________________
૬૫૦ . અછવ-અધિકાર.
[ દ્વિતીય એમ બે પ્રકારે પડે છે, જ્યારે પરિમંડળ કેવળ યુગ્મપ્રદેશ છે. આ પ્રમાણે એકંદર રીતે પરિમંડલના બે ભેદે, વૃત્ત, અસ્ત્ર અને ચતુરસ્ત્ર એ દરેકના ચાર ચાર, અને આયતના છ એમ સંસ્થાના વીસ ભેદો પડે છે. આ દરેકનું સ્વરૂપ નીચે મુજબ વિચારવામાં આવે છે -
સંસ્થાન
ઇત્યભૂત
અનિત્યજિત
|
પરિમંડલ
| વૃત્ત
|
| ચુસ રચતરસ
આયત
ઘન
પ્રત૨ ઘન
પ્રતર
શ્રેણિ
ઘન
પ્રત
|
|
|
|
|
|
|
| એજ પ્રદેશ યુગ્મપ્રદેશ ઓ. પ્ર. યુ. પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. એ.પ્ર. યુ.પ્ર. (૧) પ્રતર પરિમંડલ સંસ્થાન
આ યુગ્મપ્રદેશ પ્રતર પરિમડલ સંસ્થાન વસ પરમાણુનું બનેલું છે અને તે પૈકી દરેક પરમાણુ એક એક આકાશ-પ્રદેશ રેકીને રહેલ હોવાથી આ સંસ્થાન એકંદર વીસ આકાશ-પ્રદેશ અવગાહીને રહે છે. જેમકે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુઓ અને ચારે વિદિશાઓમાં એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૨) ઘન પરિમંડલ સંસ્થાન–
આ સંસ્થાન ચાલીસ પરમાણુઓનું બનેલું છે અને તે ચાલીસ પ્રદેશ અવગાહીને રહેલું છે. ઉપર્યુક્ત વસ પરમાણુઓની ઉપર એવા બીજા વીસ પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૩) એજ પ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાન
આ સંસ્થાન પાંચ પરમાણુઓનું બનેલું છે અને તે પાંચ પ્રદેશને રોકીને રહેલું છે. જેમકે એક પરમાણુ મધ્યમાં સ્થાપવાથી અને પૂર્વાદિ ચાર દિશાઓમાંની દરેક દિશામાં આની આસપાસ એક એક મૂકવાથી આ સંસ્થાન બને છે.”
૧-૨ વૃત્તની જેમ આ બેના પણ ભેદે અને ઉપભેદ સમજી લેવા. ૩ ૦ ૦ ૦ ૦
이이이이
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org