________________
૧૪.
નિજ રા-અધિકાર.
અર્થાત નહિ જેવા પ્રમાદને સેવનારા બકુશ ‘ સૂક્ષ્મ-અકુશ ’ કહેવાય છે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે બકુશા શરીર અને ઉપકરણાના સંસ્કારાને સેવે છે, ઋદ્ધિ અને કીર્તિને ચાહે છે, સુખશીલ હોય છે, સસ`ગ પિરવારવાળા છે તેમજ છેઃ અર્થાત્ ચારિત્રપર્યાયની હાનિથી તેમજ શખલ યાને અતિચારરૂપ દોષથી ગ્રસ્ત હાય છે,
કુશના ( ૧ ) ઉપકરણુ-અકુશ અને ( ૨ ) શરીર-બકુશ એમ પણ બે પ્રકારે પડે છે. તેમાં ઉપકરણ-અકુશનુ લક્ષણ એ છે કે—
विविधविचित्रमहाधनोपकरणविषयक बहूपकरण विषयका भिलाषायुक्तस्वे सति नित्यं तत् प्रति संस्कार सेवित्वमुपकरण व कुशस्य लक्षणम् । ( ૭૪૧ )
[ ૧૪
અર્થાત જે મકુશ જાત-જાતનાં, વિચિત્ર અને બહુ મૂલ્યવાળાં ઉપકરણા સંબધી ઘણાં સાધનાની મશિલાષા રાખે, ( તેના સંગ્રહ કરે ) તેમજ દરરોજ તેના સંસ્કારો કરે—તેની ટાપટીપ કરે તે ઉપકરણ—અકુશ • કહેવાય છે.
શરીર-અકુશનું લક્ષણ
'
शरीरस्याभ्यञ्जनोद्वर्तनस्नानादिप्रतिसंस्कार सेवित्वं शरीरबकुशस्य
SAR I ( ૭૧૦ )
અર્થાત્ શરીરના અભ્યંજન, ઉત`ન, સ્નાન ઇત્યાદિ સંસ્કાર કરવાવાળા બકુશ ‘ શરોર-બકુશ કહેવાય છે. એટલે આવા બકુશને શરીરની Àાભા કરવી બહુ ગમે છે અને તેથી તે તેની ટાપટીપ કરે છે.
કુશીલ–નિગ્રન્થના ( ૧ ) પ્રતિસેવના-કુશીલ અને ( ૨ ) કષાય-કુશીલ એમ એ પ્રકાર છે. તેમાં પ્રતિસેનના-કુશીલનુ લક્ષણ એ છે કે
"
मोहक्षयार्थी प्रस्थितस्या नियमितेन्द्रियप्रयुक्तत्वे सति कथञ्चित् किञ्चिदुत्तरगुणेषु विराधनारूपत्वं प्रतिसेवनाकुशीलस्य लक्षणम् । (७५१)
Jain Education International
અર્થાત માહનો ક્ષય કરવા માટે જેમણે પ્રસ્થાન કયુ" છે અને જે ઇન્દ્રિયાને કાબુમાં રાખવા ઉદ્યમશીલ છે તેમનાથી જો ઉત્તર ગુણાને વિષે કાઇક પ્રકારે કઇક વિરાધના થઇ જાય તે તે ‘ પ્રતિસેવના–કુશીલ ' કહેવાય છે. આ પ્રતિસેવના-કુશીલના પશુ ( ૧ ) જ્ઞાન, ( ૨ ) દન, ( ૩ ) ચરણ, ( ૪ ) લિંગ અને ( ૫ ) સૂક્ષ્મની અપેક્ષાએ પાંચ પ્રકારો પડે છે. તેમાં જ્ઞાન મતિસેવના-કુશીલનું લક્ષણ એ છે કે-
For Private & Personal Use Only
www.jainelibrary.org