________________
જીવ-અધિકાર.
[ પ્રથમ પિતાના ઈષ્ટ દેવની તથા પૂજ્ય ગુરૂની સ્તુતિ કરે છે તે પ્રમાણે આ જૈનતત્તપ્રદીપના કર્તાએ પણ આ લેકના પૂર્વાદ્ધ વડે પિતાના ઇષ્ટદેવ અને ગુરૂની સ્તુતી કરી છે અને ઉત્તરાદ્ધ વડે વિષય વિષે ઉલેખ કર્યો છે.
સાધારણ રીતે આ મંગળરૂપ સ્તુતિ દ્વારા વિષય, પ્રજન, સમ્બન્ધ અને અધિકારી એ ચાર વસ્તુઓનું દિગ્દર્શન કરાવવાનો નિયમ છે. કહ્યું છે કે–
જ, વિષય શોકન વિનrsgધું જળ્યા, મારું નૈવ શા ? ”—અનુo અર્થાત્ સમ્બન્ય, અધિકારી, વિષય અને પ્રજન એ ચાર અનુબાથી રહિત, શાસ્ત્રની આદિમાં કરેલું મંગલાચરણ પ્રશંસાપાત્ર નથી. અત્ર તે ચાર અનુબજોમાંના વિષયરૂપ એક જ
અર્થાત વિદ્વાનોની પ્રવૃત્તિને માટે શાસ્ત્રની શરૂઆતમાં પ્રજનાદિ ત્રણ વસ્તુઓ ( એટલે કે પ્રોજન અથવા ફળ, સમ્બન્ધ અને વિષય )નું સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવું જોઈએ, (કેમકે વિચારશી પુરૂષ કોઈ પણ કાર્યને વિષે પ્રયોજન વિના પ્રવૃત્તિ કરતા નથી ) તેમજ ઇષ્ટ અર્થની સિદ્ધિને માટે મંગલાચરણ પણ અવશ્ય કરવું જોઈએ.
૧ મંગળ શબ્દનો અર્થ વિચારતાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં નિવેદન કરે છે કે –
अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥ २२ ॥-आर्या अहवा निवायणाओ, मंगलमिटुत्थपगइपञ्चयओ।
થે ન જ ગઇ, તાં કાનમાબf ૨૩ - , में गालयह भवाओ, मंगलमिहेवमा नेकत्ता। મrefસ સત્યaણ, નામ કટિકટું તે જ ! ” , [ मग्यतेऽधिगम्यते येन हितं तेन माल भवति । અષકા મને પરત તિ તવ રમા | ૨૨ || अथवा निपातनाद् माल मिष्टार्थप्रकृतिप्रत्ययतः । शाखे सिद्धं यद् यथा तद् यथायोगमायोज्यम् ॥ २३ ॥ मां गालयति भवाद् मालमिहैवमादि नैरुक्ताः ।
માતે રાઘવાતો નાદિ ચતુર્ષિ તા ૨૪ ] અર્થાત જે વડે હિત પ્રાપ્ત થાય-સધાય તે મંગળ છે; અથવા મંગ એટલે ધર્મ, તેને સ્વાધીન કરે તે મંગળ ( ધર્મનું ઉપાદાને કારણ ) છે. (૨૨) અથવા ઇષ્ટ અર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ તેમજ પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ કરવો અથવા ( વ્યાકરણ ) શાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયેગપૂર્વક તે સિદ્ધ કરવો. (૨૩) અથવા મને જે સંસારથી દૂર કરે તે મંગળ ઈત્યાદિ મંગળ શબ્દના અર્થો શાસ્ત્રાનુસાર શબ્દ-વેત્તાઓ કહે છે; આ મંગળ નામાદિક ચાર પ્રકારે છે. (૨૪)
* મંગળ’ શબ્દ સંબંધી વિશેષ માહિતીને માટે તે તેને જિજ્ઞાસુઓને હું વિશેષાવશ્યકની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત બૃહત્તિ ( પત્રક ૧૭-૪૦) જોવા ભલામણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org