________________
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા બની અત્યંત ભમ્યાં કરે છે તે હું એમને આ (જૈન) પ્રવચન દ્વારા યોગ્યતા મુજબ આ સ સારથી પાર ઉતારૂં. એ પ્રમાણે ચિંતવીને એ સર્વદા પરાર્થવ્યસની, કરુણાદિ ગુણોથી વિભૂષિત તેમજ પ્રતિક્ષણ પરમાર્થ કરવાના વધતા મહાન ઓશવાળા મહાત્મા જેવી જેવી રીતે અન્ય જીવે ઉપર ઉપકાર થાય તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. અને એને લઈને આ પ્રમાણે કલ્યાણના સંપાદન દ્વારા પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં તેઓ તીર્થંકરનામ-કર્મનું રૂડી રીતે ઉપાર્જન કરી પ્રાણીએના પરમાર્થના સાધનરૂપ તીર્થંકરપણાને પામે છે.
અવ વર્ણવેલી આ ઉત્તમ ભાવના તીર્થંકરનામકને મેળવવાની અને તેને નિકાચિત કરવાની–વા જેવી મજબૂત કરવાની અનુપમ ચાવી છે.
ગોત્ર-કર્મના નીચ અને ઉચ્ચ એવા બે પ્રકારે છે એટલે એના આસના પણ બે ભે છે. તેમાં આત્મપ્રશંસા, અસદભૂત ગુણની ઉદ્દભાવના વગેરે, પરનિન્દા, સદ્દભૂત ગુણોનું આચ્છાદન ઇત્યાદિ નીચ નેત્રકમના આત્મ છે અર્થાત એ દ્વારા જીવને નીચ ગોત્રકમને બંધ થાય છે.
આત્મ-પ્રશંસાનું લક્ષણ
भूताभूतगुणानामात्मनैव प्रख्यापनरूपत्वमात्मप्रशंसाया लक्षणम्। (૩૨) અર્થાત્ પિતાનામાં ગુણો હોય કે ન હોય તે પણ પિતાનામાં તે ગુણે છે એવી જાતે બડાઈ હાંકવી તે “આત્મપ્રશંસા છે. અસદગુણભાવનનું લક્ષણ
अभूतगुणोद्भावनरूपत्वमसद्गुणोद्भावनस्य लक्षणम् । (३९७) અર્થાત જે ગુણે ન હોય તે ગુણે છે એમ કહેવું તે અસદ્દગુણભાવન” છે. પર-નિદાનું લક્ષણ
गुणवतामपि परेषां गुणापहवनद्वारा अपलापकरणरूपत्वं, भूतानामभूतानां वा परकीयदोषाणामुद्भावनरूपत्वं वा परनिन्दाया અક્ષણન્ (૩૧૮)
૧ આ ભાવનામાં સંસારની અસારતા તરવરી રહી છે તેમજ પરોપકારની ભાવનાની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાનો એમાં સમાવેશ થાય છે. વાસ્તવિક પરોપકાર એ એક એવી વસ્તુ છે કે એમાં આમિક ઉપકાર તો આવી જ જાય છે–પરના ઉપકારમાં પોતાના ઉપર ઉપકાર તે રહેલે જ છે.
૨ સરખા તવાર્થ ( અ. ૬ )નું નીચે મુજબનું ૨૪ મું સૂત્રઃછે તારfનરાકાંસે તરાળાછા જોઇને જ નીચૅકહ્યા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org