________________
(૩૨ આસવ-અધિકાર.
[ સ્વતીય અર્થાત ગુણી એવા અન્ય જજોના ગુણેને અપવન દ્વારા અપલાપ કરે તે “નિન્દા ” છે. અથવા તે પારકામાં દોષ હોય કે ન હોય તે પણ તેના દેષ કાઢવા તે “પારકાની નિજા ” છે. આથી એ ફલિત થાય છે કે સાચા કે બેટા દેને દુબુદ્ધિથી પ્રકટ કરવાની વૃત્તિ તે “ નિન્દા” છે, જ્યારે મોટા કે નાના ગુણોને પ્રકટ કરવાની વૃત્તિ તે પ્રશંસા ” છે. ગુણાચ્છાદનનું લક્ષણ
विद्यमानगुणाच्छादनरूपत्वं गुणाच्छादनस्य लक्षणम् । (३९९) અર્થાત્ સદભૂત ગુણેને ઢાંકવા તે “ગુણાચ્છાદન ” છે. એટલે કે બીજામાં જે ગુણ હોય તેને ઢાંકવા અને તે કહેવાને અવસર હોય છતાં દ્વેષથી તે ન કહેવા તે પરના સદ્દગુણનું આચ્છાદન છે.
હવે આત્મપ્રશંસાદિનાં લક્ષણોમાં પ્રશંસા, આચ્છાદન વગેરે જે શબ્દ એજાયા છે તેનાં લક્ષણે વિચારવામાં આવે છે. તેમાં પ્રશંસાનું લક્ષણ એ છે કે –
गुणोद्भावनेच्छारूपत्वं प्रशंसाया लक्षणम् । (४००) અર્થાત ગુણેને પ્રકટ કરવાની ઇચ્છા તે “પ્રશંસા છે. આચ્છાદનનું લક્ષણ –
प्रतिबन्धहेतुसन्निधाने सति अनुभूतवृत्तितारूपत्वमाच्छादनस्य રક્ષા (૪૦) અર્થાત પ્રતિ
મત્ત હોય ત્યારે વસ્તુને પ્રકટ ન કરવી તેનું જ આચછાદન’ છે. ઉભાવનનું લક્ષણ–
प्रतिबन्धकाभावे प्रकाशवृत्तितारूपत्वमुद्भावनस्य लक्षणम्। (४०२) અર્થાત પ્રતિબંધકના અભાવમાં વસ્તુને પ્રકાશમાં લાવવી તે “ઉદ્દભાવના છે.
'પરપ્રશંસા, આત્મનિંદા વગેરે તેમજ પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ, “અનુત્યેક ( નિરભિમાનપણું) ઈત્યાદિ ઉચ્ચ ગોત્રકર્માના આવે છે. અર્થાત્ એ દ્વારા જીવ ઉચ્ચ ગોત્રકમ બાંધે છે.
૧ બીજાના ગુણો જેવા. ૨ પિતાના દે જેવા.
૩ વગેરેથી પિતાના દોષોને પ્રકટ કરવા રૂપ અસદગુણોદ્ભાવના અને પિતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા રૂ૫ સ્વગુણુછાદન સમજવાં..
૪ જ્ઞાન, વૈભવ વગેરેમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેને લીધે અભિમાન ન કરવું તે “ અનુસેક ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org