SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત ફળને આહાર કરવાની ઈચ્છા થતાં ફળોને તેડવા જે આત્મામાં પીત વણના દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતો પરિણામ “પદમલેશ્યા જાણવી. શુકલ લેયાનું લક્ષણ शुक्लवर्णद्रपसानिध्यात् फलादलेच्छया पतिलफल ग्रहणपरिणामતુલ્યરના પર્વે સુવરઝરવાજા પામ્ ! (૨૦૬) અર્થાત ફળને ખાવાની ઈચ્છા થવાથી જમીન પર પડેલાં ફળને ગ્રહણ કરવા જેવ, આત્મામાં શુકલ વર્ણવાળા દ્રવ્યના સંબંધને લીધે ઉત્પન્ન થતો પરિણામ તે “શુકલ લેહ્યા ” જાણવી. લેશ્યા પરત્વે દષ્ટાંતે આ લેસ્થાના સ્વરૂપ વિષે વધારે વિચાર કરવામાં આવે તે પૂર્વે સિદ્ધાન્તમાં જે બે દૃષ્ટાંતે સૂચવાયાં છે અને જેમાંના એકનું કૃષ્ણ લેહ્યાદિના લક્ષણોમાં નિર્દેશ કરાવે છે તેને ઉલ્લેખ કરવામાં આવે છે. કેઈક છે મનુષ્ય માર્ગમાં ભૂલા પડવાથી મેટી અટવીમાં જઈ ચડ્યા. ત્યાં તેમને ભૂખ લાગવાથી ચારે બાજુ તેઓ ખાદ્ય પદાર્થની તપાસ કરવા લાગ્યા. આમ તેમ ફરતાં પવનથી ઝૂલતા એવા પલ વડે વટેમાર્ગુને જાણે લાવતું ન હોય તેમ એક ફળદ્રુપ જમ્બવૃક્ષ તેમની નજરે પડયું. તે જોઈને તેમાંથી એક પુરુષ બે કે જો આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવે તે આપણને સુખેથી ઈષ્ટ ભેજન મળે. આ સાંભળીને બીજે બેલી ઊઠ્યો કે આવા મિટા ઝાડને સમૂળ નાશ કરવાની શી જરૂર છે? તેની મોટી ડાળીઓ કાપી નાંખવાથી આપણું કામ સરી શકે તેમ છે. એટલે ત્રીજાએ કહ્યું કે મોટી ડાળીઓને ઉગતાં તે પાછી કેટલી બધી વાર લાગશે વારતે નાની નાની ડાળીઓ કે જે ફળથી ભરેલી છે તે જ પાએ. આ પ્રમાણેની વાતચિત સાંભળીને ચોથો બેલ્યો કે ડાળીઓ પાડવાની કંઈ જરૂર નથી; આપણે ગુરછાઓના સમૂહને તેડીએ એટલે તેમાં ઉગેલાં ફળ ખાવાથી આપણને તૃપ્તિ મળશે. ત્યારે પાંચમા બોલે કે આપણને ગુચ્છાઓની આવશ્યકતા નથી, પરંતુ ફળની જરૂર હોવાથી તેને જ તે. એટલે છઠ્ઠો બેલી ઊડ્યો કે આ પ્રમાણે કાર્ય કરીને ખાલી ફેકટ ઝાડને નાશ કરવાની હે તે જરૂર દેખતા નથી. આ પૃથ્વી પર પડેલાં ફળ ખાવાથી આપણી ભૂખ મટી જશે. આ છ માણસેના પરિણામે તે અનુક્રમે કૃષ્ણાદિ લેહ્યા છે. આ સંબંધમાં બીજું દષ્ટાન્ત એ છે કે એક દિવસ કૂર કર્મ કરવામાં આનંદ માનનારા છ ચોર એક ગામ લૂટવાને જતા હતા. તેઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. તેમાંથી એક ચરે કહ્યું કે આજે આપણી નજરે જે પ્રાણી પડે તેને માર, પછી ભલે તે બેપગે હોય કે ચેપગે હોય. એ સાંભળીને બીજાએ કહ્યું કે ચોપગાં જનાવરે આપણું શું બગાડ્યું છે કે તેને મારવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy