________________
આત દર્શન દીપિકા
૧૧૩ ની સંમતિથી “શાસવિશારદ જૈનાચાર્ય ” એવી જે પદવી આદરપૂર્વક આપી તે (પદવી) વડે જેઓ વિભૂષિત બન્યા તે આ મારા ગુરુ શ્રીવિજયધર્મ સૂરીશ્વર આનંદ પામે.
शिष्येषु तस्य प्रथमे मुनीश्वरा
ऐतिह्यविद्यार्णवपारगामिनः । जयन्त्युपाध्यायपदाभिशालिन
इन्द्रादिशब्दा विजया गुणान्विताः ॥९॥ किश्चापरे सुविहिताचरणेषु लीना
જ્ઞાના ડમન્નિવિઘા ક્ષમાડમિરામા. श्रीयुक्तरत्नविजयाः कविशीर्षरत्नं वाचंयमा बहुगुणाकलिता जयन्ति ॥१०॥
૧ એમના જીવન-વૃત્તાન્તો વિવિધ ભાષામાં રચાયા છે. જેમકે . સિટેરિએ ઇટાલિયન ભાષામાં, શ્રીયુત સનાવાળાએ અંગ્રેજી ભાષામાં, શ્રીવિદ્યાવિજયે અને શ્રીન્યાયવિજયે હિંદી ભાષામાં, શ્રીમંગલવિજયે રાસરૂપે ગુજરાતીમાં, ભિન્ન ભિન્ન વિદ્વાનોએ બંગાલી, ચ, જર્મન, સિંહલી, નોર્વેજીયન, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષામાં એમ એમનાં ૨૭ ચરિત્રે ૧૨ ભાષામાં લખાયેલાં છે.
આ સુરિજીની સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓમાં તેમણે રચેલા વિવિધ ગ્રંથની નેધ લઈશું તે જણાશે કે તેમણે નીચે મુજબના ગ્રંથે રઆ છે – ૧ ધર્મદેશના
ગુજરાતી ૨ જેનતત્ત્વજ્ઞાન
સંસ્કૃત પ્રમાણુ પરિભાષા
સંસ્કૃત ૪ જેનતરવદિગદર્શન ૫ અહિંસાદિગદર્શન ૬ પુરુષાર્થ દિગદર્શન ૭ જેનશિક્ષાદિગદર્શન ૮ દેવકુલપાટક
ગુજરાતી ૯ ઇન્દ્રિયપરાજયદિગદર્શન ૧૦ આત્મોન્નતિદિગદર્શન ૧૧ બ્રહ્મચર્યદિગદર્શન ૧૨ દેવદ્રવ્ય સમ્બન્ધી મારા વિચારો
૧૩ ધર્મપ્રવચન
આ ઉપરાંત તેમણે બીજા પાંચ ગ્રન્થ બનાવ્યા છે. વળી તેમણે એતિહાસિક રાસસંગ્રહના ત્રણ ભાગ અને યોગશાસ્ત્ર વગેરે મળ્યો સંપાદિત કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org