________________
૧૧૮૨
સૂક્ષ્મ ઇક્ષિકા.
મુહૂર્ત સુધીમાં” એમ જોઈએ, કેમકે આયુષ્ય બાંધવાને કાળ અંતમુહૂર્ત છે, આયુષ્ય તે ગમે તેટલું એટલે કે અંતમુહૂર્તથી વધારે પણ બાંધી શકે છે.
આસપાસને સંબંધ વિચારતાં જેમ ચોગ્ય જણાય તેમ ઘટાવી લેવું. પૃ. ૧૦૪૧, ૩૦-૩૧ ત્રણ, ચાર ને પાંચ પર્યાપ્તિઓ હોય છે-છઠ્ઠી બાંધતાં બાધતાં કાળ કરે
ત્યાં સુધીને ઉલેખ છે. કર્મગ્રંથને આધાર એ નવતરવની બુકમાં આપેલ છે, પણ
કર્મગ્રંથમાં એ પ્રમાણે ઉલેખ નથી. ઉ. કર્મગ્રંથમાં ઉલ્લેખ જણાતું નથી એ મારા લખાણને આ તે પુષ્ટિરૂપ હોઈ એ
સંબંધમાં વિશેષ કહેવાનું શું હોય? પૃ. ૧૦૭૦, પૃ. ૩૫ “સત્યાવાણુનું “અવક્તવ્ય એવું વિશેષણ લખવું રહી ગયું છે.” ઉ. આવું વિશેષણ મૂળમાં નહિ હેવાથી લખાયું નથી. બાકી સ્પષ્ટીકરણની
દષ્ટિએ એ ઉમેરવામાં વાંધો જણાતું નથી. પૃ. ૧૧૦૨, ૫, ૧૩ અત્ર નપુંસકવેદી તે કૃત્રિમ નપુંસકવેદી સંભવે છે. ઉ. આ સૂચન આનુમાનિક હાઈ એના ઉપર કેટલું વજન આપવું તે વાચકની મુનસફીની
વાત છે. પ્ર. ૧૧૧૯, “આ પૃષ્ઠના અંતમાં નીચે મુજબ ઉમેરવું–જે દેષ માટે સામાન્ય સાધુને મૂળ આ પ્રાયશ્ચિત્ત આવે, તેવા દેશ માટે ઉપાધ્યાયને અનવસ્થાપ્ય અને આચાર્યને પારાંચિક
આપવામાં આવે. છેલ્લાં બે પ્રાયશ્ચિત્ત ઉપાધ્યાય અને આચાર્ય માટે જ છે. આ
પ્રમાણે નવતત્વમાં વાંચેલ છે.” ઉ. અને આ પ્રામાણિક ઉલ્લેખ હેય તે વિશેષ માહિતી રૂપે તે ઉમેરવામાં વાંધો નથી. પ્ર. પૃ. ૧૧૩૨, છેલી પંક્તિઓમાં સાતમા ગુણસ્થાન સુધીજ દિગંબરે ધર્મધ્યાન માને છે તો
શું તેઓ આઠમાંથી શુક્લ ધ્યાન માને છે ? ઉ. અનુમાન તે આ પ્રમાણે કરાય છે. સાધક પ્રમાણુ રજુ કરવા જેવું સાધન અત્યારે
મારી પાસે નથી. પ્ર. પૃ. ૧૧૫૫, પં. ૮“એક સિદ્ધમાં મહાવીર સ્વામી લખ્યા છે તે બરાબર છે, પણ અહીં તે
એક સમયે એક સિદ્ધની વાત છે તે કશે ક્ષેત્રના ૨૪માં પ્રભુ એક સમયે સિદ્ધ
ઉ. સુધમ સ્વામીને બદલે મહાવીરસ્વામી છપાયેલ છે બાકી મહાવીરસ્વામી જે
સમયમાં મોક્ષે ગયા તે સમયમાં જ બાકીનાં ચાર ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાંથી પણ વીસમા ચાવીસમા તીર્થકર મે ગયા જ હશે એવી પૂરેપૂરી સંભાવના
કરાય છે. પૃ. ૧૧૫૬, . ૩૦ “ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એમ વિશેષણની ઝષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા
એ લખાણમાં જરૂર છે. . આ પ્રમાણે પરિવર્તન ચાગ્ય હોય તેમ કરી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org