SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ –અધિકાર [ પ્રથમ મળશે નહિ એમ સમજવું. અત્ર કોઈ અને પ્રશ્ન કરે છે જે અયવસાયથી એ છે તે અધ્યવાસાયથી ઉક્ત સર્વઘાતિ રસ-રસ્પર્ધકોને દેશઘાતપણે પરિણામ થાય છે તે પૂર્વ અવસ્થામાં તેના બંધને વિષે શું પ્રયોજન છે તે તેને એમ પૂછવામાં આવે છે કે શું પ્રયોજનની ક્ષતિની ભીતિને લઈને સામગ્રી કાર્ય ઉત્પન્ન કરતી નથી એ સા તએ કહેવા માંગો છો ? ને એમ હોય તે પ્રજન પૂર્ણ હોવા છતાં મજબૂત દંડ વડે ઘેરાયેલું ચક્ર ફરશે ના હું, તેથી કરીને પ્રકૃતિમાં હેતુના સમુદાયથી જ સર્વઘાતિ રસ--સ્પર્ધકના બંધના ઉપાયરૂપ અધ્યવસાય વડે તેના બંને વિષે. તેમજ તે તે અધ્યવસાયથી સર્વદા તેના દેશઘાતિ પરિણામન વિષે પણ બાધકને અભાવ છે, તેથી કરીને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના વિપાક -ઉદયમાં પણ પશમની અવિરૂદ્ધતા છે. મેહનીય કર્મની તો મિયાત્વ, અનન્તાનુબંધી ખાય વગેરે પ્રકાતિના ઉદેશ-ઉદયમાં ક્ષાપથમિક ભાવ અવિરુદ્ધ છે, નહિ કે વિપાક-ઉદયમાં, કેમ કે તે પ્રકૃતિએ પી સર્વ ધાતિપણાને લઈને તેનાં રસ–સ્પર્ધકને તથાવિધ અધ્યવસાય દ્વારા પણ દેશઘાતરૂપ પ રાણુમાવવું અશક્ય છે. રસના દેશદ્યાતિરૂપે પરિણામમાં તાદમ્યથી દેશઘાતિની પ્રકૃતિના હેતુત્વની ક૯પના છે તે પ્રકૃતિઓમાં વિપાક-ઉદયન વિષ્કની કલ્પના તે સર્વઘાત --પર્ધકોના ક્ષધશમેક સમ્યકત્વ વગેરે લબ્ધિને કહેનારા સિદ્ધાન્તના બળથી ક્ષયપશમની અન્યથા અનુપત્તિને લીધે જ તથાવિધ અથવસાયથી સમજવી. કેવલજ્ઞાનાવરણ અને કેવદશનાણુના વેપાક-ઉદયન વકૅભ માટેની અગ્રતામાં સ્વભાવ જ શરણે છે એમ કાચા કહે છે. હતુને રામભાવથી જ તેને અભાવ છે. તેના હતપણુથી અધ્યવસાયની કલ્પના કરતી વેળા તેના ક્ષેત્રને હવે ૬૯પના તે યુકત છે, તેથી મિથ્યાત્વાદિ પ્રકૃતિના વિપાક-ઉદયને વિષે ક્ષેધશમને સંભવ નથી, કેતુ તેના પ્રદેશ-ઉદયને વિષે છે. વળી સર્વઘાતિ રસ-પર્ધકના પ્રદેશ પણ સર્વવને ના નાતે ગુણવાળા છે. જેથી કરીને તેના પ્રદેશ-ઉદયને વિષે પણ પશમને સંભવ કેવ રીતે છે એમ ન કહેવું, કેમકે તે સર્વઘાતિ રસ-સ્પર્ધકના પ્રદેશ કે જેને અવ્યવસાય-વશેષ વડે જ છે કે ન અનુભાવવાળા બનાવેલા વિરલ વિદ્યમાન દેશઘાતિ સ્પર્ધકોને વિષે આતરિક પ્રવેશ થયો છે. ના માં થાશત વબળને પ્રકટ કસ્વાનું સામર્થ્ય નથી. માત્વે આદિ બીર કપાયાથી રાહત અવશિષ્ટ મહનીય પ્રવૃતિઓના પ્રદેશ-ઉદયમાં કે વિપાક-ઉદયમાં ક્ષારશમ અવિરુદ્ધ છે, કેHકે એ તેઓ દેશઘાતિની છે. તેમાં સર્વઘાતિરસના દેશાતિરૂપ પરિણામને વછે સાવને અનુગા અધ્યવસાય-વિશેષને કારણરૂપ સમજવું. કિન્તુ તે પ્રકૃતિ અબવ ઉદયવાળી છે, એથી કરીને તેના વિપાક-ઉદયના અભાવમાં ક્ષાપશર્મિક ભાવને આરંભો થતાં, પ્રદેશોદયવાળી તે હોવા છતાં તે જરા પણ દેશઘાતિને નથી. વિપાક-ઉદય વતે છે ત્યારે તે ક્ષ પશ મેક ભાવના સંભવને વિષે જરાક મલિનતા કરનારી હોવાને લીધે તે પ્રકૃતિ . ઘાની બને છે. આ પ્રરણે ક્ષયોપશમની પ્રક્રિયા ટૂંકાણમાં દર્શાવી છે. વિશેષ જિજ્ઞાસુ તે કર્મપ્રકૃતિની સહામહોપાધ્યાય શ્રીયશોવિજયકૃત ટીકા જેવી. દયિકના ર૧ ભેદો— આમાની એક પ્રકારની કલુષિતતારૂપ દાયિક ભાવના નકસ પ્રકારે છે–૪ ગતિ, ૪ કષાય, ૩ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન. આપણું, અનિયતપણું અને ૬ લેશ્યા. આના - અનુક્રમે લક્ષણે નિર્દેશતાં ગ્રંથકાર કર્થ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy