________________
૭૧૪
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
`પરમાણુ-વણા ’ છે, સમરત લેાકાકાશના પ્રદેશમાં રહેલા એ એ પ્રદેશવાળા કાના સમૂહ તે ખીજી વણા છે. એ પ્રમાણે ત્રિપ્રદેશી ક ધાના સમૂહ તે ત્રીજી વા છે અને ચતુપ્રદેશી સ્કંધાના સમુદાય તે ચેાથી વણા છે. આ પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિએ છેક સ`ખ્યાતપ્રદેશી સ્કધાની સંખ્યાતના સંખ્યાત પ્રકાર હોવાથી સખ્યાત વણ્ણાએ છે. ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ પૂર્ણાંક અસખ્યાતપ્રદેશી સ્કધાની અસ`ખ્યાત વણામે છે અને ત્યાર બાદ એકેક પ્રદેશની વૃદ્ધિ પૂર્વક અનંતપ્રદેશી કધાની અનંત વાલ્મે છે કે જે ઔદારિક શરીરને ગ્રહણ કરવા યાગ્ય નથી, કેમકે એ વ ણુાઓ જોઇએ તે કરતાં ઓછાં દ્રવ્યેાની બનેલી છે તેમજ તેને પરિણામ જોઇએ તેટલેા સૂક્ષ્મ નથી. આ વા પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ તથાવિધ વિશિષ્ઠ પરિણામરૂપે પરિણમેલી એવી અનંતપ્રદેશી. સ્ક ંધાની અનંત વર્ગણાઓ છે કે જે ઔદારિક શરીરને ગ્રાહ્ય છે. એટલે કે ઔદારિક શરીરની રચનામાં આ વર્ગણાઆ ઉપયાગી છે.
*
અભવ્યથી અનંત ગુણા અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પરમાણુઓના સમુદાયરૂપ જે વણુા ઔદારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ગ્રહણુ પ્રાયેાગ્ય છે તે ‘ જધન્ય વણા ’ કહેવાય. એનાથી એક પરમાણુ અધિક હોય એવા સ્ક ંધેરૂપ ત્રીજી ગ્રહણ પ્રાયેાગ્ય વણા જાણવી. એ પરમાણુ અધિક હાય એવા સ્કંધરૂપ ત્રીજી ગ્રહણુ પ્રાયેાગ્ય વણા સમજવી. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ વણા વિચારતાં છેલ્લે ઔદારિક શરીરને નિષ્પન્ન કરવા માટે ચાગ્ય એવી ઉત્કૃષ્ટ વણા થાય. જઘન્ય વહેંણાથી ઉત્કૃષ્ટ વણા વિશેષ અધિક છે. આ વિશેષતા પણ ઔદારિક પ્રાચેાગ્ય જઘન્ય વર્ગણુાના અનંતમા ભાગ જેટલી છે.
ઔદારિક શરીર ગ્રહણ પ્રાયેાગ્ય વાથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ વણા ‘ઔદારિક અગ્રહણ પ્રાયેાગ્ય જઘન્ય વણા’ જાણતી. તેથી એક પરમાણુ અધિક સ્ક ંધરૂપ બીજી અગ્રહણ પ્રાયેાગ્ય વણા સમજવી. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક ંધરૂપ વગણુાએ ત્યાં સુધી કહેવી કે જયાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુ પ્રાયેાગ્યે વણા થાય. જાન્ય અગ્રહણ પ્રાયેાગ્ય વણાથી
૧ ' વા” શબ્દ સમુદાયવાચક છે; એથી કરીને એકેક પરમાણુને વિષે જે ‘વા' શબ્દ કહ્યો છે તે અનેક પર્યાયના આરેાપની અપેક્ષાએ સમજવું. અર્થાત્ પરમાણુસ્વતઃ એક હાવાથી એનામાં સમુદાયિત્વને અભાવ છે, માટે સમુદાયવાચક વણા શબ્દને પરમાણુ સાથે પ્રયોગ કરવા અનુચિત છે એવી શ’કા ઉઠાવનારનુ એમ સમાધાન કરવામાં આવે છે કે પરમાણુમાં અનેક પ્રયોગોના સંપાત છે–એમાં અનેક પર્યાયાને અવિર્ભાવ થઇ શકે તેવી યોગ્યતાને સદ્ભાવ છે; વાસ્તે વા ' શબ્દ પરમાણુ સાથે સયુક્ત કરી · પરમાણુ-વા ' કહી શકાય. વિશેષમાં આ હકીકતને મહામહોપાધ્યાય શ્રીયશાવિજય “ મેળયોચમાયાચ " એવા ઉલ્લેખ પૂર્વક સમર્થિત કરે છે. શ્રીદેવેન્દ્રસૂરિ એક જ પરમાણુને ‘ પરમાણુ–વ ા ' કહેતા નથી, કિન્તુ સ પરમાણુના સમુદાયમાં ‘ વા’ શબ્દ કહે છે એટલે ત્યાં તે। આ પ્રશ્ન માટે અવકાશ જ રહેતા નથી.
:
<
*
૨ તજાતીયરૂપ વ`ણા અસંખ્ય નથી, પરંતુ અનંત છે.
૩ આ બધી વણાએ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ પરિણામવાળી હોવાથી જીવને ગ્રહણ કરવા લાયક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org