________________
જીવ-અધિકાર.
[ પ્રથમ મનુષ્યની સ્થિતિ–
સંમૂચ્છિમ મનુષ્યની તેમજ અપર્યાપ્ત યુગલિકની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અંતમુહૂતની છે, જ્યારે ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમની અને જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની છે. ક્ષેત્રાદિ આશ્રીને વિચારતાં મનુષ્યનું આયુષ્ય નીચે મુજબ છે –
મનુષ્ય
જઘન્ય
ઉત્કૃષ્ટ
દેવકુવાસી પર્યાપ્ત ને ૩ પલ્યોપમથી કંઈક ન્યૂન |
૩ પપમ
,
ઉત્તરકુરુ , હરિ , રમ્યક ,
! ૨ પલ્યોપમથી કઈક ન્યૂન
છે
હૈમવત છે
,,
| ૧ પલ્યોપમથી કંઈક ન્યૂન
|
હરણ્યવત
અંતરદ્વીપ છે
?
પપમના અસંખ્યાતમા ભાગથી પલ્યોપમને અસંમેય ભાગ કઈક ન્યૂન
મહાવિદેહ ક
,
અંતમુહૂર્ત
પૂર્વ કે2િ વર્ષ
* પપમ
ઐરાવત ,
છે
૧ મનુષ્યના ગર્ભની જધન્ય ભવ-સ્થિતિ અંતમુહર્તની છે, જ્યારે ઉત્કૃષ્ટ તે બાર વર્ષની છે. ( જેમકે સિદ્ધરાજની ). ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ વીસ વર્ષની છે, કેમકે કોઈ મહાપાપી જીવ બાર વર્ષ ગર્ભમાં રહી મરણ પામી ફરીથી ત્યાંને ત્યાં ગર્ભરૂપે બાર વર્ષ રહે; જ્યારે જધન્ય તે અંતર્મુહર્ત ભગવતી ( શ. ૨, ઉ. ૫ )માં કહ્યું પણ છે કે
"मणुस्सीगब्भे णं भंते ! मणुस्सीगब्भे त्ति काल ओ केचिरं होइ?। गोयमा ! जहन्नेणं अंतीमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई (सू.१०१)। कायभवत्थे णं भंते ! कायभवत्थे त्ति काल ओ केवञ्चिरं होइ । गोयमा ! जहन्नेणं अंतोमुहतं, उक्कोलेणं चउब्बीसं संबच्छराई ( યુ. ૨૦૨ ) ”
मनुष्यगर्भो भदन्त ! मनुष्यगर्भ इति कालात कियाचिरं भवति ?। गौतम! जघन्येन अन्तमुहूर्तम, उत्कर्षेण द्वादश संवत्सराणि । कायभवस्थो भदन्त ! काय भवस्थ इति कालात् कियच्चिरं भवति?। गौतम! जघन्येन अन्तर्मुहर्तम, उत्कर्षेण चतुर्विशतिः संवत्सराणि ।।
૨ યુગલિકે આશ્રીને આ પ્રમાણે છે. બાકીના ગર્ભજ મનુષ્યની તે ઉકઇ ભવસ્થિતિ પૂર્વ કેટિ વર્ષની જ છે. ૩ પલ્યોપમન અસંખ્યય ભાગ. ૪ અવસર્પિણીના પહેલા બીજ અરરા આશ્રીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org