________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા.
૧૧૯ આ ઉપરથી જોઈ શકાય છે કે પુલાક-
નિના આગમને વિષે પરિપૂર્ણ શ્રદ્ધા હોય છે, પરંતુ મૂળ અને ઉત્તર ગુણેમાં કેઈક અંશે ન્યૂનતા રહેલી હોય છે. બકુશનું લક્ષણ
मोहक्षयार्थ प्रस्थितस्य शरीरोपकरणविभूषानुवर्तित्वे सति ऋद्धिશારામરાતા વાચિતરે રતિ છેવરાવઝયુર્વ ઘાનિથસ્થ
ગમ્ (૭૪૩) અર્થાત મેહને હાય કરવા માટે નીકળી પડેલા-ઉદ્યમ કરનારા, શરીર તેમજ ઉપકરણની શોભા વધે તેમ વર્તનારા, સંપત્તિ અને કીતિની કામનાવાળા તેમજ શાતા ગૌરવને આશ્રય કરવાવાનાના યાને સુખશીલના ચારિત્રરૂપ વસ્ત્રમાં અતિચારરૂપ ડાઘ લાગતાં તે નિગ્રંથ “બકુશ” કહેવાય છે. આના પણ પુલાકની પેઠે પાંચ પ્રકારે છે અને તે (૧) આગ, (૨) અનામેગ, (૩) સંવૃત્ત, (૪) અસંવૃત્ત અને (૫) સૂમ એ અપેક્ષાને અનુસરીને છે. તેમાં આ ગ-બકુશનું લક્ષણ નીચે મુજબ છે –
सञ्चिन्त्यकार्यकारित्वमाभोगबकुशस्य लक्षणम् । (७४४) .. અર્થાત વિચાર પૂર્વક કાર્ય કરનાર બકુશ “આભેગ-બકુશ કહેવાય છે. અનાગ-અકુશનું લક્ષણ –
सहसाकार्यकारित्वमनाभोगबकुशस्य लक्षणम् । (७४५) અથત વિચાર કર્યા વિના કાર્ય કરનાર બકુશ “અનાગ-બકુશ” કહેવાય છે. સર-અકુશનું લક્ષણ–
प्रच्छन्नकार्यकारित्वं संवृत्तवकुशस्थ लक्षणम् । (७४६ ) અર્થાત ગુપ્ત રીતે કાર્ય કરનારા બકુશ “સંવૃત્ત-બકુશ કહેવાય છે. અસંવૃત્ત-બકુશનું લક્ષણ–
प्रकटकार्यकारिस्वमसंवृत्तवकुशस्य लक्षणम् । (७४७)..... અર્થાત ખુલ્લી રીતે કાર્ય કરનારા બકુશ “અસંવૃત્ત-બકુશ” કહેવાય છે. સૂમ-અકુશનું લક્ષણ
किश्चित्प्रमादकरणरूपत्वं सूक्ष्मवकुशस्य लक्षणम् । (७४८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org