SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આર્હુત દર્શન દીપિકા, गतिनामकमा विवक्षितभवाद् भवान्तरगमनयोग्यत्वं गते અંક્ષળમ્ : ( ૧૨ ) ઉલ્લાસ અર્થાત્ ગતિનામ--કર્મના ઉદયને લીધે અમુક ભવથી ભવાન્તરમાં જવાની જે યાગ્યતા પ્રાપ્ત થાય છે તેને ‘ ગતિ કહેવામાં આવે છે, કષાયનું લક્ષણ चारित्रमोहदयात् कलुषित भावरूपत्वं कषायस्थ लक्षणम्। (९४) અર્થાત્ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા કલુષિત ભાવને · કષાય ’ કહેવામાં આવે છે. લિંગનું લક્ષણ— ' दोदयजन्यत्वे सति मैथुनेच्छारूपत्वं लिङ्गस्य लक्षणम् । ( ९५ ) અર્થાત્ વદ-માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી સંસાર-સેવનની ઇચ્છાને ‘ લિંગ ’ સમજવુ, મિથ્યાદર્શનનું લક્ષણ अतत्त्व तत्त्वबुद्धिरूपतं मिथ्यादर्शनस्य लक्षणम् । ( ९६ ) અર્થાત્ અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ કરવી તે ‘ મિથ્યાદર્શન ’ કહેવાય છે. અજ્ઞાનનું લક્ષણૢ- farasोदये सति अत्रज्ञानरूपत्वमज्ञानस्य लक्षणम् । (९७) : અજ્ઞાન સખા અર્થાત્ મિથ્યાત્વ-મેાહનીય કર્મના ઉદયને લીધે ઉત્પન્ન થતા અતત્ત્વજ્ઞાનને ધવામાં આવે છે. અસિદ્ધનું લક્ષણ મયપ્રમાણન્દ્રય ક્ષમ્ । ( ૧૮ ) અર્થાત્ કરના ઉદયને ‘ આસદ્ધપણું... ’ કહેવામાં આવે છે. અસયતનું લક્ષણ— ૩૪૯ अप्रत्याख्यानावरणायादिकषायोदये सति सावद्ययोगाद् विरत भवरूपत्वमसंयतस्य लक्षणम् । ( ९९ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy