________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૫૧૩ છે, કેમકે “સુધમાં ” સભામાં “માણુવક સ્તંભને વિષે ડાભડામાં જિનેશ્વરનાં અસ્થિ છે અને તેની પાસે કાય-પ્રવીચાર કરવાથી આશાતના થાય. આ ચકવાળા સ્થાનની ઉપર બરાબર રમણીય ભૂમિભાગ અને એના બરાબર મધ્ય ભાગમાં એક ભૂષણરૂપ સુંદર પ્રાસાદ વિક્ર્વાય છે. આની ઉપર ભાગ પદ અને લતાઓનાં ચિત્રામણથી સુશોભિત બનાવવામાં આવે છે. આ પ્રાસાદાવતંસકને અંદર ભાગ પણ દર્શનીય હોય છે. આને વિષે એક મણિપીઠિકા રચવામાં આવે છે અને એના ઉપર દેવશયાની વિકવણા થાય છે. આ શય્યામાં શક પિતાની મહિષીઓ સાથે ભેગ ભોગવે છે. આ પ્રમાણે ઈશાન ઈન્દ્ર માટે સમજી લેવું. સનકુમારાદિના સંબંધમાં મણિપીઠિકાની ઉપર શસ્યાને બદલે એક મોટું સિંહાસન વિકુર્તાય છે. અહીં આ ઈન્દ્રો સામાનિકાદિ પરિવાર સહિત ચક્રાકાર સ્થાનમાં પ્રવેશ કરે છે અને પિતાના પરિવારના દેખતાં પણ સ્પર્ધાદિ ભેગ ભગવે છે. શક અને ઈશાન ઈન્દ્રો પરિવાર સહિત આવા સ્થાનમાં જતા નથી, કારણ કે તેઓ કાયસેવી છે અને પરિવાર સમક્ષ કાય-પ્રતિચારણ સેવવું તે લજજાસ્પદ અને અનુચિત છે. દેવેનું આયુષ્ય–
દે મરીને તરત જ ફરીથી દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. એટલે નારકની પેઠે એની પણ કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ પૃથક પૃથક નથી. ભવસ્થિતિ બે પ્રકારની છે –(૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ કયાં દેવ-દેવીને તે કેટલી કેટલી છે તે નીચે મુજબના કેડા દ્વારા રજુ કરવામાં આવે છે –
દેવ-વિશેષ
જઘન્ય આયુષ્ય
ઉત્કૃષ્ટ આયુષ્ય
૧ સાગરેપમ
૧૦,૦૦૦ વર્ષ
દક્ષિણાર્ધ અસુરેન્દ્ર ચમર
, અસુર દેવ , , , દેવી ઉત્તરાર્ધ અરેન્દ્ર બલિ
, અસુર દેવ છે કે દેવી દક્ષિણાર્ધ નાગ વગેરેના નવ ઈન્દ્રો
પપમ ૧ સાગરેથી કંઇક અધિક
૧૦,૦૦૦ વર્ષ
કા પત્યે
૧
)
છે. નાગ વગેરે નવ જાતના દેવ
૧૦,૦૦૦ વર્ષ
૧
,
છે , વગેરે નવ જાતની દેવી | 65.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org