SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ગ્રંથકારકૃત પ્રશસ્તિ, અર્થાત્ એમની પાટ ઉપર ગુણુરૂપ રત્નના સાગર સમાન શ્રીમ્મુદ્ધિવિજય ( છુટેરાયજી મહારાજ ) પર્યંત અનેક સૂરીશ્વરેા અનુક્રમે થયા છે.—૪ वर्ष वर्ष विमर्षोपहित हितवचः स्फारपीयूवपूर्ण हर्ष हर्ष वितर्ष बहुबहुभविकप्राणिपर्षञ्चकोरान् । यः शान्तात्माऽनुकुर्वन्नपि रजनिमणि नाप दोषाकरत्वं चित्रं चापत् क्षणेनोदयमन पहतं वृद्धिचन्द्रस्ततोऽभूत् ॥ ५ ॥ અર્થાત્ વિચારયુક્ત હિત વચનરૂપી વિસ્તૃત અમૃતના સમૂહને વરસાવી વરસાવીને અને અત્યંત તૃષાવાળા ઘણા ભવ્ય જીવના સમૂહરૂપ ચાર પક્ષીઓને ખુશી ખુશી કરીને, જે શાન્તાત્મા ચન્દ્રનુ અનુકરણ કરવા છતાં દોષના સમૂહપણાને પામ્યા નથી અને નહિ ાકી શકાય એવા ઉદય ( ઉન્નતિ )ને ક્ષણુભરમાં પામ્યા છે એ આશ્ચય છે. તેવા વૃદ્ધિચન્દ્ર તે ( શ્રીમુદ્ધિવિજય પછી થયા.—પ तत्पादाम्भोजसं सेवा- सम्प्राप्तसम्पदावलिः । तस्यानेकेषु शिष्येषु, मध्यमोऽपि गुणैर्महान् ॥ ६ ॥ Jain Education International यस्यातुल्ययमक्षमादिसहितैस्तत्तद्गभीरागमा भोध्या लोड मन्दराद्रिसदृशैः प्रज्ञागुणैर्विस्मितः । मध्येकाशि स काशिदेशनृपतिः काश्यादिवङ्गान्तजै विद्वद्भिः सह सर्वशास्त्रनिपुणैर्यामार्पिपत् सादरम् ॥ ७ ॥ शास्त्रविशारदजैनाचार्येति तथा विभूषितः पदव्या । नन्द्यात् सोऽयं गुरु, श्रीमान् विजयधर्मसूरीशः ॥ ८ ॥ - विशेषकम् અર્થાત્ તેમના (એટલે કે શ્રીવૃદ્ધિચન્દ્રના) ચરણકમળની સુંદર સેવા વડે જેમણે સ*પત્તિની શ્રેણિ પ્રાપ્ત કરી છે, જેએ તેમના અનેક શિખ્યામાં મધ્યમ હાવા છતાં ગુણુ વડે કરીને મેાટા છે, જેમના અપ્રતિમ યમ ( પાંચ મહાવ્રત ), ક્ષમા વગેરેથી યુક્ત એવા અને તે તે ગંભીર આગમરૂપ સમુદ્રનું મંથન કરવામાં ‘મેરુ’ પવત જેવા પ્રજ્ઞારૂપ ગુણા વડે વિસ્મય પામેલા ‘કાશી' દેશના તે રાજાએ કાશીમાં કાશી, મગાળા વગેરે સ્થળે જન્મેલા અને સમસ્ત શાસ્રાને વિષે પ્રવીણ વિદ્વાના ૧ અત્યારે જે તપાગચ્છીય મુનિવરા પોતાના સચ્ચારિત્ર વડે સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન માટે મજૂર એવી આ ભારત' ભૂમિને પાવન કરી રહ્યા છે તે પૈકી ઘણાખરા આ મુનિરત્નના શિષ્યાદિ– પરિવારરૂપ છે. આ મહાત્માને ચાર મુખ્ય શિષ્યા હતાઃ ( ૧ ) શ્રીમુક્તિવિજય ( મૂલચન્દ્રજી )[ણુ, ( ૨ ) શાંતમૂર્તિ શ્રીવૃદ્ધિવિજય (વ્રુદ્ધિચન્દ્ર), ( ૩ ) શ્રીવિજયાનંદસૂરિ (આત્મારામજી) અને ( ૪ ) શ્રીનીતિવિજય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy