________________
૬૯૧
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. જીત્તે વિજયતે–પૃથા ખૂણે ય જાતે જ સાહિતિ T Tોજ (ણિ૦ ––૧૮) તિ ઘ– કૃત પુરાદિ ,” પુગલનું લક્ષણ
આપણે પુગલનું લક્ષણ પ૪૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ તે પણ એ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડતું લક્ષણ શ્રીદેવેન્દ્રસૂરિકૃત નવતરવપકરણની નિમ્ન-લિખિત ગાથા પૂરું પાડે છે -
" उपचयअवचयआयाण-मोकूवर सगंधवनमाईथं ।
छायायवतममाईण, लक्षणं पुग्गलाणं तु ॥ १६॥" [ કપાવવાનમારનrNamહિમા
छायाऽऽतपतमआदीनां लक्षणं पुद्गलानां तु ॥] પુદગલ' શબ્દની વ્યુત્પત્તિ સૂચવતાં ગિરણને અર્થ ગ્રહણ એ નિર્દેશ કરાયો છે તેમજ એના આ ગ્રન્થકારે બાંધેલા લક્ષણમાં “ગ્રહણ” શબ્દ અગ્રસ્થાને છે તે જોતાં તેમજ પુગલ જ દ્રવ્ય એવું છે કે જેનું ગ્રહણ થઈ શકે છે તે વિચારતાં ગ્રહણરૂપ ગુણથી યુક્ત પદાર્થ તે પુગલ’ છે એમ પુદગલનું લક્ષણ એજી શકાય અને ન્યાયાલકના ૧૭મા પત્રમાં તે એ હકીકત “પ્રભુvi gaધ્યમ્ " એવા ઉલ્લેખ પૂર્વક રજુ કરાઈ છે; અન્યત્ર પણ “ગુનો પUT ” એ પાઠ મળી આવે છે. વળી ખુદ આગમમાં –ભગવતી (શ. ૧૩, ઉ. ૪)ના ૪૮૧ મા સૂત્રમાં “
ભાઈ or mસ્થિorg 9 એવો સ્પષ્ટ નિર્દેશ છે. પુદગલના દ્રવ્ય-અપ્રદેશાદિ અને દ્રવ્ય-સપ્રદેશાદિ ભેદ અને તેનું અપબહત્ય—
અપ્રદેશ પુલ કહો કે પરમાણુ કહે તે એક જ છે. આના તેમજ એનાથી વિપરીત સપ્રદેશ પુદગલના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આશ્રીને ચાર ચાર ભેદે છે. પ્રાયઃ જે પરમાગઓ પરસ્પર સંલગ્ન નથી તે દ્રવ્યથી. અપ્રદેશ” કહેવાય છે. જેઓ આકાશના એક એક પ્રદેશમાં અવગાહીને રહેલા છે અને પિતાના ક્ષેત્રને જેમણે ત્યાગ કર્યો નથી તેઓ “ ક્ષેત્રથી અપ્રદેશ' કહેવાય છે. જ્યારે જ્યારે પિતાના ક્ષેત્રને છેવને અન્યત્ર ક્ષેત્રમાં પુદગલો (પરમાણુઓ) સંચરે છે અને પ્રત્યેક સ્થાનમાં એક સમયની સ્થિતિ કરે છે ત્યારે તેઓ “કાલથી અપ્રદેશ” કહેવાય છે. જે પરમાણુઓ વણથી એક ગુણ શ્યામતા વગેરે, ગધથી એક ગુણ સુવાસિતતા વગેરે, રસથી એક ગુણ તિક્તતા વગેરે, સ્પર્શથી એક ગુણ રૂક્ષતા અને એક ગુણ ઉષ્ણુતા વગેરેથી વિશિષ્ટ હોય છે તેઓ “ભાવથી અપ્રદેશ છે. આ પ્રમાણેના અપ્રદેશ પુદગાથી વિપરીત પગલે તે “સપ્રદેશ યુગલે” છે. જેમકે બે કે તેથી અધિક પરમાણુઓ પરસ્પર મળેલા હોય તે તે પદાર્થ તે “દ્રવ્યથી સપ્રદેશ પુદ્ગલ” છે. જે દ્રયણુકાદિ સ્કંધે આકાશના બે, ત્રણ
૧ છાયા- ઘાટક્ષણઃ પુરાતા:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org