SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] - આહંત દર્શન દીપિકા. ૩૫૯ કર્મને નિસ્યજ છે એ સવાલ ઊભું થાય છે. જો યથાયેગ આઠે કર્મોના નિસ્ટન્દરૂપ આને માનીએ તે ચાર કર્મોવાળા અગીમાં પણ આને સંભવ માનવો પડે. જ્યારે અગીઓ પરત્વે ઘાતિ-કમના ક્ષયથી તેમને શ્યાઓ માની નથી તે તે સગિ–કેવલીઓને પણું નહિ સંભવે. વળી યુગનું પરિણામપણું માનતાં લેશ્યાઓની કારણુતા પ્રદેશ-બંધ આશ્રીને છે, કિન્તુ કમની સ્થિતિ આશ્રીને નથી, કેમકે કહ્યું પણ છે કે– " 'जोगा पयडिपएसं ठिइअणुभार्ग कसायओ कुणइ " અર્થાત યોગો પ્રકૃતિ–પ્રદેશબંધ કરે છે જ્યારે કષાય સ્થિતિ-અનુભાગબંધ કરે છે. આ પ્રમાણેની શંકાના સમાધાનાથે કહેવાનું કે કેઈએ પણ લેશ્યાઓ કમ-સ્થિતિનું કારણ છે એ સ્વીકાર કર્યો નથી, કેમકે કષાયને જ કમ-સ્થિતિના કારણે કહેલાં છે. વિશેષ માં કષાઓમાં અન્તર્ગત થઈ લેશ્યાઓ કષાયની પુષ્ટિ કરનાર હોવાથી તસ્વરૂપ જ હોઈ અનુભાગ પ્રતિ કારણે છે. આથી કરીને વિચિત્ વેશ્યાઓને અનુભાગની કારણતારૂપ કહેવામાં આવે છે તે તેમજ શ્રી શિવશર્માચાર્ય કૃત શતક ગ્રંથમાં કષાને અનુભાગના કારણરૂપ કહેવામાં આવે છે તે બંને વાત ઘટે છે, કેમકે કષાયના ઉદયને પુષ્ટ કરનારીલેશ્યાઓ પણ ઉપચારથી કષાયરૂપ છે. આ સંબંધમાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિનું કથન એ છે કે વેશ્યાને યોગના પરિણામરૂપ માનવાથી પ્રકૃતિપ્રદેશબંધની હેતુતા જ સંભવે અને કમની સ્થિતિની કારણતા ન સંભવે, પરંતુ વેશ્યાને કમના નિસ્પન્દરૂપ માનવાથી તે કર્મની સ્થિતિના કારણુતા જરૂર સંભવે; કેમકે જ્યાં સુધી કષાયોને ઉદય હોય છે ત્યાં સુધી નિસ્પન્દને સદભાવ હેવાથી કર્મ-સ્થિતિની હેતતા પણુ યુક્તિસંગત છે. એથી કરીને જ ઉપશાન્ત–મેહ અને ક્ષીણ–મેહમાં કમબન્ધને સદ્દભાવ હોવા છતાં સ્થિતિને સંભવ નથી. કહ્યું પણ છે કે " 'तं पढमसमये बद्धं बीयसमये वेइयं तत्तियसमये निजिपणं " અર્થાત પહેલા સમયમાં તે બાંધ્યું, બીજામાં લેવું અને ત્રીજામાં તેની નિર્જરા કરી. જો કર્મના નિયંદરૂપ લેશ્યા માનીએ તે સમુચ્છિન્નક્રિય શુક્લ ધ્યાન ધ્યાનારનાં ચાર ૧ છાયા થો: પ્રકૃત્તિ રિજરાસુમા વાદઃ કૃતિ | ૨ સરખા પ્રશમરતિનું નિમ્નલિખિત ૫ઘઃ ' तत्र प्रदेशबन्धो योगात् तदनुभयनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याधिशेषेण ।। ३७ ॥" અર્થાત તે ચાર પ્રકારના બંધને વિષે પ્રદેશ–બંધ યોગથી થાય છે. તે પ્રદેશબદ્ધ કર્મને અનુભાવ (વિપાક) કપાયથી થાય છે. સ્થિતિ વિશેષ તેમજ પાક-વિશેષ લેસ્મા-વિશેષથી થાય છે. ૩ છાયાतत् प्रथमसमये बद्धं वितीयसमये वेदितं तृतीयसमये निर्जीणम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy