________________
ઉલ્લાસ 1
આહુત દર્શન દીપિકા.
૩૦૯
તે ‘ નગમ ’ છે. સંકલ્પની ઉત્પત્તિરૂપ નય તે · નાગમ ’ છે. અથવા વિચિત્ર જ્ઞાનગ્રાહી નય તે
• નગમ ” છે.
આ સંબંધમાં આપણે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે ઉપર્યુક્ત લક્ષણાના સમનાથે વિશેષા॰ ની નિમ્ન-લિખિત ગાથાઓ જોઇ લઇએઃ~~
" 'गाई माणाई सामन्नोभयविसेसनाणाई ।
जे तेहि मिणइ तो 'गमो' णओ गमाणो त्ति ॥ २१८६ ॥
लोग निबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं ।
*
કાઢ્યા ન નેમોડોપા · મેળો - તેન ॥ ૨૨૮૭ || ’
કહેવાની મતલખ એ છે કેર સત્તારૂપ સામાન્ય, ગેાત્વ, વૃક્ષત્વ, અશ્વત્વ ઇત્યાદિ ( સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપી )* અપાન્તરાલ સામાન્ય તેમજ નિત્ય દ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વ્યાવૃત્તિ આકાર બુદ્ધિના કારણરૂપ વિશેષા' ( કે જે પણ અપેક્ષાનુસાર સામાન્ય છે ) તેને ગ્રહણ કરનારા અનેક જ્ઞાન વડે જે વસ્તુને સ્વીકારે છે તે ‘ નગમ ’ નય છે. આ ઉપરથી સમજાય છે કે નૈગમ નય એકજ્ઞાનગ્રાહી નથી, પરંતુ અનેકજ્ઞાનગ્રાહી છે-વિચિત્ર પરિચ્છેદક છે. વળી લેાકમાં રહેલા પદાર્થોને જાણવાની અનેક રીતિઆ છે. આ બધામાં કુશળ નય તે ‘ નૈગમ ’ નય છે. આથી એ ફલિત થાય છે કે વસ્તુના બેધ થવા માટે જે એક જ પ્રકારના માર્ગનું અવલંબન ન કરતાં વિવિધ માર્ગોનું ગ્રહણ કરે છે, જેના ખેાધપ્રદ માર્ગો—ગમે અનેકવિધ છે તે ‘ નૈગમ ’ છે. આ ઉપરથી ‘ નૈગમ ’ની નીચે મુજબની વ્યુત્પત્તિ સાર્થક ઠરે છેઃ—
" नैके गमा-बोधमार्गा यस्यासौ नैगमः, पृषोदरादित्वात निरुक्तविधिना આશા હોઃ ।''
૧ છાયા
नैकानि मानाति सामान्योमय विशेष ज्ञानानि । य तैनिति ततो नौगमो नयो नैकमान इति ।
Jain Education International
लोकार्थ निबोधा वा निगमाः तेषु कुशलो भवो वाऽयम् ।
अथवा यत् नैगमतोऽनेकपथा नैगमस्तेन ॥
૨-૪ આ નગમનયની ઉત્તરાત્તર વિશુદ્ધતા સૂચક છે. આના પ્રથમ પ્રકાર નિવિકલ્પ મહાસત્તા નામના છે. તે કેવળ સામાન્યવાદી હાવાથી અશુદ્ધ છે; ગાવ, વૃક્ષવાદિ બીજો પ્રકાર સામાન્ય વિશેષ સ્વરૂપી હાવાથી શુદ્દાદ્ધ છે; અને વિશેષવાદી ત્રીજો પ્રકાર શુદ્ધ છે. આ પ્રમાણેની ક્રમશઃ વિશુહતા વસતિ, પ્રસ્થક અને ગ્રામનાં ઉદાહરણા વિશેષ સ્પષ્ટ સમજાશે. જીએ પૃ- ૩૧ર-૭૧૩.
૫ સમાન આકાર, ગુણ અને ક્રિયાવાળા તથા એક દેશમાંથી ગયેલા અને આવેલા એવા પરમાણુઓમાં આ પરમાણુ આનાથી ભિન્ન છે એવા પ્રકારની જે યાગીઓની બુદ્ધિ થાય છે અન્ય વિશેષ ' ના નામથી ઓળખાય છે.
તેનુ
કારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org