________________
ઉલ્લાસ ]
આહુત દર્શન દીપિકા.
૩૮૫
લિંગ એમ પણ આપી શકાય છે. ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયા છે અને તેમાંની દરેક ઇન્દ્રિયના ‘ દ્રવ્યેન્દ્રિય ’ અને ‘ ભાવેદ્રિય ’ એમ બે પ્રકારો છે, તેમાં વળી ‘ નિવૃČત્તિ ’ અને ‘ ઉપકરણ ' એ દ્રવ્યેન્દ્રિયના અને ‘લબ્ધિ ’ અને ‘ ઉપયેગ’એ ભાવેન્દ્રિયના અનુક્રમે એ ભેદો છે. તેમાં નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ એ છે કે
निर्माणाङ्गोपाङ्गनाम कर्मनिमित्तकत्वे सति कर्मविशेष संस्कृत कर्णशष्कुल्यादिस्वरूपशरीरप्रदेशरूपत्वं निर्वृत्तीन्द्रियस्य रक्षणम् । (११४)
અર્થાત્ નિર્માણ-નામ-કમ અને અંગોપાંગ નામ-કમ રૂપ નિમિત્તવાળા તથા કવિશેષથી સંસ્કારિત થયેલ કણ્ શકુલિ ( orfice of the ear ) આદિ શરીરના પ્રદેશ–વિશેષને નિવૃત્તિ-ઇન્દ્રિય ’ જાણવી. નિવૃત્તિ એટલે આકૃતિ. આ નિવૃત્તિ-ઇન્દ્રિયના પણ આભ્યન્તર અને બાહ્ય એમ બે ભેદો છે. તેમાં આભ્યન્તર-નિવ્રુત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ નીચે મુજબ છેઃ—
૧
समृद्धौ ' इन्दति - लोकोत्तर समृद्धिमान् भवतीति इन्द्र-आत्मा, तस्य लिङ्गमितीन्द्रियम् "
"
અર્થાત્ ‘ ઇન્દ્રિય ' શબ્દ ઇન્હેં ' ધાતુ પરથી બનેલા છે અને એના અ` છે, જે લેાકેાત્તર સમૃદ્ધિમાન હોય તે ઇન્દ્ર ' અર્થાત ‘આત્મા' કહેવાય ( ઇન્દ્રિય ' છે એટલે કે આત્માનુ` ઇન્દ્રિય લિંગ છે એવા અ સિદ્ધ થયા. નિમ્ન-લિખિત ગાથા સમર્થિત કરે છેઃ -
66 (
.
Jain Education International
इंदो जीवो सव्योवल द्विभोगपर मेसरत्तणओ । सोत्ताहमेयमिदियमिह तल्लिंगाइभाषाओं ॥ २१९३ ॥
[ इन्द्रो जीवः सर्वोपलब्धिभोगपरमैश्वर्यत्वात् । श्रोत्रादिभेदमिन्द्रियमिह तल्लिङ्गादिभावात् ॥ ]
કેત્તર સમૃદ્ધિમાન્’ થાય
છે. આથી ક્રૂતુ લિંગ તે આ હકીકતને વિશેષની
કહેવાની મતલબ એ છે કે આવરણના અભાવ થતાં જીવ સવ વસ્તુને જાણે છે, અર્થાત્ તેને સ` ઉપલબ્ધિરૂપ અશ્વયના યાગ છે. વળી વિવિધ ભાવામાં ભમતા તેને અનેકવિધ ઉપભોગ થાય છે. આથી સમજાય છે કે સર્વ ઉપલબ્ધિ અને સવ ઉપભાગના પરઐશ્વર્યને લઇને જીવ ઇન્દ્ર ઃ કડુાય છે. આથી એ ઇન્દ્રનું લિંગ તે ઇન્દ્રિય ' કહેવાય. ઇન્દ્ર વડે દેખાયેલ કે સજાયેલ વસ્તુ તે પગુ ઇન્દ્રિય ' કહેવાય. આ ઇન્દ્રિયના કાન વગેરે પાંચ ભેદે છે.
1
ور
૨ એકેન્દ્રિયાદિક વ્યવહારનું કારણ દ્રવ્યેન્દ્રિય છે, નહિ કે ભાવેન્દ્રિય. એમ ન હોય તેા બકુલનુ ઝાડ કે જેણે મનુષ્યની માફક સર્વ ઉપલબ્ધિ છે તેને પંચેન્દ્રિય ગણવું પડે અર્થાત્ તે એકેન્દ્રિય કહેવ નહિ. અત્ર એ ઉમરીશું કે સ` જીવે લબ્ધિ-ન્દ્રિય વડે પોંચેન્દ્રિય છે, બેન્દ્રિયની સખ્ય અનુસા એકેન્દ્રિયાદિ છે અને તીર્થંકરને પણ ઉપયાગ તા એક જ ઇન્દ્રિયના હાય છે એટલે ઉપયોગ-ન્દ્રિય આશ્રીને સર્વ જીવે એકેન્દ્રિય છે.
49
For Private & Personal Use Only
www.jainelibrary.org