________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. તેમાં ન્યૂનાધિક જ્ઞાન, સંશય, અજ્ઞાન ઇત્યાદિ દષ્ટિગોચર થાય છે. પરંતુ અપર્યાપ્ત સૂક્ષ્મ નિદ જેવો આત્મા પણ કદાપિ સર્વથા કર્મથી-જ્ઞાનાવરણીય કર્મથી આવૃત થતો નથી; કેમકે જે એમ માનવામાં આવે, તે જીવ અને અજીવ એ ભેદ ઘટી શકશે નહિ અને આ હકીકત છે કેઈને પણ ઈષ્ટ હેઈ શકે નહિ.
આ પ્રમાણે આપણે જીવના લક્ષણરૂપ ઉપગ પરત્વે લક્ષણ અને વિધાનની દ્રષ્ટિએ વિચાર કર્યો. હવે જીવન પ્રકારે તરફ નજર કરીશું. આ સંબંધી ગ્રન્થકાર કહે છે કે –
सच जीवो द्वेधा-संसारि-सिद्धभेदात् ।। અર્થાત્ જીવના સામાન્ય રીતે મુખ્ય બે પ્રકારે પડે છે –(૧) “સંસારી ” અથવા “બદ્ધ”
અને (૨) “સિદ્ધ” અથવા “મુક્ત”. જે સંસારમાં પરિભ્રમણ જીવના બે મુખ્ય પ્રકારો કરે છે, તે “સંસારી ” જાણવા. “સંસાર” શબ્દ “સ'
ઉપસર્ગપૂર્વક છું' ધાતુ ઉપરથી બનેલું છે. આ ધાતુને અર્થ - ભ્રમણ કરવું” થાય છે અને શમ્' ઉપસર્ગ એ જ અર્થની પુષ્ટિ કરે છે. ૮૪ લાખ જીવ
*પેનિઓમાં પરિભ્રમણ કરવું, રખડવું, જન્મ-મરણના ફેરા ફરવા સંસાર' શબ્દનો અર્થ તે “સંસાર” છે અને આ કાર્ય કરનાર જીવ “સંસારી છે. વળી,
સંસાર” શબ્દનો અર્થ “૮૪ લાખ જીવ–નિ” પણ થાય છે. આ ઉપરાંત જીવની કમબદ્ધ અવસ્થાનું નામ પણ “સંસાર” છે. આવી અવસ્થાને પ્રાપ્ત થયેલા–સંસારમાં આસક્ત રહેલા છે તે “ સંસારી છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે સંસારીનું મુખ્ય લક્ષણ કર્મબદ્ધ અવસ્થા છે. એથી કરીને તો તેને “બદ્ધ” એવું નામ આપી શકાય છે. એના વિરોધી “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા-વ્યુત્પત્તિ તે નીચે લખેલ શ્લેક દ્વારા વિચારીએ –
" मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमलो मे ॥१॥"
તtiા
છે
પકt
?
, “ જાણીશા નિ મહદ અળતર મન નિ सो वि अ जा आधरिजा, तेण जीवो अजीवत्तणं पाविजा."
[सर्वजीवानामपि च अक्षरस्य अनन्ततमो भागो नित्योदघाटितः तिष्ठति: सोऽपि यदि आवियेत, तेन जीवोऽजीवत्वं प्राप्नुयात् ] ૨ સરખા તત્વાર્થાધિ. (અ૨ )નું નિમ્નલિખિત દશમું સૂત્ર–
સંgifiા મુસા | ” ૩ સામાન્ય રીતે એમ કહેવાનું કારણ એ છે કે અપેક્ષા અનુસાર તો છેવોના એકથી માંડીને અનેક સુધી ભેદ પડી શકે છે કે જેનું દિગ્દર્શન આ ઉલ્લાસમાં હવે પછી કરાવવામાં આવનાર છે.
$ નિ એટલે ઉત્પત્તિ-સ્થાન. એ વિષે વિશેષ માહિતી યોનિના પ્રકરણમાંથી મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org