SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ : આ ઉપરથી સ’મૂનાદિ ત્રણ પ્રકારના જન્મમાં શી વિશેષતા છે તે ધ્યાનમાં આવી હશે. છતાં મદમતિને પણ તે સમજાય તે માટે એટલું નિવેદન ઉમેરીશું કે સ્ત્રી-પુરુષના સચાગ સિવાય જ ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા પેદારિક પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવા તે ‘ સંમૂનજન્મ ' છે; સ્રીપુરુષના સંચાગથી ઉદ્ભવેલાં શુક્ર અને રક્તના પુદ્ગલાને દારિક શરીરરૂપે પરિણમાવવા તે ‘ ગર્ભ-જન્મ ' છે; અને સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલાને વૈક્રિય શરીરરૂપે પરિણમાવવા તે ‘ ઉપપાત-જન્મ ’છે. આથી સમજાય છે કે ગ’-જન્મમાં સ્ત્રી-પુરુષના સ’ચેાગની અપેક્ષા રહેલી છે, જ્યારે બાકીના બે જન્મમાં તેની અપેક્ષા નથી જ, વિશેષમાં સમૂન અને ઉપપાત અ અને જન્મમાં જોકે આ પ્રમાણે સ્ત્રી-પુરુષના સંયોગની જરા પણ અપેક્ષા નથી અને એ ષ્ટિએ એ બેમાં સમાનતા છે, છતાં સસૂનમાં ઔદારિક પુદ્દગલાનું અને ઉપપાતમાં વૈક્રિય પુદ્દગલાનું ગ્રહણ છે એ હકીકતથી પણ એ એની ભિન્નતા સમજાય છે. ૪૩૦ અત્ર એ ધ્યાનમાં રાખવુ કે કેટલાકની માન્યતા એવી છે કે સમૂન એ એક જ સામાન્યતઃ જન્મ છે; ગર્ભ અને ઉપપાત તા એનાં વિશિષ્ટ સ્વરૂપો છે, સમૂછિ`મ મનુષ્કાનાં ઉત્પત્તિ-ક્ષેત્રો— એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવા સમૂચ્છિમ છે એટલું જ નહિ, પરંતુ પંચેન્દ્રિયના ચાર ભેદો પૈકી મનુષ્ય અને તિય ચામાં પણ કેટલાક સ’મૂર્ચ્છિમ છે, અર્થાત્ મનુષ્ય અને તિય་ચાના ગાઁજ અને સમૂચ્છિમ એવા બે પ્રકારો છે. તેમાં સમૂમિ મનુષ્યા ૨૫૬ અંતરદ્વીપમાં, ૧૫ કસભૂમિમાં અને ૩૦ અકમભૂમિમાં એમ ૧૦૧ પ્રકારના ક્ષેત્રો ઉપરાંત (૧) વિષ્ટામાં, (૨) મૂત્રમાં, ( ૩ ) શ્લેષ્મમાં (૪) કમાાં, (૫) વમનમાં, ( ૬ ) પિત્તમાં, (૭) àાહીમાં, (૮) શુક્રમાં, ( ૯ ) મૃત કલેવરમાં, ( ૧૦ ) પરૂમાં (૧૧) સ્ત્રી-પુરુષના સચાગમાં, ( ૧૨ ) વીચ - સ્રાવમાં (૧૩ ) શહેરની મેરીમાં તેમજ ( ૧૪ ) સ અપવિત્ર સ્થળેામાં તે ઉત્પન્ન થાય છે. સ’મૂર્ચ્છનાદિ ક્રમના હેતુ— સમૃ ન-જન્ય શરીર અત્યંત સ્થળ હાવાથી તેના પ્રારંભમાં ઉલ્લેખ કરાયા છે. ગભજ શરીર વૈક્રિય શરીર કરતાં વિશેષ સ્થૂળ છે એટલે ગર્ભને ઉપપાત કરતાં પ્રથમ સ્થાન અપાયું છે. વળી ગજ અને ઓપપાતિક કરતાં સમૂર્ચ્છનજ જીવે અલ્પ આયુષ્યવાળા છે, એથી કરીને એને શરૂઆતમાં નિર્દેશ કરાયા છે. વિશેષમાં ગ-જન્મ અને ઉપપાત-જન્મનાં કાર્યાં અને ૧ સરખાવા તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( પૃ॰ ૧૯૦ )ગત નિમ્ન-લિખિત પંક્તિઃ— " अपरे वर्णयन्ति-सम्मूच्र्छनमेवैकं सामान्यतो जन्म, तद्धि गर्भपपाताभ्यां विशेष्यत इति । "" ૨ આનાં નામેા માટે જુઓ શ્રીવિજયલબ્ધિસૂરિષ્કૃત વૈરાગ્યરસમજરીનું મારૂ સ્પષ્ટીકરણ ( પૃ. ૨૭૧ ). ૩ જુઓ ૧૭૨ મું સાચું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy