SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. નાના અનેક પ્રકારે જે બળું વર્ગીકરણ પદ્ધ શકે છે, તે પૈકી ગ્રન્થકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બેને જ નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – स च द्वेधा-द्रव्यार्थिक-पर्यायार्थिकभेदात् । આ બેનાં લક્ષણે અનુક્રમે એમ બાંધવામાં આવ્યાં છે કે प्राधान्येन द्रव्यमात्रग्राह्यध्यवसायविशेषरूपत्व द्रव्याधिकस्य દ્રવ્યાર્થિકનું લક્ષણ ક્ષણમ્ (૧૨) उत्पाद-विनाशादिपर्यायमात्रग्राह्यध्यवसायविशेषरूपत्वं पर्यायार्थिकપર્યાયાર્થિકનું લક્ષણ એ ક્ષણમ્ (ર) અર્થાત મુખ્યત્વે કરીને દ્રવ્યમાત્રનું ગ્રહણ કરનાર અધ્યવસાય-વિશેષ તે દ્રવ્યાર્થિક નય ” છે, જ્યારે ઉત્પત્તિ, વિનાશ ઇત્યાદિ પર્યાયમાત્રનું ગ્રહણ કરનાર અધ્યવસાય-વિશેષ તે પર્યાયાચિક નય છે. આ બેના ભેદોને નિર્દેશ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે– तत्र द्रव्यार्थिकनेधा-नैगम-सङ्ग्रह-व्यवहारभेदात् । पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्र-शब्द-समभिरूडै-वम्भूतभेदात्। એટલે કે દ્રવ્યાર્થિક નયના (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર એમ ત્રણ ૧-૨ આ બેનું સ્વરૂપ વિશેષતઃ ધ્યાનમાં આવે તે માટે પરિણામની વ્યાખ્યા માટે પ્રથમ દ્રવ્યાકિ નયનું શું કહેવું છે તે સ્થાનાંગની ટીકાના ૪૭૪ મા પત્રમાં ટાંચણુરૂપે આપેલા નિમ્નલિખિત લોક દ્વારા જોઈએ – " परिणामो यान्तरगमनं न च सर्वथा व्यवस्थानम । સર્વથા વિનાશ: rftળામરાદિકામદઃ | ” અર્થાત પરિણામ એ કંઈ સર્વથા અર્થાન્તરની પ્રાપ્તિ કે વ્યવસ્થા નથી. વળી તદન વિનાશ એ પણ પરિણામ નથી. આ વ્યાખ્યા તેના જાણકારોને ઈષ્ટ છે. પર્યાયાર્થિક નય પ્રમાણે એનું સ્વરૂપ અનન્તર શ્લોક રજુ કરે છે: -- રાખ નારા: vi૩મોડાસા ૪ પપૈયતઃ | થાઇri rforry: gas Bત્રુ ઘડનાર છે ” અર્થાત સત પર્યાયરૂપે નાશ અને અસત પર્યાયરૂપે ઉત્પત્તિ તે પયયાર્થિક નય પ્રમાણે ખરેખર દ્રવ્યનો પરિણામ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy