________________
૭૧
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. દર્શન’ શબ્દના ઉપલબ્ધિ તેમજ શાસ્ત્ર એવા અર્થ થાય છે, એ વાતને બદનવના નિમ્નલિખિત– .
ને વિને નવા, વાજં ચાટ્ટારાના
सर्वदर्शनवाच्योऽर्थः, सक्षेपेण निगद्यते ॥ १ ॥" –આદ્ય પદ્યની વૃત્તિ ( તીરહસ્ય૦)ગત નીચે મુજબના ઉલ્લેખ સમર્થન કરે છે –
“સાશ્વત્ વિદ્યમાનં છાશથિલકાનાપેક્ષા કરાતં વા રનરવરિષજ્ઞને દેવાણં ણ ખરા; અથવા સરં–નાનામુવાदिभिरभ्यर्चितं दर्शनं (-मतं) जैनदर्शनं यस्य स सद्दर्शनस्तम्. "
દર્શનને અર્થ સામાન્ય ગ્રહણ નિરાકાર બેધ) થાય છે, એ વાતને સમ્મતિતના જીવકાર્ડની 'આદ્ય ગાથા તથા કવિરાજ શ્રીધનપાલકૃત ઋષભ-પંચાશિકાની શ્રીપ્રભાનન્દસૂરિકૃત,
લલિતક્તિ” નામની વૃત્તિ ( પૃ૦ ૬)ગત નારાજagrોવર નમ્” ઉલ્લેખ સમર્થન કરે છે. વળી આ વાતની તત્ત્વાર્થરાજ (પૃ ૮૬)ની “સારું જ્ઞાન, અનાવાર ન” એ પંક્તિ પણ સાક્ષી પૂરે છે. સમ્યગ્દર્શનનાં અન્ય લક્ષણે –
હવે પાછા પ્રસ્તુત વિષયને વિચાર કરીએ અને તેમાં પ્રથમ નિસ-લિખિત મુદ્રાલેખ તરફ દષ્ટિપાત કરીએ.
"से अ संमत्ते पसत्थसंमत्तमोहणीअकम्माणुवेअणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते"
[ तत् च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्वमोहनीयकर्मानुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिगः शुभ आत्मपरिणामः प्रज्ञप्तः ]
આ લક્ષણ સર્વથા વ્યાપક છે, કેમકે અત્ર વર્ણવેલ સમ્યકત્વ સિદ્ધ પરમાત્માઓમાં તેમજ મન પર્યાપ્તિ નહિ થવાને લીધે માનસિક અધ્યવસાયરૂપ શ્રદ્ધાન ન હોય એવા અપર્યાપ્ત છવામાં પણ તે ઘટી શકે છે. વિશેષમાં જ્યાં આવું સમ્યકત્વ હોય ત્યાં જ યથાર્થ શ્રદ્ધાન પ્રકટે છે અને જ્યાં આવું શ્રદ્ધાન હોય ત્યાં જરૂર આવું સમ્યત્વ હોય જ એ પ્રકારની વ્યાપ્તિ હેવાથી ૧ આ રહી તે ગાથા—
“ નું નામ , તર્ક વિત્તમં નrit | दोण्ह वि णयाण एसो, पाडेकं अत्थपन्जाओ॥१॥" यत् सामान्यग्रहणं दर्शनमेतद विशेषितं ज्ञानम् ।
द्वयोरपि नययोः एष प्रत्येक अर्थपर्यायः ॥1 ૨-૩ આ વાત આગળ ઉપર સમજાવવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org