________________
ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા.
૪૪૭ विद्युत्-उकाग्नि-अभ्र-इन्द्रधनुरादिविषयकविषमगुणविशेषपरिणतपरिणामप्रभवस्कन्धपरिणामरूपत्वं सादिविस्त्रसाबन्धस्य लक्षणम् । ( રૂ૩). અર્થાત્ વીજળી, ઉકાપાતનો અગ્નિ, મેઘ, મેઘધનુષ્ય વગેરે પદાર્થ વિષયક તથા વિષમ ગુણની વિશેષતાથી પરિણત થયેલા એવા પરિણામવિશેષથી ઉત્પન્ન થયેલ જે સ્કંધરૂપ પરિણામ તે સાદિ વૈસિક બન્ય” જાણો. અનાદિ વૈસસિક બન્ધનું લક્ષણ
પડઘf-sswારા-વિમાન-પુણવિષયtવમનાવિન્નતા9ી ક્ષણમ્ ! (૨૪) અર્થાત ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, આકાશ, વિમાન, મેરુ ઈત્યાદિ પદાર્થ વિષયક બન્ય
અના વેસ્ટસિક બન્ધ જાણ . મિશ્ર બંધનું લક્ષણ– - प्रयोगविलसाभ्यां जीवप्रयोगसहचरिताचेतनद्रव्यपरिणतस्तम्भकुम्भ दिविषय कविषम गुणविशेषपरिणतपरिणामप्रभवस्कन्धपरिणामरूप. त्वं मिश्रबन्धस्य लक्षणम् । ( २३५) અથ પ્રચાગ અને વિશ્વસા એ ઉભય દ્વારા, જીવન વ્યાપારની મદદથી અચેતન દ્રવ્યરૂપે પરિણમેલાં રસ્તા ભ, કુલ્મ વગેરે દ્રા સાથે સંબંધ ધરાવતે અને વિષમ ગુણવિશેષથી પરિ. શત થયેલે એ જે કંધરૂપ પરિણામ તે “મિશ્ર બન્ધ” જાણ. આ પ્રમાણે આપણે સામાન્યતઃ ત્રણ પ્રકારના બ ધનાં લક્ષણે જેયાં. તેમાંથી તાત્પર્ય એ નીકળે છે કે વૈઋસિક બન્યમાં રવભાવ જ કારણ છે, પ્રાયોગિક બન્ધમાં જીવને પ્રયત્ન જ કારણરૂપ છે અને મિશ્ર બધમાં ઉપર્યુક્ત બંને હેતુભૂત છે. વળી ઈન્દ્રધનુષ્ય, વાદળાં વગેરે વૈઋસિક બન્ધના વિષયે છે (અન્ય શબ્દોમાં કહીએ તે ઇન્દ્રધનુષાદિકના બંધે વૈસિક બધો જાણવા ); દારિકાદિક શરીરે, જતુ, કાષ્ઠ ઈત્યાદિક પ્રાયોગિક બના વિષયે છે; અને રતભ, કુષ્ણ, પટ વગેરે મિશ્ર બન્ધના વિષયો છે.
આ ઉપથી એ વાત પણ થાય છે કે પ્રસ્તુત ગ્રંથકારે ભગવતી કે તત્વાર્થરાજ પ્રમાણે બન્દના બે ભેદ ન પડતાં ત્રણ ભેદે દર્શાવ્યા છે, અને તેમ કરીને તેઓ તવાર્થ (અ, ૫, સ, ૨૫ )ના કાવ્ય (પૃ૦ ૩૬૦)ને અનુસર્યા છે અને વળી એ ત્રણ ભેદેનાં લક્ષણો તાવાર્થની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૬૦) મુજબ પ્રાયઃ અક્ષરશઃ જ્યાં છે. ' '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org