________________
ઉલ્લાસ 1
આહુત દાન દીપિકા.
૧૯
(4
શ્યક છે, જે ‘ સત્ ’ હાય ‘ દ્રવ્ય ’ કહેવાય છે. તેમાં “ કરવાનૢ થય-ક -ધ્રૌવ્યવુાં સત્ છ એવું ‘ 'સત્ ' તુ લક્ષણ તત્ત્વાર્થાધિ॰ ( અ૦ ૫, સૂ૦ ૨૯ )માં છે. અર્થાત્ ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી જે યુક્ત હાય તે ‘દ્રવ્ય ' છે, આ અધ્યાયના ૩૭ મા સૂત્રમાં * મુળાયવત્ દ્રવ્યું " એમ પણ કહ્યુ છે એટલે કે ગુણુ અને પર્યાયેાથી જે યુક્ત હાય તે ‘ દ્રવ્ય ’ છે. અથવા ગુણુના આશ્રયને ‘ દ્રવ્ય ’કહેવામાં આવે છે. એમ ઉત્તરાધ્યયનના નિમ્ન—લિખિત સૂત્રથી જણાય છેઃ-~~
આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વિચારી આપણે કોઁપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રન્યાર્થિ ક નય નામના પ્રથમ પ્રકારનું અવલેાકન કરીએ. સંસારી જીવાને પણ સિદ્ધ કહેવા એ આ નયનું કર્તવ્ય છે. કેમકે આ નય કર્માંની ઉપાધિની દરકાર કરતા નથી. આથી નિગેાદના જીવા પણુ સિદ્ધ છે એમ એ કહે છે.
""
* મુળાન આલમો છ્યું ” ( અ. ૨૮, ગા. ૬ )
અકાંપાધિ શુદ્ધ દ્રવ્યા ચિક નય
સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાથિક નય——
પ્રથમ પ્રકારમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એ ત્રણેની મુખ્યતા રહેલી છે, પરંતુ આ પ્રકારમાં ફક્ત ધ્રુવતાની મુખ્યતા છે, જયારે ઉત્પાદ અને વ્યયની ગૌણુતા છે. જેમકે પર્યાય પ્રતિક્ષણ પરિણામી છે,' પરંતુ ત્રણે કાળમાં સત્તા અવિચળ છે. આથી આ નય દ્રવ્યને નિત્ય ગણે છે. १" सीदति - स्वकीयान् गुणपर्यायान् व्याप्नोतीति सत् એ પ્રમાણેનુ જ્ઞત'નું લક્ષણ દ્રવ્યાનુયાગ ( પૃ॰ ૬૬ )માં છે.
૨ છાયા
गुणानामाभयो द्रव्यम् ।
૩ સરખાવે બ્યસંગ્રહની નિમ્ન-લિખિત ગાથા——
(
Jain Education International
मग्गणगुणठाणेहि य चउदसहि दवंति तह असुद्धणया । विष्णेया संसारी सब्बे सुद्धा हु सुद्धणया ॥ १३ ॥
[ मार्गणागुणस्थानेश्च चतुर्दशभिर्भवन्ति तथाऽशुद्धनयात् । નિજ્ઞેયા: સત્તારિળ: સન્ત્ર સુદાઃ સહુ ચુવનયાત્ ॥ ]
અર્થાત્ ૧૪ માગણા અને ૧૪ ગુણસ્થાનક્રાએ કરીને અશુદ્ધ નય થાય છે. સર્વે સંસારી શુદ્ધ નય
અનુસાર શુદ્ધ જાવા.
૪ કહ્યું પણ છે ——
"
..
अनादिनिधने द्रव्ये, स्त्रपर्यायाः प्रतिक्षणम् । કુમામિ નિમન્તિ, નજારો છે
$1
99
અર્થાત્ અનાદિ–અનન્ત દ્રવ્યમાં તેના પર્યાયે પ્રતિક્ષણ જળમાં તરંગાની પેઠે ઉત્પન્ન થાય છે અને ક્ષય પામે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org