________________
૭૫૦
જીવ-અધિકાર.
[ પ્રથમ અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણીય વિગેરે કષાયના ઉદય દરમ્યાન ઉત્પન્ન થતા અને સાવધ વેગથી નિવૃત્ત નહિ થનારા ભાવને “અસંયતત્વ” કહેવામાં આવે છે,
લેશ્યા-વિવરણ લેયાનું લક્ષણ–
मनोयोगपरिणामजन्यत्व लेश्याया लक्षणम् , कृष्णादिद्रव्यसाचिव्याद् आत्मनः परिणामविशेषरूपत्वं वा । (१००) અર્થાત્ માનસિક વ્યાપારથી ઉત્પન્ન થતા પરિણામ-અધ્યવસાયને વેશ્યા કહેવામાં આવે છે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ-વિશેષને “લેસ્યા જાણવી. લેયાને વ્યુત્પત્તિ-અર્થ
રિ-જીતે નાતમા કર્મળા સારતિ સેવા” અર્થાત્ જે દ્વારા આત્મા સાથે કમને આલેષ થાય છે તે વેશ્યા એવી વ્યુત્પત્તિવાળી વેશ્યાના કૃષ્ણ, નીલ, કાત, તેજ, પદ્મ, અને શુક્લ એમ છ ભેદે છે. હવે પ્રથમ તે વિશુદ્ધિની તરતમતાને લક્ષમાં રાખીને પાડવામાં આવતા વેશ્યાના છ ભેદના અનુક્રમે લક્ષણે વિચારવામાં આવે છે.
૧ દિગંબરીય સાહિત્ય પૈકી ગમ્મતસારના છવકાસડ ( ગા. ૪૮૮-૫૫૫)માં આ વિષયને સ્થાન આપવામાં આવ્યું છે.
૨ સરખા શ્રીચર્ષિ મહત્તરસૂરિકૃત પંચસંગ્રહની બીમલયગિરિરિએ રચેલી વૃત્તિના દશમાં પદ્યગત નિમ્ન-લિખિત પંકિત ---
“ surfazerfજગારાનાઃ માસુમr: rftળાકવિરાજઃ —શારિરિણાત્ત, rforખો ય મારમાર ! જfa ગાયુ, “ ' ફા પ્રવર્તતે ' '
આવશ્યકની શ્રીહરિભદ્રીય વૃત્તિના ૬૪૫ મા પત્રમાં પ્રમાણરૂપે નિર્દેશેલું તેમજ ઉત્તરાદયયનની શ્રીશા ત વૃત્તિના ૬પ૬ મા પત્રમાં અવતરણરૂપે આપેલું આ જ પદ્ય દ્રવ્યલોકપ્રકાશ ( સ. ૩ )માં ર૮૪ મા કલેકરૂપે નજરે પડે છે.
૩ આ કણાદિ દ યોગાન્તર્ગત સમજવા, કેમકે એને મેગની સાથે અન્વય તેમજ વ્યતિરેક એ સંબંધ છે. જેમકે ત્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેસ્યા છે. યોગના અભાવમાં અયોગી અવસ્થામાં યા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org