SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જીવ-અધિકાર. [ પ્રથમ 'प्रतिनियतचक्षुरादिसंस्थानेनावस्थितानां शुद्धात्मप्रदेशानां या वृत्तिस्तद्रूपत्वमाभ्यन्तर निवृत्तलक्षणम् । ( ११५) અર્થાત નેત્ર વગેરે ચોકકસ સંસ્થાનમાં રહેલા શુદ્ધ આત્માના પ્રદેશના આકાર-વિશેષને આભ્યન્તર નિવૃત્તિ-ઇન્દ્રિય” સમજવી. હવે બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયનું લક્ષણ વિચારવામાં આવે છે. તે એ છે કે– तेष्वेवात्मप्रदेशेषु वर्धकोस्थानीय पुद्गलविपाकिनिर्माणनामकर्मणा रचित त्वे सति इन्द्रियव्यपदेशभाग् यः प्रतिनियतसंस्थानवान् कर्णशकुल्यायाकारविशेषस्त द्रपत्वं बाह्यनिवृत्तेर्लक्षणम् । (११६) અર્થાત્ ઉપર્યુક્ત આત્મ-પ્રદેશમાં રહેલ, સુતાર તુલ્ય અને પુદગલમાં રહીને ફળ આપવાવાળા એવા નિર્માણ-નામ-કર્મથી રચાયેલે, “ઇન્દ્રિય” એવા નામથી વાચ્ય તથા વિશેષરૂપે મુકરર કરેલા સંસ્થાનવાળો એ જે કર્ણશકુલિ આદિ આકાર-વિશેષ તે “બાહા-નિવૃત્તિ-ઈન્દ્રિય” છે. કહેવાનો મતલબ એ છે કે શરીરના ઉપર સ્પષ્ટપણે દેખાતી પુદગલ-કંધની વિશિષ્ટ રચના તે બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિય છે. મનુષ્ય, અશ્વ ઈત્યાદિની અપેક્ષાએ આ વિવિધ પ્રકારની છે અર્થાત્ એનો આકાર સર્વ જી આશ્રીને એક સરખે નથી, જ્યારે અત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિય તે પ્રતિનિયત આકારૂપ હેવાથી સર્વ જીની તે સમાન છે-તેમાં વિવિધતા નથી. ઉપકરણ-ઇન્દ્રિયનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં એ છે કે – द्विरूपाया अपि निवृत्ते यत् कर्तृको पक रस्सद्रूपत्वम् , खड्गस्थानीयाया बाह्यनिर्वत्र्या तद्धारास मानस्वच्छतरपुद्गलात्मिका आन्तरनिवृत्ति ૧-૨ સરખા તત્વાર્થરાજ (પૃ. ૯. ગત નિમ્નલિખિત ઉલ્લેખ – “ ધ ટાણા winufપતાનાં વિશુદ્વારામiviાનાં તનિશaશુદ્રિયસંસ્થાના[મારા]fe તારાં વૃત્તિ માતા ઉત્તિઃ | ” સેવામાયિકavavમ જ; પ્રતિનિnતiધ જ ના થાય witતાવળા વિશેy: gટૂaran: 1 1 1 ઉત્તિ : ' ૩ દાખલા તરીકે મનુષ્યની કનિદ્રયની બાહ્ય આકૃતિ ( કાન ) બે ચક્ષુએની બાજુમાં આ વેલી છે. આ કાને લંગે છે અને ઊંચા નીચા ભાગની યુકત ટીપ જે. છે, જયારે ઘેડાની કણેન્દ્રિયની બાહ્ય આકૃતિ નીચેથી પહેલી અને ઉપરથી ઘટતી જતી, અણીદાર છેડાવાળી અને વળી ગયેલા પડવાળાં નેની બાજુ ઉપર રહેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy