________________
આર્હુત દર્શન દીપિકા,
गतिनामकमा विवक्षितभवाद् भवान्तरगमनयोग्यत्वं गते
અંક્ષળમ્ : ( ૧૨ )
ઉલ્લાસ
અર્થાત્ ગતિનામ--કર્મના ઉદયને લીધે અમુક ભવથી ભવાન્તરમાં જવાની જે યાગ્યતા પ્રાપ્ત થાય છે તેને ‘ ગતિ કહેવામાં આવે છે,
કષાયનું લક્ષણ
चारित्रमोहदयात् कलुषित भावरूपत्वं कषायस्थ लक्षणम्। (९४) અર્થાત્ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા કલુષિત ભાવને · કષાય ’ કહેવામાં આવે છે. લિંગનું લક્ષણ—
'
दोदयजन्यत्वे सति मैथुनेच्छारूपत्वं लिङ्गस्य लक्षणम् । ( ९५ ) અર્થાત્ વદ-માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી સંસાર-સેવનની ઇચ્છાને ‘ લિંગ ’ સમજવુ, મિથ્યાદર્શનનું લક્ષણ
अतत्त्व तत्त्वबुद्धिरूपतं मिथ्यादर्शनस्य लक्षणम् । ( ९६ ) અર્થાત્ અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ કરવી તે ‘ મિથ્યાદર્શન ’ કહેવાય છે.
અજ્ઞાનનું લક્ષણૢ-
farasोदये सति अत्रज्ञानरूपत्वमज्ञानस्य लक्षणम् । (९७)
: અજ્ઞાન સખા
અર્થાત્ મિથ્યાત્વ-મેાહનીય કર્મના ઉદયને લીધે ઉત્પન્ન થતા અતત્ત્વજ્ઞાનને ધવામાં આવે છે.
અસિદ્ધનું લક્ષણ
મયપ્રમાણન્દ્રય ક્ષમ્ । ( ૧૮ )
અર્થાત્ કરના ઉદયને ‘ આસદ્ધપણું... ’ કહેવામાં આવે છે.
અસયતનું લક્ષણ—
૩૪૯
अप्रत्याख्यानावरणायादिकषायोदये सति सावद्ययोगाद् विरत
भवरूपत्वमसंयतस्य लक्षणम् । ( ९९ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org