________________
૭૦ જીવ–અધિકાર.
[[ પ્રથમ ગમે તે એક તત્વાર્થમાં શ્રદ્ધાનરૂપ વ્યાપાર ઉત્પન્ન કરે છે. આ બને તે શ્રદ્ધાનનાં આપેક્ષિક કારણે છે, જ્યારે ઉપાદાન–મુખ્ય કારણ તે આત્માને પરિણામવિશેષ છે. તેથી ઉપર્યુક્ત વ્યાપારને ઉત્પન્ન કરનારા આત્માના પરિણામને “સમ્યગદર્શન ” સંબોધવામાં આવે છે, જેને શ્રદ્ધાનને પણ ઉપચારથી “સમ્યગ-દર્શન ” કહેવામાં હરકત જેવું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે શમ, સંવેગ ઈત્યાદિ ચિહનોથી માલુમ પડતો અને નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થયેલ તત્વાર્થ– શ્રદ્ધાનને ઉત્પન્ન કરનારે એ આત્માને પરિણામ “સમ્યગ-દર્શન” કહેવાય છે.
સમ્યગ—દશનમાં “સમ્યક” અને “દર્શન” એ બે શબ્દો રહેલા છે. “સમ્યક” એટલે “યથાર્થ ” અથવા પ્રશસ્ત; અને “દશન” એટલે “શ્રદ્ધાન”; આથી જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે તેમાં શ્રદ્ધા રાખવી–તેને માનવી તેનું નામ “સમ્યગદર્શન” ઠર્યું. દર્શન શબ્દના અર્થો–
આપણે જોઈ ગયા તેમ “દર્શન’ શબ્દને જોકે પ્રસ્તુતમાં “શ્રદ્ધાન” અર્થ થાય છે, છતાં તેના નિરાકાર (નિર્વિકલ્પક) બેધ, નેત્રજન્ય જ્ઞાન, મત ઇત્યાદિ જે અર્થો થાય છે, તે પણ વિચારી લઈએ.
” એ સિદ્ધહૈમના ધાતુ-પાઠ ઉપરથી દર્શનને અર્થ “જેવું તે થાય છે. શ્રીઅમરસિંહકૃત નામલિંગાનુશાસન યાને અમરકેશના તૃતીય કાષ્ઠના ૩૧માં બ્લેકમાં પણ કહ્યું છે કે
“ના ડોકનેક્ષણમ્ " ‘દર્શન ને અર્થ નેત્ર (આંખ) પણ થાય છે, એ વાત અભિધાનવના તૃતીય (મત્ય) કાર્ડના નિમ્ન-લિખિત પદ્ય ઉપરથી જોઈ શકાય છે –
જઠ્ઠક્ષક્ષ જે, નવ દિવ્યમ્
लोचनं दर्शनं दृक् च, तत्तारा तु कनीनिका ॥ २३९ ॥" દર્શનના આ ઉપરાંતના વિવિધ અર્થો કલિ૦ શ્રીહેમચન્દ્રસૂરિકૃત અનેકાર્થસંગ્રહના વિસ્વર કાર્ડના નિમ્નલિખિત પર્વ ઉપરથી જોઈ શકાય છે –
નં ર થ–પોgિ-શrટા .
વન-જનરોગ્રાપિ, ાન વર્ષ-રંઘો ૧૮૨ | " ૧ ઇત્યાદિથી નિર્વેદ, અનકમ્પા અને આરિતક્ય સમજવાં. ૨ આ ચિલિંગેની અનુક્રમે પ્રધાનતા છે અને પશ્ચાનુપૂર્વી એ ઉત્પત્તિને અનુક્રમ છે. ૩ જુઓ તસ્વાર્થ-બૃહદવૃત્તિ ( પૃ૦ ૩૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org