________________
૭૧૬
અજીવ-અધિકાર.
[ દ્વિતીય
પ્રાગ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણાઓ ઘટાવી લેવી. આ પ્રમાણે ભાષા, શ્વાચ્છવાસ અને મન વર્ગણાઓને એકેક પરમાણુની વૃદ્ધિએ વધતી દરેક વર્ગણાની અયોગ્ય ગ્ય અને અગ્ય એમ ત્રણ ત્રણ પ્રકારની અનંતી વગણુઓ સમજી લેવી. મન સંબંધી ઉત્કૃષ્ટ અગ્રણ વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કરૂપ જઘન્ય કમ પ્રાગ્ય વગણ જાણવી. છે જે પુદગલ દ્રવ્યને જ્ઞાનાવરણાધિરૂપે પરિણુમાવે છે તે કર્મ પ્રાયોગ્ય વર્ગણ છે. ઉત્કૃષ્ટ કમ પ્રાગ્ય વગણ ઉપર મુજબ સમજી લેવી એના પછી એક પરમાણુની અધિકતાવાળા ક ધરૂપ જઘન્ય ધ્રુવ અચિત્ત દ્રવ્ય-વગણ છે. ઉત્કૃષ્ટ ધ્રુવ અચિત્ત દ્રવ્ય-વર્ગણ પહેલાની જેમ વિચારી લેવી. આ બધી ધવ અચિત્ત દ્રવ્ય-વર્ગણુઓ લોકમાં સર્વદા વિદ્યમાન હોય છે; આ વર્ગણાઓ પૈકી કઈ ઉત્પન્ન થાય છે અને કેઈક નાશ પણ પામે છે, પરંતુ કંઈ પણ કાળે આ લેક આ વર્ગણાઓથી રહિત સંભવતો જ નથી, એથી એનું આ નામ સાર્થક થાય છે. વિશેષમાં આ વર્ગણાઓ તેમજ હવે પછી વિચારવામાં આવનારી અધુવાદિ સર્વ વર્ગણાઓ જીવ વડે અગ્રહણ યોગ્ય છે, કેમકે એ બધી અતિશય બહુ દ્રવ્યોની બનેલી છે તેમજ તેને પરિણામ પણ અતિશય સૂમ છે; એથી કોઈ પણ જીવ એને કારિકાદિ ભાવે કદાપિ ગ્રહણ કરી શકે તેમ નથી. આથી એનું અચિત્તપણું પણ ચરિતાર્થ થાય છે
ધ્રુવ ગણ પછી અધ્રુવ, શૂન્યતર અને અન્યાતર એવી અનંત વણાઓ છે. ત્યાર બાદ ચાર પ્રવાસંતર અને ચાર શરીર-વગણા છે તેમજ તે ઉપર મિશ્રવણ અને અચિત્ત મહાસ્કંધ છે.
ઉત્કૃષ્ટ ધ્રુવ અચિત્ત વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કંધરૂપ જઘન્ય અધુવ અચિત્ત દ્રવ્યવર્ગણ છે. એની ઉત્કૃષ્ટ વગણ પહેલાની માફક ઘટાવી લેવી. આ બધી અધુવ વર્ગણાઓ તથાવિષ પીગલિક પરિણામની વિચિત્રતાને લઈને કવચિત લોકમાં ન હોય એમ પણ બને છે. એથી તે “અપ્રવ” કહેવાય છે.”
અદ્ભવ વગણ પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અતી શૂન્યાંતર વર્ગણાઓ છે. એ વર્ગણાઓ એ કેક પ્રદેશની વૃદ્ધિ વધતી સદા હોતી નથીકેઈક વાર એ વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે એકેક પ્રદેશની વૃદ્ધિ તૂટી જાય છે એટલે કે નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિવાળી આ વગણુઓ સદા નથી; એથી તો એ “શૂન્યાંતર વગણાઓ' કહેવાય છે. એના પછી એકેક પ્રદેશની વૃદ્ધિ વધતી અશૂન્યાંતર વર્ગણાઓ છે. એ વર્ગણાઓ તે લેકમાં નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી ઉપલબ્ધ થાય છે; એમાં કદાપિ વૃદ્ધિ તૂટતી નથી, એથી
૧. ઔદારિકથી માંડીને કામણ સુધીની બધી વર્ગણાઓ પણ સર્વદા લોકમાં વિદ્યમાન છે; એથી એ પણ “ધ્રુવ વર્ગણા” કહેવાય છે.
- ૨ કર્મ પ્રકૃતિ પ્રમાણે આને “સાન્તર નિરારા” પણ કહેવામાં આવે છે, કેમકે આ વર્ગણાઓમાં એક એકની વૃદ્ધિની પ્રાાિમાં કોઈ કોઈ કાળે ટિ આવી જાય છે, તેથી વર્ગખાગત એકાતાર વૃદ્ધિનો અકામાં ર પડી જાય છે અને એમ થતાં એ વગણાઓ સાન્તરપણે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org