુ કરે છે. તેમાં પ્રાણનું લક્ષણ એ છે કે ऊर्ध्वगामिसमीरणरूपत्वं प्राणस्य लक्षणम् । ( ५९८) અથત શરીરમાં જે ઊંચે જવાના સ્વભાવવાળ વાયુ હોય તે “પ્રાણ” કહેવાય છે. અપાનનું લક્ષણ– अधोगामिसमीरणरूपत्वमपानस्य लक्षणम् । ( ५९९) અર્થાત્ નીચે જવાના સ્વભાવવાળે વાયુ “અપાન” કહેવાય છે. પ્રાણ અને અપાન એ બંને અનન્ત પ્રદેશથી યુક્ત એવા પુદગલ-સ્કંધના પરિણામથી ઉત્પન્ન થાય છે. આતપ-નામકર્મનું લક્ષણ आतपशक्तिजननसामर्थ्यनिमित्तकत्वमातपनामकर्मणो लक्षणम् , अथवा यस्योदये सति स्वयं शीतस्वभावा अपि परान् तापयन्ति તારમ્ (૧૦૦). અર્થાત આત૫શક્તિ ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળા કમને “આતપ-નામકમ' કહેવામાં Page #1104 -------------------------------------------------------------------------- ________________ વશ્વાસ ] આહંત દર્શન દીપિકા. ૧૨૫ આવે છે અથવા જે કર્મના ઉદયમાં જાતે શીત સ્વભાવવાળા હોય તે જીવે પણ પરને પરિતાપ ઉત્પન્ન કરે છે તે કર્મને “ આત-નામકર્મ જાણવું. અનુણ શરીરમાં ઉષ્ણુ પ્રકાશના નિયામક કર્મ તરીકે અથવા જે કમને લઈને અનુણ શરીરમાંથી ઉષ્ણ પ્રકાશ નીકળે છે તે કર્મરૂપે આનું સ્વરૂપ અન્યત્ર આલેખાયેલું નજરે પડે છે. આ કમને અનુભવ તે સૂર્ય-મંડળમાં વસતા બાદર પૃથ્વીકાય છ જ કરે છે. ઉત-નામકર્મનું લક્ષણ अनुष्णप्रकाशसामर्थ्यजनकत्वमुद्योतस्य लक्षणम् । (६०१) અર્થાત શીતળ પ્રકાશને ઉત્પન કરવામાં સમર્થ કમને “ઉત-નામક ” જાણવું. આ ઉદ્યાત દેવાદિના ઉત્તર વૈક્રિય શરીરમાં તેમ જ ખાતાદિકમાં જોવામાં આવે છે, નહિ કે સૂર્યમંડળ, અગ્નિ વગેરેમાં. અગુરુલઘુ-નામકર્મનું લક્ષણ– अगुरुलघुपरिणामनियामकत्वमगुरुलघुनामकर्मणो लक्षणम् ।(६०२) અર્થાત અગુરુલઘુ પરિણામના નિયામક કમને “અગુરુલઘુ-નામકમ' કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ છે કે જે કમને ઉદય થતાં કુંથુ વગેરે જીનાં શરીરે નહિ ગુરુ કે નહિ લઘુ કિન્તુ અગુરુલઘુ પરિણામને ભજે છે તે કર્મને “અગુરુલઘુ” શબ્દથી વ્યવહાર નયના અપેક્ષાએ તે સવે દ્રવ્યો પેતપિતાની સ્થિતિ રૂપથી પરિણત થાય છે એટલે કે નિશ્ચય-નયથી વિચારતાં તે કઈ પણ શરીર ગુરુ પણ નથી કે લઘુ પણું નથી એટલે કે ક્યાં છે તે અગુરુલઘુ છે કે ગુરુલઘુ છે. પરંતુ વ્યવહાર-નય અનુસાર તે દરેક શરીર અચાન્ય અપેક્ષાએ અગુરુલઘુ, ગુરુલઘુ, લઘુ અને ગુરુ એમ ચાર પ્રકારનું છે.' તીર્થકર નામકર્મનું લક્ષણ – * यस्योदये सति त्रिभुवनस्यापि पूज्यो भवति तद्रूपत्वं तीर्थकृन्नामવર્મળ રક્ષણ (૨૦૨) અર્થાત જે કમને ઉદય થતાં જીવ ત્રિભુવન વડે પૂજાય છે તે કમને તીર્થંકર-નામકમ” કહેવામાં આવે છે. આ કર્મ દ્વારા ધમતીર્થ પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ કર્મને વિપાક સર્વજ્ઞ દશામાં થાય છે. ૧ વિશેષ માહિતી માટે જુઓ પૃ. ૬૨-૬૬૫. 129. Page #1105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ બ-અધિકાર. [ ચતુર્થ નિર્માણ-નામકર્મનું લક્ષણ– सर्वजीवानामात्मीयशरीरावयवानां विन्यासनियमनिमित्तकत्वं નિનના રક્ષHI (૬૦૪) અર્થાત્ સર્વ જીવોને પોતપોતાના શરીરમાં અવયને નિયમિત રીતે ગોઠવવામાં સહ યક કમને નિર્માણ-નામકર્મ ” જાણવું. આ કમ મહેલ વગેરે બનાવવા માટે આવશ્યક કુશળતાથી યુક્ત સુતારના જેવું છે. ઉપઘાત-નામકર્મનું લક્ષણ – - शरीराङ्गोपाङ्गानां यस्योदये सति अनेकधोपघातः क्रियते तद्रूपत्वम्, स्वशरीरावयवलम्बिकादिभिः स्वावयवानां विघातो यन्निमित्तको भवति तद्रूपत्वम्, स्वकीयपराक्रमाद्युपघातजनकत्वम्, यस्योदये सति स्वपरकृतोद्वन्धनाद्युपघातो भवति तद्रूपत्वं वोपघातनामकर्मणो लक्षणम् । અર્થાત જે કમને ઉદય થતાં શરીરનાં અંગોપાંગને ઉપઘાત થાય તે કમ “ઉપઘાત-નામકમ” કહેવાય છે. અથવા પોતાના શરીરનાં લાંબાં ટુંકાં અવય વડે પોતાનાં જ અવયને વિઘાત થવામાં કારણભૂત કમને “ઉપઘાત-નામકમ' જાણવું. અથવા પિતાના જ પરાક્રમથી પિતાને ઉપઘાત જે કર્મ નિમિત્તે થાય તે કમને “ઉપઘાત-નામકર્મ ” સમજવું. અથવા તે જે કર્મને ઉદય થતાં પોતે કરેલ કે અન્ય કોઈએ કરેલ ઉબંધન (ફાંસા) વગેરે ઉપઘાતે થાય તે કર્મને ઉપઘાત-નામકર્મ ” જાણવું. બસ-નામકર્મનું લક્ષણ यस्योदये सति द्वीन्द्रियादिषुत्पत्तिर्भवति तद्रूपत्वं त्रसनामकर्मणो અક્ષાત્ (૬૦૬). અર્થાત્ જે કમને ઉદય થતાં કીન્દ્રિયાદિક નિમાં ઉત્પત્તિ થાય તે કર્મને “ત્રસ-નામકમ” જાણવું. બાદર-નામકર્મનું લક્ષણ– यस्योदये सति जीवानां स्थूलत्वलक्षणात्मकवादरत्वं स्यात् ૧ દાખલા તરીકે પડછભ, ચેરદાંત, રસળી વગેરે. Page #1106 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૨૭ तद्रूपत्वम्, स्थूलस्वरूपवादरशरीरनिर्वर्तकत्वं वा बादरनामकर्मणो અક્ષણમ્ (૯૦૭). અર્થાત જે કમને ઉદય થતાં જેમાં બાદરપણું પ્રાપ્ત થાય તે કર્મને અથવા તે પૂલ યાને ચર્મચક્ષુને ગેચર એવા બાદર શરીર બનાવવામાં કારણરૂપ કર્મને “બાદર-નામકર્મ ” જાણવું. પર્યાપ્ત-નામકર્મનું લક્ષણ – यनिमित्तकाहारादिवर्गणाद्रव्याणामादानपरिणामयोः शक्तिरुत्पन्ना તe vaનામનો ઋક્ષણમ્ (૧૦૮) અર્થાત જે કમરૂપ નિમિત્ત દ્વારા આહારાદિક વગણરૂપ દ્રવ્યમાં ગ્રહણ કરવાની અને પરિણમાવવાની શક્તિ ઉત્પન્ન થાય છે તે પર્યાપ્ત-નામકર્મ જાણવું. એટલે કે જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકાય તે “પર્યાપ્ત-નામકર્મ છે. આ શક્તિ પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થાય છે. જુઓ જીવાજીવાભિગમવૃત્તિનું દશમું પત્ર. આ પર્યાપ્તિના છ ભેદ છેઃ-(૧) આહાર--પર્યાપ્તિ, (૨) શરીર-પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય-પર્યાપ્તિ, (૪) શ્વાસ (પ્રાણાપાન)પર્યાપ્તિ, (૫) ભાષા-પર્યાપ્તિ અને (૬) મન-પર્યાયિ. આહાર-પર્યાપ્તિનું લક્ષણ शरीरेन्द्रिय वाङ्मनःप्राणापानयोग्यवर्गणादलिकद्रव्याहरणक्रिया • परिसमाप्तिरूपत्वम् , निजोचितगृहीताहारवर्गणाद्रव्याणां पृथक् खलरसरूपेण परिणतिर्यन्निमित्ता भवति तद्पत्वं वाऽऽहारपर्याप्तेर्लक्षणम् । અર્થાત શરીર, ઈન્દ્રિય, વચન, મન અને શ્વાસને યોગ્ય વર્ગણાનાં દળિયાંને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિને “આહાર-પર્યાપ્તિ” જાણવી. અથવા પિતાને યોગ્ય એવાં ગ્રહણ કરેલાં આહાર-વણાનાં દ્રવ્યના ખેલ અને રસરૂપે ભિન્ન ભિન્ન પરિણામ થવામાં કારણભૂત પર્યાપ્તિને “આહાર-પર્યાપ્તિ” જાણવી.' શરીર–પયાપ્તિનું લક્ષણ रसीभूताहारस्य शरीरयोग्या परिणतिर्यन्निमित्तया भवति तद्रूपत्वम् , रसीभूताहारस्य शरीरतय विन्यासक्रियापरिसमाप्तिरूपत्वं वा રાણીપક્ષમ્ (૬૨૦) ૧ જુઓ પૃ ૧૦૪૦ નું પ્રથમ ટિપ્પણું. ૨ ખલ એટલે મળ અને મૂત્રરૂપ આકારના ફુવા, ૩ રસ એટલે સાતુ ધાતુરૂપે પરિણમવા યોગ્ય જળ જેવો પ્રવાહી પદાર્થ, ૪ જુઓ પૃ. ૧૦૩૦ નું ત્રીજું ટિપ્પણ, Page #1107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૮ બન્ધ–અધિકાર | ચતુર્થ અર્થાત રસરૂપે પરિણત થયેલા આહારને (સાત ધાતુરૂપે પરિણુમાવી) શરીરરૂપે પરિણુત કરાવનારી શક્તિને “શરીર-પર્યાતિ” સમજવી અથવા રસરૂપે પરિણમેલા આહારની શરીર રૂપે રચના થવાની ક્રિયાની પરિસમાપ્તિને “શરીર-પર્યાપ્તિ જાણવી. ખબરસ-પરિણમન એટલે શું?— મલાદરૂપ વિશિષ્ટ ખલ તે શરીર-પર્યાપ્તિ વડે પર્યાપ્ત છવને લેમ-બહારથી પણ ન સંભવી શકે તો તે વખતના એજ-આહારથી કેમ હોય એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી જેમાંથી હાડકાં વગેરે રચાય છે તે રસ તે માત્ર દારિક ત્રસ જીવને જ હોઈ શકે છે તે દરેક જીવને આહાર-પર્યાપ્તિ છે એ હકીકત કેવી રીતે બંધ બેસતી આવે છે? આને ઉત્તર એ છે કે ગ્રહણ કરેલ પુદગલો પૈકી જે શરીરાદિ માટે યોગ્ય પગલે હેય તેને તે રૂપે રચવા અને જે તે કાર્ય માટે અયોગ્ય હોય તેને અલગ કરવા-ત્યજી દેવા તે “ખલ-રસ-પરિણમન” કહેવાય. અથૉત મલાદિ તે ખલ અને હાડકાં વગેરે જેનાથી નિમિત થાય તે સ એ જ અર્થ કરવાને નથી; કેમકે એ અર્થ તે મુખ્યત્વે કરીને ત્રસ જીવની દારિક શરીર સંબંધી પર્યાપ્તિઓને લક્ષ્મીને કવલ-આહારને અંગે સમજવાને છે. ઈન્દ્રિય-પર્યામિનું લક્ષણ धातुतया परिणतमाहारमिन्द्रियतया परिणत या शक्तिजनयति तद्रूपत्वम्, त्वगादीन्द्रियनिर्वर्तनक्रियापरिसमाप्तिरूपत्वं वा इन्द्रियपर्यातेઈંક્ષણમ્ (૬૨) અર્થાત ધાતરૂપે પરિણત થયેલ આહારને જે શકિત ઈન્દ્રિયરૂપે પરિણત કરે છે તે શક્તિને ઈન્દ્રિય-પર્યાપ્ત જાણવી, અથવા તે સ્પર્શેન્દ્રિયદિકને રચવાની ક્રિયાની પરિસમાપ્તિને પણ ઈન્દ્રિય-પર્યાપ્તિ જાણવી. પ્રાણપાન-પર્યાપ્તિનું લક્ષણ- प्राणापानक्रियायोग्यपुद्गलद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरि . समाप्तिरूपत्वं प्राणापानपर्यातेर्लक्षणम् । (६१२) - ૧ રસરૂપ બનેલ આહારથી લોમ આહાર અને કલ-બહાર પણ સમજવા એમ વિચારસાર ( ગા. ૩૪ )ની ટીકા ઉપરથી જણાય છે. ત્વચાની નિષ્પત્તિ પૂર્વે તો એજ આકાર જ છે. ૨ અનઃ પર્યાપ્તિ પૃથફ નહિ સ્વીકારનારના મતે આથી પાંચે ઇનિદ્રો અને છ મન સમજવું. જુએ તવાઈ-વૃત્તિ ( ભા. ૨, ૫ ૧૬ ). Page #1108 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહત દેશને દીપિકા. ૧૦૨૯ અર્થાત પ્રાણપાનની ક્રિયા માટે ગ્ય એવાં પુગલ-દ્રવ્યોને ગ્રહણ કરવાની તેમજ (તેને પરિણુમાવી અવલંબીને) તેને ત્યાગ કરવાના સામર્થ્યને સંપાદન કરવાની ક્રિયાની પરિસમાપ્તિને પ્રાણાપાન-પર્યામિ ” જાણવી. અત્ર પ્રાણાપાન વડે ઉસ-નિશ્વાસ સમજવા. ભાષા-પર્યામિનું લક્ષણ भाषायोग्य पुद्गलद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तन क्रियापरिसमाप्तिरूपવં માણાવર્તનમ્ ! (ઘશરૂ) અર્થાત ભાષાગ્ય પુદ્ગલ-દ્રવ્યનાં ગ્રહણ (ભાષારૂપ પરિણમન, અને અવલંબન) તેમજ ત્યાગ કરવાની શક્તિને સંપાદન કરનારી કિયાની પરિપૂર્ણતાને “ભાષા-પર્યાસિ” જાણવી. મન-પર્યાપ્તિનું લક્ષણ– मनोयोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिर्वर्तन क्रियापरिसमातिरूपत्वं મન પોર્ટલHI (૪) અર્થાત્ મનને એગ્ય એવાં દ્રવ્યને ગ્રહણ કરવાની તેમજ તેને ત્યાગ કરવાની શક્તિને પ્રાપ્ત કરવારૂપ ક્રિયાની પૂર્ણાહુતિને “મન પર્યાવિત’ જાણવી. - પર્યાસિનું પર્યાલચન સમગ્ર વિશ્વરૂપ રંગમંડપમાં આત્મા અને શરીર એ બે પાત્ર મુખ્ય ભાગ ભજવે છે. તેમાં આત્મા તે અજર, અમર, અવિનાશી, અનાદિ ઇત્યાદિ ગુણવાળે છે, જ્યારે શરીર તે વિનાશી છે. શરીરની આવી નાશવંત અવસ્થાથી સમસ્ત ભૂમંડળ જાણીતું છે. આ શરીરને લઈને તો સંસાર છે, કેમકે જ્યાં શરીર છે ત્યાં સંસાર છે, અને જ્યાં શરીર નથી ત્યાં સંસાર પણ નથી, આ હકીકત સર્વને માન્ય છે, પરંતુ એની રચનાના સંબંધમાં વિદ્વાનેને એક મત નથી. કાઈક એને પૃથ્વી વગેરે પાંચ મહાભૂતાના અમુક પ્રમાણુના મેળાપ માત્રથી ચાતું માને છે તે કે પાંચ મહાભૂતે ઉપરાંત ઈશ્વરીય લીલાને પણ એની રચનામાં કારણરૂપ ગણે છે. જૈન મહર્ષિ એ એને કમરૂપ જંજરથી જકડાયેલ આત્મા તેવા પ્રકારના પુદગલો વડે રચે છે એમ માને છે. આ શરીરની પુષ્ટિ અનુકૂળ આહારને અધીન છે; કેમકે એ આહાર લેહી, માંસ અને છેવટે શુક્રરૂપે પરિણમે છે અને એને અંતિમ વિકાસ ઇન્દ્રિયરૂપે થાય છે. આમ થવામાં કે શરીરની એવી જાતની યંત્ર-રચનાને હેતુરૂપ ગણે છે તો કઈ શક્તિ વિશેષનાં મહત્ત્વને આ આભારી છે એમ જણાવે છે. જૈન મહર્ષિઓનું આ સંબંધમાં એવું કથન છે કે આ ખાસ એક પુદગલની શક્તિને ‘.' ૧ “ જીજે જરા ” અર્થાત્ જે ઉત્પત્તિની સ્વતંત્તર થી શરીર છે. થાય-જીર્ણ થાય તે Page #1109 -------------------------------------------------------------------------- ________________ બન્ધ–અધિકાર || ચતુર્થ આભારી છે અને તેનું નામ “પયમિટે છે. એનો સામાન્ય અર્થ સંપૂર્ણ નિર્માણ થાય છે, છતાં તેને વિશેષ અર્થ જૈન મુનિવરોએ નીચે મુજબ નિદે છે – " पुद्गलोपचयजः पुद्गलग्रहणपरिणमनहेतुः शक्तिविशेषः " અર્થાત્ પુદગલની વૃદ્ધિથી–સમૂહથી ઉદભવતે અને પુગલેને લેવામાં તેમજ તેને પરિણામ વવામાં કારણરૂપ શક્તિ-વિશેષ તે પર્યાપ્તિ' છે. પર્યાપ્તિનું લક્ષણ અને તેના વિવિધ અર્થોની સંગતિ તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની બૃહદવૃત્તિમાં ૧૬૦ મા પૃષ્ઠમાં અવતરણરૂપે આપેલી અને બહ-સંગ્રહણી (ગા. ૩૬૩)ની વૃત્તિમાં પ્રક્ષિપ્ત ગાથારૂપે નિદેશાલી નિમ્નલિખિત ગાથા પર્યાપ્તિનું લક્ષણ નીચે મુજબ પૂરું પાડે છે – " आहारसरीरिंदिय ऊसासवओमणोऽभिनिवित्ती। होइ जओ दलियाओ करणं एसा (पइ सा)उ 'पजत्ती' ॥" અર્થાત જે દલિકરૂપ પુગલ-સમૂહથી આહાર, શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ, વચન અને મનની રચના યાને ઉત્પત્તિ થાય છે તે દલિકના પિતપતાના વિષયરૂપ પરિણમનમાં, પુગલ-ઉપચયના આલંબનથી ઉદ્ભવેલ શક્તિરૂપ જે કરણ કારણભૂત છે તેને “પર્યાપ્તિ' કહેવામાં આવે છે. અત્ર જીવ એ “ક” છે, પુદ્ગલ-ઉપચય-જન્ય શક્તિ તે કરણુ છે અને પરિણમન તે ‘ક્રિયા છે. તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)નું ભાષ્ય આહાર-પર્યાપ્તિ વગેરેનાં લક્ષણો વિચારતી વેળા કિયાની પરિસમાપ્તિને “પર્યાપ્તિ' તરીકે ઓળખાવે છે, જ્યારે એની વૃત્તિ “વિશિષ્ટ પુદગલેને ૧ જરિ + આત્ + . ૨ છાયા आहारशरीरेन्द्रियोच्छ्वासथचोमनोऽभिनिर्वृत्तिः । भवति यस्माद् दलिकात् करणं एषा (पति सा) तु पर्याप्तिः ॥ ૩ આનું લક્ષણ તરવાર્થ-ભાષ્યવૃત્તિ (પૃ. ૧૬૦ )માં નીચે મુજબ નિશાયું છે – " शरीरेन्द्रियवादमन:प्राणापानयोग्यदलिकद्रव्याहरण क्रियापरिसमाप्तिः आहारvaffaઃ |" ૪ આ રહ્યો એ ઉલેખ – પતિઃ દૂરદૂurserન: કર્ક રાશિઃ | શેર કરવિનાદifग्रहणसामर्थ्यमात्मनो निष्पाद्यते तच्च करणं यैः पद्लैनिर्वत्यंते ने पुद्गला भात्मनाऽऽत्तास्तथाविधपरिणतिभाज: 'पर्याप्ति'शब्देनोच्यन्ते ।" અર્થાત પર્યાપ્તિ એ પુદગલસ્વરૂપી છે કે જે કતો એવા આત્માનું કરણ-વિશેષ છે. એટલે કે જે કરણવિશેષ વડે આત્માને આહારાદિને ગ્રહણ કરવાની શક્તિ ઉદભવે છે તે કરણ જે પુદગલો વડે બને છે-રચાય છે-વડાય છે તે આત્માએ પ્રાપ્ત કરેલા તથવિધ પરિણામવાળા પુદગલોને પર્યાપ્તિરૂપે ઉલ્લેખ કરાય છે. Page #1110 -------------------------------------------------------------------------- ________________ ઉભ્યાસ માત દર્શન દીપિકા, ૧૦૩૧ ‘પર્યાપ્તિ' તરીકે નિર્દેશ કરે છે. પ્રસ્તુત ગ્રંથકારે તા. પર્યાપ્ત એટલે શક્તિ ચાને કરણ તેમજ ‘પર્યાપ્તિ’ એટલે ક્રિયાની પરિસમાપ્તિ એ એ જ અથીઁ સ્વીકાર્યાં છે, અર્થાત્ શક્તિજનક પુદ્ગલ એવા અથ સ્વીકારેલા જણાતા નથી, જોકે (૧) શક્તિ, (૨) શક્તિજનક પુદ્દગલ અને (૩) સમાપ્તિ એમ પર્યાપ્તિના ત્રણે અર્થી સુસંગત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તેા જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે તે ભવમાં જીવન શક્તિના નિર્વાહ માટે—જીવન ટકી રહે અને તે જીવનમાં કરવા ચેાગ્ય આવશ્યક કાર્યાં થઇ શકે તેટલા સારૂ તેને આહાર-ગ્રહણાદિ આવસ્યક ક્રિયાઓ કરવી પડે છે. આ ક્રિયા કરવા માટે જે સામ ઉત્પન્ન થવું જરૂરનુ છે તેનુ નામ ‘શક્તિ' યાને ‘પર્યાપ્તિ' છે. આ શક્તિની ઉત્પત્તિ પુદ્ગલસમૂહના આલંબનથી જ-નિમિત્તથી જ ઉદ્ભવે છે; વાસ્તે કારણમાં કાય ના ઉપચાર કરવાથી એ વિશિષ્ટ પુદ્ગલ-ઉપચય અર્થાત્ ઉપયુ ક્ત શક્તિજનક પુદ્ગલ પણ ‘પર્યાપ્તિ' કહેવાય છે. આથી કરીને તે પર્યાપ્તિને પુદ્ગલરૂપ પણ કહેવામાં આવે છે. ઉપર્યુક્ત શક્તિમાં નિમિત્તરૂપ પુદ્ગલ-સમૂહની ક્રિયાની પરિસમાપ્તિ તેને પણ ‘પઐતિ’ કહેવાય. અલબત્ત, અત્ર કાર્યોંમાં કર્તાને ઉપચાર સમજવા. આહાર-પર્યાપ્તિ— આહાર-પર્યાપ્તિનું પ્રથમ લક્ષણ પ્રસ્તુત ગ્રંથકારે તવા -ભાષ્યને અનુસરીને આપેલું જણાય છે. બીજું લક્ષણ તે અનેક ગ્રંથામાં ષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત તત્ત્વાર્થની બૃહવ્રુત્તિ ( પૃ. ૧૬૦ ) નીચે મુજબનું ત્રોનું લક્ષણ નિર્દેશે છેઃ—— आहारग्रहणसमर्थकरणपरिनिष्पत्तिराहारपर्याप्तिः । " અર્થાત્ આહારને ગ્રહણ કરવામાં સમર્થ એવા કરણની એટલે પુદ્ગલ-સમૂહની નિષ્પત્તિ તે આહાર-પર્યામિ’ છે. શરીર-પતિ અને ઇન્દ્રિય-પર્યાસિનાં એ એ લક્ષણા પૈકી અંતિમ લક્ષણ તેમજ બાકીની 46 ૧ જીવની જોકે સ્વતંત્ર શક્તિ છે, પરંતુ તે શક્તિ સિદ્ધ જીવમાં અપૌદ્ગલિક છે, જ્યારે સંસારી જીવામાં તો પૌલિક જ છે, અર્થાત્ સંસારી જીવાના સર્વ પૌલિક વ્યાપારા પુદ્ગલેને અવલંબીને જ રહેલા છે. કર્મ પ્રકૃતિ (ગા. ૧૭)ની ટીકા (પૃ. ૧૦)માં કહ્યુ` પણ છે કે “ પ્રfનમિત્ત वीर्यं संसारिणामुपजायते' એટલે કે સસારી જીવૅાના વીર્યની ઉત્પત્તિ દ્રવ્યના નિમિત્તથી જ છે. " ૨ ઉપચય યાને સમૃદ્ધ કહેવાનુ કારણ એ છે કે ઉત્પત્તિસ્થાનમાં આવેલા જીવ પ્રથમ સમયે જે પુદ્ગલેા ગ્રહણ કરે છે તેમાં ત્યારબાદ પ્રતિસમય ગ્રહણ કરાતા બીજા પુદ્ગલેને તે ઉમેરો કરે છે. આ પુદ્ગલેા પ્રથમ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલાના સમાગમથી તદ્રુપ બને છે. આ પ્રમાણેના પુદ્ગલ– સમૂહમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે તે શક્તિ તેમજ કારણમાં કાર્ય ભાવના આરાપ કરવાથી તે પુદ્ગલ–ઉપચય પણ પર્યાપ્તિરૂપ કહી શકાય છે. Page #1111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૨ અન્ય-અધિકાર. [ સ શરીર પર્યાસિએનાં લક્ષણા પ્રસ્તુત ગ્રંથકારે તત્ત્વાર્થ-ભાષ્યના આધારે ચાજેલાં જણાય છે. પર્યાપ્તિ અને ઇન્દ્રિય-પર્યાપ્તિનાં પ્રાથમિક લક્ષણા તત્ત્વાર્થ વૃત્તિ ( પૃ. ૧૬૦ )ને અલ્પાંશે અનુસરતાં જણાય છે; કેમકે ત્યાં એનાં લક્ષણ્ણા નીચે મુજબ આપેલાં છે: " शरीरकरणनिष्पत्तिः शरीरपर्याप्तिः । इन्द्रियकरणनिष्पत्तिरिन्द्रियपर्याप्तिः । १२ અર્થાત્ શરીર-કરણની ઉત્પત્તિ તે ‘શરીર-પર્યાપ્તિ ’ છે. ઇન્દ્રિય-કરણની ઉત્પત્તિ તે ‘ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. પ્રજ્ઞાપનાની વૃત્તિના ૨૫ મા પત્રમાં ઇન્દ્રિય-પર્યાપ્તિનાં જે નીચે મુજબનાં કે લક્ષણા આપેલાં છે તે પૈકી પ્રથમ સાથે આ ગ્રન્થમાં આપેલું ઇન્દ્રિય-પર્યાપ્તિનું લક્ષણુ વિશેષતઃ બલ્કે સર્વાંગે મળતું આવે છેઃ— "यया धातुरूपपरिणमितमाहारमिन्द्रियरूपतया परिणममति सा इन्द्रियपर्याप्तिः । तथा चायमेवार्थोऽन्यत्रापि भङ्ग्यन्तरेणोक्तः, पञ्चानामिन्द्रियाणां प्रायोग्यान् पुद्गलान् गृहीत्वाऽनाभोग निवर्तितेन वीर्येण तद्भावनयनशक्तिरिन्द्रियનર્વાસિઃ ।' અર્થાત્ ( પુદ્ગલ-ઉપચયના આલંબનથી ઉત્પન્ન થયેલી ) જે શક્તિ વડે ધાતુરૂપે પરિણમાવેલા આહારને ( એટલે કે બનેલી સાત ધાતુઓમાંથી કેટલેાક ભાગ લઇને તેને) ઇન્દ્રિયરૂપે પરિણમાવે તે શક્તિ ‘ ઇન્દ્રિય-પર્યાપ્તિ ’ કહેવાય છે. આ અં અન્ય પ્રકારે અન્યત્ર સૂચવાયા છે. જેમકે પાંચ ઇન્દ્રિયાન પ્રાયેાગ્ય એવા પુદ્ગલાને ગ્રહણ કરી અનાભાગ વીય વડે ( એટલે કે જે ક્રિયામાં આત્માને સ્પષ્ટ રીતે જ્ઞાનાપયેગ પ્રવતા ન હૈાય તેવી ક્રિયા દ્વારા ) તે પુદ્ગલાને ઇન્દ્રિયરૂપે બનાવવાની—પરિણમાવવાની શક્તિ તે · ઇન્દ્રિય-પર્યાપ્તિ ’ છે. બૃહ-સંગ્રહણી (ગા. ૩૬૩)ની વૃત્તિમાં ઇન્દ્રિય-પર્યાપ્તિનું લક્ષણુ નીચે મુજબ રજી કરાયું છેઃ— ૧ તત્ત્વાર્થ-ભાષ્ય અને તેની વૃત્તિ પ્રમાણે ( પ્રથમ સમયે ) સામાન્યપણે ગ્રહણુ કરેલ પુદ્ગલામાંથી જે શરીર પ્રાયેાગ્ય પુદ્ગલા હાય તેને શરીરરૂપે સ્થાપવાની ક્રિયાની પરિસમાપ્તિ તે • શરીર-પર્યાપ્તિ ’ છે. ૨ બાકીની પર્યાપ્તિએનાં લક્ષણે પણ આવાં જ છે. જેમકે પ્રાબાપાનૌ-મુØત્રાસનિ:શ્વાસ तयोग्यकरण निष्पत्तिः प्राणापानपर्याप्तिः । ti भाषायोग्य गलग्रहण विसर्ग समर्थकरण निष्पत्तिर्भाषापर्यामिः ! 33 અર્થાત પ્રાણાપાન એટલે ઉચ્છવાસ-નિઃશ્વાસ. એના લાયક કરણની નિષ્પત્તિ તે ‘ પ્રાણાપાન-પર્યાપ્તિ ’ છે. ભાષાને યેાગ્ય એવા પુદ્ગલાનાં ગ્રહણ અને વિસર્જન કરવામાં સમથ એવા કરણની ઉત્પત્તિ તે * ભાષા-પર્યાપ્તિ ' છે. Page #1112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. “ यया धातुरूपतया परिणमितादाहारादेकस्य ढयोस्त्रयाणां चतुर्णा पश्चानां वेन्द्रियाणां प्रायोग्याणि द्रव्याण्युपादायैकद्विम्यादीन्द्रियरूपतया परिणमथ्य स्वस्वविषयेषु परिज्ञानसमर्थो भवति सेन्द्रियपर्याप्तिः ।" અર્થાત (જીવ) જે શક્તિવડે ધાતુરૂપે પરિણાવેલા આહારમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિયને પ્રાગ્ય દ્રવ્ય ગ્રહણ કરી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિયરૂપે તેને પરિણુમાવી તે તે ઈન્દ્રિયને યોગ્ય વિષય જાણવામાં સમર્થ થાય તે શક્તિ “ઈન્દ્રિય-પતિ ” કહેવાય છે. શ્વાસ-પર્યાપિ– આનું લક્ષણ પ્રથમ કર્મગ્રંથ (ગા. ૪૮ )ની વૃત્તિમાં નીચે મુજબનું જોવાય છે – " यया पुनरुच्छ्वासप्रायोग्यवर्गणालिकमादाय उच्छ्वासरूपतया परिण मय्य आलम्ब्य च मुञ्चति सा · उच्छ्वासपर्याप्तिः।।" અર્થાત્ જીવ, (પુલ-ઉપચયના આલંબનથી ઉદ્દભવેલી) જે શક્તિ વડે શ્વાસોચ્છવાસ એગ્ય વગણા ગ્રહણ કરી અને શ્વાસે શ્વાસરૂપે પરિણાવી અવલંબીને વિસર્જન કરે તે શક્તિ “ઉધ્વાસ (શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ છે. આ ભાવાર્થ અનેક ગ્રંથમાં સૂચવાયે છે. ભાષા-પર્યામિ– આના લક્ષણ પરત્વે અનેક સ્થળે નીચે મુજબને ભાવાર્થ નજરે પડે છે – તુ માણાવળrgબ્ધ gીરા માવતર પરિણારણ માलम्ब्य च मुञ्चति सा · भाषापर्याप्तिः।" અથૉત્ જીવ (પુદગલ-ઉપચયના આલંબનથી ઉત્પન્ન થયેલી) જે શક્તિ વડે ભાષાયોગ્ય વગણને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણુમાવી, અવલંબીને વિસર્જન કરે તે શક્તિ “ભાષા-પર્યાતિ” કહેવાય છે. ૧ કઈ વસ્તુને એકદમ છોડવી હોય ત્યારે તે વસ્તુને છોડવા પૂર્વે જે કંઈ પ્રયત્ન કરવો પડે છે તે પ્રયત્નને “અવલંબને કહેવામાં આવે છે. આ પ્રયત્ન કરવાથી વસ્તુ એકદમ છેડી શકાય છે. દાખલા તરીકે બાણ ફેંકવું હોય ત્યારે પણછ પર તેને ચડાવી તેને પાછળ ખેંચવું પડે છે. ફલંગ મારવી હોય ત્યારે શરીરને પ્રથમ નીચું નમાવવું પડે છે. આ પ્રમાણે બાણને પાછળ ખેંચવારૂપ પ્રયત્ન અથવા અંગને સંકેચાવારૂપ પ્રયત્ન તે “અવલંબન', ‘આલંબન' કે “અવખંભ' કહેવાય છે. શ્વાસોચ્છવાસ, ભાષા અને મનનું એકદમ વિસર્જન કરવા માટે પ્રથમ પ્રયત્ન કરે પડે છે. આ પ્રયત્નનું નામ આલંબન' છે. 180 Page #1113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ બન્ય-અધિકાર. [ ચતુર્થ મન પર્યાપ્તિ – આના લક્ષણ માટે નીચે મુજબના ભાવાર્થવાળ ઉલલેખ અનેક ગ્રંથોમાં દષ્ટિગોચર થાય છે – ____ " यया पुनर्मनोयोग्यवर्गणादलिकं गृहीत्वा मनस्त्वेन परिणमय्य કાર મુત શા “મના પતિ” ! ” -પ્રથમ કર્મગ્રંથ ( ગા. ૪૮)ની વૃત્તિ અર્થાત્ જીવ ( પુદ્ગલ-ઉપચયના આલંબનથી ઉદ્ભવેલી) જે શક્તિ દ્વારા મને યોગ્ય વર્ગણાનું ગ્રહણ કરી, તેને મનરૂપે પરિણુમાવી અવલંબીને તેનું વિસર્જન કરે તે શક્તિ “મના પર્યાપ્ત છે. પર્યાપ્તિઓની સંખ્યા તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાગમાં મનપતિને ઉલ્લેખ નથી અર્થાત્ ત્યાં એ સિવાયની પાંચ જ પર્યાપ્તિઓને નિર્દેશ છે. પર્યાસિની સંખ્યા છે હેવાનું સુપ્રસિદ્ધ છે. આથી શું શ્રીઉમાસ્વાતિનું કથન શાસ્ત્રવિરુદ્ધ માનવું ? અને શું તેમ હોવાથી પ્રસ્તુત ગ્રંથકારે અત્ર તેમનું અનુસરણ કર્યું નથી ? આને ઉત્તર શ્રીસિદ્ધસેનગણના શબ્દોમાં રજુ કરીશું. તેઓ ૧૬૦ મા પૃષ્ઠમાં સૂચવે છે કે ઇન્દ્રિય-પર્યાપ્તિના કથનથી મનઃપર્યાપ્તિનો પણ ઉલ્લેખ આવી જ જાય છે. એટલે એવી પરિસ્થિતિમાં પતિની સંખ્યા પાંચની બતાવાય તેમાં કશે વાંધો નથી-કશી ઉસૂત્ર-પ્રરૂપણા નથી. અત્ર કોઈ શંકા ઊઠાવે કે મનને તે શાસ્ત્રકારોએ “અનિન્દ્રિય ની સંજ્ઞા આપી છે તે ઇન્દ્રિયના ગ્રહણથી અનિદ્રિયનું ગ્રહણ કેમ સંભવે ? આને ઉત્તર એ છે કે જેમ નેત્ર વગેરે ઈન્દ્રિય વિષયેનું સાક્ષાત્ ગ્રહણ કરે છે તેમ મન સાક્ષાત વિષયગ્રાહી નથી, પરંતુ સુખ વગેરેને સાક્ષાત ગ્રહણ કરનારું તે હોવાથી એ અપૂર્ણ ઇન્દ્રિયસ્વરૂપી છે. એટલે તેને “અનિન્દ્રિય’ કહેવામાં આવે છે. વળી મન એ ઈન્દ્રનું અર્થાત આત્માનું લિંગ છે એટલે એ દષ્ટિએ એને પણ “ઇન્દ્રિય” તરીકે ઓળખાવી શકાય. પર્યાપ્તિની સંખ્યા પાંચની જ કહેવામાં એવો પણ આશય સંભવે છે કે એ સંખ્યા તો બાહ્ય કરણની અપેક્ષાએ વિચારાયેલી છે; મન તે અત્યંતર કરણ છે; એથી એ દષ્ટિએ ઉદ્ભવતી મન:પર્યાતિને આથી કઈ નિષેધ કરાયો નથી. અર્થાત્ ર્યાપ્તિની સંખ્યા પાંચની સમજવી કે છની એ અપેક્ષા અપેક્ષા ઉપર આધાર રાખે છે અને તેમ હોવાથી મન:પર્યાતિનો શ્રીઉમાસ્વાતિ ૧ વિષેના ભેદની દષ્ટિએ પર્યાપ્તિ છ પ્રકારની છે એમ પ્રથમ કર્મગ્રંથ (ગા. જ૮)ની વૃત્તિમાં નીચે મુજબનો નિર્દેશ છે – “ના ૨ વિષમદાર હા ! ” Page #1114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. એ અપલાપ કર્યો છે એ માન્યતા માટે સ્થાન જ રહેતું નથી. વળી મતાંતરરૂપે તેમણે એને નિદેશ ભાષ્ય (પૃ. ૧૬૧)માં કરેલું જ છે. વિશેષમાં પર્યાપ્તિઓની સંખ્યા છની ન દર્શાવતાં પાંચની દશવાયનો એક ઉલ્લેખ ભગવતી ( શ. ૩, ઉ. ૧ )માં મળી આવે છે. અત્ર ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિને જુદી જુદી ન ગણતાં એ બેને એક જ ગણી છે. આમ કરવાનું શું કારણ છે તે શ્રીઅભયદેવસૂરિએ પણ જણાવ્યું નથી; કેમકે તેઓ એની વૃત્તિમાં કયે છે કે “પતિ -- Tiારાહીનામfમત્તિ, સ ચાન્યત્ર પર ૩ इह तु पञ्चधा, भाषा-मनापर्याप्त्योबहुश्रुताभिमतेन केनापि कारणेन एकत्वવિક્ષvir » અર્થાત્ પર્યાપ્તિ એટલે આહાર, શરીર વગેરેની પૂરેપૂરી બનાવટ. બીજે સ્થળે એ છ પ્રકારની કહી છે. અહીં તે તેના પાંચ પ્રકારે સૂચવાયા છે, કેમકે બહુકૃત વ્યક્તિને ઈષ્ટ એવા કેઈક કારણથી ભાષાપર્યાતિ મને મન પર્યાપ્તિની અત્ર એક જ ગણના કરાઈ છે. જીવાભિગમની વૃત્તિના ૨૪ર મા પત્ર પ્રમાણે ભાષા-પર્યાપ્તિ અને મન-પર્યાતિમાં એકત્વની વિવક્ષા એના સમાપ્તિ-કાલનું અંતર બાકીની પતિના કાળના અંતરની અપેક્ષાએ પ્રાયઃ એ છે એ હકીકતને આભારી છે એમ નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જણાય છે – " नवरमिह भाषामनःपर्याप्त्योः समाप्तिकालान्तरस्य प्रायः शेषपर्याप्ति( समाप्ति कालान्तरापेक्षया स्तोकत्वादेकत्वेन विवक्षणमिति ।" પર્યાપ્તિ સંબંધી યુગલ– આપણે ઉપર જોઈ ગયા તેમ દરેક પર્યાપ્તિ પુદ્ગલ-ઉપચયરૂપ છે. આથી એ પ્રશ્ન ઉર્દુભવે છે કે તે પુદગલ કયા છે? આને યથાર્ય નિર્ણય તે બહુશ્રુતેને અધીન છે. એથી અત્ર તે તવાથનાં ભાષાદિને આધારે કંઈક ઉલ્લેખ કરાય છે. પ્રથમ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલાં શરીર, ઇન્દ્રિ, વચન, મન અને પ્રાણાપાનનાં આગમપ્રસિદ્ધ વગણના ક્રમ પૂર્વકનાં જે ૧ આ રહ્યો એ પાઠ--- " जाणं भंते ! सक्के देविदे...तप णं से तीतर देवे अहणोषवनयेत्ते समाणे पंचविहाए पजत्तोए पजत्तिभावं गच्छद, तंजहा आहार एज्जत्तीप, सरीर-इंदिय-आणvirv7s માસામળvg ... ” [ ગરિ માર ફા રેવેન્દ્ર ... તતઃ તિથી વધુનgvજૂનાગઃ સન પથવિષય પfહ્યા vffમrઉં નહિ, તથા-ઘારા , શરીરનિદ્રા-માનgrouદત્યા મામા:voથા .] ” ૨ દે અને નારકે ભાષા-પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાર બાદ એક સમયમાં મનઃપતિ પૂર્ણ કરે છે. આ પ્રમાણે બે પર્યાપ્તિ વચ્ચે નહિ જેવું અંતર હોવાથી એ બેને એક ગણી હોય એમ લાગે છે. ૩ રાજપક્ષીયસૂત્રની વૃત્તિના ૧૦૨ મા પત્રમાં આ જ ઉલેખ છે. Page #1115 -------------------------------------------------------------------------- ________________ [ ચતુથ ૧૦૩૬ બન્ધ-અંધકાર. દળિયાંઓ છે તે આહાર-પર્યાપ્તિના પુદગલે સમજવા. એ પાંચ પ્રકારની યોગ્યતાવાળા પુદગલે દારિક દેહધારીને ઔદારિક વગણના, ક્રિય દેહધારીને તેમજ ઉત્તર ક્રિય શરીર રચનારને વેકિય વગણના, અને આહારક દેહધારીને આહારક વગણાના જાણવા. ઉત્તર શરીર રચતી વેળાએ વાયુકાયને ચાર અને અન્ય જીવોને છ પર્યાપ્તિઓ તે શરીર આશ્રીને જુદી રચવી પડે છે, વારતે દારિકાદિ ત્રણ વર્ગણાના પુદ્ગલ કે જે પ્રથમ સમયે ગ્રહણ કરાય છે તે આહારપર્યાપ્તિ સંબંધી સંભવે છે. પ્રથમાદિ સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરાયેલા દારિકાદિ ત્રણ વર્ગણાના પુદગલે માંથી જેટલા પુદ્ગલેનું ભવધારણીય શરીર બને છે તેટલા દેહરૂપે પરિણમેલા મુદ્દગલે શરીર-પર્યાપ્તિ સંબંધી જાણવા. આચારાંગની ટકામાં વર્ણવેલી શુદ્ધ આત્મપ્રદેશરૂપ અત્યંતર નિવૃત્તિ-ઈન્દ્રિય નહિ, કિન્તુ અનેક શાસ્ત્રમાં દર્શાવેલ શુદ્ધ પુદગલપ્રદેશરૂપ અત્યંતર નિવૃત્તિ-ઇન્દ્રિયરૂપ પુદ્ગલે ઇન્દ્રિયપર્યાપ્તિ સંબંધી જાણવા; કેમકે શબ્દાદિ વિષયેને ગ્રહણ કરવાનું સામર્થ્ય એ પુદ્ગલેના આલંબન વડે જ ઉત્પન્ન થાય છે. બાહ્ય નિવૃત્તિ-ઈન્દ્રિયના પગલે તે શરીર સંબંધી જ ગણાય. પ્રથમાદિ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલમાંથી તથાવિધ પરિણામ પામેલા પુદગલે કે જે આત્માને ઉગ્રવાસ-કિયામાં–ગ્રહણ, પરિણમન અને આલંબનરૂપ ત્રણે ક્રિયામાં વ્યાપાર કરવાની શક્તિ આપે છે તે પુદગલે ઉચ્છવાસ-પર્યાપ્તિ સંબંધી જાણવા. શ્વાસોશ્વાસ-વર્ગણાના પુદગલે ઉચ્છવાસ-પર્યાપ્તિ સંબંધી નથી; કેમકે પર્વોક્ત પર્યાપ્તિએના પુદગલની પેઠે આ પર્યાપ્તિ સંબંધી પુદ્ગલે પણ દારિકાદિ ત્રણે ભવધારણીય દેહ વગણના છે. પ્રથમાદિ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલા પુદગલમાંથી તથાવિધ પરિણામને પ્રાપ્ત થયેલા જે પુદગલો આત્માને વચન-ક્રિયામાં વ્યાપૃત થવાની શક્તિ આપે છે તે પુદ્ગલે વચન-પર્યાપ્તિના જાણવા, નહિ કે ભાષા-વણાના પુગલે. પ્રથમાદિ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી તથવિધ પરિણામ પામેલા જે પગલે આત્માને મન--કિયામાં વ્યાપૃત થવા સમર્થ બનાવે છે તે પુગલે મનઃ-પર્યાપ્તિ સંબંધી જાણવા, નહિ કે મને વર્ગણાના પુદગલે. પર્યાપ્ત સંબંધી પુદ્ગલેનું સ્થાન તત્વાર્થ (અ, ૨, સૂ. ૧૧)ની વૃત્તિના નિમ્નલિખિત ૧ તૈજસ અને કાશ્મણ સિવાયનાં ત્રણ શરીર પૈકી ગમે તે એક. ૨ જુઓ પૃ. ૩૮ , Page #1116 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા ૧૦૩૭ "तन्त्र मनोऽभिनिर्वृत्त्यै यद् दलिकद्रव्यमुपात्तमात्मना सामनःपर्याप्तिर्नामकरणविशेषेण सर्वात्मप्रदेशवर्तिना याननन्तप्रदेशान् मनोवगंणायोग्यान् स्कन्धान चित्तार्थमादत्ते ते करणविशेषपरिगृहीताः स्कन्धा द्रव्यमनोऽभिधीयन्ते" –ઉલ્લેખ ઉપરથી સમજાય છે કે મન પર્યાપ્તિ સંબંધી પુદગલે શરીરમાં સર્વત્ર વ્યાપી છે. આહાર-પર્યાપ્તિ અને શરીર–પયોતિ સંબંધી પુદગલે પણ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હેવાનું સંભવે છે. ઈન્દ્રિય-પર્યાપ્તિના પુદ્ગલેનું સ્થાન ઈન્દ્રિયના સ્થાનની જેમ અમુક હોય એમ જણાય છે, કેમકે સ્પર્શનેન્દ્રિયના પુદ્ગલે ચાંદીના પૂતળાને ચઢાવેલા સેનાના ઢેલ પ્રમાણે શરીરની ઉપર અને મધ્ય ભાગ સિવાય અંદરના ભાગમાં પ્રતરરૂપે અવિચ્છિન્નપણે વ્યાપી છે. રસનેન્દ્રિયના પુદગલે તે તે બાહ્ય આકારના સ્થાનમાં જ ગોઠવાયેલા છે, માટે શરીરમાં સર્વ વ્યાપ્ત નથી. શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને ભાષા-પર્યાપ્તિના પુદ્ગલનાં સ્થાને વિષે સ્પષ્ટ નિર્દેશ કરે અશક્યપ્રાય છે. પર્યાપ્તિઓની સમાપ્તિની કમ– આહાર-પર્યાપ્તિ ઈત્યાદિ છ પર્યાપ્તિઓ પૈકી જે જીવને જેટલી પર્યાતિઓ હોય છે તે જીવ તેટલી પર્યાતિઓને સમકાલે પ્રથમ સમયે જ પ્રારંભ કરે છે, પરંતુ તેની સમાપ્તિ અનુક્રમે થાય છે. આનું કારણ એ છે કે આહારાદિ પર્યાપ્તિઓના પગલે અનુક્રમે વિશેષ વિશેષ સૂક્ષ્મ પરિણામવાળા બનાવવા પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ એક શેર રૂમાંથી જાડું સૂતર કાંતવું હોય તે તે રૂ વહેલું પૂરું થાય, પરંતુ જે ઝીણું કાંતવું હોય તે વધારે વારે લાગે તેમ આહારાદિ પર્યાપ્તિઓ અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ઇત્યાદિ પરિણામવાળી હોવાથી તેની સમાપ્તિમાં અધિક અધિક કાળ લાગે છે, જેમકે ઔદારિક શરીર સંબંધી પર્યાતિઓમાં પ્રથમ આહાર-પર્યાતિ પહેલે સમયે જ પૂર્ણ થાય છે. ત્યાર પછી અંતમુહૂર્ત કાળમાં શરીરપર્યાપ્તિ, ત્યાર બાદ અંતર્મુહૂર્તમાં ઇન્દ્રિય-પર્યાપ્તિ એ પ્રમાણે મન:પર્યાપ્તિ સુધી સમજી લેવું. વૈક્રિય અને આહારક શરીર આશ્રીને પ્રથમ આહાર-પર્યાપ્તિ પહેલે સમયે જ પૂર્ણ થાય છે, બીજી શરીર–પર્યાપ્તિ અંતમુહૂત બાદ પૂર્ણ થાય છે અને ઇન્દ્રિયાદિ બાકીની ચાર પર્યાપ્તિએ એકેક સમયના અંતરે પૂર્ણ થાય છે. S - ત્યાં મન રચવા માટે આમાએ જે દલિક-દ્રવ્ય ગ્રહણ કર્યું હોય તે “ મનઃ પર્યાપ્તિ ' છે. એ મન:પર્યાપ્તિરૂપ કરણ-વિશેષ કે જે સર્વ આત્મ-પ્રદેશમાં વ્યાપ્ત છે તેના વડે જે મનોવર્ગણાને યોગ્ય અનંતપ્રદેશ સ્કંધોને ચિત્તને માટે આત્મા ગ્રહણ કરે છે તે કરણ-વિશેષ દ્વારા ગ્રહણ કરાયેલા ( પગલિક ) અંધ કે દ્રવ્ય-મન' કહેવાય છે એ આનો અર્થ છે. ૨ આ સંબંધમાં લાકડું ઘડવાનું ઉદાહરણ પણું રજુ કરી શકાય તેમ છે. જેમકે થાંભલા વગેરે જેવો સ્થૂલ આકાર બનાવવો હોય–તેને સમરસ બનાવવો હોય તેમાં જેટલો વખત એક સુથારને લાગે તેના કરતાં જે સુથારે એ થાંભલાનો કુંભી વગેરે ભાગમાં પાંદડીઓ પાડવા પૂતળીઓ રચવા વગેરેનું કાર્ય માથે લીધું હોય તેને તેમ કરવામાં વધારે વખત લાગે, જોકે બંનેએ પોતપોતાનું કાર્ય એક સાથે શરૂ કર્યું હોય. આ પ્રમાણે ચિત્ર, લેગ વગેરે માટે પણ સમજી લેવું. Page #1117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૮ [ ચતુર્થ બધ-અધિકાર. છ પર્યાપ્તિઓની રચનાની હરચના સાથે સંતુલના— ઘર બાંધવા માટે કાષ્ઠાદિ સામગ્રીનું ગ્રહણ, સ્તંભ અને સ્થાની રચના, પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે દ્વારની રચના તેમજ સૂવા બેસવા માટેના ઓરડાની રચના એની સાથે પર્યાપ્તિઓની રચના વાચકવર્થે સરખાવી છે. આના સ્પષ્ટીકરણરૂપે શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે જેમ ઘર રચવું હોય ત્યારે સાગ વગેરે કાષ્ઠ ઈત્યાદિ સામગ્રી એકઠી કરાય છે તેમ પર્યાતિઓની રચના માટે પ્રથમ તો સામાન્યપણે તે તે જાતની યોગ્યતાવાળા પુદ્ગલેનું કેવળ ગ્રહણ કરવું પડે છે. આ ગ્રહણ “આહાર-પર્યાપ્તિ' કહેવાય છે. ત્યાર પછી ઘરની સામગ્રી પૈકી આ વડે સ્તંભ, સ્થણ વગેરે રચાશે એમ વિચારી તે સામગ્રીને તપે ઉપયોગ કરાય છે તેમ આહાર-પર્યામિ દ્વારા ગ્રહણ કરેલા પુદ્ગલે પૈકી અમુક પુલ શરીરપ્રાગ્ય વર્ગણારૂપ છે એટલે તેને તપે પરિણુમાવી તે મુદ્દગલે વડે શરીર બનાવવું તે “શરીર-પર્યાપ્તિ” છે. ભીંત વગેરે તૈયાર કરતી વેળા ઘરને કેટલાં દ્વાર રાખવાં. તેમાં પેસવા માટેનું દ્વાર કઈ દિશામાં રા નીકળવા માટે કઈ દિશામાં રાખવું ઇત્યાદિ વિચાર કરી તેની તે પ્રમાણે ગોઠવણ કરાય છે તેમ ઇન્દ્રિય-પર્યાપ્તિ પણ આત્માના ઉપગની વૃત્તિ પિસવા નીકળવાનાં દ્વાર સરખી છે. આ હકીકત શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને ભાષા-પર્યાપ્તિને પણ લાગુ પડે છે, કેમકે ઉચ્છવાસ અને ભાષામાં પણ પેસવા નીકળવા રૂપ વૃત્તિની ઈન્દ્રિય-પર્યાપ્તિ સાથે તુલ્યતા જ છે. દ્વાર બનાવ્યા પછી આ ઓરડે દિવાનખાના તરીકે વાપરવો, આ શયનગૃહ તરીકે, આ સ્નાનગૃહ તરીકે, આ ભેજનગૃહ તરીકે એમ એરડાઓની પ્રતિનિયત કાર્યરૂપે પેજના કરાય છે તેમ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગની અપેક્ષારૂપ લક્ષણવાળી મન:પર્યાપ્તિ છે. અપર્યાપ્ત આશ્રીને પર્યાપ્તિઓની સમાપ્તિ – અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રથમની ત્રણ પતિએ સર્વ જી અવશ્ય પૂર્ણ કરે જ અને બાકીની પર્યાપ્તિઓ પૂર્ણ કરે કે ન પણ કરે. આનું કારણ એ છે કે જીવ આ ભવમાં પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જ અંતર્મુહૂત આ ભવમાં રહ્યા બાદ જ મરણ પામીને પરભવમાં ઉત્પન્ન થઈ શકે અને આયુષ્યને બન્ધ ઇન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના ન જ થાય એ નિયમ છે, વાસ્તે પ્રાથમિક ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી ચોથી શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિના ચાલુ કાળમાં–તેની અસમાપ્ત દશામાં અંતમુહૂર્ત સુધીનું આયુષ્ય બાંધી તદનંતર અંતમુહૂર્ત સુધી જીવતે રહી મરણ પામે ત્યાં સુધી એ જીવની ચેથી પર્યાપ્તિ પૂર્ણ થઈ શકતી નથી, આથી કરીને સર્વ અપર્યાપ્ત છે પણ પ્રથમની ત્રણ પર્યાપ્તિ તે પૂર્ણ કરે જ; અવશિષ્ટ પર્યાતિઓ માટે એ નિયમ નથી. કયા જીવને કેટલી પર્યાપ્તિએ હેય?— એકેન્દ્રિયને આહારદિ ચાર, કીન્દ્રિય, વીન્દ્રિય, ચતુરિન્દ્રિયને અને સંજ્ઞી (સંમચ્છિ) Page #1118 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૩૯ પંચેન્દ્રિયને પ્રાથમિક પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ (સ) પર્યાપ્તિઓ હોય છે. આ હકીકતનું નવતત્ત્વપકરણની છી ગાથા સમર્થન કરે છે. આ ઉપરથી કોઈ શંકા ઊઠાવે કે જ્યારે એક ન્દ્રિોને, વૈક્રિય દેહધારીને તેમજ આહારક દેહધારીને પણ આહાર પર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિ હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે તે શું તેઓ ગ્રહણ કરેલા આહારને ખલ-રસરૂપે પરિણુમાવે છે અને શું તે રસરૂપ બનેલા આહારમાંથી સાત ધાતુઓ પણ બનાવે છે કે ? આને ઉત્તર હામાં આપી શકાય તેમ નથી જ, કેમકે જૈન શાસ્ત્રમાં આ છાને ખલ, રસ કે સાત ધાતુમય શરીર ન હોવાનું સ્પષ્ટ વિધાન છે, તેથી આ જીવને આહાર-પર્યાપ્તિ અને શરીર-પર્યાપ્તિ કેવી રીતે સંભવે છે એ પ્રશ્ન ઊભે જ રહે છે. આને ઉત્તર એ છે કે જોકે આ ત્રણેને ખબરસરૂપ પરિણમન તેમજ સાત ધાતુમય દેહને સંભવ નથી, પણ આહારનું ગ્રહણ કરવાની અને તે આહારને શરીરરૂપે પરિણાવવાની ક્રિયા તેઓ કરે છે. આહારને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિરૂપ એ ત્રણેને આહાર-પર્યાપ્તિ છે. *નવતત્વ-ભાગ્ય પ્રમાણે તે આહારને ગ્રહણ કરવારૂપ જે શક્તિ જીવમાં છે તેને “આહારપર્યાપ્તિ” કહી છે. એ આહાર દ્વારા પ્રાપ્ત કરેલા પુદ્ગલેને એકેન્દ્રિય સંબંધી હારિક શરીરરૂપે કે વેન્દ્રિય અથવા આહારકરૂપે પરિણાવવાની ક્રિયાની પરિસમાપ્તિરૂપ એ ત્રણેને શરીર– પર્યાદિત છે. જે કે શરીર-પર્યાપ્તિના અર્થમાં સાત ધાતુરૂપે પરિણુમાવવાની શક્તિરૂપ અર્થ અનેક સ્થળે દષ્ટિગોચર થાય છે, પરંતુ એ દારિક શરીરની મુખ્યતાએ જ સૂચવાયે હોય એમ જણાય છે. જે જીવનું જેવું શરીર હોય તેવું શરીર રચવાની શક્તિ કે તેમ કરવારૂપ કિયાની પરિસમાપ્તિને “શરીર-પર્યાપ્તિ” કહેવામાં મને તે કશો બાધ જણાતું નથી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જીવની જેટલી પર્યાપ્તિ માટેની ગ્યતા હોય તેટલી તે પૂર્ણ ૧ આ ઉપરથી એમ અનુમનાય છે કે ઇન્દ્રિયની વૃદ્ધિના વિકાસ અનુસાર પર્યાપ્તિઓના વિકાસનો ક્રમ રહેલો છે, એકેન્દ્રિય આહાર લઈ, તેને રસરૂપે રચી, તેનું વિશેષ રૂપાંતર કરી યાવત શરીર રૂપે ઘડે છે અને શ્વાસોચ્છવાસ ધારણ કરે છે. વિકલેન્દ્રિય આ ઉપરાંત બોલવાનું કામ વધારે કરે છે. અને સંસીઓને માનસ જ્ઞાન વધારામાં હોય છે. २ " आहारसरीरिदिय पजत्ती आणपाणभासमणे । વસ રંજ છfe -વિરાટા-ડાન્નિ-સન્ન છે. ” [ आहारशरीरेन्द्रियपर्याप्तय आनप्राणभाषामनांसि । જતઃ % ચેક-નિઝરાન્ડરરકા--સબિાના” || 1 ૩ જુઓ પૃ. ૧૦૨૮. ૪ આ રહ્યો એ ઉલ્લેખ:-- " आहाराइग्गणे जा सत्ती त भणंति पजत्ती" [ rદારા યા શરિતાં મત vfa ] Page #1119 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અન્ય-અધિકાર. [ ચતુર્થાં કરે ત્યારે જ તે મરી શકે એવો નિયમ નથી; કેમકે એ હકીકત તે પર્યાપ્ત-નામકર્મ કે અપર્યાપ્ત-નામકર્મ ઉપર આધાર રાખે છે. અર્થાત્ જે જીવે પૂર્વ ભવમાં પર્યાપ્ત-નામકર્મ ઉપાજન કર્યું" હાય-ખાંધ્યુ હાય તે જીવ તદ્દન'તર ભત્રમાં ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂરી કર્યાં પછી જ મરી શકે. એ પ્રમાણે જેણે અપર્યાપ્ત-નામકમ ખાંધ્યુ' હાય તે જીવ તેની ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે ( અલમત્ત પ્રથમની ત્રણ તે તે પણ પૂરી કરે છે એટલે કે એકેન્દ્રિય અપર્યાપ્ત જીવ શ્વાસોચ્છવાસ-પર્યાપ્ત પૂર્ણ ન કરી શકે ઇત્યાદિ). આ ઉપરથી સમજાયું હશે કે પર્યાપ્તિની પૂર્ણતા કે અપૂર્ણતાના આધાર નામકમ છે. અત્ર કેઇ એમ સૂચવે કે પર્યાપ્તિ પૂર્ણ થાય કે ન થાય તેનું કારણુ આયુષ્યની મર્યાદા ઉપર આધાર રાખે છે એમ માનવું જોઇએ. જેમકે આયુષ્ય અલ્પ હોય તે પર્યાપ્તિએ પૂછ્યું થાય તે પૂર્વે મરણ થાય અને આયુષ્ય અધિક હાય તે। પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ જ મરણુ થાય; અને આ પ્રમાણે વિચારતાં નામકર્માંજન્ય અપર્યાપ્ત-લબ્ધિ કે પર્યાપ્ત-લબ્ધિ માનવાની જરૂર જણાતી નથી તે તે અસ્થાને છે. એનું કારણ એ છે કે જોકે પક્ષીને ઉડવામાં હવા, નેત્ર વડે જોવામાં પ્રકાશ, માછલાને તરવામાં જળ અવશ્ય સાધનરૂપ છે તેાપણુ પક્ષી વગેરેની સ્વકીય શક્તિ વિના તે તે કાર્યાં થઇ શકે તેમ નથી જ. એવી રીતે જોકે પર્યાપ્તિની પૂર્ણતા અપૂર્ણતામાં જરૂર આયુષ્ય સહકારિ કારણ છે, પરંતુ પર્યાપ્તિએ પૂર્ણ થવાની કે અપૂર્ણ રહેવાની ચેાગ્યતા તેા સ’સારી જીવને તથાવિધ નામકને અવલ બીને જ રહેલી છે, જેમ પત્થર જોસમાં મારે તે કાચ ફૂટે અને બહુ ધીરેથી મારે તે કાચ ન ફૂટે અથવા તે માટીના ઘડાને સુગરને ઘા થતાં તે ફૂટ અને નહિ તે તે ન ફૂટે એ વાત સાચી, પરંતુ ફૂટવા ન ફૂટવાને સ્વભાવ કંઈ પત્થર કે મુગરને અધીન નથી, એ તે કાચ કે ઘડાની પેાતાની ચાગ્યતા ઉપર જ આધાર રાખે છે તેમ પર્યાપ્તિની પૂર્ણતા અપૂર્ણતા માટે સમજવુ લબ્ધિ-અપયાપ્ત અને લબ્ધિ-પોપ્ત સંબધી પયાપ્તિ— સ લબ્ધિ-અપર્યાપ્ત જીવાને આહારાદિ ત્રણ પર્યાપ્ત ડાય છે. એથી કરીને બધા લબ્ધિ-અપર્યાપ્ત સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિય``ચ, રસસૂચ્છિ`મ મનુષ્ય અને લબ્ધિ–અપર્યાપ્ત ૧ આડારાદિ પર્યાપ્તિઓની રચના જે કમ દ્વારા થાય છે તે પર્યાપ્ત નામકમ ભઠ્ઠીમાં મૂકેલા તૈયાર થયેલા ધડા સરખું છે. અપર્યાપ્ત-નામકમ તા નહિ બનેલા તેમજ બનેલા પણ વિનાશ પામવા ચેગ્ય ઘટ સમાન છે. જીએ તત્ત્વાર્થની બૃત્તિ ( ભા. ૨, પૃ. ૧૬૨ ). ૨ લબ્ધિઅપર્યાપ્ત સમૂમિ મનુષ્યને ઉચ્છ્વાસ-પર્યાપ્તિરૂપ ચાથી પર્યાપ્તિ સંભવતી નથી, કેમકે સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને ત્રણ જ પર્યાપ્તિ પૂર્ણ થાય છે એવા કર્મગ્રન્થને મત છે; પર ંતુ જીવવચારની અચૂરમાં અને લાકપ્રકાશ સ. ૭, શ્લે છ )માં સમૂðિમ મનુષ્યાને સાત આ પ્રાણા સૂચવાયા છે. વળી સંગ્રહણીની અવ િમાં તેા નવ પ્રાણના નિર્દેશ છે. એટલે ઉચ્છવાસરૂપ પ્રાણુ તો આવી જ ગયા. કિન્તુ અપર્યાપ્ત-નામકમ અને ઉચ્છવાસ-નામકર્રતા સમકાળે ઉદય થતા હાય એવા ઉલ્લેખ કા સ્થળે જોવામાં આવતા નથી. આવી પરિસ્થિતિમાં લબ્ધિ-અપ†પ્ત સમૂચ્છિમ મનુષ્યાને ઉચ્છ્વાસરૂપ પ્રાણ તેમજ વચનરૂપ પ્રાણ ઉચ્છ્વાસ–પર્યાપ્તિ અને ભાષાપર્યાપ્તિ પૂર્ણ કર્યાં વિના કેવી રીતે હોય તે ગુંચ ઉકેલવી બાકી રહે છે. વળી આ વાતે નવ પ્રાણા માનતાં શું તેમને પર્યાપ્ત ગણવા નહિ પડે કે એ પ્રશ્ન પણ ઉદ્ભવે છે, Page #1120 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા. ૧૦૪૧ એકેન્દ્રિયને આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિ તા અવશ્ય હોય છે જ. લબ્ધિઅપર્યંત વિકલેન્દ્રિય, ગંજ (સંજ્ઞી) તિર્યંચ પ ંચેન્દ્રિય અને ગાઁજ મનુષ્યાને પણ એ ત્રણ પર્યાંપ્તિ તા હાય છે જ. લબ્ધિ-પર્યાસ એકેન્દ્રિયાને પ્રાથમિક ચાર, લબ્ધિ-પર્યાસ વિકલેન્દ્રિયાને તેમજ લબ્ધિ-પર્યાપ્ત અસજ્ઞી (સમૂમિ) તિયચ પંચેન્દ્રિયને પણ પાંચ હાય છે, લબ્ધિપર્યાપ્ત મનુષ્ચાને, લબ્ધિ-પર્યાપ્ત ગજ ( સન્ની ) તિય ચ પચેન્દ્રિયાને, સ દેવેને અને સ નારકાને છએ પર્યાપ્તિએ હાય છે; કેમકે લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય કે તિહુઁચ અપૂર્ણ પર્યાપ્તિએ મરણ પામે જ નહિ તેમજ દેવ અને નારક લબ્ધિ-અપર્યાપ્ત હોય જ નહિ, કિન્તુ તેઓ લબ્ધિપર્યાપ્ત જ ડાય એવે નિયમ છે જીવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો અને તેના ઉપભેદો જે જીવા પેાતાની ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યાં વિના મરે તે ‘અપર્યાપ્ત' કહેવાય છે, યારે જે જીવા તે પૂર્ણ કરીને જ મરે તેઓ ‘પર્યાપ્ત’ કહેવાય છે. તેમાં આ અપર્યાપ્તાના લબ્ધિ અને કરણની અપેક્ષાએ એ ભેદો છેઃ-(૧) લબ્ધિ-અપર્યાપ્ત અને (૨) કરણ-અપર્યાપ્ત. જે જીવા સ્વયેાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના જ–તેને ભેગળ્યા વગર જ મરણ પામે તે ‘ લબ્ધિ-અપર્યાપ્ત ’ કહેવાય છે, જેમકે એકેન્દ્રિયને સ્વચેાગ્ય પર્યાપ્તિ ચાર હાય છે. જો તેઓ ચાથી પૂર્ણ કર્યા પૂર્વે જ-ચાલતી ચાથી પર્યાપ્તિમાં મરણ પામે તે તેમને લબ્ધિ-અપર્યંત એકેન્દ્રિય તરીકે ઓળખાવાય. અહીં લબ્ધિ તે અપર્યાપ્ત-નામકર્માંના ઉદય સબંધી જાણવી. જે જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિને પૂર્ણ કર્યાં પછી જ મરે એવી લાયકાત ધરાવતા હોય તેને ‘લબ્ધિ-પોસ’ ના ઇલ્કાબ અપાય છે. અહીં લબ્ધિ તે પર્યાપ્ત-નામકર્માંના ઉદય સંબંધી જાણવી. જે જીવે સ્વચેાગ્ય પર્યાસ પૂર્ણ કરી નથી, પરંતુ પૂર્ણ કરવાની જેનામાં ચેાગ્યતા છે અને વળી જે જરૂર પૂર્ણ કરનાર જ છે તે જીવ તે અપૂર્ણ અવસ્થા દરમ્યાન કરણ-અપર્યાપ્ત’ કહેવાય છે, જેમકે ચાર પર્યાપ્તિને પુછ્યુ કરવાવાળા એકેન્દ્રિય જીવ એકથી માંડીને તે ત્રણ પર્યાપ્તિએ પૂર્ણ કરે ત્યાં સુધી ‘કરણ-અપર્યાપ્ત' ગણાય છે. એવી રીતે સ્વયેાગ્ય છએ પર્યાસિ પૂર્ણ કરનારા મનુષ્ય જ્યાં સુધી પાંચ જ પૂર્ણ કરે ત્યાં સુધી તે ‘કરણ -અપર્યાપ્ત’ જ છે. એટલે કે સ્વચેાગ્ય પર્યાપ્તિએમાંથી જે જીવે સ્વગ્ય પર્યાપ્તિએ જ્યાં સુધી પૂર્ણ કરી નથી ત્યાંસુધી તે જીવ ‘કરણ-અપર્યાપ્ત’ જ કહેવાય છે; સ્વચેાગ્ય પર્યાપ્તિ જે જીવે પૂર્ણ કરી લીધી હોય તે જીવ તેટલી પર્યાપ્ત પૂર્ણ કર્યાં બાદ · કરણ-પર્યાપ્ત ’ કહેવાય છે. : કરણ-અપર્યાપ્તના વિશેષ વિચાર કરતાં જણાશે કે લબ્ધિ-અષપ્ત એકેન્દ્રિય જીવ શ્વાસાચ્છ્વાસ-પર્યાપ્તિ વડે કરણ-અપર્યાપ્ત છે. વળી એ જીવે ભવાંતરથી આવતાં માર્ગોમાં આ પ્રમાણે નવતત્ત્વવિસ્તરા ( પૃ. ૪૦ )માં સૂચવાયું છે, પરંતુ સર્વે લબ્ધિ-અપર્યાપ્તને ત્રણ જ પર્યાપ્તિ પૂર્ણ થાય છે એવા નિયમ ક્રાઇ કર્મગ્રંથમાં મારા જોવામાં આવ્યે નથી. ૧ સમૂમિ મનુષ્યા લબ્ધિ-અપર્યાપ્ત જ હોય એથી એના અત્ર નિર્દેશ કરાયે। નથી. ૨ આથી એ વાત સ્પષ્ટ થાય છે કે લબ્ધિ-અપઞ જીવ તે કરણ-અપર્યાપ્ત જ છે, 131 Page #1121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૨ બન્ય-અધિકાર. [ ચતુર્થ, એક પણ પર્યાતિને પ્રારંભ કર્યો નથી ત્યાં સુધી તે એ ચારે પર્યાદ્ધિઓ વડે કરણ-અપર્યાપ્ત ગણાય. એવી રીતે લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય ભવાંતરથી આવતાં માર્ગમાં છએ પર્યપ્તિઓથી કરણ--અપર્યાપ્ત છે. ત્યાર બાદ આહાર-પર્યાપ્તિ તે પૂર્ણ કરે એટલે પાંચ પર્યાપ્તિએથી કરણ અપર્યાપ્ત ગણાય, શરીર–પર્યાપ્તિ પણ કરે એટલે ચારથી યાવત્ પાંચ પર્યાપ્તિએ પૂર્ણ કરે ત્યારથી તે મનઃ પર્યાપ્તિની સમાપ્તિને ઉપાસ્ય સમય સુધી તે એકથી યાને મન:પર્યાપ્ત વડે કરણ-અપર્યાપ્ત કહેવાય. કરણ એટલે ઈન્દ્રિય સુધીની ત્રણ પર્યાપ્તિઓ. આ પૂર્ણ થતાં જીવ “કરણ-પર્યાપ્ત કહેવાય અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે “કરણ-અપર્યાપ્ત ” કહેવાય. એવી વ્યાખ્યા કેઈક કરતાં જણાય છે, કેમકે કરણ એટલે શરીર, ઇન્દ્રિય વગેરે સ્વયોગ્ય પર્યાપ્તિઓ એ પણ અર્થ સંભવે છે. આ વાતની લોકપ્રકાશ (ભા. ૧)નાં નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે – કારનિ રક્ષા–કીનિ નિર્વિતાનિ : | ते स्युः करणपयोप्ताः, करणानां समर्थनात् ॥ निर्वर्तितानि नाद्यापि, प्राणिभिः करणानि यः। હાનિ “રાષri-તે પ્રશીર્તિતા // » અત્ર કંઈ શંકા ઉઠાવે કે લોકપ્રકાશમાં લબ્ધિ-અપર્યાપ્ત છે પણ અવશ્ય કરણપર્યાપ્ત થઈને જ મરે એ જે ભાવાર્થ કહ્યો છે તેથી શું વિધ ઉપસ્થિત થતું નથી કે? આનું સમાધાન એ છે કે એ સ્થળે કરણ–પર્યાપ્તને ઈન્દ્રિય-પર્યાપ્ત એવો અર્થ કરવાને છે; પરંતુ પર્યાપ્તના લબ્ધિ-પર્યાપ્ત આદિ–ભેદે પૈકી કરણુ-પર્યાપ્ત ભેદ ન સમજો. વિશેષમાં જ્યાં કરણ-અપર્યાપ્તને આસ્વાદન-સમ્યકત્વ વગેરે હેવાનું કહેવાયું હોય ત્યાં લબ્ધિ-પર્યાપ્તના ભેદરૂપ કરણ-પર્યાપ્ત પણ સમજવું, નહિ કે લબ્ધિ-અપર્યાપ્ત સંબંધી. A વિચાર-પંચાશિકાની નિમ્નલિખિત ગાથા કરણ--પર્યાપ્ત અને કરણે--અપર્યાપ્તનાં લક્ષણે પૂરાં પાડે છે – ___ "नज वि पूरेइ परं पूरिस्सह स इह 'करणअपजत्तो'। सो पुण करणपजत्तो जेणं ता पूरिया हुँति ॥ ३९ ॥" અર્થાત્ જે જીવે સ્વગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી નથી, પરંતુ જે જરૂર જ તેમ ભવિષ્યમાં કરનાર છે તે જીવને ‘કરણ-અપર્યાપ્ત” એટલે શરીર અને ઇન્દ્રિયાદિ વડે અપર્યાપ્ત જાણ; પરંતુ જે જીવે સ્વચગ્ય પર્યાતિઓ પૂર્ણ કરી છે તેને “ કરણુ-પર્યાપ્ત’ જાણો.. આ વિવેચનને સારાંશ એ છે કે જે જીવ લબ્ધિ-પર્યા છે તે જીવ કરણ-અપર્યાપ્ત તેમજ કરણુ-પર્યાપ્ત પણ છે, કેમકે જ્યાં સુધી તેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે ધકરણ-અપર્યાપ્ત' તરીકે ઓળખાય છે, પરંતુ તે સ્વયેાગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે કે તરત Page #1122 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. १०४३ જ તે “કરણ-પર્યાપ્ત” કહેવાય છે જે લબ્ધિ-પર્યાપ્ત છે તે લબ્ધિ-અપર્યાપ્ત ન જ હોય અને જે લબ્ધિ-અપર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત ન જ હાય. વિશેષમાં લબ્ધિ-અપર્યાપ્ત જીવ તે કરણ-અપર્યાપ્ત જ છે; એ સ્વગ્ય પર્યાપ્તિ વડે અપર્યાપ્ત જ છે, એટલે એને કદાપિ એ પૂર્ણ કરી કરણુ-પર્યાપ્ત બની શકે તેમ નથી જ. આ દષ્ટિએ કરણ--અપર્યાપ્તપણું સમજવું, નહિ કે એ ભવિષ્યમાં સ્વયેગ્ય પર્યાસિઓ પૂર્ણ કરશે એ અપેક્ષાએ. અન્ય રીતે તે કરણ-અપર્યાપ્ત કે કરણ–પર્યાપ્ત એ બેમાંથી એકે ભેદ લબ્ધિઅપર્યાપ્તને સંભવે જ નહિ. જે જીવ કરણ-પર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત જ છે, નહિ કે લબ્ધિ-અપર્યાપ્ત કે કરણઅપર્યાપ્ત; કેમકે લબ્ધિ-પર્યાપ્તતા વિના કરણપર્યાપ્તતા સંભવતી જ નથી. જે જીવ કરણ–અપર્યાપ્ત છે તે લબ્ધિ-પર્યાપ્ત હોય કે લબ્ધિ-અપર્યાપ્ત પણ હોય; કેમકે ઉપર સૂચવ્યા મુજબ લબ્ધિ-અપર્યાપ્ત તે કરણુ-અપર્યાપ્ત જ છે અને લબ્ધિ-પર્યાપ્ત છે પણ જ્યાં સુધી સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે તે કરણ-અપર્યાપ્તિ જ છે." પર્યાપ્ત અપર્યાપ્તને કાલ-નિર્ણય– એક ભવ આશ્રીને જીવને લબ્ધિ-અપર્યાપ્તતા અંતમુહૂર્ત સુધી હોય છે, કેમકે લબ્ધિઅપર્યાપ્તનું આયુષ્ય અંતમુહૂર્તથી અધિક હેતું નથી એ શાસ્ત્રીય નિયમ છે. લબ્ધિ-પર્યાપ્તતા ભવના પ્રથમ સમયથી તે અન્ય સમય સુધી રહે, કરણ -અપર્યાપ્તતા જીવને અંતમુહૂર્ત સુધી જ હોય; કેમકે જે એ લબ્ધિ-અપર્યાપ્ત હોય તે અંતમુહૂત બાદ એનું મરણ થાય અને જે લબ્ધિ-પર્યાપ્ત હોય તે અંતમુહૂર્ત વ્યતીત થતાં તે સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી જ રહ્યો હોય અને તેમ થતાં કરણ-અપર્યાપ્ત મટી તે કરણ-પર્યાપ્ત જ બને. કરણ - પર્યાપ્તતાને કાળ અંતમુહૂત ન્યૂન નિજ આયુષ્ય પ્રમાણ સમજવો; કેમકે જીવ વિવક્ષિત ભવમાં ગયા પછી અંતમુહૂર્ત બાદ સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે છે અને તેમ થયા બાદ જ તે કરણ-પર્યાપ્ત ગણાય છે. આ કારણુ-પર્યાપ્તતા ભવ સુધી-જીવન પર્યંત રહે છે. કાય-સ્થિતિ-કાલની અપેક્ષાએ તે લબ્ધિ-અપર્યાપ્તને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાલ અંતમુહૂર્ત છે. એટલા વખતમાં જીવ કેટલાક ભ કરે. લબ્ધિ પર્યાપ્તનો કાય-સ્થિતિ- કાલ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાગરેપમ-પૃથકત્વ છે. આ પ્રમાણે પ્રજ્ઞાપનામાં કાય-સ્થિતિ પદમાં ઉલ્લેખ છે. કરણુ-પર્યાપ્ત અને કરણ–અપર્યાપ્તના સંબંધમાં તે ભવ આશ્રીને જે ઉલ્લેખ છે તે અત્ર ઘટાવી લે. પૂર્ણ થયેલી પતિઓ દ્વારા ઉદ્ભવતી ક્રિયા પ્રતિસમય આહાર ગ્રહણ કરવારૂપ ક્રિયા અથવા તે ગ્રહણ કરેલા આહારને ખેલ રસરૂપે પરિણમન કરવાની ક્રિયા આહાર-પર્યાતિ દ્વારા થાય છે. Page #1123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ બન્ધ-અધિકાર [ ચતુથ કાયાગરૂપ શારીરિક ચેષ્ટા અર્થાત્ શરીર દ્વારા આહાર ગ્રહણાદિ કાર્ય કરવાં, ધાવન, વક્શન વગેરે ક્રિયા કરવા શક્તિમાન્ થવું તેમજ શરીરપ્રાગ્ય ગ્રહણ કરાતા લેમ-આહાર અથવા તો વલ-આહાર દ્વારા પ્રાપ્ત થયેલા મુદ્દગલેને શરીરરૂપે પરિણામાવવાની ક્રિયા કરવી એ શરીર-પર્યાપ્તની પૂર્ણાહુતિનાં ફળ છે. શ્રીશીલાંકસૂરિ કથે છે તેમ આ પર્યાપ્ત પૂર્ણ થતાં ભવ-ધારણીય દેહ સંબંધી કાય-ગની પ્રાપ્તિ થાય છે. ઈન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ થતાં ઈન્દ્રિય દ્વારા વિષય-ધનું કાર્ય થાય છે. શ્વાસે શ્વાસ-વર્ગણાને ગ્રહણ કરી, અવલંબીને મૂકવાની ક્રિયારૂપ જે ઉચ્છવાસરૂપ પ્રાણની ઉત્પત્તિ તે શ્વાસે શ્વાસ-પર્યાપ્તિને આભારી છે. ભાષા-વર્ગણાને ગ્રહણ કરી ભાષા-પર્યાપ્તિ દ્વારા ભાષા બોલવાની ક્રિયારૂપ વચનબળરૂપ પ્રાણ પ્રાપ્ત થાય છે. મનપતિ પૂર્ણ થવાથી મને વર્ગણાને ગ્રહણ કરી ચિંતનવ્યાપારરૂપ મને બળ નામને પ્રાણ ઉદભવે છે. આ પ્રમાણે જીવ જીવન પર્યત સેવવા ગ્ય નવ પ્રાણરૂપ નવા કાર્યોમાં છ પર્યાત્તિઓ પર્ણ થતાં પ્રવૃત્તિ કરી શકે છે. આયુષ્ય-પ્રાણ એ કઈ પણ પર્યાતિનું કાર્ય નથી. અથવા આહાર-પર્યાપ્તિ આયુષ્ય-પ્રાણને ટકાવવામાં મુખ્યત્વે કરીને સહાયકારી ગણી શકાય, કેમકે આહાર વિના જીવન ટકી શકે નહિ. પર્યાપ્તિને પ્રારંભ અને તેની પૂર્ણાહુતિ– સર્વ પર્યાપ્તિઓને પ્રારંભ યાને તે તે પર્યાપિત સંબંધી પુદગલની રચનાની શરૂઆત તે પ્રથમ સમયથી જ શરૂ થાય છે, કિન્તુ તેની પૂર્ણાહુતિ સમકાલીન નથી. પ્રથમ સમયે જે પુગલો સામાન્ય સ્વરૂપવાળા ગ્રહણ કરાયા તે પગલેમાંથી તે જ સમયે કેટલાક પુદગલની શરીરરૂપે રચના કરી, કેટલામાંથી આવ્યંતર નિવૃત્તિ-ઈન્દ્રિય બનાવી, કેટલાકને ઉચ્છવાસકરણરૂપે રચ્યા, કેટલાકને ભાષાકરણરૂપે સ્થાપ્યા અને કેટલાકને મનઃકરણરૂપે રચ્યા. શરીરાદિ પરિણમવા માટે જે પુદ્ગલ અગ્ય જણાયા તેને બીજા સમયે ત્યાગ કરાયો. આ પ્રમાણે પ્રથમ સમયે પુદગલે ગ્રહણ કરવારૂપ જે શક્તિ તે ગ્રહણ-કાર્ય માટે પ્રવર્તી તે આહાર-પર્યાપ્તિરૂપ શક્તિ પ્રથમ સમયે જ સમાપ્ત થયેલી ગણાય છે. અત્ર કે પ્રશ્ન ઊઠાવે કે પુગલને આહાર તે પ્રથમ સમય બાદ પણ ચાલુ રહેવાને છે તો પ્રથમ સમયે આહાર-પર્યાપ્તિરૂપ શક્તિની પૂર્ણાહુતિ થઈ એમ કેમ કહેવાય તે એને ઉત્તર એ છે કે ગ્રહણ-કાર્ય ગમે તેટલો વખત ચાલે પરંતુ ગ્રહણશક્તિ તો ગ્રહણ-કાર્ય ચાલુ થયાની અપેક્ષાએ પ્રથમ સમયે જ સંપૂર્ણ થયેલી ગણાય. એ પ્રાપ્ત થયેલી શક્તિ જેટલા કાળ સુધી ટકે ત્યાં સુધી પ્રહણ-કાર્ય ચાલુ રહે. અત્રે એ પણ પ્રશ્ન ઉદ્ભવે કે પ્રથમ સમયે પ્રાપ્ત થયેલી શક્તિ વડે પગલે ગ્રહણ કરાયા કે પુદ્ગલે ગ્રહણ કરવાથી તથાવિધ શક્તિને પ્રાદુર્ભાવ થયો? Page #1124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૫ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. આને ઉત્તર એ છે કે પ્રથમ સમયે જીવમાં પ્રથમથી રહેલી શક્તિ વડે પુદગલ ગ્રહણ કરાયેલા ગણાય આથી કેઈએમ શંકા ઊઠાવે કે જે એમ હોય તે પુદગલના આલંબન વડે પર્યાપ્તિની સત્તા મનાય છે તે હકીકત વાંધા ભરેલી ઠરશે તો આનું સમાધાન એ છે કે એ વાત સત્ય છે, પરંતુ પ્રથમ સમયની ગ્રહણ-શક્તિ તે તેજસ-કાશ્મણ શરીરના આલંબનથી જીવમાં પ્રથમથી જ હતી, પરંતુ જીવ જ્યાં સુધી ઉત્પત્તિ-સ્થાને અર્થાત્ ગ્રહણ કરવા યંગ્ય પુદ્ગલેના સ્થાનમાં આવે નહિ ત્યાં સુધી તે શક્તિ કાર્ય કરતી નથી. કિન્ત જીવ ઉત્પત્તિ-સ્થાને આવતાં તે શક્તિ સ્વકાર્ય કરે છે એટલે એ કારણથી પ્રથમ સમયે આહાર-શક્તિ પ્રાપ્ત થઈ ગણાય. એ પ્રમાણે શરીરાદિ રચવાની શક્તિ અને શરીર રચવાની શરૂઆત પણ છવમાં પ્રથમ સમયથી જ છે, કિન્તુ તે શરીરાદિ સ્વકાર્ય જ્યાં સુધી સામ પૂરતું ન રચાય ત્યાં સુધી શરીરાદિ વડે જીવ અપર્યાપ્ત યાને અશક્ત જ ગણાય. અને શરીરાદિ સ્વકાર્ય જેટલું રચાઈ રહે ત્યારે તે શરીરાદિ વડે પર્યાપ્ત ગણાય. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો શરીર જેકે ઉત્પત્તિના પ્રથમ સમયથી સમસ્ત જીવન પર્યંત પ્રતિસમય રચાયા જ કરે છે તોપણ શરીર સામર્થ્ય પૂરતું રચાઈ રહેતાં શરીર–પર્યાપ્તિ પૂર્ણ થઈ અથવા શરીર-નિષ્પત્તિ થઈ એમ કહેવાય. એવી રીતે આવ્યંતર નિવૃત્તિ-ઇન્દ્રિય સ્વકાર્ય કરી શકે તેટલા પૂરતી રચાય-જીવ એ દ્વારા શ્રવણદિબોધ મેળવી શકે તેટલે અંશે રચાય એટલે ઈન્દ્રિય-પર્યાપ્તિ પૂર્ણ થઈ–સમાપ્ત થઈ એમ કહેવાય. વળી એ પ્રમાણે ઉસ વગેરે વગણા પરત્વેનાં ગ્રહણાદિ કાર્યો થઈ શકે તેટલા ઉસાદિ કરણના પુદગલે રચાઈ રહે ત્યારે ઉસાશિ પર્યાપ્તિ પૂર્ણ થયેલી ગણાય. પ્રત્યેક-નામકર્મનું લક્ષણ यस्योदये सति पृथक् शरीरं भवति तद्रूपत्वम् , यन्निमित्तकं पृथक् शरीरं भवति तद्रूपत्वं वा प्रत्येकनामकर्मणो लक्षणम् । ( ६१५) અર્થાત જે કર્મને ઉદય થતાં અથવા જે કમરૂપ નિમિત્તને લીધે દરેક જીવને પૃથક પૃથક શરીર પ્રાપ્ત થાય તે “પ્રત્યેક-નામકર્મ' જાણવું. સ્થિર-નામકર્મનું લક્ષણ दन्तादीनां स्थिरतासम्पादकत्वं स्थिरनामकर्मणो लक्षणम्। (६१६) અર્થાત્ દાંત વગેરેમાં સ્થિરતા પ્રાપ્ત કરાવવામાં કારણભૂત કમને “સ્થિર-નામ કર્મ ” જાણવું. અથવા તે જેના ઉદયથી હાડકાં, દાંત ઇત્યાદિ સ્થિર અવયની પ્રાપ્તિ થાય તે સ્થિર-નામકમ' છે. શુભ-નામકર્મનું લક્ષણ शुभभावशोभामाङ्गल्यादिनिर्वर्तकत्वम्, शरीरादीनां रमणीयताजनकत्वं वा शुभनामकर्मणो लक्षणम् । (६१७) Page #1125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ બન્ધ-અધિકાર. . " [ ચતુથ અર્થાત શુભ ભાવની શેાભા અને માંગલ્ય વગેરેમાં કારણભૂત કને ‘ શુભનામક` ' જાણવુ', અથવા શરીરનાં અંગેાપાંગમાં લાવણ્યની ઉત્પત્તિના નિમિત્તભૂત કમને ‘ શુભ-નામક ’ સમજવું'. કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ ભાવ એટલે પૂજિત થયેલ મસ્તક વગેરે; અને આનાથી ઉત્પન્ન થતી સત્કાર આદર નમસ્કારાક્રિકરૂપ શાભા તે શુભ ભાવ શેાભા ’સમજવી, માંગલ્ય એટલે પવિત્રતા; તેની નિવૃત્તિ કરનાર કર્માંધ શુભ-નામકમ` ' છે. જેના ઉદયથી નાભિની ઉપરનાં અવયવા પ્રશસ્ત ગણાય છે તે આ કમ છે એવી અન્યત્ર પ્રરૂપણા જોવાય છે. 6 સુભગ-નામનું લક્ષણ सौभाग्यजनकत्वं सुभगनामकर्मणो लक्षणम् । ( ६१८ ) અર્થાત સૌભાગ્ય ઉત્પન્ન કરવાનુ` કા` કરનારૂં કર્મ ‘ સુભગન્નામકમ` ' છે. સુસ્વર-નામકર્મનું લક્ષણ— सुस्वरतासम्पादकत्वं सुस्वरनामकर्मणो लक्षणम् । ( ६१९ ) અર્થાત સુવરતાને પ્રાપ્ત કરાવનાર કર્મ ‘ સુવર-નામકમ ’ છે. આર્દ્રય-નામકર્માનું લક્ષણ— यस्योदये सति यस्य वचनं प्रमाणोक्रियते, दर्शनानन्तरं च जना अभ्युत्थानादिकं कुर्वन्ति तद्रूपत्वम् यस्योदये सति सर्वग्राह्यवचनो ચો મતિ તન્ત્રં વા આવેયનામ મળો હક્ષળમ્ । (.૬૨૦ ) " અર્થાત્ જે કર્માંના ઉદ્દયમાં જેનું વચન પ્રમાણુરૂપ થાય છે, જેના દન થયા પછી જેને લાક ઊભા થઈને સત્કાર કરે છે તે વ્યક્તિના તે કમને ‘ આદેય-નામકમ ’ જાણવુ' અથવા તે જે કર્મીની આવિર્ભૂત દશામાં જે મનુષ્યનાં વચને બહુમાન્ય થાય છે તે મનુષ્યના તે કને ‘ આય-નામકર્મ ’ જાણવું'. યશકીર્તિ-નામક નુ લક્ષણ~~ यस्योदये सति प्रख्यातिगुणोत्कीर्तनप्रशंसादिकं भवति तद्रूपत्वं પરા જોતિનામમેળો જાળમ્ । ( દૂર ) ૧ જેણે આપણા ઉપર કશા ઉપકાર કર્યા ન હેાય તેના ઉપર પણ જે કતે લખતે પ્રેમભાવ ઉપજે છે તે ‘ સુભગ-નામકર્મ ' છે એવી અન્યત્ર વ્યાખ્યા છે. Page #1126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૭ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત જે કમની આવિર્ભાવ દશામાં પ્રખ્યાતિ, ગુર્જતન, પ્રશંસા વગેરે પ્રાપ્ત થાય તે કમને “યશ-કીર્તિ-નામકર્મ” કહેવામાં આવે છે. . આ પ્રમાણે આપણે ત્ર-દશકને વિચાર કર્યો. હવે સ્થાવર-દશક વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં સ્થાવર-નામકર્મનું લક્ષણ નીચે મુજબ છે – स्थावरभावनिर्वर्तकत्वम् , यस्योदये सति स्थानशीलस्थावरेत्पत्तिर्भवति तद्रूपत्वं वा स्थावरनामकर्मणो लक्षणम् । (६२२) અર્થાત સ્થાવર ભાવના નિમિત્તભૂત કર્મને “સ્થાવર-જામકમ” જાણવું. અથવા જે કર્મને ઉદય થતાં કોઈ સ્થિર સ્વભાવવાળી સ્થાવર યોનિમાં ઉત્પત્તિ થાય તે કમને “ સ્થાવર-નામકમ - જાણવું. સૂક્ષ્મ-નામકર્મનું લક્ષણ अदृश्यरूपसूक्ष्मशरीरनिर्वर्तकत्वं सूक्ष्मनामकर्मणो लक्षणम् । (હરરૂ) અર્થાત અદશ્ય યાને ચર્મચક્ષુને અગોચર એવા સૂરમ શરીરની રચનાના કારણરૂપ કર્મને ‘સૂફમ-નામકમ' સમજવું. અસ્થિર નામકર્મનું લક્ષણ– दन्ता-स्थ्यादीनामस्थिरतासम्पादकत्वमस्थिरनामकर्मणो लक्षणम्। (ધર) અર્થાત દાંત, હાડકાં વગેરેમાં અસ્થિરતા ઉત્પન્ન કરનાર કર્મ “અસ્થિર-નામકમ ” છે.' અપર્યાપ્ત-નામકમનું લક્ષણ... अपर्याप्तनामकर्मोदयवर्तित्वमपर्याप्तनामकर्मणो लक्षणम् । (६२५) અર્થત અપર્યાપ્ત-નામકર્મના ઉદયમાં વર્તાવારૂપ અવસ્થા તે “અપર્યાપ્ત-નામકર્મ ” છે. અર્થાત્ જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ અધૂરી રહી જાય તે આ કર્મ છે. અન્ય શબ્દોમાં ૧ જેના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય છે તે “ અસ્થિર નામકર્મ ' છે એવી અન્યત્ર વ્યાખ્યા છે. Page #1127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ બન્ધ–અધિકાર. [ ચતુર્થ કહીએ તે પિષણ, શરીર ઈન્દ્રિય, શ્વાસ, ભાષા અને વિચારની શક્તિના વિકાસને અપૂર્ણ રાખનારું આ કમ છે. સાધારણ-નામકર્મનું લક્ષણ अनन्तजीवसाधारणेकशरीरनिर्वर्तननिमित्तकत्वं साधारणनामવર્ણનો ઢક્ષાત્ ા (૨૬). અર્થાત અનન્ત જીવોને જે કમ દ્વારા એક સાધારણ શરીર પ્રાપ્ત થાય છે તે સાધારણ-નામકમ” કહેવાય છે. અશુભ-નામકર્મનું લક્ષણ पूर्वोक्तशुभलक्षणाद् विपरीतरूपत्वमशुभनामकर्मणो लक्षणम् । (૨૨૭). અર્થાત્ પૂર્વે નિશેલ શુભ-નામકમના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું કર્મ “અશુભનામકમ” કહેવાય છે. દુર્ભાગ-નામકર્મનું લક્ષણ___ दौर्भाग्यादिनिर्वर्तकत्वं दुर्भगनामकर्मणो लक्षणम् । (६२८) અર્થાત દૌભાંગ્યાદિકના કારણરૂપ કમને “દુર્ભાગ-નામકર્મ” જાણવું. દુર-નામકર્મનું લક્ષણ--- दुःस्वरतासम्पादकत्वं दुःस्वरनामकर्मणो लक्षणम् । (६२९) અર્થાત સ્વરતાને પ્રાપ્ત કરાવનાર કમને “દુરસ્વર નામકર્મ ” કહેવામાં આવે છે. અદેય-નામકર્મનું લક્ષણ यस्योदये सति युक्तियुक्तमपि वचनं जनग्राह्यं न भवति तद्रूपत्वમનાવેયનામવર્મળ અક્ષણમ્ ! (૬૨૦) અર્થાત્ જે કર્મના ઉદય દરમ્યાન યુક્તિસંગત વચન પણ લેકે ન માને તે કમને “અનાદેય નામકમ' કહેવામાં આવે છે. ૧ જુઓ પૃ. ૧૦૪૫, Page #1128 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આત દર્શન દીપિકા. ૧૦૯ અયશકીતિ-નામકર્મનું લક્ષણ– पूर्वोक्तयश कीर्तिनामलक्षणविपरीतरूपत्वमयशःकीर्तिनामकर्मणो ક્ષણમ્ I (હરૂ8). અર્થાત પૂર્વોક્ત યશકીતિ નામકર્મના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું કમ “અયશકીર્તિ-નામકમ' જાણુવું. આ પ્રમાણે આપણે લક્ષણ અને વિધાન દ્વારા નામ-કમના સ્વરૂપને વિચાર કર્યો. હવે ગોત્ર અને અંતરાય કર્મ સંબંધી વિચાર કરવામાં આવે છે. તેમાં ઉચ્ચ-ગેશ્વકર્મનું લક્ષણ એ છે કે आर्यदेश-सुजाति-कुल-स्थान-सत्कारेश्वर्याद्युत्कर्षसम्पादकत्वमुच्चै - રાજળ ઢક્ષણમ્ (ઘર) અર્થાત આર્ય દેશ, સુજાતિ, સુકુલ, ઉચ્ચ સ્થાન, સત્કાર તેમજ ઐશ્વર્યાદિ ઉત્કર્ષને પ્રાપ્ત કરાવનારૂં કમ “ઉચ્ચ-ગેત્રકમ ” છે. નીચ-ગેત્રનું લક્ષણ चाण्डालमुष्टिकव्याधमत्स्यपन्धदास्यादिभावसम्पादकत्वं नीचैત્રણ ઋક્ષણHI (૨૨૨) અર્થાત ચાંડાળ મુષ્ટિક, શિકારી, મચ્છીમાર, નેકર ચાકર ઈત્યાદિ ભાવ પ્રાપ્ત કરાવનારૂં કર્મ નીચ-વિકમ . દાનાંતરાય-કમનું લક્ષણ यस्योदये सति प्रतिग्राहके सन्निहितेऽपि अस्मै दत्तं महाफलमिति जानताऽपि दातव्यद्रव्यं न दीयते तद्रूपत्वं दानान्तरायस्य लक्षणम् । (ઘરૂ૪) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન લેનાર વ્યક્તિ પાસે હોય અને એને દેવામાં મહાફળ છે એમ જાણવા છતાં પણ આપવા લાયક દ્રવ્ય ન આપી શકાય તે કર્મને દાનાન્તરાય-કમ” જાણવું. ૧ જુએ . ૧૦૪૭. 189 * જીએ Page #1129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૦ બન્ધ-અધિકાર. [ચતુર્થ લાભાન્તરાય-કર્મનું લક્ષણ यस्योदये सति ईप्सितावाप्तिनं भवति तल्लाभान्तरायस्य लक्ष (શરૂ) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે કમને “લાભાન્તરાયકમ' જાણવું. ભેગાતરાય-કમનું લક્ષણ यस्योदये सति अन्नपानमाल्यादिवस्तुसन्निधानेऽपि भोक्तुं न शक्यते तद्रूपत्वं भोगान्तरायस्य लक्षणम् । (६३६) અથાત જે કર્મના ઉદયમાં અન્ન, જળ, પુષ્પની માળા વગેરે વસ્તુઓ વિદ્યમાન હોવા છતાં અને તેને ત્યાગ ન કર્યો હોય તે પણ તેને ભેગ ન કરી શકાય તે કમને ભેગાન્તરાય-કમ” સમજવું. ઉપભેગાન્તરાયનું લક્ષણ यस्योदये सति स्त्रीवस्त्रशयनासनादिवस्तुसन्निधानेऽपि त्यागा. भावे च सति उपभोक्तुं न शक्यते तद्रूपत्वमुपभोगान्तरायस्य I (હરૂ૭). અર્થાત્ જે કમને ઉદય થતાં સ્ત્રી, વસ્ત્ર, શયન, આસન વગેરે વસ્તુઓ પ્રાપ્ત થયેલી હોવા છતાં અને ત્યાગને અભાવ હેવા છતાં પણ તેને ઉપગ ન કરી શકાય તે કમને “ઉપગાનારાયકર્મ” કહેવામાં આવે છે. વર્યાન્તરાયનું લક્ષણ यस्योदये सति उत्साहप्रतिघातो भवति तद्रूपत्वं वीर्यान्तरायस्य ક્ષમ્ (હરૂ૮). અર્થાત્ જે કમની આવિર્ભત દશામાં ઉત્સાહને પ્રતિઘાત પહોંચે છે તે કમ “વર્યાન્તરાય-કમ' કહેવાય છે. આ પ્રમાણે આપણે મૂળ અને ઉત્તર એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના બંધનું પ્રતિપાદન કર્યું. હવે સ્થિતિ-બન્ધને વિચાર કરીશું. રિથતિ” એટલે “અવસ્થાન” યાને કાલનું અવધારણ. બંધ-કાળથી માંડીને તે કર્મની નિર્જરા જ્યાં સુધી ન થાય તે સમયને સ્થિતિ કહેવામાં આવે છે. વિવિધ પ્રવૃતિઓની સ્થિતિને વિચાર કરતાં જણાય છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકી સાગરોપમની, નામ અને ત્રિકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કલાકે સાગર Page #1130 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા, ૧૦૫૧ પમની, આયુષ્યની ૩૩ સાગરે પમની અને મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કઢાકોડી સાગરૂપમની છે. વેદનીય કર્મીની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્તની છે કે જે હકીકત તત્ત્વાર્થ ( અ. ૮, સૂ. ૧૯ ) વગેરેને અનુસરે છે. મતાંતર પ્રમાણે તે-ઉત્તરાધ્યયનસૂત્ર (અ. ૩૩ )માંના નિર્દેશ મુજબ એ અંતમુહૂ'ની છે. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અંતરાય કર્મીની જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની જાણવી. નામ અને ગાત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂની છે, આ પ્રમાણે સ્થિતિ—અંધ પૂર્ણ થાય છે. એથી આ સમગ્ર વિવેચનને સારાંશ નીચે મુજબ કાઇક દ્વારા રજુ કરાય છેઃ— ૮ મૂલ પ્રકૃતિની સ્થિતિ અને અખાધાકાલ ઉત્કૃષ્ટ સ્થિતિ . ૧ જ્ઞાનાવરણુ ૩૦કાટાકોટિ સાગરોપમ ૧ અંતર્મુહૂત ૩૦૦૦ વર્ષ ૨ દનાવરણુ ક ૐ ४ મેાહનીય ૭૦ ગ્ હ વેદનીય ૫ આયુષ્ય ૩૩ નામ શેત્ર 35 કરવામાં આવે છે. . અન્તરાય ૩૦ ,, "" ૨૦ કોટાકોટિ 22 , ' 33 64 - ,, 15 ,, જ‰ન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ આધા જન્ય અબાધા 27 25 . "" ૨૧૨ મુહૂર્ત ૧ અંતર્મુહૂત ૭૦૦૦ વ 23 ', મુહૂ .. 23 57 ૨૦૦૦ ,, સાધિક પૂર્વ કાટિ વર્ષીને ત્રીજો ભાગ વ 34 ,, 22 ૧ અંતર્મુહૂર્ત ૩૦૦૦ વર્ષ ૧ અંતર્મુહૂત 22 36 "" ,, ,, "" . 21 64 "" 37 64 ૧ અનુભાગ-અન્યમાં આના ઉલ્લેખ આવતા હૈાવાથી ખાનું પણ સાથે સાથે પ્રતિપાદન "" ૨ ઉત્તરાધ્યયનમાં ૧ અંતમુની કહી છે. વળી અકષાયી જીવને ૨ સમયની પણ હાય છે. ખીજી જે સ્થિતિએ સકષાયીની છે તે અંત દૂતથી ઓછી ન હાય. Page #1131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ર બન્ધ-અધિકાર 1 ચતુથ હવે અનુભાગ-બન્ધનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં અનુભાગને અર્થ વિપાક” છે. વિવિધ પ્રકારનું પચન તે “વિપાક” છે. કર્મનાં દળિયાને ઉદયાવલિમાં પ્રવેશ થવો તે “વિપાક કહેવાય છે અથવા તે કર્મોને વિશિષ્ટ યા તે વિવિધ પ્રકારનો પાક તે “ વિપાક' જાણ. અપ્રશસ્ત પરિણામેની તીવ્રતા અને પ્રશસ્ત પરિણામોની મંદતા અથવા શુભ પરિણામેની તીવ્રતા અને અશુભની મંદતા એ વિવિધ પાક જાણુ. સર્વ કર્મ–પ્રકૃતિઓને ઉપર કહ્યો તેવો અનુભવ થશે તે તેનું ફળ છે. બંધથી લઈને અબાધા - કાળને છોડને સમયે સમયે કર્મનું ઉદયમાં આવવું તે “અનુભવ” કહેવાય છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મનું ફળ જ્ઞાનને નિરાધ કરવાનું છે. એ પ્રમાણે દશનાવરણનું દર્શનને નિરોધ એ ફળ છે ઈત્યાદિ. જેમ, જે અધ્યવસાય વડે, જે જાતનું કર્મ બાંધ્યું હોય, તેમ તે અધ્યવસાય દ્વારા તે જાતને તેમજ અન્ય રીતે પણ તે કર્મને વિપાક થાય છે. વિપાક એટલે રસ. આ વિપાકના તીવ્ર, મન્ય, મધ્યમ વગેરે પ્રકારે છે. કઈ વખત શુભ રસ પણ અશુભરૂપે પરિણમે છે તેમ અશુભ રસ કવચિત શુભરૂપે પણ પરિણમે છે. તીવાદિક ભેદ વડે અનેક પ્રકારને આ અનુભાવ નામને રસ કમમાં હોય છે. તેમાં વળી કેટલાંક કર્મ પુદગલેમાં રહીને ફળ પામે છે અર્થાત પુદગલેને વિવિધ પ્રકારે પરિ છાત કરે છે. આ કર્મોને “ પદગલ-વિપાકી” કહેવામાં આવે છે. કેટલાંક કર્મે “ભવ-વિપાકી’ છે. જન્મ લીધા પછી શરીરવાળા આત્મામાં જે કર્મનો પરિપાક થાય છે તે કર્મને “ભવ-વિપાકી ” કહેવામાં આવે છે. કેટલાંક કર્મ “ક્ષેત્ર-વિપાકી' છે. દાખલા તરીકે આપવ–નામકર્મ એ “ક્ષેત્રવિપાકી ” છે. જ્ઞાનાવરણદિક કર્મ “જીવવિપાકી ” છે; કેમકે તેઓ જીવમાં રહીને ફળ આપે છે. ફેલોદય પછી થતી કર્મની દશા– અત્ર કઈ પ્રશ્ન ઊઠાવે કે જે વિપાક એટલે અનુભાવ એમ હોય તે અનુભૂત કમ આવરણની માફક રહે છે કે નિઃસાર થઈને પતિત થઈ જાય છે આને ઉત્તર એ છે કે વિપાકરૂપ અનુભવથી કમનું નિર્જરણ થાય છે અર્થાત તે કર્મ આત્મપ્રદેશ ઉપરથી ખરી પડે છે-તેની સાથે સંલગ્ન રહી શકતું નથી. આ કમનિવૃત્તિ “નિર્જરા” કહેવાય છે. નિર્જરા, ક્ષય અને વેદના એ પર્યાય છે. કર્મના ફળના ઉપગની પરિસમાપ્તિ સુધી રસને અનુભવ થાય છે. આ અનુભવને નિર્જ, હાનિ, ક્ષય, વિનાશ, કર્મપરિણામને વિનાશ યા વેદના કહેવામાં આવે છે. નિજરની દ્વિવિધતા– નિર્જરાના બે પ્રકાર છે?--- (૧) વિપાક-ન્ય અને અવિપાક-જન્ય. સંસાર-સમુદ્રમાં પરિભ્રમણ કરનારા આત્માના વિપાક-કાલને પ્રાપ્ત થયેલાં અને યથાયોગ્ય ઉદયાવલિકાના પ્રવાહમાં પડેલાં એવાં શુભાશુભ કર્મોનાં ફળને ઉપભેગા થયા બાદ તે કમની સ્થિતિને ક્ષય થઈ જે નિવૃત્તિ થાય તે અર્થાત તે કર્મનું ખરી પડવું તે “વિપાક-જન્ય નિજ રા' જાણવી. જે કમને વિપાક-કાળ Page #1132 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા ૧૦૫ર્ડ હજુ થયે ન હોય અને તેથી કરીને ઉદયમાં નહિ આવેલ હોય તે કમને, આપકમિક ક્રિયા દ્વારા પ્રયત્ન પૂર્વક ઉદયાવલિમાં પ્રવેશ કરાવવું તે “અવિપાક-જન્ય નિર્જરા ” સમજવી. અત્રે પનસ અને તિન્દુકના અગ્ર ભાગમાં રહેલા ફળના પાકનું ઉદાહરણ ઘટાવી લેવું. આ અવિપાકજન્ય નિર્જરાના સંબંધમાં, “તપથી નિર્જરા થાય છે એ વાતનું પ્રતિપાદન કરતી વખતે વિશેષ ઉલેખ કરીશું. આ પ્રમાણે અનુભાગ-બન્ધનો આપણે વિચાર કર્યો. હવે પ્રદેશ-બન્ધનું દિગ્દર્શન કરીએ તે પૂર્વે અનુભાગ સંબંધી બીજી કેટલીક ઉપયુક્ત હકીકતે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. અનુભાગના અર્થ સંબંધી ઊહાપેહ– અનુભાગને અર્થ ઘણુંખરા ગ્રન્થોમાં અનુભવ કરાયેલો છે. કેટલાક ગ્રન્થામાં શુભાશુભ ફળ, કેટલાકમાં તીવ્રતા-મંદતા અને કેટલાકમાં સ્વભાવ એ પણ અર્થ સૂચવાય છે. અપેક્ષા પૂર્વક આ બધા અર્થો ઘટી શકે છે. ઉદય-કાલમાં તીવ્ર અથવા મંદ એવો શુભ કે અશુભ અનુભવ આપવામાં જે કારણભૂત હેય તે “અનુભાગ' યાને “રસ” કહેવાય. આથી કરીને અનુભાગ ત્રણ પ્રકારના કાર્યમાં કારણરૂપ છેઃ (૧) ઉદયનું નિયમિતપણું કરવું, (૨) જીવને અનુકૂળતા કે પ્રતિકૂળતા પ્રાપ્ત કરાવવી અને (૩) અમુક પ્રમાણમાં ઉદયમાં આવવું. વિપાકને ફળ આપવાને પ્રકાર તાથ (અ. ૮, સૂ. ૨૨)માં વિપાકને અર્થ “અનુભવ” સૂચવાયો છે. એટલે કે વિવિધ પ્રકારનાં ફળ આપવાનું સામર્થ્ય તે “ અભાવ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બંધ થતી વેળા તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયની તીવ્રતા કે મંદતા પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. એ શક્તિ તે “અનુભાવ' યાને “અનુભાગ છે અને તેનું નિર્માણ તે “ “અનુભાવ-બન્ધ' યાને “અનુભાગ-બન્ધ” છે. અનુભાવ એ અવસર આવે ફળ આપે છે, નહિ કે અબાધાકાળમાં. વિશેષમાં દરેક અનુભાવ પિતે જે કર્મનિષ્ઠ હોય–જે કમની શક્તિ રૂપ હેય તે કમની પ્રકૃતિ અનુસાર જ ફળ આપે છે. અર્થાત જ્ઞાનાવરણ કમને અનુભાવ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ આપે છે એટલે કે તે જ્ઞાનને આત કરવાનું કાર્ય કરે છે, નહિ કે તે દર્શન શક્તિને આવૃત કરે છે અથવા તે સુખ દુઃખ અનુભવાવે છે ઈત્યાદિ. એ જ પ્રમાણે દર્શનાવરણ કમને અનુભાવ દર્શન-શક્તિને ઓછીવત્તી યાને મંદ કે તીવ પ્રકારે આવૃત કરે છે, પરંતુ જ્ઞાનનું આચ્છાદન ઈત્યાદિ અન્ય કર્મોનાં કાર્યોને કરતે નથી. અત્રે એ ધ્યાનમાં રાખવું કે કમની પ્રકૃતિ અનુસાર–એના સ્વભાવ પ્રમાણે ફળ આપવાને નિયમ મૂળ પ્રકૃતિઓને જ લાગુ પડે છે, નહિ કે ઉત્તર પ્રકૃતિએને પણ; કેમકે કઈ પણ કમની એક ઉત્તર પ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તે જ કમની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે પ્રાયઃ ૧ * પ્રાયઃ ” કહેવાનું કારણ એ છે કે કેટલીક ઉત્તર પ્રવૃતિઓ સજાતીય હેવા છતાં પરસ્પર સંક્રમ પામતી નથી. દાખલા તરીકે દર્શન મેહનો ચારિત્રમોહરૂપે કે ચારિત્રમોહને દર્શનમોહરૂપે સંક્રમ થત નથી. એવી રીતે નારકાદિ આયુષ્યો પૈકી એક બીજારૂપે સમતું નથી. Page #1133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૪ બન્ધ-અધિકાર [ ચતુર્થ બદલાઈ જતી હોવાથી પ્રથમ અનુભાવ તે બદલાયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમકે જ્યારે મતિજ્ઞાનાવરણ શુતજ્ઞાનાવરણાદિ સજાતીય ઉત્તર પ્રકૃતિરૂપે પરિણ-સંક્રમે ત્યારે મતિજ્ઞાનાવરણને અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનાદિને આવૃત કરે છે. વિપાકની શુભાશુભતા– જે જે કર્મ બંધાય છે તે સર્વને વિપાક કેવળ શુભ કે કેવળ અશુભ હેતું નથી, પરંતુ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભતાને લઈને તે સર્વથા શુભ કે સર્વથા અશુભ નહિ હેવાને લીધે તે શુભ તેમજ અશુભ એમ બંને પ્રકારને નિમિત થાય છે. અધ્યવસાયગત શુભ અંશથી અથવા સ્થળ રીતે કહીએ તે શુભ અધ્યવસાયથી નિમિત થયેલો વિપાક શુભ હોય છે-ઈષ્ટ હોય છે–આદિકારી હોય છે--પુણ્યરૂપ છે, જ્યારે અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલે વિપાક અશુભ હોય છે–અનિષ્ટ હોય છે-દુઃખરૂપ હોય છે–પાપરૂપ છે જે અધ્યવસાયમાં–જે પરિણામમાં જેટલા પ્રમાણમાં સંકુલેશ એ છે હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ હોય છે, અને જે પરિણામમાં જેટલા પ્રમાણમાં સંકલેશ અધિક હોય છે તેટલા પ્રમાણમાં તે વધારે અશુભ હોય છે, કેમકે એ એકે પરિણામ નથી કે જેને કેવળ શુભ કે કેવળ અશુભ કહી શકાય; દરેક પરિણામ શુભાશુભરૂપ છે. આ પ્રમાણે પરિણામની ઉભય સ્વરૂપતા હોવા છતાં તેને શુભ કે અશુભ કહેવામાં આવે છે તે શુભતા અને અશુભતાની મુખ્યતા અને ગૌણતાને લક્ષ્મીને છે. આથી કરીને જે શુભ પરિણામથી પુણ્ય-પ્રકૃતિઓમાં શુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પાપ-પ્રકૃતિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે. એવી રીતે જે અશુભ પરિણામથી પાપપ્રકૃતિએમાં અશુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પુણ્ય-પ્રકૃતિઓમાં શુભ અનુભાગ પણ બંધાય છે. ફેર એટલા પૂરતું જ છે કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી બંધાતે શુભ અનુભાગ પ્રકૃષ્ટ છેવિશેષ છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ છે–એ છે છે. એવી રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતે અશુભ અનુભાગ પ્રકૃષ્ટ છે, જ્યારે શુભ અનુભાગ નિકૃષ્ટ છે. પ્રદેશ-બન્ધને વિચાર– જ્ઞાનાવરણાદિક આઠે કમને “નામ કહેવામાં આવે છે. પ્રત્યય એટલે કારણ આ નામપ્રત્ય અર્થાત્ કર્મો મિથ્યાદર્શનાદિક દ્વારા ચારે બાજુથી બંધાય છે. કાયિક, વાચિક, માનસિક વ્યાપારે દ્વારા સૂમ પુદ્ગલોને બંધ થાય છે, કિન્તુ બાદરને થતું નથી. આ સૂક્ષ્મ પણ આપેક્ષિક છે. પરમાણુથી લઈને અનન્ત છે પણ અતિસૂક્ષમ હવાને લીધે બન્યને નથી. અનન્તાનન્ત પ્રદેશવર્ગણામાં કેટલીક ગ્રાહ્ય છે અને કેટલીક અગ્રાહ્ય છે, માટે સૂક્ષ્મ શબ્દ જાય છે. દારિક, ૧ પ્રકૃતિ-સંક્રમની પેઠે બન્ધકાલીન રસ અને સ્થિતિમાં પણ અધ્યવસાયના બળથી ફેરફાર થાય છે. અર્થાત તીવ્ર રસ મંદ રસરૂપે અને મંદ રસ તીવ્ર રસરૂપે પરિણમે છે તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય અને જઘન્ય ઉત્કૃષ્ટ બને છે. ૨-૩ આનાં નામો માટે જુઓ આ ઉલાસનો અંતિમ ભાગ. Page #1134 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દન દીપિકા. ૧૫૫ વૈક્રિય, આહારક, વૈજસ, ભાષા,પ્રાણાપાન અને મન એ સાત વણાને છેડીને સૂક્ષ્મ પરિણતિને પ્રાપ્ત કરેલ આઠમી કાર્રણ વર્ગાણા એ જ મધને યાગ્ય છે. સ્થૂળ પરિણામવાળી કાઇ પશુ વણા ચેાગ્ય નથી. આ સૂક્ષ્મ પરિણતિવાળી વગણાના પણ કેટલાક પુદ્ગલા ગ્રહણ ચેાગ્ય છે અને કેટલાક નથી. જે આકાશ-પ્રદેશામાં જીવ રહ્યો હૈાય છે. તે જ પ્રદેશમાં રહેલા કરૂપે પરિણત થનાર પુદ્ગલાના જ આત્મા સાથે મ ́ધ થઇ શકે છે, કિન્તુ બીજા ક્ષેત્રમાં રહેલા પુગલે સાથે આત્માના બંધ થતા નથી. જે પ્રદેશેામાં આત્મા રહેલાં ડાય તે જ પ્રદેશેામાં રહેલા કચેાગ્ય પુદ્ગલા સ્નેહ ગુણને લીધે આત્મા સાથે ચાંટી જાય છે; આવી સ્થિતિ અન્ય ક્ષેત્રમાં રહેલા પુદ્ગલેાની થતી નથી. વળી જે પુદ્ગલના બંધ થાય તે પુદ્ગલા સ્થિર હેાવા જોઇએ. ગતિમાન પુદ્દગલા તા ચાલ્યા જ જાય અને એ ગતિપરિણામને લીધે તેમના આત્મા સાથે આશ્લેષ થતા નથી, કારણુ કે તેઓ વેગવાળા છે. સં પ્રકૃતિના પુદ્ગલેના આત્માના દરેક પ્રદેશ સાથે બંધ થાય છે. આત્માના એક એક પ્રદેશ અનન્તાના ઇમ પ્રદેશેાથી બદ્ધ છે. અસંખ્ય પ્રદેશવાળા આત્માના દરેક પ્રદેશ અનન્તાનન્ત જ્ઞાનાવરણીય કના કધથી બહુ છે. એ પ્રમાણે આત્માને દરેક પ્રદેશ દનાવરણીયાદિક કથી પણ સમજી લેવા ભાષા એ છે કે આત્માના દરેક પ્રદેશ સાથે કવણાને ચાગ્ય અને અનન્તાનન્ત પ્રદેશ યુક્ત એવા જ્ઞાનાવરણાદિક પુદ્દગલાના ખંધ થાય છે. ક રૂપ પરિત ન થઈ શકનારા પુદ્ગલાના અંધ થતા નથી. આ પ્રમાણે પ્રદેશ-મધનું પ્રતિપાદન કર્યું. હવે પ્રસંગોપાત્ત પુણ્ય-પ્રકૃતિ વિષે વિચાર કરવામાં આવે છે. ( ૧ ) સાતવેદનીય, ( ૨ ) સમ્યક્ત્વ--માહનીય, ( ૩ ) હાસ્ય–મેાહનીય, ( ૪ ) રતિ-મેહનીય ( ૫ ) પુરુષ-વેદ્ય, ( ૬ ) શુભ આયુષ્ય, ( ૭ ) શુભ નામ અને ( ૮ ) શુભ ગાત્ર એ આઠ પુણ્ય-પ્રકૃતિ સમજવી. સાતવેદનીય કનુ કારણ જીવ અને વ્રતધારી પ્રત્યેની અનુકમ્પા છે. આ સિવાય પણ સરાગ-સંયમાદ્રિક ચાગ, ક્ષાન્તિ અને શૌચ પણ તેનાં કારણેા છે. તત્ત્વાર્થવિષયક શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વના પણ સજ્ઞ, શ્રુત, સંઘ અને દેવના અવર્ણવાદના નિષેધ અને તેમના વવાદનુ વિધાન એ કારણે છે, વર્ણવાદ એટલે સદ્ભૂત ગુણાનું પ્રકટીકરણ યાને પૂજા, સેવા, હાસ્યવેદનીય . 4 1 પુનાતીતિ દુખ્યમ્ ” અર્થાત્ જે પવિત્ર કરે તે ‘ પુણ્ય ' કહેવાય. એટલે કે જે કાર્યો કરવાથી અશુભ કમ` વડે મલિન બનેલા આત્મા ધીરે ધીરે પણ જરૂર પવિત્ર એટલે શુભ કર્મોંવાળા થઇ અંતમાં મેાક્ષગામી બને તે કાય · પુણ્ય ' કહેવાય છે. વળી એ પુણ્યરૂપ કાય કરવાથી જે શુભ કમ બંધાય તે શુભ કર્મ પણ · પુછ્યું ' કહેવાય. આ પ્રમાણે પુણ્યથી પુણ્ય-ક્રિયા અને પુણ્ય- કુળ તેનુ' સૂચન કરાય છે. એ બંને વચ્ચે કારણ-કારૂપ સબંધ છે, કેમકે પુણ્યની ક્રિયાથી પુણ્ય યાને શુભ ક ઉપાર્જન થાય છે—બંધાય છે, વાસ્તે એ પુણ્યની ક્રિયા તે કારણ છે અને એ દ્વારા બંધાયેલું શુભ કમ તે કાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે પુણ્ય એટલે શુભ કમ તેમજ તે શુભ કર્માંના ઉદયથી મળતુ ફળ. એવી જ રીતે પાપથી અશુભ કમ તેમજ તેના ઉદયથી મળતુ ફળ સમજવુ. ૨ સરખાવા તત્ત્વા ( અ. ૮ )નુ નિમ્નલિખિત સૂત્ર: -- 46 सद्वेधसम्यक्त्व हास्य र ति पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् | २६ | '' Page #1135 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ બન્ધ-અધિકાર. [ ચતુર્થાં ક હાસ્યરૂપે, રતિવેદનીયના રતિરૂપે અને પુરુષવેદનીયને પુરુષરૂપે અનુભા થાય છે. મનુષ્ય અને દેવનું આયુષ્ય એ શુભ છે એમ વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિનો મત છે, જ્યારે -પ્રકૃતિ પ્રમાણે તે તિર્યંચનું આયુષ્ય પણ શુભ છે. ઉચ્ચ ગેાત્ર તે શુભ ગાત્ર જાણુવુ. ગતિ, જાતિ વગેરે નામ-પ્રકૃતિમાંથી શુભ નામ-પ્રકૃતિ ગ્રહણ કરવી. સાતવેદનીય પ્રમુખ આઠ પ્રકૃતિને ‘ પુણ્ય-પ્રકૃતિ ’ કહેવામાં આવે છે. એ સિવાયની બાકી બધી · પાપ-પ્રકૃતિએ ’ છે. જોકે એક પ્રકારે પુણ્ય-પ્રકૃતિને આપણે આ પ્રમાણે ઉલ્લેખ કરી ગયા છતાં હવેખીજી રીતે ૪ર પુણ્ય-પ્રકૃતિએ બતાવવામાં આવે જે તે નીચે મુજબ છેઃ ( ૧ ) સાતવેદનીય કર્મ, ( ૨-૪ ) 'તિય ́ચ, મનુષ્ય અને દેવ સંબંધીનું આયુષ્ય, (૫-૬) મનુષ્ય-ગતિ અને દેવ-ગતિ, ( ૭ ) ૫‘ચેન્દ્રિય જાતિ, ( ૮–૧૨ ) ૨પાંચ શરીરા, (૧૩) સમચતુરસ સ’સ્થાન, ( ૧૪) વજઋષભનારાંચ સ’હનન, ( ૧૫–૧૭) ઔદારિકાદિ ત્રણ શરીર પૈકી દરેકનું અગાપાંગ, (૧૮-૨૧) પ્રશસ્ત વર્ણ, ગન્ધ, રસ અને સ્પ, (૨૨) નિર્માજી, (૨૩-૨૪) મનુષ્ય તેમજ દેવ સંબ ંધી આનુપૂર્વી, ( ૨૫ ) અગુરુલઘુ, ( ૨૬ ) પરાઘાત, ( ૨૭ ) ઉચ્છ્વાસ, ( ૨૮ ) આતપ, ( ૨૯ ) ઉદ્યોત, ( ૩૦ ) પ્રશસ્ત વિહાયેાગતિ, ( ૩૧ ) ત્રસ, ( ૩૨ ( ૩૩ ) પર્યાપ્ત, ( ૩૪ ) પ્રત્યેક, ( ૩૫ ) સ્થિર, ( ૩૬ ) શુભ, ( ૩૭ ) સુભગ, ( ૩૮ ) સ્વર, ( ૩૯ ) આદેય, ( ૪૦ ) યશઃકીતિ', ( ૪૧ ) તીથંકર-નામક અને ( ૪૨ ) ઉચ્ચ ગેાત્ર. આ પુણ્ય-પ્રકૃતિઓથી વિપરીત પ્રકૃતિ તે પાપ-પ્રકૃતિ છે અને તેની સંખ્યા ૮૨ ની છે. માદર, ૧ તિયાઁચા પેાતાના જીવનને સારૂં સમજે છે અને તેથી નારકાની માફક મરવાને પુછતા નથી. આથી તેમનું આયુષ્ય પુણ્યરૂપ ગણાય છે, જ્યારે નારાનું પાપરૂપ ગણાય છે. ૨ આ પૈકી જોકે કાર્માંણુ શરીર ભવભ્રમણના કારણરૂપ છે છતાં એનો અત્ર પુણ્યરૂપે ઉલ્લેખ કરાયા છે તેનું શું કારણ ? આનો ઉત્તર એ છે કે સ` પૌલિક દુઃખો તેમજ સુખા કાણુ શરીરને લને છે. એટલે પૌલિક સુખમાં કાણુ શરીરની મુખ્યતાને ધ્યાનમાં લેતાં એનો અત્ર પુણ્યપ્રકૃતિ તરીકે ઉલ્લેખ કરાયા છે. ૩ ‘ અંગેાપાંગ ’થી અંગ, ઉપાંગ અને અગાપાંગ એ ત્રણે સમજવાં: અંગા મસ્તક વગેરે આઠ; ઉપાંગ આંગળીઓ વગેરે અને અંગાપાંગ રેખા વગેરે, એકેન્દ્રિય જીવેાને ઔદારિક શરીર ડાય છે, પરંતુ તેને આંખ, કાન ઋત્યાદિ ઉપાંગ યાને અવયા હાતાં નથી, વાસ્તે ઉપાંગની પ્રાપ્તિ પુણ્યના ઉદયરૂપ જાણવી. વનસ્પતિને શાખા, પ્રશાખા, ફળ, ફૂલ પ્રત્યાદિ અવયવ છે. છતાં એનુ શરીર ઉપાંગ રહિત ગણાય છે, કેમકે એ દરેક અવયવના અધિષ્ઠાતા જીવા જુદા જુદા છે. અર્થાત્ તે અવયવાને માલીક કેપ્રિ એક જ જીવ નથી; માટે એને ઉપાંગ રહિત વર્ણવેલ છે, ૪ આકાશ ન હોય તેા ગતિ કરવા માટે સ્થાન જ રહેતુ નથી. એટલે જોકે આકાશ સિવાય માટે આકાશવાચી ક્રાઇની પણ ગતિ નથી છતાં ગતિનામકમ થી આ કની ભિન્નતા પ્રતિપાદન કરવા . " વિહાયસ્ ' શબ્દનો પ્રયોગ કરાયા છે. Page #1136 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, પુણ્ય-પ્રકૃતિએ અને પાપ-પ્રકૃતિઓના વિભાગ--- કર્મીના (૧) ઘાતિ અને (૨) અર્થાત એવા એ મુખ્ય ભેદો છે. એમાં જ્ઞાનાવરણુ, દેનાવરણ, માહનીય અને અંતરાય એ ચારે પ્રકારનાં ઘાતિ-ક આત્માના મૂળ ગુણ્ણાનાં ઘાતક હાવાથી એની તા પાપરૂપે જ ગણના કરાય છે. વેદનોય, નામ, ગેાત્ર અને આયુષ્ય એ ચારે પ્રકારનાં અઘાતિ-કર્મા શુભ તેમજ અશુભ છે. આથી જે શુભ પ્રશસ્ત પ્રકૃતિએ વિશુદ્ધ અધ્યવસાયવાળા જીવ ખાંધે છે તેના પુણ્ય-પ્રકૃતિ તરીકે અને જે અશુભ અપ્રશસ્ત પ્રકૃતિએ સક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવ ખાંધે છે તેને પાપ-પ્રકૃતિ તરીકે નિર્દેશ કરાય છે. કર્માંની બંધ, ઉદય, ઉદીરણા વગેરે જે અનેક અવસ્થાઓ છે અને જેને આશ્રાને એના વિવિધ ભેદો પડે છે તે પૈકી અત્ર અન્ય--અવસ્થા સમજવાની છે; અર્થાત્ પુણ્ય અને પાપ તરીકે ગણાવાયેલી પ્રકૃતિએ અન્યઅવસ્થાના છે. તે અન્યમાં જ્ઞાનાવરણની ૫, દનાવરણની ૯, મેહનીયની ૨૬ અને અંતરાયની ૫ એમ ૪૫ ઘાતિ-પ્રકૃતિએ પાપ-તત્ત્વમાં ગણાય છે. વેદનીયના સાત અને અસાત એ છે પ્રકારા પૈકી અસાત, ગેાત્રના ઉચ્ચ અને નીચ એ એ ભેદો પૈકી નીચ અને આયુષ્યના નરાદિ ચાર પ્રકારો પૈકી નરક-આયુષ્ય એ ત્રણને પાપ-તત્ત્વમાં સમાવેશ કરાય છે, નામ-કર્મીની ૬૭ પ્રકૃતિએ પૈકી વ–ચતુષ્ક શુભ અને અશુભ એમ અને પ્રકારે હોવાથી એની ૭૧ પ્રકૃતિએ ગણુતાં એ પૈકી ૩૪ અશુભ પ્રકૃતિઆના પાપ-તત્ત્વમાં અને બાકીની ૩૭ પ્રકૃતિ આના પુણ્ય-પ્રકૃતિમાં અંતર્ભાવ કરાય છે. આ! પ્રમાણે ૪૫ ઘાતિ–પ્રકૃતિા, વેદનીયાદિ ત્રણ અઘાતિ–કમ પૈકી ૩, અને ૩૪ અશુભ નામ-કમની પ્રકૃતિએ એમ કુલે ૮૨ ( =૪૫+૩+૩૪ ) પાપ-પ્રકૃતિ છે, જયારે વેદનીયાદિ ત્રણ અઘાતિ-કમ પૈકી અવશિષ્ટ ૫ અને ૬૭ શુભ નામ-કર્મીની પ્રકૃતિએ એમ એક દર ૪૨ ( =૫+૩૭ ) પુણ્ય-પ્રકૃતિએ છે. પુણ્ય અને પાપને ઉપાર્જન કરવાના પ્રકારે — સંસારી જીવના એવા એક પણ સમય ખાલી જતા નથી કે જે સમયે એ પુણ્ય અને પાપ પૈકી એકે ઉપાર્જન ન કરે-ન બાંધે; કેમકે પ્રતિસમય જીવ શુભ પરિણામ દ્વારા-મેાક્ષમાભિમુખી કાષાચિક અધ્યવસાય વડે પુણ્ય બાંધે છે કે ત્યાં તે અશુભ પરિણામ દ્વારા–અપ્રશસ્ત કાષાચિક અધ્યવસાય વડે પાપ બાંધે છે. આ પુણ્ય-પાપ બાંધવાના અનેક પ્રકારે છે છતાં સામાન્ય રીતે પુણ્ય બાંધવાના ૯ અને પાપ ખાંધવાના ૧૮ પ્રકારો ગણાવાય છે. તેમાં 133 ૧ કહ્યું` પણ છે કે " बायालं पि पलत्था विसोहिगुणमुक्कडस्स जीवस्त । बासीइमप्पसत्था इत्थुक्कुड किलिट्ठस्ल ॥ [ द्वाचत्वारिंशदपि प्रशस्ता विशोधिगुणोत्कटस्य जीवस्य । द्वयशीतिर प्रशस्ता अत्रोत्कट संक्किष्टस्य ॥ ૧૦૫૬ Page #1137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ અન્ય-અધિકાર. [ ચતુથ ( ૧ ) `પાત્રને અન્ન આપવું; ( ૨ ) પાત્રને જળ આપવુ, ( ૩ ) પાત્રને સ્થાન આપવુ, ( ૪ ) પાત્રને શયન આપવુ', (૫ ) પાત્રને વસ્ર આપવુ', ( ૬ ) મનથી શુભ વિચાર કરવા, ( ૭ ) વચનને શુભ ઉપયોગ કરવા, ( ૮ ) કાયાથી પ્રશસ્ત કાર્ય કરવું અને ( ૯ ) નમસ્કારાદિ ક્રિયા કરવી એ પુણ્ય બાંધવાના નવ પ્રકારા છે. (૧) જીવ-હિ ંસા કરવી, (૨) જૂહુ ખેલવુ, (૩) ચેારી કરવી, (૪) વિષય-સેવન કરવુ, (૫) પરિગ્રહ રાખવે, (૬) અપ્રશસ્ત ક્રોધ કરવા, (૭) અપ્રશસ્ત અભિમાન રાખવું, (૮) અપ્રશસ્ત માયા સેવવી, (૯) અપ્રશસ્ત લેાભ કરવા, (૧૦) અપ્રશત રાગ રાખવા, (૧૧) અપ્રશસ્ત દ્વેષ કરવા, (૧૨) અપ્રશસ્ત ક્લેશ કરવા, (૧૩) કલંક ચડાવવું, (૧૪) ચાડી ખાવી, (૧૫) હર્ષ, શાક કરવા, (૧૬) નિંદા કરવી, (૧૭) કપટ રાખી જૂઠ્ઠું ખેલવુ' અને (૧૮) મિથ્યાત્વ-શલ્યથી યુક્ત હાવું એ પાપ માંધવાના ૧૮ પ્રકારા છે. આ પૈકી ત્રાજવાના એક પલ્લામાં મિથ્યાત્વને મૂકીએ અને બીજા પલ્લામાં બાકીનાં પ્રાણાતિપાતાદિ ૧૭ પાપ-સ્થાનકા મૂકીએ તે પણ મિથ્યાત્વવાળુ' પલ્લુ' નીચુ રહે છે. પુણ્યના અને પાપના બે પ્રકારા-~~ પુણ્યાનુ.ંધી પુણ્ય વળાવા સમાન છે, નહિ કે લૂટારા સમાન ભેગની અભિલાષાથી ધમ ન કરતાં મુક્તિ મેળવવાની ઇચ્છાથી ધર્માં કરાય તેા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. મુક્તિની અભિલાષાથી કરાયેલા ધમ અપૂર્ણ હોય તેા એકદમ મુક્તિન મળે, કિન્તુ મુક્તિ ન મળે ત્યાં સુધી તે તેનાં સાધને પૂરાં પાડે, તેમજ પ્રાસંગિક લાગા-ઉપભાગે પણ મેળવી આપે. સાધ્ય મળતાં સાધન નિવૃત્ત થાય તેમ મુક્તિરૂપ સાધ્ય મળતાં તેના સાધનરૂપ પુણ્યાનુબંધી પુણ્ય નિવૃત્ત થાય. જેમ સ્થાન ૧ અત્ર પાત્રથી મેક્ષમાગે સંચરતા મુનિરૂપ સુપાત્ર, ધર્મી ગૃદ્ગસ્થ તેમજ અનુકંપાને પાત્ર એવા અપંગાદિ જીવા સમજવા. મુખ્યત્વે ધ'ની બુદ્ધિથી અને ગૌણુથી પૌલિક સુખ અને સદ્ગતિ મેળવવાની ઇચ્છાથી સુપાત્રને અન્નાદિક આપવાથી અશુભ કર્મીની નિર્જરા થઈ મહાપુણ્ય ઉપાર્જન થાય, ધર્મી ગૃહસ્થને આપવાથી અલ્પ નિર્જરા પૂર્વક પુણ્ય ઉપાર્જન થાય, અપંગાદિ દુ:ખી થવાને આપવાથી પણ પુણ્ય ઉપાર્જન થાય. સત્ય ધર્મથી વિમુખ જનોને પણ અન્નાદિ આપવામાં જૈન મત સંમત છે, કેમકે જેનેાનાં અભંગ દ્વાર છે. અને બારણેથી ક્રાઇ નિરાશ થને ન જવા જોઇએ; હા, અલબત્ત એવા વેને આપવાથી પુણ્ય થશે અથવા તો એ ધર્મી જીવ છે એવી બુદ્ધિ ન હોવી જોઇએ. યાચક બારણેથી નિરાશ થઇ જાય તો પોતાના દાક્ષિણ્ય-ગુણમાં ખામી આવે, પોતાના ધમ નિંદાય. પોતાનામાં દાન-ગુણ પ્રગટે, પોતાના ધર્માંની પ્રશંસા થાય અને અન્ય જીવા પણ ધર્માભિમુખ અને ઉદ્દેશથી ગમે તેને પણ દાન આપવામાં વાંધા નથી, લક્ષ્મી ઉપરનો મા જતા રહેવાથી લક્ષ્મીની અમારતા દર્શાવવાને તીથ કરાદિ દીક્ષા લેનાર ઉત્તમ છવાની પેઠે ગમે તે જીવને દાન આપે ા તેથી પુણ્ય જ બંધાય. ૨ આ ૧૮ પાપ-સ્થાનકા છે. આ પૈકી પ્રશસ્ત ભાવે કેટલાક સેવાય તે પુણ્ય બંધાય છે. તેમાં પ્રશસ્ત ભાવથી જિનાજ્ઞા અનુસાર દેવ, ગુરુ અને ધમ ઉપરના રાગ સમજવા, ધન વગેરે સાંસારિક પદાર્થ ઉપર રાગ રાખવા એ તે અપ્રશસ્ત ભાવ છે. ધીરે ધીરે પ્રશસ્ત રાગના પણ ત્યાગ કરવા જેથી માક્ષ મળે. પ્રથમ પ્રશસ્ત રાગ વડે અપ્રશ્નતને મારી હઠાવ એટલે સ્વાભાવિક રીતે પ્રશસ્ત રાગથી પણ નિવૃત્ત થવાશે અને તેમ થતાં મેક્ષની પ્રાપ્તિ થશે. Page #1138 -------------------------------------------------------------------------- ________________ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૫૯ દેખાડવા આવેલો વળાવે તેનું કાર્ય પૂર્ણ થતાં ચાલ્યું જાય તેમ વળાવારૂપ પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષ દેખાવ ચાલતું થાય. પાપાનુબંધી પુણ્ય એ તે લુટાર છે અને એની ઉત્પત્તિ ભેગની જ આશાથી કરાતા ધર્મથી ઉદ્ભવે છે. લૂટારાના ધર્મ અનુસાર પાપ આત્માને સ્વાભાવિક ખજાને લુટે છે અને તેની અધોગતિ કરે છે. પાપના પણ પુણ્યાનુબંધી પાપ અને પાયાનુબંધી પાપ એવા બે પ્રકારે છે. આના સ્વરૂપ માટે જુઓ આઠમું પૃષ્ઠ. ગતિ પ્રમાણે પુણ્ય-પ્રકૃતિઓને વિભાગ નરકગતિમાં સાતવેદનીય, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય, તેજસ અને કામણ એ ત્રણ શરીર -નામકમ, વેક્રિય ઉપાંગ-નામકર્મ, વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉ સ, નિર્માણ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને શુભ નામક એમ ૨૦ પુણ્ય-પ્રકૃતિએ સંભવે છે. - તિર્યંચગતિમાં મનુષ્ય-ત્રિક, દેવ-ત્રિક, આહારક-દ્વિક અને તીર્થંકર-નામકર્મ સિવાયની બાકીની ૩૩ પુણ્ય-પ્રકૃતિઓ હોય. ૧ જિનેશ્વરના જન્માદિ પાંચ કલ્યાણ કે પ્રસંગે હેય. ૨ નારક છાનાં શરીર ધૂળ દૃષ્ટિએ કૃષ્ણ વર્ણાદિ અશુભ વર્ણ-ચતુષ્કવાળાં છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ અનુસાર તે એ શરીરમાં અલ્પાંશે શુભ વર્ણ-ચતુષ્ક પણ છે જ. ૩ આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ગર્ભજ-તિર્યંચોને સમચતુરસ્ત્ર સંસ્થાન સંભવે છે. આવી પરિસ્થિતિમાં સમચતુરસ્ત્રનો વ્યુત્પત્તિ-અર્થ નહિ કરતાં એનાથી એને પ્રવૃત્તિનિમિત્તથી ઉદભવ અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણોથી લક્ષિત શરીરનો આકાર સમજ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મનુષ્ય અને દેવ આશ્રીને સમચતુરસ્ત્ર સંસ્થાનને નીચે મુજબનો અર્થ કરાય છે કે જે વ્યુત્પત્તિ-અર્થ ગણાય છે આ સંસ્થાનવાળે મનુષ્ય કે દેવ જ્યારે પર્યકાસને બેઠેલ હોય ત્યારે તેની ડાબો પગના ઢીંચથી જમણા ખભા સુધીની લંબાઈ, જમણા પગના ઢીંચણથી ડાબા ખભા સુધીની લંબાઈ, જમણું ઢીંચણથી ડાબા ઢીંચણ સુધીની લંબાઈ અને પર્યકાસનના મધ્ય ભાગથી તે લલાટના ઉપરના ભાગ સુધીની લંબાઈ એમ ચારે લંબાઈએાનું સરખું માપ થાય. અને તેમ થતાં સમ એટલે સરખા માપમાં છે ચતુરસ્ત્ર એટલે ચાર ખૂણું જેના તે સમયનુરસ્ત્ર એ વ્યુત્પત્તિ-અર્થ ચારતાર્થ થાય. પરંતુ આ અથ ગર્ભજ-તિર્યંચ આશ્રીને ઘટી શકે તેમ નથી. વળી જેની ઊંચાઇ ૧૦૮ આમાંગુલ જેટલી હોય તેનું સંસ્થાન “સમચતુરસ્ત્ર' કહેવાય છે એ અર્થ પણ ગર્ભજ-તિર્યંચ પર બંધ બેસત થઈ શકે તેમ નથી, આથી શ્રીસર્વએ ઘોડા, હાથી વગેરે ગમેજ-તિયના અવયવોનું જેવું પ્રમાણ પ્રકા છે તેવા પ્રમાણુવાળાં અવયની પ્રાપ્તિ તે “સમચતુરર્સ સરથાન ગણાય. આ પ્રમાણો સામુદ્રિક શાસ્ત્રને અનુરૂપ હેય જ. Page #1139 -------------------------------------------------------------------------- ________________ અન્ધ-અધિકાર [ ચતુ મનુષ્ય-ગતિમાં દેવ ત્રિક, તિય ગ્-આયુષ્ય અને આતપ સિવાયની બાકીની ૩૭ પુણ્યપ્રકૃતિએ હોય. ૧૦૦ દેવ-ગતિમાં મનુષ્ય—ત્રિક, તિયંગ-આયુષ્ય, ઔદારિક-દ્વિક, આતપ, આહારક-દ્વિક અને તીથ'કર-નામક એ દશ સિવાયની અવશિષ્ટ ૩૨ પુણ્ય-પ્રકૃતિઓ હાય, જાતિ પ્રમાણે પુણ્ય-પ્રકૃતિઓના વિભાગ એકેન્દ્રિય જાતિમાં સાતવેનીય, ઔદારિક, તૈજસ અને કાણુ શરીફ્રા, વૈક્રિય શરીર, વણુ-ચતુષ્ટ, અગુરુલઘુ, પઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્ઘત, નિર્માણ, બ દર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, યશ અને તિય-આયુષ્ય એમ ૨૨ પુણ્ય-પ્રકૃતિ સ ંભવે. દ્વીન્દ્રિય જાતિમાં સાતવેદનીય, ઔદારિક-દ્વિક, તૈજસ, કાણુ, વ–ચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, ઉદ્યોત, નિર્માણ, તિય ગ-આયુ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અને યશ એમ ૨૨ પુણ્યપ્રકૃતિએ સંભવે. ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિમાં પણ શ્રીન્દ્રિય જાતિ આશ્રીને ગણાવેલી ઉપર્યુક્ત ૨૨ પુણ્ય-પ્રકૃતિઓ હાય, પંચેન્દ્રિય જાતિમાં તપ વિનાની બાકીની ૪૧ પુણ્ય-પ્રકૃતિઓ હાય. ૮૨ પાપ–પ્રકૃતિઓ—— ૫ જ્ઞાનાવરણા, હું દેશનાવરણા, મસાતવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, હું નાકષાય, નારક આયુષ્ય, નરકગતિ,તિય ચ ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીની ચાર જાતિઓ, પ્રથમ સંહનન સિવયનાં પાંચ સ’હનના, પડેલા સંસ્થાન સિવાયનાં બાકીનાં પાંચ સસ્થાન, અપ્રશસ્ત વર્ણ, ગન્ધ, રસ અને સ્પ, નારક-આનુપૂર્વી અને તિગ્-આનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિદ્વાયાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, દુ:સ્વર, અનાદેય, અયશ:કીતી, નીચ ગાત્ર અને ૫ અંતરાચે! એમ ૮૨ પ્રકારની પાપ-પ્રકૃતિ છે. ૧ આ કથન બાદર પર્યાપ્ત-લબ્ધિવાળા વાયુકાય આશ્રીને જાણવુ, ૨-૩ તિર્યંચ- આયુષ્યને પુણ્યરૂપે ગણવું અને ત્રિય -ગતિ અને તિર્યંચ આનુપૂર્વાંને પાપરૂપે ગવાં એ કેવી રીતે ઉચિત ગણાય એવા જો કાષ્ટ પ્રશ્ન ઊઠાવે તો તેના ઉત્તર એ છે કે જે વિશુદ્ધ અવસાયથી બંધાય અને શુભ રસરૂપે ભોગવાય તે ‘પુણ્ય-પ્રકૃતિ’ ગણાય છે અને જે સકિલષ્ટ અધ્યવસાય પૂર્ણાંક બંધાય તે ‘પાપ-પ્રકૃતિ' ગણાય છે. વળી તિય ચ આયુષ્ય જે આયુષ્ય-કર્માંતા એક પ્રકાર છે તે આયુષ્ય-કમ અને તિય ચ-ગતિ અને નિ ચતુપૂર્વી જે નામ-કના ઉત્તર ભેદે છે તે નામક ભિન્ન ભિન્ન છે એટલે એના બધ-કારણામાં ભિન્નતા જણાય તે તે સ્વાભાવિક છે. Page #1140 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિક. ૧૯૬૧ ગતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓને વિભાગ દેવ-ગતિમાં સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, નરકત્રિક, નપુંસકવેદ, તિયચ–ગતિ, તિર્યંચ-આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ચાર જાતિઓ, વા–બાષભ-નારાચ સિવાયનાં બાકીનાં પાંચ સંહનને, સમચતુરસ સિવ યનાં પાંચ સંસ્થાને, અશુભ વિહાગતિ, દુઃસ્વર અને નીચ ગોત્ર એ ર૭ પાપ-પ્રકૃતિઓ સિવાયની બાકીની ૫૫ પ્રકૃતિઓ હાય; અને જ્યારે ત્યાનદ્ધિ-ત્રિક ન હોય ત્યારે પર પ્રકૃતિઓ હોય. નરક-ગતિમાં સ્થાવર, સૂફમ, અપર્યાપ્ત, સાધારણ, પાંચ અશુભ સંહનને, ચાર અશુભ સંસ્થાને, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, પુરુષ-વેદ, સ્ત્રી-વેદ, તિર્યંચ-ગતિ અને તિર્યંચઆનુપૂર્વી એ ૨૧ સિવાયની અવશિષ્ટ ૬૧ પાપ-પ્રકૃતિએ સંભવે, અને જે ત્યાનધિ-ત્રિકને ઉદય ન ગણીએ તે ૫૮ ને ઉદય હાય. તિર્યંચગતિમાં નરક-ત્રિક સિવાયની ૭૯ પાપ-પ્રકૃતિ હોય. મનુષ્ય-ગતિમાં સ્થાવર, સુહમ, સાધાર ણ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, તિર્યંચગતિ, તિર્યંચ-આનુપૂર્વી અને નરક-ત્રિક એ ૧૨ સિવાયની બાકીની ૭૦ પાપ-પ્રકૃતિએ ઉદયમાં આવે. જાતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓને વિભાગ એકેન્દ્રિય જાતિમાં દુઃસ્વર, નરક-વિક, પુરુષ-વેદ, વેદ, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ. ન્દ્રિય, અશુભ વિહાગતિ, પાંચ અશુભ સંહનને અને હુંક વિનાનાં ચાર અશુભ સંસ્થાને એમ ૧૯ સિવાયની બાકીની ૬૩ પાપ-પ્રકૃતિઓ હેય. કોન્દ્રિયમાં, ત્રીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિયમાં પણ એકેન્દ્રિયની જેમ ૬૩ પાપ-પ્રકૃતિએ હોય છે, પરંતુ શ્રીન્દ્રિયને બદલે એકેન્દ્રિય વિના ઇત્યાદિ ઘટના સમજી લેવી. પંચેન્દ્રિયમાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સૂમ, સાધારણ અને સ્થાવર એ સાત સિવાયની બાકીની ૭૫ પાપપ્રકૃતિઓ ઉદયમાં હોય– “પુણ્ય અને પાપનાં વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વ પુણ્ય અને પાપ સંબંધી વિવિધ માન્યતાઓ છે. કેટલાકે એમ માને છે કે કેવળ પુણ્ય જ તસ્વરૂપ છે, નહિ કે પાપ. કેટલાક કહે છે કે એકલું પાપ જ તત્ત્વ છે, નહિ કે પુણ્ય. કેટલાકની માન્યતા એવી છે કે પુણ્ય અને પાપ એ બે જુદાં જુદાં તત્ત્વ નથી, પરંતુ “પુણ્ય-પાપ” નામનું ૧ શ્રી મહાવીર સ્વામી સાથે શ્રીઅલભ્રાતાને આ સંબંધમાં ઊહાપોહ થયો હતો. આનું વિશિષ્ટ વર્ણન વિશેષાવશ્યક્મત ગણધરવાદમાં નજરે પડે છે. તેના આધારે આ પ્રકરણ આલેખવામાં આવ્યું છે. Page #1141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૨ બન્ધ-અધિકાર. 1 ચતુર્થ સાધારણ એક જ તત્ત્વ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પુણ્ય અને પાપ એ બે મેચક મણિની પેઠે મિશ્ર છે, એટલે કે સુખ-દુઃખના કારણરૂપ પુણ્ય-પાપ એક જ ઉભય સ્વરૂપવાળી વસ્તુ છે. કેટલાકનું માનવું એવું છે કે કર્મ જેવી કોઈ ચીજ જ નથી. આ જગતને સર્વ પ્રપંચ જે ચાલી રહ્યો છે તે બધે રવભાવે કરીને ચાલે છે ચાલ્યા કરે છે. આ પ્રમાણેના ચાર પક્ષો પૈકી એકેને ન સ્વીકારતાં જૈનોનું કહેવું ન્યારું જ છે. તેમની માન્યતા મુજબ પુણ્ય અને પાપ એ બે કર્મને ભેદે હાઈ ખપુષ્પરૂપ નથી, પરંતુ વાસ્તવિક પદાર્થો છે, એટલું જ નહિ પણ વિશેષમાં તે બંને સ્વતંત્ર છે. બંનેની જાતિ સ્વભાવથી જુદી છે. એટલે પુણ્ય અને પાપના સરવાળા કે બાદબાકી માટે સ્થાન નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એક મનુષ્ય ૬૦ ટકા પુણ્ય કર્યું હોય અને ૪૦ ટકા પાપ કર્યું હોય તે તેને આ બંનેનું પૃથક પૃથક ફળ ભેગવવુ પડે નહિ કે કેવળ ૨૦ ટકા પુણ્યનું. એવી રીતે જ એ મનુષ્ય ૮૦ ટકા પાપ કર્યું હોય તો તેના પુણ્યનું ફળ નષ્ટ થઈ કેવળ તેને ૨૦ ટકા પાપનું ફળ ભોગવવું પડે એ વાત પણ જૈન સિદ્ધાન્તને સંમત નથી. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે જેના મત પ્રમાણે પુણ્ય અને પાપ એ બે તદ્દન જુદાં જુદાં પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર ત છે. પુણ્ય જ છે, પાપ નથી એ પ્રમાણે એકાત માનનારા એવું પ્રતિપાદન કરે છે કે જેમ પથ્ય આહારની વૃદ્ધિ થતાં આરોગ્યમાં વધારો થાય છે તેમ પુણ્યની વૃદ્ધિ થતાં સુખની પણ વૃદ્ધિ થાય છે. અર્થાત પુણ્યના ઉત્કર્ષ અનુસાર સુખની વૃદ્ધિરૂપે છેવટે સ્વર્ગનું સુખ પણ મળે છે. વળી જેમ પથ્ય આહારને અનુક્રમે ત્યાગ કરવાથી રોગ થાય છે તેમ પુણ્ય ની હાનિ થવાથી સુખની પણ હાનિ થાય છે, દુઃખ થાય છે. છેવટે વધારેમાં વધારે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે. વિશેષમાં જેમ પથ્ય આહારને સર્વાશે ત્યાગ કરવાથી જેમ મરણ થાય છે તેમ પુણ્યને સર્વાંશે ક્ષય થતાં મોક્ષ મળે છે. પુણ્યના સર્વથા અભાવ પૂર્વક કેવળ પાપને માનનારાનું મંતવ્ય એ છે કે જેમ અપચ્ચ આહારની વૃદ્ધિ થતાં રોગમાં વધારો થાય છે તેમ પાપની વૃદ્ધિથી દુ:ખની વૃદ્ધિ થાય છે. અર્થાત પાપના ઉત્કર્ષમાં અધમતાનું-નરકનું દુ:ખ પ્રાપ્ત થાય છે. વળી અપથ્ય આહારને ત્યાગ કરવાથી જેમ આરોગ્ય વધે છે તેમ પાપને અપકર્ષ થવાથી સુખની વૃદ્ધિ થાય છે અને છેવટે સ્વર્ગનું સુખ પણ મળે છે. વિશેષમાં અપથ્ય આહારને સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્ય મળે છે તેમ પાપને સર્વાંશે ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપ એક જ સંકીર્ણ વસ્તુ છે, પરંતુ જુદી જુદી નથી એમ માનનારાનું કહેવું એ છે કે જેમ મેચક-મણિમાં અનેક રંગે હોવા છતાં તે એક જ વસ્તુ છે, નરસિંહમાં નર અને સિંહની જુદી જુદી આકૃતિ હોવા છતાં તે એક જ વ્યક્તિ છે અથવા તે હરતાલ કે ગળી વગેરે વર્ણોમાંથી કેઈ પણ બે વણેથી મિશ્ર વર્ણ જેમ એક જ વસ્તુ છે તેમ આ પુણ્ય અને પાપ પણ ઉભય મિશ્ર એક જ વસ્તુ છે. જ્યારે એ એક જ વસ્તુ છે તે તેનાં પરસ્પર વિરોધી પુણ્ય અને પાપ એવાં નામ કેવી રીતે સંભવે એ કઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર તેઓ એમ સૂચવે છે કે Page #1142 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૬૩ પુણ્ય પાપથી મિશ્ર એક વસ્તુમાં પુણ્યને અંશે વધારે હોય તે તે “ પુણ્ય ” કહેવાય છે અને પુણ્યાંશની હાનિ થવાથી તે “પાપ” કહેવાય છે; અને પાપને અંશ વધારે હોય તે તે “પાપ” કહેવાય છે અને તેની હાનિ થતાં તે “પુણ્ય” કહેવાય છે. કેટલાક પુણ્ય અને પાપ વિના સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા માને છે, પરંતુ તે હકીકત વ્યાજબી નથી; કેમકે જો સ્વભાવ જ સંસારની વિચિત્રતાનું કારણ હોય તો એ સ્વભાવ શું કઈ વસ્તુ છે, નિષ્કારણુતા છે કે વસ્તુને ધર્મ છે એ જાણવું બાકી રહે છે. પ્રથમ વિકલ્પ સ્વીકારીએ અર્થાત સ્વભાવ કઈ વસ્તુ છે એમ માનીએ તે આકાશકુસુમની પેઠે તે કઈ રથળે ઉપલબ્ધ નથી તેમજ તેને પ્રતીતિ કરાવનારૂં કઈ પ્રમાણ નથી એથી તેને અભાવ જ છે. વળી એની અત્યંત અનુપલબ્ધિ હોવા છતાં એ સ્વભાવ છે, પરંતુ કમ નથી એમ શા માટે માનવું ? જે હેતુ સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે તે જ હેતુ કર્મનું અસ્તિત્વ પણ સિદ્ધ કરે તેમ છે. વળી અપ્રમાણિક સ્વભાવને વસ્તુરૂપે સ્વીકારાય તે કર્મને તેમ શા સારૂ ન માનવું ? એટલે કે સ્વભાવ એ કર્મનું અન્ય નામ છે એમ કહેવામાં છે દોષ છે? વિશેષમાં તે સ્વભાવ ઘટની પેઠે મુકરર આકારવાળો હોવાથી કત ન થઈ શકે. વળી જે તે મૂર્ત હોય તે કર્મ અને સ્વભાવ એ બેમાં કેવળ નામને જ ફરક છે. જે તે અમૂર્ત હોય તે ઉપકરણ રહિત હોવાથી તે કર્તા ન થઈ શકે. જેમકે આકાશ અમૂર્ત હોવાથી તે શરીરને કરનાર નથી. શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત સ્વભાવ કારણ છે એ માન્યતા પણ એગ્ય નથી, વારતે કાર્યાદિપણુ વડે તેને મૂત માનવું ઇષ્ટ છે. હવે જે રવભાવને અર્થ નિષ્કારણુતા કરવામાં આવે તે એને અર્થ એ થયો કે કારણ વિના પણ દેહાદિ સર્વ વરતુઓ ઉત્પન્ન થાય છે. આથી તે ગધેડાનાં શીંગડાં નિષ્કારણ જ છે માટે તે પણ હોવાં જોઇએ. વળી કારને અભાવ સર્વત્ર સમાન હોવાથી એકીસાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવાં જોઈએ. વળી એ પ્રમાણે માનવાથી તે શરીરાદિની ઉત્પત્તિ હેતુ વિના અર્થાત્ અકસ્માત થવાની અને એમ માનવું તે અયુક્ત છે, કેમકે જેની ઉત્પત્તિ અકસ્માત - હેતુ વિના હોય છે તે અભ્ર વગેરેના વિકારની પેઠે પ્રતિનિયત આકારવાળું હોતું નથી. શરીરાદિ તે આદિવાળાં તેમજ પ્રતિનિયત આકારવાળાં છે, વારતે તેની ઉત્પત્તિ આકસ્મિક નહિ ગણાય, પરંતુ કર્મરૂપ હેતુને આભારી ગણાય, દેહાદિ ઘટની પેઠે પ્રતિનિયત આકારવાળાં હોવાથી ઉપકરણવાળા કર્તાએ તે રચ્યાં છે એમ જણાય છે અને ગર્ભાદિ અવસ્થામાં કર્મ સિવાય બીજું ઉપકરણ ઘટે નહિ, માટે તે કર્મરૂપ હેતુ માનવો સયુક્તિક છે, સ્વભાવ એ વસ્તુને ધર્મ છે એ વિકલ્પ હવે વિચારીશું. વિજ્ઞાનાદિ જેમ આત્માના ધર્મો છે તેમ જે એ અમૂર્ત આત્માને ધર્મ હોય તે આકાશની પેઠે અમૂત હોવાથી તે શરીરાદિનું કારણ થઈ શકે નહિ. જે સ્વભાવ એ કઈ મૂર્ત વસ્તુને ધમ હોય તો તેમ માનવામાં અડચણ નથી, કેમકે કર્મ એ પુદગલાસ્તિકાયનો પર્યાય જ છે અને તેને તેવો સ્વભાવ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સ્વભાવ એ જીવ અને કમને પરિણામ છે અને પુણ્ય અને પાપનાં નામથી ઓળખાતો એ પરિણામ કારણથી અને કાર્યથી જાણી શકાય તેમ છે. Page #1143 -------------------------------------------------------------------------- ________________ १०६४ બન્ધ-અધિકાર. [ ચતુર્થ તત્વાર્થસૂત્ર, શાસ(પ્ર. ૧, લે. ૧૬)ની સ્વપજ્ઞ વૃત્તિ, સમયસાર-પ્રકરણ વગેરેમાં પુણ્ય અને પાપ સિવાયનાં સાત તની પ્રરૂપણ નજરે પડે છે. તેથી એ બે તત્ત્વોને લેપ સમજવાને નથી, કિન્તુ એ અપેક્ષાનુસાર કથન છે. વળી ભગવતી, ઉત્તરાધ્યયન વગેરે આગમમાં પણ નવ તો માનેલાં છે એટલે પુણ્ય અને પાપને તસ્વરૂપે કઈ પણ અપેક્ષાએ ન જ સ્વીકારવાની વૃત્તિ કેવળ મિથ્યાભિનિવેશરૂપ છે અને એમ હાઈ એ વૃત્તિ પિષવા જેવી નથી. ra s. g૬. ઇન્. વીત્યુviઉપયુ-વિરાર-મનાવાર્થ-બીમfamષसूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्यायधिशारदोपनामधारिणा प्रवर्तकश्रीमङ्गल विजयेन विरचितस्य श्रीजैनतरवप्रदीपस्य बन्धाधिकारवर्णननामा चतुर्थ उल्लासोऽनुवाद दिपर्वकः surat | Page #1144 -------------------------------------------------------------------------- ________________ પંચમ ઉલ્લાસ-સંવર ” અધિકાર નવીન પુદગલના ગ્રહણને ઉછેદ કરવામાં નિમિત્તભૂત એવા “સંવર તત્વનું હવે લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સંવરનું લક્ષણ એ છે કે 'आस्रवनिरोधनिमित्तकत्वं संवरस्य लक्षणम् । (६३९) અર્થાત્ આસવના પ્રતિબંધના કારણને “સંવર' કહેવામાં આવે છે. આ સંવરના (૧) દ્રવ્યસંવર અને (૨) ભાવ-સંવર એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય-સંવરનું લક્ષણ નીચે મુજબ છે – कर्मपुद्गलादानोच्छेदपरिणामरूपत्वं द्रव्यसंवरस्य लक्षणम् । (૬૦), અર્થાત્ કમરૂપ પુગલના ગ્રહણના ઉચછેદરૂપ પરિણામને “ દ્રવ્ય-સંવર' કહેવામાં આવે છે. ભાવ-સંવરનું લક્ષણ– भवहेतुक्रियात्यागनिमित्तपरिणामरूपत्वं भावसंवरस्य लक्षणम् । (૨૪) અર્થાત સંસારના હેતુરૂપ ક્રિયાના ત્યાગમાં નિમિત્તરૂપ પરિણામને ‘ભાવ-સંવર કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા તેમ કમના આગમનના કારણરૂપ આસવ છે અને તે શુભ અથવા અશુભ એવા માનસિક, વાચિક અને કાયિક વ્યાપારે, પાંચ ઈન્દ્રિયે, ચાર કષા, પાંચ અવત અને ૨૫ કિયાઓ એમ ૪૨ પ્રકારે છે. આ આસને રોકવા તેનું નામ “સંવર' છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર” છે. ૧ સરખાવો તસ્વાર્થ ( અ. ૯)નું નિમ્નલિખિત આ સૂત્ર – “ આજ્ઞાનિક સંશઃ I ? ” ૨ જે નિમિત્ત દ્વારા કમનો બંધ થાય તે જ આસવ' છે. આવાં નિમિત્તોની સંખ્યા ૪ર ની દર્શાવાય છે. આ પૈકી જેટલાં નિમિત્તનો વિરોધ કરાય-જેટલે અંશે આસવનો પ્રતિબંધ કરાય તેટલે અંશે સંવરની ઉત્પત્તિ સમજવી. વિશેષમાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ આઝવનિરોધ યાને સંવરના કમ ઉપર અવલંબિત છે; એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય તેમ તેમ ચડિયાતું ગુણસ્થાન પ્રાપ્ત 18, Page #1145 -------------------------------------------------------------------------- ________________ સંવર-અધિકાર. [ પંચમ વળી સંવરના ( ૧ ) સર્વ–સંવર અને (૨) દેશ-સંવર એમ પણ બે પ્રકારો પડે છે.' તેમાં સૂક્ષ્મ અને બાદર એમ બંને જાતના કાયિકાદિ વ્યાપારના નિરોધને “સર્વ–સંવર” જાણ; અને ચારિત્ર–ગ્રહણના સમયથી માંને તે સૂક્ષમ અને બાઇર યોગોને નિરોધ ન કરાય ત્યાં સુધીની અવસ્થા તે દેશ-સંવર” જાણવી. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાયિક વગેરે પ્રકારના ચારિત્રને પાળનારાઓમાં પરિસ્પદપણું–અતિચારતા રહેલ હોવાને લીધે તેમનામાં પ્રધાન સંવરને અભાવ છે, જોકે તેમણે તત્વનું જ્ઞાન મેળવ્યું છે તેમજ સંસાર–સમુદ્ર તરી જવાની તેમની ઈચ્છા છે. આથી કરીને એ વાત સ્પષ્ટ થાય છે કે સર્વે પ્રમાદનાં સ્થાનેને જેમણે પરિત્યાગ કર્યો છે તેમને વિષે દેશ-સંવર તે નક્કી હોય છે જ. આ સંવરની પ્રાપ્તિના ઉપાય તરીકે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહનો વિજય અને ચારિત્રને નિર્દેશ કરાય છે. આ ઉપાયનું સ્વરૂપ આપણે હવે વિચારીશું. તેમાં રાગ-દ્વેષના પરિણામથી ઉદ્ભવતા આ અને રૌદ્ર ધ્યાનના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમ જ એહિક અને પારલૌકિક અભિલાષાઓને વ્યંગ કરનારી વ્યક્તિ કર્મ રોકી શકે છે-ન કમ બંધ થવા દેતી નથી. ગુપ્તિનું સામાન્ય લક્ષણ___ सम्यग्दर्शन ज्ञानपूर्वकत्रिविधयोगस्य शास्त्रोक्तविधिना स्वाधीनमार्गव्यवस्थापनरूपत्वं गुप्तिसामान्यस्य लक्षणम् । (६४२) થતું જાય. આથી એ ફલિત થાય છે કે પૂર્વ પૂર્વવત ગુણસ્થાનના આ કે તજજન્ય બંધનો અભાવ એ ઉત્તરોત્તરવતી ગુણસ્થાનના સંવર છે. કયા ગુણસ્થાનમાં કયા આસ્રવના નિરોધરૂપ સંવર છે, એને અત્રે ઉલ્લેખ ન કરતાં એના જિજ્ઞાસુને તવાર્થ ( અ. ૯, સુ. ૧)ની દિગંબરીય વ્યાખ્યા નામે સર્વાર્થસિદ્ધિ જેવા ભલામણ છે. ૧ સ્થાનાંગ ( રુ. ૫૯૮)માં સંવરના સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયે આશ્રી એક એક સંવર, મનસંવર, વચન-સંવર અને કાય-સંવર એમ સંવરના આઠ પ્રકારો સૂચવાયા છે. ૨ અત્ર જે છ ઉપાયો દર્શાવાયા છે તે નવતત્વપ્રકરણ (ગા. ૨૧)ને અનુસરીને નિર્દેશાચેલા જણાય છે. બાકી આ ઉપરાંત તપ પણ સંવરનો ઉપાય છે, અને એ વાતની તનાથ (અ. નાં નિમ્નલિખિત સૂત્રો સાક્ષી પૂરે છે – “ = greffaષનુક્ષrviદકરા ને તારા નિર્ન ” વિરતારથી વિચારતાં સંવરના ઉપાય પછ કે ૬૯ ગણાવાય છે. જેમકે ગુપ્તિના ૩, સમિતિના ૫, ધર્મના ૧૦, અનુપ્રેક્ષાના ૧૨, પરીષહના ૨૨, અને ચારિત્રના ૫ ભેદો ગણતાં સંવરના પ૭ પ્રકારો થાય છે અને જે તપના ૧૨ પ્રકારે ઉમેરીએ તે ૬૯ થાય છે, Page #1146 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૧૦૬૭ અર્થાત સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પૂર્વક ત્રણ પ્રકારના ગેને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર પિતા પોતાના માર્ગમાં સ્થાપન કરવા તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના (૧) મનેગુપ્તિ, (૨) વચન-ગુપ્તિ અને (૩) કાય-ગુપ્તિ એમ ત્રણ ભેદ પડે છે. તેમાં મનેગુમિનું લક્ષણ નીચે મુજબ છે – समस्तकल्पनाजालपरित्यागपूर्वकवे सति समत्वे सुप्रतिष्ठितस्य मनसो यदात्मरमणतारूपत्वम् , कुशलाकुशलसङ्कल्पनिरोधरूपत्वं वा મોઘુર્જક્ષણમ્ (શરૂ) અર્થાત સર્વ પ્રકારની કલ્પનાની જાળને ત્યાગ કરી મનને સમતામાં સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય છે તે “મને ગુપ્તિ’ કહેવાય છે. અથવા કુશળ અને અકુશળ એટલે કે સારા નરસા એવા સંકલ્પના નિધને પણ “મને ગુપ્તિ” કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પનું અનુષ્ઠાન તે સરાગસંચમારિરૂપ છે. અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત સરાગસંયમાદિમાં પ્રવૃત્તિને સદૂભાવ હોવા છતાં સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તે તે પણ “મને ગુપ્તિ” છે. કેગના નિરોધની અવસ્થામાં તે સર્વથા અભાવને જ મને ગુપ્તિ” કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કમને ક્ષય કરવાનો જ આત્માને પરિણામ હેાય છે. વચન-કુતિનું લક્ષણ वाचनप्रच्छनप्रश्नव्याकरणादिष्वपि सर्वथा वानिरोधरूपत्वं, सर्वथा भाषानिरोधरूपत्वं वा वाग्गुप्तेर्लक्षणम् । (६४४) અર્થાત વાચના, પ્રચ્છના, પ્રજનેત્તર વગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરવો તે “વચન-ગુપ્તિ' જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરાધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચાર તે “વચન-કુતિ” છે. કાય-ગુપ્તિનું લક્ષણ शयनासननिक्षेपस्थानचङ्क्रमणादिषु कायचेष्टानियमरूपत्वं कायગુર્જક્ષણમ્ ા (હકપ). ૧ આનું એક લક્ષણ આપણે ૮૮૩મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. Page #1147 -------------------------------------------------------------------------- ________________ [ પંચમ ૧૬૮ સંવર–અધિકાર. અર્થાત્ સૂતાં, બેસતાં, (કઈ વસ્તુઓ મૂકતાં, જતાં, આવતાં વગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને કાબુમાં રાખવી તે “કાય-ગુપ્તિ” છે. આ પ્રમાણે જેકે ત્રિવિધ ગુપ્તિનાં લક્ષણેને નિર્દેશ પૂર્ણ થાય છે, પરંતુ એ લક્ષણને વિશેષ વિચાર કરતાં મનગુપ્તિ વગેરેના જે ભેદો જણાય છે તેને ઉલ્લેખ કરે બાકી રહે છે એટલે હવે એ દિશામાં પ્રયાણ કરાય છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે આ અને રૌદ્ર ધ્યાનાનુબંધી કલ્પનાની જાળને ત્યાગ એ અકુશલનિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મનગુપ્તિ છે. શાસ્ત્રાનુસારી, પરલેકસાધક, ધર્મધ્યાનાનુબંધી અને માધ્યચ્ચ પરિણામરૂપ ગુપ્તિ એ એને બીજો પ્રકાર છે. એટલે કે ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને પરોવવું તે કુશલપ્રવૃત્તિરૂપ બીજા પ્રકારની મને ગુપિત છે. અને કુશલાકુશલ મને વૃત્તિના નિધિ પૂર્વક તમામ યોગના નિરાધની અવસ્થા દરમ્યાનની આત્મરમણતા એ રોગનિરોધરૂપ ત્રીજા પ્રકારની મનેગુપ્તિ છે. વચન-ગુપ્તિના બે પ્રકારે મુખ, મસ્તક, નયન, હાથ વગેરેની અર્થસૂચક ચેષ્ટારૂપ સંજ્ઞા વગેરેના નિરાધ પૂર્વકનું મૌન તે મીનાવલંબનરૂપ પ્રથમ પ્રકારની વચન-ગુપ્તિ છે. વાચન, પ્રચ્છન તેમજ પ્રશ્નોત્તર વગેરેને વિષે સુખને મુખવસ્ત્રિકાથી આચ્છાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું તે વાછનિયમનરૂપ બીજા પ્રકારની વચન-ગુપ્તિ છે. આ બે ભેદ દ્વારા વચન-ગુપ્તિથી સર્વથા વાણુને નિરાધ તેમજ સમગ ભાષણ એ બંને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષા સમિતિમાં તે યથાર્થ રીતે વચન-પ્રવૃત્તિ માટે જ અવકાશ છે; એથી વચન-ગુપ્તિ અને ભાષા-સમિતિનું અંતર સ્પષ્ટ થાય છે. કહ્યું समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणम्मि भयणिजो। कुसलवयमुईरंतो जं वइगुत्तो वि समिओ वि ॥" અર્થાત જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પરંતુ જે ગુણિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હોય પણ ખરે અને ન પણ હોય; કેમકે કુશળ વાણુને વદનાર એ વાગૃપ્તિથી યુક્ત હોઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે જ. ૧ છાયા समितो नियमाद गुप्तो गुप्तः समितत्वे भजनीयः । कुशलवाचमुदीरयन् यद् वाग्गुप्तोऽपि समितोऽपि ॥ Page #1148 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ હું ઢાય—ગુપ્તિના બે પ્રકારો--- આહુત દર્શન દીપિકા, દેવા≠િકૃત ઉપસર્ગો કે પરીષહાના પ્રસંગમાં પણ કાર્યાત્સને સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સ ચાગના નિરોધ સમયની કેવળજ્ઞાનીની કાયિક નિશ્ચલતા તે કાયિક ચેષ્ટાનિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની ક્રાય-ગુપ્તિ છે. શાસ્ત્રમાં સૂચવ્યા મુજખ શયન, આસન, નિક્ષેપ, ગ્રહણ અને ચક્રમણુને વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી તે યથાસૂત્ર ચેષ્ટાનિયમનરૂપ. બીજા પ્રકારની કાય—ગુપ્તિ છે. આ પ્રમાણે આપણે ત્રુપ્તિના વિચાર કર્યાં. હવે સમિતિના વિચાર કરીશું, તેમાં સમિતિનુ સામાન્ય લક્ષણુ એ છે કે— સમ્પપ્રવૃત્તિહવયં સમિતેòક્ષળમ્ । ( ૬૬ ) અર્થાત રૂડી રીતે પ્રવૃત્તિ કરવી તે ‘ સમિતિ ’ છે, આ સમિતિના (૧) ઇયોં-સમિતિ, (૨) ભાષા– સમિતિ, (3) એષણા–સમિતિ, (૪) આહ્વાનનિક્ષેપ-સમિતિ અને (૫) ઉત્સČ-સમિતિ એમ પાંચ પ્રકારો છે. તેમાં ઈય્ય-સમિતિનુ' લક્ષણ એ છે કે संयमार्थमवश्यतया सूर्यलोके सति सर्वतो युगमात्र निरीक्षणायुक्तस्य जीवरक्षणार्थं लोकातिवाहिते मार्गे शनैश्चरणयोर्यासरूपत्वમીલિમિનેન્ડ્રેક્ષનમ્ । ( ૬૪૭ ) ૧૦૬૯ અર્થાત્ સચમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યના પ્રકાશ થયા બાદ-સૂર્ય ઉગ્યા પછી ( અને તે આથમે તે પૂર્વે ) ચારે ખાજુ યુગમાત્ર એટલે કે ચાર હાથ જેટલું ખરાખર જોવા પૂર્વક જીવની રક્ષા માટે લાકથી અતિવાહિત માગે` ધીમે ધીમે પગ મૂકવા તે ‘ ઈર્ચો-સમિતિ ’ કહેવાય છે.ર ૧ સ્થાનાંગ ( સૂ. ૬૦૩ )માં સમિતિના નીચે મુજબ આ પ્રકારો સૂચવાયા છેઃ——(૧) ઈર્યા–સમિતિ, (૨) ભાષા-સમિતિ, (૩) એષણુા–સમિતિ, (૪) આદાન—નિક્ષેપસમિતિ, (૫) પારિછાપનિકા (ઉત્સગ*)-સમિતિ, (૬) મનઃ-સમિતિ, (૭) વચન-સમિતિ અને (૮) કાય-સમિતિ અર્થાત્ અત્ર ઉપર્યુÖક્ત પાંચ સમિતિ ઉપરાંત બીજી ત્રણ સમિતિએ નિર્દેશ કરાયા છે. તેના અથ એવા સૂચવાય છે કે મનની કુશળતાને વિષે પ્રવૃત્તિ તે મનઃસમિતિ, અકુશળતા વિષેના નિધ પૂર્વકની વાણીની કુશળતા વિષેની પ્રવૃત્તિ તે વચન–સમિતિ અને શરીરના સ્થાનાદિને વિષે યાયેાગ્ય પ્રવૃત્તિ તે કાય–સમિતિ છે. ૨ સરખાવેા દાવૈકાલિક ( અ. ૫ )ગત નિમ્નલિખિત ગાથાઓઃ-~ " पुरओ जुनमायाप, पेहमाणो महिं वरे | वतो बीहरियाई, पाणे य दगमट्टियं ॥ ३ ॥ [ પુરતો સુનમાત્રયા (વૃષ્ટચા) કેક્ષમાળો માઁ ચવેત્ । बर्जयन् बीज हरितानि प्राणिनच उदकं मृत्तिकाम ॥ ] Page #1149 -------------------------------------------------------------------------- ________________ પંચમે ૧૦૭૦ સંવર-અધિકારી ભાષા-સમિતિનું લક્ષણ हितमितासन्दिग्धानवद्यार्थविषयकनियमितभाषणरूपत्वम् , निर. वद्यार्थभाषणवे सति सत्यासत्यामृषालक्षणयोर्भाषयोईयोः सूत्रानुસાuિgોમવાપર્વ વામાવાતેક્ષણH I (ઘ૪૮) અર્થાત હિતકારી, પરિમિત, અસંદિગ્ધ અને નિરવઘ (પાપ રહિત) એવા અર્થના સંબંધમાં નિયમિત બલવું તે “ભાષા-સમિતિ ” જાણવી.' અથવા નિરવદ્ય અર્થ વિષે ઉલ્લેખ કરતાં સત્યા અને અસત્યામૃષા એવા બે પ્રકારની સૂત્રને અનુસરનારી ભાષા બેલવી તે “ભાષા-સમિતિ” છે. ओषायं विसम खाणु, विजलं परिवजय । સંદ ન કઝા, વિજ્ઞમાને પામે છે કે ' [ अवपातं विषम स्थाणं पिजलं परिवर्जयेत् । सरक्रमेण न गच्छेद् विद्यमाने पराक्रमे ॥ ] અર્થાત યુગ માત્ર જેટલું સામે જેતે અને બીજતરિત ( વનસ્પતિકાય ) તેમજ ઉદક (અકાય) અને મૃત્તિકા (પૃથ્વીકાય )ને વજેતે પૃથ્વી ઉપર વિચરે. જે અન્ય માગ હેય તે ખાડા જેવા વિષમ ( ઊંચા નીચા), હૂઠા ઝાડવાળા અને નિર્જળ સ્થળનો એ ત્યાગ કરે પણ સંક્રમથી એટલે કે જળ ઉપર થઈને જવા માટે કાષ્ટાદિ વડે બાંધેલા માર્ગે ન જાય. વિશેષમાં યોગશાસ્ત્ર ( મ. ૧ )મત નિમ્નલિખિત પદ્ય પણ મનન કરવા જેવું છે – लोकातिवाहिते मागें, चम्बिते भास्थदंशभिः। जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥ ३६॥" આનો ભાવાર્થ ૮૮૨માં પૃષ્ઠમાં આપેલ ઈ-સમિતિના લક્ષણમાં દૃષ્ટિગોચર થાય છે. અત્ર માર્ગના કાતિવાહિતરૂપ પ્રથમ વિશેષણથી પરજનાથી વિરાધિત માર્ગે જતાં મુનિને પૂછવનિકાયવિરાધના થતી નથી તેમજ ઉન્માર્ગગમન થતું નથી એ ભાવ દર્શાવાયો છે તેમજ બીજા વિશેષણથી રાત્રે જવાનો નિષેધ સૂયવાયો છે, કેમકે રાત્રે ગમન કરતાં સંપાતિમ જંતુની વિરાધનાનો સંભવ રહે છે. ૧ સરખાવો “ महरं निउणं थोवं कज्जावडियं अगविषयमतुच्छ । पुव्विं महसंकलियं भगति ज धम्मसंजुत्तं ॥" [ मधुरं निपुणं स्तोकं कार्यापतितमगर्षितमतुच्छम् । पूर्व मतिसङ्कलितं भणन्ति यद् धर्मसंयुतम् ॥ ] અર્થાત્ મધુર, નિપુણ, અલ્પ, કાર્ય પૂરતું, અભિમાનથી રહિત, તુચ્છ નહિ એવું, પૂર્વે મતિ વડે જેની સંકલના કરાઈ છે તેવું અને ધર્મથી સંયુક્ત ( એવું ભાષણ તે “ ભાષા-સમિત ' છે ). ૨ દશવૈકાલિક ( અ. ૭)માં કહ્યું છે કે " जा य सच्चा न वत्तब्वा सञ्चामोसा य जा मुसा । जा य बुद्धेहिं जाइण्णा ण तं भासेज पण ॥" [या च सत्या न वक्तव्या सत्यामुषा च या मृषा । વા સુનાવ ન ત મત ggerન ] અર્થાત જે વાણી સત્યા, સત્યામૃષા અને મૃષા હોય તેમજ જેની બુદ્ધોએ આચરણ ન કરી હોય તેવી વાણી બુદ્ધિશાળીએ ઉચ્ચારવી નહિ. Page #1150 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા, ૧૦૦૧ ચાર પ્રકારની ભાષા– સત્યા, મૃષા ( અસત્ય,) સત્યમૃષા અને અસત્યામૃષા એમ ભાષાના ચાર પ્રકારે છે. આ ચારેનું સવિસ્તર વર્ણન દશવૈકાલિક (અ. ૭)ની નિયુક્તિ (ગા. ર૭૩, ર૭૭)ની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકામાં નજરે પડે છે. પ્રસ્તુતમાં આપણે ભાર પૂર્વક એ નિર્દેશ કરીશું કે સત્ય એ સાવદ્ય વચનરૂપ હોય તે તે ન બોલવું. મૂળ અને ઉત્તર ગુણે જ જગતમાં અત્યંત શેભન છે, કેમકે મુક્તિ-પદ મેળવવામાં એ દ્વારા અસાધરણ સહાયતા મળે છે. આ ગુણને હિતકારી અર્થાત તેને નાશ નહિ કરનારી એવી ભાષા તે સત્ય ભાષા છે. અથવા પ્રભુએ પ્રરૂપેલા જીવાદિ પદાર્થોને હિતકારી અર્થાત એ પદાર્થનું યથાર્થ પ્રતિપાદન કરનારી એવી ભાષા સત્યા છે. આનાથી વિપરીત સ્વરૂપવાળી ભાષા તે અસત્યા યાને મૃષા ભાષા છે. અને સ્વરૂપવાળી ભાષા તે સત્યામૃષા છે, અને આ ત્રણે પ્રકારની ભાષાથી જુદી પડતી એવી ભાષા તે અસત્યામૃષા છે. આ ચારેનાં સ્વરૂપ સમજાય તે માટે એ પ્રત્યેકના અવાંતર ક્ષે વિચારીશું. તેમાં સ થી પ્રથમ સત્ય ભાષાના દશ દિશા તરફ નજર કરીશું. જેમકે (૧) જનપદ-સત્યા, (૨) સંમત–સત્યા; (૩) સ્થાપના-સત્યા, (૪) નામસત્યા, (૫) રૂપ-સત્યા, (૬) પ્રતીત્ય-સત્યા, (૭) વ્યવહાર–સત્યા, (૮) ભાવ-સત્યા, (૯) યોગ-સત્ય અને (૧૦) પમ્પ–સત્યા. તેમાં જે દેશમાં જે અર્થમાં અમુક શબ્દ રૂઢ હોય તે જ અર્થમાં દેશાંતરમાં પણ તેને ઉપગ કરે તે “જનપદ-સત્યા” છે. કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસ એ બધાંની ઉત્પત્તિ કાદવમાંથી છે, છતાં પણ એ કોઈને “પંકજ” શબ્દથી વ્યવહાર ન કરતાં ગોપાળ વગેરેને સંમત એવા અરવિન્દ શબ્દને જ આશ્રીને પંકજને વ્યવહાર કરે તે સંમત-સત્યા છે. તે પ્રકારની અંક કે મુદ્રાની રચનાને લક્ષ્મીને જે પ્રયોગ કરાય તે સ્થાપના-સત્યા છે. જેમકે એકડાની આગળ બે મીડાં મૂક્યાં છે સે, ત્રણ મૂકવાં તે હજાર ઇત્યાદિ. આ અંક-વિન્યાસને લક્ષ્મીને સમજવું. મુદ્રા-વિન્યાસ પર તે મૃત્તિકાદિને વિષે આ માસ છે, આ કાર્લાપણ છે ઈત્યાદિ, અથવા તીર્થંકરાદિના વિક૯૫ પૂર્વકનું લેપ્યાદિ કર્મ ઉદાહરણુરૂપ જાણવું. કેવળ નામથી સત્ય તે “નામ-સત્યા છે. જેમકે કેઈનું નામ નેહલતા હોય અને એ તે ધિક્કારની જ મૂર્તિ હાય. અથવા કેઈનું નામ મદન હોય અને તે ભાઇસાહેબ તે કાળા અને કદરૂપા હબસીને પણ હઠાવે તેવા હોય છતાં આ વ્યક્તિઓને સ્નેહલતા, મદન ઈત્યાદિ નામથી સબોધવી તે “નામસત્ય ભાષા છે. રૂપની અપેક્ષાએ સત્ય તે “રૂપ-સત્યા' છે. જેમકે દંભથી દીક્ષા લીધેલ સાધુને-કેવળ વેષથી સાધુને સાધુ કહેવા તે. અપેક્ષા અનુસાર સત્ય તે “પ્રતીત્ય-સત્યા છે. જેમકે અનામિકા એ કનિકાની અપેક્ષાએ લાંબી આગળી છે, પરંતુ મધ્યમિકાની અપેક્ષાએ તે એ નાની છે. લૌકિક ૧ આ પ્રમાણે અનામિકાને મટી પણ કહેવી અને નાની પણ કહેવી એ પરસ્પર વિરોધી કથન છે એમ કોઈ કહે છે તે તેની ભૂલ છે; કેમકે નિમિત્તે ભિન્ન હોય તો કથને ભિન્ન કરાય અને , તેમ થતાં પછી પરસ્પર વિરોધનો સંભવ ક્યાંથી રહે વારૂ? હા, એક જ નિમિત્તને લક્ષ્યમાં રાખીને જદાં જુદાં કથન કરાય તે તે અસંગત સંભવે. વળી કેાઈ આથી એમ માનવા લલચાય કે આવી Page #1151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ સંવર-અધિકાર, [ પંચમ વિવક્ષા અનુસાર સત્યા તે “લેક-સત્યા છે. જેમકે પર્વત બળે છે, ગોળી ગળે છે. કન્યા અનુદરા છે ઈત્યાદિ. ભાવથી સત્યા તે “ભાવ-સત્યા”. જે વર્ણાદિ ભાવ જે વસ્તુમાં ઉત્કટ હાય તે વસ્તુને તે જ ઉત્કટ વર્ણાદિપે વર્ણવવી. જેમકે બગલામાં પાંચ વર્ણો હોવા છતાં તેમાં રહેલ શુકલતાની ઉત્કટતાને ધ્યાનમાં લઈને તેને સફેદ વર્ણને કહે. એગથી યાને સંબંધથી સત્ય તે “યોગ-સત્યા ” છે. જેમકે એક માણસ રોજ દંડ લઈને ફરતે હોય અને કોઈ દહાડો તેની પાસે દંડ ન હોય તે પણ તેને દં કહો. અથવા અધ્યાપનકાળે જે અધ્યાપક કહેવાવા ગ્ય હોય તેને અધ્યાપન-કાળમાં પણ અધ્યાપક તરીકે સંબોધ, ઉપમા વડે સત્યા તે “પમ્ય-સત્યા' છે. જેમકે તળાવ સમુદ્ર જેવું છે એમ કહેવું તે. મૃષા ભાષાના દશ પ્રકારે (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેજ, (૫) પ્રીતિ, (૬) વેષ, (૭) હાસ્ય, (૮) જય, (૯) આખ્યાયિકા અને (૧૦) ઉપઘાત એ દશથી નિસ્તૃત (નીકળેલી) ભાષા તે દશ જાતની મૃષા ભાષા સમજવી. જેમકે ક્રોધને વશ થયેલા માણસની ભાષા. આ મલિન આવેશમાં પણ ઘણાક્ષર ન્યાયે કદાચ કંઈક સારું હોય તે પણ તે અસત્યજ છે, કેમકે આ માણસનો આશય દુષ્ટ છે. અથવા ક્રોધમાં આવેલા ગુરુ પિતાના શિષ્યને કહી દે કે તું મારો શિષ્ય નથી તો એ ક્રોધનિઃસતા મૃષા ભાષા છે. પહેલાં જે ઋદ્ધિ ન ભેગવી હોય તે ભોગવી છે એવી ખોટી ફાસ મારવી તે માનનિઃસતા મૃષા ભાષા સમજવી. કપટ પૂર્વક જે બોલાય તે-પછી તે કોઈ અંશે સાચું ક્યાં ન હોય-એ તમામ માયાનિતા મૃષા ભાષા છે. વ્યાપારી માલ વેચવા માટે લેભની ખાતર એમ કહે કે મને પોતાને જ આટલા રૂપિયા બેઠા છે તે તે લેભનિઃસતા મૃષા ભાષા છે. અતિશય પ્રેમને વશ થઈ કેઈ એમ કહે કે હું તારો દાસ છું તે તે પ્રેમનિસતા મૃષા ભાષા છે. દ્વેષને લઈને ગુણવાનને પણ નિર્ગુણ કહે, વિદ્વાનને અભણ કહે ઇત્યાદિ તે ષનિકતા મૃષા ભાષા છે. ઠઠ્ઠા, મશ્કરી, હસવામાં જે બેલાય તે હાસ્યનિઃસતા મૃષા ભાષા છે. ભયને લીધે જૂઠું બેલાય તે સાયનિઃસૂતા મૃષા ભાષા છે. કથાપ્રસંગે અતિશયોક્તિવાળી અને અસંભવિત વાત કહેવાય તે આખ્યાયિકાનિસુતા મૃષા ભાષા છે. ઉપધાતને લઈને તું ચાર છે ઇત્યાદિ બોલાય તે ઉપઘાતનિઃસૃતા મૃષા ભાષા છે. સત્યામૃષા ભાષાના દશ પ્રકારો (૧) ઉત્પન્ન, (૨) વિગત, (૩) ઉત્પન્ન-વિગત, (૪) જીવ, (૫) અજીવ, (૬) છવાજીવ, (૭) અનંત, (૮) પ્રત્યેક, (૯) અદ્ધા (કાળ) અને (૧૦) અદ્ધાદ્ધ એ પરિસ્થિતિમાં અનામિકાની દીર્ઘતા તેમજ હસ્વતા એ તાત્વિક નહિ, કિન્તુ કાલ્પનિક છે તે તે પણ સમચિત નથી; કેમકે વસ્તુના સહકારિવ્યંગ્યરૂપ અને એથી ઇતર ધર્મો છે. તેમાં જે સહકારિવ્યંગ્ય૩૫ ધર્મ છે તેનો સહકારી સાથે સંગ થતાં એ ધર્મનું આપણને ભાન થાય છે. જેમકે જળનો સંગ થતાં પૃથ્વી ગંધવતી છે એવો આપણને બોધ થાય છે. કપૂર વગેરેના સંધની પ્રતીતિ માટે અન્યના સંપર્કની જરૂર રહેતી નથી, કેમકે તેની ગંધ તે કંઇ સહકારિવ્યંગ્યરૂપ ધર્મ નથી. પ્રસ્તુતમાં હસ્વતા અને દીધતા એ સહકારિયંગ્યરૂપ ધર્મો છે, તેથી સહકારીને સદભાવ મળતાં તે પ્રતીત થાય છે, પરંતુ એથી કંઇ એ ધમેં કાલ્પનિક ઠરતા નથી. ૧ કાળને અવાંતર વિભાગ, Page #1152 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૭૩ બધાની સાથે મિશ્રિત શબ્દ જોડતાં જે દશભેદે થાય છે તે સત્યામૃષા ભાષાના દશ પ્રકારે છે. તેમાં કઈ પણ નગરમાં જેટલાં છોકરાં જમ્યાં હોય તેટલાં ન કહેતાં ઓછાં વત્તાં જમ્યાં છે એવું કથન કરવું તે “ઉત્પન્નમિશ્રિતા ” નામને પ્રથમ પ્રકાર છે એ પ્રમાણે કઈ ગામમાં પચીસ મરી ગયા હોય તે દશ કે પચાસ મરી ગયાનું કહેવું તે “વિગતમિશ્રિતા' છે. જન્મ અને મરણ બંનેની વાત કરતાં વિસંવાદી વચન ઉચ્ચારવું તે “ ઉત્પન્ન વિગત મિશ્રિતા” છે. ઘણી કીડીઓ જીવતી હોય અને થી મરી ગઈ હોય ત્યારે આ બધી કીડીઓ જીવતી છે એમ કહેવું તે “જીવમિશ્રિતા” છે. ઘણી કીડીઓ મરી ગઈ હોય અને થે જીવતી હોય ત્યારે આ બધી મરી ગઈ છે એમ કહેવું તે “ અજીવમિશ્રિતા છે. આ કથનમાં આટલી જીવે છે અને આટલી મરી ગઈ છે એવી સંખ્યા દર્શાવતાં વિસંવાદી ઉલ્લેખ કરે તે “જીવ જીવમિશ્રિતા છે. બટાકા, કાંદા વગેરે અનંતકાયનો ઢગલે પડડ્યો હોય અને તેમાં તુરીઆ, ભીંડા વગેરે કઈક પ્રત્યેક વનસ્પતિકાય હોય ત્યારે આ બધે અનંતકાયને સમૂહ છે એમ કહેવું તે “અનંતમિશ્રિતા છે. પ્રત્યેક વનસપતિકાયના સમહમાં કઈક અનંતકાય હોય તેમ છતાં આ બધા પ્રત્યેક વનસ્પતિકાયને જ સમદાય છે એમ કહેવું તે “ પ્રત્યેકમિશ્રિતા” છે. દિવસ હોય છતાં ઊઠ, રાત પડી ગઈ છે એમ કહેવું અથવા રાત હોય અને છતાં દિવસ ઉગ્યો છે એમ કહેવું તે “ અદ્ધામિશ્રિતા” છે. સવાર હોય છતાં બમ્પર થઈ છે ઈત્યાદિ કહેવું તે “અદ્ધાદ્વામિશ્રિતા” છે. અસત્યામૃષા ભાષાના બાર – આ ભાષા સત્યા, મૃષા કે સત્યામૃષારૂપ નથી. વળી એને વ્યવહાર જ હેતુ છે. (૧) આમંત્રણ, (૨) આજ્ઞાપની, (૩) યાચની, (૪) પ્રચ્છની, (૫) પ્રજ્ઞાપની, (૬) પ્રત્યાખ્યાની. (૭) ઇચ્છાનુલેમા, (૮) અનભિગ્રહીતા, (૯) અભિગૃહીતા, (૧૦) સંશયકરણી, (૧૧) વ્યાકત અને (૧૨) અવ્યાકૃત એમ એના બાર પ્રકારો છે. તેમાં છે વિબોધ એમ સંબોધન કરવું તે પ્રથમ પ્રકાર છે. તું આ કામ કર એમ આજ્ઞા કરવી તે બીજે પ્રકાર છે. કેઈ પાસે તું મને અમુક ચીજ આપ એમ માગવું તે ત્રીજો પ્રકાર છે. કોઈ અર્થને વિષે સમજ ન પડે અથવા તે શંકા રહેતી હોય તે તજજ્ઞ પાસે તેને ખુલાસે પૂછ તે ચેક પ્રકાર છે. શિષ્યને ઉપદેશ આપે કે હિંસા કરવી નહિ ઈત્યાદિ તે પાંચમો પ્રકાર છે. માગનારાને ના કહેવી તે છ પ્રકાર છે. કેઈ કંઈક કાર્ય આરંભ કરતાં કોઈને પૂછે અને તે કહે કે એ કામ કરે, મારી અનુમોદના છે તે સાતમ પ્રકાર છે. બહુ કાર્યો કરવાનાં હોય ત્યારે કઈ કઈને પૂછે કે આ કરૂં તે તે કહે કે તને સૂઝ પડે તે કર તે આઠમે પ્રકાર છે. અત્યારે આ કરવું જોઈએ ઈત્યાદિ કથન તે નવા પ્રકાર છે. જેના અનેક અર્થો થતા હોય તેવા શબ્દનો પ્રયોગ કરે તે દશમે પ્રકાર છે. જેને અર્થ સ્પષ્ટ હોય તેવું બોલવું તે અગ્યારમે પ્રકાર છે. અતિશય ગહન અર્થવાળું કે અવ્યક્ત અક્ષરવાળું કથન તે બારમે પ્રકાર છે. ૧ જેમકે સિંધવ લાવ એમ કહેવું. આ સિંધવના લવણ, ઘેડ વગેરે અર્થો થાય છે તે લાવનારે શું લાવવું તેને તેણે નિશ્ચય કરો બાકી રહે છે. 186 Page #1153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ [ પંચમ . સંવર–અધિકાર એષણા-સમિતિનું લક્ષણ— अन्नपानरजोहरणावनीवरादिधर्मसाधनानां प्रतिश्रयस्य चोद्गमोत्पादनेषणादोषवर्जनपूर्वकगवेषणरूपत्वमेषणासमितेर्लक्षणम् । ( ६४८) અર્થાત અન્ન, પાન, રજોહરણ, પાત્ર, વસ્ત્ર વગેરે ધર્મનાં સાધનોની તેમજ ઉપાશ્રયની “ઉગમ, ઉત્પાદન અને એષણ એ ત્રિવિધ) ષિના નિવારણ પૂર્વક ગષણા કરવી તે એષણ-સમિતિ” છે. ટૂંકમાં કહીએ તે જીવન-ચાત્રામાં ખાસ જરૂરી હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે એષણા-સમિતિ ” છે. આદાનનિક્ષેપ-સમિતિનું લક્ષણ– रजोहरणपात्रचीवरपीठफलकदण्डादीनां निरीक्षणप्रमार्जनपूर्वकग्रहणनिक्षेपकरणरूपत्वम्, रजोहरणादिधर्मोपकरणानामवश्यतया निरीक्ष्य प्रमृज्य च ग्रहणनिक्षेपकरणरूपत्वं वा आदाननिक्षेपणासमिते. સ્નેક્ષણમ્ I (ફ૪૧) અર્થાત્ જેહરણ, પાત્ર, વસ્ત્ર, પીઠફલક, દંડ વગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાર્જન કર્યા બાદ તે લેવાં મૂકવા તે “આદાનનિક્ષેપ–સમિતિ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે રજોહરણ વગેરે ધર્મોપકરણને અવશ્ય જોઈ પ્રમાઈને લેવાં મૂકવા તે “આદાનનિક્ષેપ-સમિતિ” છે. ઉત્સર્ગ-સમિતિનું લક્ષણ– ... जन्तुवर्जितभूमौ निरीक्ष्य प्रमृज्य च मूत्रपुरीषादीनां परित्यागकरणरूपत्वमुत्सर्गसमितेर्लक्षणम् । ( ६५०) - અર્થાત જીવ જંતુ વિનાની ભૂમિમાં એટલે કે નિજીવ સ્થળ બરાબર જઈ પ્રમાઈને ત્યાં મૂત્ર, મળ વગેરેને ત્યાગ કરે તે “ઉત્સર્ગ-સમિતિ” છે. ૧ આના અન્ય લક્ષણ માટે જુઓ પૃ. ૮૮૩. * ૨ આની માહિતી માટે જુઓ પૃ. ૮૮૩ ૮૮૮. ૩ આના અન્ય લક્ષણ માટે જુઓ પૃ. ૮૮૮. ૪ ધર્મધ્વજ, ઓઘો. ૫ પીઠ પાછળ મૂકવાનું પાટિયું. ૬ વગેરેથી શ્લેષ્મ ઇત્યાદિ તેમજ બીજી પણ ત્યાગ કરવા લાયક વસ્તુઓ સમજવી, Page #1154 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૧૦૭૫ આ પ્રમાણે આપણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ અષ્ટ પ્રવચનમાતાનું દિગ્દર્શન કર્યું. હવે ધર્મ સંબંધી વિચાર કરીએ તે પૂર્વે સમિતિ અને ગુપ્તિ વચ્ચે તફાવત છે ઈત્યાદિ કેટલીક હકીક્ત નેંધી લઈએ. ગુણિમાં અસલ્કિયાને નિષેધ અને સકિયાની પ્રવૃત્તિ એ બંને માટે સ્થાન છે, જ્યારે સમિતિમાં સ&િયાના પ્રવર્તન માટે જ અવકાશ છે. અન્ય શબ્દોમાં કહીએ તે ગુપ્તિ એ યોગની પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ છે, જ્યારે સમિતિ એ કેવળ પ્રવૃત્તિરૂપ છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિમાં અંતર છે. વળી ગુપ્તિ એ ઉત્સર્ગરૂપ છે અને સમિતિ એ અપવાદરૂપ છે એ વાત પણ સમિતિ અને ગુપ્તિના અંતર ઉપર પ્રકાશ પાડે છે. આથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા અને સમજણ પૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને તેને સન્માગે પ્રવર્તાવવાં એ ધર્મ–પાલનનું આવશ્યક અંગ છે. એથી કરીને ઉન્માર્ગના ઉમૂલન માટે અને સન્માર્ગના સંરક્ષણ માટે સત્ય, હિતકારી અને દેહ વિનાનું વચન બોલવું જોઈએ, કિન્તુ સત્યના પ્રચાર કરવાના સમયે કે ધર્મનું ખંડન થતું , હોય ત્યારે છતી શક્તિએ મૌન સેવવું એ વાસ્તવિક રીતે ભાષા-સમિતિનું કે વચન-ગુપ્તિનું પાલન નથી, પરંતુ એ તે એકેન્દ્રિય જેવી મૂગી દશા છે. એ તે વચનગુણિને દંભ કેળવવા બરાબર છે. એને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિની ગુપ્તિ તરીકે ન જ ઓળખાવાય. ગુપ્તિને વિષે સમિતિને અંતર્ભાવ ભાષા સમિતિને વચન-ગુપ્તિને વિષે, એષણા-સમિતિને મને ગુપ્તિને વિષે અને બાકીની સમિતિને કાયગુપ્તિને વિષે સમાવેશ કરી શકાય. જુએ ઉપદેશપ્રાસાદ (ભા. ૪)નું ૩૪ મું પત્ર. ૧ ચારિત્ર એ મુનિઓનું ગાત્ર છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વર્બ એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવથી નિવારણ અને પોષણપૂર્વક એ આઠ પાલન કરે છે તેમજ એ ચારિત્રગાત્ર અતિચારરૂપ મેલથી મલિન બને છે ત્યારે એ આઠ તેનું સંશોધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશોધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને આઠ પ્રવચનમાતા તરીકે ઓળખાવાય છે. જુઓ યોગશાસ્ત્ર ( મ. ૧ )ને ૪૫ મે લોક. ૨ સરખા ઉત્તરાધ્યયનના સમિતિ-અધ્યયન નામના ૨૪મા અષયનગત નિલિખિત ગાથા - " एयाओ पंच समिईओ चरणस्सय पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता असुमत्थेसु सव्यसो ॥ २६ ॥" [ પતા: પન્ન જ ઇકતને | गुप्तिनियन्त्रणे उक्ताऽशुभार्थेषु सर्वशः ॥] ૩ જુઓ પૃ. ૮૧પ. આ સંબંધમાં અત્ર વિશેષ પ્રકાશ પાડવા વિચાર હોવા છતાં ઉત્તરાયયન ( સટીક ) વગેરે ગ્રંથે નહિ મળી શકવાથી તેમ કરાયું નથી. Page #1155 -------------------------------------------------------------------------- ________________ કું૦૭૬ સંવર–ધિકાર. આઠે પ્રવચનમાતામાં દ્વાદશાંગીના સમાવેશ— ઈર્યો–સમિતિમાં પ્રાથમિક અહિંસા વ્રતના અંતર્ભાવ થાય છે. ખીજા બધાં ત્રતા આ વ્રતરૂપ સરેવરની પાળ સમાન હેાવથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે એટલે સમગ્ર વચનપર્યાયના અને એથી કરીને સોંપૂર્ણ દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે. એ પ્રમાણે એષણાસમિતિ વગેરે માટે વિચારી લેવુ. અથવા આ આઠે પ્રવચનમાતા સમ્યક્ચારિત્રરૂપ છે.' ચારિત્ર એ જ્ઞાન અને દન વિના સંભવતું નથી અને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અથ'ની દૃષ્ટિએ ભિન્ન નથી એટલે કે દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે. રધર્મનું લક્ષણ— दुर्गतिपततां जन्तूनां धारकरवे सति शुभस्थाने स्थापन रूपत्वं ધર્મસ્ય રુક્ષળમ્ । ( પુ? ) અર્થાત દુગતિમાં પડતાં જ તુને ધારણ કરી રાખવા પૂર્વક શુભ સ્થાનમાં તેને જે સ્થાપન કરે તે ‘ ધર્માં ’ કહેવાય છે. આના ( ૧ ) ક્ષમા, (૨) મૃદુતા ( નિરભિમાનતા ), ( ૩ ) સરલતા, ( ૪ ) શૌચ ( નિર્ભ્રાલતા ), ( ૫ ) સત્ય, ( ૬ ) સંચમ, ( ૭ ) ચૈતપ, ( ૮ ) ત્યાગ, ( ૯ ) અકિંચનતા અને ( ૧૦ ) બ્રહ્મચય એમ દશ પ્રકારે છે. આ દશ પ્રકારને અનગાર--ધર્મ ૧ યાગશાસ્ત્ર ( પ્ર. ૧ )માં કહ્યુ' પણ છે કે— k अथवा पश्चसमिति गुप्तित्रयपवित्रितम् । કિં સમ્યક્ત્વચરિત્ર-મિસ્યાદુર્ભુત્તિવુ : ફ્ ૨ આના અન્ય લક્ષણ માટે જુએ પૃ. ૭૩, ૭ તપરૂપ ધર્માં કની નિર્જરા કરવામાં પ્રધાનભૂત હાઇ એને નિરાના ઉપાય તરીકે ઉલ્લેખ સુપ્રસિદ્ધ છે; પરંતુ એનાથી સવર પણ સધાય છે, એથી એના અત્ર નિર્દેશ કરાયા છે. ૪ સરખાવેા તત્ત્વાથ ( અ, ૯ )નું નિમ્નલિખિત સૂત્રઃ— उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयमत पस्त्यागा किश्चन्य ब्रह्मचर्याणि धर्मः | ६ | આ સંબંધમાં નવતન્ત્રપ્રકરણગત નિમ્નલિખિત ગાથા પણ સંતુલનાથે' નાંધી લેખોઃ— "" [ પંચમ " खंती य मद्दष अज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे । सश्चं सोयं अचिणं च बंभं च जहधम्मो ॥ २९ ॥ [ क्षान्तिर्मादमार्जवं मुक्तिस्तपः संयमश्र बोद्धव्यः । सत्यं शौचमा किश्चन्यं च ब्रह्म व यतिधर्मः ॥ ] અર્થાત ક્ષમા, માવ, આવ, મુક્તિ ( નિલેશૅભતા ), તપ, સયમ, સત્ય, શૌય, આદિચન્ય અને બ્રહ્મચર્ય' એમ ( દર્શાવધ ) યુતિધમ છે. Page #1156 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહત દર્શન દીપિકા ૧૦૩૭ ઉત્તમ ગુણેના પ્રકર્ષથી યુક્ત હોય છે. આનું સ્વરૂપ સમજાય તે માટે આ પ્રત્યેકનું લક્ષણ વિચારીશું. તેમાં ક્ષમાનું લક્ષણ નીચે મુજબ છે -- क्रोधोदयनिमित्तनिरोधकत्वे सति उदितक्रोधस्य च विवेकवलेन निष्फलतापादनरूपत्वम्, क्रोधनिग्रहरूपत्वं वा क्षमाया लक्षणम् । (६५२) અર્થાત ધના ઉદયનાં નિમિતેને રોકવા પૂર્વક ઉદયમાં આવેલા ક્રોધને વિવેકરૂપ બળ વડે નિષ્ફળ કરે તે “ક્ષમા ” કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો ક્રોધને નિગ્રહ તે “ક્ષમા” છે. ક્રોધને નિગ્રહ કરવાના પાંચ પ્રકારો ક્રોનિગ્રહ એટલે ક્ષમા અને કષ્ટ સહન કરવાની શક્તિ અર્થાત્ સહનશીલતા. આ ક્ષમાના પાંચ પ્રકારે પડે છે. (૧) ઉપકાર-ક્ષમા, (૨) અપકાર-ક્ષમા, (૩) વિપાક-ક્ષમા, (૪) વચન- ક્ષમા અને (૫) ધમ–ક્ષમા. સામા માણસે આપણને નુકસાન પહોંચાડ્યું હોય છતાં પણ પૂર્વે એણે આપણું ઉપર ઉપકાર કર્યો છે એ ધ્યાનમાં રાખી તે નુકસાન વેઠી લેવું તે “ઉપકાર-ક્ષમા ” છે. હું ગુસ્સે થઈશ તે એ મને હેરાન કરશે એવા અભિપ્રાયથી ક્રોધ ન કરે તે “અપકાર-ક્ષમા ” છે. ક્રોધનાં ફળ અતિશય કડવાં ભોગવવાં પડે છે એ લક્ષ્યમાં રાખી કેપ ન કરે તે “વિપાક-ક્ષમા” છે. કેઈનાં કડવાં વચનથી દુભાવું નહિ તેમજ કઈને કડવું વચન કહેવું નહિ તે “વચન-ક્ષમા” છે. સામાને પ્રતીકાર કરવાની શક્તિ હેવા છતાં ક્ષમા એ આત્માને ધમ હાઈ ક્ષમા રાખવી એ મારી ફરજ છે એમ સમજી ક્ષમાં રાખવી તે “ધર્મક્ષમા” છે. વળી સ્થાનાંગ ( સૂ. ૭૧૨ )માં નીચે મુજબને જે ઉલ્લેખ મળી આવે છે તેની પણ નોંધ લેવી દુરસ્ત સમજાય છે – કવિ સમાધm gછે, -વંતી, મુત્તી, કાકા, મ, રાઇ, જે, સંગ, તવે, જિતા (વા), જયારે ! ” [ શકિw: અમાધર્મ: પ્રજાપથા-ક્ષત્તિર્ણજિfથ મા જાઇ રહ્યું संयमस्तपस्त्यागो ब्रह्मचर्यवासः ।] અર્થાત શ્રમણ-ધમ દશ પ્રકારને જાણવો. જેમકે (1) ક્ષમા, (૨) મુક્તિ (નિલભતા), (૩) અજીતા, (૪) મૃદતા, (૫) લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપશ્ચર્યા, (૯) ત્યાગ અને (૫૦) બ્રહ્મચર્યવાસ, ૧ કહેવાની મતલબ એ છે કે ક્ષમા, મૃદુતા વગેરે દશ પ્રકારનો ધર્મ અહિંસાદિ મૂળ ગુણો અને સ્થાન, આહાર વગેરેની શુદ્ધિ ઇત્યાદિ ઉત્તર ગુણોના પ્રકર્ષથી યુક્ત હોય ત્યારે એ યતિધર્મ બને છે; નહિ તે નહિ, એટલે કે અહિંસાદિ મૂળ ગુણના કે તેના ઉત્તર ગુણના પ્રકષ વિનાના ક્ષમાદિ ધર્મો તો સામાન્ય ધર્મ ગણાય; એને યતિધર્મ તરીકે ન ઓળખાવી શકાય. ૨ આનું એક લક્ષણ ૭૮૭મા પૃષ્ઠમાં વિચારાયું છે. Page #1157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ સંવર-અધિકાર ( પંચમ - તવાર્થ-ભાગ્યમાં ક્ષમા કેળવવાના નીચે મુજબ પાંચ પ્રકારે દર્શાવ્યા છે – (૧) પિતે ક્રોધના નિમિત્તરૂપ છે કે નહિ તેને વિચાર કરીને, (૨) ક્રોધથી ઉભવતા દેશે વિચારીને, (૩) બાલ-વભાવને લક્ષ્યમાં રાખીને, (૪) પિતે કરેલ કર્મનું પરિણામ સમજીને અને (૫) ક્ષમાના ગુણે ચિંતવીને. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે (૧) કેઈ ગુસ્સે થાય ત્યારે તેનાં કારણની તપાસ કરવી. જેમકે સામાને ગુસ્સે થવામાં જે પોતે કારણભૂત જણાય તે એમ વિચારવું કે ભૂલ તે મારી છે, એમાં એ શું જૂઠું કહે છે અને જો તે કારણરૂપ ન હોય તે આ બિચારે અણસમજુ હાઈ મારે દેશ કાઢે છે એમ વિચારવું. (૨) ક્રોધી બનતાં સ્મૃતિ-બ્રશ થાય છે અને એથી ક્રોધી આવેશમાં આવી સામા સાથે દુશ્મનાવટ બાંધે છે, તેને નુકસાન પહોંચાડે છે કે મારે છે અને એમ કરી પિતાના અહિંસાવતને કલંકિત કરે છે. આ પ્રમાણે ક્રોધથી ઉભવતી અનર્થની આવલિનું અવલોકન કરવું. (૩) કેઈ પિતાની પાછળ કડવાં શબ્દ કહે તે એમ ચિંતવવું કે અણસમજુ જનેને એ રવભાવ છે. સારું છે કે તે બિચારે મારી સામે આવીને મારી નિંદા કરતો નથી. જે સામે આવી કટુ વચન ઉચ્ચારે તો એમ વિચાર કરે કે હાય, બાલજને આવા જ હોય, એ તો ખાલી કડવાં વચન જ સંભળાવે છે, મારતે નથી એટલે લાભ છે. જે પ્રહાર કરે તે પ્રાણુમુક્ત કરતે નથી એમ વિચારી તેને ઉપકાર માન, અને જો મરણને શરણ બનાવે તે પણ તે ધર્મભ્રષ્ટ કરતા નથી એમ વિચારી આટલે લાભ તે રહે છે એમ ચિંતવી તેની ભાવદયા ભાવવી, પરંતુ ક્રોધ ન જ કર. આ પ્રમાણે વિવેકબળથી ગુસ્સો આવતે અટકાવ. (૪) કે ગુસ્સો કરે ત્યારે એમ વિચારવું કે આમાં સામે તે નિમિત્ત માત્ર છે, એનું ખરૂં કારણ તે મારા પૂર્વકૃત દુષ્કૃત્ય જ છે અને એનું આ ફળ મારે ભેગવવાનું છે. આ પ્રમાણે પૂર્વકૃત કર્મનું ચિંતન કરી ક્ષમા કેળવવી. (૫) કઈ ગુસ્સે થવાનું કારણ આપે ત્યારે ગુસ્સે ન થતાં એમ વિચારવું કે ક્ષમા રાખવાથી ચિત્તની સ્વસ્થતા જળવાઈ રહે છે. બદલે લેવામાં કે સામે થવામાં જે શક્તિને દુર્થી થવા સંભવ છે તે થતું અટકે છે અર્થાત એટલી શક્તિ સચવાઈ રહે છે અને તેને સદુપયોગ કરવાને પ્રસંગ મળે છે. આ પ્રમાણે ક્ષમાના ગુણોનું મનન કરી ક્ષમા ધારણ કરવી. મદુતાનું લક્ષણ यथायोग्यमभ्युत्थानासनदानाबलिप्रग्रहादिलक्षणविनयकरणरूपवे सति अहङ्काराभावरूपत्वम्, मदनिग्रहरूपत्वम्, मानोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्य विफलतापादनरूपत्वं वा मार्दवस्य ઋણમા () Page #1158 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આન દર્શન દીપિકા. ૧ની અર્થાત (ગુરુ વગેરે આવતાં) યોગ્યતા મુજબ ઊભા થવું, (તેમને) આસન આપવું, અંજલિ જોડવી ઈત્યાદિ પ્રકારે (તેમને) વિનય કરવા પૂર્વક ગર્વને અભાવ હવે તે “મૃદુતા” છે. અન્ય શબ્દોમાં કહીએ તે અભિમાનને નિગ્રહ તે “મૃદુતા” છે. અથવા અહંકારના ઉદયના નિમિત્તને નિધિ કરી ઉદયમાં આવેલા અહંકારને સફળ થવા ન દે તે “મૃદુતા” છે. ટૂંકમાં કહીએ તે જાતિ, રૂપ વગેરેને ગર્વ પણ સદા ટકતું નથી એમ વિચારવું અને કેઈ પણ દિવસે એનું અભિમાન કરવું નહિ એ મુમુક્ષુને ધર્મ છે. રજુતાનું લક્ષણ भावदोषरहितत्वे सति हिंसनरूपपरिणामाभावापादनरूपत्वम्, योगस्यावक्रतापादनपूर्वकाविसंवादरूपत्वम्, मायोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्यास्तस्या विफलतापादनरूपत्वं वाऽऽर्जवस्य लक्षणम् । (૨૪) અથત ભાવ-દષથી નિવૃત્ત બની હિંસારૂપ પરિણામના અભાવને ભજો તે “ઋજુતા” છે. અથવા યોગનું સરલતા પૂર્વક અવિસંવાદ વર્તન તે “જુતા” છે. અન્ય શબ્દોમાં કહીએ તે માયાના ઉદયના નિમિત્તને નિરાધ કરી ઉદયમાં આવેલી માયાને ફળીભૂત થવા ન દેવી એ અજુતા” યાને “સરલતા” છે. ટૂંકમાં કહીએ તે વિચાર, વાણી અને વર્તનની એકતા તે આવે છે. એને કેળવવા માટે કુટિલતાના દેશે વિચારવા જોઈએ. શોચનું લક્ષણ જોકે આપણે ૩૪૨ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ, છતાં વિશેષ જ્ઞાનાર્થે તેને નીચે મુજબ ફરીથી ઉલેખ કરાય છે – धर्मोपकरणरजोहरणमुखवखिकाचोलपट्टकदण्डपात्रादिष्वपि गतमूर्च्छत्वम्, लोभोदयनिमित्तनिरोधकत्वे सति उदितस्य वैफल्यापा. दनरूपत्वं वा शौचस्य लक्षणम् । (६५५) અર્થાત ધર્મનાં ઉપકરણો જેવાં કે એ ઘે, મુહપત્તિ, ચલપટે, દંડ, પાત્ર વગેરેને વિષે પણ મૂછનો અભાવ તે “ શૌચ છે. અથવા તે લેભના ઉદયના નિમિત્તની વિદ્યમાન દશામાં (પણ) ઉદયમાં આવેલા લોભને સફળ થવા ન દે તે “શૌચ” છે. છે શરીરના ઉપર પણ આસક્તિ ન રાખવી એ “શૌચ' ને અર્થ છે. Page #1159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ સંવર–અધિકાર. [ પંચમ સત્ય ભાષાનું લક્ષણ मोक्षमार्गाराधनीयभाषारूपत्वं सत्यभाषाधर्मस्य लक्षणम् । (६५६) અર્થાત એક્ષ-માર્ગની આરાધના કરવામાં અનુકૂળ થઈ પડે એવી ભાષા તે “સત્ય ભાષા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂત્ર અને આગમને અનુસરનારા પદાર્થને વિષે પ્રવૃત્તિ કરનારૂં, અર્થિજનના ભાવને ગ્રહણ કરવામાં સમર્થ, પરને અનુગ્રહ કરનારૂં, શંકા રહિત, દેશ અને સમયને ગ્ય, નિરવ, જૈન શાસનને વિષે પ્રશસ્ત તેમજ યાચના, પ્રચ્છના, પ્રત્તર ઈત્યાદિ વિષયક વચન તે સત્ય” છે. ટૂંકમાં કહીએ તે અહિંસાદિને હિતકારી એવું યથાર્થ વચન તે “સત્ય” છે. વળી લીધેલી શુભ પ્રતિજ્ઞા પાળવી તે પણ “સત્ય” છે. સત્ય અને ભાષા સમિતિમાં તફાવત– કોઈ પણ મનુષ્ય સાથે બેલતી વેળા વિવેક અને ઉપગ રાખી વચન ઉચ્ચારવાં તે ૪ ભાષા-સમિતિ” છે, જ્યારે પિતાના સમશીલ સાધુ પુરુષો સાથેના સંભાષણરૂપ વ્યવહારમાં હિતમિત અને યથાર્થ વચનને પ્રયોગ કરે તે સત્ય નામને યતિધર્મ છે. સંયમનું લક્ષણ योगनिग्रहरूपत्वम्, ईर्यासमित्यादिषु प्रवर्त्तमानस्यैकेन्द्रियादिप्राणिपीडापरिहाररूपत्वं वा संयमस्य लक्षणम् । (६५७) અર્થાત એગને કાબુમાં રાખવો તે “સંયમ ” છે. એટલે મન, વચન અને કાયાને નિયમમાં રાખવા તે સંયમ છે. અથવા ઈ-સમિતિ વગેરેનું આચરણ યાને પાલન કરનાર એકેન્દ્રિયાદિ અને પીડા ઉપજાવવામાં ભાગ ન લે તે “ સંયમ’ છે. સંયમના ૧૭ પ્રકારે – પાંચ સ્થાવરે આશ્રીને અને ચાર પ્રકારના ત્રસ જીવો આશ્રીને સંયમ એમ સંયમના નવ પ્રકારો ઉપરાંત (૧) અપેશ્ય-સંયમ, (૨) અપહૃત્ય-સંયમ, (૩) પ્રેફય-સંયમ, (૪) પ્રમૂજ્ય-સંયમ, (૫) કાય-સંયમ, (૬) વા-સંયમ, (૭) મન-સંયમ અને (૮) ઉપકરણ-સંયમ એમ સંયમના આઠ પ્રકારે છે. આ પ્રમાણે કુલે એના ૧૭ પ્રકારો છે. સંયમના અન્ય રીતે સૂચવાતા ૧૭ પ્રકારે– પાંચ ઇન્દ્રિયના નિગ્રહરૂપ સંયમના પાંચ પ્રકારે, પાંચ અગ્રતના પરિત્યાગ પૂર્વકના પાંચ પ્રકારે, ચાર કષાયે ઉપરના વિજયરૂપ ચાર, અને મન, વચન અને કાયાની વિરતિના ત્રણ એમ એકંદર સંયમના ૧૭ પ્રકારે થાય છે. Page #1160 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૧૦૮૧ તપના લક્ષણને ગ્રંથકારે અત્ર નિર્દેશ કર્યો નથી, જો કે તપના લક્ષણને ૮૨૧મા પૃષ્ઠમાં તેમજ બાલતપના લક્ષણને ૮૦૮ માં પ્રઠમાં તેઓ ઉલલેખ કરી ગયા છે. આથી અત્ર એટલું જ નિવેદન કરવું બસ થશે કે મલિન વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માટે-તેને નિર્મૂળ કરવા માટે જે ઇન્દ્રિયદમન કરાય તે “ તપ છે. તપ એક જ હોવા છતાં એની પાછળ જે ભાવના રહેલી હોય તે પ્રકારનું તેનું ફળ મળે છે. જો એ ભાવના સકામ હોય તો લૌકિક સુખની પ્રાપ્તિ એ એનું ફળ છે અને જો એ નિષ્કામ હોય તે પારલૌકિક અભ્યદય યાને આધ્યાત્મિક નિયસના સુખની પ્રાપ્તિ એ એનું ફળ છે. ત્યાગનું લક્ષણ भावदोषत्यागरूपत्वम्, सत्यपि वस्तुसन्निधाने सम्यग्ज्ञानपूर्वक- વરિચાનારાપર્વ વા થાન ક્ષમા (૫૮). અર્થાત ભાવ-ષિને પરિવાર તે “ત્યાગ' છે. અથવા તે વસ્તુ પાસે હોવા છતાં સમ્યજ્ઞાન પૂર્વક તેને તજી દેવી તે “ ત્યાગ” કહેવાય છે. પાત્રને જ્ઞાનાદિ સગુણ આપવા એવી પણ ત્યાગની વ્યાખ્યા અન્યત્ર દષ્ટિગોચર થાય છે. આ ઉલ્લેખ ૮૨૦ મા પૃષ્ઠમાં કરા પણ છે. અકિંચન્યનું લક્ષણ बाह्याभ्यन्तरद्रव्येषु ममत्वाभावरूपत्वम्, धर्मोपकरणादिष्वपि मूर्छाराहित्यम्, इष्टानिष्टशब्दादिविषयेषु वा मूर्छाऽभावरूपत्वमाकिઅન્યસ્થ ક્ષન્ ! (૨૧). અર્થાત બાહ્ય કે આત્યંતર પદાર્થોને વિષે મમત્વ-બુદ્ધિ ન રાખવી તે “આર્કિન્ય ” છે. અન્ય શબ્દોમાં કહીએ તો ધર્મનાં ઉપકરણો વિષે પણ મૂર્છાને અભાવ તે આકિ ચન્ય છે. વળી ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિ વિષયને વિષે પણ મૂચ્છને અભાવ તે “આકિંચન્ય છે ટુંકમાં કહીએ તે કઈ પણ જાતનો મમત્વરૂપ પરિગ્રહ ન રાખવે તે “આર્દિચન્ય' છે. બ્રહ્મચર્યનું લક્ષણ– ____ व्रतपरिपालनज्ञानाभिवृद्धिकषायपरिपाकाथै गुरुकुलवासरूपत्वम् , नवकोटिपरिशुद्धिपूर्वकदिव्यौदारिककामानां परित्यागरूपत्वं वा ब्रह्मचर्यસ્થ ક્ષમા (૬૬૦) અર્થાત્ વ્રત પાળવા માટે, જ્ઞાનમાં વધારે કરવા વાસ્તે તેમજ કષાયને પરિપાક કરવા સારૂ ગુરુ 186 Page #1161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ સંવર-અધિકાર, [ પંચમ કુળમાં નિવાસ કરે તે “બ્રહાચર્યો ” છે. અથવા નવ પ્રકારની પરિશુદ્ધિ પૂર્વક દિવ્ય તેમજ હારિક કામને ત્યાગ કરાય તે “બ્રહ્મચર્ય છે. આના પરિપાલનમાં ખામી ન આવે તે માટે આકર્ષક રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વમળમાં ન સપડાઈ જવાય તેમજ શરીર-સંસ્કાર વગેરેમાં ન તણાઈ જવાય તે ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું આવશ્યક છે. આ પ્રમાણે દશવિધ યતિધર્મનું પ્રકરણ પૂર્ણ થાય છે એટલે પ્રસંગે પાત્ત ભાવના સંબંધી ઉલેખ કરે જઈએ, છતાં તેમ કરવા પૂર્વે આની સાથે કથંચિત સંબંધ ધરાવનાર દશવિધ માનવધર્મ તરફ ઉડતી નજર ફેંકી લઈએ.' મઝિમનિકાયના ૪૧ મા “સાલેક' સુત્તમાં પ્રાણઘાત, અદત્તાદાન અને વ્યભિચાર એમ ત્રણ કાયિક, અસત્ય ભાષણ, ચા, કઠોર ભાષણ અને બડબડાટ એમ ચાર વાચિક અને પદ્રવ્યને લાભ, ક્રોધ અને મિથ્યાદષ્ટિ એમ ત્રણ માનસિક અર્થાત કુલે દશ અકુશલ કર્મપથ ગણાવેલા છે. આ દશથી નિવૃત્ત રહેવું એ દશ કુશળ કર્મ પથ છે. આને શ્રીમાન બુદ્ધ એક સ્થળે માનવ-ધર્મ તરીકે નિર્દેશ કર્યો છે. વૈદિક ધર્મગ્રંથોમાં પણ ઉપર્યુક્ત દશ પાપથી નિવૃત્તિ મેળવવી તેને સામાન્ય માનવ-ધર્મ કહે છે. ન્યાય-દર્શનના દ્વિતીય સૂત્રની વ્યાખ્યા કરતાં તેના ભાગ્યકાર વાસ્યાયને પણ આને જ નિર્દેશ કર્યો છે.' મનુસ્મૃતિ (અ. ૧૨, . ૨-૭)માં પણ આ જ ઉલ્લેખ છે. યાજ્ઞવદ્ય-સ્મૃતિ (અ. ૩) પણ આ જ પ્રકારે નિર્દેશ કરે છે. જયેષ શુક્લ દશમીને “દશહરા” કહેવાનું કારણ સમજાવતાં પણ આ જ પ્રમાણેનાં દશ પાતકે ઉલ્લેખ કરાય છે કે જે બ્રહ્મ, બ્રહ્મવૈવર્ત, રાજમાર્તડ અને ગરુડ એમ ચાર પુરાણમાં નજરે પડે છે. વાલ્મટકૃત અષ્ટાંગહૃદય (અ. ૨, શ્લો. ૨૦-૨૧)માં પણ આ જ દશ પાતકે ગણાવાયા છે. મહાભારતના ઉદ્યોગ પર્વ (અ. ૩૩)માં વિદુર દશવિધ ધર્મ એ મેઘમ ઉલ્લેખ કરે છે, પરંતુ તે ક્યા તેને ત્યાં નિર્દેશ નથી, કિન્તુ કયા દશ પ્રકારના માણસે અધમ કરે છે તેનું સૂચન કરાયું છે. ૧ બ્રહ એટલે ગુરુકુળ અને ચર્યા એટલે વસવું. ગુરુની અધીનતા સેવવા માટે ગુરુકુળમાં નિવાસ તે “ બ્રહ્મચર્ય' છે. અથવા બ્રહ્મ એટલે આત્મીય જ્ઞાનાદિ ગુણો અને એટલે રમણતા. આથી જ્ઞાનાદિ ગુણમાં રમણતા તે પણ “ બ્રહ્મચર્ય ' છે. • ૨ વિષય-વાસના. ૩ મહાભારતના કેટલાક ઉલ્લેખ આની સાથે બહુ અંશે મળતા આવે છે. ૪ વષાની વિશેષ માહિતીના અભિલાષીએ પુરાતત્વ (વ. ૧, અંક ૨ )નાં ૧૮૮માંથી ૧૯૮મા પયતનાં પૃષ્ઠો જેવાં. ધર્મોનું વર્ણન છે. . ૫ જુદી જુદી સંખ્યા દર્શાવનાર નિપાતના સમુદાયરૂપ અંગુત્તરનિકાયના દશકનિપાતમાં દશ - ૬ આના નિષેધરૂપે જ દશ માનવધર્મો ન સૂચવતાં વિધાયક બાજુ પણ એમણે રજુ કરી છે. Page #1162 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. ૧૮૩ આ પ્રમાણે દશવિધ ધર્મનું સ્વરૂપ વિચારાયું. હવે ભાવનાનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેમાં ભાવનાનું લક્ષણ એ છે કે – सम्यग्ज्ञानपूर्वकपदार्थपरिचिन्तनरूपत्वं भावनाया लक्षणम् । (६६१) અર્થાત યથાર્થ જ્ઞાન પૂર્વક પદાર્થનું વારંવાર ચિન્તન કરવું તે “ભાવના છે. કહેવાનો મતલબ એ છે કે રાગ-દ્વેષ જેવી અનિટ વૃત્તિઓને અટકાવનારું ઊંડું અને તાત્વિક ચિંતન તે “ભાવના છે, આ દ્વારા કર્મબંધ થતું અટકે છે, વાસ્તે એને સંવરના ઉપાય તરીકે ગણાવાય છે. જે વિશ્વના ચિંતનથી જીવનશુદ્ધિ વિશેષતઃ થવાનો સંભવ રહે છે એવા બાર વિષયોને પસંદ કરવામાં આવ્યા છે અને આ પ્રત્યેકને “ભાવના' કહેવામાં આવે છે. આ ઉપરથી સમજાશે કે ભાવનાના બાર પ્રકારે પડે છેઃ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણું ભાવના, (૩) સંસાર-ભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વ-ભાવના, (૬) અશુચિત્વ-ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવરભાવના, (૯) નિજ રા–ભાવના, ( ૧૦ ) લેક-ભાવના, (૧૧) બાધિદર્લભ-ભાવના અને (૧૨) ધર્મભાવના. અનિત્ય ભાવનાનું લક્ષણ बाह्याभ्यन्तर द्रव्याणां सर्वसंयोगानां च विशरारुतानुचिन्तनरूपत्वम् , बाह्याभ्यन्तरद्रव्यवियोगे सति जातं यच्छारीरिकमानसिकदुःखं तन्मा भूदित्यनागतमेव चिन्तनरूपत्वम् , सर्वसंयोगेषु विनश्वरभावानुचिन्तनપર્વ વાડનિયમાવનાથા ઋક્ષણમ્ I (હ૬૨) અર્થાત્ બાહ્ય અને આંતરિક પદાર્થોના તેમજ સર્વ સંગેના વિનાશાત્મક સ્વરૂપનું ચિંતન કરવું તે “અનિત્ય ભાવના છે. અથવા બાહ્ય અને આત્યંતર પદાર્થને વિયાગ થતાં જે શારીરિક કે માનસિક દુખ થાય છે તે ન થાઓ એમ પહેલેથી જ વિચારવું. વસ્તુમાત્રમાંથી આ સક્તિ ઓછી કરી, પ્રત્યેક વસ્તુ અને તેના સંબંધને અસ્થિર માનવાં તે “અનિત્ય ભાવના છે. અન્ય શબ્દોમાં કહીએ તો સર્વ સંયોગને વિષે વિનશ્વરતા ચિંતવવી તે “અનિત્ય ભાવના” છે. અશરણ-ભાવનાનું સ્વરૂપ वने सिंहाङ्कस्थितमृगशिशुवत् स्वजनादिभ्योऽपि त्राणाभावानुचिन्तनरूपत्वम् , क्षुधितसिहपराभूतमृगशिशुवजन्मजरामरणव्याधिग्रस्ते जीवे स्वजनादिभ्योऽपि परित्राणाभावानुचिन्तनरूपत्वम्,जन्मजरामरणव्याधिप्रियवियोगाप्रिय संयोगेप्सितालाभदारिद्यदौर्भाग्यदौमनस्यादिज Page #1163 -------------------------------------------------------------------------- ________________ [ પંચમ ૧૮૪ સંવર-અધિકાર. न्यदुःखेनाऽभ्याहतस्य जीवस्य संसारसमुद्रे परित्रायको नास्तीति चिन्तानुरूपत्वं वाऽशरणभावनाया लक्षणम् । (६६३) અર્થાત જેમ વનમાં સિંહના મેળામાં રહેલા હરણના બચ્ચાને બચાવવા જેમ કેઈ સમર્થ નથી તેમ સ્વજનાદિ પણ આપણું રક્ષણ કરવા અસમર્થ છે એવું ચિંતવવું તે “અશરણ-ભાવના છે. - અથવા જેમ ભૂખ્યા થયેલા સિંહના પંજામાં સપડાયેલા હરણના બચ્ચાનું કેઈ પણ રક્ષણ કરી શકે તેમ નથી તેમ જન્મ, જરા, મરણ અને વ્યાધિથી આક્રાન્ત એવા જીવને સ્વજનાદિ બચાવી શકે તેમ નથી એમ વિચારવું તે “અશરણ-ભાવના છે. અથવા તે જન્મ, ઘડ૫ણુ, મરણ, રોગ, પ્રિય વસ્તુના વિયેગ, અનિષ્ટ વસ્તુના સંગ, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ, દરિદ્રતા, દીર્ભાગ્ય, દીર્મનસ્ય વગેરે દ્વારા ઉત્પન્ન થતાં દુઃખથી પીડાતા જીવને સંસાર-સમુદ્રમાં કઈ બચાવનાર નથી એમ ચિંતવવું તે “અશરણભાવના છે. સંસાર-ભાવનાનું લક્ષણ रागद्वेषानुभवस्वरूपसंसारे चक्रवजन्मजरामरणादिरूपेण भ्रमग्रानुचिन्तनरूपत्वम् , रागद्वेषमोहाभिभूतैर्जन्तुभिरन्योन्याभिघातवधबन्धाकोशजनितानि दुःखानि प्राप्यन्ते अहो कष्टरूपः खलु संसार इति चिन्तनारूपत्वं वा संसारभावनाया लक्षणम् । (६६४) અર્થાત્ રાગ-દ્વેષના અનુભવરૂપ સંસારમાં ચકની માફક જન્મ, જરા અને મરણ ચાલુ જ રહે છે એ પ્રકારનો વિચાર કરે તે “સંસાર-ભાવના છે. અથવા રાગ, દ્વેષ અને મેહને હાથે પરાભવ પામેલા અને એકબીજા તરફથી અભિઘાત, વધ, બંધ અને આક્રોશ સહન કરવા પડે છે અને - એથી જે દુઃખ થાય છે તે ઉપરથી એ જે વિચાર કરો કે સંસાર ખરેખર કષ્ટરૂપ છે તે વિચાર . • સંસાર-ભાવના' કહેવાય છે. આ ભાવના ભાવવાથી સંસારથી ભીતિ ઉત્પન્ન થાય છે . અને એ ભયમાંથી નિર્વેદ ઉદ્દભવે છે અને તેમ થતાં સંસારનો ત્યાગ કરવાનું બની એકત્વ-ભાવનાનું લક્ષણ , एकाकिपरि भोक्तृत्वरूपेण जन्मजरामरणादिक्लेशानुचिन्तनरूपत्वम् , एक एवाहं न मे कश्चित् स्वकीयः परकीयो वा विद्यते एक एव जाये म्रिये वेति चिन्तनारूपत्वं वा एकत्वभावनाया लक्षणम् । Page #1164 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આ ત દર્શીન દીપિકા. ૧૦૨૫ અર્થાત્ જન્મ, જરા, મરણુ વગેરેનાં કષ્ટો જીવને પેાતાને એકલાને જ ભેગવવાં પડે છે એવુ' ચિંતન તે ‘ એકત્વ-ભાવના ' છે. અથવા તેા હું એકલા જ છુ, મારે કોઇ સ્વજન કે પરજન નથી, હું... એકલા જ જન્મ્યા છું અને એકલા જ મરવાના છું એ પ્રકારની ભાવના તે ‘ એકત્વભાવના ' છે. અન્યત્વ-ભાવનાનું લક્ષણ— शरीरादिभ्योऽपि आत्मनो भेदानुचिन्तनरूपत्वम्, अन्योऽहं अन्यच्छरीरमिति शरीरात्मनोर्भेदानुचिन्तनरूपत्वं वाऽन्यत्वभावनाया लक्षનમ્ । ( 66 ) અર્થાત્ શરીર વગેરેથી આત્મા ભિન્ન છે એવુ' ચિતન તે ‘અન્યત્વ-ભાવના’ છે. અથવા હુ' અન્ય છું અને મારૂ શરીર અન્ય છે એમ આત્મા અને શરીરની ભિન્નતાના વિચાર કરવા તે ‘ અન્યત્ર ભાવના’ છે. અશુચિ-ભાવનાનું લક્ષણ— आयुत्तर कारणाशुचित्वाशुचिभाजनत्वाशुचि परिणामपाकानुबन्ध स्वरूपाशुचित्वादिरूपं खलु शरीरमिति चिन्तनानुरूपत्वमशुचिभावनाયા ક્ષનમ્ । ( F૭ ) અર્થાત શરીરનાં મૂળ તેમજ ઉત્તર કારણેા અશુચિ હાવાથી, વળી શરીર ( જાતે ) અશુચિનુ ભાજન હૈાવાથી તેમજ પાકના અનુબંધને લીધે અશુચિતાદિરૂપ હેાવાથી શરોર અશુચિ છે એવું ચિંતન તે · અશુચિ-ભાવના ’ છે. 6 . કહેવાની મતલબ એ છે કે શરીરનાં આદ્ય કારણ શુક્ર અને શાન્નુિત છે અને એ તે અત્યન્ત અશુચિરૂપ છે. વળી કવલ-અ.હારાદિ લેવાતાની સાથે જ એ આહારાદિ પ્રાય: શ્લેષ્મમય બની જાય છે. અને શ્લેષ્મથી દ્રવીભૂત બનેલા આહાર અતિશય અશુચિ છે. ત્યારબાદ પિત્તાશયને પ્રાપ્ત કરીને પચતા આહાર ખાટા અને છે. પછીથી વાયુથી વિભક્ત બની તે અલગ રસરૂપ અને ખલરૂપ બને છે; અને ખલ તે મલ હાઇ અશુચિ છે. આ પ્રમાણે ઉત્તર કારણેા અશુચિ હોવાથી શરીર પણ અશુચિ જ છે. કાન, નાક ઇત્યાદિ ખરેખર અશુચિના ભાજન છે. કલલ-અવસ્થા, અબુદ–અવસ્થા, પેશીની અવસ્થા, ઘન-અવસ્થા, શરીરના અવયવની અવસ્થા, સપૂર્ણ ગર્ભ – -અવસ્થા, માળપણુ, જુવાની વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ અશુભ પરિણામ તેમજ મલાદિથી ઉત્પન્ન થયેલ અશુભ પરિણામ પણ અશુચિ હાવાથી શરીર અશુચિ જ છે. વળી શરીર જ્યારે પાકી જાય છે ત્યારે તે અતિશય દુગ ધી સ્વભાવવાળું માલૂમ પડે છે, તેથી શરીર અશુચિરૂપ જ છે. Page #1165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ સંવર-અધિકાર [ પંચમ માનસિક, વાચિક અને કાયિક વ્યાપારરૂપ શુભ અશુભ કર્મનું જે દ્વારા આગમન થાય છે તે આસવ છે એ વાત આપણે પૂર્વે અર્થાત ૭૪૦માં પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. આશ્રવ-ભાવનાનું લક્ષણ એ છે કે– श्रोत्रादीन्द्रियविषयप्रसक्तहरिणादिवद् विनिपातमपि गच्छतीति चिन्तनानुरूपत्वं कायिकादियोगादिभ्यः शुभाशुभकर्मागमनानुचिन्तनरूपत्वं वा आश्रवभावनाया लक्षणम् । (६६८) અર્થાત કાન વગેરે ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થનાર હરિ વગેરે જેમ દુઃખના ભાજન બને છે તેમ જીવ પણ વિષયમાં લપટાતાં દુઃખી થાય છે એવી ભાવના ભાવવી તે “આશ્રવ-ભાવના ” છે. અથવા તે કાયિકાદિ ભેગાદિ દ્વારા શુભાશુભ કર્મનું આગમન થાય છે એ વિચાર કરો તે આશ્રવ-ભાવના ” છે. સંવર-ભાવનાનું લક્ષણ महाव्रतपरिपाल नसाहाय्यीभूतगुप्त्यादीनां मूलोत्तरगुणवचिन्तनानुरूपत्वम, यद्यदुणयकर्तृको यो य आश्रवनिरोधस्तत्तदुपायानुचिन्तनरूपत्वं वा संवरभावनाया लक्षणम् । (६६९) અથત મહાવ્રત પાળવામાં સહાયક મુર્તિ વગેરેનું, મૂળ અને ઉત્તર ગુણની માફક ચિંતન કરવું તે “સંવર-ભાવના છે. અથવા તે જે જે ઉપાય દ્વારા જે જે આશ્રવને નિરોધ થાય તેમ હોય તે તે ઉપાયનું ચિંતન કરવું તે “સંવર-ભાવના છે. આશ્રવના નિધના ઉપાય ક્રોધને ક્ષમા વડે, માનને મૃદુતા વડે, માયાને સરળતા વડે અને લેભાને સંતોષ વડે નિધિ કરાય છે. વિષયોને અખંડિત સંયમ વડે રોકી શકાય છે. ત્રણ ગુપ્તિઓ વડે યોગને, અપ્રમાદ વડે પ્રમાદને, સાવધ વ્યાપારના ત્યાગ દ્વારા અવિરતિને, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને તેમજ શુભ અને સ્થિર મન વડે આત્ત અને રૌદ્ર ધ્યાને રોકી શકાય છે. નિર્જરા–ભાવનાનું લક્ષણ आत्मप्रदेशानुभूतरसकर्मपुद्गलानां परिशाटनानुकूलचिन्तनरूपत्वम्, संसार बीजीभूतानां कर्मणामुपायात् स्वतो वा फलवत् पाकानुचिन्तनरूपत्वं निर्जराया लक्षणम् । (६७०) Page #1166 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૭ ઉલાસ ] આહત દર્શન દીપિકા અર્થાત્ આત્મ-પ્રદેશ દ્વારા જે કર્મ-પુદગલેને રસ અનુભવાયેલ છે તે કર્મ ત્યારબાદ ખરી પડે છે એવું ચિંતન કરવું તે “નિર્જરા-ભાવના છે. સંસારનાં બીજરૂપ કર્મો ઉપાય દ્વારા કે પે તાની મેળે ફળની માફક પાકી (ખરી) જાય છે એવી ભાવના તે “નિર્જરા–ભાવના છે. નિર્જરાના અબુદ્ધિ પૂર્વક અને કુશળમૂળ ( ઉપયોગ પૂર્વક) એમ બે પ્રકારે પડે છે. તેમાં નરકાદિમાં કર્મફળના વિપાકરૂપ જે નિર્જરા હોય છે તે અબુદ્ધિ પૂર્વકની નિર્જરા સમજવી; કેમકે એ નિર્જરા મોટે ભાગે અનુપયોગ પૂર્વક હોય છે. તપ અને પરીષહાથી ઉદ્ભવતી નિર્જરા તે કુશલમૂળ છે. એનું ગુણ દ્વારા અનુચિંતન કરવું જોઈએ. લોક-ભાવનાનું લક્ષણ पञ्चास्निकायात्मकः खलु लोको न केनचिन्निष्पादितो न वा धृतः किन्तु गगनेऽवस्थित इति चिन्तनानुरूपत्वम्, पञ्चास्तिकायात्मकः खलु लोको विविधपरिणामयुक्तः स्थित्युत्पत्तिव्ययात्मको विचित्रस्वभाव इति चिन्तनानुरूपत्वं वा लोकभावनाया लक्षणम् । (६७१) અર્થાત આ પંચાસ્તિકાયરૂપ લેકને ખરેખર કેઈએ ઉત્પન્ન કર્યો નથી કે કેઈએ ઝાલી રાખે નથી, કિન્તુ એ આકાશમાં રહેલું છે એ પ્રકારનું ચિન્તન તે “લેકભાવના છે. અથવા તે આ પંચાસ્તિકાયરૂપ લેક વિવિધ પરિણામેથી યુક્ત છે, સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ એમ ત્રણ ધર્મોથી યુક્ત છે તેમજ વિચિત્ર સ્વભાવવાળો છે એ પ્રમાણેની ભાવના ભાવવી તે લેક–ભાવના છે. લકના-વિભાગ ભગવતી (શ. ૧૧, ઉ ૧)માં સૂચવ્યા મુજબ લેકના દ્રવ્યથી (૧) દ્રવ્ય-લેક, ક્ષેત્રથી (૨) ક્ષેત્ર-લેક, કાળથી (૩) કાળ-લોક અને ભાવથી (૪) ભાવ-લોક એમ ચાર પ્રકારે પડે છે. તેમાં વળી ક્ષેત્ર–લેકના (૧) અલેક-ક્ષેત્રલેક, (૨) તિર્યપ્લેક-ક્ષેત્રલેક અને (૩) ઊર્વલેક-ક્ષેત્રલેક એમ ત્રણ પ્રકારે પડે છે. વિશેષમાં અધે લોકને રત્નપ્રભાથિવી ૧ જગતની ઉત્પત્તિ વગેરે સંબંધી વિવિધ મતે માટે જુઓ લાકતત્વનિર્ણય . ૪-૭૫). - ૨ ભગવતી ( . ૨, ઉ. ૧ )માં સૂચવ્યા મુજબ દ્રવ્યલોક એક અને અંતવાળો છે. ક્ષેત્રલોક અસંખ્ય કટાકોટિ યોજન જેટલો લાંબો અને પહેળે છે અને એનો પરિધિ અસંખ્ય યોજન કોટકેટિને છે. એ પણ અંતવાળો છે. કાલ-લક ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તે અંતરહિત છે. ભાવલોક અનંત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યવરૂપ છે; અનંત સંસ્થાન પર્યવરૂપ છે. અનંત ગુલઘુ પર્યવરૂપ છે. અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે તેમજ અંત વિનાને છે, Page #1167 -------------------------------------------------------------------------- ________________ સ'વર-અધિકાર. [ પંચમ અધલાકક્ષેત્રલાક ઇત્યાદિ સાત પ્રકાર પડે છે. તિયંગ્લેાક અસખ્ય પ્રકારના છે, જેમકે જમ્મૂદ્વીપ—તિય ગ્લાકક્ષેત્રલેાકથી માંડીને તે સ્વયંભૂરમણસમુદ્ર-તિય ગ્લાકક્ષેત્રલેાક, ઊ`લાક-ક્ષેત્રલેાક પંદર પ્રકારના છે. ( ૧ ) સૌધર્માં કલ્પ ઊર્ધ્વલા ક્ષેત્રલાક યાવત ( ૧૨ ) અશ્રુત કલ્પ - ઊધ્વ લેાકક્ષેત્રલેાક, ( ૧૭ ) ત્રૈવેયક વિમાન ઊર્ધ્વલાકક્ષેત્રલેાક, ( ૧૪ ) અનુત્તર વિમાન-ઊર્ધ્વલેાકક્ષેત્રલેાક અને ( ૧૫ ) ઈષાભાર પૃથિવી-ઊર્ધ્વ લાકક્ષેત્રલેાક, અધલાકાદિનાં સંસ્થાન— અધેાલાક ત્રાપાના કે ઊંધા શકારાના આકારના, તિયાઁગલાક ઝાલરના આકારના અને ઊવલાક ઊભા મૃદંગના કે પખાજના આકારના છે. લેાકનું સંસ્થાન ભગવતી ( શ. છ, ઉ. ૧ )માં નિર્દેશ્યા મુજબ સુપ્રતિષ્ઠક ( `શરાવ )ના આકાર જેવું છે. આ સૂત્રની ટીકાના ૨૮૮મા પત્રમાં કહ્યું છે તેમ અત્ર શરાવ-ચપણીઆને ઊંધું વાળી તેના ઉપર કળશ મૂકેલા હોય તેવું શાવ સમજવું, કેમકે તે સિવાયના કેવળ શરાવ સાથે લેકસસ્થાનની સઢશતા ઘટી શકે તેમ નથી. લાકની આઠ પ્રકારની સ્થિતિ— ૧૦૮૮ ભગવતી ( શ. ૧, ૭. ૬ )માં લેાકની સ્થિતિ આઠ પ્રકારની દર્શાવવામાં આવી છે. જેમકે વાયુ આકાશને આધારે રહેલા છે. ઉદધ વાયુને આધારે, પૃથ્વી ( જમીન ) ઉષિને આધારે, ત્રસ તેમજ સ્થાવર જીવા પૃથ્વીને આધારે, અજીવ પદાર્થી જીવને આધારે, અને સકમ ક જીવા કને આધારે રહેલા છે. અજીવાને જીવાએ સઘરેલા છે અને જીવાને કર્માએ સઘરેલા છે. વાયુના આધારે ઉન્નધિ અને ઉદધિના આધારે પૃથ્વી કેમ રહી શકે એના સબંધમાં આ ઉદ્દેશ દિવ્ય પ્રકાશ પાડે છે. ત્યાં એમ સૂચવાયું છે કે કોઇ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફૂલાવે, પછી વાધરીની દઢ ગાંઠથી તે મસકનું મુખ ખંધ કરી લે, અને એના મધ્ય ભાગને પણ એવી રીતે આંધી લે. આ પ્રમાણે થતાં મસકમાં ભરાયેલા વાયુના એ વિભાગેા પડી જશે અને મસકના આકાર ડુગડુગી સમાન બની જશે. ત્યાર બાદ મસકનુ` માઢું ઉઘાડે અને તેની અંદરના ઉપરના ભાગના પવન કાઢી નાખે. પછી તે જગ્યામાં–મસકના ઉપરના ભાગમાં પાણી ભરે અને પછી પાછું મસકનું મુખ બંધ કરી વચલી ગાંઠ છેાડી દે. તેમ થતાં જણાશે કે ઉપલા ભાગમાં ભરેલુ પાણી ઉપરના ભાગમાં જ રહેશે-પવનની ઉપર જ રહેશે, નીચે નહિ જાય; કેમકે એ પાણી મસકની નીચે રહેલા પવનને આધારે રહેલુ છે. આ પ્રમાણે જેમ પવનને આધારે પાણી ઉપર રહે છે તેમ પૃથ્વી વગેરે પણ પવનને આધારે રહેલ છે. આ સંખ ધમાં એવું પણ ત્યાં ઉદાહરણ અપાયું છે કે જેમ કોઇ એક પુરુષ હાય અને તે ચામડાની મસકને પવન વડે ફૂલાવી પેાતાની કેડે બાંધે અને પછી તાગ વિનાના, તરી ન શકાય તેવા અને મથેાડા કરતાં વધારે ઊંડા પાણીમાં પ્રવેશ કરે તાપણુ તે પાણીની ઉપર ઉપરના ભાગમાં રહે તેમ અત્ર સમજવુ', ૧ માટીનુ કાઠીક, Page #1168 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૮૯ કહેવાને ભાવાર્થ એ છે કે તનુવાત અને ઘનવાતરૂપ વાયુને આધાર આકાશ છે, કેમકે તે વાયુ અવકાશાંતરની ઉપર રહેલું છે. આકાશ તે પિતે સ્વપ્રતિષ્ઠિત છે–તે પિતાના આધારે જ રહેલું છે તેને બીજે કઈ આધાર નથી એટલે એ કેને આધારે રહેલું છે એ પ્રશ્ન માટે અવકાશ જ રહેતો નથી. ઘનેકધિ વાતને આધારે રહે છે, કારણ કે એ ઘનવાત અને તનવાત ઉપર રહેલે છે. “રત્ન પ્રભા” વગેરે સાત પૃથ્વીઓ ઘને દધિને આધારે રહેલી છે, કારણ કે એ પૃથ્વીઓ ઘોદધિની ઉપર રહેલી છે. “ઈષતામ્ભારા' નામની આઠમી પૃથ્વી તે ઘોદધિને આધારે રહેલી નથી, કિન્તુ તે આકાશને જ આધારે રહેલી છે. ત્રસ અને સ્થાવર છે પૃથ્વીને આધારે રહેલા છે. આ કથન પ્રાયિક જાણવું; કેમકે કેટલાક છે પૃથ્વી સિવાયના આકાશ, પર્વત અને વિમાનને આધારે પણ રહેલા છે. શરીરાદિ પુદ્ગલરૂપ અજી જીવને આધારે રહેલા છે, કેમક તેઓ જીવમાં સ્થિત છે. જો કર્મને આધારે રહેલા છે, કારણ કે સંસારી જીનો આધાર અનદય અવસ્થામાં રહેલા કર્મપુદગલના સમૂહ ઉપર છે. કેટલાકનું કહેવું એમ છે કે જીવે કમીને આધારે રહેલા છે એટલે જીવો નારકાદિ ભાવે રહેલા છે. અજીને એ સંઘરેલા છે, કેમકે મનના અને ભાષાદિના પુદગલેને એ સંઘરેલા છે. જે જેનું સંગ્રાહ્ય હોય છે તે તેનું આધેય પણ છે. જેમકે પૂડલા વડે તેલ સંગ્રહાય છે તો તે તેલ સંગ્રાહ્ય પણ છે અને આધેય પણ છે તેમ સજીવો છોને આધારે રહેલા છે અને અને જીવોએ સંઘરેલા છે એ સંબંધમાં ઘટાવી લેવું. જીવને કર્મોએ સંઘરેલા છે, કેમકે સંસારી જી ઉદય પ્રાપ્ત કર્મને વશ છે. વળી જે જેને વશ હેય તે તેમાં રહેલું છે. જેમકે ઘટના રૂપાદિ ગુણે ઘટને વશ છે; વારતે તે તેમાં રહેલા જ છે. એ પ્રમાણે અહીં પણ આધાર-આધેયભાવ સમજ. બધિ -દુલભ-ભાવનાનું લક્ષણ अनादिसंसारेऽनन्तशः परिवर्तमानस्य विविधदुःखाभिहतस्य मिथ्यादर्शनादिना प्रतिहतमतेः सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीति चिन्तनानुरूपत्वम् , पुण्यानुभावेन मनुष्यादिशुभगतिप्राप्तावपि तत्त्वार्थश्रद्धानस्वरूपबोधिरत्नं दुर्लभं भवतीति चिन्तनानुरूपत्वं वा बोधि. કુર્રમમાવનાવા ઢક્ષણમ્ (ઘ૭૨) અર્થાત અનાદિ સંસારમાં અનંત વાર પરિભ્રમણ કરનારા, વિવિધ દુઃખથી ગ્રસ્ત બનનારા તેમજ મિથ્યાદર્શનાદિથી અલિત થયેલી મતિવાળા જીવને સમ્યગદર્શનરૂપ વિશુદ્ધ બોધિને લાભ અતિશય દુર્લભ છે એમ ચિન્તન કરવું તે “ધિ-દુર્લભ-ભાવના છે. અથવા તે પુણ્યના વિપાકરૂપે મનુષ્યાદિ શુભ ગતિ પ્રાપ્ત કરવા છતાં તત્વાર્થને વિષે શ્રદ્ધારૂપ બોધિરત્નની પ્રાપ્તિ થવી મકેલ છે એવી ભાવના ભાવવી તે “ધિ-દુલભ-ભાવના છે. ૧ ભગવતીસૂત્રમાં પૃથ્વીઓ ધનાધને આધારે રહેલી છે એવો જે ઉલ્લેખ છે તે ઔપચારિક સમજવો-પાયિક જાણવો એમ ટીકાકારે સૂચવ્યું છે. 187 Page #1169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૦ સંવર-અધિકાર. [ પંચમ ધર્મભાવનાનું લક્ષણ सम्यक्त्वद्वारकमहाव्रतसाधकद्वादशाङ्ग्युपदिष्टगुप्त्यादिविशुद्धभूत. संसारसमुद्रतारकमोक्षप्रापको भगवता कथितः खलु धर्मो भवतीति चिन्तनानुरूपत्वम्, यस्मिन्नालम्बमाने सति जीवो भवार्णवे न पतति स धर्मो भवतीति चिन्तनानुरूपत्वं वा धर्मभावनाया लक्षणम् । (६७३) અર્થાત સમ્યક્ત્વરૂપ દ્વારવાળે, મહાવ્રતને સાધક, દ્વાદશાંગીમાં જેનું વિવેચન કરાયું છે એવી ગુપ્તિ વગેરેથી વિશુદ્ધ બને, સંસાર-સમુદ્રને પાર ઉતારનાર તેમજ મને પ્રાપ્ત કરાવનાર એ ખરેખર ભગવાને કહેલો ધર્મ છે એમ ચિંતવવું તે “ધર્મ–ભાવના છે. અથવા તે જેને આશ્રય લેવાથી જીવ ભવ–સાગરમાં પડતું નથી તે ધર્મ છે એમ ચિન્તન કરવું તે “ધર્મભાવના છે, ( આ પ્રમાણે આપણે બાર ભાવનાનું સ્વરૂપ વિચાર્યું. હવે પરીષહેનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં પરીષહનું લક્ષણ એ છે કે – . सम्यग्दर्शनादिलक्षणमोक्षमार्गादपारच्यवनप्रयोजनवत्त्वे सति कर्मनिर्जराप्रयोजनवत्त्वे च सति क्षुधाद्युपद्रवपरीषहणरूपत्वं परीषहस्य અક્ષણમા (ઘ૭૪) અર્થાત્ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાંથી વિનિપાત ન થવા દેનારી તેમજ કર્મની નિજાના કારણભૂત એવા ક્ષુધાદિ ઉપદ્રવને સહન કરવાની શક્તિ તે “પરીષહ” કહેવાય છે. આ બાવીસ પ્રકારનું છે. જેમકે (૧) ક્ષુધાને, (૨) તૃષાનો, (૩) શીતને, (૪) ઉણને, (૫) દંશમથકને, (૬) નગ્નતાને, (૭) અરતિને, (૮) સ્ત્રીને, (૯) ચર્યાને, (૧૦) નિષસ્થાને, (૧૧) શય્યાને, ( ૧૨ ) આક્રોશને, (૧૩) વધને, (૧૪) યાચનાને, (૧૫) અલાભને, (૧૬) રોગને, (૧૭) તૃણસ્પર્શને, (૧૮) મળને, (૧૯) સત્કારપુરરકારને, (૨૦) પ્રજ્ઞાન, (૨૧) અજ્ઞાનને અને (૨૨) અદર્શનને સુધા-પરીષહ અને તુષા-પરીષહ– આગમમાં દર્શાવેલ વિધિ મુજબ, જઠર અને આંતરડાને બાળનારી ભૂખને, અનેકણીય આહારના પરિવાર પૂર્વક યથાર્થ રીતે સહન કરનારો વ્રતી સુધા-પરીષહને જીતે છે. એ પ્રમાણે તૃષા-પરીષહ માટે સમજી લેવું. ઉત્તરાધ્યયન (અ. ૨)માં કહ્યું છે કે શરીર સુધા વડે વ્યાપ્ત બન્યું હોય તે પણ Page #1170 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૧ તપસ્વી અને પરાક્રમી મુનિ ફળાદિ છે નહિ કે છેદાવે નહિ, રાંધે નહિ કે રંધાવે નહિ. કાકજંઘા વનસ્પતિનાં જેવાં બાહુ, જંઘા વગેરે અવયવો અત્યંત કુશ બની ગયાં છે અને શરીરમાં એકલી ન દેખાતી હોય તેવું દુર્બળ શરીર થઈ ગયું હોય તે પણ મુનિ જરા પણ દિલગીર બન્યા વિના સંચમ-માર્ગમાં સંચરે. એકાંતે માર્ગમાં જતે, તૃષાથી વ્યાકુળ બને છે અને મુખ સુકાઈ જતું હોય છતાં મુનિ જળ સંબંધી શાસ્ત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, આથી એ ફલિત થાય છે કે ગમે તેવી કકને ભૂખ કે તરસ લાગી હોય તે પણ સ્વીકારેલ મર્યાદાનું ઉલ્લંઘન કરી આહાર પાણી ન લેતાં તે સુધાની અને તૃષાની વેદનાને સમજાવે નિભાવી લેવી એ અનુક્રમે “ક્ષુધા-પરીષહ” અને “તૃષા-પરીષહ” છે. શીત-પરિવહ– ઘણી સખત ઠંધ પડી હોય ત્યારે જીણું વસ્ત્ર ધારણ કર્યું હોય તે કાઢી નાંખી ટાઢથી બચાવ કરવા માટે અનેષણીય વસ્ત્રાદિ માટે પ્રયાસ ન કર, કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એષણાયની જ ગષણા કરવી તે શીત-પરીષહ જય કહેવાય; પરન્તુ જે એવા સમયમાં અગ્નિ સળગાવે અથવા તે અન્યને તેવી પ્રેરણા કરે તો તે શીત-પરીષહ સહન કર્યો ન ગણાય. આ સંબંધમાં ઉત્તરા (અ, ૨)માં કહ્યું છે કે રૂક્ષ શરીરવાળા અને ગામે ગામ વિહાર કરતા મુનિને કઈ વેળા બહુ જ ઠંધ લાગે તે પણ એના ભયથી સ્વાધ્યાયાદિ કરવાનું તેઓ ન ચૂકે તેમજ ઠંઢ દૂર કરવા માટે મારે મકાન વગેરે સાધન નથી, મારી પાસે કાંબળ વગેરે નથી, હું અગ્નિ વડે તાપે તે ઠીક એવું એવું દીન ચિન્તન તેઓ ન કરે. ઉષ્ણુ-પરીષહ અતિશય તાપ લાગતું હોય તે પણ સ્નાન ને કરે કે પંખે ન ખાય, કિન્તુ એ ગરમીને સહન કરી જાય તે જ તે ઉષ્ણુ-પરીષહને જય કર્યો ગણાય. ખરેખરા વતી ઉણુતાને દૂર કરવા છત્ર વગેરે ન ધારણ કરે. ટૂંકમાં કહીએ તે પ્રખર તાપ વેઠ કિન્તુ સદેષ આચરણ ન કરવું એનું નામ ઉષ્ણુ-પરીષહ સહન કર્યો કહેવાય. ઉત્તરા (અ. ૨)માં કહ્યું છે કે તપી ગયેલી પૃથ્વી, રેતી અને શિલાદિથી તેમજ તૃષા વડે ઉત્પન્ન થયેલા દાહથી અને સૂર્યનાં કિરણની ગરમીથી સંતપ્ત બનેલા મુનિ ચંદ્ર, ચંદન, પવન ઈત્યાદિ વડે મને ક્યારે શાંતિ મળે એવી દાનતા ન રાખે. વળી ઉષ્ણતાથી સંતાપ પામેલા તેઓ નાનની અભિલાષા ન રાખે, શરીર ઉપર પણ પાણી ન છાંટે કે વસ્ત્રાદિ વડે વાયુ પણ ન નાખે. દશમશ-પરીષહ હાંસ, મચ્છર વગેરે કરડતા હોય તે પણ તે સ્થાનેથી ચાલ્યા ન જવું, પંખા વગેરે દ્વારા તેને દૂર ન કરવા-ઉડી ન મૂકવા તેમજ તેને હાંકી કાઢવા ધુણી ન કરવી એ દશમશક પરીષહ. Page #1171 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર સંવર-અધિકાર [ પંચમ ને જય કર્યો ગણાય. આ સંબંધમાં ઉત્તરાડ (અ. ૨)માં સૂચવાયું છે કે મચ્છર વગેરે છે શરીરનું માંસ, લેહી ખાતા હોય તે પણ ઉદ્વેગ ન કરવો, તેમને ઉડાવવા નહિ, મનથી પણ તેમના ઉપર દ્વેષભાવ ન લાવ, તેમને મારવા પણ નહિ, કિન્તુ તે તરફ બેદરકાર રહેવું. ના પરીષહ– નાન્ય એટલે કંઈ સમગ્ર ઉપકરણોને ત્યાગ નથી, કિન્તુ પ્રવચનમાં જે વિધિ બતાવવામાં આવી છે તે અનુસાર નગ્નત્વ તે “માન્ય છે. ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક ઓધિક અને ઔપડ્યાહિક ઉપધિને ધારણ કરનારા, પ્રવજ્યાદિ દ્વાર વડે લક્ષિત, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુ, અને ક્ષુલ્લક એવા સાધુના અનેક પ્રકારે પૈકી કઈ પણ વિભાગમાં આવતા, માસકલ્પ વિહાર કરનારા, અલ્પ કીંમતના અને જીર્ણપ્રાય વક વડે અગ્ર ભાગને ઢાંકનારા, વર્નાકપ પરિભેગ કરનારા, દશ પ્રકારની સામાચારી સેવનાર તેમજ ઉગમ, ઉત્પાદન અને એષણાના દેષથી રહિત શુદ્ધ આહાર, ઉપાધિ અને શય્યાનું સેવન કરનારા ભિક્ષુઓ હોય છે. આ પ્રમાણે રૂદ્ધ રીતે આચાર પાળનાર નાન્ય–પરીષહને પરાજય કરનાર ગણુય. ઉત્તરા(અ. ૨) માં કહેવાયું છે કે મારાં વસ્ત્ર અતિશય જીર્ણ થઈ ગયાં છે એટલે તે ફાટી જતાં હું શેડા વખતમાં તદ્દન નાગ બની જઈશ તે પછી મારી શી દશા અથવા મારાં આ જીણું વસ્ત્ર દેખીને કેઈ ગૃહસ્થ નવાં આપે તે ઠીક એવી દીન ભાવના ન ભાવવી. પરંતુ જે જીર્ણ વસ્ત્ર ફાટી જશે તે મને જિનકલ્પી જેવું અલકત્વ પ્રાપ્ત થશે અને જે નવાં વસ્ત્ર મળશે તે સ્થવિરકલ્પગત સચેલકત્વ પ્રાપ્ત થશે. એટલે એ બંને ધર્મને હિતકારી છે એમ જાણ મુનિ દીનતા ન કરે. વેતાંબરત્વ અને દિગંબરત્વનું મૂળ નગ્નપરીષહને અર્થ સમજવામાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયે એક બીજાથી જુદા પડે છે. વેતાંબરોનું કહેવું એ છે કે જિનકલ્પી જેવા વિશિષ્ટ સાધકો સર્વથા નગ્ન હોય, પરંતુ વિકલ્પી જેવા અન્ય સાધક માટે મર્યાદિત વસ્ત્રાદિની છૂટ છે. અલબત્ત આ વાત ઉપર તેમને મૂછ ન હોવી જોઈએ. દિગંબરોનું માનવું એ છે કે મુનિ એવું નામ ધારણ કરનારા સમગ્ર સાધકે માટે એક સરખું ઐકાતિક નગ્નત્વનું વિધાન કરાયેલું છે. તેઓ નગ્નત્વને “અચલક-પરીષહ” પણ કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે ભવેતાંબરીય મતનું મૂળ એ પ્રભુ પાસ નાથની સવઆ પરંપરા છે, જ્યારે દિગબરીય મતનું મૂળ ભગવાન્ મહાવીરની અવશ્વ પરંપરા છે. વળી તાંબર અને દિગંબર એ બે નામે પણ વસ્ત્ર રાખવાં ન રાખવાં ઉપરથી જ પહયાં જણાય છે. અરતિ-પરીષહ- વિહાર કરતી વેળા કે ઊભા રહ્યા હોય ત્યારે કેઈક વાર મુનિના સંયમ ઉપર અપ્રીતિ Page #1172 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૯૩ થવારૂપ-કંટાળે આવવારૂપ ખૂલના ઉદ્દભવે ત્યારે તેઓ રૂદ્ધ રીતે ધર્મની આરાધના કરવી જ જોઈએ એવું વિચારે તે તેમણે અરતિ–પરીષહ છ ગણાય. ટૂંકમાં કહીએ તો ચારિત્ર ગ્રહણ કર્યા બાદ દીક્ષા પાળવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થતાં એનાથી કંટાળવાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેમ ન કરતાં ધીરજથી તેમાં રસ લે તે અરતિ-પરીષહને જય ગણાય. સી-પરીષહ કામિનીનાં અંગ, ઉપાંગ, સંસ્થાન, હાસ્ય, લવિત અને વિશ્વમાદિ ચેષ્ટાને વિચાર ન કરાય તેમજ કઈ પણ વેળા તેનાં અંગોપાંગનું કામબુદ્ધિથી અવલોકન ન કરાય તે સ્ત્રી પરીષહ જીત્યો ગણાય. કહેવાનું તાત્પર્ય છે કે સાધકે પોતાની સાધનામાં વિનરૂપ વિજાતીય આકર્ષણને વશ ન થવું. જેમકે કઈ સ્ત્રી તરફથી વિષયેચ્છા પૂર્ણ કરવા માટે અનેક ઉપસર્ગો કરાય તે સાધક પુરુષે તે સહન કરી લેવા, પરંતુ લેશ માત્ર વિકારને વશ ન થવું-એ સ્ત્રીને તાબે ન જ થવું. એ પ્રમાણે સાધક સ્ત્રી હોય તે તેને પુરુષ-પરીષહ સહન કરે. ચર્ચા-પરીષહ– ગામ, શહેર, કુળ વગેરેમાં અનિયમિતપણે નિવાસ કરનાર તથા આળસને તેમજ મમતાને ત્યાગ કરનાર મુનિ દરેક મહિને વિહાર કરે તો તેમણે ચર્યા-પરીષહને પરાજિત કર્યો ગણાય. સ્વીકારેલા ધાર્મિક જીવનને પુષ્ટ કરવાના ઈરાદાથી નિઃ સંગતા પૂર્વક જુદાં જુદાં સ્થાને માં વિહાર કરે, પરંતુ કોઈ પણ એક સ્થળમાં અહો ન જમાવ તે ચર્યા–પરીષહનો વિજય છે. આ સંબંધમાં ઉત્તરા (અ. ૨)માં કહ્યું પણ છે કે ગૃહસ્થાદિની સાથે રાગને પ્રતિબંધ રાખ્યા વિના મુનિ જિનાજ્ઞા પ્રમાણે એક ગામથી બીજે ગામ વિચરે. નિષધા-પરીષહ– " - સ્ત્રી, પશુ અને નપુંસક જે સ્થાનમાં ન રહેતાં હોય તેવા સ્થાનમાં બેસીને ઇષ્ટ તેમજ અનિષ્ટ ઉપસર્ગોને ઉદ્વેગ રહિત પણે-સમભાવે સહન કરવાં તે નિષદ્યા-પરીષહને વિજય છે. કહેવાનો મતલબ એ છે કે સાધનાને અનુકૂળ એકાંત સ્થાનમાં અમુક વખત સુધી આસન લગાવી બેઠા બાદ કેઈ ભય આવી પડે તે પણ અડાળપણે આસન ઉપર સ્થિર રહેવું તે નિષવાપરીષહને પરાજય છે. શણ્યાપરીવહ– શયા, સંસ્કારક, પટ્ટિક ઇત્યાદિની મુદતા કે કઠોરતાને લીધે ઊંચા નીચા પ્રતિમય મળતાં કે ઉપાશ્રયમાં ધૂળ ઘણી હોય કે તેમાં બહુ શીતલતા કે ઉષ્ણતા રહેતી હોય તે પણ - ૧ નવતર્વપ્રકરણ ( ગા. ૨૭ )માં આને બદલે “નૈધિકી-પરીષહ ને ઉલેખ છે, જે એનો અર્થ તે ઉપર મુજબ જ છે. જેમકે શૂન્ય ગૃહ, વૃક્ષ ઇત્યાદિ સ્થાનમાં નિર્ભયપણે બેસવું તેમજ બીજાને બીવડાવવા નહિ કે દુષ્ટ ચેષ્ટા ન કરવી તે “નધિક–પરીષહ' છે. '' Page #1173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ સવર-અધિકાર. [ પંચમ ઉદ્વેગ ન ધારણ કરવા ( કિન્તુ તે કષ્ટને સમભાવે સહન કરવુ') તે શય્યા–પરીષહના પરાજય છે. ઉત્તરા॰ (અ. ૨)માં કહ્યું છે કે અનુકૂળ શય્યા ( સ્થાનાદિ) મળતાં હર્ષોં ન કરવા કે પ્રતિકૂળ મળતાં ઉદ્વિગ્ન ન થવુ. આક્રોશ-પરીષહ આક્રોશ એટલે અનિષ્ટ વચન. આવું વચન જો સાચુ હાય તા ગુસ્સે થવાનું કઇ કારણ નથી, કેમકે એ તેા અને શિખામણુરૂપ છે અને એથી ઉપકારી છે; અને જો એ ખાટુ હોય તે તા ક્રોધ ન જ કરવા જોઇએ એ દેખીતી વાત છે. આ પ્રમાણે વનાર આદેશ—પરોષહ જીતે છે. ઉત્તરા॰ ( અ, ૨ )માં કહ્યું છે કે કઇ સુનિ ઉપર આક્રોશ કરે તે મુનિએ સામુ' તેમ ન કરવું; નહિ તે મુનિ પણ અજ્ઞાનીના સમાન બને છે, –પરીષહ— વધુ એટલે હાથ વડે, લાતથી, સેાટીથી કે ચાબુક વડે તાડન કરવુ' તે. આવુ તાડનતન પણુ, શરીર અવશ્ય વિનશ્વર છે એમ વિચારી સહન કરવાથી વધ—પરીષહ જીતાય. યાચના–પરીષહ— યાચના એટલે માગવુ' તે. વજ્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય વગેરે વસ્તુ અન્ય જન પાસે માગતાં જો તે મળી જાય તેા હષ ( કે ગવ` ) ન કરવા તેમજ કદાચ જો તે ન મળે તા શેક ન કરવા—દ્દીન ન બની જવું. આ પ્રમાણે વતવાથી યાચના–પરીષહ ઉપર વિજય મેળવાય છે. ઉત્તરા॰ ( અ. ૨ )માં કહ્યું છે કે ગેાચરીએ જતા મુનિને ગૃહસ્થ આગળ હાથ ધરવા યુક્ત નથી, એના કરતાં તે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એમ મુનિ ન ચિતવે. મુનિને દરેક વસ્તુ માગીને જ લેવાની જિનાજ્ઞા છે. માગ્યા વિના જમીન ઉપરથી એક તણખલુ' કે દાંત ખાતરવા માટે એક સળી પણ તેમનાથી ઉપાડી ન લેવાય, આથી નિકે કે કોઇ માટા રાજપુત્રે દીક્ષા લીધી હાય ત્યારે ઘેરઘેર ગાચરી માટે જતાં તેમને અપમાન પણ સહન કરવાના પ્રસંગ આવે અને તેમ છતાં તે સમભાવે તે સહન કરે તે જ તેમનુ' અનતિચાર મુનિવ્રુત ગણાય, અલાસ-પરીષહુ માગીએ ત્યારે વસ્તુ હાય છતાં કોઇ વખત મળતી નથી અને કૈાઇ વખત મળે છે, વાસ્તે ન મળે ત્યારે પણ સતેાષ માનવા. એમ કરવાથી અલાભ-પરીષહ છતાય છે. કહેવાની મતલખ એ છે કે યાચના કરવા છતાં, વસ્તુ હાવા છતાં તે જોઇતી વસ્તુ ન મળે ત્યારે તેની પ્રાપ્તિ કરતાં તેની અપ્રાપ્તિને તપરૂપ ગણી વધાવી લેવી અને અસતાષ ન ધારણ કરવા. રાગ-પરીષહ તાવ, અતિસાર, કાસ, દમ ઇત્યાદિ પ્રકારના રોગ આવ્યા હોય તેપણુ તેની ચિકિત્સા માટે પ્રવૃત્તિ ન કરે, કિન્તુ પૂર્વ કમના આ વિપાક છે એમ ચિતવે તા રાગ-પરીષહને જય Page #1174 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] માત દર્શન દીપિકા. ૧૦૫ કર્યો ગણાય. ગચ્છવાસીઓ તે અ૫ અને અધિક આલોચના પૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રોગ સહન કરે તે પણ તેમણે એ પરીષહ છ ગણાય. તુણસ્પર્શ-પરીષહ પિલાણ ન રહે તેમ તૃણ, દભ ઈત્યાદિના ઉપગની, ગચ્છમાં નહિ રહેનારાઓને તેમજ ગચ્છમાં રહેનારાઓને પણ અનુજ્ઞા છે. તેમણે શયન કરવા માટે જે સ્થળની આશા હોય તે જમીન ઉપર તૃણ, દર્ભ વગેરે પાથરી તેના ઉપર સસ્તાર અને ઉત્તરપટક મૂકી સૂવું. ચેર ઉપકરણ હરી ગયાં હોય અથવા સસ્તાર અને ઉત્તરપટક બહુ પાતળાં થઈ ગયાં હોય કે અતિશય કર્ણ થઈ ગયાં હોય તે પણ કઠોર, કુશ, દર્ભ ઈત્યાદિ ઘાસને સ્પર્શ તેમણે રૂદ્ધ રીતે સહન કરી લે. એમ કરવાથી એ પરીષહને જય થાય. ઉત્તરા (અ ૨)માં જિનકલ્પીને એ નિર્દેશ કરાયું છે કે ( અતિશય અલ્પ અને છણે વાવાળા) રૂક્ષ દેહવાળા એવા તપસ્વી મુનિને ઘાસના સંથારા ઉપર સૂતાં તેની અણીઓ ભેંકાવાથી) પીડા થાય. વળી તે ઉપર તડકે પડવાથી ઘણી વેદના થાય તે પણ ઘાસના ભોંકાવા વડે પીડિત બનેલા મુનિ વાની ઈચ્છા ન કરે. મલ-પરીષહ રજના પરાગ જેટલે મેલ પરસેવાથી કઠણ બની જાય અને શરીર ઉપર સ્થિર થઈ જાય અને ગ્રીષ્મ ઋતુના તાપથી ઉત્પન્ન થતા ધામથી આદ્ર બની અત્યંત દુર્ગધ ઉત્પન્ન કરે તે પણ તે મેલને તર કરવાને માટે સ્નાનાદિની ઈચ્છા ન કરનાર મલ-પરીષહને જય કરે છે. પ્રજ્ઞા-પરીષહ1 પ્રજ્ઞા એટલે બુદ્ધિને અતિશય (પ્રકર્ષ). આવા બુદ્ધિના અને પ્રાપ્ત થયેલ હોય તે પણ અભિમાન ન કરે તે પ્રજ્ઞા-પરીષહ જીતેલ ગણાય. પ્રજ્ઞાથી વિપરીત એવી મંદ મતિને ધારક હું કંઈ જાણતું નથી, હું મૂર્ખ છું એથી બધા મારો પરિભવ કરે છે એ પ્રકારના પરિતાપને કમને વિપાક માની તેને સહન કરનાર આ પરીષહને જીતે છે. ટૂંકમાં કહીએ તે ચમત્કારી બુદ્ધિ હોય તે અભિમાન ન કરવું અને મંદ મતિ હોય તે ખેદ ન કર. જ્ઞાન-પરીષહ કુતરૂપ એટલે ચૌદ પૂર્વે અથવા દ્વાદશાંગરૂપ જ્ઞાનને મેં અભ્યાસ કર્યો છે, હું સમગ્ર શ્રતને પરક છું એ ગર્વ ન ધારણ કરવાથી જ્ઞાન-પરીષહ ઉપર વિજય મેળવાય છે. અથવા જ્ઞાનના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનને લીધે આગમમાં અન્ય જેટલું પ્રવેશ થયેલ હોવાથી દીનતા ન ધારણ કરતાં આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું ફળ છે અને એ અજ્ઞાનતા પોતે કરેલાં કર્મ સમભાવે ભોગવવાથી અથવા તપ કરવાથી દૂર કરી શકાય છે એમ ચિંતવવાથી અજ્ઞાન-પરીષહ ઉપર જય મેળવાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રને વિષે વિશેષ પ્રવીરતા મળી હોય તે છાકી ન જવું અને ન મળી હોય તે તેથી દીન ન બની જવું. અદશન-પરીષહ સર્વ પાપસ્થાનેથી હું વિરક્ત છું, પ્રખર તપશ્ચર્યા પણ હું કરું છું તેમજ વળી હું ૧ નવતત્વ પ્રકરણ (ગા. ૨૮)માં આને બદલે અજ્ઞાન-પરીવહને ઉલેખ છે, Page #1175 -------------------------------------------------------------------------- ________________ સંવર-અધિકાર [ પંચમ નિસંગી છું, છતાં પણ ધર્મ, અધમ, દેવ, નારક વગેરેને હું જોઈ શકતા નથી તેથી આ બધું મૃગતૃષ્ણુિકા જેવું હોવું જોઇએ એવો કુતક ઊઠાવ એ “અદર્શન-પરીષહ” છે. આને સહન કરવા ઈચ્છનારે એમ વિચારવું જોઈએ કે જે ધર્મ અને અધર્મ એ પુણ્ય અને પાપરૂપ હોઈ કર્મમુદ્દગલરૂપ છે તે તેનું અસ્તિત્વ તેનાં કાર્ય દ્વારા અનુભવાય છે. અને જે ધર્મ અને અધર્મ ક્ષમા અને ક્રોધરૂપ હોય તે તે પિતાના અનુભવથી તેમજ આત્માના પરિણામથી તેની હૈયાતી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે. રતિ-સુખમાં અત્યંત આસક્ત હોવાને લીધે, મનુષ્ય લેકમાં આવવાનું કંઈ પ્રયોજન નહિ હેવાથી અને મનુષ્યલોકમાં દુખને અનુભવ થતો હોવાથી (તેમજ વળી એની ગંધ સહન થવી મુશ્કેલ હેવાથી) દેવે દષ્ટિગોચર થતા નથી. તીવ્ર વેદનાથી પીડાતા હેઈ, પૂર્વે કરેલાં ( દુષ્ટ) કર્મોના ઉદયરૂપ બેના બંધનને વશ થયેલા હેઈ અને પરતંત્ર હેઈ નારકે અહીં કેવી રીતે આવે ? આ બાવીસ પરીષહેને પ્રાદુર્ભાવ જ્ઞાનાવરણ, વેદનીય, દર્શનાવરણ, ચારિત્ર-મોહનીય અને અંતરાય એ પાંચ કમ–પ્રકૃતિના ઉદયને આભારી છે. કેને કેટલા પરીષહ હોય?— ભૂખ, તરસ, ઠં, ગરમી, હાંસ મચ્છરનું કરડવું, ચર્યા, અલાભ પ્રજ્ઞા, અજ્ઞાન, શમ્યા, વધ, રાગ, તૃણસ્પર્શ અને મેલ એ ચૌદ વિષય સંબંધી પરીષહે સૂમસં૫રાયવાળા અને છમસ્થ-વીતરાગ યતિને સંવે છે. અત્ર સંપાયથી લેભ નામને કષાય સમજવો. તેના બાદર ખડે નવમે ગુણસ્થાને નાશ પામે છે. તેના સૂક્ષમ ખંડે દશમાં ગુણસ્થાનમાં હોય છે. જેમને આ સૂમસં૫રાય હોય તેઓ શમક કે ક્ષાપક સંયત હેય. છદ્મ એટલે આવરણ. આથી છદ્મસ્થ એટલે આવરણથી યુક્ત, અર્થાત જેનું જ્ઞાન આવરણથી યુક્ત હોય તે “છદ્મસ્થ” કહેવાય છે. સમસ્ત મિહનીય કર્મના ઉપશમથી અથવા એના ક્ષયથી જેમને રાગ નષ્ટ થયો હોય તેઓ “વીતરાગ' કહેવાય છે. છમસ્થ-વીતરાગથી અગ્યારમાં અને બારમા ગુણસ્થાને રહેલા મુનિઓ સમજવા. આ પ્રમાણે દશમા, અગ્યારમા અને બારમાં ગુણસ્થાને રહેલા સંયમીઓને વિષે ઉપર્યુક્ત ચૌદ પરીષહો હોય છે. બાકીના આઠ નથી હોતા તેનું કારણ એ છે કે તેને ઉદય મહનીય કર્મના ઉદય ઉપર નિર્ભર છે. અને એ ઉદય માટે અગ્યારમાં ઉપશાંતમૂહ અને બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનમાં અવકાશ નથી. દશમાં સૂફમસં૫રાય ગુણસ્થાનમાં મેહ છે ખરો, પરંતુ તે એટલે બધે ઓછો છે કે એ નથી એમ કહીએ તે ચાલે; એથી એ ગુણસ્થાનમાં પણ ચીજ જ પરીષહને નિર્દેશ કરવામાં આવે છે. આ ભૂખ, તરસ, ઠં, ગરમી, દંશમશક, ચર્યા, શયા, વધ, રંગ, તૃણસ્પર્શ અને મલ એમ અગ્યાર પરીષહે જિનને વિષે હોય છે. અત્ર જિનથી કેવલી સમજવા. એટલે કે આ પરીષહ તેરમા ચૌદમાં ગુણસ્થાનમાં સંભવે છે. આ હકીકતના સંબંધમાં શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે મતભેદ છે. એ મતભેદ સર્વાને કવલ-આહાર હોય કે ન હોય તેને આશ્રીને ઉદ્ભવેલ છે. દિગંબરાની માન્યતા એવી છે કે સર્વજ્ઞ કવલ-આહાર કરતા નથી અને કરી પણ શકે નહિ, જ્યારે શ્વેતાંબરની માન્યતા એવી છે કે સર્વજ્ઞ પણ કવલાહાર કરે છે. ' ' : ' Page #1176 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ]. આહુત દર્શન દીપિકા. ૧૦૯૬ અત્રે એ ઉમેરવું પડશે કે દિગંબર પણ શ્વેતાંબરની જેમ “ gવા નિને ” એ તત્વાર્થ (અ. ૯)ના સૂત્રને માન્ય રાખે છે, પરંતુ એને અર્થ મને કરતા હોય એમ જણાય છે. દિગંબર પરંપરામાં આના બે અર્થે કરાયા છે. (૧) જિનમાં ક્ષુધા આદિ અગીયાર પરીષહે છે, કેમકે તે વેદનીય જ છે, પરંતુ મહને તેમને વિષે સદંતર અભાવ હોવાથી સુધાદિ તેમને વેદનારૂપ ન થતા હોઈ એ પરીષહે કેવળ ઓપચારિક છે-દ્રવ્ય પરીષહરૂપ છે. (૨) બીજી વ્યાખ્યા પ્રમાણે “ન’ શબ્દને અધ્યાહાર સમજી એ અર્થ કરાયો છે કે નિમાં વેદનીય કમ હોવા છતાં તેને આશ્રીને રહેલ સુધાદિ અગ્યાર પરીષહ મેહના અભાવને લીધે બાધારૂપ નહિ થતા હોવાથી એ નથી જ. બાદરસં૫રાય નામના નવમાં ગુણસ્થાનમાં બાવીસે પરીષહે સંભવે છે, કેમકે પરીષહના કારણરૂપ બધાં એ કર્મો ત્યાં રહેલાં છે. પરીષહેને નિદેશ મુનિઓને લયીને છે એ વાત ધ્યાનમાં લેતાં છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનમાં પણ બાવીસે બાવીસ પરીષહ સંભવે છે. આ અર્થ દિગંબરીય વ્યાખ્યા-ગ્રંથમાં “ બાદરપરાય” શબ્દને સંજ્ઞારૂપ ન ગણી વિશેષણરૂપ ગણી સૂચવવામાં આવ્યો છે. પરીષહે, તેનાં કારણે અને તે માટેનાં ગુણસ્થાને સંખ્યા નામ કારણ કયે ગુણસ્થાને ? ૧૧ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશમશક, ચર્યા,શામળ, વધ, રોગ અને તૃણસ્પર્શ વેદનીયના ઉદયથી પહેલાથી તેરમા સુધીના પ્રજ્ઞા જ્ઞાનાવરણના ક્ષપશમથી , બારમા અજ્ઞાન ઉદયથી અદન દર્શનમોહનીયના ઉદયથી પહેલે અલાભ લાભાંતરાયના પહેલેથી બારમા સુધીનાં ચારિત્ર-મેહનીયન આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, નગ્નત્વ, યાચના અને સત્કારપુરસ્કાર એ નવમાં 138 Page #1177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૮ સંવર-અધિકાર, [ પંચમ પરીષહેનાં કારણે– પરીષહાનાં કારણે તરીકે કેવળ ચાર કર્મોને જ નિર્દેશ કરાય છે. તેમાં પ્રજ્ઞા-પરીષહ જ્ઞાનાવરણના ક્ષપશમને અને અજ્ઞાન-પરીષહ જ્ઞાનાવરણના ઉદયને આભારી છે. જ્ઞાનાવરણના ક્ષપશમથી પ્રજ્ઞા અને જ્ઞાન ઉદ્દભવે છે. જ્યારે જ્ઞાનાવરણ હોય ત્યારે તેને ક્ષપશમ હોય અને જ્ઞાનાવરણના ઉદયમાં અપ્રજ્ઞારૂપ નિબુદ્ધિતા અને અજ્ઞાન હેય. આ બંને અર્થે કેવી રીતે સુસંગત બને છે-જ્ઞાન શબ્દમાંથી અપ્રજ્ઞા એ અર્થ કેવી રીતે નીકળે છે એવો કોઈ પ્રશ્ન ઊઠાવે તે તેને ઉત્તર ગ્રંથકાર એ આપે છે કે ઘણા વાણાને ચા જ્ઞsiાને એ દ્વ-સમાસ કરવાથી જ્ઞાનાવરણના ઉદયમાં અપ્રજ્ઞા સંભવે છે. દશનમેહનીય કર્મના ઉદયમાં અદશનરૂપ પરીષહ અને અંતરાય કર્મના ઉદયમાં અલારૂપ પરીષહ ઉદ્ભવે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના, સત્કાર-પુરરકાર એમ સાત પરીષહ ઉદ્દભવે છે. તેમાં જુગુપ્સાના ઉદયથી નગ્નતા, અરતિના ઉદયથી અરતિ, વેદના ઉદયથી સ્ત્રી, ભયના ઉદયથી નિષદ્યા, ક્રોધના ઉદયથી આક્રોશ, માનના ઉદયથી યાચના અને લાભના ઉદયથી સત્કારપુરસ્કાર પરીષહ ઉદ્દભવે છે. બાકીના પરીષહ વેદનીય કર્મના ઉદયને આભારી છે. કેવલજ્ઞાનીને જે અગ્યાર પરીષહ કહેવાયા છે તે વેદનીય કર્મના જ ઉદયનું ફળ છે. સમકાલે એક જ વ્યક્તિમાં સંભવતા પરીષહે ઉપર્યુક્ત બાવીસ પરીષહ પૈકી કેટલાક અમુક વ્યક્તિને હોય અને કેટલાક અમુકને ન પણ હોય એ હકીકત આપણે ઉપર જઈ ગયા. અત્ર આપણે એ પ્રશ્ન વિચારીશું કે એક જ વ્યક્તિમાં એક સાથે કેટલા સંભવી શકે છે. આને ઉત્તર એ છે કે વધારેમાં વધારે ૧૯ સંભવે છે; કેમકે બાવીસમાં કેટલાક પરસ્પર વિરેાધી છે. જેમકે શીત, ઉષ્ણ, ચર્યા, શય્યા અને નિષઘા. આ પૈકી શીત અને ઉષ્ણ અત્યંત વિરોધી હોઈ તે બંને સમકાળે હોઈ જ શકે નહિ. એટલે કે ત્યારે શીત હોય ત્યારે ઉચ્ચ ન હોય અને ઉષ્ણુ હોય ત્યારે શીત ન હોય; બેમાંથી ગમે તે એક જ હોઈ શકે. એ પ્રમાણે ચર્યા, શય્યા અને નિષદ્યા પિકી ગમે તે એક જ હેઈ શકે. આ પ્રમાણે આ પાંચ પરીષહ પૈકી એક સાથે કઈ પણ બે જ અને બાકીના ૧૭ એમ મળી એક જ જીવમાં વધારેમાં વધારે ૧૯ પરીષહ સંભવે છે. આ પ્રમાણે આપણે પરીષહાનું કથન કર્યું. હવે સંવરના પ્રધાન હતુરૂપ ચારિત્રનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સર્વવિરતિરૂપ ચારિત્રનું લક્ષણ આપણે ૮૮૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ છતાં અત્ર પ્રકારતરથી તે નીચે મુજબ રજુ કરાય છેઃ सावद्ययोगविरतिरूपत्वं चारित्रस्य लक्षणम् । ( ६७५). અર્થાત સાવવ વ્યાપારથી નિવૃત્તિ તે “ચારિત્ર' છે. આ નિવૃત્તિ પરિણામની વિશુદ્ધિ ઉપર Page #1178 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૯૯ આધાર રાખે છે. એની તરતમતાને ધ્યાનમાં લઈને ચારિત્રના (૧) સામાયિક, (૨) દેપસ્થાપનીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂમસંપાય અને (૫) યથાખ્યાત એમ પાંચ પ્રકાર પાડવામાં આવે છે. તેમાં રાગદ્વેષને ક્ષય, ક્ષયપશમ કે ઉપશમ તે “સમ” અને “આય” એટલે લાભ અથવા અય એટલે ગમન. સમને આય કે અય તે “સમાય”. એને “તદ્ધિત” પ્રત્યય લગાડતાં એનું સામાયિક એવું રૂપ બને છે. રાગદ્વેષથી વિરક્ત મુનિની તમામ ક્રિયાઓનું ફળ નિર્જરા છે. સામાયિક (૧) ઇત્વર અને (૨) માવજછવ એમ બે પ્રકારનું છે. તેમાં ઇત્વર સામાયિક પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં તીર્થમાં જેમણે દીક્ષા અંગીકાર કરી હોય તેવા મુનિને દીક્ષા ગ્રહણ કરતી વેળા અપાય છે. એથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયનાદિના જાણકાર અને શ્રદ્ધાળુ સાધુને આશ્રીને છેદેપસ્થાપનીય ચારિત્ર સામાયિક કરતાં ઉચ્ચ કક્ષાનું હોવાથી એ ચારિત્ર ગ્રહણ કરાતાં સામાયિકને ત્યાગ થઈ જાય છે. યાજજીવ સામાયિકના અધિકારી બીજાથી ત્રેવીસમા સુધીના તીર્થકરોનાં તીર્થમાં દીક્ષા લેનારાઓ તેમજ “મહાવિદેહ” ક્ષેત્રના વાસી એવા મુનિઓ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રથમ દીક્ષા અંગીકાર કરવી તે “સામાયિક-ચારિત્ર છે. આના બે પ્રકાર છે. “ભરત” અને “ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જ્યાં સુધી દિક્ષિત શિષ્યને પાંચ મહાવ્રતને આરેપ ન કરાય ત્યાં સુધીનું તેમનું લઘુ દીક્ષારૂપ ચારિત્ર “ઇલ્વર-સામાયિક” કહેવાય છે. આને ઓછામાં ઓછે કાળ છ માસને હોય એમ પ્રાયઃ જણાય છે. ભરત” અને “ઐરાવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં તેમજ “મહાવિદેહમાં સર્વ મુનિઓને દીક્ષા લે ત્યારથી જ મહાવ્રતને આરેપ કરાય છે અને તે માવજછવ સુધીનું હોવાથી તે ચારિત્ર “યાવસ્કથિક સામાયિક” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે થોડા વખત માટે કે આખી જીંદગી માટે જે પહેલવહેલું ચારિત્ર અંગીકાર કરાય છે-જે દીક્ષા લેવાય છે તે સામાયિકરૂપ ચારિત્ર છે. છે પસ્થાપનીયાદિ બાકીનાં ચાર ચારિત્રે પણ સામાયિકરૂપ તે છે જ, કિન્તુ આચાર અને ગુણની વિશિષ્ટતાને લઈને એને જુદે નિર્દેશ કરાય છે. તેમાં કેપસ્થાપનીય ચારિત્રનું લક્ષણ એ છે કે प्रथमापेक्षया विशुद्धतरसर्वसावधयोगविरताववस्थानरूपत्वम् , वि. विक्ततरमहावतारोपणरूपत्वम्, पूर्वपर्यायच्छेदपूर्वकपर्यायान्तरे उपस्थापनरूपत्वं वा छेदोपस्थापनीयस्य लक्षणम् । (६७६ ) અર્થાત સામાયિક-ચારિત્રની અપેક્ષાએ વધારે વિશુદ્ધ અને સમગ્ર સાવદ્ય નિવૃત્તિરૂપ ચારિત્રને દેપસ્થાપનીય કહેવામાં આવે છે. અથવા પૃથક્ પૃથક મહાવ્રતનું આરોપણ જે ચારિત્રમાં કરવામાં આવે છે તે છેદેપસ્થાપનીય કહેવાય છે. અથવા તે જે ચારિત્રને વિષે પૂવ પર્યાયને છેદ થઈ અન્ય પર્યાયની ઉપસ્થાપના થાય તેને “છેદોષસ્થાનીય'ના નામથી ઓળખાવાય છે, Page #1179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ સંવર-અધિકાર. [[ પંચમ આ હકીકત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે માટે એટલું ઉમેરીશું કે પ્રથમ જેટલા વખત સુધી લઘુ દીક્ષા પાળી તે કાળને દીક્ષાને નહિ ગણવે તે પૂર્વ પર્યાયને છેદ કહેવાય છે ઉપસ્થાપના એટલે ફરીથી પાંચ મહાવ્રતોની સ્થાપના. જ્યાંથી દીક્ષાને કાળ ગણાય-દીક્ષા પર્યાયની ગણત્રી થાય એવી રીતનું ફરીથી ગ્રહણ કરાતું ચારિત્ર તે “છે પસ્થાપનીય' કહેવાય છે. એને લેક “વી દિક્ષા” તરીકે ઓળખાવે છે. આ ચારિત્ર બે પ્રકારનું છે –(૧) નિરતિચાર અને (૨) સાતિચાર. પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં જેમણે દીક્ષા લીધા બાદ વિશિષ્ટ અધ્યયને અભ્યાસ કર્યો હોય તેઓ વિશેષ શુદ્ધિના ઈરાદાથી જીવન પર્વતને માટે ફરીથી જે ચારિત્ર ગ્રહણ કરે તે “નિરતિચાર છેદો પસ્થાપનીય ” છે. વળી એક તીર્થંકરના શાસનના મુનિ તેમના નિર્વાણ બાદ બીજા તીર્થંકરના શાસનના ચારિત્રને અંગીકાર કરે તે વખતે ચાર કે પાંચ મહાવ્રતનું આરોપણ કરાય છે તેને પણ નિરતિચાર છે દોસ્થાપનીય ચારિત્રસમજવું. મૂળ ગુણને ભંગ કરનારા અર્થાત મહાવ્રતના ઘાતક એવા મુનિને વિષે ફરીથી જે મહાવ્રતની આપણું કરાય તે “સાતિચાર છેદપસ્થાનીય ” છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સાતિચાર ચારિત્ર પ્રથમ ચારિત્ર ભ્રષ્ટ થયેલું હતું એવું ઘેતન કરે છે. નિરતિચાર તેમજ સાતિચાર એવા બંને પ્રકારનાં છેદપસ્થાપનીય ચારિત્ર સ્થિત કલ્પમાં અથવા તે પ્રથમ અને અંતિમ તીર્થકરોનાં તીર્થમાં સંભવે છે, નહિ કે જિનક૯પમાં અથવા તે મધ્યમ તીર્થકરોના શાસનમાં. પરિહારવિશુદ્ધિ-ચારિત્રનું લક્ષણ– सावद्ययोगविरतिरूपत्वे सति तपोविशेषेण विशुद्धरूपत्वम् , यस्मिन् सति तपोविशेषेण सावद्ययोगविरतस्य विशुद्धता भवति तद्पत्वं वा परिहारविशुद्धिचारित्रस्य लक्षणम् । (६७७) અથૉત સાવઘ યોગની વિરતિરૂપ ચારિત્રમાં રહીને મુનિ તપવિશેષ વડે તે ચારિત્રને વધારે વિશુદ્ધ બનાવે છે તે ચારિત્ર પરિહારવિશુદ્ધિ કહેવાય છે. બીજા લક્ષણમાંથી પણ એ જ ધ્વનિ નીકળે ૧ દાખલા તરીકે શ્રી પાર્શ્વનાથના તીર્થમાં દીક્ષા લીધેલ કેશી ગણધર પ્રમુખ મુનિઓએ શ્રીમહાવીરના શાસનમાં પ્રવેશ કરતી વેળા ગ્રહણ કરેલું ચારિત્ર ૨ એકંદર કપ દશ છેઃ-( ૧ ) અચલક, (૨) ઔદેશિક, ( ક ) શયાતર, (૪) રાજપિંડ, (૫) કૃતિકામ, (૬) વન (યામ), (૭) જ્યક, (૮) પ્રતિક્રમણ, (૯) માસ અને (૩૦) પર્યુષણ. આ પૈકી શયાતર, વ્રત, ચેક અને કૃતિ કર્મ એ ચાર “ અવસ્થિત ક૯૫ ' ગણાય છે અને બાકીના છ ‘અનવસ્થિત ક૯૫' ગણાય છે. અચલકાદ દશે કપમાં વનારે મુનિ સ્થિત ક૫ ' કહેવાય છે અને કેવળ ચાર અવસ્થિત કપમાં વર્તાનારા મુનિ અસ્થિત કપી ' કહેવાય છે. ૩ આના “ અથાખ્યાત ” અને “ તથાખ્યાત ' એવાં પણ નામો નજરે પડે છે. Page #1180 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૦૧ છે. આ ચારિત્રના (૧) નિર્વિશ્યમાનક અને (૨) નિર્વિષ્ટકાયિક એમ બે પ્રકારે પડે છે. તેમાં નિર્વિશ્યમાનક એટલે ભગવાતું અને નિર્વિષ્ટકાયિક એટલે જેમણે વિશિષ્ટતપના અનુષ્ઠાન દ્વારા શરીરને ભેગવ્યું હોય તે આને સ્પષ્ટ બોધ થાય તે માટે થોડુંક વિવરણ ઉમેરીશું. આ ચારિત્રની વિશેષતા એ છે કે એમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરવામાં આવે છે કે જે હકીકત પરિવારને તપવિશેષ એ અર્થ વિચારતાં સહજ હુરે છે. નવ મુનિઓને સમૂહ હોય છે. તેમાં એક વાચનાચાર્ય થાય છે. ચાર મુનિઓ તપશ્ચર્યા કરે અને ચાર મુનિઓ એમનું વૈયાવૃત્ય કરે–એમની સારવાર કરે. એમાં જેઓ તપશ્ચર્યા કરતા હોય તેઓ તે વખતે નિર્વિશ્યમાનક' કહેવાય છે અને એ તપશ્ચર્યા પૂર્ણ થતાં તેઓ નિવિષ્ટકાયિક” કહેવાય છે. ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય તપશ્ચર્યા તરીકે ઉપવાસ, મધ્યમ તરીકે છ અને ઉત્કૃષ્ટ તરીકે અમ, શિશિર ઋતુમાં જઘન્ય તરીકે છઠ્ઠ, મધ્યમ તરીકે અમ અને ઉત્કૃષ્ટ તરીકે દશમ યાને ચાર ઉપવાસ, વર્ષા ઋતુમાં જઘન્ય તરીકે અ૬મ, મધ્યમ તરીકે દશમ અને ઉત્કૃષ્ટ તરીકે દ્વાદશ ભક્ત યાને પાંચ ઉપવાસ છે. દરેક પારણે આચાર્લી હોય. સાત પ્રકારની શિક્ષા પૈકી છેલ્લી પાંચનું ગ્રહણ અને તેમાં પણ બેને અભિગ્રહ હોય. આ પ્રમાણે છ મહિના સુધી તપશ્ચર્યા કર્યા બાદ વૈયાવૃત્ય કરનારા ચાર મુનિએ આ જ વિધિ પ્રમાણે છ મહિના તપ કરે. એ વેળા નિવિષ્ટકાયિક મુનિઓ એ નિર્વિશ્યમાનકની સારવાર કરે. તેમની છ માસની તપશ્ચર્યા પૂર્ણ થતાં વાચનાચાર્ય છ મહિના સુધી તપ કરે અને આઠ નિર્વિષ્ટકાયિક મુનિઓ એમનું વૈયાવૃત્ય કરે. એ પ્રમાણે કુલ ૧૮ મહિના પૂર્ણ થતાં આ નવ મુનિ જિનકલ્પીને માર્ગ અંગીકાર કરે અથવા તે ફરીથી ગચ્છમાં દાખલ થાય. આ પરિહારવિશુદ્ધિ-ચારિત્રને અંગે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ચારિત્ર તીર્થકરની પાસે અથવા તે તેમની પાસે જેમણે આ ચારિત્ર લીધું હોય તેમની પાસે લઈ શકાય છે, કિન્તુ બીજા સામાન્ય મુનિઓ પાસે નહિ. આ ચારિત્ર વીસ અપેક્ષાએ વિચાર કરી શકાય છે. આ વિસનાં નામ નીચે મુજબ છે – (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ચારિત્ર, (૪) તીર્થ, (૫) પર્યાય, (૬) આગમ, (૭) વેદ, (૮) કલ્પ, (૯) લિંગ, (૧૦) લેશ્યા, (૧૧) ધ્યાન, (૧૨) ગણુ, (૧૩) અભિગ્રહ, (૧૪) પ્રવજ્યા, (૧૫) મુંડાપન, (૧૬) પ્રાયશ્ચિત્ત-વિધિ, (૧૭) કારણ, (૧૮) નિષ્પતિકતા, (૧૯) ભિક્ષા અને (૨૦) બંધ. ક્ષેત્ર- પરિહારવિશુદ્ધિ-ચારિત્ર અંગીકાર કરનારનું જન્મક્ષેત્ર પાંચ ભરત અને પાંચ ઐરાવત પૈકી ગમે તે હોઈ શકે, કિન્તુ મહાવિદેહ તે નહિ જ. પરિહાર-કલ્પ અંગીકાર કરનારનું ક્ષેત્ર પણ મહાવિદેહ તે નહિ જ. વળી જેમ જિનકલ્પીનું સંહરણ થવાથી સર્વ ક્ષેત્રોમાં તેમની પ્રાપ્તિ સંભવે છે તેમ આ ચારિત્રવાળા મુનિઓનો સંભવ છે એમ ન માનવું, કેમકે તેમનું સંહરણ થતું નથી. ૧ (અ ) અસંસ્કૃષ્ટ ( આ ) સંસ્કૃષ્ટ, (ઈ) ઉદ્દધૃત, (ઈ) અલ્પપત, (3) ઉદ્દગૃહીત, ( 9 ) પ્રગૃહીત અને ( 8 ) ઉઝિતધર્મ એ સાત પ્રકારે છે. જુઓ પ્રવચનસારે ( ગા. ૭૩૮-૭૪૩ ). Page #1181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ સંવર-અધિકાર [ પંચમ કાળ- આ મુનિઓને જન્મ-કાલ અવસર્પિણીને ત્રીજો અથવા ચેથા તેમજ ઉત્સર્પિણીને બીજ, ત્રીજો કે ચોથો આરે છે. સદ્દભાવ તે અવસર્પિણીના પાંચમા આરામાં પણ હેય. ચારિત્ર–સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રનાં સંયમ-સ્થાનેથી ચાને અધ્યવસાય-સ્થાનથી ઉપરનાં અસંખ્ય લોકપ્રદેશનાં જેટલાં પરિહારવિશુદ્ધિનાં સંયમ-સ્થાને છે. આ પૈકી ગમે તેમાં વર્તતા જીવને આ ચારિત્ર હોય છે. તીર્થ— જિનેશ્વરના શાસનની વિચછેદ-અવસ્થામાં કે તીર્થ ન પ્રવર્તાયું હોય તેવા કાળમાં આવા મુનિઓ ન હોય. તીર્થંકરના પ્રવર્તમાન શાસનમાં જ તેઓ હોય પર્યાય- જેમને ગૃહસ્થ–પર્યાય ઓછામાં ઓછા ૨૯ વર્ષને હોય અને વધારેમાં વધારે દેશ ઊન પૂર્વ કેટિનો હોય અને જેમનો જધન્ય યતિ-૫ર્યાય ૨૦ વર્ષનો અને ઉકષ્ટ દેશ ઊન પૂર્વ કેટિવર્ષને હેાય તેવા મુનિ આ ચારિત્ર અંગીકાર કરી શકે છે. આગમ–નવીન આગમ ન ભણાય, કિન્તુ અધ્યયન કરેલને અભ્યાસ ચાલુ રખાય. વેદ– આ ચારિત્રના ધારક રી-વેલી ન હોઈ શકે એટલે જ્યાં તે એઓ પુરુષ–વેદી હોય કે નપુંસક-વેદી હેય. કલ્પ– આ ચારિત્રશાળી મુનિ સ્થિતકલ્પી જ હોઈ શકે, નહિ કે અસ્થિતકલ્પી. લિગ– દ્રવ્યલિંગ અને ભાવલિંગ બને આ ચારિત્રધારીને હાય. લેશ્યા– કલ્પ અંગીકાર કરતી વેળા ત્રણ શુભ લેશ્યા હોય, પરંતુ ત્યાર બાદ છ એ પણ હેય. કર્મ-પરિણામ વિચિત્ર હેઈ અશુભ લેશ્યાઓને પણ ઉદય થાય, કિન્તુ તે અત્યંત સંકિલષ્ટ કે ચિરકાલીન ન હોય. ધ્યાન- આ ચારિત્ર અંગીકાર કરતી વેળા ધર્મ-ધ્યાન હેાય. ત્યાર બાદ આત અને રૌદ્ર ધ્યાન પણ હોય. તીવ્ર કર્મના પરિણામરૂપે અશુભ યોગોની ઉત્કૃષ્ટ દશામાં આર્તતા કે રિદ્રતા પ્રાપ્ત થાય, પરંતુ તે પ્રાયઃ નિરનુબંધ હાય. ગણું ઓછામાં ઓછા ત્રણ ગણુ અને વધારેમાં વધારે સો ગણુ અંગીકાર--કાલે હોય અને ત્યાર બાદ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી સેંકડો ગણે હેય, તેમાં પુરુષની જઘન્ય સંખ્યા ૨ની હોય અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ની હોય, ત્યારપછી પરિહારવિશુદ્ધિમાં વર્તતા એવા પુરુષે જઘન્યથી સેંકડો હેય અને ઉત્કૃષ્ટથી હજારે હોય. પ્રવેશ કરનાર અને નીકળનાર બંનેની સમકાલે જઘન્ય સંખ્યા એકની અને ઉત્કૃષ્ટ પૃથકત્વની હેય. -- - ( ૧ આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેમણે આ ઉમર પૂર્વ દીક્ષા લીધી હોય તેમને માટે આ ચારિત્રના દ્વાર બંધ છે. Page #1182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૩ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અભિગ્રહકવ્યાદિ કઈ પણ અભિગ્રહ ન હોય, કેમકે એ કલ્પ જાતે જ અભિગ્રહરૂપ છે. પ્રવજ્યા-કેઈને પણ દીક્ષા ન આપે એ ક૫સ્થિતિ છે, પરંતુ યથાશક્તિ ઉપદેશ આપે. મુંડાપન–આ મુનિ કેઈને સુડે નહિ. પ્રવજ્યા પછી મુંડન અવશ્ય હોય એ નિયમ નથી, કેમકે અયોગ્યને દીક્ષા અપાઈ ગઈ હોય તે પાછળથી એ અયોગ્યતાને સાક્ષાત્કાર થતાં મુંડન ન કરે. પ્રાયશ્ચિત્ત-વિધિ–મન વડે સૂક્ષમ અતિચાર લાગે તે પણ ખરેખર ચતુરક પ્રાયશ્ચિત્ત આવે. કારણ આ કપનું યથાવિધિ પાલન એ જ કર્મક્ષયનું નિમિત્ત-કારણ હોવાથી તેમને જ્ઞાનાદિક બીજાં આલંબને ન હોય. અર્થાત આ ક૫ પતિત દશાવાળો નથી કે જેથી જ્ઞાનાદિ આલંબન એને સ્થિર રાખે, અથવા જે વડે અપવાદ-સ્થાન સેવવાં પડે તેમ હેય તેવું જ્ઞાનાદિ આલંબન ન હોય. નિઝતિકમતા–આ ચારિત્રશાળી મુનિવર શરીર-સંસકાર ન કરે એટલું જ નહિ કિન્તુ આંખમાં તણખલું પડયું હોય તે તે પણ ન કાઢે. પ્રાણાંત કણ આવી પડે તે પણ અપવાદ-માર્ગનું સેવન ન જ કરે. ભિક્ષા– ત્રીજા પહોરે આ ચારિત્રધારક ગોચરી અને વિહાર કરે બાકીના સમયમાં તેઓ કા ત્સર્ગ કરે. તેઓ નિદ્રા બહુ અલ્પ લે. કદાચ જંઘાબળની ક્ષીણતાએ તેઓ વિહાર કરવા અસમર્થ હોય તે પણ અપવાદ ન સેવે, કિન્ત કલ્પની મર્યાદા બરાબર સાચવે. બન્ય- પરિહારકલ્પી કલ્પ પૂર્ણ થતાં ફરીથી તે કલ્પમાં અથવા ગરછમાં પ્રવેશ કરે નહિ તે તેઓ જિનકલ્પી બને. ફરીથી તે કલ્પમાં અથવા સ્થવિર કલપમાં દાખલ થનાર “ઇલ્વર-પરિહારી ” કહેવાય અને જિનકલ્પ અંગીકાર કરનાર “યાવસ્કથિક પરિહારી” કહેવાય. સૂક્ષ્મપરાય-ચારિત્રનું લક્ષણ अतिसूक्ष्मसज्वलन लोभकषायसत्त्वविषयकत्वम् , गुणश्रेणिसमा. रोहणे सति दशमगुणस्थानवतिरूपत्वं वा सूक्ष्मसम्परायचारित्रस्य હૃક્ષણમા (૬૭૮) અર્થાત્ અતિશય સૂક્ષ્મ સંજવલન ભરૂપ કષાયને જે ચારિત્રમાં સદભાવ હોય તે ચારિત્ર સૂક્ષમ-સંપાય” કહેવાય છે. અથવા તે ગુણશ્રેણિમાં આરૂઢ થયેલા અને દેશમાં ગુણસ્થાનકે - ૧ ઉપશમ-છેરણ કે ક્ષપકશ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ નવમે ગુણસ્થાને લેભરૂ૫ કષાયને સૂક્ષ્મ કરે-કલાયાંશની વગણાઓને અનુક્રમે તેડી પ્રત્યેક વગણને વિશેષ વ્યવધાનવાળી બનાવે અને ત્યાર પછી દશમે ગુણસ્થાને તે સૂમ લોભરૂપ કપાયને ઉદયમાં લાવી તેને ભોગવે. Page #1183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪ સંવર–અધિકાર. [ પંચમ વતા મુનિનું ચારિત્ર તે “સૂક્ષમ-પરાય છે. આ ચારિત્રમાં કોઇ, માન કે માયાના ઉદય માટે અલ્પાંશે પણ અવકાશ નથી; ફક્ત લેભને અંશ અતિસૂકમપણે હોય છે, "યથાખ્યાત-ચારિત્રનું લક્ષણ समस्त चारित्रमोहस्योपशमक्षयान्यतररूपत्वे सति शुद्धात्मस्वभा. वावस्थानापेक्षारूपत्वं यथाख्यातचारित्रस्य लक्षणम् । (६७९) અર્થાત સમગ્ર ચારિત્ર-મેહનીય કમને ઉપશમ કે ક્ષય થયા બાદ શુદ્ધ આત્મ-સ્વભાવમાં સ્થિર થવું તે “યથાખ્યાત-ચારિત્ર” છે. આ ઉપરથી સમજાય છે કે આ ચારિત્રના બે ભેદ પદ્ધ શકે છે. જેમકે ઉપશમ-શ્રેણિવાળા છવને અગ્યારમાં ઉપશાંત મેહ નામના ગુણસ્થાને મોહની ઉપશાંતિરૂપ જ ચારિત્ર છે અર્થાત્ સંપૂર્ણ મોહનો આ ગુણસ્થાને ઉપરામ થયેલ છે, નહિ કે સત્તામાંથી પણ તે હાંકી કઢાયેલ છે. આ ચારિત્ર “ઓપશમિક યથાખ્યાતચારિત્ર” કહેવાય છે. ક્ષપકશિવાળા જીવને બારમા ક્ષીણુમેહ નામના ગુણસ્થાને મેહના સદંતર ક્ષયરૂપ ચારિત્ર છે. આને “ક્ષાયિક યથાખ્યાતચારિત્ર” કહેવામાં આવે છે. આ બંને ચારિત્રમાં મોહના ઉદયને સર્વથા અભાવ છે એટલા પુરતી એ બેની સમાનતા છે; બાકી પ્રથમમાં મેહની સત્તા રહેલી છે, જ્યારે બીજામાં એની જરાએ સત્તા નથી. વળી પહેલા ચારિત્રનો કાળ અંતમુહૂર્તને છે, જ્યારે બીજાને દેશ ઊન પૂર્વ કેટિવર્ષને છે. એના અધિકારીઓ બારમાથી ચૌદમાં ગુણસ્થાને હોય છેઅર્થાત્ છમસ્થ પણ આના અધિકારી છે. આ ચારિત્ર અતિચારરૂપ કલંકથી સર્વથા અપૂર્ણ છે. બીજાં ચારિત્રમાં તે સંજવલન-કષાયને પણ ઉદય છે, અહીં તો તે પણ નથી. આ પ્રમાણે આ ચારિત્ર સર્વ વિશુદ્ધ સર્વવિરતિરૂપ હેઈ એ જ ખરેખરૂં સામાયિક ગણાય. આવા પ્રકારનું ચારિત્ર સર્વોત્તમ હોઈ સમગ્ર બ્રહ્માંડમાં પ્રસિદ્ધ છે. એની પ્રાપ્તિ થયા બાદ જ અને તેમ થતાં જરૂર જ મુક્તિનાં દ્વાર ખુલતાં થઈ જાય છે. આ પ્રમાણે સંવરના ૫૭ ભેદનું વર્ણન અત્ર પૂરું થાય છે એટલે પરિશિષ્ટરૂપે કઈ ગતિમાં કઈ જાતિમાં અને કઈ કાયમાં સંવરના કેટલા કેટલા પ્રકાર સંભવે છે તેનું દિગ્દર્શન કરી આ અધિકાર પૂર્ણ કરીશું. કઈ ગતિમાં કેટલા સંવર – સમિતિ, ગુપ્તિ, પરીષહ અને યતિધર્મ એ સર્વવિરતિવાળી વ્યક્તિને હોય અને નરકમાં, તિર્યંચ ગતિમાં તેમજ દેવ-ગતિમાં એને અભાવ હોવાથી એ ત્રણે ગતિમાં કેવળ બાર ભાવનારૂપ બાર જાતના સંવરને સદ્ભાવ છે. મનુષ્ય ગતિમાં ૫૭ અર્થાત બધા પ્રકારો સંભવે છે. ૧ જેવું ( સિદ્ધાન્તમાં ) કહેલું છે તેવું Page #1184 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૫ કઈ જાતિમાં કેટલા સંવર – કઈ જાતિમાં કયા કયા સંવરના પ્રકારે સંભવે છે તે વિચારીશું તે જણાશે કે એકેન્દ્રિયમાં એક પ્રકાર સંભવતો નથી, કેમકે સર્વવિરતિને ત્યાં અભાવ હેઈ ઈર્યાસમિતિ આદિ ૪૫ પ્રકારે તે ન જ હોય. વિશેષમાં એ એને મનેયેગને અભાવ હોવાથી ભાવના માટે પણ અવકાશ નથી. આ હકીકત કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેને પણ લાગુ પડે છે. પંચેન્દ્રિયમાં ૫૭ પ્રકારે સંભવે છે. કઈ કાયમાં કેટલા સંવર?— પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના છ એકેન્દ્રિય છે એટલે એમને એક પ્રકારનો સંવર નથી. ત્રસ કાયમાં ગર્ભજ મનુષ્યને સમાવેશ થતો હોવાથી અને એને પ૭ પ્રકારના સંવરે સંભવતા હોવાથી આ કાય આશ્રીને ૫૭ પ્રકારે છે એમ કહેવાય. ઇ. ૫ ૫. ઇન્. વીજુwifણપુરારિરીનાપાછી કાપકૂa - - चरणारविन्दभृजायमाणेन न्यायतीर्थन्यायविशारदोएनामधारिणा प्रवर्तक श्रीमालविजयेन विरचितस्य श्रीजैनतवप्रदीपस्य संवराधिकारवर्णननामा पञ्चम उल्लासोऽनुवादाविपूर्वकः Page #1185 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ ઉલ્લાસ- નિર્જરા” અધિકાર હવે નિર્જરાના સ્વરૂપનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં નિજાનું લક્ષણ આપણે ૧૦૮૬ મા પૃષ્ઠમાં વિચારી ગયેલા નિર્જરા–ભાવનાના લક્ષણથી વનિત થાય છે, છતાં પ્રકરણવશાત્ અત્રે ફરીથી તેને નીચે મુજબ નિર્દેશ કરાય છે – - परिपक्वभूतानां कर्मावयवानामात्मप्रदेशेभ्यः परिशाटनरूपत्वं નિરાશા અક્ષણમ્ (૬૮૦). અર્થાત પરિપકવ થયેલાં કર્મનાં અવયનું આત્મ-પ્રદેશથી ખરી પડવું તે નિર્જર” છે. આ નિર્જરા તપ દ્વારા થાય છે. તપનું લક્ષણ એ છે કે अभिनवकर्मप्रवेशाभावरूपत्वे सति पूर्वोपार्जितकर्मपरिक्षयरूपत्वं તપતો હૃક્ષણમ્ (૬૮) અર્થાત નવીન કર્મના પ્રવેશને જેને વિષે અભાવ હેય-જે દરમ્યાન નૂતન કર્મ ન બંધાય અને જે દ્વારા પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મને ક્ષય થાય તે “તપ” કહેવાય છે. તપ કરવાથી કમ આત્મ–પ્રદેશથી વિખૂટાં પડી જાય છે. અર્થાત્ કર્મને રસ સૂકાઈ જતાં તે નિરનેહ બને છે અને તેથી કરીને તેનું બન્ધથી પરિશાટન થાય છે. ઉપર્યુક્ત તપ કરવાથી સંવર અને નિર્જરા એમ બંને થાય છે. જેમકે અનશનાદિ (બાહા ) તપ તેમજ પ્રાયશ્ચિત્ત, ધ્યાન વગેરે ( આત્યંતર) તપ કરવાથી જરૂર આશવનું દ્વાર બંધ થઈ જાય છે અર્થાત્ સંવરની પ્રાપ્તિ થાય છે, અને જીણું કર્મ ખરી પડે છે એટલે નિરા થાય છે. તપના મુખ્ય બે ભેદ છે –(૧) બાહ્ય અને (૨) આત્યંતર. તેમાં વળી બાહ્ય તપના (૧) અનશન, (૨) અમદર્ય, (૩) વૃત્તિપરિસંખ્યાન, (૪) રસપરિત્યાગ, (૫) વિવિક્તશાસન અને (૬) લીનતા એમ છ પ્રકારે ગ્રંથકારે સૂચવ્યા છે. આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ દ્વારા વિચારીએ તે પૂર્વે આ બાહ્ય તપના પ્રકારો પર થોડેક ઊહાપોહ કરી લઈએ. તત્વાર્થ (અ. ૯) ના નિમ્નલિખિત " अनशनावमौदर्यवृत्तिपरिसङ्ख्यानरसपरित्यागविविक्तशय्यासनकाપર વાઈ તા ૨૧ એ છે Page #1186 -------------------------------------------------------------------------- ________________ કલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૦૭ –સૂત્ર તેમજ એના ભાષ્ય ઉપરથી જોઈ શકાય છે કે શ્રીઉમાસ્વાતિએ (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિપરિસંખ્યાન, (૪) રસારિત્યાગ, (૫) વિવિક્તશય્યાસન અને (૬) કાયલેશને બાહ્ય તપ તરીકે નિર્દેશ કર્યો છે. જ્ઞાનાદિત્ય શ્રીભદ્રબાહુવામીએ (૧) અનશન, (૨) ઉનેદરતા, (૩) વૃત્તિ સંક્ષેપણ, (૪) રસ-ત્યાગ, (૫) કાયશ અને (૬) સંલીનતા એમ છ પ્રકારનાં બાહ્ય તપ ગણાવ્યાં છે એ વાતની દશવૈકાલિક-નિયુક્તિની નિમ્નલિખિત ગાથા સાક્ષી પૂરે છે “ નાબૂuiremરિ વિહેવળ સા. कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥४७॥" ઉત્તરાધ્યયન (અ. ૩૦)ની આઠમી ગાથામાં વૃત્તિક્ષેપણને બદલે ભિક્ષાચર્યાને ઉલ્લેખ છે, બાકી બીજું બધું તે આ નિર્યુક્તિની ઉપર્યુક્ત ગાથા અનુસાર છે. આ ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે કે પ્રસ્તુત ગ્રંથકાર તેમજ પ્રાચીન મુનિવરે પણ અનશન, અવમૌદર્ય અને રસપરિત્યાગ એ ત્રણને તે બાહ્ય તપ તરીકે સ્વીકારે છે જ, ઉત્તરધ્યાનમાં ભિક્ષાચર્યાને નિશ છે, જ્યારે અન્યત્ર વૃત્તિક્ષેપને નિશ છે, પરંતુ ભિક્ષાચર્યાને અથ વિચારતાં એ બંને એક જણાય છે એટલે કે અનશનાદિ ચાર પ્રકારે પરત્વે તે સમાનતા છે. બાહ્ય તપના છેલ્લા બે પ્રકારના સંબંધમાં પ્રસ્તુત ગ્રંથકાર બીજા બધાથી જુદા પડે છે, કેમકે તેમણે વિવિક્તશય્યાસનને લીનતાથી સર્વથા પૃથગ્ર ગણેલ છે એટલું જ નહિ પણ વિવિક્તશય્યાસનસેલીનતાથી વિવિક્ત-શસ્યાસન અને સંલીનતા એમ બે જુદા જુદા પ્રકારે ગણી શકાય એવી પરિસ્થિતિ જણાતી નથી. પરંતુ વિવિક્તશય્યાસનસંલીનતા તે એક જ પ્રકારનું તપ છે એમ જણાય છે. આગળ ઉપર જઈશું તેમ તેઓ લીનતાને કાયફલેશમાં અંતર્ભાવ કરે છે ૧ તત્વાર્થ ભાષ્ય (પૃ. ૨૪૦) વિચારતાં આને બદલે વિવિક્તશયસનલીનતા એવો પણ ઉલ્લેખ શકય જણાય છે. ૨ છાયા अनशनमूनोदरिता वृत्तिसरक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता व बाचं तपो भवति ॥ છે આ રહી એ ગાથા– અળસરિયા fમવાર થ દરિણામ | कायकिलेसो संलोणया य बझो तबो हो ॥" | અજરામનોfજતા મિક્ષાર નrfસ્યા: | कायक्लेशः संलीनता च बाझं तपो भवति ॥ ] ૪ દશવૈકાલિક-નિર્યુક્તિ અને ઉત્તરાધ્યયનમાં તરવાળંગત વિવિક્તશાસનને બદલે સંસીનતાનો નિર્દેશ છે, પરંતુ એ નિર્યુક્તિની શ્રીહારિભકીય વ્યાખ્યામાં સંસીનતાના (૧) ઇન્દ્રિય-સંલીનતા. (૨) કષાય-સંલીનતા, (૩) ચોગ સંલીનતા અને (૪) વિવિqચર્યા–સંલીનતા એમ જે પ્રકારો Page #1187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૮ નિજેરા--આધકારે. * એટલે અત્રે પ્રસ્તુત ગ્રંથકારે ગણવેલ બાહ્ય તપના છ પ્રકારે કેવી રીતે સંગત ગણાય એ પ્રશ્નને ગ્રંથકાર તરફથી ખુલાસો મેળવવો બાકી રહે છે. અનશનનું લક્ષણ संयमरक्षणकर्मनिर्जराप्रयोजनस्वे सति चतुर्थषष्ठाष्टमादिरूपत्वं સભ્યનારાયણ અક્ષણ ( ૬૮૨) અર્થાત સંયમના રક્ષણ માટે અને નિર્જરાના પ્રયાજનાથે ઉપવાસ, છ, અમ વગેરે તપશ્ચર્યા કરવી તે યથાર્થ “અનશન” કહેવાય છે. અને એટલે આહાર. “અ” નિષેધવાચક હોઈ અનશનને અર્થ એ થાય છે કે આહાર ન લે. જો આ આહાર અમુક વખત સુધી જ ન લેવાને હોય તે એ “ઈ–ર–અનશન” કહેવાય છે. એમાં નમુક્કારસી, પિરસી, એકાસણુ વગેરેને સમાવેશ થાય છે. મરણ પર્યત આહારને ત્યાગ કરે તે “ યાવકથિક અનશન' કહેવાય છે. લેકમાં આને જ “અનશન” કહેવામાં આવે છે. એના પાદપપગમન વગેરે ભેદે પડે છે. એના સ્વરૂપ માટે જુઓ વૈરાગ્યસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૦૭-૨૦૮) ટૂંકમાં કહીએ તે અમુક વખત માટે કે જીવન પર્યત આહારને ત્યાગ તે “અનશન છે. અવમૌર્ય એટલે ન્યૂન આહાર. આહારનું પરિમાણ શું છે એ જણાતાં આનું સ્વરૂપ સમજાય તેમ હોવાથી આહારનું પરિમાણ કહેવામાં આવે છે. જેમકે પુરુષને આહાર ૩૨ કવળ (કેળીઆ ) જેટલો છે અને સ્ત્રીને ૨૮ જેટલો છે. અહીં કવળનું સામાન્ય પ્રમાણુ મરઘીના ઈંડા જેટલું શાસ્ત્રમાં દર્શાવાયું છે. કહેવાનો મતલબ એ છે કે સુખેથી જેટલો આહાર પાડવામાં આવ્યા છે અને જે ચોથા પ્રકારનું સ્પષ્ટીકરણ રજુ કરાયું છે તે જોતાં સંલીનતાથી વિવિક્તશાસનનું સુચન આવી જ જાય છે. આથી એ ફલિત થાય છે કે વિવિક્તશય્યાસન કહે, વિવિક્તથયાસન-લીનતા કહે કે સંલીનતા કહે તે કથંચિત એક જ છે. ૧ ઉપવાસ કરવાથી આરોગ્યની દૃષ્ટિએ શો લાભ થાય છે એ સંબંધમાં બનીર મેડિન ( Bernarr Macfadden )કત Fasting for Health નામનો ગ્રંથ જેવો કે જેના હિંદી અને ગુજરાતી ભાષામાં અનુવાદો થયા છે. ૨-૩ દશવૈકાલિકની વૃત્તિમાં ૨૭મા પત્રમાં શ્રીહરિભદ્રસૂરિએ અવતરણરૂપે કહ્યું પણ છે કે " बत्तीस किर कवला आहारो कुच्छिछपूरओ भणिओ। पुरिसस्त महिलि आए अट्ठावीसं इथे कवला ॥ कवलाण य परिमाणं कुक्कुडिअंडयपमाणमेत्तं तु । जो षा अविगिअषयणो धयणमि छुहेज पोसत्थो ॥" [ nf=ાર સિદ્ધ થયા મra: ક્ષિgો મળતા | पुरुषस्य महिलाया अष्टाविंशतिः स्युः कवलाः ॥ પટ્ટામાં ૪ દિi સુકાઇ જાજાળમાશં તુ | થી પાકિસ્તાન કરે છે વિશ્વને ]. Page #1188 -------------------------------------------------------------------------- ________________ ૧૧. - લેહલાસ ] આહત દર્શન દીપિકા મુખમાં મૂકી શકાય તે “વળ' કહેવાય છે. આવા ૩૨ કવળ કરતાં પુરુષને તૃપ્તિ થાય અને ૨૮ કરતાં સ્ત્રીને થાય એટલે એથી અધિક આહાર તે ન જ લેવાય અને લે તે પછી તે અત્યાહારી ગણાય, અવમૌદર્ય યાને ઉદરીના (૧) ઉત્કૃષ્ટ, (૨) “ઉપાધ અને (૩) જઘન્ય એમ ત્રણ ભેદે પડે છે. તેમાં ઉત્કૃષ્ટ અવોદયનું લક્ષણ એ છે કે अष्टकवलाभ्यवहाररूपत्वे सति न्यूनोदररूपत्वमुत्कृष्टावमौदर्यस्य ઝક્ષણ (૮૩) અર્થાત આઠ કળીઓ જેટલે જ આહાર લેવારૂપ ન્યૂન-ઉદરતા તે “ઉત્કૃષ્ટ અવમૌદર્ય છે. ઉપાધિ અવસૈદયનું લક્ષણ– द्वादशकवलाभ्यवहाररूपत्वे सति न्यूनोदररूपत्वमुपार्धावमौदर्यस्य અક્ષમ્ (૬૮૪) અર્થાત બાર કેળીઓ જેટલો આહાર લેવારૂપ ન્યૂન-ઉદરતા તે “ઉપાધ–અવમૌદર્ય” છે. જઘન્ય અવમાદર્યનું લક્ષણ – द्वात्रिंशकवलाहारस्य मध्ये एकेनोनाहाररूपत्वे सति किचिनन्य. નોર પર નાખ્યાવર્યા રુક્ષળ (૬૮૫) . અર્થાત્ બત્રીસ કેળીઓ જેટલા આહારને બદલે એક કેળીઆ એટલે આહાર એ છે કે તે જઘન્ય અવમૌદર્ય છે. વૃત્તિ-પરિસંખ્યાનનું લક્ષણ – निक्षिप्तचयादीनां कुल्माषादीनां च मध्येऽन्यतममभिगृह्य शेषस्य च प्रत्याख्यानरूपत्वम्, भक्ष्यस्यागमविहितविधिनाऽभिग्रहकरणरूपत्वं વા વૃત્તિવાના ઋક્ષણમ્ (૬૮૬) અર્થાત વાલ, ચણા, અડદના બાકળા વગેરે પદાર્થોમાંથી એકને સ્વીકાર કરી બાકી બીજા * ૧ લગભગ અધું. ૨ પેટ ઊણું રાખવું તે. Page #1189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦ નિજરા-અધિકાર. બધાને ત્યાગ કરે તે “વૃત્તિ-પરિસંખ્યાન” છે. અથવા ભક્ષ્ય-ભજનમાંથી આગમમાં કહેલી વિધિ મુજબ (અમુક પદાર્થો) ત્યાગ કરવો તે “વૃત્તિ-પરિસંખ્યાન” છે. ટૂંકમાં કહીએ તે વિવિધ વસ્તુઓ ખાવાની લાલસા ઓછી કરવી તે “વૃત્તિ-પરિસંખ્યાન” યાને “વૃત્તિ-સંક્ષેપ” છે. રસ-પરિત્યાગનું લક્ષણ– मधुमद्यमांसनवनीतलक्षणाभक्ष्यस्य सर्वथा परित्यागे सति क्षीरदधिगुडतैलादिरूपभक्ष्यविकृतीनां कारणं मुक्त्वाऽन्यत्र परित्यागे च सति विरसद्रव्यादिविषयकाभिग्रहकरणरूपत्वं रसपरित्यागस्य लक्षणम् ।(६८७) અર્થાત મષ, મદિરા, માંસ અને માખણરૂપ અભક્ષ્યને સર્વથા ત્યાગ કરવા પૂર્વક દહીં, દૂધ, ગોળ, તેલ વગેરે ભક્ષ્ય વિકૃતિમાંથી જે ખાવાની જરૂર હોય તે રાખીને બાકી બીજાને ત્યાગ કરી અલ્પ રસવાળાં દ્રવ્યોને (આહારાર્થે) ગ્રહણ કરવાને અભિગ્રહ લે તે “રસ-પરિત્યાગ” છે. વિવિક્તશય્યાસનનું લક્ષણ - गर्हित जनसम्पातरहितत्वे सति एकान्तेन आधारहितस्थाने शय्याસરળત્કાર વિવિયનારાણ સ્ત્રક્ષણમ્ (૬૮૮) અર્થાત્ નિર્ધા મનુષ્યના સંનિવેશથી તેમજ એની દષ્ટિથી દૂર અને બાવા રહિત એવા એકાંત સ્થાનમાં સૂવું, બેસવું તે “વિવિક્તશયાસન” છે. લીનતાનું લક્ષણ___ शून्यागारदेवकुलसभापर्वतगुहादीनां मध्येऽन्यतमस्मिन् स्थाने समाध्यर्थ व्यवस्थानलक्षणगात्रसङ्कोचनकरणरूपत्वं लीनताया लक्षणम् । અર્થાત શૂન્ય ગૃહ, દેવકુલ, સભા(ના મંડપ ), પર્વતની ગુફા ઈત્યાદિ સ્થળો પૈકી ગમે તે કઈ એક સ્થળમાં સમાધિને માટે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યની વૃદ્ધિ માટે શરીર સંકેચીને રહેવું તે “લીનતા” છે. કાયક્લેશનું લક્ષણ आगमानुसारेणात्मनः कायद्वारेण वीरासनायासनजन्यबाधासहन. रूपवं कायक्लेशस्य लक्षणम् । ( ६९०) Page #1190 -------------------------------------------------------------------------- ________________ ક્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૧૧ અર્થાત પ્રવચન પ્રમાણે આત્માના કાર્યો દ્વારા વીરાસન વગેરે આસનેથી ઉદભવતી પીડાને સહન કરવી તે “કાયલેશ” છે. કાયક્લેશનું લક્ષણ નીચે મુજબ પણ પ્રસ્તુત ગ્રંથકાર નિશે છે – कायोत्सर्गवीरासनोत्कटुकासनेकपार्श्वदण्डायतशयनातापनलुश्च . નાવિષ્ટપર વાયરાહ્ય રક્ષાત્ ા (૬૪) અર્થાત કાયોત્સર્ગ, વીર-આસન, ઉત્કટુક-આસન, એક પાસા ભેર બેસવું, દંડની માફક ઊભા રહેવું, સૂવું, આતાપના લેવી, લેચ કરે ઇત્યાદિ કણ તે કાયફલેશ ” છે. આ પ્રમાણે કાયકલેશનું બીજું લક્ષણ રજુ કરી એમ ગ્રંથકાર નિહેશે છે કે લીનતાને કાયલેશમાં સમાવેશ થતો હોવાથી લીનતાના લક્ષણના પૃથક્ ઉલેખ માટે આવશ્યકતા રહેતી નથી. બાહ્ય તપથી કમ-નિજ રા અનશનાદિ છ પ્રકારનાં બાહા તપથી નિસંગતા, શરીરમાં લઘુતા, ઈન્દ્રિયોને વિજય, સંયમનું રક્ષણ, કર્મની નિર્જરા વગેરે થાય છે. તેમાં નિઃસંગતા એટલે બાહા અને આંતરિક ઉપાધિને વિષે મમતાને અભાવ. એથી માસકલ્પવિહારની અગ્યતાને અભાવ થવાથી શરીરમાં લઘુતા આવે છે. આ લઘુતાથી અપ્રણીત શરીરના ઉન્માદને અભાવ થાય છે અને એથી ઇન્દ્રિ ઉપર વિજય મેળવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિય કાબુમાં આવતાં ભાત પાણીને માટે જતાં ચર્યા દ્વારા થનાર છવના ઉપવાતથી બચી જવાય છે અને એ દ્વારા સંયમનું પાલન થાય છે. એથી કરીને નિસંગતાદિ ગુણેના યોગથી અનશનાદિ તપનું અનુષ્ઠાન કરનારને અને શુભ ધ્યાનમાં રહેલાને જરૂર જ કર્મની નિર્જરા થાય છે એટલે બાહા તપ દ્વારા પણ કમની નિજ રા થાય છે એવું પ્રતિપાદન અસ્થાને નથી. તપશ્ચર્યાના સ્વરૂપની મીમાંસા ઉપવાસ, કાત્સર્ગ, કેશલેચ વગેરેને કેટલાક દુ:ખરૂપ માને છે. તેઓ એ સંબંધમાં જે દલીલ કરે છે તે તેમજ તેનું નિરસન પ્રભનેત્તરરૂપે અત્ર નીચે મુજબ રજુ કરાય છે – પૂર્વ પક્ષ–ઉપવાસ વગેરે બાહા તપ દુઃખરૂપ-અસુખરૂપ હેઈ કોઈ પણ રીતે તે મોક્ષનું કારણ માની શકાય નહિ, કેમકે સુધા, તષા વગેરે પરીષહ તે વેદનીય કમના ઉદયરૂપ છે અને એવા પ્રકારના કર્મના ઉદયને મોક્ષના કારણ તરીકે કયો બુદ્ધિશાળી સ્વીકારે છે અન્ય શબ્દોમાં કહીએ તે જેમ ગાય, ભેંસ વગેરેને સુધાદિ દ્વારા જે દુઃખ ઉદ્દભવે છે તે અસાતવેદ ૧ ગાયને દહેતી વેળા જેમ બેસાય છે તેમ બેસવું તે, Page #1191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ નિરા-અધિકાર.' નયના કમના ઉદયરૂપ મનાય છે તેમ ઉપવાસાદિ બાહા તપ દ્વારા ઉત્પન્ન થતું સુધારિરૂપ દુઃખ પણ વેદનીય કમના ઉદયરૂપ જ મનાવું જોઈએ, અને જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે તે તેને મોક્ષના કારણ તરીકે કેવી રીતે મનાય ? કેમકે જે કર્મના ઉદયરૂપ હોય તે મોક્ષના કારણ તરીકે ગણાય જ નહિ. આથી એ ફલિત થાય છે કે કાયફલેશાદિ બાહ્ય તપશ્ચર્યા નિરર્થક છે. ઉપવાસાદિ દ્વારા ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાવાળા છ તપસ્વી છે એ પ્રલાપ પણ ઘી ભર નીભે તેમ નથી, કેમકે એમ માનવા જતાં તો જગતમાં જે જે જીવ દુઃખી છે તે તે “તપસ્વી' ગણાશે. વિશેષમાં જે વધારે દુઃખી તે વધારે તપસ્વી મનાશે અને જે દુઃખ રહિત હશે તે “અતપસ્વી' કહેવાશે. અર્થાત નારકે અત્યંત દુઃખી હોવાથી તેઓ “મહાતપસ્વી' ગણાશે અને સમતા રસમાં તરબળ યોગીએ દુખી નહિ હોવાથી તેઓ “અતપસ્વીઓ ” ગણાશે. આ કેવી વિચિત્રતા ! જેમને પરમાત્માના વચનમાં શ્રદ્ધા છે અને જેઓ મમતાથી રહિત છે તેમણે તે પિતાને કે પારકાને પીડા થાય તેમ ન જ વર્તવું જોઈએ એટલે કે સ્વ કે પરને પીડા ઉપજે તેવું કાર્ય ન જ કરવું જોઈએ, કારણ કે દુઃખ થતાં આત્ત ધ્યાન ઉદ્ભવે છે અને એથી આત્માને હાનિ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપવાસાદિથી ઉત્પન્ન થતા દુઃખને મોક્ષના કારણ તરીકે સ્વીકારવું એ મૂર્ખતા નહિ તે બીજું શું ગણાય? ઉત્તર પક્ષ–યથાર્થ તપશ્ચર્યા દુઃખરૂપ હેઈ શકે જ નહિ અને જે દુખરૂપ હોય તેને જેન પ્રવચન તરૂપે સ્વીકારતું જ નથી એનું પ્રથમ પ્રતિપાદન કરવા માટે તપનું લક્ષણ આગમ અનુસાર નીચે મુજબ રજુ કરાય છે – " 'सोहु तवो कायव्यो जेण मणो मंगुलं न चिंतेइ। जेण न इंदियहाणी जेण जोगा न हायति ॥ ता जह न देहपीडा न यावि चियमंससोणियत्तं तु । जह धम्मज्झाणबुडी तहा इमं होइ कायव्यं ।।" ૧ કહ્યું પણ છે કે “ भाषिअजिणवयणाणं ममत्तरहिआणं नत्थि उ बिसेसो । अप्पाणम्मि परम्मि य तो बज्जे पीडमुभयो वि ॥" [भावित जिमवचनानां ममत्वरहितानां नास्ति तु विशेषः । आत्मनि परस्मिश्च ततो वर्जयेत् पीडामुभयोरपि ।। ૨ છાયા तदेष तपः कर्तव्यं येन मनोऽमङ्गलं न चिन्तयति । येन नेन्द्रियहानियेन योगा नहीयन्ते ॥ तावद् यथा न देहपीडा न चापि चितमांसशोणितत्वं तु । यथा धर्मध्यानवृद्धिस्तथेदं भवति कर्तव्यम् ॥ Page #1192 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૧૩ અર્થાત્ જેથી મન અમંગળ ચિન્તન ન કરે-મનના અધ્યવસાય બગડે નહિ, ઈન્દ્રિયેની તેમજ યેગની પણ હાનિ ન થાય અર્થાત્ પૂજન, પ્રમાર્જન, પ્રતિલેખન, શુદ્ધ ઉપદેશનું દાન, શુભ ધ્યાન, સ્વાધ્યાય, શુભ ભાવના વગેરે સંયમના વ્યાપારરૂપ ગેને ખુલના ન પહેચે, જેથી શરીરમાં પીડા ન ઉદ્ભવે અને જેનાથી માંસ અને રુધિર નાશ ન પામે તેમજ જેનાથી વળી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તેનું નામ જ “તપશ્ચર્યા ” છે. જ્યારે આ પ્રમાણે તપનું લક્ષણ જૈન શાસ્ત્રમાં દર્શાવાયું છે તે એ શાસ્ત્રમાં બતાવેલ કેશલેચ, કાયેત્સર્ગ, ઉપવાસ વગેરેને કા બુદ્ધિશાળી દુઃખરૂપ માનવાને કદાગ્રહ સેવે? જ્યારે જૈન શાસકારે પોતે જ દુઃખરૂપ ક્રિયાને તપ તરીકે માનતા નથી તે પછી પૂર્વ પક્ષ હવામાં ઉદ્ધ જતો નથી કે ? પ્ર. ઉપવાસ વગેરે કરવાથી શરીરમાં દુઃખ થતું નથી એ વાત અનુભવથી વિરુદ્ધ છે; વાસ્તે આપ એને આમ અ૫લાપ કરે તે સમુચિત ગણાય છે ? ઉ. જેવી રીતે રાગીઓને તેમને રેગ દૂર કરવાના શુભ ઇરાદાથી કડવાં ઔષધ પણ પીવાડાય છે, કઈ વ્યાધિ વાઢકાપથી જ મટે તેમ હોય તે તે માટે શસ્ત્રક્રિયા પણ કરાવવી પડે છે, અને આ પ્રમાણે બાહ્ય દષ્ટિએ તેને કષ્ટ અપાય છે છતાં ભવિષ્યમાં તે નીરોગી બનશે એવી આશાએ તેને ઉપચાર કરનાર તેને કષ્ટ આપે છે એમ મનાતું નથી તેમ પ્રસ્તુતમાં પણ કમજન્ય બંધનરૂપ ભાવગના નિવારણાર્થે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે ઉપવાસાદિ તપશ્ચર્યા કરાય છે તે બાહા દષ્ટિવાળાને દુઃખરૂપ ભલે ભાસે, કિન્તુ અંતર દષ્ટિવાળાને તે તે તેમ ન જ લાગે; કેમકે એ તપશ્ચર્યા તો એને અનંત કાલચક સુધીના સંસાર-પરિભ્રમણરૂપ દુઃખથી છોડાવે છે અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવવામાં નિમિત્તરૂપ બને છે. વળી લેકમાં પણ એ વાત સુપ્રસિદ્ધ છે કે ઈષ્ટ કાર્યની સિદ્ધિમાં જે થોડીક તકલીફ વેઠવી પડે છે, તે તકલીફ તરફ ધ્યાન અપાતું નથી. એવી રીતે અન્ન પણ ઉપવાસ વગેરેથી થતું બાહ્ય ૧ આ સંબંધમાં નીચે મુજબનું ઉદાહરણ વિચારી લેવું – કેઇ એક વ્યાપારી પરદેશમાં ગયો. ત્યાં તેણે અનેક રત્નો પ્રાપ્ત કર્યા. આ લઇને તે પિતાને મુલક જતો હતો. રસ્તામાં એક ગાઢ જંગલ આવતું હતું અને ત્યાં લૂટારાઓનો પૂરેપૂરો ત્રાસ હતો. આથી એણે વિચાર કર્યો કે જો આ રને લઈને હું એ જંગલમાં થઈને જઇશ તે મને લૂટી લેવામાં આવશે. આથી તેણે એક યુક્તિ કરી. રત્નોના બદલામાં કાચના ટુકડાઓની એક પોટલી બાંધી લાકડીની ઉપર તેને લટકાવી તે પાગલની માફક એ જંગલમાંથી પસાર થવા લાગ્યો. એવામાં પેલા લૂંટારૂઓએ એને જે અને એની પિટલી ખૂંચવી લીધી. તે ખેલી તે તેમાંથી કાચના ટુકડા નીકળ્યા. ગાંડાના જેવી તેની વર્તણુક જોઈ તેમણે એને જવા દીધો. ફરી બીજી વાર કાચની પિટલી લઈ એ આ જંગલમાં આવ્યો. આ કેરી લુટારૂઓએ તેને ઓળખ્યો અને તે પાગલ છે એમ માની તેને હાંકી કાઢ્યો. તેણે ત્રીજી અને ચોથી વાર પણ કાચના કટકાની પિટલી લઈ જંગલમાં પ્રવેશ કર્યો અને લૂટારૂઓએ તેના તરફ બેદરકારી બતાવી. પાંચમી વાર તે ખરેખરાં રત્નોની પોટલી બાંધી લાકડીએ લટકાવી જંગલમાં ગયા; પરંતુ આ તે પેલો પાગલ ફરી ફરીને આવે છે એમ માની લૂટારૂઓએ તેની ઉપેક્ષા જ કરી. આથી એ સહીસલામત 140 Page #1193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ નિજ રા-અધિકાર કષ્ટ સહન કરાય તો મુક્તિ જેવી અનુપમ અવસ્થા પ્રાપ્ત થાય તેમ છે એટલે એ કંઈ હિસાબમાં ન લેખાય; ઉલટું ઉપવાસાદિરૂપ ત૫ સુખના સાધનરૂપ ગણાવું જોઈએ. આટલા વિવેચન પછી જૈન કાષ્ટએ જે તપની યોજના ઘડાઈ છે તે દુઃખરૂપ જ છે એમ કેણ કહેશે? જૈન શાસ્ત્રને સંમત એવી તપશ્ચર્યા કેઈ કમના ઉદયરૂપ નથી એને હવે વિચાર કરવામાં આવે છે. તત્ત્વ-સંવેદનરૂપ મુખ્ય જ્ઞાન, સંસાર પરિભ્રમણના ભયથી દૂર રહેવા રૂપ સંગ તેમજ કષાય, ઈન્દ્રિય તથા મનની વાસનાના નિરોધરૂપ શમ એ જેને મુખ્ય ઉદેશ યાને સાર છે તેને જ “તપશ્ચર્યા ' કહેવામાં આવે છે. અર્થાત્ પ્રધાન જ્ઞાન, ઉત્તમ સંવેગ અને શ્રેષ્ઠ શાંતિની પ્રાપ્તિની ખાતર જ તપશ્ચર્યા કરવાની આવશ્યકતા છે; નહિ કે બાહ્યા સાંસારિક અભિલાષાઓ તૃપ્ત કરવાને માટે. મેહનીય કર્મરૂપ કષાયોના ઉદયથી કઈ પણ તે શાંતિ મળતી નથી. વળી તપશ્ચર્યા એ પણ જે કર્મના ઉદયરૂપ હોય તો ભવ્યાત્માઓને શાંતિ ન મળે, પરંતુ તેઓ પૂર્ણ શાંતિ ભગવે છે એ વાત તે અનુભવસિદ્ધ છે. આવી સ્થિતિમાં જૈન તપ એ કર્મના ઉદયરૂપ છે એમ કહેવાનું સાહસ કોણ કરે? વિશેષમાં તપશ્ચર્યા એ કોઈ કર્મના ઉદયરૂપ છે એમ જૈન શાસ્ત્રનું માનવું જ નથી, અર્થાત્ એ દયિક ભાવરૂપ નથી કિન્તુ તે ક્ષાપશમિક ભાવરૂપ છે એમ તેનું મંતવ્ય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, સવેગ વગેરે ક્ષાપશમિક ગુણે જ્યાં અનુભવાય છે ત્યાં શાંતિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક્ તપશ્ચર્યા સેવનારને શાંતિને અનુભવ થાય છે, વાસ્તે એ પણ લાપશમિક ભાવરૂપ છે એમ માનવામાં કશી આપત્તિ જણાતી નથી. ઔદયિક ભાવ યાને કમની ઉદય-અવસ્થા કઈ પણ રીતે કર્મના ક્ષયરૂપ મોક્ષનું કારણ બની શકે જ નહિ. એ તે માતા વધ્યા જે ન્યાય ગણાય અને જૈન દષ્ટિને સંમત તપશ્ચર્યા તે અવ્યાબાધ સુખનું કારણ છે એટલે એ દયિક ભાવરૂપ નથી જ, એ વાતની યુક્તિ અને અનુભવ પણ સાક્ષી પૂરે છે. આગમ પણ એ જ વાતનું સમર્થન કરે છે. કહ્યું પણ છે કે – " 'जहीथ इमं नवि दुक्खं कम्मविवागो वि सबहाने व। खाओवसमियभावे ए यति जिणागमे भणिअं॥" અર્થાત આ તપશ્ચર્યા દુઃખરૂપ પણ નથી તેમજ તે કર્મના વિપાકરૂપ યાને ઉદયરૂપ પણ નથી, પિતાના સ્થાને પહોંચી ગયો. આ પ્રમાણે પિતાની ઇષ્ટ સિદ્ધિ માટે આ વ્યાપારીને વારંવાર જવા આવવા વગેરેને પરિશ્રમ ઊઠાવવો પડ્યો, પરંતુ એ કષ્ટ સુખદાયક હોઇ તે તરફ તેણે જરા પણ અણગમો ન બતાવ્યા, કિન્તુ એ કષ્ટ આનંદથી સહન કરી લીધું. ૧ છાયા ...इदं नापि दुःखं कर्मविपाकोऽपि सर्वहाने । सायोपशमिकभावे ते यान्ति जिनागमे भणितम् ॥ Page #1194 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૧૧૧૫ કિન્તુ જિનાગમ એને ક્ષા પશિમક ભાવરૂપ બતાવે છે. વળી એ પાઠ પણ મળી આવે છે. જેમકે " 'खंताइसाहुधम्भे तवगहणं सो य खओवस मियंमि । માવ િવિનિgિો વારો.સુવર્વ ” અર્થાત્ શાંતિ વગેરે સાધુના ધર્મમાં તપશ્ચર્યાનું ગ્રહણ પણ ક્ષાપથમિક ભાવમાં દર્શાવેલ છે અને દુખ તે ઔદયિક ભાવમાં જ જણાવેલ છે. આથી એ ફલિત થાય છે કે જે તપશ્ચર્યા દુઃખરૂપ હોત તો જરૂર તેને પણ ઓયિક ભાવરૂપે નિર્દેશ કરાયો હોત, પરંતુ તેમ થયું નથી ઉલટું એને ક્ષાપથમિક ભાવરૂપે જ સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. આવી પરિસ્થિતિમાં જૈન તપશ્ચર્યા દુઃખરૂપ જ છે એમ માનવા કર્યા વિદ્વાન પ્રેરાય ? હવે આભ્યન્તર તપના સ્વરૂપનું લક્ષણ અને વિધાન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં આત્યંતર તપનું લક્ષણ એ છે કે – अतिशयेन कर्मनिर्दहनसमर्थरूपत्वमाभ्यन्तरतपसो लक्षणम् । અર્થાત કમને બાળવામાં અત્યંત સમર્થ તપને “આત્યંતર તપ” કહેવામાં આવે છે. આના પણ બાહા તપની જેમ છ પ્રકારો પડે છે. જેમકે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૫) ઉત્સર્ગ અને (૬) ધ્યાન. આ પ્રત્યેકનું લક્ષણ વિચારીએ તે પૂર્વે બાહ્ય અને આત્યંતર તપ વચ્ચેનો તફાવત ધી લઈએ. એ તે સુપ્રસિદ્ધ વાત છે કે વિષયવાસનાઓને વિનાશ કરવા વાસ્તે આધ્યાત્મિક બળની આવશ્યકતા છે. એ બળ કેળવવા માટે શરીર, ઇન્દ્રિય અને મનને જે તાપણીમાં તપાવાય છે તેનું નામ “તપ” છે. જે તપમાં શારીરિક ક્રિયાની મુખ્યતા હોય અને જે પ્રધાનતઃ બાહ્ય દ્રવ્ય ઉયર અવલંબિત હાઈ બીજાઓ વડે દેખી શકાય તે “બાહા તપ” છે, જ્યારે જે તપમાં માનસિક કિયાની મુખ્યતા હોય અને જે પ્રધાનતઃ બાહ્ય દ્રવ્યની અપેક્ષા નહિ રાખનારું હેઈ અન્યને દષ્ટિગોચર ન થાય તે “આત્યંતર તપ છે. આથી સામાન્યપણે એમ કહી શકાય કે બાહ્ય તપ સ્થળ અને લૌકિક છે, જ્યારે આત્યંતર તપ સૂક્ષમ અને અલૌકિક છે. આત્યંતર તપની પુષ્ટિ કરવામાં બાહ્ય તપ ઉપાગી છે. એથી કરીને તે એનું મહત્વ અંકાય છે. આ બંને પ્રકારનાં તપમાં સમસ્ત છૂળ તેમજ સૂકમ ધાર્મિક નિયમને અંતર્ભાવ થાય છે. ૧ છાયા शान्त्यादिसाधधमें तपोग्रहणं तश्च क्षायोपशमिके। ૨ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ પંચલિંગીની ટીકાનાં ૧૭ ૩–૧૩૫ પત્રો, Page #1195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૬ નિજ રા-અધિકાર પ્રાયશ્ચિત્તનું લક્ષણ - बाहुल्येन चित्तशुद्धिजनननिमित्तकत्वं प्रायश्चित्तस्य लक्षणम् । (૧૩) અર્થાત્ મોટે ભાગે ચિત્તને શુદ્ધ કરવામાં નિમિત્તરૂપ તપ તે “પ્રાયશ્ચિત્ત” છે. અન્ય શબ્દોમાં કહીએ તો જે વ્રતે ગ્રહણ કરાયાં હોય તેમાં પ્રમાદાદિ દ્વારા જે દે ઉદ્દભવ્યા હોય તેનું જેનાં વડે શેધન કરી શકાય તે “પ્રાયશ્ચિત્ત” છે. એના (૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છે, (૮) પરિહાર અને (૯) ઉપસ્થાપન એમ નવ પ્રકારે છે. પ્રસ્તુત ગ્રંથકારે પ્રાયઃ તન્નાથને અનુસરીને ગ્રંથ રચે છે એટલ અત્ર તેમણે પ્રાયશ્ચિત્તના નવ પ્રકારે દર્શાવ્યા છે. બાકી ઉત્તરાધ્યયન વગેરે આગમેમાં પણ એના દશ પ્રકારે સૂચવાયા છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત છતકલ્પમાં જે દક્ષ પ્રકારને નામે લેખ કરાયો છે તે નીચે મુજબ છે – " "तं दसविहमालोयणपडिक्कमणोभयविवेगवोस्सग्गे। तवछेयमूलअणवठ्ठया य पारंचिए चेव ॥ ४ ॥" અર્થાત્ (૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારસંચિક એમ પ્રાયચિત્તના દશ પ્રકાર છે. આ ઉપરથી જોઈ શકાય છે કે પરિવાર અને ઉપસ્થાપનને બદલે મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિક એમ ત્રણને ઘણુ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. આ પ્રમાણે જે ભિન્નતા જોવાય છે તેને સમન્વય નવ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનાં લક્ષણે વિચાર્યા બાદ સહેલાઈથી ધ્યાનમાં આવે તેમ હોઈ હવે આલોચનારૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ નીચે મુજબ રજુ કરાય છે ૧ સરખા તરવાર્થ ( અ. ૯ )નું નિમ્નલિખિત સૂત્ર – “ અવનતિમતદુમાવવા પુરતfrદાજસ્થાપનાના ૨૨ ” ૨ જુઓ એના ૩૦મા અધ્યયનની નિમ્નલિખિત ગાથા – “ आलोयणारिहाई यं पायच्छित्तं तु दसविहं । जं भिक्खू वहई सम् पायच्छित्तं तमाहियं ॥ ३१ ॥" [ સાવના વિલં પ્રાયશ્ચિત્ત તુ યાવિષમ .. यद भिक्षुर्वहति सम्यक प्रायश्चित्तं तदाहितम् ॥ ] ૩ દાખલા તરીકે જુઓ સ્થાનાંગ (સ. ૭૩૩) અને ભગવતી (૨. ૨૫, ઉ. ૭, સુ. ૮૦૧). ૪ છાયા तद् दशविधमालोचन प्रतिक्रमणोभयविवेकव्यत्सर्गाः । तपश्छे दमूलानषस्थाप्यानि च पाराश्चिकं चैव ॥ Page #1196 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૭ मर्यादया गुरोनिवेदनरूपत्वम् , पिहिताख्यानस्य गऱ्याद्वारेण प्रकाशनरूपत्वं वाऽऽलोचनप्रायश्चित्तस्य लक्षणम् । (६९४) અર્થાત્ મર્યાદા પૂર્વક ગુરુ આગળ (કરેલ પાપનું) નિવેદન કરવું તે “આલોચન–પ્રાયશ્ચિત્ત” છે. અથવા ગુપ્ત રીતે કરેલ પાપને નિન્દા પૂર્વક પ્રકાશ કરે તે “આલેચન-પ્રાયશ્ચિત્ત” છે. નિખાલસ હદયે ગુરુની સમક્ષ પોતાની ભૂલ પ્રકટ કરવી તે આ પ્રાયશ્ચિત્તનું હાર્દ છે. પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ अतिचाराभिमुख्यपरिहारपूर्वकं पापादपसरणरूपत्वम् , मिथ्यादुकृतसंयुक्तस्य सतः पश्चात्तापप्रत्याख्यानकायोत्सर्गादिकरणरूपत्वं वा प्रतिक्रमणप्रायश्चित्तस्य लक्षणम् । (६९५) અર્થાત્ અતિચારની સંમુખતાના ત્યાગ પૂર્વક પાપથી દૂર થવું તે “પ્રતિક્રમણ--પ્રાયશ્ચિત્ત” છે. અથવા મિથ્યા દુષ્કૃત યુક્ત બની એટલે કે ફરીથી પાપ નહિ કરવાના આશયથી મારૂં કરેલ પાપ મિથ્યા થાઓ એ પ્રમાણે માફી માગી પશ્ચાત્તાપ, (ફરીથી આ પાપ નહિ કરું એ પ્રકારનું પ્રત્યા ખ્યાન, કાત્સર્ગ વગેરે કરવાં તે “પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત છે. આ ઉપરથી સમજાય છે કે આ પ્રાયશ્ચિત્તમાં બે વાત સમાયેલી છેઃ (૧) કરેલા પાપને પશ્ચાત્તાપ કરી તેનાથી નિવૃત્ત થવું; અને (૨) નવી ભૂલ ન થાય-નવું પાપમય આચરણ ન કરાય તે માટે સાવધાની રાખવી. આલોચન-પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્તનું લક્ષણ– ___ आलोचनप्रतिक्रमणोभयरूपत्वं तदुभयरूपप्रायश्चित्तस्य लक्ष. નમ્ (૨૬). અર્થાત્ આલેચન અને પ્રતિકમણ એ બંને પ્રાયશ્ચિત્તે એક સાથે કરવામાં આવે તો તે તદુભય યાને મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. ગુરુની સમક્ષ પાપને પ્રકાશ કરે અને કરેલ પાપ સંબંધી મિથ્યા દુષ્કત પણ આપવું એ આ પ્રાયશ્ચિત્તને સાર છે. વિવેક-પ્રાયશ્ચિત્તનું લક્ષણ अन्नपानोपधिशय्यादिषु शुद्धाशुद्धादिविवेचनरूपत्वं विवेकप्रायः ચિરાહ્ય ક્ષણમ્ (૧૭) અર્થાત્ અન્ન, પાન, ઉપધિ, શમ્યા વગેરે વસ્તુઓ સંબંધી શુદ્ધતા-અશુદ્ધતા વિચારવી તે વિવેક Page #1197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૮ નિર્જરા-અધિકાર. પ્રાયશ્ચિત્ત છે. અન્યત્ર આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે ખાન, પાન વગેરેને લગતી અકલ્પનીય વસ્તુઓ લેવાઈ ગઈ હોય તે તેને ત્યાગ કરે. વ્યુત્સર્ગ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ– अनेषणीयान्नपानोपकरणादिषु प्रणिधानपूर्वकनिरोधरूपत्वं व्युરngશ્ચરસ્થ ઋક્ષાત્ (૧૮) અર્થાત નહિ ગ્રહણ કરવા લાયક અન્ન, પાન, ઉપકરણ વગેરેને ધ્યાન પૂર્વક અટકાવ કરે તે યુત્સર્ગ-પ્રાયશ્ચિત્ત છે. અન્યત્ર આ સંબંધમાં એમ કહેવાયું છે કે એકાગ્રતા પૂર્વક શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ કરવો તે “યુત્સર્ગ' છે એટલે કાય–ચેષ્ટાને ત્યાગ કરી અમુક લેગસ્સ ગણવા કે ધ્યાન ધરવું તે “બુત્સ” છે. તપ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ ગ્રંથકારે ન આપતાં એમ સૂચવ્યું છે કે તપનું જે લક્ષણ પૂર્વે (૧૧૦૬ મા પૃષ્ઠમાં) કહેવાઈ ગયું છે તે જ અત્ર ઘટાવી લેવું. આથી આ સંબંધમાં એટલું જ ઉમેરીશું કે પ્રાયશ્ચિત્ત તરીકે નીવી વગેરે જે તપશ્ચર્યા કરાય તે “તપ-પ્રાયશ્ચિત્ત” છે. છેદ-પ્રાયશ્ચિત્તનું લક્ષણ महावतारोहणकालादारभ्य सजातदिवसपक्षमाससंवत्सरादीनां मध्येऽन्यतमस्य प्रव्रज्याकालस्यापहारकरणरूपत्वं छेदप्रायश्चित्तस्य હૃક્ષણમ્ (૨૧૧). . અર્થાત્ મહાવતેનું આરોપણ કરાયું હોય તે સમયથી માંડીને જેટલાં દિવસ, પખવાડિયાં, મહિના કે વર્ષ થયાં હોય તેમાંથી અમુક સમય દીક્ષા-કાલમાંથી કાપી નાંખવા તે છેદ-પ્રાયશ્ચિત છે. એટલે કે જે સાધુના જેવા દેષ હેય તે પ્રમાણે તેના દીક્ષા-પર્યાયમાં ઘટાડો કર તે “છેદ-પ્રાયશ્ચિત્ત છે. આ પરિહાર-પ્રાયશ્ચિત્તનું લક્ષણ पक्षमाससंवत्सरादिकमवधिभूतं कृत्वा संसर्ग विना दूरतः परित्यागकरणरूपत्वं परिहारप्रायश्चित्तस्य लक्षणम् । (७००) અર્થાત ( ફષિત સાધુને તેના દેશના પ્રમાણમાં) પક્ષ, માસ કે સંવત્સર માટે સંસર્ગ રાખ્યા વિના કરથી (જ) ત્યજી દેવા તે “પરિહાર–પ્રાયશ્ચિત્ત” છે. Page #1198 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા. ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્તનું લક્ષણ पुनर्वतारोपणरूपत्वमुपस्थापनप्रायश्चित्तस्य लक्षणम् । (७०१) અર્થાત (અહિંસાદિ મહાવતને ભંગ કરેલ વ્યક્તિને વિષે) ફરીથી મહાવ્રતનું આરોપણ કરવું તે “ ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્ત છે. આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, શક્તિ, સંહનન, સંયમની વિરાધના, શરીર, ઈન્દ્રિય, જાતિ અને ગુણેને ઉત્કર્ષ વિચારોને વિશુદ્ધિને અર્થે આપવામાં આવે છે તેમજ આચરવામાં આવે છે. હવે વિનયને વિચાર કરીએ તે પૂર્વે પ્રાયશ્ચિત્તાની સંખ્યા પરત્વે ઊહાપોહ કરી લઈએ. આપણે ૧૧૧૬માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પ્રસ્તુત ગ્રંથકારેતસ્વાથને અનુસરીનવ પ્રકારો સૂચવ્યા છે, જ્યારે અન્યાન્ય ગ્રંથકાએ દશા નિર્દેશ કર્યો છે. આ ભેનું અવલોકન કરતાં જણાય છે કે પરિહાર અને ઉપસ્થાપનને બદલે અન્યત્ર મૂળ, અનવસ્થાપ્ય અને પારસંચિક એ ત્રણને નિદેશ છે. તેમાં કઈ માટે અપરાધ થતાં મહાવ્રત ફરીથી ઉચરાવવારૂપ દંડ તે “મૂલ-પ્રાયશ્ચિત્ત” છે. કરેલા અપરાધની શિક્ષારૂપે જે તારૂપ દંડ કરાયો હોય તે જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી મહાવ્રતની સ્થાપના ન કરવી તે ‘અનવસ્થા-પ્રાયશ્ચિત્ત” છે. વિશિષ્ટ પ્રકારને અપરાધ કરનારને બાર વર્ષ સુધી ગ૭ અને વેષને ત્યાગ કરાવો અને શાસનની કઈ મોટી પ્રભાવના તેને હાથે થાય ત્યાર બાદ ફરીથી મહાવત ઉચરાવી તેને ગ૭માં લે તે “પારાંચિક–પ્રાયશ્ચિત્ત” છે. આ ઉપરથી જોઈ શકાય છે કે છે અને મૂલ પ્રાયશ્ચિત્તે બંને કથંચિત્ એક છે, કેમકે દીક્ષા-પર્યાયને અંશથી છેદ તે “છેદ છે અને સર્વથા છેદ તે “મૂલ” છે. આથી કરીને છેદની વિવક્ષા કરાતાં મૂલને છેદમાં સમાવેશ કરી શકાય છે. અનવસ્થાપ્ય અને પારાંચિક એ બંને પ્રાયશ્ચિત્તોમાં અમુક કાળ પર્યત મહાવ્રતનું આરોપણ કરાતું નથી એ સમાનતા છે. ઉપસ્થાપનમાંથી મહાવ્રતના આપણને જ ધ્વનિ નીકળે છે. આથી ઉપસ્થાપનમાં અનવસ્થાપ્ય અને પારસંચિકને અંતર્ભાવ શક્ય છે. આ રીતે વિચારતાં પ્રાયશ્ચિત્તની સંખ્યાને ભેદ એ મૌલિક કે તાવિક કારણને અંગે નથી; એ તે અપેક્ષા અનુસાર હોય એમ લાગે છે. વળી શ્રીભદ્રબાહસ્વામી પછી અનવસ્થાપ્ય અને પારાંચિકને વ્યુચ્છેદ થયે છે એ દષ્ટિને ધ્યાનમાં રાખીને તત્વાર્થમાં એ બેને નિદેશ ન કરાતાં ઉપસ્થાપન જેવા સામાન્ય શબ્દ પ્રયોગ કરાયો હોય એમ પણ સૂચવાય છે. ૧ છતક૯૫ની નિમ્નલિખિત ગાથામાં કહ્યું પણ છે કે અથrt તથા તક-viી જ રો વિ બિછr .. चोहसपुव्वधरम्मी धरंति सेसा उ जा तित्थं ॥ १०२॥" [ अनवस्थाप्यं तपसा तप:पाराचि च द्वे अपि व्युच्छिन्ने । चतुर्दशपूर्वधरे धरतः शेषाणि तु यावत् तीर्थम् ॥ ] Page #1199 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ નિર્જરા-અધિકાર [ પછ વિનયનું લક્ષણ अष्टविधकर्मापनयननिमित्तकत्वं विनयरूपाभ्यन्तरतपसो लक्षणम्। (૭૦૨) અર્થાત આઠ પ્રકારના કર્મને દૂર કરવામાં નિમિત્તરૂપ એવા અત્યંતર તપને વિનય ” કહેવામાં આવે છે. એના વિષયની દષ્ટિએ (૧) જ્ઞાન-વિનય, (૨) દર્શન-વિનય,(૩) ચારિત્ર-વિનય અને (૪) ઉપચાર-વિનય એમ ચાર પ્રકારો પડે છે. તેમાં જ્ઞાન-વિનયનું લક્ષણ નીચે મુજબ છે -- ज्ञानशिक्षाभ्यासकरणरूपत्वे सति ज्ञानेन सुकृतसञ्चयपूर्वकनूतनकर्मबन्धाकरणरूपत्वं ज्ञानविनयस्य लक्षणम् । (७०३) અર્થાત જ્ઞાન, શિક્ષા અને અભ્યાસ કરતાં જ્ઞાન દ્વારા સુકૃતને સંચય થાય, કિન્તુ નવીન કમ ન બંધાય તેવું કાર્ય કરવું તે જ્ઞાન-વિનય” છે. બહુમાન પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું અને મેળવેલું જ્ઞાન ભૂલી ન જવાય તે માટે તેને અભ્યાસ ચાલુ રાખે એ જ્ઞાનને ખરે વિનય છે. આઠ પ્રકારને જ્ઞાનાચાર તે પણ “જ્ઞાન-વિનય' છે. જ્ઞાનના મતિ વગેરે પાંચ પ્રકારે પડતા હોવાથી જ્ઞાન-વિનયના મતિજ્ઞાન-વિનય ઇત્યાદિ પાંચ પ્રકારે પડે છે દર્શન-વિનયનું લક્ષણ– ये भावा जिनेन्द्रः कथितास्तांस्तथैव श्रद्दधाति नान्यथेत्यङ्गोकाररूपत्वं दर्शनविनयस्य लक्षणम् । (७०४) અથત જિનેશ્વરએ જે પદાર્થોની જેવી પ્રરૂપણ કરી છે તેવા જ તે છે એવી શ્રદ્ધા રાખવી, કિન્તુ તેને અન્યરૂપે સ્વીકાર ન કરે તે “દશન-વિનય ” છે. અત્ર “દર્શન’ શબ્દથી સમ્યગ્દર્શન સમજવું. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુળ, ગણ, સંધ, સધુ, સાંગિક (સમનેસ?) વગેરેને ખેદ ન ઉપજે તેવી રીતે જિન-પ્રણીત ધર્મની આરાધના કરવાથી તેમજ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યને સંપાદન કરવાથી દર્શન-વિનય થાય છે. ટૂંકમાં કહીએ તે તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલાયમાન ન થવું તેમજ જે શંકાદિ ઉદ્દભવે તેનું સંશોધન કરી નિઃશંકતાદિ કેળવવા પ્રયાસ કરે તે દશન–વિનય” છે. ૧ જુઓ પૃ. ૮૧૩. २ विनीयते-विशेषेण दूरीक्रियतेऽष्टविधं कर्मानेनेति विनयः । ૩ ગુણીની ભક્તિ પણ “વિનય ” છે. ૪ આઠ દર્શનાચારનું પાલન કરવું તે ૫ણું “ દર્શન-વિનય ” છે, Page #1200 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] ચારિત્ર-વિનયનું લક્ષણુ આર્યંત દર્શન દીપિકા. अष्टविधकर्मचयरिक्तकरणनिमित्तकत्वे सति नूतन कर्मबन्धाकरण ૧૧૨૧ रूपत्वं चारित्रविनयस्य लक्षणम् । ( ७०५ ) અર્થાત્ આઠ પ્રકારના ક્રમના સમૂહને ક્ષીણુ કરવામાં નિમિત્તભૂત તેમજ નવીનકર્મીના અંધને રાકવાવાળા અવા વિનય તે ‘ ચારિત્ર–વિનય ’ કહેવાય છે. અન્યત્ર આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર પૈકી ગમે તેને વિષે ચિત્તનું સમાધાન રાખવુંગમે તેનું વિધિ પૂર્વક પાલન કરવું અને તેની સત્ય પ્રરૂપણા કરવી તે ‘ ચારિત્ર–વિનય ” છે. આ ઉપરથી સમજાય છે કે એના સામાયિક-ચારિત્ર-વિનય ઇત્યાદિ પાંચ પ્રકારે પડે છે, ઉપચાર-વિનયનુ લક્ષણ सम्यग्दर्शन ज्ञानचारित्रादिगुणाधिकेऽभ्युत्थानासनप्रदानवन्दनानुनमनादिकरणरूपत्वमुपचार विनयस्य लक्षणम् । ( ७०६ ) અર્થાત્ સમ્યગ્દર્શન, યથાર્થ જ્ઞાન, રૂડું ચારિત્ર ઇત્યાદિ ગુણુ જે વ્યક્તિમાં અધિક માલુમ પડે તે આવે ત્યારે ઊભા થવુ, તેને આસન આપવું, તેને વંદન કરવુ, તેને નમસ્કાર કરવા ઇત્યાદિ ક્રિયા તે ‘ ઉપચાર-વિનય ’ છે. ટુંકમાં કહીએ તા કોઇ પણ સદ્ગુણ વડે જેએ પાતાનાથી ડિચાતા હોય તેમની સાથે ચેાગ્ય વ્યવહાર રાખવા તે ‘ ઉપચાર-વિનય ’ છે. જ્ઞાન—વિનયાદિ ચાર વિનચેા ઉપરાંત કેટલાક ગ્રંથામાં ચિત્ત—વિનય, વચન-વિનય અને કાય—વિનય એમ ત્રણ વિનયાના પણ નિર્દેશ જોવાય છે, કિન્તુ એ ત્રણેના ઉપચાર-વિનયમાં અંતર્ભાવ થઇ શકે તેમ છે. વૈયાવૃત્ત્વ એટલે સેવા, સેવ્યના (૧) આચાય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) શૈક્ષક, (૫) ગ્લાન, (૬) કુલ, (૭) ગણુ, (૮) સંધ, (૯) સાધુ અને (૧૦) સમનેાજ્ઞ એવા દશ પ્રકાર પડતા હૈ।વાથી વૈયાવૃત્ત્વના પણ આચાય –વૈયાવૃત્ત્વ ઇત્યાદિ દશ પ્રકારે પડે છે. મુખ્ય પણે જેમનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનુ` હાય તે · આચાય' કહેવાય છે. મુખ્યતઃ જેએ શ્રુતના અભ્યાસ કરાવતા હોય તે ‘ ઉપાધ્યાય ’ કહેવાય છે. ઉગ્ર તપશ્ચર્યા કરનાર ‘ તપસ્વી ' કહેવાય છે. જેએ નવદીક્ષિત ઢાય અથવા જેઓ ચારિત્રાચાર વગેરેની શિક્ષા મેળવવા લાયક હોય કે તે માટે ઉમેદવારી કરતા હાય તેઓ ‘ શૈક્ષક ’ કહેવાય છે. નવદીક્ષિત શિષ્યને ચારિત્રાચારાદિને એધ કરાવવા તે ‘ શિષ્ય-વૈયાવૃત્ત્વ ’ છે. રાગ વગેરેથી પીડાતા સાધુ · ગ્લાન ’ કહેવાય છે. એક જ આચાય'ની સ ંતતિ અર્થાત્ એક જ દીક્ષાચાય ના શિષ્ય-પરિવાર તે ‘ કુલ ’ કહેવાય છે, જેમકે ‘ચાંદ્ર' કુલ. સ્થવિાની સંતતિની મર્યાદા તે ‘ગણુ ” છે. આ સંબંધમાં અન્યત્ર એવા ઉલ્લેખ જોવાય છે કે અનેક કુલાના સમુદાય તે ‘ ગણુ ’ છે. જુદા જુદા આચાર્યાંના જે શિષ્યે પરસ્પર : 141 Page #1201 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૨ નિર્જરા-અધિકાર. " [ સહાધ્યાયી હેઈ સમાન વાચનાવાળા હોય તેમને સમૂહ તે “ગણ” કહેવાય છે. જૈન ધર્મના અનુયાયીઓને સમુદાય તે “સંઘ” કહેવાય છે. આના સાધુ ઇત્યાદિ ચાર ભેદે છે. મૂળ અને ઉત્તર ગુણથી સંપન્ન સાધુએ “સમસ” કહેવાય છે, અથવા તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મનેણ ગુણેથી યુકત સાધુઓ “સમસ” કહેવાય છે. આ પરત્વે અન્યત્ર એવા નિશ કરાયા છે કે સ્વધર્મ બંધુઓ તે “સમજ્ઞ જાણવા. જ્ઞાનાદિ ગુણો વડે સમાન અર્થાત્ સમાનશીલ તે “સમસ” છે. આચાર્યાદિ દશેને વસ્ત્ર, અન્ન, જળ, ઉપાશ્રય, પીઠફલક, સસ્તારક વગેરે ધર્મ કરવામાં સાધનભૂત સામગ્રી પૂરી પાડવી તે તેમનું વૈયાવૃત્ય હોઈ તેમ કરવું. વિશેષમાં તેમની શુશ્રુષા કરવી, તેમને ઔષધ જોઈએ તે આપવું તેમજ જંગલ, દુર્ગ વગેરે વિષમ સ્થળોમાં તેમજ ઉપસર્ગોમાં તેમને સહાયતા આપવી. આ પ્રમાણે તેમનું વૈયાવૃત્ય કરવું જોઈએ. સ્વાધ્યાય એટલે પ્રશસ્ત અધ્યયન. આના શિક્ષણ-સેલીના ક્રમને ધ્યાનમાં રાખી પાંચ ભેર પાઠવામાં આવ્યા છે. જેમકે (૧) વાચના, (૨) પ્ર૭ના, (૩) અનુપ્રેક્ષા, (૪) આખ્ખાય, અને (૫) ધર્મોપદેશ. તેમાં વાચનાનું લક્ષણ એ છે કે – शिष्याध्यापनरूपत्वम्, कालिकोत्कालिकस्यालापकप्रदानरूपत्वं વા વાવાયા હૃક્ષણપૂ. (૭૦૭) અર્થાત્ શિષ્યને શીખવવું તે “વાચના” છે. અથવા (શિષ્યને) કાલિક અને ઉત્કાલિક સૂત્રના આલાપક આપવા તે “વાચના' છે. ટૂંકમાં કહીએ તો શિષ્યને સત્ર અને તેના અર્થનો પાઠ આપ તે વાચના” છે. પ્રચ્છનાનું લક્ષણ संशयदरीकरणाथै सूत्रार्थयोः प्रच्छनारूपत्वं प्रच्छनाया लक्षणम् । (૭૦૮) અર્થાત્ સંશય દૂર કરવાને વાતે (કે વિશિષ્ટ પ્રતીતિ માટે) સૂત્ર અને અર્થ પૂછવા તે પ્રચ્છના” છે. અનુપ્રેક્ષાનું લક્ષણ ग्रन्थार्थयोर्मनसाऽभ्यासनरूपत्वमनुप्रेक्षाया लक्षणम् । (७०९) ૧ પરમાર્થથી જ્ઞાન, દર્શન વગેરે ગુણેને સમૂહ તે “સંધ ' છે. આ સમૂહને આધાર સાધુ વગેરે છે તે પણ આધારાધેયરૂપ ભાવે “સંઘ' કહેવાય છે, ૨ જુએ ૫, ૨૩૪-૨૩૫, Page #1202 -------------------------------------------------------------------------- ________________ હરલાસ ] આહત દાન દીપિકા. ૧૧૨૩ અર્થાત ગ્રંથ અને અર્થને મનથી અભ્યાસ કરે તે “અનુપ્રેક્ષા છે. શબ્દપાઠ કે અર્થ જેનું પહેલા અધ્યયન કર્યું હોય તેને સંભારી જવું–તેનું મનથી ચિંતન કરવું–તેનું રહસ્ય વિચારવું તે અનુપ્રેક્ષા ” છે. આમ્નાયનું લક્ષણ . उदात्तादिघोषपरिशुद्धिपूर्वकपरावर्तनरूपत्वमाम्नायस्य लक्षणम् । (૭૦), અર્થાત્ ઉદાત્ત વગેરે જાતના શેષની શુદ્ધિ પૂર્વક પરાવર્તન કવું તે ‘આમ્નાય છે.આને પરાવર્તન પણ કહેવામાં આવે છે. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન એ એને વિષય છે. ધર્મોપદેશનું લક્ષણ श्रुतचारित्रलक्षणात्मकस्य धर्मस्योपदेशरूपत्वं धर्मोपदेशस्य लक्षગમ (૭૨૨). અથત શ્રત અને ચારિત્રરૂપ ધમને ઉપદેશ આપે તે “ધર્મોપદેશ” છે. એટલે કે જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું કે કમકથા કરવી તે “ધર્મોપદેશ' છે. યુલ્સગ– શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર સંસક્ત અને અસંસત એવાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર વગેરેને ત્યાગ કરવો તે “યુત્સર્ગ ” છે. ત્યાગવાની વસ્તુની દ્વિવિધતાને લઈને આના બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તેમાં બાહ્ય વ્યુત્સર્ગનું લક્ષણ એ છે કે पर्यन्तकालं परिज्ञायौधिकोपग्राहिकोपधिशरीरादीनां परित्यागરાજલ જાહપુરતી ક્ષણમ્ (૨૨) અર્થાત્ આયુષ્યને અંત સમીપ આવેલે જાણીને ઔધિક અને ઔપચાહિક ઉપધિઓ, શરીર વગેરે (બાહ્ય વસ્તુઓ ને ત્યાગ કરે તે “બાહ્ય વ્યુત્સર્ગ” છે. ૧ ઘોષના ( અ ) ઉદાત્ત, (આ) અનુદાત્ત અને ( છ ) સ્વરિત એમ ત્રણ પ્રકારે છે. તેમાં ઊંચા સ્વરે બોલવામાં આવે તે “ ઉદાત્ત ', નીચા સ્વરે બેલાય તે “ અનુદાત્ત ” અને નહિ એકદમ ઉંચા કે નહિ એકદમ નીચા એવા અર્થાત્ મધ્યમ સ્વરે બોલાય તે “ સ્વરિત '. Page #1203 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ નિજરા–અધિકાર. આત્યંતર વ્યુત્સગનું લક્ષણ कामक्रोधमदहर्षादीनां परित्यागकरणरूपत्वमाभ्यन्तरव्युत्सर्गस्य અક્ષણ (૭૨ ) અર્થાત કામ, ક્રોધ, માન, હર્ષ વગેરેને ત્યાગ કરે તે “આત્યંતર વ્યુત્સર્ગ' છે. વ્યુત્સર્ગ કહે કે ઉત્સર્ગ કહે તે એક જ છે. એના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકાર છે. તેમાં દ્રવ્ય-ઉત્સર્ગના ચાર પ્રકાર છે અને ભાવ-ઉત્સર્ગના ત્રણ પ્રકાર છે. ગચ્છને ત્યાગ કરી જિનકલ્પાદિને અંગીકાર કરે તે “ગણ-ઉત્સ”” છે. અનશનાદિ વ્રત લઈને કાયિક ચેષ્ટાને ત્યાગ કરે તે “કાય-ઉત્સર્ગ ” છે. અન્ય (જિન– )કલ્પ અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા અનુસાર ઉપધિને ત્યાગ કરે તે “ઉપાધિ-ઉત્સર્ગ' છે. અશુદ્ધ આહાર ગ્રહણ કરેલાને ત્યાગ કરવો તે અશુદ્ધ આહાર-ઉત્સર્ગ' છે. એ પ્રમાણે ચાર દ્રવ્ય-ઉત્સગ છે. - હવે ભાવ-ઉત્સગના ત્રણ પ્રકારે વિચારીશું. જેમકે ધાદિ કષાયને ત્યાગ કરે તે “કષાય-ઉત્સગ ” છે. મિથ્યાત્વાદિ ભવબંધનના હેતુઓને ત્યાગ કરે તે “ભવ-ઉત્સર્ગ' છે. કમબન્ધનાં કારણેને ત્યાગ કરે તે “કમ-ઉત્સર્ગ છે. આ પ્રમાણે આપણે આત્યંતર તપના છ પ્રકારે પૈકી પાંચનું સ્વરૂપ વિચાર્યું. હવે છઠ્ઠા પ્રકારરૂપ ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છે-- उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधरूपत्वं ध्यानसामान्यस्य लक्षકમ્ (૭૨૪) અર્થાત્ ઉત્તમ સંહનનવાળી વ્યક્તિ એક પદાર્થમાં ચિન્તાને નિરોધ કરે તે ધ્યાન” કહેવાય છે. અત્રે ઉત્તમ સહનનથી વા-ઋષભ નારાચ, અષભ-નારાચ અને નારાજ એ ત્રણ સંહનને સમજવાં.' આવા સંહનનવાળાનું એકાગ્ર ચિન્તાનિરોધનતે “ધ્યાન” છે. ચિન્તા એટલે ચલાયમાન ચિત્ત. ચિત્તને ડામાડોલ થતું અટકાવવું–તેને સ્થિર કરવું તે “ચિન્તાનિરોધ” છે. એક જ પદાર્થને વિષે ચિત્ત લગાડવું અને તેને અન્યત્ર ભટકવા ન દેવું તે “એકાગ્ર-ચિન્તનિરોધ” છે. કેઈ એક જ પદાર્થ આશ્રીને વિચાર કરે તે પણ ધ્યાન” કહેવાય છે. ધ્યાનના લક્ષણમાં ઉત્તમ સંહનનવાળા એ પરથી ધ્યાનના અધિકારીનું સૂચન કરાયું છે. જેનું હનન ઉત્તમ હેય તે જ ધ્યાનના અધિકારીની કટિમાં આવી શકે છે. એનું કારણ એ છે ૧ આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે સૂચવ્યું છે, પરંતુ એ દિગંબરીય ગ્રંથોનું અનુકરણ જણાય છે, કેમકે તવાર્થ ( અ. ૯, સૂ. ૨૭ )ના ભાષ્યમાં તેમજ એની ટીકા ( ૫ ૨૫૯ )માં તો વજઋષભનારાય, વજીનાંરાચ, નારાચ અને અર્ધનારાચ એમ ચાર સંહનનવાળાને ઉત્તમ સંવનનવાળા ગણ્યા છે. Page #1204 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૨૫ કે ધ્યાન કરવા માટે અમુક અંશે માનસિક બળ જોઈએ અને એ માનસિક બળને આધાર અમુક અંશ જેટલાં શારીરિક બળ ઉપર રહેલો છે અને એટલું શારીરિક બળ ઉત્તમ સંહનનવાળી જ વ્યક્તિમાં હોય છે, તેથી તેને જ ધ્યાનના અધિકારી તરીકે અત્ર નિદેશેલ છે. કહેવાનો મતલબ એ છે કે માનસિક બળને મુખ્ય આધાર શરીર છે જ અને શારીરિક બળને આધાર શરીરના બંધારણ ઉપર અવલંબિત છે, તેથી જેટલે અંશે શારીરિક બંધારણ નબળું હોય તેટલે અંશે મને બળ પણ ઓછું હોય અને જે ટલે અંશે મને બળમાં ન્યૂનતા હોય તેટલે અંશે ચિત્તની એકાગ્રતામાં ખામી આવે. આથી અનુત્તમ સંહનનવાળી વ્યક્તિને ધ્યાનના અધિકારીની કક્ષામાંથી બહિષ્કાર કરી છે–અલબત્ત આવી વ્યક્તિ થી ઘણી એકાગ્રતા સેવી શકે છે, પરંતુ તે ધ્યાન તરીકે ગણાય તેટલી નથી. છવાસ્થનું અને સર્વજ્ઞનું ધ્યાન– કોઈ દીપકને જુદી જુદી દિશામાંથી પવન લાગતું હોય ત્યારે તેની શિખા જેમ અસ્થિર હોય છે તેવી રીતે ક્ષણમાં એક, ક્ષણમાં બીજા અને ક્ષણમાં ત્રીજા વિષય વિષેનું ચિન્તન અસ્થિર હોય છે એ જ્ઞાનધારા એકાગ્ર હેતી નથી; વાસ્તે આ જ્ઞાનધારાને વિશેષ પ્રયાસ પૂર્વક અનેક વિષયોના વિષયરૂપ બનાવતી અટકાવવી અને તેને એક જ વિષય વિષે એતપ્રત કરવી તે ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ છમસ્થ આશ્રીને જ સંભવે છે, તેથી આવા પ્રકારનું દયાને બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. આ પ્લાનને પ્રસ્તુત ગ્રંથકારે નિચળ, સ્થિર, અધ્યવસાન અને એક પદાર્થ વિષયક સૂચવ્યું છે. સર્વને મન હેતું નથી. વળી જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેમને માનસિક વ્યાપાર હેતે નથી, કારણ કે તેઓ સર્વ ઇન્દ્રિથી નિરપેક્ષ છે. આથી સર્વસને યોગને નિરોધ એ જ ધ્યાન” છે. એમને એકાગ્રચિન્તાનિરોધરૂપ ધ્યાન નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તેરમા અને ચૌદમા ગુણસ્થાનેમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરૂં, પરંતુ તેનું સ્વરૂપ છમસ્થ વિષયક ધ્યાનથી જુદું છે. તેમાં ગુણસ્થાનના અંતમાં માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરધનું કાર્ય શરૂ કરાય છે ત્યારે સ્થલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષમ કાયિક વ્યાપારના અસ્તિત્વ વખતે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું ત્રીજા પ્રકારનું શુકલ ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે અને ચૌદમાં ગુણસ્થાનકમાં સંપૂર્ણ અગી દશામાં શિલેશીકરણ વખતે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ” નામનું ચેથા પ્રકારનું શુકલ ધ્યાન સ્વીકારાયું છે. આ બંને ૧ આને ક્રમ એવો સૂચવાય છે કે ભૂલ કાયિક વ્યાપારના આશ્રયથી વચન અને મનના પૂલ વ્યાપારને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. ત્યારપછી વચન અને મનના સક્ષમ વ્યાપારને અવલંબીને શરીરનો સ્થૂલ વ્યાપાર સૂમ બનાવાય છે. ત્યારબાદ શરીરના સૂક્ષ્મ વ્યાપારને અવલંબીને વચન અને મનના સૂકમ વ્યાપારનો વિરોધ કરાય છે અને અંતે શરીરના સૂક્ષ્મ વ્યાપારને પણ નિરાધ કરાય છે, Page #1205 -------------------------------------------------------------------------- ________________ ૧૧રક નિર્જરા-અધિકાર ધ્યાને દરમ્યાન માનસિક વ્યાપાર માટે અવકાશ નથી. તેમ છતાં આને પણ ધ્યાન' તરીકે ગણાય તે માટે ધ્યાન એટલે કે એકાગ્રચિત્તાનિરોધ જ “ધ્યાન છે એમ નહિ, કિન્તુ શબ્દનો અર્થ વ્યાપક દષ્ટિએ વિચારવાનું છે. અર્થાત માત્ર સ્થલ કાયિક વ્યાપારને રોકવાનો પ્રયાસ તે પણ ધ્યાન” છે અને આત્મપ્રદેશોની નિષ્પકંપતા એ પણ ધ્યાન” છે. આપણે અત્ર ધ્યાનને વ્યાપક અર્થ સૂચવ્યું તે વિચારતાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેરમાં ગુણસ્થાનની શરૂઆતથી માંડીને તે તેના અંતમાં શરૂ કરાતા ગનિરોધ પર્વતની અવસ્થામાં કેઈ ધ્યાન હોય છે ખરૂ અને હેય તે તે કેવા પ્રકારનું છે? આને ઉત્તર બે રીતે અપાય છેઃ (૧) વિહરમાણુ સર્વજ્ઞની આ દશાને ધ્યાનાંતરકા કહી તે દરમ્યાન કેઈ જાતનું ધ્યાન સ્વીકારવામાં આવતું નથી. એટલે અધ્યાનીપણું એ દશામાં કબૂલ રખાય છે. (૨) એ દશામાં મન, વચન અને તનના વ્યાપાર સંબધી જે સુદઢ પ્રયાસ કરાય છે તેને જ ધ્યાન” તરીકે ઓળખાવાય છે. આ પ્રમાણે બારમા ગુણસ્થાન પર્યતનું ધ્યાન તે સર્વજ્ઞપણે જીવન વ્યતીત કરનાર અવસ્થા દરમ્યાનના ધ્યાનથી જુદું છે અને એ તેરમા ગુણસ્થાનની અંતિમ અવસ્થાગત ધ્યાનથી પણ પૃથફ છે અને વળી ચૌદમા ગુણસ્થાનગત ધ્યાન તે એનાથી પણ નિરાળું છે. આ પ્રમાણે ધ્યાનના ચાર પ્રકારે પડે છે. અજૈન દર્શન પ્રમાણે ધ્યાનની વ્યાખ્યા- શ્વાસોચ્છવાસને સર્વથા રોકવાનો પ્રયાસ તે “ધ્યાન” છે એમ કેટલાકનું માનવું છે. વળી કેટલાક માત્રા દ્વારા કાલની ગણનાને પણ “ધ્યાન' માને છે. પરંતુ જૈન દષ્ટિ આ બેમાંથી એકને પણ ધ્યાન તરીકે સ્વીકારતી નથી. એનું કારણ એમ રજુ કરાય છે કે જે શ્વાચ્છવાસને સર્વથા નિરાધ કરાય તે શરીર ટકે જ નહિ, તે છેવટે પડે; વાસ્તે ધ્યાનસ્થ અવસ્થા દરમ્યાન પણ શ્વાસને સંચાર મંદ કે અત્યંત મંદરૂપે પણ હોવો જ જોઈએ. માત્રા વડે કાલનું માપ કરતી વેળા ચિતની એકાગ્રતા સંભવતી નથી, કેમકે ધ્યાન વિષયક વસ્તુનું ધ્યાન ન કરાતાં ચિત્ત માત્રાની ગણતરી કરવામાં રોકાયેલું રહે છે એટલે કે આવી દશામાં ચિત્તની વ્યગ્રતા હોઈ તેને ધ્યાન”મનાય નહિ. ધ્યાનનું કાલ-પરિમાણ- જેમ ધ્યાનના સ્વરૂપ પરત્વે જૈન દષ્ટિ ઉપર્યુક્ત મંતવ્યથી જુદી પડે છે તેમ ધ્યાનના ૧ એ, ઈ, ઉ વગેરે હસ્વ સ્વરે પિકી ગમે તે એક બોલવામાં જેટલે વખત લાગે તે “માત્રા કહેવાય છે. સ્વર વિના કેવળ વ્યંજન બોલતાં જેટલો વખત લાગે તે “ અર્ધ માત્રા ' કહેવાય છે. માત્રા કે અર્ધ માત્રા જેટલે વખત જાણુવાન મહાવરો કર્યા બાદ બીજી ક્રિયાઓને વખત આ ધારા માપ તેને ' માત્રા વડે કાલની ગણના ' કહેવામાં આવે છે. Page #1206 -------------------------------------------------------------------------- ________________ જીલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૧૧૨૭ કાલ–પરિમાણુની બાબતમાં પણ તે જુદી પડે છે, છદ્મસ્થ વધારેમાં વધારે અંતમુહૂત સુધી ધ્યાન ધરી શકે. આથી અધિક સમય તે ધ્યાન ન ધરી શકે. તેનાં કારણ તરીકે પ્રસ્તુત ગ્રંથકારે ચાગ્ય શક્તિને અભાવ, માહનીય કર્મના અનુભાવ અને ફ્લેશ એમ ત્રણના નિર્દેશ કર્યાં છે, આથી એ વાત સ્પષ્ટ થાય છે કે દિવસ, માસ કે તેથી અધિક કાળ પર્યંત ધ્યાન ટકી શકવાની જે લૌકિક માન્યતા છે તે જૈન દ્રષ્ટિને માન્ય નથી. જૈન દષ્ટિનું કહેવુ' એમ છે કે વધારે વખત ધ્યાન લખાવવાથી ઇન્દ્રિયેાને ઉપઘાત થવાના સંભવ છે અને એથી ચિત્તની સુપ્રસન્નતાને બદલે ફ્લેશ ઉત્પન્ન થવાના સ ́ભવ રહે છે આથો કરીને દિવસ, માસ કે તેથી વધારે કાળ પર્યંત ધ્યાન ધરવાની લાક-માન્યતા જૈન ટ્રુષ્ટિને માન્ય નથી. જો અંતર્મુહૂ થી વધારે ધ્યાન કરાયું તેના અર્થ એટલા વખત સુધી ધ્યાનના પ્રવાહ ચાલુ રહ્યા કે લબાચા એમ કરાતા હૈાય તે તે જુદી વાત છે. અર્થાત્ કાઇ પણ ‘આલંબનને ઉદ્દેશીને એક વાર ધ્યાન કરી ફરી તે જ આલંબનતું કંઇક રૂપાંતરથી કે અન્ય આલ બનનું ધ્યાન કરાય તે તે ધ્યાનપ્રવાહ લખાયેલ ગણાય. વિશેષમાં જૈન દર્શનમાં ધ્યાન માટે અતનુ જે કાલપરિમાણ દર્શાવાયું છે તે મસ્થને ઉદ્દેશીને છે. બાકી સર્વજ્ઞ ( જીવન્મુક્ત ) મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિષેના સુદંઢ પ્રયત્નરૂપ ધ્યાનને વધારે વખત લખવી શકે. મુક્તિવાસી જીવાને તે આત્મરમણુતારૂપ ધ્યાન શાશ્વત છે. ધ્યાનના શેઢા ધ્યાનના ( ૧ ) આત્ત, ( ૨ ) રૌદ્ર, ( ૩ ) ધમ અને (૪) શુક્લ એમ ચાર ભેટ્ટી પડે છે. વળી આ પ્રત્યેકના પણ ચાર ચાર ભેદો છે. આ પ્રત્યેકનું લક્ષણ હવે ક્રમશઃ વિચારીએ. તેમાં આત્ત ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છેઃ— शोकाक्रन्दनविलपनादिरूपत्वमार्त्तध्यानस्य लक्षणम् । ( ७१५ ) અર્થાત શાક, આફ્રન્જીન, વિલાપ ઇત્યાદિ ‘ આત્ત ધ્યાન ’ કહેવાય છે. રીદ્ર ધ્યાનનું લક્ષણ क्रूर परिणामादिरूपत्वं रौद्रध्यानस्य लक्षणम् । ( ७१६ ) અર્થાત્ ક્રૂર પરિણામ ઇત્યાદિ · રૌદ્ર ધ્યાન ’ કહેવાય છે. ૧ આ આલંબન તે સપૂણૅ દ્રવ્ય ન હેા તેના ક્રાઇ એક પર્યાય છે; કેમકે દ્રવ્યનુ ચિન્તન તેના કાઇને કામ પર્યાય દ્વારા જ સંભવે છે. Page #1207 -------------------------------------------------------------------------- ________________ નિજ રા-અંધકાર.. ૧૧૨૮ [ ધર્મધ્યાનનું લક્ષણ जिनप्रणीतभावश्रद्धानादिनिमित्तकत्वं धर्मध्यानस्य लक्षणम् । (૭૭) અર્થાત જિનપ્રણીત તત્વને વિષે શ્રદ્ધા વગેરે ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપ ધ્યાન ધર્મધ્યાન કહેવાય છે. શુક્લધ્યાનનું લક્ષણ अबाध्यासम्मोहादिकरणरूपत्वं शुक्लध्यानस्य लक्षणम् । ( ७१८) અર્થાત ભાષાથી વિમુખ અને સંમેહાદિથી રહિત ધ્યાન તે “શુકલધ્યાન” છે. આ પ્રમાણે આર્નાદિ ચાર ધ્યાનો પૈકી પહેલાં બે સંસારના હેતુ છે, જ્યારે બાકીના બે મેક્ષના હેતુ છે. અર્થાત આર્તા અને રૌદ્ર એ દુધ્ધને હાઈ ત્યાજ્ય છે, જ્યારે ધર્મ અને શુકલ એ સુધ્યાન હેઈ ગ્રાહ્ય છે. અત્તિને અર્થ “પીડા થાય છે. આ પીડા કે દુઃખ જે દ્વારા ઉદભવે તે “આત ” છે. દુખની ઉત્પત્તિનાં મુખ્યત્વે કરીને ચાર કારણે છે. જેમકે (૧) અનિષ્ટ વસ્તુને સંગ, (૨) પ્રતિકૂળ વેદના, (૩) ઇષ્ટ વસ્તુને વિયેગ અને (૪) ભેગની લાલસા. આથી આ ધ્યાનના ચાર પ્રકારે પડે છે. તેમાં પ્રથમ આર્ત ધ્યાનનું લક્ષણ એ છે કે ___ अनिष्टशब्दादिविषयाणां सम्बन्धे सति कथं तेषां वियोगः स्याः दिति चिन्ताप्रबन्धरूपत्वं प्रथमार्तध्यानस्य लक्षणम् । (७१९) અર્થાત અનિષ્ટ શબ્દ વગેરે વિષયોને સંબંધ થતાં એ વિષયોને કેવી રીતે વિગ થાય—એનાથી હું કયારે છૂટું એમ વિચાર કર્યા કરે તે “પ્રથમ આત્ત ધ્યાન” છે. આ “અનિષ્ટસંગા ધ્યાન” છે. દ્વિતીય આ ધ્યાનનું લક્ષણ प्रकुपितवातपित्तश्लेष्मसन्निपातनिमित्तैरुपजातायाः शूलशिरकम्प. ज्वरादिरूपवेदनाया विप्रयोगार्थ चिन्ताप्रबन्धरूपत्वं वेदनोत्थद्वितीया ध्यानस्य लक्षणम् । (७२०) અર્થાત કોપાયમાન થયેલા વાત, પિત્ત અને શ્લેષ્મના સંનિપાતરૂપ. નિમિત્તથી ઉદભવતી શુળ, Page #1208 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧ર૯ માથું દુખવું, તાવ આવે વગેરે અનેક પ્રકારની વેદનાને મટાડવા માટે સતત વિચાર કરે તે તિતીય આર્તા યાન” છે. આ “ગચિન્તા ધ્યાન” છે. તૃતીય આ ધ્યાનનું લક્ષણ – इष्टशब्दादिविषयाणां सम्बन्धे सति भूयोऽपि तैः सह मे संयोग एव स्यान्न वियोग इति चिन्ताप्रवन्धरूपत्वं तृतीयाध्यानस्य ઋક્ષમા (૭૨૨) અર્થાત્ ઈટ શ૦૬ વગેરે વિષને સંબંધ થયા બાદ ફરી ફરીને તે વિષયને સંગ જ છે કિન્તુ વિગ ન થાઓ એ પ્રમાણે ચિત્તન કર્યા કરવું તે “તૃતીય આર્ત ધ્યાન” છે. આ “ઇષ્ટવિયોગા ધ્યાન” છે. ચતુર્થ આ સ્થાનનું લક્ષણ-- कामोपहतचित्तानां जनानां देवेन्द्रचक्रवर्त्यादिरूपपुनर्भवविषयकसुखार्थ निदानकरणरूपचिन्ताप्रबन्धरूपत्वं चतुर्थार्तध्यानस्य लक्षणम् । (૭૨૨) અથત કામથી જેમનું મન વિહવલ બન્યું છે તેવા મનુષ્ય દેવેન્દ્ર, ચક્રવર્તી વગેરેની ઋદ્ધિ ભવાંતરમાં મળે એમ નિદાન કરે–ભવિષ્યમાં પૌગલિક સુખ મળે તે માટે નિયાણું કરે તે ચતુર્થ આર્તા ખાન છે. આ “અગશોચાત્ત ધ્યાન” છે. આ ધ્યાન અવિરત, દેશસંયત અને પ્રમત્તસયત એ ત્રણ ગુણસ્થાને સુધી જ સંભવે છે. અર્થાત્ એ છ ગુણસ્થાને પર્યત જ છે, નહિ કે એની આગળનાં ગુરુસ્થાનમાં. તેમાં પણ એ વિશેષતા છે કે નિદાનરૂપ ચતુર્થ આ યાન સિવાયનાં ત્રણ આર્ત ધ્યાને પ્રમત્ત ગુણસ્થાનમાં છે. જુઓ સર્વાર્થસિદ્ધિ (પૃ. ૨૬૨). હવે રૌદ્ર ધ્યાનના પ્રકારે વિચારીશું. એના પણ આ ધ્યાનની જેમ કારણે આશ્રીને ચાર પ્રકારે પડે છે. તેમાં હિંસાનુબંધીરૂપ પ્રથમ પ્રકારના વૈદ્ર ધ્યાનનું લક્ષણ એ છે કે – सत्त्वव्यापदनोदवन्धनपरितापनादिरूपहिंसाविषयकचिन्ताप्रबन्धरूपत्वं हिंसानुबन्धिप्रथमरौद्रध्यानस्य लक्षणम् । ( ७२३) અર્થાત પ્રાણીઓને વધ કરવે, તેમનું ઉલ્લંધન કરવું, તેમને પરિતાપ પમાડવો ઈત્યાદિ 142 Page #1209 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ નિજ રા-અધિકાર પ્રકારની હિંસા સંબંધી સતત વિચાર કરે તે “હિંસાનુબંધી નામનું પ્રથમ રૌદ્ર યાન” છે. હેપ વડે જીવેને બાંધવા, હણવા વગેરેને વિચાર કર્યા કરે છે આ સ્થાનને વિષય છે. મૃષાનુબંધીરૂપ દ્વિતીય પ્રકારના વૈદ્ર ધ્યાનનું લક્ષણ– असद्भुतघाताभिसन्धानप्रवणानुपरततीव्रभयङ्कराशयपूर्वकचिन्ताप्रबन्धरूपत्वं मृषानुबन्धिद्वितीयरौद्रध्यानस्य लक्षणम् । ( ७२४) અર્થાત્ છને મારવાની પ્રવીણતા પૂર્વક તેમજ નિરંતર તીવ્ર અને ભયંકર આશય પૂર્વક દુખ દેવાને વિચાર કર્યા કરવો તે “મૃષાનુબંધી નામનું દ્વિતીય રૌદ્ર ધ્યાન” છે. જૂઠું બોલવાની વૃત્તિમાં જે કરતા આવે છે તેને લીધે જે સતત ચિંતન થયા કરે તે આ બીજા પ્રકારનું રોદ્ર થાન છે એમ અન્યત્ર સુચવાયું છે. છળ પ્રપંચાદિકના આશયથી અસત્ય બોલવાની અને તેને સત્ય તરીકે સ્થાપવાની ચિંતા એ આ સ્થાનને વિષય છે. તેયાનુબંધીરૂપ તૃતીય પ્રકારના રોદ્ર સ્થાનનું લક્ષણ- વ્યmmશે તો વિરોધવિષયવિસ્તાઝવધારવ૫, જેમकषायोदयेनातुरचेतसस्तद्विषयकचिन्ताप्रबन्धरूपत्वं वा स्तेयानुबन्धितृतीयरौद्रध्यानस्य लक्षणम् । (७२५) અર્થાત દ્રવ્યની ચોરી કરવાના ઉપાયમાં મનને રોકવાનો સતત વિચાર કરે તે “સ્તેયાનુબંધી નામનું ત્રીજું રોદ્ર ધ્યાન” છે. અથવા લેભરૂપ કષાયના ઉદયને લીધે આતુર ચિત્તથી તે લેભ સંબંધી વિચાર કર્યા કરે તે ત્રીજું રૌદ્ર સ્થાન છે. કેધાદિ કષાયને વશ થઈ પરનું દ્રવ્યાદિ હરી લેવાને સતત સંકલ્પ એ આ ધ્યાનને વિષય છે. વિષયાનુબંધીરૂ૫ ચેથા પ્રકારના રોદ્ર ધ્યાનનું લક્ષણ विषयार्जनपरिपालनव्ययप्रयोजनचिन्ताप्रबन्धरूपत्वं विषयानुबन्धि चतुर्थरौद्रध्यानस्य लक्षणम् । ( ७२६ ) અર્થાત્ વિષયનાં અર્જન, સંરક્ષણ અને વ્યયનાં કારણને સતત વિચાર કરવો તે વિષયાનુબંધી નામનું ચોથું રૌદ્ર ધ્યાન” છે. વિષયના સાધનરૂપ ઘન, પરિવાર ઇત્યાદિના રક્ષણ વગેરેની સતત ચિંતા એ આ ધ્યાનને વિષય છે. રૌદ્ર ધ્યાન દેશવિરતિ પર્યત હોઈ શકે છે એટલે કે પહેલાં પાંચ ગુણસ્થાને વર્તતા એ ધ્યાનના સ્વામીઓ છે. જી Page #1210 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 માહત દર્શન દીપિકા, ૧૧૩૧ ધર્મ ધ્યાનના (૧) આજ્ઞા-વિચય, (૨) અપાય-વિચય, (૩) વિપાક-વિચય અને (૪) સસ્થાન-વિચય એમ ચાર પ્રકાશ છે. તેમાં આજ્ઞાત્રિય-ધમ ધ્યાનનું લક્ષણ નીચે ગુજમ છેઃ— आगमार्थनिर्णयानुचिन्तनरूपत्वम्, पूर्वापरविरोधरहिताशेषजोवहितावहानवद्यमहार्थद्रव्यपर्याप गुम्फित सर्वज्ञत्रणी ताग मार्थावधारण विषयकचिन्ताप्रबन्धरूपत्वं वाऽऽज्ञाविचयधर्मध्यानस्य लक्षणम् । ( ७२७ ) 6 અર્થાત્ આગમના અના નિણૅય કરવા માટે સતત વિચાર કરવા તે ‘ આજ્ઞાવિચય-ધર્મધ્યાન ’ છે. પૂર્વાપર વિધાધથી રહિત, સમસ્ત જીવાને હિતકારી, પાપથી મુક્ત, ગંભીર અથી યુક્ત, દ્રવ્ય અને પર્યાય વડે શુક્િત અને સર્વજ્ઞપ્રણીત એવા આગમના અથના નિશ્ચય કરવારૂપ ચિન્તાના પ્રમન્ય તે · આજ્ઞાવિચય-ધમ ધ્યાન ’ છે. ટુંકમાં કહીએ તે સર્વજ્ઞની આજ્ઞા શી હાઈ શકે અને તે શી છે એની પરીક્ષા કરવા માટે ચિત્તની એકાગ્રતા કરવી તે ‘ આજ્ઞાવિચયધમ ધ્યાન ’ છે. અન્ય રીતે વિચારીએ તે વીતરાગ કવનની જે આજ્ઞા છે તે જ ‘ ધર્મ ” છે એવી ભાવના પૂર્વક તેમની આજ્ઞાઓના સતત વિચાર કરવો તે આ પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન છે. અપાયવિચય-ધમ ધ્યાનનું લક્ષણુ गौरव विकथाप्रमाद परीषहादिभिः सन्मार्गादपतनानुचिन्तनप्रबन्धरूपश्वम्, मूलोत्तर प्रकृति विभागावितजन्मजरामरणार्णव परिभ्रमणपरिखिन्नान्तरात्मनः सांसारिक सुखप्रपञ्चेष्व पाय परिचिन्तनरूपत्वम्, मिथ्यात्वावृतचेतोभिः कुदृष्टिभिः प्रणीतादुन्मार्गात् कथं नामेमे प्राणिनोऽपेयुरिति चिन्ताप्रबन्धरूपत्वं वाऽपायविचयधर्मध्यानस्य लक्षणम् । ( ७२ ) અર્થાત્ ગૌરવ, વિકથા, પ્રમાદ, પરીષહ ઇત્યાદિ વડે સન્મા`થી પતિત ન થવાય તે માટે ચિંતન કર્યાં કરવું તે ‘ અપાયવિંચય-ધર્મધ્યાન ’ છે. અથવા મૂળ અને ઉત્તર પ્રકૃતિના વિભાગથી ઉદ્ભવેલ જન્મ, ઘડપણ અને મરજીરૂપ (ભવ-)સમુદ્રમાં ભ્રમણ કરી કરીને ખિન્ન થયેલા આત્માએ સાંસારિક સુખ-પ્રપંચે અપાયનાં કારણરૂપ છે એમ વિચાર્યું કરવુ તે ‘ અપાયવિચય-ધ ધ્યાન છે, અથવા મિથ્યાત્વથી આવૃત બનેલા-કલુષિત થયેલા મનવાળા કુદૃષ્ટિઓએ પ્રરૂપેલા ઉન્માથી આ પ્રાણીએ કેવી રીતે દૂર રહે તેના સતત વિચાર કરવા તે અપાયવિચય-ધમ ધ્યાન ’ છે. ટુકમાં કહીએ તા દોષના સ્વરૂપના અને તેનાથી મુક્તિ મેળવવાના ચિન્તાપ્રબન્ધ તે આ ધ્યાન છે. રાગ, દ્વેષ વગેરે સંસારબંધનનાં કારણેા હાઇ એ કષ્ટરૂપ છે એવા વિચાર એ આ ધ્યાનના વિષય છે. Page #1211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૨ નિર્જરા-અધિકાર. વિપાકવિચય–ધમ ધ્યાનનું લક્ષણું शुभाशुभकर्म विपाकानुचिन्ताप्रबन्धरूपत्वम्, नरकतिर्यङ्नरामरभवेषु कर्मणामनुभावानुचिन्तनरूपत्वं वा विपाक विचयधर्मध्यानस्य સનમ્ । ( ૭૨૬ ) 식상 < અશુભ અર્થાત શુલ અને ક્રના વિપાક વિષે સતત ચિન્તન તે વિપાકવિચય-ધમ ધ્યાન ’ છે અથવા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવમાં કર્મોના અનુભવ લેવા પડે છે એ વિષે સતત વિચાર કરવા તે ‘વિપાકવિચય-ધમ ધ્યાન ' છે. સંસ્થાનવિચય–ધમ ધ્યાનનું લક્ષણ— द्रव्यक्षेत्रसन्निवेशानुगमनानुचिन्तन प्रबन्धरूपत्वम्, पञ्चास्तिकायारमकलोकस्य संस्थानस्वभावानुचिन्तन प्रबन्धरूपत्वं वा संस्थान विचयધમે વાનસ્થ હક્ષળમ્ । ( ૭૩૦ ) અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર સ’બધી રચના યાને આકારવિશેષનુ સતત ચિન્તન તે ‘સ`સ્થાનવિચયધમ ધ્યાન ' છે. અથવા તેા પંચાસ્તિકાયરૂપ લેાકના સંસ્થાનના સ્વરૂપનું એકાગ્ર ચિન્તન તે • સસ્થાનવિચય-ધમ ધ્યાન છે. ધમ ધ્યાનના સ્વામીઓ— અપ્રમત્ત, ઉપશાંતમેહ અને ક્ષીણમેહુ એ ત્રણ ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હેાય છે, અન્યત્ર નહિ. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે જે ઉલ્લેખ કર્યો છે તે તત્ત્વાર્થ( અ. ૯ )નાં નિમ્નલિખિત સૂત્રના શબ્દાય ને આભારી જણાય :-- " आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्मप्रमत्तसंयतस्य । ३७ । સેવાન્તક્ષી ષાથયોગ્ય ।૨૮।'' આને વિશેષ વિચાર કરતાં એમ સમજાય છે કે ધર્મધ્યાનના અધિકારી કેવળ સાતમા, અગ્યારમા અને બારમા ગુણસ્થાનવી જ વ્યક્તિ છે એમ નહિ, કિન્તુ આઠમા, નવમા અને દશમા ગુણસ્થાનામાં પણ એને સ’ભવ છે, એટલે કે સાતમાથી ખરમાં ગુણસ્થાન પ ́ત એ સ'ભવે છે. દિગ’ખરીય સંપ્રદાય પ્રમાણે ચેાથાથી સાતમા ગુણસ્થાન પ ત જ આ ધ્યાન સભવે છે. આનુ કારણ એમ દર્શાવાય છે કે સમ્યગ્દષ્ટિને શ્રેણિના આરંભ પહેલાં જ ધર્મધ્યાન સભવે છે અને શ્રેણિના આરંભ આઠમા ગુરુસ્થાનથી થતા હોવાથી આઠમા વગેરે ગુણસ્થાનમાં એ ધ્યાન હાઇ શકે જ નહિ. Page #1212 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દશન દીપિકા. ૧૧૭૩ આ પ્રમાણે આપણે ધર્મધ્યાનને વિચાર કર્યો. હવે શુકુલ ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૌથી પ્રથમ તે (૧) પૃથકત્વ-વિતર્ક-વિચાર, (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર, (૩) સૂફમક્રિયાપ્રતિપાતિ અને (૪) ચુપરતક્રિયાનિવૃત્તિ એમ જે શુકલ ધ્યાનના ચાર પ્રકારે પડે છે કે જેને એના ચાર પાયા તરીકે ઓળખાવાય છે તેની નેધ લઈએ. આ ચારેનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે ક્રમસર પ્રત્યેકનું લક્ષણ વિચારીએ. તેમાં પથર્ઘવિતર્કવિચાર શુક્લ ધ્યાનનું લક્ષણ નીચે મુજબ છે – पूर्वगतश्रुतविषयकार्थव्यानयोगान्योन्यसङ्क्रमणविषयकत्वे सति द्रव्यपर्यायगुणान्तरसञ्चारविषयकत्वम्, परालम्बनं विना निर्मलशुद्धात्मस्वरूपानुचिन्तनरूपत्वम् , जीवाजीवस्वभावविभाषानां पृथकरणे सति द्रव्यपर्याययोः पृथग् ध्यायन् सन् पर्यायस्य गुणे गुणस्य पर्याये वा सङ्क्रमणकरणरूपत्वम्, वितर्कविचारपृथक्त्वैः सह संयुक्तं सदीषञ्चलत्तरङ्गाब्धेः क्षोभाभावदशातुल्यं यद् तद्रूपत्वं वा पृथक्ववितर्कसविचारશુધ્યાનસ્થ ક્ષણમા (૭૩૪) અર્થાત (ચૌદ) પૂર્વમાંના શ્રુત સંબંધી અર્થ, વ્યંજન અને યુગના પરસ્પર સંક્રમણ પરત્વે વિચાર કરવા પૂર્વક દ્રવ્ય, પર્યાય અને ગુણેના સંચાર સંબંધી ધ્યાન તે “પૃથકત્વવિતર્ક સપ્રવિચાર શુકલ ધ્યાન” છે. અથવા પર આશ્રય લીધા વિના નિર્મળ અને શુદ્ધ એવા આત્મ સ્વરૂપનું સતત ચિન્તન તે આ ધ્યાન છે. અથવા જીવ અને અછવના સ્વભાવ તેમજ વિભાવને પૃથક પૃથક કરવા પૂર્વક દ્રવ્ય અને પર્યાયને અલગ અલગ વિચાર કરતાં પયયને ગુણમાં અને ગુણને પર્યાયમાં સંક્રમણ કરવારૂપ સતત વિચાર તે આ સ્થાન છે. અથવા વિતક, વિચાર અને પૃથકત્વથી સંયુક્ત બની, અલ્પાંશે ચપળ તરંગવાળા સમુદ્રની જે અક્ષુબ્ધ દશા છે તેવી દશા અનુભવવી તે પણ આ ધ્યાન છે. આ લક્ષણો બરાબર સમજાય તે માટે એટલું ધ્યાનમાં રાખવું કે વિતકને અર્થ “શ્રત અને વિચારને અર્થ “અર્થ, વ્યંજન અને યોગની સંક્રાતિ' કરાયો છે.' એકવવિતર્ક નિર્વિચાર કુલ ધ્યાનનું લક્ષણ एकस्ववितर्काप्रविचारैः संयुक्तं सन्निर्वातस्थप्रदोपतुल्यं यत् तदूप. स्वमेकत्ववितर्काप्रविचारशुक्लध्यानस्य लक्षणम् । ( ७३२) ૧ સરખાવો તત્વાર્થ (અ, ૯)નાં નિમ્નલિખિત સૂત્ર – “ fષર પુરના કવ વિશાળાનાણાના ક૬ ” Page #1213 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ નિજરા-અધિકાર. [ ૫૪ અર્થાત એકત્વ, વિતક અને અપ્રવિચારથી યુક્ત તેમજ પવન નહિ લાગતો હોય એવા દીપકની જેમ સ્થિર એવું ધ્યાન તે “એકવિતકોવિચારરૂપ શુકલ ધ્યાન” છે. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ શુક્લ ધ્યાનનું લક્ષણ सूक्ष्म क्रियाऽप्रतिपातिरूपत्वम्, निरुद्धयोगद्वयावस्थानत्वे सति केवलकायव्यापारवता यद् ध्यानं वा तत् सूक्ष्मक्रियाप्रतिपातिशुक्लધ્યાનસ્થ ઋક્ષણમ્ ! (૭૩૨) અર્થાત્ સૂમ ક્રિયાથી જે પતિત ન થવું તે “સૂમક્રિયાપ્રતિપાતિ શુલ ધ્યાન” છે. અથવા (માનસિક અને વાચિક એ) બે ચોગને નિષેધ કરી ફક્ત કાયિક વ્યાપાર કરનારાને જે ધ્યાન હોય છે તે આ ધ્યાન છે. સુપરતક્રિયાનિવૃત્તિ શુક્લ યાનનું લક્ષણ___ समुच्छिन्नक्रियाऽनिवृत्तिरूपत्वम्, शैलेश्यवस्थानां पञ्चहस्वाक्षरोचारणसमकालानां योगत्रयरहितानां यद् ध्यानं भवति तद् व्युपरतक्रियाऽनिवृत्तिशुक्लध्यानस्य लक्षणम् । ( ७३४) અર્થાત ક્રિયાની અનિવૃત્તિના ઉચછેદરૂપ ધ્યાન તે “ભુપતક્રિયાનિવૃત્તિરૂપ શુક્લ ધ્યાન ” છે. અથવા શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા તેમજ ત્રણે યોગથી રહિત એવા (મહાનુભા) અ, ૬, ૩, ૪ અને સ્ટ્ર એ પાંચ હસ્વ સ્વરે બોલતાં જેટલો સમય લાગે તેટલા કાવપરિમાણ સુધી જે ધ્યાન ધરે છે તે આ ધ્યાન છે. શુક્લ ધ્યાનના નિરૂપણને ભાવાર્થ— છ દ્રવ્યો પૈકી ગમે તે એક દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, કૌવ્ય ઈત્યાદિ અનેક પર્યાને પૃથક પૃથક્ વિચાર તે વિતર્ક. સહચરિત જ્યાં સપ્રવિચાર હોય તે “પૃથકત્વવિકસપ્રવિચાર' કહેવાય. આથી એનું એ લક્ષણ ફલિત થાય છે કે– पूर्वगतभङ्गिकश्रुतानुसारेणार्थव्यञ्जनयोगान्तराणां यत्र सङ्क्रान्तिस्तत्रैव निरोधरूपत्वं प्रथमशुक्लध्यानस्य लक्षणम् । (७३५) અર્થાત (ચૌદ) પૂર્વમાં આપેલા ભગિક શ્રત અનુસાર અર્થ, વ્યંજન કે પેગની જ્યાં સંક્રાન્તિ થાય ત્યાં જ તેને રોકી રાખવું તે પ્રથમ પ્રકારનું શુલ ધ્યાન છે. અર્થની વ્યંજનમાં સંક્રાન્તિ અને મનેગથી કાયયોગમાં, કાયાગથી માંગમાં અને એ પ્રમાણે વાગયેગથી Page #1214 -------------------------------------------------------------------------- ________________ Gહાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૩૫ મનેયેગમાં, વાગથી કાયયોગમાં સંક્રાન્તિ થાય છે. આ પ્રમાણે બર્થવ્યંજનયોગ-સંક્રાન્તિ જાણી લેવી. એકત્વ સંબંધી જે વિતક હોય તે “એકવિતક ” કહેવાય છે. ત્રણ ગેમાંથી એક જ યોગ અને અર્થવ્યંજન પણ એક જ હોય. આથી બીજા શુકલ ધ્યાનનું લક્ષણ એવું ફલિત થાય છે કે– उत्पादव्ययध्रौव्यादिपर्यायाणामेकस्मिन् पर्याय निष्प्रकम्पपूर्वगत. श्रुतानुसारिचेतसा चिन्तनरूपत्वं द्वितीयशुक्लध्यानस्य लक्षणम्। (७३६) અર્થાત ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ઈત્યાદિ પર્યાયે પૈકી ગમે તે એક પર્યાયનું નિષ્કપ અને પૂર્વમાં કશેલ શ્રત અનુસાર મન વડે ચિન્તન કરવું તે બીજા પ્રકારનું શુકુલ ધ્યાન છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે શુકુલ ધ્યાનના પ્રાથમિક બે પ્રકારો પરત્વે સૂચન કર્યું છે, પરંતુ આ વિષય ગહન હોવાથી એની સ્પષ્ટ રૂપરેખા આલેખવી આવશ્યક સમજાય છે. સૌથી પ્રથમ તો એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શફલ ધ્યાનના પહેલા બંને પ્રકારને આશ્રય એક જ દ્રવ્ય છે. વળી એ બને પૂર્વધરને વિષે સંભવે છે. એથી એ બંને સવિતક ધ્યાને છે-કૃત જ્ઞાન સહિત છે, બંનેમાં આ પ્રમાણે જોકે વિતર્કની સમાનતા છે, છતાં કેટલીક ભિન્નતા પણ રહેલી છે. જેમકે પહેલામાં પૃથકૃત્વ યાને ભેદ રહેલ છે, જ્યારે બીજામાં એકત્વ યાને અભેદ છે. વળી પહેલામાં વિચાર યાને અર્થ, વ્યંજન અને ચેપગની સંક્રાતિ રહેલ છે, જ્યારે બીજામાં વિચાર માટે સ્થાન નથી, અર્થાત પહેલા પ્રકારનું શુલ ધ્યાન સવિચાર છે, જ્યારે બીજું નિર્વિચાર છે. ધ્યાન કરનાર પૂર્વધર હોય ત્યારે પૂર્વગત શ્રતને આધારે કઈ પણ પરમાણુ વગેરે જય કે આત્મારૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂત્વ, અમૂવ ઈત્યાદિ અનેક પર્યાનું દ્રવ્યાસ્તિકાયાદિ ન વડે ભેદપ્રધાન ચિન્તન કરે અને કેઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક પર્યાયરૂપ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ પરત્વે ચિન્તન કરવા પ્રવર્તે, એવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિન્તન કરવા પ્રવૃત્ત થાય તેમ જ માનસિકાદિ રોગો પૈકી કઈ પણ એક વેગને ત્યજીને અન્ય વેગનું આલંબન લે ત્યારે એ ધ્યાન “પૃથકત્વવિતર્ક સવિચાર” કહેવાય છે, કેમકે એમાં વિતર્કને યાને શ્રતજ્ઞાનને અવલંબીને કઈ પણ એક દ્રવ્યગત પર્યાના ભેદને વિવિધ દષ્ટિએ વિચાર કરાય છે અને વિતર્કને જ અવલંબીને એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, અર્થ ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર અને એક રોગ ઉપરથી બીજા યોગ ઉપર સંક્રમણ કરાય છે. જ્યારે ધ્યાન ધરનાર શ્રતને આધારે કઈ પણ એક જ પર્યાયરૂપ અને આશ્રીને તેમાં એકત્વ યાને અભેદપ્રધાન ચિન્તન કરે અને માનસિકાદિ ત્રણ ચોગ પિકી કઈ પણ એક જ ચોગ ઉપર નિશ્ચળ રહી શબ્દ અને અર્થના ચિત્તનનું તેમજ ભિન્ન ભિન્ન યુગમાં સંક્રમ કરવાનું પરિવર્તન ન કરે ત્યારે એ ધ્યાન “એકવિતકનર્વિ, Page #1215 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ નિજા—અધિકાર. [ ૧૪ ચાર ’ કહેવાય છે, કેમકે એમાં વિતકનું અવલખન હાવા છતાં એકત્વનુ' પ્રધાનપણું ચિન્તન કરાય છે અને અર્થ, શબ્દ કે ચેાગનું પવિત`ન યાને સક્રમણ હેતુ નથી. આ એ પ્રકારના ધ્યાના પૈકી ક્ષેદપ્રધાન એવા પ્રથમના અભ્યાસ ઢઢ થયા બાદ જ બીજા અભેપ્રધાન માટે ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમગ્ર શરીરમાં વ્યાપી ગયેલા સર્પાદિના ઝેરને મંત્રાદિ ઉપચારા વડે ડંખની જગ્યાએ એકત્રિત કરાય છે તેમ સમસ્ત વિશ્વના ભિન્ન ભિન્ન વિષયામાં અસ્થિરપણે ભટકતા મનને ધ્યાન વડે કોઇ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરાય છે. એ સ્થિરતા યાને નિષ્ઠ પતા મજબુત બનતાં જેમ ઘણાં બળતણા કાઢી લેવાથી અને બાકી રહેલાં ખળતણ્ણાને સળગાવી દેવાથી અથવા તે મધાં જ મળતણા લઈ લેવાથી પ્રદીપ્ત થયેલા અગ્નિ આલવાઇ જાય છે તેમ ઉપયુક્ત ક્રમે એક વિષય ઉપર મન સ્થિર થતાં છેવટે એ મન તદ્ન શાંત થઇ જાય છે; અર્થાત્ મક ટ જેવી તેની ચંચળ દશા મટીને તે નિષ્રકંપ બની જાય છે. એનુ પરિણામ એ આવે છે કે જ્ઞાનનાં બધાં આવરણાના અંત આવી સ`જ્ઞતા પ્રકટે છે. ત્રીજા પ્રકારના ધ્યાનમાં શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મ કાયિક ક્રિયા રહેલી છે અને એ ધ્યાનથી પતિત થવાના સ’ભવ નથી; આથી એ · સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ’ કહેવાય છે. ચેાથા પ્રકારના ધ્યાનમાં આવી સૂક્ષ્મ ક્રિયા માટે પશુ અવકાશ નથી. એમાં તે આત્મપ્રદેશનું સવ થા સદાને માટે નિષ્કપત્વ પ્રકટે છે, આથી એ ‘સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ' કહેવાય છે. આ ધ્યાનના પ્રભાવથી સ` પ્રકારના આસ્રવ અને મધનાં દ્વારા હંમેશને માટે બંધ થઈ જઈ અવશિષ્ટ અદ્ઘાતિ ક્રના વિનાશ થઇ માક્ષ મળે છે. આ ધ્યાનમાં પણ ત્રીજા પ્રકારની જેમ કોઇ પણ પ્રકારના શ્રુતજ્ઞાનનું આલંબન હાતુ નથી એથી ખંને ધ્યાના ‘ નિરાલંબન ' પણ કહેવાય છે. શુક્લ ધ્યાનના અધિકારીઓ શુક્ત ધ્યાનના અધિકારીઓના બે ઢષ્ટિએ વિચાર કરી શકાય તેમ છેઃ (૧) ગુરુસ્થાનની ષ્ટિએ અને (૨) ચેાગની ઢષ્ટિએ. તેમાં ગુણુસ્થાનને ઉદ્દેશીને વિચારતાં શુકલ ધ્યાનના ચાર પ્રકારો પૈકી પહેલા એના અધિકારી અગ્યારમા કે બારમા ગુણસ્થાને વનારા પૂધર છે. આથી એમ ફલિત થાય છે કે જે પૂધર ન હોય અને અગ્યારમે બારમે ગુણસ્થાને વતતા ડાય તેમને તે શુક્લ ધ્યાન તે સમયે હાતુ નથી, પર ંતુ ધમ ધ્યાન હોય છે. અર્થાત્ શુદ્ધ ધ્યાનના પ્રાથમિક એ ભેદોના સ્વામી પૂર્વધર ડાવા જ જોઈએ. આ સંબંધમાં ચિત અપવાદ હોય એમ જણાય છે. જેમકે માતુષ મુનિવર અને શ્રીઋષભદેવની માતા મરુદેવાને શુક્લ ધ્યાન સ‘ભવે છે. શુક્લ ધ્યાનના ત્રીજા અને ચેાથા પ્રકારોના અધિકારી કેવલજ્ઞાની છે. અર્થાત્ તેરમા અને ચોદમા ગુણસ્થાને વ`તી વિરલ વિભૂતિ છે. આ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે પૂર્વધર કે કેવલી જે ન હોય તેવા માટે શુક્લ ધ્યાનનાં દ્વાર બંધ છે. પૂર્વધર માટે પહેલા એ Page #1216 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, 19 પ્રકાર ખુલ્લા છે, જ્યારે કેવલી માટે બાકીના બે ખુલ્લા છે, અગ્યાર અગ સુધીના ધારકા તા શલ ધ્યાનના અધિકારી જ નથી. હવે ચેગની દૃષ્ટિએ વિચારીશું' તા જણાશે કે કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણે ચેાગવાળી જ વ્યક્તિ શુક્લ ધ્યાનના પ્રથમ પ્રકારના સ્વામી હોય છે. ત્રિવિધ ચેગ પૈકી ગમે તે એક જ ચેાગવાળી વ્યક્તિ શુકલ ધ્યાનના બીજા પ્રકારના અધિકારી છે. કેવળ કાયિક યાગવાળી જ વ્યક્તિ શુક્લ ધ્યાનના ત્રીજા પ્રકારના અધિકારી છે. અને જે અયેાગી છે તે જ ચાથા પ્રકારના અધિકારી છે. ચારે પ્રકારના શુકલ ધ્યાના મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ છે; કેમકે એ આણ્યતર તરૂપ તથા સવરરૂપ હોઇ નવીન કના સમૂહને શકે છે, પુરાતન ક્રમની નિજા કરે છે અને નિર્વાણુના માગ માકળા કરે છે, સમ્યગ્દષ્ટિ વગેરેની નિર્જરાની તરતમતા— સમ્યઢષ્ટિની અપેક્ષાએ શ્રાવક ( દેશવિરતિ ) અસંખ્યેય ગુણી નિર્જરાવાળા છે. એનાથી ( સ )વિરતિની અસંખ્યેય ગુણી નિર્જરા છે. એ પ્રમાણે અનતાનુબંધિવિચેાજક, દસનમાહક્ષપક, માહેાપશમક, ઉપશાંતમેહ, મેહક્ષપક યાને ક્ષીણુમેહ અને જિન અનુક્રમે એકેકથી અસંખ્યેય ગુણી નિજ રાવાળા છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ પ્રમુખ દેશની નિર્જરાના વિચાર કરાયા. હવે વિચિત્રતાથી વિભૂષિત એવા સંવર–ચારિત્રના કાણુ કાણુ અધિકારી છે. તેનું વિંગ્ઝશન કરાવવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તે (૧) પુલાક, (૨) અકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રન્થ અને (૫) સ્નાતક એમ નિગ્રન્થના જે પાંચ પ્રકાર પડે છે તેની નોંધ કરી લઇએ. અત્ર નિન્ય શબ્દના તાત્ત્વિક તેમજ વ્યાવહારિક એ અને અથેીને લક્ષ્યમાં રાખીને એના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમાં રાગદ્વેષરૂપ ગાંઢના સદંતર અભાવ હોય તે ‘ નિન્થ' શબ્દના તાત્ત્વિક અર્થ છે અને એવા નિગ્રન્થની કોટિમાં નિર્પ્રન્થ અને સ્નાતક આવે છે. જેનામાં રાગ અને દ્વેષના સર્વાં શેઅભાવ ન હોય પરંતુ એ વિષમ અને ભીષણ ગ્રંથિના ઉચ્છેદ કરવા જેણે ઉમેદવારી નોંધાવી હાય અર્થાત ભવિષ્યમાં રાગદ્વેષના પંજામાંથી હંમેશને માટે છૂટવાના જેને મનેારથ હાઇ તે માટે થોડા ઘણા પશુ પ્રયાસ કરાતા હૈાય તે ‘ નિન્થ' એ ‘ નિગ્રન્થ' શબ્દના વ્યાવહારિક અથ છે. આવા નિગ્રન્થની કોટિમાં પુલાક, ભકુશ અને કુશીલ એ ત્રણને સ્થાન છે. આ હકીકત પૂરેપૂરી ધ્યાનમાં આવે તે માટે આપણે પાંચે પ્રકારના નિગ્રન્થાનાં લક્ષણા વિચારવાં જોઇએ. આથી સૌથી પ્રથમ પુલાકનું લક્ષણ નીચે મુજબ રજુ કરાય છેઃ— निर्वाण हेतु भूत जिनोक्तागमाद परिभ्रष्टश्रद्धान पूर्वक ज्ञानानुसारेण क्रियानुष्ठायित्वे सति लब्ध्युपजीवितरूपत्वं पुलाक निर्ग्रन्थस्य लक्षणम् । ( ૭૦ ) 143 Page #1217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૮ નિજરા-અધિકાર [ ૧૪ અર્થાત નિર્વાણના કારણરૂપ એવા જિનેશ્વરે કહેલા આગમને વિષે અખંડિત શ્રદ્ધા રાખનારા, શ્રુત અનુસાર ક્રિયા કરનારા તેમજ લબ્ધિથી જીવનારા નિર્ચન્થ “ પુલાક” કહેવાય છે. આ પુલાકના (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચરણ યાને ચારિત્ર, (૪) લિંગ અને (૫) સૂક્ષમની અપેક્ષાએ પાંચ પ્રકારે પડે છે. તેમાં જ્ઞાન-પુલાકનું લક્ષણ એ છે કે आवश्यकादिसूत्रविषयकस्खलनादिकरणरूपत्वं ज्ञानपुलाकस्य અક્ષમ્ (૭૩૮) અર્થાત આવશ્યક વગેરે સૂત્રમાં જે નિગ્રન્થને ખેલના વગેરે થતી હોય તેઓ “જ્ઞાન-પુલાક” કહેવાય છે. દર્શન-પુલાકનું લક્ષણ कुदृष्टिभिः सह संस्तवादिकरणरूपत्वं दर्शनपुलाकस्य लक्षणम् । (૭૩૧) અર્થાત્ કુદષ્ટિએ યાને મિથ્યાત્વીઓ સાથે પરિચયાદિ કરનારા નિર્જન્ય દર્શન-પુલાક કહેવાય છે. ચરણ-પુલાકનું લક્ષણ - मूलोत्तरगुणप्रतिसेवनासम्पादनत्वं चरणपुलाकस्य लक्षणम् । (૭૪૦) અર્થાત્ મૂળ તેમજ ઉત્તર ગુની પ્રતિસેવનાને પ્રાપ્ત થયેલ નિગ્રન્થ “ચરણ-પુલાક” કહેવાય છે. લિંગ-યુલાકનું લક્ષણ– प्रवचनोक्तलिङ्गस्याधिकरणरूपसम्पादनत्वं लिङ्गपुलाकस्य लक्षणम् । (૭૨) અર્થાત જૈન સિદ્ધાન્તમાં કહેલા લિંગને અધિકરણરૂપે પ્રાપ્ત કરાવનાર નિગ્રન્થ “લિંગ-પુલાક' કહેવાય છે. સૂક્ષ્મ-પુલાકનું લક્ષણ किञ्चित्प्रमादकरणरूपत्वं सूक्ष्मपुलाकस्य लक्षणम् । (७४२) અર્થાત્ નહિ જેવો પ્રમાદ કરનારા પુલાક “સૂમ-પુલાક” કહેવાય છે. Page #1218 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૯ આ ઉપરથી જોઈ શકાય છે કે પુલાક- નિના આગમને વિષે પરિપૂર્ણ શ્રદ્ધા હોય છે, પરંતુ મૂળ અને ઉત્તર ગુણેમાં કેઈક અંશે ન્યૂનતા રહેલી હોય છે. બકુશનું લક્ષણ मोहक्षयार्थ प्रस्थितस्य शरीरोपकरणविभूषानुवर्तित्वे सति ऋद्धिશારામરાતા વાચિતરે રતિ છેવરાવઝયુર્વ ઘાનિથસ્થ ગમ્ (૭૪૩) અર્થાત મેહને હાય કરવા માટે નીકળી પડેલા-ઉદ્યમ કરનારા, શરીર તેમજ ઉપકરણની શોભા વધે તેમ વર્તનારા, સંપત્તિ અને કીતિની કામનાવાળા તેમજ શાતા ગૌરવને આશ્રય કરવાવાનાના યાને સુખશીલના ચારિત્રરૂપ વસ્ત્રમાં અતિચારરૂપ ડાઘ લાગતાં તે નિગ્રંથ “બકુશ” કહેવાય છે. આના પણ પુલાકની પેઠે પાંચ પ્રકારે છે અને તે (૧) આગ, (૨) અનામેગ, (૩) સંવૃત્ત, (૪) અસંવૃત્ત અને (૫) સૂમ એ અપેક્ષાને અનુસરીને છે. તેમાં આ ગ-બકુશનું લક્ષણ નીચે મુજબ છે – सञ्चिन्त्यकार्यकारित्वमाभोगबकुशस्य लक्षणम् । (७४४) .. અર્થાત વિચાર પૂર્વક કાર્ય કરનાર બકુશ “આભેગ-બકુશ કહેવાય છે. અનાગ-અકુશનું લક્ષણ – सहसाकार्यकारित्वमनाभोगबकुशस्य लक्षणम् । (७४५) અથત વિચાર કર્યા વિના કાર્ય કરનાર બકુશ “અનાગ-બકુશ” કહેવાય છે. સર-અકુશનું લક્ષણ– प्रच्छन्नकार्यकारित्वं संवृत्तवकुशस्थ लक्षणम् । (७४६ ) અર્થાત ગુપ્ત રીતે કાર્ય કરનારા બકુશ “સંવૃત્ત-બકુશ કહેવાય છે. અસંવૃત્ત-બકુશનું લક્ષણ– प्रकटकार्यकारिस्वमसंवृत्तवकुशस्य लक्षणम् । (७४७)..... અર્થાત ખુલ્લી રીતે કાર્ય કરનારા બકુશ “અસંવૃત્ત-બકુશ” કહેવાય છે. સૂમ-અકુશનું લક્ષણ किश्चित्प्रमादकरणरूपत्वं सूक्ष्मवकुशस्य लक्षणम् । (७४८) Page #1219 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિજ રા-અધિકાર. અર્થાત નહિ જેવા પ્રમાદને સેવનારા બકુશ ‘ સૂક્ષ્મ-અકુશ ’ કહેવાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે બકુશા શરીર અને ઉપકરણાના સંસ્કારાને સેવે છે, ઋદ્ધિ અને કીર્તિને ચાહે છે, સુખશીલ હોય છે, સસ`ગ પિરવારવાળા છે તેમજ છેઃ અર્થાત્ ચારિત્રપર્યાયની હાનિથી તેમજ શખલ યાને અતિચારરૂપ દોષથી ગ્રસ્ત હાય છે, કુશના ( ૧ ) ઉપકરણુ-અકુશ અને ( ૨ ) શરીર-બકુશ એમ પણ બે પ્રકારે પડે છે. તેમાં ઉપકરણ-અકુશનુ લક્ષણ એ છે કે— विविधविचित्रमहाधनोपकरणविषयक बहूपकरण विषयका भिलाषायुक्तस्वे सति नित्यं तत् प्रति संस्कार सेवित्वमुपकरण व कुशस्य लक्षणम् । ( ૭૪૧ ) [ ૧૪ અર્થાત જે મકુશ જાત-જાતનાં, વિચિત્ર અને બહુ મૂલ્યવાળાં ઉપકરણા સંબધી ઘણાં સાધનાની મશિલાષા રાખે, ( તેના સંગ્રહ કરે ) તેમજ દરરોજ તેના સંસ્કારો કરે—તેની ટાપટીપ કરે તે ઉપકરણ—અકુશ • કહેવાય છે. શરીર-અકુશનું લક્ષણ ' शरीरस्याभ्यञ्जनोद्वर्तनस्नानादिप्रतिसंस्कार सेवित्वं शरीरबकुशस्य SAR I ( ૭૧૦ ) અર્થાત્ શરીરના અભ્યંજન, ઉત`ન, સ્નાન ઇત્યાદિ સંસ્કાર કરવાવાળા બકુશ ‘ શરોર-બકુશ કહેવાય છે. એટલે આવા બકુશને શરીરની Àાભા કરવી બહુ ગમે છે અને તેથી તે તેની ટાપટીપ કરે છે. કુશીલ–નિગ્રન્થના ( ૧ ) પ્રતિસેવના-કુશીલ અને ( ૨ ) કષાય-કુશીલ એમ એ પ્રકાર છે. તેમાં પ્રતિસેનના-કુશીલનુ લક્ષણ એ છે કે " मोहक्षयार्थी प्रस्थितस्या नियमितेन्द्रियप्रयुक्तत्वे सति कथञ्चित् किञ्चिदुत्तरगुणेषु विराधनारूपत्वं प्रतिसेवनाकुशीलस्य लक्षणम् । (७५१) અર્થાત માહનો ક્ષય કરવા માટે જેમણે પ્રસ્થાન કયુ" છે અને જે ઇન્દ્રિયાને કાબુમાં રાખવા ઉદ્યમશીલ છે તેમનાથી જો ઉત્તર ગુણાને વિષે કાઇક પ્રકારે કઇક વિરાધના થઇ જાય તે તે ‘ પ્રતિસેવના–કુશીલ ' કહેવાય છે. આ પ્રતિસેવના-કુશીલના પશુ ( ૧ ) જ્ઞાન, ( ૨ ) દન, ( ૩ ) ચરણ, ( ૪ ) લિંગ અને ( ૫ ) સૂક્ષ્મની અપેક્ષાએ પાંચ પ્રકારો પડે છે. તેમાં જ્ઞાન મતિસેવના-કુશીલનું લક્ષણ એ છે કે- Page #1220 -------------------------------------------------------------------------- ________________ આાહત દર્શન દીપિકા, જ્ઞાનાતિચારસેવિä જ્ઞાનકુશૌય રક્ષળમ્ । ( ૭પુર ) અર્થાત્ જ્ઞાનને વિષે અતિચારવાળા પ્રતિસેવના-કુશીલ ‘ જ્ઞાન-કુશીલ ’ કહેવાય છે, જીલ્લાસ દર્શોન-કુશીલનું લક્ષણ— दर्शना तिचारसेवित्वं दर्शनकुशीलस्य लक्षणम् । ( ७५३ ) અર્થાત્ જે પ્રતિસેવના-કુશીલ દનને વિષે અતિચાર સેવે છે તે ‘ દર્શોન-કુશીલ ’ કહેવાય છે. ચરણ-કુશીલનું લક્ષણ— चारित्रातिचारसेवित्वं चरणकुशीलस्य लक्षणम् । ( ७५४ ) * અર્થાત્ ચારિત્રને વિષે અતિચાર સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘ ચરણ-કુશીલ ’ કહેવાય છે, લિંગ-કુશીલનું લક્ષણ— वस्त्र पात्रादिविषयक शास्त्रोक्तमर्यादातिवर्तित्वं लिङ्गकुशीलस्य लक्षનમ્ । ( ૭૧૧ ) ૧૪૧ અર્થાત્ વજ્ર, પાત્ર ઇત્યાદિ સંબંધી શાસ્ત્રમાં જે મર્યાદા દર્શાવાઈ હોય તેનું ઉલ્લંધન કરનારા પ્રતિસેવના-કુશીલ ‘ લિ’ગ-કુશીલ ' કહેવાય છે. સૂક્ષ્મ-કુશીલનું લક્ષણ --- सूक्ष्मातिचारसेवित्वं सूक्ष्मकुशीलस्य लक्षणम् । ( ७५६ ) અર્થાત્ સૂક્ષ્મ અતિચારને સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘સૂક્ષ્મ-કુશીલ ' કહેવાય છે. કષાય-કુશીલનું લક્ષણ मूलोत्तरगुणोपेत संयतस्यापि कथञ्चित् सञ्चलन कषायाणामुदीरणाकरणरूपत्वं कषायकुशीलस्य लक्षणम् । ( ७५७ ) અર્થાત્ મૂળ અને ઉત્તર ગુણૈાથી વિભૂષિત પરંતુ કોઈક પ્રકારે સ`જ્વલન કષાયની ઉદ્દીરણાથી કલુષિત એવા કુશીલ-નિગ્રન્થ ‘ કષાય-કુશીલ ’ કહેવાય છે. Page #1221 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૨ નજર-અધિકાર. કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓ તીવ્ર કષાયના કદી ગુલામ ન બને, કિન્તુ કવચિત મંદ કષાયને વશ થાય તેઓ “કષાય-કુશીલ” કહેવાય છે. નિગ્રન્થનું લક્ષણ वीतरागच्छद्मस्थस्वे सति एकसमयावस्थायीर्यापथकनिमित्तक ર નિ બંથરા ઢક્ષા (૭૬૮). અર્થાત વીતરાગ છમસ્થ છે એટલે કે બારમે ગુણસ્થાને વતતા હોઈ એક સમયની સ્થિતિ વાળા ઐયપથિક કમને અવકાશ આપનારા મુનિ “નિગ્રન્થ' કહેવાય છે. એટલે કે જેઓ સર્વજ્ઞ ન હોય, પરંતુ રાગ અને ષથી સર્વથા અલિપ્ત હોય અને જેઓ અંતમુહર્ત જેટલા ટૂંક વખતમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર હોય તેઓ “નિગ્રન્થ” કહેવાય છે. સ્નાતકનું લક્ષણ प्रक्षालितसकलघातिकर्मपटलत्वे सति सयोगिशैलेश्यवस्थाप्रतिपन्नरूपत्वं स्नातकनिम्रन्थस्य लक्षणम् । (७५९ ) અર્થાત જેમણે સમસ્ત ઘાતિ-કમરૂપ પટલને જોઈ નાંખ્યું છે (અને તેમ કરી જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તેવા) તેમજ જેમણે સગી કે શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી છે તેઓ “સ્નાતક કહેવાય છે. ટૂંકમાં કહીએ તે સર્વજ્ઞરૂપ નિગ્રન્થ તે સ્નાતક” છે. લેશી એટલે શું?— આ સંબંધમાં વિશેષ પ્રકાશ પડે તે માટે વિશેષા, (ગા. ૩૦૬૫-૩૦૬૭)ને અર્થ વિચાર સમુચિત સમજાય છે. “મેરુ” નામના શેલેશ યાને પર્વતરાજના જેવી અચલતા જે સ્થિરતામાં હોય તે “શૈલેશી” કહેવાય છે. તે અવસ્થૂ થા મિg a " એ ન્યાયથી આના તેણી એ પ્રાકૃત રૂપને અર્થ છે એટલે તે મહર્ષિ જે અવસ્થામાં લેસ્થા રહિત હોય તે શેલેશી અવસ્થા છે. અથવા પ્રાકૃત સંજ્ઞાને આશ્રીને સ્થિરતા વડે જે શૈલ યાને પર્વત જેવા જે મહર્ષિ તેની જે સ્થિરતા તે પણ ઉપચારથી “શૈલેશી' કહેવાય. અથવા શીલ એટલે સમાધાન યાને સમાધિ. તે નિશ્ચય-નયથી ઉત્કૃષ્ટ સમાધાનરૂપ હોવાને લીધે સર્વ સંવર છે. એને જે ઈશ તે શીલેશ અને તેની જે અવસ્થા તે “શૈલેશી” કહેવાય છે. પુલાકાદિ નિગ્રન્થની આઠ દષ્ટિએ સમીક્ષા– પુલાકાદિ પાંચ પ્રકારના નિગ્રન્થની (૧) સંયમ, (૨) શત, (૩) પ્રતિસેવના, (૪) તીર્થ, (૫) લિંગ, (૬) વેશ્યા, (૭) ઉપપાત અને (૮) સ્થાન એમ આઠ દષ્ટિએ Page #1222 -------------------------------------------------------------------------- ________________ કલાસ ] આત દર્શન દીપિકા. ૧૧૪૩ પ્રરૂપણ કરી શકાય તેમ છે. તેમાં પ્રથમ સંયમ-દ્વાર વિચારીએ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ પાંચ પ્રકારના સંયમ યાને ચારિત્ર પૈકી સામાયિક અને છેદેપસ્થાપનીયમાં વર્તે. કષાયકુશલ આ બે ઉપરાંત પરિહારવિશુદ્ધિ અને સૂમસં૫રાય ચારિત્રમાં વર્તે એટલે કુલે એ ચાર ચારિત્રમાં વતે. નિન્ય અને સ્નાતક યથાખ્યાત ચારિત્રમાં વર્તે. કૃત-દ્વાર– પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન દશ પૂર્વ પર્યન્તનું અને કષાયકુશીલ તેમજ નિગ્રન્થનું ચીર પૂર્વ સુધીનું હોય છે. સ્નાતકને શ્રુતજ્ઞાન હતું જ નથી, કેમકે તેઓ તે સર્વજ્ઞ છે અને કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં બાકીનાં છાભસ્થિક જ્ઞાન હોય જ નહિ. પુલાકનું જઘન્ય શ્રુત નવમા પૂર્વગત “આચારવતુ' નામના ત્રીજા પ્રકરણ પર્યતનું હોય છે. બકુશ, કુશીલ તેમજ નિગ્રન્થનું જઘન્ય કૃત આઠ પ્રવચનમાતા જેટલું હોય છે. સ્નાતક માટે જઘન્ય કૃતને વિચાર જ અસ્થાને છે. પ્રતિસેવના-દ્વાર– મૂળ ગુણરૂપ પાંચ મહાવ્રત અને વિલેજનવિરમણ એ છ માંથી કોઈ પણ વતનું રાજા વગેરેના બળાત્કારથી પુલાક ખંડન કરે છે, નહિ કે પિતાની મેળે. કેટલાક આચાર્યના મત પ્રમાણે તેઓ ચતુર્થ વ્રતના જ વિરાધક છે. ઉપકરણ–બકુશ ઉપકરણેમાં આસક્ત બની તેની ટાપટીપ કરે છે અને શરીર-બકુશ શરીરમાં આસક્ત બની તેની શોભા વધે તેવાં કાર્ય કરે છે. પ્રતિસેવના-કુશલ મૂલ ગુણેની વિરાધના કરતા નથી, કિન્તુ ઉત્તર ગુણોની કંઈક વિરાધના કરે છે. કષાય-કુશીલ, નિગ્રન્થ અને સનાતકને તે વિરાધના હતી જ નથી. તીર્થ-કાર બધા તીર્થકરનાં તીર્થમાં યાને શાસનમાં પાંચ પ્રકારના નિર્ચ હેય છે-મળી આવે છે. આ સંબંધમાં કેટલાકનું માનવું એમ છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ એ ત્રણ તે તીર્થ માં નિત્ય હોય છે અને બાકીના કષાય-કુશીલાદિ તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. લિંગ-દ્વાર– લિંગ યાને ચિહન (૧) દ્રવ્ય-લિંગ અને (૨) ભાવલિંગ એમ બે જાતનું છે. તેમાં દ્રવ્ય-લિંગથી રજોહરણ, મુખવઝિકા વગેરે સમજવાં અથત લિંગ એ વિશિષ્ટ વેષાદિ બાહ્ય સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. ભાવ-લિંગથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં. પાંચે નિગ્રન્થામાં ભાવ-લિંગ તે હોય છે જ, પરંતુ દ્રવ્યલિંગ તે એ બધામાં હોય પણ ખરું અને ન પણ હોય કદાચિત રજોહરણાદિ હોય અને કદાચિત ન હોય, આ સંબંધમાં મરુદેવાનું ઉદાહરણ વિચારી લેવું. Page #1223 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૪ નિરા-અધિકાર ( ૧૪ લેશ્યા-દાર– પુલાકને 'પીત, પદ્ધ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ હેય. બકુશ અને પ્રતિસેવના-કુશીલને છે એ લેશ્યાઓ હોય. કષાય-કુશીલે જો પરિહાર–વિશુદ્ધિ ચારિત્ર પ્રાપ્ત કર્યું હોય તે તેમને પીત, પદ્ધ અને શુક્લ લેસ્યાઓ સંભવે છે, પરંતુ જે તેમણે સૂમસપરાયરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું હોય તે તેમને શુકલ લેશ્યા જ હોય. નિગ્રન્થ અને સગી સ્નાતકને તે શુકલ લેશ્યા જ હોય. અગી સ્નાતક યાને શેલેશી અવસ્થાને વરેલા મુનીશ્વર તે અલેશ્ય જ હેય. એમને તે શુકલ લેસ્યા પણ ન હોય. ઉપપાત-કાર પ્રસ્તુત ભવ છેવને ભવાંતરની પ્રાપ્તિ તે “ઉપપાત” છે. પુલાકનું ઉત્કૃષ્ટ ઉત્પત્તિ-સ્થાન અઢાર સાગરેપમની સ્થિતિવાળું “સહસાર” કલ્પ છે. બકુશ અને પ્રતિસેવના-કુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત “આરણ” અને “અસ્કૃત” ક૯૫ છે અને તેની સ્થિતિ ૨૨ સાગરેપમની છે, કષાય-કુશીલ અને નિગ્રન્થને ઉત્કૃષ્ટ ઉપપાત “સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવામાં છે. સ્નાતકને ઉપપત નિર્વાણ છે. પુલાકાદિ ચાર નિગ્રન્થનો જઘન્ય ઉપપાત “સૌધર્મ” કલ્પમાં બેથી નવ પલપમની સ્થિતિવાળા દેવામાં છે. સ્થાન–કાર અત્ર “સ્થાન” શબ્દથી અધ્યવસાય-સ્થાન, પરિણામ-સ્થાન તેમજ સંયમ-સ્થાન સૂચવાય છે. કષાયનો તેમજ યેગને નિગ્રહ એ “સંયમ છે. કષાય અને ભેગના નિગ્રહની તરતમતાને લઈને સંયમમાં પણ તરતમતા ઉદ્દભવે છે. ઓછામાં ઓછા નિગ્રહથી માંડીને તે સંપૂર્ણ નિગ્રહ સુધીમાં નિગ્રહના અસંખ્યાત પ્રકારે સંભવે છે. આથી સંયમના પણ અસંખ્ય પ્રકારે પડે છે. આ બધા પ્રકારો “સંયમ સ્થાન” કહેવાય છે. એમાં જ્યાં સુધી જરા પણ કષાય રહેલો હોય ત્યાં સુધી તે કષાય-નિમિત્તક સમજવાં અને ત્યાર બાદનાં સ્થાને તે ગનિમિત્તક જાણવાં. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી સંકલેશ અને વિધિઓ અવશ્ય હોય છે, પરંતુ કષાય ક્ષીણ થતાં કેવળ વિશેધિ જ હોય છે; સંકલેશનું નામ પણ હોતું નથી. વેગને સર્વાશે નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને અંતિમ સંચમસ્થાન જાણવું. ઉત્તરોત્તર સંયમ-સ્થાનમાં કષાયને પરિણામ એ છે એ છે તે જાય છે, જ્યારે પૂર્વ પૂર્વવત સંયમ-સ્થાનમાં તેની માત્રા વધતી વધતી જોવાય છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપર ઉપરના સંયમ-સ્થાને વધારે ને વધારે વિશુદ્ધ છે. કેવળ ગનિમિત્તક સંયમ-સ્થામાં નિષ્કષાયતારૂપ સમાનતા હોવા છતાં ચોગ-નિધની જૂનાધિકતા પ્રમાણે ઓછી વધતી સ્થિરતા-નિષ્કકપતા રહેલી છે. યોગનિરોધ પણ વિવિધ પ્રકા ૧ તેજલેશ્યા. ૨ દિગંબર સંપ્રદાય પ્રમાણે ચાર લેયાઓ હેય છે. ૩ દિગંબરીય ગ્રંથમાં બે સાગરોપમની સ્થિતિનો નિર્દેશ છે. Page #1224 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૧૧૪૫ રને હાઈ કેવળ યોગનિમિત્તક સંયમસ્થાનોની સંખ્યા પણ અસંખ્યાતની છે. છેલ્લા સંયમસ્થાનમાં પરમ પ્રકૃષ્ટ નિષ્કષાયત્વરૂપ વિશુદ્ધિ તેમજ સર્વોત્તમ સ્થિરતા રહેલી છે અને આવું સ્થાન એક જ હોય અને પણ તેમજ. એ અજોડ સ્થાન મેળવવા સહુ કઈ ભાગ્યશાળી બને એવી મારી ભાવના છે. ઉપર્યુક્ત વિવિધ સંચમસ્થાનમાંથી સૌથી જઘન્ય સંયમ-સ્થાને પુલાક અને કષાયકશીલનાં હોય છે. એ બંને તુલ્ય અધ્યવસાયને લીધે અસંખ્યાત સ્થાને સુધી સાથે જ વધતા જાય છે. ત્યાર બાદ હીન પરિણામને લઈને પુલાક અટકે છે; તેઓ આગળ વધી શકતા નથી. આથી કષાય-કુશીલ વર્ધમાન પરિણામને લીધે એકલા અસંખ્યાત સ્થાને સુધી ચડયે જાય છે. ત્યાર બાદ કષાય-કુશીલ, પ્રતિસેવના-કુશીલ અને બકુશ એક સાથે અસંખ્ય સ્થાને સુધી આગળ વધે છે. ત્યાર પછી બકશ અટકે છે. ત્યાર બાદ અસંખ્ય સ્થાને ચી પ્રતિસેવના-કુશીલ અટકે છે અને ત્યાર પછી અસંખ્યાત સ્થાને શ્રી કષાય-કુશીલ અટકે છે. ત્યાર બાદ અકષાય યાને કેવળ ચોગનિમિત્તક સ્થાનો આવે છે. એ પૈકી કેટલાકને પ્રાપ્ત કરવાની તાકાત અને લાયકાત નિર્ચન્થમાં છે. તેઓ આવાં અસંખ્યાત સ્થાને સેવી અટકે છે. ત્યાર પછી અજોડ, અંતિમ, અનુત્તમ, તેમજ અત્યંત વિશુદ્ધ અને સ્થિર એવું સંયમ–સ્થાન આવે છે. એને સેવીને સ્નાતક નિવાંશ-પદ પામે છે. ઉપર્યુક્ત અસંખ્યાત સ્થાનેમાં દરેકમાં પૂર્વ કરતાં પછીના સ્થાનની શુદ્ધિ અનંત ગુણી છે સંયમ-લબ્ધિ અનંત ગુણ છે. tfસ પ. પ. ૫. પદ્. શીલુifપાશાત્રદિશાવર્કરાજાશ્રીનાથજૂરીશ્વરचरणारविन्दायमाणेन न्यायतीर्थन्यायविशारदोषनामधारिणा प्रवर्तकश्रीमालविजयेन વિદિત છીનતાથીજા નિષિrcથનનામા કઢાણો ગુવાહfપૂર્ણ guru: . Page #1225 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ઉલ્લાસ-“મેક્ષ' અધિકાર જૈન દર્શનમાં છવાદિ સાત તને નિર્દેશ કરાયો છે. આ પૈકી આપણે છ ને વિચાર કરી ગયા. આથી હવે ક્રમ પ્રાપ્ત સાતમા “મા” નામના તત્ત્વને અધિકાર વિચારાય છે. સૌથી પ્રથમ મેહનીય કમને સોંશે ક્ષય થયા બાદ અંતમુહૂર્તમાં સમકાલે જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલઇનને પ્રાદુર્ભાવ થાય છે. અર્થાત્ આ મેહનીયાદિ ચાર મૂળ પ્રકૃતિને ક્ષય એ કેવલજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. મેક્ષ પ્રાપ્ત થયા પૂર્વે સર્વાગીય ઉપગની ઉત્પત્તિ જૈન શાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે, એથી જ મિક્ષના સ્વરૂપના વર્ણનના પ્રારંભમાં આ સર્વજ્ઞત્વ અને સર્વદશિવરૂપ ઉપગ ક્યા કારણથી ઉદભવે છે તેને ઉલ્લેખ કરાય છે. મેહનીયાદિ કર્મને કેવી રીતે ક્ષય કરાય છે એ હકીકત હવે વિચારાય છે. આપણે જોઈ ગયા છીએ તેમ આત્મ-પ્રદેશ અને કર્મ-પુદગલ એક બીજા સાથે મળી જાય તે “બંધ” કહેવાય છે. (૧) મિથ્યાદર્શન, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) પેગ એ પાંચ બંધનાં કારણે છે. આ પાંચને નાશ થતાં નવીન કમનું આગમન બંધ પડે છે-નવીન બંધ અટકી જાય છે અને નિર્જરા વડે જૂનાં એટલે પૂર્વે બાંધેલાં કર્મનું પરિશાટન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બંધના હેતુઓને અભાવ અને નિર્જરા એ કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે છે. મિથ્યાદશનાદિ હેતુઓને સમ્યદર્શન, વિરતિ, અપ્રમાદ, ક્ષમા, મૃદુતા, ઋજુતા, સંતોષ ઇત્યાદિ વડે નાશ કરી શકાય છે. આમ થતાં સમ્યક પ્રકારે સંવરથી વિભૂષિત બનેલ આત્માને નવીન કમને બંધ થતું નથી. વળી જૂનાં કર્મોને તે નિર્જરાની પૂર્વે સૂચવેલાં તપ વગેરે કારણથી ક્ષય કરાય છે. આ પ્રમાણે કમેને આત્યંતિક ક્ષય થતાં સમસ્ત દ્રવ્ય અને સમગ્ર પર્યાના ઉપર પ્રકાશ પાડનાર, પરમ એશ્વરૂપ અને અનંત એવાં કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ એ આત્મા શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ. કેવલી ઈત્યાદિ નામથી સંબોધાય છે. ત્યાર ૧ આથી સમજાય છે કે મોહનીય કર્મનું બળ સૌથી વધારે છે. એટલે એનો આત્યંતિક નાશ કર્યા પછી જ જ્ઞાનાવરણાદિનો નાશ શક્ય બને છે. ૨ આટલા વખત સુધીની અવસ્થા “છિદ્મસ્થ-વીતરાગતા ' તરીકે સુપ્રસિદ્ધ છે, ૩ એક વાર બાંધેલા કર્મનો કેઈક વેળા તે નાશ થાય છે જ, પરંતુ એ નાશ આત્યંતિક ગણાય તે માટે તે જાતનું કર્મ ફરીથી ન બંધાય તેમ થવું જોઈએ તેમજ જે તે જાતનું કમ હજી સત્તામાં હોય તે તેને નાશ થવો જોઈએ. આથી એ ફલિત થાય છે કે પૂર્વબદ્ધ કમને તેમજ નવા કર્મને બાંધવાની યોગ્યતાનો સર્વાશે અભાવ તે “ કર્મનો આત્યંતિક ક્ષય ' છે. Page #1226 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૪૭ પછી બાકી રહેલાં પરંતુ પાતળાં પડી ગયેલાં એવાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતિ-કર્મોને લીધે એ આત્મા વિહાર કરે છે. આ કર્મો પણ જ્યારે નાશ પામે છે ત્યારે એને સમગ્ર કમના ક્ષયરૂપ મેક્ષ મળે છે. જન્મ-મરણની શંખલાથી એ પહેલી જ વાર પરંતુ સદાને માટે છૂટે છે, કેમકે કર્મોનો ક્ષયની સાથે દારિક શરીરથી રહિત બનેલા આત્માને ફરીથી જન્મ લેવાનું રહેતું નથી, કારણ કે એવું કેઈ કારણ નથી તેમજ ભવિષ્યમાં પણ એવું કઈ કારણ ઉપસ્થિત થાય તેમ પણ નથી. પૌગલિક કર્મના આત્યંતિક ક્ષયની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવેને નાશ પણ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે આવશ્યક છે એટલે આવા ભાવેને નાશ પણ મોક્ષનું એક કારણ છે. પથમિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક અને ક્ષાયિક એ પાંચ ભાવે છે તે પૈકી પથમિક, ક્ષાપશમિક અને ઔદયિક ભાવેને તે સદંતર નાશ થાય છે. પરિણામિક ભાવના વિવિધ પ્રકારો પૈકી કેવળ ભવ્યત્વને જ નાશ થાય છે; બાકીના અતિત્વ, છત્વ ઇત્યાદિ ભાવ તે મુક્ત અવસ્થામાં પણ હોય છે. ક્ષાયિક ભાવ જેકે કર્મ સાથે સાપેક્ષ છે છતાં તેને મુક્ત કશામા અભાવ નથી. આથી એ અવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ હોય છે. કેવલી અને છમસ્થમાં તફાવત અવધિજ્ઞાન વગેરે અતિશયથી રહિત છમસ્થ (૧) ધમસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) દેહ રહિત જીવ (સિદ્ધ), (૫) પરમાણુ-પુદ્ગલ, (૬) શબ્દ, (૭) ગંધ, (૮) વાત, (૯) અમુક જિન ( વીતરાગ) થશે કે નહિ અને (૧૦) અમુક સર્વ દુઃખને નાશ કરી શકશે કે નહિ એ દશ વસ્તુઓ છઘસ્થ સમગ્ર ભાવથી અર્થાત્ સાક્ષાત્કાર સ્વરૂપે અનંત પર્યાય પૂર્વક ન જાણે, પરંતુ એ દશે વસ્તુ કેવલી તો તેમ જાણે. જુઓ ભગવતી (શ. ૮, ઉ. ૨)નું ૩૧૭મુ સૂત્ર. - આ પૈકી શબ્દ આશ્રીને ભગવતી (શ ૫, ૬, ૪)ના પ્રથમ સૂત્રમાં એ વાત સ્પષ્ટ કરવામાં સમાવી છે કે છઠ્ઠમસ્થ મનુષ્ય શંખના, રણશિંગડાના, શંખિકાના, કોહલીના, ડુકકરના ચામડાથી મઢેલા મુખવાળા એક જાતના વાજના, ઢેલના, ઢોલકીના, ઠકકાના, ડાકના, ડાકલાના, ૧ કેવલી મનુષ્ય જે પ્રકારે અંતેકરને કિંવા ચરમ શરીરવાળાને જાણે અને જુએ તે પ્રકાર છમસ્થ માટે શક્ય નથી, પરંતુ કેવલી પાસેથી કે તેના શ્રાવક પાસેથી, તેની શ્રાવિકા પાસેથી, તેના ઉપાસક પાસેથી, તેની ઉપાસિકા પાસેથી અથવા કેવલીના પાક્ષિક -સ્વયંબુદ્ધ પાસેથી કે તેના શ્રાવક કે ઉપાસક પાસેથી કે તેની શ્રાવિકા કે ઉપાસિકા પાસેથી સાંભળીને અથવા પ્રમાણથી અંતરને કિવા ચરમદેહીને જાણે અને જુએ. અત્ર સાંભળવાને અથ થઈ કેવલી પાસે તેનાં વાક્યો સાંભળે તે “કેવલિશ્રાવક' જાણ જયારે સાંભળવાની ઇચ્છા વિનાનો માત્ર કેવલીના ઉપાસનામાં તત્પર થઈ જે કેવલીની ઉપાસના કરે તે કેવલિ-ઉપાસક જાણો. ૨ નાનો શંખ, Page #1227 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મેક્ષ-અધિકાર. [ સપ્ત હેરંભના, મોટી ઢક્કાના, ઝાલરના, દુદુમિના, તાંતવાળા (તત) વાજાઓના, વિતત વાદિના, નક્કર વાજાના અને પિલાં વાજાઓ વગાડાતાં તેમાંથી નીકળતા શબ્દોને સાંભળે છે. વિશેષમાં આ શબ્દો કાને અથડાયા પછી છદ્મસ્થ સાંભળે છે. કણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તેવા જ શબ્દને, નહિ કે એના વિષયથી દૂર રહેલા શબ્દોને છમસ્થ સાંભળે છે. કેવલી તે ઇન્દ્રિયગોચર બનેલા તેમજ નહિ બનેલા તેવા પણ અર્થાત આરાગત અને પારગત, આદિ અને અંત વિનાના શબ્દોને સર્વ પ્રકારના શબ્દને જાણે છે અને જુએ છે, કેમકે કેવલી તે દરેક દિશાની મિત વસ્તુને પણ જાણે છે અને અમિતને પણ જાણે છે. કેવલી બધી તરફ જાણે છે અને જુએ છે. દરેક છદ્મસ્થ જીવ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉતાવળે થાય છે, કેવલીને તો આ કમને ઉદય જ નથી એટલે એને હસવાનું કે ઉતાવળ થવાનું સંભવતું જ નથી. છમસ્થ મનુષ્ય દશનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લે છે અને વળી ઊભો ઊભો પણ ઊંઘે છે, પરંતુ આ કમની કેવલીને વિષે હૈયાતી જ નહિ હેવાથી તેને સ્વલ્પાંશે પણ નિદ્રા સંભવતી જ નથી. સગી કેવલી "વીર્યસગસદ્રવ્યતાને લઈને સગી કેવલીના હાથ વગેરે અવયવે ચલ (અસ્થિર) હોય છે અને તેમ હોવાથી વર્તમાન સમયમાં જે આકાશ-પ્રદેશમાં હાથ, પગ, બાહુ અને - ઊરને અવગાહીને રહે છે તે પછીના સમયમાં તે જ આકાશ-પ્રદેશમાં હાથ વગેરેને અવગાહીને રહેવા તેઓ સમર્થ નથી. મુક્ત જીવને કાર્ય-કમ સકળ કર્મથી મુક્ત બનતાં જ આત્મા લેકના અંત સુધી ઊંચે જાય છે અથત સંપૂર્ણ કમને અને એને અવલંબીને રહેલા ઔપશમિકાદિ ભાવેને નાશ થતાં, એક સમયમાં સમકાલે શરીરને વિયેગ, સિધ્યમાન ગતિ અને લેકાંતની પ્રાપ્તિ એમ ત્રણ કાર્યો એને હાથે થાય ૧ ભગવતી ( શ. ૫, ઉ. ૪ )ની ટીકામાં આનો અર્થ સમજાવતાં કહ્યું છે કે વીયતરાય કર્મના નાશથી ઉત્પન્ન થયેલી શક્તિ તે “વીય' કહેવાય છે. યોગ એટલે માનસાદિ વ્યાપારથી યુક્ત. દ્રવ્ય એટલે વિદ્યમાન દ્રવ્ય, જેમાં વીર્ય મુખ્ય છે એવું માનસ વગેરે વ્યાપારથી યુક્ત વિશ્વમાન જે જીવ-દ્રવ્ય તે “ વીર્યસંયોગ-દ્રવ્ય' કહેવાય. એનો ભાવ તે “ વીર્ય યોગદદ્રવ્યતા’ જાણવી. વીર્યનો સદભાવ હાય પરંતુ વેગે (વ્યાપારો) વિના ચલન ન થઈ શકે એટલા માટે યોગ શબ્દનો પ્રયોગ કરી સદ્ધવ્યને વિશેષિત કરવામાં આવ્યું છે. વળી દ્રવ્યનું જે સત' વિશેષણ છે તે દ્રવ્યની સત્તાના અવધારણ વાસ્તે છે. વીર્ય પ્રધાન, માનસાદિ વેગથી યુક્ત આત્મરૂ૫ દ્રવ્ય તે “ વીર્યસંગદ્રવ્ય ' કહેવાય અથવા વીર્યપ્રધાન ગગવાળે એવો અને મન વગેરેની વIણાથી યુક્ત તે “ વીર્ય યોગદદ્રવ્ય' કહેવાય એમ બીજ પણ બે અથે સંભવે છે, Page #1228 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] છે. આથી મુક્ત જીવ તે જ જાય છે અને તે એ કે એ સ્માત દર્શન દીપિકા. ૧૧૪૯ સ્થાનમાં રહે છે કે અન્યત્ર જાય છે એ પ્રશ્નનના પણ ઉત્તર મળી લેાકાંતે જઇને સદાને માટે ત્યાં જ વસે છે, મુક્ત જીવન દ્રવ્યાદિ અપેક્ષાએ વિચાર્— દ્રવ્યથી મુક્ત જીવ યાને સિદ્ધ એક છે અને અંતવાળા છે. ક્ષેત્રથી સિદ્ધ અસખ્ય પ્રદેશવાળા છે અને અસખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તેમજ તેના અંત પણ છે. કાલથી સિદ્ધ દિવાળા છે, પરંતુ અંત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંતજ્ઞાનપ`વરૂપ છે, અન’તદર્શોનપ વરૂપ છે ઇત્યાદિ. અર્થાત્ દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ મતવાળા છે, કિન્તુ કાળથી અને ભાવથી સિદ્ધ અંત વિનાના છે. આ પ્રમાણે સિદ્ધો અતવાળા પણુ છે અને અંત વિનાના પણ છે. સિધ્યમાન ગતિના હેતુઓ— જેમ પ્રયાગ, પરિણામ ઇત્યાદિથી ઉત્પન્ન થયેલ ગતિરૂપ કાચનાં ઉત્પાદ, પ્રાર’મ અને વિનાશ એક સાથે થાય છે તેમ જેનાં કર્મો નષ્ટ થયાં છે અને જે આશ્રવથી રહિત છે તેના ઉત્પાદાદિ વિષે સમજવુ` કે કેમ એ પ્રશ્ન કાઇ ઊઠાવે તે તેને ઉત્તર એમ અપાય છે કે પૂવ પ્રયાગથી, સંગના અભાવથી, બંધનના ઉચ્છેદ થવાથી અને તે પ્રકારના ગતિ– પરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે. આ હકીક્ત સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તે નીચે મુજબ છેઃ— પૂર્વ પ્રયાગરૂપ હેતુ~ હાથના દંડ યાને લાકડી સાથે સચાગ છે અને ક્રૂડના ચક્ર યાને શાક સાથે સંચાગ છે. આ પ્રમાણે હાથ, દંડ અને ચક્ર એક એક સાથે સંયુક્ત હાવાથી પુરુષ ( કુંભાર )ના પ્રયાસથી પ્રેરિત થયેલુ· ચક્ર, પુરુષ પ્રયત્નરૂપ વ્યાપાર ન કરે તે પણ પૂવ પ્રયાગવશાત્ કરે છે, કારણુ કે સંસ્કારના ક્ષય થયા નથી-પૂના સંસ્કાર કાયમ છે, ક્રિયાના પ્રબન્ધના વિરામ ન થવો તેનું નામ ‘ સંસ્કાર ’ છે. આવી રીતે પહેલાં કમની સાથે જે સંચાગ થયા હતા તે સંચેત્રના ક્ષય થવા છતાં તે સચામ ગતિરૂપ કાર્યમાં હેતુભૂત અને છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે સૂચવ્યુ છે. પરંતુ હજી આને વિશેષતઃ સ્ફુટ કરવું મને આવશ્યક જણાય છે એટલે પુનરાવૃત્તિના દોષ વહેારી લઈને પણ પૂર્વ પ્રયોગરૂપ હેતુ સમજાવવા હું પ્રયાસ કરૂ છુ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલા ચાક લાકડી અને હાથ ઊઠાવી લેવા છતાં પૂર્વ પ્રયાગને લીધે-પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યો જ કરે છે તેમ કથી મુક્ત જીવ પણ પૂર્વ કર્મ દ્વારા મળેલ આવેશને લીધે પેાતાના સ્વભાવ અનુસાર ઊર્ધ્વ ગમન કરે જ છે. ૧ જીગ્મા ભગવતીસૂત્ર ( શ. ૨, ૩, ૧ ). Page #1229 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૦ મેક્ષ-અધિકાર. [ સપ્ત પૂર્વ પ્રોગરૂપ હેતુ સમજાવતાં ભગવતી (શ, ૭, . ૧ )માં નિર્દેશાયું છે કે જેમ કે એક ધનુષ્યથી છુટેલા બાણની ગતિ કે પ્રતિબંધ નહિ નડે તે લયના સંમુખ પ્રવર્તે છે તેમ પૂર્વ પ્રગથી કર્મથી મુક્ત જીવની ગતિ છે. સંગના અભાવરૂપ હેતુ– ઘણી કાળી માટીના અત્યંત લેપથી બહુ લેપાયેલું હોઈ ભારે બનેલું તુંબડું જળમાં નંખાતા તે તળિયે જઈ બેસે છે, પરંતુ જળથી એના લેપે ભીના થઇ ધીરે ધીરે ધેવાઈ જાય અને આ પ્રમાણે માટીના સંગને અભાવ થાય એટલે એ તુંબડું તરત જ પાણીની સપાટી ઉપર તરી આવે છે તેમ ઊર્ધ્વ ગતિના સ્વભાવવાળે જીવ પણ આઠ પ્રકારના કર્મ રૂપ માટી વડે લેપાયેલે હાઈ ભવ-સમુદ્રમાં ડુબેલે રહે છે, અને સંસારમાં રો પચ્યો રહી તે નીચે તીર છે કે ઊંચે જાય છે, પરંતુ સમ્યગ્દર્શનરૂપ જળ વડે તેને કમરૂપ લેપ ભીને બની ક્ષીણ થાય છે ત્યારે તે લેકાંત સુધી ઊંચે જાય છે. લેકાંતથી આગળ તે કેમ જ નથી એ કઈ પ્રશ્ન ઊઠાવે તે તેને ઉત્તર એ છે કે ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ છે. જેમ પાણીમાં નાંખેલું તુંબડું લેપથી મુક્ત થતાં નીચું કે તીર ન જતાં સીધી ઉપર ગતિ કરે છે અને આગળ જળ ન હોઈ એની સપાટી ઉપર સ્થિર થઈ જાય છે તેમ મુક્ત જીવ પણ લેકાંતે આવી સ્થિર થાય છે. આ હકીકત ભગવતીસૂત્ર (શ. ૭,ઉ. ૧)માં નીચે મુજબ સૂચવાઈ છે – જેમ કે એક પુરુષ છિદ્ર વિનાના, નહિ ભાંગેલા સુકા તુંબડાને ક્રમ પૂર્વક અત્યંત સંસ્કાર કરીને તેને ડાભ અને કુશ વડે વટે અને ત્યાર પછી તેને માટીના આઠ લેપ વડે લપે, લીંપીને તાપમાં સુકવે અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તાગ વિનાના અને તરી ન શકાય તેવા પુરુષ–પ્રમાણથી વધારે ઊંડા જળમાં તેને નાંખે તે એ તુંબડું માટીના આઠ લેપ વડે ગુરુ થયેલું હોવાથી–ભારે થવાથી અને અધિક વજનવાળું હોવાથી જળના ઉપરના તળિયાને છે નીચે પૃથ્વીને તળિયે જઈ બેસે, પરંતુ તે માટીના આઠ લેપને નાશ થાય ત્યારે તે તુંબડું પૃથ્વીના તળિયાને ત્યજીને જળના ઉપર આવીને રહે તેમ નિઃસંગતાથી, નીરાગતાથી અને ગતિના પરિણામથી કમ રહિત જીવની ગતિ છે. બન્યના ઉછેદરૂપ હેતુ-- જેમ દેરડા વડે ગાઢ બંધાયેલ અને કચકવિદલ વડે ઘડેલા દેરડાના બન્ધનો ઉચ્છેદ થતાં ઊર્ધ્વ ગમન જેવાય છે તેમ મુક્ત જીવ માટે સમજવું. અથવા બીજીકેશ, ફળ કે ફલીનું બંધન મળી ગયા બાઢ ગાઢ સૂર્યનાં કિરણરૂપ તાપથી શેષાતાં પરિણતિ-કાલને વિષે આ ૧ પુદગલની જેમ જીવ સ્વભાવથી જ ગતિશીલ છે; પરંતુ પુદગલનો અભાવ નીચે જવાનો છે, જ્યારે જીવન ઊંચે જવાને છે. જીવ ઊંચે ન જતાં નીચે કે તીર છે જાય કે ગતિ ન કરે એ બધે પ્રતાપ પ્રતિબંધક દ્રવ્યરૂ૫ કર્મના સંગને યાને બંધનને છે. આ કર્મને સંગ છુટો-એના બંધનમાંથી એ મા થયો એટલે કે પ્રતિબંધક ન રહેવાથી એના સ્વભાવ અનુસાર એ સીધો ચે જ જાય છે. Page #1230 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહત દશ દીપિકા સંપુટને ઉદરૂપ છેદ થાય. આ પ્રમાણે બંધનના છેદથી એરંડા વગેરે ફળ ભેદતાં જેવી તેનાં બીજની ગતિ થાય છે, અર્થાત્ બીજ ઉધને દૂર પડે છે તેમ અત્ર કમને બંધ તે ફલાદિને સ્થાને છે. એને છેદ થતાં જ મુક્ત જીવ લેકાંત પર્યત ગમન કરે છે, આ સંબંધમાં ભગવતી (શ. ૭, ઉ. ૧)માં એ ઉલ્લેખ છે કે જેમ કે એક વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિંબલિ (શેમળા)ની શિંગ અને એરંડાના ફળને તડકે મૂકયાં હેય અને તે સુકાય ત્યારે તે કુટીને તેમાંનાં બીજ પૃથ્વીની એક બાજુએ જાય તેમ બંધનને છેદ થવાથી કર્મ રહિત જીવની ગતિ સ્વીકારાય છે. ગતિપરિણામરૂપ હેતુ-- જીવ અને પુદ્ગલ એ બે જ ગતિશીલ છે, નહિ કે બીજાં દ્રવ્યું. તેમાં પુદ્દગલે અધેગૌરવરૂપ (નીચે જવાના) સ્વભાવવાળા છે અને છ ઊર્ધ્વગૌરવરૂપ ( ઊંચે જવાના) સ્વભાવવાળા છે. પ્રયાગાદિરૂપ ગતિ કારણ હેતે છતે જાતિનિયમ અનુસાર સ્વાભાવિક રીતે માટીના હેફાની નીચે, વાયુની તિરછી અને અગ્નિની ઊંચી ગતિ જોવાય છે તેમ કર્મના સંગથી મુક્ત બનેલા સિધ્યમાન જીવની ઊર્ધ્વ ગૌરવને લીધે ઊંચી ગતિ થાય છે. સંસારી જીવની તે કમ સાથેના તેના સંગને લઈને નીચી, તિરછી તેમજ ઊંચી ગતિ થાય છે. આ પ્રમાણે આપણે તત્વાર્થ (અ. ૧, સૂ. ૬)ને આધારે પ્રસ્તુત ગ્રંથકારે સિધ્યમાન ગતિના જે હેતુઓ રજુ કર્યા જણાય છે તેનું સ્વરૂપ છેડે ઘણે અંશે વિચાર્યું. ભગવતી (શ. ૧, ઉ. ૧) તરફ નજર કરતાં નિરિન્યનતારૂપ એક બીજો હેતુ પણ જોવાય છે. આ સંબંધમાં ત્યાં એ નિર્દેશ કરાયો છે કે જેમ ઈન્જનથી છુટેલા ધૂમાડાની ગતિ સ્વાભાવિક રીતે પ્રતિબંધકની અવિદ્યમાન દશામાં ઊંચે પ્રવર્તે છે તેમ કર્મરૂપ ઈન્ધનથી મુક્ત થવાથી કમરહિત બનેલા સિધ્યમાન છવની ગતિ ઊંચે પ્રવર્તે છે. ઉપસંહાર– આ અધિકારને તેમજ સમગ્ર ગ્રંથનો ઉપસંહાર કરતાં પ્રસ્તુત ગ્રંથકાર કર્થ છે કે આ પ્રમાણે નિસર્ગ અને અધિગમ પૈકી ગમે તે એક દ્વારા તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ, શંકાદિ અતિચારથી ૨હિત તેમજ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિષ્પથી અભિવ્યક્ત, એવા નિર્મળ સમ્યગ્દશનને પ્રાપ્ત કરીને અને એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી વિશુદ્ધ જ્ઞાન મેળવીને, પ્રમાણ, નય, નિક્ષેપ ઇત્યાદિ ઉપાયો વડે જીવ અને અજીવ પદાર્થોનું તેમજ પાંચ ભાનું સ્વરૂપ જાણીને, તથા વળી અનાદિ એવાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં તેમજ સાદિ એવાં ઇન્દ્રધનુષ્ય વગેરેના સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશના અનુગ્રહ અને ઉપઘાતનું કારણ જાણી, સાંસારિક ભાવથી વિક્ત બની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત બની, દશ પ્રકારના ધર્મના અનુષ્ઠાનથી તેમજ ફળના દશનથી નિર્વાણની પ્રાપ્તિ માટેના પ્રયાસને વિષે જેની શ્રદ્ધા અને સંવેગ વધ્યાં છે, જેને આત્મા ભાવના વડે ભાવિત થયા છે, અનુપ્રેક્ષાઓ વડે જેને Page #1231 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૨ મોક્ષ-અધિકાર, [ સસ આત્મા સ્થિર થયો છે, જે સંવરને લઈને નિસંગ બને છે, જે આશ્રવના અભાવથી, વિરક્તતાને લીધે તેમજ તૃષ્ણાથી મુક્ત હેઈ નવીન કર્મના સમૂહથી અલિત બન્યો છે, જે પરીષહ ઉપર વિજય મેળવવાથી, બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા કરવાથી, તેમજ અનુભાવથી સમ્યગદષ્ટિ અને વિરતથી માંને તે જિન પર્વતનાં પરિણામ અને અધ્યવસાયની વિશુદ્ધિનાં બીજાં સ્થાનેના અસંખ્યય ગુણ પ્રકષને પ્રાપ્ત કરે છે, પુરાતન કમની નિજેરા કરે છે, સામાયિથી માંડીને સૂક્ષમપરાય પર્વતનાં સંયમની વિશુદ્ધિનાં સ્થાનેના, પુલાકાદિ નિગ્રન્થનાં પાલન વિશુદ્ધિ સ્થાનવિશેષની ઉત્તરોત્તર પ્રતિપત્તિ દ્વારા ઘટાડે કરતાં કરતાં વળી જેણે આર્ત અને રૌદ્ર ધ્યાને અત્યંત ક્ષીણ કરી નાંખ્યાં છે અને જેણે ધર્મધ્યાનરૂપ વિજય દ્વારા સમાધિનું સામર્થ્ય સંપાદન કર્યું છે તે આત્મા પૃથકૃત્વ વિતક અને એકત્વવિતર્કરૂપ શુકલ ધ્યાને પૈકી ગમે તે એક ધ્યાનમાં વતતે વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવે છે. ત્યાર બાદ તૃષ્ણાથી વિમુખ હોવાથી તેમજ આ લબ્ધિઓને વિષે અનાસક્ત હોવાથી મેહને ક્ષય કરવાના પરિણામવાળે એ આત્મા ૨૮ પ્રકારના મેહનીયને સમૂળ નાશ કરે છે. ત્યાર પછી છમસ્થ વિતરાગતા પ્રાપ્ત કરી અંતમુહૂર્ત બાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કમનો સર્વથા નાશ કરે છે. પછીથી સંસારના બીજના બંધનથી મુક્ત બનેલ તેમજ ફળના બંધનરૂપ મેહનીયાદિથી પણ મુક્ત બનેલે સ્નાતક અંદરનો મેલ જતો રહેવાથી, પરમેશ્વર, જિન, કેવલી બને છે. . ત્યાર બાદ તે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યને ક્ષય કરી તે કર્મોનાં ફળના બંધનથી વિમુક્ત બને છે. જેમ પૂર્વે એકત્રિત કરેલાં ઈન્વને બળી જતાં અને નવાં નહિ મળવાથી અગ્નિ શાંત બની જાય છે તેમ પૂર્વે ઉપાર્જન કરેલ ઔદારિક શરીરને વિગ થતાં, દેહના અભાવને લઈને અને ભવિષ્યમાં પણ તેવા હેતુને અભાવ હેઈ શાંત બને એ આત્મા સાંસારિક સુખના ત્યાગ પૂર્વક આત્યંતિક, ઐકાન્તિક, નિરુપમ અને નિરતિશય એવા નિર્વાણુના સુખને મેળવે છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારનું વક્તવ્ય અવ પૂર્ણ થાય છે, પરંતુ સિદ્ધને અંગે કેટલીક હકીકતેને ઉલ્લેખ કરે આવશ્યક તેમજ એ પૈકી કેટલીકનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરાયેલી હોવાથી અત્ર તે રજુ કરાય છે. તેમાં સૌથી પ્રથમ તે પ્રજ્ઞાપના (સૂ) ૭)માં સૂચવ્યા મુજબ સિદ્ધના નીચે મુજબના પંદર ભેદની નેંધ કરી લઈએ – (૧) જિન-સિદ્ધ, (૨) અજિન-સિદ્ધ, (૩) તીર્થ-સિદ્ધ, (૪) અતીથ-સિદ્ધ, (૫) ગૃહસ્થ લિંગ-સિદ્ધ, (૬)અન્યલિંગ–સિદ્ધ, (૭) વલિંગ-સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ-સિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ, (૧૧) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ-સિદ્ધ, (૧૩) બુદ્ધબોષિત-સિદ્ધ, (૧૪) એક-સિદ્ધ અને (૧૫) અનેક-સિદ્ધ ૧ આ ભેદે સિદ્ધ-અવસ્થા આશ્રીને નથી, કિન્તુ સિદ્ધ થતા પૂર્વેની અવસ્થાને અનુલક્ષ્મીને છે, ૨ સરખા નવતત્વની નિમ્નલિખિત ૫૫ મી ગાથા – जिण अजिणतित्थतित्था गिहिअन्नसलिंगथीनरनपुंमा । पत्तेयसयंबुद्धा बुद्धबोहिय सिद्धणिका य ॥ ५५ ॥" [ जिनाजिनतीर्थातीर्था गृधन्यस्वलिङ्गखीनरनपुंसकाः । प्रत्येकस्वयम्वुद्धा बुद्धबोधितसिद्धानेकाच ॥] Page #1232 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, ૧૧૫૩ સિદ્ધના પંદર ભેદનું નિરૂપણ ( ૧ ) જિન-સિદ્ધ—તીર્થકર-પદ પ્રાપ્ત કરીને જે જે મુક્તિ પામ્યા હોય તેઓ “જિન સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીહષભદેવ વગેરે. ( ૨ ) અજિન-સિદ્ધ તીર્થંકર-પદ પ્રાપ્ત કર્યા વિના જે છ મેક્ષે ગયા હોય તેઓ અજિન-સિદ્ધ” કહેવાય છે. જેમકે પુંડરીક ગણધર. (૩) તીર્થ-સિદ્ધ–તીર્થની સ્થાપના થયા પછી જેઓ મુક્તિ પામ્યા હોય તેઓ “તીર્થ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણુધરે. ( ૪) અતી–સિદ્ધ-તીર્થની સ્થાપના થવા પૂર્વે જેઓ નિર્વાણ-નગર સંચર્યો હોય તેઓ “અતીર્થ-સિદ્ધ” કહેવાય છે. જેમકે મરુદેવા માતા. ( ૫ ) ગ્રહસ્થલિંગ-સિદ્ધ-ગૃહસ્થના વેષમાં જેઓ મોક્ષે સંચર્યો હોય તેઓ “ગૃહસ્થલિંગ સિદ્ધ” કહેવાય છે. જેમકે મરુદેવા, ચક્રવર્તી ભરત વગેરે. ૧ પામે છે અને પામશે એમ અત્ર ઘટાવી લેવું. આ પ્રમાણે બાકીના ચૌદ ભેદે આશ્રીને પણ સમજી લેવું. ૨ અતીર્થપણે બે રીતે સંભવે છેઃ (૧) અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર પ્રભુનું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી “અતીર્થપણું” કહેવાય અને (૨) તીર્થંકર પ્રભુને હાથ તીર્થ સ્થપાયા બાદ તે વિચ્છિન્ન થયું હોય અને નવું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી “ અતીર્થપણું ' કહેવાય. મરવા પ્રથમ પ્રકારના “ અતીર્થ-સિદ્ધ છે. શ્રી શીતલનાથ દ્વારા તીર્થ સ્થપાયા પૂર્વે શ્રીસુવિધિનાથના તીર્થને બુચ્છેદ ગયો હતે. એટલે એ દરમ્યાનનું અતીર્થપણું બીજા પ્રકારનું છે. આવા કુલ સાત ઉદ થયા છે. જુઓ ત્રિષષ્ટિ( ૫. ૩ )ના સાતમા સર્ગને અંતિમ ભાગ અથવા અર્થદીપિકાનું ત્રીજું પત્ર. ૩ આ ઉપથી કોઇ એવો તક ઊઠાવે કે દીક્ષા લેવાની જરૂર જ નથી, કેમકે ગૃહસ્થાશ્રમમાં રહીને કેવળ કેવલજ્ઞાન જ નહિ પણ મુક્તિ પણ મળી શકે છે તે તે અસ્થાને છે. અહીં જે ગૃહસ્થના વેષમાં મુક્તિની પ્રાપ્તિ કરી છે તે એ હિસાબે છે કે જે જીવને સંસાર તજી દેવાની તીવ્ર ભાવના ઉદ્દભવી હાય, જે જીવ ગૃહસ્થતાને સાધુતાથી ઉતરતી દરજજાની સમજતે હોય, તેને એક કારાવાસ તરીકે ગણુતે. હોય તે જીવને શુદ્ધ ભાવનાની પ્રબળતાને લીધે ગૃહસ્થલિંગ-દશામાં કેવલજ્ઞાન થાય અને આયુષ્ય અંતર્મદ માત્ર હેઈ સાધુ-વેષ ગ્રહણ કરવાનો સમય ન હોય તે એ જીવ “ગૃહસ્થલિંગ-સિદ્ધ' ગણાય. જે આયુષ્ય અધિક હોય તો એ ગૃહસ્થને વેષ ત્યજી દઈ સાધુ-વેષ અંગીકાર કરે જ એમ સૂચવાય છે. અલબત્ત કર્મા પુત્ર કેવલી થયા બાદ છ મહિના સુધી ગૃહસ્થ–વેષમાં રહ્યા હતા એ અપવાદ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થ પણ મોક્ષનો અધિકારી છે, પરંતુ ગુજંજાળ ન છોડી ભાવસાધુતા પણ નહિ સ્વીકારનાર કદાપિ મોક્ષે ન જાય. ૪ આ પ્રમાણે નવતત્તવની ૫૭ મી ગાથામાં ઉલલેખ છે, પરંતુ શ્રીઅમરચંદ્રભરિત પદાનંદ મહાકાવ્ય ( સ. ૧૮, ઑો. ૩૦૯ ) જોતાં તે તેમણે મુનિવેષ અંગીકાર કર્યો હતો એમ જણાય છે. આવી પરિસ્થિતિમાં તેમણે ગૃહસ્થલિંગ-સિદ્ધ કેમ ગણાય એ વિચારણીય છે; બાકી ગૃહસ્થલિંગમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ સંબંધમાં મતભેદ નથી. 16. Page #1233 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૪ મેક્ષ-અધિકાર. [ સક્ષમા ( ૬ ) અન્યલિંગ–સિદ્ધ–તાપસ, પરિવ્રાજક વગેરેના વેષમાં જેઓ મુક્તિ પામ્યા હોય તેને “અન્યલિંગ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીવલચીરી. ( ૭ ) સ્વલિંગ-સિદ્ધ–સર્વ કથેલ રજોહરણાદિ યુક્ત જૈન મુનિના વેષમાં જે મે ગયા હોય તેઓ “સ્વલિંગ-સિદ્ધ' કહેવાય છે. જેમકે શ્રીજબૂસ્વામી. ( ૮ ) સ્ત્રી-લિંગ–સિદ્ધ–સ્ત્રી તરીકેની નિશાનીવાળા દેહે જેઓ સિદ્ધિ પામ્યા હોય તેઓ “ીલિંગ-સિદ્ધ' કહેવાય છે. જેમકે ચંદનબાલા. (૯) પુરુષ-લિંગ-સિદ્ધ–પુરુષપણાના ચિહ્નવાળા દેહે જેઓ મોક્ષે ગયા હોય તેઓ પુરુષલિંગ-સિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીગૌતમસ્વામી. (૧૦) નપુંસકલિંગ-સિદ્ધ– નપુંસકપણાને સૂચવતી દેહાકૃતિએ જેઓ મુક્તિએ ગયા હેય તેઓ “નપુંસકલિંગ–સિદ્ધ” કહેવાય છે. જેમકે ગાંગેય. (૧૧) "પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ–સંધ્યા સમયનાં વાદળાંના રંગે જેમ બદલાય છે તેમ સંસારમાં પૌગલિક વસ્તુ ક્ષણભંગુર છે એમ વિચારી અથત કઈ પણ પ્રકારનું વેરાગ્યજનક નિમિત્ત મેળવી કેવલજ્ઞાન પામી જેઓ મેક્ષે ગયા હોય તેઓ પ્રત્યેકબુદ્ધ-સિદ્ધ' કહેવાય છે. જેમકે કરકંદુ મુનિ. આવા છની સિદ્ધિની પ્રાપ્તિમાં પ્રસ્તુત ભવમાં ગુરુને ઉપદેશ કારણભૂત નથી એ ધ્યાનમાં રાખવું. (૧૨) સ્વયં બુદ્ધ-સિદ્ધ–ગુરુના ઉપદેશ વિના તેમજ કેઈ બાહ્ય નિમિત્ત ન હોવા છતાં કર્મ ૧ આ ઉપરથી એ ફલિત થાય છે કે કેવળ જેન વેષધારી જ મોક્ષના અધિકારી છે એમ નહિ, કિન્તુ તાપસાદિ અન્ય ધર્મીઓ પણ સન્માર્ગે સંચરતા હાય-ભાવચારિત્રી થયા હોય તે તાપસાદિ વેષમાં પણ મુક્તિ મેળવી શકે. પરંતુ એથી એમ ને સમજવું કે એ તાપસ-ધર્મ પણ મેક્ષના કારણરૂપ છે. ૨ રીના ત્રણ પ્રકાર પાડી શકાય છેઃ-(૧) વેદ-શ્રી, (૨) લિંગ-સ્ત્રી અને (૩) નેપથ્ય- શ્રી. જે વખતે પુરુષના સમાગમની અભિલાષા વર્તાતી હોય તે વખતે તે વ્યક્તિ “ વેદ-સ્ત્રી' છે. સ્ત્રીના ચિહનોથી અંકિત (વેદોદયથી રહિત) વ્યક્તિ તે લિંગ-સ્ત્રી ” છે. પુરુષાદિએ સ્ત્રીને વેશ પહેર્યો હોય તે નેપથ્ય-સ્ત્રી ” છે. અહીં વેદના ઉદયવાળી અને મેક્ષ ન હોય એ દેખીતી વાત છે અને નેપથ્ય અપ્રમાણ છે. જુઓ પ્રજ્ઞાપનાની વૃત્તિનું ૨૦ મું પત્ર તેમજ નન્દીસર ૩ આ નપુંસકપણું કૃત્રિમ હેય, કેમકે જન્મનપુંસક સિદ્ધ થતા નથી. ૪ આથી ભગવતીના નવમા શતકમાં ભંગાદિ પ્રશ્નો પૂછનારા ગાંગેય સમજવા કે ભીમ પિતામહ તરીકે જેઓ પ્રસિદ્ધ છે તે સમજવા કે અન્ય કોઈ તેનો નિર્ણય કર બાકી છે. પાંડવચરિત્રમાં તે ભીમને બારમા દેવલોકે ગયાનો ઉલ્લેખ છે. શ્રીયુત કંવરજી સૂચવે છે કે શ્રીપાશ્વનાથના ગણધર નામે ગાંગેય સિદ્ધ થયા છે, પરંતુ તેમણે કઇ પ્રમાણુ રજુ કર્યું નથી. ૫-૬ પ્રત્યેક-બુદ્ધ અને સ્વયંબુદ્ધ વચ્ચે ખાસ કરીને (અ) બધિ, (આ) ઉપધિ, ઈ) મત અને (ઈ) વેવ એમ ચાર અપેક્ષાએ ભિન્નતા રહેલી છે એમ નન્દીસૂત્રની ચર્ણિ અને પ્રજ્ઞાપનાની વૃત્તિ ( ૫. ૧૯-૨૦ ) ઉપરથી જણાય છે. Page #1234 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ 1 આર્દ્રત ન દીપિકા, ૧૫ પાતળાં પડી જવાથી સસાર અસાર સમજાતાં અને એ ભાવના ઉત્કટ બનતાં કેવલજ્ઞાન પામી મેક્ષે જનારા ‘ જીવા ‘ સ્વયંમુદ્ધ-સિદ્ધ ' કહેવાય છે, જેમકે કપિલ મુનિ, ( ૧૩) બુદ્ધાધિત-સિદ્ધ—ગુરુ વગેરેના ઉપદેશથી સંસાર અસાર સમજાતાં વૈરાગ્યની તીવ્ર ભાવના પ્રકટતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જે માક્ષે ગયા હૈાય તે ‘બુદ્ધાધિત-સિદ્ધ * કહેવાય છે. ( ૧૪ ) એક-સિદ્ધ—એક સમયમાં જે એકલા માક્ષે ગયા હાય-અઢી દ્વીપમાંથી બીજો કોઈ પણ જીવ એ સમયમાં મેક્ષે ન જ ગયા હૈાય તે ‘ એક-સિદ્ધ ' કહેવાય છે. જેમકે શ્રીમહાવીરસ્વામી. ( ૧૫ ) રઅનેક–સિદ્- એક સમયમાં એક કરતાં વધારે જીવા સમકાલે માહ્ને સચર્યો હાય આ સંબંધમાં સ્પષ્ટીકરણુ આવશ્યક ડેા તે તીચે મુજબ રજુ કરાય છે: અન્ય પ્રત્યેકમ્રુદ્ધની ( અ ) બોધિ-ભેદ—સ્વયંભુદ્ધ ભાવ નિમિત્ત વિના જ જાતિસ્મરણાદિ વડે ખેાધ પામે છે. તેઓ તીર્થંકર હોય અથવા ન પણુ ડૅાય, ( અહીં અતીય કરને અધિકાર છે. ) પ્રત્યેકમુદ્ધ વૃષભાદિ બાહ્ય નિમિત્તથી મેધ પામે છે. વળી પ્રત્યેકમુદ્ધ એકલા જ વિહાર કરે છે. તેઓ સાથે કે અન્ય કાષ્ઠ મુનિ સાથે ગચ્છવાસીની પેઠે એકઠા મળી વિહાર કરતા નથી, ( મા ) ઉપધિ—ભેદ—સ્વયં બુદ્ધને પાત્રાદિ ૧૨ પ્રકારની ઉપધિ હાય. બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ સિવાય નવ પ્રકારની ઉપધિ હાય, પ્રત્યેકમુદ્ધને જધન્યથી ( ૪ ) શ્રુત-ભેદ-સ્વયમ્રુદ્ધને શ્રુતજ્ઞાન હોય તો તે પૂર્વ-અધીત યાને પૂર્વ ભવમાં જેનુ અધ્યયન કરાયું ઢાય તે જાતિસ્મરણાદિથી હાય. જો પૂર્વ-અધીત શ્રુતજ્ઞાન હોય તો દેવ સાધુવેશ આપે અગર તે ગુરુ પાસે જઇને પાસે તેના વેષ ગ્રહણું કરે. વળી જો તેઓ એકલા વિહાર કરવાને સમથ ડ્રાય તે તેઓ તેમ કરે, નહિ તો ગચ્છમાં રહે, જો પુ-અધીત શ્રુત ન હેાય તે। ગુરુ પાસે જમૈં જ સાધુવેષ તે ગ્રહણુ કરે અને ગચ્છમાં જ રહે. પ્રત્યેકબુદ્ધને ા પૂર્વ–અધીત શ્રુત હોય જ. તેમાં પણુ જધન્યથી ૧૧ અંગે અને ઉત્કૃષ્ટથી દશ પૂર્વાંમાં કંઇક ન્યૂન એટલું પૂર્વ-અધીત શ્રુતજ્ઞાન હેાય. (ઈ ) સ્વયમ્રુદ્ધને દેવ વેજ આપે કે તે ગુરુ પાસે જઈને તે ગ્રહણુ કરે, પ્રત્યેકબુદ્ધને દેવ જ વેષ આપે; નહિ ના તેઓ વેપ રહિત હોય, અવગાહનાવાળા ૧૦૮ જીવ ૧-૨ એક સમયમાં જધન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી મધ્યમ મેક્ષે જાય. જીએ લોકપ્રકાશ (સ ૨, શ્લા. ૧૦૦). તેમાં પણ એકથી ૩ર સુધીની સંખ્યાવાળા વેને માશ્રીને એવા નિયમ છે કે લાગલાગત આઠ જ સમય સુધી મેાક્ષની પ્રાપ્તિ થાય; પછી નવમે સમયે અવશ્ય અતર પડે, અર્થાત્ ક્રાઇ એક વિવક્ષિત સમયે એક જીવ માક્ષે ગયા, પછી ખીજે સમયે ખીજે, ત્રીજે સમયે ત્રીજો એમ આઠ સમય સુધી જ સભવે છે; નવમે સમયે તો કાઇ પણ ન જાય. એ પ્રમાણે એ બે, ત્રણ ત્રણ યાવત્ ૩૨ જીવો લાગલાગઢ આઠ જ સમય સુધી મેક્ષે ાય; નવમે સમયે ક્રેઇ ન જાય. ૩૩ થી ૪૮ સુધીની સંખ્યાવાળા જીવે લાગલાગઢ સાત જ સમય સુધી મેક્ષે જાય; આમે સમયે ક્રાઇ પશુ ન જાય. એ પ્રમાણે ૪૯ થી ૬૦ સુધીની સંખ્યાવાળા જીવા લાગલાગઢ છ જ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધીની સંખ્યાવાળા પાંચ જ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધીની સંખ્યાવાળા ચાર જ સમય સુધી, Page #1235 -------------------------------------------------------------------------- ________________ [ સક્ષમ : ૧૧૫૬ મોક્ષ-અધિકારી તે તે બધા જ “અનેકસિદ્ધ” કહેવાય છે. જેમકે શ્રીષભદેવ પ્રમુખ '૧૦૮. શું સિદ્ધના પંદર ભેદ એક બીજાથી સ્વતંત્ર છે – આપણે જે સિદ્ધના પંદર ભેદેને ઉપર ઉલ્લેખ કરી ગયા તેને વિશેષ વિચાર કરતાં જણાશે કે આ બધા સ્વતંત્ર નથી, પરંતુ પરસ્પર અંતર્ગત થઈ શકે એવા કેટલાક તે છે જ. આમ છતાં જે પંદરને નિર્દેશ કરાયેલ છે તે કયા કયા છે મેક્ષે જઈ શકે તેને વિશેષતઃ સ્પષ્ટ ખ્યાલ આવે તેટલા માટે છે. આ પ્રમાણે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં ઉલ્લેખ છે. વાસ્તવિક રીતે વિચારતાં સિદ્ધ પરમાત્માના બબ્બે ભેદ તેમજ ત્રણ ત્રણ ભેદે ત્રણ ત્રણ રીતે પી શકે છે. જેમકે સિદ્ધના બે બે ભેદે નીચે મુજબ પડે છે – (૧) જિન–સિદ્ધ અને (૨) અજિન-સિદ્ધ; (૧) તીર્થ-સિદ્ધ અને (૨) અતીર્થ સિદ્ધ: (૧) એક-સિદ્ધ અને (૨) અનેક-સિદ્ધ. સિદ્ધના ત્રણ ત્રણ ભેદ (૧) ગૃહસ્થલિંગ-સિદ્ધ, (૨) અન્યલિંગ–સિદ્ધ અને (૩) સ્વલિંગ-સિદ્ધ; (૧) સ્ત્રીલિંગ–સિદ્ધ, (૨) પુરુષલિંગ-સિદ્ધ અને (૩) નપુંસકલિંગ-સિદ્ધ (૧) સ્વયં બુદ્ધ-સિદ્ધ, (૨) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધિ અને (૩) બુદ્ધબોધિત-સિદ્ધ. આ ઉપરથી જોઈ શકાશે દરેક સિદ્ધિને છ છ ભેદ હોઈ શકે છે. જેમકે શ્રી મહાવીર સ્વામી (૧) જિન-સિદ્ધ, (૨) તીર્થ-સિદ્ધ, (૩) એક-સિદ્ધ, (૪) સ્વલિંગ–સિદ્ધ, (૫) પુરુષ -સિદ્ધ અને (૬) વયબુદ્ધ-સિદ્ધ છે. એવી રીતે મરુદેવા માતા (૧) અજિન-સિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) “એક--સિદ્ધ, (ર) ડિરવિંગ-સિદ્ધ, (૫) સ્ત્રીલિંગ-સિદ્ધ અને (૬) સ્વયંબુદ્ધ-સિદ્ધ છે. સિદ્ધના સ્વરૂપની બાર અનુગદ્વાર દ્વારા ઝાંખી..... ( ૧ ) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) લિંગ, (૫) તીર્થ, (૬) ચારિત્ર, (૭) પ્રત્યેકબુધિત, (૮) જ્ઞાન, (૯) અવગાહના, (૧૦) અંતર, (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પબદુત્વ એ બાર દષ્ટિએ સિદ્ધ સંબંધી વિચાર કરી શકાય તેમ છે. જોકે સિદ્ધઅવસ્થામાં તે ગતિ, લિંગ વગેરે સાંસારિક ભાવ ઘટી શકતા નથી, કિન્તુ તેમની પૂર્વકાલીન અવસ્થાને ઉદ્દેશીને આ ભાવો ઘટાવી શકાતા હોઈ તેને અત્ર વિચાર કરાય છે. અર્થાત ક્ષેત્ર ઇત્યાદિ દરેક બાબતમાં યથાસંભવ ભૂત તેમજ વર્તમાન દષ્ટિ અનુસાર વિચારણા કરાય છે. ૮૫ થી ૯૬ સુધીની સંખ્યાવાળા ત્રણ જ સમય સુધી, ૭ થી ૧૦૨ સુધીની સંખ્યાવાળા બે જ સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સુધીની સંખ્યાવાળા એક જ સમયમાં મેક્ષે જાય; પછી જરૂર અંતર પડે જુઓ પ્રજ્ઞાપના-વૃત્તિનાં ૨૨ મા અને ૨૩ મા પો. ૧ આ અવસર્પિણીના ત્રીજા આરાને છેડે થીષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા એ અ, ક્ષયરૂપ હકીકત છે. જુઓ વિચારસાર ( દા. ૧૧ ). ૨ એમની સાથે અન્ય સિદ્ધ થયાનો ઉલ્લેખ જોવામાં નથી; એથી આ પ્રમાણે સૂયવાયું છે. Page #1236 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૧૧૫૭ ક્ષેત્ર-દ્વારભૂત ભાવની દ્રષ્ટિએ ૪૫ લાખ ચેાજન પ્રમાણવાળા મનુષ્ય-ક્ષેત્રમાંથી જ સિદ્ધ થાય. તેમાં પણ જન્મઢષ્ટિએ વિચારતાં તે પંદર કમ ભૂમિએ જ પૈકી ગમે ત્યાંથી સિદ્ધ થાય. અલબત્ત સંહરણુ-ષ્ટિએ સમસ્ત મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ થાય, વર્તમાન ભાવની દૃષ્ટિએ બધા સિદ્ધોનુ ક્ષેત્ર આત્મ-પ્રદેશ કે આકાશ-પ્રદેશ છે. કાલ–દ્વાર—ભૂતની દૃષ્ટિએ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના ત્રીજા ચેાથા આરામાં જન્મેલા જીવા ત્રીજા ચેાથા આરામાં મેાક્ષે જાય અને અવસર્પિણી કાળના ત્રીજા, ચાથા અને પાંચમામાં મેક્ષે જાય પરંતુ અવસર્પિણી કાળના પાંચમા આરામાં જન્મેલેા જીવ પાંચમા આરામાં માહ્ને ન જાય, કિન્તુ ચેાથા આરામાં જન્મેલ હાય તા જાય. વિશેષમાં ઉત્સર્પિણીના પહેલા, ખીજા, પાંચમા અને છઠ્ઠા આરામાં સહરાયેલ વ્યક્તિ તા મેક્ષે જાય. અર્થાત્ સ'હરણની અપેક્ષાએ તે બધા કાલમાં સિદ્ધ થાય છે, મહાવિદેહમાં તે ગમે ત્યારે જીવ મેક્ષે જાય; કેમકે ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણી જેવા કાળના વિભાગ જ નથી. વર્તમાનની ઢષ્ટિએ સિદ્ધ થવાનું કેઇ લૌકિક કાલચક્ર નથી; એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ગતિ-દ્વાર—ભૂતની દૃષ્ટિએ ને અંતિમ ગતિ વિચારીએ તા ચાર ગતિએ પૈકી મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. ઉપાન્ત્ય ભવ વિચારીએ તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે, વત માન હૃષ્ટિએ સિદ્ધ ગતિમાં જ સિદ્ધ થાય છે. લિ'ગ–દ્વાર—લિંગના ( ૧ ) વેદ અને ( ૨ ) ચિહ્ન એમ બે અર્થા થાય છે. તેમાં ભૂત-દૃષ્ટિએ વેદની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે, વત માન— હૃષ્ટિએ વેદક જ સિદ્ધ થાય છે. ભૂત--ષ્ટિએ ભાવ-ચિહ્નની અપેક્ષાએ અર્થાત્ આંતરિક ચેાન્યતા વિચારીએ તા ક્ષાચિક સભ્યાદિ સ્ત્રલિંગે જ યાને વીતરાગ લિંગે જ સિદ્ધ થાય છે. દ્રવ્ય-ચિહ્નની અપેક્ષાએ અર્થાત્ બાહ્ય દ્વેષની દૃષ્ટિએ તા સ્વલિને એટલે કે જૈન લિ ંગે, અન્ય લિંગે તેમજ ગૃહસ્થ—લિંગે પણ સિદ્ધ થાય છે. જ તીથ-દ્વાર—કાઇ તી કરરૂપે અને કોઇ અતીથ કરરૂપે સિદ્ધ થાય છે. અતી કરમાં કોઇ તીથ પ્રવર્યા પૂર્વે, કોઇ તીથ પ્રવર્ત્યા બાદ અને કોઇ તીના વિચ્છેદ દરમ્યાન મેાક્ષે જાય છે. ચારિત્ર-દ્વાર—ભૂત-દૃષ્ટિએ એટલે કે પૂર્વ ભાવી નય મુજબ અ'તિમ સમયના વિચાર કરીએ તે યથાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય છે અને ઉપાન્ય સમયના વિચાર કરીએ તા ત્રણ, ચાર અને પાંચે ચારિત્રવાળા સિદ્ધ થાય છે. વર્તમાન–ષ્ટિએ સિદ્ધ ચારિત્રી કે અચારિત્રી નથી. પ્રત્યેકબુદ્ધાધિત-દ્વાર—-પ્રત્યેકબાધિત અને બુદ્ધઐધિત અને સિદ્ધ થાય છે. ૧ ( અ ) સામાયિક, ( આ ) સૂક્ષ્મસ’પરાય અને (૪) યચાખ્યાત; અથવા (અ) સામાયિક, (આ) છેદેપસ્થાપનીય અને (૪) યથાખ્યાત. ૨ સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય અને યથાખ્યાત. Page #1237 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૮ એક્ષ-અધિકાર, [ સક્ષમ તીર્થકર અને અતીર્થકર એમ ઉભય પ્રકારના સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ તેમજ અન્યને ઉપદેશ આપનાર અને કેવળ પિતાનું કલ્યાણ સાધનાર એ બધા સિદ્ધ થાય છે. જ્ઞાન-દ્વાર–ભૂત-દષ્ટિએ બે, ત્રણ કે ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય છે. વર્તમાન-દષ્ટિએ તે કેવળ કેવલજ્ઞાની જ સિદ્ધ થાય છે. અવગાહના-દ્વાર–અવગાહનાને અર્થ અત્ર ઊંચાઈ સમજવાનો છે. ભૂત-દષ્ટિએ તીર્થકર જઘન્યથી સાત હાથ જેટલી અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઇવાળા મેક્ષે જાય. સામાન્ય કેવલી જઘન્યથી વામન એવા કુર્મા પુત્રની પેઠે બે હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્ય ઉપરાંત ધનુષ્યપૃથત્વ જેટલી અવગાહનાવાળા સિદ્ધ થાય. સામાન્ય રીતે એમ કહેવાય કે જઘન્યથી અંગુલપૃથ૦ જેટલે અંશે ન્યૂન એવા સાત હાથની અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી ધનુષ્યપૃથકત્વ જેટલા અધિક એવા પ૦૦ એટલે પર ૫ ધનુષ્ય પ્રમાણે અવગાહનાવાળા સિદ્ધ થાય. વર્તમાન-દષ્ટિએ તે સિદ્ધ થયા પૂર્વે જે અવગાહના હોય તેનાથી બે તૃતીયાંશ અવગાહનાવાળા સિદ્ધ જાણવા. અન્તર-દ્વાર-કઈ એક સિદ્ધ થયા પછી તરત જ અનંતર સમયમાં જ બીજા કેઈ સિદ્ધ થાય તે તે “નિરંતરસિદ્ધ” કહેવાય છે. આ પ્રમાણે લાગલગટ મેક્ષની પ્રાપ્તિ જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી છે. ત્યાર બાદ એક સમય એટલે તે અંતર પડે જ પડે. કેઈ સિદ્ધ થાય પછી તરત જ નહિ કિન્તુ અમુક કાળ વીત્યા બાદ જે બીજા સિદ્ધ થાય તે તે “ સાંત-સિદ્ધ” કહેવાય છે. આ અમુક કાળ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ માસ જેટલે સંભવે છે, સંખ્યા–દ્વાર એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય. તેમાં ઉત્કૃષ્ટથી ઊર્ધ્વ– લેકમાંથી ૪, અધેલકમાંથી ૩ર અને તિલકમાંથી ૧૦૮ સિદ્ધ થાય. વળી સમુદ્ર આશ્રીને ૨ અને અન્ય જલાશય આશ્રીને ૩ જાણવા. એક સમયમાં મારેમાં વધારે ઉકષ્ટ અવગાહનાવાળા ૨, જધન્ય અવગાહનોવાળા છે અને મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય. એવી રીતે લિંગ આશ્રીને પુરુષ-લિંગે ૧૦૮, સીલિંગ ૨૦ અને નપુંસકલિંગે ૧૦ થાય. ગૃહ-લિંગે ૪, અન્ય લિગે ૧૦ અને વલિંગે ૧૦૮ થાય. આ પ્રમાણે કાળ વગેરે માટે ગ્રંથાંતરથી જાણી લેવું. અ૫હેવ-દ્વાર– ઉપર આપણે જે ક્ષેત્રાદિ અગ્યાર બાબતે વિચારી ગયા તે પ્રત્યેકને લક્ષ્મીને સિદ્ધ થયેલા છનું ઓછા વધતા પણ વિચારવું એ આ દ્વારનું કાર્ય છે. જેમકે ક્ષેત્રની બાબતમાં સંહરણ - ક્ષેત્રે સિદ્ધ થયેલા કરતાં જન્મ-ક્ષેત્રે સિત થયેલા અસંખ્યાત ગુણ છે. ઊલોકમાં સિદ્ધ થયેલા Page #1238 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ] આત દર્શન દીપિકા કરતાં અલકમાં સિદ્ધ થયેલા સ પેય ગુણ અને એનાથી તિર્યશ્લેકમાં સિદ્ધ થયેલા સંવેય ગુણ છે. સૌથી ઓછા સમુદ્રમાં સિદ્ધ થયેલા છે. એનાથી દ્વીપમાં સિદ્ધ થયેલા સંખ્યય લુણા છે. જેમકે લવણુ–સમુદ્ર-સિદ્ધ થડા છે. એનાથી કાલેદ-સિદ્ધ સંખ્યય ગુણા, એનાથી પણ જબૂદીપ-સિદ્ધ સંવેય ગુણ અને વળી એનાથી ધાતકીખંડ-સિદ્ધ સંખ્યય ગુણા અને એનાથી પણ વળી પુષ્કરાઈ-સિદ્ધ સંખ્યય ગુણ છે. કાલ–કાલના અવસર્પિણી, ઉત્સર્પિણી અને અનવસર્પિયુત્સર્પિણી એમ ત્રણ વિભાગે પડે છે. તેમાં ઉત્સપિરણમાં સિદ્ધ થયેલા ઓછા છે. એનાથી અવસર્પિણીમાં સિદ્ધ થયેલા વધારે છે અને અનવસર્પિષ્ણુત્સર્પિણીમાં એટલે કે મહાવિદેહમાં સિદ્ધ થયેલા એનાથી સંખ્યાત ગુણા છે. ગતિ–જે મનુષ્ય-ગતિમાંથી સિદ્ધ થયા તેની પૂર્વની ગતિ વિચારતાં જણાશે કે તિર્યંચગતિમાંથી આવી સિદ્ધ થયેલા છે ઓછા છે. એનાથી મનુષ્ય-ગતિમાંથી, નરકગતિમાંથી અને દેવ-ગતિમાંથી આવી સિદ્ધ થયેલા જીની સંખ્યા અનુક્રમે સંખ્યાત ગુણ છે. લિંગ–નપુંસકલિંગ સિદ્ધ થયેલા છે અલ્પ છે. એનાથી સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે અને વળી પુરુષ-લિગે સિદ્ધ થયેલા તે એનાથી પણ સંખ્યાત ગુણ છે. ગૃહસ્થલિંગ-સિદ્ધ ઓછા છે. એથી અન્યલિંગ-સિદ્ધ સંખ્યાત ગુણા છે અને સ્વલિંગ-સિદ્ધ તે એથી પણ સંખ્યાત ગુણ છે. તીર્થ—અતીસિદ્ધ અલ્પ છે. એથી તીર્થસિદ્ધ અસંખ્ય ગુણ છે. ચારિત્ર–અત્ર પ્રત્યુપન્નભાવપ્રજ્ઞાપનીય અને પૂર્વભાવપ્રજ્ઞાપનીય એ બંને રીતે વિચાર કરી શકાય તેમ છે. તેમાં પ્રથમ નય પ્રમાણે ચારિત્રી અને અચારિત્રી સિદ્ધ થાય. અહીં અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનયના અનંતપશ્ચાતકૃતિક અને પરંપરપશ્ચાતકૃતિક એવા બે ભેદે છે. તેમાં વળી પરંપરપશ્ચાત કૃતિકના વ્યજિત અને અવ્યંજિત એમ બે પ્રકારો છે. અત્યંજિતમાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ સૌથી થોડા છે. ચાર ચારિત્રવાળા એનાથી સંખ્યાત ગુણ છે અને ત્રણ ચારિત્રવાળા તે એથી પણ સંખ્યાત ગુણ છે. વ્યંજિતમાં પાંચે ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા અહ૫ છે. એનાથી સામાયિક સિવાયનાં ચાર ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એનાથી પરિહારવિશુદ્ધિ સિવાયનાં ચાર ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એનાથી પણ છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ એ બે છે બાકીનાં ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા છે. એનાથી સામાયિક તેમજ પરિહારવિશુદ્ધિ છોધ બાકીનાં ચારિત્રને સ્પશી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. પ્રત્યેકબુદ્ધબોધિત-પ્રત્યેકબુદ્ધસિદ્ધ છેડા છે. એનાથી બુદ્ધાધિતસિદ્ધ–નપુંસક સંખેચ ગુણ છે. એનાથી બુદ્ધાધિતસિદ્ધ-સ્ત્રીની સંખ્યા સંખેય ગુણી છે. એનાથી બુદ્ધબેધિતસિંદ્ધ-પુરુષની સંખ્યા સંખેય ગુણી છે. સ્વયંબુદ્ધસિદ્ધની સંખ્યા તત્વાર્થભાષ્ય કે એની ટીકામાં દર્શાવાયેલી નથી. પરંતુ સિદ્ધમાત ( ગા. ૧૦૩)માં કહ્યું છે તેમ સ્વયંબુદ્ધસિદ્ધ સૌથી થડા છે અને પ્રત્યેકબુદ્ધાદિ ત્રણે વિક એનાથી સંખ્યાત સંખ્યાત ગુણ છે. ૧ વર્તમાન અવસ્થા આશ્રીને અને વ્યતીત અવસ્થા આશ્રીને. ૨ નામ દ્વારા સ્પષ્ટ કરેલ. Page #1239 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-અધિકાર. [ સક્ષમ જ્ઞાન–પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયની દષ્ટિએ કેવલજ્ઞાની સિદ્ધ થાય. પૂર્વભાવપ્રજ્ઞાપનયની દષ્ટિ વ્યંજિત અને અવ્યંજિત એમ બે પ્રકારે વિચારાય. તેમાં અત્યંજિતમાં બે જ્ઞાન પૂર્વક સિદ્ધ થયેલા સીથી શેઠા છે. ચાર જ્ઞાને સિદ્ધ થયેલા એનાથી સંખ્યાત ગુણ છે. અને ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા વળી એનાથી સંખ્યાત ગુણ છે. વ્યંજિતમાં મતિ અને શ્રત જ્ઞાનવાળા સિદ્ધ સૌથી થડા છે. મતિ, કૃત, અવધિ અને મન:પર્યાય જ્ઞાનવાળા સિદ્ધ એથી સંખ્યાત ગુણા છે. મતિ, શ્રત અને અવધિ જ્ઞાનવાળા સિદ્ધ તે એનાથી પણ અસંખ્યાત ગુણા છે. સિદ્ધમાત (ગા. ૧૦૪) અને એની ટીકા પ્રમાણે દ્વિજ્ઞાનપશ્ચાત કૃત સિદ્ધ સૌથી શેઠા છે. ચતુર્ગાનપશ્ચાત કૃત એથી અસંખ્ય ગુણા છે અને વિજ્ઞાનપશ્ચાત કૃત એથી સંખ્યાત ગુણા છે. આ તે અત્યંજિતની વાત થઈ. વ્યંજિતમાં મતિધૃતમનઃ પર્યાયજ્ઞાનપશ્ચાત કૃત સૌથી થયા છે. મતિશ્રુતજ્ઞાનપશ્ચાત્ કૃત એથી સંખ્યાત ગુણ છે. એનાથી ચતુર્ણાનપશ્ચાદ્દત અસંખ્ય ગુણા છે. મતિધૃતાવધિજ્ઞાનપશ્ચાત્ કૃત એનાથી સંખ્યાત ગુણ છે. અવગાહના-જઘન્ય અવગાહનાએ સિદ્ધ થડા છે, એથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ અસંખ્ય ગુણ છે. એનાથી વળી મધ્યમ અવગાહનાવાળા અસંખ્ય ગુણ છે. અંતર–નિરંતર આઠ સમય સુધી સિદ્ધ થયેલા થોડા છે. એનાથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે બે સમય સુધી સિદ્ધ માટે ઘટાવી લેવું. સાંતર સિદ્ધો પૈકી ઉત્કૃષ્ટ અંતરવાળા અર્થાત્ છ માસના અંતરવાળા સિદ્ધ ઓછા છે; એનાથી જઘન્ય અંતરવાળા અથત એક સમયના અંતરવાળ સંખ્યાત ગુણ છે, એનાથી વળી મધ્યમ અંતરવાળા સંખ્યાત ગુણ છે. સંખ્યા–એક સમયમાં ૧૦૮ સિદ્ધ થયેલાની સંખ્યા ઓછી છે. એનાથી પણાનુપૂર્વીએ ૧૦૭ થી માંડીને તે ૫૦ સુધી સિદ્ધ થયેલાની સંખ્યા અનત ગુણ છે. એનાથી વળી ૪૯ થી માંડીને તે ૨૫ સુધી સિદ્ધ થયેલાની સંખ્યા અસંખ્ય ગુણી છે. ૨૪થી માંડીને તે એક સુધી સિદ્ધ થયેલાની સંખ્યા સંખ્યાત ગુણ છે. "સિદ્ધના ૩૧ ગુણે દેશનાવરણના નવ પ્રકાર, આયુષ્યના ચાર, જ્ઞાનાવરણના પાંચ, અંતરાયના પાંચ અને બાકીનાં ચારે કર્મો પૈકી પ્રત્યેકના બે બે એમ ૩૧ જાતનાં કમીને ક્ષય કરી સિદ્ધ બનેલ હોવાથી ૩૧ ગુણેથી સિદ્ધો વિભૂષિત છે; અથવા પરિમંડલાદિ પાંચ જાતનાં સંસ્થાને, પાંચ પ્રકારના વર્ણ, બે જાતની ગંધ, પાંચ પ્રકારના રસ, આઠ પ્રકારના સ્પર્શ અને ત્રણ વેદ એમ ૨૮ ને ક્ષય કરવાથી ઉદ્ભવતા ૨૮ પ્રકારના ગુણોથી તેમજ અદેહતા, નિઃસંગતા અને અસહતા એ ત્રણ ગુણેથી એમ કુલે ૩૧ ગુણેથી સિદ્ધ અલંકૃત છે. ત્તિ , ૫૫ ૬, પણ્ વસ્તુvifધપુરાણવિજ્ઞાનાવાળીfsષજબરતળાવમાં ખાન ગાયતીર્થાધિરાઇનાનપરિણા પ્રવર્તીનકણિકા विरचितस्य श्रीजैनतरवप्रदीपस्य मोक्षाधिकारवर्णननामा सप्तम उल्लासोऽनुवादादिपर्वकः ૧ જુઓ પ્રવચનસારોદ્વાર ( ગા. ૧૫૯૩-૧૫૯૪). ૨ નામ-કર્મના શુભ અને અશુભ, ગોત્ર-કમના ઉચ્ચ અને નીચ, વેદનીય–કમના સાત અને અસાત, તેમજ મેહનીય–કમના દર્શન-મેહનીય અને ચારિત્ર-મોહનીય, ૩ પુનર્જન્મને અભાવ. Page #1240 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારકૃત પ્રશસ્તિ नानाशाखाप्रशाखाभिः, स्फातिं वट इवाद्धत् । છાયાં પુwાન શિ શrગ, વિમતવાળrot | ર II અર્થાત વિવિધ શાખા અને પ્રશાખા વડે વડની જેમ વિશાળતા ધારણ કરતા અને શોભાને પિષતે “તપ” ગણ (ગ૭) અપૂર્વ ઉન્નતિને ધારણ કરે છે.–૧ पश्चचक्र निविडतमसा स्वीयगोभिहेरन्त: शश्वत् प्राप्योदयप्रविहतं शोषयन्तो जडौघम् । भास्वन्तोऽपि धुवमद्धतस्तापलेशं जनानां તત્રાવનુપમાવો મૂરપ સૂયરને ૨II अपि सूरिः सुरेशस्य, विद्यया यैस्तिरस्कृतः । वादिश्रीदेवसूर्याद्याः, श्रीहीरविजयाः पुनः ॥ ३ ॥-युग्मम् અર્થાત્ જેમ સૂર્ય પોતાનાં કિરણો વડે ગાઢ અંધકારના ચાલતા () સમૂહને નાશ કરે છે અને નિરંતર ઉદય પામીને જળના સમૂહને અખલિતપણે સૂકવી નાખે છે તેમ પિતાની વાણી વડે ગાઢ પાપના ચાલતા () સમૂહને નાશ કરનારા, સદા ઉદય પામી જડતાના સમુદાયને અપ્રતિતપણે શેષ કરનારા અને આ પ્રમાણે તેજસ્વી હોવા છતાં જનોના તાપના લેશને ખરેખર નહિ ધારણ કરનારાજનેને જરા પણ સંતપ્ત નહિ કરનારા એવા અપ્રતિમ પ્રભાવાળા વાદી શ્રીદેવસૂરિ, શ્રીહીરવિજય પ્રમુખ પુષ્કળ સૂરિએ એ ( “તપ” ગ૭)માં થયા છે કે જેમણે સુરપતિના આચાર્ય (બૃહસ્પતિ)ને પણ વિદ્યા દ્વારા તિરસ્કાર કર્યો છે–૨-૩ तत्पट्टे क्रमतोऽभूवन्, बहुशः सूरिपुवाः । श्रीबुद्धिविजयं यावद्, गुणरत्नमहोदधिम् ॥ ४ ॥ ૧ પ્રભાવક ચરિત્ર (પૃ. ૨૭૮-૨૯૬) વગેરેમાં એમનું જીવનચરિત્ર આલેખાયેલું છે. પ્રમાણનયતવાલો કાલંકાર અને એના વિવરણરૂપે સ્યાદ્વાદરત્નાકર નામને મહાન ગ્રન્થ પણ એમની કૃતિઓ તરીકે મશહૂર છે. ૨ હીરભાગ્ય મહાકાવ્ય, સૂરીશ્વર અને સમ્રા વગેરે ગ્રંથે એમના જીવન ઉપર પ્રકાશ પાડે છે. 146 Page #1241 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગ્રંથકારકૃત પ્રશસ્તિ, અર્થાત્ એમની પાટ ઉપર ગુણુરૂપ રત્નના સાગર સમાન શ્રીમ્મુદ્ધિવિજય ( છુટેરાયજી મહારાજ ) પર્યંત અનેક સૂરીશ્વરેા અનુક્રમે થયા છે.—૪ वर्ष वर्ष विमर्षोपहित हितवचः स्फारपीयूवपूर्ण हर्ष हर्ष वितर्ष बहुबहुभविकप्राणिपर्षञ्चकोरान् । यः शान्तात्माऽनुकुर्वन्नपि रजनिमणि नाप दोषाकरत्वं चित्रं चापत् क्षणेनोदयमन पहतं वृद्धिचन्द्रस्ततोऽभूत् ॥ ५ ॥ અર્થાત્ વિચારયુક્ત હિત વચનરૂપી વિસ્તૃત અમૃતના સમૂહને વરસાવી વરસાવીને અને અત્યંત તૃષાવાળા ઘણા ભવ્ય જીવના સમૂહરૂપ ચાર પક્ષીઓને ખુશી ખુશી કરીને, જે શાન્તાત્મા ચન્દ્રનુ અનુકરણ કરવા છતાં દોષના સમૂહપણાને પામ્યા નથી અને નહિ ાકી શકાય એવા ઉદય ( ઉન્નતિ )ને ક્ષણુભરમાં પામ્યા છે એ આશ્ચય છે. તેવા વૃદ્ધિચન્દ્ર તે ( શ્રીમુદ્ધિવિજય પછી થયા.—પ तत्पादाम्भोजसं सेवा- सम्प्राप्तसम्पदावलिः । तस्यानेकेषु शिष्येषु, मध्यमोऽपि गुणैर्महान् ॥ ६ ॥ यस्यातुल्ययमक्षमादिसहितैस्तत्तद्गभीरागमा भोध्या लोड मन्दराद्रिसदृशैः प्रज्ञागुणैर्विस्मितः । मध्येकाशि स काशिदेशनृपतिः काश्यादिवङ्गान्तजै विद्वद्भिः सह सर्वशास्त्रनिपुणैर्यामार्पिपत् सादरम् ॥ ७ ॥ शास्त्रविशारदजैनाचार्येति तथा विभूषितः पदव्या । नन्द्यात् सोऽयं गुरु, श्रीमान् विजयधर्मसूरीशः ॥ ८ ॥ - विशेषकम् અર્થાત્ તેમના (એટલે કે શ્રીવૃદ્ધિચન્દ્રના) ચરણકમળની સુંદર સેવા વડે જેમણે સ*પત્તિની શ્રેણિ પ્રાપ્ત કરી છે, જેએ તેમના અનેક શિખ્યામાં મધ્યમ હાવા છતાં ગુણુ વડે કરીને મેાટા છે, જેમના અપ્રતિમ યમ ( પાંચ મહાવ્રત ), ક્ષમા વગેરેથી યુક્ત એવા અને તે તે ગંભીર આગમરૂપ સમુદ્રનું મંથન કરવામાં ‘મેરુ’ પવત જેવા પ્રજ્ઞારૂપ ગુણા વડે વિસ્મય પામેલા ‘કાશી' દેશના તે રાજાએ કાશીમાં કાશી, મગાળા વગેરે સ્થળે જન્મેલા અને સમસ્ત શાસ્રાને વિષે પ્રવીણ વિદ્વાના ૧ અત્યારે જે તપાગચ્છીય મુનિવરા પોતાના સચ્ચારિત્ર વડે સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન માટે મજૂર એવી આ ભારત' ભૂમિને પાવન કરી રહ્યા છે તે પૈકી ઘણાખરા આ મુનિરત્નના શિષ્યાદિ– પરિવારરૂપ છે. આ મહાત્માને ચાર મુખ્ય શિષ્યા હતાઃ ( ૧ ) શ્રીમુક્તિવિજય ( મૂલચન્દ્રજી )[ણુ, ( ૨ ) શાંતમૂર્તિ શ્રીવૃદ્ધિવિજય (વ્રુદ્ધિચન્દ્ર), ( ૩ ) શ્રીવિજયાનંદસૂરિ (આત્મારામજી) અને ( ૪ ) શ્રીનીતિવિજય, Page #1242 -------------------------------------------------------------------------- ________________ આત દર્શન દીપિકા ૧૧૩ ની સંમતિથી “શાસવિશારદ જૈનાચાર્ય ” એવી જે પદવી આદરપૂર્વક આપી તે (પદવી) વડે જેઓ વિભૂષિત બન્યા તે આ મારા ગુરુ શ્રીવિજયધર્મ સૂરીશ્વર આનંદ પામે. शिष्येषु तस्य प्रथमे मुनीश्वरा ऐतिह्यविद्यार्णवपारगामिनः । जयन्त्युपाध्यायपदाभिशालिन इन्द्रादिशब्दा विजया गुणान्विताः ॥९॥ किश्चापरे सुविहिताचरणेषु लीना જ્ઞાના ડમન્નિવિઘા ક્ષમાડમિરામા. श्रीयुक्तरत्नविजयाः कविशीर्षरत्नं वाचंयमा बहुगुणाकलिता जयन्ति ॥१०॥ ૧ એમના જીવન-વૃત્તાન્તો વિવિધ ભાષામાં રચાયા છે. જેમકે . સિટેરિએ ઇટાલિયન ભાષામાં, શ્રીયુત સનાવાળાએ અંગ્રેજી ભાષામાં, શ્રીવિદ્યાવિજયે અને શ્રીન્યાયવિજયે હિંદી ભાષામાં, શ્રીમંગલવિજયે રાસરૂપે ગુજરાતીમાં, ભિન્ન ભિન્ન વિદ્વાનોએ બંગાલી, ચ, જર્મન, સિંહલી, નોર્વેજીયન, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષામાં એમ એમનાં ૨૭ ચરિત્રે ૧૨ ભાષામાં લખાયેલાં છે. આ સુરિજીની સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓમાં તેમણે રચેલા વિવિધ ગ્રંથની નેધ લઈશું તે જણાશે કે તેમણે નીચે મુજબના ગ્રંથે રઆ છે – ૧ ધર્મદેશના ગુજરાતી ૨ જેનતત્ત્વજ્ઞાન સંસ્કૃત પ્રમાણુ પરિભાષા સંસ્કૃત ૪ જેનતરવદિગદર્શન ૫ અહિંસાદિગદર્શન ૬ પુરુષાર્થ દિગદર્શન ૭ જેનશિક્ષાદિગદર્શન ૮ દેવકુલપાટક ગુજરાતી ૯ ઇન્દ્રિયપરાજયદિગદર્શન ૧૦ આત્મોન્નતિદિગદર્શન ૧૧ બ્રહ્મચર્યદિગદર્શન ૧૨ દેવદ્રવ્ય સમ્બન્ધી મારા વિચારો ૧૩ ધર્મપ્રવચન આ ઉપરાંત તેમણે બીજા પાંચ ગ્રન્થ બનાવ્યા છે. વળી તેમણે એતિહાસિક રાસસંગ્રહના ત્રણ ભાગ અને યોગશાસ્ત્ર વગેરે મળ્યો સંપાદિત કર્યા છે. Page #1243 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રચકારકૃત પ્રશસ્તિ. साहित्यचित्स्वधिगतप्रवरप्रतिष्ठाः शास्त्रेष्वनारतकृतप्रचुरप्रयत्नाः । सद्ग्रन्थगुम्फन कृतान्यजनोपकारा विद्येति पूर्वविजया मुनयो जयन्ति ॥ ११ ॥ बाल्येऽपि ये कठिन दुर्गमतर्कगर्भान् सद्गद्यपद्यरचनामधुराननेकान् । ग्रन्थान् व्यधुर्विबुधविस्मयकारकांस्ते न्यायेतियुक्तविजया यमिनो जयन्ति ॥ १२ ॥ गाम्भीर्यतो जलनिधिं पतिमब्जिनीनां तेजोभरैर्गिरिपति स्थिरतानुभावात् । तापापहारकरणाच जयन् हिमांशुं श्रीमान् जयन्तविजयो विजयं बिभर्त्ति ॥ १३ ॥ निःस्पृहाः सङ्गनिर्मुक्ता, देवेन्द्र विजयाः पुनः । इत्याद्या लघवो यस्य, सतीर्थ्याः प्रथमान् विना || १४ || राजकीयपरीक्षायां समुत्तीर्णेन येन च । न्यायतीर्थपदं प्राप्तं, ' कलिकाता' पुरे वरे ॥ १५ ॥ सेन प्रवर्तक पदोपपदेन जाते संवत्सरे हुतवहर्षिनवेन्दुसङ्ख्ये । श्रीमङ्गलादिविजयेन विनिर्मितोऽयं ग्रन्थः परोपकृतिकर्मठ मानसेन ॥ १६३ ॥ - अष्टभिः कुलकम् અર્થાત્ તેમના શિષ્યેામાં પ્રથમ તેમજ ઇતિહાસના જ્ઞાનરૂપ સાગરના પાર પામેલા, ‘ ઉપાધ્યાય ’ ( વર્તમાનમાં ‘આચાય” ) પદથી શાલતા અને ગુણેાથી યુક્ત મુનીશ્વર ઇન્દ્રવિજય જયવતા વર્તે છે. વળી ખીજા ( મુનીશ્વરા જેમકે ) સુવિહિત આચરણને વિષે લીન અને જ્ઞાનથી યુક્ત ૧ એમણે અંગ્રેજી ભાષામાં "Reminiscences of Vijaya Dharma Suri " નામનું પુસ્તક લખ્યું છે, Page #1244 -------------------------------------------------------------------------- ________________ આહંત દર્શન દીપિકા ૧૧૫ એવા ભક્તિવિજય, તેમજ ક્ષમા વડે મનહર, કવિઓના મસ્તકને વિષે મણિ સમાન અને બહુ ગુણોથી યુક્ત એવા મુનિ શ્રીરત્નવિજય જયવંતા વર્તે છે. સાહિત્યના જાણકારોને વિષે જેમણે મહાપ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, શાસ્ત્રોને વિષે જેમણે નિરંતર પુષ્કળ પ્રયત્ન કર્યો છે તેમજ સુંદર ગ્રંથે ગુંથીને જેમણે અન્ય જને ઉપર ઉપકાર કર્યો છે તે મુનિ વિદ્યાવિજય વિજયશાળી વર્તે છે. બાળપણમાં-નાની ઉમરે પણ જેમણે કઠણ અને દુર્બોધ એવા તર્કોથી યુક્ત, સુંદર ગદ્ય અને પદ્યની રચનાથી મનહર તેમજ વિબુધને વિસ્મય પમાડનાર એવા અનેક ગ્રંથો રચ્યા તે યમી (મુનિ) ન્યાયવિજય વિજયી વર્તે છે. ગંભીરતા વડે સમુદ્રને, તેજના સમુદાયે વક સૂર્યને, સ્થિરતાના અનુભવથી ગિરિરાજ (મેરુ )ને તેમજ તાપ દૂર કરવા વડે ચંદ્રને જીતતા એવા શ્રી જયન્તવિજય વિજયને ધારણ કરે છે. સ્પૃહાથી મુક્ત તેમજ સંગથી રહિત એવા દેવેન્દ્રવિજય છે. આ પ્રમાણેના (મુનિવરે પૈકી) પ્રથમ (શ્રીવિજયેન્દ્રસૂરિ) સિવાયના (મુનિવર) જેમના લઘુ સતીચ્ય (નાના ગુરુભાઈ) છે, અને વળી જેમણે ઉત્તમ કલકત્તા શહેરમાં રાજકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ “ન્યાયતીર્થ” પદ પ્રાપ્ત કર્યું, તે પ્રવર્તક પદથી વિભૂષિત તેમજ પરોપકાર કરવામાં સમર્થ ચિત્તવાળા શ્રીમંગલવિજયે . ( વિકમ )સંવત્ ૧૯૭૩ માં આ ગ્રંથ રચ્યો છે.-૯-૧૬ मानाहीश्वरवैनतेय ! यमक्रत प्रज्ञापयोदः परो मारारामसिमे पिरो बुधनतोऽनेकान्तमूः सत्तमः । मायालासकमाहरेतिभयनद अव्यावलीमाकलि: पद्मालक्ष्य ! जराऽदयादहनवार्दधा व आप्तः शिवम् ॥१॥ - રાત ૧ એમના પક્ષ દર્શન મને લાભ મળ્યો નથી. એમની કૃતિ દ્વારા મને એમના અક્ષર-દેહને ચડેક પરિચય થયો છે. કહ૫સૂવડી, ધર્મ મહોદય ( સંસ્કૃત ) તથા મુનિપતિ રાસ ( ગુજરાતી ) વગેરે એમની કૃતિઓ છે. ૨ આદર્શ સાધુ, અહિંસા, સમયને ઓળખે, શાણી સુલસા, સૂરીશ્વર અને સમ્રા, તેરાપંથ હિતશિક્ષા, તેરાપંથમતશિક્ષા ઈત્યાદિ ગ્રંથે એમણે ગૂંથ્યા છે. ૩ સંસ્કારવાહી અને ભાવનામય વિવિધ ગ્રંથ સંસ્કૃત, હિંદી અને ગુજરાતી ભાષામાં એમને હાથે આલેખાયા છે. જેમકે સંસ્કૃતમાં ન્યાયકુસુમાંજલિ, અધ્યાત્મતવાલોક, સંદેશ, પ્રમાણપરિભાષાની ટીકા, મહેન્દ્ર-સ્વર્ગારોહણ અને ન્યાયતીર્થપ્રકરણ, હિંદીમાં ધર્મગીતાંજલી, ધર્મશિક્ષા અને ન્યાયશિક્ષા તેમજ ગુજરાતીમાં જૈન દર્શન આદિ અનેક પ્ર. આ પૈકી ન્યાયકસુમાંજલિ મદીય ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ તેમજ સ્પષ્ટીકરણ પૂર્વક મેં ઇ. સ. ૧૯૨૨ માં સંપાદન કરી હતી. ૪ સિદ્ધાન્તરનિકા વ્યાકરણ ઉપર સિદ્ધાન્તમુતટિપણુ ( સંસ્કૃત ) અને આબવિહારવર્ણન એમના રચેલા મળે છે. વળી કમલસંયમી ટીકાવાળું ઉત્તરાધ્યયન એમણે સંપાદિત કર્યું છે. ૫ આ પદ્યનાં ચરણના અનુક્રમે ત્રીજા, પાંચમા, બારમા અને સત્તરમા અક્ષરો એકત્રિત કરાતાં જૈનતરવપ્રદીપના અનુવાદકનું નામ જણાય છે. Page #1245 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિશિષ્ટ સૂમ ઇક્ષિકા શ્રીયુત કુંવરજી આણંદજીએ તા. ૨-૭-૩૦ ને દિને નીચે મુજબના— આ બુક લખવામાં પ્રયાસ બહુ જ કર્યો છે. શાસ્ત્રાધાર દરેક સ્થાને આપેલા છે. અનેક ગ્રંથે વાંચવાને બદલે આ એક બુક વાંચવાથી ઘણી ગરજ સરે તેમ છે. હુ પ્રયાસની સફળતા જોઉં છું. આપને બધ અનેક દર્શનેને અને જેનને પણ ન્યાયશાસ્ત્ર વિગેરેને વિશાળ હેવાની આ બુક સાક્ષી પૂરે છે. આ બુક નથી પણ એક ગ્રંથ જ છે.' -ઉલલેખ પૂર્વક લખ્યું છે કે “હવે એ બુક વાંચતાં મારી બુદ્ધિ પ્રમાણે મને જે ખલના લાગી અથવા વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર લાગી તે સ્થળને નિર્દેશ આ નીચે મારી બુદ્ધિ અનુસાર કરું છું તેની ઉપર ધ્યાન આપી તેના ખુલાસા મને જરૂર જણાવશે.” આ પ્રમાણેની પરિસ્થિતિ હોઈ પ્રશ્નરૂપે તેમણે ઉપસ્થિત કરેલ શંકા અને ઉત્તરરૂપે તેનું સમાધાન અત્ર રજુ કરાય છે. આ પ્રશ્ન તેમજ ઉત્તર વિશિષ્ટ અવલોકનને આભારી હોઈ આ પરિશિષ્ટનું નામ “સૂક્ષ્મ ઈક્ષિકા મેં રાખ્યું છે. હવે આ ઉપક્રમને વિશેષ ન લંબાવતાં પ્રસ્તુત વિનય હાથ ધરાય છે. પ્ર. પૃ. ૩૮, પ. ર૯-૩૦ “પ્રતિસમય આ સંસારમાંથી કઈ નહિ ને કોઈ જીવ મુક્તિપુરી જઈ જ રહ્યો છે.” આ લખવું બરાબર નથી. જીવ પ્રતિસમય મેક્ષે જતા નથી કારણકે મોક્ષે જવાયેગ્ય ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય સંખ્યાતા છે અને સમય તે એક મેનેષમાં અસંખ્યાતા થાય છે.” ૧ વિ. સંવત ૧૯૮૬ અષાડ સુદ બારસના પત્રમાં તેમણે લખ્યું છે કે-- - “ મને છાપેલ ફોરમે વાંચતા બહુ જ આનંદ આવે છે. શુદ્ધિ પણ બહુ જળવાણી છે. સ્થાને સ્થાને શાસ્ત્રાધાર આપ્યા છે. જૈન દર્શનનું જ્ઞાન થવા માટે એક ગ્રંથ બતાવવો હોય તે આ બતાવી શકાશે કારણ કે પાયે દરેક બાબત આમાં સમાવી છે. સમ્યગ્દર્શન માટે પુરતું લખવામાં આવ્યું છે. ” ૨ શ્રીયુત કંવરજી તરફથી ખલનાદિ પરત્વે આવેલા તમામ પત્રો ઉપાધ્યાય શ્રીમંગલવિજય ઉપર મેં મોકલી આપ્યા હતા, કેમકે આહંત-દશન-દીપિકાના પ્રફે તેમને હાથે વંચાયા બાદ છપાયેલ હોઈ તેઓ એ સંબંધમાં શે ખુલાસો રજુ કરવા ઇચ્છતા હતા તે મારે જાણવું હતું. લગભગ ૪૦૦ પૃષ સુધીના લખાણ સંબંધી ઊઠાવેલા પ્રશ્નના જે ઉત્તરે તેમની તરફથી મને મળ્યા હતા તે જ અત્ર મોટે ભાગે રજુ કરાયા છે. Page #1246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ, ૧૧૬૭ ૧૧૫૮મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ સાન્તર સિદ્ધને વિરહ-કાલ જઘન્યથી એક સમય છે. એ ધ્યાનમાં રાખવાથી તેમજ ઉપર્યુક્ત ઉલ્લેખને પ્રાયિક સમજવાથી એ ઉલ્લેખ નીભી શકે; બાકી તે કઈ નહિ ને કોઈ જીવ છ મહિને તે જરૂર જ મોક્ષે જાય છે એ ઉલલેખ વધારે ઉચિત ગણાય. આથી કરીને ૩૯ મા પૃષ્ઠની નીચે મુજબની– “સંસારમાંથી છ મુક્તિપુરીએ જતા હોવાથી સંસારી જીની સંખ્યા પ્રતિસમય ઘટતી જાય છે.” –નવમી પંક્તિમાંથી “ પ્રતિસમય’ શબ્દ કાઢી નાંખવું જોઈએ. પૃ ૧૯ પં. ૩૧ જાતિભવ્યની વ્યાખ્યામાં “એ જ અવ્યવહાર–રાશિમાંથી કઈ કાળે બહાર જ આવતા નથી. જે બહાર આવે તે મુક્ત થવા માટેની સામગ્રી તેમને મળે જ અને તેઓ મુક્ત બને જ.” આ પ્રમાણે ઉમેરે કરવાની જે સૂચના કરવામાં આવી છે તે સંબંધમાં મારે વિશેષ કહેવા જેવું નથી. પ્ર. ૬, પં. ૧૩ “આઠ પ્રદેશ સર્વથા શુદ્ધ છે' એને બદલે “આઠ રુચક પ્રદેશે સર્વથા શુદ્ધ છે? એવી સ્પષ્ટતા ખાતર કરાતી સૂચના સામે મારો વાંધો નથી, પ્ર. પ્ર. ૭૪, ૫. ૪ “આપ સમ્યગદર્શન કેને કહે છે અને સમ્યગ્દષ્ટિ કેને કહો છો?” ઉ. છાક્રમસ્થિક સમ્યકત્વ તે “સમ્યગ્દર્શન” છે અને કેવલિત સમ્યકત્વ એ “સમ્યગ્દષ્ટિ છે. આ અર્થ–ભેદ કઈ પણ વેતાંબરીય આગમમાં કે દિગંબરીય પ્રાચીન ગ્રંથોમાં મારા જેવામાં આવ્યો નથી. સૌથી પ્રથમ તત્વાર્થ (અ. ૧, સૂ. ૮)ના ભાષ્ય (પ્ર. ૬૪)માં જ એની પ્રરૂપણા નજરે પડે છે. ત્યાં કહ્યું છે કે– “અલ્લાદ-સઘદૃષ્ટિસનો થા પ્રતિચિવ તિ? 9अपायसद्व्यतया सम्यग्दर्शनम् । अपाय:-आभिनिबोधिकम् , तद्योगात् सम्यग्दर्शनम्। तत् केवलिनो नास्ति । तस्मात् म केवली सम्यग्दर्शनी, સમ્યગ્દષ્ટિતુ મવતિ . ” પ્ર. પૃ ૭૪, પં. ૭-૮ “ક્ષાયિક સમ્યકત્વવાળા છદ્મસ્થ (અસવજ્ઞ)ની સમ્યગ્દષ્ટિ સાદિ સાંત છે. આનું કારણ શું ? એને સાંત શી અપેક્ષાએ કહે છે ? “સમ્યગ્દષ્ટિનું ક્ષેત્ર તે સમસ્ત લેક જેટલું છે ” એ શું અપેક્ષાએ લખેલ છે? તમે ક્ષયોપશમ સમકિતને સમ્યગદર્શન કહે છે એ આપના લખાણને ભાવ છે, કારણ કે તેમાં સત્તામાં દશનમેહનીય છે પણ ક્ષાયિકમાં સત્તામાં નથી. વળી તે ગુણ આવ્યા પછી જ નથી તે તેને સાદિ સાંત કેમ લખેલ છે ?” ઉ. તત્વાર્થ (અ. ૧, સૂ. ૭)ની ટીકા (પૃ. ૫૯)માં સૂચવાયું છે કે છત્મસ્થનું Page #1247 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૮ સૂક્ષ્મ ઈક્ષિકા. સમ્યકત્વ અપાયના સાહચય વાળુ છે. આ અપાયના સર્વજ્ઞતા પ્રાપ્ત થતાં અંત આવે છે. એટલે એના સહચારી સમ્યક્ત્વને પણ 'ત આવે છે. છામસ્થિક સમ્યક્ત્વ જ્ઞાયિક ડાય તે તે પશુ સાંત છે એ વાતની તત્ત્વાથ ( અ. ૧, સૂ. ૭ )ના ભાષ્યગત નીચે મુજબના ઉલ્લેખ સાક્ષી પૂરે છેઃ " सम्यग्दृष्टिद्विविधा | सादिः सपर्यवसाना सादिरपर्यवसाना च । सादिसपर्यवसानमेव सम्यग्दर्शनम् ॥ અર્થાત્ સમ્યગ્દષ્ટિ સાદિ સાંત અને સાદિ અનત એમ બે પ્રકારે છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળા છદ્મસ્થની સમ્યગ્રષ્ટિ સાદિસાંત છે અને સયેગી અચેાગી કેવલી અને સિદ્ધની સભ્યષ્ટિ સાદિ અનંત છે. સમ્યગ્દર્શન તા સાદિ સાંત જ છે. ૧૧૮ માં પૃષ્ઠમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરાપમથી કંઇક અધિક અથવા અનંત કાલની દર્શાવવામાં આવી છે તે ઉપરથી પણ ક્ષાયિક સમ્યકત્વવાળા છદ્મસ્યની સભ્ય૰ષ્ટિ સાદિસાંત છે એ વાત સ્પષ્ટ થાય છે. સભ્યજનનું પશનસ્થાન લેાકના અસખ્યાતમા ભાગ છે, જયારે સમ્યગ્દષ્ટિનુ સ્પનસ્થાન સમગ્ર લેક છે એ વાત તત્ત્વાર્થ' ( અ. ૧, સૂ. ૮ )ના ભાષ્યમાં આપેલી છે. એની ટીકા ( પૃ. ૬૬)માં સૂચવાયું છે કે સમુદ્ઘાત કરનારા ભવસ્થકેવલી ચાથા સમયમાં સમગ્ર લેાકને સ્પર્શે છે. આ દ્રષ્ટિએ સભ્યષ્ટિનુ સ્પનસ્થાન સમગ્ર લેાક છે એમ અત્ર સમજવાનું છે, અત્ર સ્પર્શનને બદલે ક્ષેત્રના પ્રયાગ કરાયા છે તે એ બે વચ્ચેના અલ્પ અંતરને ધ્યાનમાં નહિ લઈને કરાયા છે; કેમકે ક્ષેત્રથી ફક્ત આધારભૂત આકાશ-પ્રદેશ જ સમજાય છે, જ્યારે સ્પર્શીનથી આધારભૂત ક્ષેત્રના ચારે માજીના આકાશપ્રદેશ કે જેને સ્પર્શીને આધેય રહેલ' છે તે પણ લેવાય છે, પ્ર. પૃ. ૭૫, ૫’. ૫ ‘નિસર્ગ સમ્યકત્વનું લક્ષણ અનિવૃત્તિકરણ લખેલ છે તે અનિવૃત્તિકરણ શુ સમકિત પામવા માટે કરવામાં આવતાં ત્રણ કરણા પૈકીનું ત્રીજી કરણ છે ? શું નિસગ’– સમકિતમાં પહેલાં એ કરણ કરવાની અપેક્ષા નથી ? ’’ . અનિવૃત્તિકરણને જ ઉલ્લેખ કર્યો છે એથી કઈ બીજા એ કરણાના અભાવ સમજવાના નથી. અનિવૃત્તિકરણની વિદ્યમાન દશામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હાવાથી–એ એનુ અનતર કારણ હાઇ એની પ્રધાનતા દર્શાવવા ફક્ત એને જ ઉલ્લેખ કર્યાં છે. ૧ લાકપ્રકાશ ( સ. ૩ )નાં નિમ્નલિખિત પત્નો આ વાતનુ સમર્થન કરે છેઃ—— " ज्येष्ठाSत्या चौपशमिक स्थितिरान्तर्मुहूतिको । क्षायिकस्य स्थितिः सादि-रनन्ता वस्तुतः स्मृता ॥ ७५ ॥ साधिकाः स्युर्भवस्थत्वे, सा प्रयस्त्रिंशदब्धयः । उत्कर्षतो जघन्या च सा स्यादात्तर्मुहूतिकी ॥ ७६ ॥ 39 Page #1248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. ૧૧ ૬૯ પ્ર. પૃ. ૭૮, ૫.૧ “પોપમના સ્વરૂપ પર મતભેદ છે એમ લખ્યું છે તો તે મતભેદનો નિર્દેશ આ ગ્રંથમાં કયાં કર્યો છે ?” ઉ. ૮૦ મા પૃષ્ઠનું ત્રીજુ ટિપણ જોવું. શાસ્ત્રીય આધાર જોઈતો હોય તે લોકપ્રકાશ | (સ. ૧)ના ૭૩ માં લેક પછીનો ઉલ્લેખ વિચાર. ઉ. પૃ. ૮૦, ૫, ૧૫ “બાદર અદ્ધા પાપમ” લખેલ છે તેને બદલે “બાદર ઉતાર પોપમ” જોઈએ. આ સૂચના વાસ્તવિક છે. “ઉદ્ધાર'ને સ્થાને “અદ્ધા ” જે છપાયું છે તે દષ્ટિ-દોષને આભારી છે. આ સમગ્ર વિવેચન મુખ્યતઃ બાર ઉદ્ધાર પલ્યોપમ આશ્રીને જ છે. ક, પૃ. ૮૦, ૫. ૨૬ “જેની ત્રિજ્યા યાને જીવા અડધા જનની હોય એટલે કે જેને વ્યાસ કે વિષ્ક એક જનને હેય તેની પરિધિ સામાન્ય રીતે ૩ જનની ગણાય છે. આમ લખ્યું છે તે જેની જ્યા અડધા જનની હેય તેને વ્યાસ એક જનને શી રીતે ? હોય?” 24272 ( Apte ) 2490 metent $14( The student's English-Sanskrit Dictionary)ના ૩૪૬ મા પૃષ્ઠમાં “Radius, 8. ત્રિકથા, નવા; પાર્થ, વિભાઈ એ જે ઉલ્લેખ છે તેના આધારે આ લખાયેલું છે. તપાસ કરતાં માલુમ પડ્યું છે કે અત્ર “જીવા” એ ઉલ્લેખ બ્રાંત છે. છવાને અર્થ “જ્યા” યાને “ધનુષ્યની દેરી થાય છે. અંગ્રેજીમાં એને “ chord ” કહેવામાં આવે છે; આથી “જીવા એ ત્રિજ્યાને પર્યાય નથી. આ બે વચ્ચે શું સંબંધ છે તે તત્વાર્થ (અ. ૩, સૂ. ૧૧)નું ભાષ્ય નિદેશે છે. આ ઉપરથી “યાને જીવા” એટલા શબ્દો કાઢી નાખવા જોઈએ. એ વાત સિદ્ધ થાય છે. પૃ. ૮૧, ૫. ૩ર છેલલી પક્તિમાં “દષ્ટિવાદ અનુસાર ” લખ્યું છે તે સ્થાનકે “દષ્ટિવાદમાં ઉપ યેગી છે” એમ જોઈએ. ઉ. આ સૂચના ઉપર કેટલું વજન આપવું તે વાચક વિચાર લેશે. પૃ. ૮૨, ૫, ૯ “સૂફમ-પપમના ” લખ્યું છે ત્યાં “સૂમઉદ્ધાર-પપમના ” જઈએ. ઉ. આ સૂચન વાસ્તવિક છે, કેમકે અત્ર “ઉદ્ધાર” શબ્દ છાપ રહી ગયા જણાય છે. વળી લોકપ્રકાશ (સ. ૧, લે. ૯૭) આ વાતનું સમર્થન કરે છે. ૧ જુએ તત્વાર્થ (ભા. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના ( ૪૧ ). 147 Page #1249 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ સૂમ ઈક્ષિકા. પૃ. ૮૪, પ. ૧૬ “ક્રમ પૂર્વક જ વિવક્ષિત સજાતીય વર્ગણારૂપે ” લખ્યું છે ત્યાં “સાત વર્ગણું પૈકી એક વર્ગણા રૂપે ' એમ જોઈએ. કાલરા એ ગાથા વિચારવી ઉ. આ સૂચનાની સાર્થકતા વિચારવાનું કામ વાચકને હું સોંપું છું. પૃ. ૮૬, . ૧૧ છેવટે એટલું લખવાની જરૂર હતી કે અહીં તે હમ દ્રવ્ય પુદગલ પરાવર્તથી જ કાય છે.' ઉ. આ સંબંધમાં વાચક સ્વયં વિચાર કરી લે એટલું જ હું સૂચવીશ. પૃ. ૯૩, ૫.૯ “સંયેય અસંગેય કાળ સુધી પદ્ધ રહે છે” એમ લખ્યું છે ત્યાં વધારામાં અભવ્ય પી રહેતો નથી' એમ લખવું જોઈએ. ઉ. આ ભાવ એની પછીની પંક્તિમાંથી નીકળે છે, છતાં સ્પષ્ટતાની ખાતર કરાતાં આ સૂચન સામે મારે વાંધો નથી. પૃ. ૧૦૦, ૫. ૧૬ “અનિવૃત્તિકરણના પણ છેલ્લા સમયે ” લખ્યું છે, પરંતુ અંતરકરણ તે પણ અનિવૃત્તિકરણને જ વિભાગ હેવાથી અનિવૃત્તિકરણને છેલે સમય નહિ કહેવાય. આ વાત સાચી છે, કિંતુ સાથે સાથે “પરંતુ અંતરકરણના” ઈત્યાદિવાળી પંક્તિ દ્વારા વિશિષ્ટ નિર્દેશ હેવાથી ખાસ વાંધા ભર્યો ઉલેખ જણાતું નથી એમ ઉપાધ્યાય મંગલવિજયજી સૂચવે છે. પૃ. ૧૦૯, ૫ ૧૦ “અંતરકરણને કાળ આવલિકા પ્રમાણે બાકી રહેતાં અધ્યવસાય અનુસાર ત્રણ પુંજોમાંથી કઈ પણ એક પુંજને ઉદય થાય છે” એમ લખ્યું છે પણ મારી ધારણ પ્રમાણે અંતરકરણ પૂરું થયા પછી ત્રણ પુંજ પૈકી એક પુંજને ઉદય થાય છે અને તે ભાવને પામે છે. આ સંબંધમાં ઉપાધ્યાયજી નીચે મુજબને ઉત્તર લખી જણાવે છે – જોકે આપના કહેવા પ્રમાણે અને મારી ધારણા પ્રમાણે અત્તરકરણ પૂરું કર્યા બાદ જ શુદ્ધાદિ પુંજ ઉદયમાં આવે છે અને તે વખતે જ તે તે ભાવને પામે છે, પરંતુ “સત્તાની સત્યા ” એ ન્યાય અનુસાર વર્તમાનની સમીપમાં રહેલા ભત અને ભવિષ્યને પણ વર્તમાન ગણી ઉપર્યુક્ત લખાણ હોવાથી બુદ્ધિશાળી છે માટે તે કંઈ પણ શંકાનું સ્થાન રહેતું નથી, છતાં પણ જે બાલજેને આશ્રીને આપના મનમાં ખૂંચતું હોય તો પ્રસંગે પાત્ત સ્પષ્ટ કરવામાં અમને તે કંઈ પણ અડચણ છે જ નહિ.” પૃ. ૧૧૪, ત્રીજું ટિપ્પણ. દુહરિ ને કૃષ્ણ વાસુદેવના ૫-૬ ભવ સંબંધી લખ્યું છે તે પ્રમાણે વિચારતાં તે ત્રણે ભવ મનુષ્યના સંખ્યાના આયુષ્યવાળા થાય છે. ક્ષાયિક સમકિતી ઉત્કૃષ્ટ ૩-૪ ભવ કરે છે તેમાં તે તિર્યંચ ને મનુષ્યને ભવ કરે તે જુગલીઆને જ કરે એમ છે તે વિચારમાં લેશે. Page #1250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૭૧ આને ઉત્તર ઉપ વ્યાયજીના શોમાં નીચે મુજબ છે – વાત સપ્રમાણ હેવાથી બીજું તે સંબંધી શું કહી શકાય ? નવીન પ્રમાણ હોય તે બતાવશે તે એક નવીન વાત જાણવામાં આવશે.' પૃ. ૧૧૯, ૫. ૧૩ “ને ૮૪ વડે'ને બદલે “ને ૮૪ લાખ વડે ” જઈએ. ઉ. આ સૂચન યથાર્થ છે, પરંતુ અત્ર “લાખ” શબ્દ મુદ્રણદોષને લઈને છાપ રહી ગયે છે, કેમકે પૂર્વનું સ્વરૂપ સાચું હું સમજ્યો છું કે નહિ એ તે વાચક પ૬૬ માં પૃષ્ઠગત પૂર્વની વ્યાખ્યા ઉપરથી સહેજે જોઈ શકશે. પૃ. ૧૬૧-૨૪૦ “આમાં મોટે ભાગે ન્યાયને લગતે પ્રમાણ સંબંધી છે. તેમાં પૃ. ૧૬૪ થી ૨૦૩ સુધી હું વાંચી ગયો છું પણ એ વિષયમાં મારે પ્રવેશ ન હોવાથી તે સંબંધી કાંઈ લખી શકતું નથી.” આમાં જે કંઈ ખલના રહી જતી હોય તે તજજ્ઞ તે સૂચવવા કૃપા કરે એટલે જ * ઉલ્લેખ કર બસ થશે. પ્ર. પુ. ૧૯૨, પં. ૭ “નરક, તિર્યંચ અને દેવગતિમાં ક્ષાપશમિક અને ક્ષાયિક બે સમકિત જ હોય એમ લખ્યું છે તે પથમિક ન હોય તેનું શું કારણ? શું અનાજ મિથ્યાત્વી એ ત્રણ ગતિમાં નવું સમકિત ન પામે? અને પામતા હોય તે શું ક્ષાપશમિક જ પામે? ઉત્તર આધાર સાથે જરૂર લખશે.” સૌથી પ્રથમ તે સ્વભાવ આશ્રીને ચારે ગતિમાં પશમિક સભ્યત્વ સંભવે છે એ વાત ૧૨૦ મા પૃષ્ઠ ઉપર આપેલ કેક જેવું. જેનાથી અજાણ ન હોઈ શકે. વિશે૧માં તત્વાર્થ (અ. ૧, સૂ. ૮)ની બૃહદ્રવૃત્તિ (પૃ. ૬૩-૬૪)મત નિમ્નલિખિત પંક્તિઓ પણ વિચારવી – " नरकगतो क्षायिकक्षायोपशमिके स्याता, तिर्यग्गतावप्येते, मनुष्यगती त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिकक्षायोपशमिके भवेताम् ॥ " પ્ર. પુ. ૧૬૪, પં. ૧૬-૧૯ “પશમિક કરતાં ક્ષાયિકવાળા અસંખ્યાતગુણા કઈ અપેક્ષાએ લખ્યા છે? સિદ્ધને ભેળ તો અનંત ગુણ જોઈએ; ન ભેળવે તે સંખ્યાત ગુણા જોઈએ.” પ્રથમ તો આ વાતને તત્વાર્થ (અ. ૧, સૂ. ૬)ના ભાષ્ય (પૃ. ૬૮)ને પૂર્ણ ટેકો છે એની નેંધ લઈએ. પથમિક સમ્યકત્વવાળાથી ક્ષાયિક સમ્યકત્વી અસંખ્યયગુણ છે એ શ્રેણિક જેવા છમરથને આશ્રીને છે. આ વાત તેમજ અન્ન ઉઠાવેલ ૧ ઉપાધ્યાયજી તરફથી જે ઉત્તર લખાઇને આવ્યા હતા તે મેં શ્રીયુત કુંવરજી આણંદજી ઉપર તેમની જાણ માટે મોકલ્યા હતા તેમજ હાલમાં આ પ્રથમ પરિશિષ્ટનાં દ્વિતીય વેળાનાં મુદ્રણપત્ર પણ મેકયાં છે જેથી તેમને કંઈ પરિવર્તન કરવું હોય તે સુગમતા રહે. Page #1251 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૨ સૂમ ઇક્ષિકા. બીજા અને ઉત્તર પણ ઉપર્યુક્ત ભાષ્યની ટીકા (પૃ. ૬૮-૬૯) પૂરો પાડે છે એટલે તે જોઈ લેવા ભલામણ છે. ૫. ૧૭૯, પં. ૧૯ “ રહીશું અને દ્રાક્ષ ખાઈશું 'ને બદલે “રહેતા હતા અને આતા હતા ” એમ જઈએ. આ સૂચન વાસ્તવિક છે. એથી એ પ્રમાણે સુધારી વાંચવું. આ સંબંધમાં ઉપાધ્યાય સૂચવે છે કે-“લકારાર્થ પ્રકિયામાં આવે ઠેકાણે ભવિષ્યને પ્રયોગ કરવામાં આવે છે અને અર્થ તે ભૂતકાલ પ્રમાણે કરાય છે. આ વાત વૈયાકરણથી અજાણી ન હોઈ શકે.” પૃ. ૨૦૮, ૫. ૨૫ “દિલદુબાને બદલે “દિલરૂબા' જોઈએ.” છે. આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. પૃ. ૨૪, ૫, ૨૬ ઢળ્યા પછી ૧ રહી ગયું છે, . આ પણ મુદ્રણદોષ હાઈ રિએકાઉં ને બદલે રણરિવાર એમ સુધારી લેવું. પૃ. ૨૫૦, ૫. ૩ “રત્નપ્રભા નરકમાં એક હજાર જન સુધીનું ' એમ લખ્યું છે તેમાં “નરકમાં ને બદલે “પૃથ્વીમાં ” એમ જોઈએ, કારણ કે આ રત્નપ્રભા પૃથ્વી કહેવાય. નરક તે તેના નરકાવાસા છે ત્યાં કહેવાય. તે તે હજાર યોજન પછી આવે. આ સૂચન યથાર્થ છે, જો કે સામાન્ય કથન તરીકે તાદર્થ્યને લઈને ઉપચારથી આમ કહેવામાં વાંધા જેવું નથી, છતાં અલ્પજ્ઞને ઉદ્દેશીને ઉલ્લેખ કરે છે તે રત્નપ્રભાના પૃથ્વીપિંડના પહેલા હજાર એજનમાં' એ સ્પષ્ટ નિર્દેશ કરે જોઈએ. પૃ. ૨૫૩, ૫, ૪ ટિપ્પણનો ચેથા અંક નિરર્થક છે. ટિપ્પણ આપવું રહી ગયું જણાય છે. ઉ, જ્યારે એ અપાયું નથી તે એ અંક ન જોઈએ એટલે સુધારો કરી લે. છે. ૨૫૩, પં. ૨ ક. “ ગાથામાં જ છે તે ઠીક છે ?” ઉ. આ દષ્ટિદોષ જણાય છે. “ર” ને બદલે “ જોઈએ. આથી છાયામાં પણ ધામો ન” ને બદલે “મઢ' એમ સુધારી લેવું જરૂરનું છે. મ, પૃ. ૨૬૨, પં. ૧૩ “અનંત કરતાં પણ અધિક”એમ લખ્યું છે તે અધિક શું અપેક્ષાએ લખ્યું છે ? અનંત ગુણા કહ્યા પછી અધિકપણું બાકી રહે છે? વળી અનંત છે ત્યાં અનંત ગુણ જોઈએ. તેમાંથી અનંત કરતાં” ને બદલે તેનાથી અનંત ગુણ અધિક એમ મૂળ લખાણુમાં હતું, છતાં મુદ્રણદોષથી અશુદ્ધ છપાયું જણાય છે. કેવલદર્શનવાળા કરતાં પણ અચક્ષુશનવાળા અનંત ગુણ અધિક છે એમ કહેવાનું તાત્પર્ય છે. પૃ. ૩૨૧, ૩૨૫ અને ૬૧૪ બાલબધ ટાઈપ ઘસાયેલા વાપરવાથી ટાઈપનાં અંગો કાના માત્રા . વગેરે ઊઠયા નથી. શાહી મળી વાપરવાથી ઝાંખું છપાયું છે. Page #1252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૭૩ આ તેમજ બીજી પણ મુદ્રણાલયને લગતી બાબતમાં મુદ્રણાલયના અધિપતિનું મેં અનેક વાર સવિનય ધ્યાન ખેંચ્યું હતું, છતાં તે તરફ પૂરતું લય અપાયું નથી એની ખેદ પૂર્વક અત્રે નોંધ લેવી પડે છે. પ્ર. પૃ. ૩૩૪, પૃ. ૨૨ “દેશવાતિ ની વ્યાખ્યા લખી છે તે બરાબર નથી. મારા સમજવા પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણેને દેશથી ઘાત કરે તેવા સ્પર્ધકે “દેશઘાતિ” કહેવાય. “દેશવિરતિ (ગૃહસ્થમ) ના” ને બદલે “દેશથી” એમ સુધારી લેવું જોઈએ. પ્ર. પૃ. ૩૩૮, પં. ૭, ૧૦ “તિયચેના સંબંધમાં ઉપશમ સમકિત જન્મ પછી ચારથી આઠ દિવસ સુધીમાં સંભવી શકે છે એમ લખ્યું છે એટલે શું ત્યાર પછી આખા ભવમાં તે સમકિત ન થાય? આ તે જન્મ પછી વહેલામાં વહેલું થવાનો સમય છે.” મનુષ્ય માટે લખ્યું છે તેમાં પણ જમ્યા પછી વહેલામાં વહેલું આઠ વર્ષે થાય એમ જોઈએ.” જલદીમાં જલદી સમ્યકત્વની ક્યારે પ્રાપ્તિ થાય તેને અંગે ઉપયુક્ત નિર્દેશ છે. એટલે સ્પષ્ટતા કરવા માટે બંને સ્થળે “વહેલામાં વહેલું” એમ ઉમરેવું પ્રસ્તુત સમજાય છે. ક, પૃ. ૩૩૮, પં. ૧૩ “દેવતાઓને સમકિત પામવાના કારણમાં પીડા નારકની જેમ કારણ તરીકે ગણું છે તે શી રીતે હેય? ” આને સપ્રમાણ ઉત્તર આપવાનું મારી પાસે અત્યારે સાધન નથી. વિશેષમાં ઉપર્યુક્ત ત્રણ કારણથી જાતિસ્મરણ જ્ઞાન, ઉપદેશ અને તીર્થકરની મૂર્તિનું દર્શન સૂચિત છે. આવી પરિસ્થિતિમાં “પીડા ને ઉલેખ જ ક્યાં છે કે જેને અંગે ઉત્તર આપ રહે? જે દેવોને પીડા જ ન હોય એમ પ્રશ્નકાર સૂચવતા હોય તે તે તેમની સ્કૂલના છે, કેમકે દેવગતિમાં પણ અસાતવેદનીય સંભવે છે. આની ભગવતી (શ. ૧, ઉ. ૨)ની નિમ્નલિખિત પંક્તિ સાક્ષી પૂરે છે-- "वाणमंतर-जोतिस-वेमाणिआ जहा असुरकुमारा, नवरं वेयणाए पन्नणाणत्तं-मायिमिच्छादिट्ठीउववन्नगा य अप्पवेयणतरा, अमायिसम्मदिट्ठीउववनगा य महावेयगातरागा भाणियव्वा, जोतिस-वेमानिया ।" પ્ર. પૃ. ૩૩૮, પં. ૧૫ “ટ્વિવેચકવાસીને મરણ અને ઉપદેશ બે કારણુ લખ્યા છે તે તેને ઉપદેશ કારણ શી રીતે હોય?” ઉ. હાલમાં ઉત્તર આપવા માટે સાધન હરતગત નથી. એટલે એ વાત વાચકે વિચારી લેવી. પૃ. ૩૪૦, ૫, ૫ “વાચકને સંતેષ પમાડવાની શક્તિ” લખેલ છે. ત્યા યાચકને ઇચ્છિત આપવા નડે સંતેષ પમાડવાની શક્તિ એમ જોઈએ. 6. Page #1253 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ સુમ ઇક્ષિકા, ઉ, આ સૂચન વાસ્તવિક છે. “યથેષ્ટ આપવા વડે” એટલા શબ્દો રહી ગયા છે. પૃ. ૩૪૫, ૫, ૧૫ “વધતો રસ મળે તેમ નથી” એને બદલે વધતા રવાળા પરમાણુ મળી શકે તેમ નથી એમ જોઇએ. આ સૂચના માન્ય છે, પૃ. ૩૪૫, ૫, ૨૩ “નિદ્રા છે તે “પાંચ નિદ્રા” જોઈએ. - “પાંચે' શબ્દ રહી ગયે છે, એથી એ ઉમેરી લે. પૃ. ૩૪૫, ૫. ૨૪ ઘાતિ પ્રકૃતિ અને દેશ ઘાતીનાં એમ લખ્યું છે. તેમાં “અ” નહિ જોઈએ. આ યોગ્ય સૂચન છે એટલે તે પ્રમાણે સુધારો કરે. પૃ. ૩૪૬, . ૪ “હાસ્યાદિ અશુભ પ્રકૃતિએ ” લખી છે ત્યાં “હાસ્ય દિ આઠ અશુભ પ્રકૃતિઓ” જોઈએ. ઉ. આ સૂચના બરાબર છે. પૃ. ૩૪૬, ૫, ૯ “બંધ નથી તેને બદલે “બંધ છે” એમ જોઈએ. ઉ. સંબંધ વિચારતાં આ સૂચના યથાર્થ જણાય છે; દષ્ટિદોષથી આમ થવા પામ્યું હશે. પૃ. ૩૪૮, પં. ૩૪ “અનિયતપણું' ને બદલે “અસંતપણું” જોઈએ. ઉ. આ મુદ્રણદેષ હેઈ સુધારો કરી લે. પૃ. ૩૫૪, ૫. ૧૫-૧૬ “સંખ્યય ગુણ ને બદલે “સંય આયુષ્યવાળા જોઈએ. ઉ. આ પ્રમાણે સુધારે કરો એગ્ય છે. પૃ. ૩૫૭, ૫. ૨૩ “દેવી'ને બદલે દેવ” જોઇએ. આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. પૃ. ૩૮૦, ૫૧૦ “નિગદના જી” લખ્યા છે ત્યાં નિગઢનાં શરીર જોઈએ, ઉ. આ સૂચન યથાર્થ જણાય છે એટલે “ નિગોદના જીવોનાં શરીરો” એમ સુધારી લેવું. ૩૮૦ ૫. ૧૧ “ગળે ગેળ” ને બદલે “ગળે એળે ” જોઇએ. ઉ. આ મુદ્રણદોષ હોઈ સુધારે કરે. પ્ર. પૃ. ૩૮૫, ૫. ૨૯૩૦ “તીર્થકરને પણ ઉપયોગ તે એક જ ઈન્દ્રિયને હોય છે એમ લખ્યું છે તે તીર્થકરની કઈ અવસ્થાને અંગે લખ્યું છે? તે તીર્થકરને ખાસ લખવાનું શું કારણ? ' આને ઉત્તર ઉપાધ્યાયજીના શબ્દમાં નીચે મુજબ રજુ કરાય છે – “તીર્થકરને પણ ઉપગ તે એક જ ઇન્દ્રિયને હોય છે આ વાત છદ્મસ્યઅવસ્થાને ઉદ્દેશીને છે, નહિ કે સર્વજ્ઞ-અવસ્થાને; કેમકે ત્યાં તે ક્ષાયિક ઉપયોગ જ હોય છે, વિશેષમાં આને ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે જ્યારે તીર્થકર $ $ Page #1254 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. ૧૧૫ ભગવાનને વિષે પણ આવી હકીકત છે તે પછી બીજાને તે એથી વધારે હોય જ શાને ? આ મતલબ જણાવવા ખાતર તીર્થકરને ઉલ્લેખ કરાયો છે.” ૫ ૩૯૦, ૫, ૭ “ પાને જ જાણી શકે છે ' એમ લખ્યું છે ત્યાં “અમુક પર્યાયને જ જાણી શકે છે એમ જોઈએ. ઉ આ ભાવ ઉપરની પંક્તિમાંથી સ્પષ્ટ ઉદભવે છે. તેમ છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર જે આ સૂચના કરાતી હોય તો તે સંબંધમાં શું વાંધો હોય ? પૃ. ૩૯૬, પૃ. ૨૪-૨૫“નહિ તેને બદલે તેમ હોય તે ” એમ જોઈએ. ઉ. આની વાસ્તવિકતા વાચક સ્વયં વિચારી લે. પ્ર. પૂ. ૪૦૨, પં. ૨૦ “નારકીને અસંજ્ઞી શી અપેક્ષાએ કહ્યાં છે ? તેને પૂર્વ ભવના સંજ્ઞિત્વ કે અસંન્નિત્વ સાથે શું સંબંધ છે?” પ્રજ્ઞાપના (સૂ. ૩૧૫)માં નારક વગેરેને સંજ્ઞી તેમજ અસંજ્ઞી કહ્યા છે. ત્યાં ટીકામાં અપેક્ષા સંબંધી ખુલાસો જો. પ્ર. પૃ. ૪૦૬, ૫. ૧૦ “જો શબ શુભ ગતિવાચક છે ?” ઉ. આ શબ્દથી શુભ લેક સમજવા એમ જણાય છે. એટલે લક્ષણાથી શુભ ગતિ અર્થ થઈ શકે. પ્ર. પૃ. ૪૧૮, ૫, ૧૨ “કેટલાકને અંતરાલગતિના સમય દરમ્યાન આહાર હોય છે પણ ખરો અને કેટલાકને નથી પણ હતું. આ શા આધારે લખ્યું છે ? ” આને ઉત્તર એ જ પઠનું ચોથું ટિhપણ પૂરું પાડે છે. કર્મરૂપ પુદગલનું ગ્રહણ એ પણ એક દષ્ટિએ આહાર જ છે. જુઓ તવાથ (અ. ૨, સૂ. ૩૨)ની બૃહદવૃત્તિ (૫ ૧૮૮). આ પ્રકારના આહાર સિવાયને આહાર ન જ હોય એ દેખીતી વાત છે. પ્ર. પૃ. ૪૨૪, ૫, ૪ “સર્વે અપર્યાપ્ત છે ઓજસ્ આહારી જાણવા” એમ લખ્યું છે પણ તેઓ શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી લેમ-આહાર કેમ ન કરે ? અમે તે ઉત્પત્તિને પ્રથમ સમયે જ એજ આહાર હોય એમ જાણ્યું છે. આ૫ આધાર જોઈને લખશે. ઉ. સૂત્રકૃતાંગની ૧૭૨ મી નિર્યુક્તિને અર્થ વિચારતાં જે તત્વ નીકળે તે સ્વીકારવું. પૃ. ૪૩૫, પં. ૨ “શેણિતાદિ અચિત્ત પુગલ છે તેમાં પુદગલો પછી “પણ” શબ્દ ઉમેરે જોઈએ. ઉ. આ સૂચન બરાબર છે, કેમકે એ જ પુષ્કગત પ્રથમ ટિપ્પણ આ વાતનું સમર્થન કરે છે. મુદ્રણદેવથી “પણ” રહી ગયે જણાય છે. પૃ. ૪૩૫, પં. ૧૪ “બાકીનાં બધાં” પછી “ક્ષેત્રે ” જોઈએ. ઉ. વિશેષ સ્પષ્ટતા માટે કરાતા આ સૂચન સામે વાંધો નથી. પ્ર. ૪૩૯, પં. ૧૯ “૮૪ લાખ તે એનિની સંખ્યા છે” એમ લખ્યું છે ત્યાં “૮૪ લાખ તે નિની જાતિની સંખ્યા છે” એમ જોઈએ, . Page #1255 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૬ સૂક્ષ્મ ઇક્ષિકા, આમ કહેવું યથાર્થ છે, કેમકે ઉપરના પરિચ્છેદ ( paragraph )માં એ જ વાત નિશાચેલી છે. દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી “જાતિની રહી ગયેલ છે. પૃ. ૪૩, પં. ૨૩-૨૪ “મનુષ્ય મરીને મનુષ્ય તરીકે સાતથી વધારે વાર ઉત્પન્ન થઈ શકે નહિ.” એમ લખ્યું તેને બદલે સાત આઠ વાર એમ જોઈએ. ઉપર્યુક્ત લખાણ સામાન્ય નિયમરૂપે લખાયું છે. લાગલગાટ સાત વાર મનુષ્ય તરીકે જન્મ અતિદુર્લભ છે તે આઠમી વાર પણ એ જન્મ મળ કેટલે દુર્લભ છે એ સહેલાઈથી સમજી શકાય. આવી પરિસ્થિતિમાં એ અત્યંત વિરલ બનાવની નોંધ લીધી નથી. વળી એ ઉલ્લેખ કરવા માટે પ્રમાણરૂપ પાઠ પણ મેળવો બાકી હતું અને હાલ પણ તેમજ છે. પ્રજ્ઞાપનામાં એ હવે જોઈએ. પૃ. ૪૫૭, ૫. ૧૭ એક પંક્તિ જ પી ગઈ હોય એમ લાગે છે. તે આ પ્રમાણે જોઈએ – ૩ પલ્યોપમની છે. સ્વાભાવિક વેકિય શરીરની જઘન્ય સ્થિતિ અંતમુહૂતની. આ સૂચન કેટલેક અંશે વાસ્તવિક છે. આથી બીજી પંક્તિની શરૂઆતમાં નીચે મુજબ ઉમે કરી લેવા ભલામણ છે – ૩ પપમની છે. સ્વાભાવિક વેકિય શરીરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. જુઓ પૃ ૪૬૮, પૃ. ૪૬૭, ૫. ૮ “તીર્થકરને જોતાજ સંદેહનું નિવારણ થઈ જાય છે” એમ નથી. પણ આહારક શરીરી સંદેહ પૂછે છે ને તેનું તીર્થકર કે કેવલી નિવારણ કરે તે સાંભળવાથી સંદેહ જાય છે. આમાં કેવલી શબ્દ પણ જોઈએ. તત્વાર્થ (અ, ૨, સૂ. ૪૯) ની ટીકા (પૃ. ૨૦૯) જોતાં સમજાય છે કે અત્યંત ગહન અર્થને વિષે સંદેહ ઉત્પન્ન થતાં ચૌદપૂર્વધર વિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા અરિ. હંત પાસે દારિક શરીરે ન જઈ શકાય તેમ હોવાથી આહારક શરીર બનાવી ત્યાં જઈ તેમના દર્શન-વંદન કરી સંશય પૂછી નિઃસંશય બને છે. અત્ર તીર્થકર પ્રત્યુત્તર આપે છે એવું સ્પષ્ટ કથન નથી તેમજ સામાન્ય કેવલીને પણ નિર્દેશ નથી. વિશેષમાં લોકપ્રકાશ (સ. ૩)માં અવતરણરૂપ ૧૨૫ મા પદ્યમાં પણ “તીર્થકર અને જ નિર્દેશ છે. આ રહ્યું એ પદ્ય – " तित्थयररिद्धिदसणसुहमपयत्थावगाहहेउं वा । संसयवोच्छे अत्थं गमणं जिणपायमूलंमि ॥" અત્ર છેલલા ચરણમાં “જિન” શબ્દ છે. એથી “સામાન્ય કેવલી” સમજાય, પરંતુ બીજું કોઈ સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આ વાત સ્વીકારતાં ખચાવું પડે પૃ. ૪૭૩, પં. ૧૮ “સ્થિતિને ક્ષય બાકી રહ્યો એમ સુખેથી કહી શકાય, એમ લખ્યું છે. પણ સ્થિતિને ક્ષય દ્રવ્યને (કમંપ્રદેશને ) ક્ષય થઈ ગયા પછી રહે જ નહિ, સ્થિતિ કોની? તે વિચારશે. Page #1256 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૪૭૩, ૫’. ૨૧ અ બંધ બેસે તેવી રીતે લખાયેલ નથી. ૩. પરિશિષ્ટ. અત્ર ‘ સ્થિતિ ’થી સે। વર્ષોંની મુદત એવા અર્થ કરવાના હાઇ ઉપર્યુĆક્ત પ્રશ્ન માટે અવકાશ રહે છે ? ૐ. પૃ. ૪૭૮, ૫. ૨૬-૨૭ યુગલિક માટે ૧૦૧ ક્ષેત્ર લખ્યાં છે તે ૯૬ જોઇએ. પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતમાં ત્રણ ત્રણ આરામાં યુગલિક થાય છે પણુ મહાવિદેહમાં તે યુગલિક થતા જ નથી તેથી તે પાંચ ક્ષેત્ર આદ કરવા જોઇએ. €. આ પ્રમાણપુરસ્કર હકીકત છે તેથી તે સ્વીકારવામાં વાંધે નથી. ૪. o ૪૮૦, ૫. ૧૯ “ એકેન્દ્રિય સુધીના જવા તેમાં સુધીથી શું સમજવું ? ” ઉં. • એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના ’ એમ જોઇએ; ‘ થી ચતુરિન્દ્રિય ’ છૂટી ગયેલ છે, પ્ર. પુ. ૪૮૨, ૫’. ૧૪ ‘પાપી જીવા અતિશય દુઃખ પ્રતિ જ્યાં જીવાને લઇ જાય છે તેનરક છે. આ વાક્યમાં લઇ જનાર કાણુ સમજવા ? આ હકીકત શુ` પરમાધામી સૂચક છે ? તે લઈ જાય છે એમ કહેવું છે ? ” આ સમધમાં એમ જણાય છે કે અમુક શબ્દો મુદ્રણદોષથી રહી ગયા છે, આથી એ પંક્તિ નીચે મુજબ સુધારી વાંચવા ભલામણ છે. “ પડી જાય તેા જેટલા વખતમાં ‘ ધીરે ધીરે પાણી ટપકવાથી તેમાંનું ' પાણી ખલાસ થઇ જાય૦ ૩ €. ૧૧૭૭ 148 tr પાપ કરનારા જીવાને અત્યંત દુઃખ પ્રત્યે જે લઇ જાય છે તે · નરક ’ છે, ” પૃ. ૪૯૬, ૫. ૨૮ ૮ અવસર્પિણીના પહેલા ખીજા આરાને શ્રીને લખ્યુ છે ત્યાં પહેલા આરાને જ જોઈએ. બીજા આરામાં ૩ પત્ચાપમનું આયુષ્ય હેતુ' નથી. 6 ૩. આ સપ્રમાણ હકીકત હાય એમ જણાય છે. એટલે તે પ્રમાણે સુધારી લેવું. પૃ. ૪૯૯, બીજી ટિપ્પણુ, અડગેાલક વિષે જે હકીકત લખી છે. તેનું સ્થાન શાશ્ર્વત લવણુ સમુદ્રમાં જમૃદ્ધીપની જગતીની બહાર છે કે જમૃદ્વીપની અંદર છે ? જમૃદ્વીપની બહાર વેપારીના વહાણા જઇ આવી શકે ? મતિ-દોષને લઈને ઉપરની સંસ્કૃત પંક્તિના અથ સમજવામાં ભૂલ થઇ હોય એમ જાય છે. ખરા અર્થાં નીચે મુજબ સભવે છેઃ— વળી અ’ડગેાલકનું શરીર તમે ૧૨ા હાથનુ લખ્યુ છે, પણ અન્ય સ્થળે ૫૦૦ ધનુષ્યનું વાંચ્યું છે. તમે એક વર્ષ' વજાની ઘંટીમાં દળાવાનું લખ્યું છે તે છ મહિના વાંચવામાં આવેલ છે. મારા લખાણને લેાકપ્રકાશ ( સ. ૮, àા. ૧૮–૨૮ ) સમર્થન કરે છે. વળી એને મહાનિશીથને પણ ટુંકા છે એમ લેાકપ્રકાશ ઉપરથી જણાય છે. મતાંતર તરીકેના નિર્દેશ માટે પ્રમાણપુરસર પાઠા રજુ થવા જોઇએ બાકીના પ્રશ્નોના ઉત્તર ખીજા ટિપ્પણના પ્રથમ પરિચ્છેદ વાંચતાં મળી જાય તેમ છે, Page #1257 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૮ સૂક્ષ્મ ઇક્ષિકા ૫૫૦૪, ૫. ૧૫ “૧૮૦ વિમાને એને બદલે ૧૦૦ વિમાન જોઈએ. એ યુફ્ર વાંચતાં રહી ગયેલી ભૂલ જણાય છે. ઉ. આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. ૫. પર, પં. ૨૨ “વનસ્પતિ-કાયની સંખ્યા અધિક છે તે અનંત ગુણી લખવી જોઈએ. ઉ. સિદ્ધ પાંચમે અનતે છે અને બાઇર પર્યાપ્ત વનસ્પતિ ઈત્યાદિ ૨૨ વરતુઓ આઠમે અનતે હેવાથી સ્પષ્ટતા ખાતર કરાતી આ સૂચના માન્ય છે. પૃ. ૫૫૮, ૫. ૧૧ “અને પછી “પુદ્ગલાસ્તિકાયના સ્કંધે પ્રતિબદ્ધ દેશવાળા' એટલું રહી ગયું જણાય છે, આ વાત સાચી જણાય છે, વાતે એગ્ય સુધારો કરી લે. ૫. ૫૬૦, પૃ. ૩-૪ “એના જ પ્રદેશની’ એમ લખ્યું છે તેમાં “જ” નહિ જોઈએ, કારણ કે અનંતાનંત પ્રદેશની તે દારિકગ્રાહ્ય વગણથી શરૂઆત થએલી છે. વળી આપે અચિત્ત મહાર્ડંધ સૌથી મટે છે એમ લખ્યું છે પણ ત્યાર પછી તેના કરતાં વધારે પરમાણુવાળી તો ઘણી વગણાઓ છે એમ કર્મગ્રંથાદિ અનેક સ્થળે બતાવેલ છે. આ હકીકતની પ્રમાણુતા વિચારી યોગ્ય લાગે તેમ કરવું, કેમકે તત્વાર્થ (અ. ૫, સૂ. ૨૪)માં તે અચિત્ત મહાકંધને સર્વવ્યાપી થઈ શકે તે અને આત્યંતિક સ્થૂલતાવાળે દર્શાવ્યો છે. પૃ. ૫૬૦, પૃ. ૨૩ “તો કઈ છેક સંપૂર્ણ કાકાશના અસંખ્ય પ્રદેશમાં પણ રહે છે.” એમ લખેલું છે અને તેના બદલામાં અચિત્ત (મહા)ધ મૂકેલો છે, પરંતુ અચિત્ત મહાસ્કંધ તો જ્યારે અજીવ સમુદઘાત થાય ત્યારે માત્ર એક સમય જ આખા કાકાશમાં પ્રસરેલો રહે છે. બાકીના વખતમાં તો તેની અવગાહના કાકાશના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યાત પ્રદેશોની હોય છે. આને ઉત્તર ઉપર પ્રમાણે સમજી લે. પૃ. ૫૬૪, ૫, ૬ પ્રકાશનું ક્ષેત્ર અમુક પરિમાણનું હાય” એમ લખ્યું છે ત્યાં “ અમુકને બદલે અનિયમિત” હોય તે ઠીક. ઉ. આ સૂચના ગ્રાહા જણાતી નથી. પૃ. ૫૬૪, ૫. ૩૩ “અનંત જીવો સંપૂર્ણતઃ રહી શકે છે” એમ લખ્યું છે તેને બદલે અનંત છના અસંખ્ય અસંખ્ય આત્મ-પ્રદેશ રહી શકે છે એમ જોઈએ. આ સૂચન એગ્ય છે, કેમકે ઉપલી પંક્તિમાં સૂચવ્યા મુજબ કેઈપણ જીવ સંપૂર્ણતઃ એક આકાશ-પ્રદેશ ઉપર રહી શકે જ નહિ, એવી જેને માન્યતા છે. ૫.૫૬૮, ૫. ૨૦ “ દ્રવ્ય કેટલાં કહેલાં છે” એમ લખ્યું છે તેને બદલે દ્રવ્ય કેટલા પ્રકારનાં કહેલાં છે એમ જોઈએ. મૂળમાં “પરિણા' શબ્દ હોઈ આ સૂચના વાસ્તવિક છે, વાસ્તે સુધારા કરી લે. ઉં, For Private & Personal use only Page #1258 -------------------------------------------------------------------------- ________________ : પરિશિષ્ટ, ૧૧૭૯ 5. ૫૬, ૫. ૩ “સૂક્ષમ નિગોદના જીવને” એમ લખ્યું છે ત્યાં “સૂમ એકેન્દ્રિયના જીવને” જોઈએ કે જેથી પચે સૂક્ષ્મને સમાવેશ થાય. ઉ. આ સૂચન એગ્ય છે, વારતે ઉપર મુજબ સુધારો કરે. ૫. ૫૭૧, ૫, ૬ દેશને પણ “ છ” માને પડશે એમ લખ્યું છે ત્યાં “અછવ” એમ જોઈએ. ઉ. આ મુદ્રણદેષ હે સુધારી વાંચવા ભલામણ છે. પ્ર. પૃ. ૫૭૬, પં. “આયુષ્યનામકમ' લખ્યું છે તે આયુષ્ય નામના કર્મ માટે જ છે કે કેમ! કારણ કે નામકર્મનો ઉચ્છેદ થતો નથી. ઉ. અત્ર “નામ” રાદ હેવાથી બ્રાન્તિ ઉદ્દભવી છે, વાસ્તે “આયુષ્ય-નામકર્મ ને સ્થાને આયુષ્ય-કમ' એમ વાંચવું.. પ. ૧૮, પૃ. ૨૧-૨૨ અંત્ય બાદર– અચિત્ત મહાસકંધમાં જ સંભવે છે એમ લખ્યું છે પણ તેમ નથી. ઉ. આને ઉત્તર પૃ. પદ, પં. ૩-૪ ને લગતી શંકાના સમાધાનમાં વિચારાઈ ગયે છે એટલે ૧૧૭૮મા પૃષગત એ સ્થળ જેવું. પૃ. ૬૮૮, પં. ૨–૩૦ આ બે લીટીએ બેવાયેલી છે. ઉ. તેમ છે એ કાઢી નાંખવી જોઈએ. પૃ. ૭૧૪, ૫. ૩ર સંખ્યા પરમાણુવાળી પણ અનંત છે એટલું વધારવું જોઈએ. ઉ. એગ્ય જણાય છે માટે તેમ કરવું. પૃ. ૮૪૪, ૫. ૩-૪ આંખ મીંચવા ઉઘાડવાના કારણથી તે જગ્યાએ કેઈ જીવની હિંસા થાય તેને " માટે લખ્યું છે? તેમ હોય તે બરાબર છે. ઉ. એ હેતુથી લખાયું છે. પૃ. ૮૯૨, ૫. ૧૪ યુદ્ધ કરીને છ ખંડ ઉપર વિજય મેળવ્યું ” એમ લખ્યું છે પણ તીર્થકર થનાર ચક્રવર્તી જાતે યુદ્ધ કરતા જ નથી–તેમને યુદ્ધ કરવું પડતું જ નથી. જુઓ શ્રી શાંતિનાથચરિત્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૫). વિશેષમાં માગધાદિ દેને સાધવા માટે તેમને અમ પણ કરવા પડતા નથી. આ પ્રમાણેની જ્યારે વસ્તુસ્થિતિ જણાય છે તે એ વાત સ્વીકારી લેવી. રૂ. ૧૦૦૦, ૫ ૧૬ “આ ૧૦૩ કે ૧૫૮' લખ્યું છે તેમાં “૧૦૩' ને બદલે “૭” જોઈએ. ઉ. આ દષ્ટિદેષ હોઈ સુધારી વાંચવું. પૂ. ૧૦૦૭, પં. ૨૪ તૃણનાં ઉદાહરણે” એમ લખ્યું છે ત્યાં “નેત્રલતાનાં ઉદાહરણો - . , એમ જોઈએ ૩. તરવાર્થ (અ. ૮, ૩, ૧૦)ના ભાષ્ય (પૃ. ૧૪૫)ને આધારે ઉદાહરણે નિશ Page #1259 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૦ પૃ. ૧૦૦૮, ૫, ૧ ‘ લાક્ષાનાં ને બદલે ‘ કીરમજ ' ના જોઇએ કીમીરાગ શબ્દ છે, ઉ. ઉ. પૃ. ૧૦૧૦, ૫. ૨,૫. ૫૬૨મા લક્ષણમાં તેમજ એના અનુવાદમાં ‘ માર્જિતાર્દિ’ લખેલ છે, પર’તુ કમ ગ્રંથમાં મનિા શબ્દ છે તેના અથ લખવા જોઇએ. ઉ. સૂક્ષ્મ પક્ષિકા. કરાયા છે. એથી ‘તૃણુના સ્તંભનાં ' એમ જોઇએ. આથી ઉપરનું સૂચન મતાંતરરૂપ જણાય છે. પૃ. ૧૦૧૦, ૫. ૧૯ નપુંસક વેદીના ભેદમાં મનુષ્ય પરત્વે કભૂમિજ, અકમ`ભૂમિજ અને અંતરદ્વીપજ એમ ત્રણ પ્રકારો લખ્યા છે પણ અક ભૂમિમાં ને અંતરદ્વીપમાં યુગલિક જ ડાય છે અને તેમાં નપુસકવેદ હાતા નથી. આ પણ મતાંતર જણાય છે, કેમકે મારા લખાણને તત્ત્વા ( અ. ૮, સૂ. ૧૦)નું ભાષ્ય ( પૃ. ૧૪૭ ) સમર્થિત કરે છે. ઉ. ' • મખિા 'ને બદલે ‘ ના ’ શબ્દ પણ છે અને એનું સંસ્કૃત રૂપાંતર માનિતા થાય છે એટલે અથમાં ભેદ નથી. પ્રાકૃત તેમજ સંસ્કૃત શબ્દેશના અથ કહી', સાકર વગેરેના અનેલા અને સુગંધીદાર એક ખાદ્ય પદાથ એવા થાય છે. પૃ. ૧૦૧૨, ૫. ૧૧ ‘ તીવ્ર, શીત, ઉષ્ણ વગેરે વેદનાના સ્થાનરૂપ ’એમ લખ્યું છે ત્યાં ‘ તીવ્ર સ્થાનરૂપ ' એમ જોઇએ. એવી શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની ક્ષેત્રવેદનાના આ સૂચના વાસ્તવિક લાગે છે એટલે તે પ્રમાણે સુધારી લેવું. ઉ. ' પૃ. ૧૦૧૩, ૫. ૧૭ ′ સંહનન, સધાતન Ăત્યાદિ છે ' ત્યાં સહનન, સસ્થાન ઇત્યાદિ જોઇએ. ઉ. આ ફેરફાર ખાસ આવશ્યક જણાતાનથી, પર’તુ એથી કઇ આ સૂચના અનુચિત નથી. પ્ર. પૃ. ૧૦૨૩, ૫. ૪૯ “ આનુપૂર્વી નામ કર્માંના બીજો અર્થ જે લખામા છે તેવા અ શેમાં છે ? આનુપૂર્વી નામકના ઉદય વક્રગતિમાં જ થાય છે. “ પુથ્વી ઉર્જાએ વક્કે, ” વળી ક્ષેત્રવિપાકી પ્રકૃતિ તરીકે ચાર આનુપૂર્વી નામકમ જ ગણાવેલ છે. તેથી ખીજો અર્થચેાગ્ય જણાતા નથી. ” આ સૂચન ચેાગ્ય જØાતાં તે સ્વીકારી લેવું. બાકી ઉપાધ્યાયજીનું કહેવું એ છે કે આ લખાણ પ્રાયે સમૂચ્છિ ́મ આશ્રીને જણાય છે. આ પક્તિઓ પૈકી સૌથી પ્રથમમાં જે અથ સૂચવાયેા છે તે સર્વાર્થસિદ્ધિ (પૃ.૨૩૦)માં નીચે મુજબ જોવાય છે. ! ,, पूर्वशरीराकारा ( ? र ) विनाशो यस्योदयाद् भवति तदानुपूर्व्यनाम બીજો અ તત્ત્વા ( અ. ૮, સૂ. ૧૨ )ના ભાષ્ય (પૃ. ૧૫૬)માં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ મતાંતરરૂપે સૂચવ્યેા છે. તેમણે અને ઋચેાગ્ય કહ્યા નથી એટલું જ નહિ પરંતુ એ ભાષ્યની ટીકા (પૃ. ૧૫૬)માં આમિક પક્ષકાર શ્રીસિદ્ધસેનગણિએ ‘ પ્રવચનપ્રવૃદ્ધો એમ કહે છે' સૂચવ્યુ છે. આથી આને અયેાગ્ય કહેવા કે નહિ તે સુજ્ઞ વાચક વય’વિચારી લે. ''''' Page #1260 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. ૧૧૮૧ પૃ. ૧૦૨૪, ૫. ૧૧ “વાસવાસ નામકર્મની વ્યાખ્યામાં “ઉદ્ઘાસ નિઃશ્વાસ પેદા કરવાની શક્તિ” લખેલ છે. પણ તે કામ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી થાય છે. આ નામકર્મનું કામ તે સુખે સુખે શ્વાસે છવાસ લેવાય મૂકાય તે છે.” ઉપલી હકીકત બરાબર રજુ થઈ નથી તેમ છતાં જે લખાણ સામે વાંધે રજુ કરાય છે તે લખાણની પુષ્ટિરૂપે તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ના ભાષ્ય (પૃ. ૧૫૭)ની નિમ્નલિખિત પંક્તિ રજુ કરાય છે – "प्राणापानपुद्गलग्रहणसामर्थ्यजनकमुच्छ्वासनाम।" પૃ. ૧૦૨૪, પં. ૧૪“અગુરુલઘુની વ્યાખ્યામાં “જે કમને ઉદય થતાં કુંથુ વગેરે જેના શરીરે નહિ ગુરુ કે નહિ લઘુ કિન્તુ અગુરુલઘુ પરિણામને ભજે છે એમ લખેલ છે - પણ કુંથુનાં શરીર તો લઘુ છે કે જે પવન વડે ઉી જાય છે અને બીજા ભારે શરીર જે પોતાને પણ ઉપાડવા ભારે પડે તેવાં શરીર જેના ન હોય, સુખે સુખે હાલી ચાલી શકે તેને અગુરુલઘુ નામકર્મને ઉદય હોય છે. ઉ. મારું લખાણ તરવાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની ટીકાની નીચે મુજબની પંક્તિ ઉપરથી જોયું છે – જણ શા કરાર સનીવારામર (? દવા)રીનાનાભાઇशरीराणि न गुरूणि न लघुनि स्वतः, किं तर्हि ? अगुरुलघुपरिणाममेवावरुन्धन्ति तत् कर्मागुरुलघुशब्देनोच्यते।" બાકી પ્રશ્નકારે જે નિર્દેશ કર્યો છે તેવો નિર્દેશ પ્રથમ કર્મગ્રંથ (ગા ૪૭) ન હિંદી ભાવાર્થ (પૃ. ૯૪)માં નજરે પડે છે. પૃ. ૧૦૨૫, પં. ૮-૧૦ “ઉદ્દદ્યોત નામકર્મની વ્યાખ્યામાં યતિના ઉત્તર ક્રિયમાં અને જતિ પીના વિમાનમાં એ બે બાબત ખાસ રહી ગયેલ છે. ખાસ રહી ગઈ છે એમ કહેવું કેટલે અંશે વ્યાજબી છે તે તત્વાર્થ (અ. ૮, સૂ. ૧૨)ની ટીકાના નીચે મુજબના ઉલલેખ વિચારાતાં સમજાશે – વિદ્યોતકૃત-પ્રાશgs: વોરાહિમા છે બાકી વ્યાખ્યાને વિસ્તૃત બનાવવા માટે સૂચવવું હોય તે પ્રથમ કર્મગ્રંથ " ; ( ગા. ૪૬)માં દર્શાવ્યા મુજબ લબ્ધિધારી મુનિ જ્યારે વૈક્રિય શરીર ધારણ કરે ત્યારે તેમના શરીરમાંથી અનુષ્ય યાને શીતલ પ્રકાશ નીકળે છે એ ઉઘાત નામકર્મને આભારી છે. ચંદ્ર, નક્ષત્ર અને તારાઓના મંડળરૂપ તિષ્કમાંથી જે શીતલતા નીકળે છે તે પણ આ ઉત-નામકર્મના ઉદયનું ફળ છે. પૃ. ૧૦૩૮, ૫. ૨૫ “અંતમુહૂર્ત સુધીનું આયુષ્ય બાંધી' એમ લખ્યું છે તેને બદલે “અંત ૧ શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગરા તરાથી પ્રકાશિત.... Page #1261 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૨ સૂક્ષ્મ ઇક્ષિકા. મુહૂર્ત સુધીમાં” એમ જોઈએ, કેમકે આયુષ્ય બાંધવાને કાળ અંતમુહૂર્ત છે, આયુષ્ય તે ગમે તેટલું એટલે કે અંતમુહૂર્તથી વધારે પણ બાંધી શકે છે. આસપાસને સંબંધ વિચારતાં જેમ ચોગ્ય જણાય તેમ ઘટાવી લેવું. પૃ. ૧૦૪૧, ૩૦-૩૧ ત્રણ, ચાર ને પાંચ પર્યાપ્તિઓ હોય છે-છઠ્ઠી બાંધતાં બાધતાં કાળ કરે ત્યાં સુધીને ઉલેખ છે. કર્મગ્રંથને આધાર એ નવતરવની બુકમાં આપેલ છે, પણ કર્મગ્રંથમાં એ પ્રમાણે ઉલેખ નથી. ઉ. કર્મગ્રંથમાં ઉલ્લેખ જણાતું નથી એ મારા લખાણને આ તે પુષ્ટિરૂપ હોઈ એ સંબંધમાં વિશેષ કહેવાનું શું હોય? પૃ. ૧૦૭૦, પૃ. ૩૫ “સત્યાવાણુનું “અવક્તવ્ય એવું વિશેષણ લખવું રહી ગયું છે.” ઉ. આવું વિશેષણ મૂળમાં નહિ હેવાથી લખાયું નથી. બાકી સ્પષ્ટીકરણની દષ્ટિએ એ ઉમેરવામાં વાંધો જણાતું નથી. પૃ. ૧૧૦૨, ૫, ૧૩ અત્ર નપુંસકવેદી તે કૃત્રિમ નપુંસકવેદી સંભવે છે. ઉ. આ સૂચન આનુમાનિક હાઈ એના ઉપર કેટલું વજન આપવું તે વાચકની મુનસફીની વાત છે. પ્ર. ૧૧૧૯, “આ પૃષ્ઠના અંતમાં નીચે મુજબ ઉમેરવું–જે દેષ માટે સામાન્ય સાધુને મૂળ આ પ્રાયશ્ચિત્ત આવે, તેવા દેશ માટે ઉપાધ્યાયને અનવસ્થાપ્ય અને આચાર્યને પારાંચિક આપવામાં આવે. છેલ્લાં બે પ્રાયશ્ચિત્ત ઉપાધ્યાય અને આચાર્ય માટે જ છે. આ પ્રમાણે નવતત્વમાં વાંચેલ છે.” ઉ. અને આ પ્રામાણિક ઉલ્લેખ હેય તે વિશેષ માહિતી રૂપે તે ઉમેરવામાં વાંધો નથી. પ્ર. પૃ. ૧૧૩૨, છેલી પંક્તિઓમાં સાતમા ગુણસ્થાન સુધીજ દિગંબરે ધર્મધ્યાન માને છે તો શું તેઓ આઠમાંથી શુક્લ ધ્યાન માને છે ? ઉ. અનુમાન તે આ પ્રમાણે કરાય છે. સાધક પ્રમાણુ રજુ કરવા જેવું સાધન અત્યારે મારી પાસે નથી. પ્ર. પૃ. ૧૧૫૫, પં. ૮“એક સિદ્ધમાં મહાવીર સ્વામી લખ્યા છે તે બરાબર છે, પણ અહીં તે એક સમયે એક સિદ્ધની વાત છે તે કશે ક્ષેત્રના ૨૪માં પ્રભુ એક સમયે સિદ્ધ ઉ. સુધમ સ્વામીને બદલે મહાવીરસ્વામી છપાયેલ છે બાકી મહાવીરસ્વામી જે સમયમાં મોક્ષે ગયા તે સમયમાં જ બાકીનાં ચાર ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાંથી પણ વીસમા ચાવીસમા તીર્થકર મે ગયા જ હશે એવી પૂરેપૂરી સંભાવના કરાય છે. પૃ. ૧૧૫૬, . ૩૦ “ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એમ વિશેષણની ઝષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા એ લખાણમાં જરૂર છે. . આ પ્રમાણે પરિવર્તન ચાગ્ય હોય તેમ કરી લેવું Page #1262 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ, ૧૧૮૩ પ્ર. પૃ. ૧૧૫૭, ૫. ૧૦ “સંહરાયેલ બધા આરામાં લખ્યા છે તે મહાવિદેહમાંથી જ સંહરાયેલ ઉ. “મહાવિદેહમાંથી જ એમ અનુમનાય છે, કેમકે ઉપરની પંક્તિ ભરત અને એરા વતને ઉદ્દેશીને છે. પ્ર. પૃ. ૧૧૫૮, પં. ૮-૯ “ સામાન્ય રીતે એમ કહેવાય કે જઘન્યથી અંગુલપૃથકત્વ જેટલે અંશે ન્યૂન એવા સાત હાથની અવગાહનાવાલા સિદ્ધ થાય એમ શા આધારે લખ્યું છે.” ઉ. તરવાર્થ (અ. ૧૦, સૂ. ૭)ના ભાષ્ય (પૃ. ૩૧૦)ની નિમ્નલિખિત પંક્તિના આધારે આ ઉલ્લેખ કરાયે છે – " अवगाहना द्विविधा-उत्कृष्टा जघन्या च । उत्कृष्टा पश्चधनाशतानि धनुःपृथक्त्वेनाभ्यधिकानि । जघन्या सप्त रत्नयोऽङ्गुलपृथक्त्वहीनाः।" આની ટકામાં નિશાયું છે કે ધન પૃથકત્વથી અધિક એવા ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના મવી જેવા જીની જાણવી. તીર્થકરોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની અને જઘન્ય સાત ધનુષ્યની હોય છે. પપાતિકસૂત્રની નિમ્નલિખિત " जीवाणं भंते ! सिझमाणा यरंभि उच्चत्ते सिझंति ? गोअम ! जहण्णेणं सत्तरयणीए, उकोसेणं पंचधणुसइए सिझंति ।" –પંક્તિ આ વાતનું સમર્થન કરે છે, કેમકે પ્રકાશ (સ. ૨)ના ૧૨૭મા શ્લેક પછી તીર્થકરને ઉદ્દેશીને આ કથન છે એ પ્રમાણે નિર્દેશ કરાયો છે. વિશેષમાં ઉપર્યુક્ત ટીકામાં કહ્યું છે તેમ તે વામન કૂર્માપુત્રાદિની અવગાહના જઘન્ય છે અને તે અંગુલપૃથકત્વથી ન્યૂન એવી બે હાથની છે. મારી સંમતિ મુજબ મને એમ સમજાય છે કે સામાન્ય કેવલી જઘન્યથી બે હાથની કાયાવાળા મેક્ષે જાય અને તીર્થકર જઘન્યથી સાત હાથની કાયાવાળા મોક્ષે જાય. સામાન્ય કેવલી ઉત્કૃષ્ટથી પર૫ ધનુષ્યની અવગાહનાવાળા મેલે જાય અને તીર્થકર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મેક્ષે જાય, મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોવા છતાં આગમમાં ચાર હાથ અને સેળ આગળની કહેલી છે તે સર્વ મધ્યમના ઉપલક્ષણથી જાણવી. જુઓ લોકપ્રકાશ (સ. ૨, લે. ૧૨૪). ૫૨૫ ધનુષ્યની ઊંચાઈવાળા સામાન્ય કેવલી સિદ્ધ થાય ત્યારે તેની અવગાહના બે તૃતીયાંશ જ રહે, નહિ કે બદલે ૩૩૩૩ ધનુષ્યની હેય એ ઉલ્લેખ સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહનાને પાઠ પ્રાયિક કપ્યા વિના સંભવ નથી, (આ પાઠ પ્રાયિક નથી પણ નિશ્ચયિક છે.) Page #1263 -------------------------------------------------------------------------- ________________ હુ'તદનદીપિકામાં સાક્ષરૂપે ઉલ્લેખાયેલા પ્રધાની અકારાદિ અનુક્રમણિકા, અ ય અંગુત્તનિકાય અંશુલસપ્તતિકા કથા અતિચારમાયા અત્રિસ્મૃતિ અથવવેદ અધ્યાત્મતત્ત્વાલાક અધ્યાત્મમતપરીક્ષા અધ્યમસાર 39 અધ્યાત્મપનિયા અનુયાગદારમંત્ર 19 . "" પ્રશ્નાત્તર ણિ દ્વિતીય પરિશિષ્ટ મુનિચન્દસરિ કો અત્રિ ઋષિ ન્યા. તી. ન્યા. વિ. ન્યાયવિજય ચોવિજય મહાપાધ્યાય પતિશ્રી કુંવરવિજયજી યશવિજય સુધમ સ્વામી 13 ,, પૃફિ ૧૦૮૨ ર co ૧૨ ૨૪૯ ૪૪ ૨૫૯ ૭૯૪ ૫ ૭રર Yo ૮૧, ૧૫૩, ૧૫૬, ૧૭૨, ૧૭૩, ૧૮૨, ૩૨, ૩૩%, ૩૪૭, ૪૬૩, ૪૬૭, ૪૯૪, ૪૫, ૫૨, ૫૮, ૧૮૫, ૬૮ 39 ૧ આ પરિશિષ્ટનું લખાણ ઉપાધ્યાય મંગલવિજયજીએ તૈયાર કરાવી મોકલાવ્યુ હતું. ા લખાથી મને જેટલે અરી માયતા મળી ડ્રાય તેટલે અંશે તેના લેખકના હું આભાર માનુ છું. ૪૬૩ ૨ કેટલીક વાર ગ્રંથ કે તેના કર્તાના નામેાલ્લેખ વિના અવતરા રજુ થયું છે. આના ક્ષેત્ર સમાવેશ કરી શકાયા નથી, પરંતુ એના સ્થનિર્દેશ તરીકે પૃષાંકનું નીચે મુજબ સૂચન કરાય છેઃ - ૨૨, ૨૮, ૨૯, ૩૩, ૩૪, ૪૨, ૪-૪૮, ૪૯, ૫૦, ૫, ૬૧, ૬૫-૬૯, ૭૧, ૭૩, ૭, ૮૯, ૧૦૮, ૧૩૩, ૧૩૧, ૧૩, ૧૪૧-૧૪૪, ૧૪૧--૧૪૪, ૧૪૭, ૧૧, ૧૨, ૧૭૫, ૧૮, ૧૨૩, ૧૮૬, ૧૮૭, ૨૨૯, ૨૩૬, ૨૫, ૨૫૬, ૨૫, ૨૬૫, ૨૬૯, ૨૭૪, ૨૮૩, ૨૮૬,૨૮૯, ૨૦, ૨૯૬, ૨૯૯, ૩૦૯-૩૧૧, ૩૧૬, ૩૨૫, ૩૪૬, ૩૪૭, ૩૫૭, ૩૫૯, ૩૬૦, ૩૬૩, ૩૭૯, ૩૯૮, ૪૧૯, ૪૨૦, ૪૨૬, ૪૨૯, ૪૪૪, ૪૪૫, ૪૪, ૪૫, ૪૯૭, ૧૨૯, ૫૫૫, ૫૭૧, ૧૮૧, ૬૨, ૬૦૫, ૬૧૭, ૨૧, ૬૬૦, ૬૮૨, ૬૮૩, ૮૮, ૭૦૨, ૭૦૬, ૭૨૬, ૭૬૫, ૮૦૦, ૮૦૧, ૮૧૬, ૮૧૯, ૮૩૦, ૮૩, ૮૪૩, ૯૪૮, ૯૫૫, ૮૫૬, ૮, ૬૩, ૬, ૮૬૯, ૮૭૩, ૮૭, ૮૮૧, ૮૯૫, ૯૦, ૯૧૮, ૯૧, ૧૩૨, ૯૩૫, ૯૩૮-૯૪૦, ૯૪૩, ૮૪૧, ૯૪૭, ૯૪૮-૯૫૦, ૯૫૨, ૯૬, ૯૬૯, ૯૯૧, ૧૧૧, ૧૦૩, ૧૪૭, ૧૦૭, ૧૬૮, ૧૩, ૧૧૧૨, ૧૧૧૪, ૧૧૧૫. ૧૦૧૪, Page #1264 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિશિષ્ટ. ૧૧૮૫ ગ્રંથ કર્તા પૃષ્ઠક અનુપોગદારવૃત્તિ મલયગિરિસર ૧૫૭, ૩૧૮, ૩૨૪, ૩૫ હરિભક્સરિ ૮૧, ૨, ર૭૪, ૬૦૪, ૧૪૧, ૬૪૨,૭૨ અનેકાન્તજયપતાકા ૪૬, ૯૮૨ અનેકાર્થસંગ્રહ ' . . . કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ ૭૦, ૧૭૪, ૯૬૮ અન્યાગવ્યવચ્છેરિકા હાત્રિશિe ૬, ૪૬, ૨૮૬ અભિધાનચિંતામણિ ૫૦, ૭૦, ૩૭૮ સ્વપજ્ઞ વત્તિ અભિધાનરાજેન્દ્ર રાજેન્દ્રસૂરિ ૮૧૮ અમરકેશ (નામલિંગાનુશાસન) અમરચન ૭૦, ૧૭૪, ૫૮ અષ્ટક હરિભદસરિ ૭૮૮ અષ્ટાંગહદય વાગભટ ૧૯૮૨ અષ્ટાધ્યાયી પાણિનિ માં આચારાંગસૂત્ર છે નિયુક્તિ ‘, વૃત્તિ સુધર્મસ્વામી ભદ્રભાસ્વામી શીલાંકરિ ૨૮, ૪૦, ૪૦૬, ૭૭, ૮૬, ૯૯૧ ૩૭૧, ૩૭૮, ૫૬૫ ૧૭, ૧૫૧, ૨૨૬, ૨૨૭, ૩૮૦, ૩૮૭, ૩૮૮, ૯૦, ૪૦૬, ૪૧, ૮૧૨, ૯૮૨, ૧૦૩૬, ૧૯૪૪ સુધમ સ્વામી ૫૬૫ ૬૦૨, ૬-૭, ૬૮ આત્મપ્રવાદ (પૂર્વ) આદિપુરાણ આપણો ધર્મ આયુર્વેદ આવશ્યકસૂત્ર છે. આનંદપાંકર બા. પ્રવ સુધર્મસ્વામી નિયુક્તિ ભદ્રબાહસ્વામી ૯૦૯, ૯૫૪ ૧, ૬૫, , ૧૪૫, ૧૨, ૧૬, ૧૭૮, ૨૮૪, ૪૪૫, ૪૭૫, ૪૭૬, ૫૦૪, ૫૯૬, ૮૨૪, ૨૫-૮૨૯, ૯૫૮ ૬૭, ૯૪, ૧૪૪, ૧૪૮, ૧૫૩, ૧૫૮, ૧૬૨, ૧૭૮, ૨૨, ૩૫૦, ૪૭૮, ૫૯૬, ૭૮૦, ૮૨૩, ૮૨૫, ૨૭, ૮૨૯, ૯૨૫ હરિભકરિ . ઈવરગીતા ઉત્તરમીમાંસા 149 - બાદરાયણ' Page #1265 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૬ સાક્ષિપે ઉલ્લેખાયેલા ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા. ગ્રંથ કત પૃષાંક ઉત્તરાધ્યયનસત્ર - સુધર્મસ્વામી - ૭, ૨૬, ૬૭, ૭, ૨૯૯, ૩૫૮, ૩૫, ૩૬૨, ૫૬૮, ૧૯૩, ૫૯૮, ૧૯૯, ૬૦૫, ૧૦૮, ૬૦૯, ૬૮૦, ૮૧૩, ૯૮૦, ૧૦૫૧, ૧૯૬૪, ૧૦૭૫, ૧૦૯૦-૧૦૯૫, ૧૧૦૭, ૧૧૧૬ નિયુક્તિ ભદ્રબાહસ્વામી ૬૫૪ વૃત્તિ (શિખહિતા) વાદિવેતાલ શાંતિસૂરિ ૨૯૨, ૩૫૦, ૪૮૭, ૬૦૦, ૬૦૪, ૯, - ૬૮૨, ૩૮૪, ૮૧૫ ઉપદેશપદ હરિભદ્રસૂરિ ૮૧૬, ૮૧૭ ઉપદેશપ્રાસાદ વિજયલક્ષ્મીસરિ ૩૨૮, ૧૦૭૫ ઉપદેશ રત્નાકર મુનિસુંદરસૂરિ ૨૯૦ 1 » પણ વૃત્તિ ૨૯૦ ઉપનિષદવાકપદેશ ઉપમિતિભવપંચાકથા સિહર્ષિ ૧૩૪ ઉપાસકદશાંગ સુધર્મસ્વામી ઉપાસકાચાર અમિત ગતિ (૪૭. આવેદ અષભપંચાશિકાદિનું સ્પષ્ટીકરણ હીરાલાલ રસિકદાસ ૪૪, ૯૮૯ ૮૨, ૩, ૮૬, ૯૭, ૨૪૩, ૧૭૮, ૪૮૨, ( ૪૪૪, ૪૮૭, ૯૦, ૭૯૭, ૮૪૬, ૮૮૧ ૭૧, ૨૭૪ અષભપંચાશિકાવૃત્તિ (લલિતક્તિ) પ્રભાનન્દસૂરિ હેમચંદ્રગણિ ૨૭૪ એતરેય ઉપનિષદ ૫, ૪૦ ૭ એજનિયંહિતા દ્રોણરિ ૮૧૮, ૮૮૯, ૮૯૦, ૮ ૯૨, ૯૮૧ કદ-ઉપનિષદ ૪૫, ૭, ૯(૪ કમ્મપયડી (કર્મપ્રકૃતિ) શિવશર્મસરિ ૮૭, ૯, ૧૦૧, ૧૦૩ ૧૦૭, ૪૭૭, ૯, ૧૮૫, ૧ આનાં બીજાં નામે છે -(અ) ઔપનિષદર્શન, (૨) બ્રહ્માસ્ત્ર અને (૩) વેદાન્તદર્શન, * આ ચિહનાંકિત ગ્રંથોનું સંપાદન-કાર્ય અનુવાદકે કર્યું છે, Page #1266 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિશિષ્ટ. ગ્રંથ પહેલો પૃષ્ઠોક કમપયડી શિવશર્મસૂરિ ૭૧૬, ૭૧૭, ૯૭, ૧૦૫૬ » ચૂર્ણિ ૧૦૭ ઇ ટીકા મલયગિરિસરિ ૯૩, ૯૮, ૧૦૬, ૧૮, ૨૧, ૧૦૩ યશવિજય મહોપાધ્યાય ૧૦૧, ૧૧૪, ૩૪૮ કપૂરમંજરી રત્નશેખરસૂરિ ૧૩ કર્મઝન્ય ટીકા દેવેન્દ્રસૂરિ ૪૮, ૧૦૪૦ ચોથાની ટીકા ૧૨૦, ૩૧, ૩૩૬, ૬૦૪ - ચોથો પદ૨, ૫૬૩, ૫૮૭, ૯૭૬ ૧૨૦ ત્રીજો ૧૨૧, ૨૩૦ પહેલાની ટીકા ૨૦૪, ૨૧૧, ૨૨૯, ૨૫૪, ૭૭૮, ૧૦૩૩, ૧૦૩૪ ૭૬, ૨૩૦ , પાંચમ ૧૦૨, ૯૭૬ બીજાની ટીકા - ૭૪૭ કપર્ણિ ૨૩૭, ૮૧૯ કલ્પભાષ્ય ૯૫, ૬, ૧૧૦ કલ્પસૂત્રવૃત્તિ (સુબોધિકા) વિનયવિજય ઉપાધ્યાય ૧૧૪ કાયોત્સર્ગના દોષ સંબંધી સાથ જ્ઞાનવિમલસૂરિ કારિકાવલી વિશ્વનાથ કિરાતાજીનીય ભારવિ ૪૦૮ કુરાને શરીફ ૯૫૮ કુસુમાંજલિ ઉદયનાચાર્ય કૌશિતકી-ઉપનિષદ ક્ષેત્રવિચાર પત્તવૃત્તિ ક્ષેત્રસમાસ રત્નશેખરસૂરિ સેત્રસમાસબૃહદવૃત્તિ મલયગિરિરારિ ગ ગરુડપુરાણ ગાંધીશિક્ષણ ગુણસ્થાનકમારોહ ગેમ્પસાર વ્યાસ મહાત્મા ગાંધી - રત્નશેખરસૂરિ નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવતી ૧૦૮૨ ૮૭૦, ૮૭૯ ૧૧૬ ૩૫૦, ૩૫૪, ૩૬૧, ૩૬૨, ૫૬૨, ૫૯૪, ૫૯૬-૫૯૮, ૬૦૧, ૬ ૦૭ + ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ હીરાલાલ રસિકદાસ ૨૪૩ Page #1267 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૮ સાક્ષિપે ઉલ્લેખાયેલી કથની અકારાદિ અનુક્રમણિકા, ગ્રંથ કર્તા પૃષ્ઠis હીરાલાલ રસિકદાસ * ચતુર્વિસતિજિનાનનરસુતિનું. સ્પષ્ટીકરણ ચિત્રમયજગત ચિન્તામણિ ચેઇયવંદણમહાભાસ ૩૮૨, ૪૮૭, ૫૧૮, ૫૯૨ ગંગેશ ઉપાધ્યાય શાન્તિસૂરિ છાંદ-ઉપનિષા જમ્મીપપ્રજ્ઞપ્તિસત્ર સુધર્મસ્વામી ૧૧૪, પ૦૪, પ૦૭-૫૮૭ વૃત્તિ (રત્નમંજૂષા) શાન્તિચન્દગણિ ૮૦, ૫૦૪, ૫૮૭ છત જિનગિણિ ક્ષમાશ્રમણું ૧૧૧૧, ૧૧૧૯ જીવવિચાર–અવસૂરિ ૧૦૪૦ જીવસમાસ . ૭૮, ૭૯, ૪૧૮, ૪૫૪,૪૫૯, ૪૮૨, ૪૮૮ - , વૃત્તિ હેમચંદ્રસૂરિ ૧૧૬, ૧૧૭, ૧૧૪, ૪૪૬, ૫, ૪૮૭ છવાછવાભિગમસૂત્ર સુધર્મસ્વામી :... ૨૭૩, ૩૭૭, ૪૫૭, ૫૯૩, ૬૫૮ મલયગિરિરિ ૧, ૨૭, ૩૭૩, ૩૭૭, ૪૦૬, ૪૪૭, ૪૬૭, ૫૨૯, ૧૦૨૭, ૧૦૩૫ જેનતપરિભાષા યશવિજય મહેપાધ્યાય ૧૭૩, ૧૪૭, ૧૪૮, ૨૦૪, ૨૦૫, , ૨૮, ૨૦૯, ૩૨૮ જૈનધમવરસ્તોત્રાપજીવત્તિ ભાવપ્રભસૂરિ ૨૯૫ જૈમિનિસત્ર જૈમિનિ ઋષિ જૈન સાહિત્ય સંશોધક ૭૯૪ જેને હિતેપદેશ સદગુણાનુરાગી કપૂરવિજય જૈનાચાર્યોકા શાસનભેદ જુગલકિશોર મુખ્તાર ૯૨૯ જયોતિકરંડક પૂર્વભૂત વાલભ્ય પ્રાચીનતર આચાર્ય ૫૮૫, ૫૮૬, ૫૮૮ મલયગિરિમરિ ૫૮૩, ૫૮૪ જ્ઞાનપંચમી કથા કનકકુથલગણિ - ૨૨૬ જ્ઞાનબિન યશવિજય મહાધ્યાય ૫૭, ૫૪, ૧૫૭, ૨૨૮, ૨૫૬, ૨૫૭, - - ૨૬૪૧૯ જ્ઞાનમંજરી ૨૯૪ જ્ઞાનસારા યશવિજય મહાપાધ્યાય ૬૩, ૧૨૪ ૧ જુઓ પૃ. ૧૧૮૬, Page #1268 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ તત્ત્વસ મહ તત્ત્વાખ્યાન (પૂર્વાધ) તત્ત્વાશ’રાવાતિ ક " 39 "3 33 ** " 35 "3 93 99 39 29 તત્ત્વાય શ્લેાકવાતિ ક તવાય સાર તત્ત્વા સૂત્રનું વિવેચન ,, *તત્ત્વાર્થાધિગમસૂત્ર "" . "" 39 "" ,, 29 "" "" "" '; ܕ 39 נג 99 શાંતિરક્ષિત મગવિજય ઉપાધ્યાય અકલ કહેવ 33 "" 99 29 .. 39 33 ,, વિજ્ઞાનન્દસ્વામી અમૃતયન પ. ખાલ 19 "" ઉમાસ્વાતિ વાચકમુખ્ય કુમારસ્વાતિ ,, દ્વિતીય પરિશિષ્ટ કર્તા .. 39 39 19 99 39 35 39 99 39 39 93 99 ,, "1 .. 93 .. ,, 39 19 .. "" . પૃષ્ઠોંક nee ૧૭૦ ૧૩, ૨૧, ૧૩૨ ૮, ૪, ૫, ૬, ૭, ૧૪૮, ૧૪૯, ૧૫, ૧૬′, ૧૬, ૧૯, ૨૧૪, ૨૧૬, ૨૩૪, ૩૬-૩૮, ૩૦૦, ૩૭૨, ૩૮, ૩૨૭, ૨૯૦, ૩૧, ૪૦, ૪૧૫-૪૧૭, ૪૨૨, ૪૨, ૪૩૧, ૪૩૨, ૪૫, ૪૩૭, ૪૩૮, ૪૪૧, ૪૪૨, ૪૪૬, ૪૪૮, ૪૬૧, ”, ૨, ૪૯૨, ૪૨, ૬૩, ૫, ૫૯૩, ૧૨૩, ૧૨૬, ૪૫-૪, ૫૫, ૬૭૫, ૬૮૯, ૬૨, ૭૪૬, ૭૫૦, ૭૫૭– --૭૫૯, ૭૭, ૩૬, ૯૦, ૧૮૧, ૧૮૪, ૭૮૪, ૭૮, ૯૮૭, ૭૦, ૭૧, ૭૪, - ૭૮૯૫, ૭૭, ૭૯૯, ૮૦૩, ૮૨, ૨૩૬, ૯૧૧, ૯૨૨, ૯૩૧, ૯૭૧, ૯૭૬, ૯૮૨ ૮, ૧૮, ૨૯, ૧૬, ૫૪, ૬૬, ૯૮૨ ૮૪૯ ૩૬, ૨૮, ૧૩૧, ૧૫૪, ૧૨૬, ૩૪, ૮૩૫, ૯૬૧, ૬૯, ૭૬ : - ૩, ૨૬, ૩૪, ૪૧, ૫૮, ૬૧, ૬૩, ૬૭, ૭૨, ૩૭, ૧૫, ૧૭૬, ૧૭૭, ૨૪૮,૨૬, ૨૯, ૩૬૭, ૩૬૮, ૩૭૦, ૪૦૧, ૪૪૪, ૪૦, ૪૭૪, ૪૭, ૪૮, ૫, ૧૦૩, ૫૦૪, - ૫૧૪, ૧૧૬, ૧૩, ૧૪૯, ૧૪૯, ૫૫૬, ૧૭૩, ૧૭, ૬૨, ૬-૩, ૬૪, ૬૮, ૬૧૨, ૧૧૬, ૧૨૩, ૬૯, ૭૦, ૭ર s, ૧૯॰, ૮૪, ૧૮૬, ૭, ૭૪, ૭૪૮, ૭૮, ૭૭૨, ૭૭૮, ૭૮૧, ૭૨, ૭૮૪, ૭૮૯, ૮૧, ૮૦૨, ૨૦૫, ૮, ૨૧°, ૨૧૧, ૮૧, ૮૨૦, ૮૧, ૮૩૧, ૮૪૨, ૮૫, ૮૧, ૮૧, ૮૭, ૮, ૮૮, ૯૦૧, ૯૦, ૯૨૧, ૨૩, ૨૪, ૨૯૨૭, ૨૮, ૨૪, ૪૫, ૫, ૫૪, ૯૫૫, ૯૫, ૯૬૨, ૯૬૪, ૯૬૬, ૯૬૭, ૯૭૫, ૯૭૬, ૧૦૦૦, ૧૦૧૩, ૧-૫૧, Page #1269 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૦ મથ તત્ત્વાર્થાધિગમસૂત્ર "" 29 99 31 .. 19 " 99 * "" 93 39 .. 99 199 99 * "0 19 33 ', . 99 તપ ( સુધાયાગત ) તર’ગવતી તક રહસ્યદીપિકા '' બૃત્તિ સાસિરૂપે ઉલ્લેખાયેલા પ્રથાની અકારાદિ અનુક્રમણુિકા. કર્તા ઉમાસ્વાતિ વાચકમુખ્ય સ્થાપન ભાખ પ્રસ્તાવના 33 *તત્ત્વાર્થાધિગમત્ર સ્નાપન્ન ભાષ્યાદિની તપ પ્રાણ તત્તિરીય-ઉપનિષદ તૈત્તિરીય-સંહિતા ત્રિષશિલાકાપુરુષચરિત્ર 93 ,, સિદ્ધસેનગણુિ "3 "3 ,, 23 39 .. 23 33 93 * 99 73 13 ઉમાસ્વાતિ વાચમુખ્ય "" 93 55 . 33 33 "" 27 39 93 23 33 હીરાલાલ રસિકક્રાસ બ, ધર્માંનદ દાસી પાદલિપ્તસૂરિ ગુન કૃત્રિકાલસઝ ફ્રેમચન્દ્રસૂરિ yotis ૧૦૫૩, ૧૦૫૫, ૧૦૬૪, ૧૦૬૫, ૧૦૬, ૧૦૭૬, ૧૯૭, ૧૧૦૬, ૧૧૧, ૧૧૧૯, ૧૧૩૨, ૧૧૩૩, ૧૧૫૧ ૮, ૪૯, ૫૧, ૭૦, ૧૧૧, ૧૨૨, ૧૪૫, ૧૫, ૧૫૮, ૧૬૨, ૨૧, ૨૧૫,૨૪, *૩૩-૩૩૬, ૩૬, ૩૬-૨૦૧, ૪., ૪૨૮, ૪૩૦, ૪૩૧,૪૩૭, ૪૪૨, ૪૫o, ×૧, ૩, ૪, ૨૪, ૪૯, ૪૮° ૫૧૧, ૧૪૯, ૫૭૬, ૫૯૩, ૬૦૨, ૨૨, {૩}, {૩, ૪, ૪૭, ૧૫૪, ૬', ૬૬૨, ૬૭૦, ૬૭૨, ૬૭૪-૬૭૭, ૨૮૬૮૯, ૭૨૨, ૭૪૯, ૭૫૦, ૭૫૬, ૭૫૭, ૩૨,૭૩, ૭૭, ૭૮૧, ૭૮૭-૬, ૭૧, ૭૪૩, ૭૫-૭૯૯, ૮૦૩, ૮૬, ૨૭, ૨૦, ૨૭૬, ૮૧, ૮૪, ૧૦૧૨, ૧૦૧, ૧૦૧, ૧૦૨૮, ૧૦૪૦,૧૦,૧, ૧૦૩૨, ૧૦૩૪, ૧૩, ૧૪, ૧૧૨૪, 2110, 111c ૧૬૨, ૧૨૩, ૨૧, ૨૭૫, ૩૦૩, ૪૧૪, ૪૩૮, ૪૩૯, ૪', ૪*, ૪૩૯, ૪૨૦, ૪૮૨, ૫૦૦, ૧૦૧, ૫૧૭, ૫૪૯, ૫૬૩, ૧૭૭, ૧૮૬, ૧૮૨, ૬૨૫, ૨૬, ૪‰, દ૨, ૬, ૬.૪, ૭૭૧, ૬, ૮ ૦૧, ૨, ૮૧, ૮, ૧૧૯, ૧૦૨૧, ૧૦૩૧ ૧૦૩૨, ૧૦૩૪,૧૦૩૫, ૧૦૭૮, ૧૧૦૭, ૧૧૨૪, ૧૧૬૭, ૧૧૬૮ ૯૮, ૯૮૧ t: ૧, ૧૧, ૨૭૫, ૩૦, ૫૫, ૬૬%, ૩૮૫, ૪૪, ૩૪, ૯૮૨ ૪૪ ૭૩ ૪૧, ૩૭૦ ૧૪, ૧૧૫૩ Page #1270 -------------------------------------------------------------------------- ________________ દિતીય પરિશિષ્ટ. ૧૧૯૧ ગ્રંથ કર્તા પૃષ્ઠક દંડ પ્રકરણ દંડ વિસ્તરાર્થ દર્શન ઔર અનેકાંતવાદ દશવૈકાલિકસૂત્ર • નિયંતિ મુનિ મજસાર વિજયોદયસૂરિ પં. હંસરાજ યંભવસૂરિ ભદ્રબાહરવાની ૫૦૬, ૬૧૯ ૫૧૪, ૫૧૫ ૫૩૫ ૯૧૫, ૯૧૬, ૧૦૬૯, ૧૦૭૦ ૧૨૪, ૧૫૮, ૨૦૧, ૨૨, ૨૬૦, ૮૫૩, ૧૧૭ ૧૫૮, ૧૯૨, ૨૨, ૩૮૪, ૫૦, ૮૪૩ ૮૪૬, ૮૫૮, ૧૦૭૧, ૧૧૦૭, ૧૧૪ ૩૬, ૯૧૩, ૯૭%, ૯૮૦, ૯૮૪, ૯૮૮ હરિભદ્રસૂરિ પ૯૪ દીનિકાય દૃષ્ટિવાદ દ્રવ્યગુણુપર્યાયનો રાસ દ્રવ્યસંગ્રહ. દ્રવ્યાનુગતર્કણ હાવિંદદાત્રિશિકા બાદશતિકા સુધર્મસ્વામી યશવિજય મહોપાધ્યાય નેમિચંદ્રસૂરિ ભોજસાગર યશવિજય મહાપાપાય ૨૯૯, ૩૦૨, ૨૦૬, ૩૧૬ ૮૩૯, ૮૪૪, ૮૪૬ ૯૦૬, ધમ દેશના ધમપરીક્ષા ધમંબિન્દુ જ છે વિવરણ ધર્મરત્નપ્રકરણપત્તિ ધર્મવાદાષ્ટક ધર્મસંગ્રહ ધર્મ સંગ્રહણી વિજયધમમરિ યશવિજય મહોપાધ્યાય હરિભદ્રસૂરિ મુનિચન્દ્ર અતિસરિ હરિભદ્રસૂરિ માનવિજયગણિ હરિભદ્રસૂરિ ૪૬, ૯૪૭ ૮૧૬ ૧૮૯ ૨૮ ૫૦ નદીસૂત્ર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ૧૭૨, ૧૭, ૧૭૭, ૨૧૦, ૨૧૪, ૨૧૮, ૨૨૨, ૨૨૪, ૨૪૪, ૨૬૨, ૨૬૪, ૩૯૭, મલયગિરિમૂરિ ૨૨૯, ૩૬૮, ૧૧૫૪ ૧૫૮, ૧૭૪, ૧૭૭, ૨૨૨, ૨૨૫, ૨૩૪, ૨૩૫, ૨૪, ૨૬૪, ૭૯, ૮૭૧ નયકણિકા નચક્ર (દાદાર). વિનયવિજય ઉપાધ્યાય દેવસેન મહલવાદિસરિ ૩૦૩ ૨૮૮, ૯૮૨ : Page #1271 -------------------------------------------------------------------------- ________________ સાક્ષરૂપે ઉલેખાયેલા ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા. કર્તા ૨૯૮ - ૮૨૮ પૃષ્ઠક નયચક્રસાર - ૨૭૩ નયપ્રકાશસ્તવાપજ્ઞવૃત્તિ પાસાગરગણિ ૨૮૫ નયપ્રદીપ ૩૦૧, ૩૦૩, ૩૦૫, ૩૦૧, ૩૦૮, ૩૧૦ : ૩૧૬, ૩૧૭, ૬૮૧-૬૮૦ નપદેશ યશવિજય મહેપાધ્યાય નવકારમંત્ર રહસ્ય (સુવાગત) પં. સુખલાલ નવજીવન મહાત્મા ગાંધી ૮૭ર નવતરવપ્રકરણ દેવગુપ્તસૂરિ ૭, ૭૫, ૪૮૧, ૫૫૬, ૫૮૧, ૬૧૯, ૬૨૨, ૬૯૧, ૧૦૩૯, ૧૦૬૬, ૧૦૭૬, ૧૦૯૭, ૧૦૯૫, ૧૧૫૨ અભયદેવસૂરિ ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૫૫૭, ૬૬૭, ૭૫૦, ૭૫૪, ૭૫૬, ૭૫૯, ૭૬૨, ૧૩૯ , વિવરણ યદેવ ઉપાધ્યાય ૭૬૩ નવતત્ત્વ(પ્રકર)વિસ્તરાર્થ વિજયસૂરિ ૮, ૧૪૪, ૩૧૬, ૩૮૭, ૪૮૦, ૫૫૮, '૬૧૭, ૬૯૦, ૧૯૦૭, ૧૦૪ નવતરવસંગ્રહ વિજયાનંદસૂરિ ૪૬૭, ૫૧૮ નવતત્વસાહિત્યસંગ્રહ વિજયદયરિ પપ૬, ૬૨૨ નાગાનંદ હર્ષ દેવ ૪૦૮ નિત ભાસ્ક. ૫૭૭ નિશીથચૂર્ણિ જિનદાસગણિ મહાર ૧૦૧૧ નીતિશતક ભર્તુહરિ ૯૦૫, ૯૮૮ ન્યાયકુસુમાંજલિ ન્યા. તી, ન્યાયવિજય . ૧૬૭, ૭૯૭ સ્પષ્ટીકરણ હીરાલાલ રસિકદાસ ૧૪, ૨૪, ૩૭, ૪૫, ૧૭૪, ૨૦૧, ૨૮૫, ૩૪૦, ૮૮૧ ન્યાયદર્શન ગૌતમ (અક્ષપાદ) ઋષિ ૧૨, ૧૭૦, ૧૯૧, ૨૦૧ ૪૧૦, ૫૯૦ ૪૧૦ આ ભાષ્ય વાસ્યાયન ૧૬૭, ૪૧૦, ૧૦૮૨ ન્યાયાત્રિશિકા સિદ્ધસેન દિવાકર ૧૯૦ ન્યાયનિર્ણય (શાંકરભાષ્યની ટીકા) આનન્દગિરિ ૫૪૭ ન્યાયપ્રવેશ દિગ્નાન ૧૬૬, ૧૭૦, ૧૯૧, ૧૯૩, ૨૦૦, ૨૦૧ ન્યાયાબિન્દુ ધર્મકતિ ૧૪૬, ૧૬૬, ૧૭, ૧૨, ૧૮૧, ૧૯૩, ૨૦૦, ૨૦૧ ન્યાયસાર ૧૬૭ ટીકા , ૧૭૧ ન્યાયાલોક યશવિજય મહોપાધ્યાય - વિવૃત્તિ (તત્વષભા) વિજયનેમિસર , ૬૮૧ ભાસવા - - ૧ અને ગૌતમસૂત્ર તેમજ ન્યાયસત્ર પણ કહેવામાં આવે છે, Page #1272 -------------------------------------------------------------------------- ________________ દિનીય પરિશિષ્ટ. ગ્રંથ પૃદ્ધાંક ૧૬૬, ૧૭૬, ૧૯૭, ૨૦૧ ન્યાયાવતાર ટિપ્પણું કર્તા સિદ્ધસેન દિવાકર દેવભદ્રસૂરિ સિદ્ધાર્થ પં, સુખલાલ ટીકા વિવેચન ૨૭૩ ૧૭૩, ૨૫૯ ૩૨૯ પ૨૯, ૫૪૩, ૬૮૮, ૬૮૮, ૯ ૦૮ ૨૯૫ જિનપ્રભસૂરિ જિનપતિસૂરિ હરિભદ્રસૂરિ ચંદ્રર્ષિ મહત્તર મલયગિરિસૂરિ ગૌતમ ઋષિ અભયદેવસૂરિ ૯૩, ૧૦૧, ૭૭૧, પર૨, ૯૭૬ ૩૫૦ ૫૯૧ ૨૮૪ પઉમાભલિવરણ પંચલિંગટીકા પંચવસ્તુ પંચસંગ્રહ , ટીકા પંચાધ્યાયી પંચાશકવૃત્તિ પંચાશત પંચાસ્તિકાય પદ-પુરાણ પદ્માનંદ મહાકાવ્ય પરમાણુખંડષત્રિશિકા પરીક્ષામુખ પાણિનીય ધાતુપાઠ પાણિનીય શિક્ષા પિતૃભકિત-અષ્ટક પુરાતત્વ પુરુષાર્થ દિગદર્શન પુરુષાર્થસિદ્ધપુપાય પૂર્વમીમાંસા પ્રજ્ઞાપના સૂત્ર વ્યાસ અમરચંદ્રસૂરિ ૫૯૫, ૬૧૦ ૧૮૮ ૫૭૯, ૧૧૫૩ ૭૦૦ ૧૬૭, ૧૯૧ માણિજયનંદી પાણિનિ ૬૨ હરિભદ્રસૂરિ ૧૩૪ ૭૮૮ ૫૯૦, ૯૯૦, ૯૮૧, ૮૮૮, ૧૦૮૨ શા. વિ. વિજયધર્મસૂરિ અમૃતચંદ્ર જૈમિનિ ઋષિ શ્યામાચાર્ય ૮૩૯ ૫૬, ૧૧૯, ૨૨, ૨૫૨, ૨૬૪,૨૫, ૨૬૭, ૩૮ ૦, ૩૯૮, ૪૦૩, ૪૪૪, ૪૬૫, ૪૭૧, ૪૮૦, ૪૮૭–૪૮૯, ૪૯૨, ૪૯૩, ૫૧૨, ૫૧૪, ૫૧૭, પર૨, ૫૬૮, ૫૭૮, ૫૭૯, ૫૯૩, ૬૨૦, ૬૨૨, ૩૦, ૩૧, ૬૫૫, ૬૫૮, ૬૭૬, ૭૫૨, ૩, ૭૨, ૧૧૫ર ૫૦, ૫ર, ૫૮, ૭, ૯૦, ૧૩૪, ૩૬૦, ૩૬૧, ૩૬૯, ૩૮૭, ૩૮૮, ૩૯૨, ૪૨૫, ૪૩૫, ૪૩૬, ૪૬૫, ૪૬૩, ૪૮૭, ૪૯૨, ૫૫૫, ૫૭૯, ૧૦, ૬૫૫, ૭૭૧, ૧૦૩૨, ૧૧૫૪, ૧૧૫૬ મલયગિરિસરિ. Page #1273 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪ સાક્ષિપે ઉલ્લેખાયેલા ગ્રંથોની અકારાદિ અનુક્રમણિકા. ગ્રંથ પ્રતિક્રમણ મર્ભ હેતુ પ્રબચિંતામણિ પ્રભાવચરિત્ર પ્રમાણનયતત્ત્વાલકાલંકાર પ્રમાણમીમાંસા છે સ્વપજ્ઞવૃત્તિ પ્રમાણુસમુચ્ચય પ્રમાલક્ષણ •• • • • પ્રવચનમાર , વૃત્તિ (તત્વદીપિકા) પ્રવચનસારહાર ૮૨૭ મેરૂતુંગસૂરિ ૧૮૮ પ્રભાચન્દ્રસૂરિ ૧૧૬૧ વાદિદેવસૂરિ ૨૯, ૧૬૫, ૧૬, ૧૭૯, ૧૮૦, ૧૪, ૧૯૧, ૧૯૨, ૧૯૬, ૧૯૮, ૨૦૧, ૨ ૦૨, ૨૨૮, ૨૭૩, ૨૮૫ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ ૧૬, ૧૭૬, ૧૯૧, ૧૯૩, ૨૦૧ ૧૭૬, ૧૮૦, ૧૯૪ દિગ્ગાગ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ કુન્દકુદસૂરિ ૨૬ ૦ ૫૬૨, ૫૯૩, ૫૯૮, ૬૦૦,૦૩, ૬૦૭ અમૃતચંદ્રસૂરિ પ૯૭, ૬૦૦ નેમિચંદ્રસૂરિ ૮૩, ૮૪, ૧૩૧, ૧૪૧, ૧૫૨, ૨૯૫, ૩૭૭, ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૫છે, ૫૦૬, ૫૧૪, ૫૧૫, ૫ર ૧,૯૨૮, ૯૮૨, ૧૦૧૦, * ૧૧૦૧, ૧૧૬૦ સિદ્ધસેનસૂરિ ૭૮-૮૧, ૮૩, ૧૧૪, ૧૧૪, ૧૧૫, ૧૧, ૧૨ ૭, ૧૨૬, ૧૩૩, ૧૩૫, ૧૩૬, ૧૫૨, ૨૭૪, ૨૯૪, ૪૦૬, ૪૩, ૪૬૫, ૪૬૭, ૫૦૬, ૫૦૪, ૫૧૮, ૧૯,૯૮૫, ૧૦૧૧ ૫૧૮ ઉમાસ્વાતિ વાચકમુખ્ય ૬૬, , ૨૫૬, ૩૦૦, ૩૫૮, ૩૫૯, ૬૧૭, ૬૮૫, ૮૧૬ હરિભદ્રસૂરિ ૬૮૫, ૮૧૫ પ્રશસ્તપાદ ૧૧, ૨૦૦, ૨૦૧ રોકા પ્રશમરતિ પ્રશસ્તપાદભાષ્ય પ્રશ્ન-ઉપનિષદ્દ પ્રશ્નવ્યાકરણ પ્રનેત્તરાર્ધશતક પ્રાર્થનાસૂત્ર (જયવીયરાય) સુધમ સ્વામી ૮૨૫ ૧૧૯ ૯૨૦ “ચ્છતિસ્તવ બહસંગ્રહણી વાદિવેતાલ શાંતિસૂરિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મલયગિરિસૂરિ વરાહમિહિર ૯૦૧ ૪૭૫, ૫૦૪, ૫૧૨, ૫૧૪, ૫૧૬ ૭૮, ૫૧૨, ૫૧૪, ૫૧૬, ૧૦૩૦, ૧૯૩૨ ૬૪૧, ૬૪૨, ૬૫૮ હતસંહિતા દાયક Page #1274 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અ-પુરાણ બિન્દુ-ઉપનિ બ્રહ્મવૈવત –પુરાણ યાત્ર '', ભગવતીમંત્ર "" ક્ષ *ભક્તામરપા પૂતિરૂપ કાવ્યસંગ્ર(ભા. 1) હીરાલાલ સિંકદાસ 23 (ભા. ૨) ધમ સ્વામી 39 ,, 19 ,, . ભાગ در 39 ગ્રી 39 99 ભગવતીત્રને અનુવાદ ભગવદ્ગીતા ઝિનિકાય નિમાબહ મનુસ્મૃતિ 27 ભાપતિ ( ભક્ત-પરિમા ) ભામતી ( શાંકરભાષ્યટીકા ) ભાવનામ પર ,, મરસમાહિં (મરણુસમાધિ) મહાનારાયણ-ઉપનિષદ્ મહાનિશીથ મહાભારત ૫હાના 4 વ્યાસ વ્યાસ ઋષિ રા કરાય દિનીય પરિચિ ક વ્યાસ 93 29 31 તું "} "" 17 27 39 અભયદેવસૂરિ રહસ્ય (ગુજરાતી ભાષાંતર) ઉત્તમલાલ કે. ત્રિવેદી .. . ૫. બેચરદાસ કૃષ્ણ વાચસ્પતિમિશ્ર દેવસેન ત્ર્યાસ ધનવ મ Yula ૧૧૯૫ ૪૫, ૪૭, ૬૩, ૪૦૬, ૨૭, ૯૧૮, ૯૫૫, ૧૮૨ ૧૦૮૨ ૯૪, ૨૩૭, ૧૨૦, ૧૦૨૦ ૯૭, ૨૩૧, ૫૦૩ ૩૩, ૭૮, ૮૨,૨૬૦, ૨૩, ૨૬૫, ૨૧, ૨૯૨, ૩૦૦, ૩૩૫, ૩૩, ૩૭૬, ૩૭૭, ૪૦૬, ૪૨૬, ૪૫, ૪૫, ૪૯૨, ૪૯૭, ૫૨, ૧૨૪, ૫૩૯, ૧૪૬, ૫૮, ૧૨, ૫૮૩, ૧૯૭, ૬૧૩, ૬૧૫, ૬૩૩, ૬૪૧, ૪૫-૪૭, ૬૬, ૬૯૧, ૭૯, ૧૧°, ૧૩, ૨૧, ૭૨, ૧૭૩૦, ૮૪૫, ૧૦૯, ૧૩૫, ૧૦૬૪, ૧૨૭-૧૮, ૧૧૧, ૧૧૪૭, ૧૧૪૯–૧૧૫૧, ૧૧૫૪ ૨૯૪, ૩૦૦, ૧૨૬, ૭, ૮, ૫૬૧, પ૬, ૬૦, ૬૧૩, ૬૩, ૬૪, ti, ૭૦૦, ૭૨૯, ૭૩૪, ૧૩૧, ૧૧૪૮ ૧૦૮૨ ** ૪ k૪૨ ૪૫, ૪૦૬, ૪૦૯, ૪૪૪, ૫૦૨, ૮પર, ૮૮૧, ૯૦૯ ૧૬૮, ૪૪૩ ૧૪૧ ૫૪૭ ૫૯, ૬૩, ૬૦૪ i ૧૯૨ ૫૮૯, ૭૮, ૨૫૮ ૮૫૦ ૪૯૯, ૮૧૯ ૩૬૨, ૪૮, ૯૩, ૯૫૬, ૧૦૮૨ ૧૩૩ Page #1275 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૬ સાણિરૂપે ઉલેખાયેલા ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા. ગ્રંથ માર્કડેય-પુરાણ મીમાંસાદર્શન મીમાંસાલ્ફોકવાતિક મુક્તાવલી ( સિદ્ધાન્ત ) મુક-ઉપનિષદ મૈત્રી–ઉપનિષદ મૈત્રાણ-ઉપનિષદ્દ મૈત્રાયણી–ઉપનિષદ્દ માકડ અપિ જૈમિનિ ઋષિ કુમારિલ ભટ્ટ વિશ્વનાથ પંયાનન પૃષ્ઠોક ૪૦૮ ૧૭૨ ૧૮૩, ૧૮૪, ૧૭૦ ૯૮૪ ૭૬૭ યજુર્વેદ યશસ્તિલક સોમદેવ યાજ્ઞવકસ્મૃતિ યાજ્ઞવલક્ય યુક્તિપ્રબોધ મેઘવિજય ઉપાધ્યાય , પત્તવૃત્તિ યુક્તિનેહપૂરણ સિદ્ધાન્તચન્દ્રિકા ૫, રામકૃષ્ણ યોગદષ્ટિસમુચ્ચય હરિભદ્રસૂરિ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ૪૪, ૪૦૭ ૮૩૦ ૧૦૮૨ ૫૮૪ ૫૯૫ પ૯૧ ૪૬, ૧૮૮ ૭૨, ૭૭, ૧૨૬, ૧૮૭, ૬૦૬, ૮૮, ૯૦૫, ૯૦૬, ૧૦૭૦, ૧૦૭૫, ૧૦૭૬ ૧૮૮, ૩૪૧, ૭૯૬, ૮૪૪, ૮૬૯, ૮૩૯, ૧૦૬૪ ૨૫૯, ૩૬૨, ૫૩૫, ૫૯૨, ૭૩૯, ૮૬૩, ૮૭૦, ૮૮૨, ૮૯૩, ૯૦૮, ૯૦૯, ૯૧૪, યોગશાસ્ત્ર રોપાવૃત્તિ . ગસૂત્ર (દર્શન) પતંજલિ » ભાગ્ય વ્યાસ 'પ૯૨, ૮૫૯, ૯૦% રઘુવંશકાભ રત્નપ્રભા (શાંકરભાષની ટીકા રનમંજૂષા રત્નસંચય રત્નસાર રત્નાકરાવતારિકા રાજ પ્રશ્નીયસૂત્ર કાલિદાસ ગોવિન્દસ્વામી શાતિચન્દગણિ હનિધાનસૂરિ (સંગ્રહકર્તા) રત્નશેખરસૂરિ ૪૦૮ પ૪૭ ૭૮, ૫૮૬ ૪૫૩, ૪૭૦ ૨૨૬ ૧૬s ૬૨૪, ૭૨ ૧૦૩૫ ૧૦૮૨ ૯૮૭. મલયગિરિસૂરિ રાજ માતડ-પુરાણ રામાયણ વસિષ્ઠ લપક્ષની ૧૭૩ Page #1276 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિશિષ્ટ કર્તા નશેખરસૂરિ ગ્રંથ લઘુક્ષેત્રસમાસ લબ્ધિસ્તોત્ર લોકતત્વનિર્ણય લકનાલાત્રિશિકા લોકપ્રકાશ ૪૮૯ ૫૦ ૧૦૮૭ હરિભદ્રસૂરિ ધર્મઘોષસૂરિ વિનયવિજય ઉપાધ્યાય ૫૨,૭૪, ૮૦, ૩૩૩-૩૭, ૩૫૦, ૩૫૮, ૩૬૧, ૩૬૯, ૩૭૦-૮૦, ૭૮૭, ૪૦૬, ૪૧૪, ૪૧૮, ૪૨૨, ૪૨૩, ૪૬૫, ૪૬૬, ૪૭૦, ૪૭૬, ૪૮૧, ૪૮૭, ૪૮૯, ૫૧૮, ૫૨૨, ૫૫૬, ૫૬૨, ૫૭૨, ૫૭૬, પ૭૭, ૫૮૧, ૫૮૭, ૫૦૪, ૬૧૯, ૬૨૨, ૬૫, ૬૫૪, ૬૫૫, ૧૦૨૧, ૧૦૪૦, ૧૦૪૨, ' ૧૧૫૫, ૧૧૬૮ ૨૯૨ , ટિપ્પણ આ. આનંદસાગરસૂરિ ૧૨, ૧૮૯ વજસૂચિ અશ્વઘોષ (). ૬૯, ૬૪૨ વનરપતિસપ્તતિ મુનિચન્દ્રસૂરિ ૩૭૯ વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ ૧૮૫, ૧૯૨ વસુદેવહિંડી સંઘદાસગણિ વાચક ૧૧૪ વાદદાત્રિશિકા સિદ્ધસેન દિવાકર વાદાષ્ટક હરિભદ્રસૂરિ ૧૨, ૧૯ વામન પુરાણ વ્યાસ ૪૪૨ વારાહી–સંહિતા વિચારપંચાશિકા વિજયવિમલગણિ ૧૯૪૨ વિચારશતક સમયસુંદર ઉપાધ્યાય ૨૨૬ વિચારસાર પ્રદ્યુમ્નસૂરિ ૫૦૬, 19૫૩, ૬૩, ૩૯૪, ૮૮૩, ૧૧૫૬ ૧૦૨૮ વિશેષાવશ્યકભાગ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૩, ૪, ૮, પર, ૫૩, ૫, ૯૫, ૯૬, ૧૩૮, ૧૩૯, ૧૪૮–૧૫૦, ૧૫૩, ૧૫૮, ૧૭૩-૧૫, ૧૭૭, ૨૦૪, ૨૧૧, ૨૧૪, ૨૧૫, ૨૨૮, ૨૩૦, ૨૩૧, ૨૩૩, ૨૩૯, ૨૪૦, ૨૪૫, ૨૪૯, ૨૫૨, ૨૬૮, ૨૭૨, ૨૮૩, ૨૮, ૨૯૨, ૨૯૫, ૨૯૬, ૩૦૮, ૩૧૨-૩૧૪, ૩૧૮, ૩૨૬, ૩૩૦, ૩૮૫, ૩૯૪, ૫૯૩, ૫૯૫–૫૯૭, ૬-૩, ૬૨૯, ૬૩૫, ૬૬૪, ૭૧૩, ૭૧૫, ૭૧૭, ૮૨૨૮૨૪, ૮૪૦, ૮૪૧, ૪૯૩, ૯૯૪, ૧૦૧, ૧૧૪૨ Page #1277 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૮ સાક્ષર ઉલેખાયેલા ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા. કતાં ગ્રંથ વિશેષાવશ્યકવૃત્તિ મલવાર હેમચંદ્રસૂરિ ૨, ૬, ૧૩૮, ૧૪૯, ૨૦૬, ૨૦૮, ૨પર, J વિસદ્ધિમમ્મ બુદ્ધ વૃક્ષા વૃહતશતક , , વેદાંગશિક્ષા *વૈરાગ્યરસમંજરીનું સ્પષ્ટીકરણ હીરાલાલ રસિકદાસ ૪૩૦, ૪૪૪, ૪૯૩, ૪૯૪, પ૦૬, ૭ ૮, ૭૯, ૮૭૭, ૧૧૦૮ ૧૯૧, ૫૯૦, પ૯૧, ૬૮૦, ૬૮૧ વૈશેષિક દર્શન કાદ ઋષિ ૩૫૯ ૧૦૭ ૬૨ 1 ૧૧૪ શતક શિવશર્મસૂરિ તકર્ણિ , વૃહસ્થૂર્ણિ શતપથ બ્રાહ્મણ શંભુરહસ્ય શાશ્રદીપિકા પાર્થ સાથે મિશ્ર સુદર્શનાચાર્ય શાવાતસમુચ્ચય હરિભદ્રસૂરિ શિશુપાલવધ માલ શૃંગારતિલક શ્રાદ્ધપ્રતિક્રમણસત્ર (વંદિત ) વૃત્તિ (અર્થદીપિકા) રશેખરસૂરિ ૫૩૫ ૫૩૫, ૫૩૬, ૯૨, ૯૮૬, ૯૮૯ ૪૦૮ ૪. ૫ ૮૫૫, ૯૦૧, ૯૫૩ ૧૩૩, ૮પ૦, ૮૫૧, ૮૬૦, ૨૬, ૯૩૪, ૯૩૭, ૯૪૯, ૫૦, ૯૫૩, ૯૫૭, ૯૫૯, ૯૬૮, ૯૬૯, ૧૧૫૩ ૪૪૮, ૪૮૦ ૧૧૧, ૪૮૦ ૯ ૨૪ પ૯૬, ૯૮૪ ઉમાસ્વાતિ વાચકમુખ્ય હરિભદ્રસૂરિ શ્રાવકજ્ઞપ્તિ ,, ટીકા શ્રાવકત્રતભંગ પ્રકરણ વેતાશ્વતર-ઉપનિષદ દર્શનસમુચ્ચય - હરિભદ્રસૂરિ ૫ર શ્રી ચન્દ્રસૂરિ સંસક્તનિક્તિ - સંગ્રહણી , અવચૂર્ણિ સંગ્રહણીબુઝત્તિ દેવભદ્રસૂરિ ૧૦૪ 19૮, ૮૦, ૪૨૫, ૫૧૫ Page #1278 -------------------------------------------------------------------------- ________________ દિનીય પરિશિષ્ટ ૧૧૯૯ પૃષ્ઠક ગ્રંથ કર્તા સન્મતિ (પ્રકરણ) સિદ્ધસેન દિવાકર ૪૮, ૭૧, ૨૨૮, ૨૬૪, ૨૬૭, ૨૬૮ છે , ૨૭, ૨૮૪, ૯૮૧ પ્તતત્તવપ્રકરણું દેવાનંદસરિ" ૯૯૭, ૧૦૦૦ સપ્તભંગીપ્રદીપ ન્યા. ત. ન્યા. વિ. મંગલવિજય ૮, ૨૮૫, ૬૧૦ સમવાયીગ સુધર્મ સ્વામી ૪૫, ૫૦૪, ૫૧૭ સંબોધપ્રકરણ હરિભદ્રસૂરિ ૭૯૨ સંબોધસિત્તેરી જગોખર (જયશેખર સૂરિ ૯૦૨ સમકિતના સસઠ બેલની સઝાય યશવિજય ઉપાધ્યાય ૧૪૦ સમયસાર દેવાનંદસૂરિ ૧૦૬૪ પાટીકા ૧૧૭, ૧૧૯, ૭૫૭ સમરાઈકહા હરિભદ્રસૂરિ ૨૨૬ સમ્યક્ત્વકૌમુદી જિનહર્ષગણિ. ૧૪૦, ૧૪૫ સમ્યફવપ્રદીપ ન્યા. તી. ન્યા. વિ. મંગલવિજય ૮૫, ૧૧૧ સમ્યક્ત્વસપ્તતિ હરિભદ્રસૂરિ ૧૩૮-૧૪૦ સરસ્વતી (માસિક) સર્વસિદ્ધિપ્રકરણ હરિભદ્રસૂરિ ૨૪૭ સર્વાર્થસિદ્ધિ પૂજ્યપાદ ૧૯૧, ૨, ૪૫૧, ૫૯૦, ૬૭૬, ૬૭૮, ૮૯૭, ૯૨૭-૯૨૯, ૧૦૬૬, ૧૧૨૯ સાગરધર્મામૃત આશાધર સખ્ય દર્શન કપિલ ઋષિ સાંખ્યકારિકા ઈશ્વરકૃષ્ણ ૧૭૨, ૨૫૯ માઠર ૨૦૧ સરસ્વત-આદર્શ સાંખ્યસપ્તતિ ઈશ્વરકૃષ્ણ ૭૨૨ સિદ્ધહેમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ૪૭, ૬૯૧ સિદ્ધપ્રાભૂત ૨૪૪, ૧૧૫૯, ૧૧૬૦ સિદ્ધાન્તકૌમુદી ભોજી દીક્ષિત ૪૭ સિદ્ધાન્તચંદ્રિકા રામચન્દ્ર ૫૮૫ સિદ્ધાન્તસાર પ્રો. મણીલાલ નભુભાઈ દ્વિવેદી સિદ્ધાન્તાગમસ્તવ જિનપ્રભસૂરિ ૭૮૫ સૂત્તનિપાત સૂત્રકૃતાંગ સુધર્મ સ્વામી - પૃ૫૮, ૮૪૮, ૯૯૦, ૯૮૧-૯૮૪, ૯૮૭ ભદ્રબાહુસ્વામી ૪૨૩, ૪૨૪, ૮૪૯, ૯૭૯ કેટયાચાય–શીવાંકાચાર્ય ૪૨૩, ૩૨૪, ૮૪૯, ૯૮૨, ૯૮૫ સૂરીશ્વર અને સમ્રાટ મુનિ વિદ્યાવિજય ૧૧૬૧ સૂર્યસિદ્ધાન્ત ૫૮૯ સ્ક૬-પુરાણ વ્યાસ ૯૧૯ » વૃત્તિ ૧૩૩ ૯૭૯ , , નિયુક્તિ Page #1279 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦ સચ ક સ્તુતિચતુર્વિ તિકાનું સ્પષ્ટીકરયુ હીરાલાલ રસિકદાસ સ્તુતિદ્વાત્રિંશિકા સ્થાનીંગ 33. .. .. .. 19 " . સીમ .. SA સ્મૃતિ સ્માદામ જરી સ્વાદાદાપર માસિરૂપે ઉલ્લેખાયેલા ચૈની અકારાદિ અનુશિશુકા, હિંસાષ્ટાવાપન્નભાષ્ય હિં તત્ત્વજ્ઞાનના પ્રતિહાસ ઢારસૌભાગ્ય ( મહાકાવ્ય ) 39 રત્નપ્રભસૂરિ ક્રમ સ્વામી .. Bible Fasting for Health History of Mathematics Jainism The Jaina Gem Dictionary Merchant of Venice G. S A. I. Genesis 39 17 અભયદેવસૂરિ Pre-Buddhistic India Sacred Books of the East Über den stand der Indisoben Philosophic zur Zeit Mahavira und Buddhas ,, મલ્ટિલેષ્ણમૂરિ વાર્જિયસૂરિ 3 39 પૃષ્ઠાંક ૧૮, ૧૪૯, ૨૩૫, ૩૬૪, ૪૬, ૩, ૪૯૩, ૪૯૪, ૭૯૩ હરિભદ્રસુરિ નમ દાયકમ દેવકર મહેતા દેવવિચક્ષગણિ English, Italian and German works Matthew St. Bernarr Macfadden Smith Prof. Jacobi J. L. Jaini Shakespeare ૨૮૫ ૧૧૪, ૧૨, ૧૫, ૨૦૦, ૨૧, ૨૬ ૪૦૪, ૪૩૮. ૫૮, ૧૦૯, ૫૮, ૧૮૫, ૧૮૭, ૨૪, ૬૨૫, ૭૫૩, ૭૬૨, ૭૬૩, ૨૦૧, ૮૧૫, ૮૧, ૯૫, ૯૧, ૨૪, ૧૨, ૧, ૧૫૬, ૧૧૧ ૧૬, ૨૦૧, ૨૬, ૪૫, ૪૦૬, ૪૪ ૪૩૫, ૩૮, ૪૯, ૪૦, ૫૦૪, ૧૨૯, પુ, પ, ૬૩, ૭૨, ૨૧, ૧૨, ૯૧૩, ૯૨૭, ૯૩૪ Dr. Barna Dr. Schrader * Girnale della Buiety Asiatica Italiana. e ૨૫, ૩૨, ૩૪ ૭૯૪, ૯૮૨ e ૩૭૪, ૧૪૭, ૧૪૯, ૧૮૭ ૧૧૬૧ ૭૧ ૧૦૮ પર ૭૪૦ ૫૬૨ ૪૯ er' પ ५८० ete બ, ટબ, Page #1280 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ - ૧૨ ક ૧૧ ૨૪ 'તૃતીય પરિશિષ્ટ. જિનતત્તપ્રદીપગત તેમજ તેના અનુવાદ નામ આહુતદનદીપિકાગત લક્ષિત પદાર્થોના લક્ષણસૂચક શબ્દની અકારાદિ અનુક્રમણિકા શબ્દ પૃષ્ઠ પંક્તિ | શબ્દ પૃ૪ પંક્તિ અનંતાનુબંધિ કષાય ૧૦૦૫ ૧૯ અકામનિજર ૮૦૭ ૨૩ અનર્થદંડ અક્ષ ૧૭૪ ૧૭ અનર્થદંડ વિરતિ ૨૨૬ અગારિ ૯૨૨ અનન્તકાય ૩૭૮ અગુરુલઘુ-નામકર્મ ૧૦૨૫. ૩૭૯ અંગાખ્ય કૃત ૭૯૦ ૩૭૮ અંગોપાંગ–નામકર્મ ૧૨૮ ૩૭૮ અચક્ષુર્દશન ૨૬૧ અનર્પિત ६७४ અચાક્ષુષ સ્કંધ ૬૭૧ અનવકાંક્ષક્રિયા ૭૫૯ અચિત્ત યોનિ ૪૩૩. અનશન ૧૧૦૮ અજીવ પ૨૮ અનાદર અજ્ઞાન ૩૪૯ ૧૫ અનાદિ વિસાબંધ ૧૪૭ અંડજ અનાદેય–નામકર્મ ૧૦૪૮ અતિથિસંવિભાગ ૯૨૮ અનાભોગક્રિયા અતિવ્યાપ્તિ ૨૭ ૧૧ અનાભોગ બકશ ૧૧૩૯ અદ્રવ્ય દ્રવ્ય ૨૫ અનાભોગિક નિક્ષેપાધિકરણ ७७६ અધર્માસ્તિકાય પર ૯ ૧૨ અનાહાર ૪ર૭. ૫૪૦ અનિત્ય ભાવના ૧૦૮૩ અધિકભારાપણ ૯૭૮ અનિશ્રિતમાહિ. ૨૧૨ અધિકરણક્રિયા અનીક ૫૦૮ અધિગમ અનુકંપ ૭૮૫ અાદિ યતિમ અનુસેક ૮૩૩ અનગોર ૯૨૭ ૧૫ | અનુપયુક્તમને વાક્કાયાધિકરણ ૭૭૦ ૧૭ અનંગ કીડા ૯૪૭ અનુમાન ૧૯૧ ૧૩ અનયવસાય ૧૬૫ ૨૮ | જ ઃ - ૮ + ૮ 2 દ દ ર - ૨ ૧ ૨ ૩ - ૩૪૨ જર ૭૬૦ T ૭૫૭ ૫૪ » ૧૭. ૧ ૫૮૨મા પૃષ્ઠ પછીના વિભાગ ઉપાધ્યાય મંગલવિજયજી તરફથી જુદો લખાઇને આવેલ હોવાથી તગત શબ્દોની યથાસ્થાને ગોઠવણી મેં કરી લીધી હતી. આ કાર્યમાં લેખક મહાશય તરફથી જેટલે અંશે મને સહાયતા મળી છે તેટલે અંશે હું તેમને ઋણી છું. 161 Page #1281 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૨ તૃતીય પરિશિષ્ટ, શબ્દ અનુપ્રેક્ષા અનુભાગ અનુભાગબબ્ધ અનેકદ્રવ્યદ્રવ્ય અતરાય પૃષ્ઠ પંક્તિ ૫૪૯ ૧૩ ૨૦૯ ૧૧ ૨૭ ૪ ૨૦૯૨૧, ૨૪ ૧૪ ૮૫૦ ૩૪૯ - ૧૦ ' અત્ય સૌમ્ય અન્ય સ્થૌલ્ય અન્નપાન નિષેધ અન્યત્વ ભાવના અપરસંગ્રહ અપરત્વ અપાન પૃષ્ઠ પંક્તિ | શબ્દ ૧૧૨૨ ૨૩ | અવરિત ૭૬ - ૨ | અવાય ૯૯૭ અવ્યાપ્તિ ૫૫૧ ૨૬ અવિસ્મૃતિ ૭૮૦ ૨ | અવિરતિ અસત્ય १४८ ૩ [ અસંદિગ્ધ ६४८ ૧૩અસંદિગ્ધસાહિ ૯૩૮ અશરણ-ભાવના ૧૦૮૫ અશુચિ-ભાવના ૩૧૬ ૨૮ અશુભનામકર્મ ૫૮૦ ૧૩, ૧૫ અશુભ યોગ ૫૭૫ ૨ અશતનિશ્ચિત મતિજ્ઞાન ૧૦૪૭ ૧૮ અસંયત ૧૦૨૪ અસંભવ ૧૧૩૧ અસંવૃત્તબકુશ ૧૭ | અસદગુણદભાવન ૭૭૫ અસમીક્ષ્યાધિકરણ અસ્થિર-નામકર્મ અહિંસા ૨૧૩ ૧૦૮૪ ૨ ૧૦૮૫ ૧૦૪૮ ૭૫ ૨૦૪-૬, ૨૭ ૩૪૯ ૨૩ ૨૭ ૧૧૩૮ ૮૦૧ ૯૬૧ ૨૩ ૧૦૪૭ અપર્યાપ્ત–નામકમ અપાયવિચયધર્મધ્યાન અપારમાર્થિક અપ્રત્યેક્ષિતનિક્ષેપાધિકરણ 'અપ્રત્યક્ષતાપમાજિૉત્સર્ગ- રૂ૫ પ્રથમ અતિચાર - અપ્રત્યાખ્યાન કષાય અપ્રત્યાખ્યાનક્રિયા - અસ્ફાધિકરણ અભવ્ય અભિગૃહીત મિથ્યાત્વ અભિષવાહાર અયશકીર્તિ-નામકમ અરતિમોહનીય ૧૦૦૬ રમ ઇ. GUG ૭૫ર - ૨૦ ક૭૦ આકાશ ૯૭૬ ૯૫૫ આર્કિન્ય આક૬ ८०४ ૭ | આગમ १००८ આચ્છાદન આજ્ઞાવિચધર્મધ્યાન ૬૭૭ ૮ | આતપ-નામકર્મ ૨૦૫ ૧૯, આત્મપ્રશંસા ૨૫૬ ૧૮ આત્મરક્ષક ३७८ આત્મા ૨૬૧ ૨૪ ] » ૧૧૨૨ આત્માશ્રય ૭૮૯ ૨ | આદાનનિક્ષેપ પર૯ ૧૬; ૨૯ ૫૪૧ ૩ ૧૦૮૧ ૧૫ ૭૮૨ ૧૫ ૨૯૩ ૧૩ ૮૩૨ ૧૧૩૧ ૧૦૨૪ ૮૩૫ ૫૦૮ અર્થાવગ્રહ અર્પિત અવગ્રહ અવધિજ્ઞાન અવધિદર્શન અવમી . અવણુવાદ ૮૮૮ રૂર Page #1282 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિશિષ્ટ, ૧૨૦૩ પૃષ્ઠ પંક્તિ ૧૨૭ ૭ પૃષ્ઠ પંક્તિ | શબ્દ ૧૦૭૪ ૧૧ | આહારપર્યાપ્તિ ૧૦૪૬ ૧૬ ૭૫૯ ૭ | ९६४ છત્વગમન ૧૦૨૨ १४८ ઇન્દ્ર સામાનિક १४८ ઇન્દ્રિય ૯૪૬ આદાનનિક્ષેપ-સમિતિ આદેય-નામકર્મ આનયન-કિયા આનયન-પ્રયોગ આનુપૂર્વ-નામકર્મ આપેક્ષિક સૌમ્ય આપેક્ષિક સ્થૌલ્યા આપ્ત આભ્યન્તર નિતિ ૨૨ ૫૦૭ ૧૦ ૩૮૪ ૩૮૫ ૪૧૬ ૪ : ه مه ی ૮૮૨ ૧૮ ૨૦૮-૭, ૨૮ ૧૬૯ ૧૫ بر - આભિનિઓધિક આલિયોગ્ય આગ-બકુશ આભ્યન્તર તપસ આભ્યન્તર વ્યુત્સર્ગ આમ્નાય આયુસ આરંભ આરંભિકી ક્રિયા આજે આતધ્યાન - 2 - આર્ય આલેકિત પાનભેજન આચિતભાષણ - ૩૮૬ ઇષગતિ ૩૮૭ પ૯ ૨૩ ૫૦૮ ૧૧૩૯ ઈ-સમિતિ ૧૧૧૫ ૧૧૨૪ ૧૧૨૩ ૧૦૨૨ ૭૭૧ ઉચ્ચગેત્ર ७१० ઉચ્છવાસ ૧૦૭૯ ઉચ્છવાસ-નિવાસ ૧૧૨૭ ઉત્પાદ ૪૯ર ૧૦, ૨૬ ઉત્સર્ગ–સમિતિ ૮૩૩ ઉદ્દદ્યોત ઉપકરણ ८८४ ઉપકરણ–બકુશ ૮૨૨ ૪ ઉપકરણેન્દ્રિય ७४० ઉપધાત ૧૦૮૬ ઉપચાર ૭૮૦ ઉપચાર-વિનય ૪૭ ૧૩ ૧૨૯ ઉપનય. ૪૪૭ ૪ | ઉપપાત-જન્મ ૫૪૧ ૩ | ઉપભોગ ૭૬૩ ૧૦૧૭ ઉપભોગાધિત્વ ૧૦૧૭ ૨૨ | ઉપયોગ ૭૭૩ ૧૧ | ઉપયોગેન્દ્રિય ૮૩૩ ૧૦. ૫૭૪ ૧૯ - ૧૦૨૪ ૬. - ૫૩૦ ૧૮ ૧૦૭૪ ૧૮ ૬૫૮૭ ૩૮૭ ૨ ૧૧૪૦ ૩૮૭ ७८० ટ આવશ્યકાપરિહાણિ અાશ્રય આશ્રવભાવની આસાદન આસ્તિક નાસ્તિક આસ્તિક ૮૧૫ ૧૧૨૧ આહારક ४२८ ૪૮ આહારકમૂલગુનિવર્તાિનાધિકરણ આહારક શરીર આહારકશરીર-નામકર્મ આહારકત્તરગુણનિર્વનાધિકરણ ૫૧ ૯૬૧ ૩૮૮ ૩૮૮ - ૨૬ ૨૫ Page #1283 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તૃતીય પરિશિષ્ટ. ઉપધાતનામકર્મ ઉપભોગાન્તરાય ઉપસ્થાપન-પ્રાયશ્ચિત્ત ઉપગ-મુત ઉપાધંવમૌદય ઉભય પ્રાયશ્ચિત્ત ઉબણુ યોનિ પૃષ્ઠ પંક્તિ | શબ્દ ૧૦૨૬ ૧૧ | ઔદારિક શરીર ૧૦૫૦ ૧૧૧૭ ૧૭] દારિક શરીર–નામકર્મ ૭૮૧ ઔપશમિક ૧૧૦૯ ઔપશમિક ચારિત્ર ૧૧૧૭ પશમિક સમ્યકત્વ ઔદારિકોત્તરગુણાધિકરણ ઔદારિકૌદારિક બંધન પૃષ્ઠ પંક્તિ ૪૪૪ ૨૧ ૧૦૧૬ ૨૨ ૧૦૧૭ ૩૭૭ ૩૩૮ ૨૧ ૩૩૩ 998 ૧૦૧૯ ૪૩૩. ઊર્થ વ્યતિક્રમ ૯૫૩ ૯૫૬ કજી ગતિ સામતિ-મન પર્યાય જ્ઞાન જુસત્ર ૪૯૩ ૧૭૨ ૩૪૯ એકવભાવના એકવિતર્ક એકેન્દ્રિયગતિ-નામકર્મ એકેન્દ્રિયજાતિ–નામકમ એવંભૂત કપિલદર્શન અનુસાર આત્મા ૪૧૩ ૧૯] કરણ ૨૪૧ ૧૯. કર્મ ૩૧૮ ૨૧ | કર્મભૂમિ કલ્પના કષાય ૧૦૮૪ ૨૬ | ૧૧૦૩ કષાયકુશીલ ૧૦૨૫ ૨૮ કાપત વેશ્યા કાય કાયક્લેશ ૧૭ કાયગુપ્તિ કાયદુપ્રણિધાન કાયનિસગધિકરણ ૭૪૭ ૧૫ કાયયોગ ૭પ૦ ૨૮ કાયસ્વભાવ કાયિકી ક્રિયા કાયિક શુભ આશ્રવ ૪૦૬ ૯, ૨૭ ] કાયિક અશુભ આશ્રવ ૪૨૩ ૧૩, ૨૨ | કાર્યણું ૨૫ એષણ-સમિતિ ૧૧૪૧ * ૭૫ ' ૭૪૨ ૧૧૧૦ ૧૧૧૧ ૧૦૬૭ પર ૭૭૭ ઉત્તર એયપથિક આસવ અર્યાપથિકી ક્રિયા 19૫૩ પસંજ્ઞા એજ-આહાર ७४४ ૭૪૪ ' ૪૧૭ ૪૪૯ ૭૪૧ છ૭૩ ઓ ત્પાતિકી મતિ ઔદયિક ઔદારિકમૂલગુણાધિકરણું ૨૧૭ ૩૩૪ ૭૭૩ ૧૫ | કામણમૂલગુણ ૧૭. કામણું શરીર ૨ | » » ૪૪ ૧૦ ૧૦૧૮ ૧૫ Page #1284 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૫ શ S ૩૦ ૮ કાલ પૃષ્ઠ પંક્તિ ૩૩૩ ૧૭ ૩૪૩ ૨૦ ૩૪૨ ૬ ૩૪૨ ૧૫ ૩૪૨ ૨૧ ૩૪૩ ৬৩০ ૨૧૩ - ૧૭ ૯૪૫ ૯૫૪ ૨ ૩૫૧ ૨૪૩ તૃતીય પરિશિષ્ટ. પૂછ પંક્તિ | શબ્દ કામંણશરીર–નામકર્મ ૧૦૧૮ ૧૯ ] ક્ષાયોપથમિક કામણુશરીર પરિણામ ક્ષાપશમિક ચારિત્ર કાર્મિકી મતિ ક્ષાયોપથમિક જ્ઞાન ૪ | ક્ષાયોપથમિક દર્શન કાલાતિક્રમ ક્ષાયોપશમિક દાનાદિ લબ્ધિ કાવલિકાહાર ૪૨૨ ક્ષાપશમિક સમ્યક્ત્વ કાષ્ટકર્મરૂપત્તરગુણનિર્વતનાધિકરણ ૭૭૪ ક્ષારાધિકરણ કિરિબષિક ૫૦૮ ક્ષિક ૩૪૯ કૂટ ક્રય વિક્રય ક્ષેત્રપ્રમાણતિક્રમ ફૂટ લેખ ૮૪૧ ક્ષેત્રદ્ધિ કૃષ્ણ લેસ્યા કેવલજ્ઞાન કેવલદર્શન ૨૬૨ ખગજીવે કેવલી 9૮૯ કેવલ્યવર્ણવાદ ७६७ કીકુ કૌટસ્થ 'ક્રિયા ગર્ભ જન્મ ૧૫ ૫૭૭ ક્રિયાવન્દ્ર ૫૫૧ ગતિ ધનિશ્રિતવચનપ્રત્યાખ્યાન ૮૪૯ ગતિનામકર્મ ગંધાદિનામકર્મ ક્ષમાં ૧૦૭૭ ગુણ ક્ષાયિક ક્ષાયિક ચારિત્ર 19 ક્ષાયિક જ્ઞાન ગુણાચ્છાદન ૧૧ ગુપ્તિ સામાન્ય ક્ષાયિક દર્શન ગૃહલક્ષણાતિચાર ક્ષાયિક દાન ગૃહસ્થસંધાવર્ણવાદ ૩૪૧ ૧૨ ગોમૂત્રિકાગતિ ક્ષાયિક ભગ ૩૪૦ ૧૧ ૨૨૫ ૩૩ ગભ ૪૨૮, ૨૧, ૨૩ ૪૨૮ ૩ ૨૪૯ ૧૦૧૫ ૧૦૨૨ ૫૫૩ ક્ષાન્તિ ७८७ ૧૧ ૩૩૩ ગુણશ્રેણિ ૧૦૨ ૮૩૨ ૧૦૬૬ ७८८ ૪૧૬ ૧૮ ૯૫, ૧૮, ૨૭ ૭૪૧ ક્ષાયિક લાભ * ક્ષાયિક વિય. ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકોપભોગ ૩૪૦ ૭ ૩૪૧ ૧૩ ૩૪૧-૧૧ ધ્રાણેન્દ્રિય ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૧૫. ચક્ષુરિન્દ્રિય ૧૭. ૩૯૨. Page #1285 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૬ પૃઇ પંક્તિ ૮૨૦ ચક્ષુર્દર્શન ૮૨૧ ૧૧૦૬ ૧૦ ચતુર્થ આ ધ્યાન ચતુર્થ રૌદ્ર ધ્યાન ચતુર્થવતપ્રથમભાવના ચરણકુશીલ ચરણપુલાક ચાક્ષુષસ્કલ્પ ચારિત્ર ચારિત્રવિનય ચિત્રકમનિર્વતનાધિકરણ ૬૫૬ ૧૮૪ ૭૮૨ ૧૦૧૨ ४८४ ૧૧૫ ૯૫૪ વતીય પરિશિષ્ટ. પૃઇ પંક્તિ શબ્દ ૨૬૧ ૪ | જ્ઞાનોપયોગ ૧૧૨૯ ૧૧૩૦ ૨૧ ૮૯૬ ૧૧૪૧ ૧૧૩૮ તમમ્ ૬૭૧ તક ૧૦૯૮ તાપ ૧૧૨૧ તિર્યગાયુસ ૭૭૪ તિયંગગતિ તિયંગગતિનામકર્મ તિયંગદિગતિમ ૫૦ ૨૯ તીર્થંકુન્નામકર્મ ૫૦ તીવ્ર કામ ૯૩૮ તૃતીય અતિચાર ૬૫૭ તૃતીય આ ધ્યાન ૯ તૃતીય રૌદ્ર ધ્યાન ૧૧૧૮ ૧૫ | તેજલેશ્યા ૧૦૯૯ તેજસ તેજસ શરીર તેજસશરીરનામકર્મ ૯૧૧ તેજસમૂલગુનિર્વતનાધિકરણ ૧૧૦૯ ૧૫ | ત્યાગ ૪૨ ત્રસ ૨૬ ૨૩ ! આ ત્રસનામકમ ૩૧૮ ૨૮ ત્રાયશિ ૫૭૫ ૧૦૨૫ મ0 છવિ છેદાતિચાર છાયા છેદનાધિકરણ છેદપ્રાયશ્ચિત છેદેપસ્થાપનીય ૧૧૨૯ ૧૧૩૦ ૩૫૧ ૨૦, ૪૪૮, ૧, ૨૧ ૧૦૧૮ ૧૦૧૮ ૭૭૩ જગસ્વભાવ જધન્યાવમૌદર્ય જરાયુજ જાતિસ્મરણ જીવ ૮૨૦ ૩૭૦ ૩૭ ૧૦૨૬ ૫૦૭ જીવિત છવિતાસંસા જુગુપ્સામોહનીય તિક ૧૦ ૨૨ | દયા ૧૨૯ દર્શન ૫૦ જ્ઞાન જ્ઞાનકુશીલ જ્ઞાનyલાક જ્ઞાનવિનય ૧૦૦૯ ૪૯૭ ૪૯૮ ૧૦૦૧ ૧૧૪૧ ૧૧૩૮ ૮૧૪ ૧૧૨૦ દર્શનકુશીલ દર્શન પુલાક ૨ | દર્શનવિનય ૧૧૪૧ ૧૧૩૮ ૮૨૪ ૧૧૨૦ ૧૬ Page #1286 -------------------------------------------------------------------------- ________________ શબ્દ 'વિહિ નીતીય મામા " .. દહનાધિકરણ દાતુવિરોય દાન 39 દુનથવાકય દુર્જંગનામક્રમ દુઃસ્વરનામક્રમ કુપવાડાર .. દાનાન્તરાય ફ્રાઈ કંચા દાસીદાસપ્રમાષ્ઠાતિક્રમ દૈવ દૈનિ દિગ્દત દ્વિતીય આત્ત ધ્યાન દ્વિતીય રૌદ્ર માન દ્વિતીય શાલ ખાન દુઃખ દેવગતિનામકમ દેવાયુરાશ્રવ વાસ્ દેવાવષ્ણુ'વાદ આાપપાત દેશ ટેનિક્ષેપાધિકરણ્ દેશવિરતિચારિત્ર દેશાવાયા * દ્રવ્યવિડીય દ્રવ્યોચ .. " દ્રવ્યમ વર શાન્તરપ્રાપ્તિરૂપ સસરા પૃષ્ટ whe ૯૭૩ ૭૨૬ ૯૭૨ ૧૦૪૯ ૭૫૫ સુપર ૨૪ ૧૧૨૮ ૧૧૩૦ ૧૧૩૫ ૧૧ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, fc-29, 23, 16 ૯૨, ૧૦ ૧૪ ૭૨૧ ek ૧૦૪૮ ૧૦૪૮ ૯૫૮ તૃતીય પિિચ. પતિ ૭૯૩ ૪૭ ૧૦૧૫ ૮૦૬ 1૦૧૩ vee ૪૪૩ G ૭૭૫ ૪૪ ૯૨૭ 팔아도 ૨૦. દેશપામના દ્રશ્ય ૯૭૨ ७८७ પ ૪૪૨ ૩૧ ૧૭૫ 11 33 ૨ | વ્યાપ ૧૫ | વ્યપુણ્ય ૨૦ વ્યસમય ૧૫ દ્રવ્યાર્થિ ક નય ૨૦ २७ ૨૩ ૫ | ધનધાન્યપ્રાણાતિક્રમ ધમ ७ * ૨૩ ધ કથા ૩ | ધર્મધ્યાન ૧૨ ૧૦ '' દ્રવ્યમન ૧૩ સમભાવના ૧૬ વાદ ૩. ધર્માવવાદ ધર્માસ્તિકાય *** ' "" ૧૧ 12 ધર્મોપદેશ ધ્યાન સ્વ ધ્રૌવ્ય ૫ ૧૯ | નપુસકલિં’ગ ૧૦ | નપુસકવૈદમેાહનીય ૨ | નપુ સર્વદાશ્રવ ૨૧ નય ૨૩ ' પ 13 33 . ન ૧૨૯ પૃષ્ઠ પંક્તિ ૩:૧૭, ૨૫ ૪ ' ७ ૨૪ ७ ૧૫૦ પપર ૨૯ ૩૧૦ ૨૪૧ ste ७ ७ ૧૯૭ ૨૯૭ ૯૫૨ 923 * *k ૧૩૮ ૧૧૨૮ ૧૦૯૦ ૧૯૦ ૭૨ પર૮ ૫૪૦ ૧૧૨૩ ૧૧૨૪ ૨૧૩ ૧૩૧ ૧૭ ૧૫ ૧૪ ' ૫ ૩ ર ૧૦ $ ૨ ૫ ૧૭ ૧૩ ૨૮ ૩ ૯ »» Ð ૪૬ ૧૭ ૧૦૧૦ 3 ૮૦૩ ૧૯ ૨૭૩, ૧૩, ૧૮ ૨૭૪ ૪, ૯, ૧૧, ૧૨, ૧૫,૨૦ ૨૦૧ . Page #1287 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ તૃતીય પરિશિષ્ટ. પૃષ્ઠ પંક્તિ ૫૮૦, ૩, ૧૩ ૮૩૨ ૨૨ ૬૬૮ ૧૨ નવીય નરકગતિ નરકગતિનામકર્મ નામ નામનિક્ષેપ નારકાયુરાવ નિક્ષેપ નિગમન નિત્ય ૨૯ ૧૮ ૯િ૬૮ ૨૮૪ ૩૧૬ ૧૦૨૩ ૮૫ર ૩૪ ૮૮૧ પૃષ્ઠ પંક્તિ ! શબ્દ ૨૮૬ ૨ | પરત્વ ૪૮૨ ૫ | પરનિન્દા ૧૦૧૫ પરમાણુ ૨૪૮ ૨૪ ૧૪૭ ૨૭. પરવ્યપદેશ ૮૦૫ પરસમય ૧૪૭ પરસંગ્રહ ૨૦૧ ૨૫ પરવાત ૧૧ | પરિગ્રહ પરિગ્રહવિરતિ ૫૪૯ ૮ પરિણામ : ૯૭૧ ૬ | પરિતાપનિકી ક્રિયા ૯૨૦ પરિદેવન ૧૦૦૨ ૧૯ પરિહારપ્રાયશ્ચિત્ત ૧૦૦૪ પરિહારવિશુદ્ધિ ૪૭૫ ૧૫ પરીષહ ૧૧૪૨ પરોક્ષ ૧૧૦૬ પરોક્ષ પ્રમાણ ૧૦૮૬ ૨૫ પર્યાપ્તિ ૧૫૮ પર્યાપ્તિ નામકર્મ ૧૦૨૬ ૩ [ પર્યાય ૧૨૯ ૨૩ ૩૮૫ , ': ૧૬ પર્યાય સમય પર્યાયાસ્તિક નય ૭૭૯ પર્વબીજવનસ્પતિ ૧૦૪૯ ૧૫ પલ્યોપમ પાણિમુક્તા ગતિ પાત્રવિશેષ ૩૦૮ પાપાનુબંધિ પાપ ૩૧૦ ૧૩૮ ૯ પારમાર્થિક પ્રત્યક્ષ ૭૫૮ પારિણમિકી મતિ - ૭૫૪ ૨૧ ૭૯૩ ૩ - ૧૧૧૮ ૨૩ - ૧૧૦૦ ૨૦ ૧૦૦૦ ૧૪ ૧૭૫, ૫, ૭ બ બ ૧૦૩૦ ૧૦૪૫ નિત્યત્વ નિદાન નિદાનશય નિદ્રા નિદ્રાનિદ્રા નિરુપક્રમાયુસ નિગ્રન્થ નિર્જરા નિર્જરાભાવના નિદેશ નિમણનામકર્મ નિવેદ - નિવૃત્તિ-ઇન્દ્રિય નિસગ નિવ નીર્ગોત્ર ન ચત્તિ નીલ શ્યા નિગમ નગમભાષા નૈમિત્તિક નસર્ગિકી યિા 6 ૩૦૩ ૫૫૩ ઇ ૫૯૭ ૭૫ ૨૯૭ ૭ ૩૩૮ ૨૩ ૭૮ ૪ ૪૧૬ ૩૫૧ ૨૬ ૨૭૭ ૨૧૮ ૨૧ ૩ ૩૩૪ ૫૦૭ પદાર્થ છે પાલેશ્યા પરગૃહીતાગમન ૫૨ ૦ ૩૫૧ પાર્ષઘ - ૪ | પુણ્યાનુબંધિ પાપ ૨૫ | , પુરય . ૨ ). પુદગલક્ષેપ Page #1288 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ગલ પાવત - પુરુષલિંગ પુરુષવેદ પુરુષવેદાશ્રવ પુલાકનિશ ન્ય પુસ્તક્રમ'નિવૃત'ના પૃચ્છના પૃથ-ચિંતક સપ્રવિચાર પાત પાવર પૌષધ પ્રકી ક પ્રકૃત્તિ પ્રકૃતિબન્ધ પ્રચલા પ્રચલાપ્રચલા પ્રતિક્રમ પ્રતિક્રમણુપ્રાયશ્ચિત્ત પ્રતિજ્ઞા 33 પ્રતિરૂપકવ્યવહાર પ્રતિસેવના શીલ પ્રતીત્યક્રિયા પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યાખ્યાન વાય પ્રત્યુત્યન્નગ્રાહિ પ્રત્યેકનામક્રમ પ્રથમ આત ધ્યાન પ્રથમ રૌદ્ર ધ્યાન શુક્લ "" પ્રદેશ "" પ્રદેશસાર પ્રાય પ્રમાણુ ". 152 93 પૃષ્ઠ ૮૩ ૪૬૯ ૧૦૦૯ ૮૦૩ ૧૧૩૭ ૭૭૪ ૧૧૨૨ ૧૧૩૩ ૪૪૨ ૪૪૨ ૯૨૬ ૫૮ છઠ્ઠું ૯૯૬ ૧૦૦૪ ૧૦૦૪ ૮૨૬ ૧૧૧૭ ૨૦૧ ૨૨૧ ૯૪૪ ૧૧૪૦ ૭૫૬ ૧૦૦૬ ૩૧૯ ૧૦૪૫ તૃતીય પરિશિષ્ટ. પંક્તિ શબ્દ ૨૪ પ્રમાણુવાકય ૬ પ્રમાદ ૧૬ પ્રયાક્રિયા છ | પ્રયાગગતિ ૩૦ પ્રયાગઅન્ય ૧૬ | પ્રવચનવાસક્ષ ૧૯ પ્રમ ૧૨ પ્રાત ૨૧ પ્રાણ ૧૨ 5 31 ૮ પ્રાણુાતિપાતક્રિયા ૧૯ પાનાપાનપર્યાપ્તિ ૨૨ | પ્રાદેશિકી ક્રિયા ७ પ્રાયશ્ચિત્ત ૧૦ | પ્રેષ્યપ્રાગ ૨૨ २७ ૨૮ ૨૩ બકુશનિ ન્ય ૨૦ ૯ ૨૨ ૯ બન્ધનનામમ અન્ધાતિચાર બાહ બહુવિધ ,, ભાદર અતા પગેાપમ ઉદ્ધાર ક્ષેત્ર ભાદરનામામ ૨૦ ૧૬ ૨૩ બાદર કન્ય ૨૩ ભાવ તપસ્ ૨૦ ૧૫ બાળ નિવૃત્તિ ર "} ૧૧૨૮ ૧૧૨૯ ૧૧૩૪ ૭૬ Y ૫૫ ७७८ ૧૬૪ 211 ७ ૧૬૭ ૧,૬,૮,૨૪ થાય .. 1, ૩ * વ્યુત્ક્રા 33 33 ખીજસત્તુ વનસ્પતિ ખોબિંદુ ભભાવના મ ૨૯ પૃષ્ઠ ૫ક્તિ ૨૮ ૯૯૧ ૭૫૧ ૧૭૮ ૯૯૩ ૮૨૯ ૮૩૨ ૧૩૪ २७ ૫૭૪ ૧૦૨૪ ૭૫૫ ૧૦૨૮ ૭૫૪ ૧૧ ૯૪ ૧૧૩૯ ૧૧૧૯ ૯૩૮ ૨૧૩ ૫૧૩ ૨૧ ८० ૮૧ ૧૦૨૭ ૧૨ ૮૦૮ ૧ ૨ ૧૪ ૧, ૨ ૧૯ ૨૪ ૧૧ ૩૦૮ ૧૦૮૯ ૧૦૮૧ રર હર બુ ર . ૨૩ ૧૨ ર ૨૫ ૫ ૨૦ } f ૧૦ ૧૨ ૧ E ૧૦ ૩૮ ८ ૩૮૭ ૭, ૨૩ ૧૯ ૧૧૨૩ ૨૩ ૨૩ २३ Page #1289 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૦ તતીય પરિશિષ્ટ. પૃષ્ઠ (૨૧ ભક્તિ ભયનિશ્ચિતવચનપ્રત્યાખ્યાન ભયમેહનીય પંક્તિ ] શબ્દ મનુષ્યગતિનામકર્મ મનોગુપ્તિ ૨૨ મને દુપ્પણિધાન મનેનિસર્ગાધિકરણ મનોગ મરણ મરશંસા માર્યા પૃદ્ધ પંક્તિ ૧૦૧૫ ૧૮ [૮૮૩ ૧૦૬૭ ૯૬૩ ७७६ ૭૪૨ ૫૭૫ ૯૯૫ ભવનપતિ ભવ્ય ૧૦૦૯ ૪૯૭ ३६४ ૧૫૩ ૧૦૮૩ ભાવ ક૭ ભાવની ભાવપાપ ભાવપુણ્ય ભાવમન ७४३ ૧૫ ઉ૪૩ ૨૪૧ ૩૬૮ ७८८ ૧૦૬૫ ૪૧૨ ભાવશોચ ભાવસંવર ભાવાતપ્રાપ્તિરૂપ સંસરણ ભાષા ભાષાપર્યાપ્તિ ભાષાયેગા ભાષાસમિતિ ૫૭૮ માનસિક અશુભ આસવ શુભ છે માનુષ્પાયુરાઠવા માયાપ્રચયિક ક્રિયા મારણાધિકાર માર્ગ પ્રભાવના માર્દવ મિત્રાનુરાગ મિથ્યાત્વ મિથ્યાત્વક્રિયા મિલાદર્શન મિથ્યાદર્શનશલ્ય મિચ્છામૃત મિથોપદેશ મિશ્ર ગતિ મિશ્ર બન્ધ મિશ્ર યોનિ ઉપર છ૭૬ ૮૨૯ ૧૦૭૮ ૯૭૧ ૯૭૮ ઉપર ૭૪૯ ૯૨૧ ૧૭ ૨૯ ૧૨ ૧૫ ૧૦૨૯ ૫૭૪ ૧૦૭૦ ૬પ૪ ૬૭૦ ૪૯ ૧૦૫૦ ભેદ २० ૧૫ ૪૮. ૨૫ ભેદજન્ય અણું ભેદભાવ ભોગાન્તરાય ભોગપભોગ વ્રત ૧૦ ૯૨૫ ૯૪૦ ૨૦ ૫૭૮ ૧૩ ૬૪૭ ૧૧ ૪૩૨ ૪૩૩ ૧, ૧૪ મંગલ ૧ ૨૫ / મુક્તત્વ ૩૬૭ ૨૫ s મતિજ્ઞાને ૧૭૭ ૨૦૫ ૨૫૩ ૨૪૦ ૧૦ | મૂલબીજ વનસ્પતિ મૃષાવાદવિરતિ : ૧૩ મૈથુન ૧૨૪ ૩૭૮ ૮૭૫ ૮૫૨ મક્ષ ૫૫૧ મન:પર્યાય જ્ઞાન મન:પ્રવીચાર મનુષ્ય-આયુસ મનુષ્યગતિ ૧૦૧૨ ૪૯૨ મોક્ષમાર્ગ મોચનોપાય ૧૦ | મૌન ૧૨૩ Page #1290 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિશિષ્ટ. પૃષ્ઠ પંક્તિ | શબ્દ ૧૨૪ ૨૬ | નિશ્રિતવચનપ્રત્યાખ્યાન ૪૯૨ ૧૭ | માહાર મૌન પ્લેચ્છ પૃષ્ઠ પંક્તિ ૮૯૪ ૨૨ ૪૨૨ ૪૨૩ ૨૩ યથાખ્યાતચારિત્ર યમ યશકીર્તિનામકર્મ ૪૧૩ ગ ૭૮૨ ૯૩૭ નું ચોગવક્રતા નિ ૮૧૦ જ ૨૫ ૫૭૬ ૧૦૬૭ 1999 ૭૨ ૧૧૨૨ ७४४ રતિમોહનીય રસધાત રસનેન્દ્રિય રસપરિત્યાગ રહસ્યાભ્યાખ્યાન રૂપકવીચાર ૩૯૩ વાદિ ૧૩૮ ૧૧૦૪ ૯૧૫ ૫ | વિક્ર ગતિ ૧૦૪૬ વધાતિચાર વર્ગ વર્ણાનુપાત ૩૩૧ વર્તના ૩૩૯ વાગગુપ્તિ વાદુપ્રણિધાન વાગનિઃસર્ણાધિકરણ ૮૦૩ વાગ ૧૦૨ વાચના વાચિકાશુભાશ્રવ ૧૧૧૦ ૯િ૪૧ વાનમંતર ૫૧૧ વાસના વાસ્તુપમાણતિક્રમ વિદારદિયા ૨૬ ૨૮ વિધા ૩૭૭ ૧૮] ૩૮૮, ૭, ૨૫ વિનયસંપન્નતા વિનય રૂ૫ આભ્યતર તપસ ૪૧૬ વિપર્યય ૧૦૫૦ વિપુલમતિ-મનઃપયજ્ઞાન 1१८ २६ વિધિવિશેષ ૧૧૪૧ વિપાકવિયધર્મધ્યાન ૧૧૩૮ ૧૬ વિરુદ્ધરાજ્યાતિક્રમ ૧૧૧૦ વિરતિ ૩૫૦, ૫, વિવાદ ૩૫૮ વિવિક્તશાસન ૫૦૭ વિવૃત્ત યોનિ ૧૦૮૭ ૧૨ વિવેકપ્રાયશ્ચિત ૪૦૬ ૩ | વિશ્વસ્ત મંત્રભેદ ४७ ૨૧૦ ૯૫૧ ૭૫? ૮૧૩ ૧૧૨૦ ૧૬૫ લક્ષણ લતા લબ્ધીન્દ્રિય લવણાધિકાર લાંગલિકા ગતિ લાભાન્તરાય લિંગ લિંગકુશીલા લિંગપુલાક લીનતા લેશ્યા ૨૪૧ ૯૩ ૧૧૩૨ ८४४ ૮૫૭ ૧૮૦ ૧૧૧૦ લેપાલ, લોકભાવના લોકસંજ્ઞા ૩ ૩૨ ૧૧૧૭ ૨૨ Page #1291 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શબ્દ વિવાદન વિસમાગતિ વિદ્યાયાગતિનામકર્મ વીર્યાન્તરાય વેદક વૈયિ વૈશ્ચિમૂલગુણનિવ'ત'નાધિકરણ વૈક્રિયાત્તરગુઝુનિવ તનાધિકરણ વૈર્મિક મિત વૈમાનિક ', વૈયાવન્ય વૈરાગ્ય મજન વ્યંજનાવગ્રહ અન્તર ભૂતરા વ્યભિચાર મય વ્યવહાર વ્યવહારાભાસ જીન્સગ પ્રાયશ્ચિત ક્યુપરતક્રિયાનિવૃત્તિ તિ શબ્દ 33 શબ્દનય 93 પ્રવીગાર રાદાનુ પાન શરીરનામકમ શરીર પર્યાપ્ત શરીરબય શય શ પૃષ્ઠ ૮૧૦ ૫૭૮ ૨૨૮ (૩૯ ૩૧૯ તૃતીય પરિશિષ્ટ. પતિ | ૧૯ ७ ૧૦૨૩ ૧૦૫ « ૧૧૭ ૩૩૫ k શુભ વેગ ૪૪૬ ૧૦ | શબવાચિકાબવ ૭૭૩ ૐ શુભસ્યા ७७३ ८ શકવાદ ૨૧૭ ૨૨ શાક ૪૯૬ ૯ ૪૯૭ २४ ૮૨૧ ૧૦ ૨૧ ૩ ૨૦૬ ૨૫ ૨૦૬ ૩, ૨ ૪૯૭ ૪૯૭, ૧૭, ૧૮, ૧૯ ૧૯ ૫૩. ૩૧૭ ૩૧૭ ૧૧૧૮ ૧૧૩૪ ૯૧૯ ૯૨૦ શબ્દ શાન નિ સીવિકાનતિચાર ૧૨ શીલત્રત ૧૯ | શમ્યાન २८ શુભનામક્રમ ૧૩ રોમેનીય શૌચ "3 શ્રુત 39 શ્રુતજ્ઞાન ૧૫ | શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન ,, ૨૫ ૨૩ | યોગન્દ્રિય ૩ ૫ | સંયમ ૨૩ | સયમામ યમ ૧૬ | સયુક્તાધિકરણ મરબા સવર ૨૩ સવરભાવના ૧૩ | સંવૃત્તબકુશ ૨૧ | સંવૃત્ત યાનિ ૩૨૦ ૯ | સંવેગ ૫૧૧ ૯૬૫ E * f સચય ૧૮ | સંસારભાવના ૧૧ ૧૦૨૭ ૨૫ સાર ૧૧૪૦ ور ૧૩ સસ્થાનનામકમ ૧ સસ્થાનવિય પૃš ૪૩૩ ૮૧૫ ८०८ ૧૧૨૮ ૧૦૪૫ ૭૪૫ ૭૪૩ ૩૫૨ ૧૯૦ ૭૮૨ ૧૦૦૮ ७८७ ૧૦૪} ૨૫૩ ૨૫૬ ૨૦૧ ૨૦૪ ૨૦૫ ૨૨૭ ૩૮૩ ७८६ ૧૧૩૨ ८०७ ૭૭૧ ૧૦૬૫ ૧૯ ૧૧૩૯ ૪૩૨ ૧૩૦ ૯૧૧ ૧૫ ૧૮૪ પક્તિ ૨૫ ૧૯ ૨૦ * ૯૧૧ ૩૦ ૧, ૨ ૯ ૫ e ૫ २७ ♦♦ ♥ ♥ ♥ જ ૧૨ ૧૦. ૧૦ ~ ~ 1 x 10 No ૧૧ ૧૦ ૧૩ f ૪ ૧૩ ૧૯ ૪ ૩૦ ૫ ૨૩ ૧૫ ૬૧ ૧૪, ૨૫ રર ૫ Page #1292 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સનન સંગૃહીત સમવ સંગ્રહપ્રવષ્ણુત્વ સંગ્રહાબામ સુધાતનનામકમ સચિત્તનિક્ષેપ સચિત્તપિધાન સચિત્તમિશ્રાહાર સચિત્તયાનિ ચિત્તસ બાહાર સુસનય સા સક્રિ "9 સત્ય ભાષા સનિપાત સપ્ત પા સગર્ભિત સમય સમાધિ સમારભ સમારાપ સમિતિ સમૂચ્છિ`મ સમૂચ્છિ′′મ-જન્મ સમૂચ્છિ મ-વનસ્પતિ સમ્યાત્ર સભ્ય 39 સમ્યફત સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન .. 33 સરાગ સરાગસયમ પૃષ્ઠ ૧૦૨૦ ૩૧૫ ૩૧૩ ૩૧૫ ૩૧૬ ૧૦૨૦ છ e ૯૫૫ ૪૩૩ ૯૫૫ ૧૦૦૬ ૪૦૨ ३७० ૪૦૨ ૧૦૮૦ ૩૩૬ ૩૨૧ પર ૮૨૧ ૭૭૧ ૧૬ ૩૭૮ ૧૪ ૧૪ ४८ તૃતીય પશિ પંક્તિ શબ્દ ૨૫ | સવિરતિ 3 }e ર ૨૦ ૭૩ vet ७०८ ૧ | સાગરાપમ 3 ૧૬ ૨૫ સાધન ૮ | સાધારણનામક ૨૨ | સોનિયાનિક ૬ | મામ‘તાનિાતિકી ક્રિયા ૩ | સામાયિક ૨ | સાÖભૌમ ૨ જ ર ર જ છું ૧૯ | સિદ્ધ સર્વોપશમના ૧૬૯ ૯ ૪૨૮ ૧૭ ૪૪૭ ૨૨ સહુસાભ્યાખ્યાન ૧૬ સુખ ૨૪ ૧૨ | સુખાનુબંધ ૫ | સુભગનામક ૫ | સુસ્વરનામક્રમ ૧૭ ૧૦ ૧૧ २४ સૂક્ષ્મ અદ્દા પલ્યેાપમ ઉદાર કુશીલ ', .. ,, ,, 33 "" ૭૧ ૭૨ ૧૪ | સ્તેય "" ક્રિયાપ્રતિપાતિ ક્ષેત્ર પક્ષ્યાપમ નામક્રમ પુલાક અકુશ મપરાય 23 સાપામ ભાયુષ્ય ધ બીજ વનસ્પત્તિ ૨૪ ૨૨ સ્તનપ્રયાગ ૧૯ | તેનાહતાદાન 33 ૨૫ તૈયવિતિ ૧૦ | સ્ત્યાનહિ ૨૭ શ્રીલિંગ ૫ મ સ્થાપના ७ સ્થાવર ७ . વેદમાહનીય ૧૨૧૪. * The ૧ ૧૮ ૯૩ ૧૮, ૨૫ ૧૧ - ૯૪૧ ર ૧૫૯ ૧૦૪૮ ૩૩૬ ૭૫ ૯૨૭ ૯૧૪ " ૧૫ ૯૭૧ ૧૪ ૪ ૧૨ ૪ ૧ ૧૨ ર ૧ ૨૨ ૯ ૧૯ ' ૧૧ ૧૦૪૬ ૨૧ ૧ ૧૧૪૧ ૧૬૩૪ ર ૧૦૪૭ ૧૧૩૮ ૧૧૩૯ ૧૧૦૩ ૪૭૫ ૫૫૫ 3192 ૯૪૨ ૯૪૨ ૨૦ ૨૫૧ ૨ 49 ૨૭. ૧૦૦૪ ૧૫ ૪૬૯ ૧૧ ૧૦૦૯ ૨૩ ૧૪, ૧૪, ૨૦, ૩૦ ૩૭૦, ૧૩, ૨૨ ર ne ૪ . 26 ૫ ૧ ૧૧ ૨૦ ૨૫ ૨૩ ૧૦ ૨ રર ૨૩ Page #1293 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૪ વતીય પરિશિષ્ટ પૃષ્ઠ પંક્તિ | શબ્દ ૧૦૪૭ ૬ | ઋત્યન્તર્ધાન ૧૧૪૨ ૧૨ | | સ્વાર્થ ૧૦૧ - ૪ | સ્વાહસ્તિ કી ક્રિયા પર પંકિતા ૯૫૩ ૮ ૧૯૨ ૧૭ ૧૭૫૭ ૧૦૪૫ ૩૪૪ ૧૭ સ્થાવર-નામકર્મ સ્નાતક-નિર્ચન્ય સ્થિતિધાત સ્થિતિબન્ધ સ્થિરનામકર્મ સ્પર્ધક સ્પર્શનામકમ સ્પર્શનેન્દ્રિય સ્પપ્રવીચાર સ્મરણ સ્મૃતિ ઋત્યનુપસ્થાન હાસ્યનિશ્રિતવચનપત્યાખ્યાન હાસ્યમહનીય હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ હિંસા ૮૯૫ ૧૦૦૮ ૧૫ ૧૨ ૧૨૨ ૩૪૩ ૫૧૦ ૧૭૯ ૨૧૦ ૯૬૭ ૯૫૧ ૮૩૫ ૨૨ ૧૯૨ ૧૩, ૨૭ ૧૨ | હેતુ Page #1294 -------------------------------------------------------------------------- ________________ છે. હીરાલાલ ર. કાપડિયા દ્વારા સંપાદિત અન્ય (૧) ન્યાયકુસુમાંજલિ ગુજરાતી અને અંગ્રેજી અનુવાદાદિ સહિત (૨) શૃંગારરાગ્યતરંગિણી અનુવાદાદિ (૩) સ્તુતિચતુર્વિશતિકા સટીક (૪) ચતુર્વિશતિકા સટીક (૫) શ્રી ચતુર્વિશતિજિનાનંદસ્તુતિ સટીક (૬-૭) શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ ભાગ ૧-૨ (૮) શ્રીશનિસ્તુતિ વિવિધ ટીકાઓ સંસ્કૃત ભૂમિકા (૧૦)તત્વાર્થાધિગમસૂત્ર ( ભાગ ૧-૨ ) પજ્ઞ ભાષ્ય, ભાષાનુસારિણી ટીકા તેમજ સંસ્કૃત અને અંગ્રેજી પ્રસ્તાવના સહિત. (૧૧) તત્વાર્થ સત્ર ગુજરાતી અનુવાદ સહિત. (૧૨) વૈરાગ્યરસમંજરી ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત. (૧૩) પદ્યાનંદ મહાકાવ્ય સંસ્કૃત અને અંગ્રેજી પ્રસ્તાવનાદિ સહિત (Gaekwad Oriental Series). (૧૪) નવતત્ત્વસંગ્રહ. (૧૫) પ્રિયંકરતૃપકથા અને ઉપસર્ગહરસ્તાત્ર પરિશિષ્ટાદિ સહિત. (૧૬) ચતુર્વિશતિબન્ધ વિવિધ પરિશિષ્ટો સહિત (૧૭) ભક્તામર, કલ્યાણુમંદિર અને નમિઊણ સ્તોત્રે અંગ્રેજી અનુવાદાદિ સહિત. ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર (૧૮) અષભ પંચાશિકા, વરસ્તુતિ વગેરે ગુજરાતી અનુવાદાદિ સહિત. (૧૮) અનેકાર્થરત્નમંજૂષા-અષ્ટલક્ષાર્થી વગેરે સંસ્કૃત પ્રસ્તાવના સાથે (૨૦) જૈનધર્મવરસ્તોત્ર (૨૧) ગણિતતિલક સટીક સંસ્કૃત અને અંગ્રેજી ઉપોદઘાત સાથે (૨૨) ચતુર્વિશતિપ્રબંધનું ગુજરાતી ભાષાંતર (23) English translation of Víravibhuti (૨૪) , , , Jaina darasna in preparation (24-26) A descriptive catalogue of the Jaina mss. vol. I-III, (૨૮-૩૯) આહંત જીવન જ્યોતિ (ભાગ ૧-૧૨ ) Page #1295 -------------------------------------------------------------------------- ________________ Page #1296 -------------------------------------------------------------------------- ________________ ਦਰ ਦ ਰਦ == = Rਦਵਾਰਦਵਦਵਦਦ ਦੇਵ ਵ5 PEEREEEZES SE 1. ERRES ਪਿੰਵਦਵਦਰਸਵਰਨ CEREREERDRIETTE ਦਰ-ਸਰਕਟ ਸਸਤੇ | FEਜ ਦਾ ਵਕਤਵਰ ਜੋ ਦਦਦਰਸਵਤਸ਼ਦਦ ਵਦਵਦਦ ਦੇ ਆ Jan Education International