SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧. ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કૃષ્ણ લેસ્યાનું લક્ષણ कृष्णद्रव्यसाचिव्याद् फलादनेच्छया मूलाद् वृक्षोन्मूलनपरिणामतुल्यपरिणामरूपत्वं कृष्णलेश्याया लक्षणम् । (१०१) અર્થાત્ કઈ પુરુષ ફળ ખાવાની ઈચ્છાથી મૂળથી તે ફળદ્રુપ વૃક્ષને ઉખે નાંખવા જે સંકલ્પ કરે તે પરિણામ આત્મામાં કૃષ્ણ દ્રવ્યના સંબંધને–સાનિધ્યને લઈને થાય તે તેને “કૃષ્ણ લેહ્યા ” જાણવી. નીલ લેશ્યાનું લક્ષણ नोलद्रव्यसाचिव्यात् फलादनेच्छया महाशाखापातनपरिणामतुल्यपरिणामरूपत्वं नीललेश्याया लक्षणम् । (१०२) અર્થાત્ ફળ ખાવાની ઈચ્છાવાળા પુરુષને ફળદાયી વૃક્ષની મહાશાખાને પી નાંખવારૂપ જે ભાવના નીલ દ્રવ્યના સમાગમને લઈને થાય તેને “નીલ લેહ્યા ” જાણવી. કાત લેશ્યાનું લક્ષણ कापोतवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया प्रशाखापातनपरिणामતુથપરિણામઢણ જાતરાયt ઋક્ષાત્ ા (૧૦૩) અર્થાત્ કોઈ વ્યક્તિને ફળ ખાવાની અભિલાષા થતાં તેને ફળદાયી વૃક્ષની પ્રશાખા-ડાંખલી કાપી નાંખવાને વિચાર થાય તેના જે આત્મામાં કાપત વર્ણવાળા દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થત પરિણામ “કાત લેશ્યા' કહેવાય છે. તેજલેયાનું લક્ષણ रक्तवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया गुच्छसन्दोहच्छेदनपरिणामतुल्यपरिणामरूपत्वं तेजोलेश्याया लक्षणम् । (१०४ ) અર્થાત ફળનું ભક્ષણ કરવાની વાંછા થતાં તે ફળદાયી વૃક્ષના ગુચ્છોના સમૂહનું છેદન કરવા રૂપ વિચારને મળતું આવતું અને રક્ત વર્ણવાળા દ્રવ્યના સંસર્ગથી ઉત્પન્ન થતા પરિણામને તેજલેશ્યા” કહેવામાં આવે છે. પમલેથાનું લક્ષણ पीतवर्णद्रव्यसाचिव्यात् फलादनेच्छया फलोच्छेदनपरिणामतुल्यપરિણામસ્ટર વન્નરથાણા જક્ષામા (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy