SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર [ પ્રથમ અર્થાત જેણે ( ઘણું ભવના પરિભ્રમણથી ) બાંધેલાં પુરાણ કર્મ બાળીને ભસ્મીભૂત કર્યા છે, અથવા જે મુક્તિરૂપી મહેલના ઉચ્ચ ભાગ ઉપર સિધાવી ગયા છે, અથવા જે પ્રખ્યાત છે, નિયંતા છે કે કૃતકૃત્ય છે, તે “સિદ્ધ ” મને મંગલકારી થાઓ. અત્ર “દિ' એ પદની શબ્દ-સિદ્ધિ (નિષ્પત્તિ) “પૃદરાદિ’ શબ્દના સરખી છે. જેમ “કૃવત્તને આદિ વર્ણ “z' અને “ક્ષત્તિ 'સિદ્ધ શબ્દની નિષ્પત્તિ ને પ્રથમ વર્ણ “ર એ મળીને “સુર” (બેલતા છતાં બેસે છે તે) શબ્દ થાય છે, તેમ પ્રસ્તુતમાં ‘ણિત' ને આદિ વર્ણ ‘વિ અને “દત્ત' (ભસ્મીભૂત કરેલ)ને પ્રથમ વર્ણ ' એ બે મળીને “ નિશબ્દ તૈયાર થાય છે. ભૂતકૃદંતને ત પ્રત્યય લગાડતાં મિક્સ અને ધાતુને અન્ત ચા વ્યંજન હોય તો તે પ્રત્યયને પ થાય છે અને પાછલા ચેથા વર્ણને ત્રીજો વર્ણ થાય છે એ નિયમ અનુસાર સિધ=ણિ+= fસદ શબ્દ બને છે. સિત એટલે બદ્ધ, બાંધેલું. બાંધેલા આઠ પ્રકારનાં કર્મરૂપ ઇન્જનને જેણે જાજવલ્યમાન શુક્લ ધ્યાનરૂપ અગ્નિ વડે બાળીને ભસ્મીભૂત કર્યા છે, તે સિદ્ધ સિદ્ધ” શબ્દનો અર્થ કહેવાય છે, અથવા ‘વિધ મત્ય” (પા પા ક૭) એ ઉપરથી શિવપુરી–નિવૃતિ નગરીમાં જે હમેશને માટે સિધાવી ગયા છે, જે નગરીથી કદી પણ સંસારમાં પાછા ફરવાનું છે નહિ તેવી નગરીના રહેવાસી બન્યા છે, તે “સિદ્ધ” કહેવાય છે. વળી, બીજી રીતે “વિધુ '(૧૦ ધrs ૨૧૨ ઉપરથી જે કૃતકૃત્ય થયા છે, જેને હવે કઈ પણ પ્રકારને અર્થ બાકી રહ્યો નથી, તે “સિદ્ધ” કહેવાય છે. આ ઉપરાંત અન્ય રીતે પણ “સિદ્ધ' શબ્દનો અર્થ વિચારી શકાય તેમ છે. જેમકે જિ શા મrણાશે જ' (૧) ઘા૦ ૪૮) અર્થાત્ જે જગતના શાસિતા-નિયંતા બન્યા છે અથવા જે મંગલ રૂપ અનુભવે છે, તે “સિદ્ધ” જાણવા. 1 - વળી “સિદ્ધને અર્થ “નિત્ય” પણ થાય છે અર્થાત જેણે અપર્યવસાન સ્થિતિને પ્રાપ્ત કરી છે, તે “સિદ્ધ છે. ઉપલબ્ધ ગુણ-સંદેહ વડે જે ભવ્ય દ્વારા પ્રખ્યાત છે, તે પણ સિદ્ધ છે..? આ પ્રમાણે રસિદ્ધ’ શબ્દના વિવિધ અર્થો થાય છે. પરંતુ તેમાં કમરહિતપણું એ જ સિદ્ધનું મુખ્ય લક્ષણ છે. ૧ આના સ્વરૂપ માટે જુઓ છઠ્ઠો ઉલ્લાસ. ૨ અકાયિક, સંયત, ભવ્ય, બાદર, પર્યાપ્ત, નપરીત, સંસી, નિવૃત્ત ઇત્યાદિ * સિંધ ના પર્યાયે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy