________________
૫૧૬
જીવ-અધિકાર.
[ પ્રથમ
દેવ-વિશેષ
જઘન્ય આયુષ્ય
ઉત્કૃષ્ટ આયુષ્ય
ઉ. નાગ વગેરેના નવ ઇન્દ્રો
છે , વગેરે નવ જાતના દેવ
૧૦૦૦૦ વર્ષ
૨ પલ્યોથી કંઇક ન્યૂન ૧પ૦
, , વગેરે નવ જાતની દેવી
1 થવા
છે
.
વ્યંતર દેવ
દેવી
૧૦
ચન્દ્ર
૧ પ૦ ઉપરાંત એક લાખ વર્ષ
ચન્દ્રના પ્રજા-દેવ
સૂર્ય
૧ પ૦ ઉપરાંત ૧૦૦૦ વર્ષ
સૂર્યના પ્રજા-દેવ
વાં પ૦
ગ્રહના અધિપતિ
૧૫૦
ગ્રહ દેવ
નક્ષત્ર અધિપતિ
બે પલ્યો.
નક્ષત્ર દેવ
તારા અધિપતિ
પલને આઠમ ભાગ | ૫૦ સાધિક
1 તત્ત્વાર્થ (અ. ૪, સુ. ક૧ )માં આ પ્રમાણે છે; બૃહતસંગ્રહણી ( ગા. ૫) પ્રમાણે તે બે પલ્યોપમથી કંઈક ઓછું છે.
૨ શ્રી, હી, ધતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનું આયુષ્ય એક પોપમનું છે એવું કથન સાંભળીને વ્યંતરીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું કેટલાક સૂચવે છે, પરંતુ એ તેમની આગમની અનભિજ્ઞતા પ્રકટ કરે છે, કારણ કે પ્રજ્ઞાપના સૂત્રથી એ મંતવ્ય વિરુદ્ધ જાય છે. વળી સંગ્રહણીની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિ સૂચવે છે તેમ શ્રી, હી વગેરે દેવીએ તે “ ભવનપતિ ' નિકાયની છે. આ પ્રમાણે પ્રવચનસારની વૃત્તિના ૩૩૪ મા પત્રમાં ઉલ્લેખ છે
૩ શ્રીવિજયોદય સરિકત દંડક વસ્તરાર્થ ( પૃ. ૧૧૮-૧૧૨ )માં આને બદલે તેમજ હવે પછીના જ્યોતિષ્ક દેના સંબંધમાં ૧૦૦૦૦ વર્ષનું આયુષ્ય સુચવાયું છે. તે ભ્રાન્ત ઉલ્લેખ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org