________________
૭૫૮ જીવ-અધિકાર.
[ પ્રથમ લેશ્યાની ઉત્પતિ–
જેઓ કષાયના નિષ્પદને લેણ્યા માને છે તેમના મત પ્રમાણે કષાય નામના મહિના ઉદયથી આ લેશ્યા ઉત્પન્ન થાય છે.
જેમનું માનવું એ છે કે આઠ કર્મોના પરિણામરૂપ લેશ્યાઓ છે, તેમના મતમાં અસિદ્ધત્વની જેમ, આઠ કર્મના ઉદયથી આની ઉત્પત્તિ છે.
જેઓ વેશ્યાને વેગને પરિણામ માને છે તેમની માન્યતા પ્રમાણે ત્રણ રોગના જનક કર્મના ઉદયથી એ ઉત્પન્ન થયેલી છે. લેશ્યા શી વસ્તુ છે?—
આપણે ૩૫૪માં પૃષ્ઠમાં જઈ ગયા તેમ વેશ્યાના દ્રવ્ય-લેહ્યા અને ભાવ-લેશ્યા એવા બે પ્રકારો પડે છે. તેમાં દ્રવ્ય-લેશ્યાના સ્વરૂપ પરત્વે મુખ્યત્વે કરીને ચાર મત-ભેદ નજરે પડે છેઃ (૧) કમ–વર્ગણુથી બનેલ, (૨) કર્મ-નિણંદ, (૩) ગ-પરિણામ અને (૪) ગાન્તર્ગત દ્રવ્ય.
(૧) ઉત્તરાધ્યયનના ૩૪ મા લેણ્યા-અધ્યયનના ટીકાકાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મતાંતર દર્શાવતાં ૬૫૧ માં પત્રમાં કહે છે કે –
“ અને સ્વાદ– શrorશાવતુ પૃથર વાદાર કર્મચTનિciાનિ પાસે થાળતિ ' ! " અર્થાત કેટલાક એમ કહે છે કે લેહ્યા-દ્રવ્ય કર્મવર્ગણાનાં બનેલાં છે અને જેમ કામણ શરીર આઠ કર્મોથી ભિન્ન છે તેમ એ પણ આઠ કર્મોથી ભિન્ન છે.
. (૨) કર્મનિષ્યનરૂપ અર્થાત્ બંધ તા કર્મના પ્રવાહરૂપ લેશ્યા-દ્રવ્ય છે એ વાત ૬૫૦ મા પત્રમાં નીચે મુજબના શબ્દ દ્વારા દર્શાવાઈ છે –
પુરવહુ થાચક્ષત્તિ- નિક્યો રેફયા ' . અર્થાત ગુરુઓ તે એમ કર્થ છે કે વેશ્યા એ કમને નિષ્પદ છે, કેમકે લેગ્યાએ કમની સ્થિતિના કારણે છે. પ્રશમરતિમાં કહ્યું પણ છે કે –
" ताः कृष्णनीलकापोततैजसीप शुक्लनामानः ।
જ વ વવસ્થા રાખવપરિથતિવિષાચા II ૨૮" એટલે કે તે કૃષ્ણ, નીલ, કાત, તેજસ, પામ અને શુક્લ નામની વેશ્યાઓ વર્ણના બંધનાદઢીકરણના આલેષની પિઠે કર્મબંધની સ્થિતિનું વિધાન કરનારી છે.
આ મત પર શ્રીવિનયવિજય ઉપાધ્યાય લોકપ્રકાશ (સ. ૩, લે. ૯૨-૯૭) દ્વારા કર્થ છે કે લેસ્થાને કમને નિસ્ય જ માનવે તે ઠીક નથી, કેમકે એમ માનવાથી તે તે કયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org