________________
I
છ–અધિકાર
[ પ્રથમ અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમજ તપ એ(ને સહયોગ મોક્ષને ) માગ છે એમ ઉત્તમ દર્શનવાળા જિનેશ્વરેએ કહ્યું છે.
અત્ર જે તપને નિર્દેશ કર્યો છે તેને ચારિત્રમાં અંતર્ભાવ થઈ શકે છે. આના સમર્થન નાર્થે તત્વાર્થલેક (પૃ. ૬૪)ને નિમ્નલિખિત બ્લેક રજુ કરવામાં આવે છે:
" पूर्वावधारणेऽप्यत्र, तपो मोक्षस्य कारणम । ___ न स्यादिति न मन्तव्यं, तस्य चर्यात्मकत्वतः ॥ ८० ॥"
આ પરિસ્થિતિમાં પૂર્વોક્ત હકીકત ફલિત થાય છે અર્થાત રત્નત્રયાત્મક મોક્ષ-માર્ગ સિદ્ધ થાય છે. દર્શનાન્તરીની મુક્તિમાર્ગની માગણ
અન્ય દર્શનકારેની મુક્તિના માર્ગ પરત્વે શી માન્યતા છે તે તરફ દષ્ટિપાત કરીશું તે જણાશે કે કેટલાકની એવી માન્યતા છે કે “ જુથને નથી લH ” અર્થાત ગુરૂના વચનમાં નિશ્ચય રાખવાથી મુક્તિ મળે છે. આ વાત અનેકાન્ત દષ્ટિએ વિચારતાં
સ્યાદ્વાદ સિદ્ધાન્તપૂર્વક ઘટાવતાં યથાર્થ લાગે છે, કેમકે એ તે અનુભવસિદ્ધ હકીકત છે કે ગુરૂ વિના વાસ્તવિક ધર્મનું જ્ઞાન નહિ અને જ્ઞાન અને દર્શન તે અવ્યભિચારી છે. વળી સમ્યગ્દર્શન વિના સમ્યકૂ-ચારિત્રને સંભવ સ્વપ્ન પણ હોઈ શકે નહિ. આ ઉપરથી જોઈ શકાય છે કે આ માન્યતા જૈન દર્શનના સિદ્ધાન્ત સાથે સંગત ઠરે છે.
વળી કેટલાકનું એમ માનવું છે કે “rriaોત્તરતુ જ્ઞાનં ક્ષમા !” અર્થાત ‘ ગુણાતીત વસ્તુનું જ્ઞાન એ મેક્ષ –માર્ગને ઉપાય છે. આ વાત પણ યથાર્થ છે, એમ સ્યાદ્વાદી બેધડક કહી શકે તેમ છે. એ તે જાણીતી વાત છે કે “સત્ત્વ', “રજમ્” અને “તમમ્ ” એ ત્રણ ગુણો છે. જૈન દર્શન પ્રમાણે આ ત્રણને પીગલિક સુખ, દુઃખ અને મેહ તરીકે ઓળખાવી શકાય તેમ છે. આવા ગુણોથી અતીત તે પરમાત્મા છે. આ પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થતાં મિક્ષ મેળવતાં વાર લાગે ખરી ? આથી જોઈ શકાય છે કે “પmજ્ઞાનજારિત્રાળ નોક્ષમાએ સૂત્ર નિર્વિવાદ સિદ્ધ થાય છે.
૧ જુએ શાસ્ત્રવિશારદ સ્વર્ગસ્થ શ્રીવિજયધ રિકત પરૂષાર્થ-દિગ્દર્શન (પૃ. ૩૦-૩૬). ૨-૩ આ માટે જુઓ નય-મીમાંસાનું પ્રકરણ. ૪ કહ્યું પણ છે કે
વિના ગુut Tળીfast, artifa ષ fધક્ષf
यथाऽर्थसाथै गुरुलोचनोऽपि दीपं बिना पश्यति नान्धकारे ॥१॥" અર્થાત જેમ વિશાળ ને તવાળા ( માનવ ) પણ અંધારામાં પદાર્થોના સમૂહને દવા વિના જોઈ શકતો નથી, તેમ પણિત ( પુરૂષ ) પણ ગુણના સાગરરૂપ ગુરૂઓ વિના (વાસ્તવિક) ધર્મને જાણી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org