________________
きとり
ક્ષાયિક દાન
ય-અધિકાર.
एकस्मादपि तृणामात् त्रिभुवन विस्मयजनकं यदर्थिनो यथेप्सितप्रदातृत्वं ( न जातुचित् प्रतिहन्तृत्वं ) तत् क्षायिकदानस्य लक्षणम् । ( ૭૬ )
મર્થાત એક જ તૃણુ ( તણખલા )ના અગ્ર માત્રથી ત્રિભુવનને વિરમય પમાડે તેવી રીતે યાચકને રાતેષ પમાડવાની શક્તિ તે ‘ ક્ષાયિક જ્ઞાન ’ છે.
સાયિક લાભ
| પ્રથમ
अशेषलाभान्तरायक्षया इचिन्त्यमाहात्म्यविभूत्याविर्भावकत्वं क्षा વિજામય ક્ષળમ્ ! ( ૭૬ )
અર્થાત લાભાન્તરાય કનું સ ંપૂર્ણતઃ નિકન્દન થતાં જે અચિન્ત્ય માહાત્મ્ય--વિભૂતિ ઉત્પન્ન થાય છે તેના આવિર્ભાવને ‘ ક્ષાયિક લાભ ’ જાણવા.
ક્ષાયિક ભાગ—
"
समस्तभोगान्तरायक्षयप्रभवत्वे सति यथेष्टसुखानुभावरूपत्वं क्षायिक भोगस्य लक्षणम् । ( ७७ )
ૠર્થાત્ સમસ્ત ભાગાન્તરાય કર્મના ક્ષય થવાથી જે યથે સુખને અનુભવ થાય તે
ક્ષાયિક ભાગ ’ છે. આ ક્ષાયિક ભાગ તીર્થંકરના સબંધમાં પુષ્પવૃષ્ટિ ઇત્યાદિ પ્રાતિહા ના કારણભૂત છે.
ક્ષાયિક ઉપભાગ---
उपभोगान्तरायक्षयप्रभवत्वे सति विषयसम्पदि सत्यां तथोत्तरगुणप्रकर्षात् तदनुभवरूपत्वं क्षायिकोप भोगस्य लक्षणम्, उपभोगान्तरायक्षयप्रभवत्वे सतिच्छत्रचामरादिप्रातिहार्यादीनां पुनः पुनरुपभुज्यमानत्त्रं વા । ( ૭૮ )
Jain Education International
અર્થાત્ ઉપભોગાન્તરાય કર્મના ફાયથી ઉત્પન્ન થનાર અને વિષય-સંપત્તિની વિદ્યમાન દશામાં પણ દત્તર ગુણના પ્રક થી લેાકેાત્તર સંપત્તિને જે ઉપભાગરૂપ અનુભવ થાય તે ‘ક્ષાયિક ઉપભે!ગ’ 1 એ ન્યાયકુસુમાંજલિ ( પૃ. ૩૭ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org