SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પર૧ તિર્યગલોકમાં, ભવનેનાં અને વિમાનનાં વને, બાગો વગેરે સ્થળ છે. (૫-૧૦ ) છ પ્રકારના વિકસેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાતમો ભાગ છે, ઊર્વકમાં “મેરુ પર્વતના શિખર સુધી, અધેલોકમાં “અધોગ્રામ” સુધી અને તિર્યશ્લેકમાં સર્વત્ર જલાશયમાં અને સ્થળમાં એમની ઉત્પત્તિ છે. (૧૧-૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિનું સ્થાન લેકને અસંખ્યાત ભાગ છે. (અ) અસંજ્ઞી તિર્યંચ તિર્ય-લોકમાં બધે સ્થળે અને ઊર્ધ્વ–લેકમાં મે ના શિખર સુધી અને અલકમાં અધોગ્રામ સુધી છે. (આ) અસંજ્ઞી મનુષ્ય મનુષ્ય-લોકમાં જ્યાં જ્યાં મનુષ્યની વસ્તી હોય ત્યાં ત્યાં છે. (૧૩–૧૪) સંજ્ઞી પંચેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાતમે ભાગ છે. (અ) દેવેનું સ્થાન રત્નપ્રભા” પૃથ્વી, જ્યોતિષ્કનાં વિમાને, સૌધર્માદિ કપ તેમજ કવચિત્ તિર્યલોકને પણ કેઈક ભાગ છે. (આ) નારકેનું સ્થાન રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છે. (ઈ) તિર્યંચનું સ્થાન અસંશી તિર્યંચની જેમ છે. (ઈ) મનુષ્યનું સ્થાન મનુષ્ય-ક્ષેત્ર છે. છવ, પુદ્ગલ વગેરેનું અલ્પબદુત્વ જીની સંખ્યા સૌથી ઓછી છે. એનાથી પુદગલો અનંત ગુણ છે; કેમકે પરમાણુ, ક્રિપ્રદેશિક, ત્રિપ્રદેશિક વગેરે પૃથક પૃથક દ્રવ્ય છે. વળી સામાન્ય રીતે વિચારતાં આ દ્રવ્યો ત્રણ જાતનાં છે –(૧) પ્રયોગ-પરિણત, (૨) મિશ્ર-પરિણત અને (૩) વિસસા-પરિણત. તેમાં પ્રયોગપરિણત દ્રવ્યોની સંખ્યા પણ ન કરતાં અનંત ગુણ છે, કેમકે એક એક સંસારી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મના અનંત પુગલ-સ્કંધેથી આવૃત છે. એથી કરીને પ્રગ-પરિણત દ્રવ્યોથી મિશ્ર-પરિણત અનંત ગુણ છે અને વિશ્વસા-પરિણત એનાથી પણ અનંત ગુણ છે. એટલે પછી પુદગલો છથી અનંત ગુણ છે એમ કહેવું જરા એ ખોટું નથી જ. એનાથી અદ્ધા-સમયે અનંત ગુણ છે, કેમકે એક પરમાણુના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંબંધથી અનંત ભાવ-સમય ઉપલબ્ધ છે. એ પ્રમાણે બાકીના પરમાણુઓ તેમજ દ્વિદેશાદિક સ્કંધે માટે સમજી લેવું. અનંત સમય પસાર થઈ ગયા અને અનંત પસાર થઈ જશે એટલે પુદ્દગલેથી સમયે અનંત ગુણ છે એ હકીકત નિર્વિવાદ કરે છે. એનાથી સર્વ દ્રવ્યોની સંખ્યા અધિક છે, કેમકે પૂર્વોક્ત સંખ્યા તે કેવળ સમાની હતી, જ્યારે આમાં તે એ ઉપરાંત સમારત જીવ-દ્રવ્ય, સર્વ પુદ્ગલ દ્રવ્ય તેમજ ધર્મ, અધમ અને આકાશરૂપ દ્રવ્યોને પણ સમાવેશ કરાય છે. એનાથી સર્વ પ્રદેશ અનંત ગુણ છે, કેમકે એકલા અલકાકાશરૂપ દ્રવ્યના પ્રદેશો બીજાં દ્રવ્યના પ્રદેશથી અનંત ગુણા છે. એનાથી સમગ્ર પર્યાયે અનંત ગુણા છે, કેમકે એકેક આકાશ-પ્રદેશમાં અનંત અગુરુલઘુ પર્યાને સદ્ભાવ છે. પાંચ ગતિ આશ્રીને જીનું અપહ–– જીવોનું અલ્પબહુ વિવિધ દષ્ટિએ વિચારી શકાય છે. તેમાં પ્રવચનસારોવના ૨૬૩માં દ્વારમાંથી એ હકીકત મળી આવે છે કે મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે તેમનું પ્રમાણ સંખેય કેટી કેટી છે. એના કરતાં નારક અસંખ્ય ગુણ છે, કારણ કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના પહેલા વર્ગમૂળને એના ત્રીજા વર્ગમૂળે ગુણતાં જેટલી પ્રદેશ-રાશ થાય તેટલી ઘનીકૃત લેકની એક એક પ્રદેશવાળી શ્રેણિઓને વિષે જેટલા આકાશ-પ્રદેશ છે તેટલું નારકેનું 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy