________________
૧૧૭૮
સૂક્ષ્મ ઇક્ષિકા
૫૫૦૪, ૫. ૧૫ “૧૮૦ વિમાને એને બદલે ૧૦૦ વિમાન જોઈએ. એ યુફ્ર વાંચતાં રહી ગયેલી
ભૂલ જણાય છે. ઉ. આ મુદ્રણદેષ હેઈ સુધારી વાંચવું. ૫. પર, પં. ૨૨ “વનસ્પતિ-કાયની સંખ્યા અધિક છે તે અનંત ગુણી લખવી જોઈએ. ઉ. સિદ્ધ પાંચમે અનતે છે અને બાઇર પર્યાપ્ત વનસ્પતિ ઈત્યાદિ ૨૨ વરતુઓ આઠમે
અનતે હેવાથી સ્પષ્ટતા ખાતર કરાતી આ સૂચના માન્ય છે. પૃ. ૫૫૮, ૫. ૧૧ “અને પછી “પુદ્ગલાસ્તિકાયના સ્કંધે પ્રતિબદ્ધ દેશવાળા' એટલું રહી
ગયું જણાય છે,
આ વાત સાચી જણાય છે, વાતે એગ્ય સુધારો કરી લે. ૫. ૫૬૦, પૃ. ૩-૪ “એના જ પ્રદેશની’ એમ લખ્યું છે તેમાં “જ” નહિ જોઈએ, કારણ કે
અનંતાનંત પ્રદેશની તે દારિકગ્રાહ્ય વગણથી શરૂઆત થએલી છે. વળી આપે અચિત્ત મહાર્ડંધ સૌથી મટે છે એમ લખ્યું છે પણ ત્યાર પછી તેના કરતાં વધારે પરમાણુવાળી તો ઘણી વગણાઓ છે એમ કર્મગ્રંથાદિ અનેક સ્થળે બતાવેલ છે. આ હકીકતની પ્રમાણુતા વિચારી યોગ્ય લાગે તેમ કરવું, કેમકે તત્વાર્થ (અ. ૫, સૂ. ૨૪)માં તે અચિત્ત મહાકંધને સર્વવ્યાપી થઈ શકે તે અને આત્યંતિક
સ્થૂલતાવાળે દર્શાવ્યો છે. પૃ. ૫૬૦, પૃ. ૨૩ “તો કઈ છેક સંપૂર્ણ કાકાશના અસંખ્ય પ્રદેશમાં પણ રહે છે.” એમ
લખેલું છે અને તેના બદલામાં અચિત્ત (મહા)ધ મૂકેલો છે, પરંતુ અચિત્ત મહાસ્કંધ તો જ્યારે અજીવ સમુદઘાત થાય ત્યારે માત્ર એક સમય જ આખા કાકાશમાં પ્રસરેલો રહે છે. બાકીના વખતમાં તો તેની અવગાહના કાકાશના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યાત પ્રદેશોની હોય છે.
આને ઉત્તર ઉપર પ્રમાણે સમજી લે. પૃ. ૫૬૪, ૫, ૬ પ્રકાશનું ક્ષેત્ર અમુક પરિમાણનું હાય” એમ લખ્યું છે ત્યાં “ અમુકને બદલે
અનિયમિત” હોય તે ઠીક. ઉ. આ સૂચના ગ્રાહા જણાતી નથી. પૃ. ૫૬૪, ૫. ૩૩ “અનંત જીવો સંપૂર્ણતઃ રહી શકે છે” એમ લખ્યું છે તેને બદલે અનંત
છના અસંખ્ય અસંખ્ય આત્મ-પ્રદેશ રહી શકે છે એમ જોઈએ. આ સૂચન એગ્ય છે, કેમકે ઉપલી પંક્તિમાં સૂચવ્યા મુજબ કેઈપણ જીવ સંપૂર્ણતઃ
એક આકાશ-પ્રદેશ ઉપર રહી શકે જ નહિ, એવી જેને માન્યતા છે. ૫.૫૬૮, ૫. ૨૦ “ દ્રવ્ય કેટલાં કહેલાં છે” એમ લખ્યું છે તેને બદલે દ્રવ્ય કેટલા પ્રકારનાં
કહેલાં છે એમ જોઈએ. મૂળમાં “પરિણા' શબ્દ હોઈ આ સૂચના વાસ્તવિક છે, વાસ્તે સુધારા કરી લે.
ઉં,
Jain Education International
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org