SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્દ્રત દર્શન દીપિકા, ૬૭ હ્યુમનશીલ વસ્તુને પાતાના જેવી મનાવે છે. દહીં, ગોળ વગેરે પદાર્થા પરિણમનરૂપ શક્તિના સ્વભાવને લઇને પરસ્પર પરિણામના કારણરૂપ છે. પૂર્વ પદાર્થની એક તરફથી પરિણમન-શક્તિ પટુતાની અતિશયતાને આભારી છે. આ પ્રમાણે પરિણામને લઇને સ્પર્ધાદિ તેમજ શબ્દાદિ ગુણા અનવસ્થિત છે. અન્યના સમયે પરિણતિ— સ્નિગ્ધતા કે રૂક્ષતા અંશની સમાનતા હોય તેવા સ્થળમાં સદેશ મધ તા થતા જ નથી; વિસદશ થાય છે એટલે કે દાખલા તરીકે એ અંશ સ્નિગ્ધતાવાળા અવયવાના છે અશ સ્નિગ્ધતાવાળા અવયવ સાથે અધ શકચ નથી, પરંતુ એ અંશ રૂક્ષતાવાળા અવયવ સાથે ખધ થાય છે. આ બંધ થાય ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે કાઇક વેળા સ્નિગ્ધતા જ રૂક્ષતાને પેાતાના રૂપે-સ્નિગ્ધતારૂપે બદલી નાંખે છે અને કોઇક વાર રૂક્ષતા જ સ્નિગ્ધતાને નિજ રૂપે અર્થાત્ રૂક્ષતારૂપે પરિણમાવે છે. આ પ્રમાણેની હકીકત આ ગ્રંથકાર સૂચવે છે અને તે તત્ત્વાર્થ અ. ૫ )ના નિમ્ન—લિખિત ૩૬મા સૂત્રને અનુસરતી છેઃ— बन्धे समाधिको पारिणामिकौ । ” દિગબરીય વૃત્તિઓમાં આને મદલે નીચે મુજબના પાઠ છેઃ— “અન્યેષિો પાળિામિડો !'' 4 66 દ્વિગંબર માન્યતા એ છે કે સમાંશ સ્થલમાં સદ્દેશ બંધ જ શકત્ર નથી એમ નહિ, પરંતુ વિદેશ માટે પણ અવકાશ નથી, કેમકે એક સમ વિજાતીય ખીજા સમને પોતાના સ્વરૂપમાં બદલી નાંખે એ વાત ઇષ્ટ નથી; ફક્ત અધિક-બે અંશ જેટલી અધિકતાથી યુક્ત પાતાના સ્વરૂપમાં હીનને ફેરવી નાંખે એટલું જ ઇષ્ટ છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે બે અંશ જેટલી જ અધિકતા એમ નહિ, પર`તુ એથી વધારે અધિકતા હોય તેપણ સદેશ તેમજ વિસદેશ ઉભય પ્રકારના બધા સંભવે છે. અને અધિક અંશ હીન ( અલ્પ ) અંશને પોતાના સ્વરૂપમાં બદલી નાંખે છે. જેમકે પાંચ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ ત્રણ અશ સ્નિગ્ધતાવાળા પરમાણુને પેાતાના સ્વરૂપમાં બદલી નાંખે છે એટલે કે ત્રણ અંશ સ્નિગ્ધતા પણ પાંચ અંશ સ્નિગ્ધતાના સંબ ંધથી પાંચ અંશરૂપે પરિણમે છે. સબંધમાં કસ્તૂરીના અંશથી વ્યાપ્ત એવા વિલેપનનું ઉન્નાહરણ વિચારી લેવુ. આ અ’શ આ તા સદશ બંધની વાત થઇ. હવે વિસર્દેશ બંધની વાત કરીએ. પાંચ અંશે સ્નિગ્ધ પરમાણુના ત્રણ અંશે રૂક્ષ પરમાણુ સાથે બંધ થતાં એક તે એ રૂક્ષતાને સ્નિગ્ધતારૂપે પરિણુમાવે છે એટલુ જ નહિ પણ તેના અશે પેાતાના જેટલા મનાવે છે એટલે કે ત્રણ જેટલી રૂક્ષતા પાંચ અંશ પ્રમાણુક સ્નિગ્ધતાના સંસર્ગથી પાંચ અંશ જેટલી સ્નિગ્ધતારૂપે પરિણમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy