________________
આાહત દર્શન દીપિકા,
જ્ઞાનાતિચારસેવિä જ્ઞાનકુશૌય રક્ષળમ્ । ( ૭પુર )
અર્થાત્ જ્ઞાનને વિષે અતિચારવાળા પ્રતિસેવના-કુશીલ ‘ જ્ઞાન-કુશીલ ’ કહેવાય છે,
જીલ્લાસ
દર્શોન-કુશીલનું લક્ષણ—
दर्शना तिचारसेवित्वं दर्शनकुशीलस्य लक्षणम् । ( ७५३ )
અર્થાત્ જે પ્રતિસેવના-કુશીલ દનને વિષે અતિચાર સેવે છે તે ‘ દર્શોન-કુશીલ ’ કહેવાય છે.
ચરણ-કુશીલનું લક્ષણ—
चारित्रातिचारसेवित्वं चरणकुशीलस्य लक्षणम् । ( ७५४ )
*
અર્થાત્ ચારિત્રને વિષે અતિચાર સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘ ચરણ-કુશીલ ’ કહેવાય છે, લિંગ-કુશીલનું લક્ષણ—
वस्त्र पात्रादिविषयक शास्त्रोक्तमर्यादातिवर्तित्वं लिङ्गकुशीलस्य लक्षનમ્ । ( ૭૧૧ )
૧૪૧
અર્થાત્ વજ્ર, પાત્ર ઇત્યાદિ સંબંધી શાસ્ત્રમાં જે મર્યાદા દર્શાવાઈ હોય તેનું ઉલ્લંધન કરનારા પ્રતિસેવના-કુશીલ ‘ લિ’ગ-કુશીલ ' કહેવાય છે.
સૂક્ષ્મ-કુશીલનું લક્ષણ ---
सूक्ष्मातिचारसेवित्वं सूक्ष्मकुशीलस्य लक्षणम् । ( ७५६ ) અર્થાત્ સૂક્ષ્મ અતિચારને સેવનારા પ્રતિસેવના-કુશીલ ‘સૂક્ષ્મ-કુશીલ ' કહેવાય છે. કષાય-કુશીલનું લક્ષણ
मूलोत्तरगुणोपेत संयतस्यापि कथञ्चित् सञ्चलन कषायाणामुदीरणाकरणरूपत्वं कषायकुशीलस्य लक्षणम् । ( ७५७ )
અર્થાત્ મૂળ અને ઉત્તર ગુણૈાથી વિભૂષિત પરંતુ કોઈક પ્રકારે સ`જ્વલન કષાયની ઉદ્દીરણાથી કલુષિત એવા કુશીલ-નિગ્રન્થ ‘ કષાય-કુશીલ ’ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org