________________
ઉ૯લારા |
રમત દર્શન દીપિકા.
પ૦૯
આ સમસ્ત ઈન્દ્ર સમ્યકુવશાલી છે અને તે જિનેશ્વરના પાંચે કલ્યાણકમાં રસ પૂર્વક ભાગ લે છે. આ ઇદ્રોને નિકાચ આશ્રીને વિચાર કરીશું તો જણાશે કે ભવનપતિ અને વ્યંતર એ બે નિકામાં બે બે ઇ-દ્રો છે, જ્યારે બાકીના નિકામાં બે બે ઇ નથી. આ સૂચિત કરવી તત્ત્વાર્થ ( અ. ૪, સૂ. )માં કહ્યું છે કે
“ પર્યાઃ '' . ભવનપતિના દશે પ્રકારના દેવામાં તેમજ વ્યંતર નિકાયના સોળે પ્રકારના દેવામાં બે બે ઇન્દ્ર છે. તિષ્કમાં તો સૂર્ય અને ચંદ્ર જ ઇન્દ્ર છે. આ અસંખ્યાત છે, એથી એ નિકાયમાં ઇન્દ્રની સંખ્યા અસંખ્યાતની છે, છતાં જાતિની અપેક્ષાએ બેન ગણવામાં આવે છે. વૈમાનિક નિકાયમાં તે પ્રાયઃ પ્રત્યેક કલપમાં એક એક ઇન્દ્ર છે. ઇન્દ્રોનાં નામે--
વિસ્તારથી વિચાર કરીશું તે માલૂમ પડશે કે અસુરકુમારમાં ચમર અને બલિ, નાગકુમારેમાં ધારણ અને ભૂતાનંદ, વિદ્યકુમારમાં હરિ અને હરિ હ, સુપર્ણકુમારોમાં વેણુદેવ અને વેણદારી, અગ્નિકુમારેમાં અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારમાં વિલંબ અને પ્રભજન. દ્વીપકુમારીમાં પૂર્ણ અને વસિષ્ઠ, સ્વનિતકુમારોમાં સુષ અને મહાઘોષ, ઉદધિકુમારોમાં જલકાંત અને જ પ્રભ અને દિકકુમારેમાં અમિતગતિ અને અમતવાહન, અંતર નિકા. આશ્રીને કિન્નરનાં કિન્નર અને જિંપુરુષ, કિં પુરુષમાં સપુરુષ અને મહાપુરુષ, મહામાં અતિકાય અને મહાકાય, ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ, ચક્ષેમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, અક્ષર માં નીમ અને મહાલીમ, ભૂતેમાં પ્રતિરૂપ અને અપ્રતિરૂપપિશામાં કામ અને મહાકાળ, અપ્રજ્ઞપ્તિમાં સન્નિહિત અને સમાન, પંચપ્રજ્ઞાંતમાં ધાતા અને વિધાતા, જાવાદિતમાં ઋષિ અને ઋષિપાલ, ભૂતવાદિતમાં ઈશ્વર અને મહેશ્વર, ઉંતિમાં સુવત્સ અને વિશાલ, મહાકંદિતમાં હાસ અને હાસતિ, કૂષ્માંડમાં વેત અને મહાત અને પતકમાં પતક અને પતકપતિ; તિષ્ક નિકાયમાં સૂર્ય અને ચન્દ્ર; વૈમાનિક નિકાયમાં સૌધર્મ કલ્પમાં શક, ઐશાનમાં ઈશાન, સાનફુમારમાં સનસ્કુમાર, મહેન્દ્રમાં માહેન્દ્ર, બ્રહ્મલોકમાં બ્રહ્મા, લાંતકમાં લાંતક, મહાશકમાં મહાક, સહસ્ત્રામાં સહસાર, આન અને માણત એ બે કપના પ્રાણત નામને એક ઈન્દ્ર, આરણ અને અય્યત એ બે કલાને અદ્યુત નામને એક ઈન્દ્ર. દેવ સંબંધી પ્રવીચાર-વિચાર --
પ્રવીચાર એટલે વિષય-સેવન”. આ વિષય-સેવનના પાંચ પ્રકારે પડે છે. જેમકે કેટલાક દેવે કાયસેવી, કેટલાક સ્પેશસેવી, કેટલાક રૂપસવી, કેટલાક શબ્દસેવ અને કેટલાક મનસેવી છે. અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું કે દરેક દેવ વિષયનું સેવન કરતો નથી. જેમકે નવ રૈવેયકના
૬ કલાક અને બદલે ‘ અર્વાચ9 ' ! મેં અવે છે. - સ્થાનાંગ ( રૂ. ૨, છે કે કેમ આને બદલે છેષ રને હારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org