________________
૨૯૮ જીવ-અધિકાર
[ અમર ભેદે છે, જ્યારે પર્યાયાર્થિક નયના (૧) અજુસવ, (૨) શબ્દ, (૩) સમધિરૂઢ અને () એવભૂત એમ ચાર પ્રકારે છે. દ્રવ્યાર્થિકાદિ નાના પેટાવિભાગ પર મત-ભેદ–
રાજુસત્ર નયને દ્રવ્યાર્થિક ગણ કે પર્યાયાર્થિક એ સંબધમાં સિદ્ધાનિક અને તાર્કિક વચ્ચે મતભેદ છે. જોકે અત્ર દર્શાવેલ ગ્રન્થકારને વિચાર તો તાકિકેની પદ્ધતિને અનુસરે છે, સિદ્ધાતિકે તે અનુસૂત્રને પણ દ્રવ્યાર્થિક નય તરીકે ઉલ્લેખ કરે છે. એથી કરીને સિદ્ધાનિકોની માન્યતા મુજબ નૈગમથી ઋજુસૂત્ર સુધીના ચાર ન દ્રવ્યાર્થિક છે, જ્યારે શબ્દાદિ બાકીના નો પર્યાયાથિક છે. આ વાત નપદેશના નિમ્નલિખિત પદ્યમાં ઝળકી ઊઠે છે –
તાધિકort ત્રણ મેલા, શાંઘા ભાઈનો નતા.
ઐત્તિળનાં વતવારા, થાર્થતા પરે ! ૨૮ I " દિગંબર સમ્પ્રદાય તરફ નજર કરીશું તે શ્રીવિદ્યાનન્દસ્વામીને મત પણ તાકિ કેના મતને મળ આવતે જણાશે, કેમકે તત્વાર્થબ્લેક (પૃ. ૨૬૮)માં તેઓ કયે છે કે
હા તો વિફળ, વ્ય-રોજ
ધ્યાર્થી વ્યવહાર, વાર્થતતtsaઃ ૨ " અર્થ-નયાદિ પરત્વે એકતા–
આ ઉપરથી કોઈને એ સહજ જિજ્ઞાસા થાય કે શું અર્થ-નય અને શબ્દ-નયના સંબંધમાં પણ મત-ભેદ છે તે આનું સમાધાન એ છે કે આ બાબતમાં તે સૈદ્ધાનિક અને તાર્કિક એકમત છે એટલું જ નહિ, કિતુ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાનું પણ ઐક્ય જેવાય છે. કેમકે તત્વાર્થસ્લેક (પૃ૦ ૨૭૪)માં કહ્યું પણ છે કે
તત્ર ત્રત્તાવાર્થના કરતા
ત્રાડ ના , વિષાર્થનો રા: ” અર્થાત્ નૈગમથી માંડીને ઋજુસૂત્ર સુધીના ચાર ન “અર્થ-નય” ગણાય છે, જ્યારે શબ્દ અને વાગ્યાથ વિષયક એવા બાકીના ત્રણ ન “શબ્દ-નય” મનાય છે, દ્રવ્યાર્થિકાદિના નૈગમાદિ પ્રકારોનાં લક્ષણે વિચારીએ તે પૂર્વે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જે દશ દશ ભેદે જેને શાસ્ત્રમાં દષ્ટિગોચર થાય છે અને જેને નિર્દેશ ગ્રન્થકારે કર્યો નથી, તેનું આપણે દિગ્દર્શન કરી લઈએ. દ્રવ્યાર્થિક નયન દશ પ્રકારોશ્રી જસાગરકૃત દ્રવ્યાનુગતર્કણું અનુસાર એનાં નામે તથા સ્થલ સ્વરૂપ
આપણે વિચારીએ. તેમાં સૌથી પ્રથમ દ્રવ્યનાં લક્ષણે આપણે દ્રવ્યનાં લક્ષણે ૧૫૦ મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તે ઉપરાંત એ સંબંધમાં જે
જુદી જુદી રીતે ઉલ્લેખ થઈ શકે છે તેની નોંધ લેવી અત્ર આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org