________________
ગ્રંથકારકૃત પ્રશસ્તિ
नानाशाखाप्रशाखाभिः, स्फातिं वट इवाद्धत् ।
છાયાં પુwાન શિ શrગ, વિમતવાળrot | ર II અર્થાત વિવિધ શાખા અને પ્રશાખા વડે વડની જેમ વિશાળતા ધારણ કરતા અને શોભાને પિષતે “તપ” ગણ (ગ૭) અપૂર્વ ઉન્નતિને ધારણ કરે છે.–૧
पश्चचक्र निविडतमसा स्वीयगोभिहेरन्त:
शश्वत् प्राप्योदयप्रविहतं शोषयन्तो जडौघम् । भास्वन्तोऽपि धुवमद्धतस्तापलेशं जनानां
તત્રાવનુપમાવો મૂરપ સૂયરને ૨II अपि सूरिः सुरेशस्य, विद्यया यैस्तिरस्कृतः ।
वादिश्रीदेवसूर्याद्याः, श्रीहीरविजयाः पुनः ॥ ३ ॥-युग्मम् અર્થાત્ જેમ સૂર્ય પોતાનાં કિરણો વડે ગાઢ અંધકારના ચાલતા () સમૂહને નાશ કરે છે અને નિરંતર ઉદય પામીને જળના સમૂહને અખલિતપણે સૂકવી નાખે છે તેમ પિતાની વાણી વડે ગાઢ પાપના ચાલતા () સમૂહને નાશ કરનારા, સદા ઉદય પામી જડતાના સમુદાયને અપ્રતિતપણે શેષ કરનારા અને આ પ્રમાણે તેજસ્વી હોવા છતાં જનોના તાપના લેશને ખરેખર નહિ ધારણ કરનારાજનેને જરા પણ સંતપ્ત નહિ કરનારા એવા અપ્રતિમ પ્રભાવાળા વાદી શ્રીદેવસૂરિ, શ્રીહીરવિજય પ્રમુખ પુષ્કળ સૂરિએ એ ( “તપ” ગ૭)માં થયા છે કે જેમણે સુરપતિના આચાર્ય (બૃહસ્પતિ)ને પણ વિદ્યા દ્વારા તિરસ્કાર કર્યો છે–૨-૩
तत्पट्टे क्रमतोऽभूवन्, बहुशः सूरिपुवाः । श्रीबुद्धिविजयं यावद्, गुणरत्नमहोदधिम् ॥ ४ ॥
૧ પ્રભાવક ચરિત્ર (પૃ. ૨૭૮-૨૯૬) વગેરેમાં એમનું જીવનચરિત્ર આલેખાયેલું છે. પ્રમાણનયતવાલો કાલંકાર અને એના વિવરણરૂપે સ્યાદ્વાદરત્નાકર નામને મહાન ગ્રન્થ પણ એમની કૃતિઓ તરીકે મશહૂર છે.
૨ હીરભાગ્ય મહાકાવ્ય, સૂરીશ્વર અને સમ્રા વગેરે ગ્રંથે એમના જીવન ઉપર પ્રકાશ પાડે છે.
146
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org