SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ અથવ-અધકાર. [ પ્રથમ પંદર પલ્યોપમ સુધીનું છે. તેઓ “ મહેન્દ્ર” કલ્પવાસી દેવેને ભાગ્ય છે; જેમનું આયુષ્ય પંદર પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને પચીસ પાપન સુધીનું છે તેઓ “ લાંતક ” કુપવાસી દેવેને ભોગવવા યોગ્ય છે, જેમનું આયુષ્ય પચીસ પોપમ ઉપરાંત એક સમયથી માંને પાંત્રીસ પલ્યોપમ સુધીનું છે તે સન્નાર” ઉપવાસી દેવેને ચગ્ય છે. જેમનું આયુષ્ય પાંત્રીસ પોપમ ઉપરાંત એક સમયથી માંડીને પિસ્તાલીસ પપમ સુધીનું છે. તેઓ પ્રાણનું ક૯પવાસી દેવાને ભોગ્ય છે; જેમનું આયુષ્ય પિતાલીસ પપમ ઉપરાંત એક સમયથી માંડીને પંચાવન પેલ્યામ સુધીનું છે તે “ચુત” ઉપવાસી દેને ભાગ્ય છે. જે સીધમવાસી દેવીઓની સ્થિતિ પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને સાત પપમ સુધીની છે તેઓ “સીધમ કલ્પવાસીઓના પરિગ્રહરૂપ છે. ઐશાન કલ્પવાસી દેવીઓ પૈકી તે જેમની સ્થિતિ સાતિરેક પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને નવ પલ્યોપમ સુધીની છે તેઓ એ કપવાસી દેવેના પરિગ્રહરૂપ છે. આ સંબંધમાં બહ-સંગ્રહણ અને તેની ટીકા વિચારતાં એ વિશેષતા જણાય છે કે સનકુમાર દિ દેવેને રતિની અભિલાષા થતાં જે અપરિગૃહીત દેવીએ “સહસ્ત્રાર” પયંત જાય છે તેમનાં ઉત્પત્તિ-વિમાને જુદા જ છે, તેમાં દેવે ઉત્પન્ન થતા નથી. આવાં ઉત્પત્તિ વિમાનની સંખ્યા “સીધમ અને “ઐશાન” આશ્રીને અનુક્રમે છ લાખ અને ચાર લાખની છે સૌધર્મવાસી દેવીઓ પૈકી જેમનું આયુષ્ય બરાબર એક પલ્યોપમનું છે તે સૌધર્મવાસી જ દેના ઉપભેગને યોગ્ય છે. એવી રીતે એશાનવાસી દેવીઓ પૈકી જેમનું આયુષ્ય બરાબર સાતરેક પોપમનું છે તેઓ એ જ કલ્પના દેના ઉપભોગ માટે રેગ્ય છે. વળી મનઃપવીચાર માટે એગ્ય દેવીઓ પિતાના સ્થાનમાં રહીને જ એ વ્યવહારોગ્ય બને છે. પ્રજ્ઞાપના (પ. ૩૪) તરફ દષ્ટિપાત કરતાં એ જાણકાનું મળે છે કે કાયપ્રવીચારથી મનુષ્યની પેઠેને પ્રવીચાર સમજ: રપ પ્રવચારથી હચું બન, સ્તન મદન. હસ્તે ઊરુ, - જઘન ઇત્યાદિને સંસ્પર્શ જાણ: રૂપ-પ્રવીચારથી કોમેદ્દીપક એવા રૂપનું દર્શન એટલે કે સવિ લાસ દષ્ટિ-વિક્ષેપ, અંગ-ઉપાંગનું નિરીક્ષણ, અનુરોગ વ્યક્ત કરનારી ચેષ્ટાઓનું અવલોકન જાણવાં શબ્દ-પ્રવીચારથી ઇચ્છિત દેવીનાં ગીત, હાસ્ય, વિકારમય ભાષણ, ન પુર વગેરેને ધ્વનિ વગેરેનું શ્રવણ સમજવું: મનઃપ્રવીચારથી માનસિક વિકારથી ઉત્તેજિત પરસ્પર ઊંચા નીચા મનના સંકલ્પ પૂર્વકને પ્રવીચાર સમજવો. વિશેષમાં સ્પર્ધાદિ પ્રવીચાર માટે ઉપસ્થિત થતી દેરીઓ ઉદાર, ગારિત, મને રૂ, મનેહર અને મને રમ એવું ઉત્તર ક્રિય રૂપ ધારણ કરે છે. જેમાં માનવી સ્ત્રીને માનવી પુરુષ સાથે ભેગ ભેગવતાં શુક્ર-પુગલના સંક્રમણથી સુખ ઉપજે છે તે દેવીઓને પણ દેવેન શુક-પુદુગલથી સુખ ઉપજે છે. આ મુદ્દલે વૈક્રિય શરીરાન્તર્ગત હોવાથી ગર્ભ જનક નથી, કિન્તુ તે શ્રોત્રેન્દ્રિયથી માંડીને સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે છે. આ પરિણમન ઇ, કાંત, અન્ન, પૃહણીય અને સુભગ છે. પૌંદ વિષયક પ્રચાર પરત્વે શુકનું સંક્રમણ દ્રિવ્ય પ્રભાવ પૂર્વક સમજવું. ભગવતી ( ૧૪. ઉ. દ)માંથી બાર દેવકના ઇ-ન્દ્રોના પ્રવીચાર વિષયક હકીકત મળે છે. જેમકે શક્રને “સુધર્મા ” સભા ભોગ-સ્થાન છે, છતાં તે એક મોટા ચક્ર તા જેવું સ્થાન વિકુવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy