________________
૧૫૯
લાસ ]
આહત દશને દીપિકા. સંખ્યા, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાળ, (૬) અંતર, (19) ભાવ અને (૮) અલ્પ-બહુત્વ એમ આઠ છે.
આ હકીકત યથાર્થ રીતે સમજાય તેટલા માટે એક બે ઉદાહરણે વિચારીએ. જેમકે
(૧) જવ એટલે શું અર્થાત્ જીવ શું દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા નિર્દેશ
છે ? આને ઉત્તર એ છે કે જીવ પશમિકાદિક ભાવથી યુક્ત દ્રવ્ય છે.
(૨) જીવ કેને સ્વામી છે અથવા જીવને કેણ માલિક છે? જીવ એ પુદ્ગલાદિને સ્વામી
છે, કેમકે તે મુદ્દગલાદિમાં મોહિત થાય છે, તેને ગ્રહણ કરે છે, તેને ભગવે છે, ઈત્યાદિ. વળી જીવના તેનાથી વધારે બળવાળા
તેમજ તેને વિષે મૂચ્છિત એવા જી સ્વામી છે. દાખલા તરીકે ગુલામને તેને માલિક, ઢોરને તેને ધણી.
સ્વામિત્વ
ખાધ્યતેર તલ સાધનમ્” અર્થાત્ જેના વડે સધાય તે સાધન એ વ્યાખ્યા અનુસાર
જીવ કોનાથી સધાય છે–જીવનું સાધન શું છે ? આને ઉત્તર એ સાધન
છે કે જીવનું કેઈ સાધન નથી. દેવાદિ નિવિશિષ્ટ જીવનું તે બાહ્ય પુદગલ-કર્મ સાધન છે.
જીવનું અધિકરણ શું છે અર્થાત્ તે શેના આધારે રહે છે? નિશ્ચય-નય પ્રમાણે તે
આકાશની જેમ પિતાનામાં જ પ્રતિષ્ઠિત છે–તેના પિતાના પ્રદેશ અધિકરણ તેનું અધિકરણ છે; વ્યવહાર-નય પ્રમાણે શરીર, આકાશ વગેરે
તેનાં અધિકારણે છે.
જીવની સ્થિતિ કેટલી છે અર્થાત્ તે છવરૂપે ક્યાં સુધી રહેશે? અમુક ભવ આશ્રીને તે
ભવના આયુષ્ય સુધી તેની સ્થિતિ છે, જ્યારે ભવની વાત બાજુએ સ્થિતિ
રાખીએ તે સર્વકાલીન તેની સ્થિતિ છે-જીવરૂપે જીવ સદા રહેશે.
દ્રવ્યની અપેક્ષાએ જીવની સ્થિતિ અનાદિ-અનન્ત છે, જ્યારે પર્યાયની અપેક્ષાએ તે સમયાદિકની છે.
૧-૨ જ્યાં અવગાહ હોય તે “ક્ષત્ર’ છે; સ્પર્શના તે અવગાહેલા ક્ષેત્રથી બહાર પણ છે. જેમકે પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશનું છે, જ્યારે તેની સ્પર્શના સાત પ્રદેશની છે.
૩ નિશ્ચય–નય અનુસાર પારિણામિક ભાવ જીવનું સાધન છે, જ્યારે વ્યવહાર–નય અનુસાર ઓપશમિકાદિ ભાવે તેનાં સાધન છે એમ તત્વાર્થરાજ ( પૃ૦ ૨૭-૨૮ )માં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org