SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૧૧૪૫ રને હાઈ કેવળ યોગનિમિત્તક સંયમસ્થાનોની સંખ્યા પણ અસંખ્યાતની છે. છેલ્લા સંયમસ્થાનમાં પરમ પ્રકૃષ્ટ નિષ્કષાયત્વરૂપ વિશુદ્ધિ તેમજ સર્વોત્તમ સ્થિરતા રહેલી છે અને આવું સ્થાન એક જ હોય અને પણ તેમજ. એ અજોડ સ્થાન મેળવવા સહુ કઈ ભાગ્યશાળી બને એવી મારી ભાવના છે. ઉપર્યુક્ત વિવિધ સંચમસ્થાનમાંથી સૌથી જઘન્ય સંયમ-સ્થાને પુલાક અને કષાયકશીલનાં હોય છે. એ બંને તુલ્ય અધ્યવસાયને લીધે અસંખ્યાત સ્થાને સુધી સાથે જ વધતા જાય છે. ત્યાર બાદ હીન પરિણામને લઈને પુલાક અટકે છે; તેઓ આગળ વધી શકતા નથી. આથી કષાય-કુશીલ વર્ધમાન પરિણામને લીધે એકલા અસંખ્યાત સ્થાને સુધી ચડયે જાય છે. ત્યાર બાદ કષાય-કુશીલ, પ્રતિસેવના-કુશીલ અને બકુશ એક સાથે અસંખ્ય સ્થાને સુધી આગળ વધે છે. ત્યાર પછી બકશ અટકે છે. ત્યાર બાદ અસંખ્ય સ્થાને ચી પ્રતિસેવના-કુશીલ અટકે છે અને ત્યાર પછી અસંખ્યાત સ્થાને શ્રી કષાય-કુશીલ અટકે છે. ત્યાર બાદ અકષાય યાને કેવળ ચોગનિમિત્તક સ્થાનો આવે છે. એ પૈકી કેટલાકને પ્રાપ્ત કરવાની તાકાત અને લાયકાત નિર્ચન્થમાં છે. તેઓ આવાં અસંખ્યાત સ્થાને સેવી અટકે છે. ત્યાર પછી અજોડ, અંતિમ, અનુત્તમ, તેમજ અત્યંત વિશુદ્ધ અને સ્થિર એવું સંયમ–સ્થાન આવે છે. એને સેવીને સ્નાતક નિવાંશ-પદ પામે છે. ઉપર્યુક્ત અસંખ્યાત સ્થાનેમાં દરેકમાં પૂર્વ કરતાં પછીના સ્થાનની શુદ્ધિ અનંત ગુણી છે સંયમ-લબ્ધિ અનંત ગુણ છે. tfસ પ. પ. ૫. પદ્. શીલુifપાશાત્રદિશાવર્કરાજાશ્રીનાથજૂરીશ્વરचरणारविन्दायमाणेन न्यायतीर्थन्यायविशारदोषनामधारिणा प्रवर्तकश्रीमालविजयेन વિદિત છીનતાથીજા નિષિrcથનનામા કઢાણો ગુવાહfપૂર્ણ guru: . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy