________________
tet
આસવ-અધિક્રાર.
I તૃતીય
પ્રમાણેના અવગ્રહનુ અવધારણ, ( ૪ ) સાધમિક પાસેથી અવગ્રહનું યાચન અને (૫) જ્ઞાતિપાનભેાજન એ ત્રીજા મહાવ્રતની 'પાંચ ભાવના છે, બરાબર વિચાર કરીને જ વાપરવા માટે અવગ્રહની અર્થાત્ સ્થાનની માગણી કરવી તે પ્રથમ ભાવના છે. દેવેન્દ્ર, રાજા, ગૃહપત્તિ, શય્યાતર, જેની જગ્યા માગી લીધી હેાય તે સાધર્મિક એમ અનેક પ્રકારના સ્વામીએ સંભવે છે. તેમાંથી જે સ્વામી પાસેથી જે સાધન માગવુ' વધારે ઉચિત જણાય તેની પાસેથી તે માગવું. એક વાર આપ્યા બાદ તે સ્થાનના માલીકે તે સ્થાન પાછુ લીધુ હાય તેપણુ રાગાદિક કારણને લઇને ખાસ જરૂર જણાય તે તે સ્થાન માટે તેના માલીક પાસે તેને ફ્લેશ ન થાય તેવી રીતે તેની વાર વાર માગણી કરવી તે ખીજી ભાવના છે. માલીક પાસેથી માગતી વેળા જ અવગ્રહનું પરિમાણ નક્કી કરવું તે ત્રીજી ભાવના છે. પેાતાના કરતાં પહેલાં બીજા સમાન ધર્મવાળાએ અર્થાત્ અન્ય સામિકે કોઈ સ્થાન માગી લીધુ' હાય અને પેાતાને તે સ્થાનના ઉપયાગ કરવાના પ્રસંગ આવી પડે તે સાધમિક પાસેથી જ તે સ્થાનની માગણી કરવી તે ચેાથી ભાવના છે. વિધિ પૂર્વક અન્ન, પાન મેળવી ગુરુને ખતાવી તેમની પરવાનગી મેળવ્યા પછી જ તેના ઉપયાગ કરવા તે પાંચમી ભાવના છે.
બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ——
( ૧ ) સ્ત્રી, પશુ અને નપુ'સકથી સસક્ત શયન અને આસનનું વન, ( ૨ ) રાગયુક્ત કથા-વજન, ( ૩ ) મનેાહરેન્દ્રિયાલાક–વન, (૪) પૂર્વકૃતતાનુરમણ-વન અને ( ૫ ) પ્રણીતરસભાજન–વન એ ચાથા મહાવ્રતની પાંચ ભાવના છે. તેમાં પ્રથમ ભાવનાનું લક્ષણ એ છે કે—
खोपशुषण्ढक संसक्तवेश्मनि शय्यासनादिवर्जनरूपत्वं
માવનારા અક્ષમ્ । ( ૪૨૬ )
અર્થાત્ સ્ત્રી, પશુ કે નપુ ંસક દ્વારા સેવાયેલા ઘરમાં સૂવા, બેસવા વગેરેના ત્યાગ કરવા તે પ્રથમ ભાવના છે. કહેવાની મતલબ એ છે કે બ્રહ્મચય પાળનાર પુરુષે કે પ્રમદાએ પેાતાનાથી વિજાતીય વ્યક્તિ દ્વારા સેવાયેલા શયન કે આસનને ત્યાગ કરવા તે પ્રથમ ભાવના છે. બ્રહ્મચારી પુરુષ સ્ત્રી સાથે અને બ્રહ્મચારિણી સ્ત્રીએ પુરુષ સાથે રાગ પૂર્વક કામેદ્દીપક વાતો ન કરવી તે બીજી ભાવના છે. બ્રહ્મચારીએ પેાતાથી વિજાતીય વ્યક્તિનાં કામવક અવયવ ન જોવાં તે ત્રીજી ભાવના છે. પ્રાચય સ્વીકાર્યાં પૂર્વે જે કામક્રીડા કરી ડાય તે યાદ ન કરવી તે ચેાથી ભાવવા છે. કામને સતેજ કરનારાં રસવાળાં ખાનપાનને ત્યાગ કરવા તે પાંચમી ભાવના છે.
प्रथम
હું આાનાં લક્ષણા ગ્રંથકારે રજુ કર્યા' નથી, પરંતુ તેના ભાવાર્થ સમજાવ્યેા છે.
૨ આ પૈકી પૂર્વ પૂર્વ આધ્ય છે અને ઉત્તર ઉત્તર ખાધક છે એમ વિચારી જે તેને માલીક હાય તેની પાસેથી જ તે અવગ્રહ યાને મુકામ માટે યાચના કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org