________________
ઉલ્લાસ 1
આર્હુત દર્શન દીપિકા,
૮૪૫
વિષે માયાપ્રત્યયિક ક્રિયા રહેલી છે, પરંતુ તેને ઉપયેગ તેઓ કેવળ શાસનની હીલના થતી અટકાવવા માટે કરે તે તેમના અધ્યવસાય સકિલષ્ટ નહિ હાવાથી તેમના હાથે થતી હિંસા પણ દ્રગૃહિંસા જ છે. એ વાત સાચી છે કે તેમણે કષાયાના સર્વાંશે ક્ષય કર્યાં નથી એટલે તેમને ઈર્ચાપથિક કંબંધ સંભવતા નથી, પરંતુ તેમના કષાચા અતિમંદ હાવાથી તેમના અધ્યવસાય તીવ્ર રસવાળા તેમજ સક્લિષ્ટ ન હેાવાથી તેમને સાંપરાયિક કબધ પણ તદ્ન મદ રસવાળા છે અને અતિશય સ`ક્લિષ્ટ પરિણામથી મુક્ત છે એટલે કે તે નહિ જેવા સાંપરાચિક કબંધ છે.
ફલિત થાય છે કે જેમણે પેાતાના સંપૂર્ણ રીતે અપ્રમત્ત અવસ્થામાં છે, યુગમાત્ર દષ્ટિ જોઈને ચાલ્યા જતાં
તે
ભગવતી ( શ. ૧, ૩. ૩, સૂ.૧ ૩૭ ) ઉપરથી એ આત્માને શુભ ભાવનાથી વાસિત કર્યાં છે અર્થાત્ જે જેમને વિષે પ્રમાદના કદાપિ સંચાર થવાના સંભવે નથી હાય તેવામાં તેમના પગ નીચે કુકડા, કબૂતર, તીતર, બટેર જેવનુ ખચ્ચું ઉડતાં ઉડતાં અકસ્માત્ આવી ચડે અને તે આવા ચેાગીશ્વરની કાયગતિની ચપલતાને લઇને મરી જાય તા તેવે સમયે આ ચેાગીશ્વરને કેવળ ચેાગ જ નિમિત્ત હાવાથી ઈર્ષ્યાપથિક જ ક લાગે, નહિ કે સાંપાયિક; કેમકે જેમના ક્રોધ, માન, માયા અને લેભના સથા ઉચ્છેદ થયા છે તેમને ઈર્યોપથિક જ કમ સ'ભવે છે.
પ્ર. ક્ષીણુમેહ કેવલીને તે। સર્વાંદા ઉપયેગ હૈાવાથી યુગમાત્ર ષ્ટિપૂર્વક જોઈને ચાલવુ એ હકીકત તેમના સંબધમાં કેવી રીતે ઘટી શકે? માટે શુ' એ કોઇ અન્યને લાગુ પડતી હાવી ન જોઇએ ?
ઉ, રાત્રિક પ્રતિક્રમણમાં ખામણા (ક્ષમાપના) વખતે ‘અમ્ભુ આ’ સૂત્રમાં ‘મને પાણે વગેરે પાઠની માફક તમામ સાધુઓના ગમનાગમનમાં આવા પ્રકારની ઈર્ષ્યાસમિતિની શૈલી દર્શાવેલી હાવાથી અત્ર પણ તે શૈલી ખ'ડિત ન થાય તેટલા પૂરતે આ નિર્દેશ છે. બાકી વસ્તુગત્યા યુગમાત્ર સૃષ્ટિ એમ કહેવાની કશી જરૂર જણાતી નથી.
(૩) માત્ર ભાવહિંસા—
ક્રોઇ માણુસ આછા અંધારામાં વળેલુ દોરડું' જોઈ તે તેને સર્પ સમજે અને એને મારવા
१ " अणगारस्त णं भंते ! भाविअप्पणी पुरओ युगमायाप पेद्दाप-रीयं रीयमाणस्ल पायस्स अहे कुक्कुडपोए वा वट्टपोप वा कुलिंगपोप वा परिआवज्जेज्जा तस्त णं ईरिभावहिआ, न संपरराइआ; जस्त णं कोहमाणमायालोमा सव्वस्था बुच्छिन्ना तस्त णं ईरियावहिआ हवा ति ।
33
[ अनगारस्य भदन्त ! भावितात्मनः पुरतो युगमात्रया प्रेक्ष्यमाणस्य गच्छतः पादस्याधः कुर्कुटपोतो वा वर्तकपोतो वा कुलिङ्गपोतोवा पर्यापचेत ( म्रियेत ) तस्येयपथिका न साम्परायिका, यस्य क्रोधमानमायालोमा: सर्वथा व्युच्छिन्नास्तस्यैर्थापथिका મથન્નીતિ | ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org