________________
૧૨૪ જીવ-અધિકાર.
( પ્રથમ શ્રમણ(મુનિ-દર્શન, જિન-મહત્સવ, તીર્થયાત્રા ઈત્યાદિ શુભ હેતુથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વને “ વ્યવહાર સમ્યકત્વ” કહેવાય. દ્રવ્ય-સમ્યકત્વ અને ભાવ-સમ્યકત્વ
વીતરાગે-સર્વ-જિનેશ્વરે પ્રરૂપેલા તને પરમાર્થ જાણ્યા વિના તે સત્ય જ હોવાની શ્રદ્ધા રાખનારા જીવોનું સમ્યકત્વ “ દ્રવ્ય-સમ્યકત્વ' છે, ત્યારે છાદિ સાત પદાર્થોને નય,
નક્ષેપ, સ્યદ્વાદ ઈત્યાદિ શૈલી પૂર્વક પરમાર્થ જાણનારાનું સમ્યકત્વ “ભાવ-સમ્યક્ત્વ” છે. દિગલિક અને અપદ્ગલિક સમ્યક -
આપણે પૂર્વે જોઈ ગયા તેમ ક્ષાપશમિક સમ્યકત્વ એ પીગલિક સમ્યક્ત્વ છે, જયારે પશમિક અને ક્ષાયિક એ બંને અપગલિક-આત્મિક સમ્યક છે.
કાક સભ્યત્વ
વીતરાગ પ્રભુએ જે અનુષ્ઠાન-માર્ગ પ્રકા છે, તે માર્ગે ચાલનારાનું સમ્યકત્વ “કારક ” કહેવાય છે. અર્થાત યથાર્થ તત્વ-શ્રદ્ધાન પૂર્વક આગક્તિ શૈલી અનુસાર ગ્રતાદિ કરનારા વિશુદ્ધ ચારિત્રવાન આ સમ્યકૃત્વના અધિકારી છે. રેચક સમ્યક્ત્વ
શ્રીજિનેશ્વરનાં વચનને વિષે પૂરેપૂરી શ્રદ્ધા રાખે-તેને વિષે રૂચિ હોય એટલું જ નહિ, પરંતુ જિનેક્ત ધર્મ પ્રમાણે ક્રિયાઓ કરવાની અભિલાષા પણ હોય, પરંતુ ભારે કમી હેવાથી તેવી ક્રિયાઓ તેવાં અનુષ્ઠાને ન કરી શકે, તે જીવનું સમ્યકત્વ “રેચક” કહેવાય છે. આ સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે. દાખલા તરીકે શ્રેણિક નરેશ્વરને આવું સમ્યકત્વ હતું.
૧ આની વ્યાખ્યા કરતાં દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહ્યું પણ છે કે" तो समणो ना सुमणो, भावेण य जान हो पायमणो।
सयणे य जणे य समो, समो उ माणावमाणेसु ॥ १५६ ॥" [ ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः ।
स्वजने च नने व समः समस्तु मानापमानयोः ॥ ] ન્યાયા. શ્રીયશવિજયગણિકૃત જ્ઞાનસારના ૧૩ મા મૌનાકમાં પણ કહ્યું છે કે
“ મને જો નજર ઉં, ૨૩ અનિઃ રિલીતિતઃ |
सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव च ॥१॥" ૨ કેટલાકે દ્રવ્યનો અર્થ પુગલ અને ભાવને અર્થ પરિણામ કરી ક્ષાયોપથમિક સમ્યકૃત્વને “ દ્રવ્ય-સમ્યકત્વ' તરીકે અને પથમિક તથા ક્ષાયિકને “ ભાવ-સમ્યકત્વ' તરીકે ઓળખાવે છે, તો શું તે વાત સત્ય છે ?
૨ આનું સ્વરૂપ આ ઉલાસમાં વિચારાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org