________________
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા.
૫૧૭
દેવ-વિશેષ
જઘન્ય આયુષ્ય
ઉત્કૃષ્ટ આયુષ્ય
પહેલા ગ્રેવેયકવાસી દેવ
૨૨
,
૨૩ .
બીજ 5
?
૨૩
.
ત્રીજા ક
»
૨૪
5
ચાથા
છે
?
૨૫
૨૬ .
પાંચમાં
૨૭ છે.
છઠ્ઠ
)
»
»
૨૭ ,
સાતમાં 9
ક
»
આઠમાં
કે
છે
૨૯
5
૩૦
૩૦
55
૩૧ )
નવમાં આ ઇ ઝ વિજયાદિ ચાર અનુત્તરવાસી દેવી ૧૩૧ સર્વાર્થસિદ્ધવાસી
૨૩૨
૩૩ ,
જીવ-સંખ્યા-કુલક
જુદી જુદી અપેક્ષાએ જીવના જુદા જુદા પ્રકારે પડે છે. જેમકે ચેતનાત્મક પદાર્થની અપેક્ષાએ-ઉપગ આશ્રીને સવ ને એક જ વિભાગમાં સમાવેશ થઈ જાય છે. કર્મના બંધન-મેચનની અપેક્ષાએ સમસ્ત જીવોના સંસારી અને મુક્ત એવા બે વિભાગો પડે છે. મુક્ત જીની વાત પડતી મૂકીને અત્ર સંસારી જીના અવાંતર ભેદે વિચારીશું તે જણાશે કે ત્રસ અને સ્થાવર એમ સંસારી જીના બે ભેદ પડે છે. વ્યવહારી અને અવ્યવહારી એમ પણ
૧-૨ સમવાયાંગ પ્રમાણે જઘન્ય આયુષ્ય ૩૨ સાગરોપમ છે અને એ અંગ, પ્રજ્ઞાપના, તાવાર્થ ( અ. ૪, સૂ. ૪૨ )નું ભાષ્ય તથા સંગ્રહણી પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે.
૩ અનાદિ સુકમ નિગોદમાંથી એક વાર પણ બહાર નીકળી જેઓ પૃથ્વીકાયાદિ વ્યવહારને પામ્યા છે તે વ્યવહારી' છે , પછી ભલે કર્મની વિચિત્રતાને લઈને તેઓ પાછા સુક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય કે થાય, જેઓ અનાદિ સૂક્ષ્મ નિગાદમાં થી કદી બહાર નીકળ્યા નથી એવા જી અધ્યવહારી' કહેવાય છે. જે જાતિભવ્યું છે તે તો કદાપિ નીકળવાના પણ નથી. આ છો આશ્રીને ‘દરી જાતમૃત ન્યાય એટલે કે ગુફામાં જ જમ્યા અને ગુફામાં જ મર્યા એ ન્યાયે લાગુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org